Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श.६ उ.७ मु.३ उपमेयकालस्वरूपनिरूपणम् ७९ रहितः रजःसदृशबालागरहितः निष्कासितधान्यकोष्ठागारवत् , निर्मला, मलरहितः-बालागखण्डरूपमलरहितः प्रमार्जनिकापमृष्टकोष्ठागारवत्, निष्ठितः अपनेयबालागद्रव्यापनयनेन निष्ठां गतः प्रयत्नविशेषप्रमार्जितकोष्ठागारवत्, रिक्तः निर्लेपः अत्यन्त संश्लिष्टवालाग्रमयत्वेन तदपहारेण लेपरहितः अपनीत मित्यादिगतधान्यलेपकोष्ठागारवत्, अपहृतः, निःशेषबालागलेपापहारात् अत एव विशुद्धश्च भवति स तावान् कालः तत् पल्योपमम् उच्यते अथ सागरीपमस्य प्रमाणं दर्शयन्नाह-गाथया'गाहा-'एएसि पल्लाणं कोडा कोडीणं, हवेज दसगुणिया,
तं सागरोवमस्सउ एकस्स भवे परिमाणं' खाली हो जाता है, नीरज हो जाता है जिसमें से धान्यकी रज निकाल ली गई है ऐसे कोठारकी तरह रजसदृशबालागोंके निकलजाने से रजरहित होजाता है-निर्मल-बुहारीसे साफ किये गये कोठारकी तरह बालाग्रखण्डरूप मलसे रहित बन जाता है, निष्ठित प्रयत्न विशेष से प्रमार्जित कोठारकी तरह दूर करने योग्य बालाग्र द्रव्यके दूर कर देनेसे निष्ठाको प्राप्त होजाता है, निर्लेप भीत आदिमें लगा हुआ धान्यकालेप जिस कोठारमेंसे दूर कर दिया गया है ऐसे कोठारकी तरह अपनेमें इधर उधर अत्यंत संश्लिष्ट हुए बालागोंके लेपसे रहित होजाता है, 'अपहृत' समस्त बालाग्रोंके लेपसे रहित होजानेके कारण ही 'विशुद्ध' बन जाता है, इतना वह काल एक पल्योपम कहलाता है। થઈ જાય, “નીરજ થઇ જાય જેમાંથી ધાન્યની રજ કાઢી લેવામાં આવી હોય એવા કે ઠારની જેમ રજ સમાન બાલાને કાઢી લેવાથી તે પણ રજ રહિત થઈ જાય, નિર્મળ થઈ જાય—જેમ કે ઠારને વાળીઝૂડીને સાફ કરવાથી કે ઠાર:નિર્મળ થઈ જાય છે તેમ બાલાગ્રખંડ રૂપ મને બહાર કાઢી લેવાથી તે પલ્ય પણ નિર્મળ થઈ જાય નિષ્ઠિત થઈ જાય –ખાસ પરિશ્રમથી જેમ કે ઠારને સાફ કરવામાં આવે છે તેમ તે પલ્યને પણ બાલાથી રહિત કરવામાં આવે, “નિલેપ કરવામાં આવે-પત્યની मामेभा मासायाने ५४ वletalel मा२ ४ापामा मापे, 'अपहृत' ત્યારે તે પલ્ય સમગ્ર બાલાથી સર્વથા રહિત થઈ જવાને કારણે “રિશ વિશુદ્ધ બની જાય છે. એટલા કાળને પલેપમ કાળ કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ૧૦૦-૧૦૦ વર્ષે તે પલ્યોપમમાંથી એક, એક બાલગ્રને બહાર કાઢતાં કાઢતાં જેટલા કાળમાં તે પલ્ય તે બાલાથી સર્વથા રહિત થઈ જાય એટલા કાળને પપમ કાળ કહે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫