Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श.७ उ.१ स.८ अनगारविशेषवक्तव्यतानिरूपणम् ३०५ बहिया किरिया कज्जइ ? संपराइया किरिया कज्जइ ?' हे भदन्त ! तस्य खलु असावधानतया गमनादिकं कुर्वतः वस्त्रादिक चोपाददानस्य निदधानस्य वा अनगारस्य किम् ऐर्यापथिकी क्रिया क्रियते भवति ? अथवा सांपरायिकी संपरायाः बादरकषायाः तेभ्यागता. तेषु भवा वा सांपरायिकी क्रिया क्रियते भवति किम् ? भगवानाह-'गोयमा ! णो इरियावहिया किरिया कजई' हे गौतम ! तथाविधस्य श्रमणस्य न ऐर्यापथिकी क्रिया क्रियते एकादश द्वादश त्रयोदश गुणस्थानवर्तिनः उपशान्तमोहस्य क्षीणमोहस्य वा श्रमणस्य केवलभंते ! किं ईरिया बहिया किरिया कन्जइ, संपराइया किरिया कन्जइ' हे भदन्त ! उस साधु को क्या ऐर्यापथिकी क्रिया लगती है ? या सांपरायिकी क्रिया लगती है ? गमनादिक क्रिया करते हुए तथा वस्त्रादि को धरते उठाते हुए साधु को योगनिमित्तक जो क्रियो होती है वह ऐर्यापथिकी क्रिया है एवं बादर कषाय से आगत, या बादर कषायों के होने पर जो क्रिया होती है वह सांपरायिकी क्रिया है। इसमें यही प्रश्न किया गया है कि जो साधु उपयोग रहित अवस्था में जो भी क्रियाएँ करता है उनसे क्या उस साधु को सांपरायिकी क्रिया लगती है ? या ऐपिथिकी क्रिया लगती है ? इस के उत्तर में प्रभु उनसे कहते हैं कि-'गोयमा' हे गौतम ! 'णो इरिया वहिया किरिया कजई' इस प्रकार के श्रमण को ऐपिथिकी क्रिया नहीं लगती है-क्यों कि ऐर्यापथिकी क्रिया वह कहलाती है जो ग्यारहवें भंते ! कि ईरियावहिया किरिया कज्जइ, संपराइया किरिया कन्जइ ?' તે સાધુને અર્યા પથિકી ક્રિયા લાગે છે, કે સાંપરાયિકી ક્રિયા લાગે છે? | ગમનદિ ક્રિયાઓ કરતા તથા વસ્ત્રાદિને ગ્રહણ કરતા અથવા મૂકતા સાધુ દ્વારા ગનિમિત્તક જે ક્રિયા કરવામાં આવે છે, તે ક્રિયાને “ઐયંતથિકી કિયા' કહે છે, અને બાદર કષાયને પરિણામે ઉદ્દભવતી અથવા બાદર કષાયોનો સદૂભાવ હોય ત્યારે જે ક્રિયા થાય છે, તે ક્રિયાને “સાંપરાયિકી ક્રિયા કહે છે. અહીં પ્રશ્નનું તાત્પર્ય એવું છે કે “ઉપયોગરહિત અવસ્થામાં સાધુ જે જે ક્રિયાઓ કરે છે તે ક્રિયાઓને લીધે તેને સાંપરાયિકી ક્રિયા લાગે છે, કે ઐયંપથિકી ક્રિયા લાગે છે ?'
तना उत्तर भापता महावीर प्रभु ४ छे - 'गोयमा! णो ईरियावहिया किरिया कज्जई' हे गौतम सेवा साधु२ पिथि: [sit anती नथी. तेर्नु કારણ નીચે પ્રમાણે છે. ઐયપથિકી કિયા તે નિમિત્તક જ કરાતી હોય છેકષાયનિમિત્તક હોતી નથી, કારણ કે દસમાં ગુણસ્થાન સુધી જ કષાયનું અસ્તિત્વ રહે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫