Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श. ६ उ. ७ मृ. ३ उपमेयकालस्वरूपनिरूपणम्
६९
ज्ञानसिद्धाः केवलिनः नतु सिद्धिं गताः सिद्धा इह ग्रामास्तेषां वदनासंभवात्, प्रमाणानाम् वक्ष्यमाणो श्लक्ष्णलक्ष्णिका - अंगुल वितस्ति- हस्तदण्डादिलोकप्रसिद्ध परिच्छेदकानाम् सर्वेषां प्रमाणानाम् आदि सर्वप्रथमं प्रमाणं परमाणु वदन्ति प्रतिपादयन्ति । यद्यपि नैवयिकपरमाणोरपि - इदमेव लक्षणं तथापीह प्रमाणाधिकारादिदं व्यावहारिकपरमाणुलक्षणं विज्ञेयम् । अत्यन्ततीक्ष्णशस्त्रसूच्यादिना यो न छेद्यो भेद्यो वा भवेत् स सर्वप्रमाणेषु प्रथमप्रमाणकारणभूतः परमाणुरुच्यते इत्यर्थः ।
भगवान् ग्रहण नहीं किये गये हैं- क्यों कि उन में उपदेश देना संभवता नहीं है । उपदेश देने की असंभवता इस लिये है कि उनके शरीर के अभाव में मुखका सदभाव रहता नहीं है । परमाणुको जो सर्व प्रमाणों का आदिभूत प्रकट किया गया है उस का तात्पर्य यह है कि लोक में ये वक्ष्यमाण उत्श्लक्ष्णश्लक्ष्णिका, अंगुल वितस्ति- बेंत हस्त दण्ड आदि प्रमाणरूपसे माने गये है- क्योंकि इनसे पदार्थ आदि के परिमाण आदि का ज्ञान होता है- सो इन समस्त प्रमाणों की उत्पत्ति का यह परमाणु ही आयकारण है, अतः इसे सर्वप्रथम प्रमाण कहा गया है । यद्यपि नैश्चयिक परमाणुका भी यही लक्षण है- परन्तु फिर भी यहाँ प्रमाण का अधिकार होने से यहाँ व्यावहारिक परमाणु का लक्षण कहा गया जानना चाहिये । अत्यन्त तीक्ष्ण शस्त्र - सूची आदिसे भी जो छेद्य भेद्य नहीं होता है
Com
(જ્ઞાનસિદ્ધ) જ્ઞાની કેવલી ભગવાનએ કહ્યુ` છે. અહીં સિદ્ધ' પદ્મના પ્રયાગ સિદ્ધગતિમાં વિરાજતા સિદ્ધ ભગવાનેાના અર્થમાં કરાયા નથી, કારણ કે તેઓ ઉપદેશ ઇ શકતા નથી. ઉપદેશ દેવાને માટે તે સુખ જોઇએ. સિદ્ધ ભગવાનેાને શરીર જ હેતુ નથી, તે મુખ તે। કયાંથી હાય ! અહીં તેા કેવળજ્ઞાનીને માટે સિદ્ધ' પદના પ્રયોગ કરાયા છે. પરમાણુને સવ` પ્રમાણેમાં આદિભૂત કહેવાનું કારણ એ છે કે–લેાકમા ઉતૂ લક્ષ્ दक्षिणुभ, अंगुस, वितस्ति-वेत, हस्त, 3 महिने प्रभाश्ये मानवामां आवे छे. ચ્યા પ્રમાણા દ્વારા પદાર્થ આદિના પરિમાણુ આદિનું જ્ઞાન થાય છે. એ સમસ્ત પ્રમાણેાની ઉત્પત્તિનું આદ્ય કારણુ આ પરમાણુ જ ગણાય છે, તે કારણે તેને ફ્રિ (સર્વ પ્રથમ) પ્રમાણુ કહ્યું છે. જો કે નૈૠયિક પરમાણુનું પણ એ જ લક્ષણુ છે, પરન્તુ અહીં પ્રમાણુને અધિકાર ચાલતા હોવાથી અહી વ્યવહારિક પરમાણુનું લક્ષણ કહેવામાં આવ્યુ છે એમસમજવું. પરમાણુ એવું હાય છે કે અત્યંત તીક્ષ્ણ શરૂ, સાય આદિ વડે પણ તેનું
શ્રી ભગવતી સૂત્ર : પ