Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भाववोधिनी टीका तृतीयसमवाये दण्डादि निरूपणम्
भावार्थ-जिसके संबंध से आत्मा अपने चारित्र का विनाश कर निस्सार बन जाता है उस का नाम दंड है। दुष्प्रयुक्त मन के संबंध से आत्मा में कर्म वर्गणाओं का जो कर्मरूप से परिणमन होता है इसका नाम मनोदंड है। इसी तरह दुष्प्रयुक्त वचन के द्वारा और दुष्प्रयुक्त काय के द्वारा भी आत्मा को दंडका पात्र होना पड़ता है इसलिये मन बचन और कायके. भेद से दंड को तीन प्रकार का कहा गया है। मन वचन और काय का भले प्रकार निरोध करना इसका नाम गुप्ति है। यह गुप्ति भी तोन प्रकार की है-मनोगुप्ति-मन को अशुभ प्रवृत्ति से हटाकर शुभ प्रवृत्ति में लगाना, बचनगुप्ति-वचन को अशुभ प्रएत्ति से हटाकर शुभ प्रवृत्ति में लगाना अर्थात्-बोलने के प्रत्येक प्रसंग पर या तो वचन का नियमन करना या प्रसंग पाकर मौन धारण कर लेना वचनगुप्ति है। कायगुप्ति-किसी भी चीज के लेने व धरने में अथवा बैठने, उठने, चलने आदि में कर्तव्य अकर्तव्य का विवेक हो ऐसे शारीरिक व्यापार को नियमन करना ही कोयगुप्ति है। गुप्ति का जीवन के निर्माण में बड़ा हाथ है। क्यों कि भवबंधन से मुक्ति इसके विना नहीं मिलती । गुप्ति में मात्र अशुभ प्रवृत्ति से हटकर शुभपत्ति में प्रवृत्त होना होता है । चारित्र के साथ છે જયેષ્ઠા નક્ષત્ર ત્રણ તારાવાળું છે અશ્વિની નક્ષત્ર ત્રણ તારાએવાળું છે અને ભરણી નક્ષત્ર ત્રણ તારા એવાળું છે.
ભાવાર્થ– જેના સંબંધથી આત્મા પિતાના ચારિત્રનો વિનાશ કરીને નિઃસાર બની જાય છે તેનું નામ દંડ છે. દેયુકત મનના સંબંધથી આત્મામાં કર્મવર્ગ ણાઓનું જે કર્મરૂપે પરિણામ થાય છે, તેનું નામ મનોદંડ છે. એ જ રીતે દેવયુક્ત વચન દ્વારા અને દેષયુકત કાયા દ્વારા પણ આ માને દંડને પાત્ર થવું પડે છે. તેથી મન, વચન અને કાયાના ભેદથી દડના ત્રણ પ્રકાર દર્શાવ્યા છે મન, વચન, અને કાયાનો સારી રીતે વિરોધ કરે તેને ગુપ્તિ કહે છે. તે ગુપ્તિ પણ ત્રણ પ્રકારની છે—મને ગુપ્તિ-મનને અશુભ પ્રવૃત્તિથી દૂર રાખીને શુભ પ્રવૃત્તિમાં જેવુ વચનગુપ્તિ–વચનને અશુભ પ્રવૃત્તિમાંથી હટાવી લઈને શુભ પ્રવૃત્તિમાં જોડવા, એટલે કે બોલવાના દરેક પ્રસંગે વાણીનું નિયમન કરવું કે પ્રસંગોપાત મૌન ધારણ કરવું તે વચનગુપ્તિ છે કાયગુપ્તિ-કોઈ પણ ચીજ લેવામાં કે અખવામાં અથવા બેસવા ઉઠવા, ચાલવા આદિ ક્રિયામાં કર્તવ્ય અકર્તવ્યને વિવેક રહે એ રીતે શારીરિક પ્રવૃત્તિનું નિયમન કરવું તે કાયમુતિ કહેવાય છે. જીવનનિર્વાણમાં ગુપ્તિને મેટ ફાળે રહે છે. કારણ કે તેના વિના ભવબંધનમાંથી મુકત થઈ શકતું નથી. ગુપ્તિમાં માત્ર અશુભ પ્રવૃત્તિથી દૂર રહીને શુભ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાનું હોય
શ્રી સમવાયાંગ સૂત્ર