Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
Catalog link: https://jainqq.org/explore/032611/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ બિલી ) નો લ. PATEL એક ભાલાભાઈ નાગબાઈ અભયયન Page #2 -------------------------------------------------------------------------- ________________ સંશોધન ગ્રંથમાલા પ્રથાંક ૮૩ રોડ ભેળાભાઈ જશભાઈ ચન-સોધન વિદ્યાભવન ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રે ૮ બ્રટિશ કાલ (ઈ. સ. ૧૯૧૪ સુધીના) સંપાદ હરિપ્રસાદ ગ`ગાશંકર શાસ્ત્રી, એમ.એ., પીએચ.ડી. અનુસ્નાતક અધ્યાપક, સંશોધન-માદક અને નિવૃત્ત અધ્યક્ષ રો ભા.જે. અધ્યયન સંશાધન વિદ્યાભવન, અમદાવાદ અને પ્રવીણચન્ ચિમનલાલ પરીખ, એમ.એ., પી એચ.ડી. અનુસ્નાતક અધ્યાપક, સંશાધન—માદક અને અધ્યક્ષ શેઠ ભા.જે. અધ્યયન—સંશાધન વિદ્યાભવન, અમદાવાદ શેઠ ભાળાભાઈ શિંગભાઈ અધ્યયન-સ`શાધન વિદ્યાભવન અમદાવાદ-૩૮૦૦૦૯. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ સરકરણ વિ.સં. ૨૦૧૧ ઈ. સ. ૧૯૮૪ કિંમત રૂા.% પ્રાશક પ્રવીણચંદ્ર ચિ. પરીખ અધ્યક્ષ જે. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન ૨. છે. મા, અમદાવાદ ૩૮૦૦૦૮ મુક નરેન્દ્ર ડી. પટેલ ઉમિયા પ્રિન્ટરી નારણપુરા ગામ અમદાવાદ-૩૮૦૦૧૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના “ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસની ગ્રંથમાલામાં પ્રકાશિત થયેલા ગ્રંથ ૧ થી ૭ ના અનુસંધાનમાં આ ગ્રંથ ૮ પ્રકાશિત થાય છે. ઈ. સ૧૮૧૭ ના નવેમ્બરની આખરે, ગુજરાતનું પાટનગર ગણાતા અમદાવાદમાં ભદ્રના કિલા ઉપર યુનિયન જેક ફરક્યો અને ઈ. સ. ૧૯૪૭ ના ઑગસ્ટની ૧૫મીએ ભારતનાં સર્વ સ્થળોએ એના સ્થાને આઝાદ ભારતને રાષ્ટ્રધ્વજ ફરક્યો એ બે સમયાવધિ વચ્ચેના ગાળાને ગુજરાતના ઇતિહાસમાં બ્રિટિશ કાલ ગણાય. પરંતુ પ્રદેશની ફેરબદલીના કરારને આખરી સ્વરૂપ બીજા વર્ષે અર્થાત ૧૮૧૮માં અપાયું હેઈ, અહીં એની પૂર્વમર્યાદા ત્યારથી ગણવામાં આવી છે. ક્ષત્રપ કાલ, મૈત્રક કાલ, સોલંકી કાલ, સલ્તનત કાલ અને મુઘલકાલની સરખામણીએ લગભગ ૧૩૦ વર્ષને આ સમયગાળા ઓછા લાંબો ગણાય. પરંતુ આ નિકટતમ અતીત કાલખંડને લગતી સામગ્રી એટલા વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે ને એ કાલનું સાંસ્કૃતિક જીવન એટલું બધું વૈવિધ્ય ભર્યું છે કે આ ગ્રંથમાળાના માળખામાં સમસ્ત બ્રિટિશકાલને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસને સમાવો મુશ્કેલ પડે. આથી પહેલેથી જ આ કાલના ઈતિહાસ માટે દોઢેક ગ્રંથને વિસ્તાર ફાળવવામાં આવેલ. આ ગ્રંથમાં બ્રિટિશ કાલને ઈ. સ. ૧૯૧૪ સુધીને જ ઇતિહાસ આલેખાયેલે છે, એ પછીને ઈતિહાસ ગ્રંથ માં આપવામાં આવશે. ફિરંગીઓ અને વલંદાઓના ધીકતા વેપારથી પ્રેરાઈને ઈ. સ. ૧૬૦૦ માં અંગ્રેજોએ ભારત વગેરે પૂર્વના દેશો સાથે વેપાર કરવા “ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના કરી ને એનું પહેલું વેપારી વહાણ ઈ. સ. ૧૬૦૮ માં સુરત બંદરે લાંગર્યું, ત્યારથી અંગ્રેજો ગુજરાતના સંપર્કમાં આવ્યા હતા. ૧૯૧૩થી ૧૬૧૮ દરમ્યાન તેઓને ગુજરાતમાં વેપાર કરવાની પરવાનગી મળી. સુરતની કોઠી હિંદનાં બધાં બ્રિટિશ વેપારી થાણાંનું વડું મથક બની. આ તબક્કાની રૂપરેખા “મુઘલકાલના પ્રકરણ ૫ માં પરિશિષ્ટ રૂપે આપી છે. - ઈ. સ. ૧૭૫૮ થી અંગ્રેજો અહીંના રાજકારણમાં પ્રવેશ કરી પ્રદેશ પ્રાપ્ત કરવા માંડ્યા ને પેશવાઓ અને ગાયકવાડો વરચેના ખટરાગને લાભ લઈ તેઓએ ધીમે ધીમે ગુજરાતમાં અનેક પ્રદેશો પર પિતાની સત્તા જમાવ્યા કરી. આ Page #5 -------------------------------------------------------------------------- ________________ તબકકાની રૂપરેખા મરાઠા કાલ'ના પ્રકરણ ૫ ના પરિશિષ્ટ ર માં આલેખી છે. ? એમાં અંતે દર્શાવ્યું છે તેમ પેશવા તથા ગાયકવાડ સાથેના કરારોથી અંગ્રેજોને ૧૮૧૭–૧૮માં ઘણું પ્રદેશ પ્રાપ્ત થયા એટલું જ નહિ, સૌરાષ્ટ્રમાં પણ તેઓનું સર્વોપરી વર્ચસ સ્થપાયું.. આ ગ્રંથમાં ઈ. સ. ૧૮૧૮થી ૧૯૧૪ સુધી અર્થાત્ લગભગ એક શતકને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ આલેખાય છે. એની વિવિધ સાધનસામગ્રીને પરિચય પ્રકરણ ૧ માં અપાયો છે, જેમાં જના પ્રકારનું મહત્ત્વ ઘટતું દેખાશે ને અનેક નવા પ્રકાર નજરે પડશે. રાજકીય ઈતિહાસને ખંડના આરંભમાં અંગ્રેજોના ગુજરાત સાથેની પૂર્વસંપર્કોની સળખ સમીક્ષા ભૂમિકારૂપે આપવામાં આવી છે (પ્રકરણ ૨છે. ઈ. સ. ૧૮૧૮ થી ગુજરાતના કેટલાક ભાગે ઈંગ્લેન્ડની ઈરટ ઈન્ડિયા કંપનીનું સીધું શાસન વિસ્તર્યું, ને ગુજરાતમાંના “બ્રિટિશ હિંદીને વહીવટ માટે પાંચ જિલ્લાઓમાં વહેંચવામાં આવ્યું તેને ઈતિહાસ આ ગ્રંથના પ્રકરણ ૩ માં આલેખાય છે. ૧૮પ૭–૧૮માં દેશમાં પ્રજાના અમુક વર્ગો તરફથી અંગ્રેજ કંપનીના સત્તાધીશ સામે જે ઉદકે પ્રગટ તેમાં ગુજરાતમાં બનેલી કેટલીક ઘટનાઓને સમાવેશ થાય છે. આને વૃત્તાંત પ્રકરણ ૪ માં આપવામાં આવ્યું છે. એ ઉદ્રક વિદેશી સત્તાનું ઉમૂલન કરવામાં ભલે સફળ ન નીવડ્યો, પરંતુ એના પરિણામે હિંદમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સ્થાને બ્રિટિશ સરકારનું શાસન પ્રવર્યું, જે લોકશાહીની જવાબદારી ધરાવતું. આ બીજા તબક્કાના આરંભમાં ય હિંદના અન્ય પ્રદેશની જેમ ગુજરાતની પ્રજ અંગ્રેજોના રાજકીય શાસન તથા સાંસ્કૃતિક પ્રભાવથી અંજાઈ જતી હતી ને તેમ છતાં ધીમે ધીમે અંગ્રેજોની શોષણનીતિનો અનુભવ થતાં એનામાં રાષ્ટ્રિય અમિતા તથા જાગૃતિની ભાવના ખીલતી ગઈ ને પિતાના વાજબી હકો માટે સરકારની નીતિને વિરોધ કરવાની હિંમત આવતી ગઈ. નવી શિક્ષણ પ્રથાઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ આ જાગૃતિને વેગ આપ્યો. છતાં ગાંધીજી આફ્રિકાથી આવી અહીં સ્થિર થયા ને એમણે રાષ્ટ્રિય જાગૃતિને જે વ્યાપક અને પ્રબળ વિકાસ કરાવ્યો તેની સરખામણીએ ૧૯૧૪ સુધીની જાગૃતિ ધીમી અને મળી ગણાય. ઈ. સ. ૧૮૫૮ થી ૧૯૧૪ સુધીના આ બીજા તબકકાની રૂપરેખા પ્રકરણ ૫ માં આલેખી છે. આ બંને તબક્કાઓ દરમ્યાન સ્થાનિક રિયાસતો પર અંગ્રેજ શાસકેનું વર્ચસ વધતું ગયું. તેઓને ચડતા–ઊતરતા સાત વર્ગોમાં વગીકૃત કરવામાં આવી ને તેઓની સત્તાને ઘણુ નિયંત્રિત કરી દેવામાં આવી. પ્રકરણ ૬ માં આ રાજકીય Page #6 -------------------------------------------------------------------------- ________________ ७ પ્રક્રિયા નિરૂપી ગુજરાતમાંની રેસિડેન્સી તથા પેાલિટિકલ એજન્સીઓને તેમજ તળ-ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની મુખ્ય રિયાસતાને પરિચય આપવામાં આવ્યો છે. પ્રકરણ ૭ માં ગુજરાતમાંના બ્રિટિશ મુલકાના રાજ્યતંત્રની તથા સ્થાનિક રિયાસતાના રાજ્યવહીવટની સમીક્ષા કરી છે. ઈ. સ. ૧૮૧૮–૧૯૧૪ દરમ્યાન ગુજરાતમાં પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના તે પછી બ્રિટિશ સરકારના તેમજ કેટલાંક દેશી રાજ્યાના વિવિધ સિક્કા ચલણમાં હતા, તેને પરિચય આ પ્રકરણના પરિશિષ્ટમાં આપેલા છે. બ્રિટિશ શાસનના પરિણામે ગુજરાતમાં એક બાજુ બ્રિટિશ સત્તાના પ્રાબલ્યની તથા પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવની અસર પ્રવતી, તા બીજી બાજુ ધીમે ધીમે રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદની ભાવના વિકસી, તેની રૂપરેખા પ્રકરણ ૮ માં આલેખી છે. એના પરિશિષ્ટમાં અહીની રાજકીય ચેતન! વ્યક્ત કરતાં સસ્થાએ અને મડળાના પરિચય આપ્યા છે. લેકજીવન પર પ્રબળ અસર કરતા પરિબળ તરીકે જ અગત્ય ધરાવતા આ રાજકીય ઇતિહાસના ખંડ સક્ષિપ્ત નિરૂપણને લઈને આ ગ્રંથને માંડ ત્રીજે ભાગ રાકે છે. નવી વિભાવના અનુસાર ઇતિહાસમાં સાંસ્કૃતિક જીવનનાં વિવિધ પાસાં મુખ્ય સ્થાન ધરાવે છે. એ અનુસાર સાંસ્કૃતિક ઇતિહાસને ખડ અહી' રાજકીય ઇતિહાસ કરતાં દેઢગણુ પ્રમાણ ધરાવે છે. એમાં પહેલાં તત્કાલીન સમાજનાં અનિષ્ટો તથા સુધારણાની સમીક્ષા કરી છે (પ્રકરણ ૮). એના પરિશિષ્ટરૂપે આદિમ જાતિઓની સંસ્કૃતિના પરિચય આપ્યો છે. એ કાલની આર્થિક સ્થિતિના નિરૂપણ(પ્રકરણ ૧૦)માં એક બાજુ શાંતિસલામતી અને યત્રાના ઉપયેગ દ્વારા કેટલાક વિકાસ દેખા દે છે તેા બીજી બાજુ અંગ્રેજોની સ્વાર્થવૃત્તિને લઈને સ્વદેશી હુન્નર કલાઓની તથા વેપારવણજની અવનતિ નજરે પડે છે. પરિશિષ્ટ ૧ માં એ કાલનાં બદરી અને વહાણવટાની જે સમીક્ષા કરવામાં આવી છે તે આ અવનતિના સચોટ ખ્યાલ આપે છે; બીજી બાજુ આ ક૩ દરમ્યાન હિંદીએ!નાં વિદેશામાં ગમન તથા વસવાટ વધતાં ગયાં ને તેમાં ગુજરાતાએ અગ્રિમ સ્થાન ધરાવતા એ પિરિશષ્ટ ૨ પરથી સ્પષ્ટ થાય છે. બ્રિટિશ શાસને કેળવણીની પિરપાટીમાં કેટલાક ધરખમ ફેરફાર કર્યા, જેમાં અધ્યાપન—તાલીમ તથા કન્યાકેળવણી ખાસ નોંધપાત્ર છે (પ્રકરણ ૧૧). પ્રાદેશિક ભાષાના વિકાસમાં શિષ્ટ ગુજરાતી ભાષા ઘડાઈ ને મુદ્રણકલાએ ગુજરાતી લિપિનું Page #7 -------------------------------------------------------------------------- ________________ ૮ નિયતીકરણ કર્યું, છતાં આમ વર્ગમાં વિવિધ ખાલી પ્રચલિત રહી (પ્રકરણ ૧૨). સાહિત્યમાં એક બાજુ મધ્યકાલીન પરિપાટી ચાલુ રહી, તેા ખીજી બાજુ નવી કેળવણીએ સાહિત્યનું અર્વાચીન સ્વરૂપ વિકસાવ્યું તે અહીં કેટલાક નવા સાહિત્ય—પ્રકાર પ્રચલિત થયા (પ્રકરણ ૧૩), મુદ્રણકલાએ પ્રકાશન-પ્રવૃત્તિને વેગ આપ્યા (પરિશિષ્ટ ૧); કેળવણી ખાતાએ, વડાદરા રાજ્યે તથા કેટલીય વિદ્યાસંસ્થાએ લેખન તથા પ્રકાશનને ઘણું પ્રાત્સાહન આપ્યું (પરિશિષ્ટ ૨). વૃત્તપત્રા તથા સામયિકા એ બ્રિટિશ શાસન દ્વારા હિંદુને મળેલી પશ્ચિમની અણુમાલ ભેટ છે, ગુજરાતનું પત્રકારત્વ આ કાલ દરમ્યાન આ બંને ક્ષેત્રામાં ઉગમ તથા વિકાસ પામ્યું (પ્રકરણ ૧૪). સમાજની જેમ ધર્મ સંપ્રદાયામાં પણ આ કાલ દરમ્યાન એક બાજુ દૂષણાને અને ખીજી બાજુ સુધારણાના પ્રવાહ વહેતા દેખાય છે. એમાં સ્વામિનારાયણ સંપ્રદાયના તથ! ધર્મ સુધારણાનાં નવાં આંદેલનના ફાળા ગણનાપાત્ર છે. એ પ્રવાહમાં રૂઢિ અને સુધારા વચ્ચે પહેલાં સઘ થાય છે ને અંતે સમન્વય પણ સધાય છે (પ્રકરણ ૧૫). આ કાલ દરમ્યાન ખ્રિસ્તી ધર્મ પ્રસારકાની પ્રવૃત્તિઓ પણ પાંગરી (પુરવણી). આ ગ્રંથમાલાના અગાઉના ગ્રંથાની જેમ આ ગ્રંથમાં પણ સાંસ્કૃતિક ઇતિહાસના ખંડ પછી પુરાતત્ત્વના ખંડ (પ્રકરણ ૧૬ થી ૧૮) આપવામાં આવ્યા છે. સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રકલામાં હવે પરપરાગત ક્લાને વિકાસ ઘટયો છે, પણ એ દરેકમાં પશ્ચિમની અસર નીચે કેટલાક નવા ઉન્મેષ પ્રગટયા છે. આ કાલનાં મંદિરામાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિરાએ કલાઓમાં કરેલું પ્રદાન ખાસ નોંધપાત્ર છે. છેલ્લા પ્રકરણમાં ચિત્રકલા ઉપરાંત નૃત્યકલા, નાટચકલા તથા સંગીતકલાના જૂનાનવા પ્રવાહેાની પણ સમીક્ષા કરવામાં આવી છે તે એના પરિશિષ્ટમાં એ કાલની વિવિધ હુન્નર–ક્લાના પરિચય આપ્યા છે. આ કાલને લગતી ઇતર પ્રવૃત્તિઓમાં પુરાતત્ત્વ—ખાતાનાં તથા મ્યુઝિયમાનાં પગરણ થયાં તેની સમીક્ષા અહી ગ્રંથના અંતે પરિશિષ્ટ ૧ અને ૨ માં રજૂ કરવામાં આવી છે. વળી આ કાલ દરમ્યાન સમાજ, ધર્મ, સાહિત્ય, કલા વગેરે ક્ષેત્રોમાં પાશ્ચાત્ય સંસ્કૃતિની જે ઘેરી અસર પ્રસરી તેનું વિહંગાવલોકન પણુ કરાવવામાં આવ્યું છે (પરિશિષ્ટ ૩). આમ આ ગ્રંથમાં અગાઉના ગ્રંથાના લગભગ સર્વ વિષય ચાલુ રહ્યા છે; એટલું જ નહિ, એ ઉપરાંત કેટલાક નવા વિષયાનુ પણ ઉમેરણ થયુ' છે. છેલ્લા બે પ્રથાની આયેાજનામાં સલાહકાર સમિતિના Page #8 -------------------------------------------------------------------------- ________________ સભ્યો ઉપરાંત અન્ય અનેક વિદ્વાના સાથે થયેલ સયુક્ત ચર્ચાવિચારણાને એના યશ ઘટે છે. પ્રાચીન તથા મધ્યકાલીન ઇતિહાસની સરખામણીએ અર્વાચીન ઇતિહાસનુ ખેડાણ ઓછું થયું હાઈ, આ ગ્રંથ તથા આના પછીનેા ગ્રંથ ઘણા ઉપયોગી નીવડશે. અલબત્ત, ગ્રંથમાળાની આયેાજના અનુસાર ફાળવાતી પૃષ્ઠસખ્યાની મર્યાદાને લઈને આ ઇતિહાસનાં વિવિધ પાસાંનું નિરૂપણુ સક્ષેપમાં કરાયું છે તે એમાં વધુ ઊંડા અભ્યાસ તથા વિસ્તૃત નિરૂપણુ માટે ઘણા અવકાશ રહેલા છે. અગાઉ જણાવ્યા મુજબ ગુજરાતના ઇતિહાસમાં બ્રિટિશ કાલ વધુ વિસ્તાર માગી લેતા હાઈ અહી એનું ઈ. સ. ૧૯૧૪ સુધીનુ જ નિરૂપણ કરાયું છે તે એના ઈ. સ, ૧૯ ૧૪ થી ૧૯૪૭ સુધીના તબક્કો ગ્રંથ ૯ માં નિરૂપવા રખાયા છે, જેની સાથે આઝાદી–પ્રાપ્તિથી ગુજરાત રાજ્યની સ્થાપના સુધીના ઈ. સ. ૧૯૪૭ થી ૧૯૬૦ સુધીના ઇતિહાસ પણ આપવામાં આવશે. અગાઉના ગ્રંથાની જેમ આ ગ્રંથમાં ય અ ંતે સંદર્ભસૂચિ, શબ્દસૂચિ, આલેખા તથા ચિત્રા આપવામાં આવેલ છે, જે ગ્રંથની ઉપયોગિતામાં ઉમેરા કરે છે. નકશાઓ તથા વહેંશાવળીએ છેલ્લા ગ્રંથમાં આપવા ધારીએ છીએ, આ ગ્રંથમાળાના લેખન તથા પ્રકાશનના ખર્ચ અંગે અમને ગુજરાત રાજ્ય સરકાર તરકથી ૭૫ ટકા અનુદાનની આર્થિક સહાય મળતી રહી છે તેની અહીં પણ સાભાર નોંધ લઈએ છીએ. આ કાર્ટીમાં અમને બધા વખત સાથસહકાર અને માદર્શન આપવા માટે અમે ગુજરાતરાજ્યના ભાષા—નિયામકશ્રી તેમજ ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીના મહામાત્રશ્રીના આભારી છીએ, ઇતિહાસના અનેક અભ્યાસીએ તરફથી અમને જે સક્રિય સહકાર મળ્યા છે તે માટે અમે તે સહુને પણ માભાર માનીએ છીએ. આવા ગ્રંથની ગુણવત્તાને મુખ્ય આધાર એના વિદ્વાન લેખકોની નિષ્ઠા અને કાર્યક્ષમતા ઉપર રહેલા છે. કેટલાક અતિપ્રવ્રુત્ત વિદ્વાનાનાં લખાણ અમને અનેકાનેક ઉઘરાણીઓ દ્વારા છેક છેલ્લી ઘડીએ પ્રાપ્ત થયેલાં હાઈ સમયના અભાવે એના સંપાદનમાં જે કઈ ક્ષતિ રહી ગઈ હૈાય તે માટે અમે બ્લિગીર છીએ, સ્થાનિક રિયાસતાના ઇતિહાસની બાબતમાં લગભગ ઈ. સ. ૧૯૦૦ સુધીની ઠીક ઠીક માહિતી પ્રકાશિત થયેલી છે. પરંતુ એના અનુસંધાનમાં ઈ. સ. ૧૯૦૦ થી ૧૯૪૭ સુધીની મહત્ત્વની માહિતી એકત્ર કરવા માટે અમે લગભગ બધી મેાટી રિયાસતાના છેલ્લા રાજને અને/ અથવા તેના વારસદારાને જરૂરી માહિતી માલાવવા વિનંતી કરેલી, તે પૈકી બહુ ઓછા મહાનુભાવાએ અમને Page #9 -------------------------------------------------------------------------- ________________ તેઓના કુળની તથા રાજ્યની જરૂરી માહિતી પૂરી પાડી છે. અમે ગુજરાતની એ રિયાસતના વર્તમાન પ્રતિનિધિઓને અમને આ અંગે સક્રિય સહકાર આપવા આગ્રહપૂર્વક અનુરોધ કરીએ છીએ, જેથી તે તે રાજકુલે તથા રિયાસતની આ ગ્રંથમાળામાં આવશ્યક નેંધ લેવાનું શકય બને. આ ગ્રંથમાળાના ગ્રંથ ૧ થી ૭ ના સંપાદક તરીકે જેમનું અમૂલ્ય માર્ગદર્શક મળેલું તે છે. રસિકલાલ છે, પરીખનું નિધન થતાં અમને હવે એમની છત્રછાયાની ગંભીર ખોટ પડી છે. આ ગ્રંથન સંપાદનના કેટલાક કાર્યમાં અમને પહેલેથી અમારાં સહકાર્યકાર ડે. ભારતીબહેન શેલતે અને છેલ્લા તબક્કામાં, તાજેતરમાં નિમાયેલા અધ્યા. રામજીભાઈ સાવલિયાએ નોંધપાત્ર સહાય કરી છે. વળી આ ગ્રંથના પ્રફવાચન વગેરેમાં અમને અમારા સહકાર્યકર અધ્યાછે. કા. શાસ્ત્રીને તથા ડે. ભારતીબહેન શેલતને સક્રિય સહકાર સાંપડયો છે. ચિત્રો માટેના ફોટોગ્રાફ અથવા બ્લોક આપવા માટે તેમજ એના પ્રકાશનની મંજૂરી આપવા માટે અમે તે તે સંસ્થા તથા વ્યક્તિના સૌજન્યની કૃતજ્ઞતાપૂર્વક નેધ લઈએ છીએ. અનેક તજજ્ઞ વિદ્વાને વડે તૈયાર થયેલે બ્રિટિશ કાલ(ઈ. સ. ૧૯૧૪ સુધી)ને લગતે આગ્રંથ ગુજરાતના ઇતિહાસના અભ્યાસીઓને આ ગ્રંથમાળાના અગાઉના ગ્રંથોની જેમ ઉપયોગી નીવડશે ને રાજય સરકારના માતબર અનુદાનને લીધે ઘણી ઓછી કિંમતે મળતાં આ દળદાર સચિત્ર પ્રમાણિત ગ્રંથની પ્રતો ખરીદીને ગુજરાતના ઇતિહાસમાં રસ ધરાવતી સર્વ સંસ્થાઓ તથા વ્યક્તિઓ આ ગ્રંથમાલાને સક્રિય પ્રોત્સાહન આપતી રહેશે એવી આશા રાખીએ છીએ. ભો. જે. વિદ્યાભવન, આશ્રમ માર્ગ, અમદાવાદ૩૮૦૦૦૮ હરિપ્રસાદ ગં, શાસ્ત્રી તા. ૩૧-૮-૧૯૮૪ પ્રવીણચંદ્ર ચિ. પરીખ Page #10 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણી પ્રસ્તાવના અનુકમણું ચિત્રોની સૂચિ અણુસ્વીકાર સંક્ષેપરુચિ શુદ્ધિપત્રક ખંડ ૧ પ્રાસ્તાવિક પ્રકરણ ૧ સાધન-સામગ્રી ૧. સરકારી દફતરો અને પત્રવ્યવહાર લે. મકરંદ મહેતા, એમ. એ., પીએચ. ડી , ઇતિહાસ વિભાગના વડા, સમાજવિદ્યા ભવન, જરાત યુનિવરિટી, અમદાવાદ ૨. ગેઝેટિયર લે. ઉમાકાંત મેહનલાલ ચેકસીએમએ.. નાયબ મુખ્ય પાદ, ગુજરાત જિલ્લા ગેઝેટિયર કચેરી, અમદાવાદ ૩. સમકાલીન ઇતિહાસ-ગ્રંથ લે. મકરંદ મહેતા, એમ.એ.પીએચ.ડી. ૪. સમકાલીન સહાયક ગ્રંથ લે. મકરંદ મહેતા, એમ.એ., પીએચ.ડી. ૫. ખતપત્રી લે. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી, એમ.એ., પીએચ.ડી. નિવૃત્ત અધ્યક્ષ, જે. જે. વિદ્યાભવન, અમદાવાદ ૬. અભિલેખે અને સિક્કા . લે. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી એમ.એ.,પીએચ.ડી. ૭. વર્તમાનપત્રો અને સામયિકે લે. પ્રફુલ્લ મહેતા, એમ.એ,પીએચ.ડી. વ્યાખ્યાતા, ગુજરાતી વિભાગ, હ. કા. આર્સ કૉલેજ, અમદાવાદ ૮. ઈતિહાસપોગી સાહિત્ય લે. ભારતીબહેન કીર્તિકુમાર શેલત, એમ.એ., પીએચ.ડી. રીડર, જે. જે. વિદ્યાભવન, અમદાવાદ Page #11 -------------------------------------------------------------------------- ________________ - ૨૨ ખંડ ૨ રાજકીય ઈતિહાસ પ્રકરણ ૨ અંગ્રેજોના ગુજરાત સાથેના પૂર્વ સંપર્ક લે. પ્રવીણચંદ્ર ચિમનલાલ પરીખ, એમ.એ., પીએચ.ડી. અધ્યક્ષ, ભે. જે. વિદ્યાભવન, અમદાવાદ પ્રકરણ ૩ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન (ઈ. સ. ૧૮૧૮–૧૮૫૮) લે. ઉષાબહેન ભટ્ટ, એમ.એ., પીએચ.ડી. વ્યાખ્યાતા, ઈતિહાસ વિભાગ, સમાજવિદ્યાભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ગુજરાતમાં ૧૮૫૭ના સંગ્રામ ૬૫ લે. રમણલાહ કે. ધારિયા, એમ.એ.પીએચ.ડી. ઈતિહાસ વિભાગના નિવૃત્ત વડા, સમાજ વિદ્યાભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ પ્રકરણ ૫ ગુજરાતમાં બ્રિટિશ મુલકને રાજકીય ઇતિહાસ ' (૧૮૫૮–૧૯૧૪) ૮૮ લે. એશકાંત ગે. પરીખ, એમ.એપીએચ.ડી. ઇતિહાસ વિભાગના વડા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકેટ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ૧૦૭, . સમકાલીન રિયાસત ૧. વિવિધ કુલેના રાજવંશ (સામાન્ય પરિચય) લે. હઅિસાદ ભગાશંકર શારી, એમ.એ પીએચડી. ૨, રિયાસતોનું વર્ગીકરણ અને સત્તાનું નિયતીકરણ લે. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી, એમ.એ., પીએચ.ડી. ૩, રેસિડેન્સી અને પોલિટિકલ એજન્સીઓ ૧૧૬ લે. શિવપ્રસાદ રાજનેર, એમ.એ.એમ.એડ, પીએચ.ડી. ડી.ઈ.એસ. (લિટ્ઝ) નિવૃત મુખ્ય સંપાદક, જિલ્લા સર્વસંગ્રહ, ગુજરાત રાજ્ય, અમદાવાદ કે, તળગુજરાતની મુખ્ય રિયાસત ૧૨૧ લે. શિવપ્રસાદ રાજળર. એમ.એએમ.એડપીએચ.ડી. ડી.ઈ.એસ. (લિઝ) ૫. કરછ– સૌરાષ્ટ્રની મુખ્ય રિયાસત લે. મુગટલાલ બાવીસી, એમ.એ.પી.એચ.ડી, વ્યાખ્યાતા, ઈતિહાસ વિભાગ, એમ.ટી.બી. આર્ટ્સ કોલેજ, સુરત, ૬, અન્ય નેંધપાત્ર રિયાસત લે. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રો, એમ.એ પીએચ.ડી. - પ્રકરણ ૭ . . ' રાજ્યતંત્ર ૧. બ્રિટિશ હિંદનું રાજ્યતંત્ર - લે. યતી ઈંદ્રશંકર દીક્ષિત, એમ.એ., પીએચ.ડી. . ઇતિહાસ વિભાગના વડા, હ, કે. આર્ટ્સ કેલેજ, અમદાવાદ ૨. રિયાસતને રાજ્ય વહીવટ લે. મુગટલાલ બાવીસી, એમ એ. પીએચ.ડી પરિશિષ્ટ સિકા છે. ભારરરાય ક. માંકડ, બી.એ. એલએલ.બી ડિપ્લોમા ઇન મ્યુઝિલોજી નિવૃત્ત નિયામક, મ્યુઝિયમ્સ, ગુજરાત રાજ્ય . . રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદને વિકાસ . છે. રસેશ ચતુરભાઈ જમીનદાર એમ.એ.પીએચડી. . . રીડર, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, મહાદેવ દેસાઈ સમાજસેવા . મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ Page #13 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ રાજકીય સંસ્થાઓ અને મંડળો ૨૧૩ લે. એસ. વી. જાની, એમ.એ પીએચ.ડી. રીડર. ઈતિહાસ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકેટ ખંડ ૩ સાંસ્કૃતિક ઈતિહાસ પ્રકરણ ૯ : સામાજિક સ્થિતિ - રર૫ ૧. હિંદુ સમાજ લે. નવીનચંદ્ર આ. આચાર્ય, એમએપીએચ.ડી. નિવૃત્ત અધ્યાપક, ભારતીય સંસ્કૃતિ વિભાગ, હ. કા. આર્ટસ કોલેજ, અમદાવાદ ૨. મુસ્લિમ સમાજ લે. એમ. જી. કરેશી, એમ.એ. • • • • વ્યાખ્યાતા, ફારસી વિભાગ, હે. કા. આર્ટસ કોલેજ, અમદાવાદ ૩. પારસી સમાજ લે. ભારતીબહેન કીર્તિકુમાર શેલત, એમ.એ., પીએચ.ડી. ૪. ખ્રિસ્તી સમાજ છે. શ્રેમસ બેરામ પરમાર, એમ. . વ્યાપચાતા, ભારતીય સંસ્કૃતિ વિભાગ, - હ.કા. આર્ટ્સ કોલેજ, અમદાવાદ : ", , , , ૨૪૭ આદિમ જાતિઓની સંસ્કૃતિ ૨૫૯ લે. શાંતિલાલ આચાર્ય, એમ.એ., પીએચડી. રીડર, ભાષાવિજ્ઞાન, ગુજરાતી વિભાગ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ પ્રકરણ ૧૦ આર્થિક પરિસ્થિતિ લે. મકરંદ ચહેતા, એમ એ. પીએચ. ડી. ' પરિશિષ્ટ ૧ ગુજરાતનાં બદરની અવનતિ અને વહાણવટું લે. શિવપ્રસાદ રાજગોર, એમ.એ. એમ.એડ, પીએચ ડી ડી ઈ એસલિપઝ) Page #14 -------------------------------------------------------------------------- ________________ १५ પરિશિષ્ટ ૨ વિદેશમાં તથા ભારતમાં ગુજરાતીઓ ૩૦૫ લે. શિવપ્રસાદ રાજગોર, એમ.એ.,એમ.એડ, પીએચ.ડી.ઈ.એસ.(લિગ્ન) ૩૩૧ પ્રકરણ ૧૧ કેળવણી ૧ જૂની પરિપાટી ૩૧૬ અ. ગુજરાતી શિક્ષણ આ. સંસ્કૃત પાઠશાળાએ લે. ભારતીબહેન કીર્તિકુમાર શેલત, એમ.એમ. પીએચ.ડી. - ઈ. મદરેસાઓ - કે. એમ. જી. કુરેશી, એમ.એ. - ૨. નવી કેળવણી પ્રાથમિક શિક્ષણ અધ્યાપન-તાલીમ શિક્ષણ માધ્યમિક શિક્ષણ ધંધાદારી શિક્ષણ ઉચ્ચ શિક્ષણ લલિત કલાનું શિક્ષણ લે. શિવપ્રસાદ રાજગર, એમ.એ.એમ.એડ, પીએચ.ડી.ડી., ડી.ઈ.એસ.(લિફ્ટ) કન્યા કેળવણું લે. પ્રવીણાબહેન ઠક્કર, એમ એ પીએચ વી. * શિક્ષિકા, મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ, અમદાવાદ પાઠચપુસ્તક લે. શિવપ્રસાદ રાજગર, એમ.એ., એમ.એડ., પીએચ.ડી.ડી.ઈ.એસ.(લિઝૂઝ) ગ્રંથાલય પ્રવૃત્તિ ૩૫રે લે. કિરીટભાઈ ભાવસાર, એમએ., ગ્રંથાલય વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ૩૪૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ ગુજરાતી ભાષા, બાલીઓ અને લિપિ અ. શિષ્ટ ગુજરાતીનું ઘડતર લેલેગીલાલ જયચંદભાઈ સાંડેસરા, એમ.એ., પીએચ.ડી. નિવૃત્ત નિયામક, પ્ર દ્યામંદિર, વંદ ૧. ભાષા ૩૫૪ આ. ગુજરાતી ભાષા સ્વરૂપને વિકાસ ૩૬૧ બાલીઓ અ. બેલી સ્વરૂપ લે. કેશવરામ કાશીરામ શાસ્ત્રી, વિદ્યાવાચસ્પતિ મહામહિમોપાધ્યાય, માનાર્હ અધ્યાપક ભે. જે. વિદ્યાભવન, અમદાવાદ આ. બેલીગત શબ્દતંત્ર , ૩૭૪ લે. શાંતિલાલ આચાર્ય, એમ.એ., પીએચ.ડી. ગુજરાતી બોલીઓના નમૂના ३७८ લે. કેશવરામ કાશીરામ શાસ્ત્રી, વિદ્યાવાચસ્પતિ મહામહિપાધ્યાય લિપિ લે. લેગીલાલ જયશદભાઈ સાંડેસરા, એમ.એ., પીએચ.ડી. પ્રકરણ ૧૩ - સાહિત્ય અ. પ્રાચીન પરંપરાનું સાહિત્ય છે. કેશવરામ કાશીરામ શાસ્ત્રી, વિદ્યાવાચસ્પત મહામહિમોપાધ્યાય આ, અર્વાચીન પરંપરાનું ગુજરાતી સાહિત્ય ૩૮૬ લે. લેગીલાલ જયચંદભાઈ સાંડેસરા, એમ.એ,પીએચ.ડી. પરિશિષ્ટ ૧ ગુજરાતમાં મુદ્રણને ઉગમ અને વિકાસ લે. જિતેન્દ્રભાઈ ઠાકોરભાઈ દેસાઈ, બી.એ એલએલ.બી., ડી બી.પી.(લંડન) વ્યવસ્થાપક. નવજીવન મુદ્રણાલય, અમદાવાદ ૩૮૨ ૪૦૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ૪૪ ४४४ પરિશિષ્ટ ૨ ગુજરાતી નાં લેખન તથા પ્રકાશનને વિકાસ લે. ભેગીલાલ જયચંદભાઈ સાંડેસરા, એમ.એ., પીએચ.ડી. પ્રકરણ ૧૪ પત્રકારત્વ ૧. વૃત્તપત્રો ૯. રતન આર. માર્શલ, એમ.એ. પીએચ.ડી. ૨. સામયિકા લે. વિષ્ણુભાઈ પંડયા, એમ.એ. સહાયક તંત્રી, જનસત્તા, અમદાવાદ પ્રકરણ ૧૫ ધાર્મિક સ્થિતિ લે. રવિકાંત રાવળ, એમ.એ. રીડર, ઇતિહાસવિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ પુરવણી ખ્રિસ્તી ધર્મ છે. શ્રેમસ બેરગ્રામ પરમાર, એમ.એ. ખંડ ૪. ૪૫૪ ૪૮૯ પુરાતત્ત્વ પ્રકરણ ૧૬ * સ્થાપત્ય ૧. સામાન્ય સમીક્ષા ૪૪ લે. વી. એસ. અમારા ર૦ ઇન આર્કિટેકચર, મ. સ. યુનિવર્સિટી, વડોદરા ૨. હિંદુ અને જૈન મંદિર ૫૦૫ લે. થોમસે બેરગામ પરમાર, એમ. એ. ૩. સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિર ૫૦ છે. કિરીટકુમાર જેઠાલાલ દવે, એમ.એ. એલએલ.બી. રજિસ્ટરિંગ એક્સિર (એન્ટિવિટીઝ), પુરાતત્ત્વ ખાતુ, ગુજરાત રાજ્ય ૪. ખ્રિસ્તી દેવળ ૫૧૨ લે. થોમસ બેરગ્રામ પરમાર, એમ.એ. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ ૪૨ ૫૪૭ પ્રકરણ ૧૭ શિ૯૫કૃતિઓ લે. કીટકુમાર જે. દવે, એમ.એ.,એલએલ.બી. પ્રકરણ ૧૮ ચિત્ર, નૃત્ય, નાટય અને સંગીત લે. ચિનુભાઈ જગનાથ નાયક એમ.એ., પીએચ.ડી. આચાર્ય, હ.કા. આર્ટસ કોલેજ, અમદાવાદ પરિશિષ્ટ હુન્નર કલાઓ લે. શિવપ્રસાદ રાજગર, એમ.એ.એમ.એડ, પીએચ.ડી. ડી.ઈ.એસ.(લિફ્ટ) પરિશિષ્ટ પરિશિષ્ટ ૧ ૫૬૦ ગુજરાતમાં પુરાતત્ત્વનાં પગરણ લે. છેટુભાઈ મ. અત્રિ, એમ.એ. નિવૃત્ત પુરાતત્ત્વ નિયામક, ગુજરાત રાજય, અમદાવાદ પરિશિષ્ટ ૨ ગુજરાતમાં મ્યુઝિયમનાં પગરણ છે. નંદન હરિપ્રસાદ શાસ્ત્રી, એમ.એસસી.પી.જી. ડિપ્લોમા ઇન મ્યુઝિલેજી કયુરેટર, સરદાર પટેલ યુનિવર્સિટી મ્યુઝિયમ, વલ્લભવિદ્યાનગર પરિશિષ્ટ ૩ પાશ્ચાત્ય સંસ્કૃતિઃ પ્રસાર, પ્રભાવ અને પ્રત્યાઘાત લે. યશવંત પ્રાણશંકર શુકલ, એમ.એ. સંજક, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ સંદર્ભસૂચિ શબ્દસૂચિ ૫૭૮ ૫૮૮ ૬૩૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ ૧ આકૃતિ ૨ પદ્મ ૧ આકૃતિ ૩ થી` ૯ પટ્ટ ૨ આકૃતિ ૧૦ થી ૧૬ પટ્ટ ૩ ૧૭ ૧૮ પટ્ટ દ્ધિ પદ્ધતિ * ૫ હં ન પટ્ટ ` ૨ 1: પુટ્ટ ૯ ૧૦ પદ્મ ૧૧ પટ્ટ ૧૨ પટ્ટ ૧૩ ,, ور "" ,,, 29 29 "" , "9 プラ "" ૧૯ *, ૨૦ ૨૧ * ૨૨ ૨૩ ૨૪ ૫ ૩૦ 'D' અમદાવાદ હાથીની અંબાડી પર બેઠેલ વિદેશી અફસર, સ્વામિનારાયણ મ ંદિર, ધેાલેરા ૨૬ શિવ—પાવતી, સ્વામિનારાયણ મ`દિર, ધાળકા ૨૮–૨૯. વાદ્યધારિણી, સ્વામિનારાયણ મદિર, કાળુપુર, ૩૨ ૩૩ ૩૪ પટ્ટ ૧૪ ૩૫ ૩૬ ३७ १९ ચિત્રોની સૂચિ -તત્કાલીન ગુજરાતી લખાણના નમૂના (પૃ. ૬૮૭) જાહેરાતના હૅબિલને નમૂના (પૃ. ૬૮૮) સિક્કાઓ સિક્કાએ હઠીસિંહ મંદિર, અમદાવાદ વડવાળા મંદિર, દૂધરેજ; સમ્મુખ દર્શન વડવાળા મંદિરના મંડાવરની દીવાલનું દશ્ય સ્વામિનારાયણ મંદિર, કાળુપુર, અમદાવાદ સ્વામિનારાયણ મદિર, વડતાલ ક્રાઇસ્ટ ચર્ચ, મીરાપુર, અમદાવાદ હઠીસિંહ મંદિરના શિલ્પિત મહેારા દ્વારપાલિકા, હઠીસિંહ મંદિર, અમદાવાદ કાષ્ઠકાતરણીવાળા સિંહાસન પર પ્રતિષ્ઠિત દેવ-પ્રતિમાએ, સ્વામિનારાયણ મ ́દિર, કાળુપુર, અમદાવાદ દ્વારપાલ, સ્વામિનારાયણ મંદિર, કાળુપુર, અમદાવાદ વિષ્ણુ, સ્વામિનારાયણ મંદિર, સુરત મહાપ્રભુજીની બેદકની હવેલીના મહારા, ગુપ્ત પ્રયાગ (જિ. જૂનાગઢ) હાથીનું શિલ્પ, વડવાળા મંદિર, દૂધરેજ દ્વારપાલ સાશ્રુનું શિલ્પ, વડવાળા મંદિર, દૂધરેજ વાયુદેવ, પાળિયાદ બ્રહ્માણી, ચ`ડીસર કુબેર, રાજુલા Page #19 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૧૫ પટ્ટ ૧૬ પ પ ૫ । ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ 39 ઃઃ ' ' * , "" 99 ,, 3: " ,, 43 33 ,, ,, 99 65 ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ ४८ કુઇ ર ૫૦ ૫૧ ૫૫ પર ૫૭ શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિ અર્પતું બાળક, પ્રોટેસ્ટન્ટ કબરસ્તાન, અમદાવાદ ` ' પરી પ્રોટેસ્ટન્ટ ક્બરસ્તાન, અમદાવાદ અંગ્રેજ કન્યા, ઢાળની પાળ, અમદાવાદ બાળકો, ઢાળની પાળ, અમદાવાદ વિદેશી વાદ્યધારિણી, જૈન ઉપાશ્રય, ધનાસુથારની પે!ળ, અમાવાદ પ્રવેશદ્વાર, કેશવભવન, માણેકચોક, અમદાવાદ કાન—Àાપીઓના શિલ્પવાળી કમાન, હસની પેાળ, કાળુપુર, અમદાવાદ કારિન્થિયન શિલ્પમુક્ત મહેારા, સરાવાડ, સારંગપુર, અમદાવાદ (ચનુભાઈ અંશનેટના બંગલે, શાહીબાગ, અમદાવાદ સ્ત શિરાવટી, નવલખા મહેલ, મુદ્રા સ્તંભશિરાવટી, ફાલના અને છત, હવેલી સ્વામિનારાયણ મંદિર, ધાળકા મજૂસ, પિરાજી સાગરા સંગ્રહ, અમદ્રેયાદ - કલાત્મક બારી, પિરાળ સાગર! સંગ્રહ,અમાવાદ હનુમાનજી, રામજી મંદિર, વસે મલ, સ્વામિનારાયણ મંદિર, કાળુપુર, અમદાવાદ બાબલા દેવ, દેવહાટ (ાટાઉદેપુર) શ્રીપાલરાસ–કથાનું એક દૃશ્ય, લા. દ. વિદ્યામદિર, અમાવાદ પગથી તીર છેડતી ન`કી, પચિત્ર, લા, દ, વિદ્યાયદિર, અમદવાદ નૃત્ય દૃશ્ય, પચિત્ર, લા. ૬. વિદ્યાય, અમદવાદ માણકી ઘોડી પર બેઠેલા સહજાનંદ સ્વામી, સ્વામિનારાય મંદિર સંગ્રહ, કાળુપુર, અમદ્યવાદ Page #20 -------------------------------------------------------------------------- ________________ ઋણ સ્વીકાર –3. હરિપ્રસાદ શાસ્ત્રી, અમદાવાદ, આ, ૧ –શ્રી જિતેન્દ્રભાઈ દેસાઈ, નવીન કાર્યાલય, રામદાવાદ : આ. ૨ –મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી, વડોદરા: આ, ૩ થી ૧૬ –શ્રી આનંદ પ્રાણલાલ પટેલ, અમદાવાદ : રા. ૧૭ –રોટરી કલબ, વઢવાણ: આ. ૧૮-૧૯ : – સ્વામિનારાયણ ચિત્રકલા ગ્રંથઃ આ, ૨૦, ૨૧ ૫૭ –શ્રી કેશવભાઈ પટેલ અમદાવાદ : મા. ૨૨ : –ામિનારાયણ શિસ્થાપત્યકલા” શશ . રસ્થી-૩૧ ૪૮ પર – હરિલાલગીદાની અમદાવાદ આ. કરે થા ૩૭, ૫૧ ૫૩ શ્રી કિરીટકુમાર જે. દવે, ગાંધીનગરઃ આ. ૩૮ થી ૪૪ –કચ્છવળ, પુરાતત્વખાતુ, ગુજ્ઞાત સરકાર, ભુજઃ આ. ૪૭ –રજિસ્ટરિંગ ઑફિસર (ઍન્ટિકિવટીઝ), ગુજરાત સરકાર, ગાંધીનગર વર્તુળ આ ૪૮, પ૦ –લા. દ. વિદ્યામંદિર, અમદાવાદઃ આ. પ૪ થી પ * * Page #21 -------------------------------------------------------------------------- ________________ A.I. BBMPG BBR BG CHI DG HEA HEI JAD J.N.S.I. PC P.D. RPI SMHFMI WCG અગુર શુક્રેઇ વસાઈ 2534 ભારામ સંક્ષેપ સૂચિ Ancient India Bulletin of the Baroda Museum and Picture Gallery Baroda Residency Records Bombay Gazetteer The Cambridge History of India ''District Gazetteer 'History of East Africa'. ed. by Harlow & etc. "History of Education in India' by Nurullah & Naik 'Indians Abroad Directory' by Waiz Journal of the. Numismatic Society of India Political Correspondence Political Department 'Ruling Princes of India' by Mewtee Source Material for a History of the Freedom movement in India A 'Wood Carving of Gujarat' by Trivedi ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન’ (લે,હી,ત્રિ, પારેખ) ગુજરાતના કળવણીને કઈતિહાસ' (લે. રાજગેસર) ગુજરાત વર્નાકયુલર સાસાયટીને ઇતિહાસ (લે,હી,ત્રિ, પા બુદ્ધિપ્રકાશ ‘ભારત રાજ્ય મંડળ* (લે. અ, ગા. શાહ) Page #22 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ४ ૐ ૧૦ ૧૧ ૧૪ ૨૦ ૨૬ ૩૨ ૩૮ ૪૩ ૪૪ ૪૬ æ × ૪ ૫૧ ૬૦ ૬૩ પ 1 પંક્તિ ८ ૩૦ ૧૯ ८ 22 23 ૧૩ ૨૨ ૪ ૧૫ ૧૨ ૧૬ ૨૮ ૩૪ ૨૧ ४ ૧૭ ૧ ૧૯, ૨૦ と ૩, ૪ ૧૯ ૪ પ ૧૦ ૨૪ ७ ૯ ૧૬ શુદ્ધિપત્રક અમ્રુદ્ધ ‘ડાંડીયા’ વિષયને બ્રિટશ સાહિત્યક Gurjarashatra જોન ગાવ ધનદાસે રાસ્તા ક મહેતા કૃત કૃષ્ણરાવ, ભાળાનાથ દાદાભાઈ રઘુનારાથરાવ હતા. ગવ નર પછીના વ ગ નર બળવાં ગવ નર ૧૮૧૩ ગયાં જે પરાનાં બચાવ્યાં ખડિયા પ્રાતમાં આાલન ગ નર યુદ્ધ ડાંડિયા’ વિષયાને બ્રિટિશ સાહિત્યિક Gurjarashtra જ્હાન ગાવ નદાસે રાસ્ત ટૂંક મહેતા કૃત કૃષ્ણરાવ ભાળાનાથ દાદાભાઈ રઘુનાથરાવ હતા. ગવર્નર પછીના વર્ષે ગવર્નર બળવા ગવર્નર ૧૮૧૭ ગયા જેથી પરાનાં બચાવ્યા ખડિયાં પ્રાંતમાં આંધ્રલન ગવર્નર Page #23 -------------------------------------------------------------------------- ________________ * ૨૪ અશુદ્ધ પૃષ્ઠ ૬૫ પતિ ૨૩ બાર ૬૭ ૭૩ ૭૪ ૨૧ ૨૨ . ૮ લડતા ગર્વનર એકત્રિત દુજેનસીગ આવ્યું. ૩૯ ૧૨ લડત ગવર્નર એકત્રિત દુર્જનસિંગ આવ્યા અને ચારને તેપને મોઢે ઉડાડી દેવામાં આવ્યા. ૨૯ ૭૫ પાલ નિઃશસ્ત્રી લશ્કરા પાલા નિઃશસ્ત્ર લશ્કરી ૮૧ (સૌરાષ્ટ્ર હેવ (૧૮૫૮ સુરત અને થાણું કિંટિંજે (સૌરાષ્ટ્ર) હોવા (૧૮૫૮ અને સુરત કીટિગે ૨૧ ૧૮-૧ર એ. ૮૭ ૧ ૦૦ પંચમહાલમાં પંચમહાલમાંના એલન એલન પી, ઈ (પ્રાયમરી ઈયર) પ્રી. ઈ. (પ્રીવિયસ ઈયર) ૧૮૫૭ માં ૧૮પ૭ માં કાયદેસરની સિધિયા સિંધિયા Hisorical Historical સ્થ સ્થા ઉમેઠા ઉમેઠા ઉમેટા રેસિડેન્ડ રેસિડેન્ટ બ્રિટિશ “હિમતનગર હિંમતનગર ૫ ૧૦૬ ૧૧૩ ૧૧૫ ઉમેટા ૧૨૩ ૧૨૬ બ્રટિશ ૧૨૦ રર Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૧૬૫ ૭ (૧૮૩૬) બજાવી નિમૂળ જન્નતનશીને Bhavnagar ૧૮૫૮ ૧૮૫૮ સમુદ્ર આવ્યો હતો. જજે રિયાસતે ઝબ બાજુ પર કિરણોત્સર્ગી શિયા બીજા મતે..સિક્કા દર્શાવત જજોની પૃષ્ઠ પિંક્ત અશુદ્ધ ૧૩૧ ૧૭ (૧૮૩૬ ૧૩૫ ૧૯ જાવી ૧૩૬ ૨૬ નિમૂિળ ૧૪૯ ૧૧ જિન્નતનશીન ૧૬૩ રન Bhavnager - ૧૮પ૭ ૧૮૫૭ ૧૬૬ સમગ્ર સમુદ્ર ૧૬૮ આવ્યું હતું. ૧૭૧ ૧૭૮ રિસાયત ૧૮૮ ૨૮ ૧૮૦ બાજુ પણ ૧૮૧ કિરણોત્સર્ગ શીયા ૧૦૩ વસ્તુતઃ...સિકા. દર્શાવતે 9x chester...clifford ૨૦૧ ૧૬ . મીઠાવેરો ૧૭ લેકક્રાંતિઃ કમ્પનીના ૨૦૨ પાલાચંડપ ૨૦૩ કર્યો. ૮ પ્રમુખ પ્રસ્થાને ૨૧ કોંગ્રેસ ૨૦૮ ૧૨ નવસારીથી ગુબ , ૧૭ Chester....Clifford મીઠાવે અર્થે લેક્ઝાંતિ; કમ્પનીને પાલ્લા...ચાંડપ કર્યા. પ્રમુખસ્થાને કોંગ્રેસ મહેસાણા, બીલીમેરા કે નવસારીથી આ સ્વાગત સમિતિના કારભારીની ૨૦૭ ૨૦૮ ૨૧૮ ૨૧૯ ૨૬ ૨૩ . ૧૦ આમ આ સમિતિના કારોબારીની Page #25 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ ૨૧ ૨૨૦ ૨૨૪ ૨૨૫ ૨૨૮ ૨૩૨ ભગ ૧૦ ૨૩૩ ૨૩૫ ૨૩૮ ૨૩૯ ગોર્વધનરામ ગોવર્ધનરામ . સ્વદેશીની સ્વદેશી p. 41 Part I, p. 41 ગયા ગયો જેસાઈત ભેસાઈત અને ગાંયજા અને લેડી લેડી જાહેરમાં પણ જાહેરમાં ભાગ પાંચ દામાં સ્થાન પામેલા (રદ કરો.) ગર્વધનરામ ગોવર્ધનરામ સ્થાપવાને ચલાવવાને આ પછી (રદ કરે.) બાજરીએ ' બાજીગૌરીએ ગણાય. ગણાય કવ્ય કાવ્ય પશિયન ફારસા નવસરવાનજી નસરવાનજી કુરિવાજમાંથી કુરિવાજોમાંથી નવસરવાનજી નસરવાનજી છપનિયા દુકાળ છપ્પનિયા દુકાળ આવ્યાં.૪૪ ૧૪ ૨૪૦ ૨૯-૩૦ ૨૪ ૨૪૪ ૧૧ ૨૪૭ ૩૦ ૨૫૦ ૧૮ = = = = = = = ર ર ર દ = = = = = ૨૫૧ ૨૫૩ ૨૫૪ આવ્યાં.૪ હતાં હતાં. ૨૫૬ જેમને Gazettcer ધનેડિયા જેમકે Gazetteer ઘડિયા ૨૬૧ ૨૬૨ ૨૬૩ ૨૬૪ સરો વાદલદેવ ખાટા કે સરો વાદાલદેવ ૧૦ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૭. પૃષ્ઠ પંક્તિ - અશુદ્ધ ૧૫. ૩૨ ૨૬ ભેસોર પ્રસંગ વિધિનિષેધ નસવાડીની ગધેડાને ન્યાયાધીશ એમની પરિવર્તનનું સૈકાની શિપિંગ વીવિંગ Makrand To ૨૮ ભેસધરે પ્રસંગ વિધિનિષેષ, નવસારીની ગધેડાના ન્યાયધીશ. એની પરિવતનનું સકાની શિપિંગ વિવિંગ Makarnd સાથે જાજી Economies બંગ ઉજરે ૧૭૬૮ અબુલ મિશનરીઓએ પ્રેવિશ્યલ ૧૧, ર ૩૦૦ સાથેના ૩૦૨ ૨. જહાજી Economics 3०४ ૩૧૨ ૧૩ ૩૧૪ ૩૩૦ ૩૩૨ ૩૩૮ ૨૩ ૩૪૦ ૩૪૧ ૨૮ ૨૫. ૬ ૨૧ ૧૭૫૮ અબુ. મિશનરીઓ Bવિશ્યલ (રદ કરો) માટે ગ્રાન્ટ ઈસ્ટટયૂટ વાચન કાવનટનના કવન ટન * જિ૯લાઓમાં, ૧૯૧૨ થી ૧૯૧૮ માટે ગ્રાન્ડ . ઈન્સ્ટિટ્યૂટ વાચનકાળ કાવનર્ટનના . . કાવટન | જિલ્લાઓ ૧૯૧૨–૧૮૧૮ ૩૪૨ ૩૪૮ ૩૫૧. ૨૫૬ ૧૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૩૫૭ ૩૫૯ ૩૬૮ ૩૭૦ ૩૭૧ ૩૮૪/૪ ૩૮૪/૬ ૩૮૪૭ ૩૮૪|૨ ૩૮૫ ३८७ ૩૮૦ ૩૮૪ ૩૯૫ ૩૯૯ ૨૦૦ પુક્ત ૨ 103 ७ ૧૬ ૨ ૨૦ ૨ ૩ ૨૭ સનામામાં સર્વનામામાં ૩૭૪ ૨૩–૨૪–૨૫ આ ત્રણ પક્તિને રૃ. ૩૭૫માં પાક્તિ ૮ પછી મૂકો. ૩૮૪/૩ ३० અમિષ્ણુવિવાહ આધિદૈવિક ૧૨ ૨૮ ૧૫ ૧૭ ૨૪ ૨૪ ૧૮ ૧૧ ૧૯ ૨૮ ૧૮ ૨૧ ૨૫ ૧ o o % » અશુ Foitics p. 47 પેટર બનાવતાં, માલદ ‘ગમ’ નહિ. મેવડા કઈ વ્ય ૧૨પૂર ૧૯૫૨ શીકના નગર ૨૮ પક્તિથી ૧૮૯૦...૧૮૯૯ મÌકેશ્વર (૧૯૦૬)નુ આવ્યાં હતાં સાહિત્યક કાલી પરજ વળી લખાયેલા પુસ્તય કૃતિ શુદ્ધ Polit、નું અવતરણ ઝેન, પૃ. ૪૭ ઉપર ઉત્કૃત ૨૨ અ. ઈ. ૪. દેસાઈ, ‘સુરત સાનાની મૂરત”, પૃ. ૧૫ હેર બતાવત, મેલી ‘ગ’ ‘નહિ’ રુમિણીવિવાહ આધિદૈવિક મેવાડા કર્તી ત્વ ૧૮૫૨ ૧૮૫૨ શીકના વડનગર ઊર્મિ પંક્તિથી ૧૯૦૮...૧૮૯૭ માણુકેશ્વર (૧૯૦૬) નામે આવ્યા હતા. સાહિત્યિક કાળીપરજ નવી લખાવેલા પુસ્તક કૃતિએ Page #28 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ઠ રક્ત અશુદ્ધ ૪૦૫ ૧૫ ૧૮ પહોંચી લખાણને પહોચી. લખાણને ઊલટા મરેડમાં ૪૦૬ ૪૦૮ ૧૭ ૪૦ ૪૧૧. હિંદુસ્તાનમાં છાપગર” ૫. ૧૩ એ નામથી જોઈએ હિંદુસ્તાનમાં “છાપગર પુ. ૧૩ નામથી જોઈએ. ૪૧૨ ૪૧૪ ૨૧ ૩૩ કરે? Y ઉદ્ધવ ૧૮૩ર. દર ૫ ૧૭ ૨૭ ૩૪ (૫૨, ઉધ(૨) ૧૯૩૨ નવરજી નવરેજી કાબ્રાજી આપ આ પત્ર પૂર્વે જણાવ્યું છે કે (૨દ કરો) સાપ્તાહિક હિંસાપ્તાહિક ૧૮૮૪ ૧૮૮૧ પામ્યું પામ્યું. પ્રિયવંદા પ્રિયંવદા ત” માધ, , માધ, ગુજરાતી “ગુજરાતી” ઈ. સ. અનુશ્રુતિ અનુસાર ઈ. સ મહત્તવ માંડવ બીજમાં પહેલા બીજમાગી. પહેલાં મુસ્બિમ મુસ્લિમ કે. કે. ગુજરાતમાં મનાય છે. (રદ કરો) લુસાડિયા લુસડિયા ધાર્મિક સ્થિતિ સ્થાપત્ય ૧૮૪૮ માં - ૧૮૪૭ માં ૧૪ ૧૮૪૮માં , , , " ૧૮૪૭ માં પિ પ૭ ૧ કે. કા. ૮૪ ૧૮ ૧૯. ૨૧ ૧૩ ૯૫ – lo૫ ૧૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધ અશુદ્ધ શુદ્ધ પૃષ્ઠ ૫૦૮ ૫૦૦ પ૧૪ પh ઉક્ત ૬ ૨૫ . ૧૯૩૭ ૨૪-૧૨-૧૮૨૨ Talumati – ૦૨-૨૦...તર- ચિત્રકલાના છે. ૧૮૩૭ - ૨૪–૨–૧૮૨૨ : Taramati પૃ. ૬૮૮-૮૯ : ...૧૨-૨૦, તા-૧૬ , પિકલાને છે.૧ ૫૧૬ ૧૪ ૫૧૭ ૫૧૮ ૫૧૦ $ $ $ સ્થાપી.૫ ૫૦ ૪ ૧૬ ૧૧ . ૨૮: ૧૭. સ્થાપી. છે. ' છે. શ્રીલીલાધરે. છે. શ્રીલીલાધરે પર૧ પર : : ' , વણિક (આ. ૩૭) ૫૨૪ છે.૧૦ (આ. ૪૭૦૧૧ (આ. ૪૯ ૧૨ (આ. પ૦) ૦ કમરે ઊંચાઈમાં ‘પર ૬ ૪ (આ. ૧૭) ૧૭. ; છે. (આ. ૪૭) પર૫ ૨૧ (આ. ૪૯). (આ. પ૦) પર ૬ ૪ કમર : - ૯, ઉંચાઈમાં તે ૨૬ લાગ્યું. ૮ હતાં. :૩૨, એ વાકાનેર . . . પપ૪ - ૧છે . તદુપરાંત પપપ ૨૧ સગ્ગીતાચાર્યો પપ૬ . ર૯ વાઘધારિણાઓ ૫૭૦ ૬, ફેન્સે. લાગ્યું.૧૪ પર ૭ ૫૪૭ હતાં.૧૫ વાંકાનેર તદુપરાંત સંગીતાચાર્યો વાધારિણીઓ Page #30 -------------------------------------------------------------------------- ________________ રે રે શુદ્ધ ૧૮ ૨૧ પ૭૧ ૧૨,૧૭ ૫૭) ૧ પ૭૩ પ૭૪ અશુદ્ધ મહાનિર્દેશક મહાનિદેશક એન્ટિકવરી એન્ટિકવરી” મહાનિદેશક મહાનિદેશક બેરિયા બેરિયા મહાનિદેશકના મહાનિદેશકના બુશ બ્રુસ કરા મહાનિર્દેશકનું મહાનિદેશકનું પુરાતત્ત્વવિદ્ વાસ્તુવિદ્ પુરાતત્વવિદ્રવાસ્તુવિદ્ર પ્લાયલિન પ્લાયસ્ટેસીન રોબર્ટ ઊર્વકાલના રૉબર્ટઊર્વ કાપના નવા નવો મહેં–દડોની મહેંજો–દડોની -આઈ આદ્યરોબર્ટ રોબર્ટ Vol. XXXIX Vol. XXXIV ત્રાજા પશિયન ફારસી નોર્થ કેટ નોર્થ કોટ હતા. હતી. મંડયા માંડ્યા રહેલા રહેવા ખંડ બંડ ન્યાયાધીશ સહાયક ન્યાયાધીશ ધાત્રા ધાત્રી પ૭પ. ૫૭૮ ૫૮૫ ત્રીજા ૫૮૬ ૫૦૦ ૫૯૧ ૫૮૩ Page #31 --------------------------------------------------------------------------  Page #32 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૧ પ્રાસ્તાવિક પ્રકરણ ૧ સાધન–સામગ્રી ૧. સરકારી દફ્તરા અને પત્રવ્યવહાર ૧૮૧૮ માં ગુજરાતમાં અંગ્રેજી હકૂમત સ્થપાયા બાદ આ પ્રદેશને ઇતિહાસ લખવા માટેનાં સાધન વધુ વિપુલ પ્રમાણમાં અને બહુલક્ષી સ્વરૂપે જોવા મળે છે, ૧૮૧૮ પછીના ગુજરાતનેા ઇતિહાસ લખવા માટે જે અનેક પ્રકારની સાધનસામગ્રી ઉપલબ્ધ છે, તેમાં સરકારી દફતરા અને પત્રવ્યવહાર મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હિંદના અન્ય પ્રાંતાની જેમ ગુજરાતમાં પણ અંગ્રેજોના આશય સંગીન અમલદારશાહી દ્વારા શાસન કરવાના હાઈ ગુજરાતની પ્રજાના સામાજિક સાંસ્કૃતિક રાજકીય તથા આર્થિક પાસાં વિશે માહિતી એકત્ર કરવી એ અંગ્રેજી શાસન–વ્યવસ્થાનું મહત્ત્વનું અંગ હતું. અંગ્રેજ અમલદારા આ માહિતી મેળવવામાં ઘણી ચીવટ રાખતા અને ચાકસાઈપૂર્વક અને સંગ્રહી રાખતા કે જેથી તત્કાલીન તેમજ ભાવી શાસને એમની નીતિ ઘડવામાં કામ લાગે. ઇતિહાસ-લેખનની દૃષ્ટિએ સરકારી દફતરાનું મહત્ત્વ એટલું બધુ` છે કે એના ઉપયાગ વગર ગુજરાતના ઇતિહાસ સમજવા અને એનું પુનઃમૂલ્યાંકન કરવું. લગભગ અશકય છે. હાલના સરકારી અભિલેખાગારામાં સચવાયેલા સંખ્યાખધ પ્રકાશિત તથા અપ્રકાશિત ગ્રંથા, દસ્તાવેજો તથા પત્રવ્યવહાર માત્ર રાજ્યનીતિવિષયક બાબત ઉપર જ નહિ, પ્રજાજીવનનાં અનેક મહત્ત્વનાં પાસાં ઉપર પણ પ્રકાશ નાખે છે. ૧૯મા સૈકાના સાતમા દાયકામાં અને ત્યારબાદ મુંબઈ સરકારે Gazetteer of the Bombay Presidency તરીકે ઓળખાતા અતિ મહત્ત્વના ગ્રથા પ્રકાશિત કર્યાં હતા, જેનું વિવેચન આ પ્રકરણમાં પછીના ખંડમાં કરવામાં આવશે. ૧૮૬૧-૬૨ના વર્ષોંથી મુંબઈ સરકાર પ્રતિવષ એના વહીવટ અ`ગેના અહેવાલ પ્રસિદ્ધ કરતી. આ અહેવાલ General Report on the Administration of the Bombay Presidency તરીકે ઓળખાય છે. એ સમકાલીન રાજકીય પરિસ્થિતિ, વહીવટીતંત્ર, શહેરી તથા ગ્રામજીવન, સ્થાનિક સ્વરાજની સંસ્થા, જેલ-વહીવટ, કેળવણીવિષયક સંસ્થાએ તથા વેપાર-ઉદ્યોગ વિશે માહિતી પૂરી પાડે છે. १ Page #33 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ વડોદરા તથા ભાવનગર જેવાં દેશી રાજ્ય પણ આ પ્રકારના વાર્ષિક અહેવાલે દ્વારા ઉપયુંક્ત માહિતી આપતાં. સરકારી ખાતાંના પત્રવ્યવહાર તથા અમલદારના અહેવાલ પણ ઐતિહાસિક દષ્ટિએ મહત્વના છે. મુંબઈ સરકારનાં આ ગ્રંથસ્થ લખાણ Selections from the Records of the Government of Bombay at 293441 2421914i. ૧૮૫૨ બાદ વ્યવસ્થિત રીતે એ પ્રકાશિત કરવામાં આવતાં. આ સંગ્રહમાં આપવામાં આવેલી વિગતે ૧૮૫ર પહેલાંના સમયને પણ આવરી લે છે. અંગ્રેજી હકૂમત નીચેના વિસ્તારો તથા દેશી રજવાડાં વિશે સર્વગ્રાહી માહિતી પૂરી પાડતાં આ Selections રાજકીય અને સાંસ્કૃતિક જીવનની ઘણીખરી પ્રવૃત્તિઓ અને સંસ્થાઓને આવરી લે છે. નીચેનાં દષ્ટાંતે ઉપરથી આ પસંદગીની વિવિધતા વિશે ખ્યાલ આવી શકે તેમ છે. ક્રમાંક ૧૫ માં કચ્છ રાજ્ય, એના ઇતિહાસની રૂપરેખા, એનાં નગર તથા ગામે, નકશો, માંડવી બંદર, ભૂજની તબીબી સમીક્ષા, ભૂજ અને અમદાવાદ વચ્ચેના માર્ગો ઇત્યાદિને વિશે જુદા જુદા અધિકારીઓએ આપેલા અહેવાલે ઉપરાંત કચછના નામદાર રાવે આપેલી પ્રકીર્ણ માહિતીને. સમાવેશ થાય છે. એવી રીતે ક્રમાંક ૩૭ માં કાઠિયાવાડ પ્રાંતનું અતિહાસિક, ભૌલિક અને આંકડાકીય વૃત્તાંત, ત્યાંનાં દેશી રાજ્ય વિશે પ્રકીર્ણ નેધ, ઝાલાવાડ કાઠિયાવાડ મચ્છુકાંઠે હાલાર સોરઠ બરડ ગોહિલવાડ વગેરે વિશેની વિગતવાર માહિતી; ઓખામંડળનાં કિલ્લેબંધ–સ્થળ મુખ્ય-રાજાઓ વગેરે વિશે જુદા જુદા અધિકારીઓએ પૂરી પાડેલી માહિતી આપી છે. ક્રમાંક ૩૯ તથા ૧૪૭ ગુજરાતમાં દૂધપીતીની ચાલનાં કારણે (દહેજપ્રથા વ) તથા અંગ્રેજોએ એને અટકાવવા લીધેલાં પગલાં વિશે તલસ્પર્શી ચર્ચા કરે છે. ખાસ કરીને એ અંગેના પત્રવ્યવહાર મહત્વના છે. ક્રમાંક ૧૧ ધોળકા ખેડા મહેમદાવાદ નડિયાદ વગેરે વિસ્તારોની કૃષિ-વિષયક બાબતને આલેખે છે તેમજ પાલણપુર જિલ્લામાં સતી અને દૂધપીતીની ચાલ વિરુદ્ધ અંગ્રેજોએ કરેલા કાયદા-કાનને સંબંધી પણ ખ્યાલ આપે છે. ક્રમાંક ૩૭ કાઠિયાવાડ વિશે અત્યંત ઉપયોગી માહિતી પૂરી પાડે છે. ગુજરાતની સામાજિક તથા રાજકીય સ્થિતિ, રીતરિવાજે, ગ્રામ તથા નગરજીવન, ખેતી અને જમીન મહેસૂલ, વાહનવ્યવહારનાં સાધને અને વેપારવિષયક પ્રવૃત્તિઓ સંબંધી પ્રાથમિક સામગ્રી પૂરી પાડનાર સરકારી દફતરોમાં આ પસંદગીઓ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. જમીન મહેસુલ સરકારની આવકનું મુખ્ય સાધન હેઈ અંગ્રેજોને એમની જમીન-મહેસલ-નીતિ એવી રીતે ઘડતા કે જેથી સરકારને વધુ ને વધુ મહેસૂલ Page #34 -------------------------------------------------------------------------- ________________ સાધન-સામગ્રી મળતું રહે. આ માટે ખેડૂતો ખેતમજૂરી ગણેતિયાઓ ખાતેદારે, નાનામોટા જમીનદારો તથા ગામડામાં વ્યાજવટાને ધંધો કરતા શરાફો જેવા ખેતી સાથે સંકળાયેલા વર્ગોના માણસેના સામાજિક તથા આર્થિક જીવન વિશે તેમજ જમીનના પ્રકારે, ખેતીને લગતાં ઓજાર, અનાજ તથા રોકડિયા પાકની જાત તથા એની કિંમત તથા જીવનધોરણના ખર્ચ વિશે ઝીણામાં ઝીણી વિગતો અંગ્રેજ અમલદારે મેળવતા. ગામડાંઓના સામાજિક ઈતિહાસનું તથા ગામડાં અને શહેર વચ્ચે પ્રવર્તતા સંબંધોનું સંશોધન કરવામાં ઉપરની બાબતને જ્ઞાનનું મહત્વ ઘણું છે. આ વિષયની વર્ણનાત્મક તથા આંકડાશાસ્ત્રીય માહિતી પૂરી પાડતાં સરકારી લખાણે સંખ્યાબંધ ઉપલબ્ધ છે, જે Survey and Settlement Report તરીકે ઓળખાય છે. ગુજરાતના જિલ્લા તાલુકા તથા ગામડાને આવરી લેતા આ ખેતી-વિષયક અહેવાલ ગુજરાતની જમીન મહેસૂલ વિષયક કચેરીઓમાં અને ખાસ કરીને અભિલેખાગારમાં વ્યવસ્થિત રીતે સચવાયેલા છે. વડોદરા અને અન્ય દેશી રાજ્ય એમના અલાયદા અહેવાલો પ્રસિદ્ધ કરતાં પ્રજાજીવનનાં વિવિધ પાસાં વિશે વર્ણનાત્મક તેમજ આંકડાશાસ્ત્રીય માહિતી આપનારાં સાધનામાં Census Reports(વસ્તી-ગણતરીના અહેવાલે)ને સમાવેશ થાય છે. હિંદના અન્ય પ્રાંતની જેમ ગુજરાતનાં ધર્મો, સંપ્રદા, કામ, જ્ઞાતિઓ, વાહનવ્યવહારનાં સાધને, જન્મ મૃત્યુના દર, જાહેર આરોગ્ય, ખેતી–વેપાર-ઉદ્યોગ, કેળવણીની સંસ્થાઓ વગેરે બાબતો ઉપર વિસ્તૃત માહિતી પૂરી પાડનાર આ અહેવાલે હાલ ઘણું કરીને જર્જરિત દશામાં છે. પ્રથમ વસ્તી ગણતરી ફેબ્રુઆરી ૧૮૭૨માં હાથ ધરવામાં આવી હતી, પણ એને અહેવાલ બહુ આધારભૂત નથી, કારણ કે એ કાંઈક અંશે પ્રવેગાત્મક હતી અને રાષ્ટ્રિય સ્તર પર વસ્તી ગણતરીની કોઈ નિશ્ચિત પદ્ધતિ પણ વિકસાવવામાં આવી નહોતી. ૧૮૭રની વસ્તી–ગણતરીમાં કેટલાક આંકડા ૧૮૪૬માં અખતરારૂપે કરવામાં આવેલી વસ્તી ગણતરીના પણ છે, પણ એને બહુ આધારભૂત ગણુ ન શકાય. પણ ત્યારબાદ કરવામાં આવેલ ૧૮૮૧ની વસ્તી ગણતરીની વિગતે વિશ્વસનીય છે. ૧૮૮૧ બાદ દર દસ વર્ષે વસ્તી ગણતરી થતી હેઈ એ ગુજરાતની સાંસ્કૃતિક રાજકીય તથા આર્થિક પ્રવૃત્તિઓ અને સંસ્થાઓ વિશે અને પલટાતા જતા સમાજ-જીવનની દૃષ્ટિએ ખૂબ જ મહત્વની છે. મધ્યસ્થ સરકાર હિંદના રાજકીય વહીવટી આર્થિક તથા કેળવણી-વિષયક પ્રશ્નો સંબંધી તપાસ કરવા અવારનવાર સમિતિઓ અને પંચની નિમણૂક કરતી. મુંબઈ સરકારે પણ એ ઇલાકા સંબંધી માહિતી પ્રાપ્ત કરવાના અથવા મહત્ત્વની સમસ્યાનું નિરાકાર કરવાના આશયથી સંખ્યાબંધ પંચ નીમ્યાં હતાં, જેના Page #35 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાણ 248912l Reports of the Committees and Commissions 4273 2R1072414. છે. દુષ્કાળ, જેલ-વહીવટ, વાહનવ્યવહારનાં સાધને, સરકારી ખાતામાં થતી લાંચરુશવતે તથા કેળવણું-વિષયક સંસ્થાઓ જેવા વિષયને આ અહેવાલો. આવરી લે છે.* ૧૮૬૦ની આસપાસ મુંબઈ સરકારે ઠરાવ કર્યો કે જે લખાણ સરકારી હિતનાં ધ્વંસક હોય અથવા તે નીતિવિષયક દૃષ્ટિએ મહત્વનાં હોય તેને અંગ્રેજીમાં તરજૂ કરી એને છપાવી ગ્રંથસ્થ રાખવાં. Report on the Native Newspaper તરીકે ઓળખાતા આ અઠવાડિક અહેવાલ તે સમયનાં “ડાંડીયો” “ગુજરાતમિત્ર' અમદાવાદ સમાચાર” “સત્યપ્રકાશ” “સૂર્યપ્રકાશ' ગુજરાતદર્પણ” તથા “સમશેરા બહાદુર' જેવાં અગ્રગણ્ય છાપાંના લેખો અને સમાચારોને પરિચય કરાવે છે અને નાશ પામેલાં ઘણાંખરાં અખબારોના અવશેષરૂપે મદદરૂપ બને છે. આ જ અરસામાં મુંબઈ સરકારે એની નીતિઓની પ્રજીવન ઉપર થતી અસર વિશે જાણકારી મેળવવા Moral and Material Progress Reports પ્રસિદ્ધ કરવા શરૂ કર્યા હતા, મુંબઈ સરકારની જુદી જુદી અદાલતમાં ચાલેલા મુકદ્દમા અને ન્યાયાધીશોએ આપેલા ચુકાદા ગુજરાતના સામાજિક તથા સાંસ્કૃતિક જીવન પર અત્યંત મહત્વને પ્રકાશ નાખે છે. મિલકત અંગેના અધિકાર, વારસાહક, જ્ઞાતિમાંથી બરતરફ કરવા અંગેના નિયમ અને રીતરસમે, નાતરાં તથા લગ્નવિચ્છેદ, શેઠ–નેકરોના સંબંધ, મકાનમાલિકે તથા ભાડૂતો વચ્ચેના સંબંધો, સ્ત્રીઓને સામાજિક દરજજે, મંદિરોને વહીવટ, બાળલગ્ન વગેરે પ્રશ્નો સંબંધી એ સમયના ગુજરાતી સમાજનાં વલણો અને વર્તનને ચિતાર આપતી અદાલતી સામગ્રી ૧૮૦૦ ની સાલથી ઉપલબ્ધ છે. હિંદુઓ મુસલમાને પારસીઓ વગેરે કામોના પરંપરાગત રિવાજના સંદર્ભમાં અંગ્રેજી કાયદા-કાનૂનેનું જે રીતે અમલીકરણ થયું તેનાં વ્યાવહારિક દષ્ટાંત અદાલતી ચુકાદા પૂરા પાડે છે. - મુંબઈ ઇલાકાની લેજિસ્લેટિવ કાઉન્સિલમાં જેમ જેમ હિંદીઓને સ્થાન મળતું ગયું તેમ તેમ પ્રજાના મહત્વના પ્રશ્નો વધુ ને વધુ ચર્ચાવા લાગ્યા. Bombay _Legislative Council Debates માં ગુજરાતને સ્પર્શતા અનેક મહત્ત્વના પ્રશ્નોની વિગતવાર છણાવટ થતી. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ હિંદના પ્રશ્નો અંગે સજાગ હાઈ એ હિંદના રાજકારણ તેમજ સમાજજીવનનાં વિવિધ પાસાં વિશે માહિતી એકત્ર કરતી. આ લિખિત સાધનને British Parliamentary Papers કહેવામાં આવે છે. ગુજરાતના Page #36 -------------------------------------------------------------------------- ________________ સાધન સામગ્રી અતિહાસિક સંશોધન માટે એ માહિતીની ખાણ સમાન છે. પાર્લામેન્ટરી પેપરની સંખ્યા ઘણી મોટી છે અને વિષયનું વૈવિધ્ય પણ એમાં ઘણું છે. નીચેના દષ્ટાંતે ઉપરથી આ સરકારી દસ્તાવેજોના મહત્વને ખ્યાલ આવી શકશે. એક પાર્લામેન્ટરી પેપર ૧૮૮૦ થી ૧૮૯૦ સુધીના સમયમાં ખંભાતના ખેડૂતની કથળતી જતી આર્થિક સ્થિતિનો ચિતાર આપે છે, એટલું જ નહિ, પણ પરિસ્થિતિ અસહ્ય બનતાં ખેડૂતોએ રાજય સામે કેવી રીતે બળ પિકા એની માહિતી પૂરી પાડે છે. એક પાર્લામેન્ટરી પેપર ગુજરાતનાં રજવાડાંમાં તથા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગુજરાતી તેમજ અંગ્રેજી કર્મચારીઓમાં તથા ગુજરાતના વેપારીઓ અને શરાફામાં પ્રવર્તતી લાંચરુશવતની બદીઓને છતી કરે છે. એકિન્સન નામના અંગ્રેજ સનંદી અમલદારે તૈયાર કરેલી ગ્રંથમાળાના ગ્રંથ ૬ માં અંગ્રેજી શાસનની શરૂઆતમાં કંપની સરકાર અને ગુજરાતનાં દેશી રાજ્યો વચ્ચે જે કેલ-કરાર થયા તેની સવિસ્તર દસ્તાવેજી માહિતી આપેલી છે. ગુજરાતનો ઈતિહાસ-લેખન માટે અપ્રકાશિત સાધનસામગ્રી ઘણું સારા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જે સરકારી અભિલેખાગારમાં તેમજ કૌટુંબિક તથા સાર્વજનિક માલિકીના સ્વરૂપમાં મળી આવે છે. દિલ્હીના રાષ્ટ્રિય અભિલેખાગાર (National Archives of India), મુંબઈમાં આવેલ મહારાષ્ટ્ર રાજ્ય દફતરભંડાર, તથા ગુજરાત રાજ્ય દફતર–ભંડાર, ગાંધીનગરની વિવિધ શાખાઓમાં સમાવિષ્ટ અપ્રકાશિત કાગળો, દસ્તાવેજો અને પત્રવ્યવહાર આ સમયની પ્રજાકીય પ્રવૃત્તિઓનાં વિવિધ પાસાં વિશે માહિતી પૂરી પડે છે. મહારાષ્ટ્ર અભિલેખાગાર (મુંબઈ) તથા રાષ્ટ્રિય અભિલેખાગારમાં Foreign Political Department ની સેંકડો ફાઈલે સાચવવામાં આવી છે, જે રાજકીય અને સામાજિક વિષયને લગતી છે. સરકાર સામે વધતા જતા ખેડૂતોના અસંતોષ તેમજ રાજકીય પ્રવૃત્તિઓને આલેખતી અનેક હસ્તપ્રત અને ટાઈપ થયેલાં લખાણો હિંદ સરકારના Home Department (Political) Fortnightly Reportshi mai ho . YES સરકારના એ સમયે “ખૂબ ખાનગી” ગણતા અહેવાલ હાલ મહારાષ્ટ્ર સરકારના સચિવાલયમાં ગેઝેટિયર્સ ઑફિસમાં તથા અભિલેખાગારમાં છૂટક છૂટક સાચવવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર રાજ્ય-દફતરે ગુજરાતની ધાર્મિક અને સામાજિક બાબતને સ્પર્શતી અનેક વિગતેને Revenue Department Filesમાં પણ જાળવી છે. આ ફાઈલમાં ખાસ કરીને વંશપરંપરાગત સામાજિક તથા આર્થિક અધિકારે, Page #37 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાજ પેન્શને, ઈનામી જમીને, મંદિરની સાચવણી માટે સરકાર તરફથી અપાતાં અનુદાને વગેરે જેવી બાબતોને સમાવેશ થાય છે. ૧૮૧૮ માં ઈસ્ટ ઇડિયા કંપનીનું શાસન સ્થપાતાં ગુજરાતના કેટલાક સામાજિક-ધાર્મિક વર્ગોને સહન કરવું પડયું હતું. ગાયકવાડ અને પેશવાના લશ્કરમાં તથા અન્ય સરકારી નેકરીઓમાં કામ કરતા ઘણું માણસેના પેન્શન રદબાતલ ગણવામાં આવ્યાં હતાં, ઘણને નેકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હતા. નિરાધાર બનેલા આ માણસોએ. સરકારને “દયા’ માટે કરેલી અનેક અરજીઓ આ ફાઈલમાં મળી આવે છે. ગુજરાતના ઇનામદાર જમીનદારે અને મંદિરના મહંતેએ પણ એમને પરાપૂર્વને અધિકારો ચાલુ રાખવા માટે અરજી કરી હતી. અંગ્રેજી શાસનની શરૂઆતમાં પ્રજાજીવન કેવા સંજોગોમાંથી પસાર થયું એને સચોટ અહેવાલ ઉપર્યુક્ત ફાઈલમાંથી મળે છે. એક ફાઈલ ડાકોરમાં આવેલ રણછોડજીના મંદિરની સ્થાપના અને એના નિભાવાર્થે પેશવા તરફથી મળતા અનુદાન સંબંધી વિગતે આપે છે. આ મંદિરના અગ્રણીએ કંપની સરકારને મદદ માટે અરજી કરી હતી. આમ ગુજરાત જ્યારે એના રાજકીય અને સામાજિક પરિવર્તનના કાલમાંથી પસાર થતું હતું ત્યારે જે પરિબળોએ ભાગ ભજવ્યું તેને સમજવામાં આ ફાઈલે મદદરૂપ છે. ૨. ગેઝેટિયર બ્રિટિશ શાસન નીચે મુંબઈ ઇલાકામાં ૧૮ જિલ્લા હતા તે પૈકી પાંચ ગુજરાતના હતા. સુરત ભરૂચ ખેડા પંચમહાલ અને અમદાવાદ. બીજા અનેક દેશી રાજ્ય હતાં, જેમાં વડોદરા કરછ પાલનપુર મહીકાંઠા રેવાકાંઠા ખંભાત સુરત પ્રદેશ અને કાઠિયાવાડનાં અનેક મેટાંનાનાં રાજ્યોને સમાવેશ થતો હતો. મુંબઈ ઇલાકાના જુદા જુદા જિલ્લાઓનાં આંકડાકીય વૃતાંત તૈયાર કરવાની હિલચાલ ૧૮૪૩ માં શરૂ થઈ લાગે છે. સરકારે આ કામ જિલ્લાઓના કલેકટરને સોંપ્યું હતું. ૧૮૬૭ માં મુંબઈ સરકારને ઇલાકાનું ગેઝેટિયર તૈયાર કરાવવા સૂચના અપાઈ. એ અંગે મુંબઈ સરકારે પોતાના બંને રેવન્યૂ કમિશનરેને અને ડાયરેકટર ઓફ પબ્લિક ઇસ્ટ્રક્શનને યોજના ઘડવા જણાવ્યું, એ સમિતિને આ. કાર્ય ભગીરથ લાગ્યું ને એમાં અનેક તજૂને સહકાર અનિવાર્ય જણાયે. સમિતિની ભલામણથી આ કામ માટે પૂર્ણ સમયના સંપાદકની નિયુક્તિ કરવામાં આવી. ડેક્કન કોલેજના કાર્યકારી પ્રોફેસર મિ. કોને સંપાદક નીમવામાં આવ્યા. એમણે દરેક જિલ્લાના ગેઝેટિયર માટે જુદા જુદા વિષય નક્કી કર્યા ને એ વિષયને ૧૬ પ્રકરણમાં વગીકૃત કર્યા. એમાં કેટલાક સુધારાવધારા સૂચવાયા. એવામાં Page #38 -------------------------------------------------------------------------- ________________ સાધનસામગ્રી ૧૮૭૨ ની વસ્તીગણતરી નજીક આવી ને ગેઝેટિયરની યોજના વસ્તીગણતરીના અહેવાલ તૈયાર થાય ત્યાં સુધી મેકુફ રાખવામાં આવી. ૧૮૭૩ માં મુંબઈ સરકારના મુખ્ય સચિવ મિ. ચેપમૅને ગેઝેટિયરની યોજના પિતાના હાથમાં લીધી ને સંગ્રાહક તરીકે મિ. એસ કેમ્પબેલની નિમણૂક કરી. જિલ્લાઓના કલેકટર અને આસિસ્ટન્ટ કલેફટ મારફતે આવેલી માહિતી તેમજ કેટલાક તજજ્ઞોએ તૈયાર કરેલા લેખેના આધારે મુંબઈ ઇલાકા અંગેના કુલ ૩૩ ગ્રંથ તૈયાર કરાયા અને પ્રકાશિત થયા.૯ એમાં ગ્રંથ ૨ થી ૮ ગુજરાતના જુદા જુદા ભાગેને લગતા છે, જે ૧૮૭૭ થી ૧૮૮૪ માં પ્રકાશિત થયા ૧૦ એની વિગત આ પ્રમાણે છે: ગ્રંથ ૨ઃ સુરત અને ભરૂચ જિલ્લા, ૩. ખેડા અને પંચમહાલ જિલ્લા, ૪, અમદાવાદ જિલે, ૫. કરછ પાલનપુર અને મહીકાંઠા, ૬. રેવાકાંઠા નાર્કેટ ખંભાત અને સુરત (એજન્સીનાં) રાજ્ય છે. વડોદરા રાજ્ય ૧૧ અને ૮. કાઠિયાવાડ. આ ગ્રંથમાં તે તે પ્રદેશને વૃત્તાંત સામાન્યતઃ આ રીતે વર્ગીકૃત કરવામાં આવ્યો હતોઃ ૧વર્ણન, ૨. ઉત્પાદન, ૩. વસ્તી, ૪. ખેતી, ૫. મૂડી, ૬. વેપાર, ૭. ઇતિહાસ, ૮. વહીવટ, ૯, ન્યાય, ૧૦. મહેસૂલ, ૧૧. શિક્ષણ, ૧૨. આરોગ્ય, ૧૩. વહીવટી પેટા વિભાગો કે રાજ્ય અને ૧૪. જોવાલાયક સ્થળે. આ પ્રકરણે પૈકી ઈતિહાસનાં પ્રકરણ પ્રાચીન તથા મધ્યકાલીન ઇતિહાસ માટે એ સમયની ઘણી મર્યાદિત ઉપલબ્ધ સાધન-સામગ્રી પર આધારિત છે, પરંતુ ૧૮૧૮ થી ૧૮૭૫-૮૨ ના સમય માટે સીધી પ્રમાણિત સાધનસામગ્રીતરીકે ઘણાં ઉપગી છે, વર્ણનનાં પ્રકરણ ભૂગળ અને ભૂસ્તરની દષ્ટિએ ઉપગિતા ધરાવે છે, ઉત્પાદન વસ્તી ખેતી વેપાર અને મૂડીને લગતાં પ્રકરણ એ સમયના આર્થિક સામાજિક ઈતિહાસ માટે અનેકવિધ માહિતી પૂરી પાડે છે, વહીવટ ન્યાય, અને મહેસૂલનાં પ્રકરણ રાજ્યતંત્રનાં વિવિધ પાસાં નિરૂપે છે, શિક્ષણ અને આરોગ્ય જનકલ્યાણની સરકારી પ્રવૃત્તિઓના ઇતિહાસ માટે મદદરૂપ નીવડે છે, તે પેટા વિભાગે કે રાજ્ય અને જોવાલાયક સ્થળનાં પ્રકરણ તે તે વિભાગ, રાજ્ય અને સ્થળના સ્થાનિક ઈતિહાસ અંગે વિવિધ માહિતી ધરાવે છે. બ્રિટિશ અમલના આરંભિક ઇન્સાત દસકાઓના ગુજરાતના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસ માટે આમ ગેઝેટિયરના આ સાત ગ્રંથ વિપુલ અને વિવિધ માહિતી પૂરી પાડે છે, જે આ સમયના સરકારી વહીવટદારો મારફતે મળેલી છે. આ પૈકી કાઠિયાવાડને લગતા ગ્રંથ ૮ ને લાભ ત્યાંની પ્રજાને વિશેષ મળે એ હેતુથી શ્રી. નર્મદાશંકર લાલશંકરે એનું ગુજરાતી ભાષાંતર કર્યું, જે ૧૮૮૬ માં Page #39 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કણ પ્રકાશિત થયું; એવી રીતે એમણે ગુજરાતમાંના પાંચ જિલ્લાઓને લગતા ગ્રંથ ૨-૪નું સંકલિત ભાષાંતર કર્યું તે “ગુજરાત સર્વસંગ્રહ તરીકે બીજે વર્ષે બહાર પડયું. મુંબઈ ઇલાકાના ગેઝેટિયરની આ યોજનામાં ઇતિહાસ અને વસ્તીને લગતા બે વિશિષ્ટ ગ્રંથને પણ સમાવેશ કરાયું હતું. આ પૈકી ઇતિહાસને લગતો ગ્રંથ ૧ ૧૮૯૬માં અર્થાત ગ્રંથ ૨-૮ ના પ્રકાશન પછી ૧૨ વર્ષે પ્રકાશિત થયે. એને ભાગ ૧ ગુજરાતના ઇતિહાસને લગતે છે૧૨ ને એને અન્વેષણ તેમ નિરૂપણ એ સમયની ઉપલબ્ધ સર્વવિધ સાધન-સામગ્રીના આધારે કરેલ છે. આથી ગુજરાતના ઇતિહાસને લગતા અર્વાચીન ગ્રંથમાં એ અગ્રિમ સ્થાન ધરાવે છે. ગુજરાતની વસ્તી અર્થાત વિવિધ જ્ઞાતિઓ વિશેને ગ્રંથ ૮ બે ભાગમાં લખાયું છેઃ ખંડ ૧ હિંદુ વસ્તીને લગતે છે, જેમાં બ્રાહ્મણે લહિયા વેપારીઓ રાજપૂતે ખેડૂતે કારીગરે ભાટચારણે અને ગાય–નટે, વસવાયા કેળાઓ કાઠીઓ માલધારીઓ, આદિવાસી જાતિઓ, પછાત વર્ગો વગેરે વર્ગીકૃત ખંડમાં દરેક હિંદુ જ્ઞાતિની વસ્તીઓછી માહિતી આપવામાં આવી છે. આ માહિતી ભીમભાઈ કિરપારામે જહેમતપૂર્વક એકત્ર કરી હતી. ગ્રંથ ૯ ને આ ભાગ ૧૯૦૧ માં પ્રકાશિત થયે. મુસલમાન અને પારસીઓને લગતે ભાગ ૨ એ અગાઉ ૧૮૯૯ માં બહાર પડ્યો. એમાં ગુજરાતની મુસલમાન કેમો તથા તેના રીતરિવાજ વગેરે વિશેન વૃત્તાંત ખા. બ. ફઝલુલ્લાહ લુલ્લુલ્લાહ ફરીદીએ તૈયાર કરેલો, જ્યારે ગુજરાતના પારસીઓના વસવાટ રીતરિવાજ વગેરેને લગતી માહિતી ખરસેદજી નસરવાનજી સીરવાઈએ અને ખા. બ. બમનજી બેહરામજી પટેલે સંયુક્ત રીતે તૈયારી કરી હતી. ગેઝેટિયરને આ આ ગ્રંથ ગુજરાતના એ સમયના સામાજિક તથા ધાર્મિક ઈતિહાસ અંગે ઘણો ઉપયોગી નીવડ્યો છે. મુંબઈ ઇલાકાનું ગેઝેટિયર જેને ટૂંકમાં બબ્બે ગેઝેટિયર” કહે છે તેને લગતા આ સાડા આઠ ગ્રંથ૧૩ આમ ગુજરાતના આ કાલખંડના પહેલા છ-સાત કે વધુમાં વધુ આઠ દસકાના રાજકીય વહીવટી આર્થિક સામાજિક અને ધાર્મિક ઈતિહાસ વિશે સત્તાવાર ધરણે એકત્ર કરાયેલી શ્રદ્ધેય માહિતીના વર્ગીકૃત એકત્રીકરણ દ્વારા વિપુલ માહિતી પૂરી પાડે છે. આ કાલખંડના પછીના દસકાઓ દરમ્યાન આ ગેઝેટિયરની કેઈ પુનરીક્ષિત અને પૂરક આવૃત્તિ થઈ ન હેઈ, એ સમયના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસ માટે ગેઝેટિયરની સમકાલીન સામગ્રી સાંપડતી નથી, પરંતુ દેશના દ્વિભાજન પછી ગુજરાત રાજ્ય સરકારે ગેઝેટિયરના ગ્રંથ નવેસર તયાર કરી બહાર પાડવા માંડ્યા Page #40 -------------------------------------------------------------------------- ________________ સાધન સામગ્રી છે તેમાંથી એ દસકાઓના ઇતિહાસ, ખાસ કરીને રાજકીય તથા વહીવટી અતિહાસ વિશે કેટલીક પ્રમાણિત માહિતી મળી રહે છે. વળી બ્રિટિશ સરકારે સમસ્ત હિંદનાં પ્રદેશ રિયાસતા પ્રાંતા જિલ્લા તાલુકા નગરા વગેરે સ્થળાને લગતું ગૅઝેટિયર ૧૮૮૧ માં નવ ગ્રંથામાં પ્રગટ કરેલું, ૧૮૮૫-૮૭ માં એની ૧૪ ગ્રંથામાં સંવર્ધિત આવૃત્તિ બહાર પાડેલી ને પછી ૧૯૦૮૧૯૦૯ માં એની તદ્દન નવી કહી શકાય તેવી સુધારેલી આવૃત્તિ કુલ ૨૬ ગ્રંથામાં પ્રકાશિત કરેલી. ૧૪ એમાં ગ્રંથ ૧-૪માં ભારતીય સામ્રાજ્યને વર્ણનાત્મક અતિહાસિક આર્થિક અને વહીવટી વૃત્તાંત નિરૂપાયા છે, ગ્રંથ ૫–૨૪ માં ૧૯૦૧ ની વસ્તી-ગણતરીના આધારે વહીવટી અમલદારોએ તૈયાર કરેલાં અધિકરણ સ્થળ નામાના અકારાદિ ક્રમે આપ્યાં છે, ગ્રંથ ૨૫ માં ગ્રંથ ૧–૨૪ માં આવેલાં વિશેષ નામેાની વિસ્તૃત શબ્દસૂચી આપી છે, ને ગ્રંથ ૨૬ માં ભારતને લગતા ૨૮ વિવિધ સામાન્ય નકશા, પ્રાંતાને લગતા ૧૮ નકશા અને નગરેને લગતા ૧૬ પ્લૅન આપ્યા છે. આ ગ્રંથમાળાનું શીર્ષીક છે The Imperial Gazetteer af India. The Gazetteer of the Bomby Presidency માં આપેલી માહિતીમાં એ ગ્રંથમાળા કેટલીક બાબતમાં એકાદ દસકા જેટલા પછીના સમય માટે પૂરક માહિતી પૂરી પાડે છે. વડાદરા રાજ્યે શ્રી, ગા. હા. દેસાઈ પાસે પેાતાના ચારે ય. પ્રાંતાના સ સંગ્રહ ગુજરાતીમાં તૈયાર કરાવી ૧૯૧૯–૨૧ માં પ્રકાશિત કર્યા. એવી રીતે એણે અંગ્રેજીમાં પણ ગેઝેટિયર તૈયાર કરાવ્યું. તે ખે ગ્રંથામાં ૧૯૨૩ માં પ્રસિદ્ધ થયું. એમાં અમરેલી પ્રાંત જેને ખમ્બે ગેઝેટિયર'માં વડાદરા રાજ્યના ગ્રંથમાં ન લેતાં કાઠિયાવાડના ગ્રંથમાં સમાવેલા, તેને અહીં. રાજ્યના અન્ય પ્રાંતા સાથે સમાવી લીધા છે. વડાદરા રાજ્યના ૧૮૮૩ થી ૧૯૧૪ ના ઇતિહાસ માટે આ બંને ગ્રંથાવલી અગત્યની નીવડી છે. ૩. સમકાલીન ઇતિહાસગ્રા ગુજરાતમાં અગ્રેજી રાજ્ય સ્થપાતાં કેટલાક વિદેશી અધિકારીએએ અહીના ઇતિહાસ-પુરાતત્ત્વ વિશે અન્વેષણ કરવા માંડયુ. ખીજી બાજુ અર્વાચીન ઢબની ગુજરાતી તથા અંગ્રેજી શાળાઓ સ્થપાતી ગઈ તેને માટે ઇતિહાસનાં ખાસ કરીને પ્રાદેશિક કે સાંસ્થાનિક ઇતિહાસનાં, પાઠયપુસ્તકેા તૈયાર કરાવવાની જરૂર પડી. એમાં શ્રી મગનલાલ વખતચંદે તૈયાર કરેલા ગુજરાત દેશને ઇતિહાસ’ (૧૮૬૦ માં પ્રકાશિત) ઉલ્લેખનીય છે. એમાં બ્રિટિશ કાલને લગતા લખાણમાં ગાયકવાડી Page #41 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાહ રાજ્યને તથા ૧૮૫૭ના બળવાને વૃત્તાંત નોંધપાત્ર છે. અલબત્ત આ નાનકડાં પાઠયપુસ્તકોમાં આપેલી રૂપરેખાત્મક માહિતીમાંથી આ કાલના ઈતિહાસને લગતી માહિતી ઘણી આછી અને ઓછી મળે છે. શ્રી એદલજી ડોસાભાઈએ લખેલ ગુજરાતનો ઈતિહાસ' (૧૮૫૦) સામાન્ય વાચકે માટે પહેલ-વહેલે તૈયાર થયે હોય એ રૂપરેખાત્મક જ છે. એમાં ૧૮૧૮ થી ૧૮૫૦ સુધીને ઇતિહાસ હેક પાનામાં જ આવે છે ને એ પણ વડોદરાના ગાયકવાડ રાજ્યને અનુલક્ષીને. સ્થાનિક ઈતિહાસ વિશે આ કાલ દરમ્યાન લખાયેલા બીજા અનેક ગ્રંથ આ કાલના ઈતિહાસમાં સમકાલીન સાધન તરીકે ઉપકારક નીવડે છે. જૂનાગઢના દીવાન રણછોડજી અમરજીએ ફારસીમાં ‘તારી સેટ વે ફાસ્ત્રાવ લખે, એ મુખ્યત્વે ૧૮૧૫–૧૮૩૦ દરમ્યાન લખાય છે ને એમાં અંતે ૧૮૪૦. સુધીના અગત્યના પ્રસંગ પુરવણીરૂપે ઉમેર્યા છે. આ ગ્રંથમાં ૧૮૧૮ થી ૧૮૪૦ સુધીની સમકાલીન ઘટનાઓ લેખકે સોરઠ અને હાલાર સંબંધી વિગતે નિરૂપી છે તે એ રાજ્યોના ઈતિહાસ માટે અગત્યની ગણાય. અંગ્રેજ અધિકારી મિ. એલેકઝાન્ડર કિન્લોક ફેન્સે ૧૮૫૦-પ૬ દરમ્યાન ગુજરાતના ઇતિહાસને વિશે વહીવંચાઓના ચોપડા અને જૈન લેખકના રાસ વગેરે સાધનેમાંથી માહિતી એકત્ર કરી અંગ્રેજીમાં સળંગ વિસ્તૃત તવારીખ તૈયાર કરી, જે “રાસમાલા” નામે, બે ગ્રંથામાં ૧૮૫૬ માં પ્રકાશિત થઈ. એમાં કુલ ચાર વિભાગ પાડેલા છે. એમાંના વિભાગ ૧ માં પ્રાચીનકાલને, વિભાગ ૨ માં સલતનત કાલને અને વિભાગ ૩ માં મરાઠા તથા બ્રિટશ કાલને વૃત્તાંત નિરૂા. છે, એમાંના વિભાગ ૩ માં ઈ. સ. ૧૮૧૮ થી પોતાના સમય સુધી જે વૃત્તાંત આવે છે તેમાં અમદાવાદ કાઠિયાવાડ અને મહી કાંઠાના ઇતિહાસની ઘણી માહિતીને સમાવેશ થાય છે. વિભાગ ૪ માં વિવિધ પ્રકારની સામાન્ય માહિતી આપી છે તેમાં બ્રિટિશ સત્તા નીચે રાજપૂતની જમીનને વહીવટ વિશેનું પ્રકરણ આ કાલના વહીવટી ઇતિહાસ માટે ઉપકારક છે. મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ શ્રી રણછોડભાઈ ઉદયરામ પાસે એ ગ્રંથને ગુજરાતી અનુવાદ કરાવી ૧૮૬૮ માં બહાર પાડયો. એની બીજી આવૃતિ(૧૮૮૯)માં અનુવાદકે કેટલાક વૃત્તાંત ઉમેરેલા, એમાં આપેલી કેટલીક દેશી રાજ્યના રાજવંશની અંતિમ વિગતે આ કાલના ઇતિહાસ માટે ઉપયોગી ગણાય. શ્રી કાળિદાસ દેવશંકર પંડ્યાએ ગુજરાતમાં દેશી રાજ્ય વિશે વિસ્તૃત માહિતી સંકલિત કરી “ગુજરાત-રાજસ્થાન” નામે દળદાર ગ્રંથરૂપે ૧૮૮૪ માં પ્રગટ કરી. એમાં લેખકે વડોદરા રાજ્ય, પાલનપુર એજન્સી, સુરત એજન્સી, Page #42 -------------------------------------------------------------------------- ________________ સાધન-સામગ્રી ખંભાતનું રાજ્ય, નારુકાટનું રાજ્ય અને માહિતી આપીને એમાં તે તે રાજ્યના એમાં ખેંમ્બે ગેઝેટિયર'ના ગ્રંથ ૫–૮ ના ૧૧ કાઠિયાવાડ એજન્સીનાં રાજા વિશે ઇતિહાસની ય રૂપરેખા આલેખી છે. ધણે લાભ લેવાયા છે. શ્રી એદલજી ડાસાભાઈએ ‘રાસમાલા,' ‘ખામ્બે ગૅઝેટિયર' વગેરેના આધારે અંગ્રેજીમાં ગુજરાતને વિસ્તૃત ઇતિહાસ તૈયાર કર્યો, જે ૧૮૯૪ માં પ્રસિદ્ધ થયેા. એમાં ભાગ ૪નાં પછીનાં પ્રકરણામાં ૧૮૧૮ થી ૧૮૯૩ સુધીની અનેક અગત્યની રાજકીય તથા સાંસ્કૃતિક ઘટનાઓ નિરૂપાઈ છે. નવી નવી પ્રકાશમાં આવેલી સાહિત્યક, આભિલેખિક અને પુરાતત્ત્વીય સામગ્રીના આધારે મુબઈ ઇલાકાના ગેઝેટિયરના ગ્રંથ ૧ ના ભાગ ૧ તરીકે અંગ્રેજીમાં તૈયાર થયેલા ગુજરાતના ઇતિહાસ (૧૮૯૬) એ વિષયના ગ્રંથામાં આદ્ય પ્રમાણિત ગ્રંથ તરીકે અનેાખી ભાત પાડે છે, પરંતુ એમાં બ્રિટિશ કાલના ઇતિહાસમાં માત્ર ૧૮૫૭-૫૮ ની અતિહાસિક ઘટના જ નિરૂપવામાં આવી છે. બ્રિટિશ સરકારની સિવિલ સર્વિસમાં રહેલા અધિકારીએ નિરૂપેલેા એ વૃત્તાંત સરકારી દૃષ્ટિથી લખાયા છે. પરંતુ ખમ્બે ગેઝેટિયરના ગ્રંથા પરથી શ્રી ગાવિંદભાઈ હાથીભાઈ દેસાઈએ ગુજરાતીમાં જે સંક્ષિપ્ત ઇતિહાસ તૈયાર કર્યા તેના ભાગ ૨(૧૮૯૮)માં બ્રિટિશ રાજ્યકાલને લગતા ખાસ વિભાગ અપાયા છે, જેમાં ૧૮૨૦ થી ૧૮૯૭ સુધીના ઇતિહાસની રૂપરેખા આલેખી એ કાલનાં રાજ્યકારભાર લાકસ્થિતિ વગેરેના પણ ખ્યાલ આપવામાં આવ્યા છે. દરમ્યાન કચ્છ, વડાદરા રાજ્ય, જમવ'શ, અમદાવાદ, સુરત, નવસારી, ભરૂચ વગેરેના સ્થાનિક ઇતિહાસને લગતાં કેટલાંક પુસ્તક પ્રગટ થયાં. એમાં શ્રી મગનલાલ વખતચંદે અમદાવાદની ગુજરાત વર્નાકયુલર સેાસાયટી (અત્યારે ગુજરાત વિદ્યાસભા)ના ઇનામી નિબંધ તરીકે લખેલા ‘અમદાવાદના ઇતિહાસ' (૧૮૫૦)માં એ નગરના આ કાલના ઇતિહાસના પણ સમાવેશ થાય છે, જે સ્થાનિક ઇતિહાસ માટે અદ્યાપિ ઉપયાગી નીવડે છે. સુરતના વતની શ્રી નર્મદાશંકર લાલશંકરે ૧૮૬૬ માં ‘સુરતની મુખતેસર હકીકત' પ્રગટ કરી. એમાંની ૧૮૦૦-૧૮૬૫ ની બાબત આ કાલની ઐતિહાસિક ઘટનાએ તથા સામાજિક પરિસ્થિતિ માટે ઉપયોગી છે. એ પછી ૧૮૯૦ માં શ્રી એદલજી બરજોરજી પટેલની ‘સુરતની તવારીખ' પ્રકાશિત થઈ, જેમાં ૧૮૦૦ થી ૧૮૯૦ સુધીની અનેક અગત્યની ઘટનાઓ નિરૂપાઈ છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કહે શ્રી ચતુર્ભુજ શિવજી મહેતાએ મુંબઈ સરકારનાં દફતરમાંથી પ્રગટ થયેલા Miscellaneous Information Connected with the Province of Kutch, વગેરેના આધારે કચ્છના ઇતિહાસને સળંગ સંક્ષિપ્ત વૃત્તાંત તૈયાર કરી ૧૮૬૯ માં કરછ વૃત્તાંત' નામે પ્રકાશિત કર્યો. એમાં મહારાવ પ્રાગમલજી(રાજ્યારોહણ સં. ૧૯૧૭)ના રાજ્યકાલ સુધીને વૃત્તાંત આપે છે. એ અને બીજી વધુ સાધનસામગ્રીમાંથી દેહન કરીને શ્રી આત્મારામ કેશવજી દ્વિવેદીએ “કરછ દેશને ઇતિહાસ' તૈયાર કર્યો, તે ૧૮૭૬ માં પ્રસિદ્ધ થયા. એમાં એ વર્ષ સુધીની માહિતી ઉમેરી છે. દરમ્યાન મિ. ઇલિયટે અંગ્રેજીમાં વડોદરાના રાજાઓને ઇતિહાસ તૈયાર કર્યો, તે ૧૮૭૮ માં “Rulers of Baroda' શીર્ષક નીચે પ્રકાશિત થયો. શ્રી ઈશ્વરદાસ ઇરછારામ મશરૂવાલાએ એનું ગુજરાતી ભાષાંતર કર્યું, તે વડોદરાના રાજ્યકર્તા” નામે ૧૯૫૦ માં બહાર પડ્યું. એમાં વડોદરાના રાજ્યને રાજકીય ઇતિહાસ, બ્રિટિશ રેસિડન્ટ તથા દીવાને, ગાયકવાડી મુલક વગેરેને લગતી ૧૯૦૫ સુધીની માહિતી વિગતે આપવામાં આવી છે. શ્રી ઝાલાવંશવારિધિ” (ઈ. સ. ૧૯૧૭), “મકરધવજવંશી મહીપમાલા” (સં. ૧૯૭૮), ગેંડળને ઇતિહાસ અને મહારાજા શ્રી ભગવતસિંહજી જીવનચરિત્ર' (ઈ. સ. ૧૯૨૭), યદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસ (ઈ. સ. ૧૯૩૪) વગેરે ઇતિહાસ ગ્રં ૧૯૧૪ પછી નજીકના સમયમાં લખાયા હેઈ એમાં પણ આ કાલખંડના ઈતિહાસ વિશે ઠીક ઠીક પ્રમાણમાં સમકાલીન માહિતી મળે છે. ૧૯૦૨ માં “ભારત રાજ્ય મંડળ” નામે દળદાર ગ્રંથ પ્રસિદ્ધ થયે, જેમાં ભારતખંડનાં મોટાંનાનાં દેશી રાજ્યો વિશે વિપુલ માહિતી આપેલી છે. એમાં એના લેખક શ્રી અમૃતલાલ ગ. શાહ બાપાવાળાએ કચછનું રાજ્ય, કાઠિયાવાડ એજન્સીનાં મેટાં રાજ્ય, પાલનપુર એજન્સીનાં મોટાં રાજ્ય, ઈડરનું રાજ્ય, રેવાકાંઠા એજન્સીનાં મેટાં રાજ્ય, વડોદરાનું રાજ્ય, ખંભાતનું રાજ્ય અને સુરત એજન્સીનાં મોટાં રાજેના વિપુલ વૃત્તાંતને તેમજ એ એજન્સીઓમાં આવેલાં નાનાં રાજ્યના સંક્ષિપ્ત વૃત્તાંતને સમાવેશ કર્યો છે. ગુજરાતમાં આવેલાં મેટાંનાનાં દેશી રાજ્યના ઈતિહાસ માટે આ ગ્રંથ હજી ઘણે ઉપકારક નીવડે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા” તરફથી Ruling Princes of India ગ્રંથમાળામાં જૂનાગઢ રાજયના અતિહાસિક પુરાતત્વીય રાજકીય અને આંકડાકીય વૃત્તાંત તરીકે મિ. એડવઝ અને ફ્રેઝરે અંગ્રેજીમાં લખેલે ગ્રંથ ૧૯૦૭ માં પ્રકાશિત થયે. એમાં જૂનાગઢના નવાબ અને રાજ્યના તાજેતરના ઈતિહાસને લગતું પ્રકરણ રાજકીય Page #44 -------------------------------------------------------------------------- ________________ સાધન-સામગ્રી ૧ . ઇતિહાસ માટે ને જૂનાગઢ ઉપરકેટ ગિરનાર વેરાવળ સોમનાથ માંગરોળ વગેરેને લગતાં પ્રકરણ ધાર્મિક તથા પુરાતત્વીય ઇતિહાસ માટે ખાસ ઉપયોગી છે. શ્રી સોરાબજી મનરજી દેસાઈએ ‘તવારીખે નવસારીમાં નવસારીને ૧૯૦૮ સુધીને ઇતિહાસ નિરૂપે, એમાં ૧૯૩૯ સુધીને વૃત્તાંત ઉમેરી ડે. ધનજીભાઈ હે. મહેતાએ એની સુધારેલી-વધારેલી આવૃત્તિ ૧૯૩૯ માં પ્રકાશિત કરી; એમાં એ શહેરની સામાન્ય માહિતી ઉપરાંત ત્યાંના પારસીઓ વિશે વિપુલ માહિતી આપવામાં આવી છે. શ્રી ગણપતરામ હિંમતરાય દેસાઈએ “ભરૂચ શહેરને ઈતિહાસ ૧૯૧૪ માં પ્રગટ કર્યો; એમાં એ શહેર વિશેની વિવિધ માહિતી આપીને એને પ્રાચીન તથા અર્વાચીન ઈતિહાસની રૂપરેખા તેમજ વહીવટી બાબતની માહિતી આપી છે. એમાંથી ભરૂચના આ કાલના રાજકીય વહીવટી સામાજિક આર્થિક ધાર્મિક અને શૈક્ષણિક ઈતિહાસ વિશે ઠીક માહિતી પ્રાપ્ત થાય છે. આમ આ કાલ દરમ્યાન જે મોટાનાના ઇતિહાસ–ગ્રંથ લખાયા તે સમકાલીન સાધને તરીકે હજી ઘણે અંશે ઉપયોગી નીવડે છે. ૪. સમકાલીન સહાયક ગ્રંથ આ કાલના ઈતિહાસ માટે સરકારી દફ્તર અને પ, ગેઝેટિયર અને ઈતિહાસ-ગ્રંશે ઉપરાંત કેટલાક સમકાલીન સહાયક ગ્રંથ પણ ઉપયોગી નીવડે છે. આ ગ્રંથે કેટલાક લેખકે દ્વારા વ્યક્તિગત હેસિયતથી લખાયા છે. એ વહીવટ ધર્મ સંપ્રદાય, સામાજિક રીતરિવાજે જ્ઞાતિપ્રથા ધંધારોજગાર વેપાર-ઉદ્યોગ વિશે ઘણી પૂરક માહિતી પૂરી પાડે છે. અહીં એમાંના કેટલાક અગત્યના ગ્રંથની સમીક્ષા કરીએ. ઑલ્ટર હેમિલ્ટને ૧૮૨૦ માં લખેલા ભારતને લગતા અંગ્રેજી ગ્રંથમાં૧૬ ગુજરાતનાં એ સમયનાં જિલ્લા તાલુકા શહેર તથા ગામની પ્રાકૃતિક ભૌગેલિક સામાજિક તથા વેપાર તેમજ ખનિજ-સંપત્તિ-વિષયક માહિતી આપી છે. | બિશપ રેજિનાલ્ડ હેબરે ૧૮૨૫ માં કલકત્તાથી મુંબઈ સુધીની જે મુસાફરી કરી તેને વિગતવાર અહેવાલ અંગ્રેજીમાં લખે છે. ૧૭ એમાં ગુજરાતના પ્રદેશની મુસાફરીને સમાવેશ થતો હોઈ એમાં અહીંની એ સમયની ધાર્મિક અને સામાજિક બાબતે પણ આલેખાઈ છે. ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મને ફેલાવો કરાવવાના આશયથી આ બિશપ નડિયાદમાં સ્વામી સહજાનંદને મળ્યા હતા એને પણ એમાં ઉલ્લેખ છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ મિસિસ પિસ્ટાસે ૧૮૩૮ માં સુરત અને કચ્છની મુલાકાત લઈ પિતાના એ પ્રવાસનું વર્ણન કરતે અંગ્રેજી ગ્રંથ૮ બહાર પાડેલ. એમાં કચ્છનાં દેશી રાજ્યની રીતરસમેનું ખાન નોંધપાત્ર છે. રાજસ્થાનની તવારીખના લેખક લેફટનન્ટ-કર્નલ જેમ્સ ટોડે પશ્ચિમ ભારતના પ્રવાસ વિશે જે વિસ્તૃત ગ્રંથ૧૯ ૧૮૩૯ માં પ્રસિદ્ધ કર્યો છે તેમાં ગુજરાતનાં ચંદ્રાવતી તથા નહેરવાલ (અણહિલવાડ પાટણ) અમદાવાદ ખેડા ખંભાત ઘઘા ભાવનગર વલભી પાલીતાણ, શત્રુંજય ગારિયાધાર ઉમરાળા કોડીનાર સુત્રાપાડા સેમિનાથપાટણ ચોરવાડ જૂનાગઢ ગિરનાર ધૂમલી દ્વારકા શંખોદ્વારબેટ માંડવી ભૂજ વગેરે અનેક સ્થળનું વર્ણન આપ્યું છે; એમાં તત્કાલીન તીર્થધામો તથા દેવાલય વગેરે સ્મારકાની વિપુલ માહિતી મળે છે. એચ. જી. બ્રિગ્સ ૧૮૪૭-૪૮ માં ગુજરાતને જે પ્રવાસ ખેડેલે તેનું વર્ણન કરતે એમને અંગ્રેજી ગ્રંથ ૧૮૪૯ માં પ્રકાશિત થયે. એનું શીર્ષક રાખ્યું છે “The Cities of Gurjarashatra” એમાં લેખકે ગુર્જ રાષ્ટ્ર અર્થાત ગુર-રાષ્ટ્રનાં સુરત ખંભાત અમદાવાદ વડોદરા અને ભરૂચ જેવાં મોટાં શહેરોનું જે ભૌગોલિક તથા અતિહાસિક બયાન આપ્યું છે તે સમકાલીન વૃત્તાંત તરીકે ઘણી ઉપયોગી માહિતી પૂરી પાડે છે. પ્રવાસ દરમ્યાન એ વિવિધ ક્ષેત્રના અહીંના અનેક અગ્રગણ્ય માણસોને મળ્યું હતું. એ સંવેદના તથા સદ્દભાવ તેમ બારીક અવલોકન શક્તિ તથા સાહિત્યક પ્રતિભા ધરાવતા હતા. એ નિયમિત રજનીશી રાખતો, જેને લીધે આ ગ્રંથ નક્કર હકીકતોની દૃષ્ટિએ આધારભૂત બને છે. અંગ્રેજ મુસાફરે અને વેપારીઓ પોતાના ગ્રંથમાં અહીંનાં દૂધપીતી અને સતીપ્રથા જેવાં સામાજિક અનિષ્ટોની ટીકા કરતા. એડવર્ડ મૂરે ૧૮૧૧માં હિંદુ-બાળહત્યા પર પુસ્તક લખેલું તેવી રીતે જેન કૅરમૅક અને વિલ્સને દૂધપીતીને ચાલ બંધ કરવાના તેમજ જેમ્સ પિસે સતી પ્રથાનું અનિષ્ટ દૂર કરવાના ઉપાય વિશે પુસ્તક લખ્યાં.૨૦ ઈગહામે ખ્રિસ્તી મિશનરીઓના કાર્યને લગતાં પુસ્તકોમાં શાળાઓ દ્વારા ખ્રિસ્તી ધર્મને ફેલા કરાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો.ર૧ બારડેલે ગુજરાતની જ્ઞાતિઓ વિશે માહિતી એકત્ર કરી એ વિશે અભ્યાસ પૂર્ણ પુસ્તક લખ્યું. થી ફરામજી બમનજીએ “ગુજરાત તથા કાઠિયાવાડ દેશની વાર્તાઓ ૧૮૭૨ માં ત્રણ ભાગમાં પ્રસિદ્ધ કરી તે ઐતિહાસિક અનુશ્રુતિને લગતી લોકકથાઓ તરીકે Page #46 -------------------------------------------------------------------------- ________________ સાધન-સામગ્રી લક્ષમાં લેવા જેવી છે. એવી રીતે કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈએ રત્નમાલ અને ગુજરાતનાં રાજ્યા તથા રાજવંશીઓની તવારીખાના સંગ્રહ' (૧૯૦૩) કરેલા. તેમાં જૂના ચેપડા તથા ઈતકથા ઉપરથી આ પેલા કેટલાક વૃત્તાંત આ સમયનાં રાજાએ–રજવાડાંને લગતા છે. ૧૫ કાઠિયાવાડના ડેપ્યુટી આસિસ્ટન્ટ પેલિટિકલ એજન્ટ શ્રી ધનજીશાહ હારમઝજી કડાકાએ ૧૮૭૧ માં કાઠિયાવાડ ડીરેકટરી' ભાગ ૧-૨ માં સરકારી દસ્તાવેજોના પ્રકારની વિપુલ માહિતી આપેલી, એને ભાગ ૩ ૧૮૯૬ માં અને ભાગ ૪ ૧૯૦૭માં બહાર પડયો; સૌરાષ્ટ્રના રાજકીય તથા વહીવટી ઇતિહાસ માટે એમાં દસ્તાવેજી માહિતી વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. ૧૮૮૫ માં મુંબઈ સરકારે ગુજરાત તાલુકદારી ખિલ' બહાર પાડી અને લગતા ધારા પસાર કર્યા ત્યારે પેશવાએ ૧૮૦૨માં બ્રિટિશ સરકાર સાથે કરાર કર્યા ત્યારથી માંડીને ૧૮૬૨ માં તાલુકદારીને લગતા ધારા મંજૂર થયેલા તેને લગતા સ` દસ્તાવેજી માહિતીના સંગ્રહ શ્રી લીલાધરદાસ હરખચંદે . તૈયાર કર્યા.૨ એ પ્રકાશન (૧૮૯૧) ગુજરાતના તાલુકદારાના હક વિશે દસ્તાવેજી માહિતી પૂરી પાડતું હાઈ એ સમયના વહીવટી ઇતિહાસ માટે ઘણું ઉપયાગી ગણાય. ૧૮૯૫ માં શ્રી જેઠાલાલ બાવાભાઈ મહેતાએ બહાર પાડેલી ‘રાધનપુર ડીરેક્ટરી'ના ભાગ ૧ માં ત્યાંના ખાખી વંશની તવારીખ તથા વંશાવળી સહિત એ રાજ્યાના ઇતિહાસ આલેખ્યા છે તે ભાગ ૨ માં એ રાજ્યને લગતા મહત્ત્વના દસ્તાવેજોના સંગ્રહ આપ્યા છે. આથી આ ડિરેકટરી રાધનપુર રાજ્યના રાજકીય તથા વહીવટી ઇતિહાસ માટે ઉપકારક બની છે. શ્રી દામેાદર રેવાદાસ શાહે તૈયાર કરી ૧૯૦૫ માં બહાર પાડેલી તે મહીકાંઠા ડીરેકટરી' એવી રીતે મહીકાંઠાનાં દેશી રાજ્યાના ઇતિહાસ તથા મહીકાંઠા એજન્સીને વૃત્તાંત નિરૂપી એને લગતા અગત્યના દસ્તાવેજોના સંગ્રહ રજૂ કરે છે. એક વિદેશી પ્રકાશક સંસ્થા તરફ્થી જોન હ્યુસ્ટને તૈયાર કરેલા “Representative Men of the Bombay Presidency'નામે સચિત્ર ગ્રંથ ૧૮૯૭ માં પ્રકાશિત થયા, જેમાં ગુજરાતના અનેક નામાંકિત રાજાએ ઢાકારા દાનવીરા મુત્સદ્દી અને અન્ય અગ્રગણ્ય રહેવાસીઓની છંખીઓ સહિત જીવનરેખા આલેખવામાં આવી છે. આ જીવનરેખાએ એ કાલના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસના નિરૂપણમાં ઠીક ઠીક ઉપયાગી નીવડે છે. જ્ઞાતિએ અને ક્રમાના કેટલાક અભ્યાસ આ કાલ દરમ્યાન થયા, જેમાં પારસી ખાજા કાળી-પરજ લેગ્મા-કણુખી નાગર વાણિયા માઢ વગેરે કામે। અને Page #47 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાળ જ્ઞાતિને લગતા કેટલાક ગ્રંથ આ કાલ દરમ્યાન પ્રકાશિત થયા. २४ આ કાલની પ્રજાના અભ્યાસમાં આ સમકાલીન ગ્રંથે! ઠીક ઠીક ઉપયેાગિતા ધરાવે છે. પારસીઓ ગુજરાતમાં આવી વસ્યા ત્યારથી માંડીને તેની અગત્યની પ્રવૃત્તિઓની જે માહિતી ઉપલબ્ધ થઈ તેને વર્ષીવાર સાંકલિત કરી ‘પારસી પ્રકાશ'ની ગ્રંથમાળારૂપે પ્રકાશિત કરવામાં આવી. એનું દફતર ૧ લું શ્રી બહુમનજી ખેહરામજી પટેલે ૧૧ ભાગમાં તૈયાર કરી એમાં ૧૮૬૦ સુધીના બનાવાની નોંધ કરી, જે ૧૮૭૮૧૮૮૮માં પ્રકાશિત થયા. ૧૯૧૪ સુધીનાં એના પછીનાં દફતર બહાર પડતાં એ પછી લગભગ ૫૦ વર્ષ લાગ્યાં. જ્ઞાનપ્રસારક મડળી તરફથી ગુજરાતી ભાષામાં જ્ઞાનકેશ તૈયાર કરાવાયે. શ્રી રતનજી ફરામજી શેઠનાએ ૧૫ વર્ષના પુરુષાર્થથી તૈયાર કરેલા એ ક્રેશ ‘જ્ઞાનચક્ર' નામથી ૧૮૯૯–૧૯૧૨ દરમ્યાન ૯ પુસ્તકામાં પ્રકાશિત કરાયા. એમાંનાં કેટલાંક અધિકરણામાં આ કાલના ઇતિહાસને લગતી માહિતીના સમાવેશ થાય છે. શેઠ વલભદાસ પોપટભાઈ મહુવાકરે સૌરાષ્ટ્ર ચિન્તામણિ' નામે પુસ્તક-(૧૯૧૪)માં ૧૮૫૦ થી ૧૯૦૯ સુધીનાં સાઠ વર્ષ ના સૌરાષ્ટ્રના શૈક્ષણિક ઇતિહાસની રૂપરેખા આલેખી છે, તે ગુજરાતના આ કાલના શૈક્ષણિક ઇતિહાસ માટે ઉપયાગી છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ રાજકીય જાગૃતિ, આર્થિક રાષ્ટ્રવાદ અને સંધના કાલ હતા. અંગ્રેજોના સામ્રાજ્યવાદનું અર્થકારણુ સમજવાના પ્રયાસ આ સમયમાં થયા. ખાસ કરીને હિંદી રાષ્ટ્રિય મહાસભાની સ્થાપના (૧૮૮૫) બાદ રાજકીય જાગૃતિના પ્રભાવ વધતા ગયા. રાજકીય અને આર્થિક સમસ્યાઓને સમજવાના અને પ્રજાને એ અંગે જાગૃત કરવાના અને માદન આપવાના ગંભીર પ્રયાસે આ સમય દરમ્યાન થયા, જે એ સમયનાં અનેક પ્રકાશનામાં નજરે પડે છે.૨૫ ૫. ખતપત્રો જેમ સરકારી ફરમાના પત્રા કરારા વગેરે તે તે કાલખંડના રાજકીય તથા રાજત ત્રીય ઇતિહાસ અંગે ઉપયાગી નીવડે છે તે પ્રમાણે સ્થાવર મિલકતનાં વેચાણુ ગીરા વગેરેને લગતાં ખાનગી ખતપત્ર તે તે કાલખંડના સાંસ્કૃતિક તથા કાનૂની ઇતિહાસ માટે ઉપરકારક નીવડે છે. પરંતુ મુઘલ અને મરાઠા કાલનાં ખતપત્રોની સરખામણીએ બ્રિટિશ કાલનાં ખતપત્ર સંસ્થાકીય સંગ્રહાલયામાં જૂજ સંખ્યામાં ઉપલબ્ધ છે, સ્થાવર મિલકતના Page #48 -------------------------------------------------------------------------- ________________ સાયનસામગ્રી 10 માલિકે પેાતાની મિલકતને લગતા નજીકના ભૂતકાળના દસ્તાવેજ પેાતાની પાસે રાખી મૂકવાનું વલણ ધરાવે એ સ્વાભાવિક છે, આ ગ્રંથમાલાના ગ્રંથ ૬ અને ૭ માં ગુજરાત વિદ્યાસભા—અમદાવાદના સંગ્રહાલયમાં સંગૃહીત થયેલાં ખતપત્રાની સમીક્ષા કરવામાં આવી હતી. એના અનુસંધાનમાં આ ગ્રંથમાં પણ એ સંગ્રહાલયમાંનાં ખતપત્રાની સમીક્ષા કરીએ તા માલૂમ પડે છે કે એમાં ૯૬ વર્ષના આ કાલખંડને લગતાં કુલ ૨૪ ખતપત્રાના સમાવેશ થાય છે. ૬ આમાંનાં લગભગ બધાં ખતપત્ર વડેાદરાના ગાયકવાડ રાજ્યના કડી પ્રાંતના પરગણા (કે તાલુકા) વિજાપુરના કસબા વિજ્રપુરને લગતાં છે. અમુક ખતપત્રામાં જણાવ્યું છે કે વડાદરાથી શ્રીમંત કૈલાસવાસી મહારાજ શ્રી ગાવિંદરામ ગાયકવાડના હુકમ સંવત ૧૮૫૬ માં કુમાવીસદાર બલવંતરાય કાસી ઉપર આવેલા કે દીવાનખાનાના દરવાજાથી દક્ષિણે જૂના ક્રેટ સુધી જે પડતર જમીન છે તેમાં આખાદી કરવી. એ હુકમ પ્રમાણે એ કુમાવીસદારે એ જમીન ખરીદી એમાં પાતાના ખર્ચે` ટ–દરવાજાની જોગવાઈ કરી ત્યાં નવું પડે વસાવ્યું ને એમાંની કેટલીક જમીન અમુક ગૃહસ્થાને ઘર બાંધવા માટે વેચાતી આપી. આ વિગત ત્યાંના સ્થાનિક ઇતિહાસમાં મહત્ત્વની ગણાય. ખતપત્રના મથાળે શરૂઆતમાં ફારસી લખાણવાળી ગાળ મહેારની છાપ લગાવતા તેની જગ્યાએ સમય જતાં જરૂરી કિંમતના શ્રીમંત સારી યવાદ સેનાવાયલેજ શમરો લાહાવુ માટેની મહેારની છાપ લગાવવા લાગ્યા.૨૮ વળી ખત નૈાંધવાની લાગતની તથા નકલ કરવાની લાગતની રકમ પણ ટાચે દર્શાવવા લાગ્યા.૨૯ અગાઉ મિતિ (વિક્રમ) સંવતનાં વર્ષોં માસ પક્ષ અને તિથિમાં અપાતી; છેવટમાં એની પછી વાર તેમજ ઈસવી સનનાં વર્ષોં મહિને અને તારીખ સાપવાની પ્રથા પ્રચલિત થઈ.૩૦ ઘણાં ખત વૈશાખ સુદ ૩ની મિતિ ધરાવે છે, ૩૧ જ્યારે ખેડૂતનું હિંસાખી વર્ષાં શરૂ થતું. વિજાપુરમાં કેટલાંક કુટુંબ કિલ્લે કડી જેવાં નજીકનાં સ્થળાએથી, તા ખીજાં કેટલાંક દુખણુ જેવા દૂરના પ્રદેશમાંથી આવી વસ્યાં હતાં.૭૨ કાઈ ખત વીસનગર૩૩ અને ગૂંદરાસણુ૩૪ (તા. વિપુર) જેવાં નજીકનાં અન્ય સ્થળાને લગતાંય છે. ૨૦ આ ખતપત્રામાં કેટલીક જ્ઞાતિએ અને અટકાના ઉલ્લેખ આવે છે; જેમકે દસા–દેસાવાળ વીસલનગરા-નાગર ભટ્ટ–મેવાડા આંજણા કડવા કણબી માદી જોશી ડુમડા બારોટ પરમાર ચૌધરી કડિયા મણિયાર. જમીનની લંબાઈ-પહેાળાઈ સુતારી ગજમાં મપાતી ને એનું ક્ષેત્રફળ ચારસ ગજમાં ગણાતું. જમીન તથા ઘરને લગતા ખતમાં એના ચારે દિશાના હૃદુખ ટ ર Page #49 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાય જણાવવામાં આવતા. મકાનના વર્ણનમાં એરડા કરે પછીત ખડકી પરસાળ એક માંડવી ઓટલે વડા મેડી નળી ખાળ વગેરે તેમજ આવવા-જવાને માર્ગ, નેવાંનું પાણી જવાને માર્ગ, બારીબારણું મૂકવાને હક, વગેરે વિગત આપવામાં આવતી. છેવટમાં ખેતરની જમીનનું માપ વીઘામાં આપી એને આકાર (વિટી) તથા સર્વ–નંબર આપવાની પ્રથા પણ પ્રચલિત થઈ. ખતપત્ર પરથી એ સમયે જમીન તથા ઘરના વેચાણમાં કે ગીરમાં એની જે કિંમત ગણાતી તે પરથી એના દરને ખ્યાલ આવે છે. એક ખતપત્રમાં એક મકાનનું ભાડું વાર્ષિક રૂપિયા ચાર ગણુવ્યું છે. ૧૫ રકમ સ%ાઈ ચલણી રોકડા રૂપૈઆમાં ચૂકવાતી. રકમની સંખ્યા આંકડામાં તેમજ શબ્દમાં દર્શાવતા, એટલું જ નહિ, પછી એની અધી રકમ એ રીતે દર્શાવી એના બમણા–એ રીતેય દર્શાવતા, જેથી એની સંખ્યામાં કેઈ આગળ જતાં ઘાલમેલ કરી શકે નહિ. ખત પરથી તે તે શહેર કે ગામનાં મહેલ્લો પિળ ચકલા દરવાજા વગેરેની કેટલીક વિગત મળે છે. આ ખતપત્ર સામાન્યતઃ ગુજરાતી ભાષામાં છે ને એની લીટીઓ સળંગ રેખા નીચે ગુજરાતી લિપિમાં લખાઈ છે, એમાં “ઘર વેચાથી આપું છે” જેવા પ્રયોગ તત્કાલીન લોકભાષાનું સ્વરૂપ દર્શાવે છે. સ્થાવર મિલકતને લગતાં ખતપત્રમાં એ મિલકત પર નવા માલિકને મળતા વિવિધ હક ગણાવવામાં આવે છે તેમજ ‘અભરામ-ન-દાવે” “રાજી-રજામંદીથી” “અત્રમતું” “અત્ર સાખ જેવા પારિભાષિક શબ્દ પણ પ્રયોજાય છે. ખત લખી આપનાર વ્યક્તિ કે વ્યક્તિઓની તેમજ સાક્ષીઓની સહીમાં એ વ્યક્તિઓનાં અક્ષરજ્ઞાન તથા લેખનશૈલી પ્રતિબિંબિત થાય છે, ખત લખી આપનાર વ્યક્તિ નિરક્ષર હોય છે એના કહેવાથી એના વતી કેઈ બીજુ દકત કરતું . આમ ખતપત્ર તે તે કાલખંડના ઈતિહાસનાં વિવિધ પાસાં વિશે કેટલીક ઉપયોગી માહિતી પૂરી પાડે છે. ૬. અભિલેખે અને સિક્કા પ્રાચીન અને મધ્યકાલની સરખામણએ અર્વાચીન કાલના ઇતિહાસ માટે અભિલેખે અને સિક્કા ઓછું મહત્વ ધરાવે છે, છતાં રાજકીય તથા સાંસ્કૃતિક ઈતિહાસના સાધન તરીકે એ ઠીક ઠીક ઉપયોગી છે. અભિલેખે . ભૂમિદાનશાસન તામપત્ર પર તરાવી આપવાની પ્રથા લાંબા કાલથી લુપ્તપ્રાય હતી. પૂર્તનિમણને લગતા શિલાલેખ સંખ્યામાં અગાઉ કરતાં ઓછા લખાતા ને Page #50 -------------------------------------------------------------------------- ________________ સાધન-સામગ્રી જે લખાયા છે તેમાંના કેટલાક જ પ્રકાશિત થયા છે. એના ઘટેલા મહત્વને લઈને આ કાલના અનેક શિલાલેખ હજી અપ્રકાશિત રહ્યા છે. આ કાલના અભિલેખમાં મોટી સંખ્યા પ્રતિમાલેખેની તથા પાળિયાલેખોની છે. દેવાલય-નિર્માણને લગતા તકતી–લેખમાં કેટલાક અભિલેખ શત્રુંજય પર્વત પર આવેલા છે.છે એમાંથી તે તે દેવાલય બંધાવનારના નામ જ્ઞાતિ કુટુંબ અને નિવાસસ્થાનની તેમજ એના નિર્માણને સમયનિર્દેશ તથા પ્રતિષ્ઠા કરનાર સૂરિનાં નામ અને ગરછની માહિતી મળે છે. એમાંના એક અભિલેખમાં ૮ દેવાલય ઉપરાંત ધર્મશાળા અને ઉપાશ્રય બંધાવ્યાનું તથા ૩૨ પ્રતિમાઓ કરાવ્યાનું નેવું છે ને એ કયા ગચ્છના કયા સૂરિના ઉપદેશથી કરવામાં આવ્યું એ પણ જણાવ્યું છે. એક બીજા અભિલેખમાં પૂર્ત કાર્ય ઉપરાંત યાત્રા તથા દાનનેય ઉલેખ કરવામાં આવ્યો છે. ત્યાંના એક બીજા શિલાલેખમાં અમદાવાદના શેઠ વખતચંદના પૂર્વજોને પરિચય આપી વખતચંદ શેઠે, એમની પત્નીઓએ, પુત્રોએ તથા પૌત્રોએ વિ. સં. ૧૮૬૪ થી ૧૯૭૫ સુધીમાં આપેલાં દાનની વિગત આપવામાં આવી છે. એક બીજા શિલાલેખમાંય વિનયસાગર-કૃત પ્રશસ્તિ કરી છે. એમાં બ્લેક ૧-૧૧ માં અંચલગચ્છની આચાર્ય–પટ્ટાવલી આપી છે, પછી શ્લોક ૧૨-૧૮માં કઠારા(કરછ)ના દાનવીર કેશવજીને તથા એમના કુટુંબ પરિવારને પરિચય આપવામાં આવે છે. મામા સાથે મુંબઈ જઈ ત્યાં વેપાર કરી એ અઢળક દ્રવ્ય કમાયા હતા. એ સંઘ કાઢી સં. ૧૯૨૧ માં શત્રુંજય ગયા ત્યાં એમણે અનેક પ્રદેશોના સંઘોને નિમંયા ને હજારે જિનબિંબની અંજન–શલાકા કરી બે ચિત્ય બંધાવ્યાં તેમજ પાદલિપ્તપુર(પાલિતાણા)માં વિપુલ દ્રવ્ય ખચી જૈનધર્મની પ્રભાવના કરી. એ સમયે ત્યાં હિલવંશી ઠાર સુરસિંહજીનું રાજ્ય પ્રવર્તતું હતું. શત્રુંજય પરના અનેક લેખ પ્રતિમા–પ્રતિષ્ઠાને લગતા છે. એમાં પ્રતિષ્ઠાની મિતિ, પ્રતિમા કરાવનાર વ્યક્તિ કે વ્યક્તિઓનાં નામ, જ્ઞાતિ ગામ વગેરેની વિગત તથા એની પ્રતિષ્ઠા કરાવનાર સૂરિનાં નામ અને ગ૭ જણાવવામાં આવે છે. આ વિગત સામાજિક તથા ધાર્મિક ઈતિહાસ માટે ઉપયોગી નીવડે છે. એમાં ક્યારેક ચતવિંશતિ તીર્થંકર-પટ્ટ કે પંચપરમેષ્ઠિ–પદને ઉલલેખ આવે છે. ક્યારેક એ સમયના રાજાઓને તથા તેઓના પુત્રોને પણ નામ-નિર્દેશ કરતા.૪૩ રાધનપુર જેવાં બીજા અનેક સ્થળોએ પણ આવા સંખ્યાબંધ પ્રતિમાલેખ કતરેલા છે.૪૪ અમદાવાદમાં દિલ્હી દરવાજા બહાર આવેલી હઠીસિંહની વાડીમાં ધર્મનાથનું ચિત્ય શેઠ હઠીસિંહે બંધાવવા માંડેલું તે એમની હયાતી બાદ એમનાં પત્ની હરકુંવરે પૂરું કરાવી સં. ૧૯૦૩(ઈ. સ. ૧૮૪૭) માં મહત્સવપૂર્વક શાંતિસાગર Page #51 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાહ સરિના હસ્તે પ્રતિષ્ઠા કરાવી એને એક સંસ્કૃત શિલાલેખ તથા એક ગુજરાતી શિલાલેખ ત્યાં કોતરાવે છે. એમાંના સંસ્કૃત લેખમાંની પ્રશસ્તિ ૪૫ પં. સરૂપે રચેલી, મોઢ બ્રાહ્મણ વિજયરામે ઉતારેલી અને સલાટ ઇસકે કતરેલી. ગુજરાતી લેખ ગર્વધનદાસે ઉતાર્યો છે ને ઈસફભાઈએ કર્યો છે. આમ આમાં વિભિન્ન સંપ્રદાયના અનુનાયીઓને સહકારી પુરષાર્થ દેખા દે છે, બંને લેખમાં અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અમલનો ઉલ્લેખ પણ છે. ભમતીમાંની દેવકુલિકાઓમાંય. અનેક પ્રતિમાઓ પર અભિલેખ કતરેલા છે, પણ એ હજી અપ્રકાશિત છે. શિહેરમાં શ્રી પુરુષોત્તમ સરસ્વતીએ સં. ૧૮૮૭ માં બંધાવેલું બ્રહ્માનું મંદિર,* માધવપુર (ઘેડ)માં જેઠવા મહારાણું વિક્રમાતાજીનાં માતુશ્રી રૂપાળીબાએ માધવરાયજીના મંદિરનું સં. ૧૮૯૬માં કરાવેલું નવનિર્માણ*ટ અને શેખપાટ(તા. જામનગર)માં જામ વિભાએ સં. ૧૯૧૪ માં કરાવેલે આશાપુરી માતાના મંદિરને જીર્ણોદ્ધાર, ૪૯ આવી બધી માહિતી આપણને તે તે મંદિરના શિલાલેખ દ્વારા પ્રાપ્ત થાય છે. શદ્વાર બેટમાં શંખનારાયણના મંદિરમાં સં. ૧૯૩૫ને શિલાલેખ છે. તે અગાઉ સં. ૧૭૭૪માં તથા સં. ૧૮પર માં એ મંદિરનાં સંસ્કરણોને લગતા. શિલાલેખેને ઉલ્લેખ કરી મહારાવ ખેંગારજીનાં માતુશ્રી નાનીબા ઝાલીએ. તાજેતરમાં જે સુધારા વધારા કરાવ્યા તેને વૃત્તાંત નિરૂપે છે.પ૦ આમ આ નાનકડા શિલાલેખ એ મંદિરનાં પૂર્વસંસ્કરણો અને એને લગતા શિલાલેખે. વિશે જે માહિતી આપે છે તે મહત્વની ગણાય. એવી રીતે કેટલીક વાર જળાશયોના નિર્માણ કે પુનનિર્માણને લગતા શિલાલેખ એની માહિતી પૂરી પાડે છે. દા. ત. ઝાલા મહારાણા ચંદ્રસિંહજીએ રાજસીતાપુર (તા. ધ્રાંગધ્રા) પાસે ચંદ્રસર નામે તળાવ કરાવેલું એના શિલાલેખને ઉલ્લેખ કરી, એને જીર્ણોદ્ધાર મહારાણું રણમલસિંઘજીએ વિ. સં. ૧૯૧૧(ઈ. સ. ૧૮૫૫) માં કરાવ્યપ ને શિમરેલી(જિ. જૂનાગઢ)માં નવાબ બહાદૂરખાન તથા. દીવાન અમરજીના સમય દરમ્યાન સં. ૧૮૩૧ માં બેડિયાળ નામે જૂની વાવ. દાયેલી તેને સં. ૧૯૧૨(ઈ. સ. ૧૮૫૬) માં મુગટરામે કડી ૩,૨૧૬ ખરચી ફરી બંધાવી. પર આમ કેટલાક શિલાલેખ વર્તમાન વૃત્તાંત ઉપરાંત પૂર્વવૃત્તાંત. પણ આપે છે. કરછમાં પણ પૂતનિર્માણને લગતા કેટલાક શિલાલેખ એને લગતી માહિતી આપે છે; જેમકે કેટેશ્વરનું મંદિર સં. ૧૮૫૭ માં ધરતીકંપથી પડી ગયું તેને મહારાવ શ્રી દેવળજીના સમયમાં ખત્રી જેઠા શિવજીએ સં. ૧૮૭૭માં નવું કરાવ્યું Page #52 -------------------------------------------------------------------------- ________________ સાધન-સામગ્રી ને સં. ૧૮૭૮ માં ખત્રી જેઠા શિવજી તથા સુંદરજીએ ત્યાં કલ્યાણેશ્વરનું મંદિર બંધાવ્યું.૫૩ રવમાં બાઈ રામબાઈએ ૨૪,૦૦૦ કેરીના ખર્ચે જાડેજા વિભાજીના સમયમાં સં. ૧૮૭૮ માં મંદિર બંધાવ્યું,પ૪ રાવશ્રી દેશળજીના સમયમાં સં. ૧૮૮૦માં માતાના મઢમાં આશાપુરાનું મંદિર બંધાયું.૫૫ રાણા સરતાનજીના સમયમાં સં. ૧૮૯૭ માં ગેડીમાં લક્ષ્મીનારાયણના મંદિરનું પુનનિર્માણ થયું. સં. ૧૯૧૧ માં ગોંસાઈ હીરાગરે સેલેરા વાવ નવી બંધાવી,૫૭ દેશળજીના સમયમાં સં. ૧૯૧૬ માં રિયાણમાં શંકરનાથજીએ ધરમનાથજીના મંદિરમાં સિંહાસન કરાવ્યું.૫૮ પ્રાગમલજીના સમયમાં સં. ૧૯૧૮ માં કોઠારામાં શાંતિનાથનું મંદિર બંધાયુંપટ અને સં. ૧૯૨૧ માં ગેડીમાં મહાવીર મંદિરમાં શાંતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ. ૧ ૦ ગુજરાતમાં સ્થાપત્ય-શિલ્પને લગતા આ કાલના નાનામોટા અભિલેખ બીજાં અનેક સ્થળોએ પણ આવેલા છે, જેમકે સોજિત્રા(તા. પેટલાદ), તળાજા (જિ. ભાવનગર), ઉમરેઠ(જિ. ખેડા), લીંગડા(તા. આણંદ), ભદ્રેશ્વર(જિ. કચ્છ), અંજાર(જિ. કચ્છ) વગેરે,૬૧ દેલવાડા(જિ. જૂનાગઢ)ની જામે મસિજદમાંને ફારસી શિલાલેખ એ મજિદ હિ. સ. ૧૨૯૦(ઈ. સ. ૧૮૭૩) માં બંધાવ્યાનું નોંધે છે કે ગુજરાતમાં પ્રતિમાલેખેની જેમ પાળિયાલેખ પણ મોટી સંખ્યામાં કોતરાયા છે, પરંતુ સતનતકાલ અને મુઘલકાલની સરખામણીએ આ કાળ દરમ્યાન પાળિયાલેખોની સંખ્યા પ્રમાણમાં ઓછી થઈ ગઈ છે. બ્રિટિશ હકુમત નીચેના જિલ્લાએમાં શાંતિ અને સલામતી વધી તેમજ રિયાસતેમાં પણ આંતર-વિગ્રહ બંધ થઈ ગયા તેથી સંગ્રામમાં વીરગતિ પામવાના પ્રસંગ ઓછા થયા હતા. આ કાલના પ્રકાશિત પાળિયાલેખમાં સહુથી વધુ લેખ કચ્છમાં આવેલા છે. કચ્છના જાડેજા રાજકુલમાં હવે મહારાવ મૃત્યુ પામે એ પછી એમની યાદગીરીમાં ભુજમાં છતરડી કરાવવાની પ્રથા પ્રચલિત થઈ. સં. ૧૮૮૩ માં ભારમલજી, સં. ૧૮૯૨ માં ભોજરાજ અને સં ૧૯૩૨ માં પ્રાગમલજી દેવલોક પામ્યા તેઓની છતરડીએ ભુજમાં આવેલી છે ને એમાં તે તે મહારાવનાં નામ તથા મૃત્યવર્ણ નોંધતા લેખ પણ કોતરેલા છે. મહારાજ ભેજરાજને લગતા લેખમાં એમનાં પત્ની રૂપાળીબાએ સહગમન કીધાનું તથા છતરડી સં. ૧૮૯૩ માં ચણાવ્યાનું પણ જણાવ્યું છે. ૨૪ કરછમાં આ કાલખંડ દરમ્યાન પણ કેટલાક પુરુષ સંગ્રામમાં વીરગતિ પામ્યાને કે કેટલીક સ્ત્રીઓ સતી થયાનું જણાવતા પાળિયાલેખ મળે છે, જેમકે કોટડી Page #53 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાહ મહાદેવપુરીમાં સં. ૧૮૮૪માં રાજગોર સેજપાલ વગેરે શરધન થયાને, કોટડીમાં સં. ૧૮૯૮ માં રાજગોરજી રવજી રામચરણ પામ્યા તેમની પાછળ નાથીબાઈએ સાવન લીધાને, ભૂજમાં સં. ૧૯૦૨ માં રૂપબાઈને પાળિ સ્થપાયાને ૧૭ નાની અરલ(ધીધર પાસે)માં સં. ૧૯૪૧ માં તથા સં. ૧૯૪૩ માં પ્રતિષ્ઠા કરી પૂજા સંપૂર્ણ કર્યા, ૧૮ અંજાર માં સ. ૧૯૧૦માં આશાપુરાના પૂજારી દેવ થયાને ૬૯ નળિયામાં સં. ૧૮૯૭ માં સેનબાઈએ સાગવન કીધાને,9૦ અને છસરામાં સં. ૧૯૪૪ માં ગામ ઝાંપામાં મરેલા યોદ્ધાનો પાળિયો કરાવ્યા.૭૧ કરછના સુપ્રસિદ્ધ પોલિટિકલ રેસિડન્ટ કેપ્ટન મેકમોંનું મૃત્યુ વિયાણીઓને હાથે થયેલ એવી અનુકૃતિ છે, જ્યારે એની કબર પરના લેખમાં એ મૃત્યુ કેલેરાથી થયાનું જણાવ્યું છે.છર દૂધઈ(તા. અંજાર)માં કપ્તાન રેના તુર્ક કુતરાનું પણ સ્મારક છે, જેના પર ઈ.સ. ૧૮૮૩ને લેખ છે. ૭૩ કેટલાક ભાવિક ભક્ત પિતાના ઈષ્ટદેવને પિતાનું મસ્તક ચડાવી કમલ-પૂજા કરતા. મોડવદર(તા. અંજાર)ના ચારણ શંકર છવાએ સં. ૧૯૬૮માં ગઢ પુંઅ રા'ના શંકર ઉપર એ રીતે કમલપૂજા કરેલી, એના ઓટા ઉપર સં. ૧૯૭૦ને લેખ છે.* છસરા(તા. અબડાસા)ના એક પાળિયાલેખમાં સં. ૧૯૫૨ માં ત્યાંના એક ગાલા ગુજરી જતાં ખેતર નેચર કર્યાનું જણાવ્યું છે.૭૫ કરછની જેમ સૌરાષ્ટ્રમાં પણ ઠેકઠેકાણે પાળિયા જોવામાં આવે છે, પરંતુ આ કાલખંડના પ્રકાશિત પાળિયાઓની સંખ્યા ત્યાં પ્રમાણમાં ઓછી છે. બારેટના ચોપડાઓમાં સેંધાયેલા સૌરાષ્ટ્રના પાળિયાલેખોમાંના બે લેખોમાં સં. ૧૮૮૭માં બે જાડેજા હાલા દેવાતણુ પામ્યાનું નોંધાયું છે. એવી રીતે ઉત્તર ગુજરાતમાં શિણેલ(તા. મેડાસા)માં જોધપુરના કેઈ રાજપુત્ર અને એની પાછળ સતી થયેલી એની બે પત્નીઓને લગતા લેખવાળા પાળિયે છે. આ તે માત્ર એકાદ ઉદાહરણ છે. સમસ્ત ગુજરાતમાં સંખ્યાબંધ પાળિયા આવેલા છે, જેની ઉપરના ઘણું અભિલેખ હજી અપ્રકાશિત રહ્યા છે. સિક્કા : - સિક્કા વેપારમાં તેમજ રોજિંદા વ્યવહારમાં નાણુકીય ચલણ તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવતા હોઈ એમાં તે તે શાસક વર્ગનું, સર્વોપરિ સત્તાનાં રાજકીય પરિવર્તનોનું તેમજ એની સાંસ્કૃતિક અસરનું ઠીક ઠીક પ્રતિબિંબ પડે છે. અલબત્ત, સિકકાઓમાં ઘણી વાર રૂઢિપાલનનું વલણ વર્ષો લગી લંબાતું હોઈ એમાં પરિવર્ત કે નવાં વલણનું પ્રતિબિંબ પડતાં વિલંબ થતા હોય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સાધન સામગ્રી ગુજરાતમાં સત્તાના કેંદ્રસ્થાને અગાઉ પેશવા-ગાયકવાડ હતા ને હવે એનું સ્થાન બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા ક*પનીએ લીધુ', છતાં વર્ષો સુધી અહીંના સિક્કાઓ ઉપર દિલ્હીના મુઘલ બાદશાહેાનું નામ ચાલુ રહેલુ ! આથી એ પરથી તેની સત્તા અહીં ચાલુ રહી હેાવાનું અનુમાન તારવવું અસ્થાને છે. મુઘલ બાદશાહનું નામ આપવાની પ્રથા ૧૮૫૮ માં એ બાદશાહતના અંત આવવાની સાથે બંધ થઈ, પરંતુ સિક્કા ઉપર ફારસી ભાષાના ઉપયાગ એ પછી પણ ચાલુ રહ્યો ! હવે મુંબઈમાં મશીનથી સિક્કા પડવા લાગ્યા અને એની ઉપર અંગ્રેજી લખાણુ આવવા લાગ્યું, છતાં એમાં મુઘલ બાદશાહ શાહઆલમ ૨ જાનું વર્ષ ૪૬ દર્શાવાતુ ! ઈ. સ. ૧૮૨૫ થી ઈસવી સનનું વર્ષ અપાવા લાગ્યું. અગ્રભાગ ઉપર કંપનીનું રાજચિહ્ન અને રામન આંકડામાં સિક્કાનું મૂલ્ય દર્શાવાતું. ૧૮૩૪ થી બ્રિટિશ હિંદમાં એકસરખી સિક્કા-પદ્ધતિ અપનાવવામાં આવી. હવે એમાં મુઘલ બાદશાહને બદલે બ્રિટિશ રાજાનુ' નામ અપાયુ ને રાજાની આકૃતિ પણ ઉમેરાઈ, કંપનીનું નામ અંગ્રેજીમાં ને સિક્કાનું મૂલ્ય અંગ્રેજીમાં તથા ફારસીમાં અપાતું. હવે ૧૮૦ ગ્રેનનુ મુખ્ય તાલમાન મુકરર થયું. 'પનીના સિક્કા સાનાના, ચાંદીના અને તાંબાના હતા.૭૮ ૧૮૫૮ માં કંપનીના શાસનના અંત આવ્યા ને બ્રિટિશ તાજનું સીધું શાસન શરૂ થયું, સિક્કાઓ પર ક ંપનીનું નામ રદ થયું ને પૃષ્ઠભાગ પર અંગ્રેજીમાં INDIA શબ્દ ઉમેરાયા. રાણીની છષ્મી સાથે VICTORIA QUEEN લખાતું તેને બદલે ૧૮૭૭ થી VICTORIA EMPRESS લખાવા લાગ્યું, એડવ` ૭ માના સિક્કાઓ પર શહેનશાહની આકૃતિ તાજ વિનાની હાઈ એ સિક્કા બેડિયા રાજાના સિક્કા તરીકે ઓળખાતા, એના સેાનાના સિક્કા પડચા નથી. તાંબાને બદલે કાંસાના અને નિકલના સિક્કા પણ પડાયા, ખેાડિયા રાજાની ટાલવાળી આકૃતિ સામે પ્રજામાં વિરાધ થયેલા. જ્યા ૫ માના સિક્કાઓ પર શહેનશાહની આકૃતિ તાજવાળી અને શાહી પોશાકવાળી રખાઈ, પરંતુ એમાં ઝભ્ભા ઉપર ચીતરેલી હાથીની સૂંઢ ભૂડ જેવી લાગતાં મુસ્લિમાને રજ થયા ને પછી એ ભૂલ સુધારી લેવામાં આવી.૭૯ આમ વિદેશી શાસકેાને શાસિત પ્રજાની લેાકલાગણી લક્ષમાં લેવાની ફરજ પડતી. વળી અંગ્રેજોના આ સિક્કા ઉપર ફારસી લખાણ ઉત્તરાત્તર ઘટતુ જતાં આખરે એનું મૂલ્ય દર્શાવવામાં એ સીમિત રહ્યું તે એ પણ વિકલ્પરૂપે, ખાકીનુ બધું લખાણ છેવટે અંગ્રેજીમાં અપાતું થયું. સિક્કાઓ પર શાસાની ભાષાને પ્રભાવ ઘણા પડતા રહ્યો છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ટિટિસ કરત બ્રિટિશ સિકાઓમાં થયેલાં આ ક્રિમિક પરિવર્તનેની ઘણું અસર વહેલીમડી સમકાલીન સ્થાનિક રાજ્યના સિક્કાઓ ઉપર પણ પડી. ૧૮૧૮ માં અહીં અંગ્રેજોનું રાજ્ય શરૂ થયું ત્યારે ગુજરાતમાં વડોદરા કરછ જૂનાગઢ નવાનગર ભાવનગર રાધનપુર અને ખંભાત જેવાં અનેક સ્થાનિક રાજ્ય સિક્કા પડાવતાં. સમય જતાં બ્રિટિશ સરકારે અમુક રજવાડાના સિક્કા પાડવાના હક્ક માન્ય રાખ્યા તે પૈકી અમુક રાજ્યએ જ છેક ૧૯૪૭ સુધી પિતાની ટંકશાળ ચાલુ રાખી સિક્કા પાડવાને પિતાને હક્ક જારી રાખ્યું હતું. વડોદરાના ગાયકવાડ રાજાએ શરૂઆતમાં બાદશાહ અકબર ૨ જાના નામના ફારસી લખાણ સાથે નાગરીમાં પિતાનું નામ સૂચવતે એકાદ સંકેતાક્ષર ઉમેરેલ. ૧૮૫૮ થી મુઘલ બાદશાહનું નામ લુપ્ત થયું ને એના સ્થાને ગાયકવાડનાં બે પરંપરાગત બિરુદ ઉમેરાયાં. હવે નાગરીમાં તથા ફારસીમાં રાજાનું આખું નામ અપાતું. સિક્કા ઉપર વષ હજી હિજરી સનનું અપાતું. સયાજીરાવ ૩ જાએ. (ઈ. સ. ૧૮૭૫-૧૯૩૯) સમય જતાં સિક્કાઓ પર પિતાનું ઉત્તરાંગ, નાગરીમાં સિક્કાનું મૂલ્ય તથા વિક્રમ સંવતનું વર્ષ આપવું શરૂ કર્યું. આ રાજ્યના કેટલાક સિક્કા અમરેલીની ટંકશાળમાંથી બહાર પડયા છે. ગાયકવાડી રાજ્યના સિક્કાઓ પર મુઘલ બાદશાહને બદલે ઇંગ્લેન્ડના શહેનશાહનું નામ ક્યારેય પ્રયોજાયું નહિ.૦ કરછના ચલણમાં ચાંદીની કેરીનું એકમ પ્રચલિત હતું. ભારમલજી ૨ જા (૧૪૧૪–૧૯) ની કેરી ઉપર ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફફરશાહ ૩ જાના નામનું ફારસી લખાણ અને હિ. સ. ૯૭૮(ઈ. સ. ૧૫૭૦)નું વર્ષ અપાતું ને સાથે સાથે મહારાવનું નામ નાગરીમાં લખાતું. દેશળજી ૨ જાએ (૧૮૧૮-૬૦) ગુજરાતના સુલતાનના નામને બદલે મુઘલ બાદશાહનું નામ મુકાવ્યું. પ્રાગમલજી ૨ જાએ (૧૮૬૦–૭૫) ફારસી લખાણમાં મુઘલ બાદશાહને બદલે રાણી વિકટેરિયાનાં નામ-ખિતાબ તથા ઈસવી સનનું વર્ષ આપવાની પ્રથા શરૂ કરી. પૃષ્ઠભાગ પર નાગરીમાં મહારાવનું નામ તથા વિક્રમ સંવતનું વર્ષ અપાતું. ખેંગારજી ૩ જાએ (૧૮૭૫–૧૯૪૨) વિકટારિયા માટે “રાણી ને બદલે સામ્રાજ્ઞી'ની પદવી પ્રજી હતી. કચ્છના રાજાઓએ પોતાના સિક્કાઓમાં તે તે અંગ્રેજ શહેનશાહના નામને અગ્રિમ સ્થાન આપવાની આ પ્રથા છેક ૧૯૪૭ સુધી ચાલુ રાખી. ઉપર જણાવેલા છેલ્લા બે રાજાઓએ તાંબા ઉપરાંત ચાંદીની તથા સેનાની કેરી પણ પડાવી હતી.૮૧ કચછના સિક્કા ત્યાંના રાજકીય ઇતિહાસ અંગે કેટલીક પ્રમાણિત વિગત પૂરી પાડે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ સાધન સામગ્રી જૂનાગઢના નવાબોના દીવાનશાહી (નવાબે મુઘલ સત્તાના દીવાન હતા એ દષ્ટિએ) સિક્કા પણ મુઘલ બાદશાહના નામે પડાતા, એમાં ઘણું લખાણ ફારસીમાં અને થોડું નાગરીમાં હતું ને હિજરી સનની સાથે સાથે વિક્રમ સંવતનું વર્ષ પણ અપાતું. આગળ જતાં નાગરીમાં સો સરાર અને ફારસીમાં રિયાસતે ગૂનાઇટ લખાતું. સેનામાં તથા ચાંદીમાં કેરીનું અને તાંબામાં દેકડાનું ચલણ કપ્રિય હતું. એમાં દેકડો છેક સુધી ચાલુ રહ્યો. નવાનગર રાજયના શરૂઆતના સિક્કા ગુજરાતના સુલતાન મુઝફરશાહ ૩ જાનું નામ તથા હિ. સ. ૯૭૮નું વર્ષ ધરાવતા. એમાં નાગરીમાં શ્રીનામ ઉમેરાતું. જમ વિભાજીએ (૧૮૫૨-૯૫) નાગરીમાં જામનું નામ, સિક્કાનું મૂલ્ય, અને ટેકશાળનું નામ તથા વિક્રમ સંવતનું વર્ષ આપવાની નવી પદ્ધતિ પ્રવર્તાવી. આ સિક્કાઓમાં પણ સેનાની કેરી, ચાંદીની કરી અને તાંબાના દોકડા મુખ્ય હતા. ૧૯૦૦ પછી આ રાજયે સિક્કા પડાવવા બંધ કર્યા.૦૩ ભાવનગરના સિક્કા કરછના સિક્કા જેવા છે. એના અગ્રભાગ ઉપર ફારસીમાં મુઘલ બાદશાહનું નામ અને પૃષ્ઠભાગ ઉપર નાગરીમાં વાહીદુર બિરૂદ હોય છે.૮૪ રાધનપુરના નવાબ જોરાવરખાને (૧૮૨–૭૪) ત્રણેય ધાતુઓમાં સિક્કા પડાવેલા. એમાં અગ્રભાગ પર ફારસીમાં વિકટેરિયાનું નામ તેમ બિરૂદ, ટંકશાળનું નામ અને ઈસવી સનનું વર્ષ ને પૃષ્ઠભાગ પર ફારસીમાં નવાબનું નામ, સિક્કાનું મૂલ્ય અને હિ. સ.નું વર્ષ દર્શાવેલું હોય છે. નવાબ બિસમિલ્લાખાન(૧૮૭૪–૯૫) ના ચાંદીના સિક્કા મળ્યા છે.૮૫ ખંભાતના નવાબના સિક્કાઓ પર ફારસીમાં નવાબનું નામ તથા હિજરી વર્ષ અને ટંકશાળનું નામ હોય છે. ક્યારેક ફારસીમાં રિયાસતે ક્વાયત કે ગુજરાતીમાં “શ્રીખંભાત બંદર” અને ગુજરાતીમાં સિકકાનું મૂલ્ય તથા વિક્રમ સંવતનું વર્ષ હોય છે. આ સિક્કા ચાંદીના અને તાંબાના છે. તાંબાના પૈસા વિ. સં. ૧૯૬૮ સુધીના મળ્યા છે.૮૬ આમ આ કાલના બ્રિટિશ હિંદના તથા સ્થાનિક રાજ્યના સિક્કા ગુજ. રાતના રાજકીય તથા સાંસ્કૃતિક ઈતિહાસમાં પરિવર્તનનું વહેલું મોડું પ્રતિબિંબ પાડે છે, એટલું જ નહિ, એની વિગતે ગુજરાતના સિક્કાશાસ્ત્રમાં વિપુલ માહિતી પૂરી પાડે તેમ છે. ૭. વર્તમાનપત્રો અને સામયિકે મુદ્રણકલાના પ્રચલન સાથે વર્તમાનપત્ર અને સામયિક અર્વાચીન ઇતિહાસના મહત્વનાં સાધન બન્યાં છે. ગુજરાતમાં બ્રિટિશ શાસન સ્થપાયું ત્યારે એનું Page #57 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાય વહીવટી કેંદ્ર મુંબઈમાં હતું. ત્યારે ત્યાં The Bombay Courier અને The Bombay Gazette જેવાં અંગ્રેજી વર્તમાનપત્ર નીકળતાં હતા. જેમાં મુખ્ય સમાચાર મુંબઈના અને થડા સમાચાર ગુજરાત મહારાષ્ટ્ર વગેરે પ્રદેશનો પણ આપવામાં આવતા હતા. આથી ગુજરાતના ઇતિહાસના આ કાલખંડની કેટલીક માહિતી મુંબઈના એ અંગ્રેજી વર્તમાનપત્રમાંથી મળે છે. ગુજરાતી મુદ્રણકલા તથા ગુજરાતી પત્રકારત્વના આરંભિક ઇતિહાસને કેટલાક વૃત્તાંત પણ એમાંથી જાણવા મળે છે. ૧૮૨૨ માં મુંબઈમાં શ્રી મુમબઈનાં સમાચાર' (હાલનું “મુંબઈ સમાચાર”) નામે પહેલું ગુજરાતી વર્તમાનપત્ર નીકળ્યું ત્યારથી ૧૮૫૦ સુધીમાં ત્યાં કુલ પાંચ ગુજરાતી વર્તમાનપત્ર બહાર પડતાં હતાં, જેમાં જામે જમશેદી પણ જાણીતું છે. આ બધાં પારસી માલિકીનાં હતાં. એમાં મુખ્ય સમાચાર મુંબઈનાં વેપાર વહીવટ આબોહવા વગેરેના તેમજ પારસી સમાજનાં જન્મ લગ્ન મરણ વગેરેના અપાતા, ઉપરાંત ગુજરાત કલકત્તા યુરેપ વગેરે દેશદેશાવરના મહત્વના સમાચાર પણ અપાતા. એનાં લખાણ પારસી શૈલીમાં લખાતાં ને એના તંત્રીઓ જુનવાણી વિચારસરણીની હિમાયત કરતા. ૧૮૫૦ પછી “રાસ્તા ગોફતાર' (સત્યવક્તા), અને સ્ત્રીબેધ' જેવાં વર્તમાનપત્ર નીકળ્યાં તેમાં સુધારક વિચારસરણીની હિમાયત કરવામાં આવી. રાસ્તા ગાતારમાં રાજકીય વિષયની પણ ચર્ચા કરવામાં આવતી. શ્રી કરશનદાસ મૂળજીનું “સત્યપ્રકાશ” વૈષ્ણવ મહારાજેની જુનવાણી દૃષ્ટિ સામે નીડરતાથી ઝઝૂમ્યું ને અદાલતના મુકદ્દમાની કપરી કસેટીમાં પાર ઊતરી વધુ લોકપ્રિય થયું. એની ભાષા પણ પારસી વર્તમાનપત્રોની ભાષા જેવી હતી. મુંબઈના આ ગુજરાતી વર્તમાનપત્ર પહેલેથી ટાઈપમાં છપાતાં, પરંતુ એ ગુજરાતી ટાઈપમાં જોડાક્ષર જૂજ હોવાથી ઘણું જોડાક્ષર છૂટા પાડીને છાપવા પડતા. આ સમયની ભાષાશૈલી અને વિચારસરણીના નમૂના તરીકે “સત્યપ્રકાશમાંથી એક વાક્ય લઈએઃ હમો જદુનાથજી મહારાજને પૂછીએ છ કે કહા વેદમાં, કહા પુરાણમાં, કહા શાસ્ત્રમાં અને કહી સમૃતીમાં લખીઉં છ કે માહારાજને અથવા ધરમગુરુને પિતાની પરણેલી સ્ત્રી ભોગવે આ પહેલાં સોંપવી ? ૧૮૫૧ થી ૧૮૭૫ ની પચીસી દરમ્યાન મુંબઈમાં બીજાં અનેક વર્તમાનપત્ર નીકળ્યાં હતાં તેમાંનાં ઘણું પત્ર પણ થોડાં થોડાં વર્ષ ચાલી બંધ પડી ગયાં હતાં, અંગ્રેજીમાં ૧૮૩૮ માં The Bombay Times અને હવે The Bombay Gardian અને The Bombay Standard જેવાં વર્તમાનપત્ર ઉમેરાયાં હતાં. કેટલાંક ચાલુ અંગ્રેજી વર્તમાનપત્રોના સંયોજનથી ૧૮૬૧ માં ત્યાં The Times Page #58 -------------------------------------------------------------------------- ________________ સાધન-સામગ્રી of India શરૂ થયું, જે સરકારમાં તથા અમલદારોમાં માનીતું બન્યું. આ કાલખંડના અંતે એ ઉપરાંત The Bomaby Gazette અને Advocate of India ચાલુ હતાં ને The Bombay Chronicle શરૂ થયું હતું. ૧૯૦૧ થી The Illustrated Weekly of India પણ પ્રકાશિત થતું. વિવિધ વૃત્તના પ્રકાશનમાં તથા વિવેચનમાં આ અંગ્રેજી વર્તમાનપત્રો તથા સામયિકોએ ઘણી પ્રગતિ સાધી હાઈ ઇતિહાસના સમકાલીન સાધન તરીકે હવે એ વધુ ઉપયોગિતા ધરાવે છે. ૧૮૮૦ માં શ્રી ઈરછારામ સૂર્યરામ દેસાઈના તંત્રીપણું નીચે મુંબઈમાં ગુજરાતી' નામે સાપ્તાહિક નીકળ્યું ત્યારે ગુજરાતી પત્રકારત્વને નવો તબક્કો શરૂ થયું. એમાં રાજકીય તથા સામાજિક એ બંને પ્રકારના વિષય હિંદુ વગેરે સર્વ કામોને લક્ષમાં રાખી શુદ્ધ ભાષામાં ચર્ચાતા. ભાષાશુદ્ધિ માટે પોતાનું મુદ્રણાલય કાઢી બધા જોડાક્ષરોના ટાઈપ વસાવવામાં આવ્યા હતા. ૧૮૮૫ માં કોંગ્રેસ સ્થપાતાં “ગુજરાતી એને સક્રિય સાથ આપવા લાગ્યું હતું. એ સમયે અગ્રગણ્ય ગુજરાતી વર્તમાનપત્રોમાં અંગ્રેજી વિભાગ અપાતે ને એમાંનાં કેટલાંકમાં તંત્રી–ોંધ અંગ્રેજીમાં અપાતી, જેથી અંગ્રેજ તથા બિન-ગુજરાતી ભારતીય અમલદારો એમાં દર્શાવેલાં વૃત્તો તથા વિચારોથી વાકેફ થાય. “ગુજરાતી'નું પહેલું પાનું અંગ્રેજીમાં અપાતું, પછી ગુજરાતીમાં તાજા સમાચાર, અગ્રલેખ, ચાલુ વાર્તા, રમૂજી વિભાગ, વિશિષ્ટ લેખે, ચર્ચાપત્ર, વીણેલા વર્તમાન અને સામાન્ય સમા ચાર–આવે એને વિવિધરંગી ઘાટ ઘડાયે. વળી એની ભાષા શુદ્ધ છતાં સાદી સરળ અને સંબંધ રખાતી. ગુજરાતીના આ ઘાટની તથા એની ભાષા અને શિલીની અસર અન્ય સાપ્તાહિક વર્તમાનપત્રો પર પડી.૮૮ હવે પછીનાં વર્તમાનપત્ર તથા સામયિકોમાંથી રાજકીય સામાજિક સાહિત્યિક વગેરે અનેક પ્રકારની સમકાલીન માહિતી સાંપડે છે. દરમ્યાન તળ-ગુજરાતમાં કેટલાંક વર્તમાનપત્ર તથા સામયિક નીકળ્યાં, જેમાંથી એ કાલના ગુજરાત વિશે વિશેષ માહિતી પ્રાપ્ત થાય છે. અમદાવાદમાં ગુજરાત વર્નાકયુલર સેસાયટી(હાલની ગુજરાત વિદ્યાસભા)એ ૧૮૪૯ માં શરૂ કરેલું “વરતમાન” (“વર્તમાન) સાપ્તાહિક અને એના પ્રતીકારરૂપે શરૂ થયેલું “શમશેર બહાદુર’ વિરુદ્ધ હિતા વચ્ચેનો સંઘર્ષ પ્રતિબિંબિત કરે છે. ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ ૧૮૫૫ માં પિતાને હસ્તક લીધેલું બુદ્ધિપ્રકાશ' માસિક આ સમસ્ત કાલખંડની સામાજિક ધાર્મિક આર્થિક શૈક્ષણિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓની ઠીક ઠીક માહિતી પૂરી પાડે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલે ૧૮૫૧થી ૧૮૮૦ગ્ન ગાળા દરમ્યાન અમદાવાદમાં અમદાવાદ સમાચાર' અને ગુજરાત શાળાપત્ર, ખેડામાં ખેડા વર્તમાન', સુરતમાં સુરત સમાચાર' “જ્ઞાનદીપક “સત્યોદય વિદ્યાવિલાસ ડાંડિયો' ગુજરાત મિત્ર' દેશીમિત્ર” અને સ્વતંત્રતા”, ભરૂચમાં “ભરૂચ વર્તમાન’, જૂનાગઢમાં સૌરાષ્ટ્ર દર્પણ' અને રાજકોટમાં કાઠિયાવાડ સમાચાર' તથા વિજ્ઞાન વિલાસ' જેવાં વર્તમાનપત્ર તથા સામયિક નીકળ્યાં. મુંબઈમાં બુદ્ધિવર્ધક “આર્યમિત્ર' અને “જ્ઞાનવર્ધક' જેવાં તેમજ “અખબારે સેદાગર' “સતીએ મીતર” (“સત્યમિત્ર') અને પારસી પંચ' જેવાં નવાં વર્તમાનપત્ર–સામયિક નીકળ્યાં. ૧૮૭૧-૭૨ માં મુંબઈમાંથી ૧૩, ગુજરાતમાંથી ૧૨ અને કરાંચીમાંથી ૧ મળી કુલ ૨૬ ગુજરાતી વર્તમાનપત્ર નીકળતાં હતાં.૮૯ એ પૈકી “ખેડા વર્તમાન' ત્યારે ત્યાંની પ્રજાને દેશ-વિદેશના સમાચાર મેળવવામાં ઉપયોગી થતું; એ આપણને હાલના ખેડા જિલ્લાના એ સમયના સમાચાર જાણવા માટે પણ ઉપયોગી નીવડે છે. “ડાંડિયે” એ સમયના ગુજરાતના સામાજિક-રાજકીય પ્રશ્નો અંગે વિપુલ માહિતી પૂરી પાડે છે. ગુજરાત મિત્ર' પ્રજાના હક માટે લડતું ને દેશી રાજાઓની જાહેર ટીકા કરતું, દેશમિત્ર' ગંભીર બનાવાય રમૂજી શૈલીમાં રજૂ કરતું ને કટાક્ષ દ્વારા પ્રજાની સુધારક પ્રવૃતિઓને ટકે આપતું. “સ્વતંત્રતા' માસિકે વર્તમાનપત્રના અધિકાર માટે ચલાવેલી ઝુંબેશ ધપાત્ર છે. ૧૮૮૧ થી ૧૯૦૦ ની વીસી દરમ્યાન તળ-ગુજરાતમાં “સુદર્શન' “ગુજરાત ગેઝેટ' “જ્ઞાનસુધા“ભરૂચમિત્ર” “ગુજરાત દર્પણ” કાઠિયાવાડ ટાઈમ્સ' “મહાકાલ બે ઘડી મેજ' “સયાછવિજય “જ્ઞાનસુધા' “નવસારી પ્રકાશ” અને “પ્રજાબંધુ' જેવાં વર્તમાનપત્ર-સામયિક નીકળ્યાં હતાં. વડોદરામાં “વવા વત્સસ્ટ' નામે મરાઠી અને વડોદરા વત્સલ” નામે ગુજરાતી સાપ્તાહિક નીકળેલું. એ બંધ પડયા બાદ સયાજી વિજય’ મરાઠીમાં અને ગુજરાતમાં નીકળતું ને આગળ જતાં એ આખું ગુજરાતીમાં નીકળતું થયેલું. સુરતમાં ગુજરાતી દર્પણ” સુધરાઈ અને લોકલ બેડના કામકાજને વિગતવાર અહેવાલ આપતું. આગળ જતાં એ “ગુજરાત મિત્ર'માં ભળી ગયું. અમદાવાદમાં “હિતેચ્છું” પ્રજાના પ્રશ્નોની છણાવટ કરવામાં મે ખરે હતું. ૧૮૯૮ માં નીકળેલા “પ્રજાબંધુ'એ મુંબઈના “ગુજરાતીની જેમ વિવિધ ક્ષેત્રોમાં પ્રજાની સંગીન સેવા સાધી. ૧૯મી સદીના અંતભાગમાં ગુજરાતી વર્તમાનપત્રોની સંખ્યા ૪૦ ની હતી. એમાંનાં ઘણાં સાપ્તાહિક કે અર્ધસાપ્તાહિક હતાં. થોડાં વર્તમાનપત્ર દૈનિક હતાં તે મુંબઈનાં હતાં. મુંબઈનાં પારસી વર્તમાનપત્રમાં “સત્યમિત્ર' અને “કસરે હિન્દી કપ્રિય હતાં. એમાં પારસી સમાજમાં પ્રવર્તતાં જુનવટ અને સુધારા Page #60 -------------------------------------------------------------------------- ________________ સાધન-સામગ્રી વચ્ચેને સંઘર્ષ આબેહૂબ નજરે પડે છે. તળ-ગુજરાતનાં કેટલાંક વર્તમાનપત્ર પણ પારસીઓએ કાઢેલાં તે સામાન્ય કક્ષાનાં હતાં, પરંતુ હવે ઉચ્ચ ધેરણનાં વર્તમાનપત્ર તથા સાહિત્યિક પ્રકારનાં સામયિક પણ વિકસ્યાં હતાં. અન્ય સામયિકમાં જેને ને લગતાં તથા વિજ્ઞાન અને વૈદકને લગતાં સામયિક શરૂ થયાં હતાં.૯૧ ૨૦મી સદીના આરંભમાં ગુજરાતી વર્તમાનપત્રોની સંખ્યા ઘટી, પણ નીવડેલાં વર્તમાનપત્રને ફેલાવો વધતે ગયે. એમાં અમદાવાદનું ગુજરાતી પંચ', મુંબઈનું “સાંજ વર્તમાન', અમદાવાદનાં “સુંદરી સુબોધ” તથા “વસંત', અને મુંબઈનું હિન્દુસ્તાન તથા “સાહિત્ય” નેધપાત્ર છે. આ ગાળામાં ગુર્જર-બ્રાહ્મણ તપોધન ટળક દશાલાડ પટેલ મોઢ વહેરા વગેરે જ્ઞાતિઓ તથા કામોને લગતાં સામયિક પણ નીકળ્યાં. અમદાવાદમાંથી ભારત ફિવાવર નામે એક સંસ્કૃત-ગુજરાતી માસિક પણ નીકળતું. ૧૯૧૩–૧૪ માં ગુજરાતી વર્તમાનપત્રોની સંખ્યા ૧૯ ની હતી, તેમાં ગુજરાતી “સાંજ વર્તમાન” “જામે જમશેદ' મુંબઈ સમાચાર” અને “પારસીને ફેલાવે સાર હતા.૩ ગુજરાતના વર્તમાનપત્રોમાં. બધાં જઅગ્રગણ્ય વર્તમાનપત્ર ગુજરાતી ભાષાનાં છે. ઇતર ભાષાઓમાં બહાર પડ્યાં હોય તે સંખ્યામાં જૂજ અને અસરમાં નવાં હતાં. કેટલાંક વર્તમાનપત્ર અંગ્રેજી નામ ધરાવતાં, છતાં એ ગુજરાતી ભાષામાં જ હતાં. ૯૪ સામયિકોમાં ઘણું માસિક હતાં, ડાંક ત્રિમાસિક, કેઈ સામયિક વેદક ધર્મ સાહિત્ય શિક્ષણ હાસ્ય સ્ત્રી જ્ઞાતિ ઈત્યાદિ અમુક વિષયોને લગતાં હતાં; ઘણાં સમસ્ત સમાજને રસ પડે તેવાં સામાન્ય વિષયનાં હતાં. કોઈ હિંદી સંસ્કૃત અંગ્રેજી-ગુજરાતી સંસ્કૃત-અંગ્રેજી કે સંસ્કૃત-ગુજરાતીમાંય નીકળતાં. ૧૯૧૪માં મુંબઈ ગુજરાત અને કરાંચીમાં એકદરે લગભગ ૪૩ જેટલાં ગુજરાતી સામયિક નીકળતાં હતાં.૯૫ આ બધાં ગુજરાતી વર્તમાનપત્રો તથા સામયિકને તે તે સમયના રાજકીય સામાજિક આર્થિક ધાર્મિક અને સાહિત્યિક ઇતિહાસના સાધન તરીકે અભ્યાસ કરવામાં આવે તે એ પરથી એને લગતી ઠીક ઠીક માહિતી પ્રાપ્ત થાય એમ છે. ૮. ઇતિહાસપોગી સાહિત્ય ઈ.સ. ૧૮૧૮ થી ઈ.સ. ૧૯૧૪ દરમ્યાન ગુજરાતના ઇતિહાસ-આલેખન માટેની જે સાધન-સામગ્રી ઉપલબ્ધ છે તેમાં અતિહાસિક ઘટનાઓને પ્રસ્તુત કરતાં ઉપલબ્ધ સાહિત્યિક સાધનોમાં સંસ્કૃત સાહિત્યની કૃતિઓનું પ્રમાણ થોડુંક અને ગુજરાતી સાહિત્યની કૃતિઓનું પ્રમાણ વિશેષ છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૦ બ્રિટિશ કહ સસ્કૃત કૃતિ આ સમયની સ ંસ્કૃતમાં રચાયેલી ઇતિહાસેાપયેાગી માહિતીવાળી ઉપલબ્ધ નહિવત્ છે. એમાં ગુજરાતના કવિશ્રી શંકરલાલ મહેશ્વર(ઈ. સ. ૧૮૪૪-૧૯૧૬)ની રાવનીવિલ્ટાસમ્ કૃતિ નેધપાત્ર છે.૯૬ આ મહ!કાવ્યમાં જાડેજા રાજાઓના રિતનું આલેખન કરેલુ છે. કવિને શીઘ્ર કવિનું બિરુદ આપનાર મહારાજા રાવજીરાવ પ્રાયઃ મેારખીના જાડેજા વશના રવેાજી ૨ જા (ઈ.સ. ૧૮૪૬-ઈ.સ ૧૮૭૦) છે. આ પરથી કૃતિમાં જેમનુ ચરિત આલેખાયુ છે તે જાડેન રાજાએ મારખીના ઢાવા જોઈએ.૯૭ ગુજરાતી આ કાલના ગુજરાતી ભાષામાં રચાયેલ અતિહાસિક સાહિત્યમાં કવીશ્વર દલપતરામ(ઈ.સ. ૧૮૨૦ થી ૧૮૯૮)ની કૃતિએ નોંધપાત્ર છે. એ કૃતિના વિષય મુખ્યત્વે લોકહિત, સામાજિક માન્યતાએ, સમાજસુધારા અને યંત્રવિજ્ઞાનની દેશ પર પડેલી અસરાને લગતા છે. અમદાવાદની ગુજરાત વર્નાકયુલર સાસાયટીના સ્થાપક અને કવિના પરમ સ્નેહી ઍલેકઝાંડર કિન્લાક ફોર્બ્સને મુખ્ય પાત્ર તરીકે કેંદ્રમાં રાખીતે રચાયેલા ફાસ-વિલાસ(૧૨ અંક)'માં તત્કાલીન સામાજિક માન્યતા અને સાહિત્યિક પ્રવાહ વિશેનું ચિત્ર ઉપસાવવામાં આવ્યું છે.૯૮ કવિ દલપતરામનુ' ‘ક્રૂા’સવિરહ'૯૯ કાવ્ય એ શાકપ્રશસ્તિકાવ્ય છે. એમાં અમદાવાદ સુરત મહીકાંઠા અને કાઠિયાવાડમાં અમલદાર તરીકે સેવા આપનાર મિત્ર ફોર્બ્સના મૃત્યુથી અત્યંત દુઃખી થયેલા કવિએ અહીં મિત્રના ગુણ્ણાની પ્રશસ્તિ કરી છે. ફ્રૉબ્સ જેવા પરોપકારી અને દેશના લેાકેાનું હિત ચાહનાર અ ંગ્રેજ અમલદારાની કીર્તિ આ દેશમાં અમર રહેશે એવા વિના સદ્દેશ છે. ', મનઃસુખરામ ત્રિપાઠીએ સ્વા" અને કામના વિના કલ્યાણ કરનાર ફોર્બ્સના જીવનનું ચરિત્ર ઈ.સ. ૧૮૬૯માં લખ્યું, 'વિજયવિનેદ૧૦૦ કાવ્યમાં દલપતરામે ભાવનગરના રાજા વિજયસિ’હ(ગુહિલ રાજા વજેસિંહજી-ઈ.સ. ૧૮૧૬ થી ૧૮૫૨)ની સભાને સંવાદ કમ્પ્યા છે. એમાંથી તત્કાલીન જમાનામાં રાજદરબારમાં સાહિત્યિક પ્રવૃત્તિઓ કેવી રીતે વિકસી હતી અને પરિચય મળે છે. એ ઉપરાંત પીલ સાહેબ, જે આ સમય દરમ્યાન કાઠિયાવાડમાં પાલિટિકલ એજન્ટ હતા, તેમના પણ ઉલ્લેખ કરેલા છે; કાવ્યના અંતે ચારણી કવિતામાં ધ્રોળના જાડેજા હરધેાળજી ૧ લા(ઈ.સ. ૧૫૩૯થી ૧૫૫૦)થી માંડી દેાલતસિંહજી (ઈ.સ. ૧૯૧૪ થી ૧૯૩૯) સુધીના રાજાઓની નામાવલિ ગણાવી છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ સાધન-સામગ્રી ઈ. સ. ૧૮૬૮ના જાન્યુઆરીની ૧૬મી તારીખે ઈડરના રાઠોડ રાજા જુવાનસિંહજી(ઈ. સ. ૧૮૫૫-૧૮૬૮)ને સરકારે “સ્ટાર ઑફ ઈન્ડિયા”ઈલકાબ આપે તે સમયે રાજાની પ્રશસ્તિરૂપે “ઈડરના મહારાજા જુવાનસિંહ વિષે’૧૦૧ એ કાવ્યની રચના કવિ દલપતરામે કરી. લીંબડીને ઝાલાવંશી રાણું જશવંતસિંહજી(ઈ. સ. ૧૮૬૨-૧૯૦૮)એ સં. ૧૯૩૦ (ઈ. સ. ૧૮૭૩-૭૪)માં કચ્છના જાડેજા કુળની બે કન્યાઓ સાથે લગ્ન કર્યું તે સમયે દલપતરામે “મહારાણું જશવંતસિંહજી વિષે૧૦૨ કવિત રચ્યું. સન ૧૮૮૪ને ડિસેમ્બરમાં ગવર્નર જનરલ રિપન સાહેબ અમદાવાદમાં આવ્યા એ વિશે પણ એમણે કવિતા રચી છે.૧૦૩ હિન્દુસ્તાન પર હુન્નરખાનની ચઢાઈ૧૦૪ કાવ્યમાં કવિએ બ્રિટિશ સંપર્કના પરિણામે અવતરી રહેલા યંત્રવિજ્ઞાનના પરિણામે આવનારી આબાદીની સાથે કારીગરીને પહેચેલી હાનિનું પણ વર્ણન કરેલું છે. આ ઉપરાંત દલપતરામની ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગે અને વાર્તાઓ' એ કૃતિ છેક ૧૯૩૩ માં પ્રસિદ્ધ થઈ હેવા છતાં એમાંથી ઈડર રાજ્યના રાઠોડ રાજાઓને તેમજ ભાવનગરના હિલ રાજાઓને સમકાલીન વૃત્તાંત જાણવા મળે છે. ઈ. સ. ૧૮૫૯ માં બેટ દ્વારકામાં અંગ્રેજોએ વાઘેરોને હરાવ્યા અને ત્યાં મંદિરે લૂટ્યાં એ સમાચાર જાણી કવિ નર્મદે “સ્વતંત્રતા કાવ્ય રચ્યું. એમાં બ્રિટિશ અમલની ભારત પરત્વેની ફરજો વિશે નર્મદની મુખ્ય મુખ્ય અપેક્ષાઓ અહીં શબ્દબદ્ધ થયેલી છે. આ અપેક્ષાઓ બેટ દ્વારકા પરના અંગ્રેજોના હુમલાના પ્રસંગમાં ફલિતાર્થ થઈ નથી એવું સૂચિત કરેલું છે. ૧૦૫ આ ઉપરાંત કવિ નર્મદે ઈ. સ. ૧૮૬૪ માં રચેલા “હિન્દુઓની પડતી' નામના કાવ્યમાંથી રૂઢિ અને વહેમનું જડમૂળમાંથી ખંડન જેવા સમાજસુધારણને લગતા વિષયેની સાથે કેટલીક એતિહાસિક ઘટનાઓ વિશે પણ માહિતી પ્રાપ્ત થાય છે.૧૦ આ સમય દરમ્યાન દેશી રાજાઓની પ્રશસ્તિને લગતાં બીજાં ઘણાં કાવ્ય રચાયાં છે. જામનગરના રાજા વિભાજીની આજ્ઞાથી એમને ચારણ કવિ વજમાલ પરબતજી મહેડુએ જામવંશનો કમબદ્ધ ઇતિહાસ ચારણું કવિતામાં વિ. સં. ૧૯૩૧ સુધીને તૈયાર કર્યો તે “વીભા-વિલાસ' નામથી ઈ. સ. ૧૮૯૩ માં પ્રકાશિત થશે. એમાં જામનગરના રાજવંશ વિશે વિપુલ માહિતી મળે છે. કવિ શિવલાલ ધનેશ્વરે (ઈ. સ. ૧૮૫૦-૧૮૯૯) “કચછ ભૂપતિવિવાહવર્ણન” ઈ. સ. ૧૮૮૮ માં રચ્યું, જેમાં કચ્છના જાડેજા મહારાણ ખેંગારજી ૩ (ઈ. સ. ૧૮૭૬-૧૯૪૨)ના વિવાહપ્રસંગને વિગતવાર ઇતિહાસ આલેખે છે. કાવ્ય પ્રાસંગિક અને વ્યક્તિ Page #63 -------------------------------------------------------------------------- ________________ સતિય સ પ્રશ'સાનું છે.૧૦૭ આ કવિનું ‘પ્રવાસવર્ણન' કાવ્ય ઈ. સ. ૧૮૮૬ માં રચાયું. એમાં કવિએ કચ્છના મહારાજા ખે`ગારજી ૩ જા સાથે કચ્છથી મહાબળેશ્વરના પ્રવાસ કરેલા એનું વર્ણન આવે છે. રાજા ખેંગારજીની સ્તુતિ કવિશ્રી જીવરામ ગારે કચ્છભૂપતિકવિતા'માં કરી છે. આ ઉપરાંત ખેંગારજી ૩ જાના રાજ્યાભિષેક સંબંધી કાવ્યે કવિશ્રી લધા ખારેટ, દયાશંકર શામજી, લીલાધર મારારજી, જયશંકર ક્લપતરામ, હાથીરામ પુરુષાત્તમ વગેરેએ રચ્યાં છે. ३२ શ્રી નથુરામ સુંદરજી શુકલે (ઈ. સ. ૧૮૬૧-૧૯૨૩) ભાવનગરના ગૃહિલ રાજા તખ્તસિંહજી (ઈ. સ. ૧૮૬૯-૧૮૯૬) વિશે ‘તખ્તયશત્રિવેણિકા' નામે ગ્રંથ લખ્યા. એમાં ‘સંગીતતખ્તવિનેાદુ' તખ્તયશખાવની' અને ‘તખ્તયશસંગીતસુમન' એ ત્રણ કૃતિનેા સંગ્રહ મહારાજાની હયાતીમાં યેાજાયેલા, પરંતુ એ પછી ટૂંક સમયમાં મહારાજાનું અવસાન થતાં એ ત્રિવેણિકાના પ્રકાશનમાં અંતે એ કવિની ‘તખ્તવિરહબાવની' નામે કૃતિ ઉમેરાઈ, જે તખ્તસિંહજીના અવસાન બાદ રચાયેલું અંજલિકાવ્ય છે, વળી માધવજી પ્રાગજી દવેએ લખેલુ આ રાજાનુ` વિસ્તૃત જીવનચરિત્ર પણ એ પ્રકાશનના આરભમાં જોડવામાં આવ્યું છે, ગિરાશકર દલસુખરામ મહેતા/કૃત કવિતારૂપે ગુજરાતને ઇતિહાસ’ ઈ. સ. ૧૮૭ર માં રચાયા, જેમાં અર્વાચીન ઇતિહાસમાં આ સમયનાં વડાદરા ભાવનગર જૂનાગઢ ધ્રાંગધ્રા પારખંદર નાંદાદ વાડાશિનેર લુણાવાડા ગાંડળ અને લીંબડીનાં દેશી રજવાડાંઓના ઉલ્લેખ સમાવ્યા છે. કૃતિના અંતે આપેલા ક્રાષ્ટકમાં આ કાલના ગાયકવાડી રાજ્યમાં ગણપતરાવ ખંડેરાવ મલ્હારરાવ વગેરેએ "કેટલાં વર્ષ રાજ્ય કર્યુ અનેા ઉલ્લેખ કરેલ છે. અંગ્રેજ સરકાર દ્વારા ઈ. સ. ૧૮૭૫માં વડાદરાના પદભ્રષ્ટ કરાયેલા મલ્હારરાવ ગાયકવાડ વિશે છે. સ્વતંત્ર પદ્યકૃતિઓ રચાયેલી છે તેમાંથી એક ચિમનલાલ નરસીદાસ—કૃત વડાદરાના મહારાજા મલ્હારરાવના રાસડા' (ઈ. સ. ૧૮૭૫) તથા ખીજી કૃતિ ગાવનદાસ લક્ષ્મીદાસ—કૃત ‘મલ્હારવિરહશતક' (ઈ. સ. ૧૮૭૫) છે. આ બંને કૃતિએમાં શરૂઆતમાં ગાયકવાડના જુલમેાની ટીકા થયેલી છે.૧૦૮ ખીજી કૃતિમાં રાજ્યભ્રષ્ટ થયેલા મલ્હારરાવના પદચ્યુત થવાથી રૈયતના જે દુઃખેગાર નીકળતા હતા તે પરથી કવિએ એના વિરહથી પેાતાને થયેલું દુ:ખ વ્યક્ત કર્યું છે. ભાવનગરના ગૃહિલ વંશના રાજાની કારકિર્દીનું ઝીણુવટભર્યું વર્ષો ન પ્રજ્ઞાચક્ષુ કવિશ્રી શિવદાસ નારણે ગાહિલ બિરદાવળા'(ઈ. સ. ૧૮૯૯)માં કર્યુ છે. એમાં ભાવનગર સંસ્થાનના પ્રથમ રાજ સેજકજી(ઈ. સ. ૧૨૪૦-૧૨૯૦)થી Page #64 -------------------------------------------------------------------------- ________________ સાધન-સામગ્રી માંડીને ભાવિસ હજી ૨ જા (ઇ. સ. ૧૮૬૯-૧૯૧૯) સુધીના રાજાએનાં યશસ્વી કૃત્યોનુ વર્ણન કર્યું છે. 33 ઇડરના રાòાડ વંશના રાજા કેસરીસિ ંહજી(ઈ. સ. ૧૮૬૮-૧૯૦૧)એ કરેલાં લેાકાપયાગી કાર્યો વિશેની માહિતી લીલાચંદ હેમચંદે ઈડર સ્તુતી’ (પ્રાય: ઈ. સ. ૧૮૮૮) કાવ્યમાં આપી છે. લીંબડીના ઝાલા રાજા દાલસિંહજી (ઈ. સ. ૧૯૦૮-૧૯૪૦) રાજ્યાસને બિરાજ્યા એ સંબધી અને એ પછી એમણે પ્રજામાં જે હિતકારી કાર્યો કર્યાં તે સંબંધી વર્ષોંન કવિશ્રી શ`કરદાન જેઠીભાઈ દેથાએ શ્રી દોલત રૌપ્ય મહેાત્સવ કાવ્યકુસમ'માં કર્યું છે. આ ઉપરાંત ઈશરદાસજી–પ્રણીત ‘શ્રી હરિરસ' કૃતિની પ્રસ્તાવનામાં શંકરદાન કવિએ લીંબડી રાજ્યકર્તાઓની વંશાવળી આપી છે. ત્યારબાદ મહારાણા ઢાલતસિ'હજીનાં સત્કાર્યની પ્રશસ્તિ કરી છે, તથા એમણે એમના પછી દિગ્વિજયસિ ંહુજીએ કેટલાં વર્ષ રાજ્ય કર્યું" એની પદ્યમાં નોંધ કરી છે. રાજાઓની જેમ પ્રજાના કેટલાક નામાંકિત અગ્રણીઓનાં જીવનચરિત્ર આ કાલ દરમ્યાન પ્રકાશિત થયાં, જેમકે અરદેશર કેાટવાળ, કરસનદાસ, મૂળજી, દુર્ગારામ, ભાળાનાથ સારાભાઈ, મેાહનલાલ ઝવેરી, રણછોડભાઈ ટાલાલ, બહેરામજી મલબારી, ગાવ નરામ, ગાંધીજી અને દાદાભાઈ નવરોજી૧૦૯ શ્રી મગનભાઈ પટેલે લખેલા ‘મહાજન મંડળ'(૧૮૯૬)માં પણ કેટલાક મહાજનેાની રૂપરેખા આલેખાઈ છે. આ જીવનચરિત્રો પ્રજાકીય જીવનની આરસીરૂપ હેાઈ એમાંથી આ કાલના સામાજિક સાહિત્યિક અને રાજકીય ઇતિહાસ પર ઠીક પ્રકાશ પાડે છે. એમાં કેટલીક વાર રૂઢિ અને નવા વિચારે! વચ્ચેના સંધની પણ ઝાંખી થાય છે. આ કાલ દરમ્યાન ગુજરાતીમાં જે નિબંધસાહિત્ય સર્જાયું તેમાં પશ્ચિમની કેળવણી તથા સંસ્કૃતિથી પ્રભાવિત થયેલા કેટલાક પ્રગતિશીલ લેખકે એ સામાજિક અનિષ્ટા સામે ઝુ ંબેશ ચલાવી સામાજિક સુધારાઓની હિમાયત કરી હતી; જેમકે ‘ભૂતનિબંધ' ‘જ્ઞાતિનિબંધ' ‘પુનર્વિવાહ પ્રબંધ’ ‘ગુજરાતના હિંદુઓની સ્થિતિ’ ‘નાતસુધારા’ ‘ભાજનવ્યવહાર ત્યાં કન્યાવ્યવહાર' ‘જમણવાર વિશે નિબંધ’ નારીશિક્ષણ' બાળલગ્ન' ‘નાતજાતનાં તડા' ‘પાટીદાર—સુબાધસ ગ્રહ' વગેરે. અરબી–ફારસી આ કાલ દરમ્યાન અરખી–ફારસી ભાષામાં રચાયેલ ઇતિહાસપયેાગી માહિતીવાળી સાહિત્યિક કૃતિઓની સંખ્યા જૂજ છે. જૂનાગઢ રાજ્યના ફારસીના ખ્યાતનામ કવિ રહ્યુછેડજી દીવાને (ઈ. સ. ૧૭૬૮–૧૮૪૧) જંગનામએ હેાલી' નામનું 3 Page #65 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ પુસ્તક રચ્યું છે, જેમાં હળી જે રીતે રમાય તેનું વર્ણન કર્યું છે. હેળીના ઉત્સવનું ખૂબ મહત્ત્વ તત્કાલીન સમાજમાં હતું. નવાબે આ ઉત્સવમાં હાજરી આપતા. ઠેર ઠેર શામિયાના ઊભા હતા. વિવિધ રંગના ભભકાદાર તખ્ત પર નવાબ બિરાજતે ૧૧૦ - આ જ કવિનું “કાતે ગૂનાગૂ (વિવિધપત્રોનામનું પુસ્તક પણ એ સમયે ગુજરાત-કાઠિયાવાડમાં પગ કેવી રીતે લખાતા એની ઝાંખી કરાવે છે. આ કૃતિમાં દીવાન રણછોડજીએ ફલઅલી ઉપર લખેલા પત્રો અને ફલઅલીએ દીવાન રણછોડ પર લખેલા પત્રો ઐતિહાસિક દષ્ટિએ નોંધપાત્ર છે. જૂનાગઢના ઇતિહાસને લગતી કેટલીક હકીકત પણ એમાંથી મળી આવે છે.૧૧૧ પાદટીપ 1. El. a. Baroda State, Baroda Administration Report, 1905-06 ૨. ઉદાહરણ તરીકે T. R. Farnandes, Papers Relating to the Revision Survey Settlement of the Bardoli Taluka of the Surat Collectorate. 3. $1. 1., Baroda State, Jamabandhi Revision Settlement of the Siddhapur Taluka of the Kadi Division. ૪. ઉદાહરણ તરીકે Prabhashankar Pattani, Report on Famine Operations in the Bhavnagar State in 1899-1900 વગેરે. ૫. ઉદાહરણ તરીકે Bombay Government, Report of the Civil Cases Adjudged by the Court of Suddur Udalut for the Province of Bombay Between the years A.D. 1800 and A.D. 1824 with an Append ix and Index to the Reports, 2 Vols; Bombay Government, Bombay Sudder Dewanni Adawlutt Decisions 1840-1848,"Reports of Civil Cases Determined in the Court of Civil Dewanny Adawlutt of Bombay 1840-1848. Compiled by A.F. Bellasis. 5. Parliamentary Paper H.C. No. 156 of 1891; Return dated 23-2-1891 9. Parliamentary Paper H.C. No. 615 of 1852–53; Return dated 15-6-1853 6 Maharashtra State Archives, Revenue Department, Vol. 313 of 1821 4. Preface, Gazetteer of the Bombay Presidency, Vol. I, Part I (Bombay, 1896) ૧૦. આગળ જતાં ૧૯૦૪માં અમદાવાદ જિલ્લાને લગતા ગ્રંથ ૪(૧૮૭૦)ની પુરવણ ગ્રંથ ૪-બી રૂપે બહાર પાડવામાં આવી, ૧૧. આમાં વડોદરા રાજ્યના વડેદરા કડી અને નવસારી એ ત્રણ પ્રાંત લેવામાં આવેલા, જ્યારે અમરેલી પ્રાંતના મુલકને સમાવેશ “ગ્રંથ ૮ : કાઠિયાવાડમાં કરેલ. Page #66 -------------------------------------------------------------------------- ________________ સાધન-સામગ્રી ૩૫ ૧૨. ગ્રંથ ૧ને ભાગ–૨ કોંકણ દખ્ખણ અને દક્ષિણ મરાઠા દેશના ઇતિહાસને લગતો છે. ૧૩. ગ્રંથ ૧ ના ભાગ-૨ સિવાયના ગ્રંથ ૧ થી ૯ 98. General Preface, The Imperial Gazetteer of India. Vol, I (Oxford 1909). ૧૫. લેખકે એનું નામ વૈરાયાઈ સોરઠ વ હૃાાર રાખેલુ. મૂળ ગ્રંથ અમુદ્રિત છે. એના અંગ્રેજી તથા એના પર ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ થયેલ છે. એને સ્વતંત્ર સીધો પ્રામાણિક અનુવાદ બે વર્ષ ઉપર શ્રી શંભુપ્રસાદ હ. દેસાઈએ પ્રસિદ્ધ કર્યો છે. 94. Geographical Statistical and Historical Description of Hindostan and Adjacent Countries, 2 Vols. 29. Narrative of a Journey through the Upper Provinces of India from Calcutta to Bombay, 1825 with notes upon Ceylon 26. Western India in 1838, 2 Vols. qe, James Tod, Travels in Western India Embracing a Visit to the Secred Mounts of the Jains and the Most Celebrated Shrines of Hindu Faith Between Rojputana and the Indus with an Account of the Ancient City of Nehrwalla. 20. John Cormack, Abolition of Female Infanticide in Gujarat; Edward Moore, Hindu Infanticide, John Wilson, History of the Suppression of Infanticide in Western India; James Pigs, India Cries to British Humanity. 29. K. Ingham, An Account of the Work of Christian Missionaries on behalf of School Reform 1793–1833. 22. Mangaldas Nathubhai (Ed.), Borrodaile's Gujarat Cåste Rules ૨૩. લીલાધર હરખચંદ (સંગ્રહકો), ગુજરાત તાલુકદારી પ્રાચીન અર્વાચીન સંગ્રહ, ભા. ૧ ૨૪. બહેરામજી ખરશેદજી, “આજના પારસીઓ (૧૮૯૨); પ્રેમાનંદ પટેલ, નવસારી પ્રાંતની કાળીપરજ' (૧૯૦૧); ગોવર્ધન ભટ્ટ, લેઉંઆ પુરાણ, જાફરભાઈ રહેમતુલ્લા, ખોજા કેમને ઇતિહાસ, સૌરાષ્ટ્ર જ્ઞાનપ્રચારક મંડળી, ‘નાગરખંડ (૧૮૮૫); કાશીનાથ ગોવિંદજી, “બાવરી વગેરે ગુન્હા કરનારી ટેળીઓની માહિતી (૧૯૦૫); ડાહ્યાભાઈ પટેલ, વડનગરા કણબીઓની ઉત્પત્તિ' (૧૯૦૬); પુરુષોત્તમ પરીખ, કણબી ક્ષત્રિય ઉત્પત્તિ અને ઇતિહાસ' (૧૯૧૨); અનામી, વાણિયા જ્ઞાતિના રિવાજનું એકીકરણ (૧૯૧૨); કેળવણુ ખાતું, વડેદરા રાજ્ય, ગુજરાતી બ્રાહ્મણ જ્ઞાતિના રીતરિવાજોનું એકીકરણ' (૧૯૧૪); માણેકલાલ શાસ્ત્રી, મેઢપુરાણ (૧૯૧૪) ૨૫. અનામી, “દેશી કારીગરીને ઉત્તેજન', બે ભાગ (૧૮૭૫-૭૬); જેસંગ પટેલ, દુકાળ વિશે નિબંધ' (૧૮૮૦); ભવાનીશંકર જોષી, ‘પરદેશી માલ આપણા દેશમાં તૈયાર કરવા શા ઉપાય જવા જોઈએ?” (૧૮૮૯); મયારામ શંભુનાથજી, “સ્થાનિક રાજકીય સ્વસત્તા' (૧૮૮૬); કેશવલાલ વકીલ, સ્થાનિક સ્વરાજ્ય' (૧૮૮૬); વિઠ્ઠલદાસ ધનજી. Page #67 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાય ભાઈ પટેલ, ‘ગુજરાતની ખેતીવાડીની હાલની સ્થિતિ' (૧૮૮૬); મહાશંકર ભટ્ટ, “ઇન્ડિયન વેરાનલ કોંગ્રેસનું કામકાજ' (૧૯૦૬). ૨૬. એની વિગત આ પ્રમાણે છે : ખતપત્ર નં. ૬૦ (સ. ૧૮૭૬), ૭૬ (સ'. (૧૮૭૭), ૬૧ (સ. ૧૮૭૮–હિ. ૧૨૩૯), ૬૨ (સં. ૧૮૮૧), ૭૭ (સ’. ૧૮૮૩), ૭૮ (સં. ૧૮૮૪), ૬૩ (સ’. ૧૮૮૭), ૯૨ (સ. ૧૮૯૫), ૬૪ (સ’. ૧૮૯૫), ૬૫ (સ’. ૧૯૦૩), ૬૯ (સ. ૧૯૦૭), ૪૮ (સ', ૧૯૦૭). ૭૯ (સ’. ૧૯૦૮), ૮૨ (સ’. ૧૯૦૯), ૮૩ (સ’. ૧૯૦૯), ૬૭ (સં. ૧૯૦૯), ૮૦ (સ. ૧૯૧૨), ૬૮ (સ’. ૧૯૧૩), ૮૧ (સ’. ૧૯૧૮), ૬૯ (સં. ૧૯૨૦), ૭૦ (સં. ૧૯૩૨),. ૭૧ (સ. ૧૯૫૩), ૭૨ (સ’. ૧૯૫૫), અને ૭૩ (સ'. ૧૯૭૦) ૩૬ ૨૭. ખતપત્ર ન. ૬૦, ૭૮, ૯૨, ૬૪, ૪૮ ૨૮. દા. ત. ખતપત્ર ન', ૭૧ અને ૭૩ માં ૨૯. જુએ ખતપત્ર નં ૭૩, ૬૧. દા. ત. ખતપત્ર નં. ૬૩, ૬૪, ૯૨, ૮૩, ૬૭, ૬૮ ૩૨. જુએ ખતપત્ર ન’. ૭૮, ૯૨, ૬૪, ૬૭, ૬૮. ૩૩. ખતપત્ર ન ૭૧ ૩૦, ખતપત્ર નં. ૭૧-૭૩ માં ૩૪. ખતપત્ર નં. ૭૨. ૩૫. ખતપત્ર નં ૭૬ ૩૬. દા. ત. ખતપત્ર ન’. ૭૨ માં, ૩૭. મુનિ જિનવિજયજી, પ્રાચીન જૈનલેખસંગ્રહ, ભા. ૨, અવલાકન, પૃ. ૨૫-૬૫ માં ૫, ૬૦, ૬૨, ૭૨, ૭૩, ૮૭, ૯૦ ૩૯. લેખ ન. ૧૦૨ આપેલા લેખ નં. ૫૩, ૫૪, ૩૮. લેખ ન. ૨૦ ૪૦ લેખ ન, ૯૧ ૪૧. લેખ ન. ૩૨ એ ૪૩. લેખ ન. ૬૦, ૬૮, ૬૯, ૯૬, ૧૦૩ અને ૧૧૦ ૪૪. મુનિ વિશાળવિજયજી, શ્રી રાધનપુર પ્રતિમાલેખસંદેહ, લેખ ન. ૪૫૫ (સ’ ૧૮૯૦) થી ૪૭૩ (સ. ૧૯૨૧) અને સ. ૧૯૨૧ તથા ૧૯૩૭ના `લેખ (પૃ. ૨૨૦) ૪૨, લેખ નં. ૫૪ થી ૧૧૨ ૪૫, પ્રાર્જલેસ, ભા, ૨, ૩, ૫૫૬ ૪૬. આ લેખ હજી અપ્રસિદ્ધ છે. આ માહિતી એની જાતે કરેલી નકલ પરથી આપી છે. ૪૭. Diskalkar, Inscriptions of Kathiawđd, No. 188. ૪૮. Ibid., 189 ૪૯. Ibid., 192 ૫૭. Ibid., No. 22 ૬૦. Ibid., No. 41 ૫૦. Ibid., 193. ૫૧. Ibid, No. 190 ૫૨. Ibid, No. 191 ૫૩. D. P. Khakhar, Report on the Architectural and Archaeological Remains in the Province of Kachchh, App. I. Nos. 9–12 ૫૪. Ibid, No. 42 ૫૫. Ibid, No. 14 ૫૮. Ibid., No. 20 ૫૬. Ibid., No. 38 ૫૯. Ibid., No. 1 ૬૧. જુઓ Vallabh Vidyanagar Research Bulletin, Vol. I, Issue 2, International Language Section, No. 24; ચરોતર સČસંગ્રહ, ભા. ૧, પૃ.૧૦૦૦ (અહી” સ. ૬૮૧...... ૨૭૬ ૪ છપાયુ' છે, તેમાં વિ. સં.નું વર્ષ ૧૮૯૮ Page #68 -------------------------------------------------------------------------- ________________ સાધન-સામગ્રી જોઈએ. એમાં ખાડાણાની સં. ૧૨૧૨ માં થયેલી પધરામણીનો ઉલ્લેખ છે) અને ૧૦૨૩; વ. ગૌ. એઝા, ભાવનગર પ્રાચીન શોધસ`ગ્રહ. સૂચીપત્ર, લે. ૬૩; Collection of Prakrit and Sanskrit Inscriptions (Bhavnagar); Gohil Dynasty, No 12; ‘પથિક’, વર્ષ’ ૬, અંક ૧૧-૧૧, પૃ. ૩૯ ૬૨. S. H. Desai, Arabic and Persian Inscriptions of Saurashtra, No. 70. સંપાદક હિ. સ. ૧૨૯૦-ઈ. સ. ૧૮૪૭ જણાવે છે (પૃ. ૨૩૮), પરંતુ એ વર્ષે ઈ. સ. ૧૮૭૩-૭૪ આવે. ૩૭ ૬૩. શં. સા. બારેટ, ‘બારેાટના ચોપડામાં પાળિયાની નેાંધ', ઊર્મિ –નવરચના, દીપાસી વિશેષાંક, સ. ૨૦૩૧, પૃ. ૫૦૭ ૬૪. નાગજીભાઈ કે. ભટ્ટી, ‘કચ્છનાં છેલ્લાં સતી : રૂપાળીબા' ઊર્મિનવરચના, સળંગ અંક ૫૪૪, પૃ. ૧૬૫; શ સા. ખારેટ, એજન, પૃ. ૫૦૭ ૬૫. રા. સા. ખારેટ, એજન, પૃ. ૫૦૩ ૬૭. નાગજીભાઈ કે. ભટ્ટી, ‘સ્મૃતિચિહ્નો અને કચ્છના ખાંભી અભ્યાસ'; ઊમિ –નવરચના, સળંગ અંક ૫૪૫, પૃ. ૨૩૪ ૬૮. એજન, પૃ. ૨૭૪ અને ૨૪૦ ૬૬. એજન પૃ. ૫૦૨-૦૩ પાળિયાનું સર્વેક્ષણ : એક ૬૯. એજન, પૃ. ૨૭૪-૭૫ ૭૦. નાગજીભાઈ કે. ભટ્ટી ‘અમારા કચ્છ પ્રવાસ’, “પથિક”, વર્ષ ૭, અંક ૮, પૃ. ૬૫ ૭૧. એજન વર્ષ, ૯, અ’ક ૧૨, પૃ. ૫૪ ૭૨. નાગજીભાઈ કે. ભટ્ટી, ‘સ્મૃતિચિહ્નો અને કચ્છના ખાંભી પાળિયાનું સર્વેક્ષણ : એક અભ્યાસ', ઊર્મિનવરચના, સળંગ અંક ૫૪૫, પૃ. ૨૨૮ ૭૩. હરિપ્રસાદ શાસ્ત્રી, ‘કચ્છના અભિલેખેા’, “પથિક”, વર્ષ ૬, અંક ૧૦-૧૧, પૃ. ૩૯ ૭૪. પ્રા. ડાઁ, નાગજી કે. ભટ્ટી, ઉપર્યું`ક્ત, પૃ. ૨૨૩ ૭૫. પ્રા. ડૌ નાગછ કે. ભટ્ટી, ‘અમારો કચ્છપ્રવાસ”, “પથિક”, વર્ષ ૯, અંક ૧૧, પૃ. ૫૭ ૭૬. શંભુદાન સામજીભાઈ બારોટ, ઉપર્યુક્ત, પૃ. ૫૦૬ ૭૭. ડૉ. હરિભાઈ ગૌદાની, ગુજરાતની પાળિયાસૃષ્ટિ’, “ઊર્મિ –નવરચના', દીપોત્સવી વિશેષાંક, સ’. ૨૦૩૧, પૃ. ૪૩૭ ૭૮-૮૩. વિગત માટે જુએ આ ગ્રંથનુ પ્રકરણ ૭, પરિશિષ્ટ : ‘સિક્કા’ તથા હ, ગં. શાસ્ત્રી અને પ્ર. ચિ. પરીખના ‘ભારતીય સિક્કાશાસ્ર’નું પ્રકરણ ૨૦ ૮૪. C.L. Krause & C. Mishler, Standard Catalog of World Coins, p. 655 હું. ગં. શાસ્ત્રી અને પ્ર. ચિ. પરીખ, એજન, પૃ. ૨૫૬ ૮૫. ઉપરની પા. ટી. ૪૩-૪૮ પ્રમાણે ૮૬. C.L. Krause & C. Mishler, op.cit., pp. 660 f; આ ગ્રંથનું પ્રકરણ ૭, પરિશિષ્ટ : ‘સિક્કા’ ૮૭. ‘સત્યપ્રકાશના તા. ૨૧-૧૦-૧૮૬૦ ના અંકમાંથી (રતન રુસ્તમજી માર્શલ, ગુજરાતી પત્રકારિત્વને ઇતિહાસ’, પૃ. ૧૧૭) ૮૮. એજન, પૃ. ૧૪૨-૧૪૪ ૮૯. કપિલરાય મહેતા, વૃત્તપત્ર’, “ગુજરાત, એક પરિચય”, પૃ. ૭૨૨ Page #69 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કા ૯૦. દા. ત. સુરત સમાચાર’, ‘અખખારે સોદાગર’, “ભરૂચ વર્તમાન’, કાઠિચવાડ સમાચાર’, ‘ભરૂચ મિત્ર’, ‘કાઠિયાવાડ ટાઇમ્સ’, ‘નવસારી પ્રકાશ’. - ૯૧. દા. ત. જૈન દિવાકર, જૈન ધર્મપ્રકાશ, જૈન હિતેચ્છુ વૈદ્યકતરુ, વિજ્ઞાનવિલાસ ૯૨. કપિલરાય મહેતા, ઉપયુક્ત, પૃ. ૩૨૩ ૯૩. રતન રુ. માલ, ઉપર્યુક્ત, પૃ. ૩૪૪-૩૪૫ ૯૪. રતન રુ. માલ, ‘વૃત્તવિવેચન’, “ગુજરાત એક પરિચય”, પૃ. ૩૨૭ ૫. Catalogue of Books (and Periodicals) Printed in the Bombay Presidency during the Quarters ending 31st March, 30th June, 30th September and 31st December, 1914 ૯૬. ડૉ. હીરાજાજી જીવજ, આધુનિ સંત સાહિત્ય, રૃ. ૨૪૦ ૯૭. ડા. હીરાલાલ શુક્લે મહારાજા રાવજીરાવ જામનગરના નરેશ હોવાનું દર્શાવ્યું છે (એજન, પૃ. ૨૪૦), પરંતુ જામનગરના ઇતિહાસમાં ઈસવીસનની ૧૮ મી–૧૯ મી. સદીમાં રાવજીરાવ નામના કેાઈ રાજા થયા હાવાનુ જણાતું નથી. ૯૮. કવિ દલપતરામ ડાહ્યાભાઈ, ‘દલપતકાવ્ય’, ભા. ૧, પૃ. ૭૪-૧૧૭ ૯. એજન, પૃ. ૧૧૭-૧૧૯ ૧૦૦. કવિ પતશમ, ઉપર્યુક્ત, પૃ. ૧૫૭, ૧૭૪ ૧૦૧. એજન, પૃ. ૨૫૯ ૧૦૨, એજન, પૃ. ૨૬૨ ૧૦૩. એજન, પૃ. ૨૬૭ ૧૦૪. એજન, પૃ. ૨૬ ૧૦૫, ડૉ. દિલાવરસિંહ જાડેજા, ‘ગુજરાતી કવિતામાં પ્રતિખિખિત રાષ્ટ્રીય અસ્મિતા”, પૃ. ૪૪–૪૫ ૧૦૬. કવિ નર્મદાશંકર લાલશંકર ‘નર્મકવિતા’, પૃ. ૩૨૧–૩૯૦ ૧૦૭. પ્રફુલ્લ મહેતા, ‘નર્મદ યુગના અન્ય કવિઓ’ “ગુજરાતી સાહિત્યના ઇતિહાસ” (સંપા. ઉમારા કર જોશી, અન"તરાય ાવળ અને ચરાવંત શુકલ), ગ્રંથ ૩, પૃ. ૧૩૧ ૧૦૮,ૉ. દિલાવરસિંહ જાડેજા, ઉપર્યું`ક્ત, પૃ. ૧૦૫ ૧૦૯. અનામી, ‘અરદેશર કોટવાલ', (૧૮૭૨); મહીપતરામ રૂપરામ, ‘ઉત્તમ કપાળ : કરસન-દાસ મૂળજી ચરિત્ર' (૧૮૮૭); ‘દુર્ગારામ ચરિત્ર’, (૧૮૭૯). કૃષ્ણરાવ, ભેાળાનાથ, ભેળાનાથ, સારાભાઈનુ જીવનચસ્તિ’ (૧૮૮૮); ચુનીલાલ મેાદી, ‘માહનલાલ ઝવેરીનુ સક્ષેપ જીવનચરિત્ર’, (૧૮૮૮); ભગવાનલાલ બાદશાહ, ‘ગુાડલાલ છેોટાલાલ સી. આઈ. ઈ. નું જીવનચરિત્ર’ (૧૮૯૯); માણેક્ખાઈ દાદીના, ‘બહેરામજી મલબારી’ (૧૯૦૦); કાન્તિલાલ છગનલાલ ૫’ડચા, ‘ગોવર્ધનરામ’ (૧૯૧૦); પ્રાણજીવન મહેતા, ‘ગાંધીજીને ‘જન્મવૃત્તાંત’' (૧૯૧૨); પાંડુરાવ દેસાઈ, ‘ગાંધીજીના જીવનવૃત્તાંત' (૧૯૧૩); હરિપ્રસાદ દેસાઈ, દાદાભાઈ નવરાજજી’ (૧૯૧૩) ૧૧૦. ડૉ. દ્ગભાઇ નાયક, ‘ગુજરાતના નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ ક પૃ. ૪૭ ૪૯ ૧૧૧. એજન, પૃ. ૪૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૨ રાજકીય ઇતિહાસ પ્રકરણ ૨ અંગ્રેજોના ગુજરાત સાથેના પૂર્વ–સંપર્ક ૧ ગુજરાતમાં પ્રવેશ અને વેપારને વિસ્તાર ફિરંગીઓ અને વલંદાઓના ભારત વગેરે પૂર્વના દેશો સાથેના ધીક્તા વેપારથી પ્રેરાઈને ઈ. સ. ૧૬૦૦ માં અંગ્રેજોએ પણ એ પ્રજનથી “ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. એનું પહેલું વેપારી વહાણ ઈ. સ. ૧૬૦૮ માં સુરત બંદરે લાંગર્યું ત્યારથી અંગ્રેજોના ગુજરાત સાથેના સંપર્કને આરંભ થયે. સુરત બંદરે આવેલા અંગ્રેજોને ફિરંગીઓની ચડવને લઈને મુઘલ બાદશાહ તરફથી કોઠી સ્થાપવાની પરવાનગી ન મળી તેથી તેઓએ સુરતની નજીકના સુંવાળી બંદરે વહાણ લાંગરી ત્યાંથી વેપાર કરવા માંડયો. ૧૬૦૮ થી ૧૬૧૨ દરમ્યાન તેઓને ફિરંગીઓ સાથે વારંવાર અથડામણ થઈ, પણ ૧૬૧૨ માં અંગ્રેજ કેપ્ટન બેસ્ટ સુંવાળી ખાતે ફિરંગીઓને હરાવી પિતાની શક્તિને પર આપે, આથી સુરતના મુઘલ ફોજદાર તરફથી અંગ્રેજોને સુરતમાં આવકાર મળે. થડા વખતમાં બાદશાહ જહાંગીર તરફથી ત્યાં કેઠી સ્થાપવાને શાહી પરવાને પણ આવી ગયે (૧૩–૧૦-૧૬૧૩). એ કઠીને પહેલે વડો ટોમસ એલ્ડવર્થ હતે. પિતાનાં વેપારી બેય સિદ્ધ કરવા માટે અંગ્રેજોએ સુંવાળી બંદરના બારામાં ફિરંગીઓને ભારે શિકસ્ત આપેલી તેથી ફિરંગીઓને દીવ ભાગી જવું પડયું હતું. આ વિજ્યથી મુઘલે તેમજ હિંદી વેપારીઓ પર અંગ્રેજો સારે પ્રભાવ પાડી શક્યા. ૧૬૧૩ થી ૧૬૧૮ ના ગાળા દરમ્યાન એમણે ગુજરાતમાં વેપારને વિસ્તાર કરવા માટે ખંભાત ભરૂચ વડોદરા અને અમદાવાદમાં સુરતની કઠીની શાખાઓ સ્થાપી દીધી. દરમ્યાનમાં ઈગ્લેન્ડના રાજાના એલચી તરીકે ઈ. સ. ૧૬૧૫ માં જહાંગીરના દરબારમાં આવેલા સર ટોમસ એ બાદશાહ પાસેથી દેશનાં જુદાં Page #71 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ જુદાં સ્થાનેએ વેપારી કેડીઓ સ્થાપવાને પરવાનો મેળવતી વખતે ૧૬૧૮ માં ગુજરાતમાં વેપાર કરવાને પરવાને પણ મેળવી લીધો.૧ ગુજરાતમાં અંગ્રેજો હિંદીઓ સાથે સુમેળથી વેપારવ્યવહાર ચલાવતા રહ્યા. હિંદીઓ સાથે ઝઘડે કરનાર અંગ્રેજોને શિક્ષા કરવામાં આવતી. મુઘલ સરકાર તરફથી અંગ્રેજોનાં હિતેની જાળવણી થતી અને એમની ફરિયાદ પર પૂરતું ધ્યાન અપાતું; જેમકે ગુજરાતના ગળીને ઉત્પાદકે ગળીમાં તેલ અને રેતીનું મિશ્રણ કરે છે એવી અંગ્રેજોએ ફરિયાદ કરતાં મુઘલ સૂબેદાર આઝમખાને ઉત્પાદકે તેમજ એને વેપાર કરનારા વેપારીઓને ભેળસેળ બંધ કરવા માટે, ભારે ચીમકી આપી હતી; જેકે મુઘલને ધીમે ધીમે અંગ્રેજોની વેપારી પ્રવૃત્તિઓથી હિંદી વેપારીઓને થનારા નુકસાનને ખ્યાલ આવતાં એમણે અંગ્રેજો પર નિયંત્રણ લાદવા માંડ્યાં. બીજી બાજુ સુરત બંદર અંગ્રેજોને અનેક રીતે અગવડભર્યું લાગતું હતું. ઈ. સ. ૧૬૬૪માં શિવાજીએ સુરત લૂંટયું એ પછી સુરતની જાહેજલાલી પણ ઝાંખી પડી ગઈ હતી, આથી અંગ્રેજોએ સુરક્ષિત અને મુક્તપણે વેપાર કરી શકાય તેવા મથક તરીકે ઈ. સ. ૧૬૬૮માં મુંબઈને ટાપુ ભાડે રાખે અને એને ઝડપથી વિકાસ કરી ૧૬૮૭ માં વડું મથક સુરતથી મુંબઈ ખસેડવામાં આવ્યું, અલબત્ત, મુંબઈના તાબામાં રહીને સુરતની કઠી કામ કરતી રહી. ૨. રાજકારણમાં પ્રવેશ અને પ્રદેશ પ્રાપ્તિને પ્રારંભ ૧૭મી સદીના અંત અને ૧૮ મી સદીના પ્રારંભમાં મુઘલેની સત્તા અન્ય પ્રાંતની જેમ ગુજરાતમાં પણ નબળી પડવા માંડી અને અહીં મરાઠા પિતાનું પ્રભુત્વ જમાવવા લાગ્યા. ૧૭૫૮ માં મરાઠાઓએ મુઘલે પાસેથી ગુજરાત છતી લીધું. આવી સ્થિતિમાં અંગ્રેજોને પિતાનાં વેપારી હિતેના જતન માટે ગુજરાતમાં . પણ રાજકીય સત્તા હાંસલ કરવાની આવશ્યકતા વરતાઈ. એમણે સુરત કબજે કરીને એને પ્રારંભ કર્યો.* સુરતમાં નવાબ સફદરખાનનું અવસાન થતાં અલીનવાઝખાન નવાબ બને, પણ મિયાં સૈયદ અને સીદીઓ અને પેશવાઓની મદદ લઈ નવાબી હાંસલ કરી લીધી. આ ધમાલમાં અંગ્રેજોની કેડી લૂંટાઈ અને શહેરના કિલેદાર હબસી અહમદખાને બે અંગ્રેજ કારકુનને મારી નાખ્યા, આથી સુરતની કેઠીના વડા સ્પેન્સરે મુંબઈથી મનવારની મદદ મગાવી (૧૫-૨-૧૭૫૯). પેશવાએ પણ અંગ્રેજેની સહાયમાં જ મોકલી. અંગ્રેજોના આક્રમણ સામે હબસી કિલેદાર ટકી શકયો નહિ. અંગ્રેજોએ સુરતને કિલે જીતી લીધે (૪–૩–૧૭૫૯). સ્પેન્સરને ત્યાંને હાકેમ અને એના હાથ નીચે મિ. ગ્લાસને કિલેદાર બનાવવામાં આવ્યું. Page #72 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજોના ગુજરાત સાથેના પૂર્વ-સંપક પાછળથી મુઘલ બાદશાહે ફરમાન બહાર પાડી અ ગ્રેજોને સુરતના કિલ્લા પરનો અધિકાર માન્ય રાખે (૪-૯-૧૭૫૮). હવે સુરતમાં મુઘલેના નવાબ (ગવર્નર) તરીકે મિયાં અચ્ચનને અને અંગ્રેજોને એમ બેવડો વહીવટ સ્થપાયે. આ વહીવટ ૪૦ વર્ષો સુધી (અર્થાત્ ઈ. સ. ૧૮૦૦ સુધી) ચાલ્યો. સુરતને કિલ્લો સર થયા પછી સુરત શહેરની મહેસૂલી ઊપજ અંગ્રેજો નવાબ અને મરાઠાઓ વચ્ચે વહેચાવા લાગી; જેકે કિલાના તથા મુઘલ કાફલાના વહીવટ માટે અંગ્રેજોએ મરાઠાઓને તાબે રહેલાં અંકલેશ્વર ટૅબા તથા બાલેસર પરગણાં અને વરિયાવ કસબાની મહેસૂલ ઉઘરાવવાના હકક લઈ લીધા. આ પ્રદેશ માંથી વાર્ષિક રૂ. ૫૪,૦૦૦ની મહેસૂલી આવક થતી હતી.” સુરતમાં વલંદાઓએ સીદીઓની મદદથી અંગ્રેજો અને નવાબને હાંકી કાઢીને સત્તા પિતાના હાથમાં લેવા પ્રયત્ન કર્યો, પણ એમાં તેઓ ફાવ્યા નહિ. નવાબ મિયાં અને વલંદાઓની કેડી જમીનદોસ્ત કરી નાખી અને એમને શહેર છોડીને વલંદાબંદર નામે ઓળખાતી એમની જૂની કઠીમાં જવાની ફરજ પાડી. ધીમે ધીમે વલંદાઓને સુરતને વેપાર તૂટતો ગયે અને ઈ. સ. ૧૭૮૦ સુધીમાં એમનું સુરતમાંનું અસ્તિત્વ નગણ્ય બની રહ્યું પાણીપતના મેદાનમાં પરાજિત થયા પછી મરાઠાઓની પ્રતિષ્ઠા ઘટી હતી. અંગ્રેજો આને લાભ ઉઠાવવા પ્રયત્નશીલ બન્યા ને તેઓએ મરાઠાઓના આંતર વિખવાદમાં ભાગ લઈ બને તેટલે લાભ લેવાની નીતિ અખત્યાર કરી. પેશવા બાલાજી બાજીરાવનું અવસાન થતાં (૧૨-૬-૧૭૬૧) માધવરાવ ૧ લે પેશવા બન્યા ત્યારે નિઝામ તરફથી મરાઠા પ્રદેશ પર થયેલા આક્રમણ વખતે અંગ્રેજો પાસેથી તપખાનાની લશ્કરી મદદ મેળવવાના બદલામાં કંપનીને જંબુસરનું ફળદ્રુપ પરગણું આપવાની દરખાસ્ત પેશવાના વાલી રઘુનાથરાવે ( રાબાએ) કરી; જોકે કંપનીના મુંબઈના અધિકારીઓને આ પ્રદેશ કરતાં મુંબઈના બારામાં આવેલ સાલસેટ વસઈનગર અને બીજા ટાપુ મેળવવામાં વિશેષ રસ હતો. પરિણામે એ સદે પાર પડ્યો નહિ (૧૭૬૨). દરમ્યાન વડોદરાની સત્તા માટે ગોવિંદરાવ અને ફત્તેસિંહરાવ વચ્ચે ઝઘડે થ. ફત્તેસિંહરાવે પિતાને પક્ષ મજબૂત કરવા સુરતની અંગ્રેજ કેઠીના પ્રમુખ પ્રાઈસ સાથે વાટાઘાટે કરી અને એની પાસે ૧૦૦૦ સિપાઈ, ૩૦૦ યુરોપીય સૈનિકે, અને ૨૦ તેપની મદદના બદલામાં સુરત પરગણાને પેશવાને હિસ્સો તેમજ પિતાની સુરતની ચુથ આપવાની તૈયારી બતાવી, પણ મુંબઈની કંપનીના Page #73 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાહ અધિકારીઓને આ દરખાસ્ત પણ મોળી લાગી. તેઓ હવે વધુ ને વધુ લાભ મળે તેવી તક ઊભી કરવા લાગ્યા. આવી એક તક એમને સુરતના નવાબ તરફથી ઈ. સ. ૧૭૭૧ માં મળી હતી. : ૩. ભરૂચ લીધું સુરતના નવાબે મુંબઈના ગવર્નર અને પ્રમુખ વિલિયમ હર્ન બાયને ૧૭૭૧ ના માર્ચમાં લખ્યું કે મુઘલેના દેઢસો વર્ષના અમલ દરમ્યાન મુઘલ બાદશાહએ ભરૂચમાં ફુરજા(જકાતનાકા)ની જકાતની આવક સુરતના નવાબ (સૂબેદાર)ને આપી હતી અને આ હક્ક આજથી ૪૦ વર્ષ પહેલાં સુધી અબાધિતપણે સુરતના નવાબે ભોગવતા હતા, પણ ભરૂચને નવાબ સ્વતંત્ર થતાં એણે આ જકાત આપવી બંધ કરી છે તેથી આ જકાતની વાર્ષિક ઊપજ રૂ. ૭૦,૦૦૦ લેખે ગણતાં આ બાકી લેણું નીકળતી રકમને આંકડે રૂ. ૨૮ લાખ સુધી પહોંચી ગયો છે, આથી ભરૂચને નવાબ આ રકમ ચૂકવી આપે એ માટે કંપની સરકારે એને ફરજ પાડવી જોઈએ. નવાબની આ માગણીની સાથે કંપનીએ પણ પિતાની એક બાબત જેડી દીધી. કંપનીના રક્ષણ નીચે ભરૂચથી વેપાર કરતા વેપારીઓના માલ પર કંપની શરૂઆતમાં ૧ ટકા અને પછી ૨ ટકા જકાત લેતી હતી, અને કંપની વતી ભરૂચના નવાબે આ રકમ ઉઘરાવી કંપનીને આપવાની હતી. આની છ વર્ષથી બાકી નીકળતી રકમને આંકડે દોઢ લાખ રૂપિયા સુધી પહેમે હતા, આથી ભરૂચના નવાબ પાસેથી એકંદરે રૂ. ૩૦ લાખ કઢાવવાની અંગ્રેજોને તક સાંપડી. સુરતના નવાબે અંગ્રેજો સાથે સંધિ કરી કે ભરૂચ પાસેથી જે કંઈ ચડત રકમ પ્રાપ્ત થાય તેને હું ભાગ હું અંગ્રેજોને આપીશ અને વસૂલાત માટે થનારા ખર્ચમાં ત્રીજા ભાગને ખર્ચ પણ આપીશ.૧૦ ભરૂચને નવાબ મુઆઝિઝખાન આ વખતે વડોદરાના ફતેસિંહરાવ, ખંભાતના નવાબ મેમીનખાન અને સુરતને અંગ્રેજ હાકેમની ભીંસ અનુભવી રહ્યો હતે. આવી સ્થિતિમાં અંગ્રેજોએ સુરતના નવાબની માગણીના વાજબીપણાની ખાતરી કર્યા વિના શક્ય તેટલી રકમ ભરૂચના નવાબ પાસેથી પડાવવા ભરૂચ પર આક્રમણ કર્યું. (માર્ચ ૧૭૭૧), પરંતુ આ આક્રમણ નિષ્ફળ ગયું.૧૧ આ વખતે નવાબનું પલ્લું નમતું હોવા છતાં એણે મુંબઈ જઈ અંગ્રેજો સાથે સમાધાન કરી લેવાનું નક્કી કર્યું. એ મુંબઈ પહેલે (૪-૧૧-૧૭૭૧) ત્યારે એનું અંગ્રેજોએ ભારે દબદબાપૂર્વક સ્વાગત કર્યું. એમની વચ્ચે સંધિ થઈ (૩૦-૧૧-૧૭૭૧) તેમાં નવાબે અંગ્રેજોને ચાર લાખ રૂપિયા અને ભરૂચમાં કાઠી સ્થાપવા માટેની જગ્યા આપવાનું કર્યું. જ્યારે નવાબ પર કઈ બાહ્ય આક્રમણ થાય તે અંગ્રેજોએ એને Page #74 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજોના ગુજરાત સાથેના પૂર્વ સંપર્ક ૪૩ સહાય આપવાનું સ્વીકાર્યું. કરાર મુજબ ભરૂચમાં કાઠી સ્થાપવા માટે રેસિડેન્ટ તરીકે જેમ્સ મોલેને મોકલવામાં આવે (એપ્રિલ, ૧૭૭૨). આ પહેલાં બનેલી એક ઘટનાથી નવાબને અંગ્રેજોમાંને વિશ્વાસ ઘટી ગયો હતો. બન્યું હતું એમ કે સંધિ કર્યા પછી નવાબ મુંબઈથી દરિયામાગે ખંભાત પાછો ફર્યો ત્યારે એણે પિતાની સાથેના રસાલાને ભૂમિમાર્ગે મુંબઈથી રવાના કરેલે. એ રસાલા પર મરાઠાઓએ આક્રમણ કરીને એમાંના ૧૦૦ માણસોને મારી નાખ્યા અને એમના ઘોડા છીનવી લીધા. નવાબે મરાઠાઓના આ કૃત્ય અંગે કંપનીને ફરિયાદ કરી, પરંતુ મુંબઈ સરકારે એના પર કંઈ ધ્યાન આપ્યું નહિ. નવાબે એને સંધિભંગ ગયે તેથી મોલે સાથે કંપનીએ મોકલાવેલ ભેટને એણે અસ્વીકાર કર્યો. મલેએ એને કંપનીનું અપમાન ગણ એની જાણ મુંબઈના ગવર્નરને કરી. એની સાથે ભરૂચની મહેસૂલી આવકનું ભારે અત્યુક્તિભર્યું વર્ણન કરી, અંગ્રેજોએ આ પ્રદેશ સર કરી લેવો જોઈએ એવી પણ એણે જોરદાર હિમાયત કરી.૧૨ અંગ્રેજોએ મેલેના હેવાલને આધારે ભરૂચ પર આક્રમણ કરવા બ્રિગેડિયર જનરલ ડરબનની સરદારી નીચે ખુશ્કી દળ અને સુપરિન્ટેન્ડેન્ટ વસનની સરદારી નીચે નૌકાદળ મુંબઈથી રવાના કર્યું. સેનાએ ભરૂચ પહેાંચી (તા. ૯-૧૧-૧૭૭૨) કેટને ઘેરો ઘાલ્યો. ૧૪ મી નવેબરે વેડરબર્ન મરાયે અને એનું સ્થાન રોબર્ટ ગોર્ડને લીધું. ભારે હલ્લો કરી છેવટે તા. ૧૮૧૧-૧૭૭૨ ના રોજ ભરૂચને કિલ્લે સર કરવામાં આવે. નવાબ શહેર છોડીને નાસી છૂટયો. અંગ્રેજોએ ત્યારબાદ શહેરમાં ભારે લૂંટ ચલાવી.૧૩ ૪. મરાઠાઓના આંતરસંઘર્ષના લાભ ઉઠાવતા અંગ્રેજો આ અરસામાં રઘુનારાથરાવ અને પુણેના પેશવા વચ્ચે આંતરસંઘર્ષ ઉગ્ર બન્યું. ગુજરાતમાં અડાસ નજીક આણંદ–મોગરી પાસે એને પેશવાના સેનાપતિ હરિપંત ફડકે સાથે લડાઈ થઈ, જેમાં રાઘબાને હારીને નાસવું પડયું. એ ખંભાત તરફ નાસી ગયો, પણ ત્યાંના નવાબ તરફથી આશ્રય ન મળતાં ખંભાતની અંગ્રેજ કેઠીના વડા મેલેટ એને આશ્રય આપે અને એને છૂપી રીતે ભાવનગર થઈ સુરત રવાના કરી દીધું. આ ઉપકારથી પ્રેરાઈને તેમજ પિતાને પેશવાઈનો હક્ક પુનઃ અપાવવામાં અંગ્રેજો સહાયભૂત થાય એમ છે એમ લાગતાં રાબાએ અંગ્રેજો સાથે સુરત મુકામે મૈત્રી કરાર કર્યા (૬–૩–૧૭૭૫). આ કરાર અંગ્રેજોને પિતાની સત્તાને પ્રસાર કરવામાં પહેલરૂપ બન્યા. કરાર અનુસાર અંગ્રેજોએ ૨,૫૦૦ સૈનિકોની ટુકડી અને યોગ્ય પ્રમાણમાં તોપખાનાની સહાય કરવાના બદલામાં ઉપર્યુક્ત વસઈ અને સાલસેટ ઉપરાંત થાણુ સહિતના મુંબઈના Page #75 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ બધા ટાપુ અને જંબુસર તેમજ ઓલપાડનાં ફળદ્રુપ પરગણાં તથા અંકલેશ્વરમાંને પેશવાને હિસ્સો પિતાને મળે એવી તજવીજ કરી.૧૪ હવે ગુજરાતના ખંભાત તેમ વડોદરા વગેરેના શાસકે અંગ્રેજોના પ્રભાવથી એમની શેહમાં આવવા લાગ્યા હત્તા. રાબાની અંગ્રેજો સાથેની મૈત્રીની જાણ થતાં પહેલાં એને જાકારો આપનાર ખંભાતને નવાબ પણ રાબાને મળવા સુરત ગયે અને એને ભેટસોગાદ આપી આવ્યું. ગોવિંદરાવ ગાયકવાડ રાબાને પક્ષે જોડાયે. રાઘબા સાથે કર્નલ કીટિંગની સરદારી નીચે ૧,૫૦૦ ની અંગ્રેજ ફેજ જોડાઈ. અંગ્રેજોની ચડિયાતી યુદ્ધશક્તિને લઈને રાબાના સૈન્યને પેશવાના લશ્કર સામે વારંવાર થયેલી અથડામણમાં છત મળતી રહી; જોકે અડાસ પાસેના નિર્ણાયક યુદ્ધમાં શરૂઆતમાં રાઘબાને હાર મળી, પણ પછી વિજય મળ્યું. એ પછી હરિપંત ફડકે ગુજરાતમાંથી વિદાય થયે. આ વખતે ફસિંહરાવને ભીંસમાં લઈ ગોવિંદરાવ વડોદરાને કબજે લેવા પ્રવૃત્ત થયો ત્યારે કીર્ટિગે મુત્સદ્દીગીરી વાપરી ફત્તેસિંહરાવને વિરોધી પક્ષની છાવણમાંથી પોતાના પક્ષે કરી લીધે. ફરસિંહરાવને વડોદરાની પોતાની સત્તા ચાલુ રાખવા માટે એને પક્ષ લેવા સબબ હવે અંગ્રેજોએ સુરતના કરાર અનુસાર ભરૂચ પરગણુનું મહેસૂલ અને ચીખલી વરિયાવ તથા કેરલ પરગણું પોતાને મળે તેવી તજવીજ કરવા માંડી, પણ સુરતના કરારને ગર્વનર-જનરલ વોરન હેસ્ટિંગ્સ અમાન્ય કરતાં રાબાને પિતાના નસીબ પર છોડી કર્નલ કીટિંગને પાછા ફરવાનો હુકમ થયે. અંગ્રેજોએ પુણેના પેશવા સાથે પુરધરમાં સંધિ કરી, જેનાથી સુરતના કરાર રદ થયા. પુરંધરના કરારથી અંગ્રેજોને પેશવા પાસેથી ભરૂચની મહેસૂલ અને એની આસપાસની જમીન પ્રાપ્ત થઈ, પણ પાછળથી ઈંગ્લેંડની કેટે ઑફ ડાઈરેક્ટર્સે સુરતના કરાર માન્ય રાખતાં ભારે ગૂંચવાડો ઊભો થયે. અલબત્ત, અંગ્રેજો બધા કરારોને પિતાના લાભમાં અર્થ તારવતા રહ્યા. આ અરસામાં પેશવાને ફ્રેન્ચ સાથે વધતે સંપર્ક જાણી સાવધ બનેલ અંગ્રેજોએ કેર્ટ ઓફ ડાઈરેકટર્સની આજ્ઞાથી પેશવા. વિરુદ્ધ રાબાને ટેકે આપવાનું નક્કી કર્યું. મુંબઈને આશ્રય લઈ વધારામાં પિતાને પેશવા પદે સ્થાપવામાં અપાનારી લશ્કરી સહાયના બદલામાં વલસાડ અને અંકલેશ્વરની પેશવાના હિસ્સાની મહેસૂલ આપવાનું પણ સ્વીકાર્યું (નવેબર, ૧૭૭૮). હવે પરિસ્થિતિને શકય લાભ ઉઠાવવા અને ગુજરાતમાંથી મરાઠી સત્તાને પાંગળી બનાવી એના સ્થાને પિતાની સત્તા સ્થાપવા કલકત્તાની વડી કચેરીએ બાજી ગોઠવવા માંડી. રાબાની સાથે લશ્કરી ટુકડી મોકલવામાં આવી (૨૫-૧૧-૧૭૭૮). વળી મુંબઈની અંગ્રેજ Page #76 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજોના ગુજરાત સાથેના પૂર્વ-સંપર્ક સત્તાને મદદ કરવા માટે ગેડાને ગુજરાત તરફ રવાના કરવામાં આવ્યો. રાબાની સેનાને પેશવા તરફથી નાના ફડનવીસ અને મહાદજી સિંધિય એ મક્કમ મુકાબલે કરતાં છેવટે વડગાંવની સંધિ થઈ (૧૬–૧–૧૭૭૯), જેમાં અંગ્રેજોએ રાઘબાને પેશવાને હવાલે કરવા ઉપરાંત ગુજરાતમાં મરાઠાઓ તરફથી મળેલા પ્રદેશ પાછા આપવાનું પણ નક્કી થયું. અલબત્ત, અંગ્રેજોએ આ કબૂલાતનું પાલન કર્યું હોવાનું જણાતું નથી. થડા વખત પછી સિંધિયાની પકડમાંથી રાબા નાસી છૂટી ભરૂચ પહોંચી ગયે. જનરલ ગોડાર્ડ એને જઈ મળ્યો અને એની સાથે વાટાઘાટ કરવા રોકાયે (૧૨-૬-૧૭૭૯). એવામાં પિતાની વિરુદ્ધ પેશવા નિઝામ અને માયસોરના સુલતાન સંઘ રચી રહ્યા હોવાની બાતમી મળતાં અંગ્રેજોએ હવે પુનઃ રાધેબાને પક્ષ કરવા માંડ્યો. બીજી બાજુ કંપની સત્તાએ પેશવાની સત્તાને ગુજરાતમાંથી નાબૂદ કરવા પેશવા અને ગાયકવાડ વચ્ચેના મતભેદોને લાભ લેવાનું નક્કી કર્યું અને એ માટે ગાયકવાડ સાથે મળી એક સંધ સ્થાપવાની યોજના વિચારી (૧૪-૧-૧૭૭૯). કલકત્તાએ આ પેજનાને મંજૂર રાખી જનરલ ગોડાઈને એમાં સહાય કરવા આદેશ પાઠ.૧૭ આ સમયે પેશવાના લશ્કરે ડભેઈને ઘેરે ઘા હોવાથી ગાડાડે ડભાઈ તરફથી ઝડપી કર્યા કરી, જયારે અંગ્રેજોની ભરૂચમાંની ટુકડીએ ભરૂચમાંના મરાઠા સરદારોને હાંકી કાઢયા અને અંકલેશ્વર હાંસોટ તથા આમોદ સર કરી લીધાં. ગેડાડે પેશવાની ફરજ પાસેથી ડભોઈ જીતી લીધું (૨૦–૧–૧૭૮૦). આ સમયે કુંઢલા ગામે ગડાર્ડ અને ફત્તેસિંહરાવ ગાયકવાડ વચ્ચે કરાર થયા (૨૬–૧–૧૭૮૦). આ કરારમાં પેશવાની ધૂંસરી ગાયકવાડ પરથી જતી રહે, પેશવાને ગુજરાતને મહી નદીની ઉત્તર ભાગ ગાયકવાડને મળે એના બદલામાં ફોસિ હરાવ અંગ્રેજોને ૩૦૦૦ સવારદળની મદદ આપે ને એ યુદ્ધસમયે વધારી આપે તેમજ ગાયકવાડને સુરત અઠ્ઠાવીસી જિલ્લામાં ગાયકવાડી હિસ્સો તેમજ ભરૂચ તથા નર્મદા પર આવેલ શિનેરને પ્રદેશ પણ અંગ્રેજોને આપે એમ ઠર્યું.૮ આ કરાર પછી ગોડાર્ડ ડભોઈને હવાલે મેજર ફેન્સને સોંપી, ફત્તેસિંહરાવને સાથે લઈ અમદાવાદ જીતવા નીકળી પડ્યો. પાંચ દિવસના ઘેરા બાદ પેશવાના સૂબા બાબાજી પંડિત પાસેથી એ લીધું (૧૫–૨–૧૭૮૦) અને એને હવાલે ફત્તેસિંહરાવને સોંપ્યો. ૧૯ હેલાના કરાર પ્રમાણેના પ્રદેશ ફત્તેસિંહરાવે અંગ્રેજોને આપ્યા; જોકે એમાંથી સોનગઢને હેતુપૂર્વક બાકાત રાખ્યું. એ પછી ફત્તેસિંહરાવની વિનંતીથી, વડોદરા ખાતે બ્રિટિશ રેસિડેન્ટ તરીકેની જવાબદારી પણ ખંભાતના રેસિડેન્ટ મેલેટને Page #77 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાઉ સાંપાઈ; જોકે ૧૭૮૧ માં કૅપ્ટન અ` ખરેખર વડાદરા રહ્યો, પણ એને પછીના વ પાછા ખેાલાવી લેવાયા હતા. ઘેાડા સમય બાદ વડાદરામાં નિયમિતપણે રેસિડેન્ટની નિમણૂક થવા લાગી. ૧૭૮૦ ના અંતમાં જનરલ ગોડા ગુજરાતના લશ્કરની જવાબદારી મેજર ફૉર્બ્સ'ને સાંપી પોતે વસઈને ધેરા ઘાલવા ઉપડયો. ફ્રાન્સે સુરત ભરૂચ શાર અને ડભાઈ ખાતે લશ્કરી ટુકડીએ રાખી ત્યાંની અંગ્રેજી હકૂમતને જાળવી રાખો.૨૧ અ ંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે ચાલેલા સંઘના અંત ગ્વાલિયર પાસે આવેલ સાલબાઈ નામના સ્થળે થયેલા કરારથી આવ્યા (૧૭-૫-૧૭૮૨). આ કરારમાં ગુજરાતને લગતી કેટલીક અગત્યની બાબતાના સમાવેશ થતા હતા. આ સંધિથા ગાયકવાડ અને અંગ્રેજો વચ્ચેના કુંઢેલાના કરાર રદ થયા અને લડાઈ પહેલાં ગાયકવાડને તાખે જે મુલકે હતા તે જ એના કહેવાયા. અમદાવાદ ઉપરા પણ એના હક્ક જતા રહ્યો અને એણે એને કબજો પેશવાને સાંપવાની સ્થિતિ ઊભી થઈ. અલબત્ત, પુર ંધરની સંધિ અનુસાર અંગ્રેજોએ પેશવાને આપી દીધેલે ભાગ હવે એમને પરત મળ્યા.૨૨ આ કરારથી ગાયકવાડને ઘણું ગુમાવવું પડયું અને ભારે ખર્ચ પણ ભાગવવા પડથો; અંગ્રેજોને જોકે આથી ખાસ કંઈ ગુમાવવું પડયું નહિ, આ સ્થિતિ ૧૭૮૯ સુધી ટકી રહી. ૧૭૮૯માં ફત્તેસિંહરાવનું અવસાન થતાં રાજા સયાજીરાવ ગાયકવાડના મુતાલિક તરીકે પેાતપેાતાના હક્ક સ્વીકારાવવા માટે માનાજીરાવ અને ગાવિંદરાવ વચ્ચે પેશવા દરબારમાં લાંખે સત્તાસંધ ચાલ્યે તેમાં માનાજીરાવે કુંઢેલાના કરારના આધારે પેાતાને સહાય કરવા અંગ્રેજ ગવનરને વિનંતી કરી, પણ એ કરાર સાલબાઈના કરારથી રદ થયેલા ઢાવાથી ગનરજનરલ (લાડ`કાન વૈલિસની સલાહથી મુ`બઈની અંગ્રેજ સત્તા તટસ્થ રહી.૨૩ આ સત્તાસંઘર્ષ ના અંત ૧૭૯૨ માં રાજા સયાજીરાવનું અવસાન થતાં ગાવિંદરાવ હક્કની રૂએ વડાદરાની ગાદીએ આવે એવી સ્થિતિ સર્જાતાં આવ્યા. સાલબાઈના કરારથી અમદાવાદ પુનઃ પેશવાને પ્રાપ્ત થયું હતું, પશુ અમદાવાદમાંના સરખા આખા શેલૂકર ખુદ પેશવાને પણ ગાંઠતા નહેાતા. શેલૂકરે ગાયકવાડની હવેલી પર હુમલા કરતાં ગાવિંદરાવ ગાયકવાડે અમદાવાદ જીતી લીધુ" અને શેલૂકરને કેદ કરી લીધેા (જુલાઈ, ૧૮૦૦).૨૪ પેશવાએ પણ વાર્ષિક પાંચ લાખ રૂપિયા લેખે ચાર વર્ષ માટે અમદાવાદ તેમજ મહી નદીની ઉત્તરે આવેલા પ્રદેશાના પેાતાના મહેસૂલી હ ગાયકવાડને આપ્યા.૨૫ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૭ અંગ્રેજોના ગુજરાત સાથેના પૂર્વ સંપર્ક પ. ગુજરાતમાં વિસ્તરતી સત્તા અને સર્વોપરિતા ગોવિંદરાવ ગાયકવાડનું (સપ્ટેમ્બર ૧૮૦૦ માં) અવસાન થયું એ વખતે વડોદરા રાજ્ય આર્થિક દૃષ્ટિએ ઘસાઈને ઘણું નબળું પડી ગયું હતું. આ વખતે ગેવિંદરાવના બે પુત્ર આનંદરાવ અને કાનાજીરાવ વચ્ચે ગાદી માટે લાંબે સંઘર્ષ થ. છેવટે બંને પક્ષોએ અંગ્રેજોને લવાદી કરવા વિનંતી કરી. મુંબઈના અંગ્રેજ ગવર્નર જેનાથન કને એલેક્ઝાન્ડર કરને જરૂરી લશ્કરી ટુકડી સાથે આ બાબતમાં લવાદી કરવા તેમજ વડોદરા રાજ્યના બધા પ્રશ્નોની પતાવટ કરવા મોકલ્ય. આનંદરાવને ગાદી માટેને હક્ક સ્વીકારાયે અને એના વતી દિવાન રાવજી અને એના ભાઈ બાબાએ દીવાન રાવજી ને આનંદરાવ વિરુદ્ધનાં બંડ-બળવાં સમાવ્યાં. કડીને મલ્હારરાવ મેજર વેકરને શરણે આવ્યો. એને પ્રદેશ ખાલસા કરી ગાયકવાડીમાં જોડી દેવા (મે, ૧૮૦૨). કાન્હજીરાવને કેદ કરવામાં આવ્યું અને સંખેડા તથા બહાદરપુરના બંડખોર જાગીરદાર ગણપતરાવને પણ શરણે લેવાયો. ગાયકવાડને આ બધી સહાય કરવાના બદલામાં ખંભાત ખાતે ગવર્નર ડંકન અને દિવાન રાવજી વચ્ચે કરાર થયા (૬-૬-૧૮૨) તેમાં અંગ્રેજોને ચોરાસી પરગણું અને સુરતની ચૂથને ગાયકવાડને હિસ્સા પરત પ્રાપ્ત થયો. કડીના વિજયમાં સહાય કરવા માટે ચીખલી પરગણું અપાયું અને ૩૦૦૦ ની અંગ્રેજ ફેજ તથા તેપખાનાની સહાય કરી સેના રાખવાના નિભાવ ખર્ચના માસિક રૂ. ૬૫,૦૦૦ ચૂકવવા પેટે ળકા અને નડિયાદની ઊપજ આપવાનું ઠર્યું. ખેડાનો પણ સમાવેશ થ, પ્રથમ વર્ષમાં થયેલા લશ્કરી ખર્ચ પેટે અંગ્રેજોને જોળકા નડિયાદ અને અને વીજાપુરમાં પરગણાં તેમજ કડી ટપે પ્રાપ્ત થયાં (૧૮-૧-૧૮૦૩).૧છે. ૬-૬-૧૮૧૨ ના કરાર અનુસાર મેજર વકરને રેસિડેન્ટ નીમવામાં આવ્યા અને એ ૮મી જૂને વડોદરા પહોંચી ગયે... 2 દરમ્યાન અંગ્રેજોએ પેશવા બાજીરાવ બીજા સાથે વસઈની સંધિ કરી (૩૧-૧૨-૧૮૦૨) તદનુસાર પેશવા પાસે સહાયકારી સૈન્યની જનાને સ્વીકાર કરાવી એના બદલામાં વાર્ષિક ૨૬ લાખ રૂપિયાની ઊપજવાળ પ્રદેશ મેળવ્યો. એમાં સુરત અઠ્ઠાવીસીમાંના પેશવાના મહાલેના વાર્ષિક ૧૨ લાખ ૨૮ હજારની ઊપજવાળા પ્રદેશને સમાવેશ થયે હતો. ગાયકવાડને સુરત પ્રદેશને હિસ્સે આ અગાઉ અંગ્રેજોને મળ્યું હતું તેથી હવે સમગ્ર સુરત જિલ્લા પર અંગ્રેજોની આણ પ્રવતી. આ કરારથી ગાયકવાડ સાથે કોઈ પણ પ્રશ્ન ઊભો થાય તે એમાં અંગ્રેજોની લવાદી પેશવાએ સ્વીકારી. ૨૯ Page #79 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાય સિંધિયાએ વડોદરા રાજ્યની વિકટ પરિસ્થિતિને લાભ ઉઠાવવા માટે પેશવાને વાર્ષિક ૧૦ લાખ આપીને અમદાવાદને ઇજા ગાયકવાડ પાસેથી લેવાની તજવીજ કરવા માંડી. બીજી બાજુ સિંધિયાને કલકત્તાના ગર્વનર જનરલ માસ ઐફિ વેલેસ્લી સાથે સંઘર્ષમાં ઊતરવું પડયું. ગર્વનર-જનરલની સૂચનાથી સિંધિવાના તાબાને ભરૂચને કિલેક (૨૯-૮-૧૮૦૩) અને પાવાગઢને કિલ્લે (૧૭-૮૧૮૦૩) સર કરી લેવામાં આવ્યા. પાછળથી સિંધિયા અને અંગ્રેજ સરકાર વચ્ચે સુરજી અંજનગાંવની સંધિ (ડિસેમ્બર, ૧૮૩) થતાં અંગ્રેજોએ પેશવા તથા ગાયકવાડ પરના સિંધિયાના કેટલાક હક્ક મુકાવી દીધા. અંગ્રેજોએ પણ સિંધિયાને ભરૂચને પ્રદેશ પોતાની પાસે રાખી દાહોદ તેમજ પાવાગઢ પાછાં આપી દીધાં. ઈ. સ. ૧૮૦૪માં અમદાવાદના ઈજારાની મુદત પૂરી થતી હતી. પુણેના રેસિડેન્ટ કર્નલ બેરી કલેઝે ભારે પ્રયત્ન પછી ગાયક્વાડ માટે વાર્ષિક ૪ લાખ રૂપિયાના ભાડાથી ૧૦ વર્ષને ઈજારો ફરીથી તાજો કરાવી આપો (૧૦-૧૦૧૮૦૪).૩૩ એ પછી વડોદરાના રેસિડેન્ટ ગાયકવાડ સાથે નવા કરાર કર્યા, જેમાં અગાઉના બધા કરારની જોગવાઈઓને સમાવેશ કરવામાં આવ્યો હતે. (૨૧–૪–૧૮૦૫). આ કરારથી અંગ્રેજોને સહાયકારી સેના રાખવાના બદલામાં ૧૧ લાખ ૭૦ હજારની ઊપજવાળાં ધોળકા નડિયાદ વીજાપુર માતર તથા મહુધા પરગણું મળ્યાં તેમજ કડી-ટપ અને કમી-કઠોદરા પણ અંગ્રેજોને અપાયાં. ગાયકવાડના બધાં જ દેશી-વિદેશી રાજ્ય સાથેના રાજકીય અને આર્થિક પ્રશ્નોમાં અંગ્રેજોને લવાદ રાખવાનું અને એમને નિર્ણય માન્ય ગણવાનું ઠર્યું.૩૪ આમ આ નિર્ણાયક સંધિથી અંગ્રેજોની વડોદરા પરની સર્વોપરિતા સ્પષ્ટ થઈ. પેશવા સાથેની સાલબાઈની અને ત્યાર પછી વસઈની સંધિથી તેમજ ગાયકવાડ સાથેની આ સંધિથી ગુજરાતમાં અંગ્રેજોની સત્તાને વ્યાપક વિસ્તાર થયે. સુરત ચોવીસી અને સુરત અઠ્ઠાવીસી, ચીખલી પરગણું, ખેડાને કિલ્લે તથા જિલ્લે, ઘેળકા નડિયાદ માતર મહુધા તથા વિજાપુર પરગણું, કડી–ટપે, તાપી અને મહી વગેરેનાં જંબુસર સિનેર ડભાઈ આમોદ દહેજબારા ઓલપાડ હાંસેટ અને અંકલેશ્વર પરગણું ઉપરાંત ધંધુકા રાણપુર અને ઘોઘાનાં પરગણું તથા નાપાડ અને ખંભાતની ચોથ વગેરે એમને પ્રાપ્ત થયાં.૩૫ દીવાન રાવજી આપાજીના અવસાને (૧૮-૭–૧૮૦૩) દીવાન બનેલે એને દત્તક પુત્ર સીતારામ મહારાજ આનંદરાવને બેટી સલાહ આપતા અને એમની જાણ બહાર બેફામ ખર્ચ કરતે, આથી ધીમે ધીમે એ એને અપ્રિય થઈ પડ્યો. રાજ્યમાં આનંદરાવના નાના ભાઈ ફત્તેસિંહ ર જાની રાજ્ય-રક્ષક તરીકે પસંદગી Page #80 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજોના ગુજરાત સાથેના પૂર્વ સંપર્ક થઈ. એ અંગ્રેજોને મિત્ર બની રહ્યો (૧૮૦૬). આ વખતે ગંગાધર શાસ્ત્રી પટવર્ધન વડોદરાની રેસિડેન્સીમાં દેશી સહાયક તરીકે નેકરી કરતા હતા તે ફતેસિંહરાવને પણ પ્રીતિપાત્ર બન્યો હતો. - સૌરાષ્ટ્રમાં આ સમયે નાના–મેટા અનેક ઠાકોરોની સત્તા પ્રવર્તતી હતી. વળી પેશવા અને ગાયકવાડ પિતાની ખંડણી ઉઘરાવવા માટે મુલકગીરી ચડાઈએ કરતા; જૂનાગઢ અને ભાવનગર જેવાં મેટાં રાજ્યો પડોશી પ્રદેશ પર હલા કરી જોરતલબી વસૂલ લેતા, આથી નાના ઠાકરોએ વડોદરાના રેસિડેન્ટ પાસે આવા ત્રાસમાંથા પિતાને રક્ષણ આપવા વિનંતી કરી. શરૂઆતમાં આવી દરમ્યાનગીરી કરવામાં મુંબઈના ગવર્નરે રસ દાખવ્યો નહિ, પણ છેવટે સૌરાષ્ટ્રના દેશી રાજ્યો પર પિતાની વગ વધારવાની આ તક ઝડપી લેવા મેજર વેકરને લીલી ઝંડી અપાઈ. સૌરાષ્ટ્રની પેશવાની ઊપજને હિસ્સો ઉધરાવવાને ઈજારે પણ ગાયકવાડને મળ્યું હોવાથી ગાયકવાડનું આધિપત્ય સમગ્ર સૌરાષ્ટ્ર પર પ્રવર્તતું હતું. આવી સ્થિતિમાં ગાયકવાડની આવકને નિશ્ચિત કરવાની જરૂર પણ હતી તેથી મેજર વૈકર સૌરાષ્ટ્રમાં ગયે (ઈ. સ. ૧૮૦૭) અને ગાયકવાડના પ્રતિનિધિ વિઠ્ઠલરાવ દેવાજીને સાથે રાખી એણે વેરાઓ(જમા અને ખરાજાત)ની રકમ નિશ્ચિત કરી. ઘણા સરદારોએ વેકરનું આ સમાધાન સ્વીકાર્યું. આ સમાધાન “વકર સેટલમેન્ટ' તરીકે ઓળખાય છે. ગાયકવાડની ઊપજ આનાથી નિશ્ચિત થઈ, સમાધાનના દસ્તાવેજ પર સહી કરનારા દરબારો સ્વાભાવિક રીતે અંગ્રેજોના પ્રભાવ નીચે આવી ગયા અને ખંડણીની બાબતમાં નિશ્ચિત બન્યા. ૨૭ આ દરમ્યાન વડોદરાના ગાયકવાડ સાથે અંગ્રેજોએ પૂરક કરાર કરી પિતાને લેવાની વાર્ષિક રકમ રૂ. ૧,૭૬,૧૬૮ પૂરેપૂરી પ્રાપ્ત થાય એ માટે ૧૮૦૫ને કરારના પ્રદેશ ઉપરાંત ભાવનગરથી આવતી ઘાસદાણુની રકમ અને નડિયાદ મહુધા ધોળકા માતર વગેરે વિસ્તારના કેટલાંક ગામોની મહેસૂલી ઊપજ પણ પિતાને મળે એવી ગોઠવણ કરી (૭–૭-૧૮૦૮).૮ ૧૮૧૨ માં સદ્દગત ગેવિંદરાવ ગાયકવાડના પુત્ર કાન્હાજીએ વડોદરા રાજ્યમાં બંડની પ્રવૃત્તિ આદરી, આથી ભરૂચના કેપ્ટન બેલેન્ટાઇને કાન્હજીના કૅ પાદરા ઉપર હલ્લે કરી એને કેદ પકડ્યો અને એ ફરી ક્યારેય ખતરો ઊભો ન કરે એ માટે એને મદ્રાસ મેકલી દેવાયે, જ્યાં એને મૃત્યુપર્યત નજરકેદ રખાયેલ ૧૮૧૨ માં કેપ્ટન કર્નાકે વિઠ્ઠલરાવ દેવાજીને સાથે રાખીને જામનગર ૫ર ચડાઈ કરી અને જામનગરને સંધિ કરવાની ફરજ પાડી. ૧૮૧૩ માં ક ને જમાદાર Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૦ *. બ્રિટિશ કાય ફતેહમામદ હાલાર પર ચડી આવતાં વડોદરાના રેસિડેન્ટ કનકે બંને વચ્ચે સુલેહ કરાવી. એ જ સાલમાં ખેડાના કલેકટરે ભાવનગર પાસેથી રાણપુર ધંધુકા અને ઘોઘા પરગણું લઈ લીધાં.૪૦ ૧૮૧૩ માં અંગ્રેજોએ ફતેહસિંહરાવની વિનંતીથી ગંગાધર શાસ્ત્રીને ગાયકવાડને મુતાલિક ની. ૧૮૧૪ માં અમદાવાદના ઈજારાની મુદત પૂરી થતી હતી. ઇજારાની મુદત વધારી આપવાની પેશવાની અનિચ્છાની જાણ થતાં અંગ્રેજો અને ગાયકવાડે ઇજારો તાજો કરાવવા તેમજ પેશવા અને ગાયકવાડ વચ્ચે ખંડણી તેમજ અન્ય નાણાકીય લેવડદેવડ અંગેના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ગંગાધર શાસ્ત્રીને પુણે મોકલવાનું નક્કી કર્યું. શાસ્ત્રી ભારે અનિચ્છા છતાં અંગ્રેજોનું રક્ષણ મળવાથી પુણે જવા નીકળ્યા (૨૯-૧૦-૧૮૧૩). ગંગાધર શાસ્ત્રી પુણે પહોંચ્યો (ફેબ્રુઆરી, ૧૮૧૪), પણ પેશવા બાજીરાવ ૨ જાએ એને તરફ શુષ્ક વ્યવહાર દાખવ્યો અને એને મધ્યસ્થ તરીકે કોઈ મહત્વ આપ્યું નહિ. આમ છતાં શાસ્ત્રીએ પેશવા સમક્ષ નાણાકીય બાબતોના ઉકેલ માટેની દરખાસ્તો રજૂ કરી (સપ્ટેબર, ૧૮૧૪), જેને પેશવાએ ફગાવી દીધી અને - અમદાવાદને ઈજા ગાયકવાડને તાજો કરી ન આપતાં એ પિતાના માનીતા સરદાર ચુંબકજી ડુંગળને આપી દીધું અને એને અમદાવાદને સરસૂબે ની (૨૩–૧૦–૧૮૧૪).* ૧૮૧૫ માં અંગ્રેજો નેપાળ-યુદ્ધમાં વ્યસ્ત હતા એવામાં પેશવાને માહિતી મળી કે વડોદરામાં રાજા આનંદરાવ ગાયકવાડ અને ફત્તેસિંહરાવ બંને બ્રિટિશ રેસિડેન્ટના જાપ્તામાં લગભગ નજરકેદ જેવી સ્થિતિમાં છે. પેશવાએ તક જોઈ વડોદરા પરના પિતાના આધિપત્યને દાવો કરી પિતાના ખંડિયા રાજા તરીકે ગાયકવાડની સારસંભાળ લેવાને પિતાને હક્ક આગળ કર્યો, પણ પેશવાને આ હક્ક રેસિડેન્ટ એસ્ટિને નકારી કાઢી પેશવાની સ્વાધીન સત્તાને સ્પષ્ટ ઇન્કાર કર્યો. બંનેને લાગવા માંડયું કે બ્રિટિશરોની મધ્યસ્થી સિવાય પિતાના પ્રશ્નોને ઉકેલ આવે એમ નથી અને સરવાળે પિતાને જ ગુમાવવાનું આવશે, આથી પેશવાએ ગંગાધર શાસ્ત્રી પ્રત્યે એકદમ સદૂભાવ બતાવી એને મંત્રીનું પદ આપવાની તેમજ એના પુત્ર વેરે પિતાની સાળીનાં લગ્ન કરવાની દરખાસ્ત કરી. શાસ્ત્રી પેશવાથી અંજાઈ ગયો અને નાસિકમાં એ લગ્નની ઉજવણું કરવા રવાના થશે, પણ અંગ્રેજો અને ગાયકવાડ આથી રોકી ઊઠયા. એમણે શાસ્ત્રીને પિતાની કામગીરી તાત્કાલિક આટોપી લેવા હુકમ કર્યો (૮-૫-૧૮૧૫). શાસ્ત્રીને હવે પેશવાને પક્ષે જવામાં Page #82 -------------------------------------------------------------------------- ________________ અગ્રેજોના ગુજરાત સાથેના પૂર્વ–સપ ૫૧ ડહાપણ નહિ લાગતાં એણે ફેરવી તાલ્યું અને લગ્નની દરખાસ્ત નકારી કાઢી. પેશવાનું અપમાન કરવા સબબ પંઢરપુર મુકામે ત્રયંબક ડે ગળેએ (જુલાઈ, ૧૮૧૫ માં) એનું ખૂન કરાવી નાખ્યું, ખૂનના આ ગુના સબબ અંગ્રેજો પેશવા પર ભારે રાષે ભરાયા. એમણે ખૂનીનેા હવાલા મેળવવા ઉપરાંત ખૂનના બદલામાં ગાયકવાડનું પેશવા પ્રત્યેનુ' તમામ દેવું માફ કરાવી દીધું.૪૩ શાસ્ત્રીના ખૂન બાદ દીવાનપદે આવવા માટે સીતારામે ભારે ઉધામા કર્યો, પણ ફત્તેસિંહરાવે એને ફાવવા દીધા નહિ. બીજી બાજુ રેસિડેન્ટે શાસ્ત્રીના અનુગામી તરીકે ગાયકવાડ અને અગ્રેને વચ્ચે મધ્યસ્થી બની શકે તેવા ધાકજી દાદાજીની નિમણૂક કરાવી (૨૦-૨-૧૮૧૬), પણ ફત્તેસિંહરાવે એને અગ્રેજો-તરફી બીજો શાસ્ત્રી જ ગણી લીધા. ફત્તેસિંહરાવનું વલણ આથા અંગ્રેજો પ્રત્યે અહિષ્ણુ બનતું ચાલ્યું અને એની તથા રેસિડેન્ટની વચ્ચે મતભેદ વધતા ગયા.૪૪ આખામ`ડળના વાઘેરાની લૂંટફાટની પ્રવૃત્તિ ખૂબ વધી હતી તેને ડામવા કર્નલ વોકર અને એના અનુગામી તરીકે વડાદરાના રેસિડેન્ટ તરીકે આવેલા કૅપ્ટન કોંક પગલાં લીધાં હતાં, પણ એ પ્રવૃત્તિ જડમૂળથી નાબૂદ થઈ નહેાતી. છેવટે ૧૮૧૬ માં કુલ ઈસ્ટનને મેકલીને અંગ્રેજોએ વાઘેરાને શરણે આણ્યા.૪૫ ૧૮૧૭ માં દેશભરમાં અંગ્રેજો વિરુદ્ધ વાતાવરણ રચાયું અને મરાઠા સંધના અધ્યક્ષ તરીકે અ ંગ્રેજો વિરુદ્ધ પગલાં લેવામાં આગેવાની લેવાનું પેશવા પર દબાણુ થવા લાગ્યું. અંગ્રેજોને આ કાવતરાની જાણુ થતાં એમણે પેશવાને પોતાના અંકુશ નીચે લઈ એની સાથે પુણેના કરાર કરી લીધા (તા. ૧૩-૬-૧૮૧૩). આ કરારમાં ગુજરાતને લગતી બાબતોના સમાવેશ થતા હતા. પેશવાએ ગાયકવાડ પાસેથી ચાર લાખ રૂપિયા લઈ ભૂતકાળના પોતાના બધા હક્કદાવા જતા કર્યા. એણે અમદાવાદને ઇજારા વાર્ષિક સાડા ચાર લાખ રૂપિયા૪૬ લઈ ગાયકવાડને કાયમ માટે આપી દીધા. પાછળથી આ રકમ લેવાના હક્ક પેશવાએ અંગ્રેજોને આપી દીધે. પેશવાએ સહાયકારી સેના રાખવાના ખર્ચ પેટે અંગ્રેજોને સૌરાષ્ટ્રમાંથી ખડણી ઉઘરાવવાના પેાતાના હક્ક પણ આપી દીધા, તદુપરાંત જંબુસર આમેાદ દહેજખારા ડભાઈ બહાધરપુર અને સાવલી પણ એમને આપ્યાં. હકીકતે અમદાવાદ અને એલપાડ સિવાયના ગુજરાતમાંના બધા પેશવાઈ પ્રદેશ અ'ગ્રેજોને મળ્યા. આ કરારથી ગાયકવાડને પેશવાના આધિપત્યમાંથી સોંપૂર્ણપણે મુક્તિ મળી અને એ સ્વતંત્ર રાજા બન્યા, વળો પેશવાઈને ગુજરાતમાં અંત આવી ગયા. પુણેના કરારના અન્વયે ગાયકવાડ સાથેના કરારામાં પણ ફેરફાર કરવામાં આવ્યા. એ વર્ષોંના નવેમ્બરમાં એ માટે પૂરક કરાર થયા અને પછીના વર્ષે એટલે કે નવેમ્બર ૧૮૧૮ માં Page #83 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાળ સર એમાં ખંને પક્ષને અનુકૂળ ફેરફાર કરવામાં આવ્યા. આ કરારને અન્વયે ગાયકવાડના સહાયક દળમાં વધારા કરી એની પાસેથી અમદાવાદ અને એની આસપાસને દશક્રોઈ વિસ્તાર અગ્રેજોએ મેળવ્યા. અગ્રેજોએ પણ ઊપજના સંદર્ભીમાં હિસાબ સરભર કરવા ડભાઈ બહાધરપુર સાવલો અને પેટલાદ ગાયકવાડને આપ્યાં. પેટલાદના બલ્લામાં અંગ્રેજોએ ઉમરેઠ લીધું. સિદ્ધપુર અને એખામંડળ પ્રાંત તથા શંખાદ્દાર બેટ ગાયકવાડને મળ્યાં. ગાયકવાડે કપડવંજ ભાલેજ કડાઇ અને બીજા કેટલાંક ગામ આપી ખીજાપુર અને કડી મેળવ્યાં. ગાયકવાડે સૌરાષ્ટ્રમાં મહેસૂલ વસૂલ કરવાનુ કા પોતાના વતી અંગ્રેજ સત્તાને સાંપી દીધું. મહીકાંઠામાં પણ આ વ્યવસ્થા ગાઠવાઈ. પેશવા તરફ્થી સૌરાષ્ટ્ર અને ખીજા પોતાના તાબાના પ્રદેશનું મહેસૂલ ઉધરાવવાના હક્ક અંગ્રેજોને પ્રાપ્ત થયા હતા. આમ હવે ગુજરાતમાં બ્રિટિશ કંપનોની સત્તા સર્વાધિક અને સર્વોપરિ બની ૪૭ પાટીપ ૧. સુમનાબહેન શ, શાહ, ‘ગુજરાતમાં વિદેશી વસાહતા' ‘મુધલ કાલ” (‘ગુજરાતના રાજકીયઃ અને સાંસ્કૃતિક ઇતિહાસ', ગ્રંથ-૬), પૃ. ૧૭૧-૭૩ ૨. રમેશકાંત પરીખ, ‘અકખરથી ઔર’ગઝેબ’, “મુધલ કાલ”, પૃ. ૬૩ ૩. સુમનાબંહેન શાહ, ઉપયુક્ત, પૃ. ૧૭૪ ૪. M.S. Commissariat, History of Gujarat, Vol. I!I, pp. 649–51 બન્યું હતું એવું કે સુરતની પ્રજા ત્યાંના હુખશી કિલ્લેદાર સીદી અહમદ અને નવાબ સદરખાનના માઢે ચડાવેલા પુત્ર અલીનવાઝખાનના ત્રાસથી કંટાળી ગઈ હતી, તેથી સફદરખાનથી અસંતુષ્ટ પ્રજાએ કંપની સરકારને સુરતના કિલ્લા કબજે કરી લેવા અને પેાતાને કિલ્લેદાર તથા નવાબના ત્રાસમાંથી ઉગારવા વિનંતી કરી હતી. (Ibid., p. 649) ૫. Ibid., pp. 674 f. ૬. Ibid., p. 681 ૭. Ibid., p. 682 ૮. Ibid., p. 688 ૯. રમેશકાંત પરીખ, ‘પેશવાઈ અમલ’, “મરાઠા કાલ” (‘ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', ગ્રંથ ૭), પૃ. ૮૮ ૧૦. M.S. Commissariat, op. cit., Vol. III, pp. 699 f. ૧૧. નિષ્ફળતાનાં કારણેા માટે જુએ Ibid., p. 701. ૧૨. Ibid., pp. 704-707 ૧૩. Ibid., pp. 709-712 ૧૪. રમેશકાંત પરીખ, પેશવાઈ અમલ”, “મરાઠાકાલ”, પૃ. ૯૨ Page #84 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજોના ગુજરાત સાથેના પૂર્વ-સંપક ૧૫. એજન, પૃ. ૯૨-૯૬ ૧૬. એજન, પૃ. ૯૬-૯૭ ૧૭. એજન, પૃ. ૯૭; યતદ્ર દીક્ષિત, “ગુજરાતમાં અંગ્રેજોનું જામતું પ્રભુત્વ', “મરાઠાકાલ', * પૃ. ૧૬૦–૧૬૧ 96. G. W. Forrest, Selections from the Letters, Despatches, and Other State Papers Preseved in the Bombay Secretariat, Maratha Series, Vol. 1, pp. 394 ff. ૧૯-૨૦. રમેશકાંત પરીખ, પેશવાઈ અમલ”, “મરાઠાકાલ”, પૃ. ૯૮-૯૯ ૨૧. એજન, પૃ. ૧૦૩ 22. G.S. Sardesai, New History of the Marathas, Vol. III, p. 109 ૨૩. રમેશકાંત પરીખ, પેશવાઈ સત્તાની પડતી', “મરાઠાકાલ', પૃ. ૧૩૩-૧૩૪ 28. Commissariat, op. cit. pp., 819 f. ૨૫. Ibid, p. 822. આથી ગાયકવાડને પેશવાના વાર્ષિક રૂ. ૧૬,૭૫,૦૦૦ ની ઊપજવાળા પ્રદેશ પ્રાપ્ત થયા, Ibid., p. 837 ૨૬. વિગતો માટે જુઓ ગ્રંથ ૭, “મરાઠા કલ”, પૃ. ૧૦૮-૦૯, ૧૩૮-૩૯, ૧૬-૬૩. આ કરાર (૬-૬-૧૯૦૨) હેઠળ વડદરામાં નિયમિત રેસિડેન્ટ તરીકે મેજર વકરની નિમણૂક થઈ અને એણે પોતાને હોદ્દો તા. ૧૧-૭-૧૮ ૦૨ ના રોજ સંભાળે. ૨૭. એજન, પૃ. ૧૪૦, પૃ. ૧૬૩ ૨૮. Bombay Gazetteer, Vol. 1, Part I, p. 493 ૨૯. એજન, પ્ર. ૧૦૯–૧૦. ૩૦. અંગ્રેજોએ ભરૂચ પ્રદેશ એના નવાબ પાસેથી જીતી લીધું હતું, પરંતુ ૧૭૮૩માં અંગ્રે જોએ મહાદજી સિંધિયાને ભરૂચ શહેર અને પરગણું આપી દીધાં અને ૧૭૮૩ થી ૧૮૦૩ દરમ્યાન એને કબજે મહાદજી સિધિયા પાસે રહ્યો હતે. ૩૧. Ibid, pp. 809f. ૩૨. “મરાઠા કાલ'; પૃ. ૧૧૦-૧૧૧ 33. Commissariat, op. cit., p. 846 ૩૪. ‘મરાઠા કાલ”, પૃ. ૧૧૧-૧૨, ૧૪૧-૪૨ 34. Commissariat, op.cit., p. 840-41 ૩૬. “મરાઠા કાલ”, પૃ. ૧૧૬-૧૭, ૧૪૨-૪૩ ૩૭. એજન, પૃ. ૧૧૪-૧૫, ૧૪૪-૪૫ ૩૮. એજન, પૃ. ૧૪૨ ૩૯ એજન, પૃ. ૧૪૮ ૪૦. શંભુપ્રસાદ હ. દેશાઈ “સૌરાષ્ટ્રને ઇતિહાસ', પૃ. ૧૮૮–૯૦ ૪૧. એજન, પૃ. ૧૧૬-૧૧૭, ૧૪૮–૧૪૯ ૪૨. એજન, પૃ. ૧૧૭–૧૧૮, ૧૫૧ ૪૩. એજન, પૃ. ૧૧૮-૨૦, ૧૫૧–પર ૪૪. એજન, પૃ. ૧૫૩–૫૪ ૪૫. એજન, પૃ. ૧૫૪ 8€. Bombay Gazetteer, Vol. I, Part I, p. 428 ૪૭. “મરાઠા કાલ”, પૃ. ૧૨૨-૨૩, પૃ. ૧૫૫-૫૭, ૧૬૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ કરંણુ ૩ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન (ઈ. સ. ૧૮૧૮–૧૮૫૮) સન ૧૮૧૮ માં પેશવાઈ સત્તા બંધ પડી અને ગુજરાતમાં અંગ્રેજો સર્પારિ સત્તાધિકારી થઈ પડથા, જોકે એ પૂર્વે કેટલાક મુલક એમના કબજામાં આવી ગયા હતા. બ્રિટિશ શાસનનાં પગરણ એ નવી સત્તાની સ્થ:પના સાથે જે યુગ મંડાયા તેને આપણે ‘અર્વાચીન યુગ'નું નામ આપીશું તેા એ યેાગ્ય અને બંધખેસતું થઈ પડશે.૧ ઈ. સ. ૧૮૧૮ સુધીમાં બ્રિટિશ ઇન્ડિયા કંપનીને ગુજરાતમાં જે કેટલાક મુલક મળ્યા તે પાંચ જિલ્લામાં વહે ચાયેલા હતા. પ્રારભમાં ગુજરાતના પાંચ જિલ્લાનુ રાજકીય ગાન કેવી રીતે તૈયાર થયુ' એને ઇતિહાસ જોવે જરૂરી ખની રહે છે. સમગ્ર ગુજરાત એકી સાથે બ્રિટિશ શાસન હેઠળ આવ્યું નહેાતુ સુરત સાથેના વેપારને અનુષંગીને સંબંધ લગભગ સત્તરમી સદીથી હતા. ત્યારપછી ભરૂચ અમદાવાદ ખેડા અને છેલ્લે પાંચમહાલ સાથેના સંબંધ વિકસ્યા હતા. આ જિલ્લાઓમાં જે સંજોગામાં બ્રિટિશ શાસન આવ્યું તેને ટૂંક ખ્યાલ કરી લઈએ. (૧) સુરત : ઈ. સ. ૧૭૫૯ થી ઈ. સ. ૧૮૦૦ દરમ્યાન તેઓ શહેર કિલ્લે અને આસપાસના કેટલાક પ્રદેશના માલિક બન્યા હતા. મુંબઈ સરકારે ઈ. સ. ૧૮૦૦ ના ધારા નંબર ૧ બહાર પાડયો હતા, જેના દ્વારા કલેક્ટરની નિમણૂક કરવાની હતી. ૧૮૦૨ માં એડવર્ડ ગલ્લે સુરતને પ્રથમ કલેક્ટર બન્યા હતા અને ઍલેક્ઝાંડર રામ્સે સુરત શહેરના ન્યાયાધીશ અને મૅજિસ્ટ્રેટ તરીકે નિમાયા હતા. ઈ. સ. ૧૮૦૨ માં ગાયકવાડે કેટલાક પ્રદેશે પરને હક્ક જતા કર્યા હતા અને એ પ્રદેશાને સુરત કલેક્ટરેટમાં સમાવી લેવામાં આવ્યા હતા. આને કારણે સુરત પાસે આવેલ ચારાસી તેમજ ચીખલીના પેટાવિભાગ પાડવામાં આવ્યા હતા. કેટલાક બાકી રહેલા પ્રદેશા ઈ. સ. ૧૮૧૬ અને ૧૮૧૭ માં બ્રિટિશરાના હાથમાં આવ્યા હતા. ૧૮૩૯ માં પારડી `દર અને પાસેનાં પાંચ ગામડાંનું જોડાણ થયું હતુ. Page #86 -------------------------------------------------------------------------- ________________ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન પક્ષ સુરતમાં ઈ. સ. ૧૮૦૦ માં એક વાવાઝોડુ નુકસાન કરી ગયેલું. ઈ. સ. ૧૮૦૪(વિ. સ. ૧૮૬૦)માં સાઢા દુકાળ' પડયો એ પછી આવી ૧૮૧૦ ની ભયંકર રેલ, ઈ. સ. ૧૮૧૩(વિ. સ’. ૧૮૬૯)માં ગુજરાતમાં અગાણુતરા કાળે કેર વરતાવ્યા. સુરતમાં પણ લે। દુઃખી થઈ ગયાં. ૧૮૧૯ માં ધરતીકંપ આવ્યા. ૧૮૨૨ માં રુસ્તમપરામાં મેાટી આગ લાગી, જે પરાનાં આશરે ૧૦૦૦ ઘર બળીને ખાખ થઈ ગયાં. એમાં સર્વસ્વ ખાઈ ખેઠેલા વેપારીએ અને ખાસ કરીને વણકર ઘણી માટી સખ્યામાં મુ*બઈ જઈને વસ્યા. એ જ વર્ષે ૨૧મી સપ્ટેમ્બરે માટી રેલ આવી અને જાનમાલની ભારે ખુવારી થઈ. આ આફત વેળાએ અરદેશર કાટવાલે છ દિવસ ભારે મહેનત અને ખર્ચ કરી લેાકેાને બચાવ્યાં અને એમને ખારાક-પાણી પહેાંચાડયાં. વળી એક ખીજી રેલ ૧૮૩૫માં આવી, ૧૮૩૭ માં મેાટી આગ લાગી. માલીપીઠમાં શરૂ થયેલી આગ જોતજોતામાં આખા શહેરમાં ફરી વળી. મામ્બ્લીપીઠને પારસીવાડ અને શહેરના મધ્ય ભાગ બળીને ભસ્મ થઈ ગયાં. ખીજે દિવસે પવનથી આગ વધુ ફેલાઈ, આથી વહેારવાડ ભસ્મીભૂત થઈ ગઈ. ત્રણ દિવસ લગી ચાલુ રહેલી આગથી માલિમલકતની તથા ાનની ઘણી મેાટી ખુવારી થઈ. એક ંદર ૯૩૭૩ ઘર ખાખ થયાં, જેની કિંમત રૂ. ૪૬,૮૬,૫૦૦ ની થતી હતી. આખું શહેર ખ`ડિયેર થયું.. કાટપીટિયાના નવા વેશ નીકળ્યું. એ જ વર્ષમાં તાપીમાં પૂર આવ્યુ, ૩૭૨ ધર તણાઈ ગયાં, ૧૦૧૨ પડી ગયાં ને ૨૫૩૯ કાકાપુરી થઈ ગયાં. આ મહાસંકટાથી શહેરને લાખા રૂપિયાનું નુકસાન થયું. લેાના રહ્યાસઘા ધંધા ચૂંથાઈ ગયા. ઠેર ઠેર ચારી વગેરેના ભય પ્રવર્તો. પછી ૧૮૪૨ થી ૧૮૪૯ માં આગ ફાટી નીકળી અને ૧૮૪૭ તથા ૧૮૪૯ માં રેલનુ` સ`કટ ઊભું થયું ? ૧૯ મી સદીના પહેલા બે દાયકા દરમ્યાન શ્રીકૃષ્ણે અર્જુન ત્રવાડીએ ત્રણ લાખ રૂપિયા ખર્ચી બાલાજીનુ' મંદિર બંધાવ્યું, ૧૮૨૫ માં સ્વામી સહજાન જી સુરત ગયા ને નવ દિવસ રહ્યા. સુરતવાસીએ મેાટી સખ્યામાં સત્સંગી બન્યાં. ૧૮૩૬ માં સ્વામિનારાયણનું મંદિર બંધાયું.પં આ વર્ષે નિર્માળદાસ પણ સુરત આવ્યા. એમનાં ભજન ખૂબ લેાકપ્રિય થયાં છે. પોરાજશાહ ધનજીશાહ સુરત અદાલતમાં ન્યાયાધીશ બન્યા. વળી તે વાંસદા ધરમપુર અને માંડવીમાં ગવનરના દેશી એજન્ટ હતા. મુંબઈ સરકારે એમને છ ગામ બક્ષિસ આપ્યાં (ઈ. સ. ૧૮૨૨). એમના ભાઈ અરદેશર કોટવાલ સુરતના લોકપ્રિય સેવક હતા. ૧૮૩૮ માં એમણે સુરતમાં પહેલું પુસ્તકાલય શરૂ Page #87 -------------------------------------------------------------------------- ________________ કરાવ્યું. સરકારે સમારંભ ભરી એમનું અનેક વાર બહુમાન કરેલું (ઈ. સ. ૧૮૨૨, ૧૮૨૬, ૧૮૨૯, ૧૮૩૦). ખ્રિસ્તી ધર્મને પ્રચાર અહીં ૧૮૧૨ થી ઘણે ચાલતું હતું. એગ્લિકન ચર્ચ બંધાયું. ૧૮૨૦માં મિશન પ્રેસ શરૂ થયું, જે ગુજરાતનું પ્રથમ છાપખાનું છે. ૧૮૪૦માં ખાનગી અંગ્રેજી શાળા અને ૧૮૪ર માં સરકારી અંગ્રેજી શાળા શરૂ થઈ. ૧૮૪૦ માં આઈરિશ પ્રેસિબટિરિયન ચચે અહીંના મિશન હાઉસને વહીવટ સંભાળ્યું. ૧૮૪૪ માં દુર્ગારામે માનવધર્મ સભા સ્થાપી. ૧૮૪૪ માં સુરતના ધક્કા પર પહેલી આગબોટ આવી. ૧૮૪૪ માં સરકારે મીઠા પરની જકાત ૮ આનાથી વધારીને ૧૨ આના કરી. લેકેએ એને ઉગ્ર વિરોધ કર્યો. ૧૮૪૮માં સરકારે બંગાળી માપનાં કાટલાં રાખવાને હુકમ કાઢ્યો તેના વિરોધમાં પણ કેટલાક દહાડા સુધી હડતાલ પડી. એ કાયદાનો અમલ મોકૂફ રહ્યો. ૧૮૧૮ પછી સુરતના વેપારની પડતી થતી જતી હતી, પણ ૧૮૪૦ સુધીમાં વેપારધંધા સુધરવાનાં ચિહ્ન જણાયાં, ૧૮૪૭ સુધીમાં લેકે એ કાટમાળ ખસેડીને નવાં મકાન ખડાં કરી દીધાં. ૧૮૫૧ થી ૧૮૫૮ લગીને સમય સારી તેજીને ગયે. ૧૮૫૮ માં રેલવેની સડક નાખવાનું કામ આરંભાયું. ૧૮૫૮ માં પહેલું અજમાયશી એન્જિન દોડાવવામાં આવ્યું ને ગુજરાતના રેલવે-વ્યવહારના કેંદ્ર તરીકે સુરતને નવું મહત્વ પ્રાપ્ત થયું.૭ ૧૮૫૦માં ઍલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સની પ્રેરણાથી એન્કસ લાઈબ્રેરીની સ્થાપના થઈ. એ જ વર્ષે “સુરત સમાચાર' શરૂ થયું. ૧૮૫ર માં સુરતમાં સુધરાઈની સ્થાપના થઈ. ૧૮૫૩ માં શહેરના માર્ગો પર રોશની કરવાનું શરૂ થયુ. (૨) ભરૂચ : ઈ. સ. ૧૭૭૨ માં લશ્કરી અને નૌકાદળના સંયુક્ત સાથ અને સહકારથી શહેરને કબજે લેવામાં આવ્યો હતો. ૧૭૭૨ ના યુદ્ધના પરિણામ સ્વરૂપે ભરૂચના પેટાવિભાગ અને વડગામને જોડવામાં આવ્યાં. જુદી જુદી રીતે ભરૂચના વિવિધ પેટાવિભાગે, જેવા કે અંકલેશ્વર હાંસેટ જ બુસર અને આમોદ, બ્રિટિશ સંચાલન હેઠળ આવ્યા હતા. ઈ. સ. ૧૭૮૩ માં આ વિભાગ મહાદજી સિંધિયાને આપી દેવામાં આવ્યા હતા. ઈ. સ. ૧૮૦૨ માં વસઈની સંધિ થઈ ત્યાંસુધી ભરૂચ મરાઠા શાસન હેઠળ રહ્યું હતું. ઈ. સ. ૧૮૦૩ માં ભરૂચ અને વડગામ ફરી બ્રિટિશ શાસન હેઠળ આવ્યાં હતાં. ૧૮૩૦-૧૮૪૩ દરમ્યાન ભરૂચ સુરત-કલેક્ટરેટ હેઠળ પેટા કલેકટરેટ તરીકે હતું. (૩) અમદાવાદ : ઈ. સ. ૧૮૨ માં (ધંધુકા તાબે) ધોલેરા બંદર અને એના તાબાના નવ ગામે કપની સરકારને મળ્યાં હતાં. વસઈની સંધિ દ્વારા શિવાએ બ્રિટિશરોને સમગ્ર ધંધુકા અને ઘોઘા આપી દીધાં હતાં. પછી થેડા Page #88 -------------------------------------------------------------------------- ________________ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન સમયે ગવર્નર-જનરલ ઑર્ડ વેલેસ્લીએ દાખલ કરેલી સહાયકારી યોજનાના અમલીકરણને ટેકે આપવા માટે ગાયકવાડે જોળકાને પેટાવિભાગ પણ સેંપી દીધે હતા. ઈ. સ. ૧૮૦૫ સુધી વડોદરાના ગાયકવાડના દરબારના રેસિડેન્ટ હેઠળ આ પ્રદેશ (ધોળકા ધંધુકા ઘોઘા) રહ્યા હતા. ત્યારથી માંડીને ઈ. સ. ૧૮૧૮ સુધી અમદાવાદના અલગ કલેક્ટરેટની રચના કરવામાં આવી હતી, જે ખેડાના કલેકટ્રેટ મહી નદી પરના પૂવય જિલ્લાના ભાગરૂપે હતા. ઈ. સ. ૧૮૧૭ની પૂનાની સંધિ દ્વારા પેશવાએ અમદાવાદ શહેર, દસક્રોઈના પેટાવિભાગ, વિરમગામ, પ્રાંતીજના પેટા વિભાગ તેમજ મોડાસા અને હરસેલને એને ભાગ બ્રિટિશરોને આપી દીધું હતું. આમ ઈ. સ. ૧૮૧૮ માં મહીની ઉત્તરે આવેલા પશ્ચિમ જિલ્લાને, જે હવે અમદાવાદ' તરીકે ઓળખાય છે તેને આખરી સ્વરૂપ મળ્યું હતું. ઈ. સ. ૧૮૧૭ની ૩૦મી નવેમ્બરે બ્રિટિશરોએ અમદાવાદને હવાલે સંભાળી લીધો હતો. પ્રથમ કલેક્ટર એન્ડ્રુ ડનલોપ હતો અને પ્રથમ ન્યાયાધીશ ઇડમંડ ઈનસાઈડ હતે.૧૧ (૪) ખેડા : હાલને આ જિલે આંશિક રીતે ઈ. સ. ૧૮૦૨-૩ માં અને ઈ. સ. ૧૮૧૭માં બ્રિટિશ શાસન હેઠળ આવ્યું હતું. ઈ. સ. ૧૮૩૦ સુધી એમાં ફેરફાર થયે નહોતે. એ વર્ષમાં ત્રણ વર્ષ માટે કપડવંજ અમદાવાદને સંપાયું હતું અને ખેડાને પેટા કલેકટરેટ બનાવવામાં આવ્યું હતું, પરંતુ ઈ. સ. ૧૮૩૮ માં જ્યારે ખેડાને કલેક્ટરેટનું સંપૂર્ણ સ્થાન મળ્યું ત્યારે કપડવંજ પાછું ખેડા સાથે સમાવી લેવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૮૦૨ માં ગાયકવાડ પાસેથી ધોળકા ધંધુકા ઘોઘા ખેડા શહેર, અત્યારના નડિયાદને પેટાવિભાગ, માતર અને મહુધા મળ્યાં હતાં અને પેશવા પાસેથી નાપાડ પાસેનાં શેડાં ગામ મળ્યાં હતાં. ઈ. સ. ૧૮૧૭ માં વધારાના સહાયકારી બળ માટે અર્ધી પેટલાદ તેમ એની આજુબાજુને પ્રદેશ ગાયકવાડે આપ્યો હતે. ઉત્તર ગુજરાતના વિજાપુરના બદલામાં કપડવંજ અને ભાલેજ આપવામાં આવ્યાં હતાં પેટલાદ ત્યારપછી પાછું ગાયકવાડને સોંપવામાં આવ્યું હતું. (૫) પંચમહાલઃ બ્રિટિશ શાસન હેઠળ ગુજરાતને આ જિલ્લે છેલ્લે આવ્યું હતું. ઈ. સ. ૧૮૫૧ થી ઈ. સ. ૧૮૬૦ દરમ્યાન આ જિલે સિંધિયા માટે બ્રિટિશ હવાલા હેઠળ હતા. એનું સંચાલન રેવાકાંઠાના રાજકીય એજન્ટ દ્વારા થતું. ઝાંસીમાંને પ્રદેશના બદલામાં એની સૈપણી થઈ હતી અને ઈ. સ. ૧૮૬૧ થી એ પ્રાંતના ભાગરૂપે હતો. Page #89 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કળ ગુજરાતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વહીવટ ઈ. સ. ૧૮૫૮ સુધી રહ્યો. આ વહીવટને ટ્રુ ક્રેા ઇતિહાસ અમદાવાદના નિવૃત્ત નાયબ કલેક્ટર એદલજી ડાસાભાઈએ ‘History of Gujarat'માં નીચે પ્રમાણે આપ્યા છે : ૩ વહીવટ ચંદ્ર ઈ. સ. ૧૮૦૦ માં નવા મેળવાયેલા સુરત જિલ્લાના વહીવટને નિયમનમાં રાખવા માટેના કાયા પસાર થયા હતા. ઈ. સ. ૧૮૦૨ માં આ જિલ્લા માટે જમીન-મહેસૂલને કલેક્ટર નીમવામાં આવ્યા હતા. આ વર્ષ દરમ્યાન પસાર થયેલ ૧૩ મા નિયમન અનુસાર એની ફરજોની વ્યાખ્યા કરવામાં આવી હતી. એ દરમ્યાન અસ્તિત્વ ધરાવતી કેટલીક ભ્રકૃતિ-પદ્દેદારી (ટેન્કાર) બાબતમાં તપાસ કરવા માટે એક મહેસૂલી કંમશન પણ નિમાયું હતું. આ કમિશનની ભલામનુને આધારે ઈ. સ. ૧૯૧૧ માં ભરૂચ જિલ્લાના એક ખૂબ જ તલસ્પશી અને વૈજ્ઞાનિક સર્વેક્ષણના આરંભ કરાયા હતા. બે વર્ષમાં આ કાર્ય પૂરું કરવામાં આવ્યું હતું. સ્વાભાવિક રીતે જ ગુજરાતના ખીન્ન જિલ્લા માટે પણ આ સર્વેક્ષણ વિસ્તારવામાં આવ્યું હતું. આ રીતે લગભગ ઈ. સ. ૧૮૫૩ સુધી નિયમિત મહેસૂલ-સર્વેક્ષણુ અને મહેસૂલી આંકણીના વર્ગીકરણની એક પતિ ઊભી થઈ હતી, જેને માજી જરીક' (જૂનું સર્વેક્ષણ) તરીકે ઓળખાવવામાં આવે છે. ખેડા કલેકટ હેઠળ પ્રત્યેક વર્ષે મોટી સંખ્યામાં નદી નાળાં ઊભરાતાં અને એને કારણે ખેતીને ઘણું નુકસાન થતું તેમજ ધણી જાનહાનિ પણ થતી, આથી સરકારે મોટા પાયા ઉપર ડ્રેઇનેજનું કામ હાથ ઉપર લીધું હતું. થાડા સમયમાં આ મુશ્કેલી નિવારી શકાઈ હતી. ઈ. સ. ૧૮૧૪-૧૫ માં વૃત્તિકા (સ્ટાઇ પેન્ડ) આપીને તલાટી તરીકે ઓળખાતા હિસાબનીશેાની નિમણૂક કરવામાં આવી હતી. તે રૈયત પાસેથી સીધું મહેસૂલ ઉઘરાવતા. આ પૂર્વે` ખેડૂતા દ્વારા મહેસૂલ ઉઘરાવવામાં આવતું. એ પદ્ધતિમાં અત્યાચારને સ્થાન હતું. હવે આ તલાટીએ સાચાં આંકડાશાસ્ત્રીય અને નાણાકીય રજિસ્ટર રાખતા હતા. ઈ. સ. ૧૮૨૭માં જિલ્લા અને ગ્રામકક્ષાના પેલીસ નાગરિક વહીવટના બંધારણ માટે ન્યાયત ંત્ર દ્વારા વિસ્તારપૂર્વક નિયમન તૈયાર કરવામાં આવ્યાં હતાં. નાગરિક મહેસૂલી અને ગુનાહિત ન્યાયતંત્ર માટે તેમજ ખીન્ન ઘણા વિવિધ વિષયા માટે પોલીસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઈ. સ. ૧૮૨૦ માં સતીપ્રથા પર કાયદેસર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. Page #90 -------------------------------------------------------------------------- ________________ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન અમદાવાદ શહેરને લાગેવળગે છે ત્યાંસુધી શહેરની જકાત ઘટાડવામાં આવી હતી અને ત્યાર પછી એના વેપારને ઝડપી વિકાસ થયો હતો. અમદાવાદ જિલ્લાના પહેલા કલેકટર જે. એ. ડનલોપને જણાયું હતું કે શહેરની દીવાલે તદ્દન બિમાર હાલતમાં હતી,૧૪ આથી ચોરીલંટના બનાવ વધી ગયા હતા. એણે કેટને દુરસ્ત કરવાની કોઈ યોજનાને સાકાર કરવા ઘણું પ્રયત્ન કરવા માંડ્યા હતા. છેક ઈ. સ. ૧૮૩૦ માં ડનલોપ, જે હવે મહેસૂલ–કમિશનર બન્યું હતું, તેણે ફરી શહેરની દીવાલને દુરસ્ત કરવાનો પ્રશ્ન હાથ પર લીધે હતો. ઈ. સ. ૧૮૩૧ ના એપ્રિલની ૨૨મી તારીખે આ સંદર્ભમાં સરકારી અધિકારીઓ અને શહેરના સમાજના અગ્રણીઓની એક મિશ્ર સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રખ્યાત શહેર–કેટ-ફંડ કમિટીમાંથી જ આજની અમદાવાદ મ્યુનિસિપાલિટીને જન્મ થયે છે એમ કહી શકાય.૧૫ ઈ. સ. ૧૮૩૧ની ૬ઠ્ઠી જુલાઈએ સદર દીવાની અદાલત કે કંપનીની મુંબઈની સર્વોચ્ચ અદાલતે નિયમન-ધારો પસાર કર્યો. આ નિયમન–ધારે અમદાવાદ શહેરની દીવાલની દુરસ્તી માટે ફંડ આપતો હતો.૧૨ આ પછી આ સંદર્ભમાં અગાઉ નિમાયેલી સમિતિએ નિરર્થક સમય વેડક્યો નહિ અને ઈ. સ. ૧૮૩૧ ના ઑકટોબરમાં જેઠા ખુશાલજી અને મૂળજી ગિરધર સાથે દીવાલના એક એક ભાગને દુરસ્તી માટે કરાર કરવામાં આવ્યું.૧છે આ કરાર રૂ. ૩૧,૬૭૨ ને હતો અને કામ એક વર્ષમાં પૂરું કરવાનું હતું, આ કામ ખાનપુર દરવાજાથી દિલ્હી દરવાજા સુધીનું હતું અને એમાં શાહપુર દરવાજાને સમાવેશ થતા હતા. ઈ. સ. ૧૮૩ર માં એક ખાસ મરજિયાત કેટ-ફી (શહેરની દીવાલની ફી)ની આવક દ્વારા આ કેટને સંપૂર્ણ રીતે દુરસ્ત કરવામાં આવ્યા હતા. આમાંથી જે બચત થઈ હતી તે મ્યુનિસિપલ ફંડમાં જમા થઈ હતી. આ ફંડ શહેર માટે હિતાવહ પુરવાર થયું હતું. લોકહિતની ઘણી યોજનાઓ આ ફંડ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. આગળ જતાં કે ટ્રેક્ટર રાખવાની પદ્ધતિ જરૂરી જણાતાં ઈ. સ. ૧૮૩૩ ના મે માસમાં આ કામગીરીને સીધી સમિતિ ઇસ્પેકટિંગ એન્જિનિયર હેઠળ મૂકી દેવામાં આવી હતી. ઈ. સ. ૧૮૪ર ના એકબરની ૩૧ મી તારીખે સમિતિએ એને સોંપવામાં આવેલી ફરજ પૂરી કરી હતી એવો અહેવાલ સરકારને કર્યો હતે. ૧૮ શહેર કોટ ફંડ બચાવવામાં આવ્યું હતું પરંતુ પછી એણે નવું સ્વરૂપ ધારણ કર્યું હતું. એ એક મરજિયાત ફંડ બન્યું હતું. એ નોંધવું ઘટે કે આ ફંડ આ પછી પણ ઉધરાવવામાં આવતું અને એમાંથા ઈ. સ. ૧૮૪ર થી ઈ. સ. ૧૮૫૨ દરમ્યાન બીજાં ચૌદ વર્ષ સુધી શહેરની મ્યુનિસિપલ જરૂરિયાત પરત્વે સમિતિએ ધ્યાન આપ્યું હતું. આ દ્વારા શહેરને પાણી પુરવઠે, રસ્તા Page #91 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કહે પરની દીવાબત્તીની સગવડ, સફાઈ અને આરોગ્યની વ્યવસ્થા સચવાતાં હતાં. ઈ. સ. ૧૮૫૭–૧૮ ના સુશ્કેલીના સમય દરમ્યાન પણ એ સમિતિએ શહેરના રક્ષણની વ્યવસ્થા માટેના પ્રયત્ન કર્યા હતા. ૧૯ ૧૮૨૨ માં નદીમાં રેલ આવી હતી.૨૦ ૧૮૪૬ માં કેટ–ફીને એક ટકાને બદલે અડધો ટકે કરી નાખે. ૧૮૪૭થી સરિયામ રસ્તા ઉપર દિવસમાં બે વખત પાણી છાંટવાનું શરૂ થયું. રાત્રે પ્રકાશને માટે ફાનસ મૂકવાની વ્યવસ્થા થઈ. ઈ. સ. ૧૮૪૯ માં રૂ. ૮,૦૦૦ ના ખર્ચે ભદ્રના કિલ્લા ઉપર ઘડિયાળ મૂકવામાં આવ્યું. બાદશાહી વખતના નળ પુરાઈ ગયા હતા તે સાફ કરાયા. ૧ ૧૮૧૮ માં અમદાવાદમાં મોટો ધરતીકંપ થયે, તેથી જુમા મસ્જિદના પ્રસિદ્ધ મિનારા પડી ગયા, ઘણાં ઘર પડી ગયાં ને ઘણી જાનહાનિ પણ થઈ. પછી ૧૮૨૧માં ધરતીકંપ થયે. ૧૮૨૪માં શહેરની પહેલી મજણી થઈ અને ૧૮૩૦ માં ફજદારી કચેરી જજના તાબામાંથી મેજિસ્ટ્રેટના તાબામાં આવી. સુરત ભરૂચ ખેડા નડિયાદ અને બીજાં મહત્વનાં નાનાં શહેરમાં મ્યુનિ. સિપાલિટીઓની રચના કરવામાં આવી. સમગ્ર પ્રાંતમાં સંખ્યાબંધ શાળાઓ ખોલવામાં આવી હતી. દેશી રાજ્યોમાં પણ શિક્ષણિક પ્રવૃત્તિ નોંધપાત્ર હતી. આ ઉપરાંત માર્ગોનાં બાંધકામ, રેલવે, પિસ્ટ અને ટેલિગ્રાફની વ્યવસ્થા પર પણ લક્ષ્ય અપાયું હતું, ન્યાયતંત્રના વહીવટને વિકસાવવા પ્રયાસ પણ ધીરે ધીરે થઈ રહ્યો હતે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસને પરંપરાગત અને રૂઢિગત કાયદામાંથી નવા કાયદાસમુચ્ચય અને એની રીતરસમ દાખલ કર્યા એ એક નોંધપાત્ર હકીક્ત છે. શરૂઆતમાં અસાધારણ જાતની અડચણ નડતી હતી, આશ્ચર્ય ઉપજાવે એવી રીતે એ ફિટાડી દેવામાં આવી. ગાયકવાડ પેશવા અને ખંભાતના નવાબના તાબાના મુલકનું બ્રિટિશ મુલક સાથે ચાલતું સેળભેળપણું અને કાઠિયાવાડ તથા મહીકાંઠાનાં અવ્યવસ્થિત ખંડિયા સંસ્થાન, બ્રિટિશ તાબાની સીમમાં આવેલા સંખ્યાબંધ અર્ધા વશમાં આવેલા એવા ગરાસિયા અને મહેવાસી, ઘણું કરીને પ્રત્યેક ગામમાં પાર વિનાના અને જેનાં જોઈએ તેવાં વલણ નક્કી થયેલાં નહિ તેવા જમીનના ભોગવટાને વહીવટ, અને લેકેને ઘણે ભાગ જોઈએ તે હુલ્લડી તથા લુટારુ, એ સર્વે વાનાં એકઠાં મળ્યાં હતાં તેથી કરીને કંપની સરકારના તાબાના મુલકના બીજા હર કોઈ ભાગ કરતાં મહી નદીની પેલી મેરને ભાગ વહીવટ ચલાવવાને ઘણે કઠણ થઈ પડયો હતો, છતાં પણ સરકારની સાવચેતીથી અને જુદાં જુદાં ઠેકાણાંના અધિકારીઓની વિચારશક્તિ અને સાવચેતીથી કેઈ અચાનક અથવા Page #92 -------------------------------------------------------------------------- ________________ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન Fe ભારે પડતા ફેરફારને લીધે પ્રજાનાં મન ઉશ્કેરાયા વિના અને પેાતાની મેળે ગભરાટમાં પડયા સિવાય, અતિશય સલાહ શાંતિથી, બ્રિટિશ સત્તા અને બ્રિટિશ વહીવટ સ્થાપવામાં આવ્યાં.૨૩ આમ વહીવટી પરિસ્થિતિમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયા પ્રથમ તબક્કે અમુક પરિસ્થિતિને યથાવત્ જાળવી રાખીને એક પ્રકારની વહીવટી નાજુકાઈથી સભાળી લેવામાં આવી હતી. જૂના ખેડા જિલ્લાનાં પરગણાં જ્યારે પ્રથમ બ્રિટિશ હાથમાં આવ્યાં ત્યારે એ સર્વે કલ વાકરને સ્વાધીન કરાયાં અને એના ઉપર એના આસિસ્ટન્ટા વહીવટ ચલાવવા લાગ્યા. બધા કારભાર એના જૂના ધેારણ પ્રમાણે ચાલવા દીધા અને બધી વાતની ખરી હકીક્ત શી છે એ વિશે કાંઈક બાતમી મેળવવા સિવાય ખીજુ કાંઈ પણ કરવામાં આવ્યું નહિ. જ્યારે નિયમસર કલેકૂટર ઠરાવવામાં આવ્યા ત્યારે પણ લાંબા વખત સુધી ચાલતા વહીવટ જારી રાખવામાં આવ્યા.૨૪ મહેસૂલખાતામાં અને ન્યાયખાતામાં પણ એવી સાવધાનીપૂર્વક ફેરફાર કે પરિવર્તન કરવાના પ્રયત્ન થયા હતા.૫ ગુજરાતમાં બ્રિટિશ સરકારની સ્થાપના થવાથી ત્યાંના એક ભાગના લોકા મુસીબત નીચે આવી પડયા તા પણ ઘણા ભાગને તેથી લાભ થયા. ગરાસિયા નબળા પડી ગયા અને દબાઈ ગયા. દેસાઈ અને પટેલ સહિત બધા વતનદાર પાસેથી અધિકાર અને સત્તા છીનવી લેવામાં આવ્યાં ને એને બદલે એમના અંગનું અને એમની મિલકતનું નિર્ભયપણું એમને આપવામાં આવ્યું. મહેસૂલની રીતિમાં ફેરફાર કરવામાં આવ્યા તથા નાણાવટીએને એમના લાભનું એક મેટુ કામ મળતું બંધ થઈ ગયુ. અને ઘણાં બધાં દેશી સંસ્થાન પડી ભાંગ્યાં, તથા માલમિલકત સરખી રીતે વહેચાઈ ગઈ, તેયા વેપારની પડતી થવાથી પણ એક ખીજું નુકસાન થયું. ભાટ લેાકાર૬ એક વાર ગુજરાતમા વજનદાર થઈ પડયા હતા તે હવે કશા લેખામાં રહ્યા નહિ અને રૈયત જે અગાઉ દુઃખ સહન કરતી હતી તેને બદલે ઘણું ધન સુખ તેમ નિર્ભયપણું પામી, જે વેપારના કામમાં લાગેલા હતા તે અને ગરાસિયાઓ એ બે જ વર્ગના લાકે ખેદ જણાવતા. હવે વંશપરંપરાના ઠાકાર રહ્યા નહિ, સ્થાપિત લશ્કરી નાયક રહ્યા નહિ, અને વિદ્યા અથવા ધર્મને દેખીતું પણ સ્વાર્પણુ કરવાથી પ્રતિષ્ઠાને પાત્ર થાય તેવા માણુસ પણુ રહ્યા નહિ. રૈયતના લાને બ્રિટિશ રાજ્ય સુખદાયક થઈ પડયું. એ રાજ્યે પીડારાઓના હલ્લા થતા બંધ કરી નાખ્યા, અંદરખાનેની અવ્યવસ્થા થતી અટકાવી, સમ અને નિષ્પક્ષપાત ન્યાય આપવા માંડયો અને Page #93 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાહ જુલ્મ તથા બળાત્કારથી પૈસા ખેંચી લેવાના પ્રકાર ઘણા ખરા સાફ કરી નાખ્યા. રૈયતની ચડતી એમના રહેઠાણના સુખે કરીને, એમના પિશાકની સફાઈએ કરીને અને એમની ધરતીની ઊંચી ખેતી કરીને જણાઈ આવી. પુષ્કળ ઝાડે અને વાડાની બાબતમાં, સુંદર અને ખરેખર સારી બાંધણીનાં ગામોની બાબતમાં અને લેકેના યોગ્ય તથા ખીલતા દેખાવની બાબતમાં ગુજરાત પૂર્વ ભારતના બંગાળ સાથે મુકાબલે કરવાની પંક્તિમાં મુકાયું. આમ આ રાજકીય પરિવર્તનની અસર સામાજિક ઈતિહાસના ઘડતરની પ્રક્રિયા ઉપર પણ પડી હતી. આ સમય દરમ્યાન બ્રિટિશરોએ સામાજિક સુધારાઓ દ્વારા પરિવર્તન લાવવાના પ્રયત્ન કર્યા હતા. ૨૭ ૧૮૧૯ માં પેશવાના મુલકની છેલ્લી વ્યવસ્થા થઈ તેની રૂએ ગુજરાતમાંના એના સઘળા હક્ક બ્રિટિશ સરકારને મળ્યા ને એણે બાજીરાવના ચડેલા રૂપિયાના બદલામાં ગાયકવાડ પાસેથી ચાર લાખ લેવાના તે આવ્યા. બીજે વર્ષે કાઠિયાવાડની ખંડણી તથા ઘાસદાણા સંબંધી પેશવા તથા ગાયકવાડના હિસ્સાની ખાસ તપાસ કરવામાં આવી. એના પરિણામે બ્રિટિશ સરકારે સયાજીરાવ ગાયકવાડને ફરજ પાડી કે ખંડણીની વસૂલાત માટે કાઠિયાવાડમાં એક બ્રિટિશ અમલદાર રહે કે જે જરૂર પડે તે ગાયકવાડી સવારોને પણ કામે લગાડે. એવી જ ગોઠવણ મહીકાંઠામાં કરવામાં આવી. એ રીતે કાઠિયાવાડની રાજ્યવ્યવસ્થા સંબંધી સઘળી કારભાર બ્રિટિશ સરકારના હાથમાં આવ્યું.૮ કેપ્ટન બૅલેન્ટાઈન ૧૮૧૮ થી હર વર્ષ ખંડણી ઉઘરાવવા કાઠિયાવાડ જાતે હતે. ૧૮૨૦માં કેપ્ટન બનેવાલ કાઠિયાવાડને પોલિટિકલ એજન્ટ નિમાઈ ગાયકવાડનાં ખંડિયાં રાજ્યની તપાસ કરવા સારુ કાઠિયાવાડમાં આવ્યું. એ વર્ષે ગાયકવાડ સરકારે એવી કબૂલત લખી આપી કે કાઠિયાવાડના રાજાઓ પાસેથી ખંડણીની માગણી હવે પછી બ્રિટિશ સરકાર મારફત જ કરવી. ૧૮૨૦ માં ઓખાના વાઘેરે એ બંડ ઉઠાવ્યું. કર્નલ સ્ટાનટને લશ્કર લઈ દ્વારકા હલે કરીને લીધું ને વાઘેરેનું જોર તેડવું. બ્રિટિશ સરકારે પ્રાંતને સઘળા વહીવટ ૧૮રર માં પિતાના હાથમાં લીધે. જૂનાગઢના સિપાઈઓ ઘણા હુલ્લડખર હતા ને એમણે ધોરાજીના ઠાકરને ધાડ પાડી ઘણે હેરાન કર્યો હતે; ૧૮૨૪ માં તેઓને વશ કરવામાં આવ્યા ને જૂનાગઢ સંસ્થાન પાસેથી નુકસાનીના બદલામાં ૬,૮૫,૦૦૦ કરી લેવામાં આવી. એવી રીતે ખુમાણેને પણ વશ કરવા પ્રયત્ન થયો. ૧૮૨૪– ૨૫ માં ગેરબંદોબસ્તનું જડમૂળ નીકળી ગયું. ૧૮૨૯ માં ખુમાણે શાંત થયા. કચછના Page #94 -------------------------------------------------------------------------- ________________ ઈટ ઈકિયા કંપનીનું શાસન રાવ મોરબી તથા ઝાલાવાડમાં સવારી કરતા તે બંધ કરાવાઈને કે મેકમના પ્રયાસથી લાગતાવળગતાં સંસ્થાને રાવની પાસેથી નુકસાની અપાવી. ૨૮ જદારી હકુમત ન ધરાવતાં કાઠિયાવાડનાં સંસ્થાને માટે બ્રિટિશ સરકારે કાઠિયાવાડમાં ૧૮૩૧ માં એક ફેઇજદારી કેટ સ્થાપી. ગાષ્ઠવાડી સૂબાએ ઝટપટીથી તથા જબરીથી ગાયકવાડી મુલકમાં વધારો કરતા રહ્યા. પોલિટિકલ એજન્ટોએ ખાસ કરીને સર લી ગ્રાંડ જેકબ તથા કનલ લાગે, મહેમાહેની લડાઈને અંત આણુ આખા પ્રાતમાં સલાહશાંતિ પ્રવર્તાવી ને લોકેની બેદિલી નાબૂદ કરી.૩૦ પાદટીપ ૧. હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ, “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન, ખંડ ૧, પૃ. ૬ 2. Rogers, Land Revenue of Bombay, Vol. 1, pp. 168-170 ૩. ઈચ્છારામ ઈ. દેસાઈ, “સૂરત: સેનાની મૂરત', પૃ. ૧૩૦ ૪. એજન, પૃ. ૧૩૧-૧૩૩ ૫. એજન, પૃ. ૧૩૪–૧૩૫ ૬. એજન, પૃ. ૧૩૫-૧૩૭ ૭. એજન, પૃ. ૧૪૩ ૮. એજન, પૃ. ૧૪૯ Rogers, op. cit., pp. 130 f. ૧૦. Ibid, pp. 12 f. 91. Edalji Dosabbai, History of Gujarat, p. 241 f.n. 92. Rogers, op. cit., pp. 76 f. 23. Edalji Dosabhai, op. cit., pp. 304–ff. 28. B. K. Boman Bebram, The Rise of Municipal Government in the City of Ahmedabad, Intro., p. XI 94. Ibid., p. XIII 95. Ibid., p. XIV ૧૭. Ibid, p. Xv ૧૮. Ibid, p. XVI, f, n. 1 2. Ibid., p. XXV ૨૦. રત્નમણિરાવ ભીમરાવ જેટ, ગુજરાતનું પાટનગર અમદાવાદ, પૃ. ૧૭૪ ૨. એજન, પૃ. ૧૬૯-૭૦ ૨૨. એજન, પૃ. ૧૬૮ Page #95 -------------------------------------------------------------------------- ________________ રિટિશ કાહ ૨. એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ, રાસમાળા'-ભા. ૨,(ગુજ. અનુ.દી.બ, રણછોડભાઈ ઉદયરામ), | પૃ. ૨૭૪ ૨૪-૨૫. એજન, પૃ. ૨૭૭ 24. Dvijendra Tripathi & M. J. Mehta, Colonialism and Moderni zation, The case of Early British Intervention in a Traditional Indian Society, p. 6. 20. Kenneth Ballhatchet, Social Policy and Social Change in Wes tern India, Preface, p. V ૨૮. નર્મદાશંકર લાલશંકર દવે ગુજરાત સર્વસંગ્રહ', પૃ. ૩૭૯-૩૮૦ ૨૯. નર્મદાશંકર લાલશંકર દવે, “કાઠિયાવાડ સર્વસંગ્રહ, પૃ. ૨૨૯-૨૪૦ ૩૦. એજન, પૃ. ૨૪૦ Page #96 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકરણ ૪ ગુજરાતમાં ૧૮૫૭ને સંગ્રામ પૂર્વભૂમિકા સામાન્ય માન્યતા એવી છે કે ૧૮૫૭ના સંગ્રામમાં ગુજરાતે નહિવત ભાગ ભજવ્યા હતા તેમજ વિદેશી સત્તા સામેના કહેવાતા બળવામાં પિતાના દેશબાંધવોને એણે કોઈ ગણનાપાત્ર સહકાર આપ્યો ન હતો, પરંતુ ભિન્ન ભિન્ન પ્રકારના નક્કર પુરાવા આ માન્યતાને તદ્દન ભૂલભરેલી સાબિત કરે છે. ૧૮૫૭ પહેલાં પણ ગુજરાત સરકારનાં અન્યાયી કાર્યો સામે સામુદાયિક આદેશન કર્યા હતાં. મુંબઈ સરકારે ૧૮૪૪માં મુંબઈ ઇલાકામાં મણ મીઠા પરને કર આઠ આનાથી વધારીને એક રૂપિયાને કર્યો. આનાથી એને વાર્ષિક ૨૨ લાખની વધારાની આવક મળે એમ હતી, પરંતુ આની સામાન્ય અને ગરીબ લેકેના જીવન-ધારણ પર ઘણું જ માઠી અસર થાય એમ હતું, આથી સુરતના તમામ વર્ગોના તથા તમામ જાતિઓને લેકેએ ૧૮૪૪ના ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં આ વધારા સામે પ્રચંડ દેખાવ જવા, સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસ સુધી સખત હડતાળ પડી. સુરતના આશરે ૩૦,૦૦૦ લેકે વિરોધી અરજી સાથે શહેરના મુલકી અધિકારી રેમિંટન તથા મુંબઈ ગર્વનરના સુરતના પ્રતિનિધિ આબુથનેટની કચેરીએ કુચ કરી ગયા. લશ્કર તથા પોલીસના એમને વિખેરવાના પ્રયાસ સફળ થયા નહિ. સતત ત્રણ દિવસ સુધી લોકોએ આ રીતે વિરોધી દેખાવ જ્યા. તમામ વર્ગના લોકોના ભારે વિરોધને કારણે છેવટે આબુથનટે ૧ લી સપ્ટેમ્બર, ૧૮૪૪ના રોજ મીઠા પરને વધારાને કર મોકુફ રખાયાની જાહેરાત કરી, પરંતુ આગળ જતાં સરકારે મીઠાવેરાને વધારે ફરી નાખવાની જાહેરાત કરતાં કરી લેકોમાં અસંતોષ ફેલાયે. પ્રત્યેક વર્ગને ભારે દબાણને લીધે છેવટે સરકારે મીઠા પરને વેરે દર મણે ૧ રૂપિયાને બદલે બાર આના લેવાની જાહેરાત કરી. સુરતમાં આ પ્રકારનું બીજુ સામુદાયિક આંદોલન પણ થયું. સરકારે એપ્રિલ ૧૮૪૮માં બંગાળી ધારણનાં તોલમાપનાં નવાં સાધન દાખલ કર્યા. આની સામે લેઓએ અને મહાજનેએ સખત હડતાળ પાડી તથા મોટા દેખાવ જ્યા. Page #97 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ લેકેએ હજારોની સહીઓ સાથેની વિરોધી અરજી સુરતના કામચલાઉ કલેકટર અને મેજિસ્ટ્રેટ ઑલિવરને સુપરત કરી. હડતાળ એક સપ્તાહ સુધી ચાલુ રહેતાં લેકીને અનાજ અને અન્ય ચીજો મેળવવાની ભારે મુસીબત પડી. સરકારે આ બાબત કરેલી વ્યવસ્થા નિષ્ફળ નીવડી. દરમ્યાન મહાજનોએ લેકેને મફત અનાજ વહેંચતાં લોકલડતમાં ઘણો જુસ્સો આવ્યો. લેકેને લડતા ચાલુ રાખવા તથા કાયદા સામે કાનૂની લડત ચલાવવા મોટું ભંડોળ (રૂ. ૫૦,૦૦૦) એકઠું કર્યું . લોક-વિરોધ સામુદાયિક લડતમાં પલટાવાને ભય લાગતાં સરકારે તેલમાપનાં નવાં સાધનો અમલ રદ કરવાની જાહેરાત કરી. પરબળો ૧૮૫૭ના ઉત્થાન માટે ભારતમાં જે સંગે અને પરિબળો જવાબદાર હતાં તે તે ગુજરાતમાં મેજૂદ હતાં જ, પરંતુ એ ઉપરાંત કેટલાક ખાસ કારણ પણ ગુજરાતમાં ૧૮૫૭ ની ઘટના માટે જવાબદાર કહી શકાય. લેડ ડેલ્હાઉસીએ બિન-દસ્તાવેજી જમીન જપ્ત કરવા માટે ઇનામ–કમિશનની નિયુક્તિ કરી હતી. ભારતની આ પ્રકારની કુલ જમીનની આશરે 3 ભાગની જમીન ગુજરાતમાં હતી. દસ્તાવેજી પુરાવા નહિ હોવાથી ગુજરાતના મોટા ભાગના તાલુકદારો અને જમીનદારની જમીન જપ્ત થતી હતી, આથી તેઓએ ગુજરાતમાં ૧૮૫૭ના વિપ્લવને ઉત્તેજન આપ્યું, એટલું જ નહિ, પરંતુ એમાં સક્રિય ભાગ ભજવ્યો. ૧૮૫૭માં રાજાઓને સાથ મેળવવા બ્રિટિશ સરકારે રાજાએ સામેના તાલુકદારોના દાવાઓની ઉપેક્ષા કરીને રાજાની રજૂઆતને મંજૂર કરી, આથી મેટા ભાગના ભાયાતે અને તાલુકદારે આર્થિક રીતે પાયમાલ થઈ ગયા, આથી મહીકાંઠાના ૧૪૦ જેટલા ભાયાતે પિતાની ખરાબ આર્થિક સ્થિતિને લીધે હરપળે વિપ્લવને સાથ આપવા તૈયાર હતા. ગુજરાતના લશ્કરમાં બહુધા આરબ મકરાણું પવારી મરાઠા વગેરેની ભરતી થતી હતી, પરંતુ કાઠી કળી ભીલ ધારાળા નાયકડા વગેરે જેવી ગુજરાતની લડાયક કેમોના લેકેની અપવાદરૂપે જ ભરતી થતી હતી. આથી એમાંના મોટા ભાગના બેકાર હતા અને તેઓ લૂંટફાટને ધંધો કરતા. ગુજરાતમાં વિપ્લવ થતાં તેઓએ એમાં મહત્ત્વને ભાગ ભજવ્યો. ગુજરાતના ઘણાખરા રાજાઓ નવાબો અને સામંત પિતાનાં લશ્કરમાં આરબ મકરાણી અને સિંધી મુસ્લિમોની સારા પ્રમાણમાં ભરતી કરતા. એમને સ્વાભાવિક રીતે જ મુઘલ સમ્રાટ પ્રત્યે કૂણી લાગણી અને બ્રિટિશ સરકાર પ્રત્યે Page #98 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં ૧૮૫૭ને સંગ્રામ નફરત હતી, આથી તેઓએ ગુજરાતમાં ૧૮૫૭ના વિપ્લવના ફેલાવામાં અગ્રભાગ ભજવ્યું.૮ ગુજરાતમાંથી થેલામાં મીઠું કચ્છના રણ મારફત રાજપૂતાનામાં મેકલાતું હતું. આ થેલામાં અગાઉ સિંદૂર ભરેલ હોવાથી મીઠું લાલ બની ગયું હતું. મહીકાંઠામાંથી પસાર થતા આ થેલા લેકેએ જોયા ત્યારે તેમને લાગ્યું કે લોકોને ઇરાદાપૂર્વક ધર્મભ્રષ્ટ કરવા માટે મીઠા પર ગાયનું લોહી છાંટવામાં આવ્યું હતું. આ અફવા ગુજરાતના અન્ય ભાગોમાં ફેલાતાં વિપ્લવને ઉત્તેજન મળ્યું ઃ - ૧૮૫૭ માં ગુજરાતના લશ્કરમાં ગ્વાલિયરના કેટલાક સૈનિક હતા. આ સમયે વાલિયરમાં દોલતરાવ સિંદની વિધવા રાણી બૈઝાબાઈ પોતાના સગીર પુત્ર વતી રાજયને વહીવટ કરતી. એને બ્રિટિશ શાસન પ્રત્યે ભારે નફરત હતી તેથી એણે ગુજરાતમાં જાસૂસે મોકલીને પોતાના સૈનિકોને તથા ગુજરાતના અન્ય ઠાકરને બ્રિટિશ સરકાર સામે વિપ્લવ પકારવા ઉશ્કેર્યા.૧૦ ગુજરાતમાં સાધુએ ફકીર તથા મૌલવીઓએ બ્રિટિશ સરકાર સામે ખુલ્લી જેહાદ જગાવી હતી. સરાજુદ્દીન મૌલવી અમદાવાદની જુમ્મા મસિજદ તથા અમદાવાદની લશ્કરી ટુકડીઓમાં બ્રિટિશ સરકાર વિરુદ્ધ ખુલ્લાં ભાષણ કરતે, આથી એની ધરપકડ કરીને એને સજા કરવામાં આવેલી. જેમાં ભારતના અન્ય પ્રદેશમાં ચપાટી મારફત વિપ્લવને સંદેશો ફેલાવાતે હેવાનું મનાતું તેમ ગુજરાતમાં વૃક્ષની ડાંખળીઓ મારફત આવો સંદેશ ફેલાવાત.૧૨ ગુજરાતમાં તેમજ અન્ય પ્રદેશોમાં કૂતરા ભારત પણ વિપ્લવને સંદેશ ફેલાવાત.૧૩ ભારતીય ભાષાઓમાં પ્રસિદ્ધ થતાં વર્તમાનપત્રએ પણ વિપ્લવને ઉત્તેજિત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો. મુંબઈના ગર્વનર માઉન્ટ ટુઅર્ટ એલ્ફિન્સ્ટને મુંબઈ ઈલાકામાં ન્યાયની પ્રથા બદલી નાખી. એણે સ્થાનિક અદાલતેને બદલે સરકારી અદાલતા સ્થાપી, જે ઘણું ખર્ચાળ તથા લાંચ લેનારી હતી. વળી એમાં ન્યાયની ઢીલ પણ ખૂબ થતી. વળી બ્રિટિશ સરકારે ગુજરાત તથા અન્ય ભાગોમાં કરેલા કેટલાક સુધારા અને કાયદા ભારતીય રિવાજો અને પ્રણાલિકાઓના વિરોધી હતા, આથી બ્રિટિશ શાસન પ્રત્યેના લેકેના અણગમામાં વધારો થયે. ગુજરાતની આસપાસના પ્રદેશમાં બનેલા વિપ્લવના બનાવોએ પણ ગુજરાતમાં વિપ્લવને ઉત્તેજિત કરવામાં ગણનાપાત્ર ફાળો આપે. રાજપૂતાના મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રના અમુક ભાગનાં બંડેએ ગુજરાતના સંનિકે લેકે તથા ઠાકોરોમાં વિપ્લવ જગાવવાની વૃત્તિને સતેજ ક.૧૮ બહાદુરશાહ પહેલાના સીધા વંશજ શાહજાદા ફીરોજશાહે રાજપૂતાનાના અમુક ભાગોમાં વિપ્લવ ફેલાવવામાં અગ્રભાગ ભજ. Page #99 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ પિતે ફક્ત ૨૦ વર્ષને જવાન હોવા છતાંય એણે મકરાણીઓ અફઘાને અને આરબોની સહાયથી મંદસોરને કિલે અને શહેર કબજે કર્યા તથા ત્યાં પિતાને જૂન ૧૮૫૭ માં રાજા તરીકે જાહેર કર્યો. એણે આશરે ૨૦,૦૦૦ નું લશ્કર એકત્રિત કર્યું તથા એની મદદથી રાજપૂતાના મધ્યપ્રદેશ તથા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક પ્રદેશ કબજે કરવાની યોજના કરી. આ માટે એણે જે તે પ્રદેશના ઠાકોરોને પોતાને સહકાર આપવા પત્રો લખ્યા, પરંતુ એને પૂરત. સહકાર નહિ મળતાં એની એજના નિષ્ફળ ગઈ.૧૫ ખાસ કરીને ઇંદોર, મહાવ તથા ધારનાં બંડોએ મહીકાંઠા પંચમહાલ તથા ખેડાના પ્રદેશોમાં બનેલા વિપ્લવના બનાવે પર ઊંડો પ્રભાવ પાડયો હતો.૧૧ વળી નસીરાબાદ તથા અંદરના બનાવોએ દાવેદ વડોદરા તથા ભરૂચના બનાવો પણ સીધી અસર કરી હતી.૧૭ ભરૂચમાં મે, ૧૮૫૭માં મુસ્લિમો અને પારસીઓ વચ્ચે થયેલા કોમી રમખાણને ૧૮૫૭ના વિપ્લવતા બનાવો સાથે સાંકળી લેવામાં આવતાં ભરૂચ તથા દક્ષિણ ગુજરાતના અમુક પ્રદેશમાં વિપ્લવ વિશેષ ફેલાયે. સ્થાનિક પોલીસ રમખાણ દબાવવામાં નિષ્ફળ જતાં વડોદરા વાગરા હાંસોટ અંકલેશ્વર વગેરે શહેરોમાંથી બેલાવવામાં આવેલી લશ્કરી કુમકથી રમખાણને દાબી દેવામાં આવ્યું. રોજર્સને ૧૩ મી જૂન ૧૮૫૭ના રોજ ભરૂચનાકામચલાઉ મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું. એની તપાસમાં ભરૂચને મૌલવીને પુત્ર તથા બીજા ૧૬ મુસ્લિમ લૂંટફાટ તથા પારસી ગુરુની હત્યા માટે મુખ્ય અપરાધી જણાયા, આથી એમાંના બેને ફાંસી આપવામાં આવી. ત્રણને જેલવાસ મળ્યો તથા બાકીનાને અપરાધના પ્રમાણમાં વધતી-ઓછી સજા કરવામાં આવી.૧૮ આ બનાવમાં સરકારે પારસીઓની તરફેણ કરી હતી એવા બહાના તળે પહેલાં ભરૂચના મુસ્લિમોએ સરકાર સામે બંડ. પિકાયું, તથા એમની પ્રેરણાથી અંકલેશ્વર નાં દેદ રાજપીપળા હાંસોટ વગેરે સ્થળોએ પણ બંડ થયાં. સુરતમાં મુસ્લિમોના ધર્મગુરુ શેખ સૈયદ હુસેન ઇક્સની અસર તળે સુરતના મુસ્લિમોએ સરકાર સામે બંડ પોકાર્યું નહિ. પરિણામે સૈયદ ઈસને રૂ. ૫૦૦ નું વર્ષાસન બાંધી અપાયું તથા એને “ કસ્પેનિયન ઓફ ધી સ્ટાર ઑફ ઇન્ડિયાને ખિતાબ અપા.૧૯ ગુજરાતમાં વિપ્લવના મુખ્ય બનાવઃ અમદાવાદમાં શરૂઆત ગુજરાતના વિપ્લવની શરૂઆત અમદાવાદમાં જૂન, ૧૮૫૭માં બનેલા બનાવથી થઈ. ઈદેર અને મહાવના વિપ્લવકારીએ જૂન, ૧૮૫૭ માં અમદાવાદ-ઇંદર Page #100 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં ૧૮૫૭ ને સંગ્રામ રતલામની સરકારી ટપાલ રોકતા હતા એના અનુસંધાનમાં અમદાવાદના સિપાઈ ઓએ પણ બંડ પોકારવાનું નક્કી કર્યું. અમદાવાદની સાતમી ટુકડીના સૂબેદારે વિપ્લવકારાની આગેવાની લીધી. એમને ઈરાદે પ્રથમ અમદાવાદ તાબે કરીને, બાદમાં વડોદરા કૂચ કરીને ગાયકવાડની સહાયથી ગુજરાતમાંથી બ્રિટિશ શાસન નાબૂદ કરવાનો હતો, પરંતુ અમદાવાદના મુખ્ય લશ્કરી અધિકારી જનરલ બસને જાસૂસ મારફત આ યોજનાની જાણ થઈ જતાં, બંડ શરૂ થાય તે પહેલો જ સૂબેદારની ધરપકડ કરીને એને સજા કરી તથા ૭ મી ટુકડીને તાત્કાલિક વિખેરી નાખી. ૨૦ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અમુક ભાગોના વિપ્લવના સમાચાર જાણુને અમદાવાદના સૈનિકે ફરી બેચેન બન્યા. ૧૮૫૭ની જુલાઈની શરૂઆતમાં મરાઠી ટુકડીને અમુક સૈનિકોએ બળવો કર્યો. પરંતુ ગ્રેનેડિયર ટુકડીએ સાથે નહિ આપતાં બળ નિષ્ફળ ગયે અને બંડખોરોને આકરી સજા કરવામાં આવી.૨૧ દરમ્યાનમાં ગુજરાતના અનિયમિત અશ્વદળના અમુક સૈનિકે એ અમદાવાદમાં ૯મી જુલાઈ ૧૮૫૭ના રોજ બંડ પોકાર્યું. એમને ઈરાદે સરકારી શસ્ત્રાગાર અને શસ્ત્રો કબજે કરવાનું હતું, પરંતુ એમની વિરોધી ટુકડીના સિપાઈઓએ એમને સાથ નહિ આપતાં આ ઇરાદે બર આવ્યું નહિ. સજા થવાની બીકે એમાંના સાત ઘોડેસવાર સૈનિકે સરખેજ બાજુ નાસી ગયા. ઉપ–લશ્કરી અધિકારી પીમ તથા કેપ્ટન ટેયલરની લશ્કરી ટુકડીઓએ એમને પીછો કરીને એમને અમદાવાદધોળકા માર્ગ પર તાજપુર પાસે પકડી પાડવા. થયેલ સંઘર્ષમાં સાતમાંથી બે ઘોડેસવાર માર્યા ગયા, બાકીના પાંચ તાબે થયા, જેમને ફાંસી આપવામાં આવી. તેઓને મદદ કરવાના આરોપસર બીજા ૧૦ સૈનિકને જેલની સજા કરવામાં આવી. ૨૨ ઉત્તર ભારતમાં વિપ્લવ ફેલાયાના સમાચાર જાણીને અમદાવાદી ગ્રેનેડિયર સૈિનિકોએ ૧૪મી સપ્ટેમ્બર, ૧૮૫૭ ના રોજ બંડ કર્યું. તેઓ પદળ કબજે કરવા માગતા હતા, પરંતુ મરાઠા ટુકડીના સૈનિકે એ તથા તેપચીઓએ એમને સાથ નહિ આપતાં ગ્રેનેડિયર બંડખોમાંના ૨૧ સૈનિક પિતાની બંદૂક મૂકી નાસી ગયા. એમને પછીથી પકડવામાં આવ્યા. એમના પાંચ મુખ્યાને તોપગોળે ઉડાડી દેવામાં આવ્યા, ત્રણને બંદૂકથી વીંધવામાં આવ્યા અને બાકીના ૧૩ ને ફાંસી આપવામાં આવી.૨૩ ગુજરાતમાંથી બ્રિટિશ શાસનને અંત લાવવાનો અને વડોદરાના બ્રિટિશ તરફ મહારાજા ખંડેરાવ ગાયકવાડને પદભ્રષ્ટ કરવાનો પ્રયાસ સપ્ટેમ્બર ૧૮૫૭માં Page #101 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાહ અમદાવાદમાં ઘડાયેલ એક ગુપ્ત એજના મારફત થશે. શાહીબાગમાં ગોવિંદરાવ (બાપુ) ગાયકવાડના રહેઠાણે નેતાઓની મળેલ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે બાપુ ગાયકવાડે અમદાવાદની લશ્કરી ટુકડીઓમાં બેદિલી ફેલાવી એમને પિતાની સાથે બંડમાં સામેલ થવા સમજાવવી, જે બાપુ ગાયકવાડ કરી શક્યો નહિ. ભોંસલે અને વડોદરાના નિહાલચંદ ઝવેરીને ઉમેટા તથા ભાદરવાના દરબારોની અને ખેડા તથા મહીકાંઠાના પ્રદેશોના પટેલની આ કાર્યમાં સહાય મેળવવાની કામગીરી સંપાઈ, જે તેઓએ સારી રીતે પાર પાડીપાટણને મગનલાલ વાણિયાને ગાયકવાડના કડી પ્રદેશમાંથી લશ્કર એકત્રિત કરવાનું કાર્ય સુપરત થયું. એણે આ તાલુકામાંથી ૨,૦૦૦ પાયદળ તથા ૧૫૦ હળદળના માણસે એકત્રિત કર્યા.૨૪ આ પછી એવું નક્કી કરવામાં આવ્યું કે વિપ્લવકાર નેતાઓ અને એમની લશ્કરી ટુકડીઓએ ૧૬ મી ઑકટોબર, ૧૮૫૭ને ધનતેરસના રોજ વડોદરા પર હુમલે કરે. વડોદરા કબજે કર્યા બાદ બંડખોર અમદાવાદ અને ગુજરાતના અન્ય ભાગે તાબે કરવા માગતા હતા.૫ દરમ્યાન દિલ્હીના પતનના સમાચાર ઑકટોબરના પહેલા સપ્તાહમાં અમદાવાદ અને ગુજરાતના અન્ય ભાગોમાં ફેલાયા, આથી બ્રિટિશ તરફી બળ મજબૂત બન્યાં અને બ્રિટિશ વિરોધી બળ હતાશ થયાં. વડોદરાના ગાયકવાડ ખંડેરાવે દિલ્હીના પતનના પ્રસંગની ઉજવણી કરવા માટે ૧૦મી કટોબરના રોજ એક ભવ્ય ભોજન સમારંભ યે. આ પ્રસંગે એક બંડખોરે ગાયકવાડ વિરોધના કાવતરાની ખંડેરાવને જાણ કરી, જે ખબર ખંડેરાવે તુરત વડોદરાના રેસિડેન્ટ કર્નલ શેકસપિયરને આપી. શેકસપિયરના આદેશથી તરત જ ખેડાના મેજિસ્ટ્રેટ આશબનેરે તથા રેવાકાંઠાના પોલિટિકલ એજન્ટ બેકલેએ પિતાની લશ્કરી ટુકડીઓ સાથે, મહી નદી કાંઠે પડાવ નાખી પડેલા બંડખોર પર, ઓચિંતે હુમલો કર્યો. મોટા ભાગના બંડખેરે પકડાઈ ગયા, જ્યારે બાકીના નાસી છૂટ્યા. દસને તેપને ગળે ઉડાવી દેવામાં આવ્યા અને નવને જીવનભર દેશનિકાલ કરવામાં આવ્યા. નાસી છૂટેલા મગનલાલ વાણિયાએ લોદરામાં જઈને બળવો પિકાર્યો. એને તથા એના સાથીદારોને અમદાવાદના પોલીસ અધિકારી મેજર અગરે પકડી પાડ્યા. એ તમામને તેપને ગળે ઉડાવી દેવામાં આવ્યા. નિહાલચંદ ઝવેરીને પણ ફાંસી આપવામાં આવી, જ્યારે ગાયકવાડની સૂચનાથી ગેવિંદરાવ અને ભોંસલેને વડોદરાની જેલમાં પૂરવામાં આવ્યા. ખેડા જિલ્લાના પ્રતાપપુર તથા અંગર ગામોને કાવતરામાં અગ્ર ભાગ લેવા માટે તથા બંડખોરોને આશ્રય આપવા બદલ સંપૂર્ણ નાશ કરવામાં આવ્યું. આ બનાવ પછી અમદાવાદની Page #102 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં ૧૮૫૭ને સંગ્રામ લશ્કરી ટુકડીઓમાં નોંધપાત્ર વધારે કરવામાં આવ્યો તથા ૧૪ મી ઑકટોબર, ૧૮૫૭ના રોજ મુંબઈથી ઘોઘા બંદરે કિમિયાના યુદ્ધમાં પંકાયેલી ૮૯ મી લશ્કરી ટુકડીને ઉતારવામાં આવી, જેને મુકામ અમદાવાદ રાખવામાં આવ્યું. આથી અમદાવાદમાં પછીથી વિપ્લવને કઈ બનાવ બને નહિ.૨૭ મહીકાંઠાના બનાવ એ સમયે મહીકાંઠાના પ્રદેશમાં નાના-મોટા ૧૪૦ જેટલા તાલુકાદાર હતા. રાજાઓ સામેના પિતાના હકદાવામાં બ્રિટિશ સરકાર રાજાઓની તરફદારી કરતી હેવાથી તેઓ મહીકાંઠાના પ્રદેશોના બંડને ઉત્તેજન આપતા હતા તથા સક્રિય સહાય પણ કરતા. આવું જ ઉપરોક્ત કારણોને લીધે જિલ્લાના પટેલ જમીનદારે પણ કરતા. ૨૮ મહીકાંઠામાં વિપ્લવની શરૂઆત ઈડરથી વાયવ્ય બાજુ આશરે ૨૫ કિ.મી. ને અંતરે આવેલા ચાંડપ ગામ(તા. ઈડર)થી થઈ. એ ગામના કેળી વડાઓ તરીકે નાથાજી અને યામાજી હતા. ગામ પ્રતિવર્ષ વડોદરાના ગાયકવાડને તથા ઈડરના રાજાને નિશ્ચિત ખંડણી આપતું હતું. સાવચેતીના પગલા તરીકે ગાયકવાડે ૧૮૫૭માં ત્યાં ૧૦ ઘેડેસવારોનું થાણું સ્થાપ્યું. નાથાજી અને યામાજીએ આ પગલાને ગામમાં આંતરિક દરમ્યાનગીરી ગણીને એને સખત વિરોધ કર્યો. નાથાજીની આગેવાની નીચે ચાંડપના કેળીઓને ઘેડોસવારે સાથે થયેલ સંઘર્ષમાં એક ઘડેસવાર માર્યો ગયે અને બાકીના નાસી ગયા. ગાયકવાડ અને ઈડરના રાજાએ મોકલેલ લશ્કરી ટુકડીને ૨૦ સપ્ટેમ્બર, ૧૮૫૭ ના રોજ નાથાજીની આગેવાની નીચે કળીઓએ સખત પરાજય આપે. દરમ્યાન બાજુનું ગામ દુબારા પણ બળવામાં સામેલ થતાં બંડખરની સ્થિતિ વધારે મજબૂત બની.૨૯ આથી બ્રિટિશ સરકાર, ગાયકવાડ તથા ઈડરના રાજાના આશરે ૮૦૦ સૈનિકોના બનેલા સંયુક્ત લશ્કરે ૧૭ ઓકટોબર, ૧૮૫૭ ના રોજ ચાંડપ પર આક્રમણ કર્યું. આની સામે ચાંડપના લેકેએ ટકવું મુશ્કેલ લાગતાં તેઓ સમસ્ત વસ્તી સહિત ગામ છોડીને પાસેની ટેકરીઓમાં જતા રહ્યા, સંયુક્ત લશ્કરે ચાંડપ ગામને સળગાવી મૂકયું. એની સાથે અનાજના મેટા જથ્થાને પણ નાશ થયે. નાથાજીની આગેવાની નીચે કાળીઓએ ટેકરીઓમાંથી બ્રિટિશ સરકાર, ગાયકવાડ તથા ઈડરના રાજા સામે આશરે ચારથી છ માસ સુધી લડત ચાલુ રાખી. છેવટે નાથાજીના અવસાન સાથે કેળીઓના સામનાને અંત આવ્યો.૩૦ બ્રિટિશ અને ગાયકવાડી સૈનિકોએ ચાંડપને નાશ કર્યાની આસપાસના વિસ્તારનાં ગામને જાણ થતાં તેઓએ સરકાર અને ગાયકવાડ સામે બળવે. Page #103 -------------------------------------------------------------------------- ________________ - બ્રિટિશ કાલ પિકા. ગાયકવાડના તાબા હેઠળના વિજાપુર વડનગર અને ખેરાળ વિસ્તારમાં આશરે ૨૦૦૦ કળી ભીલ અને સશસ્ત્ર લેકે એકઠા થયા. તેઓએ ૨૦મી ઑકટોબર, ૧૮૫૭ના રોજ ગાયકવાડી ગામ લોદરા (તા. વિજપુર) પર હુમલો કર્યો, પરંતુ મેજર એન્ડ્રુઝના નેતૃત્વ તળે લેદરામાં વધારે બ્રિટિશ લશ્કરી સહાય આવી પહોંચતાં બળવાખોરોને પાછા હઠી જવાની ફરજ પડી. ઈડરના રાજાના બ્રિટિશતરફી વલણને લીધે એના સૈનિકે અને લેકે એની સામે ગમે તે ક્ષણે બંડ કરે એવી સ્થિતિ હોવાથી, રાજાએ બ્રિટિશ લશ્કરી રક્ષણ માગતાં એ એને આપવામાં આવ્યું. મહીકાંઠાની સ્ફોટક પરિસ્થિતિ જોતાં મેજર હાઈટલકે મુંબઈ સરકારને તાત્કાલિક મહીકાંઠામાં વધારે લશ્કર મોકલવા જણાવ્યું. ૩૧ મંડટીના ઠાકર સૂરજમલને બળ અને એની અસર મહીકાંઠામાં આવેલું મંડટી ઈડરના રાજાના સાર્વભૌમત્વ હેઠળનું એક નાનકડું રાજ્ય હતું. એને ઠાકર સૂરજમલ ઈડરના રાજાને નિયમિત ખંડણી ભરી શકતે. નહિ, આથી ૧૮૫૭ને અંતે ઈડરના રાજા પ્રત્યેનું એનું દેવું આશરે રૂ. ૪૨,૦૦૦નું થયું હતું. જેથી ઈડરના રાજા જવાનસિંહજીએ ઈડર તરફથી એને અપાતી જિવાઈ બંધ કરી તથા મહીકાંઠાના પિલિટિકલ એજન્ટ મેજર વહાઈટલકને આ બાબતમાં દરમ્યાનગીરી કરવા વિનંતી કરી. આથી મેજર વ્હાઈટ કે સૂરજમલને પિતાને મળી જવા તથા ઈડરના રાજા સાથે આ મામલાની પતાવટ કરવા જણાવ્યું. સૂરજમલે પિતાના સૈનિકે સાથે પાસેની ટેકરીઓમાં જતા રહીને ૩૦ મી મારે, ૧૮૫૮ ના રોજ બ્રિટિશ સરકાર અને ઈડરના રાજા સામે બળવો પિકાર્યો. એને મેવાડના રાજા, મહીકાંઠાના મોટા ભાગના તાલુકદારે અને કેને સાથ હતા.૩૨ આને પરિણામે બ્રિટિશ સરકાર તથા ઈડરના રાજાની સંયુક્ત લશ્કરી ટુકડીઓએ મંડટીમાં લશ્કરી થાણું નાખ્યું. શેકસપિયરની સૂચનાથી હાઇટલે કે સુરજમલને મંડટી આવવા ફરી સંદેશો મોકલ્ય, જેના પ્રત્યુત્તરમાં સૂરજમલે મંડટીમાંથી તુરત લશ્કરી થાણું હઠાવી લેવા તથા પિતાની જિવાઈ તાત્કાલિક ચાલુ કરાવી આપવા બાબત વહાઈટલકને ૭મી એપ્રિલ ૧૮૫૮ ના રોજ એક પત્ર લખ્યો, જેને ઇન્કાર થતાં સૂરજમલે બ્રિટિશ સરકાર તથા ઈડરના રાજા સામેની પિતાની લડત આરંભી, તેથી, વહાઈટલેકે અમદાવાદથી તપળ, હિંદી અને યુરોપિયન પાયદળ, ગુજરાતનું અનિયમિત અશ્વદળ વગેરે મળીને આશરે ૧૦૦૦ સૈનિકની બનેલી લશ્કરી ટુકડીઓ મંડટી બેલાવી.૩૩ દરમ્યાન સૂરજમલ અને સરકાર વચ્ચે સમાધાન સાધવા વધુ બે અસફળ પ્રયત્ન થયા. સૂરજમલના બ્રાહ્મણ કારભારી વજેરામ અને હાઈટૉક વચ્ચેની Page #104 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં ૧૮૫૭ને સંગ્રામ ૨૭ એપ્રિલ ૧૮૫૮ ની વાતચીત નિષ્ફળ ગઈ તથા ૨૫ મી મે ૧૮૫૮ ના રોજ મંડટીમાં સૂરજમલ અને હાઈટલૌકના પ્રતિનિધિ કેપ્ટન એન્ડર્સન વચ્ચેની ચર્ચા પણ નિષ્ફળ નીવડી. આથી છેવટે સૂરજમલે મુડેટીમાંથી બધાં સ્ત્રી બાળકોને ટેકરીઓમાં મેકલી આપ્યાં અને મંડટીને કબજે લઈને ત્યાં રાજપૂતે ભલે તથા કેળાઓનું મજબૂત લશ્કર રાખ્યું. એણે આસપાસના વિસ્તારોમાંથી મકરાણીઓ રજપૂતે ભલે વગેરેનું મળીને જુલાઈના અંત સુધીમાં બીજું આશરે એક હજાર સૈનિકેનું લશ્કર ઊભું કર્યું. આના જવાબમાં હાઇટલોકની સૂચનાથી કેપ્ટન બ્લેક અને ઉપલશ્કરી અધિકારી લીના નેતૃત્વ તળે સરકાર તથા ઈડરના રાજાની આશરે ૮૦૦ સૈનિકની બનેલી લશ્કરી ટુકડીઓએ મુડેટી પર હુમલે કર્યો, પણ એમને સખત પરાજય થ અને વળતા હુમલાથી બચવા એમને મુડેટીથા ૮ કિ. મી. દૂર આવેલા બડોલી ગામ સુધી પાછા હઠી જવાની ફરજ પડી.૩૪ આ પછી સૂરજમલે ઈડર પર હુમલે કરવાની યોજના વિચારતાં એને ખાળવા અમદાવાદ ડીસા તથા ગુજરાતના અન્ય ભાગોમાંથી બ્રિટિશ લશ્કરી ટુકડીઓ મુડેટી રવાના કરવામાં આવી. આ ટુકડીઓએ સૂરજમલને બધી બાજુએથી ઘેરી લેતાં સૂરજમલે પિતાની શરતે બ્રિટિશ સરકાર સાથે સમાધાનને એક વધુ પ્રયાસ કર્યો, પરંતુ વહાઈટલેકે સૂરજમલની પ્રથમ બિનશરતી શરણાગતિને આગ્રહ રાખતાં સુરજમલે પિતાની લડત ચાલુ રાખી. પરિણામે ગુજરાતના પિલિટિકલ કમિશનર શેકસપિયરની પરવાનગીથી હાઈટ કે મંડટીને કબજે લેવા કેપ્ટન બ્લેક, કેપ્ટન હકિક અને રસાલાદાર હસનખાનની ટુકડીઓને મોકલી, જેમને મંડટીના મકરાણી, કાળી તથા ભીલ લેકેએ સખત સામનો કર્યો, પરંતુ છેવટે ચડિયાતા બળ આગળ પરાજિત થઈને તેઓ ટેકરીઓમાં નાસી ગયા. સૂરજમલે ટેકરીઓમાં વધારે લશ્કર એકત્રિત કરીને મંડટી પાછું કબજે કરવાને મક્કમ નિર્ણય કર્યો. મંડટીને કબજે લેવાનું પગલું ડહાપણભર્યું નહિ હેઈને એ છોડી દેવા વહાઈટલોકોને જણાવ્યું, ૩૫ કેપ્ટન રેફસ તથા લીટે સૂરજમલને શરણે લાવવાની યોજના ઘડી કાઢી. સરકારી દળાએ બધી બાજુઓથી સૂરજમલ પર ૭ મી સપ્ટેમ્બર, ૧૮૫૮ ના રોજ આક્રમણ કર્યું. ભારે લડાઈને અંતે સૂરજમલ ટેકરીઓમાં નાસી ગયે. દરમ્યાન જાણુતા બંડખેર ડફેર યદુ કેશવ પોતાના લશ્કર સહિત સૂરજમલ સાથે જોડાતાં સરકારને સૂરજમલને મહાત કરવા વધારે લશ્કરની જરૂર પડી. વધારે તોપદળ, વધારે અશ્વદળ, એક વધારાની ભીલ ટુકડી તથા વિશેષ પાયદળ ખંડેરી બાજુ તાત્કાલિક મેળવાતા સૂરજમલ બ્રિટિશ દળાથી બધી બાજુથી ઘેરાઈ ગયે. માત્ર ટેકરીઓની પાછલી બાજુથી શિરોહી તરફ નાસી જવાને માર્ગ એને માટે ખુલ્લે Page #105 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ. રહ્યો, જેથી એણે ફરી ૧૭ ઑકટોબરે અને ૨૬ ઓક્ટોબરે હાઈટલેક અને લીટને પત્રો લખીને પિતાની શરતે શરણાગતિ સ્વીકારવાની તૈયારી બતાવી, જેને ફરી સાફ ઈન્કાર કરવામાં આવ્યો. આ પછી રકૃસે સૂરજમલને શરણે લાવવા જુદા પ્રકારનાં પગલાં અમલમાં મૂક્યાં. એણે સૂરજમલને સાથ આપતા ઠાકરેને મોટાં મોટાં વચન આપીને સરકાર તથા રાજાના પક્ષમાં લઈ લીધા. આમ ગોતાનો ઠાકર તથા સૂરજમલને ભત્રીજે ચૌહાણ હમીરસીંગ ઇડરના રાજાને શરણે ગયે તથા ચુડાલાને ઠાકોર રાઠોડ દુર્જનસીંગ સરકારને તાબે થે, જ્યારે મેવાડા માલસા ખાનપુર વગેરેના ઠાકોરોએ જે સૂરજમલ ઈડરના રાજા અને સરકાર સાથે સમાધાન કરે નહિ, તે એને સાથે છેડો દેવાની ધમકી આપી છે આથી સૂરજમલ નિઃસહાય સ્થિતિમાં મુકાયે, વળી સરકારે તથા ઈડરના રાજાએ શરણે આવેલા ઠાકરે પ્રત્યે ઉદાર વર્તન રાખતાં સૂરજમલ પણ શરણે આવવા લલચાયે. આ સ્થિતિમાં સૂરજમલે ઈડર જઈને ત્યાંના રાજા સાથે પોતાની શરણુગતિની શરતે નકકી કરી તથા પછીથી રેફસને મળીને એને આખરી સ્વરૂપ આપ્યું. આમ આશરે દસ માસ બાદ મંડટીને ઉપદ્રવ શાંત પડ્યો. પંચમહાલ અને ખેડા જિલ્લાનાં બ3ઃ દાહોદ ઈડર અને મહાવના બળવાની અસરરૂપે એની નજીક આવેલા પંચમહાલ જિલ્લાના દાહોદ શહેરમાં ૧લી જુલાઈ, ૧૮૫૭ના રોજ વિપ્લવની શરૂઆત થઈ. સ્થાનિક જમીનદાર તીલદારખાનની આગેવાની નીચે બંડખોરોએ દાહોદને કબજે લઈને ત્યાંના થાણદાર તથા સિપાઈઓને કિલ્લામાં આશ્રય લેવાની ફરજ પાડી. દાહોદ શહેર ૬ ઠ્ઠ થી ૧૧ મી જુલાઈ સુધી બળવારેને કબજે રહ્યું. એ દરમ્યાન કિલ્લામાંના સિપાઈઓએ સૂબેદાર હસનખાનની આગેવાની નીચે કિલ્લાને બહાદુરીપૂર્વક બચાવ કર્યો. દરમ્યાન બળ પંચમહાલનાં અન્ય શહેર–ગોધરા દેવગઢબારિયા વગેરેમાં પણ ફેલાયે. રેવાકાંઠાના પોલિટિકલ એજન્ટ બકલે લશ્કરી ટુકડી સાથે વડોદરાથી ૮ મી જુલાઈ ૧૮૫૭ ના રોજ દાહોદ જવા રવાના થયો. કિલ્લામાંથી સિપાઈઓને મુક્ત કર્યા તથા શહેરમાંથી બંડખોરીને નાસી જવાની ફરજ પાડી.૩૮ દાહોદમાંથી ૧૫ કેદીઓને પકડવામાં આવ્યા. નવને આજીવન દેશનિકાલની સજા કરવામાં આવી, એકને ૧૪ વર્ષની સજા થઈ, જ્યારે એકને છોડી મૂકવામાં આવ્યો. ૩૯ દાહોદની સંરક્ષણ વ્યવસ્થા મજબૂત કરવાના આશયથી દહેદમાં વધારે લશ્કર રાખવાને તેમજ દહેદના કિલા ફરતી મોટી ખાઈ દવાને નિર્ણય Page #106 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં ૧૮૫૭ના સગ્રામ લીધે. આ અનુસાર દાઢથી બે માસના ગાળામાં દાહેાદના કિલ્લા ફરતી ખાઈ ખાદવામાં આવી. આમાં સખેદાર વલીખાન તથાં ભૂખણુ મિસ્ત્રીએ સુંદર કામગીરી બજાવી.૪૦ ગાધરામાં ખેડા ઈંદાર અને ન્હાવથી બંદૂકધારી ખડખાર ૬ ઠ્ઠી જુલાઈ, ૧૮૫૭ ના રાજ ગાધરા આવી પહેાંચ્યા. તુરત જ સ્થાનિક માણસે એમની સાથે જોડાયા અને તેઓએ ગાધરાની સરકારી કચેરીઓને કબજો લઈ લીધા. કૅપ્ટન બકલે મેજર ટોમસની લશ્કરી ટુકડી, લશ્કરી અધિકારી શેપીના તાપદળ તથા ગાયકવાડે આપેલ ૧૦૦ના અશ્વદળ સાથે ૭ મી જુલાઈની રાત્રિએ ગેાધરા પહેાંચ્યા, આથી ખંડખારા દાહેાદ નાસી ગયા અને એમણે ત્યાંની સરકારી કચેરીઓને કબજે લીધેા. બકલે વધુ ૩૦૦ સૈનિાની કુમક સાથે દાહેાદ પહેાંચ્યા. થયેલ લડાઈમાં ખડખાર પરાજિત થઈ નાસી ગયા અને બકલેએ દાહેાદ તથા ગોધરામાં મજબૂત લશ્કરી મૂકયાં.૪૧ સૂરજમલના રકાસ સુરજમલ ડાારની આસપાસના પ્રદેશાના જાગીરદાર હતા. એણે લુણાવાડાની ગાદી માટે દાવા કરીને ૧૫ મી જુલાઈ, ૧૮૫૭ના રાજ લુણાવાડા પર હુમલા કર્યો, પરંતુ ત્યાંના રાજાએ બ્રિટિશ લશ્કરની સહાયથી એને પાછા હઠાવ્યો. લુણાવાડાના રાજના શત્રુ અને પંચમહાલના પાલ ગામના જાગીરદાસ કાનદાસ ચારણની તેમજ અન્ય ઠાકારાની અને કાળીઆની સહાયથી સુરજમલે ફરી લુણાવાડા કબજે કરવા હુમલા કર્યો, પરન્તુ એન્ડ્રૂઝ અને આખરની લશ્કરી ટુકડીએ એને પરાજય આપ્યા. કાનદાસ પકડાઈ જતાં એને જેલમાં પૂરીને પછીથી ફાંસી આપવામાં આવી, જ્યારે સૂરજમલ મેવાડ તરફ નાસી ગયા અને એ એપત્તા બન્યા. પાલ ગામનેા નાશ કરવામાં આવ્યા.૪૨ ખાનપુર ગામના નાશ મહી નદીને કિનારે આવેલુ. ખાનપુર ગામ લુણાવાડાના રાજ્યના સા ભૌમત્વ તળે હતું, પરંતુ ગામના કાળાએ તથા તેના વડાએ બંડખાને ટકા આપતાં કૅપ્ટન કલેએ થેાડાં પાયદળ હયળ અને તપળ સાથે ૬ ઠ્ઠી ડિસેમ્બરની રાત્રે લુણાવાડાથી કૂચ કરીને ૭ મી ડિસેમ્બરની વહેલી સવારે એચિંતા જ ખાનપુરને ઘેરી લીધું, એના ગામેતી (વડા) અને અન્ય અગ્રણીઓની ધરપકડ કરી તથા ગામને બાળી મૂકયુ, તેમજ પછીથી ખાનપુરના ગામેતીને ફ્રાંસી આપી,૪૩ Page #107 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાણ નાયકડાઓનું ધાંધલ પંચમહાલ જિલ્લાના નાયકડા ઠાકર તથા લેકે બ્રિટિશ સરકારથી ઘણું નારાજ હતા કારણ કે સરકાર એમની વિરુદ્ધ એમના રાજાઓને પક્ષ કરતી હતી. સૌપ્રથમ સંખેડાના નાયકડાઓએ એમના સરદાર રૂપા નાયક અને કેવળ નાયકના નેતૃત્વ તળે સરકાર સામે બંડ પોકાર્યું. કેપ્ટન લેઈટે જાંબુડા પાસેની લડાઈમાં એમને પરાજય આપતાં તેઓ ટેકરીઓમાં નાસી ગયા. સીબન્દીઓ અને એમના નેતા મેટલકિખાનને સાથ મળતાં તેઓએ ચાંપાનેર અને નાર્કેટ વચ્ચેને પ્રદેશ કબજે કર્યો તથા છેક ગોધરા સુધીનાં બ્રિટિશ થાણુ પર અવારનવાર હુમલા કર્યા. તેઓ વારંવાર ઓચિંતા બ્રિટિશ લશ્કરી ટુકડીઓ પર હલ્લા કરીને પાસેની ટેકરીઓ કે જંગલમાં જતા રહેતા. આમ નાયકડા બંડારોએ બ્રિટિશ સરકારને છેક ડિસેમ્બર, ૧૮૫૮ એટલે કે એક વર્ષ સુધી ભારે પરેશાન કરી, જાન્યુઆરી ૧૮૫૯ માં કેપ્ટન હેબર્ડને લશ્કરી દળ સાથેની નાયકડાઓની લડાઈમાં હેબડ સખત રીતે ઘવાય અને પરાજય પામે. નાયકડાઓનાં જંગલે અને રહેઠાણને શોધી કાઢી એમના પર રિચાર્ડ ભીલેની સહાયથી અવારનવાર હુમલા કર્યા. પરિણામે રૂપા નાયક તથા કેવળ નાયક માર્ચ ૧૮૫૯ માં સરકારને શરણે આવ્યા. આમ આશરે ૧૫ માસ સુધીના નાયકડા ધાંધલને અંત આવ્યો.૪૪ જીવાભાઈ અને ગરબડદાસની કામગીરી આણંદ પાસેના ખાનપુર ગામના ઠાકોર જીવાભાઈ તથા આણંદના મુખી ગરબડદાસ પટેલે ખેડા જિલ્લામાં બળવાની આગેવાની લીધી હતી. તેઓએ કળી ભીલ નાયકડા સીબન્દી વગેરે મળીને આશરે ૨૦૦૦ જેટલા સશસ્ત્ર લેકે એકઠા કર્યા અને એમની સહાયથી ખેડા નડિયાદ આણંદ વગેરે પ્રદેશનાં બ્રિટિશ થાણું પર હુમલા કર્યા. વડોદરાથી બંડખોરોને તાબે કરવા નીકળેલી બ્રિટિશ લશ્કરી ટુકડીઓએ વડોદરા અને આણંદ વચ્ચેનાં ગામડાઓને લૂટયાં, એમના અમુક લેકેને ફાંસીએ લટકાવ્યા તથા કેટલાકને જેલમાં પૂર્યા. તેઓએ બળવાખોરોને વિખેરી નાખીને ઠાર છવાભાઈની ધરપકડ કરી અને પછીથી એને ફાંસી આપી.૪૫ મુખી ગરબડદાસ અને એના સાથીદાર માલાજી જોશી, બાપુજી પટેલ, કૃષ્ણરામ દવે વગેરે આણંદની લેટિયા ભાગાળે પડેલી બ્રિટિશ લશ્કરી ટુકડીઓનાં હથિયાર મધ્યરાત્રિએ લઈ ગયા. બ્રિટિશ લશ્કરી ટુકડીને આ બનાવની જાણ થતાં ખાનપુરમાંથી ગરબડદાસના સાથીદારોને પકડવામાં આવ્યા અને એમને તેપને ગળે ઉડાવી દેવામાં આવ્યા, જ્યારે પિતાના લગ્ન માટે આસોજ ગયેલ ગરબડદાસની પછીથી ધરપકડ કરવામાં આવી અને એને જીવનભર આંદામાન દેશનિકેલ કરવામાં આવ્યા, જ્યાં પછીથી એનું મૃત્યુ થયું? Page #108 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં ૧૮૫૭ના સગ્રામ રેવાકાંઠા અને દક્ષિણ ગુજરાતના બનાવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના બનાવાની તુલનામાં દક્ષિણ ગુજરાતમાં વિપ્લવના બનાવ જૂજ હતા. રેવાકાંઠાનાં ગામેા નાંદોદ-રાજપીપળામાં વિપ્લવની વિશેષ અસર થઈ હતી. ભરૂચના કામી બંડને વિપ્લવ સાથે સાંકળી લેવામાં આવતાં ભરૂચ તથા એની આસપાસના વિસ્તારમાં વિગ્રહ ફેલાયે. વાગરા આમેદ જ બુસર વગેરે સ્થળાએ ૧૨થી ૧૫ જૂન, ૧૮૫૭ની વચ્ચે આશરે ૩૦૦૦થી ૪૦૦૦ જેટલા સશસ્ત્ર મુસ્લિમા કાળી તથા ભીલ એકત્ર થયા. એમને ઇરાદે ભરૂચ કબજે કરવાના હતા. ભરૂચના મૅજિસ્ટ્રેટ ડેવિસને આની જાણ થતાં એણે તું જ વડાદરા ભરૂચ ખેડા વગેરેની સરકારી લશ્કરી ટુકડીએને તાકીદ કરી. એ ટુકડી. એએ તાકીદનાં પગલાં લેતાં બંડખારાને વીખરાઈ જવાની ફરજ પડી.૪૭ ભરૂચના રમખાણના પ્રત્યાઘાતરૂપે નાંદોદમાં ઑગસ્ટ, ૧૮૫૭ માં સૈયદ મુરાદઅલીના નેતૃત્વ નીચે ખંડ થયું. રાજપીપળાના રાજાએ રેવાકાંઠના પોલિટિકલ એજન્ટ બકલે તેમ જ ભરૂચના મૅજિસ્ટ્રેટ રાજર્સને રાજપીપળા તથા નાંદોદને બચાવવા તાત્કાલિક મદદ મેાકલવા અપીલ કરી. બકલે દાહેાદને બળવે સમાવવામાં રાકાયેલ હેવાથી રાગ પેતે થેાડા તાપદળ પાયદળ તથા અશ્વદળ સાથે તુરત નાંદોદ પહેાંચ્યા; બળવાખારા પરાજિત થતાં નાસી ગયા. આ પછી રાજપીપળામાં સીબન્દીઓએ બંડ પાકારતાં બકલેએ એને સખત હાથે દાબી દીધો.૪૮ સૂચનુ` મંડ ગુજરાતનાં નાનાંમેટાં રાજ્યોએ આ સમય દરમ્યાન ગુજરાતમાં ‘વિલાયતી’ (વિદેશી) તરીકે જાણીતા થયેલા આરબ કાબુલી સિંધી અને મકરાણીઓને પેતાના લશ્કરમાં સિપાઈએ તરીકે રાખ્યા હતા. રેવાકાંઠામાં પાવેલા નાનકડા રાજ્ય સ્થ(સંત)ના મહારાણા ભાવસિંહજી, જે બ્રિટિશ તરફી હતા, તેમના લશ્કરમાંના વિલાયતી સિપાઈઓએ પેાતાના ચડેલ પગાર વસૂલ કરવાના બહાને જમાદાર મુસ્તફાખાનના નેતૃત્વ તળે જુલાઈના અંતમાં બંડ પોકાર્યું. રાજાએ પેાતાનાં થાડાં ઘરેણાં બૅન્કરને ત્યાં ગીરે મૂકીને મુસ્તફાને થાડી રકમ ચૂકવી તાપણું એનેા ઘેરાવે! ચાલુ રાખતાં રાજાએ કૅપ્ટન બકલેને પેાતાને તુરત જ લશ્કરી સહાય મોકલવા વિન ંતી કરી. ખકલેની સૂચનાથી લશ્કરી અધિકારી આલ્બન લશ્કરી ટુકડી સાથે ૧૭૫૭ ના ઑગસ્ટના ખીન્ન સપ્તાહમાં સૂથ પહેાંચ્યો. સુસ્તફાખાને સશસ્ત્ર સામના કર્યાં, પરંતુ આલ્બનની ગાળીથી એ માર્ક ગયે. એના અમુક માણસાને મારી નાખવામાં આવ્યા, જ્યારે બાકીના નાસી છૂટવા,૪૯ છતાંયે એમનાં ખડા છેક ૧૯૫૮ ના અંત સુધી ચાલુ રહ્યાં. Ge Page #109 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ વડોદરામાં ગુપ્ત આજન વડોદરાના ગાયકવાડ મહારાજા ખંડેરાવ બ્રિટિશ સરકાર તરફી હેવાથી એને ઉથલાવવાનાં કાવતરાં થતાં રહ્યાં. ગાયકવાડને પદભ્રષ્ટ કરવાનું અને વડોદરાના અંગ્રેજ અધિકારીઓની હત્યા કરવાનું એક છૂપું કાવતરું કેટલાક સિપાઈઓ મારક્ત કરવામાં આવ્યું. એને આગેવાન રામનારાયણ નામે સિપાઈ હતે. ખાનપુર ભાદરવા તથા પ્રતાપપુરના ઠાકરેએ આ કાવતરાને ટેકો આપે, પરંતુ એક બંડખેરે આ આજનની સરકારને જાણ કરી દેતાં આગેવાનોને પકડી લેવામાં આવ્યા. રામનારાયણ, ભાદરવા દરબાર અને બીજા છેડાએકને તેપને ગળે ઉડાવી દેવામાં આવ્યા.૫૧ તાત્યાનું આગમન અને વડોદરામાં હલચલ તાત્યા ટોપેએ ૧લી ડિસેમ્બર, ૧૮૫૮ ના રોજ વડોદરાથી ૮૦ કિ.મી.ના અંતરે આવેલ છેટાઉદેપુર શહેર કબજે કર્યું. એ પછી તરત જ તાત્યા ટોપેએ ગુજરાતમાં વિપ્લવકારીઓને સાથ આપવાની અપીલ કરતે સંદેશે ગાયકવાડને મેક. ગાયકવાડે આની જાણ બ્રિટિશ અધિકારીઓને કરતાં તેઓએ વડેદરાછોટાઉદેપુર માર્ગ પર તાત્કાલિક લશ્કરી ટુકડીઓ ગોઠવી દીધી. દરમ્યાનમાં તાત્યાને છોટાઉદેપુર પાસેની લડાઈમાં માર્કને હાથે પરાજય થતાં એને પ્રથમ પંચમહાલ અને બાદમાં રજપૂતાના પ્રતિ નાસી જવું પડ્યું. પરિણામે વડોદરામાં વિપ્લવની હલચલ બંધ થઈ ગઈ.૫૨ ગુજરાતમાં નિઃશસીકરણ ૧૮૫૭ના વર્ષ દરમ્યાન ઉત્તર ભારતના જુદા જુદા વિસ્તારોમાં વિપ્લવ ઝડપથી ફેલાયો. ગુજરાત અને મહારાષ્ટ્રમાં બંડ ફેલાતાં અટકાવવા સરકારે મુંબઈ ઇલાકાના અન્ય પ્રદેશ સાથે ગુજરાતમાં પણ નિઃશસ્ત્રીકરણને અમલ કરવાનું વિચાર્યું. ગુજરાતના મુખ્ય અધિકારીઓના પ્રતિકૂળ અભિપ્રાયો છતાંય મુંબઈ સરકારે ગુજરાતમાં પણ નિઃશસ્ત્રીકરણને અમલ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ એણે આમાં ગાયકવાડ કચ્છ તથા કાઠિયાવાડના વિસ્તાર સહિત ગુજરાતના અન્ય પ્રદેશોના રાજાઓ અને ઠારના પ્રદેશોને પણ સમાવી લેવાનું ઠરાવ્યું. શેકસ પિયરને ગુજરાતના પોલિટિકલ કમિશનરને હેદ્દો આપીને એને આ બાબતની સર્વ સત્તા આપી.પ ( ૧ ફેબ્રુઆરી, ૧૮૫૮ માં ગુજરાતમાં નિઃશસ્ત્રીકરણના અમલને પ્રારંભ થયે. માર્ચ, ૧૮૫૮ સુધીમાં વડોદરા અને એની આસપાસના ગાયકવાડને પ્રદેશ, ધરમ Page #110 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં ૧૮૫૭ના સગ્રામ ૭૨ પુર વાંસદા સચીન દમણુ વગેરે સહિત સુરત જિલ્લાના વિસ્તારા, ભરૂચ અને એની આસપાસના તાલુકા અને ગામડાં, અમદાવાદ દહેગામ ખીજાપુર કડી પાટણ રેવાકાંઠાનુ વાશનેર ખંભાત તથા એની આસપાસનાં ગામડાં વગેરેમાં એક માસના સમયમાં નિઃશસ્ત્રીકરણના પગલાના અમલ થયા, પર ંતુ પોંચમહાલ ખેડા અને મહીકાંઠાના કેટલાક પ્રદેશ અને ગામડાંઓના લે અને ઠાકારોએ સરકારના આ પગલાના તીવ્ર વિરાધ કરીને પોતાનાં હથિયાર સોંપવાના ઇન્કાર કર્યા. મહી નદીનાં ધૃતરામાં આવેલા પ્રતાપપુરા તથા અગર ગામેાના સરકારી દળાએ નાશ કરીને, એમના રહેવાસીઓને મેદાનમાં વસાવેલાં નવાં ગામેામાં રહેવાની પ્રજ પાડી. શેકસપિયરની સૂચનાથી સરકારી અધિકારીએએ ખેડ. જિલ્લાના મેવાસી (તાફાની) ગામેમાં પણ સખ્તાઈથી તથા રાસ્તી (શાંત) ગામેમાં પ્રમાણમાં નરમાશથી નિઃરાસ્ત્રોકરણને અમલ કર્યા.૫૪ નિઃશસ્ત્રીકરણના સરકારી પગલાના સૌથી ઉગ્ર વિરોધ મહીકાંઠાના ઠાકારો અને કાળીએએ કર્યો, આથી શેકસપિયરે ઈડરના લશ્કરની સહાયથી કબજો લેવાની સાદરાના રાજાને ધમકી આપતાં એ તુરત જ તાખે થયા અને પેાતાના વિસ્તારમાં રાજાએ નિઃશસ્ત્રીકરણના અમલ કર્યો. એ પછી તાપદળ પાયદળ તથા હયદળની ટુડોને મહીકાંઠાના વિરોધ કરતા ઠાકારાના પ્રદેશામાં મેકલવામાં આવતાં, તેઓ પણ તાબે થયા અને તેઓએ પોતાનાં હથિયાર સરકારને સુપરત કર્યા.૫૫ આમ કટાસણ કલેાલ માણસા પેથાપુર વરસેાડા ડાભા વગેરેના ઢાકારોએ સરકારના ભારે લશ્કરી દબાણ નીચે પાતાનાં ગામડાંઓમાં નિઃશસ્ત્રીકરણ કર્યું. ગાયકવાડના વીજાપુર વીસનગર ખેરાળુ કલેાલ અને કડી તાલુકા તથા એમનાં ગામડાંને પણુ નિઃશસ્રી કરવામાં આવ્યાં. આમ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ પ્રદેશે તેમ ગામડાંઓ વગેરેમાંથી સરકારે ભારે ધાકધમકી અને જુલ્મથી ૧૬૦ તાપે, ૨૧,૦૩૬ બંદૂકા, ૧,૧૮,૭૯૯ તલવારા તથા ૩,૦૬,૯૭૨ અન્ય હથિયાર જપ્ત કર્યાં.૫૬ વિજાપુર તાલુકાના કનારિયા ગામે તથા ગાયકવાડના તાબાના દુબારા ગામે પોતાનાં શસ્ત્ર સોંપવાના ઇન્કાર કર્યો, આથી શેકસપિયર અને વ્હાઇટલાકની સૂચનાથી મેજર ગ્રાઈકાએ સરકારી ટુકડીએ સાથે આ ગામેા પર આક્રમણ કર્યું. ૪૦૦૦ જેટલા કાળીએએ સરકારી દાનેા સખત સામનેા કર્યાં, પરંતુ તે પરાજિત થઇને પે!તાનાં સ્ત્રી–બાળા સાથે પાસેની ટેકરીઓમાં જતા રહ્યા. મેજર ગ્રાઈકાએ અને ગામાને સંપૂર્ણ નાશ કર્યો. આ પ્રવૃત્તિની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સચાલક મ`ડળે સખત ટીકા કરી.પ૭ બ્રિટિશ સૌંસદ સભ્ય વિધખીએ પણ આવા કૃત્યની સખત ટીકા કરી અને એને જંગલી ગણાવ્યું.૫૮ આ જ કારણેાસર પંચમહાલના પાલ, ખેડા Page #111 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાહ જિલ્લાના ખાનપુર, વિજાપુર તાલુકાનાં અણદિયા અગલેદ વગેરે ગામોને નાશ કરવામાં આવ્યું. ત્યાર બાદ ખંભાતના નવાબને પણ લશ્કરી ધાકધમકીથી એના રાજ્યમાં નિઃશસ્ત્રીકરણને અમલ કરવાની ફરજ પાડવામાં આવી. શેકસપિયરનાં આ પગલાંની પણ વિધબીએ ખૂબ આકરી ટીકા કરી.૫૯ તાત્યા ટોપેનું ગુજરાતમાં આગમન અને એના પ્રત્યાઘાત તાત્યા ટોપેએ દખણ તથા ગુજરાતમાં વિપ્લવ ચાલુ રાખવા માટે દખણ તથા ગુજરાતમાં કુચ કરવાને નિર્ણય લીધે. બ્રિટિશ સરકારને આની જાણ થતાં એણે કોઈપણ ભેગે તાત્યાને નર્મદા નદી ઓળંગત તથા દખણમાં પ્રવેશ કરતે અટકાવવા નિશ્ચય કર્યો, આથી અનુભવી લશ્કરી સેનાનીઓની ટુકડીઓ ચારે બાજુથી તાત્યાને ઘેરી વળી. તાત્યા ટોપે આશરે ચાર માસની કૂચ પછી ૨૫ મી. ઍકટોબર, ૧૮૫૮ના રોજ હેશિંગાબાદ પાસે પહોંચ્યો અને બ્રિટિશ લશ્કરના બધા જ પ્રયત્ન નિષ્ફળ બનાવીને એણે ત્યાંની નર્મદા નદી ઓળંગી. ૧° ત્યાંથી એણે આશરે ૮૦૦૦ થી ૧૦,૦૦૦ના લશ્કર સાથે દખણ પહોંચવાના ઇરાદાથી નાગપુર પ્રતિ ઝડપી કુચ કરી, પરંતુ ફરી બ્રિટિશ લશ્કરોથા ઘેરાઈ જતાં એને પાછા હઠવું પડયું અને બીજી વખત નર્મદા નદી પાર કરીને એણે પ્રથમ ગુજરાતમાં પહેચવાને અને વિગ્રહમાં ગાયકવાડની સહાય મેળવવાનો નિર્ણય લીધો. તાત્યા ટોપે રાતદિવસ ખૂબ જ ઝડપી આગેકૂચ કરીને પોતાનાં આશરે ૪૦૦૦ માણસે સાથે નર્મદા નદી તરી જઈને ૩૦મી નવેમ્બર, ૧૮૫૮ ના રોજ ગુજરાતના ચીખલી ગામે પહોંચ્યો. ત્યાંથી ૧ લી ડિસેમ્બર, ૧૮૫૮ ના રોજ વહેલી સવારે એ ટાઉદેપુર પહોંચ્યા, ત્યાંના રાજાના સૈનિકે એની સાથે જોડાઈ ગયા. છોટાઉદેપુરથી વડોદરા માત્ર ૫૦ માઈલ દૂર હતું. તાત્યાએ પિતાનાં આશરે ૪૦૦૦ માણસ સાથે છોટાઉદેપુરથી વડોદરા પ્રતિ કુચ કરવાની તૈયારી કરી તેવામાં જ બ્રિગેડિયર પાર્કની બ્રિટિશ સેનાએ ઓચિંતા આવી એને ઘેરી લીધો, બંને વચ્ચેની સખત લડાઈને અંતે તાત્યાને પરાજય થતાં એને પંચમહાલ બાજુ નાસી જવું પડયું.૧૧ એણે પંચમહાલનાં ગામે ગોધરા કાલેલ હાલોલ દેવગઢબારિયા દાહોદ ઝાલોદ લીંબડી વગેરેમાંથી સારા પ્રમાણમાં માણસે પૈસા અને શસ્ત્રો એકત્રિત કર્યા. મહીકાંઠા ખેડા તથા પંચમહાલના તાલુકાદારોએ સુરત તથા ભરૂચથી આવતાં બ્રિટિશ દળોને આશરે એક સપ્તાહ સુધી મહી પાર કરતાં રોક્યા. આ દરમ્યાન તાત્યા ટોપેએ નડિયાદના બિહારીદાસ દેસાઈને ત્યાં છુપાઈને એ વિસ્તારના લેકે તથા ઠાકોરને બ્રિટિશ સરકાર સામે સારી રીતે ઉત્તેજિત કર્યા. બ્રિટિશ Page #112 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં ૧૮૫૭ ને સંગ્રામ દળાએ તાત્યા ટોપે પર હલ્લો કરતાં તાત્યાએ એમને એક સપ્તાહ સુધી સખત સામને કર્યો, પરંતુ છેવટે પરાજિત થતાં તાત્યા ૧૬ મી ડિસેમ્બરની આસપાસ પાસેના વાંસવાડાનાં જંગલોમાં નાસી ગયો. ૩ તાત્યા ટોપેએ ગુજરાતમાં ફરી પ્રવેશવા નિષ્ફળ પ્રયાસ કર્યો. જ ગલોમાં બ્રિટિશ દળોએ એને બધી બાજુએથી ઘેરી લીધે. આમાંથી છટકીને તાત્યા ટોપે ઉત્તર ગુજરાતના ડીસા શહેરથી ૮૦ કિ.મી. દૂર આવેલ એક ગામમાં ૨૩ મી. ફેબ્રુઆરી, ૧૮૫૯ ના રોજ પહોંચે. બ્રિટિશ દળાને તાબડતોબ રવાના કરવામાં આવ્યાં. તાત્યાએ બ્રિટિશ દળોને અંતિમ લડાઈ આપી તેમાં પરાજિત થતાં એ પેરનના જંગલમાં નરવરના ઠાકોર માનસિંહના આશ્રયે ગયે. એવું કહેવાય છે કે માનસિંહે દગો કરીને ભરઊંઘમાં પડેલા તાત્યાને ૭મી એપ્રિલ, ૧૮૫૯ ની મધ્યરાત્રિએ કેપ્ટન મીડેની લશ્કરી ટુકડી પાસે પકડાવી દીધે. સરકારી સાધને. પછી જણાવે છે કે તાત્યાને સિપ્રી (મધ્યપ્રદેશ) લાવીને એના પર લશ્કરી અદાલતમાં મુકદમે ચલાવીને એને ૧૮ એપ્રિલ, ૧૮૫૯ ના રોજ ફાંસી આપવામાં આવી;૪ જો કે આ બાબત હજુયે વિવાદાસ્પદ રહી છે. ઓખામાં વાઘેરેને વિગ્રહ દ્વારકા અને ઓખા પ્રદેશના વાઘેરે સ્વાતંત્રય–પ્રેમી હતા. તેઓ ગાયકવાડ અને બ્રિટિશ સરકાર સામે છેક ૧૮૨૦ થી બંડ કરતા રહ્યા. એમના નેતાઓમાં જોધા માણેક અને એને ભત્રીજે મૂળુ માણેક મુખ્ય હતા. ૧૮૫૭ ને વિપ્લવ થતાં પેટા જાતિઓના આગેવાને એક થઈ ગયા અને તેઓએ જોધા માણેકના નેતૃત્વ તળે ગાયકવાડ તથા બ્રિટિશ સરકાર સામે બંડ પોકારીને ૧૮૫૮ ના ઑગસ્ટ સુધીમાં આખા તેમ જ દ્વારકાની આસપાસના કેટલાક પ્રદેશો પર ફરી પિતાને કબજો જમાવી દીધું અને ઑગસ્ટ ૧૮૫૯ સુધીમાં ઓખા બેટ તથા દ્વારકાને પણ મૂળુ માણેકે કબજે લીધે. વિગ્રહકારેએ ઓખા મંડળમાંથી ગાયકવાડ તથા બ્રિટિશ શાસનને નાબૂદ કરી નાખ્યું. પણ | ગાયકવાડે વાઘેર પાસેથી પિતાના પ્રદેશ પાછા મેળવવા બ્રિટિશ લશ્કરી સહાયની માગણી કરી. આ અનુસાર કર્નલ ડોનેવાનની નેતાગીરી તળેનાં બ્રિટિશ તથા ગાયકવાડી દળોએ બેટ તથા દ્વારકા પર ઑકટોબર ૧૮૫૯ માં જમીન તથા દરિયાઈ માગે આક્રમણ કર્યા. વિગ્રહકારે છેવટે બેટ ખાલી કરીને દ્વારકા જતા રહ્યા. ડોનેવાનના આદેશથી એની ટુકડીએ કિલ્લાને જમીનદોસ્ત કરીને, બેટનાં મંદિરે તેડી નાખીને આશરે ત્યાંનું ચાર લાખનું ઝવેરાત લૂંટી લીધું. પછી બ્રિટિશ અને ગાયકવાડી સેના દ્વારકા પર હલે લઈ ગઈ. ત્યાં પણ અંદરના વિગ્રહકાર - ૬, Page #113 -------------------------------------------------------------------------- ________________ " , ૮ બ્રિટિશ કાહ છેવટે પરાજિત થયા અને તેઓ નાસીને ગીરનાં તથા બરડાનાં જંગલમાં વેરવિખેર થઈ ગયા. ડોનેવાનના આદેશથી દ્વારકામાં પણ બ્રિટિશ દળાએ મંદિરે તેડી પાડ્યાં તથા ત્યાંનું ઝવેરાત લૂંટી લીધું છે ડોનેવાનનાં આવાં ક સામે ઓખામંડળ કછ તથા કાઠિયાવાડનાં રાજાએ મહાજને અને લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યા. કચ્છના રાવ, જામનગરના જામ તથા પોરબંદરના રાણાએ કાઠિયાવાડના પેલિટિકલ એજન્ટ એ. કે. ફેન્સ પર ડોનેવાનનાં કૃત્યો સામે સખત વિરોધ વ્યક્ત કરતા પત્રો લખ્યા. કરછ કાઠિયાવાડ વગેરે પ્રદેશોનાં ઘણાં મહાજનોએ પણ આવા પ્રકારના વિરોધી પત્ર સરકારને લખ્યા.૨૮ ફેબસે પણ પોતાની વિરોધ નોંધ સાથે પત્રો વડોદરાના કમિશનર મેજર વેલેસને મોકલ્યા. એણે ડોનેવાનના આ કૃત્ય પ્રત્યે સખત નાપસંદગી વ્યક્ત કરતો તથા રાજાઓ અને મહાજનેની માગણી અનુસાર મંદિરે ફરી બંધાવી આપવા બાબતને લાંબે પત્ર હિંદ સરકારના મંત્રીને તથા મુંબઈ સરકારના મંત્રીને લખે. એના જવાબમાં મુંબઈ સરકારના સચિવ એન્ડર્સને ૨૨મી સપ્ટેમ્બર, ૧૯૫૯ ના રોજ કરછના ઉપ-પેલિટિકલ એજન્ટ પરના એક પત્રમાં સરકાર વતા રાજાઓ મહાજને અને લેકે સમક્ષ દિલગીરી વ્યક્ત કરવાનું જણાવ્યું તથા તાત્કાલિક મંદિરો ફરી બંધાવવા તેમજ મિલકત તથા ઝવેરાત પરત કરવા આદેશ આપ્યું.૭૦ જોધા માણેકના નેતૃત્વ તળે વાઘેરોએ ગીરના જંગલમાંથી બ્રિટિશ સરકાર સામેની લડત ચાલુ રાખી. થોડા સમય બાદ જોધા માણેકનું મૃત્યુ થતાં એના ભત્રીજાઓ મૂળુ માણેક અને દેવા માણેકની નેતાગીરી નીચે વાઘેરોએ છેક ૧૮૬૭ સુધી બ્રિટિશ સરકાર અને ગાયકવાડ સામે વિગ્રહ ચાલુ રાખ્યો. છેવટે સરકારે વાઘેરેના મોટા ભાગને એમની જમીને ઓખામંડળમાં પાછી આપી મનાવી લીધા.૭૧ અમુક વિપ્લવકાર નેતાઓના ગુજરાતમાં અંતિમ દિવસ ૧૮૫૭ના વિપ્લવના અમુક મુખ્ય નેતાઓએ-ખાસ કરીને નાના સાહેબ શિવા, તાત્યા ટોપે અને લિયાકતઅલી અલાહાબાદીએ પોતાનાં અંતિમ વર્ષ ગુજરાતમાં પસાર કર્યા હોવાનું મનાય છે. અલબત્ત, નાના સાહેબ પેશવા અને તાત્યા ટોપેના ગુજરાતના વસવાટ બાબત માત્ર સાંગિક પુરાવા છે, દસ્તાવેજી પુરાવા નથી, જ્યારે લિયાકતઅલી સચીન(તા. ચોર્યાસી, જિ. સુરત)ના નવાબના આશ્રયે રહ્યો હતે એના દસ્તાવેજી પુરાવા પણ મળે છે. નેતા નાના સાહેબ પેશવાના એક મંત્રી રંગે બાપુજી પણ નર્મદા કિનારે વસ્યા હોવાની કવાયકા છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં ૧૮૫૭ને સંગ્રામ - નાના સાહેબને શિહોરમાં વસવાટ એ હવે અતિહાસિક બાબત મનાય છે કે નેપાળની સરકારે હિંદ સરકારને અહેવાલ મોકલ્યા પ્રમાણે નાના સાહેબ પેશવા ૧૮૫૯ માં નેપાલના તરાઈના જંગલમાં અવસાન પામ્યા ન હતા. વાસ્તવમાં ૧૮૫૯ માં તરાઈના જંગલમાં નાના સાહેબ પેશવાના ભાઈ બાલારાવ પેશવાનું અવસાન થયું હતું અને નાના સાહેબ ત્યાંથી છટકીને અન્ય સ્થળે જતા રહ્યા હતા. હિંદ સરકારે ૧૮૬૧ થી ૧૮૭૫ ની વચ્ચે નાના સાહેબ હોવાની મનાતી એવી કેટલીક વ્યક્તિઓની ધરપકડ કરી હતી. એ હકીકત સૂચવે છે કે સરકારને પણ નાના સાહેબ જીવિત હેવાની શંકા હતી. નાના સાહેબે પિતાના જીવનનાં અંતિમ વર્ષ ગુજરાતમાં શિહેર (સૌરાષ્ટ્ર નજીક ગાળ્યાં હોવાનું કહેવાય છે. નાના સાહેબ નેપાલથી શિહેર કઈ રીતે પહોંચ્યા એને લગતી જુદી જુદી હકીકતે રજૂ કરાઈ છે.છર નાના સાહેબ પેશવા દયાનંદ સ્વામીનું બનાવટી નામ ધારણ કરીને શિહેરથી આશરે ૧.૫ થી ૨ કિ. મી. દૂર આવેલ ગૌતમેશ્વર નામના સ્થળે વસ્યા હોવાનું કહેવાય છે. ગૌતમે સ્વિરના મંદિરની બાજુમાં જ જંગલમાં આવેલી મોટી ગુફામાં નાના સાહેબ રહ્યા હોવાનું મનાય છે. દયાનંદ નાના સાહેબ હવા વિશેની હકીકત એની સેવા કરતી અને એની અવારનવાર મુલાકાત લેતી અમુક સ્થાનિક વૃદ્ધ વ્યક્તિઓ તરફથી રજૂ કરવામાં આવી છે. દયાનંદની છેલ્લાં પાંચ વર્ષોથી રસોઈ કરતી જડીબેન નામની સ્ત્રીએ સ્થાનિક મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન કર્યું હતું કે એમના અવસાન પહેલાં દયાનંદે પોતે નાના સાહેબ પેશવા હેવાનું મને જણાવેલ, પરંતુ આ હકીક્ત દયાનંદે એ બાઈને છૂપી રાખવા જણાવેલ અને હિંદને સ્વાતંત્ર્ય મળ્યા. બાદ બાઈએ આ હકીકત જાહેરમાં મૂકી. દયાનંદની રીતભાત રાજવંશી હતી * નાના સાહેબે નેપાલથી છાનામાના પલાયન થઈ ગુપ્ત વેશે અને અન્ય નામે નૈમિષારણ્ય (ઉ. પ્ર.), ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશમાં શેષ જીવન વીતાવ્યું હોવાની ભિન્નભિન્ન અનુકૃતિઓ પ્રચલિત છે. ગુજરાતમાં મેરબી (જિ. રાજકોટ), ભૂજ, દ્વારકા-બેટ (જિ. જામનગર), શિહોર (જિ. ભાવનગર), ચાંદેદ (જિ. વડેદરા) વગેરે સ્થળે નાનાસાહેબનું અંતિમ નિવાસસ્થાન હવાને દાવ કરે છે. (જુઓ ઉ. પ્ર. શાહ, ‘નાનાસાહેબ પેશ્વાની ઉત્તરાવસ્થા, સ્વાધ્યાય.” પુ. ૫, પૃ. ર૯૨-૯૬; દિનકર પી. મહેતા, “નાના સાહેબ પેશ્વાનું મૃત્યુસ્થળ મેરબી”, “પથિક', વર્ષ ૮, અંક ૧૨, પૃ. ૫૦-પ૨; વિષ્ણુ પંડયા, “નાના સાહેબ દ્વારકામાં રહેલા?” “પથિક વર્ષ ૧૧, અંક ૧૦, પૃ. ૨૫-૨૮; માનસંગજી બારડ, “ભૂજ(કચ્છ)માં નાનાસાહેબ રહ્યા હતા, પથિક', વર્ષ ૧૧, અંક ૬, પૃ. ૧૩ થી ૧૬ વગેરે.]-સં. Page #115 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાળ અને એ પેશવાની પ્રણાલિકાને બિલકુલ મળતી હતી. તે પ્રતિવર્ષ બ્રાહ્મણુ કન્યાને કન્યાદાન આપતા અને એ સમયે સાનાની મહેાર વહેંચતા. એમની ગુફામાંની મુખ્ય બેઠક પેશવાના પુનાના નિવારવાડાના મહેલની બેઠકને ખરેખર મળતી હતી. દયાનંદ પાસે અવારનવાર જનાર વૃદ્ધ વ્યક્તિઓને આયુર્વેદ તથા પેશવા કુટુંબની ગુણગાથા ગાતાં પુસ્તક ગણેશશતક' અને અન્ય સાધને દયાનંદ પાસેથી મળ્યાં હતાં. પેશવા નાના સાહેબ આયુર્વેદના ખૂબ શોખીન હતા એ જાણીતી હકીકત છે. ૭૩ યાન(નાના સાહેબ)નું સંવત ૧૯૫૯ શ્રાવણ સુદ ૧૧ ના રેાજ (ઈ.સ. ૧૯૦૩ માં) શિહેરમાં અવસાન થયું હે।વાનું કહેવાય છે, એમની ઇચ્છા મુજબ એમને ગુફા પાસેના બ્રહ્મકુંડ નજીક દાટવામાં આવેલ છે, જ્યાં આજે પણ એમની સમાધિ છે, પરંતુ ધ્યાનદ નાના સાહેબ હૈાવા વિશેની ઉપર્યુક્ત હકીકતને વધારે નક્કર પુરાવાની જરૂર રહે છે. તાત્યા ટાપેના નવસારીમાં વસવાટ ૯૪ ૧૮ મી એપ્રિલ, ૧૮૫૯ ના રાજ સિપ્રી મુકામે જે વ્યક્તિને ફ્રાંસી અપાઈ તે તાત્યા ટાપે ન હતા, પરંતુ એને મળતો બીજી વ્યક્તિ હતી એવું કેટલાંક સાધનાનું કથન છે. સિપ્રીથી નાસી ગ્યા બાદ તાત્યા ટાપે દક્ષિણ ગુજરાતમાં નવસારીમાંના દૂધિયા તળાવની વચ્ચે નૃસિંહ ટેકરી પરના મદિરનાં વસ્યા હતા. ત:ત્યા માનસિ ંહને વિશ્વાસ કરે તે શકય ન હતું. વળો મીડેને પણ પકડાયેલ માણસ તાત્યા હૈાવ. વિશેની શંકા જતાં એની પર લશ્કરી અદાલતમાં તાત્કાલિક કામ ચલાવી એને ફ્રાંસી ખાપી. માનસિંહને દગા બદ્લ જે નગીર આપવાની હતી તે સરકારે એને આપી નહિ. ૧૮૫૯ પછી સરકારે તાત્યા ટાપેની શેાધ ચાલુ રાખી હતી અને એક પકડાયેલ વ્યક્તિને તાત્યા ટાપે માનીને ફાંસી આપી હતી.૭૪ ૧૮૬૨ માં તાત્યાના ભાઈને વડાદરાના બ્રિટિશ રેસિડેન્ટ તાત્યાના હાલના વસવાટ વિશે પ્રશ્નો પૂછ્યા હતા, બ્રહ્માવર્તમાં વસતા તાત્યાના સગાં એવું જણાવે છે કે ૧૮૬૦ બાદ તાત્યાએ અવારનવાર છૂપા વેશે એનાં માબાપની મુલાકાત લીધેલી અને તેને આર્થિક સહાય કરેલી.૭૫ એવું કહેવાય છે કે તાત્યા 2પે ૧૮૬૨ની આસપાસ ઉપર્યુક્ત સ્થળે ટહેલદાસ નામ ધારણ કરીને રહ્યો. એ ટહેલદાસ તાત્યા હૈાવા વિશેની કેટલીક ક્લીલે રજૂ કરવામાં આવી છે. ટહેલદાસ પોતાને મહારાષ્ટ્રના વતની દેશસ્થ બ્રાહ્મણ તરીકે ઓળખાવતા. તાત્યા પણ મહારાષ્ટ્રને દેશસ્થ બ્રાહ્મણ હતા,ઉં તારીખે નવસારી’માં ટહેલદાસ કારખા(મહારાષ્ટ્રનું એક ગામડુ)ના વતની હેાવાનું લખ્યું છે, જે તાત્યાને લાગુ પડે છે. ટહેલદાસ ભીલવાસના જંગલ પાસેના ગામ ગ ગરોલની Page #116 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં ૧૮૫૭ ને સંગ્રામ અવારનવાર મુલાકાત લેતા કે જ્યાંથી તાત્યા બ્રિટિશ લશ્કરી દળને થાપ આપીને છટકી ગયો હતો. ત્યાંથી રામચરણ નામે બ્રાહ્મણને એ નવસારી પિતાની સાથે લાવ્યો હતો, જે તાત્યાને અનેક લડાઈઓને સાથીદાર રામભાઉ હેવાનું મનાય છે.૭૭ ટહેલદાસ ખૂબ સારે ઘોડેસવાર હતો. એનું યુદ્ધ અને શસ્ત્રોનું જ્ઞાન બહુ સારું હતું. એ મરાઠી ખુબ સારું બોલતો. હિંદી પણ સારું જાણુ તથા ગુજરાતી ભાંગ્યું તૂટયું બોલતે. એ બ્રાહ્મણોને જમાડતા તથા એમને સોનાની મહેર આપો. વળી ફક્ત લેગ નામના બ્રિટિશ લશ્કરી અધિકારીએ તાત્યા ટોપેને રૂબરૂમાં જોયેલ. એણે તાત્યાના શારીરિક બાંધા અને વર્ણનું કરેલ વર્ણન બરોબર ટહેલદાસના બાંધા અને વર્ણને મળતું આવે છે. આ ઉપરથી ટહેલદાસ તાત્યા હોવા વિશેની હકીકતને સમર્થન મળે છે. ગુજરાતમાં વિપ્લવકારીઓના ખાસ ટેકેદાર મલ્હારરાવ ગાયકવાડ નવસારીમાં રહેલદાસને મળ્યા ત્યારે ટહેલદાસ સાથેની વાતચીત પરથી એમને ટહેલદાસ તાત્યા હોવાની પ્રતીતિ થઈ હતી. ટહેલદાસ સંવત ૧૮૭૧(.સ. ૧૮૧૪-૧૫)માં જન્મ્યો હતો, જે વર્ષે તાત્યાને પણ જન્મ થયો હતો,૦૮ આમ છતાં ટહેલદાસ તાત્યા હોવા વિશેની રજૂ થયેલ હકીકતને વધારે નક્કર આધારોની જરૂર ગણાય. મૌલવી લિયાકતઅલીને સચીનમાં વસવાટ ૧૮૫૭માં અલ્હાબાદના વિપ્લવને મુખ્ય આગેવાન મૌલવી લિયાકતઅલી સચીનના નવાબને આશ્રયે રહ્યો હતો એના દસ્તાવેજી પુરાવા મળે છે. અલહાબાદ પર બ્રિટિશ સેનાએ આક્રમણ કરતાં એને પરાજય થયો હતો અને એ પિતાની પત્ની સાથે નાસી છૂટયો હતે. જુદી જુદી જગ્યાએ છૂપા વેશે ફરતાં ફરતાં ગુજરાતમાં પ્રથમ એ નવસારી, બાદ તાજપર(જિ. સુરત) અને છેવટે સચીન(જિ. સુરત)માં સ્થિર થયો હતો. નવાબે એની પ્રત્યે ખૂબ સારું વર્તન રાખ્યું તથા સચીનમાં એને મકાન બંધાવી આપ્યું, પરંતુ આખરે નવાબે બ્રિટિશ સરકારને મૌલવી સચીનમાં હોવા વિશેની માહિતી આપી, આથી મૌલવી તુરત જ સચીન છોડીને વડોદરા આવ્યો અને ત્યાંથી મક્કા હજ કરવા જવાના ઇરાદાથી મુંબઈ પહોંચ્યા, પરંતુ સરકારે એની ધરપકડ કરી. મૌલવી સરકાર વિરોધની કઈ પ્રવૃત્તિમાં ભવિષ્યમાં ભાગ નહિ લે એવી એ ખાતરી આપે તે સરકારે એને મુક્ત કરવાની તૈયારી બતાવી. પણ મૌલવીએ આ શરત સ્વીકારવાનો ઈન્કાર કરતાં સરકારે એને આંદામાન દેશનિકાલ કર્યો, જ્યાં પછીથી એનું અવસાન થયું.૭૯ રંગો બાપુજીને નર્મદા કિનારે વસવાટ એવું કહેવાય છે કે ડિસેમ્બર, ૧૮૫૭ માં સતારામાં વિપ્લવ નિષ્ફળ ગયા બાદ રંગે બાપુજી ત્યાંથી નાસીને સાધુના છૂપા વેશે વડોદરા આવ્યું. એ વડોદરામાં Page #117 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ બાપુજી વ્યંકટેશ ચીતવલે નામના મરાઠી ગૃહસ્થને મળ્યા. રંગે બાપુજીએ ગાયકવાડ ખંડેરાવને સુપરત કરવા માટેને એક પત્ર ચીતવલેને આ ૮૦ પરંતુ ખંડેરાવા બ્રિટિશ-તરફી હેવાથી એણે એ પત્ર વડોદરાના અંગ્રેજ રેસિડેન્ટને આ હેવાનું કહેવાય છે. આની રંગેજીને જાણ થતાં એ તુરત વડોદરાથી નાસીને નર્મદાકિનારે ચાણોદની આસપાસ સાધુ વેશે વસ્યો હોવાની તથા શેષ જીવન એણે ત્યાં પૂરું કર્યું હેવાની કવાયકા છે. ઉપર્યુક્ત હકીકત સિદ્ધ કરે છે કે ગુજરાતે ૧૮૫૭ માં વિપ્લવમાં ગણનાપાત્ર ફાળો આપ્યો હતો તથા માણસ માલ-મિલકત વગેરેની ખુવારી મોટા પ્રમાણમાં વેઠી હતી, એટલું જ નહિ, પરંતુ વિપ્લવને મુખ્ય આગેવાનોને પણ ગુજરાત આશ્રય આપે હતે. પાદટીપ 9. Political Department (P.D.) Volume, no. 1625 of 1844-45, Bom bay Government, p. 70 2. Bombay Times (Times of India), 7th sept, 1844 3. Bombay Gazetteer, Vol. II, 1877, p. 167 8. Source Material of History of Freedom Movement, Vol. I, pp. 17f. ૫. BG, Vol. I, Pt. I, p. 438 ૬. Ibid, p. 439; Bombay Times, 17th July, 1857 ૭. Ibid., pp. 440 f; P.D. Vol. no. 41, 1857, p. 42 ૮. P D, Vol. no. 48 of 1857, p. 573 ૯. BG., Vol. 1, Part , 1896, p. 433 20. The Revolt in Central India–1857–59, Indian Govt. Publication, p. 68 ?! BG., Vol. I, Part I, p. 433 ૧૨ PD, Vol. no. 60 of 1858, pp. 341-42 ૧૩. Kaye, A Sepoy War, Vol, I, p. 632 ૧૪. P.D., Vol. no. 48 of 1857, p. 162 94. S.N. Sen, Eighteen Fifty-seven, pp. 311-12 ૧૬. P.D, Vol. no. 46 of 1857, pp. 137–144 99. Ibid., Letter dated 31st July, 1857 ૧૮. P.D, Vol. no. 40 of 1857, pp. 578-79. ૧૯. BG, Vol. II, p. 157 Page #118 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં ૧૮૫૭ને સંગ્રામ 20. P.D., Vol. no. 42 of 1857, pp. 161-62 21. BG., Vol. I, Part 1, p. 438 22. Ibid., p. 439 23–28. Ibid., pp. 440 f. 24. Ibid., pp. 443 f. Re. Thid., PD, Vol. 51 of 1857, pp. 473-479 29. The Times of India, 17th Octoter, 1857 2. P.D., Vol. 135 of 1857, pp. 123 fa Re. P.D., Vol. 51 of 1857, pp. 117-124 30. Ibid., pp. 133-140 39. Ibid., Vol. 50 of 1857, pp. 363-64 32. A Letter from Whitelock to Anderson, no. 72, 7th July, 1858 33. Baroda Residency Records, Vol. no. 418, Letter no. 180 38. Ibid., Vol. no. 418 34. Ibid., Vol. no. 417, letter 30th Aug., 1858 34. Ibid., no. 417., No. 769 of 1858, 8th October, 1858 39. Ibid , no. 417; no. 4382 of 1858, 18th Dec., 1858 36. P.D., Vol. 46 of 1857, p. 474 34. P.D., Vol. 48 of 1857, p. 231 80. Ibid., Vol. no. 144 of 1857, pp. 189-191 89. Ibid., Vol. no. 146 of 1857, p. 139 82. Ibid, Vol. no. 43 of 1857, pp. 201-204 83. Ibid , Vol. no. 52 of 1857, pp. 171-173 XX. BG., Vol. I, part 1, pp. 445 f. 84-8¢ ypaint s. 2116 24 21 sesia 2l16 (3141.) @1az 244°28°28,' 4. eccoee 89. P.D., Vol. 41 of 1857, pp. 41-44 re. BG., Vol. II, 1877, p. 477 8€. P.D., Vol. 48 of 1857, p. 394 40-49 The Times of India, 5th March, 1858 42. Baroda Residency Records (BRR), no. 460 of 1858, pp. 231 f. 43. Political Correspondence (PC), no. 1219 of 31st Oct., 1857 48. P.D., Vol. 54 of 1858, pp. 165 f. 44. PC., Letter dated 19th April, 1858 45. R.K. Dharaiya, Gujarat in 1857, p. 151 49. Parliamentary Paper, no. 402, letter no. 29, pp. 11 f. 46-46 Ibid., pp. 1-10 Page #119 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલે $o. G.B., Malleson, History of the Indian Mutiny, Vol. III (1880), pp. 341-43 ૬૧. B.R. Records, Vol. no. 460 ૬૨. BRR; Vol. no. 460 of 1858, pp. 226 ff. ૬૩. પુ. છ. શાહ અને ચંદ્રકાંત શાહ, “ચરેતર સર્વસંગ્રહ, પૃ. ૮૯૪–૯૫ ૬૪. The Times of India, 20th April, 1859 ૬૫. BG, Vol. III, 1884, p. 307, BRR, file no. 163, Aug 1859 ૬૬. B.G., Vol. I, part I, 1896, pp. 447 f. 49. BRR., file no. 763 ૬૮. Ibid, Letters nos. 385 and 407, of 1859 fe. Ibid., Letters no. 50 of 1859 ૭૦, Ibid, Letters no. 989 of 1859 ૭૧. BG., Vol. III (1889), p. 582 02. R. K. Dbaraiya, The last days of Nana Saheb Peshwa in Gujarat', Journal of the Gujarat Research Society Vol. XXX, no. 4/120, pp. 252 ff. 93. Ibid., R. K. Dharaiya, Gujarat in 1857 pp. 132 ff. ७४-७५ एस हार्डीकर, अढारसो सत्तावनकी चिनगारियाँ, परिशिष्ट १ of. Narayan, 1857, pp. 479 ff. ૭૭-૭૮ શેરાબજી મનરજી દેસાઈ, ‘તવારીખે નવસારી', પૃ. ૩૬૦-૬૨ ૭૯. ઈ. ઈ. દેસાઈ, સૂરત સેનાની મૂરત', પૃ. ૨૮ Co. BRR, no. 52, Letter 18th April, 1859; V.G. Khobrekar, Distur bances in Gujarat (1857-1864), p. 87 (Baroda, 1962) Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ ગુજરાતમાંના બ્રિટિશ મુલકને રાજકીય ઇતિહાસ (૧૮૫૯-૧૯૧૪) બ્રિટિશ હિંદને પશ્ચિમી પ્રાંત-મુંબઈ ઈલાકે ચાર મહેસૂલી વિભાગે અને પચીસ જિલ્લાઓમાં વહેંચાયેલું હતું. મુંબઈ પ્રાંતનું માળખું ૧૮૦૩ થી ૧૮૨૭ વચ્ચેના સમયમાં ઘડાયું હતું, જે છેવટ સુધી ચાલુ રહ્યું હતું. એમાં જે પહેલે મહેસૂલી વિભાગ રાંગઠન પામે તે ગુજરાતને હતા. ગુજરાતને કેટલાક પ્રદેશ ૧૮૦૫ માં મુંબઈની અંગ્રેજ કંપની સરકારે લીધે અને ૧૮૧૮ માં એને પ્રદેશ વિસ્તાર વધારવામાં આવ્યું. આ સમયે વડોદરાનું ગાયકવાડનું રાજ્ય બ્રિટિશ રક્ષણ નીચે હતું. ગુજરાતમાં પુણેના પેશવાના જે કંઈ પ્રદેશ હતા તે અંશતઃ કરારથી અને અંશતઃ લડાઈઓ કરીને કમ્પની સરકારે પ્રાપ્ત કરી લીધા. ગુજરાતના જિલ્લાઓની રચના બંગાળ પ્રાંતના જિલ્લાઓના ધોરણે કરવામાં આવી. કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર)માં અંગ્રેજ સત્તાને પ્રભાવ સ્થાપવા અને વધારવાને ૧૮૦૭ માં આરંભ થયે. કાઠિયાવાડમાં ગાયકવાડની લહેણી ખંડણીઓ બાબતની સમસ્યાઓનું નિરાકરણ લાવવાના હેતુથી અને અરાજક્તા દૂર કરવાના હેતુથી ૧૮૦૭-૧૮૦૮માં “વકર સેટલમેન્ટર કરીને અને મહીકાંઠા વિભાગમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા ૧૮૨૦ માં પગલાં લેવામાં આવ્યાં. આ સંગઠનકાર્યમાં મુંબઈના ગવર્નર માઉન્ટ ટુઅર્ટ એલ્ફિન્સ્ટન(૧૮૧૯-૨૭) ને ફાળે ઘણે મેરે હતા. ૧૮૨૭ થી ૧૮૫ર સુધીમાં મુંબઈ પ્રાંતને વિસ્તાર વધારવામાં આવ્યું.. કેટલાંક દેશી રાજ્યો તથા એડન (૧૮૩૯), સિંધ (૧૮૪૭) અને સિંધિયા પાસેને પંચમહાલ પ્રદેશ વહીવટ કરવા માટે ૧૮૫૩ માં દસ વર્ષ માટે લેવાયો. ૧૮૫૭ પહેલાંના સમયમાં પ્રાંતમાં શિક્ષણ, સિંચાઈ, જાહેર આરોગ્ય, રેલવે વગેરે માટે ચેડાં પગલાં લેવામાં આવ્યાં. જમીનની મોજણી અને માપણી કરવામાં આવી. જમીન-મહેસૂલ નક્કી કરાયું અને જમીન-મહેસૂલ પદ્ધતિને ૧૮૪૭ માં આખરી સ્વરૂપે આપવામાં આવ્યું. ખેતી-ક્ષેત્રની બાબતમાં ભાડા–મુક્તિના કિસ્સા જણાઈ આવતાં તપાસ માટે ઈનામ કમિશન નીમવામાં આવ્યું (૧૮૫૨). એની કામગીરીથી ખેતી-ઉદ્યોગમાં ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા, હિત ધરાવતા વર્ગોમાં ભારે અસંતોષ ફેલાયે અને એનું ઉગ્ર સ્વરૂપ ૧૮૫૭ માં દેશમાં થયેલા ઉદ્રકમાં જોવામાં આવ્યું. Page #121 -------------------------------------------------------------------------- ________________ હ૦ બ્રિટિશ કાલ. ગુજરાતમાં ૧૮૫૭-૫૮ને ઉક ૧૮૫૭ માં હિંદી સિપાઈઓએ અંગ્રેજ સરકાર સામે કરેલા કહેવાતા બળવાના પ્રત્યાઘાત ઉત્તર ભારતમાં પડયા. ઘણુ સ્થળોએ આંદોલન અને બંડ થયાં. આવા કપરા અને કટોકટીવાળા સમયમાં ગુજરાત ઘણે અંશે ઉદ્વેકની અસરોથી. શાંત રહ્યું. અંગ્રેજ સરકાર સામે વિરોધ અને સામને કરવાના કેટલાક બનાવ. બન્યા હતા. એ તેફાનેને દાબી દેવા ઘણી કડકાઈ દાખવવામાં આવી હતી. ૧૮૫૮ માં ગુજરાતમાં લેકને નિઃશસ્ત્ર કરવા જતાં ઘણી દમનનીતિ અને અત્યાચારોને આશ્રય લેવાયો હતો. આ સમયે ખંડેરાવ ગાયકવાડે બ્રિટિશ સરકાર પ્રત્યે વફાદારી રાખી રેસિડેન્ટને મદદ કરી હતી. ખંડેરાવ ગાયકવાડની વફાદારીને બદલે બ્રિટિશ સરકારે એમને દત્તક લેવાની સનદ આપીને(માર્ચ ૧૧, ૧૮૬૨) તથા “હીઝ હાયનેસ ધ મહારાજા ઓફ બડૌદા” એવું સંબોધન આપીને અને જી. સી. આઈ. ને ખિતાબ આપીને વાળ્યો હતે.પ ગુજરાતનાં રમખાણોની વિશેષતા એ હતી કે અહીં પ્રાયઃ લેક-સમુદાયના. અમુક વર્ગોએ રમખાણે જગાડી શાંતિ અને સલામતી ભયમાં મૂક્યાં હતાં. ૧૮૫૭ ના સિપાઈઓના કહેવાતા બળવાનું તથા અન્ય સ્થળોએ થયેલાં તેફાને અને રમખાણોનું સીધું પરિણામ એ આવ્યું કે હિંદને વહીવટ વેપારો. ઇગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કમ્પની પાસેથી બ્રિટિશ તાજે ૧૮૫૮ માં એક ધારે પસાર કરીને લઈ લીધે. એ ધારામાં હિંદને વહીવટ સુધારવા તે મુખ્ય સત્તા ધારણ કરી છે એવું જાહેરનામું રાણી વિકટોરિયાના નામથી બહાર પાડવામાં આવ્યું. હિંદના દેશી રાજાઓને સલામતી અને રક્ષણની બાંહેધરી આપવામાં આવી હતી. ૧૮૫૮ પછી : રાજ્યવહીવટ ૧૮૫૭-૫૮ નાં ભારે અશાંતિ અને અજપ દૂર કરીને બ્રિટિશ તાજ હેઠળ સ્થપાયેલી નવી અંગ્રેજ સરકારે કાયદો અને વ્યવસ્થા સ્થાપવા પ્રયત્ન આરંભા, ગુજરાતના પ્રદેશો પર પણ વહીવટ કરવા પર ધ્યાન આપ્યું. ગુજરાતને વહીવટ બે ભાગમાં વહેંચાયેલ હતા. પહેલા ભાગમાં મોટી સંખ્યાનાં દેશી રજવાડાંઓ પર હળવા હાથે છતાં મજબૂત પકડ રાખી વહીવટ કરવાનું હતું, તે બીજા ભાગમાં પિતાના સીધા વહીવટ હેઠળની પ્રજા જે ફળદ્રુપ જિલ્લાઓમાં વસતી હતી તેમની પાસેથી એમની ધર્મશ્રદ્ધાઓ કે એમના ઉદ્યોગ-ધંધાઓમાં કારણ વિના દરમિયાનગીરી કર્યા વગર પૂરતા પ્રમાણમાં મહેસૂલ Page #122 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાંના બ્રિટિશ મુલકે રાજકીય ઈતિહાસ વસૂલ લેવાનું કાર્ય અંગ્રેજ સરકારે કરવાનું હતું અને એ પ્રમાણે એ શરૂ કર્યું. સીધા વહીવટ હેઠળના બ્રિટિશ પ્રદેશ “ખાલસા મુલક' તરીકે ઓળખાતા. દેશી રાજ્યો : | મુંબઈ પ્રાંત(ઇલાકા)નાં દેશી રાજ્ય પર અંકુશ મુંબઈ સરકાર પોલિટિકલ એજન્ટ દ્વારા ધરાવતી. એજન્ટનાં સ્થાન અને ફરજો જુદાં જુદાં રાજ્ય પ્રમાણે જુદાં જુદાં રહેતાં એને આધાર આરંભના અને પછીના સમયમાં થયેલા કરારે, સમજૂતીઓ, સંધિઓ વગેરે પર તથા ૧૮૫૭ પછી અપાયેલ સનદ કે હક્કપત્રકે (patents) પર રહે. આમ છતાં ઘણી રીતે વણલખાયેલા કે નિર્દેશ વગરના અધિકારોને ઉપગ એ પિતાની વિવેકબુદ્ધિથી કરતો. બ્રિટિશ પ્રદેશ (ખાલસા મુલકે) - મુંબઈ પ્રાંતને વહીવટ ગવર્નર-ઈન–કાઉન્સિલ મારફતે થતા. કાઉન્સિલના પ્રમુખ તરીકે ગવર્નર રહેતા અને ઇન્ડિયન સિવિલ સર્વિસની બે વ્યક્તિઓ એના સભ્ય તરીકે કામ કરતી. અ. બધાની નિમણૂક પાંચ વર્ષ માટે બ્રિટિશ તાજ તરફથી થતી. પ્રાંતના વહીવટનાં વિવિધ પ્રકારનાં ખાતાં કાઉન્સિલના સભ્યો વચ્ચે વહેંચવામાં આવતાં. | મુંબઈ પ્રાંતના સિંધ, ઉત્તરી, મધ્ય અને દક્ષિણ, એવા ચાર વિભાગ હતા. દરેક વિભાગ પર એક કમિશનર નીમવામાં આવતા. ઉત્તરી વિભાગમાં ગુજરાતના સીધા બ્રિટિશ વહીવટ હેઠળના અમદાવાદ ભરૂચ ખેડા ૫ ચમહાલ સુરત અને થાણા જિલ્લાઓને સમાવેશ થતો હતો. એ વિભાગનું વડું મથક અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું હતું. ગુજરાતના આ પાંચ જિલ્લા બ્રિટિશ પ્રદેશ તરીકે ઓળખાતા. દરેક જિલ્લા પર કલેકટર(સમાહર્તા)ની નિમણૂક કરવામાં આવતી. જિલ્લાના પેટા વિભાગ એટલે કે તાલુકાને મામલતદારને તાબામાં મૂકવામાં આવતા. કલેકટરને વર્ષમાં ચારેક મહિના પિતાના જિલ્લાને પ્રવાસ કરવો પડત. એના ઉપરી તરીકે વિભાગીય કમિશનરે રહેતા, જે પિતાના વિભાગે પર સામાન્ય પ્રકારની દેખરેખ તથા મહેસૂલી વહીવટ પર અંકુશ રાખતા. ગામનું સ્વાતંત્ર્ય બ્રિટિશ શાસન શરૂ થતાં અગાઉ જે હતું તે બ્રિટિશ વહીવટ શરૂ થતાં હણાઈ ગયું. ૧૮૫૭ પછીના બનાવ ૧૮૫૭ને કહેવાતા લશ્કરી બળવા વખતે મુંબઈના ગવર્નર તરીકે લોર્ડ એલ્ફિન્સ્ટન હતે. ઈનામ તપાસ પંચની કામગીરીના કારણે તથા ખાલસા સિદ્ધાંતના Page #123 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાટ અમલના કારણે મુંબઈ પ્રાંતમાં ઘણું જમીનદારે ચંકી ઊઠયા હતા. આમ છતાં આખો પ્રાંત કહેવાતા બળવાની કટોકટી અને અન્યત્ર બનેલા બનાવોના પ્રત્યાઘાતની અસરમાંથી મુક્ત બની બહાર આવ્યું હતું. સુરતમાં આવકવેરા-વિરોધી આંદોલન, ૧૮૬૦ બ્રિટિશ સરકારે આવકવેર દાખલ કર્યો એના વિરોધમાં સુરતના બુરહાનપુરી ભાગળ(જે હાલ “ભાગળ” નામથી ઓળખાય છે)ના ૨,૦૦૦ થી વધુ સંખ્યાના વેપારીઓએ ભેગા થઈ આવકવેરા–પત્રક નહિ ભરવાની અને જ્યાં સુધી આવકવેરો પાછા ખેંચી લેવામાં આવે નહિ ત્યાંસુધી દુકાને બંધ રાખી હડતાલ પાડવાની જાહેરાત કરી હતી. ત્યારથી આવકવેરા–ધારા-વિરોધી આંદોલનને આરંભ થયો. (નવેમ્બર ૨૯, ૧૮૬૦). દુકાને બંધ કરી રહેલા વેપારીઓની ધરપકડ કરવામાં આવી અને સુરતના મેજિસ્ટ્રેટ પાસે લઈ જવામાં આવ્યા. ભેગા થયેલા ટોળા ઉપર છેવટે લાઠીમાર કરી એને વિખેરી નાખવામાં આવ્યું. શહેરના અન્ય ભાગોમાં પણ વિરોધ થયા હતા. આ બાબતમાં ૨૪ વ્યક્તિઓને ગુનેગાર ઠરાવી સખત મજૂરી સાથેની ૬ મહિનાની કેદની સજા કરવામાં આવી હતી. વસઈમાં આંદોલન, ૧૮૬૦ વસઈ, જે એ સમયે થાણા જિલ્લામાં હતું, ત્યાં પણ આવકવેરા સામે વિરોધ થયું હતું (ડિસેમ્બર ૨, ૧૮૬૦). મામલતદારની કચેરી સામે લગભગ ૨ ૪,૦૦૦ લેકે ભેગા થયા હતા અને સરકારે બનાવેલી નેટિસે અને ભરવાનાં પત્રક ફેંકી દીધાં હતાં. બધાંની આગેવાની ગોરધનદાસ શેઠે લીધી હતી. એમણે ડેપ્યુટી કલેકટર મિ. હન્ટરને હિંમતભર્યા જવાબ આપી, પ્રજાશક્તિને પચ્ચે કરાવી કાનૂનભંગ કરવા બદલ શિક્ષા મેળવવાની તૈયારી બતાવી હતી. પંચમહાલ જિલ્લાની તબદીલી, ૧૮૬૧ ગ્વાલિયરના સિંધિયાના તાબામાં પંચમહાલ જિલ્લે તથા પાવાગઢ અને ચાંપાનેર શહેર હતાં. વાલિયરથી આ પ્રદેશને વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી સિંધિયાએ આ પ્રદેશને વહીવટ ૧૮૫૩ માં બ્રિટિશ સરકારને દસ વર્ષ માટે સોં. દસ વર્ષની મુદતને અંત આવે તે પહેલાં જ સિંધિયાએ ૧૮૬૧ માં આ પ્રદેશો બ્રિટિશ સરકારને તબદીલ કરી આપ્યા અને એના બદલામાં એ પ્રદેશ એટલે જ વિસ્તાર, જે ઝાંસી પાસે આવેલું હતું તે, લીધે. પ્રદેશની આવી અદલાબદલીથી પંચમહાલને ફાયદો થશે. ૧૮૬૧ પછી જિલ્લામાં બધે મેટલવાળા માર્ગ બનાવાયા, બ્રિટિશ પદ્ધતિની મહેસૂલ અને ન્યાયવ્યવસ્થા સ્થપાઈ, શાળાઓ અને દવાખાનાં Page #124 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાંના બ્રિટિશ અને રાજકીય ઈતિહાસ પણ શરૂ કરાયાં, મુંબઈ તથા અન્ય સ્થળો સાથે ગોધરા-દાહોદના રેલવે-માર્ગો બંધાતાં, વ્યવહાર સ્થપાયે. એ પછી રતલામ અને અન્ય સ્થળે સાથે પણ રેલવેવ્યવહાર સ્થપાયે હતે. ૧૮૫૭ પછીના સમયમાં મુંબઈ પ્રાંતમાં શિક્ષણ, રેલવે અને રૂના ઉદ્યોગમાં ભારે પ્રગતિ થઈ હતી. એમાં પણ રૂને ઉદ્યોગ મહત્વપૂર્ણ ઉદ્યોગ બની રહ્યો. ૧૮૬૦ માં શ્રી. રણછોડલાલ છોટાલાલે અમદાવાદમાં પહેલી કાપડ–સૂતરની મિલ બાંધી. મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફેરે(૧૮૬૨-૬૭) ના સમયમાં ખેતી-ક્ષેત્રમાં વિકાસ ચરમ સીમાએ પહોંચ્યો હતે. અમેરિકાના આંતરવિગ્રહની અસર ૧૮૬૧ માં અમેરિકામાં ઉત્તર અને દક્ષિણનાં રાજ્ય વચ્ચે આંતરવિગ્રહ શરૂ થયે. હિંદમાં વેપારઉદ્યોગ પર એની ભારે અસર થઈ. દક્ષિણ અમેરિકાનાં રાજ્યમાંથી રૂના પુરવઠાની જે નિકાસ યુરોપના દેશમાં થતી હતી તે બંધ થઈ જતાં, હિંદના રૂની માંગ યુરોપમાં વધી પડી. વળી મૂડી. વધવાને કારણે રૂનું વાયદા બજાર પણ ભરોમાં ફાલ્યું. વધુમાં, ૧૮૬૦ અને ૧૮૬૪ દરમ્યાન બી. બી. ઍન્ડ સી. આઈ. એ બહોદા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા) રેલવે શરૂ થતાં માલની અવરજવરમાં વધુ સુગમતા પ્રાપ્ત થઈ. રેલવે–માગે રૂને પુરવઠે મુંબઈ પહોંચતે અને ત્યાંથી દરિયાઈ માર્ગે એની નિકાસ યુરોપમાં થતી. રૂ ઉગાડતા જિલ્લાઓને આના કારણે ઘણે ફાયદો થેયે. ૧૮૬૪-૬૫ દરમ્યાન શેરબજાર ખૂબ ગરમ બન્યું, રૂનું ઉત્પાદન વધ્યું અને દેશમાં સમૃદ્ધિ પણ વધી. સટ્ટા-બજારો અને અન્ય ધંધા પણ પૂરબહારમાં ખીલી ઊઠયા, પરંતુ આ કૃત્રિમ સમૃદ્ધિ અ૯પજીવી નીવડી. આંતરવિગ્રહ બંધ પડતાં શેરના બજારમાં ભારે કડાકે બેલાયો, ઘણું ગુજરાતી ઉચ્ચ વેપારી કુટુંબ એમાં તારાજ થઈ ગયાં! વેપારમાં દરિયાઈ નિકાસ પર પણ અસર પડી. આ સમય દરમ્યાન આગ અને પાણીનાં પૂર જેવી કુદરતી આફત આવી છતાં મુંબઈ પ્રાંતના જિલ્લાઓમાં વિકાસક્રમ અને સમૃદ્ધિ ધીમી ગતિએ ચાલુ રહ્યાં. ગુજરાત પર આ આંતરવિગ્રહની સારીનરસી અસર થઈ હતી. કાઠિયાવાડના સાત વર્ગ ૧૮૬૩ માં કર્નલ કિટિંજે કાઠિયાવાડનાં દેશી રજવાડાઓના સાત વર્ગો કરી એઓને પિતાના દરજજા પ્રમાણે દીવાની અને ફેજિદારી ન્યાય કરવાના. અધિકાર આપ્યા. Page #125 -------------------------------------------------------------------------- ________________ 'બ્રિટિશ કાલ પંચમહાલમાં તેકાન, ૧૮૬૮ પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા પાસે આવેલા વાડકના જેરિયા નામના એક નાયકડાએ પતે ઈશ્વર છે અને ચમત્કાર કરી શકે છે એવો દંભ કર્યો અને લે કે પર ઊંડી છાપ પાડી, આથી એના અનુયાયીઓનું એક મોટું જૂથ ઊભું થયું. એ જૂથમાં દાંડિયાપુરાને નાને જમીનદાર રૂપસિંગ આગળ થયો. જોરિયાએ અને રૂપસિંગે વાડકમાં રાજા જેવી સત્તા જમાવી અને આવતા જતા માલ પર લાગે (મહેસૂલ) લેવાનું શરૂ કર્યું. ધર્મવેર પણ લેવા માંડ્યો. શરૂઆતમાં સ્થાનિક અધિકારીઓએ આ બાબતની અવગણના કરી, આથી આ નાયકડા પ્રત્સાહિત બન્યા અને તેઓએ પોતાના ૫૦૦ હથિયારધારી અનુવાયીઓની ટોળી સાથે બારિયા તાબાના રાજગઢ ગામે પહોંચી એના પર હુમલે કર્યો (ફેબ્રુઆરી ૨). તેઓએ પિલીસચોકીએ જઈ એક હિંદી અમલદારની હત્યા કરી, રાજગઢ લૂંટયું. રૂપસિંગે પંચમહાલ જઈ નાયકડાઓની ફેજ ભેગી કરી જાંબુડા પર છાપે માર્યો, ત્યાંની સરકારી પોલીસ એમને પાછા હઠાવવામાં નિષ્ફળ ગઈ. નાયકડાઓએ જાંબુડા લ્યું અને સરકારી દફતર બાળી નાખ્યાં. ત્યાંથી છોટાઉદેપુર તાબાના જેતપુર ગામે ગયા અને હલે કર્યો. ત્યાં પણ લૂંટફાટ કરી હાહાકાર મચાવ્યા. આમ નાયકડાઓનાં તેફાન વધતાં એજન્ટ ટુ ધ ગવર્નર-જનરલ ડબલ્યુ એચ. પટેલ, નેધન ડિવિઝનના કમિશનર એ. રોજર્સ અને કેપ્ટન મેકલિડે અમદાવાદ, વડોદરા તથા અન્ય સ્થળોની લશ્કરી ટુકડીએ એકત્ર કરી નાયકડાઓ સામે ઉગ્ર મે માંડ્યો અને ભારે જહેમત બાદ થોડી ખુવારી વેઠી, નાયકડાઓને સામને કરી એમને વેરવિખેર કરી નાખ્યા (ફેબ્રુઆરી ૧૮). એ પછી એક મહિનાના સમયમાં જેરિયો રૂપસિંગ ગલાલિય(જેરિયાના પુત્ર)વગેરેની તપાસ કરી તેઓને કેદ કરવામાં આવ્યા અને કામ ચલાવી ફાંસીની સજા કરવામાં આવી. આમ જેરિયાનું બંડ જે ધાર્મિક અંધશ્રદ્ધા પર આધારિત હતું તેને અંગ્રેજ સરકારે સખતાઈથી દાબી દીધું અને ગુનેગારોને ભારે શિક્ષાઓ કરી. અમદાવાદમાં ભારે વરસાદ, ૧૮૬૮, ૧૮૭૫ - ૧૮૬૮ માં અમદાવાદમાં પાંચ દિવસ દરમ્યાન (ઓગસ્ટ ૧૧ થી ૧૫) ૨૭ ઈંચ જેટલો વરસાદ પડ્યો. એની સાથે ભારે વેગવાળું વાવાઝોડું ફૂંકાયું. આના પરિણામે ૯,૫૦૦ જેટલાં મકાન, જેની કિંમત ૯ લાખ ૫૦ હજાર રૂપિયા આંકવામાં આવી હતી, તેને નાશ થયો. અમદાવાદ જિલ્લામાં અન્યત્ર પણ ઘણું નુકસાન થયું. ૧૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાંના બ્રિટિશ મુલકોને રાજકીય ઈતિહાસ આવી રીતે ૧૮૭૫ માં અમદાવાદમાં મુશળધાર વરસાદ પડતાં (સપ્ટેમ્બર ૨૩) શહેર જળબંબાકાર બની ગયું. શહેરને મોટે ભાગ પાણીમાં ડૂબે. ૩,૮૦૦ જેટલાં મકાન ધરાશાયી બન્યાં, જેની કિંમત ૫ લાખ ૮૨ હજાર રૂપિયા અંદાજવામાં આવી હતી. અન્ય મિલકતને પણ ભારે નુકસાન થયું હતું, જેની કિંમત ૧ લાખ ૬૪ હજાર રૂપિયા મૂકવામાં આવી હતી. બાર જેટલા માણસેએ જાન ગુમાવ્યા હતા. અમદાવાદ શહેરની દીવાલ બહાર આસપાસનાં લગભગ સે જેટલાં ગામડાંઓને ઓછુંવત્તે નુકસાન થયું હતું. સાબરમતી નદી પરને રેલવે પુલ, જે રેલવે કંપની તરફથી ૩ લાખ રૂપિયા કરતાં વધુ ખર્ચે બાંધવામાં આવ્યા હતા. તે, તથા સાબરમતી નદી પરને એલિસ પુલ, જે સરકાર તરફથી ૧૮૭૦ માં રૂપિયા પાંચ લાખના ખર્ચે બાંધવામાં આવ્યું હતું ને જેને ઉત્તરી વિભાગના કમિશનર સર બેંરે એલિસનું નામ આપવામાં આવ્યું હતું તે બંને પાણીના પૂરમાં ઘસડાઈ ગયા હતા. ૧૮૬૮ અને ૧૮૭પ ની પાણીપૂરની હોનારતના પ્રસંગોએ મુંબઈ સુરત અને અમદાવાદની તથા અન્ય સ્થળોની સેવાભાવી પ્રજાએ ઉદાર હાથે પૂરપીડિતોને મદદ કરી હતી. સરકારે પણ એની રીતે મદદ કરી હતી. દિલહી દરબાર, ૧૮૭૭ બ્રિટનની રાણી વિક્ટોરિયાએ બ્રિટનની સંસદે પસાર કરેલા “ધ રોયલ ટાઈટલ્સ ઍકટ, ૧૮૭૬” અન્વયે “હિંદની મહારાણી' (કૈસરે હિંદ)ની પદવી ધારણ કરી (જાન્યુઆરી ૧, ૧૮૭૭) અને એની ઉજવણી કરવા દિલ્હીમાં ગવર્નર જનરલ લેડ લિટને ભવ્ય દરબાર યોજી હિંદની પ્રજાને બ્રિટિશ શાહીવાદનું દર્શન કરાવ્યું અને રાણી તરફ ભક્તિભાવ રાખવા પક્ષપણે અનુરોધ કર્યો. દુકાળ, ૧૯૭૭ ૧૮૭૭ માં ચોત્રીસા (સંવત ૧૯૩૪) નામે ઓળખાયેલે દુકાળ પડ્યો. એ દુકાળની અસર કાઠિયાવાડમાં ઘણું જણાઈ હતી. ગુજરાતના અન્ય ભાગોમાં ખાસ દેખાઈ ન હતી. સુરતમાં લાયસન્સ ટેકસ-વિરોધી આંદેલન, ૧૮૭૮ સુરત શહેરની પ્રજાને ૧૮૪૪, ૧૮૪૮ અને ૧૮૬૦માં અંગ્રેજ સરકારનું દમન સહન કરવું પડ્યું હોવા છતાં એ પ્રજા ફરી એક વાર બ્રિટિશ સરકારને વિરોધ કરવા મેદાને પડી. સરકારે ૧૮૭૮ માં લાયસન્સ ટેકસ નામને નવો કર નાખે. એમ કહેવામાં આવ્યું કે દેશના મોટા ભાગમાં દુકાળને લીધે તારાજી સર્જાઈ હતી અને એમાં સરકારને થયેલા ખર્ચને પહોંચી વળવા સરકારે આ વેરો Page #127 -------------------------------------------------------------------------- ________________ (3s ણિટિસ કાહ નાખ્યું હતું. આ વેરાને વિરોધ કરવાની પહેલ મુંબઈની પ્રજાએ કરી. સુરતમાં આ લાયસન્સ ટેક્સ-વિરોધી આંદેલનને આરંભ ૨૭ મી માર્ચથી થયે. સુરતના વેપારીઓએ ભેગા થઈ પાંચ દિવસ(એપ્રિલ ૧ થી ૫) સુધી શાંત હડતાલ પાડી. હડતાલને વધુ જોરદાર બનાવવા લેકે રેલવે સ્ટેશન પર ગયા અને ત્યાંના કર્મચારીઓ સમક્ષ માગણી કરી કે જેવી રીતે અમે દુકાને બંધ કરી છે તેવી રીતે તમારે પણ ગાડીઓ ચલાવવાનું બંધ કરી હડતાલમાં ભાગ લેવો જોઈએ. ૫ મી એપ્રિલે વાતાવરણ તંગ બન્યું. સરકારે સખતાઈ બતાવી. હડતાલમાં ભાગ લેનારા તથા અન્ય લેક પર દમનનીતિ આચરવામાં આવી. ગોળીબાર કરવામાં આવતાં ત્રણ જણું માર્યા ગયા અને બે જણ ઘાયલ થયા. આખરે આંદેલનને સખતાઈથી દાબી દેવાયું. ભાગ લેનારાઓને પકડી, એમને પર કામ ચલાવી જુદા જુદા પ્રકારની શિક્ષા કરવામાં આવી.૧૩ શિક્ષાત્મક પગલાં તરીકે સુરત શહેરના લેકેના ખર્ચે પાંચ વર્ષ સુધી ત્યાં વધારાને પોલીસ બંદેબસ્ત રાખવામાં આવે.૧૪ લાયસન્સ ટેકસને પાછળથી (૧૮૮૬માં) આવકવેરામાં ફેરવવામાં આવ્યું. ગંડળ-ભાવનગર રેલવે, ૧૮૮૦ કાઠિયાવાડમાં રેલવે-વ્યવહાર શરૂ થયો. ૧૮૮૦માં ગેંડળથી ભાવનગર સુધીની રેલવે-લાઇન બાંધવામાં આવી અને રેલવે શરૂ થઈ. સુરતમાં પૂર, ૧૮૮૩ સુરતમાં ૧૮૮૩ માં પાણીનાં ભારે પૂર આવતાં (જુલાઈ ૩) જાનમાલને નુકસાન થયું. સ્થાનિક સ્વરાજ્ય, ૧૮૮૪ બ્રિટિશ વહીવટ નીચે ૧૮૩૪ માં અમદાવાદમાં અને એને પગલે પગલે સુરત ભરૂચ ખેડા નડિયાદ અને અન્ય મહત્ત્વનાં નગરોમાં સુધરાઈઓ–સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ શરૂ કરવામાં આવી હતી, જાહેર આરોગ્ય અને અન્ય સુવિધાઓ પૂરાં પાડવાની જોગવાઈઓ કરવામાં આવી હતી, જાહેર બાંધકામ કરવાનાં તથા અન્ય કામોની મરામત કરાવવા જેવાં કાર્યો હાથ લેવામાં આવ્યાં હતાં, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તથા જિલ્લા લોકલ બેડની રચના, જિલ્લામાં રસ્તાઓ, પાણી-પુરવઠ, આરામગૃહે અને અન્ય કામ માટે કરવામાં આવી હતી. આ બંને પ્રકારની સંસ્થાઓમાં લેકેને મતાધિકાર આપવામાં આવ્ય(૧૮૮૪ના બબ્બે ઍફટ ૧ અને ૨ અનુસાર). મતાધિકારને અમલ થશે ત્યારે ગવર્નર-જનરલ તરીકે લોર્ડ રિપન હતે. લેકેને સ્થાનિક સ્વરાજ્ય ચલાવવાને અનુભવ મેળવવાની તથા એને કેળવવાની તાલીમને આરંભ અહીંથી થયું હતું. Page #128 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાંના બ્રિટિશ મુલકાના રાજકીય ઇતિહાસ ભરૂચમાં તળાવિયાઓનું મંડ, ૧૮૮૫ પચમહાલમાં ભીલેને મળતા આવતા આદિવાસી જાતિના તળાવિયા લેને સુધારવા અને એમને ખેતીવ્યવસાયમાં જોડવા માટેના પ્રયાસ અંગ્રેજ સરકારે કર્યા હતા. ખરાબાની જમીનને વિકસાવવા નાણાં-ખર્ચી પણ કરવામાં આવ્યે હતા, પરંતુ તળાવિયાની મૂળભૂત પ્રકૃતિમાં ફેર ન પડયો. એમનામાંના એક લખા ભગત અને ખીન્ન એક ભગતે ભેગા મળી એવી વાત ચલાવી કે માતાએ તેઓને અલગ રાજ્ય આપવા વચન આપ્યું છે. એમના લેાકેાને તેએ સમજાવવા માંડયા. પરિણામે એમનું જૂથ રચાયુ. આશરે સા જેટલા તળાવિયા આ મે ભગતાની આગેવાની નીચે ચેામાસામાં ભરૂચના કલેકટર વિલિયમ એલનને મળવા ઊપડચા. કલેક્ટર પેાતાના મંગલે હાજર ન હતા, તેથી તેઓ શહેર તરફ જવા નીકળ્યા. રસ્તામાં ખી, બી. ઍન્ડ સી. આઈ. રેલવેના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ડબલ્યુ ખી, પ્રેસ્કાટ પેાતાની ગાડીમાં બેસી શહેરમાં પાછે! ફરતા હતા તે આટાળા પાછળ આવી પહોંચ્યા. પોતાને જવા માટે રસ્તે કરી આપવા તુમાખીથી ગમે તેમ ખાલતાં ટાળું વીર્યું અને એના પર તૂટી પડયું અને મરણુતાલ માર મારી એ સ્થિતિમાં પડતા મૂકી ટાળું શહેર તરફ ગયું. ત્યાં જતાં નજીકમાં આવેલી પેાલીસચાકી લૂંટી, ચેાકીનાં હથિયાર છીનવી લીધાં અને ભરૂચમાં આવેલી મુબઈ બૅંકની એક શાખા તરફ્ ગયા. મંેંકના પહેરેગીરી તળાવિયાએની સામે થતાં તેઓ શહેર બહાર નીકળી ગયા. માગ માં પેાલીસ ટુક્ડોએ એમને સામના કર્યો. નાની સરખી અથડામણુ થઈ. એમાં પોલીસનેા એક માણુસ મરાયા અને ત્રણ જણા સખત ઘવાયા. કરવામાં આવેલા ગાળીબારમાં પાંચ તળાવિયા માર્યા ગયા અને એટલા જ ઘવાયા. પેાલીસે ખીજી વાર ગાળાબાર કરતાં તળાવિયા ગભરાઈને નાસી ગયા. પોલીસે એમના પીછે કરી ૪૦ જણને તરત પકડી લીધા અને લખા તેમજ ખીજા ભગતને પાછળથી પકડયા. એમની સામે કેસ ચલાવાયેા. લખા અને એમના સાગરીત ભગતને ફાંસીની સજ્જ ગુનાવાળી જગાએ જ આપવામાં આવી, ખીજાઆને હદપારી કે કેદની સજા કરવામાં આવી. એમ કહેવામાં આવ્યું છે કે ખડખાર તળાવિયાને રાકવામાં ન આવ્યા હાત તા ભરૂચ નજીક શુકલતીર્થાંમાં એ દિવસે (નવેમ્બર ૨૨) ભરાયેલા લેકમેળામાં પહેાંચી જઈ એમણે ભારે નુકસાન કર્યું. હાત કે લૂટફાટ ચલાવી હાત.૧૫ યેાળકામાં કામી ત’ગઢીલી, ૧૮૮૭ સરકારે એજ ઑફ કન્સેન્ટ બિલ' દાખલ કર્યું` હતુ` એના પરિણામે હિંદુઓની લાગણીએ ધવાઈ હતી. વળી ગારક્ષામંડળાની ઉપદેશાત્મક પ્રવૃત્તિના કારણે ७ Page #129 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાળ ૨૦ જાહેરમાં ભારે ચર્ચા થતી હતી. પરિણામે હિંદુ-મુસ્લિમ પ્રજાના મંબ ધેામાં કડવાશ ફેલાવા પામી હતી. મુ`બઈ અને અન્ય સ્થળાએ આ બે પ્રજા વચ્ચે હુલ્લડા ફાટી નીકળ્યાં હતાં. ૧૬ ગુજરાતમાં ધોળકામાં આવેા બનાવ બની ગયેા. ધાળકાના હિંદુ વેપારીએએ બકરી ઈદના દિવસે પાતાની દુકાને બધ રાખી હતી. આને બદલે લેવા માટે ત્યાંના · મુસલમાનેએ એ દિવસે (ઑગસ્ટ ૩૦, ૧૮૮૭) એક ગાયને સાથે રાખી સરઘસ કાઢયું. હિંદુ મંદિર આગળ અજારની મધ્યમાં સાથે રાખેલી ગાયની કતલ કરી, ગાયના મડદાને એ જ સ્થળે સાફ કરી, એનાં વિવિધ અગા સાથે પાછુ સરધસ કાઢી મુસલમાને ફર્યા. આખા નગરમાં હિંદુઓની લાગણી તીવ્રપણે ઘવાઈ હતી. સ્થાનિક અને ઉચ્ચ અધિકારીએની સમજાવટથી તંગ બનેલી પરિસ્થિતિ મહામુશ્કેલીએ કાબૂમાં રાખવામાં આવી હતી. પાછળથી તપાસ કરવામાં આવતાં આ તાકાનમાં સડાવાયેલાઓને શોધી કાઢી એમના પર કામ ચલાવવામાં આવ્યું અને જુદા જુદા પ્રકારની કેદની શિક્ષાએ કરવામાં આવી. કેટલાક પાસે સારી વર્તણુક માટે એક વર્ષના જામીન પણ લેવામાં આવ્યા. ૧૭ બીજા કેટલાક બનાવ ૧૮૭૩ માં સુરતમાં પ્રાર્થના સમાજ શરૂ થયા. ૧૮૮૨ માં વડાદરામાં કોયઃસાધક અધિકારીવર્ગ સ્થપાયે ૧૮૮૭ માં રાણી વિકટોરિયાને ગાદી પર બેઠાને ૫૦ વર્ષ પૂરાં થતાં એની ‘જ્યુખિલી” ગુજરાતભરમાં પણ ઊજવવામાં આવી. બે દિવસે (ફેબ્રુઆરી ૧૬–૧૭) જાહેર તહેવારના પાળવામાં આવ્યા. બ્રિટિશ શાહીવાદ અને રાજભક્તિ માટેનુ દર્શન અહીંના બ્રિટિશ શાસક્રેાએ આ રીતે કરાવ્યું. રાણીને માનપત્ર આપવા ઘણા રાજા–મહારાજાએ ઈંગ્લૅન્ડ ગયા હતા. ૧૮૮૮–૮૯ ના વર્ષીમાં જોઈએ તેટલા વરસાદ ન પડવાથી અનાજના ભાવ ઘણા ચડી ગયા હતા, ઘાસની પણ ત`ગી ઊભી થઈ હતી. ગુજરાતના બધા ભાગાને આ અનાવૃષ્ટિની અસર થઈ હતી. આ વર્ષીમાં ટ્રિગાનેમેટ્રિકલ સર્વે આક્ ઇન્ડિયાની ટુકડીઓએ ગુજરાતમાં માપણીનું કામ શરૂ કર્યું. હતું. ૧૮૮૯ ના એપ્રિલમાં સુરત શહેરમાં એક મેટી આગ લાગી હતી, તેથી સુરત શહેરના ઘણા ભાગ બળીને ખાખ થઈ ગયા હતા. અમદાવાદમાં લોકાને ચોખ્ખું પીવાનું પાણી મળે એ માટે એક પાણીપુરવઠા યોજના તૈયાર કરવામાં આવી હતી. એ યેાજના પાછળ રાવ બહાદુર Page #130 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાંના બ્રિટિશ સુલને રાજકીય ઇતિહાસ રણછોડલાલ છોટાલાલ, જે સુધરાઈના પ્રમુખ હતા, તેમને ઘણું મટે ફાળે હતે. આ યોજના તૈયાર કરવા પાછળ રૂપિયા આઠ લાખ ખર્ચાયા હતા. જનાના વોટર વર્કસની ઉદ્દઘાટન-વિધિ મુંબઈના ગવર્નર લોર્ડ હેરિસને ૧૮૯૧ માં ૬ ઠ્ઠી જૂને કરી હતી. મોટા પાયા પર ડ્રેનેજ કામ પણ શરૂ કરવામાં આવ્યાં હતાં. ૧૮૯૧ માં જુલાઈ આખરમાં ભરૂચમાં ચોવીસ કલાકમાં તેવીસ ઈંચ વરસાદ પડતાં જાનમાલનું ઘણું નુકસાન થયું હતું. ૧૮૯૩ માં સુરતની સુધરાઈએ રસ્તાઓ ઉપર વીજળીના દીવા મૂક્યા. આ બાબતમાં આખા હિંદમાં સુરતે પહેલ કરી. ૧૮૯૬ માં તાપ્તી રેલવે બંધાવા લાગી. વિ. સં. ૧૯૫૬ માં છપ્પનિય કાળ પડ્યો અને લેકે ભારે વિપત્તિમાં મુકાયા. શિક્ષણ અને સ્થાનિક સ્વરાજ્ય ૧૮૭૮ પછીનાં વર્ષોમાં શિક્ષણ અને સ્થાનિક સ્વરાજ્યના ક્ષેત્રમાં ટૂંકા સમયમાં ભારે પ્રગતિ થઈ. અગાઉના સમયમાં અમદાવાદ ખેડા નડિયાદ વગેરે શહેરોમાં અંગ્રેજી શાળાઓ શરૂ કરાઈ હતી હતી. ૧૮૫૫ પછી કન્યાશાળાઓ પણ સ્થાપવામાં આવી શાળાઓ માટે શિક્ષકે તૈયાર કરવા સરકારે ૧૮૫૭ માં અમદાવાદમાં “ગુજરાત ટ્રેઇનિંગ કોલેજ” શરૂ કરી. સ્ત્રી-શિક્ષકેની ખેટ પૂરી પાડવા “કિમેઇલ ટ્રેઈનિંગ કોલેજ” પણ અમદાવાદમાં ૧૮૭૧ માં શરૂ કરવામાં આવી. આવી રીતે રાજકોટ અને વડોદરામાં પણ આવી શિક્ષક તાલીમ કેલેજે શરૂ કરવામાં આવી. ' અમદાવાદમાં ઈજનેરી અને કાયદાનું શિક્ષણ મળી રહે એ માટે ૧૮૫૬ થી ૧૮૭૨ સુધીના સમયમાં નોંધપાત્ર પ્રયાસ કરવામાં આવ્યા, પણ એ સફળ ન થયા. એ પછી ૧૮૭૮માં કલેજ શિક્ષણ પી. ઈ. (પ્રાયમરી ઈયર) સુધી મળે એ માટે કોલેજો શરૂ કરાઈ, જે સરકારી હાઇસ્કૂલ સાથે ૧૮૮૪ સુધી સંલગ્ન રહી. એ પછીના સમયમાં કોલેજને જુદી પાડવા પ્રયાસો થતાં અમદાવાદમાં “ગુજરાત કોલેજ' નામથી ઓળખાયેલી સંસ્થા, જ્યાં બી. એ. પદવી સુધીના શિક્ષણની જોગવાઈ કરવામાં આવી તે, શરૂ થઈ (એપ્રિલ ૧, ૧૮૮૭). કૅલેજનું મકાન પણ તૈયાર થતાં એનું ઉદ્દઘાટન મુંબઈના ગવર્નર લોર્ડ સેન્ડહસ્તે કર્યું હતું (ગસ્ટ ૨૩, ૧૮૯૭). આ પરથી ગુજરાતમાં બીજાં મોટાં શહેરોમાં પણ આવી કોલેજો સ્થપાઈ હતી.૧૮ ગ્રેટ બ્રિટન આયલેન્ડ અને અમેરિકાની ઘણી ખ્રિસ્તી સોસાયટી' એ હિંદમાં મેકલેલા ખ્રિસ્તી મિશનરી એની કામગીરીના પરિણામે અંગ્રેજી શિક્ષણનો વ્યાપ વધ્યું હતું. સુરત અને અમદાવાદમાં આવી મિશનરીસંચાલિત શાળાઓ શરૂ થઈ હતી. દેશી રાજા-મહારાજાઓના કુંવરોને શિક્ષણ Page #131 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાળા આપવા રાજકેટમાં “રાજકુમાર કોલેજ” સ્થાપવામાં આવી, જેનું ઉદ્દઘાટન મુંબઈના ગવર્નર સર સેમેર ફિટ્ઝજે રેલ્વે કર્યું હતું (ડિસેમ્બર ૧૬, ૧૮૭૦). ગરાસિયાઓના પુત્રને શિક્ષણ આપવા વઢવાણમાં ગરાસિયા સ્કૂલ સ્થાપવામાં આવી હતી. તાલુકાદાના દીકરાઓ માટે સાદરામાં ઑટ કૅલેજ સ્થાપવામાં આવી હતી. - શિક્ષણને વ્યાપ વધતાં એના સીધા પરિણામ સ્વરૂપે સરકારી નેકરીઓમાં હિંદના લોકોને સ્થાન મળવા લાગ્યું. ડેપ્યુટી કલેકટર, મેજિસ્ટ્રેટ, મેલ કેઝ કેર્ટના ન્યાયાધીશ વગેરે ઊંચી જગ્યાઓ પર શિક્ષિત હિંદીઓની નિમણૂક થવા લાગી. મોભા અને પગાર-ધારણમાં પણ સુધારો કરવામાં આવ્યું. ઈંગ્લેન્ડમાં સિવિલ સર્વિસ પરીક્ષા પસાર કરનાર માટે મહેસૂલ ન્યાયતંત્ર શિક્ષણ પેસ્ટ અને અન્ય વિભાગમાં જગ્યાઓ ખુલ્લી મૂકવામાં આવી. ૧૯ અંગ્રેજ સરકારે વહીવટી તંત્રમાં સ્થાનિક કક્ષાને અંકુશ મેળવવા સુધરાઈઓ અને જિલ્લા કલ બેડની રચના કરી હતી. મુંબઈ પ્રાંતમાં મુંબઈ શહેર સિવાય સુધરાઈને આરંભ ૧૫૦થી કરવામાં આવ્યો. ૧૮૫૦ ના એક ધારાથી એવું ઠરાવવામાં આવ્યું કે નગરના લેકે માગણી કર્યોથી એની રચના કરવા મંજૂરી આપવી. ૧૮૬૨ થી સુધરાઈઓને વધુ અધિકાર આપવામાં આવ્યો. ૧૮૫૦ પછીના વિસ વર્ષોમાં ૯૬ જેટલાં નગરને સુધરાઈઓ આપવામાં આવી હતી. ૧૮૭૩ માં શહેર અને નગર સુધરાઈઓ વચ્ચેના વિભાગ પડાયા હતા. સ્થાનિક પ્રાથમિક શિક્ષણને અંકુશ ૧૮૮૨ માં સુધરાઈઓને સોંપવામાં આવ્યો. ૧૮૮૪ માં બધી જ સુધરાઈઓમાં મતાધિકાર દાખલ કરવામાં આવ્યું. ૧૯૦૧ માં સુધરાઈઓના અધિકાર વિસ્તૃત કરાયા હતા. શહેરની કે નગરની સ્થાનિક બાબતે માટે સુધરાઈઓ દ્વારા અંકુશ રાખવામાં આવે તેવી રીતે જિલ્લા અને તાલુકા પર લેલ બેડ દ્વારા અંકુશ રાખવામાં આવ્યું. ગુજરાતમાં બ્રિટિશ વહીવટ હેઠળના પાંચ જિલ્લાઓમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ આવી હતી. અમદાવાદમાં ૧૮૫૭માં સુધરાઈ થઈ હતી. ખેડા જિલ્લામાં ખેડા કપડવંજ મહેમદાવાદ નડિયાદ ડાકેર બોરસદ આણંદ ઉમરેઠ એડ અને મહુધામાં નગર સુધરાઈઓ હતી. ૧૮૬૩ માં જિલ્લા કલ બેડ સ્થપાયું અને ૭ તાલુકા બેર્ડ સ્થપાયાં હતાં. પંચમહાલને પ્રદેશ અંગ્રેજ સરકારને સિંધિયાએ છેવટે ૧૮૬૧ માં તબદીલ કરી આપે હતો તે સમયે એને વહીવટ રેવાકાંઠાના પોલિટિકલ એજન્ટને સોંપ Page #132 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં બ્રિટિશ મુદકેને રાજકીય ઈતિહાસ વામાં આવ્યો હતો. આ પ્રદેશનું મહેસૂલ ખેડાના કલેકટર મારફતે ૧૮૬૪ માં ઉઘરાવાતું હતું. એક અલગ જિલ્લા તરીકે પંચમહાલની રચના ૧૮૭૭ માં કરવામાં આવી અને એ અલગ કલેકટરના તાબા નીચે મુકવામાં આવ્યું. જિલ્લાનું વડું મથક ગોધરા રખાયું. ગોધરા-દાહોદને સુધરાઈ આપવામાં આવી, જ્યારે એ સિવાયના બાકીના વિસ્તાર પર જિલ્લા કલ બોર્ડની સત્તા સ્થપાઈ. ગોધરા કાલોલ અને દાહોદનાં ત્રણ તાલુકા બેડ પણ રચાયાં હતાં. ભરૂચ જિલ્લામાં ભરૂચ અંકલેશ્વર જંબુસર હાંસોટ અને આમેદમાં નગર સુધરાઈઓ સ્થપાઈ હતી. જિલ્લા બેડ અને પાંચ તાલુકા બેડ સ્થાનિક બાબતની દેખભાળ અને વ્યવસ્થા સંભાળતાં હતાં. સુરત જિલ્લામાં સુરત રાંદેર વલસાડ અને માંડવીમાં નગર સુધરાઈ હતી. જિલ્લા બેડ અને આઠ તાલુકા બાઈ પણ રચાયાં હતાં. ૧૯મી સદીના અંત સુધીમાં વહીવટી ક્ષેત્રે બ્રિટિશ સરકારે ગુજરાત પરના પિતાના પ્રદેશ પર મજબૂત પકડ જમાવી દીધી હતી. ધર્મભાવના કે સામાજિક રિવાજોની બાબતમાં સરકારનાં પગલાંઓથી કમી વાતાવરણ ઉગ્ર બનતું. સરકાર સામે પણ પ્રજા મેદાને પડતી. આ સમય સુધીમાં અખિલ ભારતીય કોંગ્રેસની સ્થાપના અને કામગીરીથી રાષ્ટ્રિય જાગૃતિ અને ચેતના ફેલાવા લાગી હતી અને તેથી અંગ્રેજોના પરદેશી શાસન સામે અસંતોષની લાગણી ફેલાવા પામી હતી. ૧૯મી સદીના છેલ્લા દસકામાં તથા વીસમી સદીના પહેલા દસકામાં તેમજ પ્રથમ, વિશ્વયુદ્ધ શરૂ થતાં સુધીના સમયમાં અંગ્રેજ સરકારને પોતાના પ્રદેશમાં રાષ્ટ્રિય જુવાળને ખાળી રાખવા સખતાઈ અને દમનનીતિને જ ઉપયોગ કરવો પડત. દુકાળના સમયમાં (૧૮૯૫ અને ૧૮૯૮-૧૯૦૦ માં) તથા પ્લેગ જેવા જીવલેણ ચેપી રોગના સમયમાં આપત્તિ-ગ્રસ્ત પ્રદેશની પ્રજા મહેસૂલ ન ભરી શકે તેવી સ્થિતિમાં સરકારની નીતિ સામે અસંતોષી પ્રજા હુલ્લડ કે કેમી રમખાણો દ્વારા પિતાને અણગમો પ્રદર્શિત કરતી. ઓગણીસમી સદીના છેલ્લા દસકામાં ઉદ્દામવાદી વિચારસરણીથી રાષ્ટ્રિય જાગૃતિમાં ન ઝોક આવ્યો હતો અને એના પરિણામે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને બનાવો બનવા લાગ્યાં હતાં. ૨૦મી સદીના પ્રથમ ચરણ દરમ્યાન અમદાવાદ અને સુરત મુકામે મળેલ કોંગ્રેસના અધિવેશનમાં પણ ભારે જાગૃતિ આણી હતી. ઈ. સ. ૧૯૧૪માં ગાંધીજી આફ્રિકાથી હિંદ આવી અમદાવાદમાં વસ્યા બાદ એમાં દેશવ્યાપી જુવાળ આવ્યું. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ * ૧૦૨ બ્રિટિશ કાલ. પાદટીપ 1. Imperial Gazetteer of India, Vol. I : Bombay Presidency, p. 32 ૨. વડોદરાના અંગ્રેજ રેસિડેન્ટ કર્નલ ઍલેકઝાંડર વેકરે કાઠિયાવાડના રાજાઓ ઠાકરે મુખીઓ વગેરે સાથે કરેલા આ નિરાકરણમાં એના રિપોર્ટમાં જણાવ્યા મુજબ ૧૯૨ જેટલાં રાજ્યોની સંખ્યા લખી છે, પરંતુ હકીક્તમાં તે એણે ૧૫૩ રાજ સાથે જ H ell wiston 24°57 31730 $? O (C. U. Aitchison, Treaties, Engagements and Sunnuds, Vol. VI, p.4, f.n.) 3. પંચમહાલમાં ગોધરા, દાહોદ (પેટા મહાલ ઝાલેદ સહિત) તથા હાલોલ (પેટા મહાલ કાલેલ સહિત), જે સિધિયાએ ૧૮૫૩માં અંગ્રેજ સરકારને સોંપ્યાં હતાં તે, ૧૮૬૧ માં આખરી રીતે અંગ્રેજ સરકારને તબદીલ કરી આપવામાં આવ્યાં. એના બદલામાં ઝાંસી પાસેને અંગ્રેજ તાબાને પ્રદેશ સિંધિયાએ લીધે હતે (Edalji Dosabhai. History of Gujarat, Appendix I, p. 327). ૪. આ અંગેની રસપ્રદ માહિતી મુંબઈ સરકાર દ્વારા પ્રકાશિત Source Material for a History of Freedom Movement in India, Vol. I : 18181885 ના પ્રકરણ ૫ (Echoes of 1857 : Rising in Gujarat (pp. 194252)માં તથા ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત Historical Selections from Baroda Records, New Series, (Gen. edi. P.M. Joshi), Vol. II : Disturbances in Gujarat (1857-1864) માં અગ્રેજી, મરાઠી તથા ગુજરાતી પત્રવ્યવહાર જે આપવામાં આવ્યું છે તેમાંથી મળે છે. 4. Colonel, G. Malleson, A Hisorical Sketch of the Native States of India, p. 252 4. Sir W. W. Hunter, Bombay (1885–1890) : A Study in Indian Administration, p. 29 9. Edalji Dosabhai, op. cit., Appendix 1, pp. 327–329 6. Source Material for a History of Freedom Movement in India, Vol. I, pp. 19–21. અંગ્રેજ સરકાર વિરોધી આંદેલનેમાં સુરતની પ્રજા મેખરે રહ્યાનું જણાય છે. ૧૮૪૪ માં મીઠારે આઠ આનાથી વધારી રૂ. ૧ ને કરવામાં આવ્યો ત્યારે ઑગસ્ટની ૨૯ થી ૩૧ સુધી આંદોલન થયું હતું. સુરતમાં મૅજિસ્ટ્રેટે આ વેરે કામચલાઉ મેકૂફ રાખ્યું હતું. છેવટે સરકારે આ વેરે રૂ. ૧ થી ઘટાડી બાર આના જેટલા કર્યો હતે (સપ્ટેમ્બર ૧૪, ૧૮૬૦). ૧૮૪૮ માં પણ અંગ્રેજ સરકારે બંગાળી ધેરણનાં વજન-માપ દાખલ કરવાનો પ્રયાસ કર્યો (એપ્રિલમાં) ત્યારે સુરતમાં એને સંગઠિત સામને કરવામાં આવ્યું હતું. લગભગ એક અઠવાડિયા સુધી (માર્ચ ૩૧ થી એપ્રિલ ૪) આંદેલના Page #134 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં બ્રિટિશ મુલકોનો રાજકીય ઈતિહાસ ચાલ્યું હતું. છેવટે સરકારને નવાં વજનમાપનો પ્રસ્તાવ પડતા મૂકો પડ્યો હતે (Source Material for a History of Freedom Movement in India, Vol. I, pp. -18). ૯. Ibid, pp. 23-25 20. Edalji Dosabhai, op. cit., pp. 293-296 ૧૧. Ibid, p. 297 ૧૨. એદલજી બરજોરજી પટેલ. “સુરતની તવારીખ,' પૃ. ૧૭૩ 23. Edalji Dosabhai, op. cit., pp. 298 f. ૧૪. Ibid, p. 298 94. Ibid., pp. 299 ff. ૧૬. Ibid., p. 303. ૧૭. Ibid, p. 301 ૧૮. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ ‘ગુજરાતને અર્વાચીન ઈતિહાસ', પૃ. ૪૦૧-૪૦૨ 96. Edalji Dosabhai, op. cit., p. 309 Page #135 -------------------------------------------------------------------------- ________________ - પ્રકરણ ૬ સમકાલીન રિયાસતો. ૧. વિવિધ કુલના રાજવંશ (સામાન્ય પરિચય) બ્રિટિશ સરકાર વતી ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીએ ગુજરાતને ટલાક વિસ્તાર પર પિતાનું સીધું શાસન પ્રવર્તાવ્યું ત્યારે એને પાંચ જિ૯લાઓમાં સમાવેશ થત હતઃ સુરત ભરૂચ અમદાવાદ ખેડા અને પંચમહાલ. ગુજરાતના બાકીના વિસ્તારોમાં અગાઉથી શાસન કરતા આવેલા અનેક મેટાનાના રાજવંશની સત્તા પ્રવર્તતી હતી. એમાંના ઘણા પ્રાચીન કે મધ્યકાલથી સત્તારૂઢ થયેલા હિંદુ રાજવંશ હતા, તે કેટલાક મધ્યકાલ દરમ્યાન રાજસત્તા પામેલા મુસ્લિમ રાજવંશ હતા. આ રાજવંશેની રિયાસત (દેશી રાજ્યો’)માં વડોદરાનું ગાયકવાડી રાજ્ય અગ્રિમ સ્થાન ધરાવતું. એક બાજુ પુણેના પેશવાઓ સાથેની ગુજરાતમાંની ભાગીદારીમાં ગાયકવાડ રાજ્યનું વર્ચસ વધતું ગયું હતું, તે બીજી બાજુ એ બે ભાગીદારોની વચ્ચેના વિખવાદમાં બ્રિટિશ કમ્પની સરકારની દરમ્યાનગીરી વધી ગઈ હતી. મરાઠા કાલના અંતભાગમાં થયેલા કરાર મુજબ કમ્પની સરકાર અને ગાયકવાડ વચ્ચે અમુક મુલકની અદલાબદલી થઈ હતી, ગુજરાતના પાટનગર અમદાવાદ પર કમ્પની સરકારની સત્તા સ્થપાઈ હતી ને ગાયકવાડ રાજ્યમાં કમ્પનીના રેસિડેન્ટની નિયુક્તિ તથા સહાયક દળના જોગવાઈ સ્વીકારાવી એ અગ્રિમ રિયાસતમાંય કમ્પની સરકારનું વર્ચસ સ્થપાયું હતું, છતાં આંતરિક વહીવટમાં ગાયકવાડ વંશના રાજાઓ એક દરે પ્રજાહિતના પ્રગતિશીલ વહીવટની સારી છાપ પાડતા હતા. સૌરાષ્ટ્રમાં જાડેજા તથા ઝાલા કુલની મેટીનાની અનેક રિયાસત હતી. જાડેજા કુલનાં રાજ્યમાં નવાનગર જામનગર )નું રાજ્ય અગ્રિમ સ્થાન ધરાવતું. એના રાજવંશમાંથી ધ્રોળ રાજકેટ અને ગાંડળની શાખાઓ ફંટાઈ હતો. કચ્છમાં જાડેજા વંશ એનીય પહેલાંથી રાજસત્તા ધરાવતા હતા. સૌરાષ્ટ્રમાં આવેલા મોરબીમાંને જાડેજા વંશ એ મૂળ વંશની શાખારૂપે હતા. માળિયા-મિયાણા (હાલ જિ. રાજકોટ) અને વીરપુર(હાલ જિ. રાજકોટ)માં તથા કેટલા સાંગાણી( જિ. રાજકેટ)માં પણ જાડેજા કુલની રિયાસત હતી. Page #136 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રિયાસત ૧૦૫ ઝાલા કુલની રિયાસતેમાં હળવદ-ધ્રાંગધ્રાની રિયાસત અગ્રિમ સ્થાન ધરાવતી. એની રાજધાની મુઘલ કાલના અંતભાગમાં હળવદમાંથી ધ્રાંગધ્રા ખસેડવામાં આવી હતી. એ રિયાસત સોલંકી કાળ દરમ્યાન પાટડી(જિ. દસાડા)માં સ્થપાઈ હતી, એ કુલની એક બીજી શાખા ત્યારે જાંબુ(જિ. લીંબડી)માં સ્થપાઈ હતી. આ રિયાસતની રાજધાની મુઘલ કાલના અંતભાગમાં લીંબડીમાં રખાઈ હતી. હળવદના ઝાલા વંશમાંથી મુઘલ કાલ દરમ્યાન વાંકાનેર વઢવાણુ ચૂડા લખતર અને સાયલાની શાખાઓ અલગ પડી હતી. આ રિયાસતની સત્તા સૌરાષ્ટ્રના ઉત્તરપૂર્વ ભાગમાં પ્રવર્તતી ને એ પરથી એ પ્રદેશ “ઝાલાવાડ' કહેવાત. ઝાલાવાડની દક્ષિણે આવેલા ગોહિલનાડમાં ગૃહિલ(ગોહિલ) વંશની રિયાસતે હતી. એમાં ભાવનગરની રિયાસત અગ્રિમ સ્થાન ધરાવતી. ભાવનગર વસાવનાર ભાવસિંહજીના બીજા કુમારે વળામાં શાખા સ્થાપી હતી. ગુહિલના આદ્ય પુરુષ સેજકજીના અન્ય પુત્રોમાંથી લાઠી અને પાલીતાણાની શાખાઓ નીકળી હતી. સેજકજીના પૌત્ર મોખડાજીના નાના કુમારે પોતાના મોસાળ રાજપીપળા( હાલ જિ. ભરૂચ)માં અલગ શાખા સ્થાપી હતી. જૂનાગઢમાં મુઘલકાલ દરમ્યાન બાબી વંશની દીવાનશાહી રિયાસત સ્થપાઈ હતી, જે સમય જતાં નવાબી રિયાસતમાં વિકસી હતી. આ રિયાસત ઘણું વિશાળ હતો. આ બાબી વંશની એક શાખા વાડાસિનોર(હાલ જિ. ખેડા)માં અને એક બીજી શાખા રાધનપુર( હાલ જિ. બનાસકાંઠા)માં સ્થપાઈ હતી. વળી એમાંથી બાંટવા માણાવદર અને ગીદડ( સરદારગઢ)માં નાની અલગ શાખાઓ સ્થપાઈ. માંગરોળમાં શેખમિયાંના કાઝી વંશની રિયાસત હતી. સેરઠની ઉત્તર-પશ્ચિમે બરડા પ્રદેશમાં રાજ્ય કરતા જેઠવાઓની રાજધાની મરાઠાકાલમાં છાયામાંથી ખસેડાઈ પોરબંદરમાં રખાઈ હતી. જાલેર(રાજસ્થાન)ના મલેકેની એક રિયાસત પાલણપુરમાં સ્થપાઈ હતી. હેતાણ વંશના એ નવાબ જૂનાગઢના બાબીઓની જેમ દીવાનને હેદ્દો ધરાવતા. તળ-ગુજરાતનાં એક બીજી નવાબી રિયાસત ખંભાતમાં હતી. એ નવાબ મીરઝા કુલના હતા. ભરૂચ અને સુરતની નવાબી અસ્ત પામી ગઈ હતી. સચીન(જિ. સુરત)ના નવાબ સીદી વંશના હતા. જાફરાબાદ(હાલ જિ. અમરેલી) જંજીરા(કંકણ)ના નવાબને તાબે હતું. તળ–ગુજરાતની હિંદુ રિયાસતેમાં ઈડરનું રાજ્ય ગણનાપાત્ર હતું. આ રાઠોડ મારવાડથી આવી ગુજરાતમાં સત્તારૂઢ થયા હતા. તેઓ “રાવ” નું બિરદ ધરાવતા. માલપુર(હાલ. જિ. સાબરકાંઠા ) રાઠોડ વંશ તથા પિળ(વિજયનગર, જિ. સાબરકાંઠા)ને રાઠોડ વંશ એ ઈડરના જૂના રાઠોડ વંશની શાખાઓ છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ મોડી(હાલ માલપુર મહાલ)માં માલપુરના ઠાકરની શાખા સ્થપાઈ હતી. વાઢેર કે વાઢેલ કુલના રઠેડની એક રિયાસત સૌરાષ્ટ્રમાં ઓખામંડળમાં હતી તે અસ્ત પામી ચૂકી હતી. દાંતા(બનાસકાંઠા)માં પરમાર વંશના મહારાણાઓની રિયાસત હતી. સંત કે સ્થ(તા. સંત-રામપુર જિ. પંચમહાલ)માં તથા કડાણા(તા. સંતરામપુર)માં પણુ પરમાર વંશની રિયાસત હતી. પરમાર કુલની એક બીજી રિયાસત સૌરાષ્ટ્રમાં મૂળી( ઝાલાવાડ)માં હતી. - કાઠીઓની શાખાઓમાં વાળાએ ખુમાણે અને ખાચરે ‘શાખાયત' ગણાયા છે. એ પૈકી જસદણ(હાલ જિ. રાજકેટ)માંની ખાચર રિયાસત ખાસ નોંધપાત્ર છે. ચિત્તળ( હાલ જિ. અમરેલી) વાળાઓએ આગળ જતાં જેતપુર મેંદરડા અને બિલખા મેળવીને જેતપુરમાં પાટનગર રાખ્યું. એક કાઠી રિયાસત ભાયાણી વાળાઓની બગસરા( જિ. અમરેલી માં હતી. વાળા રાજપૂતની ઠકરાત ઢાંક(હાલ તા. રાજકોટ)માં હતી. સેરઠમાં બાબરિયા રાજપૂત કુલના તથા વડનગરા નાગર કુલના તાલુકદાર પણ હતા. માણસા(હાલ જિ. મહેસાણું) અને વરસેડા(હાલ જિ. મહેસાણું)માં ચાવડાઓની ઠકરાતે હતી. સૂઈગામ અને વાવ(બનાસકાંઠા)માં તથા દેવગઢ બારિયા(પંચમહાલ) અને છોટા ઉદેપુર(હાલ જિ. વડોદરા)માં તથા માંડવા (તા. ડભોઈ)માં ચૌહાણ કુલની રિયાસત હતી. સાબરકાંઠામાં મેહનપુર રણાસણ રૂપાલ(તા. પ્રાંતીજ ) અને બોલૂંદરા(તા. ઇડર) તથા વડાગામ(તા. મોડાસા)માં રહેવર રાજપૂત રિયાસત ધરાવતા હતા. સિસોદિયા રાજપૂતે ધરમપુર(હાલ જિ. વલસાડ)માં રિયાસત ધરાવતા હતા. સાબરકાંઠામાં દધાલિયા(તા. મોડાસા)માં પણ સિસોદિયાની ઠકરાત હતી. સેલંકીઓની રિયાસતમાં લુણાવાડા(પંચમહાલ) અને વાંસદા( હાલ જિ. વલસાડ)ની રિયાસત અગ્રસ્થાન ધરાવતી હતી. વાઘેલા, જે મૂળમાં સોલંકીએની શાખારૂપે ઉદ્દભવેલા, તેઓની રિયાસત પાલણપુર એજન્સીમાંના થરાદ દિયોદર અને મારવાડામાં તેમજ મહીકાંઠા એજન્સીમાંના પેથાપુર(હાલ જિ. ગાંધીનગર)માં હતી. કાંકરેજમાં થરાના તાલુકાદાર પણ વાધેલા કુલના હતા. અણહિલવાડ પાટણને વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવના વંશના મનાતા વાઘેલાઓની એક શાખા કલેલ(જિ. મહેસાણા)માં અને બીજી શાખા સાણંદ(જિ. અમદાવાદ)માં સ્થપાઈ હતી, સાણંદની શાખાનું વડું મથક આગળ જતાં કઠ(તા. ધોળકા)માં ખસેડાયું. કાલના વાઘેલાઓએ આગળ જતાં કેળીઓ પાસેથી અનગઢ Page #138 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રિયાસતા ૧૦૭ (તા. વડોદરા) જીતી લઈ ત્યાં રાજધાની રાખી. ૧૮મી સદીમાં આ વંશનું પાટનગર મહીકાંઠા પરના ભાદરવા( હાલ તા. વડોદરા)માં રખાયું હતું. ઉમેટા(હાલ તા. બેરસદ)માં પઢિયાર( પ્રતિહાર)ની ઠકરાત હતી, કટોસણ (તા. મહેસાણા) તથા ખડાલ(તા. કપડવંજ)માં મકવાણાઓનાં સંસ્થાન હતાં. પાટડી(તા. દસાડા)માં કણબી દેસાઈ વેણીદાસના વંશજોની અને વિઠ્ઠલગઢ (તા. લખતર)માં મહારાષ્ટ્રિય સરદાર વિઠ્ઠલરાવના વંશજોની રિયાસત હતો. " દાઠા(તા. તળાજા-દાંતા)ની રિયાસત ચૂડાસમા કુલની શાખારૂપ ગણાતા સરવૈયા રાજપૂતની હતી. સાબરકાંઠા તથા વાત્રકકાંઠામાં કેળીઓની રિયાસત હતી. એમાંના કેટલાક હિંદુ હતા ને કેટલાક મુસલમાન. પાલણપુર એજન્સીના કેટલાક તાલુકાઓ પર પાલવી ઠાકરડા સત્તા ધરાવતા. બજાણા(ઝાલાવાડ)માં તથા વારાહી (તા. સાંતલપુર)માં ઈસ્લામધમી જતા લેકેની રિસાય હતી. ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, બીજી પણ અનેકાનેક નાની રિયાસત આવેલી હતી. કમ્પની સરકારે આ મોટીનાની રિયાસતને ચડતા–ઊતરતા દરજજાના સાત વર્ગોમાં વગીકૃત કરી એના વહીવટ પર દેખરેખ રાખવા માટે જુદા જુદા પ્રકારની જોગવાઈ કરી. ૨. રિયાસતેનું વગીકરણ અને સત્તાનું નિયતીકરણ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કમ્પનીએ વડોદરાના ગાયકવાડ રાજ્ય વતી ખંડણી ઉધરાવી આપવાની જવાબદારી લઈને ધીમે ધીમે શાંતિ અને સલામતીને નામે ગુજરાતની મોટીનાની બધી રિયાસત પર પિતાનું વર્ચસ જમાવ્યું ત્યારે કાઠિયાવાડ અને તળ-ગુજરાતમાં મેટીનાની સંખ્યાબંધ રિયાસત હતી. વિસ્તાર વસ્તી અને વાર્ષિક આવકની બાબતમાં રિયાસતો વચ્ચે ઘણે મે તફાવત રહેતા હતા. એક બાજુ આમાંની કેટલીક રિયાસતો ઘણી વિશાળ સમૃદ્ધ અને જોરાવર હતી, તે બીજી બાજુ કેટલીક રિયાસત નાના નાના તાલુકાઓની કે એકાદ ગામની બનેલી જાગીરે જેવી હતી. કઈ કઈ એકલદોકલ ગામ વળી અનેક ભાગીદારની માલિકી નીચે હતાં, આથી કમ્પનીએ આ મોટીનાની રિયાસત સાથેના રાજકીય સંબંધ અંગે એ રિયાસતોનું વર્ગીકરણ કરવાનું જરૂરી માન્યું. એમાં એણે ગણનાપાત્ર રિયાસતેના સાત વર્ગ પાડ્યા ને નગણ્ય જાગીર માટે અલગ વ્યવસ્થા કરી. એકથી સાત વર્ગ નીચે આવતી રિયાસતના વત્તાઓછા માનમરતબો તેમજ દીવાની તથા ફોજદારી ન્યાય તળવાની વસ્તી ઓછી સત્તા નિયત કરવામાં આવી. ઉપલક Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ બ્રિટિશ કાહ રીતે આંતરિક વહીવટમાં રિયાસતને સ્વાયત્ત ગણવામાં આવતી હતી ને આંતરરિયાસત સંબંધમાં જ કમ્પની સરકારનું સર્વોપરિપણું પ્રવર્તતું હતું છતાં રિયાસતને રેસિડેન્સી અને પેલિટિકલ એજન્સીઓમાં વગીકૃત કરીને મુંબઈ ઇલાકાના ગવર્નરે નીમેલા રેસિડેન્ટ તથા પોલિટિકલ એજન્ટો દ્વારા તેઓને આંતરિક વહીવટ પર પણ ચાંપતી નજર રાખવામાં આવતી હતો. અદાલતી ઉપરાંત લશ્કરી તથા આબકારી બાબતમાં પણ કમ્પની સરકારનું વર્ચસ પ્રવર્તતું હતું રાજગાદીના વારસાને લગતા વિખવાદમાં તેમજ ગાદીવારસ માટે દત્તક પુત્ર લેવાને લગતા હકમાં પણ કમ્પની સરકારની દરમ્યાનગીરી તથા સત્તા પ્રવર્તતી હતી. રિયાસત આર્થિક વહીવટમાં નિષ્ફળ જતી, તે કમ્પની સરકારને દરમ્યાનગીરી કરવાને મોકો મળતો હતો. રાજવારસ સગીર વયને હેય તો એ પુખ્ત વયને થાય ત્યાં સુધી કમ્પની સરકારે નીમેલા ઍડમિનિસ્ટ્રેટરને વહીવટ ચાલતું હતું. આમ રિયાસતના રાજ્યકર્તાઓની સત્તા અનેક રીતે ઘટતી જતી હતી ને રિયાસત પર કમ્પની સરકારનું વર્ચસ વધતું જતું હતું એમાં રિયાસતેના વગીકરણે તથા તેઓની સત્તાના નિયતીકરણે એ પ્રક્રિયાને દઢ કરી. દીવાની તથા ફોજદારી સત્તાના નિયતીકરણની સામે માનમરતબાનાં પ્રલેભન ધરાયાં ને રિયાસતના વર્ગીકરણમાં નિયત થતી ચડતી-ઊતરતી પાયરીઓએ રાજ્યકર્તાઓ વચ્ચેના ભેદભાવને દઢ કર્યા, પરંતુ આ સઘળી પ્રક્રિયાને લીધે કપની સરકારને મેટીનાની રિયાસત સાથેના વિભિન્ન વ્યવહારમાં નિયત ધોરણની સરળતા સાંપડી. રિયાસતનું વર્ગીકરણ રિયાસતોનું વર્ગીકરણ કરતાં ક્યા વર્ગ માટે કઈ કઈ ને કેટલી કેટલી લાયકાત જોઈએ એમાં કોઈ એક્કસ ધારણું નક્કી કરાયાં નહોતાં, પરંતુ સામાન્ય રીતે ગુજરાતના જુદા જુદા વિભાગમાં જે મેટીનાની રિયાસત સરખામણીએ વિસ્તાર વસ્તી અને આમદાનીમાં જેટલું વર્ચસ ધરાવતી હતી તે અનુસાર એને તે તે ચડતા-ઊતરતા વર્ગમાં મૂકવામાં આવી હતી. ગુજરાતની મોટી રિયાસતમાં વડોદરાનું ગાયકવાડી રાજ્ય સહુથી વધુ સત્તા અને વર્ચસ ધરાવતું હતું. વિસ્તાર વસ્તી અને આમદાનીમાંય એ અગ્રિમ સ્થાન ધરાવતું, આથી એને સ્વાભાવિક રીતે પ્રથમ વર્ગમાં મૂકવામાં આવ્યું હતું. વડોદરામાં કમ્પની સરકારને રેસિડેન્ટ રહે. એને સીધો સંબંધ કેટલેક વખત હિંદના ગવર્નર-જનરલ સાથે રહેલે. સૌરાષ્ટ્ર ત્યારે કાઠિયાવાડ નામે ઓળખાતું. એના ચાર પ્રાંત હતા ? ઝાલાવાડ હાલાર સોરઠ અને ગોહિલવાડ. એમાં કુલ ૧૮૮ રિયાસત હતી. Page #140 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રિયાસતો ૧૯ કાઠિયાવાડ સ્ટેટ્સ એજન્સીનું વડું મથક રાજકોટમાં હતું. નાના નાના તાલુકાઓને થાણદારોના તાબામાં મૂક્યા હતા. કાઠિયાવાડની મેટી નાની નેધપાત્ર રિયાસતેનું વર્ગીકરણ અગાઉ આ પ્રમાણે કરવામાં આવ્યું હતું ? વર્ગ ઝાલાવાડ હાલાર સેરઠ ગેહિલવાડ. ૧ ધ્રાંગધ્રા નવાનગર જૂનાગઢ ભાવનગર વાંકાનેર મોરબી જાફરાબાદ પાલીતાણું. લીંબડી ધ્રોળ વઢવાણ રાજકોટ ગાંડળ (થાન) લખતર પોરબંદર વળા સાયલા બાંટવા જસદણ ચૂડા ૪ જેતપુર લાઠી મૂળી બજાણુ પાટડી વણોદ વિરપુર માળિયા કેટડાસાંગાણું મેંગણી ગવરીદડ ૫ વસાવડ ડેડાણ પાળ ગઢકા. જાળિયા-દેવાણી કોઠારિયા લાડવા બગસરા રાજપરા વીંછાવડ શાહપુર : કુબાપ ભેઈકા રાજપુર વડોદ દસાડા ચેટીલા સણોસરા આણંદપર રાઈ–સાંકળી 'બાબરા કેટડા–પીઠા. ભડલી ઇતરિયા વાંકિયા કરિયાણું લેધીકા , કમઢિયા, , વડાલા . ખિરસરા Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ છે. બ્રિટિશ કાહ, વીસમી સદીના આરંભમાં આમાં કેટલાક ફેરફાર થયા હતા. ત્યારે કાઠિયાવાડમાં હકુમતવાળાં સંસ્થાને અને તાલુકાઓની કુલ સંખ્યા ૮૨ હતી ને તેઓના વર્ગ આ પ્રમાણે હતા : વગ ૬ . ડેડાણા શાહપુર મૂળી ભાઈકા વગ ૧ - વગ ૪ જૂનાગઢ લાઠી નવાનગર ભાવનગર બજાણું પોરબંદર વીરપુર ધ્રાંગધ્રા માળિયા મોરબી કેટડા-સાંગાણી ગંડળ જેતપુર-(૧૪ પૈકી) જાફરાબાદ ૨ ભાગીદાર વગ ૨ વાંકાનેર પાટડી પાણીતાણુ વગ ૫ લીંબડી જાળિયાદેવાણી રાજકોટ કોઠારિયા વઢવાણ ગવરીદડ પાળ વગ ૩ ગઢકા થાન-લખતર મેંગણી સાયલા જેતપુર-૩ ભાગીદાર ચૂડી વણોદ વળા વિસાવડ જસદણ સરદારગઢ માણાવદર બાંટવા જેતપુર-(૧૪ પૈકી) બગસરા - ૨ ભાગીદાર વડોદ રાજપુર ભાડવા રાજપરા જેતપુર-૬ ભાગીદાર કે બગસરા કેટડાપીઠા–પભાગીદાર ચોટીલા સણોસરા. આણંદપર-૫ ભાગીદાર ભડલી રાઈસાંકળી વીંછાવડ કૂબા ઇતરિયા ખંભાળા વગ ૭ ખિરસરા લેધીકા-૨ ભાગીદાર વડાળા જેતપુર-૧ ભાગીદાર કરિયાણુ-૨ ભાગીદાર Page #142 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રિયાસત સિવિલ સ્ટેશને રાજકોટ વઢવાણ જેતલસર સેનગઢ. થાણું વઢવાણ બિન-હકૂમતી તાલુકા થાણું બિન-હકૂમતી તાલુકા ૧૬ બગસરા: જ વિઠ્ઠલગઢ ચેટીલા હ - - - ૯ - 2 6 w ભેઈક - 8 ર લેધીકા દસાડા બાબરા સોનગઢ પાળિયાદ ચમારડી ઝીંઝુવાડા દાઠા લાખાપાદર ચેક કરછનું રાજ્ય પ્રથમ વર્ગનું ગણાતું. તળ-ગુજરાતમાં ખંભાતનું રાજ્ય પણ પ્રથમ વર્ગનું હતું. વડોદરા અને ખંભાત સિવાયની તળગુજરાતની રિયાસત પાલણપુર મહીકાંઠા, રેવાકાંઠા અને સુરત એજન્સીઓમાં મુકાઈ હતી.. પાલણપુર એજન્સીમાં મોટી નાની ૧૩ રિયાસત હતી. આ રિયાસતને આ પ્રમાણે વર્ગીકૃત કરી હતી : વર્ગ ૧ પાલણપુર રાધનપુર વર્ગ ૪ થરાદ વર્ગ ૫ વાવ આ એજન્સીમાં નાના જાગીરદારનાં પાંચ થાણુ હતાંકાંકરેજ દિયોદર વારાહી વાવ અને સાંતલપુર. કાંકરેજ થાણામાં ૩૪ તાલુકદાર હતા. એમાં થરા અને સિહોરી તાલુકા નોંધપાત્ર છે. દિયોદર થાણાના તાબે ૧૧૪ ગામ અને ૪૩ તાલુકદાર હતા. આ તાલુકાઓમાં દિયોદર તેરવાડા અને ભાભર નેધપાત્ર છે. વારાહી થાણાના તાબે ૧૯ ગામ હતાં; એમાં વારાહી અને ઊનડી નેંધપાત્ર છે. વાવ થાણાના તાબે ૫૧ ગામ હતાં, જેમાં સૂઈગામ જાણીતું છે. સાંતલપુર થાણુ તાબે ૩૯ ગામ હતાં, જેમાં ચેરાડ ચાડચટ અને મરવાડા ઉલ્લેખનીય છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ બ્રિટિશ કાહ મહીકાંઠા એજન્સીમાં સાબરકાંઠા તથા વાત્રકકાંઠાને પણ સમાવેશ થત. એના છ વિભાગ હતા–નાની મારવાડ, રહેવર જિલ્લો, સાબરકાંઠે, વાત્રકકાંઠે, બાવીસી : જિલ્લા અને કટોસણ જિલે. આ એજન્સીમાં આવેલી કુલ પર રિયાસત હતી. એ મેટીનાની રિયાસતને નીચે પ્રમાણે વર્ગીકૃત કરી હતી : ૧૦ વર્ગ – મગુના તેજપુરા વરસેડા પાલજ દેલોલી કસલપુરા મહમદપુરા ઈજપુરા રામપુરા રાણીપુરા ગાબટ ટીંબા મરી મેટા કોઠારણ વર્ગ ૧- ઈડર વર્ગ ૫– વલાસણું વર્ગ – પિળ-પળા(વિજયનગર) ડાભા દાંતા વાસણ માલપુર રૂપાલ માણસા, દબાલિયા મેહનપુર મગેડી વરસેડા વડાગામ સાઠંબા રણાસણ વર્ગ – રમાંસ પુનાદરા અડાલ દેરોલ જોડાસર ખેડાવાડી કટોસણ કોલી ઈલોલ વક્તાપુર આંબલિયારા પ્રેમપુર સુદાસણ દેધરોટા તાજપુરી હાપા સતલાસણ ભાલુસણા લીખી પેથાપુર રેવાકાંઠા એજન્સીમાં આવેલી નોંધપાત્ર રિયાસતનું વર્ગીકરણ આ પ્રમાણે કરવામાં આવેલ ૧૧ , વર્ગ ૧- રાજપીપળા " " Page #144 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રિયાસતો વર્ગ ૨–છોટાઉદેપુર બારિયા લુણાવાડા વાડાસિનેર વર્ગ ૪–કડાણ ભાદરવા સંજેલી આ એજન્સીમાં નાની ૫૫ રિયાસત હતી, તેમાં કડાણ અને સંજેલી અગ્રિમ સ્થાન ધરાવતી. નાર્કોટ સંસ્થાન પહેલાં પંચમહાલ જિલ્લામાં હતું, તેને પછી રેવાકાંઠા એજન્સી નીચે મૂકેલું. પાંડુમેવાસન વિભાગ મહીનદીના કાંઠા પર પથરાયેલું છે. એમાં આવેલી રિયાસતમાં ભાદરવા અને ઉમેઠા નોંધપાત્ર છે. એ સિવાયની રિયાસત એજન્સી થાણદારની દેખરેખ નીચે હતી. નર્મદાના જમણું કાંઠે આવેલા સંખેડામેવાસમાં ૨૬ નાની રિયાસત હતી. આ પરગણું પણ એજન્સી થાણદારની દેખરેખ નીચે હતું. સુરત એજન્સીમાં વાંસદા ધરમપુર અને સચીન એ ત્રણેય બીજા વર્ગની રિયાસત હતી. સત્તાનું નિયતીકરણ પહેલા વર્ગની રિયાસતના રાજાઓને બ્રિટિશ મુલકની રૈયત સિવાય કઈ પણ રૈયતના ગુનેગારને ફોજદારી મુકદ્મામાં દેહાંતદંડ સુધીની સજા કરવાને અને દીવાની મુકદ્મામાં ગમે તેટલી રકમના દાવા સાંભળવાને પૂર્ણ અધિકાર હતે. બ્રિટિશ મુલકની રૈયતના ઇન્સાફ માટે પિલિટિકલ એજન્ટની પરવાનગી જરૂરી હતી. બીજા વર્ગની રિયાસતના રાજાઓને ફેજદારી મુકદ્મામાં પિતાની યાતના ગુનેગારને દેહાંતદંડ સુધીની શિક્ષા કરવાનો અધિકાર હતો. કાઠિયાવાડ એજન્સીમાં દેહાંતદંડ માટે પેલિટિકલ એજન્ટની મંજૂરી જરૂરી નહતી. મહીકાંઠા જેવી કેટલીક એજન્સીઓમાં દેહાંતદંડ માટે પિલિટિકલ એજન્ટની મંજૂરી લેવી પડતી. દીવાની મુકદમામાં અમુક એજન્સીમાં કુલ અખત્યાર હતો, જ્યારે બીજી કેટલીક એજન્સીઓમાં રૂ. ૨૦,૦૦૦ સુધીના દાવા સાંભળવાનો અધિકાર હો. ત્રીજા વર્ગની રિયાસતના રાજ્યક્તઓને કાઠિયાવાડ એજન્સીમાં ફોજદારી મુકદ્મામાં સાત વરસ સુધીની સખ્ત કેદની સજા તથા રૂ. ૧૦,૦૦૦ સુધીને દંડ Page #145 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ ાહ કરવાનું અને દીવાની મુકદ્મામાં રૂ. ૨૦,૦૦૦ સુધીના દાવા સાંભળવાને હક્ક હતા, જ્યારે મહીકાંઠા જેવી એજન્સીઓમાં ફેજદારી મુકદ્મામાં બે વરસની સખ્ત કેદની અને રૂ. ૧,૦૦૦ સુધીના દંડની સજા કરવાની તેમજ દીવાની મુકદ્મામાં રૂ. ૫,૦૦૦ સુધીના દાવા સાંભળવાની સત્તા હતી. પછીના વર્ગોની રિયાસતના તાલુકાને નીચે પ્રમાણેના અધિકાર હતા ? ફજદારી દીવાની વર્ગ ૪ કાઠિયાવાડ મહીકાંઠા કાઠિયાવાડ મહીકાંઠા એજન્સી એજન્સી એજન્સી એજન્સી ૩ વર્ષ સુધીની ૧ વર્ષ સુધીની રૂ. ૧૦,૦૦૦ રૂ. ૨,૫૦૦ સખ્ત કેદ, સખ્ત કેદ, સુધીના દાવા સુધીના દાવા રૂ. ૫,૦૦૦ રૂ. ૫૦૦ સુધીનો દંડ સુધીને દંડ વર્ગ ૫ ૨ વર્ષ સુધીની ૬ માસ સુધીની રૂ. ૫,૦૦૦ રૂ. ૧,૦૦૦ સખ્ત કેદ, સખત કેદ, સુધીના દાવા સુધીના દાવા રૂ. ૨,૦૦૦ રૂ. ૨૫૦ સુધીને દંડ સુધીને દંડ વર્ગ ૬ ૩ માસ સુધીની ૩ માસ સુધીની રૂ. ૫૦૦ રૂ. ૫૦૦ સખ્ત કેદ, સખ્ત કેદ, સુધીના દાવા સુધીના દાવા ૨. ૨૦૦ ૨. ૧૦૦ સુધીનો દંડ સુધી દંડ વર્ગ ૭ ૧૫ દિવસ સુધીની ૧ માસ સુધીની કેઈ હક્ક રૂ. ૨૫૦ સખ્ત કેદ, સખ્ત કેદ, નહિ સુધીના દાવા ૪ રૂ. ૨૫ સુધીને રૂ. ૫૦ સુધીને દંડ પાલણપુર એજન્સીમાં માત્ર પહેલા ચેથા અને પાંચમા વર્ગની રિયાસતે હતી. પહેલા વર્ગનાં રાજ્યના રાજયકર્તાઓને બ્રિટિશ સરકારની રમત સિવાયનાં માણસોનાં ખૂનના મુકદમા ચલાવવાનો અધિકાર હતા. ચેથા વર્ગના રાજ્યકર્તાને ફોજદારી મુકદ્મામાં બે વરસ સુધીની સખ્ત કેદની સજા અને રૂ. ૫,૦૦૦ સુધીને દંડ કરવાને અધિકાર હતો, ને દીવાની મુકદ્મામાં રૂ. ૧૦,૦૦૦ સુધીના દાવા સાંભળવાનો અધિકાર હતો. પાંચમા વર્ગને તાલુકાના રાજ્યકર્તાને ફોજદારી Page #146 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રિયાસતા ૧૧૫ મુકદ્દમામાં બે વરસ સુધીની સખ્ત કેદની સજા તથા રૂ. ૫,૦૦૦ સુધીના દંડ કરવાના અને દીવાની મુકદ્મામાં રૂ. ૫,૦૦૦ સુધીના દાવા સાંભળવાને અધિકાર હતા.૧૫ રેવાકાંઠા એજન્સીમાં પણ પહેલા વર્ગની રિયાસતના રાજ્યકર્તાને બ્રિટિશ રૈયત સિવાય કાઈ પણ ગુનેગારને દેહાંતદંડની સજા કરવાના અધિકાર હતા, એ માટે પેલિટિકલ એજન્ટની મંજૂરી જરૂરી નહેાતી. ખીન્ન વર્ગની રિયાસતના રાજ્યકર્તાઓને પોતાની રૈયતના હત્યા સુધીના ગુના તપાસવાના હક્ક હતા ને દીવાની કામમાં પૂરી સત્તા હતી. ચેાથા વની રિયાસતા પૈકી કડાણાના ઠાકારને રૂ. ૧૦,૦૦૦ સુધીના દીવાની દાવા સાંભળવાના અને ફાજદારી મુકામાં ૩ વરસ સુધીની કેદની સખ્ત તથા રૂ. ૫,૦૦૦ સુધીને દંડ કરવાના અધિકાર હતા; સંજેલીના કારને રૂ ૨,૦૦૦ સુધીના દાવાની દાવા સાંભળવાનો અને ફાદારી બાબતમાં પહેલા વર્ગોના મૅજિસ્ટ્રેટની સત્તા હતી; ભાદરવાના ઠાકારને તમામ દીવાની દાવા સાંભળવાના તથા ફોજદારી દાવામાં પહેલા વર્ગના મૅજિસ્ટ્રેટના હક્ક હતા; ઉમેટાના ઠાકારને પણ દીવાની દાવા સાંભળવાને અધિકાર હતા, પરંતુ ફેાજદારી બાબતમાં બીજા વર્ગના મૅજિસ્ટ્રેટની સત્તા હતી. નારુકોટના ઢાકારને આવી કાઈ સત્તા નહેાતી. સંખેડામેવાસની અમુક રિયાસતાના તાલુકદારાને રૂ. ૫૦૦ કે ૨૫૦ કે ૨૦૦ સુધીના દાવા સાંભળવાને તેમજ ફાજદારી બાબતમાં ખીન્ન ને ત્રીજા વર્ગના મૅજિસ્ટ્રેટને અધિકાર હતા; પાંડુમેવાસની રિયાસતાના તાલુકદારાને રૂ. ૧૦૦ સુધીના દીવાની દાવા સાંભળવાના હક્ક હતા; એ પૈકી એકના તાલુકદારને ફેાજદારી દાવામાં ત્રીજા વના મૅજિસ્ટ્રેટની સત્તા પણ હતી.૧૬ ખંભાતના નવાબને પાતાની રૈયત પર દીવાની તથા ફાજદારી બાબતમાં પૂરા અખત્યાર હતેા.૧૭ સુરત એજન્સીનાં વાંસદા ધરમપુર અને સચીન રાજ્યાના રાજાઓને પશુ પેાતાની રૈયત પર એવા પૂરા અખત્યાર હતા. કમ્પની સરકારે અખત્યાર ધરાવતી દરેક મેાટી નાની રિયાસતના રાજ્યકર્તા સાથે લિખિત કરાર કર્યા હતા, વળી જે રિયાસતના રાજ્યકર્તાને લશ્કરી માન આપવાનું ઠર્યું હતું તેઓને કેટકેટલા સિપાઈઓની ટુકડીથી એ માન આપવાનું એની સંખ્યા તેમજ મેટાં રાજ્યાના રાજ્યકર્તાએ કમ્પની સરકારના મથકમાં આવે ત્યારે એ દરેકને કેટકેટલી તાપાનું માન આપવું એની સંખ્યા પણુ મુકરર કરવામાં આવી હતી. દા.ત. વડેદરાના મહારાજાને ૨૧, કચ્છના મહારાજાને ૧૭ અને ઈડરના મહારાજને ૧૫ તાપાનું માન અપાતું. સામાન્ય રીતે ગુજરાતમાં પ્રથમ વર્ષોંનાં અન્ય રાજયના રાજાઓને ૧૧ તાપનું અને દ્વિીય વનાં Page #147 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ ક રાજ્યના રાજાઓને હું તેનું માન આપવામાં આવતું. એવી રીતે તે તે રાજા સાથે રાજસત્તાના વારસા-હક્કના પ્રકાર (જેમકે જેષ્ઠતા, ભાઈ-ભાગ વગેરે) નક્કી કરવામાં આવ્યા હતા તેમજ જેઓને દત્તક પુત્ર લેવાને હકક આપવામાં આવેલ તેઓને એ અંગેની સનદ આપવામાં આવતી હતી. જે રિયાસતોએ કપની સરકારને, ગાયકવાડ સરકારને, કે કોઈ અન્ય રાજ્યોને વાર્ષિક ખંડણ આપવાની ઠરાવેલી હોય, તે એની રકમ પણ મુકરર કરવામાં આવી હતી. એજન્સીના અમલદારો તરફથી જુદા જુદા વર્ગની મોટી નાની રિયાસતના રાજ્યકર્તાઓ, જે “મહારાજા” “મહારાવ” “રાવ” “રાજા” “નવાબ” “મહારાણું' “રણ” “મહારાવળ રાવળ” “હાકાર' વગેરે તરીકે ઓળખાતા, તેઓને પત્રવ્યવહારમાં કેવી રીતે સંબોધવા એના શબ્દપ્રયોગ પણ મુકરર કરવામાં આવતા. એજન્સીમાં દરબાર ભરાય ત્યારે તે તે રિયાસતના રાજા કે તાલુકદારને કયા ક્રમે ખુરશી આપવામાં આવે એનું પણ વર્ગવારી પત્રક કરવામાં આવતું. એજન્સી–અદાલતે, મૅનેજમેન્ટ થાણદારો, સિક રેલવે ટપાલ તાર ઇત્યાદિ બાબતોને લગતા નિયમ પણ ઘડવામાં આવેલા. ૩. રેસિડેન્સી અને પિલિટિકલ એજન્સીઓ ૧૮૦૨ માં વેલેલીની સહાયકારી યોજના સ્વીકારીને તથા વોકર સેટલમેન્ટ તરીકે ઓળખાતે કરાર ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે ૧૮૦૭માં કરીને વડોદરાના ગાયકવાડે સમગ્ર ગુજરાત ઉપરનું સાર્વભૌમત્વ ગુમાવ્યું અને સમગ્ર ગુજરાતમાંથી દેશી રાજ્ય પાસેથી ખંડણી ઉઘરાવવાને હક એમના વતી કમ્પની સરકારને મળે. ૧૮૦૫, ૧૮૧૭ અને ૧૮૧૮ની જુદી જુદી સંધિથી આ પ્રક્રિયા સંપૂર્ણ બની. ખડકીની લડાઈ બાદ પેશવાની સત્તાને ગુજરાતમાંથી અંત આવતાં અંગ્રેજ કમ્પની ગુજરાતની સાર્વભૌમ સત્તા બની. આ સાર્વભૌમ સત્તાના નામે ગવર્નરજનરલ, ગવર્નર, રેસિડેન્ટ, પલિટિકલ એજન્ટ, પેલિટિકલ ખાતું અને એના અધિકારીઓ દેશી રાજ્ય ઉપર અબાધિત સત્તા ભોગવતાં હતાં. ઈસ્ટ ઈન્ડિયા કમ્પની સાથે કેલકરાર કર્યો હોય અને એમાં કેટલીક શરતે હોવા છતાં સાર્વ ભૌમત્વના સ્વીકારને કારણે કંઈ પણ પરિસ્થિતિમાં બધી બાબતમાં ઈસ્ટ ઈન્ડિયા કમ્પની અને એની અનુગામી બ્રિટિશ સત્તાને હાથ ઉપર રહેતા હતા અને એના. નિર્ણય અફર અને છેલ્લા ગણાતા હતા. બ્રિટિશ હિતને સર્વોપરિ સ્થાન આપવાનું હોવાથી કેઈ અપીલને અવકાશ ન હતું. કોઈ રાજ્ય સાથે મતભેદ ઊભો થત ત્યારે દેશી રાજ્યને નમતું જોખવાની ફરજ પડતી હતી. પરદેશ-નીતિ, સંરક્ષણ. અને આંતરરાજ્ય સંબંધે સિવાય બધી બાબતમાં દેશી રાજ્ય સંપૂર્ણ રીતે આંતરિક સ્વાતંત્રય ભોગવતાં હતાં છતાં સાર્વભૌમત્વને આગળ ધરીને દેશી રાજ્યની. Page #148 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રિયાસત આંતરિક બાબતમાં પણ સાર્વભૌમ સત્તા માથું મારતી હતી. માફવિસ ઑફ હેટિં. ગ્સના આ બાબતના ઉદ્દગારો સૂચક છે : “એમની સાથેની સંધિ પ્રમાણે આપણે એમને સ્વતંત્ર રાજવી તરીકે માન્ય રાખીએ છીએ. એમની કચેરીમાં રેસિડેન્ટ મોકલીએ છીએ. એ એલચી તરીકે વર્તવાને બદલે સરમુખત્યાર તરીકે વર્તે છે. બધી ખાનગી બાબતમાં માથું મારે છે, એમની વિરુદ્ધના બંડખોને સહારો આપે છે અને એમની સત્તાનું નગ્ન પ્રદર્શન કરે છે. આપણી કાઉન્સિલ એમને દઢતાથી સહકાર આપે છે. સરકાર પણ એકાદ મુદ્દા બાબત નહિ, પણ એનાં બધાં પગલાંઓ ને વર્તનને ટેકો આપે છે. આમ દેશી રાજની લાગણીઓ દુભાવવામાં આવે છે. મુસ્લિમ અને હિંદુ રાજવીઓ બાબત એમના પુત્ર પૈકી વારસ પસંદ કરવાની બાબતમાં મુસ્લિમ કાયદા અને હિંદુ કાયદા વિરુદ્ધ વલણ અપનાવીએ છીએ.” દેશી રજવાડાંઓના શાસન કરતાં બ્રિટિશ શાસન સેગણું સારું છે અને દેશી રાજ્યની પ્રજાને બ્રિટિશ શાસન ગમે છે એવી ભ્રામક માન્યતાને કારણે સાચી કે બેટી રીત-રસમો અજમાવી દેશી રાજ્યોને મુલક ખાલસા કરવાની નીતિ ૧૮૫૭ના સંગ્રામ સુધી અપનાવાઈ હતી. ૧૮૫૭ના સંગ્રામ બાદ રાણી વિકટોરિયાના ઢંઢેરા અનુસાર દેશી રાજ્ય તરફના વલણમાં પલટો આવ્યો હતો અને દત્તક લેવા બાબત સંપૂર્ણ છૂટ અપાઈ હતી. ગેરશાસન અને અશાંતિ સિવાય દેશી રાજ્યોના કારેબારમાં માથું મારવામાં આવતું ન હતું. વડોદરા રાજ્યમાં ૧૮૦૨ પછી સુશાસન સ્થાપવા અને ઉદંડ અરબ સૈનિકોને દબાવવા અને ગાયકવાડની ગાદી ટકાવી રાખવા ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીએ વડોદરા રાજ્યને ખુલ્લી મદદ કરી હતી. ગાયકવાડના દીવાન નીમવાની અને રાજ્યના બજેટ જેવી આંતરિક વહીવટની બાબતમાં પણ રેસિડેન્ટની ઈચ્છાને માન આપવાની.ગાયકવાડને ફરજ પડાઈ હતી. ગાયકવાડના શરાફેને તથા ગાયકવાડના બ્રિટિશ-તરફી અમલદારો અને ગાયકવાડના સગાઓને બાંહેધરી આપીને બ્રિટિશ સરકારે ગાયકવાડના આંતરિક વહીવટમાં રસ લીધે હતે. ખંડણી આપવા ઉપરાંત દરેક દેશી રાજાને સીધે. ગાદી-વારસ ન હોય તે દત્તક-પુત્ર લેવા માટે સાર્વભૌમ સત્તાની મંજૂરી મેળવવી પડતી હતી. ગેરશાસન અને અવ્યવસ્થાના પ્રસંગમાં રાજાને પદભ્રષ્ટ કરી, રિજન્સી કાઉન્સિલ નીમી બ્રિટિશ સરકાર હસ્તક્ષેપ કરતી હતી. કેઈ રાજાના અકાળ અવસાનના પ્રસંગે નવા રાજાની સગીર અવસ્થા દરમ્યાન પણ દરમ્યાનગીરી કરવામાં આવી હતી. ગેવધ કરવા બદલ ભાવનગરના મહારાજાએ કસૂરદારને શિક્ષા કરતાં ખેડાના કલેકટરે ભાવનગર મહારાજાને દેષિત ઠરાવી દંડ કર્યો હતે અને કેટલાક પ્રદેશ ખુંચવી Page #149 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ લીધે હતે. જામનગર અને પોરબંદર રાજ્યો વચ્ચે કરણના કિલ્લાના કબજા બાબત ઝઘડા પ્રસંગે કમ્પની સરકારે દરમ્યાનગીરી કરી પોરબંદરને ન્યાય આપ્યા હતે. ખુમાણ અને વાઘેરના બહારવટાના પ્રસંગમાં બહારવટિયાને આશ્રય આપનાર દેશી રાજાઓને અટકમાં લઈને કે એમને રાજ્ય બહાર ચાલ્યા જવા ફરજ પાડી સાર્વભૌમ સત્તાએ શિક્ષા કરી હતી. આ રીતે જેતપુરના કાઠી દરબારને અટકમાં લીધેલ અને રિબંદરના વિક્રમાજિતને રાજકેટ રહેવા ફરજ પાડી હતી. વડોદરાના મલ્હારરાવને ગેરવહીવટ તથા કર્નલ ફેરને ઝેર આપવાને આરોપ મૂકીને પદભ્રષ્ટ કર્યો હતે. સરહદી ઝઘડાઓના પ્રશ્નોમાં રાજ્ય વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરીને તકરારી પ્રશ્નોની પતાવટ પોલિટિકલ એજન્ટ અને એને તાબેદાર નેકરો કરતા હતા અને આ માટે રાજસ્થાનિક કોર્ટની સ્થાપના પણ કરી હતી. આમ ૧૮૦૨ થી ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ૧૮૫૮ પછી બ્રિટિશ સરકાર ગુજરાતમાં સાર્વભૌમ સત્તા બની હતી. મુંબઈના ગવર્નર ડંકને મેજર એલેકઝાન્ડર વકરને વડોદરાના પ્રથમ રેસિ. ડેન્ટ તરીકે નીમ્યા હતા. એમણે ૧૧-૭-૧૮૦૨ ના રોજ ચાર્જ લીધે હતે. શરૂઆતમાં આ રેસિડેન્ટ મુંબઈના ગવર્નર નીચે હતો, પણ સયાજીરાવ બીજાના સમયમાં રેસિડેન્ટ વિલિયમ્સ સાથેના સંબંધ બગડતાં રેસિડેન્સી બંધ કરી એ અમદાવાદ રહ્યો હતો અને એણે ગુજરાતના પલિટિકલ કમિશનર તરીકે ૧-૧૨-૧૮૩૦થી કામગીરી સંભાળી હતી. સહાયકારી યોજના નીચે વડોદરામાં અગ્રેિજે તરફથી ઊભું કરાયેલું સૈન્ય ઉત્તર વિભાગના સૌન્ય સાથે જોડી દેવામાં આવ્યું હતું અને વડોદરા રાજ્ય સીધું ગવર્નર-જનરલની સત્તા નીચે મુકાયું હતું. ત્યારબાદ વહીવટી મુશ્કેલી જણાતાં અને સંબંધો સુધરવાથી ફરીથી વડોદરા રાજ્ય ગવર્નરના અંકુશ નીચે મુકાયું હતું, રેસિડેન્ટને દેશી એજન્ટ મદદ કરતું હતું. પાછળથી વડોદરામાં એ.જી.જી. (એજન્ટ ટુ ગવર્નર જનરલ) રહેતે હતા. સૌરાષ્ટ્રમાં ૧૮૦૭ ના કર કરારને કારણે કંપની સરકારને ગાયકવાડ વતી ખંડણી ઉઘરાવવાને હક્ક મળતાં ૧૮૨૦ માં રાજકોટમાં કમ્પની સરકારે એજન્સીની સ્થાપના કરી હતી. સને ૧૮રર માં એલિટિકલ એજન્ટ તરીકે કેપ્ટન બાર્નવેલની નિમણૂક કરવામાં આવી હતી. આ પેલિટિકલ એજન્ટ સીધે ગવર્નરને જવાબદાર હતું અને એના હાથ નીચે ઝાલાવાડ હાલાર સોરઠ અને ગોહિલવાડમાં પોલિટિકલ આસિસ્ટન્ટ હતા. બાવાવાળાના બહારવટાના પ્રસંગે, મૈયાની કતલના પ્રસંગે, ગાંડળના પ્રદેશમાં જૂનાગઢના લશ્કરે લૂંટ ચલાવી ત્યારે તથા ખુમાણે Page #150 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રિયાસતે વગેરેના બહારવટાના પ્રસંગે પાલિટિકલ એજન્ટે સક્રિય દરમ્યાનગીરી કરી હતી. વાઘેરોનાં બંડના પ્રસંગે દેશી રાજ્યોના લશ્કરની મદદથી એમને દબાવી દેવામાં આવ્યા હતા. સગીર અવસ્થા દરમ્યાન કે ગેરવ્યવસ્થાને કારણે પોરબંદર લીંબડી ભાવનગર જેવાં રાજ્યોમાં રિજન્સી કાઉન્સિલ નીમીને સાર્વભૌમ સત્તાએ દરમ્યાનગીરી કરી હતી. ૧૯૦૨ માં બ્રિટિશ સરકારના સૌથી વધારે શ્રેયાન અધિકારીને પોલિટિકલ એજન્ટને બદલે “એજન્ટ ટુ ગવર્નરનું બિરુદ મળ્યું હતું, જ્યારે એમને મદદનીશ આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ બન્યા હતા. શરૂઆતમાં રાજકોટ વિભાગ નીચે કરછ હિલવાડ હાલાર ઝાલાવાડ સેરઠ તથા અમરેલી પ્રાંતને સમાવેશ કરાયો હતા. ત્યાર બાદ કર૭ જૂનાગઢ જામનગર ભાવનગર પિરબંદર ધ્રાંગધ્રા મોરબી ગેંડળ જાફરાબાદ વાંકાનેર પાલીતાણું ળ લીંબડી રાજકોટ અને વઢવાણનાં દેશી રાજ્યો “વેસ્ટ ઇન્ડિયા સ્ટેટ એજન્સી” નીચે મુકાયાં હતાં. લખતર સાયલા મૂળી ચૂડા વળ દાઠા બજાણા પાટડી વગેરે નાનાં રાજ્ય “ઈસ્ટર્ન કાઠિયાવાડ એજન્સી” નીચે મુકાયાં હતાં. જસદણ માણવદર થાણાદેવળી વડિયા વિરપુર માળિયા કોટડા-સાંગાણી જેતપુર પિઠડિયા જેતપુર બીલખા ખિરસરા વગેરે નાનાં રાજ્યને “વેસ્ટર્ન કાઠિયાવાડ એજન્સીમાં સમાવેશ કરાયું હતું. શરૂઆતમાં વડોદરા વિભાગમાં ખંભાત રાજ્ય, મહીકાંઠા એજન્સી, પાલણપુર એજન્સી, રેવાકાંઠા એજન્સી, સુરત એજન્સી, ડાંગ અને અમરેલી પ્રાંત સિવાયના ગુજરાતમાં આવેલ વડેદરાના કડી(મહેસાણા) નવસારી અને વડોદરા પ્રાંતને સમાવેશ કરાયો હતો. તળગુજરાતનાં દેશી રાજ્ય પાલણપુર એજન્સી, મહીકાંઠા એજન્સી તથા રેવાકાંઠા એજન્સી નીચે મુકાયાં હતાં. સુરત જિલ્લાનાં સચીન વાંસદા અને ધરમપુરનાં દેશી રાજ્ય “સુરત એજન્સી” તરીકે ઓળખાતાં હતાં ને એને પોલિટિકલ એજન્ટ સુરતને કલેકટર હતે. ખંભાતનું નાનું દેશી રાજ્ય ખેડા જિલ્લાના કલેકટરની હકૂમત નીચે હતું. પાલણપુર એજન્સી ૧૮૧૯ માં અસ્તિત્વમાં આવી હતા. એની ઉત્તરે મારવાડ અને શિરોહી, પૂર્વમાં શિરોહી દાંતા અને મહેસાણા જિલ્લાને પાટણ તાલુકે અને કાઠિયાવાડ એજન્સીનું ઝીંઝુવાડા તથા પશ્ચિમે કચછનું રણ છે. એની વધારેમાં વધારે લંબાઈ ૧૬૦ કિ. મી. તથા પહોળાઈ પણ એટલી છે. એને વિસ્તાર ૧૬,૫૩૩ ચો. કિ. મી. હતું. અને કુલ ગામોની સંખ્યા ૧૨પર હતી. એ ૨૩.૩૦ થી ૨૪.૪૩ ઉત્તર અક્ષાંશ અને ૭૧.૨૦ પૂ અને ૭ર.૪પ પૂર્વ Page #151 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાળ ૧૧૦ રેખાંશ વચ્ચે આવેલ છે. ૧૯૦૧ માં એની વસ્તી ૪,૮૦,૪૧૦ માણસની હતી. આ એજન્સીમાં પાલણપુર અને રાધનપુરનાં પ્રથમ વર્ગનાં ખે રાજ્ય અને ખાકીનાં નવ દેશી રાજ્ય તે તેના દરજ્જા પ્રમાણે આછી-વધતી સત્તા ભાગવતાં હતાં. પેાલિટિકલ એજન્ટ આ પ્રદેશ ઉપર બ્રિટિશ શાસનના પ્રતિનિધિ તરીકે હકૂમત ધરાવતા હતા. મહી અને સાબરમતી વચ્ચે આવેલાં દેશી રાજ્યાના સમૂહ મહીકાંઠા એજન્સી' તરીકે ઓળખાતા હતા. આબુરોડથી ૧૩ કિ. મી. દૂર ઉત્તરે એની સરહદ હતો. રાજસ્થાન સરહદે ખેરવાડા કૅન્ટાનમૅન્ટથી ૨૯ કિ. મી. દૂર સુધી એની સરહદ હતી. એની પૂર્વ સરહદ સૌરાષ્ટ્રની સરહદથી ૧૪ કિ.મી. દૂર રામપુરા સુધી ફેલાયેલી હતી. જૂના મુંબઈ રાજ્યના ઈશાન ખૂણે આવેલા આ વિસ્તારની ઉત્તરે મેવાડ અને શિરાહીનાંગરાળ વિસ્તાર આવેલ. પૂર્વ તરફ ડુંગરપુર રેવાકાંઠા અને ખેડા આવેલ, જ્યારે દક્ષિણ સરહદે લુણાવાડા અને વાડાસનેરનાં દેશી રાજ્ય, ખેડા જિલ્લા, અમદાવાદ જિલ્લા તેમ વડાદરા રાજ્યને દહેગામ તાલુકા આવ્યા હતા. પશ્ચિમે પાલણપુર અને મહેસાણા જિલ્લાના ખેરાળુ તથા વિજાપુર તાલુકા અને પાલણપુર રાજ્ય આવેલાં હતાં. એની વધુમાં વધુ લંબાઈ ૧૪૫ કિ. મી. તથા પહેાળાઈ ૯૬ કિ. મી. હતી. રાજ્યાની સંખ્યા ૬૪ હતી. નાની મારવાડ કે ઈડર અને એના તાબાના પ્રદેશ, રહેવર કે રહેવર રાજપૂતાના તાબાનેા પ્રદેશ, વાત્રકકાંઠે, વાસણા અને સાદરાના રાજપૂતાનાં ૨૨ ગામે પટ્ટો અને કટાસણના આમાં સમાવેશ થતા હતા. આ પ્રદેશ હમેશાં તાફાની તે બળવાખાર પ્રવૃતિ માટે જાણીતા હતા. ૧૮૧૩ માં આસિસ્ટન્ટ રેસિડેન્ટ ખેલેન્ટાઈને ગાયકવાડ અને આ પ્રદેશના ઢાકારા સાથે વૉકર સેટલમેન્ટ' જેવુ તહનામુ કરાવેલ. ગાયકવાડ સરકાર આ પ્રદેશમાં વ્યવસ્થા ન સંભાળી શકવાથી અનેા હવાલા અંગ્રેજોને ૧૮૨૦ માં એણે સોંપ્યા હતા. એને વિસ્તાર ૯૧૩૭ ચા. કિ. મી. હતા. ૧૮૨૮ માં જે. વિલાબી પેલિટિકલ એજન્ટ તરીકે નિમાયા હતા. ૧૯૦૧ માં એની વસ્તી ૩,૬૧, ૫૪૫ હતી. રવાકાંઠા એજન્સીમાં ૬૧ દેશી રાજ્યે આવેલાં હતાં તે પૈકી રાજપીપળા પ્રથમ વર્યાંનુ હતુ, જ્યારે છોટાઉદેપુર બારિયા લુણાવાડા વાડાસિનેર અને સંતરામપુર ખીજા વર્તનાં રાજ્ય હતાં. બાકીનાં ૫૫ રાજ્ય ત્રીજ વર્ગનાં હતાં. આ બધાં રાજ્ય રેવા કે નર્મદાના તટ ઉપર કે એની નજીક આવેલાં નથી. ઉત્તર તરફનાં કડાણા લુણાવાડા વાડાસનેાર પાંડુમેવાસ મહી ઉપર કે એ નજીક આવેલાં હતાં, પણ વહીવટી સુગમતા ખાતર એ બધાંને રેવાકાંઠાના પોલિટિકલ એજન્ટ નીચે મૂકવામાં Page #152 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રિયાસ ૧૧ આવ્યાં હતાં. પંચમહાલને કલેકટર રેવાકાંઠાના પિલિટિકલ એજન્ટ તરીકે ગેધરાથી આ વહીવટ સંભાળતા હતા. શરૂઆતમાં વડોદરાને આસિસ્ટન્ટ રેસિડેન્ટ જે. પી. વિલેબી આ એજન્સીને પોલિટિકલ એજન્ટ ૧૮૨૫ માં બન્યો હતે. પાલણપુર એજન્સી આગળ જતાં બનાસકાંઠા એજન્સી' તરીકે ઓળખાઈ. ૧૯૩૩ માં મહીકાંઠા અને બનાસકાંઠા એજન્સીઓને ભેગી કરી “સાબરકાંઠા એજન્સી રચાઈ. એમાં ૪૪ બિનસલામી રિયાસત અને આઠ થાણાં હતાં. ૧૯૪૪માં પોલિટિકલ એજન્ટ બિન-સલામી રિયાસત સાથે સંબંધ ધરાવતા બંધ થતાં સાબરકાંઠા એજન્સી રદ કરવામાં આવી. ૧૯૨૪ થી કાઠિયાવાડ કચ્છ અને પાલણપુર એજન્સીઓ “વેસ્ટર્ન ઈન્ડિયા સ્ટેટ્સ એજન્સી રૂપે ભારત સરકાર સાથે સીધા સંબંધમાં મુકાઈ. બીજાં રાજ્ય ૧૯૩૩ માં બરોડા એન્ડ ગુજરાત સ્ટેટ એજન્સીરૂપે ભારત સરકારના વહીવટ નીચે મુકાયાં. એ બધાંને વહીવટ વડોદરાના રેસિડેન્ટને સોંપાયો. ૧૯૪૪માં આ બંને એજન્સીઓને ભેગી કરી “વડોદરાના અને વેસ્ટર્ન ઈન્ડિયા તથા ગુજરાતનાં રાજ્ય માટેના રેસિડેન્ટની નીચે મૂકવામાં આવી. | ગુજરાતને સમગ્ર પ્રદેશ ઉત્તર વિભાગના કમિશનર નીચે મુકાયો હતે. એનું મથક અમદાવાદ હતું અને એ બધા પોલિટિકલ એજન્ટાના વહીવટ ઉપર દેખરેખ રાખતે હતે.૧૮ ૪. તળ-ગુજરાતની મુખ્ય રિયાસતે ૧૮૦૨ ના ડિસેમ્બરની ૩૧ મી તારીખે અંગ્રેજોએ પેશવા સાથે વસઈની સંધિ કરી અને પેશવા અને ગાયકવાડ વચ્ચેના પ્રશ્નો અંગે એમની લવાદી સ્વીકારવા ફરજ પાડી.૧૯ એ પ્રમાણે ૧૮૦૫ ની ગાયકવાડ સરકાર સાથેની અંગ્રેજોની સંધિથી “સહાયકારી યોજનાને કબૂલ રાખી કેઈ પણ પરદેશીને નોકરીમાં ન રાખવાનું ગાયકવાડે વચન આપ્યું તથા પરદેશો સાથેના સંબંધોની બાબત અને પેશવા સાથેના તકરારી પ્રશ્નોની પતાવટ અંગ્રેજોને ગાયકવાડે સોંપી.૨૦ ૧૮૦૭ માં વકર સેટલમેન્ટ' મુજબ કાઠિયાવાડની ખંડણી ઉઘરાવવાનું કાર્ય ગાયકવાડે કમ્પનીને સંપ્યું, તે જ પ્રમાણે પેશવાએ પણ એમના વતી ખંડણી ઉઘરાવવાનું કામ વિના વેતને કમ્પનીને સોંપ્યું. ૨૧ મહીકાંઠાની ખંડણું ઉઘરાવવાનું કામ ૧૮૧૧-૧૨ માં ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીને ગાયકવાડે સેંથું ૨૨ જૂનાગઢ રાજ્ય વતી ૧૮૧૩ માં જોરતલબી ઉઘરાવવાનું કામ કમ્પનીએ સ્વીકાર્યું. આમ પેશવા અને ગાયકવાડને પગદંડો કાઢીને કમ્પની સરકાર સમગ્ર ગુજરાતમાં સાર્વભૌમ સત્તા બની, આથી આગળ વધીને દેશી Page #153 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ રાજ વચ્ચેની લડાઈઓ બંધ કરાવી સરહદી ઝઘડા પતાવવાનું અને કોઈ પણ દેશી રાજ્યને વહીવટ મંતષકારક ન હોય કે જુલ્મી હેય તે બ્રિટિશ સરકાર વહીવટદાર નોમી કે રાજાની સગીરાવસ્થા હોય તે રિજન્ટ અને કાઉન્સિલ નીમીને એને વહીવટ હાથમાં લઈને હસ્તક્ષેપ કરતી હતી. કેઈ રાજા અપુત્ર હોય તે દત્તક લેવા માટે સનદ પણ એ આપતી હતી. આ રીતે ભાવનગર પિરબંદર ટાઉદેપુર રાજપીપળા વગેરે રાજ્યમાં હસ્તક્ષેપ કરી કમ્પનીએ રજવાડાંઓને સજા કરી હતી કે રાજાઓને પદભ્રષ્ટ કરી રિજન્સી કાઉન્સિલ નીમી હતી. ખુદ વડોદરા રાજયમાં આનંદરાવ, સયાજીરાવ બીજા તથા મલ્હારરાવના શાસન દરમ્યાન કમ્પનીએ દરમ્યાનગીરી કરી હતી અને દીવાનેની નિમણૂક બાબત રસ લીધે હતો, અને મલ્હારરાવને તે પદભ્રષ્ટ પણ કરેલ.૪ ૧૮૫૮ માં લોર્ડ કેનિંગ, ૧૮૭૫ માં હિંદી વજીર સેલિસબરીએ, ૧૯૦૯ માં લોડ મિન્ટોએ, ૧૯૨૧ માં લોર્ડ રીડિંગ તથા ૧૯૨૭માં હિંદી વજીરે દેશી રાજ્ય ગમે તેવાં મોટાં હોય તે પણ તેઓ તાબેદાર રાજ્ય છે અને તેઓની વચ્ચે સંધિ કે કેલકરાર થયા છે તે બંને સમાન દરજજાનાં રાજ્યો વચ્ચેના નથી અને તેથી તેઓને આંતરરાષ્ટ્રિય કાયદાનુસાર સ્વતંત્ર દરજે પ્રાપ્ત થતું નથી એમ જાહેર કરેલ. સંધિ કરારની ઉપરવટ જઈને સાર્વભૌમ સત્તા દેશી રાજ્યના વહીવટમાં અસાધારણ સત્તા દ્વારા માથું મારી શકે છે આ કારણે હંમેશાં કોઈ પણ તકરારી પ્રશ્નમાં પિલિટિકલ ખાતું એના નિર્ણય રાજ્ય ઉપર ઠેકી બેસાડવા હક્કદાર હતું અને રાજવીઓ આ બાબતમાં લાચાર હતા. દેશી રાજ્યનાં રાજકીય અને આર્થિક હિત બ્રિટિશ હિતે આગળ ગૌણ ગણાતાં હતાં અને બ્રિટિશ સરકારનું મૂળભૂત ધ્યેય સાર્વભૌમ સત્તા તરીકે એના ભારતમાંના હિતની રક્ષા કરવાનું હતું. ઈ. સ. ૧૮૨૦માં પેશવાઈ નષ્ટ થતાં ઈસ્ટ ઇન્ડિયા કમ્પની ગુજરાતમાં સાર્વભૌમ સત્તા બની. ગવર્નર જનરલ આ સાર્વભૌમ સત્તાને પ્રમુખ પ્રતિનિધિ હતા. ૨૫ વડોદરામાં ૧૮૧૨ થી રેસિડેન્ટની નિમણૂક કરાઈ હતી, જ્યારે રાજકેટમાં પિલિટિકલ એજન્ટની નિમણૂક ૧૮૨૦ માં કરાઈ હતી. તેઓ સમગ્ર ગુજર તનાં દેશી રાજ્યના વહીવટની દેખરેખ રાખતા હતા અને જરૂર પડયે હસ્તક્ષેપ કરતા હતા. સને ૧૮૧૮માં ગુજરાતમાં વડેદરા રાજપીપળા પાલણપુર રાધનપુર કચ્છ ભાવનગર જુનાગઢ જામનગર ધ્રાંગધ્રા વગેરે પ્રથમ દરજજાનાં કહી શકાય તેવાં રાજ્ય હતાં. કર્નલ કીર્ટિગે ૧૮૯૩ માં ગુજરાતનાં રજવાડાંઓને તે તેના દરજજા તથા રાજ્યનાં ક્ષેત્રફળ વસ્તી આવક વગેરે લક્ષમાં રાખીને સાત વિભાગમાં વહેચ્યાં હતાં અને એ પ્રમાણે દિલ્હીમાં એમના આગમન વખતે ૧૩-૧૫ તેની સલામી નક્કી કરી હતી. Page #154 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રિયાસત ૧૭ વડોદરા સને ૧૮૧૮ માં વડોદરાની ગાદી ઉપર આનંદરાવ હતા. એમના વતી ફતેહસિંહરાવ કારભાર સંભાળતા હતા. તા. ૨૩-૬-૧૮ ના રોજ ફતેહસિંહરાવનું મૃત્યુ થતાં ૧૯ વર્ષના સયાજીરાવ રિજન્ટ બન્યા. તા. ૨–૧૦–૧૮૧૯ ના રોજ આનંદરાવ અપુત્ર મરી જતાં એમના ભાઈ સયાજીરાવને ગાદી મળી. તેઓ સ્વતંત્ર મિજાજના અને કુશળ વહીવટકાર હતા. એમને અંગ્રેજોને હસ્તક્ષેપ ગમતું ન હતું અને રેસિડેન્ટની સલાહની અવગણના કરતા હતા. આ કારણે કમ્પની સરકાર સાથે તેઓ ઘર્ષણમાં આવ્યા હતા. ૧૮૨૦ માં મુંબઈના ગવર્નર એલ્ફિન્સ્ટને વડોદરાની મુલાકાત લઈને નિર્ણય આપે કે (૧) સયાજીરાવ આંતરિક શાસન પૂરતી પૂર્ણ સત્તા ધરાવે છે, પણ કમ્પની સરકારે જે શરાફે તથા અન્ય વ્યક્તિઓને બાંહેધરી આપી હોય તેનું પાલન ગાયકવાડે કરવું જોઈએ, (૨) દર સાલનું બજેટ ગાયકવાડે રેસિડેન્ટને બતાવવું, હિસાબ જેવા દે અને બજેટ કરતાં વધારે ખર્ચ કરે છે તે રેસિડેન્ટની સલાહ લેવી, (૩) ગાયકવાડે પિતાને દીવાન રેસિડેન્ટની સલાહ લઈને નીમવો અને (૪) પરદેશ સાથેના સંબંધ અંગ્રેજો હસ્તક રાખવા.૨૪ ઉપર્યુક્ત સૂચનાઓ હોવા છતાં બ્રિટિશ બાંહેધરીવાળા શરાફ તથા અન્ય પ્રજાજનેને ત્રાસ આપવાના કારણે તથા નિયમિત દેવાના હપ્તા ન ભરવાને કારણે સર જોન માલકમે રૂ. ૨૭ લાખની ઊપજ આપતા પેટલાદ બહિયલ કડી ડભોઈ સિનેર અમરેલી સોનગઢ વગેરે પ્રદેશ કબજે લીધા અને કાઠિયાવાડ મહીકાંઠા અને રેવાકાંઠાની ખંડણું પણ ટાંચમાં લીધી. આ ઉપરાંત ગાયકવાડે સહાયકારી જનાનુસાર ૩,૦૦૦ની ફોજ રાખવાની હતી તેને બદલે ૨,૦૦૦ થી ઓછું સૈન્ય રાખેલ, આથી પંદર લાખની ઊપજવાળે બીજો મુલક કબજે લેવામાં આવ્યું. આ ઝઘડાઓને કારણે ૧૮૩૦ માં વડોદરાના રેસિડેન્ટની કેડી ફેરવીને એ અમદાવાદમાં રાખી અને લશ્કર પણ ખસેડી લીધું. આ તકરાર રેસિડેન્ટ વિલિયમ સાથે, છતાં, ચાલુ રહી હતી. ૧૮૩૧ માં સયાજીરાવને પદભ્રષ્ટ કરવાનું કાવતરું પકડાઈ ગયું. ૧૮૩૨ માં મુંબઈના ગવર્નર કલેરે વડોદરાની મુલાકાત લીધી. બાંહેધરીવાળા શરાફોએ એમનું લેણું સીધી રીતે લેવાનું કબૂલ કરતાં બ્રિટિશ સરકારની દખલગીરી બંધ થઈ. સયાજીરાવે રૂ. ૧૦ લાખ સહાયકારી યોજનાની ફોજના ખર્ચ પેટે અલગ મૂક્યા, આથી બ્રિટિશ સરકારે જપ્ત કરેલ બધે પ્રદેશ ગાયકવાડને પાછો આપ્યો. ૧૮૩૮ માં સતારાના રાજાને પદભ્રષ્ટ કરતાં અને સયાજીરાવના વર્તન બદલ જાહેરમાં નાખુશી વ્યક્ત કરતાં સયાજીરાવના Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧ર૪ બ્રિટિશ કાહ વર્તનમાં પલટે આવ્યા અને અંગ્રેજ રેસિડેન્ટ સાથેના ઘર્ષણને અંત આવ્યો.સ્ટ ખરી રીતે જોઈએ તે બ્રિટિશ દખલગીરી બિનજરૂરી અને રાજ્યના સ્વાતંત્ર્યમાં દખલરૂપ હતી અને સ્વમાનભંગ કરતી હતી. સયાજીરાવે ઈશ્વર ગણેશની બૅન્ક તથા અન્ય શરાફી પેઢી ખેલી એમની આવક વધારી હતી, સયાજીરાવ ૧૮૪૭ માં મૃત્યુ પામ્યા. સયાજીરાવના મૃત્યુ બાદ એમના પુત્ર ગણપતરાવ ગાદીએ આવ્યા. એમણે લેઉવા પાટીદારોમાં પ્રચલિત દૂધપીતીને રિવાજ બંધ કરાવ્યું, બાળકને વેચાણ ઉપર પ્રતિબંધ મૂક્યો. સતીને ચાલ ૧૮૪૦ માં સયાજીરાવ બંધ કરાવ્યું હતું એ અંગે કડક અમલ કર્યો. ગણપતરાવ અભણ હતા. એમને નવા સુધારાઓથી વાકેફ કરવા રેસિડેન્ટ કેપ્ટન ફ્રેન્ચે સ્ટીમ એંજિન તથા ટેલિગ્રાફનાં સાધના નમૂનાઓની ભેટ આપી હતી. ૧૮૫૬ માં એમના પ્રદેશમાં રેલવે નાખવા ગણપતરાવે છૂટ આપી હતી. એમનું મૃત્યુ ૧૯મી નવેમ્બર, ૧૮૫૬ ના રોજ થયું હતું. ૨૯ ગણપતરાવના મૃત્યુ બાદ ખંડેરાવ ગાદીએ બેઠા. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામ વખતે એમણે અંગ્રેજોને સક્રિય મદદ કરી હતી. ૧૮૫૮ ના નિઃશસ્ત્રીકરણના કાયદાને અમલ કરવામાં પણ એમણે સહાય આપી હતી. ખંડેરાવ ભપકાના શોખીન હતા. એમણે મકરપુરાને મહેલ તથા અન્ય ઇમારતે બંધાવી હતી. શિકારના શેખને કારણે ડબકા નજીક શિકારખાનું ખોલ્યું હતું. આને લીધે ખેડૂતના પાકને નાશ થવાની ભીતિ ઊભી થઈ હતી. એમને કુસ્તીને શેખ હતા અને પહેલવાનનાં દંગલ ગઠવતા હતા. એમણે આથી દક્ષિણમાંથી આવેલા મલેને નેકરી આપીને પ્રોત્સાહન આપેલ. મિયાંગામડઈની રેલવે લાઈન એમના વખતમાં શરૂ કરવામાં આવી હતી. એમણે લેકે પર ખૂબ કરવેરા નાખ્યા હતા. દલપતરામ કવિએ એમની મુલાકાત લઈને શાળાઓ અને પુસ્તકાલયે ખેલવા એમને વિનંતી કરી હતી. એમના વખતમાં વડોદરા રાજ્યમાં આધુનિક કેળવણીની શરૂઆત થઈ હતી. ૧૮૫૭-૫૯ દરમ્યાન ઓખામંડળના વાઘેરોએ બળ કર્યો હતે તે અંગ્રેજ સરકારની મદદથી દબાવી દેવામાં આવ્યું હતું. એમનું મૃત્યુ ૨૮ નવેમ્બર, ૧૮૭૦ ના રોજ થયું હતું.૩૦ ખંડેરાવ અપુત્ર હતા અને જમનાબાઈએ પુત્રીને જન્મ આપતાં મલ્હારરાવ વડોદરાની ગાદી ઉપર આવ્યા. એમણે ૧૮૬૩ માં ખંડેરાવ વિરુદ્ધ કાવતરામાં સામેલ થયેલી વ્યક્તિઓને છૂટી કરી અને મહારરાવ તરફ ખરાબ વર્તન રાખેલ તેવા સેનાપતિ ભાઉ શિન્દને કેદમાં નાખ્યો અને જુના નેકરને રૂખસદ આપી. શરૂઆતમાં એમણે પાળદાસ ગેરાલને દીવાન નીમીને રાજ્યને વહીવટ સારી રીતે Page #156 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રિયાસતે ૧૫ ચલાગે, પણ પાછળથી એમણે લેકે ઉપર ખૂબ કરવેરા વધારી દીધા. શ્રીમંત પાસેથી બળજબરીથી કેટલુંક ધન મેળવ્યું અને ખાનદાન કુટુંબની સ્ત્રીઓ સાથે અઘટિત વ્યવહાર કર્યો. લેકેની ગેરવહીવટ અને ગેરવર્તનની ફરિયાદને કારણે રેસિડેન્ટ કર્નલ ફેરની સૂચનાથી મુંબઈ સરકારે મલ્હારરાવ સામેના આક્ષેપની તપાસ માટે એક કમિશન નીમ્યું. આ કમિશનની ભલામણ પ્રમાણે ૨૫–૧–૧૮૭૪ ના રોજ બે વરસમાં રાજ્યને વહીવટ સુધારવાને નઠારા સલાહકારોને દૂર કરવા સલાહ આપવામાં આવી. મલ્હારરાવે દાદાભાઈ નવરોજીને દીવાન નીમ્યા, અને એમણે સુવહીવટ માટે પ્રયાસ કર્યા અને લાંચિયા અધિકારીઓને દૂર કર્યા, પણ દાદાભાઈની નિમણૂક અંગ્રેજ સરકારને પસંદ નહેતી અને ખટપટથી કંટાળી દાદાભાઈએ દીવાનપદનું રાજીનામું આપ્યું હતું. દાદાભાઈએ ગાયકવાડ અને રેસિડેન્ટ વચ્ચેના ઘર્ષણને દૂર કરવાના ઉપાય તરીકે કર્નલ ફેરની બદલી કરવા સૂચન કરેલ અને તેથી સર લૂઈની નિમણૂક કરવામાં આવી, પરંતુ કર્નલ ફેર વડોદરામાંથી વિદાય થયા એ પહેલાં મલ્હારરાવની શિખામણથી રેસિડેન્ટના નેકરે દ્વારા શરબતમાં ઝેર ભેળવી કર્નલ ફેરને મારી નાખવાનું કાવતરું યોજાયું હતું એ રેસિડેન્ટ આક્ષેપ મૂક્યો. આ આક્ષેપની તપાસ માટે ઉચ્ચ કક્ષાના ત્રણ અંગ્રેજ અધિકારીઓ ને બે ભારતીયોને નીમ્યા. આ તપાસમાં અંગ્રેજ સભ્યોને આક્ષેપમાં ઝેર આપવા ઉશ્કેરવા બાબત તથ્ય જણાયું, જ્યારે ભારતીય સભ્યોને એક બે હલકી કેટીને ગુના સિવાય કેઈ ગંભીર આક્ષેપ સાચે જણ નહિ. ઉપર્યુક્ત કમિશનની તપાસના આધારે મલ્હારરાવને ગેરવહીવટ માટે જવાબદાર ગણી ૨૨-૪-૧૮૭૫ ના રોજ પદભ્રષ્ટ કરવામાં આવ્યા અને એમને મદ્રાસમાં નજર કેદમાં રાખવામાં આવ્યા.૩૧ મલ્હારરાવને પદભ્રષ્ટ કરીને દામાજીરાવ ગાયકવાડના ભાઈ ઝગેજી ગાયકવાડના વંશજે પૈકી માલેગામ તાલુકાના કેલાણા ગામના ગે પાલરાવને પસંદ કરીને ખંડેરાવની વિધવા જમનાબાઈએ દત્તક લીધા અને વડોદરાને કારભાર સર ટી. માધવરાવને દીવાન તરીકે ૧૦-૫-૧૮૭૫ થી સોંપવામાં આવ્યો. એમણે કુશળ વહીવટકાર તરીકે કેળવણી ન્યાયતંત્ર વૈદકખાતું બાંધકામ-ખાતું મહેસૂલ-ખાતું વગેરેમાં સુધારા કર્યા ને વડોદરા રાજ્યને કરજમુક્ત કર્યું. સગીર મહારાજ સયાજીરાવ ત્રીજાની કેળવણી માટે એફ. એ. એચ. ઇલિયટને નીમે હતે. મહારાજાએ પ્રત્યક્ષ વહીવટની તાલીમ લેવા ઉપરાંત ઘોડેસવારી વગેરેમાં પ્રાવીણ્ય મેળવ્યું હતું. દીવાને મહેસૂલના દરમાં ઘટાડો કરી, વાહનવ્યવહારની સગવડ વધારી, નકામા, કરવેરા દૂર કરી વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું હતું. તા. ૨૮-૧૧-૧૮૮૧ ના રોજ સયાજીરાવ ગાદીનશીન થયા. એમણે ૧૮૯૩ માં પ્રવેગ તરીકે અમરેલીનાં Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ બ્રિટિશ કાલ ૧૦ ગામમાં અને ત્યાર બાદ ૧૯૦૬ દરમ્યાન સમગ્ર રાજ્યમાં પ્રાથમિક કેળવણી ફરજિયાત કરી હતી. આ ઉપરાંત મોતીભાઈ પટેલના સહકારથી સમગ્ર રાજ્યમાં પુસ્તકાલયો સ્થાપી જ્ઞાનવિસ્તારનું કાર્ય આરંવ્યું હતું. આર. સી. દત્ત જેવા કુશળ અધિકારીની મદદથી મહેસૂલ ન્યાય તથા વેપાર ઉદ્યોગના ક્ષેત્રે ઘણા ફેરફાર કર્યા અને પ્રાંત પંચાયતે તેમ ગ્રામ પંચાયતે સ્થાપી સ્થાનિક સ્વરાજ્યની ભેટ આપી. આ ઉપરાંત એમણે લોકલાગણીને માન આપી ધારાસભા પણ સ્થાપી, જેમાં નિયુક્ત તથા ચૂંટાયેલા સભ્ય હતા. શ્રીમંત ઉપર આવકવેરે નાખે, પણ બીજા કેટલાક કરવેરા ઘટાડ્યા. તેઓ રાષ્ટ્રવાદી હતા અને તેથી બ્રિટિશ સરકારની એમની તરફ કરડી નજર રહેતી હતી. ૧૮૯૮ માં વડોદરા રાજયના બે ન્યાયાધીશોએ કેંગ્રેસના અધિવેશનમાં હાજરી આપી હતી. છૂ ી ચળવળ ચલાવતા કેટલાક ક્રાંતિકારીઓને વડોદરામાં આશ્રય અપાતું હતું એ બ્રિટિશ સરકારને આરોપ હતે. અરવિંદ ઘોષ જેવા પ્રખર રાષ્ટ્રવાદી અને અધ્યાત્મવાદી અધિકારી અને નેતાએ ગુજરાતના છોટુભાઈ પુરાણી વગેરે અનેક લેકસેવકના ઘડતરમાં મહત્વને ફાળો આપ્યો હતો. કલાભવન અને ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કેળવણીના ઈતિહાસમાં ક્રાંતિકારી કહી શકાય તેવો પ્રયોગ હતે. સયાજીરાવની રાહબરી નીચે વડેદરા રાજ્યની સમગ્ર ભારતમાં પ્રગતિશીલ રાજ્ય તરીકે ગણના થતી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન અંગ્રેજ સરકારને વડોદરા રાજ્ય તરફથી નાણુની અને માણસાની સહાય સારા પ્રમાણમાં મળી હતી. એમના શાસન દરમ્યાન મહેસાણા જિલ્લાના પિલવાઈના રાજપૂતેએ તેફાન કરતાં લશ્કર મેકલી એ સમાવી દેવામાં આવ્યું હતું. એકંદરે પ્રજાને પ્રથમ વખત સુશાસન અને શાંતિને અનુભવ થયા હતા.૩૨ રાજપીપળા આ રાજ્યને વિસ્તાર ૩૮૩૦.૩૩ ચો. કિ. મી. ને ૧૯૨૧ માં વસ્તી ૧, ૬૧, ૬૦૬ ને ઊપજ રૂ. ૨૨,૬૮, ૦૦૦ હતી. આ રાજ્યના રાજવી ગોહિલ વંશના હતા. ૧૮૧૯માં વડોદરાના રેસિડેન્ટ વારસની તકરાર પતાવીને નારસંગજીને હક્ક સ્વીકાર્યો અને પ્રતાપસિંગ રામસિંગની રાણીને સાચે પુત્ર નથી એમ ઠરાવ્યું. નારસિંગજી વૃદ્ધ અને અંધ હોવાથી એમના પુત્ર વેરીસાલજી તા. ૧૫-૧૧-૧૮૨૧ ને રોજ ગાદીએ બેઠા. વેરીસાલ સગીર હોવાથી રાજ્યવહીવટ અંગ્રેજ સરકારે નીમેલા અધિકારી કરતા હતા. એને અંત ૧૮૩૭ માં આવ્યું. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે રાજપીપળામાં તેફાન થવાથી બ્રિટિશ લશ્કર મોકલી વિગ્રહ સમાવી દેવામાં આવ્યો હતે. ૧૮૬૫ સુધી રૂ. ૨૦, ૦૦૦ લશ્કરના ખર્ચ પેટે Page #158 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રિયાસત ૧૨૦ રાજ્ય પાસેથી લેવામાં આવતા હતા. ૧૮૫૫ માં વેરીસાલજીના અંધેર કારભારને લીધે મુંબઈ સરકારે રાજ્યવહીવટ પિતે સંભાળ્યું હતું. ૧૮૬૦માં વેરીસાલે એના પુત્રને ગાદી સોંપી હતી, પણ હસ્તક્ષેપ ચાલુ રહેતાં પિતા-પુત્રના મતભેદને કારણે ૧૮૬૭ માં વેરીસાલને કારભારમાંથી મુક્ત કર્યા હતા. વેરીસાલ ૧૮૬૮ માં ગુજરી ગયા. વેરીસાલના પુત્ર ગંભીરસિંહને કારભાર અસંતોષકારક હેવાથી ૧૮૮૪-૮૭ દરમ્યાન બ્રિટિશ અમલદાર નીમીને રાજ્યને કારભાર એને સોંપ્યો હતે. ગંભીરસ હ ૧૮૯૭માં મૃત્યુ પામ્યા તેથી છ કુંવરે પૈકી સૌથી મોટા છત્રસિંહજીને ૨૦-૫-૧૮૯૭ ના રોજ ગાદીનશીન કરવામાં આવ્યા. ૧૮૯૯માં ૫૯.૫ કિ.મી. અંકલેશ્વર–રાજપીપળા (નાંદેદ) રેલવે લાઈન રૂ.૧૪ લાખને ખર્ચે નાંખવામાં આવી. આ રાજાના વખતમાં વસૂલાતો ન્યાય કેળવણું વગેરે ખાતાં પદ્ધતિસર કામ કરતાં હતાં. ૧૮ વરસ રાજ્ય કરીને છત્રસિંહ ૫૪ વર્ષની વયે ૨૬-૯-૧૯૧૫ માં મરણ પામ્યા. એમને કારોબાર લેકચાહના મેળવી શક્યો હતે.૩૩ પાલણપુર આ રાજ્યને વિસ્તાર ૪૫૭૩-૭૧ ચે. કિ. મી., વસ્તી ૨, ૨૨, ૨૭ અને આવક રૂ. ૭,૮૬,૭૯૭ હતી. ૧૮૧૮ માં ફતેહખાન નવાબ હતા. ૧૮૧૭ માં પાલણપુર જીતીને અંગ્રેજોએ નવાબના કાકા અને સસરા શમશેરખાનને નીમચ નાસી જવા ફરજ પાડી હતી. વડોદરાના નેટિવ એજન્ટને રેવન્યૂ ખાતા બાબત મદદ કરવા મોકલવામાં આવ્યું હતો. આ જગ્યા ૧૮૪૮ માં રદ કરવામાં આવી હતી. અંગ્રેજ અમલદારે રાજ્યનું કરેજ ઘટાડ્યું હતું. ૧૮૧૯ માં શમશેરખાનને પાલણપુર પાછા આવતાં રૂ. ૨૫, ૦૦૦ ની આવકવાળા નવ ગામની જાગીર આપવામાં આવી હતી. ૧૮૩૪ માં એનું મૃત્યુ થયું. ૧૮૨૨ માં પાલણપુર રાજો ચોરીછૂપીથી આવતા અફીણને અટકાવ્યું હતું. ફતેહખાન ૧૮૫૪માં મરણ પામતાં એમના ચાર પુત્રો પૈકી સૌથી મોટા પુત્ર જોરાવરખાન ગાદીએ બેઠા. ૧૮૫૨ ના અફઘાન-વિગ્રહ દરમ્યાન તથા ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન આ નવાબે અંગ્રેજોને સારી મદદ કરી હતી. ૨૮ ઑગસ્ટ, ૧૮૭૭ માં એ મરણ પામતાં શેર મહમદખાન ગાદીએ આવ્યા. એમણે અફીણની આવક જતી કરી, સને ૧૮૯૨ માં વિઠની પ્રથા દૂર કરી અને ૧૮૯૬માં જનું સિક્કઈ ચલણ નાબૂદ કરી બ્રિટિશ ચલણ દાખલ કર્યું. ૧૯૦૪ માં એમણે ચરસ અને ગાંજાના વાવેતર ઉપર પ્રતિબંધ મૂક. વિઘેટી પ્રથા દાખલ કરી અને ઓછા દરે ધિરાણ કરીને એમણે ખેતીને ઉત્તેજન આપ્યું. એમણે ૬૮ નવાં ગામ વસાવ્યાં. એમણે Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧ર૮ બ્રિટિશ કાહ પ્રાથમિક શિક્ષણ મફત કર્યું અને પાલણપુરમાં હાઈસ્કૂલ શરૂ કરી. અદ્યતન હોસ્પિટલ ન્યાયાલય વગેરેની શરૂઆત કરી નવા યુગને પ્રારંભ કર્યો. એમનું મૃત્યુ ૧૯૧૮ માં થયું. ૩૪ રાધનપુર આ રાજ્ય ૧૭૫૭ માં જવાંમર્દ ખાને સ્થાપ્યું હતું. એને વિસ્તાર ૨૮૭૮.૫ સે. કિ.મી. અને વસ્તી ૧૯૨૧ માં ૬૭, ૭૮૯ અને આવક રૂ. ૮,૨૬,૬૩૩ હતી. શેરખાનના સમયમાં સિંધના ખોસા લેકેના હુમલાથી કંટાળીને એમણે અંગ્રેજોની મદદ માગી. ૧૮૧૯ માં કર્નલ બલેએ એમને મારી હઠાવ્યા. મેજર માઇસે રાધનપુર રાજ્ય સાથે પરસ્પર સહકારના અને દુશ્મન કે લુટારાઓને આશ્રય ન આપવા કરાર કર્યા. તા. ૧૮-૨-૧૮૨૨ માં રૂ. ૧૭,૦૦૦ વાર્ષિક ખંડણ આપવા રાજ્ય કબૂલ કર્યું, પણ નવાબની એ ભરવાની અશક્તિને કારણે પાછળથી એ રદ કરવામાં આવી. શેરખાન ૧૮૨૫ માં મૃત્યુ પામતાં એમને ત્રણ વર્ષને પુત્ર જોરાવરખાન ગાદીએ આવ્યા. ૧૮૩૭ સુધી નવાબની સગીરાવસ્થા દરમ્યાન બ્રિટિશ અધિકારીનું શાસન રહ્યું. નવાબે ૫૦ વર્ષ સુધી શાસન કર્યું. ઑફટેબર ૧૮૭૪ માં એ મરણ પામતાં બિસ્મિલ્લાખાન ગાદીએ આવ્યા. મહેસૂલ અને ન્યાય ખાતામાં એમણે સુધારા દાખલ કર્યા અને ૧૮૫૭ માં અંગ્રેજી શાળા અને પુસ્તકાલય ખોલ્યાં. ૧૮૯૧માં બનાસમાંથી ૧૪૫ કિ.મી. લાંબી કેટ કેનાલ ખોદી ખેતીવાડીને પ્રોત્સાહન આપ્યું. છપ્પનિયા દુકાળમાં ઘણાં મનુષ્ય અને પ્રાણીઓની હાનિ થઈ. ૧૮૯૫ માં એમણે ખેડૂતોનું મહેસૂલ માફ કર્યું હતું. રણના કાંઠે પરદેશી બાવળનું વાવેતર કરી ખારી જમીન નવસાધ્ય કરવાને એમણે પ્રથમ અખતરો કર્યો હતો. ૧૮૯૫ માં એ મરણ પામતાં હાજી મહમદ શેરખાન ગાદીએ આવ્યા. સગીરાવસ્થાને કારણે ૧૯૦૭ સુધી બ્રિટિશ અધિકારી પાસે શાસન રહ્યું હતું. નવાબ ૧૯૧૦માં મરણ પામ્યા અને એમના પછી એમના નાના ભાઈ જલાઉદ્દીનખાનજી ગાદીએ આવ્યા. એમણે વઢિયાર બૅન્ક સ્થાપી સસ્તા દરે ખેડૂતોને ધિરાણની સગવડ પૂરી પાડી.૩૫ ઈડર ૧૮૧૮ માં શિવલિંગને પૌત્ર અને ભાવસિંગને પુત્ર ગંભીરસિંહ ઈડરમાં રાજ્ય કરતે હતે. એણે ગાદી પચાવી પાડવાના એના કાકાઓના કાવતરાને પટાવતની મદદથી સામને કર્યો હતે. ૧૮૨૩માં અમરસિંગ અપુત્ર મરી જતાં ગંભીરસિંહ મેડીસા અને બાયડ ઉપર એને હક્ક કર્યો હતો પણ કર્નલ બેલેન્ટાઈને સમજૂતી કરાવતાં ઈડરે બાયડ ઉપરને હક્ક ઉઠાવી લીધો અને કુંતલાબારાને પ્રદેશ ઈડરને પાછો મળે. ૧૮૩૩ માં ઈડરની આખી જાગીર અમરસિંગની વિધવાએ Page #160 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રિયાસતા Re સુંવાગે એમની પુત્રીના લગ્નની વ્યવસ્થા કરવાની શરતે લખી આપી હતી. ગ ંભીરસિહુને એમના કુટુંબ સાથે બનતું ન હેાવાથી મરણુસમયે અકીનની એણે સહાય માગી અને ૧૮૩૭ માં એની સાત પત્નીએ સાત રખાતે સહિત સતી થઈ. કૅપ્ટન આઉટરામના વખતમાં ઈડર ૧૮૩૭ માં એજન્સીના વહીવટ નીચે મુકાયું. મહારાજ જવાનસિંગે ઈડર અને અહમદનગર (હિંમતનગર) વચ્ચેના પુરાણા ઝઘડાના ૧૮૪૮ માં અંત આણ્યો. વષે ઈડર અને અહમદનગર રાજ્યાનું એકીકરણ થયું. ગંભીરસિંહના પુત્ર ઉમેદસિંહ પતાની હયાતીમાં મરણ પામવાને કારણે પૌત્ર જવાનસંગ ૧૮૫૫ માં ગાદીએ આવ્યા હતા. ૩૮ વરસની વયે (૧૮૬૮) એ મૃત્યુ પામતાં ૭ વરસની વયે કેસરીસિંહ ગાદીએ આવ્યા. અને ઈડર એજન્સીના વહીવટ નીચે કરી મુકાયું. એણે રાજકુમાર કૅલેજમાં શિક્ષણ લીધુ` હતું. ૧૮૮૨માં એ ગાદીનશીન થયા. એણે રાજ્યમાં સુધારા દાખલ કર્યા. ૨૦-૨-૧૯૦૧ ના રાજ એ મરણ પામ્યા. ૪-૧૦-૧૯૦૧ના રાજ જન્મેલ કૃષ્ણસંહનું બાળ વયે ૩૦-૧૧-૧૯૦૧ માં મૃત્યુ થયું. હવે જોધપુરના પ્રતાપસિંહ ઈડરની ગાદોએ આવ્યા. જૂન ૧૯૧૧ માં પ્રતાપસિંહે એમના દત્તક પુત્ર દાલસિ ંહની તરફેણમાં ગાદીત્યાગ કર્યો અને પેતે જોધપુર-નરેશ રામસિંહની સગીરાવસ્થા દરમ્યાન રિજન્ટ તરીકે રહ્યા. દોલતસિંહજી પ્રતાપસિ ંહના ભત્રીજો હતા. પોશીના અને ડુંગરપુર સાથેના સરહદી ઝઘડાના નિકાલ કર્યા હતા. ૧૯૧૦ માં મહારાજકુમાર દાલસિંહૈ રાજ્યની ધુરા ૪૧ વર્ષની વયે સ ંભાળી હતી, એના શાસન દરમ્યાન અમદાવાદ-પ્રાંતીજ રેલવે લાઈન હિ'મતનગર સુધી લંબાવવામાં આવી. ૧૮૭૮ થી રાજ્યમાં શિક્ષણની સુવિધા પ્રાપ્ત થઈ હતી. ૧૯૦૫ માં પ્રાથમિક શિક્ષણ મફત કરાયું હતું ઇડરમાં અંગ્રેજી શાળા શરૂ કરી માધ્યમિક શિક્ષણની શરૂઆત કરાઈ હતી. ઈડર ‘ખીચડી’ તરીકે ઓળખાતી ખંડણી નજીકનાં નાનાં રાજ્યેા પાસેથી વસૂલ કરતું હતું.૩૬ હિંમતસિંહજી એના વારસ હતા. એમના નામ પરથી અહમદનગરનું નામ બદલી ‘હિમતનગર' રખાયુ ૫. કચ્છ-સૌરાષ્ટ્રની મુખ્ય રિયાસતા પ્રસ્તાવના કચ્છ અને સૌરાષ્ટ્રનાં રાજ્યેા ઉપર સીધા અંકુશ અને દેખરેખ સ્થાપવા માટે ઈ. સ. ૧૮૧૯ માં કચ્છમાં બ્રિટિશ રેસિડેન્ટની નિમણૂક કરવામાં આવી છ ને ઈ. સ. ૧૮૨૦ માં રાજકાટમાં કાઠિયાવાડ માટેની પોલિટિકલ એજન્સીની સ્થાપના કરવામાં આવી.૩૮ ઈ. સ. ૧૮૪૦ ની ૧ લી એપ્રિલથી કચ્છના બ્રિટિશ રેસિડેન્ટને પોલિટિકલ એજન્ટના હદ્દો આપવામાં આવ્યા હતા.૩૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ બ્રિટિશ કાહ ઈ. સ. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામ પછી ઈ. સ. ૧૮૫૭ના સ્વાતંત્રય–સંગ્રામ પછી અંગ્રેજોએ દેશી રાજ્યોને ખાલસા કરવાની નીતિ છેડી દીધી, એટલું જ નહિ, પરંતુ રાજાઓને બાહ્ય મોભે તેમ દરજજો જાળવીને એમની સાથે માનભરી રીતે વર્તવાની શરૂઆત કરી. એમના રાજ્યનાં વિસ્તાર અને વાર્ષિક ઊપજ પ્રમાણે એમને ૧ થી ૭ વર્ગનાં રાજ્યમાં વહેંચી એમની દીવાની અને ફોજદારી સત્તાઓ નિશ્ચિત કરી એમના દરજજા પ્રમાણે એમને તેની સલામી આપવાનું શરૂ કર્યું. રાજાઓને એમની વહીવટી કુશળતા અને અંગ્રેજો તરફની એમની વફાદારીના બદલામાં એમને સી. આઈ. ઈ. (Companion of Indian Empire), સી. એસ. ઈ. (Companion of the star of India), કે. સી. આઈ. ઈ. (Knight Commander of the Indian Empire) કે. સી. એસ. આઈ. (Knight Commander of the star of India) જી. સી. આઈ. ઈ. (Grand Commander of the Indian Empire) અને જી. સી. એસ. આઈ. (Grand Commander of the Star of India) ઈલ્કાબ આપવાનું શરૂ કર્યું. એ ઉપરાંત રાજ્યના દીવાને કારભારીઓ, શ્રીમતે તથા અગ્રણે પુરુષોને પણ અંગ્રેજોની સેવા અને વફાદારીના બદલામાં દીવાન બહાદુર “રાવ બહાદુર ખાન બહાદુર' વગેરે ખિતાબ આપવા શરૂ કર્યા. રાજકુમાર કોલેજની સ્થાપના રાજપુત્ર કે જે ભવિષ્યમાં રાજા થવાના હતા તેમને નાનપણથી જ ગ્ય શિક્ષણ સંસ્કાર અને તાલીમ આપવા માટે ઈ. સ. ૧૮૭૦ માં રાજકોટમાં રાજકુમાર કેલેજ શરૂ કરવામાં આવી છે જેમાં રાજાઓએ પિતાના કુમારોને શિક્ષણ માટે મેકલવાનું લગભગ ફરજિયાત હતું. અહીં શિક્ષણ લેતા રાજકુમારોની પ્રગતિ અને પ્રવૃત્તિને વિગતવાર અહેવાલ કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટને તથા મુંબઈ પ્રાંતના ગવર્નરને મોકલવામાં આવત. આ કોલેજમાં શિક્ષણ લઈને બહાર પડેલા કેટલાક કુમારે જ્યારે રાજાએ બન્યા ત્યારે એમણે પિતાનાં રાજ્યમાં આધુનિક સુધારા દાખલ કર્યા. એમાંના કેટલાકે ઇંગ્લેન્ડ અને યુરોપની મુસાફરી પણ કરેલી. એ પછી રાજકુમાર કૅલેજની ઢબ પ્રમાણે ઈ. સ. ૧૮૮૧ માં વઢવાણમાં ‘તાલુકદારી ગરાસિયા સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી,૪૧ જેમાં ગરાસિયાઓ અથવા નાના તાલુકદારોના પુત્રને શિક્ષણ આપવામાં આવતું હતું. આ બંને પ્રકારની શિક્ષણ સંસ્થાઓમાં અહીંના રાજપુત્રોમાં બ્રિટિશ સરકાર પ્રત્યે વફાદારી કેળવાય એની પણ કાળજી રાખવામાં આવતી, Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ સમકાલીન રિયાસ ૧જાડેજા વંશની રિયાસત આ રાજ્યને વિસ્તાર રણને બાદ કરતાં ૧૯, ૭૨૫ ચો. કિ. મી. હતો અને ૧૯૨૧ માં વસ્તી ૪, ૮૪,૫૪૭ અને આવક રૂ. ૨૩ લાખ હતી. ઈ. સ. ૧૮૧૩ માં રાવ ભારમલજી કરછની ગાદીએ આવ્યા હતા. એમની ઉંમર ૧૫ વર્ષની હોવાથી ફતેહમહમદના પુત્ર હુસેનમિયાંને વહીવટી સત્તા સેંપવામાં આવી હતી; જો કે સત્તા માટેના આંતરિક સંઘર્ષ ચાલુ રહ્યા. ઈ. સ. ૧૮૧૮ ના જાન્યુઆરીમાં કેપ્ટન જેમ્સ મૅકમર્ડોની કચ્છના પ્રથમ બ્રિટિશ રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી. એ જ વર્ષમાં રાવ ભારમલજીને વહીવટકર્તા તરીકે અયોગ્ય ગણુને પદભ્રષ્ટ કરવામાં આવ્યા અને એમના બાળપુત્ર દેશળજીને કચ્છના રાવ તરીકે જાહેર કરવામાં આવ્યા. દેશળજી પુખ્ત ઉંમરના થતાં ઈ. સ. ૧૮૩૪ ની ૮ મી જુલાઈએ એમને સ્વતંત્ર વહીવટની સત્તા સોંપવામાં આવી. રાવ દેશળજીના સમયમાં બાળહત્યા સતીપ્રથા તથા ગુલામીપ્રથા નાબૂદ કરવાના પ્રયાસ થયા. એમના સમયમાં ૧૮૧૯માં ભયંકર ધરતીકંપ થયો હતે. કરછ-વાગડના ગરાસિયાઓને શાંત પાડીને એમણે લૂંટફાટ અટકાવી હતી. ૧૮૨૩ ના દુકાળમાં પાંચમા ભાગની વસ્તી સાફ થઈ ગઈ હતી. ૧૮૩૮ માં અફઘાન-વિગ્રહ વખતે કરછે અંગ્રેજોને મદદ કરી હતી. દૂધપીતી (૧૮૪૧) તથા ગુલામોના વેપાર (૧૮૩૬ ઉપર પ્રતિબંધ મૂક્વામાં આવ્યો હતે. ૧૮૫૩ માં રાજ્ય તરફથી પ્રાથમિક શિક્ષણની શરૂઆત થઈ હતી. ૧૮૫૨ માં સતીપ્રથા પર પ્રતિબંધ મુકાયા હતા. રાવ દેશળજીનું ઈ. સ. ૧૮૬૦માં અવસાન થતાં એમના પુત્ર પ્રાગમલજી કરછના રાવ બન્યા. એમણે દીવાની અને ફોજદારી ન્યાયના નવા કાયદા રચીને અમલમાં મૂક્યા. વહીવટી તંત્રમાં ઘણું સુધારા કર્યા. પ્રજાનાં શિક્ષણ અને આરોગ્ય માટે સુવિધાઓ ઊભી કરી. તેઓ સુશિક્ષિત સિદ્ધાંતપ્રિય તેમજ પ્રગતિશીલ વિચારો ધરાવતા રાજવી હતા. ૧૮૬૧ માં દુકાળ વખતે લેકેને પ્રાગમલ તળાવ, હમીરસર અને બીજ તળાવ વગેરે બંધાવી રાહત-કાર્યો ખેલીને મદદ કરી હતી, પરંતુ ઈ. સ. ૧૮૭૬ ની તા. ૧લી જાન્યુઆરીના રોજ ૩૭ વર્ષની ભરજુવાન વયે એમનું અવસાન થયું. એમના પછી એમના પુત્ર ખેંગારજી ૯ વર્ષની ઉંમરે કચ્છના રાવ બન્યા. એમની સગીરાવસ્થા પૂરી થતાં ઈ. સ. ૧૮૮૬ માં એમને સ્વતંત્ર વહીવટ કરવાની સત્તા સોંપવામાં આવી. અંગ્રેજ સરકારે એમને “સવાઈ બહાદુર તથા “જી. સી. આઈ. ઈ.” ના ઈલ્કાબ આપ્યા. એમના સમયમાં ભૂજમાં સંસ્કૃત પાઠશાળા તથા ફર્ગ્યુસન મ્યુઝિયમ અને પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી હતી. એમણે શિક્ષણને ઘણું ઉત્તેજન આપ્યું હતું. ખેતીવાડી તથા સિંચાઈને Page #163 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાઉ. ૧૩૨ પણ પ્રાત્સાહન આપ્યું હતું. અંજાર-તૂણા રેલવે એમના સમય દરમ્યાન અસ્તિત્વમાં આવી હતી. ઈ. સ. ૧૮૯૦ માં એમણે બ્રિટિશ સરકાર સાથે કરાર કરી કચ્છમાં તાર-વ્યવસ્થા દાખલ કરી હતી.૪૩ ૧૯૦૦-૧૯૦૧ ના છપ્પનિયા દુકાળ વખતે દોઢ કરોડના ખર્ચે લેખને રાહત આપી હતી. એમણે અફીણના મુક્ત વેચાણ પર પ્રતિબધ મૂકયો હતા. એમના લાંબા (ઈ. સ. ૧૯૪૨ સુધીના) શાસનકાલ દરમ્યાન કચ્છે ઘણી પ્રગતિ સાધી હતી. ૨. નવાનગર આ રાજ્યનુ` ક્ષેત્રફળ ૯,૮૧૯ ચા. કિ. મી. હતુ`. ૧૯૨૧ માં વસ્તી ૩,૪૫,૩૫૩ અને વાર્ષિક આવક રૂ. ૬૬,૪૪,૩૩૦ હતી. ઈ. સ. ૧૮૧૪માં જામ સતાજી ગાદીના વારસ બન્યા હતા. ઈ. સ. ૧૮૨૦ માં એમનું અવસાન થતાં સ્વસ્થ જામ જસાજીની વિધવા રાણી અશ્રુબાએ દત્તક તરીકે લીધેલા પુત્ર રણમલજી નવાનગર(જામનગર)ની ગાદીએ આવ્યા. ઈ. સ. ૧૮૩૪, ૧૮૩૯ અને ૧૮૪૬ માં પડેલા દુકાળા દરમ્યાન ગરીમાને રાજી આપવા માટે એમણે નવાનગરમાં કાઠા અને લાખાટા તરીકે ઓળખાતા મહેલ તથા પાસેનું તળાવ બંધાવ્યાં હતાં. એમને શિકારના ખૂબ શેખ હતા. ઈ. સ. ૧૮૫૨ માં જામ રણમલજીનું મૃત્યુ થતાં એમની આઠ રાણીઓમાંથી સાનીબાઈના પુત્ર વિભાજી નવાનગરના જામ બન્યા. એમણે આખામાંડળના વાઘેરેએ કરેલા બડને સમાવવામાં અંગ્રેજોને મદદ કરી, સનદી અને ફાદારી અદાલતેાની સ્થાપના કરવામાં આવી તથા પાર્લસ, જાહેર હિતનાં કાર્યો, શિક્ષણુ આરોગ્ય વગેરે ખાતાં શરૂ કરવામાં આવ્યાં. એમણે મહાલેાને ઇજારે આપવાની પ્રથા ઈ. સ. ૧૮૬૬ માં રદ કરી.રસ્તા બંધાવી, ખંદરાની સગવડ વધારી વેપારને ઉત્તેજન આપ્યું. તેઓ સંગીતના ખૂબ શેાખીન હતા. એમની સલામી ૧૧ તાપાથી વધારીને ૧૫ તાપાની કરવામાં આવી હતી. એ સમયમાં અનેક પ્રકારના ખને લીધે રાજ્ય દેવામાં હતું. ૪૪ ઈ.સ. ૧૮૯૫ ની ૨૮મી એપ્રિલે એમનું અપુત્ર નિધન થતાં એ જ વર્ષોંની ૧૦મી મેએ એમના દત્તક સગીર પુત્ર જસવંતસિ’હજી ઉર્ફે જસાજીને અંગ્રેજ અધિકારી લ હૅન્ડાક દ્વારા ગાદીએ બેસાડવામાં આવ્યા. એમની સગીરાવસ્થા દરમ્યાન મેજર ડબલ્યુ. પી. ક્રેનેડી નામના એડિમિનસ્ટ્રેટરે વહીવટ ચલાવ્યા. ઈ.સ. ૧૮૯૭ માં રાજકાટ-જામનગર અને જામનગર–ખેડી રેલવેએ ખુલ્લી મૂકવામાં આવી, જસવતસિંહજી પુખ્ત ઉંમરના થતાં ઈ.સ. ૧૯૦૩માં એમને સંપૂર્ણ વહીવટી સત્તા આપવામાં આવી, પરંતુ ઈ.સ. ૧૯૦૬ માં એમનુ` નિ:સંતાન અવસાન થતાં એમના એરમાન ભાઈ (ઠાકાર વિભાજીના ખીન્ન દત્તક પુત્ર) રણજિતસિંહે Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ સમકાલીન રિયાસતો ગાદી માટે માગણી કરી. અંગ્રેજોએ એમને દાવો સ્વીકાર્યો અને ઈ.સ. ૧૯૦૭ માં તેઓ ગાદીએ બેઠા. એમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં તથા કેમ્બ્રિજની ટ્રિનિટી કોલેજમાં શિક્ષણ લીધું હતું.૪૫ એમને ક્રિકેટને ઘણે શોખ હતું અને “રણ”ના હુલામણું નામે મહાન ક્રિકેટર તરીકે પ્રસિદ્ધ બન્યા હતા.૪ જામનગર શહેરને એમણે આધુનિક બનાવ્યું, રેલવેનું ઓખા સુધી વિસ્તરણ કર્યું. એમણે રાજ્યને વહીવટ ચાર સેક્રેટરીઓ નીમી વ્યવસ્થિત કર્યો, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું. ૩, ધ્રોળ ઈ.સ. ૧૮૦૩ માં ઠાકોર ભૂપતસિંહજી ગાદીએ આવ્યા હતા. એમના સમયમાં નવાનગર રાજ્ય પાસેથી સરપદડને પ્રદેશ મળે. ઈ.સ. ૧૮૪૫ માં ભૂપતસિંહના અવસાન પછી એમના મોટા પુત્ર જયસિંહજી એમના અનુગામી બન્યા, ઠાકર જયસિંહજીને જન્મ ઈ. સ. ૧૮૨૪ માં થયો હતો. એ પોતે વિદ્વાન હતા તેમજ વિદ્વાનોને આશ્રય આપતા હતા. એમણે ઈ. સ. ૧૮૭૮ ના દુષ્કાળમાં પ્રજાને મદદ કરી હતી. રસ્તા ધર્મશાળાઓ તથા બગીચા બનાવરાવ્યાં. ધ્રોળમાં સુંદર રાજમહેલ બંધાવ્ય તેમજ એ શહેર ફરતી રક્ષણાત્મક દીવાલ બંધાવી. નવાનગરના જામ વિભાજી સાથે એમને સારા સંબંધ હતા. ઈ. સ. ૧૮૮૬ માં જયસિંહજીના મૃત્યુ પછી એમના પુત્ર હરિસિંહજી ધ્રોળને ઠાકેર બન્યા.૪૩ એમના સમયમાં શિક્ષણમાં પ્રગતિ થઈ અને ઈ. સ. ૧૯૦૦, ૧૯૦૧, ૧૯૨ અને ૧૯૧૨ ના દુષ્કાળમાં ગરીબ તથા ભાયાને મદદ કરવામાં આવી. ટપાલવ્યવસ્થાની સાથે તારવ્યવસ્થા વધારવામાં આવી. ઈ. સ. ૧૯૧૪માં એમનું મૃત્યુ થતાં એમના પુત્ર દેવતસિંહજી ગાદીએ આવ્યા.૪૮ ૪. રાજકેટ ઈ. સ. ૧૭૯૬ માં લાખોજીના મૃત્યુ પછી એમના પૌત્ર (મહેરામણજીના પુત્ર) રણમલજી રાજકોટના ઠાકર બન્યા. ઈ. સ. ૧૮૨૦ માં કમ્પનીએ રાજકોટમાં કાઠી” અથવા “એજન્સી’ સ્થાપી. રાજકેટના ઠાકોરે ઈ. સ. ૧૮૨૨ માં રૂ. ૨,૮૦૦ ના વાર્ષિક ભાડાથી એજન્સીને જમીન આપી હતી. રણમલજીનું ઈ. સ. ૧૮૨૫ માં અવસાન થતાં એમના પુત્ર સુરાજી ગાદીના વારસ બન્યા. ઈ. સ. ૧૮૪૪ માં એમનું અવસાન થયું. સુરાજીના સમયમાં રાજકોટના રાજવંશમાં બાળકીની હત્યાને પ્રસંગ બનતાં અંગ્રેજોએ રાજ્યને રૂ. ૧૨,૦૦૦ના આકરા દંડની સજા કરીને ફરી આ પ્રસંગ નહિ બને એની ખાતરી એમની પાસેથી મેળવી હતી.૪૯ એ પછી એમના પુત્ર મહેરામણજી ૪થા રાજકેટની ગાદીએ આવ્યા. એમનું ઈ. સ. ૧૮૬૨ માં મૃત્યુ થતાં એમના ચેથા પુત્ર બાવાજીરાજ એમના અનુગામી Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ બ્રિટિશ કાલ બન્યા. એમની સગીરાવસ્થાને લીધે દાદી નાનીબા તેમજ કેપ્ટન લેઈડની રિજન્સી કાઉન્સિલનું શાસન ૧૮૭૬ સુધી ચાલ્યું. ઈ. સ. ૧૮૭૦ માં રાજકુમાર કોલેજની સ્થાપના કરવામાં આવી. ઈ. સ. ૧૮૭૬ માં બાવાજીરાજને સ્વતંત્ર વહીવટની સત્તા સોંપવામાં આવી. એમના અમલ દરમ્યાન મહાત્મા ગાંધીના પિતા શ્રી કરમચંદ ઉત્તમચંદ ગાંધી ઈ. સ. ૧૮૮૧ સુધી રાજકેટના દીવાન હતા.૦ બાવાજીરાજે રાજકોટમાં મ્યુનિસિપાલિટી અને પુસ્તકાલયની સ્થાપના કરી. ઈ. સ. ૧૮૮૭માં રાણી વિકટોરિયાના રાજ્ય- અમલને ૫૦ વર્ષ પૂરાં થતાં અન્ય રાજ્યની માફક રાજકોટમાં પણ એની જ્યુબિલી'ની ઉજવણી કરવામાં આવી. ઈ. સ. ૧૮૮૯ માં બાવાજીરાજનું આકસ્મિક અવસાન થતાં એમનાં પુત્ર લાખાજી ઉફે લાખાજીરાજ ૬ વર્ષની વયે રાજગાદીના વારસ બન્યા. એમની સગીર ઉંમરને લીધે પોલિટિકલ. એજન્ટની સીધી દેખરેખ નીચે કારભારી શ્રી મોતીચંદ તુલસી રાજ્યને વહીવટી ચલાવતા હતા.૫૧ ૧૯૦૭ માં લાખાજીરાજને સ્વતંત્ર વહીવટી સત્તા મળ્યા પછી એમણે રાજ્યમાં ઉદ્યોગો અને શિક્ષણને વિકાસ કર્યો. તેઓ પ્રજાવત્સલ રાજવી તરીકે ખ્યાતિ પામ્યા. ૫ ૫. ગોળ - ઈ. સ. ૧૮૧૪ માં નાથજીનું અપુત્ર અવસાન થતાં એમના બીજા ભાઈ કાનજી ગાદીએ આવ્યા. ઈ. સ. ૧૮૨૧ માં કાજીનું અપુત્ર અવસાન થતાં એમને ત્રીજા ભાઈ ચંદ્રસિંહજી ઠાકર બન્યા. એમના અમલ દરમ્યાન જૂનાગઢના લશ્કરે ધોરાજી વિસ્તારમાં લૂંટફાટ કરતાં અંગ્રેજ લશ્કરની એક ટુકડી જુનાગઢ મોકલવામાં આવી હતી અને અને એ ટુકડીએ લૂંટફાટની રકમ પાછી મેળવી, એટલું જ નહિ, પણ આ લૂંટફાટ બદલ જૂનાગઢના નવાબને ૬,૮૫,૦૦૦ જામશાહી કરીને દંડ કર્યો હતા. ઈ. સ૧૮૪૧ માં ચંદ્રસિંહજીનું પણ અપુત્ર અવસાન થતાં એમના ચોથા ભાઈ ભાણાભાઈ ગંડળના ઠાકર બન્યા. ઠાકર દેવજીના ચારેય પુત્ર ગંડળની રાજગાદી ભેગવવા ભાગ્યશાળી બન્યા હતા. ઈ. સ. ૧૮૫૧ માં ચંદ્રસિંહજીનું મૃત્યુ થતાં એમના પુત્ર સગરામજી ગેંડળની ગાદીએ આવ્યા. ઈ. સ. ૧૮૭૦માં સગરામજી મૃત્યુ પામતાં એમના પુત્ર ભગવતસિંહજી ગોંડળની ગાદીએ આવ્યા. એમની સગીરાવસ્થાને લીધે ઈ. સ. ૧૮૮૩ સુધી ગોંડળને વહીવટ વિવિધ વહીવટકર્તાઓની દેખરેખ નીચે ચાલે. ભગવતસિંહજીએ ઈ. સ. ૧૮૮૩ તેમજ ૧૮૮૬ માં ઇંગ્લેન્ડ અને યુરેપને પ્રવાસ કર્યો હતો. તેઓ મુંબઈ યુનિવર્સિટીના કેલે હતા અને ડેક્કન એજ્યુકેશન સોસાયટી(પુણે)ના ઉપપ્રમુખ પણ બન્યા હતા. ઈ. સ. ૧૮૮૭ માં એડિનબર્ગ યુનિવર્સિટીએ એમને એલ. એલ. ડી.ની ઉપાધિ આપી હતી. એમણે Page #166 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રિયાસતા ૧૭૫ રાજ્યમાં શાળાઓ હૉસ્પિટલે રસ્તાએ અદાલતા તેમ તાર અને ટપાલની કચેરીએ વગેરે શરૂ કરાવ્યાં. ગાંડળ ધારાજી ઉપલેટા વગેરેમાં સુંદર રસ્તા તૈયાર કરાવી નગરોનું વ્યવસ્થિત આયેાજત કર્યું.. કન્યાકેળવણી ફરજિયાત કરી, કરમુક્તિને લઈને રાજ્યની પ્રજા એકદરે સુખી બની. આ સર્વને લઈને તેઓ પ્રજાના ખૂબ પ્રેમ સંપાદન કરી સૌરાષ્ટ્રના એક અગ્રગણ્ય રાજવી બન્યા. ૫૩ ૬. મારથી ઈ. સ. ૧૭૯૦ માં રાજા જિયાજી મેારખીની ગાદીએ આવ્યા. ઈ. સ. ૧૮૧૯-૨૦ માં કચ્છના કાળીએએ રાજ્યની ઉત્તર સરહદનાં ગામામાં લૂંટફાટ કરતાં રાજકોટના પોલિટિકલ એજન્ટની મદદથી ત્યાં અંગ્રેજ લશ્કરની ટુકડી મૂકવામાં આવી અને કચ્છના રાવ પાસેથી દંડની રકમ લઈને જેમને નુકસાન થયું હતું. તેમને વહેંચી આપવામાં આવી. ઈ. સ. ૧૮૨૮૯ માં જિયાજીનુ અવસાન થતાં એમના પુત્ર પૃથીરાજજી ગાદીએ આવ્યા. એમણે કરકસરથી વહીવટ ચલાવ્યા અને રાજ્યનુ કેટલુંક દેવું ભરપાઈ કર્યું ઈ. સ. ૧૮૪૬ માં પૃથીરાજજીનું મૃત્યુ થતાં એમના પુત્ર રવાજી મેરખીના ઠાકાર બન્યા. એમણે પહેલી જ વખત દીવાની અને ફાજદારી અદાલતાની સ્થાપના કરી અને જમીન–મહેસૂલ ખેતીવાડી તેમજ વેપારને લગતા સુધારા દાખલ કર્યા. ઈ. સ. ૧૮૭૦ માં રવાજીનુ અવસાન થતાં એમના પુત્ર વાઘજી મારખીના ઠાકેાર બન્યા. વાઘજીની સગીરાવસ્થાને લીધે સં ૧૮૭૦ થી ૧૮૭૮ દરમ્યાન રાવખહાદુર શંભુપ્રસાદ લમીલાલે વહીવટકર્તા તરીકે કામગીરી જાજાવી અને ઈ. સ. ૧૮૭૯ માં ઠાકર વાઘજીને રાજ્યની વહીવટી લગામ સેાંપવામાં આવી. ઈ. સ. ૧૮૮૩માં એમણે ઇંગ્લૅન્ડ તથા યુરેપના પ્રવાસ કર્યો અને ઈ. સ ૧૮૮૭ ના જૂનમાં ઈંગ્લૅન્ડમાં ઉજવાયેલ રાણી વિકટારિયાની સુવર્ણ જયંતીના સમાર ંભમાં એમણે ઉત્સાહપૂર્વક ભાગ લીધા, તેથી મેારખી રાજ્યને ખીજા વર્ગોંમાંથી પ્રથમ વર્ગના રાજય તરીકે બઢતી આપવામાં આવી.૫૪ એમના સમયમાં મણિમંદિર, વી. સી. હાઈસ્કૂલ, ગ્રીન ટાવર, મચ્છુના પુલ વગેરે અસ્તિત્વમાં આવ્યાં. ૨. જેઠવા વશની રિયાસત ૧. પારમંદર ઈ. સ. ૧૮૧૨ માં રાણા સુલતાનજીના પૌત્ર પૃથીરાજજી, ખીમાછ' નામ ધારણ કરીને ગાદીએ આવ્યા હતા. એમણે કૂડી પાસે ખોમેશ્વર મહાદેવનુ મંદિર પેાતાનું નામ જોડીને સમરાવ્યું. ઈ. સ. ૧૮૩૧ માં એમના અવસાન પછી એમની Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ બ્રિટિશ કાક રાણી રૂપાળીબાના પુત્ર ભોજરાજજી ઉફે વિક્રમાતજી ૮ વર્ષની ઉંમરે ગાદીના વારસ બન્યા. ભોજરાજજીની સગીર વયને લીધે ઈ. સ. ૧૮૪૧ સુધી એમની માતાએ એમના વતી કારભાર ચલાવ્યો. રૂપાળીબાને રાજ્યવહીવટ લેકે માટે કલ્યાણકારી હતું. ઈ. સ. ૧૮૬૩ થી ૧૮૬૬ દરમ્યાન રાણુ વિકમાતજીએ સમગ્ર ભારતનાં ધાર્મિક સ્થળોની યાત્રા કરી. એમના મૂળ નામ ભેજરાજ' ઉપરથી એમણે ભેજેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું. રાણા વિકમાતજીના પુત્ર માધવસિંહનું લક્ષમણ ખવાસ નામને ખરાબ સોબતીને કારણે યુવાવસ્થામાં અકાળ અવસાન થયું. રાણું વિકમાતજીએ લક્ષમણનાં નાક-કાન કાપી નાખવાની સજા કરી, તેથી લમણે જેલમાં અત્મિહત્યા કરી. કાઠિયાવાડના લિટિકલ એજન્ટે આને ગંભીર બાબત ગણી વિકમાતજીને સજા કરવા ઈ. સ. ૧૮૬૯ માં પોરબંદર રાજ્યને પ્રથમ વર્ગમાંથી નીચે ઉતારી ત્રીજા વર્ગમાં મૂકયું, રાણાને પદભ્રષ્ટ કરી, બ્રિટિશ એડમિનિસ્ટ્રેશન મૂકી રાજકોટ રહેવાની ફરજ પાડવામાં આવી.પપ ઈ. સ. ૧૯૦૦ માં વિકમાતજીનું અવસાન થતાં એમના પૌત્ર (માધવસિંહના પુત્ર) ભાવસિંહજીને ગાદી આપવામાં આવી. ભાવસિંહજીના સમયમાં ભાવનગરવાળાં રાણું રામબા માટે રાજમહેલ, ભોજેશ્વર બંગલે, જુમા આદમ લેન, સુદામા મંદિર, અશ્માવતી ઘાટ, અનાથાશ્રમ તેમજ ગામ બહાર વંડીઓ થઈ.૫૬ ભોજેશ્વર પ્લેટ, સેક્રેટરિયેટ, ત્રવડા જેલ, ઝવેરી બંગલે, સિમેન્ટનું કારખાનું, વાઘેશ્વર મંદિર, ભાવસિંહજી હોસ્પિટલ અને હાઈસ્કૂલ તથા ભાવેશ્વર મંદિર અને આસપાસના પ્લેટ થયા. ભાવસિંહજીનું ઈ. સ. ૧૯૦૮ માં મૃત્યુ થતાં એમને સગીર પુત્ર નટવરસિંહજી પોરબંદરના રાણું બન્યા. એમની સગીરાવસ્થા (ઈ. સ. ૧૯૨૦ સુધી) દરમ્યાન એકથી વધુ વહીવટદાર એક પછી એક નિમાયા હતા.૫૭ ૩ઝાલા વંશની રિયાસતે ૧. ધ્રાંગધ્રા ઈ. સ. ૧૮૦૪ માં અમરસિંહજી ધ્રાંગધ્રાની ગાદીએ આવી રાજસાહેબ બન્યા.પટ એમના સમયમાં જત મિયાણા સિંધીઓ અને કરછના કેળીઓને ઉપદ્રવ થયે હતું, પરંતુ અંગ્રેજોની મદદથી એને નિર્મિળ કરવામાં આવ્યો હતે. ઈ. સ. ૧૮૪૩ માં એમનું અવસાન થતાં એમના પુત્ર રણમલસિંહજી રાજગાદીના વારસદાર બન્યા. તેઓ સંસ્કૃત ફારસી ઉર્દૂ વ્રજ અને ગુજરાતી ભાષાઓના વિદ્વાન હતા તેમજ પિતે પણ કાવ્યરચનાઓ કરતા હતા. એમણે સીથામાં ચંદ્રસર અને ધ્રાંગધ્રામાં રણમલસર નામનાં તળાવ તથા સીથા અને ઉમરડાના કિલ્લા બંધાવ્યા; હળવદને મહેલ બંધાવ્ય તથા ધ્રાંગધ્રાને કિટલે સમરાવ્યાં કેટલાક આર્થિક Page #168 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન શ્યાસ ૧૩૭ સુધારા પણ કર્યા. ઈ. સ. ૧૮૬૯ માં એમનું અવસાન થતાં એમના મોટા પુત્ર માનસિંહજી એમના ઉત્તરાધિકારી બન્યા. રાજા માનસિંહે ઈ. સ. ૧૮૭૦માં ભારત આવેલા ડયૂક ઑફ એડિનબરની અને ઈ. સ. ૧૮૭૬ માં ભારત આવેલા પ્રિન્સ ઑફ વેલ્સની મુલાકાત લીધી હતી. પ્રિન્સ ઑફ વેલ્સ સાથેની મુલાકાતની સ્મૃતિમાં એમણે ધ્રાંગધ્રામાં હોસ્પિટલ બંધાવી હતી. ઈ. સ. ૧૮૭૭ માં અંગ્રેજોએ એમને કે. સી. એસ.ને ઇલકાબ આપીને એમની સલામી ૧૧ તેથી વધારીને ૧૫ તોપની કરી હતી. ઈ. સ. ૧૮૮૦માં યુવરાજ જશવંતસિંહનું એમની હયાતીમાં જ અવસાન થયું. ૧૮૯૮ માં ધ્રાંગધ્રાવઢવાણું રેલવે લાઈન ખુલ્લી મુકાઈ.૫૯ ઈ. સ. ૧૯૦૦ માં માનસિંહજીના મૃત્યુ પછી એમના પૌત્ર અજિતસિંહ રાજ સાહેબ બન્યા. એમના કડક અમલને લઈને ગુનાઓનું પ્રમાણ ઘણું ઘટી ગયું. એમણે મિયાણુઓને લશ્કરમાં દાખલ કર્યા ને લશ્કરને આધુનિક બનાવ્યું. ઈ. સ. ૧૯૧૧ માં શીતળાના રોગને લીધે એમનું મૃત્યુ થતાં એમના પુત્ર ઘનશ્યામસિંહજી ધ્રાંગધ્રાની ગાદીએ આવ્યા, જેમણે ઈ. સ. ૧૯૪૨ સુધી રાજ્ય કર્યું. ઝાલાવંશનાં અન્ય રાજ્યોમાં ધ્રાંગધ્રાના રાજાને પિતાના વડીલ અને મુરબ્બી ગણવામાં આવતા હતા. ૨૦ ૨. લીબડી ઈ. સ. ૧૭૮૬ માં હરિસિંહજી લીંબડીના ઠાકર બન્યા હતા. એમણે કાઠીઓ જત વગેરે સામે ટક્કર લઈને લીંબડી રાજ્યને વિસ્તાર કર્યો. વિકર કરાર” સમયે બરવાળા પરગણું લીબડી રાજ્ય નીચે હતું અને ત્યાં કારભારી તરીકે ઘેલાશા હતા. ઈ. સ. ૧૮૨૫ માં હરિસિંહનું અવસાન થતાં એમના પુત્ર ભેજરાજજી ૪ થા ગાદીએ આવ્યા. ઈ. સ. ૧૮૩૭ માં ભેજરાજજીનું અકાળ અવસાન થતાં એમના બાળપુત્ર હરભમજી ૨ જ ગાદીના વારસ બન્યા. ૧૮૫૬ માં ૧૮ વર્ષની જુવાન વયે હરભમજી ૨ જાનું અપુત્ર મૃત્યુ થતાં એમના નાના ભાઈ ફતેહસિંહજી ગાદીએ આવ્યા. ઈ. સ. ૧૮૬૨ માં ફતેહસિંહજીનું પણ યુવાવસ્થામાં અવસાન થતાં એમના પુત્ર જશવંતસિંહજી લીંબડીના ઠાકેર બન્યા. જશવંતસિંહજીની સગીરાવસ્થાને લીધે શરૂઆતમાં એમની માતા હરિબાઈએ, એ પછી કેપ્ટન જે. એ. લૈઈડે અને ત્યાર પછી થોડા સમય માટે પ્રસિદ્ધ સુધારક શ્રી કરસનદાસ મૂળજીએ લીંબડીના વહીવટકર્તા તરીકે કામગીરી બજાવી. જશવંતસિંહજીએ રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ લીધા પછી એના પ્રિન્સિપાલ મિ. બેંકનાટન સાથે ઇંગ્લેન્ડ અને યુરોપની મુસાફરી કરી. ઈ. સ. ૧૮૭૭માં એમને સ્વતંત્ર વહીવટની સત્તાઓ સેંપવામાં આવી. એમના સમયમાં લીંબડી Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ બ્રિટિશ કાણ રાજ્ય શિક્ષણ આરોગ્ય ખેતીવાડી વગેરે ક્ષેત્રમાં ઘણી પ્રગતિ સાધી. ઈ. સ. . ૧૮૮૪ માં મુંબઈ રાજ્યની લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય તરીકે બે વર્ષ માટે એમની નિમણૂક થઈ હતી. ઈ. સ. ૧૮૮૭ માં તેઓ ઈગ્લેન્ડની રાણીની જ્યુબિલી' માં ભાગ લેવા ઇંગ્લેન્ડ ગયા ત્યારે એમને કે. સી. આઈ. ઈ. ને ઈલ્કાબ આપવામાં આવ્યો હતે. ઈ. સ. ૧૯૦૭માં એમનું મહાબળેશ્વર મુકામે અપુત્ર અવસાન થતાં એમની ઈચ્છા પ્રમાણે એમના એક દૂરના સગા દેલતસિંહજી ઈ. સ. ૧૯૦૮ માં લીંબડીની ગાદીએ આવ્યા. એ દરમ્યાન વચ્ચે એક વર્ષ અંગ્રેજોને વહીવટ રહ્યો હતે. દેલતસિંહજી જામનગર રાજ્યમાં અશ્વદળના ઉપરી હતા અને એમની શક્તિઓ વિશે અંગ્રેજ અધિકારીઓને ઘણો સારો અભિપ્રાય હતે. દોલતસિંહએ પ્રજાકલ્યાણનાં કાર્ય કરવાની નીતિ ચાલુ રાખો તેમાં કારભારી શ્રી ઝવેરભાઈ અમીને એમને ઘણી મદદ કરી હતી. ૩ ૩. વાંકાનેર રાજસાહેબ ચંદ્રસિંહજીને રાજ્યમાં અવારનવાર કાઠીઓ લૂંટફાટ કરતા તેથી એમને સજા કરવા એમણે કાઠીઓના ગામ સુદામડા ઉપર હુમલે કરીને એને લૂંટયું હતું. ઈ. સ. ૧૮૩૯ માં રાજસાહેબ ચંદ્રસિંહજીનું અવસાન થતાં એમના પુત્ર વખતસિંહજી એમના ઉત્તરાધિકારી બન્યા. તેઓ ધાર્મિક પ્રકૃતિના હતા અને એમણે સોમનાથ દ્વારકા વગેરેની યાત્રા કરીને ત્યાં મેટી રકમ દાનમાં આપી હતી. એમના મોટા પુત્ર જશવંતસિંહજીનું એમની હયાતીમાં અવસાન થયું હતું, તેથી રાજસાહેબ વખતસિંહજીના મૃત્યુ (ઈ. સ. ૧૮૬૦) પછી જશવંતસિંહજીના પુત્ર બનેસિંહજી વાંકાનેરની ગાદીએ આવ્યા. ઈ. સ. ૧૮૮૧ ને જૂનમાં રાજસાહેબ બનેસિંહજીનું ૩૯ વર્ષની ઉંમરે અવસાન થતાં એમના બે વર્ષના પુત્ર અમરસિંહજી ગાદીના વારસ બન્યા. એમની સગીરાવસ્થા દરમ્યાન કાઠિયાવાડના પલિટિકલ એજન્ટની દેખરેખ નીચે શ્રી ગણપતરાવ એન. લાડે વહીવટ ચલાવ્યા હતા. ૨૪ શ્રી અમરસિંહજીએ રાજકોટની રાજકુમાર કેલેજમાં ૯ વર્ષ સુધી અભ્યાસ કરીને ઈ. સ. ૧૮૯૭માં રમતગમત માટે ગાર્ડન સિલ્વર મેડલ મેળવ્યા હતા. ૨૫ ઈ. સ. ૧૮૯૮માં ઇંગ્લેન્ડની મુલાકાત લીધા પછી ઈ. સ. ૧૮૮૯માં એમને સંપૂર્ણ વહીવટી સત્તાઓ સુપરત કરવામાં આવી. ઈ. સ. ૧૯૦૦-૧૯૦૧ ના છપ્પનિયા દુકાળમાં એમણે પ્રજાને સારી રાહત આપી, છે ખેતીવાડી શિક્ષણ ઉદ્યોગે વેપાર વગેરેને વિકાસ કર્યો, પ્રજાને રક્ષણ તથા સલામતી આપ્યાં. એમના લાંબા અમલ દરમ્યાન વાંકાનેર રાજ્ય ઘણે વિકાસ સાથે. Page #170 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રિયાસત ૪, વઢવાણ ઠાકર જાલમસિંહજીની સગીરાવસ્થા દરમ્યાન એમની માતા બાઈરાજબાએ એમના વતી વહીવટ ચલાવ્યો હતો. ઈ. સ. ૧૮૨૭ માં ઠાકોર જાલમસિંહજીનું ભરજુવાનીમાં અવસાન થતાં એમનાં બાળપુત્ર રાજસિંહજીને ગાદીએ બેસાડવામાં આવ્યા, પરંતુ બાળરાજ વતી વહીવટ ચલાવવાની સત્તા માટે રાજસિંહજીની માતા બાજીરાજબા અને એમના પિતાની માતા બાઈરાજબા (વહુ અને સાસુ) વચ્ચે ઝઘડો થયો, જેમાં બાજીરાજબાને વિજય થયો. ઈ. સ. ૧૮૭૫ માં ઠાકર રાજસિંહજીનું અવસાન થતાં એમના પૌત્ર (ચંદ્રસિંહજીના પુત્ર) દાજીરાજજી ગાદીના વારસ બન્યા. ઈ. સ. ૧૮૮૩ માં એમણે કાઠિયાવાડના મદદનીશ પિલિટિકલ એજન્ટ મિ. ડન સાથે ઇંગ્લેન્ડ તથા યુરોપની મુલાકાત લીધી. ઈ. સ. ૧૮૮૫ માં દાજીરાજજીનું અપુત્ર મૃત્યુ થતાં એમના નાના ભાઈ કાળુભા ઉફે બાલસિંહજી વઢવાણની ગાદીએ આવ્યા.૮ બાલસિંહજીએ લગભગ ૨૫ વર્ષ રાજ્ય કર્યા પછી ઈ. સ. ૧૯૧૦ માં એમનું અપુત્ર અવસાન થયું. એ પછી એમના કાકા બેચરસિંહજીના પુત્ર જશવંતસિંહ ગાદીનશીન બન્યા. ૨૯ ૪ ગુહિલ વશની રિયાસતો ૧. ભાવનગર આ રાજ્યનું ક્ષેત્રફળ ૭,૪૦૭ ચો. કિ. મી., ૧૯૨૧ માં વસ્તી ૪૨૬,૪૦૪ અને વાર્ષિક આવક રૂ. ૮૬,૫૫,૬૨૮ હતી. - ઈ. સ. ૧૮૧૬માં ઠાકોર વજેસિંહજી ગાદીએ આવ્યા હતા. ઈ. સ. ૧૮૧૭ માં સૌરાષ્ટ્રમાં આવેલા વડોદરાના મદદનીશ રેસિડેન્ટ કેપ્ટન બેલેન્ટાઈન સાથે એમણે જૂનાગઢ રાજ્યને અપાતી “જોરતલબીની રકમ નક્કી કરી હતી. એમના સમયમાં ખુમાણ કાઠીઓ સાથેના ઝગડા ચાલુ રહ્યા. કુંડલાના હાદા ખુમાણે ૧૮૨૧ માં ભાવનગર રાજ્યનાં બે ગામ ભાંગીને બહારવટું શરૂ કર્યું. જોગીદાસ ખુમાણ, ઘેલે ખુમાણુ વગેરે ભાઈઓ સાથમાં હતા. જેતપુર અને ચીતળના કાઠી દરબારો આ બહારવટિયાને સાથ આપતા હતા તેથી ભાવનગરની ફરિયાદ ઉપરથી જેતપુર દરબાર મૂળુવાળાને અટકમાં લઈને એના રાજ્ય ઉપર જપ્તી મૂકવામાં આવી. કેટલાક ખુમાણેને જેતપુર દરબારે પકડી રજૂ કર્યા હતા, પણ જોગીદાસ વગેરે ગીરમાં છટકી ગયા હતા. એમના બહારવટાને અંત ૧૮૨૯ માં આવ્યો. જોગીદાસની નેકી અને એના શીલને એની ક્ષાત્રવૃત્તિને અને એની ખાનદાનીને સૌરાષ્ટ્રના લેકકવિઓએ ભારે બિરદાવી છે. ઈ. સ. ૧૮પર માં વજેસિંહજીનું મૃત્યુ થતાં એમના Page #171 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાળ ૧૪૦ પૌત્ર (માટા પુત્ર ભાવસ'હજીના પુત્ર) અખેરાજજી ગાદીએ આવ્યા. ઈ. સ. ૧૮૫૪ માં અખેરાજજીનુ` અપુત્ર મરણુ થતાં એમના નાના ભાઈ જશવંતસિ ંહજી ગાદીએ આવ્યા. એમના સમયમાં ગૌરીશંકર ઉદ્દયશંકર ઓઝાએ ભાવનગર રાજ્યના દીવાન તરીકે સારુ કાર્ય કર્યું". ઈ. સ. ૧૮૬૯ માં જશવંતસિ ંહજીનુ અવસાન થતાં ઈ. સ. ૧૮૭૮ સુધી એમના પુત્ર તખ્તસિંહજીની સગીરાવસ્થા દરમ્યાન ગૌરીશ ંકર ઓઝા અને ઈ. એચ. પર્સિવલની સંયુક્ત દેખરેખ નીચે વહીવટ ચાલ્યા. એ પછી ઠાર તખ્તસિહજીની સગીરાવસ્થા પૂરી થતાં એમને સંપૂર્ણ વહીવટી સત્તાએ સાંપવામાં આવી. ઠાકાર તખ્તસિહજીના સમયમાં આધુનિક સગવડા દાખલ કરવામાં આવી. ઈ. સ. ૧૮૭૭ માં દુકાળ—રાહતના પગલા તરીકે વઢવાણુ-ભાવનગર રેલવેનું કામ હાથ ઉપર લઈ ઈ. સ. ૧૮૮૦ માં રેલવે ખુલ્લી મૂકવામાં આવી. ગૌરીશ ંકર ઓઝા રાજ્યની ૫૦ વર્ષની સેવા કર્યા પછી ઈ. સ. ૧૮૭૯ માં નિવૃત્ત થયા. એમના પછી શામળદાસ મહેતા ભાવનગર રાજ્યના દીવાન બન્યા. ઈ. સ. ૧૮૮૪ માં શામળદાસ કૅલેજની સ્થાપના કરવામાં આવી. ૧૮૯૩ માં તખ્તેશ્વર મહાદેવનું આરસનું મંદિર બંધાયું, ઇજનેર સીમ્સના માર્ગદન નીચે પીપાવાવ ઉર્ફે વિકટર બંદર બાંધવામાં આવ્યું, ઈ. સ. ૧૮૯૬ ની ૨૯ મી જન્યુઆરીએ ઠાકૅર તખ્તસિ ંહજીનું અવસાન થતાં એમના પુત્ર ભાવસિંહજી ૨ જા એમના ઉત્તરાધિકારી બન્યા. એમના સમયમાં ઈ.સ. ૧૮૯૬ ના પ્લેગમાં ૧૯૦૦ ના પ્લેગમાં અને દુકાળમાં લેકાને સારી રાહત આપવામાં આવી હતી. ઈ. સ. ૧૯૦૯ માં એમને મહારાજા' ના ઇલ્કાબ આપવામાં આવ્યા તથા પ્રથમ વિશ્વયુદ્ધમાં એમણે અંગ્રેજોને કરેલી મદદ બદલ એમની સલામી વધારીને ૧૫ તાપાની કરવામાં આવી હતી. ભાવનગર સૌરાષ્ટ્રનું એક અગ્રણી રાજ્ય બન્યું. ઈ. સ. ૧૯૧૯ ની ૧૭ મી જુલાઈએ ભાવસિંહજી ૨ જાનું અવસાન થતાં એમના પુત્ર કૃષ્ણકુમારસિંહજી એમના ઉત્તરાધિકારી બન્યા, ૭૦ ૨. પાલીતાણા ઈ. સ. ૧૮૨૦ માં પાલીતાણાના ઠાર ઉનડજીના મૃત્યુ પછી એમના પુત્ર કાંધાજી ૪ થા ગાદીએ આવ્યા. ભાવનગર રાજ્ય સામે બહારવટે નીકળનાર જોગીદાસ ખુમાણને એમણે મહ્દ કરી હતી. એમના સમયમાં ઈ. સ. ૧૮૩૬ માં મેનપુરના બહારવિટયા સાફૂલ સિયાએ એના સાગરીતો સાથે શત્રુંજય પર્યંત પરનાં જૈન મદિરા લૂંટતાં કાંધાજીએ એ સમયના કાઠિયાવાડના પેલિટિકલ એજન્ટ મિ. બ્લૈનને જાણુ કરતાં, પ્લૅને સાર્દૂલ ખસિયાને પકડીને એને ૧૦ વર્ષની સખત કેદની સજા કરી હતી. કાંધેાજી ૪થા નું ઈ. સ. ૧૮૪૦ માં અવસાન થતાં એમના પુત્ર નાંધણુજી Page #172 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રિયાસતા ૧૧ ૪ થા ગાદીના વારસ થયા. એમણે કરકસર કરીને હેમચંદ વખતચંદ નામના વૈપારીનું રાજ્યનું દેવું ભરપાઈ કર્યું . ઈ. સ. ૧૮૬૦ માં નોંધણુજી ૪ થાનું અવસાન થતાં એમના પુત્ર પ્રતાપસિહજી પાલીતાણાના ઠેકાર બન્યા. પ્રતાપસિંહજીએ યુવરાજ–અવસ્થામાં સારું કામ કર્યું.” હતું, પરંતુ રાજા તરીકે એ પેાતાના વિચારને અમલમાં મૂકે તે પહેલાં ઈ. સ. ૧૮૬૦ માં જ એમનું મૃત્યુ થયું અને એમના પુત્ર સુરસિંહજી ૧૭ વર્ષની જુવાન વયે ગાદીના વારસ બન્યા. એમણે રાજ્યને સમૃદ્ધ બનાવવા ભગોરથ પ્રયાસ કર્યો. ઈ. સ. ૧૮૮૫ માં એમનું મૃત્યુ થતાં એમના મોટા પુત્ર માનસિ ંહજી પાલીતાણાના ઠાકાર બન્યા. એમણે રાજકોટની રાજકુમાર કૉલેજમાં શિક્ષણ લીધુ હતું.૭૧ ઈ. સ. ૧૯૦૫ માં ઠાકોર માનસિંહજીનું અવસાન થતાં એમના પુત્ર બહાદુરસ હજી ૫ વર્ષની ઉંમરે ગાદીએ આવ્યા. એમની સગીરાવસ્થા દરમ્યાન વહીવટી સમિતિની દેખરેખ નીચે રાજ્યના વહીવટ ચાલ્યે,૭૨ ૫. ખામી વંશની રિયાસત ૧. જુનાગઢ આ રાજ્યનું ક્ષેત્રફળ ૮,૬૪૩ ચા. કિ. મી. અને ૧૯૨૧ માં વસ્તી ૪,૬૫,૪૯૩ અને વાર્ષિક આવક રૂ. ૬૬,૩૪,૧૨૭ની હતી. એ બ્રિટિશ સરકારને ખંડણી પેટે રૂ. ૨૮,૩૯૪ અને ગાયકવાડને પેશકશ રૂપે રૂ. ૩૭,૨૧૦ આપતું હતું, જ્યારે એને સૌરાષ્ટ્રની ૧૩૭ રિયાસતા પાસેથી રૂ. ૯૨,૪૨૧ ‘જોરતલખી’ તરીકે મળતાં હતા. ઈ. સ. ૧૮૧૧ માં નવાબ બનેલા બહાદુરખાન ૨ જાએ ઈ. સ. ૧૮૪૦ સુધી રાજ્ય કર્યું. એમના સમયમાં જમાદાર ઉમરે કરેલા બળા કમ્પની સરકારની મદદથી શમાવવામાં આવ્યા હતા અને એના બદલામાં નવાબે ધાઘા ધોલેરા ધંધુકા અને રાણપુર તાલુકાઓમાં જોરતલબી ઉઘરાવવાના અધિકાર ઈ. સ. ૧૮૧૯ માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સુપરત કર્યા હતા. આ નવાબના સમય દરમ્યાન રઘુનાથજી, સુંદરજી શિવજી અને ગાવિ જી ઝાલાએ દીવાન તરીકે કામ કર્યું... હતું. ઈ. સ. ૧૮૪૦ માં બહાદુરખાન ૨ જાના અવસાન પછી એમના પુત્ર હમીદખાન ૨ જ નવાબ બન્યા. એમના સમયમાં માંગાળના શેખે બળવો કરતાં ઈસ્ટ ઇન્ડિયા કમ્પનીના કુલ જૅકબે માંગરાળ કબજે કરીને એના શેખ પાસે ઈ. સ. ૧૮૪૨ માં ફરીથી જૂનાગઢની સત્તાને સ્વીકાર કરાવ્યા હતા. ઈ. સ. ૧૮૫૧ માં નવાબ હમીદ્દખાન ૨ જાનુ' ક્ષયરાગમાં મૃત્યુ થતાં એમના નાના ભાઈ મહાબતખાન ૨ જા રાજગાદીના વારસ અન્યા.૭૩ એમના અમલ દરમ્યાન Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ " બ્રિટિશ કાલ અનંતજી અમરચંદ વસાવડા, શેઠ ડુંગરશી દેવશી, ગોકુળ સંપતરામ ઝાલા અને જમાદાર સાલેહ બિન સાલેહ હિન્દીએ દિવાન તરીકે કામગીરી બજાવી હતી. નવાબના સાળા બહાઉદ્દીનભાઈ વઝીર હતા. જૂનાગઢ રાજ્યની સ્વતંત્ર સિક્કા પાડવાની સત્તાને બ્રિટિશ સરકારે સ્વીકાર કર્યો હતો અને તેથી આ નવાબના સમયમાં દીવાનશાહી કોરી, તાંબાના દોકડાઓ અને સેનાન કરી જેવા સિક્કા જૂનાગઢની ટંકશાળમાં પાડવામાં આવ્યા હતા. ઈ. સ. ૧૮૭૩ માં બહાદુરખાનજી હાઈસ્કૂલ સ્થપાઈ.૭૪ ઈ. સ. ૧૮૮૨ માં મહાબતખાન ૨ જ જન્નતનશીન થતાં એમના પુત્ર બહાદુરખાન ૩ જા એમના ઉત્તરાધિકારી બન્યા. એમણે રાજકોટની રાજકુમાર કેલેજમાં શિક્ષણ લઈને વહીવટતંત્રને અનુભવ મેળવ્યા હતા. એમના સમયમાં સરદાર હરિદાસ બિહારીદાસ દેસાઈની દીવાન તરીકે અને પુરુષોત્તમરાયા સુંદરજી ઝાલાની નાયબ દીવાન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ નવાબના સમયમાં “ઈજારા પદ્ધતિ” તથા “જમાદાર પદ્ધતિ નાબુદ કરવામાં આવી અને બહારવટિયા કાદુ મકરાણીને જેર કરવામાં આવ્યો. નવાબના મામા બહાઉદ્દીનભાઈ વઝીર તરીકે ચાલુ હતા. ઈ. સ. ૧૮૯૨ માં નવાબ બહાદુરખાન ૩ જાનું અવસાન થયું. એમને પાંચ પત્નીએ હેવા છતાં કોઈ પુરુષ વારસદાર ન હોવાથી એમના પછી એમના નાના ભાઈ રસુલખાન નવાબની ગાદીએ આવ્યા. એમના અમલ દરમ્યાન ચુનીલાલ સારાભાઈ હઝરત, હરિદાસ બિહારીદાસ, શ્યામજી કૃષ્ણ વર્મા, સરદાર બેચરદાસ દેસાઈ, સર અબ્બાસઅલી બેગ અને મિ. કુરેશીએ જૂનાગઢના દીવાન તરીકે કામગીરી બજાવી હતી, જ્યારે બહાઉદ્દીનભાઈ આ સમયે પણ વઝીર તરીકેની કામગીરી સંભાળતા હતા. ઈ. સ. ૧૮૯૭માં લેગ તથા ઈ. સ. ૧૯૦૦ માં દુષ્કાળને લીધે ઘણી ખુવારી થઈ હતી. ઈ. સ. ૧૮૯૭ માં બહાઉદ્દીન કેલેજ સ્થપાઈ.૭૫ ૩૩ નવાં ગામ વસાવવામાં આવ્યાં. ઈ. સ. ૧૯૧૧ માં નવાબ રસૂલખાનનું મૃત્યુ થતાં એમના સગીર ઉમરના પુત્ર મહાબતખાન ૩ જી નવાબ બન્યા. એમની સગીરાવસ્થા દરમ્યાન એચ. ડી. રેન્ડાલે વહીવટદારની કામગીરી સંભાળી હતી.98 ૬, અન્ય ધપાત્ર રિયાસતે ' તળ-ગુજરાતની તથા કચ્છ-સૌરાષ્ટ્રની મુખ્ય રિયાસતને ટૂંક વૃત્તાંત ઉપર આલેખાય છે તેના અનુસંધાનમાં ચેથા વર્ગ સુધીની અન્ય રિયાસતની મહત્વની ઘટનાઓનું વિહંગાવલોકન કરીએ. Page #174 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રિયાસતા ૧. લખતર-ઝાલા કુળના ઠાાર પૃથ્વીરાજજી (૧૮૦૩-૩૫) પછી એમના પુત્ર વજેરાજજી ૨ જા ગાદીએ આવ્યા તે ૧૮૪૬ માં વજેરાજજીનું અવસાન થતાં એમના પુત્ર કરણસિ’હજી ગાદીએ આવ્યા ત્યારે એ ત્રણ માસની ઉંમરના હતા. એમણે ૧૯૦૭ માં લખતરમાં મિડલ સ્કૂલ સ્થાપી, ૭૭ ૧૪૩ ૨. ચૂડા-ઝાલા કુળના ઢાકાર હઠીસિંહજી ૧૮૨૦માં અવસાન પામ્યા. એમના ઉત્તરાધિકારીએ.માં અભયસિંહજી ૨ જા (૧૮૨૦–૨૯), રાયસિંહુજી (૧૮૨૯-૪૪) અને બહેચરસંહુજી (૧૮૪૪–૧૯૦૮) ના શાસનકાલ દરમ્યાન કંઈ નોંધપાત્ર બનાવ બન્યા નથી. બહેચરસિંહજી પછી એમના સદ્ગત પુત્ર માધવસિંહુજીના પુત્ર જોરાવરસંહજી (૧૯૦૮–૨૦) ગાદીએ આવ્યા ૭૮ ૩. સાયલા—અહીંના ઝાલા કુળની રિયાસ્ત ૧૮મી સદીના મધ્યમાં સ્થપાઈ હતી. સ્થાપક શેખાજી--શેષાભાઈ (મૃ. ૧૭૯૪) પછી વિક્રમાતજી (મૃ. ૧૮૧૩), મદારસિંહજી (મૃ. ૧૮૩૭), શેષાભાઈ ૨ જા—બાપજી (મૃ.૧૮૩૯) અને કેશરીસિંહજી ક્રમશઃ ગાદીએ આવ્યા. કેશરીસિંહજીના રાજ્યકાલમાં ખેતીવાડીમાં ઘણા સુધારા થયા ને રાજ્યની જમીન-મહેસૂલમાં ઘણી વૃદ્ધિ થઈ. બહારવટે ચડેલા ભાયાત ને જીવતા પકડવામાં આવ્યા ને એમને જન્મકેદની સજા થઈ. એમના મૃત્યુ (૧૮૮૨) બાદ એમના કુવર વખતસિહજી ગાદીએ આવ્યા. એમના સમયમાં સાયલા– જોરાવરનગર રેલવે લાઇનનું કામ શરૂ થયું. એમને વ` ૨ ની સત્તા પ્રાપ્ત થઈ. ૧૯ મી સદીના આરંભમાં અહીં લાલજી ભગત નામે વણિક સંત થયા. એમની એટલી ખ્યાતિ પ્રસરી હતી કે એમના નામ પરથી સાયલાને પ્રાયઃ ભગતનું ગામ' તરીકે ઓળખવામાં આવે છે.૭૯ ૪. મૂળી-સે!ઢા પરમાર કુળના ઢાકાર રામેાભાઈ પછી વખતસિ’હજી ગાદીએ એડા, એ અપુત્ર મૃત્યુ પામતાં એમને ગાદીવારસેા એમના ભાઈ સરતાનજીને મળ્યા, જે ૧૮૯૪માં મૃત્યુ પામ્યા. ત્યારે એમના પાટવી કુંવર હિંમતસિંહજી સગીર વયના હતા; પુખ્ત વયના થતાં એમણે ૧૯૦૨ માં સત્તા સંભાળી. એમના અવસાન (૧૯૦૫) બાદ એમના કુવર હરિશ્ચંદ્રસિંહજી ગાદીએ આવ્યા. એ સગીર વયના હાઈ ૧૯૧૮ સુધી રિયાસતનેા કારભાર એજન્સીના મૅનેજમેન્ટ સંભાળ્યો.૮૭ ૫. દાંતા-આરાસુરી અંબાજીના મદિર તથા કુંભારિયાનાં દેરાસરા માટે જાણીતા આ સ્થળે પરમાર કુળના મહારાણાની સત્તા પ્રવત`તી હતી. માનસિંહજીના મૃત્યુ (૧૮૦૦)પછી એમના ભાઈ જગતસ`હજી ગાદીએ આવ્યા હતા. મહારાણા અને એમના ભાયાતા વચ્ચે ભારે સંધ રહેતા હતેા. કમ્પની સરકારે ૧૮૨૦ માં દાંતામાં થાણું બેસાડયું. જગતસિંહજી અપુત્ર હાઈ પોતાના ભાઈ નારસિંહજીના પુત્રને Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪ બ્રિટિશ કાર દત્તક લેવા માગતા હતા, પરંતુ નારસિંહજી એમાં સહમત ન થતાં જગતસિંહજી એમના પર શંકાશીલ રહ્યા. જગતસિંહજીનું મૃત્યુ થતાં નારસિંહજી ગાદીએ બેઠા (૧૮૨૩). એમણે દાંતામાં નો મહેલ બંધાવ્ય ને પિતાના નામ પરથી નારગઢ નામે ગામ વસાવ્યું. ૧૮૩૬ માં ઉદેપુરના રાણા જવાનસિંહજી અંબાજીની યાત્રાએ આવ્યા ત્યારે એમણે ત્યાં નારસિંહજીને મુલાકાતે બેલાવેલા. નારસિંહજી ૧૮૪૭ માં મૃત્યુ પામતાં કુંવર જાલમસિંહજીએ એમની છત્રી બંધાવી, જાલમસિંહજી ૧૮૪૮ માં ગાદીએ બેઠા. ૧૮૫૩ માં જોધપુરના મહારાજા તખ્તસિંહજી આબુની યાત્રા કરવા આવ્યા ત્યારે એમને મુલાકાતે તેડાવેલા. ૧૮૫૭ના સ્વાતંત્ર સંગ્રામ વખતે મહારાણા જલમસિંહે બ્રિટિશ સરકારને મદદ કરેલી. તેઓ ૧૮૫૯ માં મૃત્યુ પામ્યા. એમને ગાદીવારસે એમને સગીર પુત્ર સરદારસિંહજીને મળ્યો, પરંતુ એ છ માસમાં મૃત્યુ પામતાં એના કાકા હરિસિંહજી ગાદીએ આવ્યા (૧૮૬૦). હરિસિંહજીએ જાલમસિંહની છત્રી બંધાવી. વળી પુંજપુરમાં ૧૮૬૧ માં મેટું શિવાલય બંધાવ્યું, ૧૮૬૬માં માતાજીના માર્ગ પર બે વાવ કરાવી, કેટેશ્વર મહાદેવનું મંદિર સુધરાવ્યું ને દાંતામાં ૧૮૭૬ માં મોટું મંદિર બંધાવ્યું. હરિસિંહજી ૧૮૭૭માં મૃત્યુ પામ્યા ને પાટવી કુંવર જશવંતસિંહજી ગાદીએ આવ્યા (૧૮૭૮). એમણે પિતાની છત્રી કરાવી. એમણે મહીકાંઠામાં અફીણ અંગેને બંદેબસ્ત કરવામાં બ્રિટિશ સરકારને સક્રિય મદદ કરી. ૧૮૮૪ માં સિરોહીના મહારાવ અંબાજીની યાત્રા કરવા જતાં દાંતા આવેલા. મુંબઈ સરકાર તરફથી કેટલાક વખતથી એમને માટે “રાણાજી બિરુદ લખાતું તે સુધરાવી “મહારાણાજી' કરાવ્યું (૧૮૮૬). સાદરામાં ઠેટ કોલેજ સ્થાપવામાં મહારાણાએ અગ્રિમ ફાળે આપે. એમણે દાંતામાં નવી વાવ બંધાવી ગબર પર ચડવાનાં પગથિયાં બંધાવ્યાં.૮૧ ૧૮૯૬ માં મહારાણાને બીજા વર્ગના રાજવી તરીકેની પદવી પાછી મળી. જશવંતસિંહજી રાજ્યતંત્રની તમામ વિગત જાતે જોતા ને ભલે સાથે કડક હાથે કામ લેતા. તેઓ ૧૯૦૮ માં મૃત્યુ પામતાં એમના જયેષ્ઠ કુંવર હમીરસિંહજી ગાદીએ આવ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે એમણે બ્રિટિશ સરકારને ઘણું ઉદાર ફાળો આપેલા. ૬. સૂથ (સંત, સંતરામપુર)–પરમાર કુળના રાજા કેશરીસિંહજી ૧૮૧૯માં અવસાન પામ્યા. કલ્યાણસિંહજીના રાજ્યકાલના પ્રથમ વર્ષે (૧૮૧૯) સિંધિયાના લશ્કરે સંથ પર ચડાઈ કરી. સર જોન માલકને વચ્ચે પડી એ લશ્કરને પાછું કાઢયું. ૧૮૨૫ માં રેવાકાંઠા એજન્સી સ્થપાતાં સૂથનું રાજ્ય એમાં દાખલ કરાયું. કલ્યાણસિંહજી(૧૮૧૮–૩૫)ના મૃત્યુ (૧૮૩૫) બાદ બાલવયના ભવાનીસિંહજી (૧૮૭૫–૫૪) ગાદીએ આવ્યા. ઈશાનમાં આવેલાં ગામના ભીલના ઉપદ્રવ સામે રક્ષણ કરવા સરહદ પર “ફતેગઢી' (ફતેહને કિલ્લો) નામે કિલે. Page #176 -------------------------------------------------------------------------- ________________ સમકહીન શ્વિાસ ૧૪૫ બંધાવ્ય; વળી બ્રિટિશ સરકારને ત્યાં થાણું બેસાડવું પડેલું. ભવાનીસિંહજી ૧૮૭ર માં ૪૦ વર્ષની વયે અકાળ મૃત્યુ પામ્યા. એમના સગીર વયના દત્તક પુત્ર પ્રતાપસિંહજીએ પુખ્ત વયના થતાં ૧૮૮૦માં સત્તાનાં સૂત્ર સંભાળ્યાં. એમની હયાતી બાદ જોરાવરસિંહજી નામે દત્તક કુંવરને રાજ્યાભિષેક થયે (૧૮૯૬). પુખ્ત વયના થતાં એમણે ૧૯૦૨ માં સત્તા સંભાળી.૩ ૭. લાઠી-હિલ કુલના ઠાકરની આ રિયાસત ૧૪ ગામની નાની બિન–સલામતી રિયાસત હતી. સારંગજીની ૨૨ મી પેઢીએ લાખાજી થયા. એમણે લાઠી પ્રદેશના લેકેને ઉપદ્રવ કરતા કાઠીઓને વશ કર્યા. લાખાજી પછી એમના મોટા પુત્ર દાજીરાજ ઉફે અમરસિંહ ગાદીએ આવ્યા, પરંતુ એ થડા વખતમાં મૃત્યુ પામ્યા. એમની ગાદી એમના નાના ભાઈ તખ્તસિંહજીને મળી. એમના પાટવી કુંવર ભાવસિંહજી અભ્યાસકાળ દરમ્યાન અકાળ અવસાન પામ્યા હોઈ એમને ઉત્તરાધિકાર ભાવસિંહજીના નાના ભાઈ સુરસિંહજીને મળે (ઈ. સ. ૧૮૮૬) ત્યારે એ ૧૨ વર્ષની વયના હેઈ એજન્સીએ રાજ્યનો કારભાર મૅનેજમેન્ટને સોંપ્યો. પુખ્ત વયના થતાં ૧૮૯૫ માં એમણે રાજ્યને કારભાર પિતાના હસ્તક લીધે. ઠાકર સૂરસિંહજી કવિ “કલાપી” તરીકે ગુજરાતી સાહિત્યમાં નામાંકિત છે. કલાપીને કેકારવ'માં એમનાં અનેક હૃદયદ્રાવક કાવ્ય પ્રકાશિત થયાં છે, જેમાંના હદયત્રિપુટી'માં પતિ કલાપી, પત્ની રમા અને પ્રેયસી શોભના વચ્ચે પ્રણયત્રિકોણ આબેહૂબ નિરૂપાય છે. તેઓ ૧૯૦૦ માં ૨૬ વર્ષની વયે અકાલ મૃત્યુ પામ્યા. એમના પછી એમના પુત્ર પ્રતાપસિંહજી ગાદીએ આવ્યા. એમની સગીર વય દરમ્યાન એજન્સી તરફથી મેનેજમેન્ટ નિમાયું હતું. પુખ્ત વયના થતાં ૧૯૧૧ માં એમણે સત્તાનાં સૂત્ર હાથમાં લીધાં.૮૪ ૮ જસદણ-ખાચર કાઠી કુલના વાજસૂર(મૃ. ૧૮૧૦)ના ઉત્તરાધિકારી ચેલે ખાચર ૨ જાના મૃત્યુ (૧૮૫ર) પછી એમના કુંવર આલા ખાચર ૨ જ રાજા થયા. ૧૮૯૭માં અંગ્રેજ સરકારે એમને સી. એસ. આઈ.ને ખિતાબ આપે. કાઠીઓમાં પિતાની મિલકત સહુ પુત્રને સરખે ભાગે આપવાની પ્રથા હતી તેને બદલે જ્યેષ્ઠાધિકારની પ્રથા એમના સમયથી બ્રિટિશ સરકારે ચાલુ કરેલી. આલા ખાચરના મૃત્યુ પછી એમના પાટવી કુંવર ઓઢા ખાચર ગાદીએ આવ્યા (૧૯૦૪), ને એમના મૃત્યુ (૧૯૧૨) બાદ એમના કુંવર વાજસૂર ખાચર ગાદીએ આવ્યા. હ, છોટાઉદેપુર–ખીચી ચૌહાણ કુલના રાયસિંહજી ૧૮૧૯માં મૃત્યુ પામ્યા ને એમના કુંવર પૃથરાજજી ૨ જ ગાદીએ આવ્યા. ૧૮૨૨ માં ગાયકવાડ ૧૦. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ બ્રિટિશ કાહ સરકારે છોટાઉદેપુરનું પોતાનું આધિપત્ય બ્રિટિશ સરકારને સુપરત કર્યું ને ગાયકવાડને અપાતી ખંડણીને આંકડે મુકરર કરાવ્યું. પૃથુરાજજી અપુત્ર હેઈ એમની ગાદી એમના પિતરાઈ ભાઈ ગુમાનસિંહજીને મળી (૧૮૨૨). તેઓ પણ અપુત્ર મૃત્યુ પામતાં (૧૮૫૧) એમને વારસે એમના ભત્રીજા જિતસિંહજીને પ્રાપ્ત થયો. ૧૮૫૮ માં તાતિયા ટોપેએ છોટાઉદેપુર લૂંટયું; બ્રિટિશ સરકારની લશ્કરી ટુકડીએ એની લશ્કરી ટુકડીને ત્યાંથી વિખેરી નાખી. મહારાવળ જિતસિંહજીને મૃત્યુ (૧૮૮૧) બાદ એમની ગાદી એમના પાટવી કુંવર મેતસિંહજીને મળી એમના પછી એમના કુંવર ફતેસિંહજી ગાદીએ આવ્યા (૧૮૯૫). એમની સગીર વય દરમ્યાન એજન્સીએ ઍડમિનિસ્ટ્રેટર ની. પુખ્ત વયે પહોંચતાં ૧૯૦૩ માં ફતેસિંહજીને સત્તાનાં સૂત્ર સોપાયાં. ૧૦. બારિયા–દેવગઢ બારિયામાં પણ ખીચી ચૌહાણ કુલના રાજવંશની સત્તા પ્રવર્તતી હતી. મહારાવળ ગંગદાસજી ૨ જ(મૃત્યુ ૧૮૧૯)ના કુંવર પૃથુરાજજી ૨ જા સગીર વયના હેઈ ૧૮૨૪ થી ત્યાં એજન્સીએ નીમેલા કારભારીને વહીવટ રહ્યો. એ વર્ષે સાલમશાહીની ખંડણની રકમ પણ કરાવવામાં આવી. પૃથુરાજજીના મૃત્યુ (૧૮૬૪) બાદ એમના કુંવર માનસિંહજી ગાદીએ આવ્યા. એમની સગીર અવસ્થા દરમ્યાન રાજ્યકારભાર બરાબર ન ચાલતાં અંગ્રેજ સરકારે ૧૮૬૫ માં ત્યાં જતી મૂકી, પુખ્ત વયના થતાં માનસિંહજીએ સત્તા સંભાળી લીધી (૧૮૭૬).એ ૧૯૦૮માં મૃત્યુ પામ્યા ને એમની ગાદી એમના પાટવી કુંવર રણજિતસિંહજીને મળી. ૭ ૧૧. લુણાવાડા–વીરપુરા સોલંકી કુલના રાજા પ્રતાપસિંહની ગાદી એમના બીજ કુંવર ફતેસિંહજીએ કબજે કરી (૧૮૦૩). અંગ્રેજ સરકારની મધ્યસ્થી મારફત સિંધિયાને ભરવાની ખંડણી નક્કી થઈ (૧૮૧૮). ૧૮૨૦માં આ રાજ્ય મહીકાંઠા એજન્સીમાં મુકાયું, પણ ૧૮૨૫ માં એને રેવાકાંઠા એજન્સીમાં દાખલ કરાયું. ફતેસિંહજીના મૃત્યુ (૧૮૪૯) બાદ એમના દત્તક પુત્ર દલપતસિંહજી ગાદીવારસ થયા, પણ એ સગીર અવસ્થામાં ૧૮૫૧ માં અકાલ મૃત્યુ પામ્યા ને દલસિંહજી નામે ભાયાતને દત્તક લઈ ગાદીવારસ તરીકે સ્વીકારવામાં આવ્યા. તેઓ ૧૮૬૭માં અપુત્ર મૃત્યુ પામ્યા. રાણું મેતીકુંવરબાએ સાત વરસના વખતસિંહજીને દત્તક લીધા અને એમને ગાદી મળી. એમની સગીર વય દરમ્યાન બ્રિટિશ સરકારે રાજ્યને સઘળો કારભાર પિતાને હસ્તક લીધે. ૧૮૮૦માં પુખ્ત વયના થતાં વખતસિંહજીને સત્તા સોંપાઈ. ૧૮૮૯ માં બ્રિટિશ સરકારે એમને કે. સી. આઈ. ઈ.'(નાઈટ કમાન્ડર ઑફ ધી ઇન્ડિયન એમ્પાયર)ને ખિતાબ આપે. એમના સમયમાં અર્વાચીન લુણાવાડાને પાયે નખાય. એમની લકવા-અવસ્થા દરમ્યાન એમના પાટવી Page #178 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રિયાસતે કુંવર રણજિતસિંહજીએ વહીવટ સંભાળે. એમનાં માતા સ્વરૂપકુંવરબાએ વરધરી તાલુકામાં “સ્વરૂપ સાગર” નામે સરોવર બંધાવ્યું. સજજનકુંવરબાએ સંસ્કૃત પાઠશાળા, સજજનકુંવરબા હાઈસ્કૂલ અને સત્યનારાયણનું મંદિર બંધાવ્યાં.૮૮ ૧૨, વાંસદા–સેલંકી કુલના રાજા ઉદયસિંહજી ૧૮૨૯માં અવસાન પામ્યા. એમની રાણીઓએ પિતરાઈ હમીરસિંહજીને દત્તક લીધા, જે ત્યારે દેઢ વરસના હતા. એમની સગીર અવસ્થા દરમ્યાન બ્રિટિશ સરકારે વહીવટ સંભાળ્યું ને ૧૮૫૨ માં પુખ્ત વયના થયેલા હમીરસિંહજીને સઘળે રાજ્ય કારભાર સોંપે. હમીરસિંહજી ૧૮૬૧ માં અપુરા મૃત્યુ પામ્યા ને એમના કુટુંબની શાખાના ગુલાબસિંહને ગાદીવારસે મળ્યા. એમને વહીવટ ઘણે લેકપ્રય હતા. એમના મૃત્યુ (૧૮૭૬) બાદ ૧૧ વર્ષના કુંવર પ્રતાપસિંહજી ગાદીએ બેઠા. એમની સગીર અવસ્થા દરમ્યાન અગ્રેજ સરકારે વહીવટ સંભાળે. ૧૮૮૫ માં પ્રતાપસિંહજીને સત્તાનાં સૂત્ર સુપરત થયાં. એમણે વાંસદા અને બીજાં સ્થળોએ મોટાં તળાવ ખોદાવ્યાં હતાં. વળી પ્રજાહિતનાં બીજાં અનેક કામ કર્યા હતાં, જેમાં શિક્ષણની તથા ફરતા દવાખાનાની સવલતે ખાસ બેંધપાત્ર છે. એમના પછી એમના પાટવી કુંવર મહારાવળ ઇંદ્રસિંહજી ગાદીએ આવ્યા (૧૯૧૧). પિતાના રાજ્યકાળ દરમ્યાન એમણે શિક્ષણ ખાતામાં ઘણું સુધારા કર્યા હતા.૮૯ ૧૩. ધરમપુર–સિસેદિયા કુલના મહારાજા વિજયદેવજીના સમય (૧૮૦૭૧૮૫૭) દરમ્યાન રાજ્યને માથે ઘણું કરજ થઈ જતાં મુંબઈ સરકારે વચ્ચે પડી દેવું વાળવાની ગોઠવણ કરેલી. વિજયદેવજી પછી એમના કુંવર રામદેવજી ૩ જા ગાદીએ બેઠા (૧૮૫૭), પણ એ ૧૮૬૦માં મૃત્યુ પામ્યા ને કુંવર નારણદેવજી ગાદી પર બેઠા. એમણે ન્યાયની અદાલતમાં સુધારો કર્યો ને કેટલાક જુલમી કર દૂર કર્યા. વળી પરગણું ઇજારે આપવાને રિવાજ રદ કર્યો. રૈયતની આબાદી માટે તથા વિદ્યા અને સાહિત્યના વિકાસ માટે એમણે ઘણી કાળજી રાખેલી. એમના પછી એમને પાટવી કુંવર મોહનદેવજી ગાદીએ આવ્યા (૧૮૯૦). એમણે રાનીપરજ કેમમાં શિક્ષણને બહેળા પ્રસાર કરવા માટે ઠેકઠેકાણે નિશાળે સ્થાપી ને નવા વિદ્યાથીઓને કપડાં તથા ચેપડીએ મત આપવાનો પ્રબંધ કર્યો. વળી મોહનગઢમાં એક હુન્નર-શાળા સ્થાપી. ધરમપુરથી વલસાડ જવાની સડક પર આવતે વલંડીને પુલ સમરા તેમજ સ્વર્ગવાહિની નદી પર લેલી પુલ કરાવ્ય (૧૯૯૪). વળી ધાર્મિક પએ થતી પશુહિંસાની બંધી ફરમાવી. સુરતની પ્રજાએ આ શુભ કાર્ય માટે એમનું જાહેર બહુમાન કર્યું (૧૮૯૪). મોહનદેવજીએ ધરમપુરમાં દરબાર હોલ તથા મેહનવિલાસ પેલેસ તેમજ ડુંગર પર મોહનગઢ નામે પ્રમોદ-ભવન બંધાવ્યું. એમની પ્રશસ્તિરૂપે “મેહન-સુધાકર નામે ગ્રંથ રચાય હતે.• Page #179 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાય ૧૪. પાટડી—૧૮૨૦ માં અગ્રેજ સરકાર અને પાટડી દરબાર વચ્ચે કેટલ કરાર થયા. દરબારે મીઠાના અગર ઉપરના પેાતાના સઘળા હક્ક છેાડી દીધા. કડવા પાટીદાર દેસાઈ કુલના દરબાર વખતસિંહ ૧૮૨૯ માં અવસાન પામ્યા પછી રિસ ́ ુજી (૧૮૨૯-૩૬), કુબેરસિ’હજી (૧૮૩૬–૪૬), જોરાવરસિંહજી (૧૮૪૬-૭૫) અને હિંમતસિંહજી(૧૮૭૫–૮૪)ના અમલ પ્રવર્તો. હિંમતસિંહજી અપુત્ર મુત્યુ પામતાં રાજવારસા એમના ભાઈ સૂરજમલજીને મળ્યા. એ થા વના સરદાર ગણાતા. ૯૧ ૧૪૯ ૧૫. માંટવા–માણાવદર-સરદારગઢ—જૂનાગઢના શેરખાન બાબીના ભાઈ ક્લેિરખાને માણાવદરના અને શેરજમાનખાને ગીદડ(સરદારગઢ)–બાંટવાને વહીવટ અલગ કર્યાં હતા (૧૭૭૦) ને શેરજમાનખાનના પુત્ર એદલ ખાને બાંટવાને વહીવટ અલગ પાડયો હતા (૧૮૧૨), બાંટવામાં એદલખાનજી પછી મહમદખાનજી, શેરષુલ દખાનજી, શેરખાનજી (૧૮૫૬–૮૯), રુસ્તમખાનજી વગેરે તાલુકદાર થયા. માણાવદરમાં દિલેરખાનને વારસો ક્રમશઃ સરદારખાનજી, ગજનક્ખાનજી ૧ લો, કમાણુદ્દીનખાનજી ૧ લા, નેવરખાનજી, ગજનફરખાનજી ૨ જા (મૃ. ૧૮૮૭) અને તેહજંગખાનજીને મળ્યા, ગીદડનું નામ ૧૮૯૮ માં ‘સરદારગઢ' રાખવામાં આવ્યું. ત્યાં શેરજમાનખાનજીના ખીજા સાહેબનદા મુખત્યારખાનજી(મૃ. ૧૮૧૧)ની શાખા પ્રવતૅલી, એમના પૌત્ર નથુખાનજી પછી એમના પુત્ર સાહામતખાનજી ગાદીવારસ થયા (૧૮૬૭). એમાં એમના નાના ભાઈ અનવરખાનજી ભાગદાર ઠર્યા હતા. ૯૨ ૧૬. માંગરાળ—અહીં ૧૭૪૮ માં શેખમિયાંએ પેાતાની સત્તા સ્થાપી હતી. એમના વ‘શના શેખ બદરુદ્દીન પછી એમના પુત્ર ખાવામિયાં (૧૮૧૫-૨૩) તખ્તનશીન થયા. અપુત્ર ખાવામિયાં પછી એમના નાના ભાઈ શેખ ખડામિયાં ગાદીએ આવ્યા. ૧૮૪૬ માં મકરાણીઓએ માંગરેાળ પર ધાડ પાડી રાજમહેલ લૂંટયો. આનું વળતર અંગ્રેજ એજન્સીએ જૂનાગઢ પાસેથી અપાવ્યું, કેમકે જૂનાગઢ રાજ્યે એને મદદ કરવાના કરાર કરેલા હતા. ૧૮૬૪ માં માંગરોળમાં અદાલત સ્થપાઈ, ડામિયાં ગુજરી જતાં એમના મેાટા પુત્ર શેખ બાપુમિયાં ગાદીએ આવ્યા (૧૮૭૪), એમને વારસા એમના નાના ભાઈ હુસેમિયાંને મળ્યા (૧૮૭૯), એમની સગીર અવસ્થામાં 'ગ્રેજ એજન્સીએ માંગરાળના વહીવટ સંભાળેલા, હુસેનમિયાંના સમયમાં કારભારી છેટાલાલ શિવજીએ માંગરાળનુ` રાજકીય બધારણ નવી પદ્ધતિનું બાંધી આપ્યું. ૧૯૦૭ માં હુસેનમિયાં અપુત્ર ગુજરી જતાં એમના નાના ભાઈ જહાંગીરમિયાંને ગાદી મળી. એમના સમયમાં કૅરાનેશન હાઈસ્કૂલ સ્થપાઈ (૧૯૧૨) ૯૩ Page #180 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રિયાસત ૧૭. ખંભાતમિનખાન ૨ જાના વખત(૧૭૪૮–૮૩)થી અહીં નવાબી સ્થિર થઈ હતી. વસઈની સંધિથી પેશવાએ ખંભાતને લગતા પિતાના સઘળા હક્ક અંગ્રેજ સરકારને સુપરત કરી દીધા હતા (૧૮૦૦). ૧૮૧૮ માં બ્રિટિશ સત્તા ગુજરાતમાં દઢ થતાં ખંભાતમાં જુદે રેસિડેન્ટ રાખવાની પ્રથા બંધ થઈ ને ખેડા જિલ્લાના કલેકટરને ખંભાત રાજ્યને પોલિટિકલ એજન્ટ ઠરાવવામાં આવ્યું. એ વખતે ફતેહઅલીખાન (૧૭૮૦–૧૮૨૩) ખંભાતના નવાબ હતા. ફતેહઅલી ખાન અપુત્ર ગુજરી જતાં એમના પછી એમના ભાઈ બંદઅલીખાન તખ્તનશીન થયા. એમને વારસે એમના ભાઈ યાવરઅલીખાનને મળે, પણ એમણે ગાદીને હકક પિતાના શાહજાદા હુસેન યાવરખાનને આપી દીધો (૧૮૪૧). ૧૮૫૩ માં મીઠાની જકાત નાખી ને રાજ્યની હદમાં રહેલા મીઠાના અગર બંધ કરવામાં આવ્યા. ૧૮૮૦માં લાંબું રાજ્ય કરી નવાબ હુસેનયાવરખાન જિન્નતનશીન થયા. એમના પછી એમના વડા શાહજાદા જફરઅલીખાનનવાબ (૧૮૮૦-૧૯૧૫) થયા. ૧૮૮૧ માં મીઠા અને અફીણ પકવવાનું કાયમ માટે બંધ કરવા અંગે તથા અફીણના વેચાણ અંગે અંગ્રેજ સરકાર સાથે કરાર થયા. ૧૮૮૪-૮૫ માં બ્રિટિશ હિંદની જેમ ખંભાત રાજ્યમાં જકાતના દર નક્કી કરવામાં આવ્યા. ૧૮૮૮માં ખંભાત રાજ્યમાં મુક્ત વેપાર-રોજગારની છૂટ થઈ. ૧૮૮૯ માં શેપર્ડ મારકીટ થઈ. ૧૮૯૦ માં દીવાન શામરાવ નારાયણ લાડ સામે લેકએ હુલડ મચાવ્યું, એને દાબવા માટે ખેડા જિલ્લાના કલેક્ટરની મદદ લેવી પડેલી. અંગ્રેજ સરકારે ખંભાતને વહીવટ પિતાને હસ્તક લીધે ને ૧૮૯૪ માં દીવાન તરીકે શ્રી માધવરાય વ્યાસની નિમણૂક કરી રાજ્યાધિકાર નવાબને પાછી સોંપ્યા. ૧૮૯૦ માં ખંભાત દરબારી ગેઝેટ શરૂ થયું. ૧૮૯૨ માં સુધરાઈ સ્થપાઈ. ૧૮૯૩ માં ન્યાયમંદિરનું નવું મકાન બંધાયું તેમજ કેનેડી હોસ્પિટલ થઈ. ૧૮૯૮ માં ઝનાના હોસ્પિટલ થઈ. ૧૯૦૧ માં ખંભાતની ટંકશાળ બંધ થઈ. ૧૯૦૧ માં પેટલાદ-ખંભાત રેલવે નાખી એને આણંદ-પેટલાદ રેલવે સાથે જોડવામાં આવી. ૧૯૦૮ માં ખંભાતમાં કાપડ વણવાની મિલ સ્થપાઈ. ૧૯૧૧ માં ખંભાતી નાણાનું ચલણ બંધ થયું.૯૪ ૧૮ સચીન–સચીનના નવાબ સીદી મુસલમાન છે. જંજીરા(કાંકણુ)ની જાગીર એમને ૧૫ મી સદીમાં મળેલી. ૧૭૯૦ માં બ્રિટિશ સરકારે એમના વંશજ બાલુમિયાંને જંજીરાના બદલામાં સચીનની જાગીર આપી. ત્યારથી આ વંશની રાજધાની સચીનમાં થઈ. નવાબ ઇબ્રાહીમ મહંમદ યાકુતખાન(૧૮૨–૧૮૫૩)ના સમયમાં રાજ્યનું દેવું વધી જતાં અંગ્રેજ સરકારે રાજ્યને વહીવટ પિતાને હસ્તક લીધે. નવાબ અબ્દુલકરીમખાન(૧૮૫૩–૧૮૬૯)ને ૧૮૫૯ માં અંગ્રેજ સરકારે રાજ્ય પાછું સોપ્યું. પછી ઇબ્રાહીમ મહંમદ યાકૂતખાન ૨ જા તખ્તનશીન થયા. એ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ બ્રિટિશ કાણ ૧૮૭૩ માં ગુજરી જતાં એમના વડા શાહજાદા અબ્દુલકાદર ગાદી પર બેઠા. એમણે પિતાના સગીર શાહજાદા ઇબ્રાહીમખાનની તરફેણમાં ગાદીત્યાગ કર્યો. એમની સગીર અવસ્થા(૧૮૮૯-૧૯૦૭)માં અંગ્રેજ સરકારે રાજ્યકારભાર સંભાળે. નવાબે શાહજાદા નજર અલી ખાનને નવાબપદ આપ્યું.૯૫ ૧૯. પિળે (પછીથી વિજયનગર)-ઈડરના પહેલા રાઠોડ વંશના છેલ્લા રાજા ચંદ્રસિંહ પડોશના જાગીરદાર ઠાકરના સતત ઉપદ્રવથી કંટાળી પોળે ચાલ્યા ગયા ત્યારે ત્યાં પ્રતિહાર કુલના એમના સસરા રાજ્ય કરતા હતા. પળે પાસેના સરસવ ગામમાં સસરાને નિમંત્રણ આપી દગાથી મારી નાખ્યા ને પળેની ગાદી, કબજે કરી ત્યાં પિતાને વંશ સ્થાપે (૧૭૨૦). એમના વંશજ પહાડસિંહજી પછી એમના પુત્ર નવલસિંહજી ગાદીએ આવ્યા (૧૮૫૯). એમની હયાતી બાદ એમના કાકાના દીકરા હમીરસિંહજી રાજા થયા (૧૮૬૪). પિળાનાં હવાપાણું સારાં રહેતાં નહિ હોવાથી હમીરસિંહજીના વખતથી રાજ્યકર્તા ઘોડાદરમાં દરબારગઢ બાંધી ત્યાં રહેતા થયા. એમના મૃત્યુ બાદ પાટવી કુંવર પૃથ્વીસિંહજી સગીર વયે ગાદીએ બેઠા. (૧૮૮૯).૧૬ એમણે પુખ્ત વયના થતાં ૧૮૯૩ માં સત્તાનાં સૂત્ર સંભાળ્યાં. તેઓ ૧૯૦૫ માં અપુત્ર અવસાન પામ્યા, આથી એમને ગાદીવારસે એમના નાના સાવક ભાઈ ભૂપતસિંહજીને મળ્યા (૧૯૦૬). ભૂપતસિંહજીના મોટા ભાઈ મોબતસિંહજીએ પળાની ગાદી પરને હક્ક તજી દઈ ઈડર તાબાની વેરાબર જાગીર સંભાળી. આગળ જતાં એમને એ ઉપરાંત પળે રિયાસતની ગાદીને વારસો પણ પ્રાપ્ત થયો (૧૯૧૩).. મહેબતસિંહજી ૧૯૧૪માં મૃત્યુ પામ્યા.૯૭ ૨૦મોહનપુર-મોહનપુર(હાલ તા. પ્રાંતીજ)ને ઠાર રહેવર રાજપૂત હતા. એ ચંદ્રાવતીના પરમાર રાવના કુલના હતા. એમના પૂર્વજ જસપાળ ચંદ્રાવતીથી ૧૨૨૭માં હડોલ આવી વસેલા. એમની તેરમી પેઢીએ પૃથુરાજ થયા. એમણે ધડવાડામાં રિયાસત સ્થાપી. હાલમાં ઠાકર હરિસિંહે ગાદી સ્થાપી. એમના પછી પબાજી, સહાજી, હીંગોળજી, ગંગદાસ અને મુનદાસ નામે એક પછી એક રાજા થયા. હીંગોળજીના કુંવર રાજસિંહજીએ રણુસણમાં જુદી ગાદી સ્થાપી. હીંગોળજીના ભત્રીજા ગંગદાસના પુત્ર મુનિદાસજીએ મોહનપુર વસાવી ત્યાં રાજધાની કરી. મુનદાસજી પછી મને હરદાસજી, સેઢસિંહજી, દલીજી અને જિતસિંઘજી ક્રમશઃ ગાદીએ આવ્યા. પછી જાલમસિંહજીને ગાદીવારસ મળે (૧૭૬૪), પણ એ અપુત્ર હાઈ એમના પછી એમના ભાઈ અભેસિંહજી ગાદીએ આવ્યા (૧૭૮૪). એ ૧૭૯૩ માં અપુત્ર મરણ પામ્યા ને સરડોઈ(તા. મોડાસા)ના ઠાકોર હિદુસિંઘજી મોહનપુરના ઠાકોર થયા (૧૭૯૫). ૧૮૦૧ માં એમની હયાતી બાદ એમના પુત્ર સાલમસિંહજી Page #182 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રિયાસતા ગાદીએ આવ્યા. મહીકાંઠા એજન્સીના સમયમાં રાજસિંહજી પછી દાલતસિંહજી (૧૮૫૦) અને એમના પછી ઉમેદસિંહજી ગાદીવારસ થયા. પછી ૧૮૮૨ માં હિંમતસિંહજી ગાદીએ આવ્યા. એમની સગીર અવસ્થા દરમ્યાન ૧૨ વર્ષ એજન્સીના વહીવટ રહેલ. પુખ્ત વયના હિંમતસિહજીના ગેરવડીવટના કારણે એજન્સીએ ૧૯૦૫ માં વહીવટ પેાતાને હસ્તક લીધા.૯૮ ૧૫૧ ર૧. માલપુર—માલપુરના ઠાક્રાર ઈડરના જૂના રાઠાડ રાવના વંશના હતા. એ વંશના વાસિંહજીએ ૧૪૬૬ માં માલપુરમાં ગાદી સ્થાપી હતી. વાઘસિંહજી પછી ગાવિંદસિંહજી, પૂજા, ઉદેકરણજી, જગતિસંહજી, જેતસિંહજી, અનેાપસિંહજી અને ભીમસિંહજી ગાદીએ બેઠા (૧૬૦૧-૧૭૨ ૬). ભીમસિ ંહજીએ માલપુરને ફરતા કિલ્લા બધાવ્યા. ૧૭૬૩ થી અહીં. ભીમસિહજીના પુત્ર રાઉલ ઇંદ્રસિહજી રાજય કરતા હતા. એમના સમયમાં માલપુર ઉપર ગાયકવાડ સરકારના ઘાસદાણાના લાગા શરૂ થયા. ૧૭૮૧ માં રાયસિંહજી, પછી એમના ભાઈ કરણુસિ હજી, પછી ૧૭૮૭ માં કિશારસિંહજી, પછી જાલમસિંહજી, પછી તખતસિંહજી, પછી ખુમાનસિંહજી ને પછી શિવસિ ંહજી ગાદીએ આવ્યા (૧૮૬૪). ૧૮૧૬ થી ઈડરના મહારાજાને! ખીચડીવેરા લાગુ પડયો હતા. શિવસિંહજી પછી એમના પુત્ર દીસ હજી ગાદીએ બેઠા (૧૮૮૨). એમની સગીર અવસ્થામાં એજન્સીના વહીવટ રહેલા. દીપસિં’હજી ૧૯૧૪ માં મૃત્યુ પામ્યા ને જસવંતસિંહજી ગાદીએ બેઠા.ટ રર. અહમદનગર-અહમદનગર પહેલાં ઇડર રાજ્યના ભાગ હતું. મહારાજા શિવસિંહે (૧૭૪૨–૯૧) એ પેાતાના ખીજા પુત્ર સંગ્રામસિંહને સુપરત કર્યું, સંગ્રામસિંહ પછી લિમિસંહ ગાદીએ આવ્યા. પછી ગાદીવારસે એમના દત્તક પુત્ર પ્રતાપસિ ંહને મળ્યા. પછી કરીસિંહ ગાદીએ આવ્યા. એ ૧૮૩૫ માં મૃત્યુ પાયા ને અંગ્રેજ અધિકારીએની તકેદારી છતાં એમની રાણીએ સતી થઈ. આ કુપ્રથા રદ કરવાની શરતે ૧૮૩૬ માં પૃથ્વીસિંહજીને ગાદી આપવામાં આવી, એમનું ૧૮૩૯ માં અવસાન થયું. પૃથ્વીસિ ંહુજીના નાના ભાઈ તખ્તસિંહજીની સમજાવટથી પૃથ્વીસિંહજીની વિધવા સતી ન થઈ. પૃથ્વીસિંહજીને બાલ કુંવર અકાળ મૃત્યુ પામતાં ગાદી તખ્તસિંહને મળી (૧૮૪૧). ૧૮૪૩ માં જોધપુરના રાજા અપુત્ર મૃત્યુ પામતાં તખ્તસિંહને ત્યાંની ગાદી આપવામાં આવી, આથી અહમદનગરની રિયાસત ઈડર રાજ્યમાં ભેળવી દેવામાં આવી (૧૮૪૮).૧૦૦ ૨૩. માણસા-ચાવડા વંશના સામંતસિહના પુત્ર અહિવતના વંશજ સૂરિસંહે રાજગાદી અંબાસણુ(હાલ તા. મહેસાણા)માંથી માણુસા (તા. વિજાપુર) ખસેડી હતી (૧૬૦૯). આ વશના ચાવડા વનરાજ ચાવડાના વંશના છેલ્લા Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર બ્રિટિશ કહ રાજા સામંતસિંહના પુત્ર અહિપતના વંશજે હેવાનું મનાય છે. સૂરસિંહજી પછી પ્રતાપસિંહ, વછરાજ, પૃથ્વીરાજ, પ્રતાપસિંહ, પર્વતસિંહ, નહારસિંહ, ફતેસિંહ, જેરાજી, ભીમસિંહ અને રાજસિંહ (મૃ. ૧૮૮૬) રાજા થયા પછી એમના ભાઈ કેસરીસિંહ (મૃ. ૧૮૮૯) ગાદીએ આવ્યા. એમના પુત્ર તખતસિંહજી ૧૮૮૯ માં ગાદીએ આવેલા. એમની સગીર અવસ્થા દરમ્યાન એજન્સીએ કારભાર સંભાળેલ. તખસંહજીએ પુખ્ત વયના થતાં ૧૮૯૭ માં વહીવટ સંભાળી લીધે.૧૦૧ ૨૪, ઈલેલ-ઝાલાઓની શાખા ગણુતા મકવાણું રાજપૂતોમાંથી ઉત્પન્ન થયે હેવાને દાવો કરતા હરપાળના બીજા કુંવર વિજયપાળના વંશજ વિશાળ લીંબોદરાના ઠાકોર સાથે સંબંધ બાંધી કેળી ગણાયા. એમના વંશજ વાઘાજીએ ૧૫૯૬ માં ઇલેલમાં પિતાની રાજધાની સ્થાપી. આગળ જતાં ઠાકોર નાહારસિંહજી પછી દીપસિંહજી અને વખતસિંહજી રાજા થયા. વખતસિંહજીની સગીર અવસ્થા દરમ્યાન એજન્સીએ મૅનેજમેન્ટ નીમેલું. પુખ્ત વયના થઈ કારભાર સંભાળ્યા બાદ એમણે ઘણું સુધારા કર્યા, એમને ત્રીજા વર્ગની રિયાસતને દરજજો મળ્યા (૧૮૮૭), અપુત્ર વખતસિંહજી પછી એમના પિતરાઈ ભાઈ માનસિંહજી ઠાકર થયા (૧૮૯૮). તેઓ નિરક્ષર હોવાથી અદાલતી અધિકાર સાબરકાંઠા થાણદારને હસ્તક રહ્યા. માનસિંહજી પછી એમના પુત્ર વજેસિંહજી ગાદીએ આવ્યા (૧૯૦૨), એમની સગીર અવસ્થા દરમ્યાન એજન્સીનું મૅનેજમેન્ટ રહ્યું (૧૯૧૬ સુધી).૧૦૨ ૨૫. રણાસણ-આ સંસ્થાનના ઠાકોર રહેવર રાજપૂત હતા. એમના પૂર્વજો ચંદ્રાવતી જાગીરના રાવના કુટુંબી હતા. આ રિયાસતના સ્થાપક રાજસિંહજી હતા. એમણે ઈડર રાજ્યની સારી સેવા કરેલી. એમણે રણાસણ વસાવી ત્યાં રાજધાની કરી. એમના પુત્ર અને ઉત્તરાધિકારી સૂરસિંહજીએ મેડાસા અને પ્રાંતીજના તેફાની ભીલેને વશ કરેલા. એમના પછી સરવરસિંહજી, અદેસિંહજી અને ભારતસિંહજી ક્રમશઃ વારસદાર થયા. પછી ખુમાનસિંહજી ગાદીએ આવ્યા (૧૭૬૮). એમના પુત્ર મકનસિંહજી (૧૮૦૨-૨૮)ના સમયમાં બ્રિટિશ સરકાર સાથેના સંબંધ બંધાયા. પછી રાયસિંહજી (૧૮૨૮-૩૮) અને એમના પછી એમના કાકાના દીકરા લાલસિંહજી ગાદીએ આવ્યા. અપુત્ર લાલસિંહજી (મૃ. ૧૮૪૨) પછી એમના પિતા નાહારસિંહજી અને એમના પછી એમના કાકાના દીકરા સરતાનસિંહજીને ગાદી મળી. પછી એમના કુંવર વજેસિંહજી (૧૮૪૫–૭૯) પછી એમના કુંવર હમીરસિંહજી (૧૮૭૯-૮૦), ને પછી એમના કાકાના દીકરા કિશોરસિંહજી ગાદીએ આવ્યા (૧૮૯૦). એમના મૃત્યુ (૧૯૧૪) બાદ પૃથ્વીસિંહજી નામે ભાયાત રાજવારસ ઠર્યા.૦૩ Page #184 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રિયાસતો ૧૫ ૨૬ વરસેડા–ત્યાંના ઠાકર માણસાના ચાવડા રાવળના ભાયાત હતા. આ ચાવડા પિતાને વનરાજ ચાવડાના વંશજ સામંતસિંહના પુત્ર અહિપતના વંશજ ગણાવે છે. અહિપતે મેરગઢ(કચ્છ)માં ગાદી સ્થાપી. એમના વંશજ પૂજાજીએ પહેલાં ધારપુર(પાલણપુર તાબે)માં ને પછી અંબાસણમાં રાજય સ્થાપ્યું. એમના પુત્ર મહેસાજીએ મહેસાણુ વસાવ્યું. એમની ચોથી પેઢીએ જેસિંહજી થયા. એમના પુત્ર સૂરજમલજીને વરસડાની જાગીર મળી, પણ એ પ્રાયઃ મહેસાણામાં રહેતા હતા. એમને પાંચમા વંશજ ગંગજી થયા. તેઓ અપુત્ર હતા. એ વિ. સં. ૧૫૬૫(ઈ. સ. ૧૫૦૭-૦૮)માં વરસડા આવી વસ્યા, જ્યાં એમને આશકરણછ નામે પુત્ર થયા. આશકરણજીના પુત્ર રામસિંહે રામપુર વસાવ્યું. એમની પાંચમી પેઢીએ ભીમસિંહ થયા તેમણે ભીમનાથ મહાદેવ સ્થાપ્યા. પછી બદસિંહ, રતનસિંહ, મોતીસિંહ અને કિશોરસિંહ નામે રાજા થયા. કિશોરસિંહ પછી એમના પુત્ર સૂરજમલજી ગાદીએ આવ્યા (૧૮૮૧). એમણે ૧૯૧૮ સુધી રાજ્ય કર્યું. ૧૦૪ ૨૭ પેથાપુર–કર્ણ વાઘેલાના પુત્ર જેતા અને વરસિંહ હતા તેમણે અનુક્રમે કલેલ અને સાણંદમાં પિતાની ગાદી સ્થાપી હતી. કલોલની શાખામાંથી રૂપાલની પેટાશાખા થઈ. ત્યાંના સાવંતસિંહજીના નાના કુંવર સેમેશ્વરને કોલવડા વગેરે ૧૪ ગામ મળ્યાં. સેમેશ્વરના પૌત્ર ચાંદેજીના પુત્ર હિમાળાજી થયા. એમણે પિતાના મામા પથુજી ગેહિલને મારી એમનું સેખડા લઈ લીધું. સતી થયેલી મામીની સૂચના અનુસાર એમણે મામા પિથાજીના નામ પરથી સેખડાનું નામ પેથાપુર” રાખ્યું ને રાજગાદી ત્યાં રાખી. હિમાળાજી જેનાથી દસમી પેઢીએ થયા. એમના પછી નવમા રાજા પૂજે ૧૫૬ માં ગાદીએ આવેલા. એમના પછી દસમા રાજા હિંમતસિંહજી થયા. એમના સગીર પુત્ર ગંભીરસિંહજી પુખ્ત વયના થતાં ૧૮૯૨ માં તખ્તનશીન થયા. એમના મૃત્યુ બાદ ચેડા દિવસમાં એમનાં ઠકરાણુને કુંવર જ તેમનું નામ ફતેસિંહજી રખાયું. એમની સગીર અવસ્થામાં એજન્સીનું મેનેજમેન્ટ રહેલું. ૧૦૫ ૨૮. પુનાદરા–અહીંના રાજ્યકર્તાઓના પૂર્વજ પહેલાં મકવાણા રાજપૂત હતા, પછીથી ઈસ્લામ સ્વીકારી મોલેસલામ થયેલા. ઝાલા હરપાળે પાટડીમાં ગાદી સ્થાપી, એમના વંશજ ધ્રાંગધ્રામાં સત્તારૂઢ થયા. એમના આઠમા કુંવર બાપુજીના વંશજ હરિસિંહજી કેળીની કન્યા સાથે લગ્ન કરી મકવાણું કોળી થયા. પછી એમણે સુલતાન મહમૂદ બેગડાની નોકરીમાં રહી, ઈસ્લામ સ્વીકારી માંડવાની જાગીર પ્રાપ્ત કરી (૧૪૭૩). એમાંથી આતરસુંબાની શાખા થઈ. એ શાખાના જોરાવરસિંહજીજેરામિયાં પાસેથી ૧૮૦૪ માં ગાયકવાડ સરકારે આતરસુંબા લઈ લીધું તેપણું Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સિટિશ કાહ પુનાદરા વગેરે ગામ એમના કબજામાં રહેવા દેવામાં આવ્યાં ત્યારથી આ વંશની રાજગાદી પુનાદરામાં થઈ. જોરાવરસિંહ પછી નહારસિંહ-નહારમિયાં (મૃ. ૧૮૪૦), અમરસિંહજી (મૃ. ૧૮૬૫) અને અભયસિંહ ગાદીએ આવ્યા. ૨૯ ખડાલ-ઝાલા કુલના હરપાળે પાટડીમાં ગાદી સ્થાપેલી. એમના પુત્ર બાપુજીના વંશજ હરિસિંહના પુત્ર જમાલમિયાં થયા. એમના સમયમાં માંડવાની અને આતરસુંબાની શાખાઓ થઈ. હાજીમિયાંના નાના કુંવર વજેસિંહજીએ ખડાલ સંસ્થાનની સ્થાપના કરી. પછી સૂરસિંહજી, રૂપસિંહજી, જગતસિંહજી, સરદારસિંહજી, હિંમતસિંહજી અને કેશરીસિંહજી રાજા થયા. કેશરીસિંહજીએ અશાંતિના સમયમાં અંગ્રેજ સરકારનો આશ્રય લીધે હતું (૧૮૧૨). એમના મૃત્યુ (૧૮૨૨) બાદ એમના કુંવર દેલતસિંહજી ગાદીએ આવ્યા, પણ એ છે વર્ષ રાજ્ય ભોગવી ૧૮૨૮ માં મૃત્યુ પામ્યા. એમના પછી ફતેહસિંહજી (૧૮૨૮-૪૭), સરદારસિંહજી (૧૮૪૭–૮૪) અને સુરસિંહજી (૧૮૮૪થી) રાજવારસ થયા. ૦૭ ૩૦. ઘોડાસર–વાત્રકકાંઠામાં આવેલી આ રિયાસતના ઠારના પૂર્વજ બુંદેલખંડથી ગુજરાત આવેલા. એ વંશના મયાજીએ ભરડામાં ગાદી સ્થાપી હતી. એમના વંશજ સુંદરજીએ ઘેરાસરમાં રાજધાની કરી. આગળ જતાં દાદાસાહેબ ૧ લા. ઠાકોર થયા. એમના સમયમાં મહીકાંઠા એજન્સી સ્થપાઈ (૧૮૨૧). એમના પુત્ર જાલમસિંહજીએ જાલમપુરા વસાવ્યું. એમના વખતમાં આ રિયાસત મહીકાંઠામાંથી ખેડા જિલ્લામાં મુકાઈ. પછી દલપતસિંહજી અને અજબસિંહજી થયા. એમણે બે અજબપુરા વસાવ્યાં. એમના પછી એમના પૌત્ર સૂરજમલજી ગાદીએ આવ્યા (૧૮૫૫). ૧૮૬૮ માં આ રિયાસત પાછી મહીકાંઠામાં મુકાઈ. એમના કુંવર દાદાસાહેબ ૨ જા ૧૮૮૩ માં ગાદીએ આવ્યા. અપુત્ર દાદાસાહેબના અવસાન (૧૯૧૨) પછી એમના નાના ભાઈ રતનસિંહજી થોડા સમયમાં ગુજરી ગયા. આ વંશના રાજા મૂળમાં રાજપૂત હતા, પણ કાળી કન્યાઓને પરણતાં ડાભી થયા હતા” ૩૧, કટોસણ–ત્યાંના ઠાર મકવાણું કળી કુલના હતા. કચ્છના રાજા દેશર મકવાણાના મરણોત્તર પુત્ર હરપાળજીએ કણ વાઘેલાની હાર થયા બાદ પાટડીમાં રાજગાદી સ્થાપી. એમના વંશજ ઝાલા મકવાણું કહેવાયા. હરપાળજીના વડા કુંવરે કટોસણ પાસેના સાંથલમાં ગાદી સ્થાપી. એમના નાના ભાઈના વંશજ ધ્રાંગધ્રા, વાંકાનેર, લીંબડી, વઢવાણ, સાયલા, ચૂડા વગેરે સ્થળોએ રાજ્ય કરતા થયા. એનાથી નાના ભાઈએ ઈલેલમાં રાજ્ય સ્થાપ્યું. સાંથલમાં ખાનાજી નામે પ્રતાપી પૂર્વજ થયા. એમણે મહમૂદશાહ બેગડાના રાજ્યમાં ઉપદ્રવ કરતા કાળા ભીલને મારી નાખી બાદશાહને પ્રસન્ન કર્યો ને કટોસણુની આજુબાજુનાં ૮૪ ગામ પ્રાપ્ત કર્યા. એમણે Page #186 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રિયાસતા ૧૫૫ સાંથલથી ગાદી કટોસણ ખસેડી. એમની દસમી પેઢીએ ઠાકોર જસવંતસિંહજી થયા. એમના પછી હરપાળજી, હરખાજી, નારાયણજી અને રાયસિંહજી નામે ઠકેર ગાદીએ આવ્યા. પછી અજબસિંહજીએ (લગ. ૧૭૪૭) કટોસણનું રાજ્ય ઘણું વધાર્યું. એમના વખતમાં મરાઠાઓએ કટોસણ પર ચડાઈ કરી ખંડણી લીધી. અજબસિંહજીએ જોધપુરના મહારાજા વખતસિંહજી તથા એમના ભાઈ અભયસિંહજીને મદદ કરી પ્રસન્ન કરેલા તેથી તેઓએ એમને ઘણી બક્ષિસ આપેલી, જેથી એમની ખ્યાતિ વધી હતી. રાધનપુરના નવાબને ઈડરગઢ પરના આક્રમણમાં મદદ કરવા બદલ અજબસિંહજીએ ઈડરના મહારાવને રૂપિયા સાઠ હજારનો દંડ ભરવો પડે. સૂરજમલજીએ ગાયકવાડ ફતેહસિંહરાવને પ્રસન્ન કરેલા, પરંતુ બાળ વયના બનેસિંહજીના વખતમાં મલ્હારરાવ ગાયકવાડે કટોસણ કબજે કર્યું ને લૂંટાવી દીધું. થોડા વખતમાં ગાયકવાડ સરકારે મલ્હારરાવને વશ કરી બનેસિંહજી(મૃ. ૧૮૧૮)ને કટોસણ પાછું અપાવ્યું. ઠાકર રાણાજીના સમયમાં મહીકાંઠા એજન્સી સ્થપાઈ (૧૮૨૨). તેઓ લૂંટારાઓને વશ કરવામાં એજન્સીને સક્રિય મદદ કરતા હતા. ખંડેરાવ ગાયકવાડ પાટણ આવ્યા ત્યારે રાણાજીએ એમને કટોસણ આવવા નિમંત્રી એમની સારી આગતા-સ્વાગતા કરી હતી. રાણજી ૫૧ વર્ષ રાજ્ય ભોગવી ૧૮૬૯ માં મૃત્યુ પામ્યા. પછી એમના કુંવર કરણસિંહજી ગાદીએ આવ્યા. એમણે ૩૧ વર્ષ રાજ્ય કરી પિતાની રિયાસતની આબાદી વધારી. એમના પછી એમના પાટવી કુમાર તખ્તસિંહજી ગાદીએ આવ્યા (૧૯૦૧). ૧૯૧૧ માં આ રિયાસતને ત્રીજા વર્ગને દરજજો મળે ૧૦૯ ૩રઆંબલિયારા–વાત્રકકાંઠામાં આવેલા આ સંસ્થાનના રાજ્યકર્તા ચૌહાણ રાજપૂત હતા. સાંભરથી આવેલા એમના પૂર્વજ કસનદાસને મુઘલ બાદશાહ તરફથી આ તાલુકે ૧૬૧૯ માં ઇનામમાં મળેલો. પછી સબળાજી (૧૬૭૩૮૯), રૂપાજી (૧૬૮૯-૧૭૨૪), માંધાજી (૧૭૨૪-૭૩) અને ઝાલાજી (૧૭૭૩૧૮૧૦) થયા. ૧૯૮ માં અહમદનગરના મહારાવ સંગ્રામસિંહજી અને મોડાસાના મહારાજા જાલમસિંહજીએ આંબલિયારા પર હુમલો કર્યો ત્યારે ત્યાંના ઠાકોર ઝીલાના પ્રતાપી કુંવર ભાથીજીએ એને પાછો હઠા વેલે. ૧૮૦૮માં એમણે aષાનંદરાવ ગાયકવાડ સાથે સંધિ કરી. ઝાલાજી પછી ૧૮૧૦માં ભાથીજી, ૧૮૧૪ માં નાથસિંહજી અને ૧૮૩૮ માં અમરસિંહજી ગાદીએ આવ્યા. પછી ૧૮૭૬ માં જાલમસિંહજી ઠાકોર થયા, પણ એ સગીર વયના હાઈ એજન્સીએ વહીવટ સંભાળ્યો. ૧૮૭૯ માં ઠાર પુખ્ત વયના થતાં એમને પૂર્ણ સત્તા મળી. એમને વહીવટ લોકપ્રિય હતે. દુકાળના વખતે એમણે પ્રજાને ઘણી મદદ કરેલી. ૧૯૦૮ માં એમના પુત્ર કેશરીસિંહ સત્તારૂઢ થયા.૧૧૦ Page #187 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ હ. ૩૩ સુદાસણા–દાંતાના પરમાર મહારાણું રાજસિંહજીના ભાઈ જસાજીને સુદાસણની જાગીરી મળી હતી. જસ પછી એમના પાટવી કુંવર સરદારસિંહજી ગાદીએ આવ્યા. એમના પૌત્ર અમરસિંહજીએ દાંતાનું એક પરગણું જીતી લીધેલું ને શેડો વખત દાંતા ઉપર પણ કબજે કરેલ. પછી ફતેસિંહજી અને એમના પછી મહેબતસિંહજી ગાદીએ આવ્યા. એમણે ૧૮૦૪ માં ગાયકવાડ સૌન્યને પાછું હઠાવેલ. એમના ત્રીજા પુત્ર પરબતસિંહજીને ૬૦ વર્ષની વયે ગાદી મળી (૧૮૪૫) ને એમના પછી એમના કુંવર તખ્તસિંહજી ગાદીએ બેઠા (૧૮૮૫). એમને વારસે એમના પાટવી કુંવર પૃથ્વીસિંહજીને મળ્યા (૧૯૦૦). ત્યારે આ રિયાસત પાંચમા વર્ગની ગણાતી; ૧૯૧૯ માં આ રિયાસતને ચેથા વર્ગને દરજજો પ્રાપ્ત થયે. ૧૧૧ ૩૪. થરાદ–ત્યાં પહેલાં પરમારનું ને પછી ચૌહાણેનું રાજ્ય હતું. ૧૩ મી સદીના આરંભમાં એ મુલતાની મુસલમાનેનું પરગણું થયું. ૧૮ મી સદીના આરંભમાં અહીં પહેલાં પાલણપુરની ને પછી રાધનપુરની આણ પ્રવતી. ૧૭૫૯ માં આ જાગીર મેરવાડાના ખાનજીને મળી. એ વાઘેલા સરધરા શાખાના હતા. ખાનજી પછી એમના પાટવી કુંવર આનંદસીંગજી રાજા થયા (૧૭૮૬). ઠાકર હરભમજીએ ૧૮૧૯ માં લૂંટારાઓ સામે અંગ્રેજ સરકારની લશ્કરી મદદ માગી ને એની સાથે કરાર કર્યા. ૧૮૨ માં કરણસીંગજી ગાદીએ આવ્યા, ને ૧૮૫૯ માં એમના પૌત્ર ખેંગારસીંગજીને ગાદી મળી. ૧૮૯૨ માં એમના કુંવર અભેસીંગજી ગાદીએ આવ્યા.૧૧૨ અભેસીગ પછી દલિતસિંહજીને ગાદી મળી (૧૯૧૦). એમના વખતમાં થરાદમાં એંગ્લો-વર્નાક્યુલર સ્કૂલ અને શ્રી દોલતસિંહજી લાઈબ્રેરી સ્થપાઈ. મેરવાડામાં ત્રીકમ જીવરાજ દવાખાનું શરૂ થયું (૧૯૧૩-૧૪).૧૧૩ ૩૫. કડાણા-ઝાલેદના પરમાર વંશના રાજા જાલમસિંહજી ૨ જાના કુંવર સંતે ૧૨૫૫ માં સંથ(સંત)માં પોતાની ગાદી સ્થાપી હતી. એમના ભાઈ લીમદેવજીએ સૂથની ઉત્તરે કડાણું વસાવી ત્યાં રિયાસત સ્થાપી. આ મુલકમાં બહાદુર અને જોરાવર ભીલ લેકેની વસ્તી હોવાથી આજુબાજુના કેાઈ રાજા એની ઉપર ખંડણ લાદી શક્યા નહિ. કડાણને હંમેશાં સુંથ, ડુંગરપુર કે વાડાશિનેર સાથે સંઘર્ષ થયા કરતે. ઠાકર પરબતસિંહજીના સમયમાં સ્થના રાજા ભવાનીસિંહજીએ કડાણા પર પિતાની અધિસત્તા હોવાનો દાવો કરેલે, પણ પિલિટિકલ એજન્ટે એને અલગ અને સ્વતંત્ર ઠરાવેલું (૧૮૭૧). પરબતસિંહજીનું મૃત્યુ થતાં (૧૮૮૯) એમના દત્તક કુંવર છત્રસાલજી ગાદીએ બેઠા. એમની સગીર અવસ્થામાં એજન્સીને વહીવટ રહેલે. એ પુખ્ત વયના થતાં ૧૯૦૧ માં એમને સત્તાનાં સૂત્ર સોંપાયાં.૧૧૪ Page #188 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રિયાસતા ૧૦ ૩૬. ભાદરવા-કર્ણ વાઘેલાના વંશજ જેતાએ કલોલમાં અને વરસિંહે સાણંદમાં રિયાસત સ્થાપી. જેતાજીના વંશજ લૂણુકરજીએ અનગઢ (વાસદ પાસે) જીતી લઈ ત્યાં રાજધાની કરી. આગળ જતાં ત્યાંથી જાસપુર (૧૪૮૩), ત્યાંથી બહીધર (૧૬૭૭) અને ત્યાંથી ભાદરવા (વાસદ પાસે) રાજધાની ખસી. ભાદરવાના પહેલા ઠાકર ઉદયસિંહજી ૧૭૭૨માં ગાદીએ આવેલા. એમને પિતાનાં મા સાથે ટંટે થવાથી એ ભાદરવા આવી રહ્યા. એમના પછી ૧૭૮૧ માં દલપતસિંહજી, ૧૭૮૩ માં પ્રતાપસિંહજી, ૧૮૨૫ માં જાલમસિંહજી, ૧૮૪૦માં સરદારસિંહજી, ૧૮૭૯ માં અદેસિંહજી ને ૧૮૮૮માં ફતેસિંહજી ગાદીએ આવ્યા. ભાદરવા પાંડ મેવાસની સહુથી મોટી રિયાસત હતી ને એ ચેથા વર્ગની ગણાતી.૧૧૫ ૩૭, સંજેલી--અહીંના ઠાકોર સોનગઢા ચૌહાણ કુલના રાજપૂત હતા, જે અજમેરના ચૌહાણ રાજા પૃથ્વીરાજના વંશજ ગણાતા. આ કુલના છત્રસાલજીએ. ચિતડથી આવી રાજપુર(પછી બારિયા તાબે)માં ગાદી સ્થાપી. એમના વંશજ સરદારસિંહજીને મારી દેવગઢ બારિયાના રાજાએ એમના રાજ્યને કેટલોક મુલક લીધે. સરદારસિંહજીના કુંવર બહાદુરસિંહજીએ પિતાની બાપીકી જાગીર પાછી મેળવી. તેઓ ૧૭૯૬ માં ગાદીએ બેઠા. બારિયાના રાજા જશવંતસિંહજી સાથેની લડાઈમાં તેઓ મરાયા ને એમના પુત્ર જગતસિંહજી ગાદીએ બેઠા. એમણે પિતાની રાજધાની સંજેલીમાં રાખી. એ “પૂંછડિયે રાજા' તરીકે ઓળખાતા. એમના વખતમાં અંગ્રેજ સરકારે વચમાં પડી સંજેલી અને બારિયા વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ૧૮૫૮ માં જગતસિંહજી અપુરા મરણ પામ્યા ને એમના દત્તક પુત્ર પ્રતાપસિંહજીને ગાદી મળી. તેઓ ૧૯૦૧ માં મૃત્યુ પામ્યા. એમના પાટવી કુંવર રણજિતસિંહને ગેરવર્તણૂકના કારણે ગાદીના વારસામાંથી બાતલ કરવામાં આવ્યા ને બીજા કુંવર પુષ્પસિંહને ઠાકારની પદવી પ્રાપ્ત થઈ (૧૯૦૩). તેઓ ૧૯૧૪માં પુખ્ત વયના થઈ સત્તા ધરાવતા થયા. આ રિયાસત અગાઉ ચેથા વર્ગમાં હતી તે આગળ જતા પાંચમા વર્ગમાં મુકાઈ ૧૧૬ ૩૮ અજાણઝાલાવાડમાં આવેલી આ રિયાસત જત જાતિના સુસલમાન રાજાઓના તાબે હતી. એમના પૂર્વજો બલુચિસ્તાન–મકરાણમાંથી આવીને પહેલાં સિંધમાં વસેલા ને ત્યાંથી કચ્છ થઈ ઝાલાવાડ આવેલા. ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાને પાવાગઢ પરની ચડાઈમાં આ જ લેકએ સારી મદદ કરેલી તેના બદલામાં તેઓના સરદાર હેદજીને બજાણુ સાથેનાં ૨૪ ગામ ઇનામમાં મળેલાં. આ મુલક “નાની જતવાડ' તરીકે ઓળખાય છે. મુઘલ કાલમાં આ તાલુકાના ભાયાતે વચ્ચે ભાગ પડી ગયા, એમાં બજાણુ મલેક હૈદરખાનને Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ - બ્રિટિશ કાણ ભાગ આવેલું. જત લેકે બંડ અને ચેરી કરવા માટે પંકાયેલા હતા. ૧૮૦૬૦૭ માં કાઠિયાવાડમાં કર્નલ વકરે ખંડણીના આંકડા નક્કી કર્યા ત્યારે ત્યાં મલેક હૈદરખાનના વંશજ સુજી (સરજમલજી) ૩ જા રાજ્ય કરતા હતા. દરિયાખાન ૨ જાની હયાતી બાદ ૧૮૪૧ માં મલેકનસીબખાનજી તખ્તનશીન થયા. નસીબખાન (મૃ. ૧૯૦૨) પછી મલેક જીવણખાનજીએ ૧૯૦૩ થી ૧૯૨૦ સુધી રાજ્ય કર્યું.૧૭ ૩૯. વીરપુર–હાલારમાં આવેલી આ રિયાસતના રાજ્યક્ત જાડેજા રાજપૂત હતા. નવાનગરના જાડેજા વંશના સ્થાપક જામ રાવળના પુત્ર વિભાજી(૧૫૬૩૧૫૬૯)ને ત્રીજા કુંવર ભાણજીને નવાનગર તરફથી કેટલાંક ગામ મળેલાં તે ભારોએ છોડી દીધાં ને પોતે ખરેડીના મુસલમાન થાણદારના તાબામાં જઈ રહ્યો. ખરેડીને મૂળ જમીનદાર કાઠીઓને ત્યાંથી કાઢી મૂક્યા ને એમની કેટલીક જમીન હસ્તગત કરી. ભારાજી પછી સાતમી પેઢીએ મકાજી ઉફે બાપજી થયા, એમણે ૧૭૬ ૬ માં ત્યાંથી મુસલમાન થાણદારને કાઢી મૂક્યા ને ખરેડી પિતાના તાબામાં કરી લીધું. વળી એમણે કાઠી પાસેથી વીરપુર અને બીજાં બે ગામ છતી લઈ ૧૩ ગામોને તાલુકે બાં, ને પિતાની ગાદી વીરપુરમાં સ્થાપી. મેકેજી પછી પાંચમી પેઢીએ સુરાજી થયા, એ ૧૮૫૧ માં ગાદીએ બેઠા.૧૧૮ ૪૦. માળિયા–હાલારમાં મચ્છુકાંઠામાં આવેલી આ રિયાસતના રાજ્યકર્તા પણ જાડેજા રાજપૂત હતા. મોરબીના જાડેજા વંશના મૂળ પુરુષ કાંજીના છઠ્ઠા કુંવર મોડજીને મચ્છુકાંઠામાં પાંચ અને વાગડમાં કેટલાંક ગામ મળેલાં. મોડજીએ મોરબીનું ઉપરીપણું કાઢી નાખવાના હેતુથી સિંધથી મિયાણાઓને બોલાવી પિતાનાં ગામમાં વસાવ્યા. મેડછ પછી નાથોજી, ભીમેજી અને ડોસોજી થયા. ડેસોજીને મોરબીના રાજા જિજીએ દગાથી પકડો કેદ કર્યા (૧૮ ૦૨-૦૩) ત્યારે મિયાણાઓએ મેરબી પર હુમલે કરી એમને છોડાવ્યા. મિયાણીઓની ભારે લૂંટફાટને કારણે અંગ્રેજ સરકારે ૧૮૧૦ માં માળિયા પર ફોજ મેલી, જેણે માળિયાને ગઢ જમીનદોસ્ત કરી નાખે. ડેસેજ પછી એમના કુંવર સતાજી ગાદીએ આવ્યા. એમના પછી એમના પૌત્રા મેડછ ગાદીએ આવ્યા (૧૮૬૬). માથાભારે તોને વશ ન કરાતાં (૧૮૭૯-૮૦) અંગ્રેજ સરકારે ઠાર મોડજી પાસેથી એમને ચોથા વર્ગને ઉજદારી અધિકાર લઈ લીધે. કારભારીઓએ સરકારમાં લડી એ અધિકાર પાછું મેળવ્યું, પણ અંગ્રેજ સરકારે મિયાણા ઉપરની ફોજદારી હકુમત પિતાના હાથમાં રાખી ને મિયાણામાં “મેજિસ્ટ્રેટ'ની નિમણૂક કરી. ૧૧૯ કા. કેટડા સાંગાણી-હાલારમાં આવેલી આ રિયાસતના રાજ્યક્ત જાડેજા રાજપૂત કુલના હતા. એના મૂળ પુરુષ સાંગાજી ગંડળની જાડેજા શાખા Page #190 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રિયાસતે ના મૂળ પુરુષ કુંભેળ ૧ લાના બીજા કુંવર હતા. એમના નામ પરથી તાલુકે સાંગાણી નામે ઓળખાય. સાંગોજી કાઠીઓ સાથેની લડાઈમાં માર્યા ગયા (૧૯૯૯). એમના પછી તેજોજી (મૃ. ૧૭ર૭) થયા ને પછી જસોજી. જસોજીના વખતમાં કાઠી લોકોએ કોટડા કબજે કરેલું, પણ ગાંડળના કુંભેજીની મદદથી જસાજીએ એ પાછું જીતી લીધું (૧૭૫૦). સાયલાના રાજા સેંસાભાઈએ ૧૭૫૫ માં જસોજી પર ચડાઈ કરી. લડાઈમાં જસાજી માર્યા ગયા. પછી એમના ભાઈ દેવજી ગાદીએ બેઠા. એમના કુંવર હાથીજીના સમયમાં કર્નલ વકરના કરાર થયા. હાથીજી લાબો વખત રાજ્ય કરી ૧૮૧૨ માં મૃત્યુ પામ્યા. એમના પુત્ર ભેજરાજજીએ ૧૩ વર્ષ (૧૮૧૨–૨૫) રાજ્ય કર્યું. પછી બામણિયાજી (૧૮૨૫-૩૮), સબળજી (૧૮૩૮-૪૦), મેરેજી (૧૮૪૦-૬૨) અને તોગાજી (૧૮૬૨-૭૯) રાજા થયા. તેગાજી દારૂ અને અફીણના ભારે વ્યસની હતા. ને રાજ્યકારભારમાં ધ્યાન આપતા નહિ, આથી પોલિટિકલ એજન્ટે એમને ચોથા વર્ગમાંથી પાંચમા વર્ગમાં ઉતારી પાડયા. પછી એમના કુંવર મૂળવોજી ગાદીએ બેઠા (૧૮૭૮). એમની સગીર અવસ્થા દરમ્યાન એજન્સીએ કારભાર સંભાળેલો. મૂળોએ પુખ્ત વય પ્રાપ્ત થતાં ૧૮૯૫ માં વહીવટ સંભાળ્યો.૧૨૦ - ૪૨, જેતપુર-તળ કાઠિયાવાડના દક્ષિણ ભાગમાં આવેલું આ રાજ્ય મેર્યું હતું, પણ વાળા શાખાની કાઠી ભાગીદારેમાં વહેંચાઈ ગયું હતું. ઢાંકના વાળા રાજા ધાન વાળાને કુંવર વેરાવળ કાઠી કન્યાને પર ને એનામાંથી વાળા, ખુમાણ અને ખાચર શાખાઓ થઈ. એના વંશજ “સખાવત કાઠી (કુલીને કાઠી) ગણાયા. કાઠીઓ પહેલાં બાબરિયાઓને કાઢી થાનમાં રહ્યા. ત્યાંથી તેઓ પિતાના મુલકને વિસ્તાર કરતા રહ્યા. ૧૭૬૦ના અરસામાં જૂનાગઢના નવાબે જેતપુર, બીલખા અને દેદરડા તાલુકા કાઠીઓને આપી દીધા. કાઠીઓમાં બધા ભાઈઓને સરખા ભાગે ગરાસ વહેંચવાને ચાલ પડ્યો હતે. કુંડલા જેતપુર ચીતળ જસદણ વગેરેના કાઠીએાએ ચીતળમાં ભેગા થઈ ભાવનગર પર ચડાઈ કરવા તૈયારી કરી (૧૭૯૨-૯૩), ત્યાં તે ભાવનગરના રાજા વખતસિંહે ચીતળ પર હુમલો કરી એ જીતી લીધું. ચીતળના કંપા વાળા અને બીજા કાઠીઓ જેતપુર આવતા રહ્યા. ૧૭૯૭૯૮ માં વખતસિંહજીએ ચોતળ કુંપા વાળાને પાછું સોંપ્યું. દરમ્યાન કાઠીઓએ જેતપુરમાં કિલ્લે બાંધી પિતાનું વડું મથક ત્યાં રાખ્યું. ૧૮૦૪ માં ગાયકવાડના દીવાન બાબાજીએ જેતપુર પર હુમલો કરી ખંડણી લીધેલી. ખુમાણને આશ્રય આપવા બદલ ભાવનગરના રાજાની ફરિયાદ પરથી કેપ્ટન બાવેલે જેતપુરના મૂળ વાળા વગેરે ભાગીદારોને કેદ કરી જેતપુર તાલુકો જપ્ત કર્યો. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ બ્રિટિશ કોહ ખુમાણેને પકડી ભાવનગરના રાજાને હવાલે કરવા કબૂલાત આપતાં જેતપુરના વાળા ભાગીદાર છૂટા થયા ને જેતપુર પરથી જપ્તી ઊઠી ગઈ. વાળા ચાંપરાજને પિતાની ખૂબસરત કન્યા અંગે સમસખાન સાથે સંઘર્ષ થયે. સમસખાને જેતપુર જીતી લીધું. કહે છે કે જેતપુર ચાંપરાજના બાપના દાદા જેતજીએ વસાવ્યું હતું. ચાંપરાજના વંશજોએ એ પાછું જીતી લીધું. જેતપુર રાજ્યમાં વાળા શાખાની ૧૫ કે ૧૬ કે ૧૯ તાલુકદાર હતા, જે બધા વાળા નાજા દેસાના વંશના હતા, એમાંના કેટલાકને ચેથા વર્ગને, કેટલાકને પાંચમા વર્ગને, ને કેટલાકને છઠ્ઠા વર્ગને અધિકાર હતા. ૨૧ તારીખે સોરઠમાં જણાવ્યું છે કે જૂનાગઢના પહેલા નવાબ બહાદુરખાન ૧ લાએ વાળા વીરાને જેતપુર આપેલું, જ્યારે વાળાઓની અનુકૃતિ એવી છે કે ચીતળના વાળા વીરાનાએ બગસરાના વાળાઓને મદદ કરેલી, તેથી તેઓએ વીરાને બગસરા આપેલું. કહે છે કે જેતપુર મૂળમાં પહેલાંના વાળાઓના તાબે હતું. તેઓના મુસ્લિમ સૂબાઓ પાસેથી બલેએ મેળવેલું ને બલેચ પાસેથી એ બગસરાના વાળાઓને મળ્યું હતું; ને વાળા ચાંપરાજ પાસેથી એ શરૂખાને જીતી લીધેલું. વાળા ચાંપરાજના પ્રપિતામહ જેતેજીએ જેતપુર વસાવેલું.૧૨ પાદટીપ ૧. માહિતીની વિગતો માટે જુએ અ. ગે. શાહ, ભારત રાજ્યમંડળ”; Bombay Gaz etteer, Vols. V, VI, VII, VIII & IX; ન લા. દવે, ગુજરાત સર્વસગ્રહ” અને “કાઠીઆવાડ સર્વસંગ્રહ; ધ. હા. કડાકા, કાઠીઆવાડ ડીરેકટરી'; દા. ર. શાહ, “મહીકાંઠા ડિરેકટરી'; અને ફ. સે. માસ્તર, પાલણપુર એજન્સી ડીરેકટરી. ૨. “કાઠીઆવાડ ડીરેકટરી', ભાગ ૧, પૃ. ૬૭-૬૯ ૩. ઝાલાવાડમાં ૧૭ તાલુકા વઢવાણ થાણના, ૯ તાલુકા ચેટીલા થાણાના, ૨૦ તાલુકા ભેઈક થાણુના, ૪ તાલુકા પાળિયાદ થાણના, ૧ તાલુકો દસાડા થાણાના અને ૧ તાલુકા વિઠ્ઠલગઢ થાણાના તાબે હતે. ૪. લોધીકા થાણના તાબે ૧૪ અને ધ્રાફા થાણુનાં તાબે ૪ તાલુકા હતા. ૫. બગસરા થાણુના તાબે ૩ અને લાખાપાદર થાણાના તાબે ૧૯ તાલુકા હતા. ૬. ગોહિલવાડમાં ૧૩ તાલુકા સેનગઢ થાણુના, ૧૪ તાલુકા બાબરા થાણાના, ૧૦ તાલુકા ચમારડી થાણાના, ૧ તાલુકે દાદા થાણાના અને ૨૨ તાલુકા ચેક થાણાના તાબે હતા. ૭. રતનજી પેસ્તનજી, 'કાઠીઆવાડ ડીરેકટરી, ભા. ૪, પૃ. ૧૭૮-૧૫૧ ૮. વર્ગ ૨ અને ૩ ની કઈ રિયાસત ન હતી. ૯. ફ. સે. માસ્તર, પાલણપુર એજન્સી ડીરેકટરી', ગ્રંથ ૧, પૃ. ૧૩-૨૧૦ ૧૦. દા. રે શાહ, “મહીકાંઠા ડીરેકટરી', ભાગ ૨, પૃ. ૧-૨૯૪ ૧૧, લા. હ. પરમાર, રેવાકાંઠા ડીરેકટરી', . ૧, પૃ. ૫, ૧૨૮-૧૪૭ Page #192 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન સ્વિાસ ૧૨. આ એજન્સીમાં વર્ગ ૩ ની કઈ રિયાસત ન હતી. ૧૩. Bombay Gazetteer. Vol.VI, p.1; રેવાકાંઠા ડીરેકટરી, ભા. ૧, પૃ. ૨૭૮-૨૯; દા. રે. શાહ, “મહીકાંઠા ડીરેકટરી', પૃ. ૧૧૨-૧૧૪ ૧૪. ધ. હા. કડાકા, “કાઠીઆવાડ ડીરેક્ટરી', ભા. ૧, પૃ. ૨૭૦-૨૭૮; દા રે. શાહ, “મહીકાંઠા ડિરેકટરી', પૃ. ૧૧૨-૧૧૪. • ૧૫. ફ. સે. માસ્તર, “પાલણપુર એજન્સી ડીરેકટરી', . ૧, પૃ. ૧૪-૧૫ ૧૬, લા. હ. પરમાર, રેવાકાંઠા ડીરેકટરી', . ૧, પૃ. ૧૦૬-૧૩૭ ૧૭. BG, Vol. VI, p. 233 ૧૮. માહિતીની વિગતે માટે જુઓ James Campbell (ed.), Bombay Gazetteer, Vol. VII; નર્મદાશંકર લાલશંકર દવે, “કાઠીઆવાડ સર્વસંગ્રહ; S. MasterF. S, ‘Palanpur Agency Directory, Vol.IV; લા હ. પરમાર, “રેવાકાંઠા ડિરેકટરી District Gazetteer (DG): Vadodara, Sabarkantha, Surendranagar and Rajkot. 26. G. H. Desai and A. B. Clarke, Gazetteer of Baroda State, Vol. I, p. 494 ૨૦. Ibid, p. 500 ૨૧. Ibid; p. 504 ૨૨. D. G. Sabarkantha pp. 138-139. ૨૩. D. G. Junagadh, pp. 160f. 28. F. A. H, Elliot, The Rulers of Baroda, pp. 96-97 24. R. L. Handa, History of Freedom Struggle in Princely States, pp. 28, 31, 32, 36–38 and 42 26. G. H. Desai and A. B. Clarke, op. cit., p. 534 ૨૭. Ibid, pp. 544, 547 ૨૮. Ibid, pp. 549, 550 ૨૯. Ibid, pp. 578, 581, 584 ૩૦. Ibid, pp. 584-585, 588, 594-95 ૩૧. Ibid., p. 597, 599-603. મલ્હારરાવની તપાસસમિતિના સભ્ય બંગાળના ચીફ જસ્ટિસ રિચાર્ડ કુચ, રિચાર્ડ મડ, પી. એસ. મેલવિલ, જયપુરના મહારાજ, ગ્વાલિયરના મહારાજા તથા સર દિનકરરાવ હતા. ૩૨. Ibid., pp. 604–605, 615. ૩૩. લાધાભાઈ હરજીભાઈ પરમાર, રેવાકાંઠા ડીરેકટરી’, વૈ. ૧, પૃ. ૮૨, વે. ૨, પૃ. ૨૫-૨૬ 38. The Ruling Princes, Chiefs and Leading Personages in Western India States Agency. pp. 166-167 ૩૫. D. G. Banaskantha, pp. 108-109, 116-17; ફ. સો. માસ્તર, પાલણપુર એજન્સી ડીરેકટરી), વે. ૧. પૃ. ૧૧૬-૧૧૭ ૩૯ D. G. Sabarkantha on. 113-14 Page #193 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કોહ 39. Markand N. Mehta and Manu N. Mehta, The Hind Rajasthan or the Annals of the Native states of India, p. 358 36. H. Wilberforce-Bell, The History of Kathiawad, p. 197 36. M. N. Mehta and M. N. Mehta, op.cit., p. 359 80. H. Wilberforce-Bell, op. cit., p. 224 ૪૧. Ibid, p 238 8. M. N. Mehta and M. N. Mehta, op. cit., pp. 357ff. ૪૩. Ibid, pp. 360 ff. ૪૪. Ibid, pp. 370 ft. 84. D. G. Jamnagar, pp. 86 f. ૪૬. આજે પણ એમની સ્મૃતિમાં “રણજી ટ્રોફી, ક્રિકેટ મેચ ભારતમાં દર વર્ષે રમાય છે. 89. M. N. Mehta and M. N. Mehta, op. cit., pp. 855 f. ૮. D. G. Jamnagar, p. 96 ૪૯. ભગવાનલાલ સંપતરામ, કાઠિયાવાડ એજન્સીનાં દેશી સંસ્થાને સંબંધી કેલકરાર, દસ્તાવેજ અને સનદો', પૃ. ૪૮-૪૯. ૫૦. D. G. Rajkot, p. 59 41. M. N. Mehta and M. N. Mehta, op. cit., pp. 896 ff. પર. D. G. Rajkot, p. 60 ૫૩. Ibid, p. 61 48. M. N. Mehta and M. N. Mehta, op. cit., pp. 685 ff. ૫૫. Ibid, pp. 113 ff. ૫૦. મણિભાઈ વેરા, પોરબંદર', પૃ. ૨૦ ૫૭. D. G. Junagadh p. 191 46. C. Mayne, History of the Dhrangadhra State, p. 123 4. M. N. Mehta and M. N. Mehta, op. cit., pp. 323 ff. 4. D. G. Surendranagar, pp. 99 f. 1. મુગટલાલ બાવીસી, ગુજરાત ઇતિહાસ સંદર્ભસૂચિ, ખંડ ૭: ગુજરાતના ઇતિહાસને લગતી વંશાવળીઓ', પૃ. ૪૦ 82. M. N. Mehta and M. N. Mehta, op, cit., p. 881 43. D. G. Surendranagar, p. 110 48. M. N. Mehta and M. N. Mehta, op. cit., pp. 914 f. ૬૫. જસવંતસિંહ હરિસિંહ ટાપરિયા, “અમરચરિત્ર', પૃ. ૪૪ ૬૬. એજન, પૃ. ૫૦ ૬૭. આ દુકાળ વિ. સં. ૧૯૫૬ માં પડેલા હોવાથી એ સમયના લોકે એને છપ્પનિયા દુકાળ તરીકે ઓળખાતા હતા. આ દુકાળ ઘણે ભયંકર હતું અને એમાં મેટી સંખ્યામાં માન તથા પશુઓ મૃત્યુ પામ્યાં હતાં. 3. M. N. Mehta and M. N. Mehta, op. cit., pp.907 ff. Page #194 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રિયાસતા ૬૯. મુગટલાલ ખાવીસી, ઉપપ્યુ ક્ત, પૃ. ૪૧ ૭૦. D. G. Bhavnager, pp. 74, ff. ૭૧. M. N. Mehta and M. N. Mehta, op. cit, pp. 889 ff. ૭૨. D. G. Bhavnagar, p. 87 ૭૩. શંભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈ, સૌરાષ્ટ્રના ઇતિહાસ”, પૃ. ૭૧૬ ૭૪. D. G. Junagadh, p. 682 ૭૫. Ibid., p. 683 ૭૬. Ibid, pp. 160 ff. ૭૭. અ. ગા. શાહ, ‘ભારતરાજ્યમ’ડળ’, ભા, ૨, પૃ. ૨૨૦; D. G. Surendranagar, pp. 113, P. V. Mewfee, Ruling Princes of India, p. 209 ૭૮. ભારામ, ભા, ૨, પૃ. ૭૫; D. G. Surendranagar, p. 120 ૭૯, ભારામ, ભા. ૨, પૃ. ૨૬૦-૨૬૧; Ibid., pp. 116 f., RPI, P. 251 ૮૦. એજન, પૃ. ૨૦૨-૨૦૩; Ibid., p. 112; RPI, p. 231 ૮૧. એજન, પૃ. ૧૨૮ (૫૧-૫૮); ‘મહીકાંઠા ડીરેકટરી’, પૃ. ૧૦૪-૧૧૪ ૮૨. D. G. Banaskantha, pp. 123 f. ૮૩, ભારામ, ભા. ૧, પૃ. ૨૩૮–૨૯; RPI, p. 260 ૮૪. ભારામ ભા, ૨, પૃ. ૨૨૨; RPI, p. 211 ૮૫. ભાગમ, ભા, ૨, પૃ. ૮૩; RPI, p. 191 ૧૩૩ ૮૬. ભારામ, ભા. ૧, પૃ. ૨૨૩–૨૨૪; RPI, p. 172., D. G. Vadodara, p. 124 ૮૭. ભારામ, ભા. ૧, પૃ. ૨૨૨-૨૨૩; RPI, p. 160 ૮૮. ભારામ’, ભા. ૧, પૃ. ૨૩૦-૨૩૨, RPI, p. 215; D. G. Panch Mahals; pp. 137 ff. ૮૯. ભારામ, ભા. ૧, પૃ. ૨૯૩-૩૦૦; RPI,, p. 155 ૨૦. એજન, પૃ. ૨૮૩–૨૮૬ (૬) ૯૧. એજન, ભા. ૧, પૃ. ૧૩૯ .૯૨. ભારામ', પૃ. ૧૬૩-૧૬૪ . ૯૩. કે. કા શાસ્ત્રી, ‘માંગરેાળ–સાર’, પૃ. ૬૬–૮૧ . ૨૪. ૨. ભી. જોટ, ખભાતનો ઇતિહાસ’ પૃ. ૮૨-૯૦; ન. ત્ર્યં. ભટ્ટ, ‘ખંભાતનું સાંસ્કૃતિક દર્શન', પૃ. ૧૦૦-૧૧૫ ૯૫, ભારામ’, ભા. ૧, પૃ. ૩૦૨-૩૦૩; RPI, p. 249 ૯૬. ભારામ, ભા, ૨, પૃ. ૧૪૭-૧૪૮, ‘મહીકાંઠા ડીરેકટરી,’ ભા, ૨, પૃ. ૨૬-૨૮ ૯૭. D. G. Sabarkantha, p. 137 ૯૮. ભારામ, ભા. ૨, પૃ. ૨૦૭; ‘મહીકાંઠા ડીરેકટરી,' ભા. ૩, પૃ. ૧૩૭–૧૪૧; D. G. Sabarkantha, pp. 128–129 . ૯૯, ભારામ, ભા. ૧, પૃ. ૧૮૬; ‘મહીકાંઠા ડીરેકટરી' ભા.૨. પૃ. ૧૨૨–૧૨૫; Ibid. pp. 131-132 ૧૦૦. Ibid, pp. 118–120 Page #195 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાહ ૧૦૧. ભારામ, ભા. ૨, પૃ. ૧૮૪-૧૮૫; “મહીકાંઠા ડીરેકટરી, ભા. ૧, પૃ. ૧૨૯-૧૩૪; | RPI, p. 217, D. N. Mehsana, p. 804 ૧૦૨. “મહીકાઠા ડીરેકટરી', ભા. ૨, પૃ. ૧૯૮૯૯; D. G. Sabarkantha, p. 129-130 ૧૦૩. ભારામ, પૃ. ૨૦૯; મહીકાંઠા ડીરેકટરી), ભા. ૨, પૃ. ૧૫૯-૧૬૧; Ibid, pp. 130-131 ૧૦૪. ભારામ, ભા. ૨, પૃ. ૨૨; “મહીકાંઠા ડીરેકટેરી, ભા. ૨, પૃ. ૧૪૪–૧૪૬; D. G. Mehsana, p. 127 ૧૦૫. ભારામ, પૃ. ૧૪૪–૧૪૫; “મહીકાંઠા ડીરેકટરી), ભા. ૨, પૃ. ૧૫૦-૧૫૬ ૧૦૬. ભારામ, પૃ. ૧૪૩; એજન પૃ. ૧૬૩-૧૭૨ ૧૦૭. ભારામ, પૃ. ૬૦-૬૨; મહીકાંઠા ડીરેકટરી, ભા. ૨, પૃ. ૧૭૫-૧૭૬ ૧૦૮. ભારામ, પૃ. ૭૨, મહીકાંઠા ડીરેકટરી, ‘ભા. ૨, પૃ. ૧૭૯-૧૮૫; D. G, Kheda, p. 110' ૧૦૯. ભારામ, પૃ. ૨૨-૩૩; “મહીકાંઠા ડીરેકટરી, ભા. ૨, પૃ. ૧૮૮-૧૯૬; D. G. Mehsana, p. 122 ૧૧૦. ભારામ, ભા. ૧, પૃ. ૧૦; મહીકાંઠા ડીરેકટરી', ભા. ૨, પૃ. ૨૦૩-૨૧૨; D. G. Saba rkantha, pp. 134-135 ૧૧૧. ભારામ, ભા. ૨, પૃ. ર૬-૨૭૦; “મહીકાંઠા ડીરેકટરી', ભા. ૨, પૃ. ૨૩૧; D. G Mehsana, pp. 124 f. ૧૧૨. પાલણપુર એજન્સી ડીરેકટરી, વે ૧, પૃ. ૯૮-૧૦૨ ૧૧૩. D. G. Banaskantha, p. 126 ૧૧૪. કા દે. પંડ્યા, ગૂજરાત રાજસ્થાન, પૃ. ૨૦૨; ભારોમ, ભા૨, પૃ. ૩૪; D. G.. Panchmahals, pp. 149 f. ૧૧૫. “ગુજરાત રાજસ્થાન', પૃ. ૨૦૩-૨૦૬; ભારામ, ભા. ૨, ૫. ૧૭૬-૧૭૯; “રેવાકાંઠા. ડિરેક્ટરી' પૃ. ૪૩ ૧૧૬. ગુજરાત રાજસ્થાન', પૃ. ૨૦૮; ભારામ, ભા. ૧, પૃ. ૨૭-૨૭૪; રેવાકાંઠા ડીરેકટરી', પૃ. ૪૪, D. G. Panchmahals, p. 148 ૧૧૭. “ગૂજરાત રાજસ્થાન, પૃ. ૪૯૨-૯૩; ભારામ, ભા. ૨, પૃ. ૧૫૦–૧૫૧; D. G. Sur endranagar, pp. 117-118 ૧૧૮. “ગુજરાત રાજસ્થાન', પૃ. ૪૯૪; ભારામ, ભા. ૨, પૃ. ૨૫૦; ન, લા. દવે, ‘કાઠીઆવાડ’. આ પૃ. ૫૮૫; કાઠીઆવાડ ડીરેકટરી), ભા. ૧,પૃ. ૧૯૭–૧૯૮ ૧૧૯. ગૂજરાત રાજસ્થાન,’ પૃ. ૪૯૭-૪૯૯; ભારામ, ભા. ૨, પૃ. ૧૮૭–૧૮૮; “કાઠીઆવાડ ડીરેકટરી, ભા. ૧ પૃ. ૧૯૯-૨૦૦ ૧૨૦. “ગુજરાત રાજસ્થાન, પૃ. ૪૫-૪૯૭; ભારામં, ભા. ૨, પૃ. ૫૪-૫૭; કાઠીઆવાડ', પૃ. ૩૩૦-૩૩૧; “કાઠીઆવાડ ડીરેકટરી’, ભા. ૧, પૃ. ૨૦૦-૨૦૦૧ ૧ર૧. “ગૂજરાત રાજસ્થાન', પૃ. ૫૦૦-પ૦૫; ભારામં, ભા. ૨, પૃ. ૯૨-૯૭; કાઠીઆવાડ: * હીરેકટરી, ભા. ૧, પૃ. ર૦૧-૨૦૩ 122 D. G. Rajkot, p. 614 Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ રાજ્યતંત્ર ૧. બ્રિટિશ હિંદનું રાજ્યતંત્ર આ રાજ્યતંત્ર સ્પષ્ટ બે ભાગમાં વહેંચાઈ જાય છે. એને પહેલો સમય ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીના રાજ્યતંત્રને ઈ. સ. ૧૮૫૭ સુધી છે ને એને બીજે સમય બ્રિટિશ તાજના રાજ્યતંત્રને ઈ. સ. ૧૮૫૮થી શરૂ થાય છે. (અ) ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીનું રાજ્યતંત્ર (૧૮૧૮ થી ૧૮૫૭) ૧૯મી સદીની શરૂઆત થઈ ત્યાં સુધી મુંબઈ સરકારને પ્રાદેશિક વિસ્તાર નહિવત થયા હતા. ૧૮૦૦ માં સુરત શહેર અને એની આસપાસના વિસ્તારને જિલ્લા તરીકે સ્વીકારવામાં આવ્યું. ૧૮૦૩ માં ભરૂચ બ્રિટિશ તાબામાં આવ્યું. ૧૭૯૮ માં રેકેસ કેટેની રચના કરવામાં આવી. એના વિસ્તારમાં વસતી બધી જ બ્રિટિશ પ્રજાઓને મુંબઈ સરકારના હાથ નીચે મૂકવામાં આવી અને એ સાથે કરારથી જોડાયેલી દેશી રાજ્યની પ્રજાને પણ એને અધિકારક્ષેત્રમાં આવરી લેવામાં આવી. ૧૫ મી મે, ૧૮૦૦ માં સુરત જિલ્લાને માટે કલેકટર, જજ અને મૅજિસ્ટ્રેટ નીમવામાં આવ્યા. એ જ સમયે સુરતમાં સદર અદાલત સ્થાપવામાં આવી અને એની સત્તા નીચે ગુજરાતમાં કમ્પનીના તાબાના પ્રદેશ, મૂકવામાં આવ્યા. ૧૮૧૮ થી ૧૮૫૮ સુધીમાં મુંબઈ પ્રેસિડેન્સીના વિસ્તાર હજુ પણ વળે અને દેશી રાજ્યના પ્રદેશ એમાં ઉમેરાયા. ૧૮૩૩ માં ખેડા અને અમદાવાદ જિ૯લા અસ્તિત્વમાં આવ્યા અને ૧૮પ૩ અને ૧૮૬૧ માં સિધિયાએ પંચમહાલને પ્રદેશ કમ્પનીને સંપૂર્ણ પણે આપી દીધું. આમ ૧૮૧૮ માં પેશવા પાસેથી જે વિશાળ પ્રદેશ મળે તેનાથી વહીવટી પદ્ધતિને વધારે વિસ્તારવાની જરૂર ઊભી થઈ. નવા મેળવેલા પ્રદેશને જિલ્લાઓમાં વહેંચવામાં આવ્યા. ન્યાયતંત્ર માટેના નિયમ ધીમે ધીમે દાખલ કરાયા. જમીન-મહેસૂલ ઉઘરાવવા માટે શરૂઆતમાં થોડાં વર્ષ મરાઠાઓની પદ્ધતિ ચાલુ રાખવામાં આવી અને એ મુજબ જિલ્લાઓમાં દેસાઈઓને અને ગામો માટે પટેલોને એ કાર્ય સોંપવાનું ચાલુ રાખવામાં આવ્યું. ઈ. સ. ૧૮૧૬ પછી ધીમે ધીમે રૈયતવારી પદ્ધતિ દાખલ કરવામાં આવી, તેથી દેસાઈ અને પટેલનું સ્થાન મુંબઈ સરકાર તરફથી Page #197 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાજ સીધા નિમાયેલા તલાટી(ગામને હિસાબનીશ)એ લીધું. મામલતદાર કે કમાવીસદારનું સ્થાન જોઈએ તેવું સંતોષજનક નહતું. જો કે એ કલેકટરના હાથ નીચે મુખ્ય માણસ હતું અને જિલ્લાની મહેસૂલ અને પોલીસ બાબતેને એ મુખ્ય દેશી અધિકારી હતા. રૈયતવારી પદ્ધતિને કારણે ગામે સરકારી અધિકારીઓના સીધા. સંપર્કમાં આવ્યાં અને સરકારે હિસાબનીશેની સીધી જ નિમણૂક કરી. કલેકટરનું યોગ્ય નિરીક્ષણ દાખલ થયું; એ સાથે વહીવટીતંત્રમાં કમિશનરને તપાસ કરવાનું કાર્ય સંપાયું.૧ મામલતદારની ફરજોમાં જમીન-મહેસૂલ ભેગું કરવું, પોલીસ-વ્યવસ્થા ઉપર કાબૂ ધરાવ, દીવાની અને જદારી ફરિયાદે સ્વીકારવી વગેરે મુખ્ય હતી, એને આ ફરજોમાં મદદ કરવા શિરસ્તેદાર, હિસાબનીસ અને હાથ નીચેના કારકૂને હતા. ૧૮૩૭ માં મીઠા ઉપર આબકારી જકાત નાખવા માટે કાયદો પસાર કરવામાં આવ્યો, મીઠાના ઉત્પાદનનાં બધાં જ ક્ષેત્રોને કસ્ટમ્સ અને એકસાઈઝના કલેકટરના હાથ નીચે મૂકવામાં આવ્યાં. આ કલેકટરને ડેપ્યુટી કલેકટર અને બીજા પાંચ મદદનીશ કલેકટર આપવામાં આવ્યા હતા. આ વ્યવસ્થા ૧૮૫૪ સુધી ચાલુ રહી. આ વર્ષે સમગ્ર મુંબઈ પ્રેસિડેન્સીનાં સમગ્ર સમુદ્ર અને જમીન ઉપરની જકાત અને મીઠાવેરાની વ્યવસ્થા માટે કમિશનરની નિમણૂક થઈ હતી. ૧૮૨૮-૨૯થી એક વ્યક્તિમાં ન્યાયકીય અને મૅજિસ્ટ્રેટની સત્તાઓ ભેગી હતી તેને જુદી પાડવામાં આવી અને જિલ્લાના કલેકટરને મેજિસ્ટ્રેટની સત્તાઓ અને પિલીસ ખાતા ઉપર કાબૂ રાખવાનું કાર્ય સંપવામાં આવ્યું. મુંબઈમાં સુપ્રીમ કોર્ટ કે કિંગ્સ કેટે હતી, જેણે ૧૮૨૩ માં રેકેસ કેર્ટનું સ્થાન લીધું હતું અને કમ્પનીની કેટે હતી જે “સદર દીવાની અદાલત” અને “સદર ફોજદારી અદાલત' તરીકે ઓળખાતી હતી. આ કાર્યોને ૧૮૨૭ માં સુરતથી બદલીને પ્રેસિડેન્સીની રાજધાનીમાં ખસેડવામાં આવી. સદર દીવાની અદાલતમાં ચાર ન્યાયાધીશ, રજિસ્ટ્રાર, મદદનીશ રજિસ્ટ્રાર હતા, પરંતુ એની પાસે મૂળ દાવાની સત્તા નહતી. ફોજદારી અદાલતમાં કાઉન્સિલને જુનિયર સભ્ય એ એને ચીફ જજ અને બીજા ત્રણ ઊતરતી કક્ષાના ન્યાયાધીશ હતા, જેઓ જિલ્લાઓની બધી જ કેજદારી અને પેલીસ બાબત ઉપર નિરીક્ષણ કરતા. | ગુજરાતમાં સદર અદાલતના કાર્યક્ષેત્રમાં પ્રાંતીય અદાલત હતી, જે અપીલ અને સર્કિટ કેટ હતી. એનું સ્થાન સુરતમાં હતું અને એમાં ત્રણ ન્યાયાધીશ હતા. આ કેટે દીવાની અદાલત તરીકે કામ કરતી, જ્યારે ન્યાયાધીશોમાંને. Page #198 -------------------------------------------------------------------------- ________________ રાત એક દર છ મહિને સુરત અને બીજા કેંદ્રો ઉપર સેશન્સ ભારતે. આ અદાલત મૃત્યુદંડ, હદપારી કે આજન્મ કેદની સજા કરી શકતી, પરંતુ એ માટે સદર ફોજદારી અદાલતની મંજૂરી લેવી પડતી. ઈ. સ. ૧૮૩૦ માં આ અદાલત નાબૂદ કરવામાં આવી. ભરૂચ સુરત અને અમદાવાદ-ખેડા જિલ્લાઓનાં મુખ્ય મથકેએ દીવાની અને ફેજદારી કેસે માટે એક એક ન્યાયાધીશ નીમવામાં આવ્યું. એને મદદ કરવા મદદનીશ ન્યાયાધીશ કે રજિસ્ટ્રાર આપવામાં આવ્યા. દીવાની ન્યાયની બાબતમાં દરેક જિલ્લામાં અનેક મુન્સિફ હતા તેમજ દરેક મુખ્ય મથકના નગરમાં એક કે વધારે સદર અમીન હતા. ફોજદારી કેસોમાં જિલ્લાને ન્યાયાધીશ છે મહિનાની એકાંત કેદની સજા, સાત વર્ષની સખત મજૂરી સાથેની કેદની શિક્ષા, ફટકાની સજા, જાહેરમાં અપમાનિત કરવાની અને વ્યક્તિની અટકાયતની સજા કરી શકતા, પરંતુ એ માટે સર્કિટ અદાલતની પરવાનગીની જરૂર હતી. અમદાવાદ ખેડા ભરૂચ અને સુરતના ચાર જિલ્લાઓના કલેકટરને મેજિસ્ટ્રેટની સત્તાઓ આપવામાં આવી હતી ને એમને દંડ, બે મહિનાથી વધારે નહિ તેવી સાદી કેદની સજા, તથા વ્યક્તિનું નિયંત્રણ કરવાની સત્તા હતી. કલેકટરોના હાથ નીચેના દેશી જિલ્લા પોલીસ અધિકારીઓ અને ગ્રામ પોલીસ અધિકારીઓને નાના કેસોમાં અપરાધીને શિક્ષા કરવાની સત્તા હતી." ૧૮૩૦માં ન્યાયવ્યવસ્થામાં ફેરફાર થયા. બધા જ મૂળ દીવાની દાવા ચલાવવાનું કાર્ય ભારતવાસીઓને સોંપાયું અને ગુજરાત માટે ખાસ ન્યાયાધીશ કમિશનરની નિમણૂક કરવામાં આવી. કલેકટર, મદદનીશ કલેકટર અને મામલતદારોની મેજિસ્ટ્રેટ તરીકેની સત્તાઓમાં વધારે કરવામાં આવ્યું. કલેકટરને મુખ્ય મહેસૂલી જમીનને લગતા દાવાઓ અને માલિકીને લગતી બાબતોને ન્યાય આપવાનું કાર્ય સોંપવામાં આવ્યું, ગુજરાતમાં સમુદ્રની આબકારી જકાતના વહીવટીતંત્રમાં એક કસ્ટમ માસ્ટર અને એના એક ડેપ્યુટીની નિમણુક કરવામાં આવી. લોર્ડ ડેલહાઉસીએ જૂની પિસ્ટની વ્યવસ્થા નાબૂદ કરી અને એને સ્થાને અડધા આનાના પિસ્ટ-કાર્ડની એકસરખી વ્યવસ્થા બધે દાખલ કરી. બૅબે એજ્યુકેશન સોસાયટીએ ઈ. સ. ૧૮૫૫ સુધીમાં ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ શરૂ કરી હતી. ઈ. સ. ૧૮૪૦ માં બર્ડ ઑફ એજ્યુકેશનની સ્થાપના થઈ અને એને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યું. દરેક વિભાગ ઉપર એક યુરોપિયન ઇન્સપેકટર અને એક ભારતીય મદદનીશ નીમવામાં આવ્યા. ૧૮પર માં મુંબઈ સરકારે શાળાઓ શરૂ કરવા માટે બોર્ડની આર્થિક મદદ વધારો આપી, Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ બ્રિટિશ સહ કન્યાશાળાઓ ખાનગી રાહે ચલાવવાનું ચાલુ રાખવામાં આવ્યું. ૧૮૫૫ માં ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક ઇન્સ્ટ્રકશનની રચના કરવામાં આવી. ૧૮૧ર માં પસાર કરવામાં આવેલાં નિયમ મુજબ પોલીસના ત્રણ મેજિસ્ટ્રેટોને પોલીસ બાબતોને કાબૂ સેંપવામાં આવ્યું. એમને મદદ કરવા પેલીસદળના વડા ડેપ્યુટી ઑફ પિલીસ અને હેડ કેન્સેબલની નિમણૂક કરવામાં આવી. સમયે સમયે પોલીસદળની સંખ્યા વધારવામાં આવી. ૧૮૫૫ માં પોલીસની અણઆવડત અને લાંચરુશવતના નિયમન માટે ૧૮૫૬ માં કાયદે ઘડવામાં આવ્ય, ને આ માટે એક જિલ્લા પોલીસ ઓફિસરને પોલીસદળને સુપરિન્ટેન્ડેન્ટ તરીકે નીમવામાં આવ્યો. પેલીસતંત્રના એક ભાગ તરીકે પટેલ એ પિતાના ગામના પોલીસ-કાર્ય માટે જવાબદાર હતું અને બીજે ગામ–ચોકીદાર કે રખેવાળ હતે. ગામમાં ચેરી થાય તે ચેકીદારે ચોરને શોધી કાઢવાનું હતું. એ ચેરનું પગેરું શોધતે અને જે આ પગેરે એને બીજા ગામ તરફ લઈ જાય અને ત્યાંના રોકીદારને એ બાબતમાં સંતોષ થાય અથવા તે બાજુમાં આવેલા ગામમાંથી એ ચેરાયેલી મિલકતને પતે મેળવે એટલે એની જવાબદારી પૂરી થતી. જે છેલ્લા ગામમાં ચેરનું પગેરું મળે તે ગામ ચેરાયેલી મિલકત માટે જવાબદાર ગણુતું અને ચોકીદારની શક્તિ મુજબ વેરાયેલી મિલકતમાં એને ફાળો આપવાને રહે, બાકીને ફાળે ગામને ભોગવવાને આવત.૧૦ ઈસ્ટ ઇન્ડિયા કમ્પનીએ પોલીસની બધી જ સત્તા કલેકટર અને મૅજિસ્ટ્રેટને આપી. દરેક જિલ્લાને નાનાં પોલીસસર્કલેમાં વહે અને દરેક સર્કલના વડા તરીકે દરોગા કે હેડ કૅસ્ટેબલને રાખ્યા.૧૧ કલેકટર અને મેજિસ્ટ્રેટ દ્વારા ચાલતી પેલીસ-વ્યવસ્થા ૧૮૪૮ સુધી ચાલુ રહી. પ્રકીર્ણ ફરજો જિલ્લા પોલીસ એજન્સીને આપવામાં આવી. ૧૮૩૪ માં સુરત સિબંધીઓની રચના થાણાં–લશ્કર ઉપરથી કરવામાં આવી. ૧૮૩૮ માં લેફટનન્ટ લેકીએ ગુજરાત કૂલી કેપ્સની રચના કરી.૨ ૧૮પર માં નવી પેલીસ-પદ્ધતિ સિંધની જેમ પ્રેસિડેન્સીના બીજા ભાગમાં દાખલ કરવામાં આવી. તાલુકા સુપરિન્ટેન્ડેન્ટ પિલીસ કલેકટરના હાથ નીચે મૂકવામાં આવ્યા, રેવન્યુ અધિકારીઓ પાસેથી પોલીસ–વહીવટી કાય લઈ લેવામાં આવ્યું. સમગ્ર પ્રેસિડેન્સી માટે એક પિલીસ કમિશનરની નિમણુક કરવામાં આવી, સામાન્ય જિલ્લા પેલીસ-નિરીક્ષણનું કાર્ય પ્રેસિડેન્સીના બે રેવન્યુ કમિશનરેને સેંપવામાં આવ્યું,૧૩ Page #200 -------------------------------------------------------------------------- ________________ રાજય ૧૮૫૫-૫૬ માં બે પ્રેસિડેન્સીને ન્યાયતંત્રની દષ્ટિએ આઠ જિલ્લાઓમાં વિભક્ત કરવામાં આવ્યું હતું. રેવન્યુ બાબત માટે એનું ૧૩ કલેકટરોમાં વિભાજન કરાયું. સદર અદાલત માટે ત્રણ ન્યાયાધીશ હતા, જેઓ દીવાની અને ફોજદારી ન્યાયનું કાર્ય કરતા. વળી આઠ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ, ત્રણ સીનિયર આસિસ્ટન્ટ જજ, છ આસિસ્ટન્ટ ડિસ્ટ્રિકટ અને સેશન્સ જજ, સાત મુખ્ય સદર અમીન, તેર સદર અમીન અને ૭૩ મુન્સિક હતા.૧૪ ૧૮૫૫ માં જેલે ઉપર ઈન્સપેકટર–જનરલની નિમણૂક કરવામાં આવી. ૧૮૫૬ માં જેમાં સુધારા કરવામાં આવ્યા અને એ સાથે કેદીઓનાં શિસ્ત અને સ્વાથ્ય અંગે પગલાં ભરવામાં આવ્યાં ૧૫ જાહેર કાર્યો, ધાર્મિક અને મેડિકલ ડિપાર્ટમેન્ટ માટે ખાસ પ્રગતિ થઈ શકી નહેતી. ૧૮૫૫-૫૬ માં બબ્બે ડાયસીસે ૩૨ કલઈઓની નિમણૂક કરી. બિશપ ઑફ ધ સીન કાબૂ નીચે ચેપ્લેઈને હતા. ૧૮૩૮ માં મુંબઈના પ્રથમ બિશપ તરીકે ડે. કારની નિમણુક થઈ હતી. આરોગ્ય-વ્યવસ્થા માટે ઈસ્ટ ઇન્ડિયા કમ્પનીએ પોતાની ફેકટરીઓ અને પૂર્વ તરફ વેપાર કરતાં વહાણેના પિતાને કર્મચારીવર્ગ અને લશ્કર માટે ઇંગ્લેન્ડથી સજનેને મોકલ્યા હતા, તેમાંથી ઈન્ડિયન મેડિકલ સર્વિસ'ની રચના થઈ. ૧૮૫૩ માં આ નેકરી ભારતવાસીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા ખુલ્લી મૂકવામાં આવી અને ૧૮૫૫ માં આવી પ્રથમ પરીક્ષા લેવામાં આવી.૧૬ (આ) તાજનું વહીવટીતંત્ર (૧૮૫૮ થી ૧૯૧૪) કમ્પનીએ સજેલા વહીવટીતંત્રને માળખામાં બ્રિટિશ તાજ દ્વારા સુધારા કરવામાં આવ્યા. આ સમયે કાઠિયાવાડમાં ૧૯૩ થી વધારે નાનાં રાજ્ય હતાં. એ બધામાં મુંબઈ સરકારે ફોજદારી અદાલતે સ્થાપી અને એના ઉપર પોલિટિકલ એજન્ટને રાખવામાં આવ્યું. ૧૮૬૩ સુધી ન્યાયતંત્રની દૃષ્ટિએ કાઠિયાવાડને ચાર પ્રાતિમાં વહેંચવામાં આવ્યા ને દરેક ઉપર એક આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ નીમવામાં આવ્યો. એને દીવાની અને ફોજદારી સત્તાઓ આપવામાં આવી. પછીનાં વર્ષોમાં ચાર આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટને મદદ માટે એક એક ડેપ્યુટી આપવામાં આવ્યું, જેને દરેક પ્રાંતના મુખ્ય મથકે મૂકવામાં આવ્યું. એને કેટલીક દીવાની અને ફોજદારી ન્યાયની સત્તા સેંપવામાં આવી. ૧૯૦૩ માં પોલિટિકલ એજન્ટ અને એના ચાર આસિસ્ટન્ટના હેહાઓનાં નામ બદલીને પ્રાંતના ગર્વનરના એજન્ટ અને પિલિટિકલ એજન્ટ' રાખવામાં આવ્યા. ૧૭ Page #201 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ ગુજરાતની સરહદે આવેલાં રાજ્યાના વહીવટ માટે કે જયાં વિશાળ સંખ્યામાં જંગલી જાતિએ વસતી હતી ત્યાં ૧૮૩૮ માં મુંબઈ સરકારે સરહદી પચાયતા સ્થાપી. ૧૮૭૬ માં આ પચાયતાને નિયમિત અદાલામાં ફેરવીને એના ઉપર એક બ્રિટિશ અધિકારી નીમવામાં આવ્યા. આ અદાલતે। ૧૯૧૪ સુધી ચાલુ રહી હતી.૧૮ ૧૦૦ રૈયતવારી પદ્ધતિ મુજબ જમીનમાલિક પાસેથી મહેસૂલ ઉઘરાવવામાં આવતું અને તેથી જમીનના ખેડાણુ અને આંતરિક વેપારને ઉત્તેજન મળ્યુ હતું. મુંબઈ સરકારે સર્વે ડિપાર્ટમેન્ટ વ્યવસ્થિત કર્યું હતું. દરેક જમીનના ક્ષેત્રનું માપ લેવામાં આવ્યું. આનાવારી પ્રમાણે એનું વણીકરણ કરવામાં આવ્યું. એ પછી બુજારા, ધારી માર્ગોનું સાંનિધ્ય અને ખીજી આર્થિક પરિસ્થિતિઓને જ્યાનમાં લઈને ગામાને જૂથમાં વહેંચવવામાં આવ્યાં. દરેક જૂથની સરાસરી કિ ંમત નક્કી કરવામાં આવી અને ૧૮૪૦ માં કેટલાક પાયાના નિયમ ઘડી કાઢવામાં આવ્યા, જેના આધારે જમીન-વેરાની પદ્ધતિ અસ્તિત્વમાં આવી. ૧૮પર માં ઇનામ કમિશનની નિમણૂક કરવામાં આવી.૧૯ ૧૯૧૪ માં મુંબઈ સરકારમાં એક ગવર અને એની કાઉન્સિલમાં ત્રણ સામાન્ય સભ્ય હતા. ગવર્નરને રાજકીય ખાતુ, જાહેર સેવા ખાતું, અને સામાન્ય ખાતું, તેમજ ધારાકીય કાઉન્સિલને લગતી બાખતા સેાંપવામાં આવી. મહેસૂલ–સભ્યને મહેસલ, નાણાવિષયક અને રેલવે બાબતે સોંપવામાં આવી. કાઉન્સિલના ખીન્ન ખે સભ્યોને શહેરી અને જિલ્લા પોલીસ, કેળવણી, વહાણવટુ અને પ્રકી ખાતાં અને સ્થાનિક અને જાહેર આરાગ્ય વહેંચી આપવામાં આવ્યાં. કાઉન્સિલમાં આવતા પ્રશ્નોના નિ ય બહુમતી દ્વારા લેવામાં આવતા.૨૦ પ્રજાનાં કામકાજને લગતા બધા જ પત્ર સેક્રેટરિયેટ દ્વારા સરકારને પહેાંચતા, સેક્રેટરિયેટની રચના નીચે પ્રમાણે હતી : મહેસૂલ અને નાણાં ખાતાએ માટે એક સેક્રેટરી અને અન્ડર—સેક્રેટરી, રાજકીય ન્યાયકીય અને ખાસ ખાતાં માટે એક સનંદી સેક્રેટરી અને એક અન્ડર–સેક્રેટરી તથા ખે બિનસનંદી આસિસ્ટન્ટ સેક્રેટરીએ; સામાન્ય, કેળવણું'વિષયક, વહાણવટુ' અને પ્રકી' ખાતાંએ માટે એક સેક્રેટરી (સનદી નાગરિક) અને એક સનદી આસિસ્ટન્ટ સેક્રેટરી; કાયદાખાતા માટે એક સનદી સેક્રેટરી અને એક સદી આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ સેક્રેટરી હતા. જાહેરકાર્યાંના ખાતા માટે (જેમાં રેલવેના સમાવેશ થતા) એક સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને મે અન્ડર–સેક્રેટરીએ હતા. ચીફ સેક્રેટરીના તાબામાં એક અલાયદું ખાતું હતું અને એને મદદ કરવા પીઢ દીવાની અન્ડર સેક્રેટરીએ હતા.૨૧ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૨ાજ્યતા - ૧૮૬૫ માં પ્રેસિડેન્સીના બધા જ જિલ્લાઓનું ન્યાયતંત્ર હાઈકેટને સોંપવામાં આવ્યું, જેમાં એક ચીફ જસ્ટિસ અને સાત ન્યાયાધીશ હતા. હાઈકોર્ટનાં બધાં જ કાર્ય જ્યુડિશિયલ કમિશનર દ્વારા કરવામાં આવતાં, જેણે ૧૯૦૬ માં સદર અદાલતનું સ્થાન લીધું હતું. મુંબઈ હાઈકોર્ટ ઉપરાંત પ્રેસિડેન્સીમાં દીવાની ન્યાય માટે ચાર દરજજાની અદાલતે હતી, જેમાં જિલ્લાની અદાલત અને આસિસ્ટન્ટ ન્યાયાધીશો અને પ્રથમ અને દ્વિતીય વર્ગના ન્યાયાધીશા હતા. ૧૮૬૮-૬૯ થી સદર અમીન અને મુન્સિફનાં જૂનાં બિરુદ રદ કરીને હાથ નીચેના જજોને એમને સ્થાને નીમવામાં આવ્યા અને એ સાથે ન્યાયતંત્રના જિલ્લાઓની સંખ્યા અને હદમાં ફેરફાર કરવામાં આવ્યા. ૧૯૧૪માં તાલુકા ન્યાયખાતામાં ૧૭ જજે, ૩ જોઈન્ટ જજોની અને ૭ આસિસ્ટન્ટ જજે હતા. પ્રથમ અને દ્વિતીય વર્ગના હાથ નીચેના જજેની સંખ્યા ૧૭ અને ૮૯ અનુક્રમે હતી. હાથ નીચેના જજોમાંથી ચાર જજને આસિસ્ટન્ટ જજે જ્યારે પિતાના જિલ્લાઓમાં નિરીક્ષણ માટે હોય ત્યારે એમને મદદ કરવાની હતી. સુરત જિલ્લાના જજોને પારસી લગ્ન અદાલતનું કામ કરવાનું હતું. નાનાં દેવાઓની અને માગણીઓની ચુકવણુ માટે ઑલ કોઝ કેર્ટાને ઝડપી નિર્ણયની સત્તાઓ આપવામાં આવી હતી. આવી કર્યો અમદાવાદ નડિયાદ સુરત અને ભરૂચમાં હતી. ૧૮૭૯ ના કાયદા પ્રમાણે ગામમુન્સિ અને “સમજૂતી કરાવનારાઓની નિમણૂક કરવામાં આવી. બીજી દીવાની અદાલતમાં કેન્ટોનમેન્ટ મૅજિસ્ટ્રેટ હતા. ૧૯૦૬ માં મામલતદારોને સ્થાવર મિલક્તની માલિકીને લગતા દાવાઓ ઉપર સત્તા સાંપવામાં આવી હતી.૨૩ ૧૮૬૭ માં “ડિરિટ્રકટ પિલીસ ઍકટ' અસ્તિત્વમાં આવ્યું, જે ૧૮૯૦ સુધી અમલમાં રહ્યો. પેલીસ વહીવટીતંત્રને રેવન્યુ કમિશનરના નિરીક્ષણ નીચે મૂકવામાં આવ્યું. ૧૮૮૫ માં પ્રેસિડેન્સીના ડિસ્ટ્રિટ પેલીસનું વહીવટીતંત્ર ધ ઈન્સપેકટર જનરલ ઓફ પોલીસ” જેવા એક અધિકારીને સુપરત કરવામાં આવ્યું. ૨૩ ૧૮૮૫ માં પંચમહાલ જિલ્લાને સમાવેશ રેગ્યુલેશન ડિસ્ટ્રિક્ટમાં કરવામાં આવ્ય, મેવાસી ઠાકોરના ગામે ઉપર પશ્ચિમ ખાનદેશના કલેકટરને દીવાની અને જદારી અધિકારક્ષેત્ર આપવામાં આવ્યું ૨૪ ૧૯૧૪માં બોમ્બે પ્રેસિડેન્સીના મહેસુલી વહીવટીતંત્રમાં ચાર રેવન્યુ કમિશનરે, ૧૧ સીનિયર અને દસ જુનિયર કલેકટરે, ૧૭ પ્રથમ અને ૧૮ દ્વિતીય મદદનીશ કલેકટરે, ૬૧ ડેપ્યુટી કલેકટરે હતા. રેવન્યુ વહીવટીતંત્ર ચાર કલેકટર, બે ડેપ્યુટી કમિશનરે, છ મદદનીશ કલેકટર અને ૨૨ ડેપ્યુટી કલેકટર દ્વારા ચાલતું હતું.પ Page #203 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાળ જિલ્લામાં ખાર તાલુકા હતા. દરેક તાલુકામાં લગભગ ૧૦૦ ગામ સરકારી હતાં. દરેક ગામમાં નિયમિત અધિકારીએ હતા, જેઓ વારસાગત હેાદ્દા ભાગવતા હતા. એમાં પટેલ તલાટી અને ચેકીદારના સમાવેશ થતા. ગામના મહેસૂલના હિસાબના આધાર સર્વે–રજિસ્ટર ઉપર રહેતા. દરેક જમોન-માલિકને એક પહેાંચજીક આપવામાં આવતી. દરેક વર્ષે ગામની જમાબંદી નક્કી કરવામાં આવતી. મદદનીશ કે ડેપ્યુટી કલેકટર પેાતાના તાબાના ગામની વર્ષીમાં એક વાર મુલાકાત લેતા.૨૬ ૧૭૨ મામલતદારના તાબા નીચે તાલુકા હતા. એના તાલુકાના કાશની કાર્ય વાહીની જવાબદારી એની હતી. એના હાથ નીચેનાં ગામામાંથી મહેલ-હપ્તા નિયમ પ્રમાણે ઉઘરાવાય છે કે નહિ એ એને જોવાનું હતું. એ હાથ નીચેના મૅજિસ્ટ્રેટ તરીકે કાર્યાં કરતા. એને મદદ કરવા માટે કેટલીક સંખ્યાનાં ગામ સર્કલ-ઇન્સ્પેકટરાના અને મામલતદારની કચેરીના બીજા સભ્યાના હાથ નીચે મૂકવામાં આવ્યાં. ૨૭ મામલતદારની ઉપર આસિસ્ટન્ટ કે ડેપ્યુટી કલેકટર હતા તેના તાબા નીચે સરેરાશ ત્રણ તાલુકા હતા. વર્ષીના સાત મહિના આ તાલુકાઓમાં એણે પ્રવાસ કરવાના હતા.૨૮ આસિસ્ટન્ટ અને ડેપ્યુટી કલેકટર)ની ઉપર કલેકટર અને મૅજિસ્ટ્રેટ હતા, જેના હાથ નીચે સમગ્ર જિલ્લા આવતા. એ આ વિસ્તારમાં વર્ષોંના ચાર મહિના પ્રવાસ કરતા, રેવન્યુ અને મૅજિસ્ટેટના કાર્યનુ નિરીક્ષણુ કરતા, એકસાઈઝ અને ખીન ખાસ કરવેરાનેા અને સ્ટમ્પ-રેવન્યુના વહીવટ સંભાળતા. છેલ્લે, રેવન્યુ વહીવટીતંત્ર ઉપરનું સામાન્ય નરોક્ષણુ ત્રણ કમિશનરે (પ્રેસિડેન્સીના ઉત્તર મધ્ય અને દક્ષિણ વિભાગા) કરતા અને કાબૂ રાખતા.૨૯ જાહેર સેવા ખાતું (પી, ડબલ્યુ. ડી.) ધીમે ધીમે વ્યવસ્થિત કરવામાં આવ્યું. ૧૯૧૪ માં રેલવે શાખા માટે બે ચીફ એન્જિનિયર નિમાયા. સીનિયર એ સરકારને સેક્રેટરી અને જુનિયર એ જોઇન્ટ સેક્રેટરી બન્યા, છ નિરીક્ષક એન્જિનિયરા, ૩૮ એક્ઝિકર્ણાટવ એન્જિનિયર અને ૫૯ આસિસ્ટન્ટ એન્જિનિયરા હતા. ઇલેકિટ્રકલ ઇન્સ્પેકટર અને દસ હંગામી એન્જિનિયર પણ નિમાયા.૩૦ ૧૮૬૦ માં મુબઈમાં જંગલ વહીવટત ંત્રની વ્યવસ્થા થઈ. પ્રેસિડેન્સીને ચાર જંગલ સર્કલામાં વહેંચવામાં આવી. ૧૯૦૭ અને ૧૯૧૧ માં એની પુનર્રચના થઈ. એમાં ત્રણ કાન્ઝવેટર, ૨૪ ડેપ્યુટી કે આસિસ્ટન્ટ કૅાન્સવેરેંટર, પ્રાંત માટે પાંચ વધારાના ડેપ્યુટી કૅન્ઝર્વેટર, અને ૨૩ વધારાના આસિસ્ટન્ટ કેન્ઝવેટર રાખવામાં આવ્યા. ૧૮૮૮ માં જંગલાની સર્વે હાથ ધરવામાં આવી અને ૧૯૧૮ સુધીમાં ફ્રારેસ્ટ સેટલમેન્ટનુ` કા` પૂર્ણ થયુ.૩૧ Page #204 -------------------------------------------------------------------------- ________________ રાયત ૧૭ ૧૮૬૫ માં ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનું સંચાલન બેડ ઓફ મેનેજમેન્ટ દ્વારા થતું તે હવે જિલ્લા અને તેલ બર્ડ દ્વારા ચલાવવામાં આવતી. સરકાર શાળાઓને ગ્રાન્ટ આપતી. આ માટે એક ઈન્સપેકટર, ડેપ્યુટી ઇન્સ્પેકટર અને મદદનીશેને સ્ટાફ રાખવામાં આવ્યું.૩૨ ૧૮૮૪ માં જમીનની નોંધણું અને ખેતીવાડી માટે એક ખાતું શરૂ થયું. . એ માટે સનંદી ડાયરેકટરની નિમણૂક થઈ. ૧૯૦૫ માં ડાયરેકટર ઓફ એગ્રિકલ્ચર અને ડાયરેકટર ઑફ લેન્ડ રેકૅડૂસ નીમવામાં આવ્યા અને એ સાથે ડેપ્યુટી ડાયરેકટર, એગ્રિકલ્ચર કેમિસ્ટ અને એક ઇકેનેમિક બોટનિસ્ટની નિમણૂક થઈ. ૧૯૦૩ માં કે-ઑપરેટિવ ક્રેડિટ સોસાયટીઝ ઍકટ પસાર કરવામાં આવ્યું. આવી સેસાયટીએનું કાર્ય રજિસ્ટ્રારને સોંપાયું. એને મદદ કરવા મદદનીશ રજિસ્ટ્રાર ઓડિટરે અને બીજા અધિકારીઓ આપવામાં આવ્યા.૨૩ પ્રકીર્ણ ખાતાંઓના વહીવટમાં કસ્ટમ્સ મીઠું અફીણ અને આબકારીના ચાર કમિશનરોને મદદ માટે જરૂરી મદદનીશ કારકુને અને મજૂરે આપવામાં આવ્યા. મીઠાનું ખાતું અલગ કરવામાં આવ્યું; એ કસ્ટમ્સના કમિશનરના હાથ નીચે મૂકવામાં આવ્યું. ખાસ સેવાઓ, જેવી કે નહેર, રસ્તા અને મકાને, ખેતીવાડી ઉદ્યોગ, કારખાનાં અને સહકારી ક્રેડિટ એ બધાં માટે અલગ સ્ટાફ રાખવામાં આવ્યું. એ માટે દરેક ખાતા ઉપર એક અધિકારી નીમવામાં આવ્યું.૩૪ , આમ સમગ્ર બ્રિટિશ હિંદની નીતિના એક ભાગ તરીકે બોમ્બે પ્રેસિડેન્સી હતી અને એના એક નાના ભાગ તરીકે ગુજરાત ઉપર વહીવટ ચાલતા. ૨. રિયાસતને રાજ્યવહીવટ અંગ્રેજ સરકારે દેશી રાજ્યોનું એકથી સાત વર્ગમાં વિભાજન કરીને તેઓની દીવાની અને ફોજદારી સત્તાઓ નિશ્ચિત કરી આપી હતી અને એ સત્તાઓની મર્યાદામાં રહીને દેશી રાજ્ય પિતાને વહીવટ ચલાવતાં. આ ઉપરાંત અંગ્રેજ સરકારે “સલામી રાજ્યો અને બિનસલામી રા” એવા બે વર્ગ પણ પાડ્યા હતા. પહેલા અને બીજા વર્ગનાં રાજ્યના વડાઓને તેપની સલામી આપવામાં આવતી તેથી એ “સલામી રાજ્યો’ ગણતાં, જ્યારે ત્રીજાથી સાતમા વર્ગનાં રાજ્યના વડાઓને તેની સલામી આપવામાં આવતી ન હતી તેથી એ બિનસલામી રાજ' તરીકે ઓળખાતાં હતાં. રાજાનાં સ્થાન અને સત્તાઓ રાજ્યમાં સર્વોચ્ચ વડા તરીકે રાજા હતા, જે પિતાને “મહારાજા “મહારાણા જામસાહેબ” “વીરાજ' ' “નવાબ' સેનાનાસખેલ સમશેરબહાદુર" કાર’ Page #205 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ દરબાર' વગેરે પરંપરાગત બિરુદ અથવા ખિતાબથી ઓળખાવતે. અંગ્રેજ અધિકારીઓ અને પત્ર લખે ત્યારે એને માટે નિશ્ચિત થયેલા બિરુદથી જ એને સંબોધન કરતા. રાજ્યમાં સૌથી ઊંચા સ્થાને રાજાની કચેરી અને રાજાની અદાલત હતી, જે અનુક્રમે “હજુર ઑફિસ” અને “હજૂર કેટ' તરીકે ઓળખાતી. રાજ્યના અધિકારીઓની નિમણૂક કરવાની કે એમને છૂટા કરવાની રાજાને સંપૂર્ણ સત્તા હતી. મહત્વના હુકમો કે પરિપત્રો રાજાના નામથી નીકળતા અને એ “હજર હુકમ' તરીકે ઓળખાતા. દીવાની તથા ફોજદારી બાબતમાં પહેલા અને બીજા વર્ગના રાજાઓને સંપૂર્ણ સત્તાઓ આપવામાં આવી હતી. એમને સ્વતંત્ર રીતે કાયદા ઘડવાની પણ સત્તા હતી. દરેક રાજ્યને પિતાનું સ્વતંત્ર પ્રતીક, સૂત્ર તેમ ગીત હતું. રાજને અંગત મંત્રી એનાં કાર્યોમાં એને મદદ કરતે. આમ આંતરિક રીતે રાજાઓ સ્વતંત્ર હતા, પરંતુ જરૂર પડે તે કેટલાક સંજોગેમાં અંગ્રેજ સરકારને એમાં દરમ્યાનગીરી કરવાનો અધિકાર હતા.૩૫ અંગ્રેજ સરકાર પિતાને ‘સર્વોપરિ સત્તા' તરીકે ઓળખાવતી હતી. દરેક રાજા એના જન્મદિવસે, રાજ્યાભિષેકના દિવસે, નૂતન વર્ષના દિવસે, વિશિષ્ટ મહેમાનની મુલાકાતના દિવસે કે અન્ય કોઈ ઉત્સવ કે ઉજવણીના પ્રસંગે રાજદરબાર ભરતે તેમાં રાજ્યના અધિકારીઓ તથા પ્રજાના આગેવાનો હાજરી આપતા. ચારણે રાજાની પ્રશસ્તિ કે પ્રસંગને અનુરૂપ કાવ્ય રજુ કરતા. રાજાના જન્મદિવસે તથા રાજ્યાભિષેકના દિવસે રાજ્યમાં જાહેર રજા પણ રાખવામાં આવતી. રાજનું અવસાન થાય ત્યારે એ વિસ્તારના પલિટિકલ એજન્ટ ગવર્નરને એની જાણ કરવી પડતી અને એ સાથે એ રાજય રાજા તથા એના વારસદારની તમામ જરૂરી વિગતે જણાવવી પડતી.૩૬ ગવર્નર આ વિગત હિંદી સરકારને જણાવતે. જે રાજાના અવસાન પછી ગાદીના વારસ અંગે વિવાદ ઊભે થાય તે એ વિવાદને ઉકેલ આવે ત્યાં સુધી વહીવટદાર(Administrator)ની નિમણૂક કરવામાં આવતી. જે ગાદીએ આવનાર નવે રાજા સગીર ઉમરને હેય તે એના વતી રાજ્ય ચલાવવા માટે એની માતા દાદી કે કાકા વગેરે નજીકનાં સગાંઓમાંથી કઈ એકની રિજન્ટ તરીકે નિમણૂક થતી અથવા બે કે ત્રણ સગાંઓની સમિતિ રચવામાં આવતી, જે “રિજન્સી' તરીકે ઓળખાતી. એ ઉપરાંત વહીવટદારની નિમણુક પણ થતી. વહીવટદારની નિમણુક પિલિટિક્સ એજન્ટ અથવા એજન્ટ ટુ ધી ગવર્નર દ્વારા થતી. એને પિલિટિક્સ એજન્ટ અથવા એજન્ટ ટુ ધી ગવર્નરની સૂચના Page #206 -------------------------------------------------------------------------- ________________ ગુજ્યત ત્ર ૧૫ અને માદČન નીચે કામ કરવાનું હતુ. તેમજ એની મંજૂરી વગર એ રાજયની નીતિ અથવા કાયદાઓમાં સુધારા કરી શકતા નહિ. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની એનો ફરજ હતી. સગીર ઉંમરના રાજા પુખ્ત ઉંમરના થાય ત્યારે પ્રાનો હાજરીમાં જાહેર રાજ્યારાહણુ–સમારંભ કરીને એને વહીવટી સત્તાએ વિધિસર રીતે સાંપવામાં આવતી, રાજ્યારાહણુના સમારંભ ભવ્ય રીતે ઊજવવામાં આવતા.૩૭ દેશી રિયાસતાના રાજાએ જ્યારે પેલિટિકલ એજન્ટને મળવા જાય ત્યારે પેાલિટિકલ એજન્ટ એમના સ્વાગત માટે પોતાના પ્રતિનિધિ અને રાજાની કક્ષા પ્રમાણે નક્કી થયેલા ઘેાડેસવારે મેકલતા. કાઠીમાં રાજાનું સમાન કરીને એને પાન—અત્તર વગેરે આપવામાં આવતાં. રાજાની કક્ષા પ્રમાણે અને તેપાની સલામી આપવામાં આવતી. પ્રથમ વના રાજને ગાર્ડ ઑફ ઑનર પણ આપવામાં આવતું.૩૮ મુલાકાત કેટલા સમય માટે છે અને એ મુલાકાત દરમ્યાન કાણે કયાં બેસવાનું છે તથા શું કરવાનુ છે એની વિગતવાર સૂચનાએ રાજાને તથા એના માણસને અગાઉથી આપી દેવામાં આવતી. ગરને મળવા જતી વખતે પેશાકના ભપકા અને કિમતીપણામાં ભારે હરીફાઈ થતી. ગવર્નરને મળતા પહેલાં રાજવીઓને ‘રિડ લ' કરાવવામાં આવતું અને એ વખતે પેાશાક, ફેટા, તલવારના પટ્ટા અને મ્યાન કેવાં અને ક્રમ રાખવાં એની સૂચના અપાતી.૩૯ પેાલિટિકલ એજન્ટ કે ગવર્નીર જ્યારે દેશી રાજ્યની મુલાકાતે જાય ત્યારે રાજા એના અધિકારીઓ સાથે એના સ્વાગત માટે રેલવેના સ્ટેશને કે ગામને પાદરે આવતા. એમને તાપાની સલામી તથા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતાં. એ પછી શહેરમાં સવારી નીકળતી, એમને જ્યાં ઉતારા આપવાના હોય ત્યાં એમની સાથે જઈને રાજા એમને પાન, ગુલામ તથા અત્તર આપતા. કેટલીક વાર આ અધિકારીઓને ખુશ કરવા રાજા શિકારના કાર્યક્રમ પણ યાજતા. રાજા ગવન`રને એની પૂર્વ મંજૂરી વગર મળી શકતા નહિ અને એ મજુરી તથા મુલાકાતને દિવસ પેાલિટિકલ એજન્ટ મારફત જ નક્કી થઈ શકતે. રાજની આબુ મહાબળેશ્વર માથેરાન કાશ્મીર સીમલા દિલ્હી અને યુરાપની મુલાકાતા માટે નિયમેા નક્કી કરવામાં આવ્યા હતા. દીવાન અથવા મુખ્ય કારભારી રાજાને વહીવટી ખાખતામાં સલાહ અને મદદ આપવા માટે દીવાન’ અથવા મુખ્ય કારભારી' નામના અધિકારી રહેતા. એ રાજ્યનાં બધાં ખાતાંઓ ઉપર Page #207 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિસ કહે દેખરેખ રાખતા તેમજ રાજ્યની સામાન્ય નીતિ નક્કી કરતા. એણે રાજા પ્રજા તથા અંગ્રેજ સરકાર વચ્ચે સમતુલા જાળવીને વહીવટ ચલાવવાનું રહે . કેટલીક વાર રાજકુટુંબના ઝઘડા પણ એને પતાવવા પડતા. એ રાજાને મુખ્ય વિશ્વાસ માણસ હતા અને રાજ્યની પ્રગતિ કે પીછેહઠને એના પર આધાર રહે. કેટલીક વાર અંગ્રેજ સરકારમાં વકીલ મામલતદાર કે ન્યાયાધીશ તરીકે સફળ કામગીરી કરનારને દેશી રાજ્યમાં દીવાન તરીકે નીમવામાં આવતા. મુખ્ય ખાતાં દરેક રિયાસતમાં સામાન્ય રીતે નીચે પ્રમાણે મુખ્ય ખાતાઓ રહેતાં ૧. લશ્કર અને પોલીસ વેકર-કરાર” પછી રાજાઓ વચ્ચે આંતરિક લડાઈઓને સ્થાન ન હતું એટલે રાજ્યોને મોટાં લશ્કર રાખવાની હવે જરૂર ન હતી, છતાં પ્રથમ વર્ગનાં રાજ્ય તરફથી કેટલીક “સિબંધી' રાખવામાં આવતી. અને રાજાને મહેલ, દરબારગઢ, - વહીવટી કચેરીઓ, તિજોરી વગેરેના રક્ષણની જવાબદારી સોંપવામાં આવતી. સિબંદીને કેટલાક બેડાઓ'(જૂથ)માં વહેંચી નાખવામાં આવતી અને દરેક બેડા'ના. ઉપરી તરીકે એક જમાદાર રહે. તેની સલામી વગેરે કામ માટે તે પદળમાં કેટલાક માણસ રાખવામાં આવતા. એ ઉપરાંત પલટણ' નામનું તાલીમ પામેલું અને શિસ્તબદ્ધ દળ પણ રાખવામાં આવતું, જેને જેલ માટેના રક્ષકે પૂરા પાડવાનું તેમજ વિશિષ્ટ પ્રસંગે ગાર્ડ ઑફ ઑનર આપવાનું કાર્ય કરવાનું હતું. બીજા વર્ગના રાજ્યમાં સિબંધીની સંખ્યા ઘણી ઓછી રહેતી. એમાં રાજમહેલ અને દરબારગઢના રક્ષણ માટે કેટલાક અરબેને રોકવામાં આવતા. દરેક રાજ્યમાં પિલીસ ખાતાના ઉપરી તરીકે પિલીસ સુપરિન્ટેન્ડેન્ટ' નામને અમલદાર રહે. કેટલીક વાર રાજાના કેઈ સગાને, ભાયાતને અથવા અંગ્રેજને આ હેદો સોંપવામાં આવતું. રાજ્યનાં કદ અને વસ્તી પ્રમાણે પોલીસની સંખ્યા રાખવામાં આવતી. જરૂરિયાત પ્રમાણે એમાં વધારો કે ઘટાડે પણ થતું. દરેક ગામમાં યુનિફોર્મ સાથે એક પિલીસ-પટેલ રહે. સૌરાષ્ટ્રનાં ઘણાખરાં ગામોમાં પક્કા પગીની વ્યવસ્થા હતી, એટલે કે કોઈ પણ ગામમાં ચોરી થાય તે પકડવાની જવાબદારી ત્યાંના પગીની રહેતી અને જો એ ચોરી ન પકડી શકે તે પંચકેસ પ્રમાણે જેટલી રકમની ચોરી થઈ હોય તેટલી રકમ પગીએ ભરપાઈ કરવી પડતી. દેશી રાજ્ય તરફથી પિતાની જેલે પણ રાખવામાં આવતી. પ્રથમ વર્ગનાં રાજ્યમાં એકથી વધારે છેલો રાખવામાં આવતી.૪૧. Page #208 -------------------------------------------------------------------------- ________________ શક્યતા દેશી રિયાસતમાં એ નિયમ હતો કે રાજ અથવા ઠાકોરને મોટા પુત્ર ગાદીને વારસ બને અને બીજા પુત્રોને એકાદ-બે ગામની જાગીર મળે. એ એક-બે ગામને તાલુકદાર પિતાને ત્યાંના ઠાકર તરીકે ઓળખાવે, પરંતુ એની વાર્ષિક આવક ઘણી ઓછી હોવાને લીધે એ પોતાના વિસ્તારમાં યોગ્ય પોલીસતંત્ર તથા જેલની વ્યવસ્થા રાખી શકે નહિ. પરિણામે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ન ઊભા. થાય, તેથી અંગ્રેજ સરકારે આવા તાલુકાદારોના પ્રદેશની ફોજદારી સત્તા પિતાના હાથમાં લીધી અને એ અંગેની વ્યવસ્થા ગોઠવી. આવાં આઠથી દસ ગામનું એક જૂથ બનાવવામાં આવ્યું. એ જૂથ માટે અલગ પિલીસથાણુની રચના કરવામાં આવી. એ થાણું ઉપર થાણદાર' નામને અધિકારી અંગ્રેજ પોલિટિકલ એજન્ટ દ્વારા નીમવામાં આવતું અને એ અંગ્રેજ અધિકારીને જવાબદાર હતા. એ તાલુકાદાર વતી ફોજદારી કાયદાને અમલ કરવાને હતે.૪૨ ૨. જમીન-મહેસૂલ જમીન મહેસૂલને આધાર જમીનની જાત અને પાકના પ્રકાર ઉપર રહેતા. કેટલાંક રાજ્યમાં મહેસૂલ અનાજમાં લેવામાં આવતું, જેને “ભાગબટાઈ' કહેવામાં આવતી, કેટલાંક રાજ્યોમાં મહેસૂલ રેડ રકમમાં લેવામાં આવતું, જેને “ વિટી’ કહેવામાં આવતી. ભાગબટાઈની પદ્ધતિમાં સામાન્ય રીતે ઉત્પન્નને ભાગ લેવામાં આવતા અને વિધેટીમાં એક એકર જમીને 3 રૂપિયે લેવામાં આવ.૪૩ - દરેક મોસમમાં પાક જ્યારે તૈયાર થાય ત્યારે ગામને બધે પાક એક જગ્યાએ એકઠા કરવામાં આવતું. એ જગ્યાને “ખળી' કે “ખળાવાડ તરીકે ઓળખવામાં આવતી. ત્યાંથી રાજ્યને ભાગ જુદો પાડીને ગાડાંઓ મારફત રાજ્યના મુખ્ય મથકમાં લઈ જવામાં આવતું. જે જમીનને પાક જમીનના માલિકે ખળી નાખ્યા વગર બહાર ખળી કરી ઉપાડી લેતા તે જમીન બારખલી” તરીકે અને એવી જમીનના માલિકે બારખલીદાર” તરીકે ઓળખાતા. ઈડર તથા પાલનપુર રાજ્યમાં કળતર-પદ્ધતિ પ્રચલિત હતી. એમાં દરબાર કે રાજયના અધિકારી પોતે ખેતર ઉપર જઈને ઊપજને અંદાજ પંચ આગળ કઢાવતા અને જે રાજભાગ નક્કી થાય તે અનાજના રૂપમાં લેવામાં આવતે. દરેક રાજ્યમાં મહેસૂલ ઉઘરાવવા તેમજ એને લગતા પ્રશ્ન પતાવવા માટે મહેસૂલ-ખાતું રાખવામાં આવતું અને એના ઉપરી તરીકે રેવન્યુ કમિશનર અથવા “રેવન્યુ કારભારી” નામને અમલદાર નીમવામાં આવતું. એની નીચે વસૂલાત–અધિકારીઓ રહેતા. દુષ્કાળ સમયે ખેડૂતોને રાહત આપવામાં આવતી. ૧૨ Page #209 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કળ 106 નવાં ગામ વસાવાય ત્યારે ત્રણ વર્ષોં સુધી મહેસૂલ માફ કરીને ખેડૂતાને જમીન આપવામાં આવતી.૪૪ ૩. ન્યાય દેશી રિસાયતાને રૂાજદારી તથા દીવાની બાબતામાં સંપૂર્ણ સત્તા હતી અને એમના ચુકાદા વિરુદ્ધ કાઈ પણ બ્રિટિશ અદાલતમાં અપીલ કરી શકાતી નહિં. નવાનગર જેવા પ્રથમ વર્ગોના રાજ્યમાં ફાજદારી બાબતા માટે હજૂર અદાલત, સર ન્યાયાધીશ અદાલત, ફર્સ્ટ કલાસ મૅજિસ્ટ્રેટની અદાલત, સેકન્ડ કલાસ મૅજિસ્ટ્રેટની અદાલત, થર્ડ કલાસ મૅજિસ્ટ્રેટની અદાલત તથા કેટલીક મહેસૂલી અદાલતા રાખવામાં આવતી,૪૫ જ્યારે લીંબડી જેવા ખીન્ન વના રાજ્યમાં હજૂર અદાલત, સર ન્યાયાધીશ અથવા જ્યુડિશિયલ કારભારીની અદાલત અને મુન્સિફ અથવા ન્યાયાધીશની અદાલત રાખવામાં આવતી.૪૬ આમાં મુન્સિફ્રની અદાલત ઉપર સર-ન્યાયાધીશની અદાલતને અને સર-ન્યાયાધીશની અદાલત ઉપર હજૂર અદાલતને અપીલ સાંભળવાની સત્તા હતી. રાજ્યની છેવટની ક્રાટ હજૂર અદાલત" ગણાતી. એમાં રાજા પાતે અથવા રાન વતી એના દીવાન કે વહીવટદાર ન્યાય તાળવાનું કાર્ય કરતા. દીવાની કામ માટે નવાનગર જેવા પ્રથમ વર્ગના રાજ્યમાં હજૂર અદાલત, સર—ન્યાયાધીશ અદાલત, મુન્સિની અદાવત, મદદનીશ મુન્સિની અદાલત, ન્યાયાધીશની અદાલત તથા સ્મૉલ કૉઝ કાઈ રાખવામાં આવતી, જ્યારે લીંબડી જેવા ખીજા વર્ગીના રાજ્યમાં હજૂર અદાલત, જ્યુડિશિયલ કારભારી અથવા સર-ન્યાયાધીશની અદાલત, મુન્સિક્ અથવા ન્યાયાધીશની અદાલત અને સ્મોલ કાઝ કા રાખવામાં આવતી. દરેક અદાલત કેટલી રકમ સુધીના દાવા ચલાવી શકે એ નિશ્ચિત કરવામાં આવતું. દીવાની ખાખામાં પણ છેવટની અદાલત હજુર અદાલત હતી. દીવાની દાવાની રકમ પ્રમાણે કાની લેવામાં આવતી. આ ઉપરાંત નવાનગર રાજ્યમાં ભાયાતી કાટ' અને રજવાડી ક્રાટ' નામની બે અદાલત હતી. ભાયાતી કાટ એક તરફ રાજ્ય અને ખીજી તરફ મૂળ ગરાસિયા અથવા ભાયાત વચ્ચેના ઝધડા પતાવવાનું કામ કરતી. રજવાડી ક્રેટ એક તરફ્ રાજ્ય અને બીજી તરફ ભાયાતા અને મૂળ ગરાસિયા સિવાયના માણસે વચ્ચેના દાવા ચલાવવાનું કામ કરતી.૪૭ અંગ્રેજ સરકાર અને દેશી રાજ્ય, એક દેશી રાજય અને ખીન્ન દેશી રાજ્ય તેમજ ભાયાતા વચ્ચેના સરહદી ઝઘડા ઉકેલવા માટે અંગ્રેજ સરકારે ઈ. સ. Page #210 -------------------------------------------------------------------------- ________________ રાજ્યતંત્ર, ૧૮૭૩ માં બ્રિટિશ અધિકારીના પ્રમુખપદે એક “રાજસ્થાનિક કેટની સ્થાપના. કરી હતી, જેણે ઈ. સ. ૧૮૯૦ સુધી કામ કરીને તમામ સરહદી ઝઘડાઓને નિકાલ કર્યો હતે.૪૮ વકીલને વકીલાત કરવા માટે રાજ્ય તરફથી ફર્સ્ટ કલાસ અને સેકન્ડ કલાસ એમ બે પ્રકારની સનદ આપવામાં આવતી. આ ખાતું ઘણુંખરાં સંસ્થાનમાં કમાઈ કરનારું ખાતું” ગણતું, કારણ કે એ અદાલતનાં લવાજમો અને આપની પુષ્કળ કમાણી આપતું.૪૯ ૪. શિક્ષણ કાઠિયાવાડમાં પહેલાં શિક્ષણ ખાતું અંગ્રેજ સરકારના હાથમાં હતું, પરંતુ પછી દેશી રાજ્યોના આગ્રહથી એ ખાતું એમને સોંપવામાં આવ્યું હતું. રાજકુમાર કેલેજમાં શિક્ષણ લઈને ગાદીએ આવેલા રાજાઓએ એમનાં રાજ્યોમાં શિક્ષણના પ્રચારને મહત્વ આપ્યું હતું. રાજ્યમાં ગુજરાતી તથા અંગ્રેજી શાળાઓ શરૂ કરીને એની સંખ્યા તથા વિદ્યાર્થીઓની સંખ્યા વધારવાના પ્રયાસ કર્યા હતા. કન્યાઓ માટે અલગ કન્યાશાળાઓ પણ શરૂ થઈ હતી. કેટલીક ખાનગી “ધૂળિયા શાળાઓ” પણ પ્રચલિત હતી.૫૦ મોટા ભાગનાં રાજ્યમાં મફત અથવા નજીવી ફી લઈને શિક્ષણ આપવામાં આવતું. વડોદરા ભાવનગર જૂનાગઢ લીંબડી ગોંડળ વગેરે રાજ્યોએ આ બાબતમાં વિશેષ નામના પ્રાપ્ત કરી હતી, જે કે વસ્તીના પ્રમાણમાં દેશી રાજ્યમાં શિક્ષણને પ્રસાર ઘણો ઓછો હતો અને આવકની મર્યાદામાં રહીને જ શિક્ષણ પાછળ ખચ કરવામાં આવતા. શિક્ષણ ખાતાના વડા તરીકે એજ્યુકેશનલ ઇન્સ્પેકટર’ નામને અધિકારી રહે છે. ઘણી વાર હાઈસ્કૂલના હેડમાસ્તરને જ આ હેદ્દો આપવામાં આવતા. હાઈસ્કૂલમાં ક્રિકેટની રમતને પ્રોત્સાહન આપવામાં આવતું. કેટલાંક રાજ્ય તરફથી મૅટ્રિક સુધી અભ્યાસ પૂરો કરી અન્ય શહેર કે વિદેશમાં અભ્યાસ કરવા જનાર તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ કે આર્થિક મદદ આપવામાં આવતી. મેટા ભાગનાં રાજ્યમાં એક અથવા એનાથી વધારે વાચનાલય કે પુસ્તકાલય શરૂ કરવામાં આવતાં, ને રાજ્ય તરફથી એને ખર્ચ આપવામાં આવતું. ૫. ઔષધાલય અને આરોગ્ય મેટા ભાગનાં રાજ્યમાં રાજ્યના ખર્ચે જરૂરિયાત પ્રમાણે ઔષધાલય, ચલાવવામાં આવતાં. રાજ્યના મુખ્ય મથકમાં હોસ્પિટલ સ્થાપવામાં આવતી અને એમાં “અંદરના” તથા “બહારના દર્દીઓના વિભાગ રાખવામાં આવતા. એમાં Page #211 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ મક ઓપરેશનની પણ વ્યવસ્થા થતી, એ ઉપરાંત રાજ્યનાં મેટા ગામમાં દવાખાનાં ચલાવવામાં આવતા. મેટે ભાગે પ્રજાને મફત અથવા નજીવી ફીથી સારવાર આપવામાં આવતી. આ ખાતાના ઉપરી તરીકે ચીફ મેડિકલ ઑફિસર” નામને, અધિકારી રાખવામાં આવતું. સામાન્ય રીતે મુખ્ય મથકની હોસ્પિટલના મુખ્ય ડોકટરને આ હે આપવામાં આવતા લેકના આરોગ્ય માટે પણ કેટલીક જોગવાઈ કરવામાં આવતી. શીતળા. ટકાવવા માટે ખાસ અધિકારી રહે. પ્લેગ-રોગચાળાના સમયે રાજ્ય તકેદારીનાં પગલાં લેતું તથા એને અંકુશમાં લેવા પ્રયાસ કરતું. કેટલાંક મેટાં રાજ્યમાં પશુઓની સારવાર માટે પણ વ્યવસ્થા કરવામાં આવતી; જોકે પ્રજાની વસ્તીના પ્રમાણમાં ઔષધ-ખાતા પાછળ ઓછું ખર્ચ કરવામાં આવતું. કેટલાંક ગામોમાં ખાનગી વૈદ્યો પ્રજાની સારવાર કરતા. કેટલીક વાર મુખ્ય હોસ્પિટલના ડેકટરને વધુ અભ્યાસ માટે રાજ્યના ખર્ચે વિદેશ મોકલવામાં આવતા, તે કેટલીક વાર તબીબી વિદ્યાર્થીઓને એ માટે આર્થિક મદદ કરવામાં આવતી. આવક અને ખર્ચનાં સાધન દેશી રિયાસતની આવકનું મુખ્ય સાધન જમીન-મહેસૂલ હતું. જકાત કેટ-કી ઇજાર-ફી દંડ જપ્તી વગેરેમાંથી પણ રાજ્યને આવક થતી. એ ઉપરાંત નજરાણું લાયસન્સ ફી ટ્રામ-વે રેલવે મેળાઓ વગેરેમાંથી પણ રાજ્યને નેધપાત્ર રકમ મળતી. રાજ્ય તરફથી ઔદ્યોગિક સાહસમાં પૈસા રોકવામાં આવ્યા હેય. તે એની આવક પણ થતી. કેટલાંક રાજ્યોમાં કરવેરાનું પ્રમાણ વધારે હતું. આવાં રાજ્યમાં રાજકુટુંબમાં જન્મ કે લગ્નના પ્રસંગે પ્રજા પાસેથી વિશેષ કરી લેવામાં આવતું. રાજાને ત્યાં કુંવરને જન્મ થાય ત્યારે “કુંવરપછેડો' નામને કર. રાજાના કુંવરના લગ્નપ્રસંગે “વિવાહવધાવો' નામને કર, અને કુંવરીના લગ્ન પ્રસંગે કન્યાળી ' નામને કર લેવામાં આવત.૫૧ કેઈ રાજ્યમાં ઘરવેરો, થી ઉપરને એકટ્રેઈ વેરે, તથા લગ્ન અને છૂટાછેડા ઉપર પણ કર લેવામાં આવતું. આ ઉપરાંત હરિજનો મુસ્લિમો કણબી રબારી મેર વગેરે પાસેથી. જ્ઞાતિ પ્રમાણે કર લેવામાં આવે છે, જ્યારે બ્રાહ્મણે એમાંથી મુક્ત રહેતા.પર રાજ્યને જે આવક થતી તેમાંથી વહીવટીતંત્ર, પિલીસ, શિક્ષણ, ઔષધાલયે, આરોગ્ય, જાહેર હિતનાં કાર્યો, બાંધકામ તથા રાજકુટુંબની પાછળ મેટા ભાગને. ખર્ચ કરવામાં આવતા. ધાર્મિક તથા ધર્માદા સંસ્થાઓને પણ મદદ કરવામાં આવતી. મુખ્ય શહેરની સુધરાઈ પાછળ નોંધપાત્ર ખર્ચ કરવામાં આવતું. આવક કરતાં ખર્ચનું પ્રમાણ હંમેશાં ઓછું રહેતું રોગચાળો દુષ્કાળ કે કુદરતી આફતને Page #212 -------------------------------------------------------------------------- ________________ સભ્યત સમયે રાજ્ય એની શક્તિની મર્યાદામાં રહીને રાહતનાં પગલાં ભરતું. અંગ્રેજોના કુંડફાળામાં પણ દેશી સંસ્થાએએ પૈસા આપવા પડતા. કાયદા ૧૯૧ દેશી રાજ્યોને પેાતાનું તંત્ર ચલાવવા માટે કાયદા ઘડવાની સત્તા હતી, તેથી કેટલાક કાયદા તેએ પેાતે નવા ઘડીને અમલમાં મૂકતાં હતાં, તે કેટલીક વાર તે અંગ્રેજ સરકારે ઘડેલા કાયદાને સ્વીકારી લઈને પેાતાના પ્રદેશમાં લાગુ પાડતાં હતાં. તેઓ જે કાયદા નવા ઘડે તેને અમલમાં મૂક્તાં પહેલાં અંગ્રેજ સરકારની સંમતિ લેવી જરૂરી હતી. સિક્કા ટિકિટ તથા દસ્તાવેજી કાગળા ભાવનગર નવાનગર જુનાગઢ પારબંદર કચ્છ તથા વડાદરા રાજ્યાને એની પોતાની ટંકશાળ હતી, એમાંનાં ઘણાંખરાં રાજ્યમાં ચાંદીની કારીનુ ચલણ હતું. અંગ્રેજ સરકારના એક રૂપિયા બદલ ચાંદીની સાડા ત્રણથી પાંચ ારીનું ધેારણુ રાખવામાં આવતું, એમાં સંજોગા પ્રમાણે ઘેાડા ફેરફાર થયા કરતા.૫૩ ઈ. સ. ૧૯૦૮ સુધીમાં અંગ્રેજોએ ઘણીખરી ટંકશાળા બધ કરાવી હતી, આ ઉપરાંત કેટલાંક રાજ્યાને એમની પાતાની રેવન્યુ- ટિકિટ, કાર્ટ-ફીની ટિકિટા તથા દસ્તાવેજી કાગળા છાપવાની અને ચલાવવાની છૂટ હતી. ખીન વનાં રાજ્યાને સિક્કા પાડવાની સત્તા ન હતી, પરંતુ ક્રાફીની ટિકિટા, દસ્તાવેજી કાગળા વગેરે છાપવાની છૂટ હતી. શહેર–સુધરાઈ કેટલાંક રાજ્યોએ પેાતાના મુખ્ય શહેરમાં સુધરાઈની શરૂઆત કરી હતી. એમાં કેટલાક સભ્યેા ચૂંટાયેલા અને કેટલાક નિમાયેલા રહેતા. દરેક ક્રામના આગેવાનને એમાં સમાવેશ થતા. સભ્યા એના પ્રમુખની પસંદગી કરતા, શહેરમાં દીવાબત્તી રસ્તાઓ સ્વચ્છતા આરોગ્ય અગ્નિશમન વગેરેની સગવડ ઉપર તે જ્યાન આપતા. એના ખર્ચ માટે રાજ્ય તરફથી રકમ આપવામાં આવતી, શહેરનાં તળાવ કે હાસ્પિટલ માટે ફંડ રાખવામાં આવતું. ગામના વહીવટ દરેક ગામમાં એક પેાલીસ-પટેલ રહેતા હતા; ઉપરાંત એક પગી પણ રહેતા, જેનું કાર્ય ચાર કે ગુનેગારાને પકડવાનું હતું. કેટલાંક રાજ્યાનાં ગામામાં એક સામાન્ય ફંડ રહેતું, જે ‘ગામ-ખરચ' તરીકે ઓળખાતું. એ કુંડમાં દરેક ખેડૂત Page #213 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાવ ૧૩૨ પેાતાના ફાળા આપતા અને એ ગામના સામાન્ય હિતમાં વપરાતું. ગામના મહેમાના સાધુઓ તથા ફકીરા પાછળ પણ એમાંથી ખર્ચી થતા. અન્ય વિગત કેટલાંક રાજ્ય તરફથી પ્રજાના આગેવાનેને વિશિષ્ટ સેવા કે સિદ્ધિ બદલ રાજરત્ન'ના ખિતાબ અપાતા હતા. મોટા રાજ્યમાં એક અમીરને ‘તાઝિમી સરદાર'ના ખિતાબ આપવામાં આવતા. ઢસા જેવા છઠ્ઠા વર્ગના રાજ્યમાં ‘ઢસાતૂર’ ‘દીપક' ‘પુષ્પ' ‘ર્’જન' અને ‘ભૂષણુ' જેવા ઇલ્કાબ અપાતા હતા.૧૪ દરેક રાજ્યને પેાતાનુ રાજ્યચિહ્ન, રાજ્યસૂત્ર તેમ રાજ્યગીત હતું. દરેક રાજ્ય તરફથી પેાતાનું દરખારી ગૅઝેટ' બહાર પડતું, જેમાં રાજ્યના હુકમા તથા પરિપત્રા પ્રસિદ્ધ કરવામાં આવતા. રાજ્યની પ્રવૃત્તિઓને દર વર્ષે વાષિર્ષીક વહીવટી અહેવાલ' બહાર પડતા અને એમાં દરેક ખાતાની કામગીરીની વિગતા તથા વિશિષ્ટ બનાવા કે ફેરફારની તૈાંધ આપવામાં આવતી. દરેક રાજ્યના પેાતાને ‘રાજકવિ’ (મેાટે ભાગે ચારણુ કે ગઢવી) રહેતા, જે શુભ પ્રસંગોએ રાજાની પ્રશસ્તિ રચીને દરબારમાં સંભળાવતા અથવા આશીવચન કહેતા.૫૫ દરેક રાજ્યના પાતાના વકીલ' પણ રહેતા, જે એજન્સી કે પ્રાંતિક સરકાર સાથેની કાયદા-વિષયકઃ બાખતા પતાવવામાં મદદ કરતા. હિંદુ રાજા હિંદુ તહેવારાની ઉજવણીને અને મુસ્લિમ રાજા મુસ્લિમ તહેવારાની ઉજવણીને ઉત્તેજન આપતા. કેટલાંક રાજ્યામાં અધિકારીઓએ એમને માટે મુકરર થયેલા પાશાક પહેરવા પડતા. આમ દેશી રિયાસતાનું રાજ્યતંત્ર વિશિષ્ટ પ્રકારનુ* તેમજ વિવિધતાથી સભર હતું. પાદટીપ ૧. H. H. Dodwell (ed.), The Cambridge History of India (CHI), Vol. VI: The Indian Empire (1858–1918), p. 62 ૧–૪. Ibid., pp. 63 f. ૬. p. 65 ૯. Ibid., p. 70 ૧૦. Imperial Gazetteer of India, Provincial Series, Bombay Presidency Vol. I, 119 ૧૧. CHI., Vol. VI, p. 70 ૧૩. Ibid., pp. 71. ૫. lbid., pp. 64 f. ૭-૮. Ibid., pp. 68 . ૧૨. Ibid., p. 71 ૧૪. Ibid., pp. 72 f. Page #214 -------------------------------------------------------------------------- ________________ રાજ્યતંત્ર ૧૫-૧૬. Ibid., pp. 73. ૧૭. Ibid, pp. 255f. 2c. Imperial Gazetteer of India, Provincial Series, Bombay Presidency, Vol. I, pp. 86ff. qe. CHI., Vol. VI, pp. 255-257 ૨૦-૨૧. Ibid, pp. 257-259 ૨૨-૨૩. Ibid, pp. 259-261 ૨૩ અ. Ibid, pp. 71 . ૨૪-૨૫. Ibid., p. 261 ર૬-૨૭. Ibid, pp. 261 f. ૨૮–૨૯. Ibid, p. 262 ૩૦-૩૧. Ibid, pp. 262f. ૩૨-૩૩. Ibid, pp. 264f. ૩૪. Ibid, pp. 265. 34. K. M. Panikkar, Indian States and the Government of India, p. 122 ३९. एम. जे. थानकी, 'सौराष्ट्र के पहले चार वर्ग(श्रेणियों)के पुराने राज्यांका इतिहास और उनका ब्रिटिश सार्वभौम सत्तासे सम्बन्ध', पृ. ३६७ ૩૭. પગન, પૃ. દ્દારૂ ૩૮. ન, પૃ. ૨૨૭ . ૩૯. કલ્યાણજી વિઠલજી મહેતા, “દરબાર શ્રી ગેપાળદાસ', પૃ. ૭૦ xo. The Annual Administration Report of Nawanagar State for the year 1895-96, p. 13 ૪૧. Ibid, p. 25 82. William Lee-Warner, The Native States of India, p. 37 83. P. L. Chudgar, Indian Princes Under British Protection, p. 46 ૪૪. “સાંતી” એટલે એક સાંતી અથવા હળથી ખેડી શકાય તેટલી જમીન, એ અર્થ કરવામાં આવતું. 84. The Annual Administration Report of Nawanagar State for the year 1895-96, p. 18 84. The Annual Administration Report of Limbdi State for the year 1910-11, p. 28 89. The Annual Administration Report of Nawanagar State for the year, 1895-96, p. 24 x. H. Wilberforce Bell, The History of Kathiawad, p. 230 ૪૯. મનસુખલાલ રવજીભાઈ મહેતા, દેશી રાજ્યના પ્રશ્નો', પૃ. ૧૫૯ Page #215 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કહ ૫૦. જે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આંકડા તથા અક્ષરે પાટી પર નહિ, પરંતુ રેતી પર લખીને શીખવવામાં આવતા તે “ધૂળિયા નિશાળ” અથવા “ધૂળિયા શાળા તરીકે ઓળખાતી. ૫૧. મનસુખલાલ રવજીભાઈ મહેતા, ઉપર્યુક્ત, પૃ. ૨૩૮ 42. The Annual Administration Report of Porbandar State for the year 1887-88, p. 18 ૫૩. શંભુપ્રસાદ હ. દેશાઈ, સૌરાષ્ટ્રને ઈતિહાસ, પૃ. ૭૫૫ ૫૪. કલ્યાણજી વિઠલજી મહેતા, ઉપર્યુક્ત, પૃ. ૧૭૩ ૫૫. આ કવિએ મેટે ભાગે ચારણી કે ડિંગળી ભાષામાં કા કે ગીતે રચતા. Page #216 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ સિક્કા ૧૮૧૮–૧૯૧૪ના કાલપટ દરમ્યાન ગુજરાતમાં મુખ્યત્વે ઈસ્ટ ઇન્ડિયા કમ્પની તથા અન્ય વિદેશી કમ્પનીઓ, અંગ્રેજો તથા કેટલાંક દેશી રાજાઓના સિક્કા પ્રચલિત હતા. અન્ય વિદેશી કમ્પનીઓના સિક્કાઓને આ અસ્તિકાળ હતો, છતાં તાબું જસત નિકલ કથીર વગેરેનાં મિશ્રણવાળી યુતિનાગ નામની ધાતુના બઝારુકા નામના વિવિધ પ્રકારના ઇન્ડો-પોર્ટુગીઝ સિક્કા દીવની ટંકશાળમાંથી ઈ. સ. ૧૮૨૮ સુધી પડતા હતા. ભારતીય-બ્રિટિશ સિક્કા ઈ.સ. ૧૮૦૦ માં સુરતના નવાબની સત્તા નાબૂદ થતાં મુંબઈ તથા કલકત્તાની ટંકશાળામાંથી સુરતના નામે કમ્પનીના સિક્કા પડતા હતા. મુંબઈના સિક્કા દેશી પ્રકારના તથા કલકત્તાના મશીનથી પાડેલા હતા. મુખ્ય બાજુએ મુંબઈ ટંકશાળનું ચિહ્ન (રાજાનું તાયુક્ત શીર્ષ) દર્શાવાતું. બીજી બાજુ લંબગોળમાં હિજરી વર્ષ દર્શાવાતું. ગમે તે સાલને સિક્કો હોય, છતાં શાહઆલમ બીજાનું ૪૬મું વર્ષ જ દર્શાવાતું. પરંતુ ૧૮૦૪ પછી પડેલા સિક્કા ઉપર હિજરી કે ઈસુનું વર્ષ દર્શાવાતું નહિ. ઈ.સ. ૧૮૧૮માં કલકત્તાની ટંકશાળ બંધ થતાં મુંબઈથી મશીનના સિક્કા પડવા લાગ્યા. ૧૮૧૮-૨૫ વચ્ચે મુખ્યત્વે મશીનથી બનેલી સીધી ધાર તથા બંને બાજુ લીટીનાં વર્તલવાળા સિક્કા પ્રચલિત હતા, જ્યારે ૧૮૨૫૩૫ વરચેના સિક્કા સાદી ધાર તથા કાપાવાળી કિનારીવાળા હતા. ઈ.સ. ૧૮૨૫ માં મુખ્ય બાજુએ કમ્પનીનું રાજ્યચિહ્ન તથા બીજી બાજુ ફારસી શબ્દો તથા રોમન આંકડામાં મૂલ્ય તથા ૧૨૩૦ હિજરીનું વર્ષ દર્શાવતા ચાર આના, બે આના તથા એક પાઈના સિક્કા પડ્યા હતા. ઈ.સ. ૧૮૩૩ થી પાછો ફેરફાર થયે. ૧૮૦ ગ્રેન વજનના, ૮૫ ટકા ચાંદી તથા પંદર ટકા મિશ્રણવાળા મીંડાંની કિનારીવાળા રૂપિયા શરૂ થયા. ૧૮૩૪ થી સમગ્ર દેશ માટે સંપૂર્ણ પણે અંગ્રેજી સિક્કો શરૂ થયા. ઈ.સ. ૧૮૩પ થી આ દેશના બ્રિટિશ ચલણમાં અવનવા સુધારા થયા. દરેક પ્રકારના સિક્કાઓના વજન કદ તથા ગ્યતાનું એક ચક્કસ ધેરણું ઠરાવવામાં Page #217 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ આવ્યું. સિક્કા પાડવા માટે ૧૦૦ ગ્રેનના તેલાનું એકમ નક્કી થયું અને તેથી સેનાની મહેર, ચાંદીને રૂપિયે તથા તાંબાને પૈસે એક પ્રકારનું પ્રમાણસરનું વજન-ધરણ જાળવતા.૪ ૧૮૩૫ થી ૧૯૪૭ના ગાળામાં ભારતના સિક્કાના એકમ એવા રૂપિયાએ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત કરી અને આ બધાં વર્ષોમાં કાલક્રમે ભારતથી ઘણું દૂરના દેશોએ પણ રૂપિયાને એકમ અપનાવ્યું. અફઘાનિસ્તાન બર્મા જાવા મોમ્બાસા, તિબેટ પાર્ટુગીઝ-ઈન્ડિયા વગેરે આવા પ્રદેશ હતા.' ૧૮૩૫ની સાલમાં સેનાના ડબલ મહેર, મહેર, દસ રૂપિયા તથા પાંચ રૂપિયા તથા ચાંદીના અરધા તથા પા રૂપિયા એ સિક્કો શરૂ થયા. મહેરનું મૂલ્ય પંદર રૂપિયા તથા ડબલ મહેરનું ત્રીસ રૂપિયા હતું. આ બધા સિક્કાઓની મુખ્ય બાજુએ વિલિયમ ૪ થાનું ખુલ્લું માથું એના નામ સાથે દર્શાવાતું. બીજી બાજુએ સેનાના સિક્કા ઉપર તાડવૃક્ષની નીચે ચાલતે સિંહ, અંગ્રેજીમાં કમ્પનીનું નામ તથા અગ્રેિજી-ફારસીમાં મૂલ્ય દર્શાવાતાં. ચાંદીના સિકકાઓ ઉપર પુષ્પમાળાની વચ્ચે મૂલ્ય તથા બહાર વર્તુળાકારે લખાણ તથા વર્ષ દર્શાવાતાં. તાંબાના પૈસા બે પૈસા તથા પાઈ હતાં. મુખ્ય બાજુ રાજ્યચિહ્ન તથા વર્ષ અને બીજી બાજુ પુષ્પમાળામાં અંગ્રેજી તથા ફારસીમાં મૂલ્ય દર્શાવાતું. બહાર વર્તુળાકારે અંગ્રેજી કમ્પનીનું નામ લખાતું. ૧૮૪૪ માં અરધો પૈસે શરૂ થયે. ૧૮૪૦ માં રાણી વિકટારિયાના સેના-ચાંદીના સિક્કા શરૂ થયા. મુખ્ય બાજુએ વામાભિમુખ રાણીનું ડોકું, ચહેરા પાસે અંગ્રેજીમાં “વિકટોરિયા” તથા મસ્તક પાછળ કવીન” લખાતું. બીજી બાજુ વિલિયમ ચેથાના સિક્કા જેવી હતી. સેનામાં ફક્ત મહેર જ હતી. ચાંદીમાં ૧૮૪૧ માં બે આનીને સિક્કો ઉમેરાયે. ૧૮૫૮માં કમ્પની પાસેથી રાજ્ય–કારભાર સંભાળતા નવા સિક્કા પડ્યા. આ સિક્કા ચાંદી તથા ત્રાંબાના હતા. એના ઉપર શાહી તાજ તથા પ્રચુર ભરતવાળે જામે ધારણ કરતું રાણીનું ઉત્તરાંગ હેય છે. લખાણ તથા બીજી બાજુ અગાઉના સિક્કા જેવી હોય છે. ૧૮૭૨ સુધી આવા સિક્કા પડતા રહ્યા, પરંતુ ૧૮૬૨ પછીના સિક્કા ઉપર પણ વર્ષ ૧૮૬૨ દર્શાવાતું, પરંતુ દરેક વર્ષ માટે એક ટપકું ઉમેરાતું, જેમ કે ૧૮૬ર સાથે પાંચ ટપકાં એટલે ૧૮૬૭. ૧૮૭૭ થી કવીન'ને બદલે “એપ્રેસ” લખાવા લાગ્યું. ૧૮૯૧ માં બે પૈસા બંધ થયા. ૧૯૦૧ માં સાતમા એડવર્ડ ગાદીએ આવ્યા. ત્યારે સિક્કાઓ ઉપર રાજાનું મસ્તક દર્શાવતું. અંગ્રેજી લખાણમાં નામ સાથે “રાજા” તથા “શહેનશાહ અર્થવાળા શબ્દ લખાતા, સેનાના સિક્કા પડ્યા નથી. ચાંદીના સિક્કાની બીજી Page #218 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (સિક્કા) બાજુએ કમળની ખે ડાળખી વચ્ચે અંગ્રેજીમાં તથા ફારસીમાં મૂલ્ય તથા ઉપર તાજ દર્શાવાતા, પરંતુ તાંબાના સિક્કાની ખીજી બાજુ વિકટારિયાના સિક્કા જેવી જ હતી. ૧૯૦૧ માં દશ કરકરિયાંવાળા નિકલને એક આને શરૂ થયા તથા બધ થયેલા એ પૈસા ફરી શરૂ થયા. આ સિક્કા તાજ તથા શાહી જામાવાળું રાજ્યનું મસ્તક દર્શાવતા. ૧૯૭ ૧૯૧૧ માં પંચમ જ્યોજના સંપૂર્ણ શાહી પાશાક તથા રાજ્યમુગટવાળા સિક્કા દિલ્હી દરબારને પ્રસંગે શરૂ થયા. ઝભ્ભા ઉપર ચીતરેલા હાથીની સૂંઢ ભૂડ જેવી લાગતાં, મુસ્લિમેાએ ઊહાપોહ કરતાં એ ભૂલ સુધારવામાં આવી. રૂપિયા, અરધા તથા બે આનાના ચાંદીના સિક્કા હતા. મુખ્ય બાજુ પર અંગ્રેજીમાં રાનનું નામ તથા હોદ્દો અને ખીજી બાજુ પુષ્પમાળા વચ્ચે અ°ગ્રેજી તથા ફારસી શબ્દોમાં મૂલ્ય તથા અંગ્રેજીમાં વર્ષ દર્શાવાતુ. દેશી રાજ્યાના સિક્કા ૧૮૫૮ માં અંગ્રેજોએ સત્તા ધારણ કરી ત્યારે સે ઉપરાંત રાજ્ય સિક્કા પાડવાના હક્ક ધરાવતાં હતાં. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય-સંગ્રામથી ઘણાં વર્ષ પહેલાં અ ંગ્રેજો સÖસત્તાધીશ બન્યા હતા. વિવિધ સુલેહ-કરારા વગેરેને કારણે દેશી રાજ્ગ્યા ઉપર સારી વગ પણ ધરાવતા હતા, છતાં એમના સિક્કા પાડવાના હક્કની વચ્ચે આવ્યા નહિ. રાજ્યાએ શરૂમાં સિક્કા ઉપર મુઘલ શહેનશાહનું નામ ચાલુ રાખેલું, પરંતુ ૧૮૫૭ માં બહાદુરશાહ દેશનિકાલ થતાં એનું નામ ચાલુ રાખવું નિર”ક હતું, ઇંગ્લૅન્ડના સત્તાધીશા ઈચ્છતા હતા કે અંગ્રેજોના સર્વાપરિપણાનું તથા પેાતાની તાબેદારીનું સૂચક રાણીનું નામ કે એવું કાંઈક રાજ્યેા અપનાવે, પરંતુ તાજેતરના વિગ્રહને કારણે આવું સીધુ` સૂચન કરવા તેઓ હિંમત ધરાવતા નહેાતા.૮ છેવટે, પેાતાની વફાદારી દર્શાવવા રાજાને જ આમ કરવું જરૂરી લાગ્યું. ૧૮૪૬ માં કચ્છના રાવે બ્રિટિશ સરકારનું નામ દર્શાવવા દરખાસ્ત કરી જ હતી. ૧૮૫૭ પછી આ પ્રક્રિયા વેગીલી બની ને ૧૮૭૨ માં એ સંપૂર્ણ થઈ, આમ છતાં રાણીનું નામ ન દર્શાવનારાં રાજ્ય પણ હતાં ખરાં. ખીજી બાજુ અંગ્રેજોએ રાજ્યાના સિક્કા પાડવાના હક્કની ચકાસણી કરી ફક્ત ચોત્રીસ રાજાને હક્ક માન્ય રાખ્યા તે પૈકી પંદર રાજ્યાએ રાણીનું નામ અપનાવ્યું. ૧૮૭૬ માં અંગ્રેજોએ જાહેર કર્યું કે જે રાજ્યા પેાતાની ટંકશાળ બધ કરી અંગ્રેજી ટકશાળમાં પેાતાના સિક્કા પડાવશે તેમને એ સિક્કા વિનામૂલ્યે પાડી આપવામાં આવશે. આ પ્રથા ૧૮૯૩ માં બધ થતાં રાજ્યાના સિક્કાની કિંમત ખારમાં ઘટી ગઈ અને ઘણાં રાજ્ય બ્રિટિશ સરકાર ખારભાવે એમના Page #219 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાય ૧૯ સિક્કા ખરીદી લે તે તેઓ પોતાના હક્ક જતા કરવા કબૂલ થયાં. ગુજરાતમાં કચ્છે ચાંદીના તથા વાદરા અને જૂનાગઢ ફ્ક્ત તાંબાના જ સિક્કા પાડવાના હક્ક રાખ્યા તથા ટંકશાળા પણ રાખી. કચ્છે ઈંગ્લૅન્ડના રાજાના નામવાળા સિક્કા ચાલુ રાખ્યા, વડાદરા રાજ્યના સિક્કા : ૧૮૧૮ માં આણુંદરાવ ગાયકવાડનું રાજ્ય હતું. ... એના સિક્કા ઉપર ફારસીમાં અકબર ખીન્નનું નામ તથા ખિતામા સાથે રાજ્યકાલસૂચક વ મુખ્ય બાજુએ તથા ખીજી બાજુએ રાજ્યકર્તાના નામના પ્રથમાક્ષર તથા ‘ગાયકવાડ’ના પ્રથમાક્ષર નાગરીમાં એક વધારાની ઊભી લીટી સાથે તેમ જ રાજ્યચિહ્ન કટાર સાથે દર્શાવાતાં. સયાજીરાવ ૨ જાએ. ઉપર્યુક્ત પ્રકારના ચાંદીના રૂપિયા અરધા તથા ખે આના ઉપરાંત તાંબાના વિવિધ પ્રકારના સિક્કા પાડવા. સૂ, કિરણાત્સગી વર્તુલ, માટી ધા, ખે નિશાનવાળી ધન્ન, પુષ્પ, કટાર, મેાટુ. પાંડુ' વગેરે વિવિધ પ્રકારનાં ચિહ્ન આ સિક્કાઓ પર જોવા મળે છે. ગાયકવાડના પેાતાના નામના નાગરી પ્રથમાક્ષર પણ દર્શાવાતા. અકબર ૨ જાના નામવાળા એના સિક્કા ઉપર નાગરી અક્ષરા સાથે દંડે અંકિત થતા. રૂપિયા ૧૫૦ થી ૧૭૭ ગ્રેન તથા .૮ ઈંચના, અરધા ૮૮ થી ૯૦ ગ્રેન તથા ૬૫ ઇંચના અને બે આના ૨૨.૫ ગ્રેન તથા .૫ ઇંચના હતા. એક બાજુ સાત ટપકાં તથા બીજી બાજુ ફારસીમાં ‘જલુસ' લખેલા અરધા પૈસા પણ હતા. ગણપતરાવે તથા એના અનુગામી ખંડેરાવે પણ અકબર ૨ જા તું ફારસીમાં નામ તથા ખીજી બાજુ મેટા દડા તથા સાત ટપકાંવાળા તાંબાના સિક્કા પાડયા હતા, પરંતુ ૧૮૫૭ના સ્વાતંત્ર્ય-સગ્રામ પછી મુઘલ શહેનશાહના નામને સ્થાને ગાયકવાડાના કૌટુ ખિક ખિતાબ સેના ખાસખેલ શમશેર બહાદુર' ફારસીમાં લખાવા લાગ્યા. ખડેરાવે કેટલાંક વર્ષ પછી મુખ્ય બાજુ પર પેાતાનાં નામ અને ખિતાખા તથા મરાઠીમાં મુદ્રાલેખવાળા તથા ખીજી બાજુ ફારસીમાં નામ ટંકશાળ તથા વર્ષ દર્શાવતા યુરોપીય પ્રકારના સિક્કા પડાવ્યા. ૧૦ ખંડેરાવના રૂપિયા અરધા તથા પા રૂપિયા ઉપર પ્રથમાક્ષરા, કટાર, બાજુમાં નાગરીમાં ‘સાર’ તથા વર્તુલાકારે નામ અને કૌટુ ંબિક ખિતાબ દર્શાવેલાં હાય છે. ખીજી બાજુ ફારસીમાં સિક્કે મુબારક ખંડેરાવ ગાયકવાડ ગુળ ખડૌદા' છે. આ સિક્કા પૂરા એક ઇંચ વ્યાસના છે. વળી ખ'ડેરાવે મુખ્ય બાજુ અકબર ૨ જાનું *ારસીમાં નામ તથા ખીજી બાજુ પેાતાના નાગરી પ્રથમાક્ષરાવાળા પૈસા,૧૧ અરધા પૈસા; મુખ્ય બાજુ કટાર, પ્રથમાક્ષરા, હિજરી વર્ષે, ફારસીમાં ટંકશાળનું નામ તથા Page #220 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ સિક્કા) બીજી બાજુ ફારસીમાં કૌટુંબિક ખિતાબવાળા પૈસા તેમજ મુખ્ય બાજુ પ્રથમાક્ષરો, ઘોડાની ખરી, હિજરી વર્ષ તથા બીજી બાજુ ફારસી ખિતાબવાળા પૈસા એમ ત્રણ પ્રકારના પૈસાના સિક્કા પડાવ્યા હતા. મલ્હારરાવના બે રૂપિયા ૧૦ રૂપિયે તેમ જ અરધા પર એમના પ્રથમાક્ષર કટાર ટંકશાળ તથા બીજી બાજુ ફારસીમાં કૌટુંબિક ખિતાબ મળે છે. તાંબામાં એમના બે પૈસા, પૈસા તથા મધ્યમાં દડાવાળા પૈસા પડાવ્યા હતા. સયાજીરાવ ૩ જાનાં શરૂઆતનાં વર્ષોના રૂપિયા, અરધા, ચાર આને તથા બે આના મલ્હારરાવના ચાંદીના સિક્કા જેવા જ હતાપરંતુ પછીનાં વર્ષોમાં પિતાની અર્ધ છબી તથા નાગરીમાં નામ અને બીજી બાજુ નાગરીમાં મૂલ્ય કટાર તથા સંવત દર્શાવતા વિવિધ પ્રકારના રૂપિયા પાડ્યા હતા. ૧૫ કચ્છ રાજ્યના સિક્કા : ૧૮૧૮ માં ભારમલ ૨ જ સત્તા પર હતા. એમની ૬૫ થી ૬૮ ગ્રેન વજનની કેરી ઉપર ફારસીમાં ગુજરાતના સુલતાન અહમદશાહ ૨ જા(ઈ.સ. ૧૪૫૧ થી ૧૪૫૯)નું નામ તથા નીચે નાગરીમાં “રાઉથી ભારમલજી' લખાણ દષ્ટિગોચર થાય છે. દેશળજી ૨ (૧૮૧૯ થી ૧૮૬૦)ની કેરી ઉપર ફારસીમાં અકબર ૨ જાનું નામ તથા નાગરીમાં પિતાનું નામ લખાતું. બીજી બાજુ ફારસીમાં હિજરી વર્ષ તથા ટંકશાળનું નામ “ભૂજ' લખવાનું એમણે શરૂ કર્યું. કદ તથા વજનમાં આ કેરીઓ અગાઉની કેરી જેવી જ હતી, પરંતુ દેશળજીએ અરધી કરી પણ પાડી હતી.૧૨ બીજા પ્રકારની કેરી તથા અરધી ઉપર મુખ્ય બાજુ પર ટંકશાળનું ફારસી નામ તથા બીજી બાજુ નાગરીમાં “રાઉશ્રી દેશળજી સાથે વિક્રમ સંવતનું વર્ષ લખાતુ. આ રાજાના પ્રથમ પ્રકારની કેરી જેવા દેકડા, અકબર ૨ જાના ફારસી નામવાળા દોકડા તેમજ તાંબિયા પણ મળે છે. બહાદુરશાહના નામવાળા દેકડા તાંબિયા તથા ઢીંગલા પણ એવા હતા. પ્રાગમલજી ૨ જાના સમય(૧૮૬૦–૭૫)માં મુખ્ય બાજુ પર શહેનશાહના નામને સ્થાને ફારસીમાં રાણું વિકટેરિયાનાં નામ તથા ખિતાબો અને ખ્રિસ્તી વર્ષ દર્શાવતા સિક્કા શરૂ થયા. સેનાની કેરી ખૂબ જ આકર્ષક હતી. ટંકશાળને ઉલલેખ હવે “ભૂજનગર' તરીકે થવા લાગ્યા. બીજી બાજુ ત્રિશલ અર્ધચંદ્ર તથા કટાર દર્શાવાતાં અને નાગરીમાં વિક્રમ સંવત તથા “મહારાજેશ્રી પ્રાગમલજી' લખાતું.૭ સેનાની કેરી, ચાંદીની કેરી, અઢી કરી અને પાંચ કેરીના સુંદર કલામય સિક્કા હતા, જેને સળ સુંદર પર્ણોની આલંકારિક કિનારી પણ હતી. Page #221 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાળ ૧૦ નાગરીમાં મહારાજાધિરાજ મિરા મહારાશ્રી પ્રાગમલજી ખહાદૂર' લખાતું. તાંબાના ઢાકડા ત્રણ પ્રકારના હતા :- કટાર, નાગરીમાં સવત તથા ટંકશાળના નામવાળા; ફારસીમાં મૂલ્ય, ખ્રિસ્તી વર્ષી તથા ટંકશાળના નામવાળા અને વિકટારિયાનાં નામ તથા ખિતામા અને નાગરીમાં પ્રાગમલજીના નામવાળા. આવા જ દોઢ દોકડા તથા તાંખિયા હતા. ૧૮૭૫ માં ખેંગારજી ૩ ા ગાદોએ આવતાં ચાંદીમાં પાંચ કારો અને અઢી કારી તથા તાંબામાં દોકડા દાઢ દોકડા ત્રણ દોકડા તથા તાંબિયા પાડયા. પાંચ કારીનું ફારસી લખાણ ‘વિકટારિયા કૈસર-હિન્દ ઝ ભૂજ', ખ્રિસ્તી વર્ષી, ખીજી બાજુ ત્રિશૂળ કટાર અÖચંદ્ર સાથે “મહારાજાધિરાજ મિરા મહારા શ્રી ખેંગારજી બહાદૂર' નાગરીમાં લખાતું. બીન સિક્કા લગભગ પ્રાગમલજીના સિક્કાઓ જેવા જ હતા, પરંતુ અઢી કારી ઉપર ખેંગારજીના ‘સવાઈ બહાદુર' તરીકે ઉલ્લેખ છે. ૧૮ જૂનાગઢ રાજ્ય : જૂનાગઢના નવાખાની કારી દીવાનશાહી' તરીકે આળખાય છે. ૧૮૧૮ માં બહાદુરખાન ૧ લાનું રાજ્ય હતું તેની કારીનું વર્ણન આ પૂર્વેના ગ્રન્થમાં આવી ગયું છે. ૧૮૪૦ પછી નવાબ હમીદખાને મુખ્ય બાજુએ ફારસીમાં અકબર ૨ જાનું નામ, નીચે નાગરીમાં શ્રી દીવાન', બીજી ખાજુ હિજરી વર્ષી, નાગરીમાં વંશ-દશ્તક અક્ષર વા,' તથા જૂનાગઢ' ના છેલ્લા ખે અક્ષરા ', ફારસીમાં ટંકશાળનું નામ તથા વિક્રમ સંવતવાળી અરધી કારી પાડી હતી. ૧૯ મહાબતખાન ૨ જાએ એવા જ પ્રકારની ૭૦ થી ૭૨ ગ્રેન વજનની કારીના તથા ૨૮ થી ૩૬ ગ્રેન વજનની અરધીકારીના સિક્કા પાડવા, એમાં મુખ્ય બાજુએ ફારસીમાં નવાબના નામવાળી ઘેાડા નાના કદની કારીએ પણ પાડી હતી. ૧૮૯૨ થી રસલ મહાબતખાન ૩ જાએ પેાતાની કારીઓ ઉપર સેારઠ સરકાર’ અને વિક્રમ સંવત તથા ખીજી બાજુ ફારસીમાં રિયાસતે જૂનાગઢ' લખાણવાળા પૈસા પાડવા.૨૦ નવાનગર રાજ્ય : આ રાજ્યની કારી ‘જામશાહી' કહેવાય છે. એનું વજન ૭૦ થી ૭૪ ગ્રેન હેાય છે. ૧૮૨૦ની રણુમલજીની કારીની મુખ્ય બાજુએ ફારસીમાં ગુજરાત સુલતાન મુઝફ્ફરશાહ ૩ જાનુ નામ, હિજરી ૮૭૮ વર્ષી તથા મુઝફ્ફરના સિક્કાના ફારસી લખાણુના અવશેષ! માત્ર ઊભી લીટીઓ જેવા દેખાય છે. નીચે નાગરીમાં શ્રી જામજી” લખાણુ હાય છે. ખીજી બાજુ પણ સુલતાનના સિક્કાનાં લખાણુના ક્ારસી અવશેષ દેખાય છે. અરધી કરી પણ હતી. Page #222 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (સિક્કા) ૧૮૫૨-૯૫ વચ્ચે જામ વિભાજીએ ઉપર મુજબના લખાણવાળી સેનાની ૯૯ ગ્રેન વજનની કારી૨૧ પશુ પાડેલી. એમણે ચદિીની કેરી તથા અરધી કરી અને તાંબાના ઢીંગલા અને દેકડા પાડ્યા હતા. બીજા એક પ્રકારની કેરીની મુખ્ય બાજુએ બે કટારની વચ્ચે લખાણ જામ વિભાજી' તથા બીજી બાજુ વલમાં કેરી’ તથા અર્ધવર્તુલાકારે નાગરી લખાણ નવાનગર' સાથે વિક્રમ સંવત હોય છે. પાંચ કેરીના સિક્કા પણ હતા, જેમાં મુખ્ય બાજુએ મથાળે ફારસીમાં “મુઝફરશાહ, નીચે નાગરીમાં વિભાજીનું નામ તથા મૂલ્ય અને બીજી બાજુ સુલતાન મુઝફફર ૩ જાના સિક્કાઓના ફારસી લખાણના અવશેષ હતા. ત્રણ દેકડા ઉપર મુખ્ય બાજુ નાગરીમાં “મહારાજાધિરાજ જામશ્રી વિભાજી' તથા કટાર અને બીજી બાજુ કિરણોત્સર્ગ વલમાં લખાણ સંસ્થાન નવાનગર, બીજા પ્રકારમાં મુખ્ય બાજુ ફારસીમાં “મુઝફફરશાહ નાગરીમાં શ્રી જામ તથા સંવત અને બીજી બાજુ વર્તલમાં મૂલ્ય તથા કટાર; બે દેકડામાં મુખ્ય બાજુ કટાર સાથે નાગરીમાં નામ, બીજી બાજુ મૂલ્ય તથા સંવત દર્શાવાતાં. જૂની કેરીના પ્રકારને દેકા તથા તાંબિયે પણ ચલણમાં હતા. પિરબંદર રાજ્ય: ૧૮૩૧ ની વિકમાતજીની રાણાશાહી કરી પણ જૂની જામશાહી કેરી જેવી જ હતી, પરંતુ હિજરી વર્ષ ૯૭૮ ને બદલે ૮૦૭૨૩ તથા શ્રી જામને સ્થાને શ્રીરાણ' લખાતું. ચાંદીમાં કેરી (૭૨ થી ૭૬ ગ્રેન), અરધી કેરી અને પાવ કેરી તેમજ તાંબામાં દેકડે તથા તાંબિયો એમ વિવિધ પ્રકારે હતા. રાધનપુર રાજ્ય : બાબી નવાબ જોરાવરે રૂપિયાથી બે આના સુધીના સિક્કા પાડ્યા હતા. મુખ્ય બાજુએ ફારસીમાં વિકટેરિયાનું નામ તથા ખિતાબ મકે મુઆઝમે,' ટંકશાળનું નામ તથા ખ્રિસ્તી વર્ષ, બીજી બાજુ ફારસી શબ્દમાં મૂલ્ય તથા નવાબનું નામ તથા ખિતાબે દર્શાવાતાં. રૂપિયાનું વજન આશરે ૧૮૦ ગ્રેન, આઠ આનાનું આશરે ૯૦ ગ્રેન, ચાર આનાનું આશરે ૪૫ ગ્રેન અને બે આનાનું આશરે ૨૨,૫ ગ્રેન વજન હતું. ત્રાંબાના સિક્કા જાડા, લંબચોરસ તથા અનિયમિત ઘાટના હતા, જેના ઉપર એક બાજુ પ્રથમાક્ષર નાગરી જે દર્શાવાત, બીજી બાજુ લખાણ કે ચિલ વિનાની હતી. આ પછીના નવાબ બિસિમલ્લાએ (૧૮૭૪–૯૫) બંને બાજુ ફારસી લખાણવાળા ૧૭૫ ગ્રેન વજનના રૂપિયા પાડ્યા હતા. મુખ્ય બાજુ રાણીના ખિતાબ કેસર– હિન્દ' તથા “મકે મુઝમે,” ખ્રિસ્તીવર્ષ અને ટંકશાળ તથા બીજી બાજુ નવાબનું નામ તથા ખિતાબો સાથે હિજરી વર્ષ દર્શાવાતું. તાંબાના જોરાવરના પ્રકારના, પરંતુ પ્રથમાક્ષર “બિ દર્શાવતા પૈસા પણ હતા. Page #223 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાય લુણાવાડા રાજ્યઃ મહારાણું વખ્તસિંહજીના ૧૮૬૭ના ચેરસ કે લંબચોરસ પૈસા તથા અરધા પૈસા મળે છે. મુખ્ય બાજુએ કમળ તથા ત્રટક અસ્પષ્ટ ગુજરાતી લખાણ તથા બીજી બાજુએ અસ્પષ્ટ લખાણ તથા નિશાનીઓના અવશેષ હોય છે. પૈસા ૧૨૦ થી ૧૨૮ ગ્રેનના અને અરધા પૈસા ૫૦ થી ૭૫ ગ્રેનના હતા. પિસાના એક બીજા રસપ્રદ પ્રકારમાં મુખ્ય બાજુએ જમણી બાજુ જેતે સિંહ, તલવાર, સંવત તથા ગુજરાતી લખાણ લણવાડી અને બીજી બાજુ અસ્પષ્ટ તૂટક લખાણ તથા નિશાનીઓ હોય છે.૨૫ ખંભાત રાજ્ય શીયા નવાબ જાફરખાનને ૧૮૮૦ ને રૂપિયે મળે છે. મુખ્ય બાજુ ફારસીમાં નવાબનું નામ, હિજરી વર્ષ, બીજી બાજુ ફારસીમાં માનુસ ફોર્મ્યુલા તથા ટંકશાળનું નામ હોય છે. આવા બે આના પણ હતા. આ. રાજ્યના પૈસા અનિયમિત આકારના, જાડા, મુખ્ય બાજુ અંતર્ગોળમાં ગુજરાતીમાં “પૈસા શ્રી સાલ (કે શ્રી સવા ?)” લખાણવાળા તથા બીજી બાજુ લખાણ વગરના અથવા ફારસીમાં “શાહ' લખેલા હોય છે. બીજા પ્રકારના પૈસા ઉપર મુખ્ય બાજુ “શ્રી ખંભાત બંદર સં. ૧૯૪૮ ની સાલ' લખેલું હોય છે અને ત્રીજા પ્રકારમાં મુખ્ય બાજુ ફારસીમાં “રિયાસતે કમ્બાયત તથા બીજી બાજુ ગુજરાતીમાં મૂલ્ય તથા સંવતવાળા પાતળા તથા ગોળ હોય છે. ૨૭ છોટા ઉદેપુર રાજ્ય: મહારાવળ મેતસિંહજીના બે પૈસા મળે છે. મુખ્ય બાજુ ગુજરાતીમાં આંકડા તથા શબ્દમાં મૂલ્ય, કટાર, લખાણ “મહારાવલશ્રી મોતીસંગજી', બીજી બાજુ ૧૯૪૮ સાથે લખાણ “સ્વસ્થાન ટાઉદેપાર હોય છે.૨૮ એક પસે પણ મળે છે, પણ એનાં ગુજરાતી લખાણ વાંચી શકાતાં નથી. પાદટીપ 9. P. L. Gupta, Coins, p. 145 ૨. Ibid, p. 159 ૩. Ibid., p. 162 ૪. J. N. S, I, Vol. XXIII, p. 90 ૫. Ibid., Vol. XIXpp. 59–70 S. P. L. Gupta, op. cit., p. 165 ૭. Ibid., p. 177, ૮. Ibid, p. 170 ૯. John Allan, Catalogue of the Coins in the Indian Museum, - Calcutta, Vol. IV, p. 160 ૧૦. Ibid, PIIX-7 ૧૧. Ibid, PI, IX-4 ૧૨. Ibid, P. IX-5 ૧૩. Ibid, PI, IX-6 Page #224 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ સિક) ૧૪. Ibid, pp. 167 f. ૧૫. Ibid, p. 169 ૧૫ અ. ભારમલજી ૨ જાના કેટલાક સિક્કાઓ ઉપર મુઝફફરશાહ ૩ જાનું નામ અને હિ.સ. 2284 24'ssa teet (Chester L. Krause and Clifford Mishler, Standard Catalog of World Coins, p. 690–સં). ૧૬. Ibid, Pl. XI-14-16, XI 1 ૧૭. Ibid, Pl. X-17 ૧૮. Ibid, Pl. X-6 ૧૯. Ibid., p. 180 ૨૦. Ibid., Pl. X-7. ૨૧. Ibid, PI, XI-13 ૨૨. Ibid, Pl. XII-3 ૨૩. શંભુપ્રસાદ દેશાઈ, સૌરાષ્ટ્રને ઈતિહાસ, પૃ. ૭૫૫ 28. John Allan, op cit., Vol. III, pp. 203 f. ૨૫. Ibid, p. 197 ૨૬. Ibid, P. -3 ૨૪ અ. વરનુતઃ રાધનપુરના આ સિકાઓ પર ની કે જે દર્શાવતે, અને એને શાસના ' નામના પ્રથમાક્ષર સાથે કઈ સંબંધ નહે. જુઓ. Ibid, pp. 202. અને chester L. Kjause and clifford Mishler, op cit., p. 707,-21. ૨૭. Ibid, p. 176 ૨૮. Ibid, Pl. X-4 Page #225 -------------------------------------------------------------------------- ________________ . પ્રકરણ-૮ રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદનો વિકાસ સાંસ્કારિક-સાંસ્કૃતિક નક્કર ભૂમિ ઉપર ઊભેલા ભારતમાં એક પછી એક યુપીય પ્રજાઓ આવી; આરંભમાં વેપાર નિમિત્તે અને પછીથી અહીંની રાજકીય નિર્બળતા જોઈ રાજસત્તા નિમિત્તે. આ બધી પ્રજાઓની ઉભય નિમિત્તની પરસ્પરની હરીફાઈમાં આખરે અંગ્રેજ પ્રજા સર્વોપરિ બની. અંગ્રેજ પ્રજા આમ તો વૈશ્યપ્રકૃતિની હતી, અર્થાત વેપારીવૃત્તિને વરેલી. આ પ્રજાને આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓની જેટલી નિસબત હતી તેટલી પ્રજાકલ્યાણની પડી ન હતી, આથી દેશનું અર્થતંત્ર કથળ્યું, ગૃહદ્યોગે નાશ પામ્યા અને પ્રજાની આર્થિક તાકાત કમજોર થઈ ગઈ. અંગ્રેજોના સંપર્કને પરિણામે પશ્ચિમી સંસ્કૃતિ, ત્યાંની વિચારધારા, ત્યાંનું રાજકારણ અને ત્યાંની પ્રજાએ સ્વાતંત્ર્ય મેળવવા આપેલાં બલિદાન–આ બધી બાબતોની બુનિયાદના પરિચયમાં ભારતીય પ્રજાને શિક્ષિત વર્ગ આવવા લાગે. અંગ્રેજી કેળવણીને કારણે આ બધા લાભ પ્રાપ્ત થયા હતા, તેથી એની અસર ભારતીય વિચારે ઉપર-સાહિત્ય ઉપર થઈ, જેણે પ્રજામાં રાજકીય જાગૃતિ માટેની ચિનગારી ચાંપી. આની અસર સમાજજીવન અને ધર્મજીવન ઉપર થઈ અને એમાંથી પ્રત્યાઘાત ઉદ્દભવ્યા, જેણે પ્રજાજીવનને ખળભળાવી મૂકયું. વૈચારિક કાંતિને–સ્વાતંત્ર્ય માટેની ક્રાંતિને પ્રજા આવકારવા કટિબદ્ધ બની, જેમાંથી રાષ્ટ્રિય ભાવનાઓ ઉદ્દભવી અને ભારતીય પ્રજા પુનરુત્થાન માટે પરિશ્રમી થવા લાગી. વિવિધ પરિબળે અઢારમી સદીના ઉત્તરાર્ધમાં અને ઓગણીસમી સદીના આરંભના બે દાયકા દરમ્યાન ગુજરાતમાં પણ સામાજિક ધાર્મિક આર્થિક અને રાજદ્વારી ઊથલપાથલ ચાલ્યા કરતી હતી. છેલ્લા સાતેક સૈકા દરમ્યાન ગુજરાતમાં ધમાં અને સંસ્કૃતિ ઉપર અનેક આક્રમણ થતાં રહ્યાં અને સમાજજીવન ઉપર એના પ્રતિકુળ પ્રત્યાઘાત પડતા રહ્યા. સમગ્ર પ્રદેશમાં ત્રાસ અને ભયનું વાતાવરણ પ્રસરી ગયું હતું, ગુર્જર સમાજ ભીરુ અને સંકુચિત મનોદશાવાળ બની ગયે Page #226 -------------------------------------------------------------------------- ________________ રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદનો વિકાસ હત, સંસ્કારપ્રવાહે ક્ષીણ થતા જતા હતા, જાનમાલ અને ધર્મની સલામતી જોખમમાં હતી, પ્રજામાં અજ્ઞાન અને વહેમ વ્યાપક બન્યાં હતાં, સ્ત્રીઓની ઈજજત આબરૂ જોખમમાં હતી, બાળલમોની બોલબાલા વધી હતી, વિધવાવિવાહ અશકય હતો, દીકરીને જન્મ શાપરૂપ ગણાતો હત, મંત્રતંત્રમાં લેકેની શ્રદ્ધા વધતી જતી હતી, વેપારવાણિજયને વિકાસ થંભી ગયું હતું, જ્ઞાનપ્રાપ્તિનાં સાધનેને કે વ્યવસ્થિત કેળવણીને અભાવ પ્રવર્તતો હતે, કલા સાહિત્ય અને વિજ્ઞાનનો વિકાસ રૂંધાઈ ગયું હતું, ત્યારે માત્ર ધર્મને છેડે ધબકાર પ્રજાજીવનની નાડમાં ચૈતન્યને શેડો રક્તપ્રવાહ પ્રસરાવી પ્રજાને બેઠી રાખવાને પ્રયત્ન કરતે હતે. ગુજરાતમાં આવી સાંસ્કૃતિક કટોકટી હતી ત્યારે રાજકીય ક્ષેત્રે કઈ સ્થિરતા પ્રવર્તતી ન હતી. ગુજરાત ઉપર ત્યારે એક તરફ મરાઠા-શાસનને પ્રભાવ હતો, તે બીજી તરફ સેંકડો હિંદુ-મુસ્લિમ દેશી રાજ્યોને પ્રભાવ હતે. આ બધા રાજ્યકર્તાઓ પરસ્પર સતત ઝઘડતા રહેતા હતા, આથી આમાં એમનાં સાધને અને શક્તિ વેડફાઈ જતાં હતાં. વળી નબળાઈ અને નિરાશામાંથી બચવા સ્વરક્ષણ અથવા અંગત સ્વાર્થ ખાતર આ બધા શાસકે એકબીજાને છેદ ઉડાડવા ત્રાહિતને કુમકે બેલાવી પિતાની સ્થિતિને વિશેષ પરાધીન કરતા હતા. આવી પરિસ્થિતિમાં ત્રીજો પક્ષ ફાવી ગયે અને વેપાર અર્થે આવેલી ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીના ચાલકેએ આને પૂરો લાભ ઉઠા. ૧૮૦૨ માં વસઈની સંધિથી પેશવાઈને રાજક્ષય લાગુ પડવો, જેને અંજામ પેશવાઈના અસ્તથી ૧૮૧૮ માં આવ્યું. આ સાથે ગુજરાત ઉપર અંગ્રેજ સર્વોપરિ બન્યા; જોકે દેશી રાજ્યોની આંતરિક, પરંતુ નિયંત્રિત સ્વતંત્રતા ચાલુ રહી. આ નવી સત્તાની સ્થાપના સાથે ગુજરાતમાં પણ નવજાગૃતિનાં વમળ ઉદ્દભવ્યાં. અંગ્રેજોના સંપર્કની અસર ગુજરાતનાં સમાજ ધર્મ સાહિત્ય રાજકારણ અને ઇતિહાસ ઉપર પડી. અંગ્રેજ રાજ્યની સ્થાપના પછી ગુજરાતની પ્રજાએ થેડીક શાંતિ અનુભવી અને નિરાંતને શ્વાસ લીધે, નવી વિદ્યા અને કેળવણુને પ્રકાશ ફેલાવા લાગે. ગુજરાતની અસ્મિતાને જાગ્રત કરનાર પરિબળોમાં સાહિત્ય શિક્ષણ અને સમાચારપત્રને ફાળે મહત્વને ગણું શકાય, કારણ કે આ માધ્યમ દ્વારા જ એ પછી સમાજ-ધર્મસુધારા અને રાજકીય જાગૃતિના ઉન્મેષ અનુભવાય છે. આ ક્ષેત્રમાં અગ્રણી રહ્યા મહીપતરામ રૂપરામ, નર્મદ, કરસનદાસ મૂળજી, શેઠ પ્રેમચંદ રાયચંદ, દુર્ગારામ મહેતાજી, રણજિતરામ વાવાભાઈ મહેતા વગેરે. Page #227 -------------------------------------------------------------------------- ________________ s * બ્રિટિશ કોહ સંસ્થાકીય દષ્ટિએ “માનવ ધર્મસભા” “બુદ્ધિવર્ધકસભા પુસ્તક પ્રચારક મંડળા' સ્વદેશ હિતેચ્છુ' “ગુજરાત વર્નાકયુલર સોસાયટી' ગુજરાત કેળવણી મંડળ” વનિતા વિશ્રામ વગેરેને નેધપાત્ર ફાળો રહ્યો છે. મુંબઈ સમાચાર' “જ્ઞાનસાગર વર્તમાન” “સુરતસમાચાર” “ખબરદર્પણ” “સ્વતંત્રતા અમદાવાદ સમાચાર” સત્યપ્રકાશ” “સ્ત્રીબેધ” “સ્વદેશ–વત્સલ” “મહાકાલ” “પ્રાતઃકાલ” “પરહેજગાર” રાસ્તોફતાર' જામેજમશેદ' વગેરે સામયિાએ તથા હેપ વાચનમાળા' અને સરસ્વતીચંદ્ર' જેવા ગ્રંથોએ અને ભૂતનિબંધ' બાળવિવાહ નિબંધ' પુનર્વિવાહ, નિબંધ “કજોડા દુઃખદર્શક નાટક' “સાસુવહુની લડાઈ “વૈધવ્યચિત્ર” “રેવાછૂટવાની ઘેલાઈ વગેરે નિબંધેએ જનસમાજને સ્વતંત્રતા માટે જાગ્રત કરવામાં મહત્વને ફાળો આપ્યો હતે. આમાં વિશેષ ઉલ્લેખનીય છે ગુજરાત વર્નાકયુલર સેસાયટીની સ્થાપના અને એની અનેક પાંખી પ્રવૃત્તિઓ. એને હેતુ હતો “ગુજરાતી ભાષા સાહિત્યને ઉત્કર્ષ કર, ઉપયોગી જ્ઞાનને પ્રચાર કરવો અને સામાન્ય રીતે કેળવણીની વૃદ્ધિ કરવી.” આ માટે વર્તમાનપત્રનું પ્રકાશન કરવું, પુસ્તકાલય સ્થાપવું, હસ્તપ્રતોને સંગ્રહ કર, નિશાળોની સ્થાપના કરવી વગેરે કાર્ય જાયાં. આ સંસ્થાના પ્રસ્તુત હેતુઓ અને કાર્યક્રમો જ સૂચવે છે કે ગુજરાતની અસ્મિતાના ઘડતરમાં અને પ્રજાકીય પુનરુત્થાનના પરિશ્રમમાં એને ફાળો કેટલે દાયિત્વપૂર્ણ હતે. આ સંસ્થા દ્વારા નવજાગૃતિને શંખ ફૂંકાયો, “વરતમાન” નામના સાપ્તાહિક પ્રકાશનના પ્રારંભથી ૧૮૪૯ માં એ જ વર્ષે નેટિવ લાયબ્રેરીની સ્થાપના થઈ (૧૮૫૭થી જે જાણીતી થઈ “હિમાભાઈ ઇન્સ્ટિટયૂટીના નામકરણથી). ૧૮૫૦ માં હરકુંવર શેઠાણની સહાયથી કન્યાશાળાની સ્થાપના થઈ. એ જ વર્ષે બુદ્ધિ પ્રકાશ' નામનું પાક્ષિક શરૂ થયું, જે પછીથી માસિક બન્યું. આમ ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ એ વખતની સાંસ્કારિક સામાજિક બૌદ્ધિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પ્રેરણાદાયી પ્રાણ પૂર્યો. આમાં દલપતરામ કવિને ફાળે નાનેસને ન હતો. ૧૮૫૮ માં હેપવાચનમાળા'નું પ્રકાશન થયું, જેણે ઊછરતી ગુજરાતી પ્રજાના ઘડતરમાં દાયિત્વપૂર્ણ કાર્ય કરેલું. નીતિના ઉપદેશ અને ચારિત્ર્યના. બંધારણ પ્રત્યે આપેલું ધ્યાન આ વાચનમાળાની મહત્તા ગણાવી શકાય. દી. બા. અંબાલાલ સાકરલાલે ગુજરાતી ભાષા દ્વારા કેળવણીને બહાળે. પ્રચાર કરવાનું ભગીરથ અભિલાષ સેવીને ૧૯૧૩ માં ગુજરાતના શિક્ષિત સમાજની Page #228 -------------------------------------------------------------------------- ________________ રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદનો વિકાસ સહાયથી ગુજરાત કેળવણી મંડળની સ્થાપના કરી ગુજરાતના નવઘડતરમાં વેગ આણે. ભીરુ, ભયગ્રસ્ત અને હતાશ બનેલી ગુજરાતની પ્રજાને સાંસ્કારિક દષ્ટિએ બેઠી કરવાનું અભૂતપૂર્વ કાર્ય ૧૯મી સદીના આરંભના ત્રણ દાયકાઓ દરમ્યાન ઘનશ્યામ નામના યુવકે ઉત્તર પ્રદેશમાંથી આવી વૈષ્ણવી દીક્ષા લઈ સહજાનંદ સ્વામીના સ્વરૂપે કર્યું; અરાજકતા અંધાધૂંધી અને આચારલેપના ભયાનક બાહુઓમાં સપડાયેલી ગુજરાતની પ્રજાને હાથ પકડીને એમણે ધર્મના પ્રચાર દ્વારા નીતિપ્રચાર અને આચારપ્રસ્થાપનનું અલૌકિક કાર્ય કર્યું. - બંગાળથી મુંબઈ પહેચેલી ધર્મસુધારાની પ્રવૃત્તિની અસર કવિ નર્મદ ઉપર થયેલી, આથી ૧૮૬૦ માં નર્મદે “તત્વશાધક સભા” સ્થાપી અને બ્રહાધર્મ પુસ્તક (૧૮૬૪માં) પણ આ અનુષંગે પ્રગટ કર્યું; જો કે આ અગાઉ સુરતમાં માનવધર્મસભા (૧૮૪૪) ની અને અમદાવાદમાં ધર્મ સભા'(૧૮૫૮-૫૯) ની સ્થાપના થઈ હતી. ૧૮૭૧ માં અમદાવાદની ટ્રેઇનિંગ કોલેજમાં ઈશ્વર પાસનાને આરંભ ભોળાનાથે કર્યો હતે. આ જ અરસામાં દયાનંદ સરસ્વતીએ મુંબઈમાં “આર્યસમાજની સ્થાપના કરી, ૧૮૭૫ માં દયાનંદે અંત્યજોદ્ધાર અને વૈદિક ધર્મના ઉદ્ધારનું કાર્ય પણ કરેલું. અમેરિકા જતાં પૂર્વે સ્વામી વિવેકાનંદ ગુજરાતમાં કેટલાક મહિના રહ્યા હતા અને એમના સંસગે પણ ગુજરાતમાં ધર્મજાગૃતિની હવા જન્માવેલી. શ્રીમન્નસિંહાચાર્ય (ઈ.સ. ૧૮૪૮ થી ૧૮૯૮) અને શ્રીમન્નથુરામ શર્મા (ઈ.સ. ૧૮૫૮ થી ૧૯૩૦)એ પણ ગુજરાતમાં ધર્મ પ્રસ્થાપનનું કાર્ય કર્યું હતું. પશ્ચિમી કેળવણી પામેલા શિક્ષિત વિજ્ઞાનવાદને કારણે ધર્મવિષયમાં શંકાશીલ બનેલા. આવી સ્થિતિમાં ધર્મ-સમાજ સુધારણા પ્રાપ્ત કરવાના આશયથી થિયોસેફિકલ સંસ્થાની સ્થાપના થઈ હતી. આમ વિધમી મિશનરીઓની વટાળ-પ્રવૃત્તિઓમાંથી ગુજરાતની પ્રજાને સંરક્ષવાનું અને હિંદુધર્મ પ્રતિ પ્રજાનું લક્ષ્ય ખેંચવાનું કામ સધમી સુધારકેએ કરેલું. સુરત અને નડિયાદના હિંદુ અનાથાશ્રમ અને બાલાશ્રમ સ્થપાયા એ આવાં કારણેથી. ગુજરાતમાં મરાઠાઓના અમલ દરમ્યાન આર્થિક સ્થિતિ તદન ડામાડોળ થઈ ગઈ હતી. દેશી રાજ્યોના શાસકે પ્રજાના આર્થિક જીવનની સધ્ધરતા વધે Page #229 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ એવા કોઈ પ્રયત્ન કરતા ન હતા. મરાઠાઓની કેટલીક આર્થિક નીતિઓ, જેવી કે કલમબંધી ઈજારાપદ્ધતિ અને મુલકગીરીએ ગુજરાતના અર્થતંત્રને ખાડે. બેસાડી દીધું હતું. પેશવા અને એમના માંડલિકે વરચેની હસાતેસીથીય અર્થ. વ્યવસ્થા ખેરવાઈ ગઈ હતી. અંગ્રેજોના આગમન પછી ગૃહોદ્યોગ લગભગ નાશ. પામ્યા હતા. આમ સર્વ રીતે રાજકીય અસ્થિરતા અને વિદેશી શાસન દરમ્યાન ગુજરાતનું આર્થિક જીવન છિન્નવિચિછન્ન થયું હતું. આટલું બસ ન હોય તેમ અગણેતરો દુકાળ પડયો, ૧૮૧૨-૧૩ માં. ૧૮૧૯ માં ગુજરાતમાં મેટા ધરતીકંપ થ. ૧૮૩૭ માં સુરતમાં ભયાનક આગ લાગી. ૧૮૯૬માં મુંબઈમાં મરકીને. ઉત્પાત મચ્યો, જેની અસર ગુજરાત સુધી પ્રસરી. ૧૯૦૦ માં છપ્પનિયો દુકાળ. પડયો. આમ રાજકીય અને કુદરતી ઉભય પ્રકોપને કારણે ગુજરાતે સારી એવી. આર્થિક પછડાટ ખાધી હતી.' | દુકાળ-કમિશનેએ દુકાળના સમયે ખેડૂતોને જમીન-મહેસૂલ ભરવા સરકારે ફરજ ન પાડવી એમ વારંવાર જણાવેલું, તેય મુંબઈ સરકારે ઊલટી નીતિ અપનાવી, આથી ગુજરાતમાં સમગ્ર પ્રજા અકળાઈ ઊઠી. એમ થવાનું એક મુખ્ય કારણ એ પણ હતું કે સરકારી અમલદારોએ સર્વગ્રાહી તપાસને સ્થાને વ્યક્તિગત તપાસ કરાવેલી, જેમાંથી પક્ષપાત અને લાગવગનું જોર વધ્યું, આથી ગુજરાતમાં જમીન મહેસૂલની વસૂલાત વેળાએ થયેલા અત્યાચારોની વિગતે એકત્રિત કરી પ્રજા સમક્ષ રજૂ કરવાનું કાર્ય કર્યું ગોકળદાસ કહાનદાસ પારેખે, તે ધારાસભામાં જમીન-મહેસૂલ કાનૂનમાં સુધારે રજૂ થવાને હતો તેને વિરોધ કર્યો હતેા સર ફીરોજશાહ મહેતાએ. પ્રજાકીય સભ્ય અને સર ફિરોજશાહની માગણી એટલી જ હતી કે પ્રસ્તુત ખરડાને જાહેર ચર્ચા માટે મૂકો અને અભિપ્રાય મેળવવા. સરકારે માગણે ન સ્વીકારી અને તેથી સભ્યએ સભા-ત્યાગ કર્યો. ધારાસભાના ઇતિહાસમાં આ બનાવ પહેલપ્રથમ હતું અને તેથી ગુજરાતની રાજકીય જાગૃતિને સબળ પીઠિકા પ્રાપ્ત થઈ. ૧૮૬માં રણછોડલાલ છોટાલાલે અમદાવાદમાં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપી અને ગુજરાતના આર્થિક જીવનને સમૃદ્ધ કરવાને યજ્ઞ આરંભે હતું. અમેરિકી સિવિલ યુદ્ધ શરૂ થતાં ઇંગ્લેન્ડને ત્યાંથી મળતું રૂ આવવાનું બંધ થયું, આથી ૧૮૬૨ માં હિંદના રૂની પરદેશમાં ખાસ કરીને ઇંગ્લેન્ડમાં સારી માંગ. હતી. ખેતીપ્રધાન રૂના વાવેતરવાળે ગુજરાત વિસ્તાર આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ચમક્યો અને પ્રદેશ આર્થિક રીતે સમૃદ્ધ થયા. સટ્ટાને વેપાર વધેપ્રેમચંદ રાયચંદ શેઠ આના અગ્રેસર હતા. Page #230 -------------------------------------------------------------------------- ________________ રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદને વિકાસ પરંતુ ૧૮૬૫ માં અમેરિકી યુદ્ધ બંધ થતાં મુંબઈના નાણુબજારમાં ભયંકર મંદીનું મોજુ ફરી વળ્યું. રૂના ભાવ ગગડયા, શેરસટ્ટામાં મંદી આવી, તેથી સરકારને એ જ વર્ષે નાદારીને કાયદો પસાર કરવો પડ્યો હતો. ગુજરાતની આર્થિક સ્થિતિમાં ફરીથી ગાબડું પડ્યું, જેને નર્મદે ઈસ્વરકેપ ગણાવ્યા હતા. “વદેશવત્સલ” (૧૮૭૪-૭૫) માસિકમાં સ્વદેશીના પ્રચારની જોરદાર હિમાથત થતી રહેતી હતી. અંગ્રેજ રાજ્યની સ્થાપના પછી ગુજરાતની પ્રજાએ શાંતિને દમ ઘૂટયો. પશ્ચિમી કેળવણીના સંપર્કથી શિક્ષિતામાં નવસંચારના ઉમેષ પ્રગટયા છતાં સમાજને મોટો વર્ગ તે જુનવાણું વિચારને વરેલો રૂઢિચુસ્ત હતા, આથી નવશિક્ષિત તરફથી પ્રસ્તુત થતા પ્રત્યેક સુધારા સામે આ રૂઢિચુસ્ત ઉગ્ર પ્રત્યાઘાતથી વિરોધ કરતા હતા, એટલે કોઈ પણ સુધારક માટે સુધારણાનું કાર્ય વિકટ અને કપરું હતું. ગુજરાતમાં સંસારસુધારાના આદ્ય પ્રવર્તક હતા દુર્ગારામ મંછારામ મહેતાજી (૧૮૦૯ થી ૧૮૭૬) અને એની આ સંસ્થા હતી માનવધર્મસભા (૧૮૪૪); જોકે આ ક્ષેત્રે પાંચ દદ્દાઓની કામગીરી પણ ધ્યાનપાત્ર છેઃ દુર્ગારામ, દાદોબા પાંડુરંગ, દિનમણિશંકર શાસ્ત્રી, દલપતરામ માસ્તર અને દામોદરદાસ. આ સમય દરમ્યાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં મણિશંકર કિકાણું “સુપથ પ્રવર્તક મંડળ” ચલાવતા હતા. ગુજરાતમાં માનવધર્મસભા' અને બુદ્ધિવર્ધકસભાની સ્થાપનાથી તથા “સત્યપ્રકાશ' જેવાં સામયિકાના પ્રકાશનથી ગુજરાતી પ્રજાના મનમાં જૂનાનવા વિચારોને જબરો સંઘર્ષ ઉદ્ભવ્યું હતું. લોકોમાંથી અજ્ઞાન–અંધશ્રદ્ધા, વહેમ અને ભયનું આવરણ દૂર કરવાના ભગીરથ પ્રયત્ન દુર્ગારામ વગેરેથી શરૂ થયા. દલપતરામે ધીમે ધીમે સુધારે કરવાને ઉપદેશ આપે, તે નર્મદે યા હોમ કરીને પડો'ની બુલંદ ઘોષણને શંખ ફૂંક. ત્યારે પરદેશગમન એ ભયાનક સામાજિક ગુને ગણતું. પરદેશ ખેડનારને જ્ઞાતિબહાર મુકાઈ જવાને ભય હતે. સમુદ્રપ્રયાણ કેઈ વિચાર કરી શકે નહિ તેવા વાતાવરણમાં નડિયાદના પાટીદાર શામળદાસ દેસાઈએ ૧૮૩૨ માં સહુ પ્રથમ પરદેશપ્રયાણ કરેલું. એ પછી ૧૮૬૦માં મહીપતરામ નીલકંઠ પરદેશ ગયા હતા. દેશાટનની જેમ વિધવા પુનર્વિવાહને પ્રશ્ન પણ એ સમયે ગુજરાતી ઉચ સવર્ણ સમાજને-હિંદુસમાજને માટે વિકટ હતા, આથી કરસનદાસે એની ચર્ચા “સત્યપ્રકાશમાં ઉપાડી. ગુજરાત જ્ઞાનપ્રસારક મંડળી' પણ એમની પ્રેરણાથી Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ બ્રિટિશ કહે અસ્તિત્વમાં આવી હતી. સુરત-મુંબઈના થોડાક વૈષ્ણવ મહારાજની પ્રપંચલીલા સામે એમણે વ્યાપક ધર્મયુદ્ધ ચલાવેલું. | ગુજરાતમાં પહેલવહેલું પુનર્લગ્ન ઉરચ સવર્ણોમાં કરસનદાસની સહાયથી કર્યું ધનકેરબા અને માધવદાસે ૧૮૬૭માં. વિધવાવિવાહને ઉત્તેજન આપવામાં લાલશંકર ઉમિયાશંકરે એક સંસ્થા અમદાવાદમાં સ્થાપી હતી. કવિ નર્મદે તે વિધવાના પ્રશ્નને પતીકે ગણ્ય હતે. આપણા દેશમાં નિરાધાર સ્ત્રીઓને પ્રશ્ન પણ સમાજસુધારકોને મૂંઝવતે હત, આથી ૧૯૦૭ માં શિવગૌરી ગજ્જર અને બાજીગૌરી મુનશીના સંયુક્ત સાહસથી વનિતા વિશ્રામની સ્થાપના સુરતમાં થઈ. ગુજરાતની સ્ત્રીકેળવણી અને વિધવાઓના જીવન ઉપર આ સંસ્થાની પ્રબળ અસર થયેલી. આમ ૧૮ મી–૧૯મી સદી દરમ્યાન-ખાસ કરીને મરાઠાઓના શાસન દરમ્યાન -ગુજરાતી પ્રજાએ જે રાજકીય અસ્થિરતા અનુભવી અને એ વડે જે સામાજિકધાર્મિક-આર્થિક જોખમે. માણ્યાં તેમાંથી બેધપાઠ લઈને તથા અંગ્રેજોના સંપર્કથી પ્રાપ્ત થયેલી વૈચારિક-શૈક્ષણિક સંપ્રાતિને લાભ લઈને ગુજરાતમાં સમાજનાં બધાં ક્ષેત્રમાં હલચલ મચી અને સુધારાના ભયંકર વાવાઝેડામાં આ બધાં ક્ષેત્ર સપડાઈ ગયાં. રાજકીય ઘટનાઓ ઓગણસમી સદી દરમ્યાન સામાજિક સુધારણાનાં મુખ્ય કેંદ્ર મુંબઈ અને સુરત હતાં, તે રાજકીય પ્રવૃત્તિઓનાં મથક સુરત (પ્રારંભમાં) અને અમદાવાદ (લાંબે સમય) હતાં. આ ઉપરાંત રાજકેટ વડેદરા નડિયાદ જેવા શહેરને ફાળે પણ ધ્યાનાકર્ષક છે. ૧૮૧૮ માં અંગ્રેજી સત્તાનાં મંડાણ થયાં અને હજી એમની વહીવટી અસરને પરિચય થાય ત્યાં તે ગુજરાતની પ્રજાએ અસંતોષને સળવળાટ આરંભી દીધો આ અસંતોષનાં મૂળ ક્યાં છે અને એનાં ક્યાં કારણ છે એને અભ્યાસ કરવા માટે કમ્પની સરકારે કેપ્ટન જેમ્સ આઉટરામને ગુજરાતના પ્રવાસે મેકએણે ૧૪મી સપ્ટેમ્બર ૧૮૩૫ માં પ્રવાસ આરંભી, આશરે એક હજાર માઇલને ગુજરાતવ્યાપી પ્રવાસ ખેડીને ૧૪મી નવેમ્બર ૧૮૩૫ ના રોજ અહેવાલ રજૂ કર્યોઆઉટરામના અહેવાલ અનુસાર ગુજરાત ઉપરનું અને ખાસ કરીને વડોદરા રાજ્ય ઉપરનું કમ્પની સરકારનું પ્રભુત્વ ઘટતું જાય છે અને યુરોપ પ્રત્યેનું માન પણ ઘટતું જાય છે. ગુજરાતની તપાસ કરી અહેવાલ રજૂ કરવા આઉટરામને Page #232 -------------------------------------------------------------------------- ________________ રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદના વિકાસ ૨૦૧ મેકલવાનું કમ્પની સરકારનું પગલું સ્પષ્ટ સૂચવે છે કે ગુજરાતમાં ભારેલા અગ્નિ હતા, જેના ઉપરની રાખ સૌ પ્રથમ ખંખેરી સુરતની પ્રજાએ. મીઠાવેરા-વિધી પ્રજોત્થાન (૧૯૪૪) કમ્પની સરકારે ૧૮૪૪માં મુંબઈ ઇલાકામાં મીઠાનેા ભાવ બમણા કર્યાં (આઠ આનાને સ્થાને એક રૂપિયા) અને એને અમલ ૧ લી સપ્ટેમ્બરથી થવાને હતા. સુરતની પ્રજાએ આ દર–વધારા સામે ઑગસ્ટના છેલ્લા ત્રણ દિવસે। દરમ્યાન મીઠાવેરા–વિરાધી શાંત અને અહિંસક પ્રતીકાર કર્યા. આશરે ત્રીસ હજાર લેાકાએ ત્રીસમી ઑગસ્ટે સામૂહિક દેખાવ કર્યો. બજાર સંપૂર્ણ બંધ રહ્યાં. રાય–રક અને હિંદુ-મુસ્લિમ સર્વેમાં આ દર–વધારાથી અસ તાષની એકસરખી લાગણી પ્રસરી ગઈ હતી. સરકારે લશ્કરનેા ઉપયાગ કર્યાં, પણ પ્રજાએ ત્રણ દિવસ સુધી મચક ન આપી. આખરે સત્તાધીશેાને પ્રજા-ઇચ્છાની સામે નમતું જોખવું પડયું. આ અંગે સ્થાનિક મૅજિસ્ટ્રેટ (મિગ્ટને) સમયસૂચકતા વાપરી આપેલા કામચલાઉ વેરા રદ કરવાના નિર્ણયને પ્રાએ હૃદયથી આવકાર્યાં, પણ સરકારના અહમે એને અવગણ્યા અને વેરા–નિર્ણયને ચાલુ રાખવા એજન્ટને હુકમ કર્યાં; જોકે છેવટે તા. ૧૪ મી સપ્ટેમ્બર, ૧૮૪૪ ના રોજ જાહેરનામુ બહાર પાડીને સરકારે મીઠાવેરા ઘટાડવો.૧૦ ગુજરાતની પ્રશ્નને આ પહેલે રાજકીય વિજય, પહેલી લેકક્રાંતિ : ઈસ્ટ ઇન્ડિયા કમ્પનીના ત્રણ દાયકાના વહીવટ દરમ્યાન જ પહેલા રાજકીય પરાજય. ભારતમાં આ પહેલી સફળ જનજાગૃતિ. વિધિની કરુણતા તા એ કે કમ્પનીએ જ્યાં સૌપ્રથમ વેપારી ાઢી નાંખો ત્યાંની જ પ્રજાએ સૌપ્રથમ રાજકીય પરાજય આપ્યા. નવાં તાલમાપના વિરાધ (૧૯૪૮) મીઠા વેરા–વિરાધી પ્રજાકીય પ્રતીકારની સફળતાએ પ્રાની રાષ્ટ્રીય અસ્મિ તાને મૂળમાંથી પ્રાત્સાહિત કરી. પરિણામે ચાર વર્ષના ટૂંકા ગાળામાં સુરતની પ્રજાએ ફરીથી પ્રતીકારના ટંકારવ કર્યો. સરકારે બંગાળી તાલમાપ દાખલ કરવાના હુકમ કર્યો અને સ્પ્રિંગના ઉછાળાની જેમ સુરતની પ્રાએ નવાં વજનના અમલના વિરોધ કર્યો. એપ્રિલ ૧૮૪૮ માં, લેકેએ દિવસેા સુધી હડતાળ ચાલુ રાખી, બાર દિવસે. સુધી બંધ રહ્યાં, મહાજનાએ વેચાણુખ ધનેા આદેશ આપ્યા, સરકારી નાકરાને કશુ· જ ન વેચવા સહાજને ઠરાવ કર્યો, આથી લોકોને અનાજ અને રાજબરાજની ચીજોની હાડ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ બ્રિટિશ કાલ મારી વેઠવી પડી. મેજિસ્ટ્રેટ પડોશી જિલ્લાઓમાંથી અનાજ લાવી ગરીબોને વેચવા લાગ્યા, તે રાષ્ટ્રપ્રેમી મહાજને ગાડાં ભરીને અનાજ ગરીબોને મફત વહે. ચવાનું શરૂ કર્યું. આ દેલન માટે ૫૦ હજારને જનફાળે એકત્રિત થયા. ૫ મી. એપ્રિલે નાગરિકોનું એક પ્રતિનિધિમંડળ મેજિસ્ટ્રેટને મળ્યું ત્યારે હજારની સંખ્યામાં લેકે ઊમટી પડ્યા. મેજિસ્ટ્રેટ વિનંતી સાંભળી અને એના પ્રતિભાવરૂપે દુકાને ટપટપ ખૂલી ગઈ. સરકારે આખરે દરખાસ્ત પડતી મૂકી. 1 સુરતની પ્રજાએ બીજી વાર સામૂહિક શાંત સત્યાગ્રહ દ્વારા અને સભા સરઘસ વડે સરકારને નમાવી. સવિનય શાંત નિઃશસ્ત્ર પ્રતીકારને ગુજરાતે રાષ્ટ્રને ચરણે ધરેલે આ બીજો પ્રસંગ. સત્તાવનને સ્વાતંત્ર્યસંગ્રામ સુરતની પરિણામદાયી ચિરંજીવ અસર ઉપજાવનારી બે ઘટનાઓ પછી સમગ્ર ગુજરાતમાં ૧૮૫૭ની દેશવ્યાપી ઘટનાની થોડીક અસર જરૂર થઈ; જે કે એ ઘટનાઓને બળવાનું નામ આપી શકાય નહિ. હકીકતમાં સમાજના થોડાક-વર્ગોએ પિતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર એમાં તકસાધુની જેમ ભાગ લીધે હતા, આથી છૂટીછવાઈ કેટલીક ઘટનાઓ પરસ્પરના સંબંધ વિના જરૂર ઘટી, પરંતુ નેતાગીરીને અભાવ, વ્યવસ્થિત કાર્યક્રમને અભાવ, ગાયકવાડી રાજ્યની આ ઘટના પ્રત્યેની નિષ્ક્રિયતા, કાઠિયાવાડનાં રાજ્યની આ તરફની ઉદાસીનતા, અંદરોઅંદરની ફાટફૂટ, સંકેત આપવામાં અને ચૂહાત્મક સંજ્ઞાઓના પાલનમાં નિષ્ફળતા, નૈતિક નિર્બળતા વગેરે કારણોને લીધે ગુજરાતે આ ઘટના પ્રત્યે ખાસ ઉત્સાહ દાખવ્યું નહિ. પરંતુ ઉત્તર અને મધ્ય ભારતમાંથી રેશહિલા અને રાજપૂતના આગમનને કારણે ગુજરાતની ભીલ કેળા ઠાકરડા નાયકડા જેવી કેમોને થોડીક પ્રેરણા મળી. પરિણામે સમગ્ર ગુજરાતમાં એની આંશક અસર થઈ. નાંદેદ(જિ. ભરૂચ) દાહોદ પાલા જાંબુડા અને ગોધરા(જિ. પંચમહાલ) સ્થ(રેવાકાંઠા) ચંડપ પ્રતાપપુર અને અનગડ(મહીકાંઠા) આનપુર(લુણાવાડા) વગેરે સત્તાવનની ઘટનાનાં કેંદ્ર હતાં. આ બધાં સ્થળનું વાતાવરણ સરકારને ભયજનક જણાતાં સરકારે અમાનવીય પદ્ધતિ અખત્યાર કરી અસંતોષની આગને વધતી અટકાવી દીધી હતી. વડોદરાના મહારાજા ખંડેરાવની સક્રિય સહાયથી સરકારે ગુજરાતમાં શાંતિ સ્થાપી અને ગેરા અમલદારોએ બંડખોરાને વીજળીવેગે પકડી લીધા.૧૨ સત્તાવનના દેશવ્યાપી વિગ્રહમાં જે ઘટનાઓ બની તેનાથી બ્રિટિશ સરકાર સવેળા જાગ્રત થઈ અને આવી ઘટનાઓને ફરીથી જેમ ના મળે એ માટે બ્રિટિશ Page #234 -------------------------------------------------------------------------- ________________ રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદને વિકાસ સરકારે ભારતમાં તેને નિશસ્ત્ર કરવાની યોજનાને નિર્ણય લીધે. તદનુસાર ગુજરાતમાં પણ એ યોજના અમલી બનાવવાના યત્ન થયેલા. સરકારની આ ગુસ્તાખી સામે ગુજરાતની પ્રજા શાંત ન રહી અને ગુજરાત જેવા પ્રમાણમાં શાંત પ્રદેશમાં પણ નિઃશસ્ત્રીકરણનું કાર્ય અંગ્રેજ સરકારને સરળ ન જણાયું. આમ ૧૮૫–૫૮ નાં બે વર્ષો દરમ્યાન ગુજરાતની પ્રજાએ બ્રિટિશ સરકારનો શાંત પ્રતીકાર કર્યો હતોજે કે સશસ્ત્ર પ્રતીકારની ઠંડી તાકાત પણ ગુજરાતની પ્રજામાં સુષુપ્તાવસ્થામાં ભારેલા અગ્નિ જેવી હતી. ગુજરાતની આ ક્ષાત્રશક્તિની ભૂમિકા ભુલાય એવી નથી. વડોદરા રેસિડન્સી રેકેઝ(ફાઈલ ન. ૪૬૦, ૧૮૫૮)ના આધારે તાત્યા ટેપે ગુજરાતમાં આવ્યાની વિગતે પ્રાપ્ત થાય છે. આવકવેરા-વિધી તેફાને આ તેફાને સુરતમાં થયાં હતાં ૨૯ નવેમ્બર ૧૮૬૦ માં. આ પૂર્વે ૧૪મી નવેમ્બરે પુણેમાં આવકવેરા વિરોધી તેફાન થયાં હતાં. સુરતમાં ત્રણ હજાર માણસે બુરહાનપુર ભાગેળે એકઠા થયા અને જ્યાં સુધી આવકવેરા અંગે ફેરવિચારણા ન થાય ત્યાંસુધી આવકવેરાપા નહિ ભરવા અને દુકાને બંધ રાખવા નિર્ણય કર્યો. ઘોડેસવાર અને પાયદળ પોલીસ દ્વારા સરકારે આ તેફાનેને દાબી દેવા પ્રયત્ન કર્યો. દુકાને બંધ કરનારની ધરપકડ થઈ. ૩૦ માંથી પાંચને છોડી મૂક્યા, એકને રૂ. ૫૦ ને દંડ કર્યો અને ૨૪ ને છ માસની સખત કેદની સજા થઈ. આ પ્રસંગે પણ સુરતની પ્રજાના નિભીક વલણની પ્રતીતિ અનુભવાઈ.૧૩ સ્વદેશી અંગે પહેલ કાપડ અને અન્ય ઉદ્યોગને સ્થાનિક કક્ષાએ ઉત્તેજન આપવાના તથા ચીજવસ્તુની મૂલ્યરેખાને સ્થિર રાખવાના આશયથી અમદાવાદમાં ૧૮૭૬ માં “સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળની સ્થાપના થઈ. જ્યારે સમગ્ર દેશે આ બાબતમાં ખાસ કરીને રાષ્ટ્રીય લડતના રચનાત્મક સ્વરૂપના હથિયાર તરીકે હજી અઢી દાયકા રાહ જોવાની હતી ત્યારે અમદાવાદની પ્રજાની આ પહેલ ભાવનામાં લડાયક હતી, કાર્યમાં સંપૂર્ણ શાંત પ્રકૃતિની હતી અને વિચારમાં રાષ્ટ્રવાદી હતી. સર્વશ્રી અંબાલાલ સાકરલાલ, રણછોડલાલ છોટાલાલ, હરગોવિંદ કાંટાવાળા, પ્રેમાભાઈ હીમાભાઈ વગેરે આ પ્રવૃત્તિઓના અગ્રેસર હતા.૧૪ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૦૪ બ્રિટિશ કાલ પરવાના સંદર્ભમાં આઢાલન આઝાદીની રાષ્ટ્રીય લડત માટે અખિલ હિંદ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થાય તે પૂર્વે તા ગુજરાતે, ખાસ કરીને સુરત અને અમદાવાદની પ્રજાએ, સ્વરાજ્ય માટે બ્રિટિશ શાસનનાં કેટલાંક પગલાંઆને વિરોધ કરીને સ્વાતંત્ર્યની ખુમારીનાં દર્શન કરાવ્યાં હતાં. અગાઉ સુરતની પ્રજાએ ત્રણ વખત વિરાધી દેખાવે દ્વારા સરકારને હંફાવી મૂકી હતી. ૧૮૭૮ માં ફરી એક વાર સુરતની પ્રજાએ પરવાનાકરના સંદર્ભÖમાં પોતાના શાંત પ્રતીકારને પરચા બતાવ્યા હતા. દેશમાં દુકાળની કુદરતી આફ્તાને પહેાંચી વળવા થતા ખર્ચને નિવારવા સારુ મુંબઈ સરકારે પરવાના–કર નાખ્યા હતા. રાજદ્વારી હેતુથી પ્રેરાઈને લડતનું મંગળાચરણ સુરતમાં ૨૭. ફેબ્રુઆરી ૧૮૭૮ થી થયું. આ દિવસે સુરતના નગરશેઠ નરાત્તમદાસ નરસિંહદાસ અને દ્વારકાદાસ લલ્લુભાઈની સહીથી જાહેર ખબર અખબારોમાં પ્રસિદ્ધ થઈ, જેમાં પરવાના–કરના વિરાધ કરવાના પ્રજાને આદેશ હતા અને ૨૮ મીની જાહેર સભામાં ઉપસ્થિત રહેવાની વાત હતી. પરતુ લડતે ખરી ખુમારી બતાવી ૧ લી એપ્રિલ ૧૮૭૮ ના રાજ સંપૂર્ણ અાર બંધ રાખીને, સતત પાંચ દિવસ સુધી ખાર બંધ રહ્યાં. દરમ્યાન જિલ્લા મૅજિસ્ટ્રેટ અને વેપારી આલમના અગ્રણીએ વચ્ચે વાટાઘાટા થઈ. પરિણામ શૂન્યમાં આવ્યું. છેલ્લે દિવસે પોલીસ વડાને ઘેરા ધાલ્યેા. વાતાવરણ તંગ બન્યું. તાફાન થયાં. ગાળીબાર પણ થયા. એ માર્યા ગયા. એ ગંભીર રીતે ધાયલ થયા. ઘણાની ધરપકડ થઈ. 'રાસ્ત ગાતાર' પત્રે આ બનાવની, ખાસ કરીને રાયટ ઍકટ' જાહેર કર્યા વિના ગાળીબાર કર્યાં એની આકરી ટીકા કરી, ૩ જી જુલાઈ ૧૮૭૮ ના રોજ સુરતના ચૌદ નાગરિકાએ મુંબઈની હાઈકાઈમાં ફ્રિ ડેવિટ રજૂ કરી અને સુરતની ઘટનાની વિગતા વર્ણવી પેાલીસ-દમનની રજૂઆત કરી. ૧૫ Fr આમ સુરતના નાગરિકાએ ચેાથી વાર શાંત . પ્રતીકાર દ્વારા સ્વતંત્રતાની ભાવના અભિવ્યક્ત કરી હતી. ગુજરાત સભાની સ્થાપના (૧૮૮૪) અમદાવાદમાં થયેલી આ સંસ્થાની સ્થાપના પણ ગુજરાતની પ્રજાની રાજકીય જાગૃતિ અને સષ્ટ્રવાદની ભાવનાના દ્યોતક ઉદાહરણરૂપ તથા ગુજરાતના સ્વાત ત્ર્ય-સંગ્રામના ઈતિહાસમાં અનેક દૃષ્ટિએ સીમાચિહ્ન સમાન છે. આ સંસ્થા Page #236 -------------------------------------------------------------------------- ________________ રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદના વિકાસ ૨૦૨ મારતે ગુજરાતમાં એક પ્રકારનું સબળ અને સક્ષમ રાજકીય વાતાવરણું ઊભું થયું. ૧૮૮૫ માં અખિલ હિંદ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ એના એક વર્ષ અગાઉ ૧૮૮૪ માં ‘ગુજરાત સભા'ની સ્થાપના થયેલી. આમ, મહાસભાની લઘુ આવૃત્તિ જેવી આ સસ્થા રાષ્ટ્રની આઝાદીના ઇતિહાસમાં પાયાની સંસ્થાનુ મહત્ત્વ પામી. એની સ્થાપનાને કેતુ હતા, પ્રજાની મુશ્કેલી અને અન્યાયાને અરજીએ અને પ્રતિનિધિત્વ દ્વારા સરકાર સમક્ષ રજૂ કરવાના. આરંભકાલનાં વર્ષોમાં પણુ મહાસભાના આ હેતુ જ હતા, એટલે ગુજરાત સભાની રચના કૉંગ્રેસની પૂર્વાવૃત્તિ જેવી બની રહી. કોંગ્રેસની સ્થાપના પહેલાંની અન્ય ઘટનાએ ગુજરાતમાં કેટલીક ઐતિહાસિક ઘટનાઓ થઈ તેનેા કેવળ નામનિર્દેશ અહી કરીએ ઃ (૧) ૧૮૫૬ માં વેઠપ્રથા નિમૂ`ળ થઈ. (૨) ૧૮૬૦ માં પહેલુ` વિધવા-પુનર્લગ્ન થયું. (૩) આ જ વર્ષે મહીપતરામે સમુદ્રપ્રયાણુ પણ કર્યું. (૪) ૧૮૬૧માં ભાટાનું નિડયાદમાં બડ થયું. (૫) ૧૮૬૭ માં કવિ નર્મદે 'પ્રેમશૌય'' ના રાષ્ટ્રધ્વજની ૪૫ના રજૂ કરી. (૬) ૧૮૬૮ માં નર્મદે ‘હિંદી'ને રાષ્ટ્રભાષા કરવાના મત ઉચ્ચાર્યો. (૭) ૧૮૬૯ માં ન`દે પુનમ કર્યું', (૮) ૧૮૭૨ માં સુરતમાં પહેલવહેલી વસ્તીગણુતરી થઈ. (૯) આ જ વર્ષે` ગાયકવાડ સરકારે આદેશ જાહેર કર્યો કે રાષ્ટ્રલિપિરૂપે નાગરીલિપિ રહેશે. (૧૦) ૧૮૭૩ માં નાનાભાઈ હરિદાસ મુંબઈની વરિષ્ઠ અદાલતના પહેલા હિંદી ન્યાયમૂર્તિ નિમાયા. (૧૧) ૧૮૭૪માં અમદા વાદમાં સ્ત્રીએ માટે મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજ' સ્થપાઈ. (૧૨) ૧૮૭૪-૭૫ માં સ્વદેશ વત્સલ' માસિકમાં સ્વદેશીને પ્રચાર થયા. આમ કૅૉંગ્રેસની સ્થાપના થઈ તે પૂર્વે ગુજરાતે રાજકીય કૃતિની સાથેસાથ સાંસ્કૃતિક જાગૃતિનાં અને નવાસ્થાનનાં મંડાણુ આરંભી દીધાં હતાં. રાષ્ટ્રવાદને પેાષક આ બધાં પરિબળાથી જનજાગૃતિમાં ચેતનાના સંચાર થયા હતા. કોંગ્રેસના પ્રારંભકાળ ૧૮૮૫ માં ‘અખિલ હિંદ રાષ્ટ્રીય મહાસભા'નું અધિવેશન સૌ પ્રથમ મુંબઈમાં મળ્યું હતું. મુ ંબઈ. આમ તા ગુજરાતની રાજકીય અને સાંસ્કૃતિક જાગૃતિનુ પ્રેરણાÈદ્ર–પ્રારંભકેંદ્ર બની ગયું હતું, કલકત્તા(૧૮૮૬) મદ્રાસ(૧૮૮૭) લાહેાર, (૧૮૯૩) અને કલકત્તા(૧૯૦૬) નાં આરંભકાલનાં અધિવેશનેાના પ્રમુખસ્થાને દાદાભાઈ નવરાજી (ત્રણ વખત) અને બઠ્ઠુદ્દીન તૈયબજી (એક વખત) જેવા ગુજરાતી હતા. ત્યારે કૅૉંગ્રેસમાં ભાગ લેનાર અગ્રણી ગુજરાતી હતાસ શ્રી / Page #237 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાળ Ket અધિ દાદાભાઈ નવાજી, સર દીનશા વાચ્છા, સર ફ્રીરાજશાહ મહેતા, ડૉ. હર હ દ ધ્રુવ, દી. બ. અંબાલાલ સાકરલાલ દેસાઈ, ત્રિભાવનદાસ માળવી, ડૅા. ત્રિભુવનદાસ કલ્યાણુદાસ ગજ્જર, મચેરશા પાલવજી કૅાબાદ વગેરે. આ અગ્રણી વેશનેામાં ભાગ લેવા ઉપરાંત ભાષણા કરતા, ઠરાવેા રજૂ કરતા, ઠરાવા પરની ચર્ચામાં ભાગ લેતા, લેખા લખતા અને પ્રજાકીય જાગૃતિના પ્રયત્ન કરતા હતા, અમદાવાદ ધિવેશન (૧૯૦૨) કેંગ્રેસનું ૧૮ મું અને ગુજરાતમાં પહેલું અધિવેશન ૧૯૦૨માં અમદાવાદમાં મળ્યું હતું અને પ્રમુખપ્રસ્થાને સુરેદ્રનાથ બેનરજી હતા. સ્વાગત સમિતિના પ્રમુખ તરીકે દી, ખ. અંબાલાલ સાકરલાલ દેસાઈ હતા. આ અધિવેશનની સાથે જ ઔદ્યોગિક પરિષદનું ખીજું અધિવેશન પણ ચેાજાયું હતું, જેનું ઉદ્ઘાટન વડાદરાના સ્વતંત્ર પ્રકૃતિના રાજવી મહારાન્ત સયાજીરાવ ૩ જાએ કર્યુ હતું. આમ ગુજરાતમાં કૅાંગ્રેસની સ્થાપનાના બે દાયકામાં જ એનું પહેલું અધિવેશન અમદાવાદમાં યાાયુ એ ગુજરાતની રાજકીય જાગૃતિનું પ્રતિબિંબ પાડે છે. આ અધિવેશનમાં ૨૨ જેટલા ઠરાવ થયા હતા, જેમાં સરકારી નાકરીએજાહેર નેકરીઓના હિંદીકરણના, દેશમાં ઉત્પાદિત કાપડ ઉપરના એક્સાઈઝ વેરા રદ કરવાના, જનતાને કેળવણીના વિશેષ લાભ મળે એવી વ્યવસ્થા ગોઠવવાના, દક્ષિણ આફ્રિકામાંના હિંદીઓની સ્થિતિ અંગના, લશ્કરમાં ઊંચી પાયરીએ ઉપર હિં...દીઓને નીમવા બાબતને-જેવા રાજકીય જાગૃતિને પેષક ઠરાવેાના સમાવેશ થતા હતા. ૧૭ સ્વદેશી વસ્તુસંરક્ષક મંડળી (૧૯૦૯) અગાઉ નાંધ્યું કે સ્વદેશીની ભાવનાને ગુજરાતની પ્રાએ અભિવ્યક્ત કરી એક ૧૮૭૬ માં. સ્વદેશી પ્રવૃત્તિની યાજનાને એક હેતુ ખારભાવને સ્થિર કરવાને હતા, તા ખીજે સ્થાનિક ઉત્પાદનને પ્રાત્સાહિત કરવાના હતા, આથી ૧૯૦૩ માં પ્રસ્તુત મંડળીની સ્થાપના કરીને ગુજરાતે ખીજું વિધાયક પગલું ભર્યુ., ૧૮ આ પછી જ ભારતના શિક્ષિત લોમાં એક એવા અભિપ્રાય જોર પકડતા ગયા કે આપણા વિકસતા ઉદ્યોગાને રક્ષણ આપવુ એ આપણી ફરજ છે. અમદાવાદની—ગુજરાતની આ પ્રવૃત્તિ પણ સીમાચિહ્ન બની રહી, જેણે પછીના સમયે રાષ્ટ્રીય લડતના ખ્યાલને એક અભિનવ વળાંક આપ્યા. ગુજરાતે આરંભેલી સ્વદેશી-પ્રવૃત્તિની આ ખે સંસ્થા એટલે પ્રજાકીય જાગૃતિ અને લેકાની કાશીલતા. ૧૯૦૬ માં ઑગસ્ટની ૧૧ મીએ ૫૦ જેટલા વિદ્યાર્થી એનું એક મિલન Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ રાજકીય જાગૃતિ અને શખવાદને વિકાસ અમદાવાદમાં યોજાયું હતું,૮ સ્વદેશીની પ્રવૃત્તિના કાર્યને વેગીલું બનાવવા માટે આ મિલનને જીવણલાલ વ્રજરાય દેસાઈએ સંધ્યું હતું. દેકાવાડા અને માંડલ(બંને તા. વિરમગામ) ના જુવાનેએ અમદાવાદના જુવાનેનું અનુકરણ કર્યું હતું, અનુક્રમે ૨૨-૮-૧૯૦૬ અને ૨૩-૮-૧૯૦૬ ના રાજ સભાઓ યોજીને. દેકાવાડાના લેકેએ દેશી ખાંડ વાપરવાને ઠરાવ કર્યો, જ્યારે માંડલના મિલનમાં વણિકે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ૨૦ આમ સ્વદેશીની પ્રવૃત્તિ ગુજરાતમાં બંગભંગ પૂર્વે પ્રચારમાં આવી ચૂકી હતી. અધિવેશનમાં કરાવે દેશમાં અસંતોષ વ્યાપક બનતે જતો હતો. ૧૯૦૦ થી ૧૯૦૬ દરમ્યાન લેમાં રાજકીય જાગૃતિ આવતી જતી હતી, તે પણ અસહાયતાની લાગણી વધતી જતી હતી. એ સમયે કેંગ્રેસે એની બનારસની બેઠકમાં ૧૯૦૫ માં એક ઠરાવ દ્વારા સામયિક તપાસની માગણી મૂકી. આ અંગેને ઠરાવ રજૂ કર્યો ગુજરાતના અંબાલાલ સાકરલાલ દેસાઈએ. બીજે જ વર્ષે કલકત્તા બેઠકમાં (૧૯૦૬) પણ દસ નંબરને ઠરાવ રજુ કર્યો અંબાલાલ દેસાઈએ, જેને વ્યાપક ટેકે પ્રાપ્ત થયે હતું. આ ઠરાવ દ્વારા સરકારની શિક્ષણનીતિને વિરોધ, ઉરચ શિક્ષણની મર્યાદિત નીતિને વિરાધ, મુક્ત શિક્ષણની માગણી, મોટાં અનુદાનની માગણ, ટેકનિકલ શિક્ષણની જોગવાઈની માગણી વગેરે મુદ્દાઓને સમાવેશ થતો હતો. દૂરગામી અસરવાળા આ બંને ઠરાવ રજૂ કરીને અંબાલાલભાઈએ રાષ્ટ્રીય લડતની પ્રક્રિયામાં બુનિયાદી ફાળો આપે. સુરત કોંગ્રેસ (૧૯૦૭)૩ રાષ્ટ્રીય મહાસભાનું ત્રેવીસમું અધિવેશન સુરતમાં ડે. રાસબિહારી ઘોષના અધ્યક્ષસ્થાને મળ્યું હતું. આ અધિવેશન ઐતિહાસિક બની રહ્યું, કેમકે મહાસભાના બે દાયકાના ઇતિહાસમાં પહેલી જ વાર ઉપસ્થિત પ્રતિનિધિઓ “જહાલ અને “માલ” એમ બે પક્ષોમાં વિભાજિત થયા. સંભવતઃ કોંગ્રેસના આ સહુ પ્રથમ ભાગલા અધિવેશન તેફાની સ્વરૂપનું બન્યું હતું. સુરત અધિવેશન આખરે મુલતવી રહ્યું હતું. માત્ર પાંચ વર્ષના ટૂંકા ગાળામાં ગુજરાતે કેંગ્રેસના અધિવેશનને બીજી વખત નોતર્યું એમાં એની રાજકીય જાગૃતિને જરૂર પડશે પડે છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ કાંતિકારી પ્રવૃત્તિ 1 સુરતના અધિવેશનમાં કોંગ્રેસના ભાગલા પડયા પછી દેશમાં વિનીત વગની સાથે ક્રાંતિકારી વર્ગ જડા હતા. સ્વદેશી ચળવળની સાથે જ સરકારને સામને, સશસ્ત્ર ક્રાંતિથી કરે હતે. સશસ્ત્ર ક્રાંતિકારીઓની એક નેમ અંગ્રેજ સરકારને ફેંકાવી દેવાની હતી, તે બીજી નેમ લશ્કરમાંના હિંદીઓમાં ક્રાંતિની ભાવનાને સંચાર કરવાની હતી. ગુજરાત પણ આ અસરથી મુક્ત ન રહ્યું, ખાસ કરીને બારીંદ્ર ઘેષ આના અગ્રણી પુરસ્કર્તા હતા. ૨૪ આમ તે સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણું અધ્યાત્મના પાયા ઉપર શ્રી અરવિંદે ગુજરાતમાં આરંભેલી અને પુરાણું બંધુઓએ એને વ્યાયામની બુનિયાદ ઉપર પ્રચારેલી-પ્રસારેલી. દેશી વનસ્પતિની દવાઓ જેવી છેતરામણાં નામેવાળી પુસ્તિકાઓ નવસારીથી પ્રગટ થઈ હતી અને એમાં બોમ્બ બનાવવાની પ્રક્રિયા પ્રચ્છન્ન સ્વરૂપે વર્ણવાઈ હતી. સર્વશ્રી મોહનલાલ કામેશ્વર પંડયા (ડુંગળી), નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ, બેચરદાસ પંડિત, પુંજાભાઈ વકીલ, મકનજી દેસાઈ વગેરે આ પ્રવૃત્તિના અગ્રેસર હતા. વીસમી સદીના પ્રથમ દાયકા દરમ્યાન આ પ્રવૃતિ ગુજરાતમાં ઠીક ઠીક પ્રમાણમાં ફેલાઈ હતી. પરદેશમાં આ પ્રકારની પ્રવૃત્તિના કર્ણધાર હતા પંડિત શ્યામજી કૃષ્ણવર્મા, માદમ કામા અને સરદાર સિ ઘજી રેવાભાઈ રાણ. નર્મદાતટે ગંગનાથ વિદ્યાલય પણ આ પ્રવૃત્તિનું એક કેંદ્ર હતું. બીલીમેર અને નવસારી ગાયકવાડી તાલુકા હાઈ ત્યાં કાંતિકારી પ્રવૃત્તિઓ સરળતાથી ચાલતી હતી. ઘણાબધા નામી-અનામી ગુજરાતી વીરોએ બોમ્બ પ્રવૃત્તિમાં ગુપ્ત ફાળે આડે હતે. લેડ મિન્ટો ઉપર બેમ્બ (૧૯૦૯) આ વર્ષે નવેમ્બરની ૧૩મીએ અમદાવાદ સાથે સમગ્ર દેશ ખળભળી ઊઠયો. આ દિવસે અમદાવાદની મહેમાનગત માણી રહેલાં લેઈ અને લેડી મિન્ટાની શહેરસવારી ઉપર બે વખત બોમ્બ ઝીંકાયે; જોકે બંને વખતે આ શાહી મહેમાન બચી ગયાં. ઍમ્બ સૌ પ્રથમ રાયપુર દરવાજા બહાર અને એ પછી તરત જ આસ્ટોડિયા દરવાજા અંદર ફેંકાયા હતા. સરકાર તેફાનકારી ને પકડી શકી ન હતી. આ બનાવના અગ્રેસર હતા સર્વશ્રી મોહનલાલ કામેશ્વર પંડયા અને એમના બે સાથી પુંજાભાઈ વકીલ અને વસંતરાય વ્યાસ સરકારને કે છેક સુધી આ કાંતિકારીઓની જાણ થઈ શકી ન હતી. Page #240 -------------------------------------------------------------------------- ________________ રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદને વિકાસ ૨૯ ગુજરાતની રાજકીય જાગૃતિના તથા ક્રાંતિકારી પ્રવૃત્તિના સંદર્ભમાં આ બનાવનું સૂચક મહત્વ ગણી શકાય. વિદેશમાં ગુજરાતી ક્રાંતિકારીઓ શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંઘજી રેવાભાઈ રાણું તથા માદામ કામાની ત્રિપુટીએ૨૭ લન્ડન અને પેરિસમાં રહીને ભારતની આઝાદી માટે ઠીક ઠીક પ્રયાસ કર્યા હતા. શ્યામજી કૃષ્ણ વર્માએ “ઈન્ડિયન સેલોજિસ્ટ” દ્વારા તથા માદામાં કામાએ “વળે માતરમ” સામયિક દ્વારા વિદેશમાં ભારતની આઝાદી માટે રાજકીય પ્રચાર કર્યો હતો. તેઓ સભાઓ પણ ભરતાં હતાં અને સંગઠન દ્વારા રાજકીય મદદ ઉભાવતાં હતાં. આ માટે શ્યામજીએ “ઈન્ડિયા હાઉસ” નામની સંસ્થા લન્ડનમાં સ્થાપી હતી. ડિસેમ્બર, ૧૯૦૫ માં “ઈન્ડિયન સેલોજિસ્ટ” માં શ્યામજીએ જાહેરાત કરી કે યુરોપ કે અન્ય દેશોમાં વ્યાખ્યાન આપવા આવનાર ભારતીય માટે પ્રત્યેક રૂ. ૧૦૦૦ ના પુરસ્કાર સાથેની ૬ વ્યાખ્યાનેની યોજનાને નિર્ણય લીધે છે. સરદારસિંઘજીએ આ માટે રૂ. ૨૦૦૦ની એક એવી પ્રવાસ માટેની ત્રણ ફેશિપની જાહેરાત કરી હતી.૨૮ ટૂંકમાં, આ બંને જાહેરાતને આશય આ વિશે રાજકીય વિચારોની આપલે કરી સ્વાતંત્ર્ય-સંગ્રામની પ્રક્રિયાને સુદઢ કરવાનો હતો. સરદારસિંઘજી શાહી કુટુંબના અને લીંબડી રાજ્યના હકદાર હોવા છતાંય લગભગ આઝાદી–પ્રાપ્તિ સુધી પેરિસ અને લન્ડનમાં રહીને ભારતની આઝાદી માટેની પ્રવૃત્તિઓમાં સદાય સંલગ્ન રહ્યા હતા. એમની આ બ્રિટિશ સરકારવિરોધી પ્રવૃત્તિઓથી અકળાઈને કાઠિયાવાડના ગવર્નરના એજન્ટે બ્રિટિશ સરકારની સહમતીથી જાહેરનામું બહાર પાડીને (ઓકટોબર, ૧૯૧૧) રાણાના બધા રાજકીય હક્ક છીનવી લીધા હતા અને બીજા હુકમ દ્વારા તમે, ૧૯૧૨) એમની લીંબડી રાજ્યની તમામ મિલકત સરકારે જપ્ત કરી લીધી હતી; જો કે આ જમીના હુકમના અમલ એમના પિતા રેવાભાઈ રતનસિંધ રાણુના અવસાન પછી કરવાને હતે.૨૯ આમ આ ત્રિપુટીએ ભારતની મુક્તિ માટે વિદેશમાં રહીને નિઃસ્વાર્થપણે પ્રામાણિક રાજકીય લડત ચલાવી હતી. ગુજરાતની રાજકીય જાગૃતિ અને રાષ્ટવાદના સંદર્ભમાં એમનાં કાર્યોનું મૂલ્યાંકન નોંધપાત્ર ગણું શકાય. સયાજીરાવની દેશદાઝ આઠ દાયકાઓનું (૧૮૬૧ થી ૧૯૩૯) દીર્ધાયુ ભોગવનાર અને બ્રિટિશ સરકાર પ્રત્યે હંમેશાં રાજકીય હમદર્દીની હિમાયત કરનાર વડોદરાના ગાયકવાડી રાજ્યના Page #241 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાળ ૧. આ શાસક સ્વભાવે સ્વતંત્ર મિાજના અને દેશદાઝનાં લાગણી-વિચારાથી સભર હતા. સયાજીરાવ વ્યક્તિગત અને વહીવટી એમ ઉભય પ્રકારની આઝાદીમાં અંતરથી માનતા હતા; આથી તેા એમણે બહાદુરીપૂર્ણાંક અંગ્રેજ સરકાર સામે લડત ચલાવી હતી. બ્રિટિશ સરકારના અધિકારીએ જેની અવગણના કરતા હતા તેવા પોતાના કાયદેસરના હક્કો માટે તેઓ સદાય ઝઝૂમ્યા હતા અને આથી એમની અને બ્રિટિશ સરકાર વચ્ચે પેતપોતાની હકૂમતને આગ્રહપૂર્વક રજૂ કરવા હરીફાઈ ચાલતી રહેતી હતી, જેની પરાકાષ્ટા લાડ કર્ઝનના સમયમાં જોવા પ્રાપ્ત થઈ. સરકારી અધિકારીએ અને બ્રિટિશ સરકાર-વિધી એમના ટીકાત્મક વનને તથા એમની વહીવટ બાબતમાં અવરોધક નીતિને ડામવાના બધા પ્રકારના પ્રયાસ કર્યા, પણ સરકારને નિષ્ફળતા મળી. સયાજીરાવ ૧૯૦૪ માં સરકારની અનિચ્છા હૈાવા છતાંય અને પ્રિન્સ ઑફિ વેલ્સની ભારતની શાહી મુલાકાત સામે ધરાર વિદેશ ગયા જ ગયા, અને પોતાની અનુકૂળતાએ ૧૯૦૬ ના અંતમાં સ્વદેશ પાછા ફર્યાં. આથી ગુસ્સે થયેલી બ્રિટિશ સરકારે ૧૯૧૧ ના નવેમ્બરમાં એમની સામે એક લાંબું તહેામતનામું ફરમાવ્યું હતું. આઠ સરકારી અધિકારીઓની સહીવાળું આ તહેામતનામું લા` મા વિસને સબાધીને તૈયાર થયું હતુ. ૩૦ સયાજીરાવના લેાકાભિમુખી વહીવટના ઘોતક દાખલા તા છે એમણે ૧૯૦૭ માં વડાદરા રાજ્યમાં વિધાનસભાની રચના કરીએ. આ વિધાનસભામાં તેઓ ૨૬ ઑકટોબર, ૧૯૧૨ ના દિને ઉપસ્થિત રહ્યા, સ` કા`વાહી નિહાળી અને પછી સભ્યાને ટૂંકુ સખાધન કર્યું. ૩૧ ખ"ગાળાના ભાગલા પછી જૂન, ૧૯૦૭માં સયાજીરાવે દીવાનને લખેલા શબ્દ એમના સ્વત ંગ મિજાજની ખુમારીનાં દર્શન કરાવે છે : ‘કેટલાંક પરિબળાનું આ તાર્કિક પરિણામ છે. ભારતને વધારે ઉદારમતવાદી સરકાર જોઈએ છે. આપણા રાજ્યમાં (આ સંદર્ભે ફેલાયેલા) અસંતાષની લાગણીને રાકવા આપણે કાઈ પગલાં ભરવાં જરૂરી નથી. આપણે આપણા રાજ્યના વિકાસ તરફ ધ્યાન આપીએ,’૩૨ આથી એમણે એમની પ્રજાને લેાકશાહીનેા આત્મા જિવાડવા અને લાકશાહી સંસ્થાએ ઘડવા અનુરોધ કર્યો હતા. આ બધું સયાજીરાવની રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદ પ્રત્યેની ખુમારી તથા જાગરૂકતા દર્શાવે છે.૩૩ સયાજીરાવના આ અંગેના પ્રયાસ ગુજરાતની પ્રજાના રાજકીય વિચારાના જ દૂઠ્ઠું પડધા પાડે છે એમ કહી શકાય. એમ કહી શકાય કે સયાજીરાવ એમના પૂર્વજોથી રાજકીય બાબતામાં જુદી રીતે વર્ત્યા હતા Page #242 -------------------------------------------------------------------------- ________________ રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદને વિકાસ અને સાચા અર્થમાં (રાજવી હોવા છતાંય) દેશભક્ત અને પ્રજાપ્રેમી શાસક હતા. લોકશાહી રાષ્ટ્રવાદને સુદઢ કરવાના એમના સઘળા પ્રયાસોમાં ગુજરાતની પ્રજાના એ અંગેના અગાઉના પ્રયાસનું જ પ્રતિબિંબ પડે છે. આમ ગુજરાતની પ્રજાએ સવેળા રાજકીય જાગૃતિનાં દર્શન કરાવ્યાં હતાં. કેટલીક બાબતમાં તે (સ્વદેશી પ્રવૃત્તિ, ગુજરાત સભા, મીઠાકર વગેરે વિરોધી શાંત દેખાવો વગેરે) ગુજરાતની પ્રજાએ નેતૃત્વ પૂરું પાડયું હતું-પ્રેરણા આપી હતી એમ ખસૂસ કહી શકાય. ગુજરાતની પ્રજાની આ રાજકીય જાગૃતિમાં સારસ્વતાએ, ધર્મ સમાજ-સુધારકોએ અને સામયિકેએ પણ સારે ફાળો આપ્યો હતો. પાદટી૫ ૧. કૃષ્ણલાલ મહારાજે કળિકાળનો ગરબો (૧૮૧૭)માં આ યુગની પરિસ્થિતિનું વર્ણન કર્યું છે. ગુજરાતની આવી ડામાડોળ પરિસ્થિતિનો સારે ચિતાર મગનલાલ વખતચંદે પણ એમના “અમદાવાદને ઇતિહાસ(૧૮૫૧) ગ્રંથમાં આપ્યો છે. હીરાલાલ ત્રિભુવનદાસ પારેખે પણ “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન', ખંડ ૧ (૧૯૩૫)માં દેશના સંદર્ભમાં ગુજરાતની પરિસ્થિતિનું ઠીક ઠીક વર્ણન કર્યું છે. ' ૨. આ બધાને વિગતે પરિચય મેળવવા માટે આ જ ગ્રંથમાં જુઓ ઈતર પ્રસ્તુત પ્રકરણે. ૩. ગુજરાતનાં ગરીબાઈ, આર્થિક જીવનધોરણ અને આર્થિક અવદશાને સચોટ ચિતાર 241494 ELEIGUS imali 34 Poverty and Un-British Rule in India માંથી મળે છે, ૪. કુદરતી આફતે અંગેની વિગતવાર માહિતી માટે જુઓ “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન', ખંડ ૧, પ્રકરણ ૭ થી ૯; ખંડ ૨, પ્રકરણ ૯ અને ૧૧. 4. Report on Indian Famine Commission, 1901, p. 99 ૬. એક પારસી, “મુમબઈના શેર સટાની તવારીખ", પૃ. ૨૬ થી ૭. હીરાલાલ ત્રિ. પારેખ, ઉપર્યુક્ત, ખંડ ૨, પ્રકરણ ૩ ૮. નવલરામ જ. ત્રિવેદી, “સમાજસુધારાનું રેખાદર્શન', પૃ. ૨૦૦-૨૦૧; હીરાલાલ વિ. પારેખ, ઉપર્યુક્ત, ખંડ ૩, પૃ. ૧૧૩-૧૧૬ & Political Development, Volume No. 37/736 (1836); Source Ma terial for a History of the Freedom Movement in India (SMHFMI). Vol. I, pp. 53ff. ૧૦. SMHFM, Vol. I, pp. 1-16 ૧૧. Ibid., pp. 17 f. ૧૨. સત્તાવનના સંગ્રામના વિગતવાર વૃત્તાંત માટે જુઓ આ ગ્રંથનું પ્રકરણ ૪. 93. SMHFMI, Vol. I, pp. 19 ff. ૧૪. શાંતિલાલ દેસાઈ, “રાષ્ટ્રને સ્વાતંત્ર્યસંગ્રામ અને ગુજરાત, ૫, ૩૯-૪૦ અને ૧૮ 24. SMHFMI, Vol. I, pp. 29 ff. ૧૬. N. D. Parikh, Sardar Vallabhbhai Patel, Vol. I, p. 4-47: ઇન્દુલાલ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧ર યાજ્ઞિક, ‘આત્મકથા’, ભાગ ૨, પૃ. ૨૦ ૧૭. Annie Besant, How India Wrought for Freedom, pp. 364 ff. શ્રી મગનભાઈ શ. પટેલ, ગુજરાતમાં ભરાયેલાં કૅૉંગ્રેસ અધિવેશને’, ‘‘ગુજરાત એક પરિચય”, પૃ. ૬૪૮ પર આ અધિવેશન ૧૯૦૩ માં ભરાયાનું જણાવ્યુ છે, એ સરતચૂક ગણાય.—સ બ્રિટિશ કાલ. ૧૮. ‘પ્રજાબ’’, ૧૮-૧-૧૯૦૩ અને ૧૫-૨-૧૯૦૩ ૧૯. ‘વંદે માતરમ્’,નું ગુજરાતી અનૂદિત ગીત સૌપ્રથમ ગુજરાતી વિદ્યાથી એએ આ સભામાં " ગાયું હતું. (SMHFMI, Vol. II, p. 613). ૨૦. 'lbid., p. 614 ૨૧. Pattabhi Sitaramayya, op. cit, pp. 112-113 ૨૨. Annie Besant, How India Wrought for Freedom, p. 453 ૨૩. SMHFMI, Vol. II, pp. 143–172 ૨૪. અરિવંદના નાના ભાઈ ખારી દ્રે ‘એમ્બયુગના બ્રહ્મા' બનવાને નિર્ધાર પણ નર્મદાતટે કર્યા હતા. ક્રાંતિની યાજના અરવિંદે આલેખી એમના ‘ભવાનીમંદિર’નામના પુરતકમાં, જેમાં અંગ્રેજી રાજ્યને વિદાય આપવાની અને ભારતમાં ભારતીય રાજ્યના પ્રસ્થાપનની હિમાયત કરાઈ હતી. ૨૫. SMHFMI, Vol. II, pp. 497-499 ૨૬. આની વિગતા માટે જુએ રામલાલ પરીખ (સ’.), ‘ગુજરાત એક પરિચય’, પૃ. ૬૩૧-૬૩૩. ૨૭. શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ-માંડવીના વતની હતા. માદામ કામા મુબઈના પારસી સુધારક સેારાખજી ફરામજી પટેલનાં પુત્રી અને રુસ્તમ કામાનાં પત્ની હતાં. સ્વરાજ્યપ્રાપ્તિ એ માદામ કામાનો જીવનદ્દેશ હતા. તેઓ સતત લન્ડન અને પૅરિસ વચ્ચે આવા કરતાં હતાં. માદામ કામાએ ૨૦-૨-૧૯૦૯ ની લન્ડન ઇન્ડિયન સેાસાયટીની મીટિંગમાં પ્રવચન કરતાં ખિસ્સામાંથી એક રેશમી ધ્વજ બહાર કાઢી શ્રોતા સમક્ષ ધર્યો તે એમાં ‘સ્વદેશી’ અને ‘વંદે માતરમ્’ એમ બે શબ્દ લખેલા હતા. સરદારસિ`ઘજી કથારિયાના વતની, જન્મે રાજપૂત અને લીંબડી રાજ્યની ગાદીના હકદાર હતા. મુંબઈ અને લન્ડનમાં અભ્યાસ કરી બૅરિસ્ટર થયા હતા, અને પૅરિસમાં ઝવેરીની કંપનીમાં જોડાયા હતા. આઝાદી પછી જ તેએ વતનમાં પાછા ફર્યા હતા. લન્ડન અને પૅરિસમાં આ ત્રણેય ક્રાંતિકારીએ અવારનવાર પરસ્પરને મળતાં રહેતાં અને રાજકીય પ્રવૃત્તિઓ ચલાવતાં હતાં. ૨૮. SMHFMI, Vol. pp. 518–527 ૨૯. Ibid., p. 521 ૩૦. Ibid., pp. 570-586 ૩૧. Ibid., pp. 566 f. ૩૨. Ibid., pp. 556 f. ૩૩. હિંદના રાજાઓના વિદેશપ્રવાસ અંગે નિયમન લાદતા કર્ઝન સર્કયુલર' અંગે પણુ સચાજીરાવ ૩ જાએ પરોક્ષ રીતે કચવાટની લાગણી રજૂ કરી હતી અને પછી એ સર્કયુલરના અમલ બંધ રહ્યો હતા.—સ”. Page #244 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ રાજકીય સંસ્થાઓ અને મંડળ ઓગણીસમી સદી ભારતમાં સુધારાની સદી ગણાય છે. આ સદીમાં સૌપ્રથમ ધાર્મિક અને સામાજિક સુધારાના શ્રીગણેશ થયા. આ સુધારાની શરૂઆત ભારતીય નવજાગૃતિના જનક અને “હિંદી રાષ્ટ્રવાદના પયગંબર રાજા રામમોહન રાયે કરી હતી. ૧૮૫૦ સુધીમાં લગભગ સંપૂર્ણ ભારત ઉપર બ્રિટિશ સત્તા સ્થપાઈ ગઈ હતી. આશુતોષ મુખર્જી જેને “સ્વતંત્રતાની ભાષા' કહે છે તેવી અંગ્રેજી ભાષાના શિક્ષણથી ભારતમાં સ્વતંત્રતા રાષ્ટ્રિયતા અને સ્વરાજ્યના ભાવ ઉત્પન્ન થયા. લેકેએ માનસિક સ્વતંત્રતા મેળવી. માનસિક સ્વતંત્રતા વિના સામાજિક સ્વતંત્રતા અને સામાજિક સ્વતંત્રતા વિના રાજકીય સ્વતંત્રતા અસંભવિત છે. ભારતની પ્રજાએ માનસિક સ્વતંત્રતા મેળવ્યા પછી ધાર્મિક અને સામાજિક સુધારા કરી સામાજિક સ્વતંત્રતા મેળવી. ત્યારપછી રાજકીય સ્વતંત્રતા મેળવવાના પ્રયાસ શરૂ થયા. જેમ ધાર્મિક અને સામાજિક સ્વતંત્રતા મેળવવા માટે બ્રહ્મોસમાજ પ્રાર્થનાસમાજ અને આર્યસમાજ જેવી સંસ્થાઓ સ્થપાઈ હતી તેવી રીતે રાજકીય સ્વતંત્રતા મેળવવા માટે ગુજરાતમાં કે મુંબઈ પ્રાંતમાં ૧૮૫૦ સુધી કઈ રાજકીય સંસ્થા કે મંડળ સ્થપાયાં ન હતાં. ધ બૅબે એશિયેશન (મુંબઈ સભા), ૧૮૫ર ભારતની પ્રથમ રાજકીય સંસ્થા “બ્રિટિશ ઈન્ડિયન એસોશિયેશન'ની સ્થાપના કલકત્તામાં ૧૮૫૧ માં થઈ હતી. કલકત્તાના પગલે પગલે મુંબઈ પ્રાંતની પ્રથમ રાજકીય સંસ્થા "ધ બબ્બે એશિયેશન (મુંબઈ સભા)ની સ્થાપના ૨૬ ઓગસ્ટ, ૧૮૫૨ ના રોજ મુંબઈમાં થઈ હતી. એના પ્રમુખ જગન્નાથ શંકર શેટ અને મંત્રી ભાઉ દાજી હતા. આ સંસ્થાનું ધ્યેય હતું મુંબઈ પ્રાંતના ભારતીની માગણીઓ જાણવી અને દેશનાં ક૯યાણ અને પ્રગતિ માટેનાં પગલાં લેવા માટે સત્તાધીશે સમક્ષ અવારનવાર રજૂઆત કરવી. ગુજરાતમાં પ્રજાકીય રાજકારણને ઉદય ૧૮૫૨ માં મુંબઈમાં બોમ્બે એસોશિયેશનની સ્થાપના થઈ તે પહેલાં ગુજરાતમાં કોઈ રાજકીય સંસ્થાની સ્થાપના થઈ ન હતી. રાજકીય સંસ્થા Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૪ બ્રિટિશ કાક સ્થપાઈ ન હોવા છતાં પણ ગુજરાતમાં ૧૮૪૪ થી પ્રજાકીય રાજકારણને ઉદય થઈ ચૂક્યો હતો અને એની શરૂઆત કરવાનું શ્રેય સુરતને ફાળે જાય છે. સુરત એ કલકત્તા પછી ભારતની બીજી અને ગુજરાતની પ્રથમ સુધારાનગરી બન્યું હતું. સુરતના પાંચ દદ્દા(દુર્ગારામ, દબા, દિનમણિશંકર શાસ્ત્રી, દલપતરામ માસ્તર અને દામોદરદાસ) એ તથા ત્રણ નાના(નર્મદ, નવલરામ અને નંદશંકર)એ સુધારાના ક્ષેત્રે નેંધપાત્ર કાર્ય કર્યું હતું. ગુજરાતના ભૂથર અને ગુજરાત તથા સૌરાષ્ટ્રની પ્રજા જેને “નવા યુગના આદિ શિક્ષાગુરુ' કહે છે તેવા દુર્ગારામ મહેતાજીએ. સુરતમાં સામાજિક સુધારાનું અને માનવધર્મ સભા (૧૮૪૪) સ્થાપવાનું કાર્ય કર્યું હતું. સુરતમાં સામાજિક પ્રવૃત્તિના ઉદય સાથે જ પ્રજાકીય રાજકારણની. શરૂઆત થઈ હતી, જે ૧૮૪૪ થી ૧૮૭૮ના ગાળામાં વિકાસ પામ્યું હતું. ૧૮૪૪ માં બ્રિટિશ સરકારે મીઠા ઉપરને કર મણે ૮ આના હતા તે વધારીને ૧ રૂપિયે કરી નાખતાં આ અન્યાયી વધારાના વિરોધમાં સુરતના લેકેએ ૨૮ થી ૩૧ ઑગસ્ટના રોજ સર્વવ્યાપી જંગી હડતાલ પાડી હતી. પ્રજાને આ હુકાર નવચેતનની સાબિતીરૂપ હતો અને તેથી પ્રજાકીય રાજકારણને ઉદય મીઠાના કરના વિરોધની આ હડતાલથી થયે એમ કહેવામાં કશું ખોટું નથી. ૨૯ ઑગસ્ટ, ૧૮૪૪ ગુજરાતના રાષ્ટ્રિય ઈતિહાસની ગૌરવતિથિ બની ગઈ. આ આંદોલનમાં હિંદુ અને મુસ્લિમ તથા પારસી સર્વેએ એક્તા દાખવી હતી અને બધા મળીને લગભગ ૩૦ હજાર લેકેએ એમાં ભાગ લીધો હતો. પ્રજાના આ શાંત પ્રતીકાર સામે નમતું જોખી મુંબઈની સરકારે મીઠા ઉપરને કર ઘટાડીને ૧૨ આના કરી નાખ્યા.9 કર-ઘટાડો જાહેર થયા પછીની માનવધર્મ સભાની બેઠકમાં દુર્ગારામ મહેતાએ કહેલું કે “રાજા પોતે જ પ્રજાને દુઃખી કરવા ઈચ્છે તે પ્રજાએ પિતાના હાથનું બળ રાજાને બતાવવું. ૧૮૪૮ માં મુંબઈ સરકારે ગુજરાતમાં બંગાળી તેલમાપ દાખલ કરતાં સુરતની પ્રજાએ ફરીથી જાગૃતિ બતાવી અને સભા સરઘસ અને હડતાલના કાર્યક્રમ દ્વારા એને વિરોધ કર્યો હતે. ફરી સરકારે પ્રજાની માગણી સામે નમતું જેવું હતું. ફરી ૧૮૬૦ માં આવકવેરાના કાયદાને વિરોધ કરવા સુરતમાં બુરહાનપુરી ભાગોળે બે હજારથી વધુ લોક ભેગા થયા હતા. આ પ્રસને નડિયાદમાં ભાટ અને બ્રાહ્મણે એ ત્રાગું કર્યું હતું. આમ આ કાયદાને પણ ઠેર ઠેર વિરોધ થયો હતો. આમ ગુજરાતમાં કોઈ રાજકીય સંસ્થાની સ્થાપના થઈ ન લેવા. છતાં સુરતે ૧૮૪૪, ૧૮૪૮ અને ૧૮૬૦માં પ્રજાકીય રાજકારણના ઉદયની ઝાંખી કરાવી હતી. Page #246 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (રાજકીય સંસ્થાઓ અને મંડળ) ૨૧૫ પ્રજાસમાજ (૧૮૭૧) સમસ્ત પશ્ચિમ ભારતમાં કેટલીક બાબતોમાં સુરતે મુંબઈ કરતાં પણ વધુ જાગૃતિ દાખવી હતી. અંગ્રેજો દ્વારા ભારતના કરાતા શોષણને અનેક નેતાઓએ વાચા આપતાં પ્રજાને આત્મભાન થયું હતું અને આત્મગૌરવ મેળવવા એ કટિબદ્ધ બની હતી. પ્રજાનું કલ્યાણ કરવા માટે તથા એના પ્રશ્નોને વાચા આપવાની દૃષ્ટિથી ૧૮૭૧ માં સુરતમાં “પ્રજાસમાજ' નામની સંસ્થાની સ્થાપના થઈ હતી. અને ગુજરાતની પ્રથમ રાજકીય સંસ્થા કહી શકાય. શરૂઆતમાં તે વકીલે, અન્ય શિક્ષિત અને શ્રીમંતે એ પણ એની પ્રવૃત્તિમાં રસ લઈ એને ટેકે આ હતા. પછીથી તેઓ આમાંથી નીકળી જતાં આ સંસ્થા વિશેષ કામ કરી શકી નહિ અને થોડા સમયમાં જ લુપ્ત થઈ ગઈ. ભરૂચમાં પણ સુરતની જેમ ૧૮૭૧માં “પ્રજાસમાજ' સંસ્થા સ્થપાઈ હતી તે પણ સેંધપાત્ર કાર્ય કર્યા વિના ૧૮૭૪ માં બંધ થઈ ગઈ. અમદાવાદમાં પણ ૧૮૭રમાં પ્રજાકીય સમાજની સ્થાપના થઈ હતી તે પણ તુરત બંધ થઈ ગઈ. સુરતની પ્રજાને મિજાજ સુરતની પ્રજાએ ફરી એક વાર ૧૮૭૮ માં બ્રિટિશ સરકારને પિતાના મિજાજનાં દર્શન કરાવ્યાં હતાં. ૧૮૭૮ માં મુંબઈની સરકારે લાયસન્સ-ટેકસ નાખવાને નિર્ણય કર્યો હતો ત્યારે રાજકીય સંસ્થાઓ ન હોવા છતાં સુરતના મહાજનના અગ્રણીઓએ પ્રજાકીય જાગૃતિની નેતાગીરી લીધી હતી. સુરતના નગરશેઠ શ્રી નરોત્તમદાસ નરસિંહદાસ અને દ્વારકાદાસ લલુભાઈએ ૨૭ ફેબ્રુઆરી, ૧૮૭૮ ની જાહેરખબર દ્વારા બધા વેપારીઓને એ કાયદાને વિરોધ કરવા તથા પતાનાં દુઃખ અને લાગણીઓ વડી સરકારને જાહેર કરવા માટે એકત્ર થવા જણાવ્યું હતું.૧૦ લાયસન્સ-ટેકસ દુકાળ માટે થતા ખર્ચ માટે નાખવામાં આવ્યું હતું, પરંતુ એ અંગે પ્રજાની સંમતિ લેવામાં આવી ન હતી.૧૧ આ ટેકેસના વિરોધમાં સુરતની પ્રજાએ ૧ થી ૫ એપ્રિલ, ૧૮૭૮ ના રોજ શાંત હડતાલ પાડી દુકાને બંધ રાખી હતી. મુંબઈના ગુજરાતી સાપ્તાહિક રાસ્ત ગોફતાર' પગે એ અંગે લખેલું કે “સુરતે ઘણા દિવસો સુધી આ હડતાલ ચલાવી તેમાં પ્રેરણા કોની હતી ?... જે આ બધું સંગઠન સુરતની પ્રજાએ પિતાની મેળે કર્યું હોય તે તેની પાછળ મૂળમાં કઈ ચમત્કારિક રાજકીય બળ હેવું જોઈએ.૧૨ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ બ્રિટિશ મા પ્રજાહિતવર્ધક સભા (૧૮૮૨) ૧૮૭૮માં સુરતની પ્રજાએ જે અદ્ભુત રાજકીય જાગૃતિ અને એક્તા દર્શાવેલી તેનાથી પ્રોત્સાહિત થઈને ડે. હરિ હર્ષદ ધ્રુવ અને શ્રી ઉકાભાઈ પરભુદાસે ૧૮૮૨ માં સુરતમાં “પ્રજાહિતવર્ધક સભા'ની સ્થાપના કરી હતી. ૧૮૮૨ માં લેડ રિપને સ્થાનિક સ્વરાજ્યને પ્રસિદ્ધ કાયદે પસાર કરી મ્યુનિસિપાલિટીએ અને લેકલ બેડમાં લેકેને પોતાની પસંદગીના સભ્યોની અમુક સંખ્યા નીમવાને હક્ક આપ્યું હતું. પ્રજાને મળેલા સ્થાનિક સ્વરાજ્યના આ હક્કના અનુસંધાને પ્રજાહિતવર્ધક સભાએ પિતાના સ્થાપના-કાલથી જ રાજકીય ક્ષેત્રે જાગૃતિ દાખવી કેટલીક મહત્વની સફળતા મેળવી હતી, જે આ પ્રમાણે હતીઃ (૧) સરકારમાં લખાણે મેકલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા વધારાવી હતી, (૨) રૂ. ૨,૦૦૦ ની મિલકતવાળાને મતાધિકાર અપાવ્યું હતું, અને (૩) ૧૮૭૮ માં સુરતમાં લાયસન્સ-ટેક્સના વિરોધમાં થયેલ હુલાના બહાના હેઠળ સુરત શહેર ઉપર રૂ. ૧૮,૦૦૦ને દંડ થયેલે તે માફ કરાવ્યો હતે.૧૩ આ સભાની કામગીરીમાં સક્રિય રસ લઈ એને સફળતા અપાવવામાં ડે. હરિ હર્ષદ ધ્રુવે ખૂબ જ મહત્વને ભાગ ભજવ્યો હતો. સુરતના તત્કાલીન રાષ્ટ્રવાદી કાર્યકર શ્રી ગુલાબદાસ ભાઈદાસ વકીલ અને મંચેરશી કેકેબાદ ડે. ધ્રુવના સહાધ્યાયી હતા. ડે. ધ્રુવે રાષ્ટ્રિય મહાસભા (કોંગ્રેસ)ની પ્રથમ બેઠક મુંબઈમાં મળી તેમાં પણ હાજરી આપી હતી અને એની ખુલ્લી બેઠકમાં ઠરાવ રજૂ કર્યા હતા અને ભાષણ કર્યા હતાં. ગુજરાત સભા (૧૮૮૪) રાષ્ટ્રિય મહાસભાની સ્થાપના પૂર્વ પ્રાંતમાં રાજકીય અને રાષ્ટ્રિય પ્રવૃત્તિઓના સંચાલન માટે પ્રાંતીય સંસ્થાઓ સ્થાપવામાં આવી હતી. ગુજરાત માટેની એવી પ્રાંતિક સંસ્થા અમદાવાદમાં ૧૮૮૪ માં “ગુજરાત સભા' નામથી સ્થપાઈ હતી. એ ગુજરાતના રાજકીય પ્રશ્નોમાં રસ લેતી હતી. એને હેતુ અરજીઓ લખીને કે પ્રતિનિધિઓ મોકલીને સરકાર પાસે પ્રજાની મુશ્કેલીઓ અને ફરિયાદો રજૂ કરવાનું હતું. આમ આ સભા વિનીત વિચારસરણીમાં માનતી હતી. અમદાવાદના જાણીતા વકીલ ગેવિંદરાવ પાટીલ અને શિવાભાઈ પટેલ તથા દાક્તર બેંજામિને વારાફરતી ગુજરાત સભાનું કામકાજ વર્ષો સુધી એના મંત્રી તરીકે સંભાળેલું. ૧૯૦૨માં રાષ્ટ્રિય મહાસભાનું ૧૮ મું અધિવેશન અમદાવાદમાં ભરાયેલું તે આ સભાને આભારી હતું. ૧૪ Page #248 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (રાજકીય સંસ્થાઓ અને મંડળે) ૨૧૦ ૧૯૧૬ માં અમદાવાદમાં મુંબઈ પ્રાંતિક રાજકીય પરિષદ શ્રી. ઝીણાના પ્રમુખપદે ભરાઈ હતી એ માટે પણ ગુજરાત સભા સાધનરૂપ બની હતી. શ્રી. ઝીણું ત્યારે માત્ર કોંગ્રેસના એક નેતા જ નહિ, પરંતુ હિંદુ-મુસ્લિમ એકતાના પ્રખર હિમાયતી હતા.૧૫ અમદાવાદનું મુંબઈ પ્રાંતિક રાજકીય પરિષદનું આ અધિવેશન ઘણું જ મહત્વપૂર્ણ હતું. આ પરિષદ વખતે જ ૧૯૦૭ પછી પ્રથમ વાર વિનીત (મવાલ) અને ઉગ્ર (જહાલ) દળના નેતાઓ ફરી એક મંચ ઉપર ભેગા થયા હતા. ૧૯૧૭ માં ગાંધીજીને ગુજરાત સભાના પ્રમુખ નીમવામાં આવ્યા પછી એ સંસ્થામાં નવજીવનને સંચાર થયે હતો. ગાંધીજીએ ગુજરાત સભાની બેઠક દર વર્ષે ગુજરાતમાં બોલાવવાનું નક્કી કર્યું હતું અને તદનુસાર આવી પહેલી પરિષદ ૧૯૧૭ માં ગોધરામાં બોલાવવામાં આવી હતી. રાષ્ટ્રિય મહાસભા (૧૮૮૫) સમસ્ત ભારતના રાજકીય પ્રશ્નોને વાચા આપવા માટે રાષ્ટ્રિય મહાસભા(કોંગ્રેસ) ની ૧૮૮૫ માં સ્થાપના કરવામાં આવી હતી. રાષ્ટ્રિય મહાસભા પ્રથમ રાષ્ટ્રિય રાજકીય સંસ્થા અને ભારતમાં જૂનામાં જૂની રાજકીય સંસ્થા ગણાય છે. એની સ્થાપના અને પ્રવૃત્તિઓમાં ગુજરાતના રાજકારી નેતાઓએ ખૂબ જ સક્રિય અને અગ્રગણ્ય ભાગ ભજવ્યો હતે. આ સંસ્થાની સ્થાપનાના ૧૧ મહિના પહેલાં જ મુંબઈમાં “મુંબઈ પ્રાંતિક સભા' નામની સંસ્થાની પણ સ્થાપના કરવામાં આવી હતી. એ સંસ્થા મુંબઈ પ્રાંતના રાજદ્વારી પ્રશ્નોને વિચાર તેમ પ્રસાર કરવા માટે રચવામાં આવી હતી. આ પ્રાંતિક સભાની રચનામાં ફીરોજશાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી અને કે. ટી. તેલંગે મહત્ત્વને ભાગ ભજવ્યું હતું. હિંદી રાષ્ટ્રિય મહાસભાની સ્થાપના એ આધુનિક ભારતના ઈતિહાસને એક મહાન બનાવ ગણવામાં આવે છે, તેથી જ ડે. પટ્ટાભી સીતારામૈયા લખે છે કે “મહાસભાને ઇતિહાસ એ સાચી રીતે હિંદની મુક્તિની લડતને ઈતિહાસ છે.” તેથી જ કહેવાય છે કે રાષ્ટ્રિય મહાસભાની સ્થાપના પછી ભારતની મુખ્ય રાજકીય પ્રવૃત્તિઓ એ સભારૂપી મુખ્ય નહેરમાંથી પસાર થતી હતી અને બાકીનાં ક્ષેત્ર સૂકાં થઈ ગયાં હતાં.૧૭ રાષ્ટ્રિય મહાસભાનું પ્રથમ અધિવેશન મુંબઈમાં ૨૮ ડિસેમ્બર, ૧૮૮૫ના રેજ ગોકુળદાસ તેજપાળ સંસ્કૃત પાઠશાળામાં મળ્યું હતું. એના પ્રતિનિધિઓના સ્વાગતની જવાબદારી મુંબઈ પ્રાંતિક સભાને સોંપવામાં આવી હતી. રાષ્ટ્રિય મહાસભાની સ્થાપનામાં અનેક પારસીઓ અને ગુજરાતીઓએ ભાગ લીધે હતો. એમાં મુખ્ય હતા દાદાભાઈ નવરોજી, દીનશા વાછા, ફીરોજશાહ મહેતા, Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ બ્રિટિશ કાલ ડે. હરિ હર્ષદ ધ્રુવ, અંબાલાલ સાકરલાલ દેસાઈ, ડે. ત્રિભુવનદાસ ગજજર, ત્રિભુવનદાસ માળવી, મંચેરશા કેકોબાદ વગેરે. આ બધા નેતાઓ મુખ્યત્વે વિનીત (વાળ) વિચારસરણીમાં માનનારા હતા. મુંબઈમાં આ પ્રથમ અધિવેશનમાં કુલ ૭૨ પ્રતિનિધિઓમાંથી ૩૬ તે મુંબઈ પ્રાંતના જ હતા. એ ૩૬ માં મુંબઈના ૧૮, પુણેના ૮, સુરતના ૬, અમદાવાદના ૩ અને વિરમગામના ૧ પ્રતિનિધિને સમાવેશ થતો હતો. આમ આ પ્રથમ અધિવેશનમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ (૧૪ ટકા) અન્ય પ્રદેશની સરખામણીમાં સારું હતું. ગુજરાતને રાષ્ટ્રિય એકતા અને સંગઠન વિશે પ્રથમથી જ કેટલે રસ હતો તથા એ અંગે કેટલી જાગૃતિ હતી એને ખ્યાલ આના પરથી આવે છે. ૧૮ રાષ્ટ્રિય મહાસભાની સ્થાપનામાં સક્રિય ભાગ લેનાર ઉપર્યુક્ત નેતાઓમાં, દાદાભાઈ નવરોજીને ભારતીય રાષ્ટ્રિય ચળવળના ભીષ્મ પિતામહ ગણવામાં આવે છે. તેઓ એમનાં કાર્યોને લીધે હિંદના દાદા' તરીકે ઓળખાતા હતા. એમણે અંગ્રેજોની સામ્રાજ્યવાદી નીતિ અને આર્થિક શોષણ કરવાની કુટિલ નીતિને પારખી લીધી હતી, તેથી એમણે ભારતની પ્રજાને આત્મભાન કરાવી આત્મગૌરવ ઉત્પન્ન થાય તેવાં પગલાં લીધાં હતાં. મહાસભાના આરંભકાલથી માંડીને ૧૯૦૬ ની કલકત્તાની બેઠકમાં એમણે સ્વરાજ્યને મંત્ર આપે ત્યાંસુધીના આખા સમય દરમ્યાન તેઓ મહાસભાની પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ ભાગ લેતારહ્યા હતા. ૧૮૮૬માં રાષ્ટ્રિય મહાસભાના કલકત્તામાં યોજાયેલા બીજા જ અધિવેશનમાં દાદાભાઈને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. પછી તો તેઓ બ્રિટિશ સંસદના સભ્ય પણ બન્યા હતા. ૧૮૯૩ અને ૧૯૦૬ માં એમને ફરીથી મહાસભાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. એમનાં કાર્યોથી ગુજરાત અને ભારતની પ્રજાના કાર્યકરો અને નેતાઓને પ્રેરણા મળી હતી. ૧૮૮૯ માં મહાસભાનું પાંચમું અધિવેશન મુંબઈમાં મળ્યું ત્યારે સમિતિના પ્રમુખ તરીકે ફીરોજશાહ મહેતા હતા, જેમને બીજે જ વર્ષે ૧૮૯૦માં કલકત્તા અધિવેશનમાં મહાસભાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. દાદાભાઈ નવરોજી પછી રાષ્ટ્રિય મહાસભાના મહત્વના નેતા તરીકે ફીરોજશાહ મહેતા આગળ આવ્યા હતા. ૧૮૮૯ના વર્ષના મુંબઈના અધિવેશનમાં કુલ ૧,૮૮૯ પ્રતિનિધિ હાજર. રહ્યા હતા તેઓમાં મુંબઈ અને સિંધના સૌથી વધારે (૨૧) પ્રતિનિધિ હતા. ૧૯ રાષ્ટ્રિય મહાસભા એવી અસરકારક બની રહી હતી કે ભારત સરકારના વિદેશ વિભાગે પણ ગુજરાતનાં દેશી રાજ્ય એમાં ભાગ લે છે એવી બાતમી ઉપરથી મુંબઈની સરકારને સાવધાન રહેવા ૭ નવેમ્બર, ૧૮૮૯ના રોજ પત્ર Page #250 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (રાજકીય સંસ્થાઓ અને મંડળ) ૨૧૯ લખ્યું હતું. એ પત્રમાં વિદેશ વિભાગે લખેલું કે અમને એવી માહિતી મળી છે કે મુંબઈ પ્રાંતમાં કરછ જૂનાગઢ અને કાઠિયાવાડનાં રાજ્ય પાસેથી મહાસભાને દાન મળે એવી ધારણું છે. ભારત સરકારે દેશી રાજ્યોને જણાવેલ કે બ્રિટિશ ભારતમાં ચાલતી પ્રજાની રાજકીય ચળવળ સાથે કઈ પણ પ્રકારને સંબંધ ન રાખવો. ઉપર્યુક્ત પત્રના જવાબમાં મુંબઈ સરકારે જણાવેલું કે તેઓ દેશી રાજાઓને પિતાના પ્રદેશ બહારની સેવાભાવી કે બિન–સેવાભાવી યોજના ઉપર ખર્ચ કરવા નિરુત્સાહિત કરે છે. મહાસભાની સ્વાગત સમિતિને દેશી રાજાએ લવાજમ આપે એ તે નિશ્ચિતપણે ઈચ્છનીય નથી. કરછના રાવ કે જૂનાગઢના નવાબ મહાસભા સાથે સંબંધ રાખવાનું પિતે પસંદ કરતા નથી. જે તેમના કારભારીઓ આ ફાળો આપે છે તેને કારોબારીની વ્યક્તિગત સહાનુભૂતિ તરીકે ગણુ... જે દેશી રાજાઓએ પોતાના ખાનગી ફંડમાંથી ફાળે, આ હશે તે પ્રશ્ન ખૂબ જ નાજુક ગણાય અને તેને ખૂબ જ સાવચેતીથી ભારત સરકારની ઇરછા જણાવવી પડશે.૨૦ ૧૮૯૮ માં મદ્રાસમાં ભરાયેલા મહાસભાના અધિવેશનમાં ભરૂચ અને સુરતના પ્રતિનિધિ તરીકે વડોદરા રાજ્યના બે ન્યાયાધીશ ડે. હરિ હર્ષદ ધ્રુવ અને રાવબહાદુર માધવલાલ ગયા હતા તેથી અંગ્રેજ શાસકો વડોદરાના સયાજીરાવ પ્રત્યે શંકાની નજરે જતા હતા. ૧૮૮૫ થી ૧૯૧૪ના ૩૦ વર્ષના ગાળા દરમ્યાન મહાસભાનાં બે અધિવેશન પણ ગુજરાતમાં ભરવામાં આવ્યાં હતાં, ૧૯૦૨ માં અમદાવાદમાં અને ૧૯૦૭ માં સુરતમાં. ૧૯૦૨ ના અમદાવાદના અધિવેશનની સ્વાગત સમિતિના પ્રમુખ તરીકે અંબાલાલ સાકરલાલ દેસાઈએ ખૂબ જ સારી કામગીરી બજાવી હતી. આ અધિવેશનના પ્રમુખપદે સુરેન્દ્રનાથ બેનરજી હતા. ગોર્વધનરામ મા. ત્રિપાઠી, મગનભાઈ ચતુરભાઈ પટેલ, કનૈયાલાલ યાજ્ઞિક (ઈદુલાલ યાજ્ઞિકના પિતા) તથા વયંસેવક તરીકે કનૈયાલાલ મા. મુનશીએ આ અધિવેશનમાં ભાગ લીધે હતો. આ અધિવેશનમાં હિંદની ગરીબાઈ, દુકાળ, કાપડ ઉપરની જકાત, પરદેશમાં ભારતીય પ્રત્યે દર્શાવાતે ભેદભાવ, રંગભેદની નીતિ, સરકારી નોકરી અને લશ્કરમાં ભારતીયોને વધુ પ્રતિનિધિત્વ વગેરે બાબતે અંગે ૨૨ ઠરાવ થયા હતા.૨૧ આ સમયે એક સ્વદેશી ઔદ્યોગિક પ્રદર્શન પણ રખાયું હતું, જેનું ઉદ્દઘાટન વડોદરાના સયાજીરાવ ગાયકવાડે કર્યું હતું. આ અધિવેશનમાં પ્રમુખસ્થાનેથી બેલતાં સુરેન્દ્રનાથ બેનરજીએ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટેની બંધારણીય લડત ચલાવવા માટે અતૂટ ધૌર્ય સહનશક્તિ તથા સ્વાર્થ ત્યાગ ઉપર ભાર મૂક્યો હતે. ૧૯૦૪ માં મુંબઈમાં મહાસભાનું અધિવેશન મળ્યું ત્યારે ફરી એક વાર Page #251 -------------------------------------------------------------------------- ________________ રર૦ બ્રિટિશ કાલ ફીરોજશાહ મહેતા સ્વાગત સમિતિના પ્રમુખ હતા. ૧૯૦૫ માં કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા પછી સ્વરાજ્ય, સ્વદેશી વસ્તુઓને ઉપયોગ, વિદેશી વસ્તુઓને બહિષ્કાર અને રાષ્ટ્રિય શિક્ષણને ચારસૂત્રી કાર્યક્રમ મહાસભાએ ૧૯૦૬ માં જાહેર કર્યો હતો. ૧૯૦૬માં કલકત્તાના મહાસભાના અધિવેશનમાં “સ્વરાજ્ય એ હિંદની મુક્તિની ચાવી છે એ મંત્ર સૌપ્રથમ દાદાભાઈએ જ આપે. હતું. આ અધિવેશન પછી ભારતમાં ઠેર ઠેર સ્વદેશીની ચળવળે ઉગ્ર સ્વરૂપ પકડયું હતું, પરંતુ ગુજરાતમાં તે ૩૦ વર્ષ અગાઉ ૧૮૭૬ થી આ ચળવળ શરૂ થઈ ગયેલી. ૧૮૭૬માં એ માટે અમદાવાદમાં સ્વદેશીની ઉદ્યોગવર્ધક મંડળી સ્થાપવામાં આવી હતી. સુરત ભરૂચ રાજકેટ નડિયાદ અને ભાવનગરમાં સ્વદેશી પ્રવૃત્તિને સક્રિય બનાવવામાં આવી હતી. વિરમગામ તાલુકાના દેકાવાડા અને માંડલ ગામમાં તથા વડોદરા અને સંખેડા તાલુકામાં સ્વદેશી ખાંડ વાપરવાનો નિર્ણય લેવાયો હતો. ૧૯૦૬ માં બંગાળમાં વિદેશી વસ્તુઓના બહિષ્કારને ઉગ્ર બનાવવામાં આવતાં મુંબઈ અને અમદાવાદની કાપડ મિલેએ લગભગ ૧ લાખ ગાંસડીઓ કલકત્તાના વેપારીઓને વેચી મારે નફે કર્યો હતો. ૧૯૦૬ માં સુરતમાં મુંબઈ પ્રાંતિક પરિષદની સભા મળી હતી તેની સ્વાગત સમિતિના પ્રમુખ રા. બ. ખંડુભાઈ દેસાઈ હતા. પ્રાંતિક પરિષદના પ્રમુખ તરીકે શ્રી ભાલચંદ્ર ભાટવડેકર હતા. શ્રી કાનજીભાઈ પ્રતિનિધિ, શ્રી ભૂલાભાઈ સ્વયંસેવક અને ડે. દીક્ષિત કપ્તાન તરીકે હતા. સુરતનું યાદગાર અધિવેશન (૧૯૦૭) ૧૮૪૪, ૧૮૪૮, ૧૮૬૦ અને ૧૮૭૮ માં સુરતની પ્રજાએ બ્રિટિશ સરકારના વિવિધ અન્યાયી કાયદાઓને વિરોધ કરી પ્રજાકીય જાગૃતિને બ્રિટિશ સરકારને પરિચય કરાવ્યો હતો અને એમાં સફળતા મેળવી પ્રસિદ્ધિ મેળવી હતી. ફરી સુરતનું ૧૯૦૭નું મહાસભાનું અધિવેશન યાદગાર બની ગયું હતું, કારણ કે આ સભામાં મહાસભાના વિનીત(મવાળ) દળ અને ઉગ્ર(જહાલી દળ એવા બે સ્પષ્ટ ભાગ પડી ગયા હતા. ૧૯૦૭ માં સુરતમાં મહાસભાનું ૨૩ મું અધિવેશન ભરવામાં આવ્યું હતું તેમાં કુલ ૧૬૦૦ પ્રતિનિધિ આવ્યા હતા. ૧૯૦૬ના કલકત્તાના અધિવેશન પછી મહાસભાનું અધિવેશન નાગપુરમાં ભરવાનું નક્કી થયું હતું, પરંતુ વિનીત(મવાળ) દળને નેતાઓને લાગ્યું કે નાગપુર તે ઉગ્ર(જહાલ)દળને ગઢ છે તેથી આપણે આપણું ધાર્યું ત્યાં કરાવી શકીશું નહિ. નાગપુરને જોખમભર્યું મથક માની એમણે અધિવેશનનું સ્થળ ફેરવીને સુરતમાં રાખ્યું હતું. સુરતમાં વિનીત (વાળ)નું પ્રભુત્વ Page #252 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (રાજકીય સંસ્થાઓ અને મડળ) ૨૧ હતું. પુણેનાં છાપાં તે સુરતને વિનીત(મવાળ) દળના નેતા ફરે જશાહની ખડકી કે ગલી” કહેતા હતા. ૨૩ આ સ્થળ એમના માટે સલામત અને સગવડભર્યું બની રહેશે એમ માની આ બેઠક સુરતમાં ગોઠવવામાં આવી હતી. ઉગ્ર(જહાલી દળને એ શંકા હતી કે વિનીતા(મવાળા) ૧૯૦૬ માં કલકત્તામાં પસાર થયેલ ચારસૂત્રી કાર્યક્રમને અમલમાં મૂકશે નહિ, વિશેષ કરીને વિદેશી વસ્તુઓના બહિષ્કારના કાર્યક્રમને. કુલ ૧,૬૦૦ પ્રતિનિધિઓમાંથી ૧,૦૦૦ વિનીત(મવાળ) દળના હતા તેથી તેઓ ઉત્સાહમાં હતા, કારણ કે તેઓ માનતા હતા કે આપણે ધાર્યું કરાવી શકીશું. ઉગ્ર(જહાલ) દળની શંકા પણ સાચી પડી, કારણ કે અધિવેશનના ૮ કે ૧૦ દિવસ અગાઉ બહાર પડેલી એની કાર્યસૂચિમાં સ્વરાજ્ય, બહિષ્કાર કે રાષ્ટ્રિય શિક્ષણના વિષય ન હતા.૪ ૨૬ મી ડિસેમ્બરના અધિવેશનની શરૂઆત સ્વાગત સમિતિના પ્રમુખના ભાષણથી થઈ. ત્યાર પછી દી. બ. અંબાલાલ સાકરલાલ દેસાઈએ પ્રમુખપદ માટે ડે. રાસબિહારી દેષનું નામ સૂચવતાં દેકારો મચી ગયો અને કામકાજ આગળ ચલાવવાનું શક્ય ન લાગતાં એ બેઠક મુલતવી રાખવામાં આવી. બીજા દિવસે ડે. રાસબિહારી ઘોષનું નામ પ્રમુખ તરીકે સૂચવાયું અને અનુમોદન કરાયા પછી તેઓ પ્રમુખ તરીકેનું ભાષણ કરવા ઊભા થયા ત્યારે ઉમ(જહાલ) દળના નેતા ટિળકે એના વિરોધમાં ઊભા થઈ બલવાની પરવાનગી માગી. એ ન અપાતાં બુમરાણ અને ધાંધલ થયાં. પછી તે ખુરશીઓ ફેંકાઈ અને લાઠીઓ પણ ઊછળી અને પરિણામે એ દિવસની બેઠક પણ વિખેરી નાખવામાં આવી. ત્રીજા દિવસે વિનીતે (મવાળા)એ પિતાની બેઠક બેલાવી અને ઉગ્ર(જહાલ) દળના સભ્યોને એમાં પ્રવેશવા જ દીધા નહિ. આમ સુરતમાં ૧૯૦૭ માં મહાસભાના બે ભાગ પડી ગયા. પરિણામે કોંગ્રેસ નબળી પડી અને ચેડાં વરસ સુધી દેશમાં એને ઝાઝે પ્રભાવ રહેલો નહિ. રૅશનાલિસ્ટ એસોશિયેશન સુરતમાં રાષ્ટ્રિય મહાસભાના ભાગલા પડ્યા પછી સુરતમાં નેશનાલિસ્ટ ઍસેશિયેશનની સ્થાપના કરવામાં આવી હતી. એને આપણે સુરતની ઉગ્ર(જહાલ) દળની સંસ્થા કહી શકીએ, કારણ કે ત્યારે ઉગ્ર(જહાલ) દળ દેશમાં પિતાને નેશનાલિસ્ટ દળ' તરીકે ઓળખાતું હતું. ડે. મનંતરાય મદનરાય રાયજી અને ડે. મગનલાલ મોતીરામ મહેતાના દવાખાનામાં આ સંસ્થાની સભાઓ થતી. એમણે એક પ્રેસ પણ રાખ્યું હતું અને “શક્તિ’ નામનું સાપ્તાહિક પણ છાપતા Page #253 -------------------------------------------------------------------------- ________________ २९२ બ્રિટિશ કાણ હતા. ૨૦ એ છાપુ દેઢ વર્ષ ચાલ્યું હતું, પરંતુ ત્યારપછી એની જામીનગીરી માગવામાં આવતાં એ બંધ કરી દેવાયું હતું. ડે. રાયજી અને ડે. મહેતા ઉપરાંત ડે, મોહનનાથ દીક્ષિત, કરસનજી વકીલ, પંડિત વકીલ, દયાળજીભાઈ દેસાઈ, કલ્યાણજીભાઈ મહેતા વગેરે એ સંસ્થાના મુખ્ય અને મહત્વના કાર્યકર હતા. આમ સુરતનું મહાસભાનું અધિવેશન થઈ ગયા પછી તે જાણે કે સમસ્ત ગુજરાતમાં રાજકીય જાગૃતિ ખૂબ જ આવી ગઈ હોય એમ લાગે છે. અભિનવ ભારત ભારતના મહાન ક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકર અને એમના ભાઈ ગણેશ દામોદર સાવરકરે ૧૯૦૦માં “મિત્રમેળા” નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી હતી. એ બોમ્બની આરાધનામાં માનતી હતી. ૧૯૦૪ માં એ સંસ્થાનું નામ “અભિનવ ભારત' રાખવામાં આવ્યું હતું. ગુજરાતમાં એ સંસ્થાની એક માત્ર શાખા વડોદરામાં સ્થપાઈ હતી. એનું સૂત્ર હતું વિદેશી શાસનમાંથી ભારતને મુક્ત કરો'.૨૮ આ સંસ્થા મેઝિનીની સંસ્થા “યંગ ઈટાલીના ધોરણે ગુપ્ત રીતે કામ કરતી હતી. અભિનવ ભારત સંસ્થા જોડેસવારી નિશાનબાજી સૈનિક શિક્ષણ અને સંચાલન જેવી બાબતોની ગુપ્ત તાલીમ આપતી હતી. ગુજરાતમાં અમદાવાદ અને સુરત વિનીત(મળાવ) દળના ગઢ હતા તેમ વડોદરા એ ગુજરાતમાં ક્રાંતિકારી અને ત્રાસવાદી પ્રવૃત્તિનું એકમાત્ર મહત્વનું કેદ્ર હતું. અભિનવ ભારત ઉપરાંત અન્ય ગુણ સંસ્થાઓ પણ વડોદરામાં કામ કરતી હતી. કેટલાક ક્રાંતિકારીઓ વડોદરા કલેજના અંગ્રેજીના પ્રાધ્યાપક શ્રી અરવિંદ ઘોષ એક મહાન ક્રાંતિકારી હતા. એમને ભાઈ શ્રી બારીકુમાર પણ બંગાળના ક્રાંતિકારી જૂથના એક નેતા હતા, બારીકુમાર ઘેષ ૧૯૦૨માં વડોદરામાં આવ્યા હતા અને ગુજરાતના છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી સાથે રહી દક્ષિણ ગુજરાતમાં ફરી વળ્યા હતા. ૧૯૦૨ માં જ ભારતીય ક્રાંતિની માતા’ ગણતાં મૅડમ ભીખાયજી રુસ્તમ કામા યુરોપમાં ગયાં હતાં. એમણે સરદારસિંહ રાણું સાથે ૧૯૦૭ની ટુટગાર્ટમાં જાયેલી આંતરરાષ્ટ્રિય સમાજવાદી કોંગ્રેસમાં હાજરી આપી હતી. ગુજરાતમાં બોમ્બ બનાવવાના સાહિત્યને પ્રચલિત કરવાનું કાર્ય નરસિંહભાઈ પટેલે કર્યું હતું. એમનું એ અંગેનું પુસ્તક દેશી વનસ્પતિઓની દવાઓ' નામથી છપાવવામાં આવ્યું હતું. અમદાવાદમાં ૧૯૦૯ માં લોડ અને લેડી મિન્ટ જે ગાડીમાં ફરી રહ્યાં હતાં તેને બોમ્બ ફેંકી ઉડાડી દેવાને બે વાર પ્રયાસ કરો Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ : પરિશિષ્ટ (રાજકીય સંસ્થાઓ અને મંડળ) હતા. પરંતુ એ બંને વાર નિષ્ફળ ગયો હતો. એમાં ખેડા જિલ્લાના ક્રાંતિકારીઓને હાથ હતું એમ મનાય છે. ઉદયપુર અને જૂનાગઢમાં થોડા સમય માટે દવાન રહી ચૂકેલા કચ્છના માંડવી ગામના સપૂત શ્યામજી કૃષ્ણ વર્મા ૧૮૯૭ થી લન્ડનમાં વસી ગયા હતા. ત્યાં એમનું “ઇન્ડિયા હાઉસ ક્રાંતિકારી પ્રવૃત્તિનું કેંદ્ર બન્યું હતું. ૧૯૦૭ પછી તેઓ પેરિસમાં જઈને વસ્યા હતા અને ત્યાં પણ ક્રાંતિકારી પ્રવૃતિઓ ચાલુ રાખી હતી. પેરિસમાં એમને આ બાબતમાં ગુજરાતના બીજા સપૂત લીંબડી તાલુકાના એક જાગીરદાર સરદારસિંઘ રાણાને સક્રિય સાથ મળ્યું હતું. ગેવિંદ અમીન નામને એક વીરલે પિસ્તોલના તજજ્ઞ તરીકે સરદારસિંઘ રાણાના મદદનીશ તરીકે પેરિસમાં હતું. મૅડમ કામાને પણ એમને સાથ હતે. આમ, ૧૮૧૮ થી ૧૯૧૪ના લગભગ એક સદીના ગાળા દરમ્યાન ગુજરાત પણ સમસ્ત ભારતમાં આવેલી રાજકીય જાગૃતિ અને એને પગલે પગલે કરવામાં આવેલી રાષ્ટ્રિય ચળવળમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. પ્રથમ ધાર્મિક અને સામાજિક સ્વતંત્રતા મેળવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને ત્યારપછી રાજકીય સ્વતંત્રતા મેળવવાના હેતુ સાથે કેટલીક રાજકીય સંસ્થાઓ સ્થાપી હતી. એ બધીમાં રાષ્ટ્રિય મહાસભા અગ્રસ્થાને રહી હતી. ૧૯૧૪ સુધીની એની કામગીરીમાં ગુજરાતના લેકસેવકે અને લોકનેતાઓએ મહત્વને ભાગ ભજવ્યો હતે. પાદટીપ ૧. પટ્ટાભી સીતારામૈયા, ‘મહાસભાને ઇતિહાસ” (ગુજ. અનુ.), પૃ. ૧૮ २.* इन्द्र विद्यावाचस्पति, 'भारतीय स्वाधीनता संग्राम का इतिहास,' पृ. २९ 3. R. C. Majumdar (Ed.), The British Paramountcy and Indian Renaissance, Part II, p. 459 ૪. ભેગીલાલ ગાંધી, ગુજરાત દર્શન, પૃ. ૨૭૨ અને ૩૧૦ ૫. ઈ. ઈ. દેસાઈ, ‘સૂરત સેનાની મૂરત', પૃ. ૧૪૧ ૬. ભોગીલાલ ગાંધી, ઉપર્યુક્ત, પૃ. ૨૭૯ 9. SMHFMI, Vol. I, pp. 1 and 15 ૮. ઈ. ઈ. દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૦૮ ૯. શિવપ્રસાદ રાજગેર, “અર્વાચીન ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', પૃ. ૧૨૯ 20. SMHFMI, Vol, I, p. 33 Page #255 -------------------------------------------------------------------------- ________________ २२४ ૧૧. Ibid., pp. 45–46 ૧૨, Ibid., pp. 48-49 ૧૩. ઈ. ઇ. દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૧૬૧ ૧૪. શાંતિલાલ મ. દેસાઈ, ‘રાષ્ટ્રના સ્વાત’ત્ર્ય સ’ગ્રામ અને ગુજરાત', પૃ. ૧૧૬ ૧૫. Narhari Parikh, Sardar Vallabhbhai Patel, p. 41 ૧૬. પટ્ટાભી સીતારામૈયા, ઉપયુક્ત, પૃ. ૪ ૧૭. R. C. Majumdar (Ed.), op. cit., p. 516 ૧૮. આચાય જાવડેકર, ‘આધુનિક ભારત’, પૃ. ૧૯૪ ૧૯. મન્મથરાય ગુપ્ત, રાષ્ટ્રીય મોન ારૂતિજ્ઞાસ, પૃ. ૨૦૭ બ્રિટિશ કળ ૨૦. SMHFMI, Vol. II, pp. 95–97 ૨૧. શિવપ્રસાદ રાજગાર, ઉપર્યુક્ત, પૃ. ૧૩૭ ૨૨. હીરાલાલ ત્રિ, પારેખ,'‘અર્વાચીન ગુજરાતનુ' રેખાદર્શન', પૃ. ૩૭૨ ૨૩. ઈ. ઇ. દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૦૯ ૨૪. Ramgopal, Lokmanya Tilak, p. 267 ૨૫. પાંડુરંગ ગણેશ દેશપાંડે, ‘લાકમાન્ય ટિળક', પૃ. ૨૨૧ ૨૬. જવાહરલાલ નહેરુ, ‘જગતના ઇતિહાસનુ’ રેખાદર્શન' (ગુજ, અનુ.), પૃ. પર૩ ૨૭. ઈ. ઇ. દેસાઈ, ઉપ્પુ'ક્ત, પૃ. ૨૦૯ ૨૮. R. C. Majumdar (Ed.), Struggle for Freedom, pp. 203–204 Page #256 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૩ સાંસ્કૃતિક ઈતિહાસ પ્રકરણ ૮ સામાજિક સ્થિતિ ૧. હિંદુ સમાજ જ્ઞાતિઓ ઓગણીસમી સદીમાં હિંદુ સમાજ અનેક નાની મોટી જ્ઞાતિઓમાં વહેંચાઈ ગયા હતે. “વિમલપ્રબંધ'માં વર્ણવેલી અઢાર વર્ણ આ સમયે પણ ગુજરાતમાં હિંદુસમાજમાં અસ્તિત્વમાં હતી : બ્રાહ્મણ, રાજપૂત વૈશ્ય, શુદ્ર તથા નારુકાના નામે ઓળખાતી કંઈ કાછિયા કુંભાર માળી મર્દનિયા સૂત્રધાર જેસાઈત તંબળી, સેની (નવનારુ) અને ગાંયજા, ઘાંચી, છીપા, લુહાર, મોચી, ચમાર (પાંચ કારુ) વગેરે. સમાજમાં નારુકારુ “વસવાયાં તરીકે ઓળખાતા. આ સમયમાં થયેલ કવિશ્રી દલપતરામ પિતાના જ્ઞાતિ વિશેના નિબંધમાં ગુજરાતની વિવિધ જ્ઞાતિઓની માહિતી આપે છે. તેઓ બ્રાહ્મણોની ૮૪, ક્ષત્રિયની ૯૯, વાણિયાઓની ૮૪ અને શકોમાં ધંધા પ્રમાણે અસ્તિત્વ ધરાવતી પ૩ જ્ઞાતિઓને ઉલ્લેખ કરે છે. એક અંગ્રેજ અધિકારી મિ. એલ્ફિન્સ્ટનના જણાવ્યા પ્રમાણે ઈ. સ. ૧૮૨૧ માં ગુજરાતના મહીકાંઠા વિસ્તારમાં વસતી રાજપૂત કેમ બે વિભાગમાં વહેંચાયેલ હતીઃ (૧) ઈડર દરબારની સાથે જોધપુરથી આવી વસેલા તે મારવાડી રાજપૂત અને (૨) ઘણા લાંબા સમયથી અને ગુજરાતમાં વસતા રાજપૂતે. મારવાડી રાજપૂતાનાં આચાર-વિચાર ખાનપાન પહેરવેશ વગેરે જોધપુર પ્રદેશમાં વસતા રાજપૂતને મળતાં હતાં, જ્યારે અહીં લાંબા સમયથી વસતા રાજપૂતે એમના કરતાં વધારે સંસ્કારી અને કેળવાયેલા જણાતા હતા.૩ ઈ. સ. ૧૮૨૭ માં સુરતમાં બેરઠેલ (Borradaile) નામે અંગ્રેજે સુરતની જ્ઞાતિઓની નેધણી કરાવેલી ત્યારે માલૂમ પડયું હતું કે એ વખતે સુરતમાં ૧૫ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ બ્રિટિશ કાલ બ્રાહ્મણ વાણિયા રાજપૂત કડિયા સુથાર બી વાળંદ બ્રહ્મક્ષત્રી ભરવાડ ભાડભૂજા ભાટિયા માછીમાળી સોની કંઈ મચી વગેરેની બધી મળી ૨૭ જ્ઞાતિ હતી. આ સમયે જુદી જુદી જ્ઞાતિઓના ઉદ્દભવ વિશે વિવિધ દંતકથાઓ પ્રચલિત હતી. કેટલીક જ્ઞાતિઓ ધંધા અને સ્થાન ઉપરથી બની હતી. દરેક જ્ઞાતિમાં વર્ગ ભેદ દેખાતા હતા. દરેક જ્ઞાતિમાં ભોજન અને કન્યાપ્રદાન માટેના નિયમ અલગ અલગ હતા. દા.ત. વિસલનગરા નાગરકમમાં બે શાખાઓ (૧) અમદાવાદ શાખા અને (૨) સુરત શાખા હતી. આ બંને શાખાના લેકે એકબીજા સાથે ભોજન-વહેવાર કરતા, પણ કન્યાની આપલે કરતા નહિ. આવી સ્થિતિ દરેક જ્ઞાતિમાં પ્રવર્તતી હતી. દરેક જ્ઞાતિમાં ચોક્કસ પ્રકારના સ્પર્શાસ્પર્શના નિયમ પ્રચલિત હતા. ખાસ કરીને સમાજના ઉપલા વર્ગમાં આ નિયમોનું ચુસ્ત રીતે પાલન થતું. નીચલા વર્ગના કારીગર લેકેમાં આ અંગેના નિયમમાં કેટલીક શિથિલતા વરતાતી હતી. બ્રાહ્મણેમાં જમતી વખતે રેશમી વસ્ત્ર પહેરીને બેસવાને રિવાજ હતે. સ્ત્રીઓ માનતી કે નવેણે સૂકવેલાં કપડાને પુરુષ અડકે તે અભડાઈ જાય, એને પલાળીને સૂકવવાં પડે. માટીનાં વાસણમાં ભેજન કરવાને નિષેધ હતા. બ્રાહ્મણે બ્રાહ્મણે તરના હાથની રાંધેલી રસોઈ જમતા નહિ. જે રસોઈ દૂધની બનાવેલી હોય તે એને સ્વીકારવામાં એમને કઈ વાંધો ન હતો. આ ઉપરાંત એકબીજાનું પાણી પીવું, પ્રસૂતા સ્ત્રીઓ સાથે વહેવાર, શબને પર્શ વગેરે બાબતમાં ખાસ નિયમ પ્રચલિત હતા. સામાન્ય રીતે અમદાવાદ સુરત જેવાં સ્થળોએ વસતા બ્રાહ્મણેમાં આ અંગે ઘણી જ રૂઢિચુસ્તતા દેખાતી હતી. આ વખતે સમાજમાં સૂતકનું મહત્વ સવિશેષ હતું. મરનાર વ્યક્તિનાં કુટુંબીઓએ અમુક દિવસ સુધી સમાજથી અલગ રહેવું એ બાબતમાં દરેક જ્ઞાતિમાં જુદા જુદા રિવાજ પ્રચલિત હતા. બ્રાહ્મણોએ ૧૦ દિવસ, ક્ષત્રિયોએ ૧૨ દિવસ અને વસ્યોએ ૧૫ દિવસ સુધી સૂતક પાળવું જોઈએ એમ મનાતું, સમાજમાં કારીગર વર્ગમાં આ અંગેના નિયમ બહુ કડક ન હતા. સમાજના ઉપલા વર્ગના લોકોમાં આ રિવાજનું ચીવટથી પાલન કરવામાં આવતું. આજે પણ ગુજરાતમાં વસતા ઔદીચ્ય ઉદુમ્બર ત્રિવેદીમેવાડા વગેરે બ્રાહ્મણે તથા નીમા વણિકે સૂતક પાળવામાં બહુ જ ચીવટ દાખવે છે. કેટલીક બ્રાહ્મણ જ્ઞાતિઓમાં બાળકના જન્મને લીધે વૃદ્ધિ-સૂતક પાળવાને પણ રિવાજ જોવા મળે છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ ૨૭ સમાજમાં પ્રાચીન કાલથી ચાલી આવતી પ્રણાલિકા મુજબ ઉપનયન વિવાહ અને અંત્યેષ્ટિ સંસ્કારો થતા. બ્રાહ્મણમાં ઉપનયન સંસ્કારનું મહત્વ સવિશેષ હતું. યજ્ઞોપવીત ધારણ કર્યા વગરના બ્રાહ્મણને સમાજમાં રહેવું મુશ્કેલ બનતું. આ સંસ્કાર ચોક્કસ પ્રકારના વિધિ દ્વારા કરવામાં આવતું. આ સર્વ સંસ્કારના વિધિ બાબતમાં જ્ઞાતિના નિયમ ઘણા જ સખ્ત હતા. દરેકે પિતાને જ્ઞાતિના રિવાજ મુજબ વિધિસર સર્વ સંસ્કાર કરવા પડતા. જે આમાં કંઈ ભૂલ થાય તે જ્ઞાતિના રેષને ભોગ બનવું પડતું. કેટલીક વાર જ્ઞાતિબહિષ્કાર જેવા સજા પણ સહન કરવી પડતી. “જ્ઞાતિબહિષ્કાર' એ એક ભયંકર સા હતી. દરેક જ્ઞાતિનું એ એક અમોઘ શિસ્ત્ર હતું. એના દ્વારા જ્ઞાતિન પટેલે સર્વ ઉપર અંકુશ રાખી શકતા. ઈ. સ. ૧૮૫૦ના ગાળામાં નંદરબારના નાગેશ્વર ઓઝા નામના એક મોભાદાર શ્રીમાળી બ્રાહ્મણે પિતાના જ્ઞાતિબંધુઓને પિતાને ત્યાં શુભ પ્રસંગે આમંચ્યા. પુરસ્કાર અને ભજન દ્વારા સંમાન્યા હતા. એમણે દરેકને પોતાને ત્યાં આવવાજવા માટે થયેલ ખર્ચ પણ આપ્યું હતું, આથી એમને પિતાની જ્ઞાતિના અમુક વર્ગની ઈર્ષ્યાને ભેગ બનવું પડ્યું હતું. એવામાં એવું બન્યું કે એક દિવસ એમને ના છોકરે એક વાણિયાના પાડાને વળગી તળાવમાં નાહવા પડયો. રમતાં રમતાં પાડું પાણીમાં મરી ગયું, આથી જ્ઞાતિવાળાએ એમને પાડાની હત્યા બદલ જ્ઞાતિબહાર મૂક્યા. નાગેશ્વરે આ પાપમાંથી મુક્ત થવા વિદ્વાનોની સલાહ અનુસાર પ્રાયશ્ચિત્ત કર્યું હતું, પણ જ્ઞાતિવાળાઓએ એ માન્ય ન રાખ્યું અને પિતાની જ્ઞાતિવાળા પાસે પ્રાયશ્ચિત્ત કરવાનો આગ્રહ રાખે. એમાંના કેટલાકે તો એમની સાથે જે ભોજનવહેવાર કરશે તેની સાથે અમે વહેવાર નહિ રાખીએ એમ જાહેર કર્યું. આને લીધે આખા કુટુંબની દશા ઘણું જ ખરાબ થઈ. એના પરિણામે શુકલતીર્થની શ્રીમાળી જ્ઞાતિમાં બે તડ પડી ગયાં." દેશાંતર-પ્રવાસ માટે પણ હિંદુ સમાજમાં નિષેધ હતે. દરિયાની મુસાફરી કરનારને જ્ઞાતિબહિષ્કાર જેવી કારમી સજા ભોગવવી પડતી. આ અંગે એવી માન્યતા પ્રચલિત હતી કે અજાણ્યા દેશમાં ખાનપાન અંગેના નિયમ જળવાતા નથી, આથી ઓગણીસમી સદી સુધી તે સમુદ્રપ્રયાણ કરવાને કાઈ વિચાર પણ કરી શતું નહિ. આ અંગેને નાગરજ્ઞાતિના શ્રી મહીપતરામ રૂપરામને કિસ્સે નોંધવા જેવો છે. ઈ. સ. ૧૮૫૬ માં ગુજરાતના કેળવણીખાતામાં નોકરી કરતા શ્રી નંદશંકર ભાઈને શિક્ષણના વિકાસ અર્થે અંગ્રેજ સરકારે ઈંગ્લેન્ડ મોકલવા વિચાર કર્યો. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૮ બ્રિટિશ કા આ વાતની જાણ એમનાં કુટુંબીઓને થતાં એમણે રોકકળ કરી મૂકી અને એવી પરિસ્થિતિ સઈ કે ન છૂટકે નંદશંકરભાઈને ઈંગ્લેન્ડ જવાને વિચાર પડત. મૂકવો પડ્યો. આ પછી સરકારે મહીપતરામ રૂપરામને પસંદ કરી ઈંગ્લેન્ડ મોકલવા નિર્ણય કર્યો. આ વાત નાગર જ્ઞાતિમાં ફેલાતાં એમને જતા અટકાવવા અનેક પ્રયત્ન થયા. આ સર્વ સામે મક્કમતાથી ટકો રહી મહીપતરામભાઈ છેવટે ઈંગ્લેન્ડ ગયા. જતી વખતે એમની પત્નીએ રસ્તામાં એક માસ સુધી ચાલે તેટલું ભાથું બંધાવ્યું હતું. ત્યાં જમવાની તકલીફ ન પડે એ માટે એમણે એક બ્રાહ્મણ રસોઇયે સાથે રાખ્યો હતો. કેટલાક સમય બાદ ત્યાંનું કાર્ય પૂર્ણ કરી તેઓ સ્વદેશ પાછા. આવ્યા. પાછા આવ્યા ત્યારે એમના મિત્રવર્ગે એમને સંમાન્યા, પણ જ્ઞાતિજનોએ એમને નાતબહાર મૂક્યા. આના પરિણામે એમના કુટુંબની સ્થિતિ ઘણી જ કફેડી થઈ. કેટલીક વાર તે તેઓ બહાર નીકળે ત્યારે “વિલાયતી વાંદર” કહી નાતીલાએ મોં મચકેડતા અને પાછળ અવનવી ટીકાઓ કરતા. આ સર્વ સહન. કરતાં કરતાં મહીપતરામ ઘણા જ ત્રાસી ગયા હતા. એવામાં એમના પિતાનું અવસાન થયું. આ તકને લાભ લઈ નાગર એમને વધારે હેરાન કરવા લાગ્યા. એમણે જાહેર કર્યું કે નાગર જ્ઞાતિના પુરોહિતે મહીપતરામના પિતાની મરણોત્તર ક્રિયા કરાવવી નહિ અને આ પ્રસંગે જે કઈ એમને ત્યાં જમવા જશે તેને નાતબહાર મૂકવામાં આવશે. ઘણી મુશ્કેલીને અંતે મકકમતાથી સામનો કરતાં કરતાં તેઓ આ કપરી કસોટીમાંથી પસાર થયા, પણ છેવટે એમને જ્ઞાતિ આગળ નમતું જોખવું પડયું. નાગરજ્ઞાતિની ઈચ્છા અનુસાર પ્રાયશ્ચિત્ત કરી બ્રાહ્મણોને દાનમાં પંદરસે રૂપિયા તથા જ્ઞાતિભોજન આપી તેઓ જ્ઞાતિમાં દાખલ થયા સમાજસુધારકોએ આ માટે મહીપતરામની ખૂબ ટીકા કરી. એ પછી ધીરે ધીરે જ્ઞાતિબંધને શિથિલ થતાં પરદેશગમન સહજ બનવા લાગ્યું. રૂઢિઓ અને સુધારા આ સમયે સમાજમાં કન્યાવિક્રય બાળલગ્ન સતીપ્રથા, બાળકીને દૂધપીતી કરવાને ચાલ વગેરે અનેક દૂષણ પ્રચલિત હતાં. બ્રાહ્મણ વાણિયાની જ્ઞાતિઓમાં જ્ઞાતિની અનુમતિ વગર સગપણ તેડી શકાતું નહિ. કેટલીક—શ્રીમાળી ઉદુમ્બર વગેરે બ્રાહ્મણે જેવી–ાતિઓમાં જે વરપક્ષ સાથે કંઈ અણબનાવ થાય અને કન્યાને હથેવાળે થયો ન હોય તે વર તેરણે આવેલે પરણ્યા વગર પાછે. જ. ઘણી જ્ઞાતિઓમાં કન્યાવિયની બદી ફેલાયેલી હતી. આવું કાર્ય જ્ઞાતિના. Page #260 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ ૨૨૯ ગેર કે અગ્રગણ્ય વ્યક્તિ મારફતે થતું. સામાન્ય રીતે દરેક નાતમાં મોભાદાર કુટુંબને ત્યાં કન્યા આપવા તત્પર રહેતા. આ માટે ગમે તેટલી કિંમત ચૂકવવા પણ કેટલાક તૈયાર રહેતા, જ્યારે કેટલાક તે સારા કુટુંબના ગમે તેવા પુરુષને પણ સ્વીકારવા તત્પર રહેતા, આથી ઘણું આ તકને લાભ લઈ બહુપત્નીત્વ પણ જોગવતા તે કેટલીક વાર બાળલગ્ન વૃદ્ધલગ્ન જેવાં અનિષ્ટ પણ સર્જાતાં. નીચલા વર્ગમાં છૂટાછેડાની પ્રથા પ્રચલિત હતી. અહીં પંચ સમક્ષ કબૂલાત આપીને છૂટાછેડા લઈ શકાતા. ગુજરાતી કડવા કણબી કામમાં એવો રિવાજ પ્રચલિત હતો કે કન્યાનું લગ્ન સિંહના ગુરુના સમયે થાય. આ સમય લગભગ બાર વર્ષે એક વાર આવતે, આથી સિંહના ગુના સમયમાં માબાપે પોતાની ગમે તેટલી ઉંમરની અપરિણીત કન્યાનાં લગ્ન ગમે તેવા નાતના પાત્ર સાથે કરી નાખતાં. કેટલીક વાર કન્યા ઘણી નાની હેય તે પૈસા આપીને પણ કેટલાક એનું લગ્ન કરી નાખતા. કેટલીક વાર કન્યા બહુ નાની હોય તે તાત્કાલિક અન્ય વ્યક્તિ સાથે લગ્ન ગઠવી ઉંમરલાયક થતાં એનાથી છૂટાછેડા લઈ અન્યત્ર લગ્ન કરવામાં આવતું. આવી કોઈ વ્યવસ્થા ન ગોઠવાય તે એવી કન્યાનું લગ્ન કૂલના દડા કે માટીના ઘડા સાથે કરી એ દડે કે ઘડે કૂવામાં નાખી દેવામાં આવતા. આ પછી કન્યા વિધવા કહેવાતી. અમુક સમય બાદ એનું ફરીથી લગ્ન કરવામાં આવતું. બાળલગ્ન ઓગણીસમી સદી દરમ્યાન મરાઠાઓનાં આક્રમણોને લીધે ગુજરાતમાં બાળલગ્નનું પ્રમાણ વધી ગયું હતું. સમાજને મોટે વર્ગ કન્યાનું લગ્ન દસ વર્ષની ઉંમરે કરી નાખવું જોઈએ એ મતને હતો. કન્યાનું લગ્ન મોટી ઉંમરે કરાવું એ દેષ મનાતે, દરેક માબાપ પિતાની કન્યા બાર વર્ષની થાય એ પહેલાં તે પિતાની જ્ઞાતિને જે મુરતિયે મળે તેની સાથે પિતાની કન્યાનું લગ્ન કરી નાખવા તત્પર રહેતાં. કોઈ માબાપ પોતાની દીકરી ઉંમરલાયક થતાં ન પરણાવે તે સમાજ એને ટકવા દેતે નહિ. કેઈક કમનસીબ બાપને તે આ દેશ માટે જ્ઞાતિબહિષ્કાર જેવી સજા સહન કરવી પડતી. આ સંબંધમાં પોતાને ત્યાં એક પ્રસંગ ટાંકતાં લેડી વિદ્યાગૌરી નીલકંઠ જણાવે છે કે “એ જમાનામાં છોકરી દસ વર્ષની થાય એટલે લગ્ન કરવું જ જોઈએ એવો રિવાજ હતે. શારદા (એમની બહેન) બાર વર્ષની થવા આવી છતાં એનું લગ્ન થયેલું ન હોવાથી એમની માતા બાળા ઉપર ટીકાઓનો વરસાદ વરસતા. બાળા આ સર્વને મક્કમતાથી સામનો કરતી. બહુ જ પ્રયત્ન ડે. બટુકરામના પુત્ર સુમંતરાય સાથે શારદાના વિવાહ નક્કી થયા. એવામાં બટુકરામે પિતાના પુત્રને અમુક સ્ટીમરમાં ઇંગ્લેન્ડ મોકલવાનો Page #261 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાશ છે તેથી એ સમય પહેલાં લગ્ન કરી નાખવાનું જણાવ્યું. એ સમયે મીનાક ચાલતાં હતાં. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મોનાર્ક એટલે કે સૂર્ય મીન રાશિમાં હોય તે સમય દરમ્યાન લગ્ન કરવાનો નિષેધ મનાતે. આમ છતાં સારો મુરતિયો ગુમાવ. ન પડે અને પિતાની દીકરીને કન્યાકાલ વહી ન જાય એ માટે મનને મજબૂત કરી, વહેમને દૂર કરી શારદાનાં લગ્ન કરી નાખવામાં આવ્યાં. આ અંગે નાગરની નાતમાં ઘણી જ ટીકા થયેલી.૮ નવલરામે બાળલગ્ન અંગે પોતાના એક પદ્યમાં લખ્યું છે : હાં રે નામ બાળલગ્નનું તે બાળે, બાળલગ્નનું નામ જ સુણતાં આવે મને કંટાળી રે, પળિલગ્નનું દુઃખ દેખીને દેશ થઈ ગયો કાળા રે.” ધીરે ધીરે સમાજસેવકેના અથાગ પ્રયત્નોથી બાળલગ્ન વિરુદ્ધ લેકમત જાગ્રત થતાં સરકારને પણ આ અંગે વિચાર કરવો પડ્યો. ઈ. સ. ૧૮૯૧ માં હિંદી પીનલ કોડમાં સંમતિવયને કાયદામાં સરકારને સુધારે કરે પડ્યોઈ. સ. ૧૯૦૪ માં વડોદરા રાજ્યમાં ગાયકવાડ સરકારે કાયદા દ્વારા કન્યાની લગ્ન માટેની લઘુતમ વય ૧૬ વર્ષની નક્કી કરી. ઈ. સ. ૧૯૨૮ માં સારડા એકટ પસાર થતાં લગ્નવયમાં સારે એ સુધારે થયો. આ કાર્યમાં કવિશ્રી દલપતરામ, નર્મદાશંકર, નવલરામ, બહેરામજી મલબારી, રણછોડભાઈ ઉદયરામ, કરસનદાસ મૂળજી અને મહીપતરામ રૂપરામ જેવા સમાજસુધારકે એ મહત્વનો ભાગ ભજવ્યું હતું. વિધવાવિવાહ બાળલગ્નના પરિણામે બાળમરણનું પ્રમાણ વધતાં સમાજમાં બાળવિધવાએને વિકટ પ્રશ્ન ઉપસ્થિત થયા. વિધવા-પુનર્લગ્ન માટે કોઈ વિચાર સરખે પણ કરી શકતું નહિ. કરસનદાસ મૂળજી જેવા સમાજ સુધારકે આ દિશામાં કંઈક કરી છૂટવા પ્રયત્નશીલ હતા. એમણે મહામુસીબતે સમાજમાં દાખલ બેસાડવા દિવાળીબાઈ નામની એક વિધવાનું ગંડુ નામના બ્રાહ્મણ સાથે લગ્ન ગોઠવ્યું. આ કાર્યમાં અંતે એમને ઘણું સહન કરવું પડયું. અગ્ય પતિને લીધે બાઈ બીચારી હેરાન થઈ ગઈ. અંતે લગ્ન નિષ્ફળ નીવડ્યું. આ પછી કેટલીક સમજુતી બાદ કરસનદાસના અથાગ પ્રયત્ન એક ધનિક કપોળ વણિકની બાળવિધવા થયેલ ધનકર નામની કન્યાનું લગ્ન માધવદાસ રધનાથ નામના એક વૃદ્ધ સાથે થયું. આ અંગે સમાજમાં ઘણી જ ટીકા થયેલી. ઈ.સ. ૧૮૬૯-૭૦ માં કવિ નર્મદાશંકરે એક વિધવા સાથે લગ્ન કર્યું એને કારણે Page #262 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ ૨૧ એમને નાત બહાર મૂકવામાં આવ્યા હતા, પણ છેવટે ધીરે ધીરે આ વિરોધ શાંત પડવા લાગ્યા. વિધવાવિવાહ માટે જનમત કેળવાવા લાગે. દૂધપીતીને ચાલ અઢારમી-ઓગણીસમી સદીમાં ગુજરાતમાં હિંદુસમાજમાં કન્યાને જન્મ આનંદદાયક મનાતા ન હતા. દીકરીને બાપ હંમેશાં એશિયાળો મનાતે હતે. ઘણી જ્ઞાતિઓમાં દહેજના કારણે માબાપને દીકરી પરણાવતાં ઘણો ત્રાસ થતે. દહેજમાં ભારે રકમ આપવી ન પડે એ માટે ઘણું માબાપ દીકરીને જન્મતાંની સાથે દૂધના તપેલામાં ડુબાડી મારી નાખતાં. આ પ્રથા ખાસ કરીને ગુજરાતના જાડેજા રાજપૂત, પાટીદારો વગેરે કામમાં વ્યાપક પ્રમાણમાં વિસ્તરેલ હતી. હિંદુ સમાજ ઉપર આ જેવું તેવું કલંક ન હતું. ઓગણીસમી સદીની શરૂઆતમાં ગાયકવાડ સરકારની મુશ્કગીરીને લીધે કર્નલ વોકર નામે એક અંગ્રેજ અધિકારીની સૌરાષ્ટ્ર ખાતે નિમણૂક થઈ. કર્નલ વકરે સૌરાષ્ટ્રમાં આવી આ પ્રથાનું દર્શન કરતાં એને આમા કકળી ઊઠયો. એણે આ પ્રથા અટકાવવા ઘણું રાજવીઓને સમજાવવા માંડ્યા. કેટલાક ઉપર દબાણ પણ કરવા માંડયું. મોરબી જેવાં ઘણું રાજ્યના રાજવીઓને તે આમાં હત્યા થાય છે એવું લાગતું જ ન હતું. છેવટે અથાગ પ્રયત્ન બાદ ઈ. સ. ૧૮૦૮ માં કર્નલ વૉકર સૌરાષ્ટ્રના જાડેજા જેઠવા વગેરે રાજપૂતોને સમજાવી આ પ્રથા બંધ કરવાને કરાર કરાવી શક્યા. રાજપૂતને જોઈ પાટીદારોએ પણ આ પ્રથા બંધ કરવાને નિર્ણય કર્યો. આ પ્રથા અંગે ગેઝેટિયરના લેખક નેધે છે કે આ પ્રથાને લીધે ભરૂચ પાસેના એક ગામમાં સેંકડો પુરુષ વચ્ચે પૂરી એક ડઝન સ્ત્રીઓ પણ ન હતી.૧૦ ઈ. સ. ૧૮૬૯ માં પાટડી દરબાર જોરાવરસિંઘએ કણબી જ્ઞાતિના સમુદાયને એકત્ર કરી આ પ્રથા અટકાવવા કાયદે કર્યો. ગાયકવાડ સરકારે પણ વડોદરા રાજ્યમાં દૂધપીતીના રિવાજને બાળહત્યાને ગુને ગણી એના માટે સજા જાહેર કરી. સતી–પ્રથા આ અમાનુષી પ્રથા ગુજરાતમાં ઓગણીસમી સદી દરમ્યાન પ્રચલિત હતી. સમાજમાં સતીના બહાને અનેક બાળવિધવાઓને ફરજિયાત, અગ્નિસ્નાન કરાવવામાં આવતું. આ પ્રથા સામે બંગાળમાં રાજા રામમોહન રાયે બંડ. જગાવ્યું. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ બ્રિટિશ કાત એની અસર ધીરે ધીરે ગુજરાતમાં પણ વર્તાવા લાગી હતી. આ પ્રથા વિરુદ્ધ ધીરે ધીરે જનમત કેળવા જતો હતે. સં. ૧૭૮૭(ઈ. સ. ૧૭૪૦-૪૧)માં સુરતની નાગરી નાતમાં શિવબાઈ નામે સ્ત્રી સતી થઈ હતી. આ સમયે ભરૂયમાં સુંદરબાઈ અને દિવાળીબાઈ દેસાઈ નામે બે સ્ત્રીઓ સતી થઈ હતી એવું ભરૂચ શહેરના ઇતિહાસમાં સેંધાયેલ છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત સાબરકાંઠા વગેરે પ્રદેશોમાં અનેક સ્થળોએ સતીના પાળિયા મળે છે. સાબરકાંઠા જિલ્લાના મોડાસા ગામમાં ગેબનાથ મહાદેવ પાસે સતીને એક પાળિયો આવેલ છે. જાણવા પ્રમાણે આ પાળિયો મોડાસામાં રામજીમંદિરમાં રહેતા શ્રી હરિપ્રસાદ દલસુખરામ જોશીના કુટુંબમાં આશરે દેઢસો-બસે વર્ષ પૂર્વે કઈ સ્ત્રી સતી થઈ હતી એને છે.૧૩ અસ્પૃશ્યતા ભારતના અન્ય પ્રદેશની જેમ ગુજરાતમાં પણ અસ્પૃશ્યતા વિશેના ચક્કસ ખ્યાલ વ્યાપક પ્રમાણમાં વિસ્તરેલા હતા. સમાજમાં આભડછેટ અંગેના નિયમ ઘણુ સખ્ત હતા. હલકું કાર્ય કરનાર, જેવું કે સુવાવડી સ્ત્રીનાં કપડાં ધનાર, મડદાં ઉપાડનાર, ઝાડુ વાળનાર, મેલું સાફ કરનાર, મરેલાનું ગોમાંસ ખાનાર અને વેચનાર, વગેરે સમાજમાં અસ્પૃશ્ય મનાતા. એમનાં રહેઠાણ કૂવા વગેરે સવર્ણોનાં રહેઠાણેથી દૂર રાખવામાં આવતાં. સમાજમાં સ્પર્શાસ્પર્શના ચોક્કસ ખ્યાલ પ્રવર્તતા હોવાથી એમને જાહેરમાં પણ આવવા માટે પણ કેટલાંક નિયંત્રણ હતાં. આ દલિત વર્ગમાં પણ કામ પ્રમાણે હેડ વણકર ચમાર ભંગી વગેરે વર્ગ હતા. તેમાં પણ ઉચ્ચ-નીચના ભેદ હતા. તેમાં પણ ખાનપાન, કન્યાની આપલે અસ્પૃશ્યતા વગેરે માટેના ખાસ નિયમન હતાં. પંચમહાલ જિલ્લાના લુણાવાડા પાસેના બાકેર ગામે લગભગ ૧૯૪૦ સુધી ઢેડની કૂઈ અને ભંગીની કુઈ એમ દલિત માટે પાણી લેવાનાં બે અલગ અલગ સ્થળ હતાં. મંદિર પ્રવેશ માટે એમને મનાઈ હતી. ઓગણીસમી સદી સુધી ગુજરાતમાં આ વર્ગ માટે શિક્ષણની કઈ વ્યવસ્થા ન હતી. આ અંત્યજોની સેવા માટે હજુ સુધી કેઈ સમાજસુધારક બહાર આવ્યું ન હતું. સૌ પ્રથમ શ્રી દુર્ગારામ મહેતાજીએ માનવધર્મ સભાના ઉપક્રમે આ અંત્યજે માટે કેટલાક સુધારક વિચાર પ્રગટ કર્યા હતા, છતાં આ સમયે સમાજમાં જોઈએ તેવી જાગૃતિ આવી ન હતી. આ દિશામાં સહુ પ્રથમ સયાજીરાવ Page #264 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ, ગાયકવાડે ચોક્કસ કાર્યને આરંભ કર્યો. ઈ. સ. ૧૮૮૩ માં વડોદરા રાજ્યમાં અંત્યજો માટે અલગ શાળાઓની સ્થાપના કરવામાં આવી. શરૂઆતમાં હિંદુ શિક્ષકે શિક્ષણકાર્ય કરવા તૈયાર ન થતાં શિક્ષણકાર્યમાં કેટલીક મુશ્કેલી આવી હતી, પણ ધીરે ધીરે મુસ્લિમ શિક્ષક દ્વારા શિક્ષણકાર્ય શરૂ કરતાં અસ્પૃશ્યના શિક્ષણ માટે સારી એવી પ્રગતિ સાધી શકાઈ હતી. અંત્યજેમાં ધર્મભાવના વિકસે એ માટે એમના પુરોહિતોને શિક્ષણ આપવા સંસ્કૃત પાઠશાળાઓ શરૂ કરવામાં આવી. એમાં ભણનારને મહિને આઠ રૂપિયાની ઑલરશિપ આપવાનું નક્કી કર્યું, રાજ્યનાં જુદાં જુદાં ખાતાંઓમાં એમને નેકરીઓ આપવામાં આવી. આમ ઓગણીસમી સદી દરમ્યાન શ્રી સયાજીરાવ ગાયકવાડે અસ્પૃશ્યતાનિવારણની પ્રવૃત્તિને વેગવંતી બનાવી.૧૪ સમાજ-સુધારાનું પ્રેરક બળ ગુજરાતમાં અંગ્રેજી શાસનનો વિકાસ થતાં પશ્ચિમની નવી કેળવણીને પ્રારંભ થયો. ધીરે ધીરે એને પ્રચાર વધતાં પ્રજામાં અજ્ઞાન આળસ વહેમ જેવા દેને દૂર કરવાની કેટલીક તમન્ના જાગી. નવી કેળવણુથી લેકમાં બાળલગ્ન, પરદેશગમન, પ્રાચીનકાલથી ચાલ્યા આવતા લૌકિક આચાર-વિચારે, વગેરે જોવાની અને ચકાસવાની દૃષ્ટિ આવી. પ્રજામાં સ્ત્રી-સંમાન અને સ્વાતંત્ર્ય-ભાવનાને વિકાસ થયે. અંગ્રેજી કેળવણીના પ્રતાપે ગુજરાતની પ્રજાને પિતાના ભવ્ય સંસ્કારવારસાનું તેમજ પિતાની કૃપમંડૂકતાનું ભાન થયું. આદિ કાલથી જડ જગલી અને વહેમી મનાતી પ્રજાને મહર્ષિ દયાનંદ તેમજ સ્વામી સહજાનંદે નૂતન ધર્મદષ્ટિ આપી. ઘણું જુવાને જ્ઞાતિનાં બંધન તેડીને સુધારો કરવા થનગની રહ્યા હતા, તે કેટલાક શ્રી આનંદશંકર અને શ્રી મણિલાલ જેવા વિદ્વાને ધર્મ નીતિ અને ઇતિહાસના સનાતન પાયા ઉપર હિંદુ સમાજને સુધારવાના આગ્રહી હતા. ગુજરાતમાં સામાજિક ક્ષેત્રે ક્રાંતિ આણવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર ફાળે આપ્યું હતું. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં મુંબઈથી ચાર દૈનિકે ગુજરાતીમાં પ્રગટ થતાં હતાં, પણ ગુજરાતમાં એક પણ દૈનિક પ્રગટ થતું ન હતું. ધીરે ધીરે આ ક્ષેત્રમાં ગુજરાતે વિકાસ સાથે. ગુજરાતમાંથી પ્રગટ થતાં સાપ્તાહિક “ગુજરાતમિત્ર' ‘દેશમિત્ર"ગુજરાતદર્પણ અને ડાંડિયે ઘણું જ નોંધપાત્ર હતાં. તેઓએ સામાજિક ક્ષેત્રે ક્રાંતિ આણવામાં મહત્વને ભેગ ભજવ્યો હતે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ બ્રટિશ કાછેઃ સમાજ સુધારકે (નૂતન યુગના ઘડવૈયા) પશ્ચિમની કેળવણીને લીધે સમાજમાં પ્રવર્તતી આવી દુર્દશા તરફ ગુજરાતના ઘણું જુવાનેનું ધ્યાન દેરાયું. જ્ઞાતિ-પ્રથાનાં દૂષણને નાથવા ઘણુ નરપુંગવા આગળ આવ્યા. વાહન-વહેવારની સરળતા થતાં અને વિવિધ પ્રજાના સંપર્કમાં આવતાં એમનામાં સમાજને જોવાની નવી દષ્ટિ આવી, સમાજ સુધારાની ચેતના. પ્રગટી, પશ્ચિમની સંસ્કૃતિએ ગુજરાતમાં સુધારાની જોત પ્રગટાવી. આ સમયના સુધારાના પ્રથમ સૂત્રધાર દુર્ગારામ મહેતાજી હતા. એમને જન્મ ઈ. સ. ૧૮૦૯ માં થયું હતું. એમણે ઈ. સ. ૧૮૪૪ માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભાને ઉદ્દેશ નાતજાતના ભેદભાવ દૂર કરી વિધવાવિવાહને ઉત્તેજન આપવાનું હતું. એમણે સમાજસુધારાની પ્રેરણા રણછોડદાસ ગિરધરભાઈ ઝવેરી (ઈ. સ. ૧૮૦૩-૧૮૭૩) પાસેથી મેળવી હતી. રણછોડભાઈ એ જમાનાના એક સમર્થ કેળવણીકાર હતા. એમણે તાલીમબદ્ધ શિક્ષક તૌયાર કરી સુધારાને. દીપક પ્રગટાવે. દુર્ગારામ મહેતાજી ઉપર રણછોડભાઈની અસર વર્તાતી હતી.. આ સમયે મુંબઈ સુરત અને અમદાવાદ એ સુધારાનાં કેંદ્ર હતાં. સુરત એ. દુર્ગારામ મહેતાજીનું કાર્યક્ષેત્ર હતું. દુર્ગારામ મહેતાજીએ ગુજરાતમાં સામાજિક ક્ષેત્રે ક્રાંતિ આણી. તેઓ વડનગરા. નાગર જ્ઞાતિના બ્રાહ્મણ હતા. શરૂઆતનું પ્રાથમિક શિક્ષણ સુરતમાં લઈ તેઓ. મુંબઈ ગયા. ત્યાંથી અભ્યાસ કરી પાછા સુરત આવી ઈ. સ. ૧૮૨૬માં શિક્ષક બન્યા. એમના જમાનાના તેઓ એક સફળ શિક્ષક અને ઉત્તમ વિદ્વાન ગણાતા હતા. તેઓ જંતરમંતર અને મેલી વિદ્યાના પ્રખર વિરોધી હતા. ઈ. સ. ૧૮૩૮ માં પિતાની પ્રથમ પત્નીને મૃત્યુ બાદ તેઓ સમાજમાં સુધારક તરીકે બહાર આવ્યા. એમણે વિધવા-વિવાહને પ્રચાર શરૂ કર્યો. તેઓ પોતે વિધવા-વિવાહના હિમાયતી હેવાથી વિધવા સાથે લગ્ન કરવા શક્તિશાળી બન્યા. આમ છતાં સમાજના મહાનુભાવની પરવા કર્યા વગર રાતદિવસ એમણે વિધવા-વિવાહની તરફેણમાં પ્રવચન કરવા માંડ્યાં. એમનાં “માનવધર્મ સભા'માંનાં ભાષણોએ લોકશિક્ષણની ગરજ સારી હતી. અહીં પુનર્વિવાહ પરદેશગમન ધર્મ કર્મ કાંડ વગેરે વિષયે. ઉપર પ્રવચને થતાં. આ ઉપરાંત મૂર્તિ પૂજા અસ્પૃશ્યતા જાદુ વહેમ વગેરે વિષયો ઉપર ચર્ચાઓ યોજાતી. દુર્ગારામ અને એમના મિત્રની બનેલી પરેહજગાર મંડળી' તરીકે ઓળખાતી મંડળી સુધારાને પ્રચાર કરતી. આ સમયે દુર્ગારામ. દાદબા દલપતરામ દામોદરદાસ અને દિનમણિશંકર જેવા સજજને સમાજસુધારામાં નોંધપાત્ર સ્થાન ધરાવતા હોવાથી તેઓ સમાજમાં પાંચ દા” તરીકે Page #266 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ ૨૩૫ - ઓળખાતા. દુર્ગારામે મિત્રા સાથે મળીને સમાજમાં પ્રવંતી કુરૂઢિઓને તાડવા માટે પુસ્તક-પ્રચારક મંડળ' સ્થાપીને નવા વિચાર। સમાજમાં વહેતા કર્યા હતા. આમ દુર્ગારામે શિક્ષક તરીકે વર્ષો સુધી સમાજની સેવા કરી, એમની કીર્તિ ગુજરાતમાં ચારે બાજુ ફેલાઈ. ગુજરાતને એમણે અજ્ઞાન અને અધશ્રદ્ધાની મનેાદશામાંથી જાગ્રત કર્યું". એગણીસમી સદીની અધવચમાં તે કાઠિયાવાડ ગયા. ઈ. સ. ૧૮૭૬ માં એમનું અવસાન થતાં સુરતમાંની સુધારાની પ્રવૃત્તિમાં કેટલેક અંશે આટ આવી, પણ થેાડાક જ સમયમાં દુર્ગારામના કાર્યને પાંચ દદ્દાઓ પછી ત્રણ નના નામે ઓળખાતા ન`દાશંકર નવલરામ અને નંદશંકરની ત્રિપુટીએ આગળ વધાર્યું અને સુરતને સુધારાના ઇતિહાસમાં અમર કર્યું. ૧૫ પાંચ દ્દામાં સ્થાન પામેલા કવિ ક્લપતરામ (ઈ. સ. ૧૮૨૦ થી ૧૮૯૮) શાંત અને વિવેકી સુધારક હતા. સજ્જના સંભળાવજો રે ધીરે ધીરે સુધારાના સાર' એ એમના ‘વેનચરિત્ર'માંની ૫કિત એમની સુધારાની ભાવનાને મૂર્ત કરે છે. પ્રશ્નમાંથી પ્રચલિત વહેમ અને કુરૂઢિઓ દૂર કરવા ભૂત જ્ઞાતિ બાળવિવાહ પુનર્વિવાહ વગેરે ઉપર નિબધા લખી નવા યુગને દૃષ્ટિ આપી એમણે પોતાનાં કવિતા અને નિબંધોમાં બાળલગ્નની હાંસી ઉડાવી, મરણુ પાછળ થતા વરાની ટીકા કરી, સ્રીએ પરનાં બંધનાની ઝાટકણી કાઢી. પરદેશગમન કરવા પ્રશ્નને અનુરાધ કર્યા. કન્યા-કેળવણી માટે હઠીસિંગનાં પત્ની હરકેાર શેઠાણીના નામથી તેમજ શેઠ મગનભાઈ કરમચંદના નામથી ઈ.સ. ૧૮૫૦ માં કન્યાશાળાઓ શરૂ કરાવી, ગુજરાત વર્નાકયુલર સે।સાયટી (પછીથી ગુજરાત વિદ્યાસભા) તરફથી પ્રગટ થતા ‘બુદ્ધિપ્રકાશ’ માસિક દ્વારા એમણે પોતાની સમાજસુધારાની પ્રવૃત્તિને વિકસાવી. ગુજરાત વર્નાક્યુલર સેાસાયટીની સ્થાપના ઈ. સ. ૧૮૪૮ ની ૨૫ મી ડિસેમ્બરે શ્રી એ. કે. ફોર્બ્સની સૂચનાથી અમદાવાદમાં થઈ હતી. ઈ. સ. ૧૮૪૮ માં સ્થપાયેલ ‘સ્ટુડન્ટ્સ’માંથી ‘જ્ઞાનપ્રસારક સભા'ના જન્મ થયા હતા. આ સભામાં પારસી જુવાના સક્રિય રસ ધરાવતા હતા. એમણે ઈ. સ. ૧૮૪૯ માં દર મહિને ‘ગનેઆન-પરસારક' નામનું ચેાપાનિયું. શરૂ કર્યું" હતુ.. આ સભામાં દાદાભાઈ નવરજીએ વિજ્ઞાન સંબધે અનેક ભાષણ આપ્યાં હતાં. આ સમયે સમાજસુધારાના ક્ષેત્રમાં કવિ નર્મદાશ ંકરનું નામ મોખરે હતું. એમનેા જન્મ, ઈ. સ. ૧૮૩૩ માં સુરતમાં થયા હતા. એમના પિતાનું નામ લાલશંકર અને માતાનું નામ રુકિમણી હતું. એમણે સુરતમાંથી યોગ્ય શિક્ષણ મેળવી ત્યાં જ શિક્ષકની નેાકરી લીધી હતી, પણ સંયેાગવશાત્ એમને ઈ. સ. Page #267 -------------------------------------------------------------------------- ________________ २४७ બ્રિટિશ કાહ ૧૮૫૩ માં સુરત છોડી ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ જવું પડ્યું. ત્યાં બુદ્ધિવર્ધક સભાના આશ્રયે એમણે સમાજસુધારક બનવાની પ્રેરણા મેળવી. ત્યાં એમને કરસનદાસ અને મહીપતરામ જેવા નરવીરોને સાથ સાંપડ્યો. “સત્યપ્રકાશ' નામના સાપ્તાહિકે એમને જાહેરમાં આવવાની તક આપી. ઈ. સ. ૧૮૬૦ માં વૈષ્ણવ સંપ્રદાયના મહારાજ જદુનાથ સાથે તેઓએ વિધવાવિવાહની શાસ્ત્રસંમતિ ઉપર વાદવિવાદ કર્યો. કવિએ એક વિધવાને આશ્રય આપે; અને ઈ. સ. ૧૮૬૯-૭૦ માં નર્મદાગૌરી નામની એક વિધવા સાથે લગ્ન પણ કર્યું. નર્મદને આના માટે જ્ઞાતિબહિષ્કારની સજા ભોગવવી પડી હતી.૧૨ ઈ. સ. ૧૮૬૬ માં એમણે પિતાના હિંદુઓની પડતી' નામના પુસ્તકમાં વહેમ અને કુરિવાજો સામે બંડ પોકાર્યું, એમણે જણાવ્યું કે “બ્રાહ્મણો જેગીઓ વગેરે કામ વગરના રળી ખાવાને મૂર્તિઓ. માંડી બેઠેલા ઢોંગી અને ધુતારા છે. અજ્ઞાની લેકે પથ્થર અને પાડાને દેવ તરીકે પૂજે છે. ખેટા વહેમથી લેકે પરદેશ જતા નથી.” એમણે સ્ત્રીઓની દુર્દશા જોઈ બાળલગ્ન વિરુદ્ધ ઝુંબેશ આદરી. એમણે લેકેને વિધવાવિવાહ માટે અભિગમ કેળવવા અનુરોધ કર્યો. ૧૭ પિતાના વિચારોને વાચા આપવા એમણે ડાંડિય' નામે પાક્ષિક શરૂ કર્યું. એના દ્વારા સમાજમાં પ્રચલિત દંભ ખુલ્લા પાડવા માંડયા.૧૮ નર્મદે જે સુધારાને દીપક પ્રગટાવ્યો તેને પ્રકાશ ભરૂચ વડોદરા નડિયાદ અમદાવાદ રાજકોટ જુનાગઢ લીંબડી ભાવનગર વગેરે સ્થળોએ. ફેલાયે. સર્વત્ર સુધારાની ચળવળે વેગ પકડયો. આ પૂર્વે જણાવ્યું છે તે પ્રમાણે મહીપતરામ નીલકંઠને પરદેશગમન માટે સહન કરવું પડયું હતું. એ સમયે સુરતમાં ચાલતી પરહેજગાર મંડળા'ના સભ્યપદે રહીને એમણે કેફી–પીણાં બાળલગ્ન ફટાણું અને વિધવાના કેશ ઉતારવાની વિરુદ્ધ ભાષણે કર્યા. એમણે મહારાષ્ટ્રમાં સ્થપાયેલા “વિધવાવિવાહ ઉત્તેજક મંડળ”ના “સત્યાર્થ પ્રકાશ'ના તંત્રી, પ્રાર્થના સમાજના કાર્યવાહક, અમદાવાદની મગનભાઈ કરમચંદ શાળાના મંત્રી, શ્રી ભોળાનાથ સારાભાઈ લિટરરી ઇન્સિટટયૂટ ફોર વિમેન'ના મંત્રી વગેરે સ્થાને રહી સુધારાની વિવિધ પ્રવૃત્તિઓ આદરી હતી. તદુપરાંત “અંજુમને ઇરલામ' નામની મુસ્લિમ સંસ્થા, જ્યુબિલી હોસ્પિટલ, પ્રાણદયા મંડળી, હિંદુસંસારસુધારા સમાજ, વિધવાવિવાહ સભા, એમ વિવિધ સંસ્થાઓના પ્રમુખપદેથી ગુજરાતમાં સમાજ-સુધારાની ચળવળને વેગ આપ્યો હતે. એમના અવસાન બાદ અમદાવાદમાં એમના સ્મરણાર્થે મહીપતરામ રૂપરામ અનાથાશ્રમ” નામની સંસ્થા સ્થાપવામાં આવી. આ સંસ્થા આજે અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર પોતાના મકાનમાં સામાજિક ક્ષેત્રે ઉત્તમ સેવાઓ આપી રહી છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ ૨૦ મુંબઈમાં રહી શ્રી કરસનદાસ મૂળજી(ઈ. સ. ૧૮૩૩-૧૮૭૧)એ ત્યાંની બુદ્ધિવર્ધક સભાના સભ્યપદે રહીને સામાજિક ક્ષેત્રે અને કેળવણીના ક્ષેત્રે નોંધપાત્ર સેવાઓ આપી હતી. સત્યપ્રકાશ'ના તંત્રી તરીકે એમણે સમાજના કુરિવાજો અને પાખંડે સામે બળ પકાર્યો હતે. ઈ. સ૧૮૫૫ માં ભૂલેશ્વરમાં છપ્પન ભેગના પ્રસંગે વૈષ્ણવ અને શિવ સંપ્રદાય વિરુદ્ધ લખાણ છાપી સમાજમાં એક મોટો વળ ઊભો કર્યો, આથી જદુનાથ મહારાજે કરસનદાસ સામે બદનક્ષીનો દાવો માંડયો, જે ગુજરાતમાં “મહારાજ લાયબલ કેસ' તરીકે પ્રખ્યાત છે. આ કેસમાં કરસનદાસને વિજય થયું. એ પછી તેઓ ઈ. સ. ૧૮૬૩ માં યુરોપની સફરે જઈ આવ્યા. ઘણા જ્ઞાતિજનોએ એમની સામે પ્રચાર કર્યો, પણ એનું કાંઈ પરિણામ ન આવ્યું. તેઓ પુનર્લગ્નના હિમાયતી હતા. એમના અવસાન બાદ મુંબઈ યુનિવર્સિટી તરફથી “સંસાર-સુધારા'ના વિષયને લગતા નિબંધને અપાતું કરસનદાસ મૂળજી પારિતોષિક' આજે પણ એમની સુધારા-પ્રવૃત્તિના યાદ કરે છે.૧૯ આ ઉપરાંત ભોળાનાથ સારાભાઈ, કેખુશરો નવરોજજી, બહેરામજી મલબારી, મણિભાઈ નભુભાઈ, ગોવર્ધનરામ ત્રિપાઠી, સયાજીરાવ ગાયકવાડ, રમણભાઈ નીલકંઠ વીએિ પણ ગુજરાતમાં સમાજ-સુધારાના ક્ષેત્રે મહત્ત્વની કામગીરી બજાવી હતી. પરદેશગમન કરવાથી નાતબહાર મુકાયેલા મહીપતરામ સાથે ભોજન કરવાથી નાગરોએ ભોળાનાથભાઈને નાતબહાર મૂક્યા હતા. તેઓ અમદાવાદની વિધવાવિવાહ ઉત્તેજક મંડળી'ને સક્રિય કાર્યકર હતા. એમણે વિધવાવિવાહ અને બાળલગ્ન ઉપર કેટલાક નિબંધ રચી લોકમત કેળવવાનો પ્રયત્ન કર્યો હતે. તેઓ સ્ત્રીસ્વાતંત્ર્ય અને સ્ત્રીકેળવણીના પ્રખર હિમાયતી હતા. એમણે લાજ કાઢવાને, રેવા ફૂટવાને તેમજ મરણોત્તર ક્રિયા વખતે થતા અન્ય લેકિક વગેરે રિવાજો બંધ કરાવવા ભગીરથ પ્રયત્ન આદર્યા હતા. એમને પોતાના સુધારાના કાર્યમાં જૂનાગઢના મણિશંકર કિકાણને સુંદર સહકાર મળ્યો હતે.૨૦ આ ઉપરાંત ભોળનાથભાઈએ સમાજમાંથી શરાબની બદીને દૂર કરવા પ્રયત્ન કર્યા. એને માટે મદ્યપાનનિષેધક સભા'ની સ્થાપના કરી. ઈ. સ. ૧૮૫૮ માં નિરાકાર ઈશ્વરની ઉપાસના માટે “ધર્મસભાની સ્થાપના કરી. ઈ. સ. ૧૮૭૧ માં એ સભાને રૂપાંતર આપી “પ્રાર્થના સમાજની સ્થાપના કરી.૨૧ પારસી જુવાન કેખુશરે નવરોજજી કાબરાએ કરસનદાસને લાયબલ કેસ વખતે વૈષ્ણવ સંપ્રદાય સામે લખાણે પ્રગટ કરી કેસ જીતવામાં સારી એવી મદદ કરી હતી. એમણે સ્ત્રીશિક્ષણ, બાળલગ્ન-નાબૂદી, વિધવાવિવાહ, મુસ્લિમ સ્ત્રીઓની પડદા-પદ્ધતિ અંગે “સ્ત્રીબોધ' માસિકમાં મોટી ઝુંબેશ ચલાવી હતી. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ બ્રિટિશ કાળ આ જ રીતે બીજા પારસી સુધારક બહેરામજી મલબારીએ બાળલગ્નનાં પરિણામે, કજોડાં, વિધવાને ઉદ્ધાર વગેરે વિષય ઉપર કાવ્ય રચી સમામાં જનમત કેળવવા માંડયો હતે. ઈ. સ. ૧૮૪૪ માં બાળલગ્ન અટકાવવા એમણે જાહેરમાં ચર્ચાઓ આરંભી. સરકારે એને ટેકે આ હતા. એમણે નિરાધાર સ્ત્રીઓ માટે મુંબઈમાં સેવાસદનની સ્થાપના કરી હતી. આમ મલબારીએ પિતાના જીવનમાં સમાજ-સુધારાના ક્ષેત્રે મહત્વનું કાર્ય કરી ગુજરાતમાં ઉત્તમ કીર્તિ સંપાદિત કરી હતી. - શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીએ (ઈ. સ. ૧૮૫૫-૧૯૦૭) પિતાની મહા નવલ “સરસ્વતીચંદ્ર' દ્વારા સ્ત્રીકેળવણી, વિધવાવિવાહ, બાળલગ્ન, જ્ઞાતિપ્રથાનાં અન્ય દૂષણે વગેરે વિશે જનમત કેળવ્યું હતું, ગુજરાતમાં સામાજિક ક્ષેત્રે ક્રાંતિ આણી હતી. વડોદરાના શ્રી સયાજીરાવ ગાયકવાડ એક રાજવી હોવા છતાં સાચા અર્થમાં સમાજસુધારક હતા. એમણે પિતાના અમલ દરમ્યાન ગુજરાતમાં કેળવણું હરજોદ્ધાર બાળલગ્નનિષેધ વિધવાવિવાહ વગેરે કાર્યોને ઘણું જ ઉરોજના આપ્યું હતું. એમણે સમગ્ર વડોદરા રાજ્યમાં પ્રાથમિક કેળવણી ફરજિયાત અને મફત કરી હતી. વિવિધ હાઈસ્કૂલ અને કોલેજની સ્થાપના અને છાત્રાલયે શરૂ કરી હરિજને માટે અલગ શાળાઓ અને હરિજદ્વારપ્રત્તિને વેગ આપે હતા. પિતાના રાજ્યમાં બાળલગ્ન અટકાવવા અને વિધવાવિવાહને ઉરોજન આપવા કાયદા કર્યા હતા. શ્રી રમણભાઈ નીલકંઠે “ભદ્રભદ્ર “રાઈને પર્વત’ જેવી પિતાની કૃતિઓ તેમજ લેખ દ્વારા સામાજિક ક્ષેત્રે નૂતન સરણી પ્રગટાવી હતી. આ ઉપરાંત અમદાવાદના રણછોડલાલ છોટાલાલ, નવલરામ, નરસિંહરાવ, કેશવલાલ વકીલ, નેપાળદાસ હરિદેશમુખ, ૨. બ. ખુશાલરાય સારાભાઈ, હરગેવિંદદાસ કાંટાવાળા, સાંકળેશ્વર જોશી, વ્યાસ ઇરછાશંકર અમથારામ, ગટુભાઈ ધુ વગેરેએ પિતાનાં લખાણ દ્વારા સમાજમાં પ્રચલિત બદીઓ દૂર કરવામાં ઘણું મદદ કરી હતી. આ સમયે બળિયા ટંકાવવા બાબતમાં સમાજમાં અનેક પ્રકારના વહેમ પ્રચલિત હતા. ગામમાં બળિયા ટાંકનાર ડોકટરનું આગમન થતાં માબાપ પિતાનાં બાળકોને સંતાડી દેતાં યા બીજે ગામ ચાલી જતાં. આ અંગે શ્રી દલપતરામ રાજવિદ્યાભ્યાસમાં લખે છે કે Page #270 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ બળિયા કાઢે નીસરે ફરી માતા માટે કેપ જ કરી, જેને ફરી બળિયા નીસરે તેને દાક્તર એવું કરે. ખૂબ ખાટલા સાથે ઘસે, જ્યાં સુધી જીવથી તે જશે.' લેકેના મનમાંથી આવા ખેટા ખ્યાલ કાઢી નાખવા માટે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ શ્રી મગનલાલ વખતચંદ પાસે બળિયા વિશે તેમજ હળી ઉપર રમાતી અશ્લીલ રમત જેવા જંગલી રિવાજોને દૂર કરવા માટે નિબંધ લખાવ્યા હતા. આમ ઓગણીસમી સદી દરમ્યાન અનેક ઉગ્ર અને શાંત સમાજ-સુધારકોએ નિબંધે ભાષણે કાવ્યો દ્વારા સમાજને જાગ્રત કર્યો, “ધર્મસભા' “પ્રાર્થના સમાજ મઘનિષેધ મંડળ” જેવી સંસ્થાઓ સ્થાપીને સમાજમાંથી કુરિવાજરૂપી રાક્ષસોને હઠાવી ગુજરાતનું સમાજ-જીવન ઉજજવળ બનાવ્યું. ગુજરાતમાં સીજીવનને વિકાસ | ગુજરાતમાં પણ અઢારમી-ઓગણીસમી સદી દરમ્યાન હિંદુ સમાજ અજ્ઞાન બાળલગ્ન દહેજપ્રથા વગેરે અનેક દૂષણોથી ઘેરાયેલ હતા. આ સમયે ગુજરાતમાં પશ્ચિમની કેળવણીને પ્રારંભ થતાં આ દૂષણેને દૂર કરવા અનેક સમાજસુધારકે આગળ આવ્યા. એના પરિણામે ગુજરાતમાં કન્યાકેળવણીને પ્રારંભ થયો. ગુજરાતમાં પહેલવહેલી કન્યાશાળા સ્થાપવાને વશ ગુજરાત વર્નાકયુલર સોસાયટીને ફાળે જાય છે. આ પૂર્વેમાં જણાવ્યા પ્રમાણે આ પછી અમદાવાદમાં શેઠાણ હરકુંવરબાઈ કન્યાશાળા અને રા, બ. મગનભાઈ કરમચંદ કન્યાશાળાની શરૂઆત થઈ. આમ ધીરે ધીરે ઓગણીસમી સદીના પ્રારંભમાં ગુજરાતમાં કન્યાકેળવણીનાં પગરણ મંડાયાં.. આ સમયે ઘણું લેકે કન્યાને લગ્નવય થતાં લગી ચાર-પાંચ ધોરણ સુધી ભણાવતા હતા, પણ નાની વયમાં થતાં લગ્નને કારણે કન્યાઓનું શિક્ષણ અધકચર રહેતું. શ્રી લાલશંકર ઉમિયાશંકરે સ્ત્રીકેળવણીના વિકાસ માટે ઘણું પ્રયત્ન કર્યા હતા. ઈ.સ. ૧૯૦૧ માં વિદ્યાગૌરી નીલકંઠ અને શારદાબહેન મહેતા ગુજરાતમાં ગ્રેજ્યુએટ થનાર પ્રથમ સન્નારીઓ હતાં.૨૩ લગ્ન પછી પણ એમણે અભ્યાસ ચાલુ રાખ્યો હતો, જેને લીધે ઉચ્ચ વર્ણની સ્ત્રીઓમાં શિક્ષણની મહત્ત્વાકાંક્ષા જાગી હતી. આમ છતાં ઓગણીસમી સદી દરમ્યાન ગુજરાતમાં સ્ત્રી કેળવણીનો વ્યાપ જોઈએ તેટલા પ્રમાણમાં વિસ્તર્યો ન હતે. આ સમયનું સ્ત્રી જીવન ધાર્મિક અને અનેક પ્રકારની પ્રણાલિત રૂઢિઓથી ઘેરાયેલું હતું. અનેક સ્ત્રીઓ જ્ઞાતિની મર્યાદામાં રહી જીવન વિતાવતી. જ્ઞાતિની Page #271 -------------------------------------------------------------------------- ________________ થ્રિટિશ કાળ મર્યાદામાં માનનારતે અનેક રીતે સહન કરવું પડતું, વડીલવર્ગીના શાસનને અધીન રહેવુ પડતુ. સંસારની કઠિનતાએથી તે ટેવાઈ ગયેલાં હાઈ એમને જ્ઞાતિનાં બુધના સામે બળવે કરવાની તે કલ્પના પણ આવતી ન હતી. સ્ત્રીએ પડયું પાનું નિભાવી લેવાની વૃત્તિવાળી હતી. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખી તે પેાતાનું જીવન વ્યતીત કરતી હતી. ૪૦ કન્યાવિક્રયને કારણે ધણી જ્ઞાતિએ ભૂંસાઈ જવાની અણી પર હતી. ગુજ રાતમાં અસંખ્ય જ્ઞાતિઓ-પેટાજ્ઞાતિઓને કારણે વરવિક્રય કુલીનશાહી અને કન્યા વિક્રયનાં દૂષણ સમાજમાં પેસી ગયાં હતાં. જ્ઞાતિસંસ્થાની પકડ ખૂબ દૃઢ હતી. પ્રેતભેજન' ‘મરણેાત્તર લૌકિક આચાર' વગેરેથી અનેક કુટુંબ બરખાદ થયાં હતાં, અનેક વિધવા સ્ત્રીએ બરબાદીના પથે પડી હતી, અનેક કુટુંબ જ્ઞાતિઅહિષ્કારના ભય સાંમે મૂંગાં મૂંગાં સામાજિક અત્યાચારી સહન કરી રહ્યાં હતાં. વિધવાવિવાહ માટે હજુ પૂરતા જનમત જાગ્રત થયા ન હતા. અલબત્ત, શિક્ષણના કારણે વિધવાવિવાહ તરફથી લેાકાની સૂગ ધીરે ધીરે ઓછી થવા લાગી હતી. જેમ જેમ સમાજમાં કેળવણીના પ્રચાર વધતા ગયા તેમ તેમ સુશિક્ષિત યુવકે ભગેલી અને સંસ્કારી કન્યાઓની પસંદગી કરતા થયા. આને લીધે ઉચ્ચ ક્રામામાં સ્ત્રી-કેળવણીને વિશેષ ઉત્તેજન મળ્યું. એની અસર અન્ય અભણ અને પછાત વર્ગીની જ્ઞાતિએ ઉપર ધીમે ધીમે થવા લાગી. આના પરિણામે સમાજમાં ખાળલગ્નાનું પ્રમાણ ઘટવા લાગ્યું. ઈ.સ. ૧૮૯૧ માં સંમતિ-વયનેા કાયદા પસાર કરવામાં આવ્યા, જેના પરિણામે કન્યાની લગ્નની વયમાં થોડાક સુધારા થયા. બાળલગ્નાના પરિણામે વિધવાઓનું પ્રમાણુ વધતાં વિધવા સ્ત્રીઓના અનેક પ્રશ્ન સમાજમાં ઉદ્ભવતા હતા. એમની સ્થિતિ દુઃખમય અને દયાપાત્ર બનતી. વિધવા પુનર્લગ્નના નિષેધ હાવાથી અનેક સ્ત્રીઓને નછૂટકે સમાજના અત્યાચારાના ભાગ બનવું પડતું. આ માટે અંગ્રેજ સરકારે ઈ.સ. ૧૮૫૬ માં પુનર્લગ્નને કાયદા પસાર કર્યા હતા. પણ એનેા લાભ લેવા કોઈ સ્ત્રી આગળ આવતી ન હતી, આ સયાગામાં વિધવાની સ્થિતિ સુધારવા અને એમને સુખી અને સ્વાશ્રયી બનાવવા કાઈ પ્રકારની વ્યવહારુ અને ઔદ્યોગિક કેળવણી અપાય એવી વ્યવસ્થા કરવા સુધારાના કેટલાક વં વિચારવા લાગ્યા હતા. એમને માટે ઉપયાગી વાચનસાહિત્ય સુલભ થાય એ માટે પ્રબંધ થવા લાગ્યા હતા. ઈ.સ. ૧૯૦૭માં આ પૂર્વે શ્રી અંબાલાલ સાકરલાલનાંૌહિત્રી ખાજીશેરીએ અમદાવાદમાં સ્ત્રીઓના હિતાર્થે એક સરસ્વતી મંદિરની સ્થાપના કરી હતી, જે બેએક વર્ષ બાદ ઉપયુ ક્ત બાગૌરી તથા શિવગૌરીના સૂચનથી Page #272 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ વનિતા વિશ્રામ' તરીકે ઓળખાયું.૨૪ શ્રી સુલોચનાબહેને ૧૯૧૪માં શ્રીમતી શારદાબહેન મહેતાના ગ્ય સહકારથી “વનિતા વિશ્રામના અંગ તરીકે “મહિલા વિદ્યાલય' નામે શાળાની સ્થાપના કરી. આ સંસ્થાએ અમદાવાદની સ્ત્રી કેળવણીમાં મહવને ફાળે આપે છે. ૧૯૦૮ માં શ્રી પ્રાણશંકર લલ્લુભાઈનાં ખંત અને શ્રમથી અમદાવાદમાં “બહેરાં-મૂળાંની શાળાને જન્મ થયો. આમ ધીરે ધીરે કેળવણીને વ્યાપ વધતાં જનસમાજ સમજતે થયે, સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવવા લાગ્યું, સમાજમાંથી બહુપત્નીત્વની પ્રથા અદશ્ય થવા લાગી અને એક–પત્નીત્વની ભાવના વિકસવા લાગી. બાળલગ્નની પ્રથા ધીરે ધીરે બંધ થવા માંડી. મોટી વયે લગ્ન કરવાની અનેક કન્યાઓ હિંમત કરવા લાગી. વરકન્યાની પસંદગીમાં પણ વડીલે પિતાનાં સંતાનોની સંમતિ પૂછવા લાગ્યા. આંતરજ્ઞાતીય તેમજ આંતરપ્રાંતીય લગ્નોની સંખ્યા વધતી ગઈ. ધીરે ધીરે આવાં લગ્ન “સિવિલ મેરેજ એકટ મુજબ બેંધાવા લાગ્યાં કે જેથી વારસાહકકને નુકસાન ન પહોંચે. તદુપરાંત પતિપત્ની વચ્ચે સંઘર્ષ થાય અને સહજીવન મુશ્કેલ બને તે છૂટાછેડા પણ મેળવી શકાય એવી પરિસ્થિતિ સર્જાવા લાગી. ધીરે ધીરે સ્ત્રીઓ સામાજિક અને રાજકીય ક્ષેત્રે જાહેર જીવનમાં ભાગ લેવા લાગી. કેળવાયેલી સ્ત્રીઓએ શિક્ષણક્ષેત્રે ઝંપલાવ્યું. સમાજમાં સ્ત્રીસંમાનની ભાવના વિકસી. આ સમયે મહારાણ ચિમનાબાઈ ગાયકવાડે પશ્ચિમના દેશોમાં સ્ત્રીઓની ઉન્નતિ જોઈ પોતાના દેશમાં સ્ત્રીઓને વિકાસ થાય એ માટે હિંદુસ્તાનના સામાજિક જીવનમાં સ્ત્રીનું સ્થાન” એ વિષય ઉપર અંગ્રેજીમાં એક પુસ્તક શ્રી એસ. એન. મિત્ર પાસે તૈયાર કરાવ્યું. આ પુસ્તકનું ભાષાંતર શ્રીમતી વિદ્યાગૌરી નીલકંઠ અને શ્રીમતી શારદાબહેન મહેતાએ કરેલું. આ ઉપરાંત ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ “મોટી ઉંમરની સ્ત્રીઓની કેળવણુ “સ્ત્રીઓની પરાધીનતા” સ્ત્રી–પકાર” “સંસારમાં સ્ત્રીની પદવી વગેરે સ્ત્રી-ઉપયોગી પુસ્તક લખાવી સ્ત્રીઓને સામાજિક દરજજો સુધારવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ટૂંકમાં, સમાજસુધારકના ભગીરથ પ્રયત્ન ગુજરાતમાં સામાજિક ક્ષેત્રે નેધપાત્ર ફેરફારો થયા. જનસમુદાય એકત્ર થઈ વિચારવિનિમય કરતે થે. હોળી વખતે બોલાતા અપશબ્દ બંધ થયા અને લગ્ન પ્રસંગે ગવાતાં ફટાણુમાં સભ્યતા આવી. વિધવાવિવાહ વિશે લેકમત કેળવા, ભોજન અને આંતરજ્ઞાતીય લગ્ન વગેરે ઉપરનાં જ્ઞાતિબંધન, ઢીલાં પડ્યાં. સ્ત્રીઓ સામાજિક અને રાજકીય ક્ષેત્રે નેધપાત્ર ભાગ ભજવવા લાગી. કેળવણી અને સાહિત્યને સુંદર વિકાસ થયો. ૨૫ ૧૬. ' . . . . . . . . . . . . . . Page #273 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાક ૨. મુસ્લિમ સમાજ ગુજરાતના મુસ્લિમોને માટે વર્ગ સ્થાનિક હિંદુઓને ઈસલામ-અંગીકારમાંથી બનેલે હેઈ એની રહેણીકરણ પિતાના પ્રાચીન સંસ્કારમાંથી સંપૂર્ણ મુક્ત રહી શકતી નહિ, વળી આસપાસના અન્ય સંપ્રદાયના અનુયાયીઓની અસરથી પણ એ પૂરી અલિપ્ત રહી શકતી નહિ. આથી અહીંના મુસ્લિમોમાં જન્મ લગ્ન મરણ તહેવારો વગેરે પ્રસંગેએ હિંદુ સમાજની થેડી અસર વરતાય એ સ્વાભાવિક છે. શુકન-અપશુકન વહેમ તાવીજ દેરા વગેરેમાં મુસ્લિમ સમાજમાં મિશ્ર માન્યતાઓ પ્રચલિત રહી છે. | ગુજરાતના મુસ્લિમ સમાજમાં જન્મ લગ્ન મરણ અને તહેવારોને લગતા રીતરિવાજોમાં સમય જતાં ખાસ ફેર પડ્યો નથી. આ ગ્રંથને કાલખંડ દરમ્યાન એ રીતરિવાજ કેવા હતા એ જાણવા માટે એ સમયનાં બે અપ્રસિદ્ધ પુસ્તક ઉપયોગી નીવડે છે, વળી એ પહેલાંનું એક અપ્રસિદ્ધ પુસ્તક મરાઠાકાલનું હેઈ બ્રિટિશ-કાલના આરંભ પહેલાના નજીકના સમયનું બયાન આપે છે, એને પણ આ કાલના મુસ્લિમ સમાજના નિરૂપણ માટે લક્ષમાં લઈએ તે ગેરવાજબી નહિ ગણાય. અમદાવાદની હઝરત પીર મુહમદશાહ લાઈબ્રેરીમાં એક ઉદ્ હસ્તપ્રત “ જિદુઇ મુવી નામના પુસ્તકની છે. મરાઠા કાલ દરમ્યાન હિ.સ. ૧૧૮૨ (ઈ.સ. ૧૭૬૮-૬૯)માં યકીને લખેલ આ “મસનવીમાં ૬૦૦ શેર છે. એની નકલ હિ.સ. ૧૨૧૪ (ઈ.સ. ૧૭૯૦-૧૮૦૦) માં થઈ છે. આ તેમજ હવે પછી જેમને ઉલ્લેખ થશે એ બંને હસ્તપ્રતો કાવ્યમાં, અને જિઉં (ઈરલામી કાનૂન ) ઉપર છે, પણ એમાં મુસ્લિમ સમાજ અંગેની અદ્દભુત માહિતી મળે છે. યકીનની દૃષ્ટિએ મુસ્લિમ સમાજમાં પેઠેલા સડા માટે સ્ત્રીઓ અને હિંદુઓને પ્રભાવ જવાબદાર છે. એ લખે છે કે સ્ત્રીઓ બ્રાહ્મણે અને શ્રાવકે પાસે ભવિષ્ય જાણવા જાય છે, શાદી વખતે જલવા(સુખદર્શન)ને આગ્રહ રાખે છે, કઈ મરે છે તે હિંદુઓની જેમ ફૂટે છે. ઝિયારત (મૃત્યુ પછી ત્રીજા દિવસની ક્રિયા) માટે ભાથાં તૈયાર કરે છે, એમને બિરયાન પુલાવ અને ખીર ખાવાને શાખ છે. લેકે નથી પહોંચી શક્તા તે પૈસા વ્યાજે લાવે છે અને વ્યાજે પૈસા નથી મળતા તે ઘર વેચી મારે છે. રાતે કિસ્સા (કથા-વાર્તા) વંચાવે છે, રેખતા (ગુજરી ભાષાના ગીત) ગવાય છે, ઢોલ વગાડાય છે અને આખી રાત હુક્કો અને ભાંગમાં લેકે વિતાવી દે છે. લેકામાં શરાબ, તંબાકુ અને ભાંગને રિવાજ વધી ગયેલ છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ સિામાજિક સ્થિતિ ૨૪૨ સ્ત્રીઓ હિંદુઓની જેમ સતમાસો (સતવાસસીમંત સંસ્કાર) કરે છે, મેળામાં નાળિયેર મૂકે છે. સ્ત્રીઓએ “સહનકની પ્રથા શરૂ કરી છે. એમની માન્યતા પ્રમાણે “સહનકનું ભજન કોઈ પુરુષ જમી શકે નહીં, બલકે કોઈને પડછાયે પણ એની ઉપર ન પડવો જોઈએ, એ વખતે એક છોકરાની હાજરી પણ ચલાવી લેવા તૈયાર નથી. સ્ત્રીઓએ મહેંદીની પ્રથા કાઢી છે. દીવાબત્તી કરી સંતાન–પ્રાપ્તિ માટે અને ધન દેલત માટે બાધા રાખે છે. મહેંદી રાખેલી લાકડાની વસ્તુ ઉપર મોગરાના હાર ચડાવે છે, ફળ નાળિયેર વગેરે લટકાવે છે, અને સજદા (નમાઝ પઢતા ઘૂંટણિયે પડવાની ક્રિયા) કરે છે. - સ્ત્રીઓએ જ કુંડ ભરવાની પ્રથા શરૂ કરી છે. કેટલીક સ્ત્રીઓ પુત્ર ન મરે એટલા માટે કાનમાં વાળી પહેરે છે, કેટલીક દેરામાં ભૂતને પૂજવા જાય છે. કેટલીક પિતાના પુત્રનું નામ ચેટીપીર રાખે છે. કેટલીક લેંડો દસાને ઉપવાસ કરે છે અને કેટલીક શેતાનની માતાની બાધા રાખે છે. સ્ત્રીઓએ કુંજ (ખૂણો) ભરવાની, મંડવા(માંડવો)ની અને રતિજોગાની રસમ શરૂ કરી છે. મંડવાને નાડા બાંધે છે અને પિતાની મનોકામના પૂરી કરવા અપેક્ષા રાખે છે. એને નાળિયેર બાંધી નાળિયેરને પાણીમાં વહેતું મૂકવાની રસમ કરે છે. લેકે તાડી પીને સંદલ (ચંદન) ઘસે છે અને પછી એ સંદલ મંડને ચેડે છે. અંતે ઓઢણુઓ ઓઢાડે છે. ફૂલના કૂડા ઉપર હાર બાંધવામાં આવે છે. લેકે રતિજોગામાં પખાવજ (પખવાજ) બજાવે છે, માજન (ચાટણ) ચાખે છે અને રાગમાલા ગાય છે. આ નિર્લજજ સ્ત્રીઓ એમ માને છે કે હઝરત મુહમ્મદ(ર.અ.વ.)ની સુપુત્રી હઝરતે ફાતિમા(ર.ત.અ.)એ પણ રતિગાની રસમ કરી હતી. ઢોલની રસમ વગર તે જાણે લગ્ન શક્ય જ નથી. સામાન્ય માનવીની વાત તે જવા દે, કાઝી મુફતી અને મશાયખ જેવા લેકે પણ એમાં માને છે. બાળક જન્મે તે પખાવજ ઢેલ અને મિઝમાર (વાંસળી) વગાડનારા પહોંચી જાય છે, કે એમને દેશાલા (શાલ) અને કિંમતી વસ્તુઓ વળતર–રૂપે આપે છે. આ ન હોય તે છીંટના થાનની પાઘડીઓ આપે છે. ડોમનીઓ(નાચનારીઓ) નચાવે છે. મેહરમના તાજિયાની વિરુદ્ધ યકીન લખે છે કે મૂર્તિની જેમ તાબૂત બનાવી એને વાંકાં વળીને લેકે સલામ કરે છે, એમાં શ્રદ્ધા રાખે છે, મન્નત માને છે, Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ છે. બ્રિટિશ કાર તાબૂતને પંખ નાખે છે, લેકે આગના અલાવા (અંગારા) ઉપર કૂદે છે, બલમ અને સેફ પટ્ટી ઝારે છે, એમાં લાકડાં બાળી હેળીની જેમ એની આસપાસ નાચે છે, એકબીજાને જોઈને કુટે છે, વસે ફાડે છે, રામજણુઓને બોલાવાય છે, મરસિયા ગવાય છે, મીઠાઈ દૂધ પેંડા અને પતાસાં વહેંચાય છે, સમોસા બરફી ખાજા મગાવી લેકે જાણે પિકનિક કરે છે. આ સ્વાદિષ્ટ વાનગીઓમાં નિર્ધન લેકેને ભાગ લેતા નથી. અંતે તાબૂતને લાઠીઓ મારી ડુબાડે છે. આ રસમ યકીનના કહેવા પ્રમાણે સુન્ની કે શિયા કેઈને શેભે એવી નથી. આ ઉપરાંત લેને જાદુ શીખવાને અને મેલી વિદ્યા જાણવાને શોખ હતે. કેટલીક સ્ત્રીઓ પિતાના શરીર ઉપર ભૂત પ્રેતને વળગાડી માથું ધુણતી અને ભવિષ્યની વાત જાણવા કે એમને ઘેરી વળતા. fહે મારા નામનું એક બીજું હસ્તલિખિત કાવ્ય છે, જેને લેખક ઈરફાન છે. આ ચોપડી અમદાવાદમાં હિ. સ૧૨૪૧ (ઈ.સ. ૧૮૨૫-૨૬)માં કાલુપુર પાંચપટીમાં કાઝીઅલી માટે લખાઈ છે. ઇરફાન કહે છે કે ખોટી રીતે એમ માને છે કે મડદાને નવડાવવાનું પાણી ઘરમાંથી ન આપવું, બહારથી ભરાવવું. કારણ જે વાસણમાં મડદાને નવડાવવાનું પાણી ભરાય તે નકામું થઈ જાય છે. જે લુંગી મડદાનાં અંગોને ઢાંકવા વપરાય તેને ફરી કઈ ઉપગ ન કરી શકે. કેટલાંક શહેરના લેકે મડદાને ઓઢાડવા સફેદ લુંગીને કઈ રંગમાં રંગે છે. કારણ કે રંગીન લુંગી સફેદ કરતાં અંગો ઢાંકવાનું કામ વધારે સારી રીતે કરે છે, જે અનુકરણીય છે. ઇરફાન કહે છે: મૃત્યુના ત્રીજા દિવસે મહેમાની મિજબાની) કરવાને બદલે મરનારના સંબંધીઓ અને પાડોશીને એમને ત્યાં પોતાના ઘરે રાંધેલ મેકલે એ હિતાવહ છે. ઈરફાન કહે છે કે માતમ કરે છે, વસ્ત્રો પાડે છે, છાતી ફુટે છે, જાંધા ઉપર જોરથી હાથ મારે છે, મહિનાઓ સુધી શેક પાળે છે, ઘરમાં રાંધવા માટે અગ્નિ નથી સળગાવતા, મયત(શબ)થી ડરે છે, મડદાને જેની ઉપર નવડાવવામાં આવ્યું હોય તેને સ્પર્શતાં પણ ડરે છે. લેકે મંગળવારના મતને અશુભ ગણે છે, સફરના મહિનાને અશુભ ગણે છે, મૃત્યુ પછી ઓછામાં ઓછા ૪૦ દિવસ સુધી કોઈનાં પુનર્લગ્ન નથી કરતા. લે કે એમ માનતા હતા કે જે પીરની મન્નત પૂરી નહીં કરીએ તે એ કે અમને નુકસાન પહોંચાડશે. બાધાઓ કંઈક આ પ્રમાણે રાખતા : “હે પીર, હું Page #276 -------------------------------------------------------------------------- ________________ -સામાજિક સ્થિતિ ૨૪૫ મારી મુરાદ પૂરી થશે તો નગારું અને બકરે લાવી દરગાહના ચાકરોને ખુશ કરીશ; સોનું ચાંદી દૂધ અને તેલ લાવીશ. જો તમે મને સંતાન આપશો તો હું એના માથા ઉપર વાળ રાખીશ, લાંબા કરાવીશ અને હજામત નહીં કરાવું. ફદાલી(તબલચી)ને લાવીશ, બાળકના પગમાં બેડી અને કાનમાં વાળી નાખીશ અને આપની દરગાહની સીડીને હું મારા વાળને ઝાડુ તરીકે ઉપયોગ કરી સાફ કરીશ'. લેકે મરનારને ત્રીજે ચોથે બરસી જુમેરા વગેરે કરે છે. એ દિવસે નાન બાકરખાની કલેજ ખીર પૂરી જલેબી લાડુની કળીઓ વગેરે ખાય છે અને વહેંચે છે. લેકે દર વર્ષે અનેક નાના મોટા પીર ઓલિયાને ઉર્સ કરતા હતા. કવિ કહે છે: આ ઉર્સની પ્રથા પણ ખૂબ પાછળથી મશાયખાએ શરૂ કરેલ છે અને એને હેતુ જુદો હતો. પણ તમે નગારા-નાચ કબર-પૂજા વગેરે કરે છે, ફૂલ સાકર ચડાવે છે, ભૂસૂ ભરી કપડાના ઘોડા તૈયાર કરી લટકાવે છે એ તે મૂર્તિપૂજા થઈ કહેવાય, કબરની તમે તવાફ પરિક્રમા) કરે છે, એની ઉપર પાણી વાર છે, હિંદુઓની જેમ મૂતિને બદલે તમે કબર સમક્ષ નાળિયેર લઈને જાઓ છે. પીરોના તબક (થાળ) અને મહેદીની પ્રથામાં મહેંદી બાળીને એની પાછળ ભોજન રાખવામાં આવતું તે અજુગતું છે. પીરોના નામની વાળી અને હાંસડીઓ. જેવી વસ્તુઓ ન પહેરો.” લેકે નાવ કાઢે છે અને નદીએ જઈને ડુબાડે છે. ખિજૂર (અ.સ.) જેવા પયગંબર પાસે મુરાદ માગે છે. મોભ ઉપર નીલને દોરો બાંધી એની પૂજા કરે છે. લેકે હથેલી પીરના નામનો મર ખાય છે, રબજ સાલાર પીરના નામના ક્રિયાકાંડ કરે છે અને ભવિષ્ય જાણવા માટેના બિનઈસ્લામી પ્રયાસ કરે છે. મુસ્લિમો પણ હિંદુઓની જેમ મેહરમને બદલે ખાતાવહી કે વહી દિવાળીથી - શરૂ કરે છે, ચોપડાપૂજન કરે છે, દરવાજા ઉપર રામપટ્ટી બાંધે છે, દિવાળી માટે ઘરને રંગાવે છે કે ચૂને કરાવે છે, દૂધમાં સોના અને ચાંદીના સિક્કા ધુએ છે, આતશબાજી કરતા, દીવાલ ઉપર દેરા બાંધતા, ચોપડાઓ ઉપર ટીલે કરતા, તેમજ વેવાઈને દિવાળીની મૂર્તિઓ મોકલે છે. ઇરફાનના મંતવ્ય પ્રમાણે આ હિંદુ ગુમાસ્તાઓને પ્રભાવ છે. મોહર્રમ મહિનામાં લેકે નાનાં બાળકને લીલા રંગનાં વસ્ત્રો પહેરાવતા, ગળામાં નાડા પહેરાવતા, જે લગભગ જનઈ જેવા જ હતા. રેવડીઓ વહેંચતા -અને એ બાળકને ઈમામ હુસેનને ફકીર કહેતા, એ બાળક મહેલામાં જઈને Page #277 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ભીખ માગી અમુક દિવસેા સુધી જમતા હતા. ઇરફાન કહે મુસ્લિમાએ હિંદુએના પ્રભાવ હેઠળ અપનાવી છે. બ્રિટિશ કા : આ બધી પ્રથાએ ઇરફાન એક શેરમાં કહે છે કે મેાહરમની આવી બધી બિદઅતા (નવી બાબતા) ને માત્ર ત્રણસેા વર્ષથી શરૂ થયાં છે; જો કઈ વિદ્વત્તાના દાવા કરતા હાય તા કાઈ. આધારભૂત ગ્રંથને હવાલા આપી મારી વાતનું ખંડન કરે. સફર મહિનાના અંતિમ બુધવારે લેાકેા તળીને ખાવામાં માનતા હતા. આ પ્રથા આજે પણ ચાલુ છે, પણ એછી થઈ ગઈ છે અને હવે કદાચ બંધ થઈ જશે. છેવટે ઇરફાને એક શેર લખ્યા છે તેમાં બધું આવી જાય છે હર કૈામ કી હર મુલક કી હૈ બિદઅતાં જુદી, હર શહેર કી હર બસ્તી કી હૈ બિદઅતાં જુદી.’ દરેક કામ, દરેક પ્રદેશ,દરેક શહેર અને દરેક વસ્તીના ધર્માંથી વિરુદ્ધના રીત-રિવાજો જુદા જુદા છે. પુરુષોને શરીઅતે દાઢી રાખવાના આદેશ આપ્યા છે એના બદલે મુસ્લિમ પુરુષા દાઢી સાફ કરાવે છે અને હિંદુ-રાજપૂતાની જેમ મૂછેા રાખે છે. એને વળ આપે છે અને એમ કરવામાં ગ લે છે. હિ, સ. ૧૨૫૧ (ઈ. સ. ૧૮૩૫-૩૬) માં અબ્દુલ કરીમ નામના એક કવિએ પીરાનપાટણ(અણુહિલવાડ પાટણ)માં ‘મુફ્તાસજ મસાજ' નામના ગ્રંથ કાવ્યમાં લખ્યા છે તે પણ હજી હસ્તલિખિત સ્વરૂપમાં જ છે. અબ્દુલ કરીમને મુસ્લિમ સ્ત્રીએ સામે સખત વાંધા છે. એમણે વિચિત્ર પ્રકારની શિક (બહુતત્ત્વવાદ) બિદઅત અને કુ(કાર)ના રિવાજો ઇસ્લામમાં પ્રચલિત કર્યા છે. કેટલીક સ્ત્રીઓ, એમના કહેવા પ્રમાણે, અનેક પ્રકારના બિનઇસ્લામી ઉપવાસ કરે છે; જેમ કે ખીખીને! ઉપવાસ, નીલી સૈયદને ઉપવાસ, કલબલને ઉપવાસ વગેરે, ઇસ્લામની દૃષ્ટિએ મનુષ્યના લાભાલાભ માત્ર ખુદાના હાથની વાત છે, પણ આજે લેાકેા પીર એલિયાને લાભાલાભ માટે સમ` ગણુતા થઈ ગયા છે. લોકો વિચિત્ર પ્રકારની ખાધાએ પૂરી કરવા જુદા જુદા પીરાની કખરા ઉપર જાય છે;. જેમ કે હે પીર, જો તમે મારા આ પુત્ર જીવતા રાખશે તે અમે ચાદર અને શીરે ચડાવીશું,' કાઈ ફૂલ છિલ્લા (કરડા) અને ચડાવા ચડાવે છે. અબ્દુલ કરીમ કહે છે કે અહી” જલવારાનીની એક કબર લેકેએ તૈયાર કરી છે અને લેકે એમ માને છે કે લગ્ન પછી નવશાહ અને દુલ્હન એ કબ્બરના સાત ફેરા ન કરે ત્યાં સુધી Page #278 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ ૧૭. લગ્નસંબંધ પવિત્ર ન ગણાય. લક્રેએ એક પીરનું નામ ચોટીપીર' રાખ્યું છે. લેકે શુકન-અપશુકનમાં માનતા થઈ ગયા છે. કેટલાક છેકરાનું નાક એ માટે વીંધાવે છે કે એ જીવતા રહે. કેટલાક લેાકેા સતાનાને લઈને બ્રાહ્મણા અને શ્રાવકા પાસે ફૂંક મરાવવા જાય છે કે એ જીવતા રહે. શીતળા નીકળે તેા મુસ્લિમા પણ માતાની પૂજ કરે છે. આમ ગુજરાતના મુસ્લિમ સમાજમાં અગાઉના કાલની જેમ બ્રિટિશકાલના આરંભમાં પણ હિંદુસમાજના રીત–રિવાજોની કેટલીક અસર પ્રવર્તીતી હતી. ૩, પારસી સમાજ ૧૮ મી સદી અને ૧૯ મી સદીના આરંભકાલ ગુજરાતના અને ખાસ કરીને સુરતના પારસીએ માટે સમૃદ્ધિને સમય હતેા. ઈ.સ. ૧૮૩૭ની સુરતની આગ પછી ઘણાખરા પારસીએ સુરત છેાડી મુંબઈ જઈ વસ્યા. વલસાડમાં વસતા પારસી ધરમપુર અને વાંસદાનાં કેટલાંક ગામેામાં ખેતી કરતા અને દારૂનાં પીઠાં ચલાવતા. અમદાવાદ અને ખ`ભાતમાં પારસીઓની વસ્તી ખૂબ જૂજ હતી. નવસારીમાં પારસી દેસાઈ કુટુબેામાં ઘણા જમીનદારા હતા. સુરતના ગરીબ પારસીએ વણાટકામ, નાના પાયા પર ખેતી અને દારૂ વેચવાના વ્યવસાય કરતા. ૨૭ એકંદરે આ સમય દરમ્યાન ગુજરાતમાં પારસીએ જમીનદારા, વેપારીએ અને સરકારી તેમજ રેલવેના કાન્ટ્રાકટરા હતા, વકીલા એન્જિનિયર અને ડાકટરોના ઉચ્ચ હેાદ્દા ધરાવતા. ગ્રામ્ય પારસીએ ખૂબ જુસ્સાદાર અને તાકાતવાન હતા. દસ્તૂર કુટુંબની કેટલીક પારસી સ્ત્રીએ કશ્તી વણવાનું કામ પણ કરતી અને એમાંથી પૈસા કમાતી.. આ સમયના પારસીએના રહેણીકરણી પેાશાક વગેરે ગુજરાતીએ જેવાં છે. સ્ત્રી ઉચ્ચ વર્ષોંની હિંદુ સ્ત્રીએ જેવી ગુજરાતી સાડી પહેરતી. પુરુષોં માથે ટાપી પહેરતા. સમૃદ્ધ પારસીએનાં પાશાક અને ઘરેણાં ત્યારે રૂ. ૪૫૦ થી રૂ ૨,૦૦૦ સુધીની કિંમતનાં, મધ્યમ વર્ગના પારસીઓનાં રૂ. ૧૨૦ થી ૨૭૦ સુધીની. કિંમતનાં અને ગરીબ પારસીનાં શ. ૩૦ થી રૂ. ૩૫ ની કિંમતનાં થતાં.૨૮ પારસીઓની ભાષા ગુજરાતી હતી; જો કે અહીંના મોટા ભાગના પારસીએ હિંદુસ્તાની ખેાલી શકતા. અમદાવાદ અને મુંબઈના પારસી જુવાને અંગ્રેજી પણ શીખતા. સુરતમાંની પારસી જરથ્રુસ્રી મદરેસા અને નવસારીમાંની તાતા મદરેસા પારસી ધર્માંપુસ્તાની ભાષા શીખવવા સ્થપાઈ હતી. મેાટા ભાગના પારસી જુવાને મુંબઈ યુનિવર્સિટીની ઉચ્ચ પરીક્ષા માટે પર્શિયન ભાષા પસંદ કરતા. ગરીબ અને મધ્યમ વંની પારસી સ્ત્રીઓનું શિક્ષણ પ્રાથમિક કક્ષાનું હતું. તે Page #279 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કોલ ગુજરાતીમાં લખી વાંચી શકતી. ધનિક કુટુંબની સ્ત્રીઓમાં જ ઉચ્ચ શિક્ષણ પ્રચલિત હતું.ર૯ २४८ ૧૮૫૩ માં સર જમશેદજીએ નવસારીમાં પહેલવહેલી છેાકરીઆની નિશાળ શરૂ કરી. આરંભમાં માબાપાએ આ સુધારા તરફ આંચકા અનુભવ્યા અને અણુગમા બતાવ્યા. એટલે સુધી કે એક છેકરી લખવા-વાંચવાની કેળવણી લઈ ઘેર એઠી; એના કુટુંબમાં જુવાનનું મૃત્યુ થયુ. ત્યારે વૃદ્ધ સ્ત્રીઓને કેળવણીનેા વહેમ થયેા.૩૦ પારસીઓમાં કેળવણી પ્રત્યે આટલા બધા વહેમ અને સૂગ હતાં. ૧૮૫૭ માં ખીજી એક પારસી સ્ત્રી–કેળવણીની શાળા સ્થપાઈ, જેને ૧૮૭૨ માં બાઈ નવાજબાઈ તાતા નવસારી જરયેાસ્ત્રી છેાકરીઓની નિશાળ' એવું નામ અપાયું. એમાં છેકરીઓને લખવા વાંચવા ભરવા ગૂંથવા રાંધવા ગાવા સીવવા વગેરે દરેક પ્રકારની તાલીમ અપાતી. અંગ્રેજી કેળવણી પણુ અપાતી. ૧ ૧૮૯૬ માં હિંદુ અને પારસી સ્ત્રીઓએ ‘સ્ત્રીસમાજ' નામની મંડળી સ્થાપી, જેમાં સ્ત્રીએ જ પ્રમુખ અને મૅનેજરા હતી. આમ આ સમયે સ્ત્રીએ જાહેર ક્ષેત્રમાં વધુ આવવા લાગી,૩૨ પારસીઓનાં મકાન શહેરામાં મેટાં, એકમે માળવાળાં અને ઈંટરી હતાં. ગામડાંના પારસીનાં ધર માટીની દીવાલાવાળાં હતાં. ધનિક પારસીના ઘરમાં રૂ. ૨,૦૦૦ થી રૂ. ૩,૦૦૦ ની કિંમતનુ ફર્નીિચર, મધ્યમ વર્ગોના ઘરમાં રૂ. ૧૦૦ થી ૫૦૦ નુ અને ગરીબ ઘરમાં રૂ. ૧૦ થી રૂ. ૨૦ સુધીની કિંમતનુ ફર્નિચર જોવા મળતુ.૩૩ પારસીઓના મકાનનેા પાયા ખાદાય ત્યારે એક ત્રાંબાની પેટીમાં પચરત્ન, સેાપારી, હળદર, તાજુ લીલુ ઘાસ, કંકુ, ધાણા અને ગાળ મૂકી, એ પેટી ખાડામાં મૂકવામાં આવતી અને એની પર બાંધકામ કરવામાં આવતું. કપરું અને ગેાળ વહેંચવામાં આવતાં. પ્રથમ બારણુ બેસાડતી વખતે ‘અહુરમÆ મદદ કરા' એવું વાકથ ખારા પર લાલ રંગથી લખવામાં આવતું. બારણાના ઉપરના ભાગમાં શિપયા ફૂલ અને નાળિયેર લટકાવવામાં આવતાં. મેાભ ભરતી વખતે નિકા ચાંદીના એક સિળયા ભરાવતા. મકાનનું બાંધકામ પૂરું થતાં મુખ્ય દ્વાર પર હળદર—કંકુ લગાવી ફૂલેનેા હાર લટકાવાતા. પુરાહિત વિધિ કરતે. કૂવા ખાદાવતી વખતે પણ પાણીના દેવ ‘અવાન અઈસૂર'ની પ્રાથનાઓ થતી.૩૪ ઉચ્ચ અને મધ્યમ વર્ગના પારસીએ ત્રણ વાર ભાજન લેતા, જેમાં સવારે ચા, ઘઉંની બનાવટ જેમાં ઇંડા માખણ ભારે દાળ ભાત માછલી માંસ અથાણાં, સાંજે રીટી માંસ માછલી ફળ શાકભાજી અને ભાજનને અંતે દારૂ લેતા. Page #280 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ ૨૯ - ગરીબ પારસીઓના ખેરાકમાં જુવારના રોટલા ભાત દહીં અને શાક હતાં. ધનિક (કે વ્યક્તિના બનેલા) કુટુંબને ભોજનને માસિક ખર્ચ રૂ. ૮૫, મધ્યમ વર્ગનાને રૂ. ૫૦ અને ગરીબનાને રૂ. ૧૦થી ૨૦ ને હતે. ભજનસમારંભમાં પતરાળામાં ભેજન પીરસાતું. ધનિકે ખુરશી–ટેબલ પર જમણ આપતા.૩૫ પારસીઓ નિત્યક્રમમાં વહેલા ઊઠી પ્રાર્થના કરતા. ગોમૂત્ર મોં પર લગાડી પાણીથી મેં જોઈ નાખતા. સવારે સ્ત્રીઓ આંગણામાં સાથિયા પૂરતી. પાંચમા વર્ષે છોકરાને પ્રાથમિક શાળામાં મૂકવામાં આવતો. છોકરીને છઠ્ઠા વર્ષે મહિલાશાળામાં મૂકવામાં આવતી, જ્યાં એને ગુજરાતી બારાખડી તથા “ઝંદ અવેસ્તાને અમુક ભાગ શીખવવામાં આવતે અને દસ્તૂર કુટુંબની હોય તે ઊન વણુતાં પણ શીખવવામાં આવતું. કેટલીક છોકરીઓ ઉચ્ચ કેળવણી મેળવતી. દસથી ૧૫ વર્ષની નાની ઉંમરે લગ્ન થતાં. લગ્નમાં ગ્રામીણ પારસીઓમાં જન્માક્ષર મેળવવાની પ્રથા પણ જોવા મળતી. કેટલાક પારસીઓમાં બાળકના જન્મ પહેલાં બે ભિન્ન કુટુંબની સગર્ભા સ્ત્રીઓ એકબીજાને વિજાતીય બાળક જન્મે તે લગ્નસંબંધથી બંધાશે એવું વચન આપતી. હિંદુઓમાં જેમ છોકરા-છોકરીનાં લગ્ન નાની * ઉંમરે થતાં તેમ પારસીઓએ પણ આ રિવાજ અપનાવ્યો હતો. એમના ધર્મ કાનૂન અનુસાર પંદર વર્ષ પહેલાં છોકરીનાં લગ્ન થતાં. કવચિત બાળલગ્નનાં ઉદાહરણ પણ મળે છે. પારસી દૈનિકમાં બાળલગ્નવિધી ઊહાપોહ થયો હતો. લગ્નવિધિ પણ જે પહેલાં બે દિવસ લાંબો ચાલતો હતો તે ટૂંકાવી એક જ દિવસમાં બધા વિધિ પતાવવાને સુધારે દાખલ કરવામાં આવ્યા. . કેટલાક પારસીઓએ લગ્નના રીતરિવાજો તથા પહેરામણીનું બેડદ ખર્ચ દૂર કરવાના સુધારા કર્યા હતા.૩૭ ૧૮૬૫ સુધી ગુજરાતના બધા ભાગમાં અને ગાયકવાડી રાજ્યમાં અંજુમન કે પારસી પંચાયતે સામાજિક અને ધાર્મિક વિવાદ પતાવતી. આ અંજુમન ગરીબ પારસીઓને અનાજ કપડાં પૂરાં પાડવાનું, પારસી શાળાઓના નિભાવનું, વાર્ષિક ઉજાણીઓ તેમજ અગિયારીઓ અને દેખમાઓની દેખરેખ રાખવાનું વગેરે કાર્યો કરતી.૩૮ ધર્મ અને પારસી રિવાજ અનુસાર બહુપત્નીત્વ માન્ય નહેતું, છતાં ઘણું પારસીઓ એને ભંગ કરતા. પતિ કે પત્નીના મૃત્યુ બાદ પુનર્લગ્ન થઈ શકતું.૩૯ ૧૮૬૫ માં પારસી લગ્ન અને લગ્નવિચ્છેદ ધારે (The Parsi Marriage and Divorce Act) બહાર પડ્યો તેમાં બહુપત્નીત્વને ગેરકાનૂની ઠરાવવામાં આવ્યું, Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫ . ટિશ કાશ આ કાયદા અનુસાર જે પ્રથમ પત્ની સાથે છૂટાછેડા લીધા સિવાય પુરુષ બીજી વાર લગ્ન કરે તે એને સાત વર્ષની જેલની સજા થતી. સાત વર્ષ સુધી પતિ કે પત્ની એક સ્થળે સાથે ન રહેતાં હોય તે એવાં લગ્ન રદ થઈ શકતાં.. પતિ કે પત્ની વ્યભિચારી હોય અથવા બંનેની જિંદગી જોખમમાં હોય તે લગ્નવિરછેદ થઈ શકતે. પતિએ ૧૬ અને પત્નીએ ૧૪ વર્ષની ઉંમર પૂરી ન કરી હોય ત્યાંસુધી લગ્નવિષયક કોઈ પણ પ્રકારના ઝઘડા કેર્ટમાં લઈ જઈ શકાતા નહીં. કોર્ટમાં ન્યાયાધીશની સાથે સરકારે નિયુક્ત કરેલા પારસી પ્રતિનિધિઓ પણ બેસતા.૪૦ ૧૮૬૫ માં પારસી વારસાહક ધારે (The Parsi succession Act) પસાર કરવામાં આવ્યું. આ કાયદા અનુસાર વસિયતનામું કરીને મૃત્યુ પામેલ પુરુષની મિલક્ત એની વિધવા અને બાળકો વચ્ચે વહેંચાય, જેમાં દરેક પુત્રને માતા કરતાં બમણ અને વિધવા માતાને દરેક પુત્રી કરતાં બમણે ભાગ મળે. જે પારસી સ્ત્રી પતિ પહેલાં મૃત્યુ પામે તે એના વિધુરને એણે વસિયતનામું કરેલ મિલકતમાં બાળકો કરતાં બમણો ભાગ મળે. પારસી પુરુષ મૃત્યુ પામે અને પાછળ વિધવા ન હોય તે દરેક પુત્રને પુત્રી કરતાં ચાર ગણે ભાગ મળે. પારસી વિધવા જો મૃત્યુ પામે તે એની મિલકત દરેક બાળકમાં સરખા ભાગે વહેંચાય.૪૧ આ સમય દરમ્યાન પારસીઓમાં સુધારકવૃત્તિ જાગી. પારસી પંચાયત ૧૮૨૩માં મુંબઈમાં દાદાભાઈ નવસરવાનજી શેઠની અગિયારીમાં ભરાયેલી જાહેર, સભામાં પારસીઓમાં જે કેટલાક કુરિવાજમાંથી ઊભી થતી સામાજિક બદીઓ હતી તેને દૂર કરવા અમુક નિયમો ઘડ્યા. એમાં પારસી પુરોહિતે વિના નિમં. ત્રણ આરોદાદ(ભેટસોગાદ) લેવા જવું નહિ અને કઈ પારસી ગૃહસ્થ નિમંત્રણ વિનાના કેઈ પુરોહિતને ભેટ આપવી નહિ. કઈ પણ પારસીને મૃત્યુ બાદ દરેક મહિનાના ચોથા દસમા અને ત્રીસમા દિવસે, પહેલા વર્ષે અને પછી દરેક વર્ષે મૃત્યુતિથિ વખતે થતા ભોજન સમારંભે બંધ કરવા. મૃત્યુ બાદ રવા-ફૂટવાને રિવાજ બંધ કરાવ્યો. જે કઈ આ નિયમોનો ભંગ કરે તેને નાના-મોટા દંડ થતા જોકે આ નિયમો બહુ અમલમાં આવ્યા નહિ. કારણ કે ધનિકે ગુનામાંથી બચી જતા અને ગરીબને દંડ ભોગવવું પડત.૪૨ ગરીબ પારસીઓને મફત કેળવણી આપવા માટે ધનિક પારસીઓએ ખૂબ જહેમત ઉઠાવી હતી. ઉઠમણુની ક્રિયામાં કેટલાક પારસીઓ મૃત વ્યક્તિની પાછળ આંધળા-લૂલા પારસીઓની સેવાના ફંડમાં વાપરવા ન આપતા.૪૩ Page #282 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ ૨૫૧, આ સમયના કેટલાક ગુજરાતી પારસીઓએ ઘણું લેકેપગી કાર્ય કર્યા, જેમાં નવસારીના જમશેદજી જીજીભાઈ (ઈ.સ. ૧૭૮૩-૧૮૫૯) નું નામ વિખ્યાત, છે. એમણે શાળાએ તળાવે ધર્મશાળાઓ કુવા ફુવારા રસ્તા વગેરે બંધાવ્યાં. એમણે માત્ર પારસીઓને જ નહિ, પણ બધી કોમોને દાન આપ્યાં. ૧૮૫૪માં, એમણે નવસારીના ગરીબ લેકે પર સરકાર તરફથી દર સાલ રૂ. ૭૧૪ અને ૭ આનાની ખંડણું લેવાતી તે માફ કરાવી. એના બદલામાં ગાયકવાડ સરકારના અહીંના પ્રતિનિધિ ગેપાલરાવ મરાલ મારફતે રૂ. ૧૧,૯૦૭ અને ૪ આના પિતાના તરફથી ભર્યા ૪૪ ૧૮૪૨ માં સમ્રાજ્ઞી વિકટેરિયા તરફથી “સરનો ખિતાબ એમને મળ્યો, જે મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. દેશભક્તિ માટે બ્રિટિશ સરકાર તરફથી ચંદ્રક મળ્યો.જ૫ ભારતના પ્રથમ બેરોનેટ થનાર પણ તેઓ હતા.૪૬: ૧૮૨૨ માં સુરતની “મહાજગત રેલ વખતે પારસી સમાજસેવક અરદેશર. ધનજીશાહે (કોટવાલે) ઘણાંની જિંદગી બચાવવા છ દિવસ અને રાત ખૂબ જહેમત ઉઠાવી અને ઠેકાણે ઠેકાણે મછવા મોકલી હજારો આદમીઓને ડૂબી જતા બચાવ્યા અને એમને બરાક પહેચતે કર્યો. એમની આ જહેમતની સ્તુતિમાં સુરતના ન્યાયાધીશ રોમરે એમને ખૂબ માન આપ્યું અને સુરતના એક જાણીતા શાયર હાફેજ દાઉદે કેટલાંક ફારસી બેત પણ જોડયાં.૪છે સુરતમાં ૧૮૩૭માં લાગેલી મોટી આગ વખતે પણ અરદેશર કેટવાળે ઘરબાર વિનાનાને તાત્કાલિક રાહત આપવાનું પરમાર્થ કાર્ય પણ કર્યું. એ જ વર્ષે આવેલી તાપીની રેલ વખતે પણ એમણે ખૂબ સેવા બજાવી.૪૮ આ રેલ વખતે સુરતના શેઠ રમસજી રુસ્તમજી વાલાનાં દીકરી અને શેઠ બહેરામજી . નવસરવાનજી ધાલાનાં પત્ની શ્રીમતી ડોસીબાઈએ પૂરમાં તણુતાં અનેક માણસને પિતાના ઘરનું છાપરું ઉતારી એના પર આશ્રય આપે અને આતમાં સપડાયેલા માછીમારોનાં કુટુંબોને મદદ કરી.૪૯ ૧૮૩૮ માં અરદેશર કેટવાળે જાફરઅલીખાનના સહકારથી વલંદાવાડમાં સુરત શહેરનું પહેલું પુસ્તકાલય શરૂ કરાવ્યું, જે પાછળથી ઍન્કસ લાયબ્રેરી સાથે જોડાઈ ગયું૫૦ ૧૮૬૨ માં ગુજરાતમાં પડેલા દુકાળ વખતે ખરશેદજી ફરદુનજી પારેખે રૂ.. ૮૦,૦૦૦ ની કિંમતના ચોખા અને રૂ. ૮૦,૦૦૦ રોકડા ગરીબોને વહેંચવા મોકલ્યા હતા. સુરતના રેલવે સ્ટેશન પાસે રૂ. ૨૫,૦૦૦ નું દાન આપી ધર્મશાળા અને પિતાની સ્મૃતિમાં રૂ. ૫૦,૦૦૦ નું દાન આપી ઔદ્યોગિક શાળા સ્થાપી.પ૧ ૧૮૬૪ માં સુરતમાં કોલેરા ફાટી નીકળતાં એમણે પારેખ રુગ્ણાલય માટે દાન. Page #283 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાઉ ૫૨ આપ્યું. એ જ વર્ષે કાવસજી જહાંગીરજી નામના ખીજા એક સગૃહસ્થે રૂ. ૭૧,૯૦૦ ના ખચે સિવિલ હૉસ્પિટલ ભધાવી સરકારને અપ કરી.૫૨ ૧૮૬૩ માં ‘સુરતમિત્ર’ નામનું સાપ્તાહિક શરૂ કરનાર દીનશા અરદેશર તાલિયારખાન હતા.૧૩ સુરતમાં દસ્તૂર ખુરશેદ લછાબ્રેરી અને શેઠ હારમસજી આદરજી દલાલ વાચનાલય ૧૮૬૭માં અસ્તિત્વમાં આવ્યાં. દસ્તૂર ખુરશેદજીએ ફાળા એકઠા કરી આ સંસ્થા ઊભી કરી હતી. એનું મૂળ નામ ‘રુસ્તમપુરા જરસ્થાસ્ત્રી પુસ્તકાલય' હતું. ૧૮૮૯ માં દસ્તૂરનું નામ આ સંસ્થા સાથે જોડાયુ. અને ૧૯૦૮ માં વકીલ એજનછ માણેકજી અંકલેસરિયાએ ફાળા એકઠા કરી આ સંસ્થાનું મકાન બંધાવ્યું. ૫૪ ૧૯૦૫ માં સુરતના શ્રી બહેરામજી પેસ્તનજીના નામે જાણીતા યુનાની તખીબની સ્મૃતિમાં એમના પુત્ર હકીમ બરજોરજી બહેરામજીએ બહેરામજી પેસ્તનજી ધર્માદા દવાખાનું' બંધાવવા રૂ. ૨૩,૩૦૦ નું દાન આપ્યું. ૧૫ ૧૯૦૭ માં વાખાનાનું મકાન બંધાવ્યું”. ૧૯૧૨ માં પારસા ‘એનેજ'ની સ્થાપના થઈ, જેના ગૃહપતિ શ્રી એરવદ એરચ ડાસાભાઈ દાણુ હતા.પ૬ ૧૮૫૬ માં નવસારીમાં પારસી મુસાફા માટે શેઠ કુંવરજી હેામરજી ભાભાનાં પત્ની ખાઈ નવાજખાઈએ એક ધર્મશાળા ખુલ્લી મુકાવી અને એ જ મકાનમાં એમનાં પુત્રી પીરાજબાઈએ એ જ વર્ષોંમાં એક કૂવા બધાવ્યા.પ૭ ૧૮૬૨ માં રુસ્તમજી જમશેદજી જીજીભાઈએ પિતાના પુણ્ય માટે રૂ. ૭૫,૦૦૦ નું દાન આપી વિકટારિયા ડિસ્પેન્સરી શરૂ કરાવી, એમણે ૧૮૬૩ ના સપ્ટેમ્બરમાં નવસારી અને એની આસપાસના તમામ પ્રદેશામાં માંધવારી હેાવાથી દરેક ગરીબ વ્યક્તિને ત્યાં પેાતાને ખેંચે. અનાજ પૂરું પાડયું.૫૮ ૧૮૬૮ માં કાવસજી સારાબજી ભેદવા રે સારાબ બાગ' અને નશરવાનજી ખરશેદજી કાંગાએ નશરવાન બાગ' નામે ખે ધમ શાળાઓ ખુલ્લી મૂકી. ૫૯ ધાર્મિક કેળવણી માટે શેઠ નશરવાનજી રતનજી તાતાએ ૧૮૮૪માં જંદ મદરેસા' સ્થાપી, જેમાં ક્રિયામાને, શુદ્ધ ઉચ્ચારણના •અને અવસ્તા પહેલવીના તરજૂમા તેમજ ફારસીના અભ્યાસ કરાવાતા.૧૦ અમદાવાદમાં સલાપસ માર્યાં ઉપર મુંબઈના શેઠ સારાબજી જમશેદજી જીજીભાઈએ પાતાનાં દીકરી ગૂલમાજીની સ્મૃતિમાં પારસી મુસાફરી માટે ઈ. સ. ૧૮૬૬ માં એક ધર્મશાળા બંધાવી હતી ને એ અમદાવાદની જરથેાસ્ત્રી અંજુમનને સુપરત કરી હતી. આ ધર્મશાળા સાબરમતી નદીમાં આવેલી ખીજી (પ્રાયઃ ૧૮૭૫ માં) રેલથી પડી ગઈ હતી. ત્યાર બાદ ૧૮૯૩ માં એ જ જગ્યાએ નવી ધર્મશાળા ખાનબહાદુર નવાજી પેસ્તનજી વકીલે પેાતાનાં પત્ની ચુબાઈના પુણ્ય માટે રૂ. ૨૫,૦૦૦ ના Page #284 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ ૨૫૭ ખચે` ખંધાવી અમદાવાદની અંજુમનને સુપરત કરી અને મરામત તથા ચાલુ ખર્ચી માટે રૂ. ૧૦,૦૦૦ રોકડા અમદાવાદની પારસી પંચાયતને આપ્યા.૧ શેઠે નવરાજી પેશતનજી વકીલ (ઈ.સ. ૧૮૪૦-૧૯૨૬) અમદાવાદના પારસીએમાં અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને દાનવીર હતા. અમદાવાદમાં કરાયેલ સર નવરાજી વકીલ આંખની હોસ્પિટલ, પારસી વૉ, મેનિટી વાડ,નવરેજી ડિસ્પેન્સરી, ગુજરાતી નસ ગ તાલીમ ક્રુડ, બહેરાં–મૂંગાંની શાળાને દાન, ગરીબ પારસી વિદ્યાથી કુંડ, અંધશાળા, જીમખાનું, નવરાજી હોલ વગેરેમાં એમનું નેધપાત્ર પ્રદાન છે. એમણે અમદાવાદમાં પારસી સમાજની ખૂબ સેવા કરી, એમની એ દાનવીરતાની કદરરૂપે અગ્રેજ સરકારે એમને ૧૮૮૮ માં ‘ખાન બહાદુર'ના ઇલ્કાબ આપ્યા હતા.૬૨ આમ આ સમયના ગુજરાતના પારસીઓએ પારસી કામના કલ્યાણ માટે દાન તથા પૂકાર્યો કરવા ઉપરાંત અહીંના સમાજજીવનમાં ભળી જઈ ગુજરાતના સાંસ્કૃતિક વિકાસમાં પણ નોંધપાત્ર ફાળા આપ્યા છે. ૪. ખ્રિસ્તી સમાજ બ્રિટિશકાલીન ગુજરાતને ખ્રિસ્તી સમાજ મુખ્યત્વે બે વિભાગેામાં વહે. ચાયેલા હતા : (૧) યુરાપના દેશમાંથી આવેલ પરદેશી ખ્રિસ્તીઓ અને (૨) અન્ય ધર્મી ત્યજીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હેાય તેવા ગુજરાતી ખ્રિસ્તીઓ. પરદેશી ખ્રિસ્તીઓ વહીવટીતંત્રમાં અથવા લશ્કરમાં કામ કરતા હતા. કેટલાક વેપાર કરતા. ગુજરાતી ખ્રિસ્તીએ એમને માનથી જોતા. ગુજરાતને ખ્રિસ્તી સમાજ માટે ભાગે ધર્માંતરિત સ્થાનિક ગુજરાતી લેાકેાનેા બનેલા હતા. મેટા ભાગના ગુજરાતી ખેાલતા હતા. ગુજરાતમાં એમની વસતી અમદાવાદ ખેડા આણુંદ કરમુસદ ગામડી સામરખા કાસાર ભાલેજ ખડાણા પારડા ખેારસદ જંબુસર ખભાત ભરૂચ અંકલેશ્વર સુરત મહેસાણા પાટણ સિદ્ધપુર પાલનપુર પ્રાંતીજ ડીસા પોરબંદર રાજકાટ ભાવનગર ધેાષા અને દેવાણુમાં આવેલી હતી. આ સમય દરમ્યાન જે ખ્રિસ્તી સમાજમાં ભળ્યા તેએ મૂળ હિંદુ અને મુસ્લિમ હતા. હિંદુઓમાં અમીન ક્રેાળી ભીલ કણુખી લેાહાણા મારવાડી રાજપૂત ગાસાઈ વણુકર વગેરે લેાકેા ધર્માંતર પામીને ખ્રિસ્તી સમાજમાં ભળ્યા હતા. ઈ.સ. ૧૯૦૦ માં એટલે કે વિ. સ. ૧૯૫૬ માં ગુજરાતમાં ભયંકર દુકાળ પડયો, જે ‘છપનિયા દુકાળ' તરીકે પ્રસિદ્ધ છે. આ સમયે ગુજરાતમાં ખ્રિસ્તી મિશનરીઓએ સદાવ્રતા ચલાવીને અનેક જિંદગી બચાવી લીધી હતી. એમની આ સેવાભાવી Page #285 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ ૫૪ પ્રવૃત્તિઓથી અનેક હિંદુઓએ ખ્રિસ્તીધમ" અંગીકાર કર્યો. આના પરિણામે ગુજરાતમાં ખ્રિસ્તીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારા થયા. ઈ. સ. ૧૮૯૯ માં એમની સખ્યા ૪,૩૨૧ હતી, જે ઈ.સ. ૧૯૦૩ માં ૫,૬૮૯ ની થઈ ગઇ.૬૩ ખ્રિસ્તી સમાજમાં પ્રવેશ કરનારને એમના મૂળ ધર્મ અને જ્ઞાતિના લોકો તરફથી ઘણી જ કનડગત વેઠવી પડતી. ઈ.સ. ૧૮૩૪ માં સુરતમાં સૌ પ્રથમ ખ્રિસ્તી થનાર ભાઈચંદ નરસૈદાસ જાતે કણુખી હતા. સુરતમાં તેઓ ભરતગૂંથણુની ફેકટરી ધરાવતા હતા. એમણે જયારે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા ત્યારે એમને એમના જ્ઞાતિજનો તરફથી ઘણી સતામણી વેઠવી પડી હતી. એમને જ્ઞાતિની બહાર મૂકવામાં આવ્યા.૪૬ એવી જ રીતે વડાદરા પાસે ગાયકવાડો ગામ સીસવાના મુખી દેશાઈભાઈ ખેાજીભાઈ ખ્રિસ્તી થયાની વાત એમનાં સાસરિયાંઓએ જાણી ત્યારે તેઓ દેશાઈભાઈની વિરુદ્ધ થયા હતા અને દેશાઈભાઈની ગેરહાજરીમાં એમનાં પત્ની અને એ સંતાનેાને વડાદરે પોતાની સાથે લઈ ગયા હતા. પાછળથી રેસિડેન્ટની દરમ્યાનગીરીથી તેઓ પોતાના પરિવારને પાછે મેળવી શકયા. ૫ મ ટમરી નામના ખ્રિસ્તી મિશનરીને ગુજરાતી શીખવનાર પોરબંદરના મુનશી અબ્દુલ રહેમાન જ્યારે ખ્રિસ્તી સમાજમાં ભળ્યા ત્યારે મુસલમાન તથા હિંદુએ—ખાસ કરીને ખવાસે અને રાજપૂતા—એમની વિરુદ્ધ થયા હતા. ૬ આમ ખ્રિસ્તી સમાજમાં ભળનારને એમના મૂળ સમાજના લોકો તરફથી ઘણી સતામણી વેઠવી પડતી. શરૂઆતમાં તા એમને ગામના સાર્વજનિક કૂવા વાવ તળાવ કે હવાડાના ઉપયોગ કરવા દેવાતા નિહ. “સુથાર દરજી લુહાર મેાચી કે હજામની સેવાથી પણ એમને વ ંચિત રાખવામાં આવતા. શરૂઆતમાં ધર્માંતરને પરિણામે હિંદુઓની જ્ઞાતિપ્રથા ગુજરાતી ખ્રિસ્તીઆમાં પણ પ્રવેશી. આવા ધર્માંતરિત ખ્રિસ્તીને જ્ઞાતિનું વળગણ યથાવત્ વળગી રહ્યું, આથી શરૂઆતમાં ખ્રિસ્તી સમાજમાં ઉચ્ચ-નીચની ભાવના કંઈક અંશે રહી હતી; જો કે પ્રોટેસ્ટન્ટ મિશનરીએએ ખ્રિસ્તી સમાજમાં જ્ઞાતિના અસ્તિત્વને વિરાધ કર્યાં હતા.૧૯ નીચલી વહુના હિંદુ ખ્રિસ્તી ધર્માં અપનાવે તાપણુ એમના સામાજિક મેાભામાં બહુ મોટા ફેર પડતા ન હતા. શહેરામાં એમના પ્રત્યે કાઈ ભેદભાવ રાખવામાં આવતા ન હતા, પરંતુ ગામડાંઓમાં એમના પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતા. ખ્રિસ્તી સમાજમાં પ્રવેશનારને પેાતાના મૂળ સમાજના આચાર-વિચાર ત્યજી "દેવા પડતા; જેમ કે જો કાઈ સવર્ણ હિંદુ ખ્રિસ્તી સમાજમાં ભળે તેા એણે જનેાઈ કાઢી નાખવી પડતી અને માથેથી ચેટલી કપાવી નાખવી પડતી વગેરે. કેટલાક Page #286 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ ૨૫૫ હિંદુઓ તે ચોટલી કપાવ્યા પછી કહેતા કે “અમારે માટે ખ્રિસ્ત પિતાને જીવ આપે તે ખ્રિસ્તને નામે ચેટલી આપવી એ શી વિસાતમાં ૨૮ 1 ખ્રિસ્તીઓમાં એક પતિ અને એક પનીની પ્રથા હતી. લગ્ન એક પવિત્ર સંસ્કાર ગણાતો હોવાથી ધર્મ છૂટાછેડાને માન્ય રાખતું ન હતા. છૂટાછેડા લે તે - સ્ત્રી-પુરુષના અને એનાં કુટુંબીજનેના ધાર્મિક સંસ્કાર બંધ કરવામાં આવતાં. વિધુર અને વિધવાને જ પુનર્લગ્નની છૂટ અપાતી. અપરિણીત અવસ્થા ઈચ્છવાગ ન હતી. લગ્ન મા-બાપ દ્વારા ગઠવવામાં આવતાં. એમના સામાજિક રીત-રિવાજે અને માન્યતાઓ મૂળ હિંદુ સમાજનાં જ રહ્યાં; જેમકે એમનામાં સંયુક્ત કુટુંબની પ્રથા હતી. કુટુંબમાં કાકા-કાકી મામા-મામી માસા-માસી ફાઈ–કુવા વેવાઈ–વેવાણ જેવી સગાઈઓ ચાલુ રહી હતી. લગ્ન વખતે કન્યાને ત્યાં વરઘોડો કાઢીને જાને * જતી. કન્યાપક્ષ તરફથી જાનૈયાઓને ભેજન આપવામાં આવતું. જે દેવળ નજીક માં હોય તે લગ્નવિધિ દેવળમાં કરવામાં આવતી, પરંતુ દેવળ જ દૂર હોય તે લગ્ન મંડપ નીચે કરવામાં આવતાં. કુટુંબના પ્રથમ લગ્ન વખતે મામા મામેરું આપતા. લગ્ન વખતે ચાંદલે લેવાને અને આપવાનો રિવાજ હતું. પ્રથમ સુવા- વડ કન્યાનાં માતા-પિતાને ત્યાં કરવામાં આવતી. હિંદુઓમાં પ્રચલિત એ છે ભરવાનો રિવાજ એમનામાં ન હતા. પ્રથમ સંતાનના બૅટિઝમ (નામ આપવાને વિધિ) વખતે કન્યાનાં માતપિતા પિતાની સ્થિતિ પ્રમાણે કન્યાને અને સંતાનને દાગીના અને કિંમતી વસ્ત્રો ભેટમાં આપતાં. આ રિવાજ હિંદુઓમાં પ્રચલિત બાળકને રમાડવા જવાના રિવાજ સાથે મળતા આવે છે. ગુજરાતી ખ્રિસ્તીઓ શાકાહાર અને માંસાહાર કરતા હતા. એમનો ખોરાક અને પહેરવેશ એમના મૂળ સમાજ પ્રમાણેને જ રહ્યો; જે કે ભણેલા-ગણેલાઓમાં પશ્ચિમની સભ્યતાની રહેણુ-કરણને આદર્શ રહે. શરૂઆતમાં એમનાં નામ 'દેશી જ રહ્યા, પરંતુ બીજી ત્રીજી પેઢીઓથી ખ્રિસ્તી નામ રાખવાની શરૂઆત થઈ. ખાસ કરીને બાઈબલનાં પાત્રો પરથી નામ પાડવામાં આવતા. કેટલાકે હિંદુ સવર્ણોની અટક ધારણ કરી હતી. તેઓ નવું વર્ષ, ઇટ—સન્ડે, નાતાલના તહેવારો ધામધૂમથી ઊજવતા. જાન્યુઆરી માસની ૧ લી તારીખે નવું વર્ષ આવતું. ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પછી -સજીવ થયા હતા એવી ખ્રિસ્તીઓમાં માન્યતા છે. આ પ્રસંગની યાદમાં ઈસ્ટરસડેની ઉજવણી કરવામાં આવતી. આ તહેવાર માર્ચ કે એપ્રિલ મહિનામાં હંમેશાં રવિવારના દિવસે જ આવે છે, હિંદુઓની હેળીની નજીકમાં ઈસ્ટર-સર્વેની આગળને શુક્રવાર ગુડફ્રાયડે તરીકે ઓળખાય છે. ઈસુ શુક્રવારે મૃત્યુ પામ્યા હતા એ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ બ્રિટિશ કાશે. દુઃખદ પ્રસંગની સ્મૃતિને એ તહેવાર છે. ૨૫મી ડિસેમ્બરે નાતાલની ઉજવણું થતી. નાતાલ એ ઈસુને જન્મદિવસ છે. ખ્રિસ્તીઓની વસ્તીને લીધે કેટલાંક નવાં પરાં વસ્યાં, જેમને મંટગમરી પીર (આણંદ પાસે, બેરિયાવી નજીક), વલેસપુર (ઘોઘા પાસે), ટેલર (ખંભાત પાસે), બ્રુકહિલ (બેરસદની પૂર્વે ૧૧ કિ.મી. દૂર), કેરીપુર (ડાકોરની પાસે, રાણીપુર (અમદાવાદની પાસે, હાલનું રાણીપ) વગેરે.. પાદટીપ ૧. ધીરજલાલ ધ. શાહ, વિમલપ્રબંધ : એક અધ્યયન', પૃ. ૧૧૩ ૨. દલપતરામ ડા, કવિ, “જ્ઞાતિ વિશેને નિબંધ', વિ. ૧, પૃ. ૧ થી ૫૮ ૧૯૦૧ માં પ્રકાશિત થયેલ Bombay Gazetteerના વ. ૭, ભાગ ૧ માં ધ્યું છે કે ગુજરાતના હિંદુઓની જ્ઞાતિઓ પૈકી રેટી-વ્યવહાર તથા બેટી-વ્યવહાર ન ધરાવતી જ્ઞાતિઓની સંખ્યા ૩૧૫ થી ઓછી નહીં હોવાનું જણાવ્યું છે ટીવ્યવહારની છૂટ હોય પણ બેટીવ્યવહારને નિષેધ હોય તેવી જ્ઞાતિઓ ઉમેરવામાં આવે તો આ સંખ્યા ઘણી મેટી થાય (પ્રસ્તાવના પૃ. ૧૨). આ ગ્રંથમાં બ્રાહ્મણે લેખકે વેપારીઓ રજપૂતે ખેડૂતે કારીગરે ભાટચારણે અને નટે સેવક કેળીઓ કાઠીઓ ગોવાળે પ્રાચીન જનજાતિઓ દલિત વર્ગો એવા ૧૩ વર્ગોમાં જ્ઞાતિઓનું વર્ગીકરણ કર્યું છે. * * 9. D.G. Sabarkantha, p. 192 ૪, દલપતરામ ડા. કવિ, ઉપર્યુક્ત, પ્ર. ૧૯, પૃ. ૫૪ ૫. એજન, પૃ. ૧૩૩-૧૩૫ : ૬. ભાનુસુખરામ નિ. મહેતા, મહિપતરામ ચરિત્ર', પૃ. ૬૨ ૭. દલપતરામ ડા. કવિ ઉપર્યુક્ત, પૃ. ૧૧૯ ૮. “લેડી વિદ્યાગૌરી મણિમહત્સવ ગ્રંથ', પૃ. ૧૯૭–૧૯૮ ૯. પી. ત્રિ. પારેખ, “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન', ભા. ૩, પૃ. ૩૧૬–૩૧૭ 90. Gazettcer of the Bombay Presidency, Vol. IX, part I. p. 167 ૧૧. સુરેશ દીક્ષિત (સં.), સતીમાને ગરબે”, “પ્રસ્થાન”, સં. ૧૯૮૭, ફાગણ, હી. ત્રિ. પારેખ, ઉપર્યુક્ત, પૃ.૧૬૯ ૧૨. હી. ત્રિ. પારેખ, એજન, પૃ. ૧૬૭–૧૬૮ ૧૩. નવીનચંદ્ર આચાર્ય, સાબરકાંઠા જિલ્લાના પાળિયા”, સ્વાધ્યાય", પુ. ૧૪. | પૃ. ૩૮૫-૩૯૭ ૧૪. નવલરામ જ. ત્રિવેદી, સમાજ સુધારાનું રેખાદર્શન', પૃ. ૨૦૨ ૧૫. એજન, પૃ. ૧૨-૨૩ ૧૬. નર્મદાશંકર લા. દવે, “મારી હકીક્ત, ભા. ૨, પૃ. ૧૨૧; ગુજરાત એક પરિચય”, , કોંગ્રેસને ભાવનગર અધિવેશન અંક, જાન્યુ. ૧૯૬૧, પૃ. ૨૫૦ Page #288 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ ૧૭. નર્મદાશંકર દવે, “નર્મગદ્ય' (સં. મહીપતરામ રૂપરામ), પૃ. ૧૨૮; “ગુજરાત એક પરિચય', ભાવનગર અધિવેશન અંક, પૃ. ૨૫૦ ૧૦, નવલરામ જ. ત્રિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૪૨-પર ૧૯. એજન, પ્રકરણ ૪ ૨૦. ગુજરાત એક પરિચય', પૃ. ૨૫૧; નરેમ વાળંદ, “સંસ્કૃતિ અને ગુજરાત', પૃ. ૧૧૦-૧૧૨ ૨૧. નરોત્તમ વાળંદ, એજન, ૫, ૧૦૯-૧૧૦ ૨૨. હી. ત્રિ. પારેખ, ઉપર્યુક્ત, પૃ. ૧૧૦ ૨૩. નવલરામ જ. ત્રિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૧૯૧ ૨૪. એજન, પૃ. ૨૦૧; હી. ત્રિ. પારેખ, ઉપર્યુક્ત, ખંડ ૩, પૃ. ૧૧૩–૧૧૫ ૨૫. હી. ત્રિ. પારેખ, ઉપર્યુક્ત, પૃ. ૫૩૭–૧૫૬ ૨૬. આ પૈકીની પહેલી પ્રત ક્રમાંક ૮૨ અને બીજી ૧ર૬, છે. ત્રીજી પ્રતને કમાંક અપાય નથી.. 29. Gazetteer of the Bombay Presidency (BG), Vol. IX, Part II, pp. 198 ft. ૨૮. Ibid., p. 202 ૨૯. Ibid, pp. 203-204 ૩૦. શરાબજી મનચેરછ દેશાઈ, ‘તવારીખે નવસારી', પૃ. ૨૬૭ ૩૧. એજન, પૃ. ર૬૮ ૩૨. એજન, પૃ. ૨૬૮ ૩૩. BG. Vol. IX, Part II, p. 205. ૩૪. Ibid, p. 206 ૩૫. Ibid., p. 207 ૩૬. Ibid, p. 209 ૩૭. બમનજી બેહરામજી પટેલ, “પારસી પ્રકાશ', દફતર ૧ લું, પૃ. ૧૬૭ ૩૮. BG, Vol. IX, Part II, pp. 244 f. ૩૯. Ibid., p. 238 80. Dosabhai Framji Karaka, History of the Parsis, Vol. II, Appen: dix B, pp. 300 ff. ૪૧. Ibid., pp. 316 ff. ૪૨. Ibid, vol. I, pp 233 f. ૪૩. “પારસી પ્રકાશ, દફતર ૧ લું', પૃ. ૧૬૩ ૪૪. શરાબજી મનચેરજી દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૧૬૬ ૪૫. Karaka, op. cit., Vol. II, p. 90 ૪૬. શરાબજી મનરજી દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૧૭૦ ૪૭. પારસી પ્રકાશ”. દફતર ૧લું, પૃ. ૧૬૩, પા.ટી. ૨ ૪૮. ઈ. ઈ. દેશાઈ, “સૂરત સેનાની મૂરત, પૃ. ૧૩૨-૧૩૩ • ૪૯. એજન, વિભાગ 4, પૃ. ૨૩-૨૪ ૫૦. એજન, પૃ. ૧૩૭ 49. Karaka, op. cit., Vol. II, pp. 144 f. ૧૭ Page #289 -------------------------------------------------------------------------- ________________ . બ્રિટિશ કાય ૫૨. ઈ. ઈ. દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૧૫૦ ૫૩. એજન, પૃ. ૧૫૯ ૫૪. એજન, ૫. ૧૯૪ ૫૫. એજન, પૃ. ૧૯૬ ૫૬. એજન, પૃ. ૧૮૯ ૫૭. શરાબજી મનચેરછ દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૧૬૮ ૫૮. એજન, પૃ. ૧૭૪ ૫૯. એજન, પૃ. ૧૭૮ ૬૦. એજન, પૃ. ૨૬૫ ૬૧. ડો. હરિપ્રસાદ શાસ્ત્રી અને ડે. ભારતી શેલત, “અમદાવાદની પારસી ધર્મ શાળાના શિલાલેખે', “પથિક), વર્ષ ૨૦, અંક ૩, પૃ. ૧૮-૧૯ ૬૨. ડે. હરિપ્રસાદ શાસ્ત્રી અને ડે. ભાતી શેલત, “અમદાવાદની પારસી અગિયારીઓના શિલાલેખ”, “બુદ્ધિપ્રકાશ”, પુ. ૧૨૭, પૃ. ૪૮૫-૪૮૭ ૬૩. Robin Boyd, Church History of Gujarat, p. 89 ૬૪. lbid, p. 33 ૬૫. તેજપાળ લાજરસ, ગુજરાતમાં ખ્રિસ્તી મંડળને ઉદય', પૃ. ૧૮ ૬૬. એજન, પૃ. ૪૭ fu. Robin Boyd, op. cit., p. 142 ૧૮, તેજપાળ લાજરસ, ઉપર્યુક્ત, પૃ. ૧૮ Page #290 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ આદિમ જાતિઓની સંસ્કૃતિ સંસ્કૃતિ * માનવશાસ્ત્રીઓ સંસ્કૃતિને જે તે સમાજની જીવનરીતિ તરીકે ઓળખાવતા હોય છે. આ સમજૂતીમાં પ્રજાને ભૌતિક તેમજ ચૈતસિક વ્યાપાર સમાવિષ્ટ થઈ જાય છે. - આદિમ સમાજની સંસ્કૃતિ એ સામાન્ય સંસ્કૃતિ કરતાં તદ્દન ભિન્ન એવી સંસ્કૃતિ નથી, ખરેખર તે એ સામાન્ય સંસ્કૃતિનો એક ભાગ જ છે. વળી એ કઈ નીચી સંસ્કૃતિ પણ નથી, માત્ર માનવજાતની સંસ્કૃતિના સાપેક્ષ એવા વિકાસ-તબક્કાના સંદર્ભમાં આ સંસ્કૃતિ અનેકવિધ કારણોસર પ્રારંભિક તબક્કાની રહી છે. ગુજરાતનો આદિમ સમાજ | ગુજરાત રાજ્યમાં આદિમ જાતિઓની વસ્તીને લગભગ સમગ્ર વિસ્તાર રાજ્યના ડુંગરાળ તેમજ જગલવાળા ભૂ-ભાગમાં આવેલ છે. રાજ્યના ઉત્તર પશ્ચિમે આવેલા બનાસકાંઠા જિલ્લાના ઉત્તર તરફના છેડાના દાંતા તાલુકાથી માંડીને છેક દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ડાંગ જિલ્લા સુધીને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યોની સરહદને અડકતે જે પટ્ટો બની રહે છે તે ગુજરાતની આદિમ જાતિઓના રહેઠાણને વિસ્તાર છે. જિલ્લાઓની દષ્ટિએ વાત કરીએ તે એમ કહી શકાય કે આ પટ્ટામાં આવી જતા, રાજ્યના બનાસકાંઠા સાબરકાંઠા વડોદરા પંચમહાલ ભરૂચ સુરત વલસાડ અને ડાંગ એ આઠ જિલા લગભગ પૂરેપૂરી આદિમ વસ્તીને વસવાટ– વિસ્તાર બની રહે છે. આ સિવાયના જુનાગઢ કચ્છ જામનગર અને અમદાવાદ જેવા જિલ્લાઓમાં વસતી પસંદ કરાયેલી પછાત કેમોને પણ આદિમ જાતિઓ ગણવામાં આવી છે, પણ સંખ્યાની દ્રષ્ટિએ આ જાતિઓ ગણનાપાત્ર નથી. ૧૯૭૧ની વસ્તી ગણતરી મુજબ રાજ્યની કુલ આદિમ જાતિઓની વસ્તી ૩૭,૩૪,૪૨૨ ની છે. ટકાવારીની દષ્ટિએ એ રાજ્યની કુલ વસ્તીના ૧૩.૯૯ ટકા થવા જાય છે.' જાતિ પ્રમાણે જોતાં આ વસ્તીમાં કુલ ૨૮ જાતિઓને સમાવેશ થાય છે. આ બધી જાતિઓનાં નામ તેમજ એમની વસ્તી નીચે મુજબ છે : Page #291 -------------------------------------------------------------------------- ________________ २५० ક્રમ ૧. ૨. ” ૐ ૐ; ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭, ૧૮. ૧૯. ૨૦. ૨૧. રર. ૨૩. ૨૪. ૨૫. ૨૬. ૨૭. ૨૮. ૨૯. જાતિનું નામ ભીલ દૂબળા ધાડિયા ગામીત નાયક/નાયકડા રાઠવા ચૌધરા/ચૌધરી કાકણા/કુનબી ધાનકા વારલી પટેલિયા કાળી કાળીઢાર કાટવાળિયા/વિટાલિયા પઢાર રબારી વાઘરી સીદી કાથેાડી પારધી (કચ્છ) પારધી (કણસે) બાવચા/બામચા ચારણ ભીલ (કચ્છ) ભરવાડ ગાંડ–રાજગાંડ પેામલા બરડા બિન-વગી કૃત કુલ બ્રિટિશ કાર વસ્તી ૧૪,૫૧,૭૬૦ ૩,૮૮,૫૮૯ ૩,૫૮,૭૭૩. ૨,૭૬,૫૯૧ ૨,૩૪,૯૯૯ ૧,૯૨,૬૪૮ ૧,૮૮,૨૦૩ ૧,૮૧,૪૧૧ ૧,૩૮,૫૮૫ ૧,૨૬,૧૦૮ ૪૮,૭૬૯ ૩૦,૩૬૧ ૨૯,૪૬૪ ૧૨,૯૦૨ ૪,૭૫૮ ૪,૬૯૩ ૪,૬૩૭ ૪,૪૮૨ ૨,૯૩૯ ૨,૮૦૬ ૨,૬૭૭. ૨,૩૪૫ ૧,૭૦૦ ૧,૨૨૭ ૧૩૧ ૪૦૨ ૩૦૦ ૫૩ ૪૧,૬૩૯ ૩૭,૩૪,૪૨૨ Page #292 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (આદિમ જાતિઓની સંસ્કૃતિ ૨૬ આ જાતિઓની વસ્તીને જોતાં જણાય છે કે આમાંની કમ ૧થી ૧૪ સુધીની જાતિઓમાં મેટા ભાગની આદિમ જાતિઓની વસ્તી સમાઈ જાય છે. રાજ્યની આ બધી જ આદિમ જાતિઓ વિશે અધિકૃત અભ્યાસ નહિવત હોવાના કારણે એમના જીવનનાં વિવિધ પાસાંઓ વિશે અહીં જે કંઈ કહેવાયું છે તેને આદિમ જાતિઓના વિસ્તારના અભ્યાસ પ્રવાસના આધાર પર લખાયેલી છાપમૂલક નેધરૂપ ગણવાનું છે. આદિમ જાતિઓની વસ્તીની આ જાતિઓ પારસ્પરિક રીતે સાંસ્કૃતિક રેખાનાં ભિન્ન ભિન્ન બિંદુઓ પર છે. આમાંની કેટવાળિયા વારલી તેમજ કાડી જેવી તિઓમાં પોતાની પરંપરાગત રીતે જીવન જીવવાનું પ્રધાનપણે માલૂમ પડે છે. એમનું જીવન બિન-આદિમ સમાજની જીવન-પરંપરાઓથી નહિવત અસરવાળું હાઈ એમના જીવન-વ્યવહારમાં આદિમજાતિપણું સવિશેષપણે જળવાયું હોવાનું જણાય છે, તે આના બીજા છેડે ધનેડિયા અને ચૌધરી જેવી જાતિમાં બિન-આદિમ સમાજના સંપર્કમાં આવીને એ સમાજના પછાતવર્ગ જેવી બનતો જતી હોય એવું જોવા મળે છે. આથિક જીવન સમગ્ર રીતે જોતાં આ જાતિઓનું આર્થિક જીવન વિકાસરેખાના આદિમપણના બિંદુ તરફનું રહ્યું હોઈ હજી પણ કંગાળ દશામાં છે. આ જાતિઓને મુખ્ય વ્યવસાય ખેતી રહ્યો છે. જેમની પાસે ખેતીની જમીન નથી અથવા નહિવત છે. તેઓ ખેતમજૂરી કરીને અથવા તે ક્યારેક જંગલની પેદાશો એકત્ર કરીને પણ જીવતા હોય છે. આમાંની કેટવાળિયા તેમજ કાથડી જેવી જાતિઓમાં અનુક્રમે વાંસકામ અને કાથો બનાવવાની પરંપરાગત ગૃહઉદ્યોગ પણ પ્રચલિત છે. સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વસતી આદિમ જાતિઓમાંથી ભરવાડ રબારી અને ચારણ જાતિઓમાં ઢોર-ઉછેરને વ્યવસાય જણાય છે, તો વળી દક્ષિણ ગુજરાતમાં વસતી દૂબળા જેવી જાતિ ત્યાંના ઉજળિયાતોના ઘરકામમાં પરોવાયેલી જોવા મળે છે. પંચમહાલના ભીલ કેઈ વાર રસ્તાઓના બાંધકામના કાર્યમાં અને બહુધા રેલમાર્ગના બાંધકામના કાર્યમાં કામે લાગેલા જણાય છે. છોટાઉદેપુર તરફની આદિમ જાતિઓમાંથી ભીલ અને રાઠવા જેવી જાતિઓનાં કુટુંબ બનાસકાંઠા સાબરકાંઠા ખેડા આદિ જિલ્લાઓમાં ખેતમજૂરી કરવા જઈને ત્યાં આ કામ અર્થે સ્થિર થયેલાં પણ જોવા મળતાં હોય છે. હવે ખાસ કરીને જોડિયા તેમજ ચૌધરી જેવી જાતિઓમાં શિક્ષણના વ્યવસાયમાં પડેલાઓની સંખ્યા વધતી જતી જણાય છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ છે . બ્રિટિશ કાશ સામાજિક જીવન આ જાતિઓમાં વ્યક્તિ કરતાં સમાજનું મહત્વ વધુ જોવા મળે છે. આ પ્રજાને વસવાટ એક એક એવાં છૂટાં છૂટાં ઝૂંપડાંવાળા, ડાંક ઘરનાં ઝૂમખાંવાળે તેમજ સમસ્ત ગામ જે તે જાતિ કે જાતિઓના વસવાટવાળું હોય તે, એમ ભિન્ન ભિન્ન પ્રકારને માલૂમ પડે છે. સાબરકાંઠા બનાસકાંઠા તથા પંચમહાલના ભીલો અને ભીલ ગરાસિયાઓના વસવાટમાં પહેલા પ્રકારનાં, દક્ષિણ ગુજરાતના ચૌધરી ગામીત તેમજ કેટવાળિયા ઇત્યાદિ જાતિઓના વસવાટમાં બીજા પ્રકારના અને જૂનાગઢ જિલ્લાના તલાળા તાલુકાના જબૂર ગામમાં વસતા સીદીએના વસવાટમાં ત્રીજા પ્રકારનાં ઉદાહરણ જોવા મળે છે. આહારની બાબતમાં આ પ્રજા માંસાહારી-શાકાહારી છે. એમના વસવાટ-વિસ્તારમાં આવેલી જમીને હલકા પ્રકારની પથરાળ, ખાડાટેકરાવાળી અને ઘણી વાર ટેકરીઓ પરની હાઈ એમાં પેદા થતા પાક મુખ્યત્વે હલકા પ્રકારનાં ધા ના જ હોય છે. તેઓ મકાઈ જુવાર નાગલી કાદરી વગેરે જેવાં હલકાં ધાન્ય પકવે છે. એ તેઓને મુખ્ય ખોરાક બની રહે છે. વારતહેવારે તેઓ મુખ્યત્વે બકરાં કૂકડાં તેમજ ઉપલબ્ધ અન્ય પશુપક્ષીઓના માંસને ઉપયોગ કરતા હોય છે. નદીનાળાંમાંથી માછલાં મળી શકતાં હેય તે ક્યારેક એને ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. આ સિવાય ઘણી વાર કિશોર-કિશોરીઓ ગલેલ વડે ચકલાં-ખિસકોલીને નાને શિકાર કરીને તથા જંગલમાંથી ફળની વીણ કરીને પણ રાકમાં પૂર્તિ કરતાં હોય છે. જંગલમાંથી મળતી અનેક પ્રકારની વનસ્પતિઓના ભાજીપાલા તથા ફૂલે પણ એમના ખેરાકમાં શાકભાજી તરીકે વપરાતાં હોય છે. ઉ.ત. “ખેટ ભાજે નામની ભાજી ચૌધરીઓની અત્યંત પ્રિય ભાજી છે. વાહનવ્યવહારની સવલતે, શિક્ષણને પ્રસાર અને બિન-આદિમ સાથેના સંબંધે, વગેરે વધવાને કારણે મેદાની વિસ્તારના આદિમાં એમના પડોશના બિન-આદિમેનાં ખાનપાનની અસર હવે શરૂ થઈ ગયેલી જોવા મળે છે. પહેરવેશમાં પુરુષમાં લંગોટથી માંડી છેતી સુધીને શાક જુદી જુદી જાતિઓમાં પ્રચલિત છે. માત્ર લંગોટી તે હવે ડાંગના ભીલોમાં ઊંડાણવાળા વિસ્તારોમાં જ જોવા મળે છે, બાકી બધે તે બહુધા જુદી જુદી રીતે પહેરાતી નાનીમેટી છેતી જોવા મળે છે. ભીલેમાં માથે ફાળિયું અને કમર ઉપરના ભાગે બંડી Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૩ - પરિશિષ્ટ (આદિમ જાતિઓની સંસ્કૃતિ) પહેરવામાં આવે છે. ભલે કાળી બંડીથી જુદા તરી આવે છે. આમાંયે પંચમહાલના તથા દક્ષિણ ગુજરાતના ચૌધરી અને ઘેડિયાઓમાં આના બદલે અનુક્રમે. ગાંધીટોપી અને ઝભ્ભો પ્રચલિત થયેલાં જણાય છે. અલંકારપ્રિયતા આ જાતિઓનું સર્વસામાન્ય લક્ષણ છે. પુરુષ કાનમાં સેનાની કે પિત્તળની કડી પહેરતા હોય છે. કેટલાક શોખીન. તેમજ પહોંચતા હોય તેઓ કેડે સાંકળી તથા હાથે ચાંદીનાં કડાં પણ પહેરતા. હેય છે. બંડીનાં બટનેમાં પણ ચાંદીની સેર જોવા મળતી હોય છે. કેટલાક વીંટી. પણ પહેરતા હોય છે. પરંતુ અલંકારની શેખીન તે સ્ત્રીઓ જણાય છે. પગથી માથા સુધી આદિમજાતિની સ્ત્રી કે ઈક ને કંઈક અલંકારથી લદાયેલી કે મંડિત જોવા મળે છે. ઉ.ત. ભીલ સ્ત્રીએ માથાના આગળના ભાગે કપાળ ઉપર દામણું, નાકમાં જડ, હાથમાં જુદાં જુદાં બહૌયાં, હાથની આંગળીઓ પર વીંટીઓ અને કાબિયાં, ગળામાં કડિયાંના રંગબેરંગી હાર, વાળમાં પણ કોડિયાંની સેરોની ગૂંથણી, પગમાં બેડી સાંકળાં કાંબી કડલાં ઇત્યાદિ પહેરેલ હોય છે. આ ઉપરાંત કેઈક વાર માથામાં અને કાનમાં જુદા જુદા પ્રકારનાં કૂલ પણ ખોસવામાં આવતાં હોય છે અને કેટલીક વાર ઘાસના સુંદર ગૂથણીવાળા અલંકાર પણ ધારણ કરવામાં આવતા. હેય છે. ચૌધરીઓની “ગંઠી' આનું ઉદાહરણ છે. એમના પ્રત્યેક રિવાજમાં ઘણે અંશે રૂઢિગત માન્યતાઓનું જોર બહુ પ્રબળપણે વરતાય છે. મંત્રતંત્ર ભૂતપ્રેત ડાકણવંતરી ઝેડવળગાડ વગેરે જેવાં અનેક તત્વ પણ આજે એ સમાજમાં વ્યાપક્ષણે માન્ય છે અને એના અનુસંધાનરૂપ આવાં તોમાંથી છુટકારો મેળવી આપનારા ભેપાભગત પણ સ્વાભાવિક રીતે જ એટલી જ વ્યાપક રીતે માનાર્હ બને છે. આવું જ સમસ્ત સમાજલક્ષી વ્યાપક લક્ષણ સુરાપાન છે. એમનામાં બાળક અવતરે ત્યારથી માંડીને મૃત્યુ પર્વતના અનેકવિધ સામાજિક રિવાજ સુરાયુક્ત રિવાજે છે. આ અર્થમાં સુરાપાન એ એમના સામાજિક જીવનને એક સ્વીકૃત ભાગ હેય એમ જણાય છે. ભીલ ગરાસિયાઓની બેલીમાં તે “સગાઈ કરવા જવું” એ ઉક્તિ માટે “સરે પીવા ઝાવણું” ઉક્તિ પ્રચલિત છે. ધાર્મિક જીવન ખ્રિસ્તી ધર્મમાં લાવવાની સરળતા થાય એવા ઉદેશે આ પ્રજાના ધર્મ વિશે વિદેશી વિદ્વાનોએ વિસંવાદ ઉપજાવેલે, પરંતુ નીચે બતાવ્યું છે તે પ્રમાણેની Page #295 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ મe પરિસ્થિતિ જોતાં અનેકદેવવાદી હિંદુ ધર્મમાં આ પ્રજાના સમાવેશ વિશે શંકાને કારણ રહ્યું નથી. એમની જીવનરીતિ જોતાં એમનું ધાર્મિક જીવન ભયશકિત એવી રૂઢિઓ અને પરંપરાઓ પર આધારિત હોય એમ જણાય છે. સ્વમનું મહત્વ, શુકન-અપશુકનનું પરંપરાગત પાલન, ભૂતપ્રેતને વળગાડ, ડાકણ-વંતરીનું ચેટવું, મૂઠ અને નજર લાગવી, દેવ તથા પિતૃઓને વાંકું પડવું, ઇત્યાદિ માન્યતાઓમાં પ્રગાઢ વિશ્વાસ એ આનાં ઉદાહરણ છે. આમ હોવાથી એમનાં દેવદેવીઓની સૃષ્ટિ ભારે મોટી છે. દા. ત., ચૌધરીઓ કુદરતનાં પરિબળોને દેવદેવીઓ તરીકે પૂજે છે. આવા દેવમાં સૂરજદેવ ચાંદદેવ ગગનગેટ વીજળી વતદેવ મેઘદેવ વગેરે મુખ્ય છે. તેઓના ભરણપોષણ માટે મુખ્ય વ્યવસાય ખેતી છે, આથી ખેતીને કંઈ નુકસાન ન થાય અને સારી ફસલ ઊતરે એ અર્થે પણ તેઓ જુદા જુદા દેવને માનતા હેય છે. આ અંગેના મુખ્ય દેવોમાં નાંદરવે સીમાયરે કંસરીમાતા ભેડતલાવ બણુભ કાલીકાકર વગેરે છે. એ જ રીતે પોતાનાં પશુઓનાં સુખ તેમજ સમૃદ્ધિ અર્થે તેઓ ગોવાલદેવ ગરદેવ વાઘદેવ ભેસધરો વગેરે દેવોને આરાધતા હોય છે. વળી રેગ-માંદગી અને ઝોડ-ઝપટ ઈત્યાદિ જેવાં શારીરિક દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે તે તેઓ અસંખ્ય દેવદેવીઓની પૂજા-આરાધના કરતા હોય છે. આમાં કાકાબળિયા, ભૂરી પાંડણ, મરકી માતા, ગવલીગઢ, બગને ભૂત, ગરબડ દેવી, પેટફડી માતા, ડેબરી દેવી ઇત્યાદિ મુખ્ય મુખ્ય છે. આવું જ અન્ય જાતિઓ વિશે કહી શકાય. વળી વ્યક્તિગત હિત અર્થેનાં, સામાજિક હિત અથેનાં, સારામાઠા સામાજિક પ્રસંગે અથેનાં, સામાજિક ઉત્સવો અર્થેનાં અને કુદરતને લગતાં એમ પ્રત્યેક પ્રસંગ માટેના ખાસ દેવદેવીઓ હાય છે. જે પ્રસંગ, તે દેવ. આ બધામાં પણ અનેકવિધ ભેદ, મુખ્ય દેવથી માંડીને સામાન્યમાં સામાન્ય દેવ સુધીની અનેકવિધ કેટિઓ ! મુખ્ય દેવની પાસે પહોંચતાં પહેલાં એને એ અનેક હજૂરિયા દેવને વીનવવા પડે, પ્રસન્ન પણ કરવા પડે! આ માટે જેવા દેવ, તેવો એને બલિ. મેટા દેવને બકરું ચડાવવું પડે, જ્યારે નાના દેવને કૂકડું નાળિયેર અને અનાજ વગેરેથી રીઝવી શકાય. દેવોને રીઝવવા માટે વિધિ પણ જુદે જુદે હેય. આ પ્રકારના પ્રત્યેક વિધિ પાછળ આ પ્રજાને દૃઢ રૂઢિસંસ્કાર જોવા મળે Page #296 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (આદિમ જાતિઓની સંસ્કૃતિ) ૨૬૫ છે. જે તે પ્રસંગે ઉપયોગમાં લેવાતાં ખાસ વાજિંત્ર, જે તે પ્રકારનાં ખાસ નૃત્ય, વિધિ કરાવવા માટેની નિયત વ્યક્તિઓ, આવી વ્યક્તિઓએ તેમજ સમસ્ત જાતિએ જે તે પ્રસંગની ઉજવણી વખતે પાળવા પડતા વિધિનિષેષ, ઇત્યાદિ જેવી બાબતમાં આ પ્રજામાં અત્યંત ચુસ્ત પ્રકારની એકસાઈ જેવા મળે છે. આમ ગુજરાતની આદિમ પ્રજાનું ધાર્મિક જીવન વિવિધરંગી માલૂમ પડે છે. સાંસ્કારિક જીવન આદિમ જાતિઓના લેકે ઉત્સવપ્રિય પ્રા છે. આની પ્રતીતિ આદિમ જાતિઓના કેઈ પણ મેળા કે જાત્રાને જેવાથી થઈ શકશે. ગુજરાતને એક પણ વિસ્તાર મેળા વગરને હેતે નથી. આદિમ લેકેના મેળા ઘણુ ખરું પર્વતે નદીઓ વગેરેના સામીપ્યમાં યા તે દેવદેવીઓનાં સ્થાનકમાં ભરાતા હોય છે, આદિમોના મેળા સંખ્યાની દષ્ટિએ અનેક અને પ્રકારની દષ્ટિએ વિવિધ હેય છે. આવા મેળાઓમાં જે તે વિસ્તારની આદિમ પ્રજા પોતાનાં ગામોમાંથી રંગબેરંગી વસ્ત્રો પહેરીને તથા જુદાં જુદાં વાજિંત્ર વગાડતી સમૂહમાં જઈ રહી હેય તે વખતે તે તેના ખરા રંગમાં દેખાય છે. ઉદાહરણરૂપે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં ભરાતા ડાંગ દરબાર મેળાના કેંદ્રસ્થાને આર્થિક સ્વરૂપ પડેલું છે. ભીલ રાજાઓને સાલિયાણાની વહેંચણું અને અન્યને બહાદુરી અથવા તે આ પ્રકારનાં પ્રજાહિતનાં કાર્યો માટે ઇનામ આપવાં એ આ મેળા પાછળની મુખ્ય ભૂમિકા છે. આ મેળે એના આવા સ્વરૂપને કારણે એક વિશિષ્ટ પ્રકારને મેળ બની રહે છે. ધાર્મિક પ્રકારના કહી શકાય તેવા મેળા પણ અનેક હોય છે. દા. ત. “ચૂલના મેળા' તરીકે જાણીતા આવા મેળાઓમાં પિતે લીધેલી બાધા-આખડી ફેડવા માટે અથવા આવા જ કઈ કારણસર જુદાં જુદાં સ્થળોએ જુદી જુદી પહોળાઈની સળગતા અંગારની ચૂલ પર પણ આસ્તિક વ્યક્તિઓ ઉઘાડા પગે ચાલતી હોય છે. આ મેળા જુદાં જુદાં સ્થળોએ બહુધા ફાગણ વદ ૧ના રોજ ભરાતો હોય છે.પ પંચમહાલ જિલ્લામાં દહેરની આજુબાજુનાં રણિયાર કણબી ગાંગરડી અભળોદ અને મોટી ખારજમાં તેમજ અનાસની નજીકના રાંચરડામાં, વડોદરા જિલ્લામાં નવસારીની આજુબાજુના રતનપુરમાં અને સગપુરમાં તથા છોટાઉદેપુરની આજુબાજુના પાનવડ અને રુમડિયા ગામમાં ભરાતે હોય છે. - આ જ રીતે આદિના વિસ્તારમાં સામાજિક પ્રકારના પણ અનેક મેળા અનેક સ્થળે ભરાતા હેય છે. ઉદાહરણ તરીકે ગેળ ગધેડાના મેળામાં પણ અનેક Page #297 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાળ ર સ્થળાએ ભરાતા હાય છે, જે સ્થળે આ મેળા ભરાતા હાય છે ત્યાં છસાત મીટર ઊંચે એક થાંભલા જમીનમાં ખાડવામાં આવે છે અને એની ટાંચે એકાદ કલા જેટલા ગોળની એક પાટકી બાંધવામાં આવે છે. આ થાંભલાની ફરતે યુવતીએ લીલાં ઝાડની પાતળી સેાટીએ લઈને ગાળની ચેકો કરતી નાચતી ગાતી હૈાય છે. આ ચેકી વીંધીને કાઈ બહાદુર જુવાન સેાટીઓના ચાલુ માર વચ્ચેથી પસાર થઈને થાંભલાની ટાચ પર રહેલી ગાળની પેટકીને ઉતારી આવે છે. પછી ગીતા ગાતાં ગાતાં યુવક-યુવતીઓ નાચે છે, આ મેળા સામાન્ય રીતે ફાગણ વદ ૫થી માંડી અમાસ સુધીના દિવસેામાં ભરાતા હૈ!ય છે. આ અને આવા ખીજા અનેક મેળા આદિમ પ્રજાના સામાજિક, જીવનમાં ખૂબ અગત્યના ભાગ ભજવતા હાય છે. એમાં ખાનપાન તેમજ મેાજશાખની અને એમની જરૂરિયાતોને પોષે તેવી અનેકવિધ ચીજ-વસ્તુની હાટડીએ મ`ડાયેલી હાય છે તેથી આ મેળા એમના માટે ખરીદીનાં હાટ બની રહેતા હેાય છે; યુવક-યુવતીઓ માટે જીવનની મસ્તીને હેલે ચડાવવા માટેના કેાઈક વાર જીવનસાથીની પસંદગી માટેનાં પણ મિલનસ્થાન બની રહેતા હાય છે. આવા મેળાઓમાં ગીતા અને નૃત્યા એ મુખ્ય પ્રવૃત્તિ ઢાય છે. સ્ત્રીપુરુષોનાં સમૂહત્યા આ પ્રજામાં તદ્દન સાહજિક છે. ભીલેમાં સ્ત્રીપુરુષ! એકખીજાને કેડથી પકડીને ગેાળાકારે કલાકોના કલાર્કા સુધી ગીતા ગાતાં નાચતાં હાય છે. આવાં ચાલુ નૃત્યેામાંથી એક ઝોલુ' જાય અને ખીજું આવે. આ વણઝાર મેળાના અંત સુધી સતત ચાલ્યા જ કરે ! કેટલીક વાર આવાં જુદાં જુદાં ઝોલાંએમાં “ગાયણા”ની હરીફાઈ પણ ચાલે અને કોઈ વાર તે એક પક્ષ જે ગાય તેના બીજો પક્ષ શીઘ્ર ગાનમાં તરત જ જવાબ પણ આપી દે! આમ “ગાયણું અને નાચણુ ” સતત ચાલ્યા જ કરે. આ રીતે મેળાએમાં ગાવું અને નાચવું એ આદિમ જાતિઓના લેકેાના જીવનનું એક મહત્ત્વનું અંગ બની રહે છે. હવે જોકે આદિમ જાતિએના ભણેલા લોકેામાંને અમુક વર્ષાં આવાં ગીતા અને નૃત્યામાં ભાગ નથી લેતા, એટલું જ નહિ, પરંતુ આ પ્રવૃત્તિએ જાણે હીન દ્વાય એવા માનિસક વલણ સાથે એ પ્રત્યે નફરતની નજરે પણ જોવા લાગ્યા છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (આદિમ જાતિઓની સંસ્કૃતિ) પાદટીપ ૧. “આદિવાસી ગુજરાત', પુ. ૨, અંક ૧, પૃ. ૮૭ ૨, “આદિવાસી વર્તમાન” (સાઇકલેસ્ટાઈલ્ડ), પુ. ૧, અંક ૧, પૃ. ૯-૧૦ આ સંદર્ભના આંકડાઓમાં ભૂલ જણાઈ હતી તે બીજા પ્રમાણિત સંદર્ભો દ્વારા ચકાસીને અહીં સુધારી લઈને આંકડા રજૂ કરવામાં આવ્યા છે. ૩. શાન્તિભાઈ આચાર્ય, ચૌધરી અને ચૌધરી શબ્દાવલિ', પ્રસ્તાવના, પૃ. ૮-૯ ૪. શાન્તિભાઈ આચાર્ય, ગુજરાતી-ભલી વાતચીત, પૃ. ૨૩ 4. R. K. Trivedi (ed.), Fairs and Festivals. (Census of India, 1961),.. Vol. V, Part Vi-B, pp. 132, 135, 136, 152 & 154 Page #299 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ આર્થિક સ્થિતિ ગુજરાત એની ભૌગોલિક રચના માટે પ્રસિદ્ધ છે. ફળદ્રુપ જમીન, લાંબે દરિયાઈ પટે તેમજ નદી અને જમીન-માર્ગેએ ગુજરાતને ખેતીપ્રધાન અને વેપારપ્રધાન બનાવવામાં મદદ કરી છે. આ ઉપરાંત ગુજરાત એના સાહસિક વેપારીઓ, કુશળ કારીગર તથા ઉદ્યમી ખેડૂતની બાબતમાં ઊંચી પરંપરા ધરાવે છે. આ પરંપરા નગરશેઠ આંગડિયા અને શરાફી સંસ્થાઓમાં, હસ્તકલા અને કારીગરોના ઉત્કૃષ્ટ નમૂનાઓમાં તેમજ કૃષિક્ષેત્રે કપાસ ગળી અને તમાકુ જેવા રોકડિયા પાકૅના વાવેતરમાં વ્યક્ત થતી આવી છે. અઢારમા સૈકામાં ફેલાયેલી રાજકીય અવ્યવસ્થાને પરિણામે સત્તા માટે લડાયેલાં યુદ્ધોની ગુજરાત જેવા સમૃદ્ધ પ્રદેશ ઉપર વિપરીત અસર થાય એ દેખીતું છે. આમ છતાં પણ - આ કાલમાં ગુજરાતે એની ઉચ્ચ પરંપરા જાળવી રાખી હતી. ૧૮૧૮ માં ગુજરાતના શાસનને દર મરાઠાઓના હાથમાંથી અંગ્રેજોના હાથમાં ગમે તે સમયે ગુજરાત એની કૃષિ-પેદાશો માટે જાણીતું હતું. બળદની ઉચ્ચ જાત માટે પણ એ દેશભરમાં મશહૂર હતું. હકીકતમાં તે સુરત ભરૂચ વડોદરા નડિયાદ - અમદાવાદ પેલેરા રાજકેટ ભાવનગર લખપત અને માંડવી જેવાં નાનાં-મોટાં અનેક બંદરોને જે રીતે ઉદય થયો તે જ બતાવે છે કે ગુજરાતનાં ગામડાં નગરને પોષી શકવાની ક્ષમતા ધરાવતાં હતાં. જે ખેડૂતો એમના અને ગામડાં ના વપરાશ પૂરતું જ અનાજ પકવતા હતા તે ગુજરાતમાં નગરને ઉદય જ - થયે ન હેત. આ પરિસ્થિતિ બતાવે છે કે બ્રિટિશ શાસન સ્થપાયું તે પહેલાં ગુજરાતમાં ખેતી અને વેપાર ઉદ્યોગ એકબીજાના પૂરક તરીકે સાબિત થયાં હતાં. અંગ્રેજોએ પશ્ચિમ ભારતમાં સત્તા હાંસલ કર્યા બાદ આર્થિક વિકાસના આવશ્યક અંગરૂપ કાયદો અને વ્યવસ્થા સ્થાપ્યાં. આ સાથે એમણે એવા મૂળગત ફેરફાર દાખલ કર્યા કે એની અસર ગુજરાતના અર્થતંત્ર ઉપર પડ્યા વગર રહી નહિ નાનાં-મેટાં દેશી રજવાડાંઓનાં અસંખ્ય ચલણોને સ્થાને સમગ્ર હિંદમાં -એક સમાન ચલણપદ્ધતિ દાખલ થવી, વેપારના અંતરાયરૂપ સંખ્યાબંધ જકાત-એકઠાંઓને અંત આવ, તાર ટપાલ રેલવે અને છાપખાનાં જેવાં સાધનની Page #300 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સ્થિતિ શરૂઆત થવી, ગુજરાતમાંથી ઈંગ્લેન્ડમાં કાચા માલની નિકાસ કરવાના તથા ત્યાંનાં મશીનમાં તૈયાર થયેલા માલની ગુજરાતમાં આયાત કરવાના આશયથી બંદરને જમીન-માર્ગો સાથે સાંકળવાં, આ બધી બાબતે ગુજરાતના આર્થિક જીવનમાં, પરિવર્તન લાવવાની શક્યતાઓ ધરાવતી હતી. ગુજરાત એના ઇતિહાસમાં સૌપ્રથમ વાર ઇંગ્લેન્ડની સંસ્થાનવાદી રીતરસમ ધરાવતા મૂડીવાદી ગ્રહમંડલની પરિક્રમામાં આવતું ગયું. ગુજરાતના પલટાતા જતા આર્થિક જીવનને આ. સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ૧. ખેતી અને જમીન મહેસૂલવિષયક બાબતોમાં ગુજરાતમાં જે પદ્ધતિ અને સંસ્થાઓ મુઘલ સમયમાં પ્રવર્તતી હતી તે પદ્ધતિ અને સંસ્થાઓ મરાઠા કાલમાં લગભગ બ્રિટિશ શાસકેને સૌકાઓથી ચાલી આવેલી. વ્યવસ્થારૂપે વારસામાં મળી હતી. પ્રાબ્રિટિશકાલીન વ્યવસ્થામાં જમીન ઉપરના સાચા માલિકી-અધિકાર ન તે રાજ્યના હતા કે ન તે વ્યક્તિગત ખેડૂત-કુટુંબના, આ અધિકાર સામૂહિક હતા, એ ગ્રામ-સમુદાય સમસ્તના હતા. પુરાણું વ્યવસ્થામાં ખેડૂતે ન તે ભૂમિહીન થઈ શકતા કે ન તે જમીન વેચી શકતા. મુઘલ કે મરાઠા શાસક ઈચ્છે તે પણ એ ખેડૂતોને ભૂમિહીન કરી શકો નહિ. વળી આ વ્યવસ્થા સાથે જે અધિકારીઓ સંકળાયા હતા તે રૂઢિ–પ્રણાલિગત રીતે વંશપરંપરાગત હેદ્દા અને અધિકાર ધરાવતા હતા. દેસાઈ, પટેલ અમીન મજમૂદાર કમાવીસદાર તલાટી અને હવાલદાર જેવા મહેસૂલી અધિકારીઓ જુદા જુદા સ્તર ઉપર એમની ફરજ બજાવતા હોવા છતાં એ . ગુજરાતના મહેસૂલ-તંત્રના અવિભાજ્ય અંગ તરીકે પરસ્પર સંકળાયેલા હતા. બ્રિટિશ શાસકેએ આ પરંપરાગત વ્યવસ્થામાં વ્યાપક અને કેટલેક અંશે મૂળભૂત ફેરફાર દાખલ કર્યા. એમણે “દેસાઈ” અને “મજમૂદાર” જેવી રૂઢિગત સંસ્થાઓને સત્તાહીન બનાવીને કલેકટર મામલતદાર અને ન્યાયધીશ જેવી વધારે શક્તિશાળી અને અધિકારયુક્ત સંસ્થાઓને વિકસાવી. કમ્પની સરકારે વંશપરં.. પરાગત સેવાઓ-સિદ્ધાંતને ફગાવી દઈને પ્રત્યેક અધિકારીને સરકારના સીધા. અંકુશ નીચે મૂક્યો અને એને સરકારને પગારદાર નેકર બનાવ્યું. આ નેકરે એની ગેરવર્તણૂક માટે બરતરફ થઈ શકે અને એમની બદલી પણ થઈ શકે એવી વ્યવસ્થા અમલી બની. પુરાણું વ્યવસ્થામાં દેસાઈ અમીન અને મજમૂદાર જેવા અધિકારીએ જમીન મહેસૂલ ઉધરાવનાર ઠેકેદાર હતા. બ્રિટિશ શાસકેએ આ વ્યવસ્થાને ખતમ કરીને ખેડૂતો સાથે પ્રત્યક્ષ સંબંધ બાંધવાના આશયથી ઈ. સ. ૧૮૨૬ સુધીમાં સુરત અમદાવાદ અને ખેડા જિલ્લાઓમાં નવેસરથી Page #301 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ જમીન માપણી શરૂ કરી. એમણે જમીન મહેસૂલના દર અંગેના નવા સિદ્ધાંત 'વિકસાવ્યા. આ બધાંને અંતે ઈ.સ. ૧૮૨૭ને એ રેગ્યુલેશન ઍકટ-નંબર સત્તર” અસ્તિત્વમાં આવ્યું, જેણે ગુજરાતમાં રેયતવારી પ્રથાની શરૂઆત કરી. આ પ્રથા જેમ જેમ વિકસતી ગઈ તેમ તેમ વંશપરંપરાગત અધિકારીઓની અને 'ઠેકેદાર મધ્યસ્થીઓની સત્તા અને લાગવગ ક્ષીણ થતી ગઈ. મહેસૂલ ઉઘરાણીની બાબતમાં હવે રાજ્ય અને ખેડૂતે વચ્ચેનો સંબંધ પ્રત્યક્ષ બન્ય. આ પ્રથા વિકસાવવામાં માઉન્ટ ટુઅર્ટ એલિફન્સ્ટન જેવા મુંબઈના ગવર્નરએ તથા કેપ્ટન કુશેન્ક, મેલવીલ, ન્યૂર્ટ અને મેનિયર વિલિયમ્સ જેવા સંનિષ્ઠ અને કાર્યદક્ષ અધિકારીઓએ પણ ભાગ ભજવ્યું. કમ્પની સરકારને આ “મહેસૂલી અખતરાઓ” પાછળનું મુખ્ય ઉદ્દેશ ખેડૂત પાસેથી જેમ બને તેમ વધારે પ્રમાણમાં મહેસૂલ વસૂલ કરવાનું હતું, આથી આ નવી મહેસૂલ- વ્યવસ્થાની ગુજરાતના ખેડૂતે ઉપર ઘણી વિપરીત અસર થઈ. બેડન પોવેલ જેવા અનુભવી મહેસૂલી અધિકારી અને આ વિષયના ઊંડા અભ્યાસીએ નેવું છે તે મુજબ કમ્પની સરકારે ખેડૂતો પાસેથી મહેસૂલ વસૂલ કરવામાં એવી કઢંગી રીતરસમ અપનાવી કે બ્રિટિશ-ગુજરાતના ઘણા ખેડૂતે દેશી રાજ્યમાં સ્થળાંતર કરી ગયા.9 ઓગણીસમા સૈકાના પૂર્વાર્ધમાં કમ્પનીએ હિંદમાં એની સત્તા ફેલાવવા અને સત્તાનું તંત્ર વિકસાવવા ભારે નાણુ ખર્યા. નાણાં પ્રાપ્ત કરવા એણે ' જમીન-મહેસૂલ વધાર્યું. “ઈન્ટ રિપોર્ટ' તરીકે ઓળખાતા ૧૮૪૭ના મહેસૂલવિષયક નીતિ-નિયમ અસ્તિત્વમાં આવતાં સરકારની મહેસૂલ વિષયક નીતિમાં પરિવર્તન આવ્યું. આ નીતિ-નિયમે નીચેના સિદ્ધાંત ઉપર રચાયા હતા ઃ (૧) પ્રત્યેક જમીનની આકારણે વ્યક્તિગત રીતે કરવામાં આવશે, (૨) દર ત્રીસ આ વર્ષે જમીનની ફરી આકારણી કરવામાં આવશે, અને (૩) આકારણીનું ધોરણ પાકની કિંમત ઉપર નહિ, પણ જમીનની કિંમત ઉપર બાંધવું. આ સિદ્ધાંતને આધારે ઈ. સ. ૧૮૫૧ થી ઈ.સ. ૧૮૮૪ દરમ્યાન “મૂળ જમાબંધી” વ્યવસ્થા શરૂ થઈ. ઈ. સ. ૧૮૮૮ થી ઈ.સ. ૧૯૧૦ દરમ્યાન “સુધારેલી જમાબંધીને -અમલ શરૂ થયા. આ બધાં જ વર્ષો દરમ્યાન જમીન મહેસૂલના દર વધતા ગયા. સરકાર ખેડૂતોને એમ ઠસાવવા માગતી હતી કે રેલવે જેવાં સાધન વિસ્તારીને અને દેશમાં કાયમી ધોરણે શાંતિની અને ખાનગી મિલકતની સહી સલામતીની સ્થાપના કરીને એણે ખેતીને પહેલાંના કરતાં વધારે આબાદ સ્થિતિમાં મૂકી છે. આ Page #302 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સ્થિતિ ૨૩૧ ઉપરાંત સરકારને દાવો હતો કે અમેરિકન આંતર વિગ્રહ (૧૮૬૧-૬૫) દરમ્યાન રૂના શેર-સટ્ટામાં ગુજરાતના ઘણુ ખેડૂત માતબર બન્યા હતા. જોકે હકીક્તમાં “શેર-મેનિયા'ને લાભ ખેડૂતને નહિ, વેપારીઓને મળ્યું હતું અને એ પણ અલ્પજીવી સાબિત થયું હતું. આંતરવિગ્રહને અંત આવતાં જ વેપારીઓ અને સટ્ટાખોરો તારાજ થઈ ગયા હતા. આવાં ઉપરછલાં કારણોને આગળ ધરીને મુંબઈ સરકારે ૧૮૬૭ પછી એનું મહેસૂલી તંત્ર વધારે શેષણ ખોર બનાવ્યું. ગુજરાતમાં ઉપરાછાપરી દુકાળ પડવા છતાં એણે જમીન મહેસૂલના દરમાં વધારે કર્યો. બ્રિટિશ શાસને ભૂમિને ખાનગી મિલક્ત તરીકે તે વિકસાવી જ હતી, તે વળી એણે જમીન-મહેસૂલ ચલણી નાણુમાં જ ભરવાની પ્રથા પણ વિકસાવી હતી. આ કારણથી ભૂમિ પણ અન્ય ચીજોની જેમ ખરીદ અને વેચાણને પાત્ર બની હતી. આવી પરિસ્થિતિમાં નિર્ધન અને દેવાદાર બનતા જતા ખેડૂતે એમની જેમીને શાહુકારોની પેઢીમાં ગીર મૂકે અથવા તે એનું વેચાણખત કરી આપે એ સ્વાભાવિક હતું. આ ઝડપી પ્રક્રિયા દરમ્યાન ઘણું સ્વતંત્ર ખેડૂતે ખેતમજૂરોમાં પલટાઈ ગયા. આ વિષમ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જ ભૂલા “વરજભાઈએ એમના પુસ્તક ખેડૂત લેકે ખેતી કરે છે તે ઉપર નિબંધમાં વેધક ઉગારે વ્યક્ત કર્યા હતા કે ગુજરાતના વાણિયા અને શાહુકારો ખેડૂતોના અજ્ઞાનનો લાભ લઈને તેમજ બ્રિટિશ અદાલતેને આશરે લઈને ખેડૂતને ઠગે છે અને લૂટે છે. આવી કરુણ પરિસ્થિતિમાં પણ જે સરકારે ગુજરાતમાં નહેરો અને સિંચાઈઓના બાંધકામ પાછળ મૂડી રોકાણ કર્યું હેત તે ખેતી તદ્દન કંગાળ હાલતમાં ન મુકાત, પરંતુ શાસકાની નીતિ ગુજરાતમાંથી કાચા માલની ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની હોઈ એમણે સિંચાઈને ભેગે રેલવેના પાટા વિસ્તારવાની નીતિ અપનાવી. ઈ.સ. ૧૯૦૧ માં નિમાયેલા સિંચાઈ-પંચે સાબરમતી મહી નર્મદા અને તાપી નદીઓની સિંચાઈજના શરૂ કરવાની ભલામણ કરી હોવા છતાં સરકારે “નાણાકીય ખેંચતાણનું કારણ આગળ ધરીને એને પડતી મૂકી. સિંચાઈની બાબતમાં ગુજરાતની પરિસ્થિતિ મહારાષ્ટ્ર અને સિંધ કરતાં વિશેષ દયાજનક હતી. ઈ.સ. ૧૯૧૦ થી ઈ.સ. ૧૯૧૪ દરમ્યાન ગુજરાતની ૪૦,૩૫,૦૦૦ એકર ખેડાયેલી જમીનમાંથી માત્ર ૧,૪૬,૦૦૦ એકર જમીન (એટલે કે ૪.૮ ટકા) લાભ મેળવી ચૂકી હતી.૧૦ ઈ. સ. ૧૯૧૪ પહેલાં ગુજરાતની સિંચાઈ જનાઓમાં સૌથી નોંધપાત્ર હાથમતી અને ખારીકટ યોજનાઓ હતી. ઉત્તર ગુજરાતની આ નદીઓ ઉપર બાંધવામાં આવેલા બંધેથી સાબરમતી અને ખારી Page #303 -------------------------------------------------------------------------- ________________ २०२ બ્રિટિશ કાલા નદી વચ્ચેના ૧૪,૦૦૦ એકર વિસ્તારને પાણીને લાભ મળી શકયો. આ બધે બાંધવા પાછળ સરકારને રૂ. ૧૩ લાખને ખર્ચ થયો હતે. આ ઉપરાંત સરકારે દુકાળ રાહત કાર્યના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં ઈ.સ. ૧૯૦૦ માં એક તળાવ, ખોદાવ્યું. આ મુવાલિયા તળાવ ખેદવામાં દુષ્કાળપીડિત ભલેને રોજી મળી હતી.૧૧, આ તળાવથી પંચમહાલના ખેડૂતને કાંઈક રાહત મળી, પરંતુ આવા અપવાદને બાદ કરતાં ગુજરાતમાં સિંચાઈ અને નહેરવ્યવસ્થા અત્યંત પછાત દશામાં રહેવા પામી હતી. આવા સંજોગોમાં ખેડૂતોની પરિસ્થિતિ દિનપ્રતિદિન બગડતી ગઈ. જાણતા. સમાજસુધારક કરસનદાસ મૂળજીએ એમના “ખેતીવાડી સુધારા વિષે નિબંધમાં ખેડૂત ની દારુણ દશાનું વર્ણન કરતાં લખ્યું છે કે શરાફ અને વાણિયા એમને જીવનપર્યત દેવાદાર રાખે છે. ૧૮૩૩, ૧૮૬૭, ૧૮૬૮, ૧૮૬૯, ૧૮૭૨, ૧૮૭૭, ૧૮૭૮, ૧૮૯૯, ૧૯૦૦ વગેરે વર્ષોમાં ગુજરાતમાં જે એક પછી એક દુકાળ, પડયા૧૩ તેને માટે માત્ર કુદરત જ જવાબદાર નહતી; જે રેલવેના પાટાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવાને બદલે સરકારે સિંચાઈ અને નહેરો જેવી પ્રમાણમાં ઘણી ઓછી ખર્ચાળ યોજનાઓ પાછળ ખર્ચ કર્યો હોત તે ખેતીની, પરિસ્થિતિ ઓછી વણસત. પરંતુ બ્રિટિશ શાસન દરમ્યાન ખેડૂતની સ્થિતિ વધારે ને વધારે ખરાબ થવાને સર્જાયેલી હતી. ૧૮૯૦ સુધીમાં તે બ્રિટિશ-શાસિત ગુજરાતના ખેડૂતે બેહાલ થઈ ચૂક્યા હતા. આવી વિષમ પરિસ્થિતિમાં અમદાવાદ પંચમહાલ ભરૂચ અને સુરત જિલ્લાઓમાં તેમજ સાબરકાંઠા એજન્સીના માણસા વગેરે પ્રદેશોના ખેડૂતોએ સરકારની મહેસૂલનીતિને વિરોધ કરવો શરૂ કર્યો. માણસાના ખેડૂતે એ ભાગબટાઈ અને બીજા વેરાઓ સામે જેહાદ પોકારી, પરંતુ યોગ્ય નેતા તથા માર્ગદર્શનની ઊણપને લીધે તેમજ ખેડૂતોમાં સંગઠન-બળના અભાવને લીધે ખેડૂતની આ લડત નિષ્ફળ ગઈ. એ જ પ્રમાણે દેશી રાજ્યના ખેડૂતોએ પણ રાજાઓની ચૂસણ-મહેસૂલી નીતિ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ઉદાહરણ તરીકે ઈ.સ. ૧૮૯૦ માં ખંભાત રાજ્યના ખેડૂતોએ રાજ્યના વધતા જતા ત્રાસ સામે આંદોલન કર્યું. ખંભાત રાજ્યમાં આ સમયે કુલ વસ્તી ૮૩,૪૯૪ની હતી, જેમાં મોટા ભાગની વસ્તી કણબી કાળી મુસલમાન રાજપૂત અને ગરાસિયા ખેડૂતની હતી. એમની પરિસ્થિતિ એટલી બધી દયાજનક થઈ પડી હતી કે જ્યારે રાજ્ય ઈ.સ. ૧૮૮૯-૯૦ માં જમીન-મહેસૂલ વધાર્યું ત્યારે ખેડૂતોએ. મહેસૂલની રકમ ભરવા કરતાં લડી લેવાનું વધારે પસંદ કર્યું. ૧૮૯૦ના સપ્ટેમ્બરમાં Page #304 -------------------------------------------------------------------------- ________________ :અધિક સ્થિતિ રાજય સાથે ખુલ્લેઆમ બંડ કર્યું. અને ખંભાત શહેરને એમણે ઘેરો ઘાલ્ય, આથી નવાબ જાફરઅલી ખાન ખંભાત છેડીને બ્રિટિશ વિસ્તારમાં નાસી ગયે. એણે મુંબઈ સરકારની મદદ વડે ખેડૂતે સામે ગોળીબાર કર્યા. લગભગ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ, પણ અંતે બંદૂકની અણીએ ખંભાતની રાજ્ય સરકારે ખેડૂત-વિદ્રોહને દાબી દીધે. આ ખેડૂત-વિદ્રોહ વ્યાપક હતા; આમ છતાં પણ એને દરવણ આપનાર કોઈ નેતાગીરી ઉત્પન્ન થઈ ન હોવાથી એ નિષ્ફળ ગયે.૧૪ - આ પરિસ્થિતિ બતાવે છે કે ગુજરાતના ખેડૂતે કેવા અન્યાયી વાતાવરણ વચ્ચે જીવતા હતા. એમણે એક તરફ સતત વધતી જતી સરકારી મહેસૂલ સાથે, બીજી તરફ દુકાળની પરિસ્થિતિ સાથે, તે ત્રીજી તરફ શેઠ-શાહુકારોની સંસ્થા સાથે ઝઝૂમવાનું હતું. આવી ત્રાસદાયક પરિસ્થિતિને અનુલક્ષીને જ અમદાવાદના એક સુપ્રસિદ્ધ સાપ્તાહિકે પિકાર કર્યો હતો પહેલાંના સમયમાં ખેડૂતની તરફ જે દિલસોજી રહેતી હતી, વખતોવખત એમની જે સંભાળ લેવામાં આવતી હતી અને એમને બનતી મદદ આપવામાં આવતી હતી તે હાલ ક્યાં છે? વાસ્તવિક રીતે તે ખેડૂતે એ રાજ્યની દૂઝણું ગાય છે. એ ગાયને રાજ્યકર્તા તરફથી જેટલી માયાથી પિછવામાં આવશે તેટલા પ્રમાણમાં એ દૂધ આપી શકશે, પરંતુ પિષણ નહિ હેય તે દૂધ આપવાના એ અખાડા જ કરશે અને વખતે લાત પણ મારશે. એમ છતાં પણ જે એને દેહવામાં આવશે તે દૂધને બદલે લેાહી નીકળશે.૧૫ જે આ પરિસ્થિતિ સામાન્ય ખેડૂતોની હેય તે ભીલ અને દૂબળા જેવી આદિમ “ખેડૂત પ્રજાની કેવી કરણ સ્થિતિ હશે એ સમજી શકાય એમ છે. આ આદિમ જાતિઓ હકીકતમાં ખેડૂતો નહિ, પણ ખેતમજૂરી હતી અને દક્ષિણ ગુજરાતમાં એ એમના “ધણિયામાં'ઓની વંશપરંપરાગત ગુલામ હતી. સુરતની રાનીપરજ કામ “હાળી પ્રથા'માં સૈકાઓથી જે રીતે સબડતી અને કચડાતી આવી હતી તે વાત જાણીતી છે. આ હાળીઓની પરિસ્થિતિ વિશે ગુજરાતમાં ઘેર અજ્ઞાન હતું. હિંદી રાષ્ટ્રિય મહાસભાએ તેમજ મહાત્મા ગાંધીની દોરવણી નીચે સ્થાનિક કે ગ્રેસી કાર્યકરોએ “હાળી સમસ્યામાં રસ લેવો શરૂ કર્યો હતો, પરંતુ એ ઈ.સ. ૧૯૧૯ બાદ. એ પહેલાં તે ગુજરાતની આદિમ પ્રજા પર, અનાવળા, પાટીદાર તથા પારસી જમીનદાર દ્વારા એમના થતા બેફામ શોષણ પરત્વે ગુજરાતના અગ્રવર્ગ પાસે ઉપરછલ્લી માહિતી પણ નહતી. ઉપર્યુક્ત ચર્ચા ઉપરથી ફલિત થાય છે કે ઈ.સ. ૧૮૧૮ થી ઈ.સ. ૧૯૧૪ દરમ્યાન ખેતીની પરિસ્થિતિ ઉત્તરોત્તર કથળતી જતી હતી. બ્રિટિશ શાસકેએ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ બ્રિટિશ કાણ એક તરફ જમીનને બજાર ચીજોની જેમ લેવેચને પાત્ર બનાવી, તો બીજી તરફ એમણે મહેસૂલની આકારણી રોકડમાં વસૂલ કરવાની નીતિ અપનાવીને મહેસૂલના દર વધારે ને વધારે આકરા બનાવ્યા. આવા સંજોગોમાં ખેડૂત અને શાહુકારો વચ્ચે અદાલતી ઝઘડાઓની લાંબી અને વણથંભી ઘટમાળ શરૂ થઈ, જેમાં શાહકારએ એમની ખાતાવહીઓ અને અન્ય ચેપડાઓના પુરાવાઓને આધારે અભણ ખેડૂતોને અદાલતમાં મહાત કર્યા. બીજા શબ્દોમાં કહીએ તે ગુજરાતમાં સંખ્યાબંધ ખેતરે એવી વ્યક્તિઓના હાથમાં ગયાં કે જેમને ખેતીમાં નહિ, પણ નફે ખાવામાં રસ હતે. આવા શાહુકાર-શેઠિયા ગામડાંઓમાં નહિ, પણ શહેરમાં વસતા હતા. આ બધાં પરિબળોની વિપરીત અસર ખેતી ઉપર થઈ અને એક વ્યવસાય તરીકે ખેતી બિન-ઉત્પાદક અને બિન-ફાયદાકારક સાબિત થઈ.. ૨. ઓગણીસમા સૈકાના પૂર્વાધમાં ગુજરાતમાં વેપારના ત્રણ સ્તર હતા ? (૧) ત્રણચાર હજારથી થેડી વસ્તી ધરાવતાં ગામડાંઓમાં વેપાર કૃષિજીવન સાથે સંકળાયેલું હતું. ગ્રામવિસ્તારોમાં નાના દુકાનદારો ઘરના જ એક ભાગમાં કરવામાં આવેલી દુકાનમાં કાપડ અનાજ કરિયાણું તથા બિયારણ રાખતા અને એ ખેડૂતે અને કારીગરોને (જે ઘણુ વાર ખેતી પણ કરતા) વેચતા કે ધીરતા. -સામાન્ય રીતે નાના શરાફા ખેડૂતોને ઓજારો બળદ અને બિયારણ ખરીદવા એમની સામાજિક જરૂરિયાત પૂરી પાડવા નાણાં ધીરી સારું એવું વ્યાજ લેતા. આ પ્રકારને વેપાર ગામડાંઓના ઘરાકને દેવાદાર રાખવામાં અને એમની જમીને. ધીરધાર કરનાર દુકાનદાર–શરાફના હાથમાં ફેરવવા માટે જવાબદાર હતે. આવા દુકાનદાર-શરાફ નજીકનાં ક દૂરનાં નાનાં શહેરોમાંથી આવીને ગામડામાં વસ્યા હતા; આમ છતાં પણ આસપાસનાં શહેરો સાથે એમને સંબંધ ઘનિષ્ઠ હતા. જથ્થાબંધ ! માલ ખરીદવા એમને અવારનવાર શહેરોમાં જવું પડતું. (૨) ગામડાંઓની જેમ નાનાં શહેરોમાં પણ સામાન્ય રીતે દુકાને ઘરના એક ભાગરૂપે જ હતી. આવી દુકાનમાં જીવન-જરૂરિયાતની ચીજો વેચાતી હોવા ઉપરાંત વ્યાજવટાને ધ ધ પણ ચાલત.૧૭ આ વર્ગના શરાફ-વેપારીઓ ગામડાંઓના દુકાનદારોને જથ્થાબંધ માલ વેચતા અને ઘણું વાર નાણા પણ ધીરતા. તેઓ સસ્તા બજારમાંથી માલ ખરીદવા નાનાં-મોટાં શહેરોની મુલાકાત લેતા. (૩) અમદાવાદ અને સુરત જેવાં એંશીનેવું હજારની વસ્તી ધરાવતાં શહેરોમાં સામાન્ય રીતે દુકાન અને રહેઠાણની જગા અલગ હતી. શાહુકાર (મેટા શરાફે) “શાહુકાર” તરીકે ઓળખાતા અને મેટા વેપારીઓ એમની પેઢીઓમાં ગુમાસ્તા મુનીમે તથા નેકરચાકર રાખતા.૧૮ વેપારીઓ માલનાં ખરીદી અને વેચાણ કરવા એમના દલાલને હિંદના જુદા જુદા પ્રદેશમાં મોકલતા. ઘણી વાર શાહુકારે નાના વેપારીઓ તથા શરાફેને નાણું ધીરતા, Page #306 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સ્થિતિ ૨૫ પણુ આ વના શાહુકારાના ખેડૂતા સાથે પ્રત્યક્ષ સંબંધ નહિ જેવા હતા. વસ્તુતઃ મેાટા શાહુકારો અને વેપારીએ ગુજરાત અને એની બહારના પ્રદેશો સાથે એમની પેઢીની શાખાઓ મારફત સતત સંપર્ક રાખતા અને એમની અનેકવિધ વેપારી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિએ દ્વારા ગુજરાતના નગર-જીવનને ધબકતું રાખતા.૧૯ આ સમયની જાણીતી પેઢીઓમાં ત્રવાડી શ્રીકૃષ્ણે નાથજી, આત્મારામ ભૂખણુ, નગરશેઠ વરજદાસ વિઠ્ઠલદાસ, મેાતીભાઈ ભગુભાઈ (સુરતમાં), હરિભક્તિ, શામળ ખેચર, નારાયણુ મૈરાળ (વડાદરામાં), તથા નગરશેઠ હેમાભાઈ વખતચંદ, હઠીસિંહ, કરમચંદ પ્રેમચંદ, ઝવેરચંદ લક્ષ્મીચંદ અને અંબાઈદાસ લશ્કરી(અમદાવાદમાં)ના સમાવેશ થતા.૨૦ હિંદના વિવિધ પ્રદેશામાં શાખા ધરાવતી આ શરાફી–વેપારી પેઢીએ સામતા રાજા-મહારાજાએ અને કેટલેક અંશે વેપારીઓને વ્યાજે નાણાં ધીરતી અને સામાન્ય રીતે અફીણુને સટ્ટો તથા લેવડદેવડ કરતી.૨૧ ઓગણીસમા સૈકાની શરૂઆતથી અફીણને વેપાર અત્યંત નફાકારક પુરવાર થતાં ભાવનગર ધાઘા સુરત અને ભરૂચ જેવાં બંદરા (આ બંદરા વત્તેઓછે અંશે નિસ્તેજ બનવા છતાં અફીણના વેપાર માટે જાણીતાં હતાં) મારફત એની નિકાસ ચીનમાં થવા લાગી હતી. હઠીમિંહ કેસરીસિંહ, હેમાભાઈ વખતચંદ અને હરિભક્તિ જેવા કેટલાય વેપારી– શાહુકારા અફીણના ધંધામાં માતબર બન્યા હતા. તેએ કઈ ચીજોના વેપાર કરતા અને કેવી પદ્ધતિથી કરતા એ સંબધી માહિતી છૂટીછવાઈ રીતે જ મળે છે, પણ જૈન સાધુ ક્ષેમવને ૧૮૧૪માં અમદાવાદમાં નગરશેઠ કુટુંબ વિશે જે રાસ રચ્યા; તે ગુજરાતના ઘણા ખરા ‘માટા શેઠિયા’એને લાગુ પાડી શકાય એમ હેાઈ અત્રે એ ઉદાહરણ–રૂપે ટાંકો છે : આદરતી દેાકાને દેશાવર રે, ઢાકા બંગાળા દેશ, કપડ મગાવે બહુ ભાતનાં ૨, ભાર અલ્પ મૂલ વિશેષ, સુરત મુંબાઈ પુના વળી રે, જયપુર ને નાગાર, દિલ્હી આગ્રા મેડતા રે, ચિત્રાડ કાટા બુંદી એર. દક્ષિણ સારઠ મેવાડમાં રે, નવ ખડે પ્રસિદ્ધ, હુંડી સકરાય તીણે કરી રે, જરા પડા જગ લીધ વહાણવટી વેપારમાં રે, કરિયાણાં બહુ ક્રેડ, જલવટ થલવટ ભેદથી રે, વાણાંતર બહુ જોડ,૨૨ ગુજરાતના આર્થિક જીવન અને વેપાર-રાજગારમાં મુસ્લિમાને કાળા ઘણા મહત્ત્વના હતેા. હિંદ ઉપરાંત તે દારેયાપારના દેશા સાથે નિષ્ઠ વેપારી સંબધે ધરાવતા. મુસ્લિમેામાં સહુથી આગળ પડતી વેપારી કામ વહેરાઓની હતી, જેમાં Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ - બ્રિટિશ કા. દાઉદી વહોરા મુખ્ય હતા. વેપાર અર્થે તેઓ ભૂજ માંડવી ભાવનગર અમદાવાદ ભરૂચ ખંભાત ગેધરા અને સુરત ઉપરાંત એડન બસરા મક્કા મસ્કત ચીન અને રંગૂનમાં સ્થિર થયા હતા. ગુજરાત અને હિંદના જુદા જુદા પ્રાંતોમાં તેઓ હાર્ડવેર કાગળ કાચ ચામડું સાબુ અને રેશમને વેપાર કરતા. પરદેશમાં એમની પેઢીઓ હતી અને દરિયાપારના એમના વેપારમાં રેશમ અફીણ ચામડું કાગળ રંગ કરિયાણું રૂ અને હાથીદાંત મુખ્ય હતાં. ૨૩ ખંભાતને અકીકને વેપાર તથા અમદાવાદ સુરત અને અંકલેશ્વરને કાગળને જથ્થાબંધ અને છૂટક વેપાર વહેરાના હસ્તક હતા.૨૪ વેપારના ક્ષેત્રમાં વહેરાઓની જેમ મેમણ અને ઈસ્માઈલી ખોજાની કેમ પણ સાહસિક અને મહેનતુ હતી. ગુજરાત ઉપરાંત બીજાઓની વસ્તી હિંદની ફિરંગી વસાહતમાં તથા ઈરાન–અરબસ્તાનમાં હતી. તેઓ રેશમ રૂ અફીણ હાથીદાંત ચામડું અને કરિયાણાને વેપાર દેશદેશાવરમાં કરતા.૨૫ હિંદુ અને મુસ્લિમોની સરખામણીમાં ગુજરાતમાં સંખ્યાબળની દૃષ્ટિએ પારસી વેપારીઓની સંખ્યા ઘણી જ જૂજ હતી. એનું એક કારણ એ હતું કે અઢાર મા સૈકામાં મુંબઈને બંદરી નગર તરીકે ઝડપી વિકાસ થતાં તેઓ ત્યાં ઊભી થતી જતી વેપારી તકને લાભ લેવા સ્થળાંતર કરતા ગયા. ગુજરાતમાં પારસીએના વેપારને મુખ્ય ઝેક રૂ સ્પિરિટ દારૂ રેશમ અફીણ તથા ઇમારતી લાકડાને હતું. ગુજરાતમાં ભરૂચ નવસારી ગણદેવી બીલીમોરા અને વલસાડ પારસીઓના વેપારનાં મુખ્ય કેંદ્ર હતાં. વ્યવહારકુશળ ગુજરાતી વેપારીઓએ સદીઓથી અપનાવેલી સંસ્થા તે મહાજનપ્રથા. સંઘબળના સિદ્ધાંત ઉપર પાંગરેલી આ સંસ્થા વિશે એક ઇતિહાસકારે નોંધ્યું છેઃ “અતિશયોક્તિના આરોપના ભય વગર આપણે કહી શકીએ કે મહાજનેની ખિલવણી ગુજરાતમાં જેટલી થઈ છે એટલી હિંદુસ્તાનના બીજા કેઈ ભાગમાં થઈ નથી. ગુજરાતમાં અન્ય પ્રાંતની સરખામણીમાં જે સંસ્કારિતા અને વિશિષ્ટ વ્યક્તિત્વ જણાય છે તેને મોટો ભાગ મહાજને એ જ પળે છે, મહાજનેને લીધે જ ટકી રહ્યો છે. મહાજનેએ ગુજરાતના વેપારને ટકાવી રાખીને અન્ય પ્રાંતની પેઠે પરદેશીઓને એમાં હાથ ઘાલવા દીધો નથી... મહાજનેએ ગુજરાતમાં રાજસત્તાઓની સામે બાથ ભીડી છે, રાજસત્તાથી લેકસમૂહને કચડવા દીધો નથી.”૨૭ હિંદના અન્ય પ્રાંતની સરખામણીમાં ગુજરાતમાં મહાજન સંસ્થા એના શુદ્ધ સ્વરૂપમાં વિકસી એનાં મૂળ ગુજરાતના વેપારી સંસ્કાર (business culture) માં રહ્યાં છે. ઉત્તર પ્રદેશ અને બંગાળ તેમજ ગુજરાતની પડોશમાં આવેલા મહા Page #308 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સ્થિતિ રાષ્ટ્ર તથા મધ્યપ્રદેશ જેવા પ્રાંતમાં રાજાઓ જમીનદાર સામંતે અને લશ્કરી સેનાપતિઓનું મહત્ત્વ હતું. એમને સામાજિક દરજજો પણ ઊંચે ગણાત, પણ ગુજરાતમાં આમ ન બન્યું અને એક રીતે કહીએ તે આ ભૂમિમાં એક પ્રકારનું વાણિયા-રાજ' વિકસ્યું, ગુજરાતી સમાજ-જીવનમાં કદાચ બ્રાહ્મણ ક્ષત્રિયે કે સામતે નહિ, પણ જૈન અને વૈષ્ણવ વેપારીઓ વધુ વગ ધરાવતા.૨૮ વેપારી મૂડી(Merchant Capital)ને ગુજરાતના વેપારક્ષેત્રોમાં જ નહિ, પણ સાંસ્કારિક જીવનમાં પણ પ્રભાવ હતે. સ્થાવર મિલકતનાં વેચાણ અને ગીરે અંગેના મળી આવેલા સંખ્યાબંધ દસ્તાવેજોમાં “શેઠ સમસ્ત” “મહાજન સમસ્ત” તથા નગરશ્રેષ્ઠ સમસ્ત' શબ્દોના ઉલેખ ઉપરની દષ્ટિએ સૂચક છે. ૨૯ ઓગણીસમા સૈકાના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં કપાસ તમાકુ રેશમ અને કરિયાણાના વેપારીઓનાં તથા શરાફનાં મહાજન શક્તિશાળી હતાં. શરાફનાં મહાજનોમાં જેને અને વૈષ્ણવ વાણિયા મુખ્ય હતા. એમાં પણ જેનેનું વર્ચસ હતું. અમદાવાદના કાપડ-મહાજનની વિશિષ્ટતા એ હતી કે એમાં જૈનોનું વર્ચસ હોવા છતાં વડો વૈષ્ણવ વાણિયા જ્ઞાતિને હતેા.૩૦ અમદાવાદનાં મહાજન જ્ઞાતિને ધરણે નહિ, પણ ધંધાને ધરણે રચાયાં હતાં. ઉદાહરણ તરીકે સુથાર જેવા કારીગરમાં ચાર જ્ઞાતિ હોવા છતાં એનું પંચ (કારીગરોના સંધ “મહાજન' તરીકે નહિ, પણ પંચ તરીકે ઓળખતા.) એક જ હતું. એ મુજબ રેશમ અને મશરુના -વ્યવસાયમાં રોકાયેલા કારીગરના પંચમાં કણબી તથા વાણિયા હતા. શરાફ અને કાપડનાં મહાજનેમાં જુદી જુદી પેટા જ્ઞાતિઓ ધરાવતા વૈષ્ણવ વાણિયા, જૈન તથા કેટલેક અંશે બ્રાહ્મણ અને પાટીદાર પણ હતા. ગુજરાતનાં નાનાં નગરોમાં પણ મહાજન સંસ્થા પ્રચલિત હતી, પણ એમાં એક જ ધંધાના વેપારીઓ પૂરતા પ્રમાણમાં ન મળી આવે તે વિવિધ ધંધાઓમાં રોકાયેલા વેપારીઓ એક સામૂહિક મહાજનની સ્થાપના કરતા. આવાં મહાજન “નગર મહાજન' (Town Mahajans)ના નામથી ઓળખાતાં. ધોલેરા ભાવનગર પ્રાંતીજ અને ભરૂચ જેવાં શહેરોમાં આવાં મહાજન પ્રચલિત હતાં.૩૨ મુસ્લિમોમાં વેરા મેમણ અને ખોજા વેપારીઓનાં મહાજન જાણતાં હતાં, ૩૩ પણ એ એમના કારીગરોનાં મહાજને જેટલાં પ્રચલિત અને શક્તિશાળી ન હતાં. હોષ્કિન્સ નામના અમેરિકન વિદ્વાને ૧૮૯૬ માં ગુજરાતનાં મહાજનેને અભ્યાસ કર્યો હશે અને એને મત મુજબ ગુજરાતી મુસ્લિમોમાં પણ વેપારી મહાજનેની પ્રથા વિકાસ પામી ન હતી. ૩૪ મહાજનની સંરથા વેપારી જીવનના મજબૂત પાયારૂપ હતી, એક પદ્ધતિ (system) તરીકે એ વ્યક્તિ–સ્વાતંત્રયના સિદ્ધાંતને પડકારરૂપ હતી અને ઘણું વાર Page #309 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ બ્રિટિશ કાહ એણે હુન્નર-ઉદ્યોગના ક્ષેત્રમાં થતા સુધારાઓ(innovations)ને વિરોધ પણ કર્યો હતો એ સાચું છે." આમ છતાં પણ ગુજરાતના વેપાર અને હુન્નર-ઉદ્યોગને ટકાવી રાખી એને સધ્ધર બનાવનાર જે કઈ સંસ્થા હેય તે એ મહાજનની સંસ્થા હતી. સામાન્ય રીતે મહાજને રજાના દિવસે, મજૂરીના દર તથા કામને સમય નક્કી કરતાં અને કેટલીક વાર ચીજોના ભાવનું પણ નિયંત્રણ કરતાં. મહાજનના સભ્યોને જે સરકારી અમલદારો કે અન્ય વેપારીઓ સાથે કોઈ સમસ્યા ઊભી થાય તે એનું નિરાકરણ કરવાનું કાર્ય (function of arbitration) મહાજનનું હતું.૩૭ મહાજને એમના સભ્યોનું હિત જાળવવાની ચીવટપૂર્વક તકેદારી રાખતાં, પણ અત્રે એ ચોખવટ કરવી જોઈએ કે મહાજનના સભ્ય વ્યક્તિ તરીકે નહિ, પણ એક સમુદાયના જ અખંડ ભાગરૂપે અસ્તિત્વ ધરાવતા હતા. ગુજરાતના આર્થિક જીવનમાં ગૃહ-ઉદ્યોગનું સ્થાન સદીઓથી મહત્વનું હતું, ઓગણીસમા સૈકાની શરૂઆતમાં ગામડાં અને શહેરોમાં અનેક પ્રકારના કારીગરો ઉત્પાદનના કાર્યમાં રોકાયેલા હતા. સુથાર લુહાર વણકર ઘાંચી સલાટ કુંભાર કંસારા છીપા તથા કાચ રંગ કાગળ અને સાબુ જેવી ચીજોનું ઉત્પાદન કરનાર કારીગરોની ગુજરાતમાં ખોટ ન હતી,રૂટ પણ હિંદના અન્ય પ્રાંતની જેમ કારીગોને સામાજિક દરજે હલ હતા, એમની આર્થિક સ્થિતિ પણ નબળી હતી. ગુજરાતનાં કેટલાંક શહેરો એની કારીગરીની નિપુણતા માટે જાણીતાં હતાં. ઉદાહરણ તરીકે ખેડા જિલ્લામાં આવેલ કપડવંજ એના સાબુ અને કાચના ઉદ્યોગ માટે મશહૂર હતું. અમદાવાદ જિલ્લામાં આવેલ પ્રાંતીજ પણ એના સાબુના ઉદ્યોગ માટે મશહૂર હતું. સંખેડા લાકડાના રંગબેરંગી ફર્નિચર માટે અને જામનગર તાળાં માટે મશહૂર હતાં.૪° ભરૂચ અને વડોદરા અને સુતરાઉ કાપડના ટકાઉપણું માટે અને પાટણ એનાં પટોળાં માટે જાણીતાં હતાં. અમદાવાદના હુનરોમાં કિનખાબ જરીકામ રંગાટીકામ, રેશમી તથા સુતરાઉ કાપડ અને કાગળ મુખ્ય હતાં. અમદાવાદમાં ઘણી સ્ત્રીઓ રેટિયા ઉપર જ એમનું ગુજરાન ચલાવતી. કેટલીક સ્ત્રીઓ રેશમના કૂચા સાંધીને એના તાર બનાવવાનું કામ કરતી.૪૧ ગુજરાત અને હિંદનાં શહેરોમાં જે હુન્નર-ઉદ્યોગ ખીલ્યા તેને મુખ્ય ઝેક પ્રજાલક્ષી નહિ, પણ રાજા-રજવાડાંલક્ષી હતે અથવા તે એ ધનિકેના મોજશેખને પોષત.”૪૨ આવી દલીલ એક વિદ્વાને કરી છે. એમણે એમ પણ જણાવ્યું છે કે આવા હુન્નર-ઉદ્યોગનું લક્ષણ સ્થાનિક હતું. માલનું ઉત્પાદન થયા બાદ એને વેચાણ માટેનું બજાર ઉત્પાદનના સ્થળની આસપાસના વિસ્તાર Page #310 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સ્થિતિ ૨૭૯ પૂરતું જ મર્યાદિત હતું, રાષ્ટ્રિય નહિ, પણ ગુજરાતમાં હાથબનાવટની જે જે ચીજો બનતી તેને એ સમયના વાહનવ્યવહારના તેમજ તેની ખરીદશક્તિ અને માંગને ઢાંચા(pattern)ના સંદર્ભમાં તપાસવામાં આવે તે ઉપરનું વિધાન પુનર્વિચારણાને પાત્ર બને છે. અગાઉ નોંધ્યું છે તે મુજબ ગુજરાતમાં અન્ય પ્રાંતની જેમ રજવાડાં મહત્તવનાં ન હતાં અને બજાર જેટલું સ્થાનિક માનવામાં આવે છે તેટલું ન હતું. ગુજરાતમાં કાંઠાના વેપાર(Coastal trade)ને વ્યાપ મોટા હતા અને એને નદી કિનારાને અને દરિયાઈ વેપાર જમીનમાગી વેપાર સાથે સંકકળાયેલ હતા. અઢારમી સદીના અંતમાં જેમ્સ ફેબ્સ નામના અંગ્રેજ સનંદી અધિકારીએ વહેરાઓને ઉલેખ “પશ્ચિમ ભારત અને ગુજરાતના ફરતા વેપારીઓ” તરીકે કરીને નોંધ્યું હતું કે તેઓ ગુજરાતનાં શહેરોમાં વિવિધ પ્રકારને માલ વેચવા ભમે છે.૪૪ ૧૮૩૮ માં શ્રીમતી પિસ્ટાન્સ નામની અંગ્રેજ સ્ત્રીએ આ જ બાબતનું પુનરુચારણ કર્યું હતું. ગુલામરસૂલ નામને ખંભાતને એક વહેરો અકીકના પથ્થરમાંથી બનાવેલ રમકડાં, માળા, ચપ્પાના હાથા, પેપર-કટર વગેરે ચીજે ગુજરાતમાં જ નહિ, પણ મદ્રાસમાં પણ વેચતે અને એને તમામ માલ ખપી જાતે.૪૫ અમદાવાદના કાગળ ગુજરાતમાં જ નહિ, પણ રાજસ્થાન અને ઉત્તર હિંદુસ્તાનમાં ખપતા.૪૨ વોટર હેમિલ્ટને (૧૮૨૦ માં) નેપ્યું હતું કે સુરત એના “સસ્તા અને ઊંચી જાતના માલના ઉત્પાદન માટે જાણીતું હતું લેખંડનાં તાળાં, સાબુ, તાબા-પિત્તળનાં વાસણ, શેતરંજીઓ કાગળ શાહી વગેરે જેવી જીવન જરૂરિયાતની ચીજે ગુજરાતમાં બનતી અને એને માટે ગુજરાતમાં અને એની બહાર પણ બજાર હતું.કટ ઉપર્યુક્ત પુરાવાઓને આધારે આપણે કહી શકીએ કે ગુજરાતમાં ગૃહ-ઉદ્યોગ કેવળ રાજાઓ અને ધનિકના મેજશેખને જ પિષનારે ન હતે. ગુજરાતના કારીગરો એમના સંઘબળ વગરના ન હતા. એમનાં પંચ ઘણું ખરું વ્યવસાયના ઘેરણે નહિ, પણ જ્ઞાતિના ધોરણે સ્થપાયાં હતાં. મુસ્લિમોમાં કાગળ બનાવનારાઓના અને અકીક-ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોના સંઘ ઘણા શક્તિશાળી હતા, જે અનુક્રમે કાગદીની જમાત” અને “અકાકિયા જમાત તરીકે ઓળખાતા.૪ ગુજરાતમાં બ્રિટિશ શાસનની શરૂઆત બાદ આર્થિક પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી. ઉદાહરણ તરીકે જે વર્ષે (૧૮૧૮) ગુજરાતમાં યુનિયન જેક લહેરાયો તેને બીજે જ વર્ષે ઈંગ્લેન્ડની કાપડની મિલેમાં તૈયાર થયેલાં સૂતર અને કાપડનું અમદાવાદ જેવા સુતરાઉ કાપડના ભડમાં વેચાણ કરવા ગિલ્ડર Page #311 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ ડીસેઝાની પેઢીની સ્થાપના થઈ.૫૦ અંગ્રેજી શાસનની શરૂઆત થવી અને પરદેશી માલનું વેચાણ વ્યવસ્થિત રીતે કરવા બજારે ઊભાં થવાં એ કાંઈ અકસ્માત ન હત; આમ છતાં પણ આ પ્રક્રિયા ધીમી હતી, ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં એ વધુ ગતિશીલ બની. ગુજરાતમાં આર્થિક પરિર્વતનનું સહુથી મહત્વનું વહનવ્યવહાર તથા સંદેશાવ્યવહારના સાધનનું આધુનિકીકરણ હતું. ગુજરાતમાં પ્રજાના ઉપયોગ માટે સહુ પ્રથમ ટપાલ-વ્યવસ્થા ૧૮૫૩ માં દાખલ થઈ. તાર-વ્યવહાર ૧૮૫૬ માં શરૂ થયું. ૧૮૬૧ થી ૧૮૬૪ દરમ્યાન બે બડદા ઍન્ડ સેન્ટ્રલ ઈન્ડિયા રેલવે” દ્વારા સહુ પ્રથમ વાર રેલવેમાગ શરૂ થયું. ૧૧ રેલવે તાર તથા ટપાલનો ધીમે ધીમે ફેલાવે થતાં અને એની સાથે સ્ટીમર-વ્યવહાર (જે ઓગણીસમાં રીકાની શરૂઆતથી થઈ ચૂક્યો હતો) સંકળાતાં ગુજરાતની કાયાપલટ કરતે ન કાલ શરૂ થયો. પણ બ્રિટિશ શાસનપદ્ધતિનું સંસ્થાનવાદી પારું એટલું જનાબદ્ધ અને વ્યવસ્થિત હતું કે આ કાયાપલટ કૃત્રિમ રીતે થઈ અને ઉચ્ચ વેપારી પરંપરા ધરાવતું ગુજરાત એના આર્થિક વિકાસના મહત્વના મૂડીવાદી તબક્કામાંથી પસાર થવાને બદલે એ કાચા માલની નિકાસ અને તૈયાર માલની આયાત કરતું ઇંગ્લેન્ડનું મહત્તવનું બજાર બની ગયું. નવાં ક્રાંતિકારી સાધન(રેલવે વગેરે)ને પરિણામે ગુજરાતને વેપાર-ઉદ્યોગ વધે, સૈકાઓથી પ્રજાસત્તાક રાજ્ય તરીકે અલગ અસ્તિત્વ ધરાવતાં ગામડાં શહેરો સાથે સંકળાયાં, કૃષિ-ઉત્પાદન બજારલક્ષી બન્યું. ગુજરાત અને ગુજરાતની બહાર માલસામાન વધુ ઝડપે અને પહેલાં કરતાં સસ્તા દરે ફરવા લાગે અને આ બધાને પરિણામે વેપારી વર્ગ તથા પ્રજાની (પહેલાંના “અરાજક્તા અને યુદ્ધોની પરંપરા ધરાવતા સમયની સરખામણીમાં) આબાદીમાં વૃદ્ધિ થઈ.પર આ પ્રકારની વિચારધારા અંગ્રેજ ઈતિહાસકારે તથા રાજકારણીઓએ હિંદમાં સામ્રાજવાદી શાસનને સમર્થન આપવાના અને એને બિરદાવવાના હેતુથી જાણ્યે-અજાણે ફેલાવી હતી. આ વિચારસરણી આજે પણ ઈતિહાસ-લેખનમાં વત્તેઓછે અંશે પ્રવર્તે છે. એમના દૃષ્ટિબિંદુમાં કેટલેક અંશે તથ્ય પણ છે. જે સ ફ અઢારમી સદીના અંતમાં નોંધ્યું હતું કે હિંદના વેપારીઓ અને કારીગરો એમની સૌકાઓ-જૂની વેપારી તથા ઉત્પાદન– પદ્ધતિમાં કોઈ જ ફેરફાર કરતા નથી અને “મારો બાપ આમ કરતો હતો તે જ પ્રમાણે કરવું જોઈએ'ના સિદ્ધાંતને વળગી રહે છે.પ૩ ફેબ્સ અને ત્યારબાદ ગુજરાત અને હિંદમાં આવેલા અનેક મુસાફરોનાં આવાં અવલોકનને અસ્વીકાર Page #312 -------------------------------------------------------------------------- ________________ સર્પથ સ્થિતિ ૨૦૧ થઈ શકે એમ નથી ૪૪ આમ છતાં પણ જો આપણે ગુજરાતના આર્થિક ‘વિકાસ'ને એ સમયની સંસ્થાનવાદી નીતિના સંદર્ભમાં તપાસીએ તા સ્પષ્ટ રીતે જણાશે કે આ વિશ્વાસ છીછરા અને ઉપરછલ્લા હતા, પાયાને નહિ. ત્યાર પછી હકીકતમાં તા ગુજરાતના સૈકામે-જૂના ગૃહઉદ્યોગ એટલી ઝડપથી તારાજ થતા ગયા કે આ પ્રક્રિયાને અટકાવવા કવિ દલપતરામ, કવિ ન`દ, રણછેડલાલ ટાલાલ, હરગાવિંદદાસ કાંટાવાળા, વડાદરા-નરેશ સયાજીરાવ ગાયકવાડ, અંબાલાલ દેસાઈ તથા ગેાપાળ હર દેશમુખ જેવા નેતાઓએ વ્યવસ્થિત રીતે ઝુ ંબેશ શરૂ કરી.૫૫ ૧૮૫૧માં સુરતની એન્ડ્રુસ લાઈબ્રેરીમાં દલપતરામે રજૂ કરેલ (હુન્નરખાનની ચડાઈ' ગુજરાતમાં પ્રવતા અસ ંતાણનું પ્રથમ ગીત હતું.પરં તેા દેશી કારીગરીને ઉત્તેજન' (૧૮૭૭) જેવાં સ ંખ્યાબંધ પુસ્ત અને લેખા છપાયાં, જેમાં સાષુ કાગળ કાપડ હાર્ડવેર વાસણા વગેરે ઉદ્યાગા ઝડપથી તારાજ થતા જતા હતા એનું સચોટ આલેખન કરવામાં આવ્યું. અમદાવાદના ‘બુદ્ધિપ્રકાશે’ સ્વદેશાભિમાનથી ઊભરાતા લેખ છાપવાની બાબતમાં પહેલ કરી અને એણે બ્રિટનનાં આર્થિક આક્રમણાને વિશે ફરિયાદ કરવા કરતાં કઈ રીતે નવી ઢબથી માલ બનાવવા અને એને કઈ રીતે ખપાવવે એની ઉપર વધુ ભાર મૂકયો. ‘હિંદુએ એમની નાત સિવાયની બીજી નાતાનું ખાવાથી વટલાય છે, તે જ રીતે પેાતાના દેશ સિવાય પરદેશી માલ વાપરતાં એણે વટલાવુ જોઈએ અને પરદેશી માલ વિરુદ્ધ એટલે જ તિરસ્કાર ઢાવા જોઈએ.પ૭ ‘બુદ્ધિપ્રકારો’ આવી ધોષણાઓ દ્વારા પ્રશ્નમાં ‘આર્થિક રાષ્ટ્રવાદ'ને જુસ્સા પ્રકટાવવાની રીત શરૂ કરી. ધને નામે કરવામાં આવેલ આવી અપીલેામાં બળ જરૂર હતું, પણ ગુજરાતમાં હિંદુઓ ઉપરાંત અન્ય કામા પણુ હતી એ દૃષ્ટિએ જોઈએ તા એની મર્યાદા આંકી શકાય એમ છે; આમ છતાં પણ ૧૮૭૫ બાદ ગુજરાતના નેતાઓએ ગૃહ-ઉદ્યોગાને સજીવન કરવા માટે ગુજરાતમાં ઠેર ઠેર સ્વદેશી ઉદ્યોગ-મંડળીએ ઊભી કરી. વિલાયતી ચશ્માંથી દુનિયાને જોતા અને પરદેશી ચીજ-વસ્તુઓના ઉપયોગ કરવા ટેવાયેલા મધ્યમ વર્ગોના બુદ્ધિજીવીએ સ્વદેશીના કુમળા છોડને કાપવા પ્રયાસ કરશે એવી દહેશત ઘણા સ્વદેશાભિમાનીઓને હતી. આવા ‘માણસાની ‘બુદ્ધિપ્રકાશે' કડક ટીકા કરી.૫૮ • આમ છતાં પણ હિંદ સરકારની આર્થિક નીતિ છેક ૧૯૧૭ સુધી મુક્ત વેપારની નીતિ (Free Trade Policy)ની હાઈ એણે પ્રાનાં આંદેલાને પાંગળાં બનાવવાનું કાર્યાં કર્યું”. આમ, અગ્રેસ્નેએ દાખલ કરેલાં ભૌતિક સાધનેાના મુખ્ય લાભ સામાન્ય રીતે ઇંગ્લૅન્ડના માલેતુજાર વેપારીએ અને ઉદ્યોગપતિઓને જ મળ્યા. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨ - બ્રિટિશ કાલ પાછળથી ૧૯૦૪ થી ૧૯૦૮ દરમ્યાન થયેલી સ્વદેશી ચળવળને પરિણામે ગુજરાતના ગૃહ-ઉદ્યોગોને પ્રજા તરફથી અભૂતપૂર્વ પ્રેત્સાહન મળ્યું ખરું૫૯પણ એ “પાશેરામાં પહેલી પૂણ' સમાન નીવડયું. ઔદ્યોગિક ક્રાંતિના એતિહાસિક ‘તબક્કામાંથી પસાર થયેલ ઈંગ્લેન્ડ ગુજરાત તથા હિંદમાં રાજકીય સત્તા પણ ધરાવતું હતું એ હકીકતને જ આપણે લક્ષમાં લઈએ તે “પાશેરામાં પહેલી પણને ખ્યાલ વધુ સ્પષ્ટ થશે. ટૂંકમાં, ગુજરાતની પ્રજામાં અને ખાસ કરીને કારીગર વર્ગમાં, નૈતિક બળનું અને આર્થિક રાષ્ટ્રવાદની ભાવનાનું સિંચન કરવામાં સ્વદેશી આંદોલને એ મહત્વનો ભાગ ભજવ્યો, પણ ઇંગ્લેન્ડથી આવતા ઢગલાબંધ માલને ખાળવાના એક આર્થિક હથિયાર તરીકે એ નિષ્ફળ નીવડ્યાં. ઓગણીસમા સૈકાના ઉત્તરાર્ધમાં ગુજરાતનું વહાણવટું પણ ઝડપથી તૂટવા માંડયું. યુરોપની મેટી રાક્ષસી કદની શિપિંગ કમ્પનીઓનાં યંત્ર-સંચાલિતા વેપારી જહાજ હિંદ મહાસાગરમાં જે ખુમારીથી ફરતાં તેની સરખામણીમાં સદીઓ-જૂનું ગુજરાતનું વહાણવટું વામણું લાગતું હતું. આ ઉપરાંત મુંબઈ અને કરાંચી જેવાં નગરોને બંદર તરીકે વિકાસ થતાં ગુજરાતનાં બંદરે નિરઘમી બન્યાં. ઓગણીસમા સૈકાના ઉત્તરાર્ધમાં ધંધાની શોધમાં સુરત જિલ્લાના પારસીઓ અને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાટિયા લેહાણા બેજ વણિક તથા ખારવા મુંબઈ સ્થળાંતર કરતા ગયા. રેલવે-પાટાના વિસ્તરણથી ગુજરાતને કાંઠાળ વેપાર (Coastal trade) તૂટતે ગયે.” પણ ગુજરાત એની વેપારી પરંપરાને વમળમાં ડુબાડી દે તેવું નિર્બળ ન હતું. ગુજરાતે આ સમયે એવી વ્યક્તિઓ ઉત્પન્ન કરી કે જે રણપ્રદેશમાં ઝરણું ખોદી શકે અથવા પ્રોજકીય ઈતિહાસ( entrepreneurial history)ની પરિભાષામાં કહીએ તે સમાજમાં સુષુપ્ત રીતે ધૂંધળી દશામાં રહેલી આર્થિક તકેનું બારીક અવલોકન કરી એને વાચા આપી શકે અને જોખમ ખેડીને પણ નવી, વેપારી પદ્ધતિ અને નવી ટેકને લોજીને અપનાવી એને અમલમાં મૂકી શકે.૧ આ કામ સરળ નથી હતું.. સમયક્રમ અને પ્રજન-શક્તિ (entrepreneurship)ની કક્ષાની દૃષ્ટિએ રણછોડલાલ છોટાલાલ સહુ પ્રથમ હતા. એમના પૂર્વજે મૂળ પાટણના, પણ એમના પિતા અમદાવાદ સ્થાયી થયા હેઈ રણછોડલાલની કેળવણી અને સંસ્કારોનું સિંચન અમદાવાદમાં થયું હતું. રણછોડલાલ સાહેદરા નાગર હતા. નાગરે એમની વેપારી કુનેહ માટે નહિ, પણ કેળવણ-વિષયક વહીવટી અને રાજદ્વારી બાબતે માટે Page #314 -------------------------------------------------------------------------- ________________ ૯૭ આર્થિક સ્થિતિ જાણીતા છે; આમ છતાં પણ ૧૮૬૧ માં રણછોડલાલે અમદાવાદમાં સહુપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપી એને માટે એમની પલટાતા જતા ગુજરાતી સમાજમાં રહેલી તકેની ઝાંખી કરવાની કુશાગ્ર દૃષ્ટિ અને એને અમલ કરવાનું પ્રબળ. મને બળ કારણભૂત હતાં. મિલ-ઉદ્યોગ શરૂ કરવાને માટે એમની પાસે જરૂરી મૂડી નહિ હેવાથી એમણે ગુજરાતના જૈન અને વૈષ્ણવ વેપારીઓ પાસે ૧૮૪૭ માં. અને ત્યાર પછી પણ અનેક વાર હાથ લંબાવ્યા, પણ આ સમયે સારાયે હિંદમાં કેઈએ આ બાબતની પહેલ કરી ન હતી અને અમદાવાદ તથા ગુજરાતના શેઠિયા એમના ચીલાચાલુ ધંધામાં એટલા વ્યસ્ત હતા અથવા તે એમને પુરા વ્યવસાય ઇંગ્લેન્ડના આર્થિક આક્રમણ સામે એટલી હદે ટકી શક્યો હતો કે એમને મદદ કરવાની સહુએ ના પાડી. આ સમય દરમ્યાન મુંબઈમાં મિલ શરૂ થતાં અને એ વધારે નફાકારક સાબિત થતાં અમદાવાદી વેપારીઓએ અજમાયશ ખાતર મિલ શરૂ . કરવાને રણછોડલાલની મિલ કમ્પનીમાં મૂડી રોકાણ કર્યું. આ રીતે સમગ્ર ગુજરાતમાં એક હિંદીને હાથે ૧૮૬૧માં મિલ-ઉદ્યોગને પાયે નંખાયે. અમદાવાદની બીજી મિલ સ્થાપનાર (૧૮૬૭) બેચરદાસ લશ્કરી વાણિયા જ્ઞાતિના નહિ, પણ કડવા કણબી હતા. રણછોડલાલ અને બેચરદાસ લશ્કરીએ મિલે સ્થાપ્યા બાદ અમદાવાદમાં બીજી અનેક મિલ રોભી થઈ અને સમય જતાં વણિક-વેપારી જ્ઞાતિઓના સભ્યએ . એમની જૂની મૂડી'ને (શરાફી મૂડીને) નવો વળાંક આપી મોટી સંખ્યામાં મિલઉદ્યોગમાં ઝંપલાવ્યું અને એમનું વર્ચસ પણ જમાવ્યું. ૧૯૧૬ માં અમદાવાદની કુલ ત્રેપન મિલ કમ્પનીઓ ઉપરનું જ્ઞાતિવાર વર્ચસ આ પ્રમાણે હતું? વૈષ્ણવ વાણિયા: ઓગણત્રીસ જૈને ? બાર; કણબીઓઃ ચાર; નાગર (મારા રણછોડલાલના કુટુંબ દ્વારા સંચાલિત) બે; પારસી : એક; મુસ્લિમઃ એક; એક કરતાં વધારે જ્ઞાતિ- કેની ભાગીદારીમાં : ચાર ૬૩ નીચેના આંકડાઓ ઉપરથી અમદાવાદના. મિલ-ઉદ્યોગના વિકાસ સંબંધી વધારે સ્પષ્ટ રીતે ખ્યાલ આવી શકશે? Page #315 -------------------------------------------------------------------------- ________________ બ હ - - ૧૦૦ ૮૦ ૦ ૬ $ 2 ૧ ૪ ૨૮૪ બ્રિટિશ કાળ વર્ષ મિલોની સંખ્યા ત્રાક શાળા મજૂરો ૧૮૬૧. ૨,૫૦૦ '૧૮૬૪-૬૫ ૧૦,૦૦૦ ૫૧૫ ૧૮૬૭-૬૮ ૨૦,૦૦૦ ૨૨૮ ૧૮૭૫-૭૬ ૩૫,૦૦૦ ३४० ૧,૩૦૯ (૧૮૭૮-૭૮ ૫૧,૫૨૮ १८४ ૨,૦૧૩ ૧૮૮૧ ૧,૯૩,૭૩૭ ૨,૪૮૫ ૭,૪૫૧ ૧૮૯૪ ૨,૩૭,૫૫૩ ૪,૧૩ર ૯,૪૪૮ “૧૮૮૮ ૪,૫૦,૨૬૬ , ૫,૮૮૭ ૧૬,૧૩૪ ૧૮૮૯ ૪,૮૭,૨૪૬ ૫,૪૫૯ ૧૬,૯૬૪ ૧૯૦૩ પ,૦૯,૩૪૪ ૬,૫૭૧ ૧૩,૧૩૨ ૧૯૦૫ ૫,૭૭,૧૬૬ ૭,૧૯૭ ૨૧,૫૮૫ ૧૯૦૭ ૬,૭૭,૦૬૫ ૯,૭૧૬ ૨૪,૪૭૩ ૧૯૦૮ ૮,૫૦,૮૮૭ ૧૨,૮૦૭ ૨૯,૯૯૬ ૧૯૧૦ ૯,૧૭,૫૯૦ ૧૫,૫૨૬ ૩૦,૦૧૩ ૧૯૧૩ ૪૯ ૯,ર૯,૭૦૨ ૧૭,૭૦૩ ૩ર,૭૮૯ અમદાવાદમાં મિલ-ઉદ્યોગ વિકસ્ય એનું મુખ્ય કારણ વેપાર અને હુન્નરોની એની લાંબી અને વણથંભી પરંપરા હતું. ૧૮૬૭માં અમદાવાદમાં માત્ર બે જ મિલ હતી, પણ એની સંખ્યા વધીને ૧૮૯૯માં છવીસની અને ૧૯૧૩ માં ઓગણપચાસની થઈ. અમદાવાદ સુતરાઉ કાપડના ઉત્પાદન-ક્ષેત્રમાં હિદના માન્ચેસ્ટર' તરીકે ઓળખાવા લાગ્યું. અમદાવાદ ઉપરાંત સુરત ભાવનગર વડોદરા વીરમગામ અને નડિયાદમાં પણ કાપડની મિલે શરૂ થઈ; જોકે આ મિલે એકલકલ હતી. વડોદરાની બાબતમાં એક હકીકત નેંધપાત્ર છે કે એ શહેરમાં જ્યારે ઉદ્યોગ શરૂ કરવા કોઈ વેપારી તૌયાર ન થયો ત્યારે ત્યાંની પ્રજાને ખાસ દાખલે બેસાડવા માટે ખુદ વડોદરાનરેશ સયાજીરાવ ગાયકવાડે એની સ્થાપના ૧૮૮૨માં કરી. ૨૫ વડોદરાની આ સહુ પ્રથમ મિલ બરાજ્યના સાહસ તરીકે શરૂ થઈ હતી. સુરતની સહુ પ્રથમ મિલ નવાબ વંશના સભ્યએ ૧૮૬૩માં સ્થાપી હતી. સુરતની બીજી મિલ “ગુલાબબાબા સ્પિનિંગ ઍન્ડ વિવિગ મિલ” પણ આ જ કુટુંબના સભ્યોએ ૧૮૬૫માં શરૂ કરી હતી.૬૭ .. અમદાવાદ તથા ગુજરાતનાં અન્ય નગરમાં થયેલા મિલ-ઉદ્યોગના વિકાસની સાથે સાથે એના આનુષંગિક ઉદ્યોગ શરૂ થયા. ૧૮૭૦ પછી કપાસ લોઢવાનાં Page #316 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સ્થિતિ વરાળ-સંચાલિત કારખાનાં (cotton-ginning factories) અને રૂને દબાવવાનાં કારખાનાં (cotton-pressing factories) ગુજરાતનાં ઘણું શહેરોમાં અસ્તિત્વમાં આવ્યાં. મિલેની સંખ્યા વધતાં ૧૮૯૦ બાદ અમદાવાદમાં મિલ-જિન સ્ટાર્સની વેપારી પેઢીઓ શરૂ થઈ. ૧૮ રણછોડલાલ તથા એમના અનુયાયીઓએ અમદાવાદ તથા ગુજરાતમાં મિલ, ઊભી કરી એ પહેલાં ઓગણીસમી સદીના ચોથા દાયકામાં હિન્દમાં મેનેજિંગ એજન્સીની પ્રથા શરૂ થઈ ચૂકી હતી. વેપારી સંસ્થાના મહત્વના ભાગરૂપ ગણાતી આ પદ્ધતિ તેમજ સંયુક્ત હિસ્સાવાળી મંડળીઓ (joint stock-companies)ની પદ્ધતિ ગુજરાતના વેપારી-ઉદ્યોગપતિઓએ અપનાવી લીધી. ૧૯ ગુજરાતમાં પરંપરાગત વેપાર-ઉદ્યોગ સંયુક્ત કુટુંબવ્યવસ્થા તથા ભાગીદારીના સિદ્ધાંત ઉપર ચાલતા, પરંતુ મોટા અને નવા ઉદ્યોગ સ્થાપવામાં જોખમનું તત્ત્વ વિશેષ હાઈ અને એમાં ભારે મૂડીરોકાણ આવશ્યક હેઈ જોઈન્ટ સ્ટોક-કમ્પનીઓના સિદ્ધાંતને અમલ અનિવાર્ય બન્યો. આવી કમ્પનીઓનું સંચાલન કરનાર પેઢીઓ મેનેજિંગ એજન્સીઓ' તરીકે જાણીતી બની. ગુજરાતના આર્થિક ઈતિહાસમાં વેપાર-ઉદ્યોગના સંચાલન માટે નવી સંસ્થાઓને ઉદય અને વિકાસ, થવો એ આર્થિક પરિવર્તનનું મહત્ત્વનું સોપાન હતું. મિલ-ઉદ્યોગને બાદ કરતાં બીજા આધુનિક ઉદ્યોગ ગુજરાતમાં વિકસ્યા નહિ આને માટે ગુજરાતની વેપારી કેમનું રૂઢિચુસ્ત માનસ જવાબદાર હતું, પરંતુ મહદ્ અંશે તે આ પરિસ્થિતિ માટે ઈગ્લેન્ડની સામ્રાજ્યવાદી નીતિ જ જવાબદાર હતો. હિંદમાં નવા આધુનિક ઉદ્યોગ વિકસે એવી મુરાદ બ્રિટિશ શાસકોએ કદી સેવેલી નહિ. આ જ કારણથી “મુક્ત વેપારીના સિદ્ધાંતના ઓઠા નીચે એમણે અનેક અવરોધ પેદા કર્યા. ઉદાહરણ તરીકે ૧૮૮૨ માં રણછોડલાલા છોટાલાલ, મનસુખભાઈ ભગુભાઈ, બેચરદાસ લશ્કરી અને પેસ્તનજી વકીલ જેવા અમદાવાદી પ્રજાએ પંચમહાલ જિલ્લામાં લખંડ અને કેલસાની ખાણનું કામ શરૂ કરવા માટે “ધી ગુજરાત કેલ ઍન્ડ આયર્ન કમ્પની, લિમિટેડ'ની સ્થાપના કરી, આ સાહસ અત્યંત જોખમ-ભરેલું અને વણખેડાયેલું હાઈ કમ્પનીના સંચાલકોએ મુંબઈ સરકારને ખાણકામ માટે પંદર વર્ષને ઇજાર આપવાની વિનંતી કરી, પરંતુ મુંબઈ સરકારે આ વિનંતીને અસ્વીકાર કર્યો, આથી સંચાલકોએ ફેંદ્ર સરકાર સમક્ષ ધા નાખી. એમણે એમના આવેદનમાં જણાવ્યું કે હિંદને નિર્ધન, થતું અટકાવવામાં આવા પાયાના ઉદ્યોગ ઘણું મદદરૂપ નીવડશે, પરંતુ વાઈસરોય, લોર્ડ ડફરીને આ અરજીને ફગાવી દીધી તેથી નાછૂટકે કમ્પનીના સંચાલકોને Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ બ્રિટિશ કાલ એમની આ મહાન યોજનાને સમેટી લેવી પડી.૭૦ આમ ગુજરાતમાં એક મહત્વને * ઉદ્યોગ શરૂ થવાની જે શક્યતાઓ ઊભી થઈ હતી તે સાંસ્થાનિક સરકારના પ્રતિકૂળ વલણને લીધે પડી ભાંગી. આવા પ્રતિકૂળ વાતાવરણમાં નવા ઉદ્યોગ ઊભા થવાની શક્યતાઓ ઘણું ઓછી હતી; આમ છતાં પણ ગુજરાતમાં વસમા સૈકાની શરૂઆતમાં એક અત્યંત મહવને ઉદ્યોગ શરૂ થયે. અત્યાર સુધી ગુજરાતી વેપારીઓ ચીલાચાલુ મિલ* ઉદ્યોગમાં જ ઝંપલાવતા હતા, એને બદલે એક પ્રોજકે નવી ઢબને ઉદ્યોગ - સ્થાપવાનો સંકલ્પ કર્યો. આ પ્રયોજક તે ગુજરાતના મહાન વૈજ્ઞાનિક પ્રોફેસર 'ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજજર (૧૮૬૩-૧૯૨૦). ગજજરે વડોદરામાં કેમિકલ્સને ઉદ્યોગ સ્થાપીને આધુનિક ઉદ્યોગના ઇતિહાસમાં નવો ચીલે પાડ્યો. બી. ડી. અમીન તથા કટિભાસ્કર નામના એમના ભાગીદારોને સહકાર પામીને એમણે વડોદરામાં “એલેમ્બિક કેમિકલ વસ'ની ૧૯૦૭ માં સ્થાપના કરી. ગજજર આ મહાન ઉદ્યોગની સ્થાપના કરી એ પહેલાં એ વડોદરાની સાયન્સ કોલેજમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક રહી ચૂક્યા હતા (૧૮૮૬-૮૦). વડોદરાની સુપ્રસિદ્ધ - ટેકનિકલ કોલેજ “કલાભવનની સ્થાપના પણ એમને જ આભારી હતી. આવા બહાળા ધંધાદારી અનુભવને લીધે જ ગજજર “એલેમ્બિક' જેવા અપરંપરાગત ઉદ્યોગની સ્થાપના કરી શક્યા હતા એ નોંધપાત્ર છે. એમણે આ ઉદ્યોગ સ્થાપવા માટે વડોદરાને પસંદગી આપી એ પણ સૂચક છે. બ્રિટિશ સરકાર આવા ઉદ્યોગ સામે કરડાઈની નજરે જોતી હતી એ વાતથી એ અજાણ નહતા. બીજી તરફ ગાયકવાડ સરકારની વેપાર-ઉદ્યોગને ઉત્તેજન આપવાની નીતિથી પણ તેઓ સુપેરે વાકેફ હતા. અગાઉ નેપ્યું છે તે મુજબ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રજાને દાખલો બેસાડવાના આશયથી ૧૮૮૨ માં સુતરાઉ કાપડની મિલ -સ્થાપી હતી. આ ઉપરાંત એમણે એમના રાજ્યમાં નાના પાયા ઉપર રંગાટીકામ તેમજ કાચ અને ઈટનાં ઔદ્યોગિક એકમ સ્થાપ્યાં હતાં. આર્થિક વિકાસની નીતિને મૂર્ત સ્વરૂપ આપવાના ઉદ્દેશથી એમણે ૧૯૨ માં મહાન દેશભક્ત અને અર્થશાસ્ત્રના નિષ્ણત રમેશચંદ્ર દત્તની મહેસૂલપ્રધાન તરીકે નિમણૂક કરી હતી. આમ એક તરફ બ્રિટિશ સરકારની પ્રતિકુળ આર્થિક નીતિ અને બીજી તરફ વડોદરા સરકારની વેપાર અને હુન્નર-ઉદ્યોગને ઉત્તેજન આપવાની નીતિના સંદર્ભમાં ગજજરે વડોદરાને જ પસંદગી આપી એ એ સમયના સંજોગો સાથે સુસંગત હતું. - એલેમ્બિક કમ્પની મુખ્યત્વે દારૂ અને ઔદ્યોગિક પિટિનું ઉત્પાદન કરતી. -આ ઉપરાંત એણે કેટલીક ઔષધીય ચીજોનું ઉત્પાદન તેમ વેચાણ પણ કર્યું હતું, Page #318 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સ્થિતિ ૮૭ પણ એ ઘણું અ૯પ પ્રમાણમાં. એણે આગળ જતાં એના માલનું નોંધપાત્ર વિશાખન (diversification) કર્યું, પરંતુ ૧૯૧૪ પહેલાંને એના ઉત્પાદનને લગભગ એકમાત્ર ઝેક દારૂ અને ઔદ્યોગિક સ્પિરિટ ઉપર અને કાંઈક અંશે ઔષધે ઉપર હતા.૭૩ ત્રિભુવનદાસ ગજજરે રણછોડલાલ છેટાલાલની જેમ જ ગુજરાતના વેપારીઓઉદ્યોગપતિઓને નવી દિશા બતાવી હતી એમાં શંકાને સ્થાન નથી. આ કામ માટે માત્ર મૂડી-રોકાણની જ નહિ, પણ રસાયણશાસ્ત્રના જ્ઞાનને વ્યવહાર દૃષ્ટિએ અમલમાં મૂકવાની અસાધારણ કુનેહની જરૂર હતી અને આ ટેકનોલોજી ગુજરાત અને હિંદમાં ઘણું અલ્પ પ્રમાણમાં ખીલી હતી. સુથાર કુટુંબમાંથી આવતા ગજજરમાં વિજ્ઞાનને ઉદ્યોગમાં પલટાવવાની પ્રતિભા હતી. એમણે ચરોતરના પાટીદાર જ્ઞાતિમાં જન્મેલા ભાઈલાલભાઈ અમીનની મદદથી વડોદરામાં આ કામ કર્યું અને એને વિકસાવ્યું. ઉપર્યુક્ત પ્રયોજકેની જ્ઞાતિઓને અત્રે ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો છે કે આવાં દૃષ્ટાંત મેકસ વેબર અને એમના યુરોપીય અનુયાયીઓએ પ્રચલિત કરેલા “જ્ઞાતિ–આધારિત સિદ્ધાંતો સાથે સાથે લાલબત્તીની ગરજ સારે છે. ગુજરાતમાં જે વ્યક્તિઓએ નવા ઉદ્યોગ શરૂ કર્યા તેમની જ્ઞાતિઓ તપાસતાં તે ઊલટાની એવી છાપ ઊપસે છે કે આ પ્રચલિત માન્યતાઓ કરતાં ઐતિહાસિક વાસ્તવિકતા જુદી હતી. ૩. ઉપર્યુક્ત વિશ્લેષણમાંથી કેટલાંક તારતમ્ય ફલિત થાય છે. આર્થિક પરિવર્તનની દષ્ટિએ ગુજરાતના ઇતિહાસમાં બ્રિટિશ કાલ અભૂતપૂર્વ હતું. ગુજરાત પહેલી જ વાર એક એવા દેશના શાસન નીચે આવ્યું કે જે ઔદ્યોગિક ક્રાંતિના પ્રાથમિક તબક્કામાંથી પસાર થઈ ચૂક્યો હતે. બ્રિટિશ શાસને કેટલાંક પ્રગતિશીલ પરિબળ વિકસાવ્યાં. વાહન-વ્યવહાર અને સંદેશાવ્યવહારને એના આધુનિક સ્વરૂપમાં મૂકનાર તથા ગુજરાતનાં ગામડાંઓ અને શહેરોને આર્થિક દૃષ્ટિએ સાંકળનાર (વિશાળ દષ્ટિએ હિંદના અન્ય વિસ્તાર સાથે પણ) બ્રિટિશ રાજ્ય હતું, પછી એને ઉદ્દેશ ભલે ગમે તે હેય. ગુજરાતમાં બ્રિટિશ રાજ્ય સ્થપાયું તે સમયે એ ઊંચા વેપારી સંસ્કાર ધરાવતું હતું; આમ છતાં પણ એને સંસ્થાનવાદી–મૂડીવાદી તબક્કામાંથી પસાર થવું પડયું તેથી એની જૂની વેપારી પરંપરા તૂટતી ગઈ, જયારે બીજી બાજુ, જે નવી આર્થિક પ્રક્રિયા શરૂ થઈ તે ઈંગ્લેન્ડની જરૂરિયાતને પિષવા માટે થઈ. ખેતીનું જે વાણિજ્યીકરણ થયું તેને મૂળ આશય પણ ઈંગ્લેન્ડમાં રોકડિયા માલની નિકાસ કરવાને હતે. ખેતીના ક્ષેત્રમાં ગુજરાત તારાજ થઈ ગયું અને Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ - બ્રિટિશ અe ખેડૂતના હાથમાંથી જમીને શાહુકારે અને શરાફના હાથમાં ચાલી ગઈ. અગાઉ નેવું છે તે પ્રમાણે ખંભાતમાં તે ખેડૂતોએ રાજ્ય સામે ખુલ્લેઆમ બળવે કર્યો. બ્રિટિશ વિસ્તારોમાં પણ ખેડૂતોને અસંતોષ તીવ્ર બન્યો. બ્રિટિશ શાસનને પરિણામે જેવી રીતે એક તરફ ગુજરાતનાં ગૃહઉદ્યોગ તૂટયા તેવી જ રીતે ખેતીવાડી પણ નિકૃષ્ટ દશામાં મુકાઈ ગઈ. આમ વિશાળ ફલકમાં, આર્થિકદષ્ટિએ ગુજરાતમાં બ્રિટિશ શાસન પરિવર્તનલક્ષી સિદ્ધ થયું, વિકાસલક્ષી નહિ. આમ છતાં પણ જે રીતે ઈંગ્લેન્ડ અને ઔદ્યોગિક માલ ઉત્પન્ન કરતું હતું અને ગુજરાતમાં ઠાલવતું હતું એ સમગ્ર બાબતને એક વિશાળ ફલક ઉપર નિહાળનાર અને એનું વિશ્લેષણ કરી એમાં સુષુપ્ત સ્વરૂપમાં રહેલી તકોને તાગ કાઢનાર વ્યક્તિઓ ગુજરાતે આ સમય દરમ્યાન ઉત્પન્ન કરી. ગુજરાતની વિવિધ જ્ઞાતિઓમાંથી આવતી આવી વ્યક્તિઓએ એમની પ્રોજનશક્તિ વડે હુન્નરઉદ્યોગના ક્ષેત્રમાં નવો ચીલે પાડો. આર્થિક પરિવર્તનનું આ પાસું સૂક્ષમ હોવા છતાં ઊજળું હતું. ગુજરાતમાં નેતાગીરીના ઊગમને પરિણામે મહાજન જેવી પુરાણુ રીતરસમો ધરાવતી સંસ્થાઓ તૂટતી ગઈ. “જૂની મૂડી ધરાવતા શરાફ અને વેપારીઓએ. જેમ જેમ એમને મૂડી-રોકાણની દિશા બદલવા માંડી તેમ તેમ મહાજનની મર્યાદા સ્વીકારવાને બદલે નવી ઢબના વેપારી–સંઘ રચવામાં વધુ વ્યવહારદક્ષતા, જોઈ. ૧૮૯૧માં અમદાવાદ માં સ્થપાયેલ “મિલ માલિક મંડળ” પલટાતી જતી પરિસ્થિતિના પ્રતીકરૂપ હતું. નવાં આર્થિક પરિબળોએ જન્માવેલી નવી શક્યતાઓ અને જરૂરિયાતને સંતેષી ન શકનાર અને એને કલેવરમાં સંજોગાનુસાર ફેરફાર દાખલ કરવાની સ્થિતિસ્થાપકતા ન ધરાવનાર મહાજન–સંસ્થા ઓગણીસમાં રીકાના અંતમાં મૃતપ્રાય દશામાં હતી. લગભગ વીસમી સદીની શરૂઆતથી ગુજરાતમાં મૂડીવાદી વર્ગ દૃષ્ટિગોચર થતો ગયો. એની સાથે સાથે (યુરોપની જેમ એને પરિણામે નહિ) મજૂરને પણ ન વર્ગ વધતે ગયે. અમદાવાદ એના મિલઉદ્યોગને લીધે આ નવાઝોક (trend)નું કેંદ્ર બન્યું. બેરોજગાર બનતા જતા કારીગરોને ગુજરાતની મિલેએ સમાવ્યા. આ પ્રક્રિયા મહત્તવની હતી, પણ બજારમાં લે-વેચની અન્ય ચીજોની જેમ મજૂરી પણ માંગ અને પુરવઠાના નિયમોને અધીન હોય છે ને બેરોજગાર કારીગરોની વધતી જતી સંખ્યાને મુકાબલે મિલેની સંખ્યાની ઝડપ કીડીની ગતિની હતી. બીજી તરફ, મિલે સિવાયના આધુનિક ઉદ્યોગ ૧૯૧૪ Page #320 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સ્થિતિ પહેલાં લગભગ નહિવત્ હતા. આ સમગ્ર પરિસ્થિતિના પ્રતિભાવરૂપે ગુજરાતી સમાજના વિવિધ વર્ગો મે અને જ્ઞાતિઓમાંથી આવતા માણસોએ (અહી વિશ્લેષણની દૃષ્ટિએ ‘ગુજરાત' પ્રતિભાવ વ્યક્ત કર્યો કહેવા કરતાં એના વિવિધ ‘વર્ગા' અને ‘સામાજિક સ્તરની કોણી વધુ ઉપયોગી બની રહે છે.) આર્થિક રાષ્ટ્રવાદનું હથિયાર અજમાવ્યુ. પરદેશી શાસનના ચાકઠામાં પાંગરતી જતી આ વિવિધલક્ષી અને જટિલ પ્રક્રિયા આર્થિક પરિવર્તનના સંદર્ભમાં નવી અને અત્યંત સૂચક હતી. પાદટીપ ૧. Walter H., Geographical, Statistical and Historical Description of Hindostan and Adjacent Countries, Vol. 1, pp. 604-725 ૨. વધુ વિગતા માટે જુએ Tarashankar Banerji, Internal Market of India 1834–1900; James Robertson (Ed.), Western India : Reports Addressed to the Chambers of Commerce of Manchester, Liverpool and Glasgow by their Commissioner the late Alexander Mackay Esq. 3. Government of Bombay, Selections from the Records of the Bombay Government, New series, no. CLXX1V, pp. 422-25 ૪. R. D. Choksey, Economic Life in the Bombay : Gujarat 1800–1939, pp. 65–82 ૫. BG : Vol. II, Surat and Broach, p. 220 ૬. વધુ વિગત માટે જુએ Alexander Rogers, Land Revenue of Bombay, Vols. I and II. ૭. B.H. Baden Powell, Land System of British India, Vol. III, p. 211 ૮. G. D. Patel, The Land Revenue Settlements and the British Rule in India, pp. 101–63; 253-57 ૯. Ibid., p. 13 ૧૦. R. D. Choksey, op. cit., p. 93 ૧૧. Ibid., pp. 93–95 ૧૨. કરસનદાસ મૂળજી, ‘નિખ’ધમાળા : સૌંસાર સબંધી વિષયેા’, પૃ. ૧૭૬-૭૯ ૧૩. ત્રિભાષનદાસ ગ’. પટેલ, ‘દુકાળ વિશે નિબ’ધ’ ૧૪. Parliamentary Paper no. 156 of 1890–91 entitled East India : Cambay Disturbances ૧૫. ‘પ્રજાબંધુ’, તા. ૨૩-૫-૧૯૦૯, પૃ. ૫-૬ ૧૯ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૦ બ્રિટિશ કાળ ૧૬. વધુ માહિતી માટે જુએ P. G. Shah, The Dublas of Gujarat; Gazetteer of the Bombay Presidency (BG), Vol. IX, Part I. ૧૭. BG, Vol IX, Part I, pp. 78–79 ૧૮. Ibid., pp. 78-87 ૧૯. વધુ વિગત માટે જુએ H. G. Briggs, The Cities of Gujarashtra. ૨૦. એદલજી ખ. પટેલ, ‘સુરતની તવારીખ’, પૃ. ૨૫૩-૫૫, વાદશ રાજ્ય, ‘હરિભક્તિ ઘરાણાની હકીકતનું પુસ્તક’, પૃ. ૯-૧૪; મગનલાલ વખતચ’દ, ‘અમદાવાદના ઇતિહાસ’, પૃ. ૨૫૪-૭૫ ૨૧. એજન ૨૨. ‘જૈન અતિહાસિક રાસમાળા’, ગ્રંથાંક ૨૪, ભા. ૧, પૃ. ૨૪ ૨૩. BG, Vol, IX, Part II, pp. 24-57; Briggs, op. cit., p., 145 ૨૪, Augustus Summers, ‘An Account of the Agate and Carnelian Trade of Cambay', JBBRAS., Vol. III, Part I, pp. 318-27; Makrand Mehta, 'Indigenous Paper Industry and Muslim Entrepreneurship: A Case Study of Paper Technology and Trade in Ahmedabad with special reference to the 19th century.’ Proceedings of the Seminar on Science and Technology in 18th -19th century. Indian National Science Academy, New Delhi, 1980, pp. 136–166 ૨૫. BG, Vol. IX, Part II, pp. 24–57 ૨૬. Ibid., pp. 195–200 ૨૭. રત્નમણિરાવ ભીમરાવ, ‘ગૂજરાતનુ’ પાટનગર : અમદાવાદ', રૃ, ૫૪૫ ૨૮. E. Waghburn Hopkins, India : Old and New, p. 102; Kenneth L. Gillion, Ahmedabad : A Study in Indian Urban History, pp. 10-13 ૨૯. ‘ખતપત્ર’ તરીકે એળખાતા આ દસ્તાવેજ ભેા. જે. વિદ્યાભવન, અમદાવાદમાં તથા વાદરાની મ.સ. યુનિવર્સિ’ટીના ઇતિહાસ વિભાગમાં સચવાયેલા છે. ૩૧. Ibid., p. 107 ૩૦. BG, Vol. IV, p. 14 ૭૨. Ibid., p. 107., BG., Vol. II, pp. 441–42 ૩૩. BG, Vol. IV, p. 112 ૩૪. Hopkins, op. cit., p. 178 ૩૫. વધુ વિગત માટે જુએ ૨. ભી. જોટ, ઉપર્યુક્ત, પૃ. ૫૪૨-૫૬૨. ૩૬. એજન, પૃ. ૫૪૫-૫૬૨ ૩૭. એજન, ૫, ૫૪૮-૫૪૯; Hopkins, op. cit., p. 193 ૩૮. BG, Vol. IX, Part I, pp. 117-202 Page #322 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સ્થિતિ 361 36. Hamilton, op. cit., p. 695; BG, Vol. III, p. 76 ૪૦. વધુ વિગત માટે જુઓ ભવાનીશંકર જોષી, “પરદેશી માલ આપણા દેશમાં તૈયાર થવા eu @414 Qloral MS 22 ? "yre 441 21" (44) ¥. 23, 24*} 92, Y. 284-90. 89. ., y. 21, 24'5 C, 7. 990 8. A, R. Desai, Social Background of Indian Nationalism, pp. 15 f. 83. Ibid., pp. 15 f. 88. James Forbes, Oriental Memoirs, Vol. II, pp. 227 f. 84. Mrs. Postans, Western India in 1838, Vol. I, p. 298; Briggs, op. cit., pp. 182 ff. 84. E. G. Fawcett, 'Report on the Collectors of Abmedabad', Selections from the Records of the Bombay Government, New series, no. 5, pp. 80-82; Briggs, op. cit., pp. 266-67 89. Hamilton, op. cit., p. 616; Mrs. Postans, op. cit., p. 288 re. William Milburn, Oriental Commerce containing a Geographical Description of the Principal Places in the East Indies, China and Japan with their Produce, Manufactures, and Trade, including the Coasting of Country Trade from Port to Port, Vol. I, pp. 238 ff., Robertson, op. cit., pp. 232-63; Thomas Pennant, The View of Hindostan, Vol. I, pp. 60 ff. xe. Fawcett, op. cit., pp. 80-82; Summers, op. cit., p. 318; Rere Hopia Ath. arte, zeuda sasiri,' 4. 920-939 40. Briggs, op. cit., p. 317 49. Edaljl Dosabhai, History of Gujarat from the Earliest Period to the Present Time, p. 294; Imperial Gazetteer of India: Bombay Presidency, Vol. I, pp. 76 f.; BG, Vol. II, pp. 163, 418-421 ૫૨. વધુ વિગત માટે જુઓ Morris David, “Towards a Reinterpretation of Nineteenth Century Indian Economic History', The Indian Economic and Social History Review, Vol. V, pp. 1ff., Morris David Morris, ‘Values as an Obstacle to Economic Growth in South Asia : A Historical Survey', The Journal of Economic History, Vol. XXVII, No. 4, pp. 588 ff. 43. Forbes, op. cit., Vol. II, p. 217 48. Robert Orme, Historical. Fragments of the Mogul Empire, pp. 405 ff.; Briggs, op. cit., p. 134 Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ બ્રિટિશ કાર ૫૫. વધુ માહિતી માટે જુઓ બુક, પુ. ૨૨, અંક ૧૧, પૃ. ૨૦-૨૧; પુ. ૨૩, અં. ૧, પૃ. ૨૦-૨૧; ૫. ૨૩, અં. ૧૨, પૃ. ૨૬૫-૨૭૦; પુ. ૨૫, અં. ૬, પૃ. ૧૩૭–૪૦; પુ. ૩૩, અં. ૬, પૃ. ૧૨૨-૧૨૭; પુ. ૪૧, અં. ૩, પૃ. ૭૫-૭૬; નરહરિ દ્વારકાદાસ પરીખ, દીવાન બહાદુર અંબાલાલભાઈ : જીવન દર્શન'. ૫૯. દલપતરામ ડાહ્યાભાઈ, દલપત કાવ્ય', પૃ. ૭૭–૮૬ ૫૭. બુક, પુ. ૨૩, અંક ૧૨, પૃ. ૨૬૫-૭૦ ૫૮. બુમ, ૫, ૨૫, અંક ૬, પૃ. ૧૩૭–૪૦ ૫૯. ગુજરાતમાં ૧૯૦૪થી ૧૯૦૮ દરમ્યાન થયેલ સ્વદેશી આંદોલનની પ્રવૃત્તિઓ માટે જુએ ‘પ્રજાબંધુ', ૧૪-૫-૧૯૦૫, પુ. ૫-૭; ૪-૨-૧૯૦૬, પૃ. ૧૨-૧૩; ૧૧-૮-૧૯૦૭, પૃ. ૧૯; મગનભાઈ ચતુરભાઈ પટેલ, સ્વદેશી હિલચાલ’, Maharaja Sayajirao, Speeches and Addresses, 1877-1910, Vol. I, Baroda Government, Baroda Administration Report, 1904-05 to 1908-09. ૬૦. શિવપ્રસાદ રાજગર, ગુજરાતના વહાણવટાને ઈતિહાસ', પૃ. ૧૪૬-૪૭ ૬૧. આ વિષચની સૈદ્ધાંતિક ચર્ચા માટે જુઓ Arthur H. Cole, Business Enter prize in its Social; Setting; J. A. Schumpeter, The Theory of Economic Development; Dwijendra Tripathi, ‘Indian Entrepremeurship in Historical Perspective-A Reinterpretation', Econo nomic and Political Weekly, Vol. VI, pp. M59-M 65 82. Bhagwanlal R. Badshah, The Life of Rao Bahadur Ranchhodlal Chhotalal C.I.E. 83. Makarnd Mehta, The Ahmedabad Cotton Textile Industry : Genesis and Growth, pp. 151–55 ૬૪. Ibid, pp. 166 f. 54 Baroda Government, Report on the Administration of the Barcda State for 1882–83, p. 68. . ૬૬. Bombay Government, General Report on the Administration of the Bombay Presidency for the year 1864-65, pp. 212 ff. ૬૭. Ibid, year 1865–66, pp. 520 ft. $6. Somerset Playne, The Bombay Presidency, The United Provinces The Punjab etc. Their History, People, Commerce and Natural Resources, pp. 64-103. 5€Mehta, op. cit., pp. 140 ff. Blair Kling, 'The Origin of the Ma naging Agency System in India', The Journal of Asian Studies, Vol. XXVI, pp. 37 ff. Page #324 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સ્થિતિ 863 Jo. Badshah, op. cit., pp. 34 f. Oz. B. D. Amin, The Rise and Growth of Alemebic Chemical Works 02. ay card H12 oyal Administration Reports of the Baroda State for the years 1882-83 to 1907-08. 193. Dwijendra Tripathi and Makrand Mehta, Business Houses in Western India : A Study in Entrepreneurial Response, 1850-1956, pp. 167 ff. Page #325 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ગુજરાતનાં બંદરોની અવનતિ અને વહાણવટું ૧. ગુજરાતનાં બંદરની અવનતિ વેપાર અને ઉદ્યોગના વિકાસ માટે હંમેશાં શાંતિની જરૂર છે. મરાઠા શાસન દરમ્યાન મુલ્કગીરી–પદ્ધતિને કારણે તથા વેપારીઓને બાન તરીકે પકડી પૈસા, પડાવવાની નીતિને કારણે ઉદ્યોગ વેપાર અને ખેતી ઉપર ઘણું માઠી અસર થઈ. હતી. સને ૧૮૧૭ માં અમદાવાદ અંગ્રેજોના શાસન નીચે આવ્યું અને ૧૮૧૮ અને ૧૮૨૦ માં ગાયકવાડ સાથે તથા પેશવા સાથે ૧૮૧૭ અને ૧૮૧૯ માં થયેલા કલકરારને કારણે અંગ્રેજોની સત્તા ગુજરાતમાં સર્વોપરિ બની અને સમગ્ર દેશમાં શાંતિ પ્રસરી, આથી વેપાર-ઉદ્યોગ માટેનું અમુક અંશે સાનુકુળ વાતાવરણ ઘડાયું. ૧૮૦૭ના સૌરાષ્ટ્રના રાજવીઓ સાથેના “વોકર સેટલમેન્ટની એક કલમ મુજબ તેઓએ ચાંચિયાગીરી છોડી દેવાનું અને એમની હદમાં વાવાઝોડાથી તણાઈ આવેલાં વહાણેના ભંગાર અને માલ ઉપરથી હક્ક ઉઠાવી લેવાનું સ્વીકાર્યું. વળી બ્રિટિશ નૌકાસૈન્યની તાકાતને કારણે પણ ચાંચિયાગીરીને અંત આવ્યો. આમ સુવ્યવસ્થા સ્થપાઈ છતાં ખેતી અને ઉદ્યોગોની અવદશાને કારણે અને વરાળથી ચાલતી આગબોટ સમુદ્ર-વ્યવહારમાં દાખલ થવાથી ગુજરાતનાં ધીકતાં બંદર, જેવાં કે સુરત ભરૂચ ખંભાત ભાવનગર વગેરેના દરિયાઈ વેપારમાં ઓટ આવી. સુરત તથા ખંભાતનાં બારાં કાંપના જમાવને લીધે છીછરાં થઈ ગયાં હતાં. ખંભાતના અખાતને મથાળાને ભાગ કાંપથી પુરાઈ ગયું હતું, આથી આ બંદર આગબોટ માટે નકામાં બની ગયાં હતાં. તાપીમાં અવારનવાર આવતી રેલે તથા આગેએ સુરતની સમૃદ્ધિને નાશ કર્યો હતે. અંગ્રેજોએ એમની કેડી, સુરતના નવાબના ત્રાસને કારણે મુંબઈ ફેરવવાથી મુંબઈના બંદરને ઉદય થયે અને સુરતને વેપાર ત્યાં ઘસડાઈ ગયે. રેલવેના આગમનને કારણે મુંબઈને એના આંતરપ્રદેશ સાથે સંબંધ બંધાયે તથા ૧૮૬૮માં સુવેઝની નહેર ખુલ્લી થતાં ગુજરાતનાં બંદર માઠી દશામાં આવી પડ્યાં. સિંધના કરાંચી બંદરના ઉદય સાથે કરછના માંડવી અને લખપત બંદરને વેપાર ખૂબ ઘટી ગયે. ૧૮૧૯ના કચ્છના ધરતીકંપને કારણે કેરી ખાડી છીછરી બની ગઈ, તેથી સુરત કચ્છ અને સૌરાષ્ટ્રના લેકે મુંબઈ ને કરાંચી તરફ આકર્ષાયા અને ગુજરાતનાં વહાણવટા તથા વેપારને Page #326 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (ગુજરાતનાં બંધની અવનતિ અને વહાણવટું) . ધક્કો લાગે. આ ઉપરાંત ૧૮ મી સદીના અંતભાગમાં ભારતના કાપડની આયાત કરવા ઉપર ઇંગ્લેન્ડ અને યુરોપના બીજા દેશોએ પ્રતિબંધ મૂક્તાં ગુજરાતના કાપડ-ઉદ્યોગ ઉપર માઠી અસર થઈ. ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીની ધાકધમકી-ભરી નીતિથી વણકરેએ કંટાળીને આ ધંધે છેડી દીધે તેથી પણ કાપડ ઉદ્યોગ પર માઠી અસર થઈ. વરાળમંત્ર શેધાતાં હાથશાળનું કાપડ મોંઘું થયું ને ૧૯૨૦ માં ગુજરાતમાં ઇંગ્લેન્ડથી કાપડની સૌથી પ્રથમ વાર આયાત થઈ અને ખંભાતથી કાપડની નિકાસ ઘટી ગઈ. આ સિવાય ભારતનાં વહાણ દ્વારા વેપાર કરવા ઇંગ્લેન્ડે પ્રતિબંધ મૂકતાં ગુજરાતના વહાણ બાંધવાના ઉદ્યોગમાં એટ આવી અને આમ અંગ્રેજી શાસન દરમ્યાન યંત્ર દ્વારા બનતા સસ્તા માલની આયાત વધી. ગુજરાતના ઉદ્યોગ આથી નામશેષ થયા. વહાણવટું માત્ર સૌરાષ્ટ્ર-કચ્છનાં દેશી રજવાડાંઓના પ્રત્સાહનને કારણે ટકી રહ્યું જ્યારે સુરત ભરૂચ ખંભાત વગેરેના વેપારમાં ઓટ આવી. ૧૮૫; પછી રેલવે-લાઈન નખાતાં તથા ડેલહાઉસીના શાસન દરમ્યાન તાર-ટપાલની સગવડ વધતાં આંતરિક વેપારમાં સુધારો થયે.૧ ગુજરાતનાં બંદરોની ૧૮૧૮-૧૯૧૪ ના ગાળાની વિગત નીચે પ્રમાણે છે: સુરત - ઈ.સ. ૧૮૧૩ ને દુકાળ, નવાબને આંતરકલહ અને ત્યાર પછી વિવિધ કારણોસર તંગીને કારણે સુરતને વેપાર ઘટયો. ૧૮૧૮ માં મંદીની શરૂઆત થઈ. ૧૮૨૧ માં વરાડ પ્રાંત સાથે મુંબઈના સીધે વ્યવહાર થવાથી સુરતને વેપાર કમી થયો. માત્ર રૂની ગાંસડીઓ સુરતથી મુંબઈ નિકાસ થતી હતી. સને ૧૮૨૬માં મક્કા અને જેદ્દાના કેટલાક વેપારીઓએ દેવાળું કાઢતાં વેપારીઓ પાયમાલ થઈ ગયા. સુરતને દરિયાઈ વેપાર ૧૮૦૧ માં રૂ. એક કરોડને હતો તે ૧૮૩૦ માં ઘટીને રૂ. ૮૦ લાખ થઈ ગયું હતું અને ૧૮૭૫માં પચાસ લાખ થઈ ગયા. ૧૮૨૫-૩૭ ને ગાળ સુરત માટે ખરાબ હતઃ રેલ અને આગે ઘણું નુકસાન કર્યું હતું. ૧૮૩૮ નું વર્ષ સૌથી ખરાબ હતું. ૧૮૪૦ પછી કાંઈક સુધારે થયો. ૧૮૪૯-૫૦ માં સુરતની આયાત રૂા. ૩૧ લાખની હતી, જ્યારે નિકાસ રૂ. ૪૦ લાખની હતી. સને ૧૮૫૧-૧૮૫૮ ને ગાળો વેપાર માટે સારે ગયા. ૧૮૫૬-૫૮ દરમ્યાન સુરત રેલવે–માગે મુંબઈ સાથે જોડાયું. અમેરિકન આંતરવિગ્રહને કારણે સુરતથી રૂની નિકાસ ૧૮૬૧-૬૫ દરમ્યાન વધી અને ભાવમાં ખૂબ ઉછાળો આવતાં નાણાંની રેલમછેલ થઈ. આ ઉપરાંત સ્પિનિંગ મિલ, કાગળનું કારખાનું, છન પ્રેસ વગેરે સ્થપાતાં સુરતના નવજીવનની શરૂઆત થઈ. ૧૮૬૬-૮૧ દરમ્યાન સુરતમાં અનેક કારખાનાં વધ્યાં હતા. સુરતમાં પ્રથમ આગબોટ ૧૮૪૫ માં આવી હતી. ઈ.સ. ૧૮૭૪ માં Page #327 -------------------------------------------------------------------------- ________________ રહ૪ બ્રિટિશ કહે સુરતમાં રૂ. ૩૨,૯૦૨ ની આયાત અને રૂ. ૨૪,૦૩,૩૯૦ની નિકાસ થઈ હતી. સને ૧૮૭૪-૭૫માં સરેરાશ ૧૮.૫૩ ટન વજનનાં ૧,૫૩૩ વહાણ આવ્યાં હતાં, જ્યારે સરેરાશ ૧૮.૭૫ ટન વજનનાં ૨,૦૬પ વહાણ દ્વારા નિકાસ થઈ હતી. સુરતને પરદેશ સાથે વેપાર નહિવત થઈ ગયો હતો. નીચેને કઠે સુરતના વહાણવટાને ખ્યાલ આપે છેઃ સુરતની આયાત નિકાસ ૧૮૭૪-૭૫ સુરતથી તેને ૨૨૮ K ૧૦ ૧૨૮ ક્રમાંક બંદરનું નામ સુરત આવેલાં વહાણુ ગયેલાં વહાણ સંખ્યા ટન સંખ્યા ૧. કરાંચી ૨૬૨ ૨. માંડવી ૧ ૪૦ ૯ ૧૧૬ ૩. સૌરાષ્ટ્રનાં બંદર ૨૯૪ ૫,૮૦૧ ૩૮૨ ૫,૩૮૩ ૪. ગુજરાતનાં બંદર ૬૩૭ ૧૦,૪૮૨ ७६७ ૯,૫૦૭ ૫. મુંબઈ ૨૯૯ ૭,૩૮૮ ૧૮૪ ૩,૬૭૮ ૬. કાંકણું ૨૬૭ ૩,૨૨૦ ૨૪૭ ૨,૯૦૭ ૭. દીવ દમણ ગોવા ૧૭ ૩૩૮ ૨૨૩ ૮. કાલીકટ ૪૬૫ કુલ - ૧,૫૩૩ ૨૮,૪૦૭ ૧,૪૨૮ ૨૨,૨૮૦ ઉપરને કઠે સ્પષ્ટ કરે છે કે, સુરતને વેપાર ગુજરાતનાં બંદરો, કોંકણ, મલબાર અને સિંધ પૂરતું મર્યાદિત રહ્યો હતો. સુરતથી અનાજ, કઠોળ, મહુડાનાં ફૂલ, ઇમારતી લાકડું અને વાંસની નિકાસ થતી હતી, જ્યારે કેકણથી ચેખા, રિબંદરથી પથ્થર, ખંભાતથી તમાકુ, ભરૂચથી રૂ, મુંબઈથી લોખંડ, ગોવાથી નાળિયેર અને દીવ-દમણથી માછલીની આયાત થતી હતી. પાકે માલ, જેવો કે સૂતર, કાપડ, રેશમી કાપડ, ગળી વગેરેની નિકાસ સાવ બંધ હતી. ૧૮૭૬ અને ૧૮૮૭માં રેલે અને ૧૮૮૯ માં આગે સુરતની ખૂબ ખાનાખરાબી કરી હતી, તા. ૩૧-૧૧-૧૮૯૬ ના રોજ સુરત તાપીની ખીણ સાથે રેલવે માર્ગે ડાયું હતું, આથી સુરતના વેપારને પ્રોત્સાહન મળ્યું હશે, આ પ્રદેશનાં અનાજ અને રૂની નિકાસ સુરત દ્વારા મુંબઈ તથા અન્ય પ્રદેશ સાથે વધી હશે. મિલઉદ્યોગ અને જરી-ઉદ્યોગ વિકસતાં ખાસ કરીને નિકાસને પ્રોત્સાહન મળ્યું હતું, સુરતના બારામાં ઈ.સ. ૧૮૫૫ ના ૪૦૦-૫૦૦ ખાંડીનાં અને ૧૮૭૬ માં ૫૦૦ થી ૬૦૦ ખાંડીનાં વહાણ આવતાં હતાં. ૧૮૬૩માં આવેલી આગબેટ ૧,૧૨૧ ખાંડીની Page #328 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (ગુજરાતનાં દરની અવનતિ અને વહાણવટુ) A મગદલ્લા સુધી આવેલી, હાલ તાપીમાં મેાટી ભરતી વખતે સુરત સુધી ૫૦ ટન -સુધીનાં વહાણુ આવી શકે છે. ખંભાત ઓગણીસમી સદી દરમ્યાન ખંભાતનેા વેપાર ઘટી ગયા હતા. ઘી, નાળિ ચેર, અકીકની વસ્તુએ, કપાસ, કપાસિયા, સૂતર, સૂક્રેા મેવા, રંગ, અનાજ, કરિયાણુ, હાથીદાંત અને એની વસ્તુએ, મહુડાં, રેશમ, સાજી, પથ્થર, ઇમારતી લાકડું', તમાકુ, લાકડાના ચૂડા, વગેરેની આ બંદરેથી આયાત-નિકાસ થતી હતી. સને ૧૮૩૯-૪૦ માં કાપડની આયાત રૂ. ૧૫,૬૫૦ ની અને નિકાસ રૂ. ૧,૫૮,૨૭૦ની ‘હતી. ૧૮૭૪–૭૫ માં કાપડની આયાત રૂ. ૭,૧૨૦ ની અને નિકાસ રૂ. ૧,૩૨,૨૭૦ ની હતી. સને ૧૮૭૭–૭૮ માં કાપડની આયાત રૂ. ૧,૯૧,૨૬૫ ની અને નિકાસ રૂ. ૧૯૧૦ની હતી. સને ૧૮૭૭–૭૮ માં કુલ આયાત રૂ. ૧૩,૧૭,૨૯૦ ની અને નિકાસ રૂ. ૯૦,૦૧,૭૦ ની થઈ હતી. ખંભાતને પરદેશીએ ‘દુનિયાનુ વજ્ર' કહેતા હતા, પરંતુ દાઢ સૈકામાં એની સ્થિતિ એવી થઈ કે પેાતાની વપરાશનું કાપડ પણુ પરદેશથી આયાત કરવાના વખત આવ્યા. સને ૧૮૭૮ માં કુલ ૧૦,૦૦૦ ટનનાં ૫૬૬ વહાણુ આવ્યાં હતાં તેમાં કચ્છથી ૬૧, સૌરાષ્ટ્રમાંથી ૫૮, પોર્ટુગીઝ ખંદાએથી ૨૫, તળ ગુજરાતનાં બંદરોએથી ૨૪૮, મુંબઈથી ૧૩૪ અને ઢાંકણથી ૪૦ વહાણુ આવ્યાં હતાં. હિંદ બહારનાં અને કાંકણથી દક્ષિણનાં અને પૂર્વ કિનારાનાં બંદરા સાથેના ખંભાતના વેપાર સાવ કપાઈ ગયા હતા. ખંભાતમાં આવતાં વહાણુ ખતેલા' પ્રકારનાં છ ટનનાં નાનાં હતાં. ૧૮૬૪માં મુંબઈ-અમદાવાદ રેલવે થતાં ખંભાત ઉત્તર ગુજરાતમાં લશ્કર મેાકલવા ઉપયેગમાં લેવાતું હતું. સારી મેાસમમાં ૫૦-૬૦ અતેલા અને પડાવ જાતનાં વહાણુ આવતાં હતાં. રેલવે થતાં ખ’ભાત ખુણામાં પડી જતાં એના વેપાર ઘટી ગયા હતા. ૧૮૭૮ માં દુકાળને કારણે આ બંદરેથી અનાજની આયાત કરવામાં આવી હતી. ઈ.સ. ૧૮૫૨–૧૮૬૫ સુધી મુ`બઈ સુરત ખાંભાત અને ધેાધાની વચ્ચે નાની આગોટા દ્વારા આવા થતી હતી. આ અંદરને ખીલવવા નવાબે પ્રયત્ને ખાસ કર્યા ન હતા. ૧૮૩૭ માં ખ’ભાતના અખાતની દરિયાઈ મેાજણી કરવામાં આવી હતી. ૧૯૧૨ માં પાકી જેટી આંધવામાં આવી હતી અને અને ઊંડા પાણી સુધી લંબાવવામાં આવી હતી. મગરવાડી અને ખંભાત વચ્ચે આવેલા ખેૉક' વહાણવટા માટે ભયજનક હતા. ૧૯૦૩માં ખંભાતને વેપાર રૂ. ૬,૫૦,૦૦૦ નેા હતેા. આ વેપાર દિનપ્રતિદિન ઘટતા ગયા હતા.પ ભૂતકાળમાં ૩૦૦ ટન સુધીનાં વહાણુ ખભાતના ખારામાં ભરતી વખતે આવી શકતાં હતાં. Page #329 -------------------------------------------------------------------------- ________________ વ ભરૂચ બ્રિટિશ કાલા ભરૂચના વેપાર મુખ્યત્વે કચ્છના માંડવી અને દક્ષિણમાં ઢાંકણુ અને મુંબઈ તથા સૌરાષ્ટ્રનાં બદા સાથે રહ્યો હતા. ભરૂચનું રૂ સુરત કે મુંબઈ જતું હતું. ભરૂચથી લાકડુ· સૌરાષ્ટ્રનાં ભાવનગર તળાજા મહુવા વેરાવળ માંગરાળ પોરબંદર વગેરે બદરીએ જતુ` હતુ`. ૧૮૧૫-૧૬ માં ભરૂચની આયાત-નિકાસ રૂ. ૨૬ લાખની હતી, જે પૈકી રૂ. ૧૪,૭૭,૮૦૦ ના માલની આયાત થઈ હતી, જ્યારે રૂ. ૧૧,૯૦, ૦૦૦ ના માલની નિકાસ થઈ હતી. આ પૈકી ૮ લાખ રૂ.ની રૂ ની જ નિકાસ હતી. ૧૮૩૭-૪૭ દરમ્યાન એને સરેરાશ વૈપાર રૂ. ૪૪,૯૧૭ જેટલા હતા. ૧૮૩૭– ૧૮૭૫ દરમ્યાન આ બંદરેથી મહુડાનાં ફૂલ અને ઘઉંની નિકાસ કરાઈ હતી, જ્યારે ગાળ ચોખા પાન ડેળાં વાંસ અને સાગની આયાત કરાઈ હતી. મુંબઈ અનાજ અને રૂ માકલાયેલ, ત્યાંથી લેખડ કાલસે દારડાં વગેરેની આયાત થઈ હતી. મલબારથી કાથી નાર્નાળયેર પાન મરી અને સુખડની આયાત કરાઈ હતી. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અનાજ કપાસિયા નળિયાં અને બળતણનું લાકડુ નિકાસ કરેલ, જ્યારે ત્યાંથી પથ્થરની આયાત થઈ હતી. કરાંચી સાથે ઉપર મુજબ વેપાર હતા. પ્રસંગાપાત્ત ઝ'ઝીબારથી સફેદ ખજૂરની આયાત કરાતી હતી. ભચ મહી અને નદા વચ્ચેના પ્રદેશ તથા રતલામ અને માળવા માટેના વેપારનું વિતરણ− કેંદ્ર હતું. રેલવે લાઇન ૧૮૬૧માં શરૂ થતાં ભરૂચને વેપાર ઘટયો હતા. ૧૮૭૪ માં એને વેપાર ફક્ત રૂ. ૨,૨૭,૪૦૯ ના હતા. સને ૧૯૦૩ માં ભરૂચના કુલ વેપાર રૂ. ૩૧ લાખનેા હતા. ૮૦-૧૦૦ ટનનાં વહાણ ભરૂચ સુધી આવી શકતાં હતાં. ધાઘા ઈ.સ. ૧૮૧૭ માં માલ ઉપર લેવાતી જકાત કાઢી નાખી ઘેઘા અને ધોલેરાનાં બંદરાને વિકસાવવા પ્રયત્ન થયા હતા. ગુજરાત અને કચ્છના માલ વીરમગામ થઈને ગાડા રસ્તે ધેાલેરા લાવવામાં આવતા હતા. વાઘા બંદરના વેપાર અફીણ, કાશ્મીરી શાલ અને રૂના હતા. કપડવંજ ને લુણાવાડાને રસ્તે માળવાનું અફીણુ ધેાધા થઈને ચીન જતું હતું. ૧૮૪૬ સુધીનાં પાંચ વરસેા દરમ્યાન રૂ. ૧૪ લાખની ૧,૪૦૦ પેટીની અફીણની નિકાસ ધેાધાથી થઈ હતી. રૂ. ૧૦ લાખની કાશ્મીરી શાલાની ૧૮૩૪-૧૮૪૬ દરમ્યાન નિકાસ થઈ હતી. એ પ્રમાણે ૧,૭૬૦ ટન રૂ ધાધાથી પરદેશ ગયું હતું. ધે:ઘાના બંદરે ૫૦-૨૫૦ ટનનાં વહાણુ બંધાતાં હતાં. ૧૮૬૦-૬૪ દરમ્યાન અમેરિકન આંતર-વિગ્રહને કારણે ધેાધાના વેપાર વધ્યા હતા. આંતર-વિગ્રહ બંધ થતાં આ વેપાર ઘટી ગયા હતા ને ભાવનગરના દરે Page #330 -------------------------------------------------------------------------- ________________ ::: પરિશિe (ગુજરાતમાં બંધની અવનતિ અને વહાણવટું) આ વેપાર ખેંચાઈ ગયા હતા. ભાવગનર રાજયે ૧૮૮૦માં રેલવે લાઇન નાખતાં ઘોઘાને વેપાર તદન ઘટી ગયું હતું. ઘેઘાની ચારે બાજુ ભાવનગરને મુલક હતો. ધોલેરા ધોલેરાનું નવું બંદર પ્રથમ બાવળિયાવી ખાડી ઉપર હતું. ત્યારબાદ ખૂન બંદર ૧૮૫૦ માં વિકસાવવામાં આવ્યું. સને ૧૮૬૩ માં પૂરાં થતાં દસ વરસ દરમ્યાન રૂની નિકાસ રૂ. ૯૭,૫૬,૬૯૦ થી વધીને રૂ. ૪,૭૮,૩૩,૨૬૦ જેટલી થઈ હતી. વીરમગામ-વઢવાણ રેલવે લાઈન થતાં ધોલેરાને વેપાર ઘટી ગયું હતું. લેરાથી અનાજ અને તેલ ભરૂચ અને સુરત કેઈક વાર જતાં હતાં અને અનાજ અને રૂ મુંબઈ મોકલાતાં હતાં. ૧૮૭૮ માં રૂ. ૧,૭૦,૦૦,૦૦૦ ના રૂની ધોલેરાથી નિકાસ થઈ હતી. અન્ય બંદરે સને ૧૮૭૪ માં સુરત જિલ્લાનાં બંદરની આયાત-નિકાસ નીચે મુજબ હતી : બંદરનું નામ એ આયાત રૂ. માં આયાત 3 માં નિકાસ રૂ. માં કુલ બિલિમોરા ૨,૫૮,૫૮૦ ૯,૮૬,૪૫૦ ૧૨,૪૫,૦૩૦. વલસાડ ૬૨,૬૮૦ ૭,૮૬,૩૭૦ ૮,૪૯,૦૫૦. ઉમરસાડી ૧૬,૭૯૦ ૧,૨૭,૭૨૦ ૧,૪૪,૫૧૦. નવસારી ૨૫,૩૧૦ ૯૭,૮૮૦, ૧,૨૩, ૧૯૦. કોલક ૧૨,૫૫૦ ૩૨,૩૨૦ ૪૪,૮૭૦ . ૧૨૦ ૧૨,૨૯૦ ૧૨,૪૧૦ આયાત કરતાં નિકાસનું પ્રમાણ વધારે રહ્યું છે. ઓરંગા ઉપર આવેલા વલસાડના બંદરે ૨,૬૫ વહાણ આવ્યાં હતાં,. જ્યારે ૨,૦૨૮ વહાણ કાંઠાના વેપારમાં રોકાયેલાં હતાં. વલસાડને વેપાર સુરતની માફક ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કેકણનાં બંદરો અને કાલીકટ ને કરાંચી સાથે મુખ્યત્વે હતો. ૩૮,૬૭ર ટનની આયાત હતી, જ્યારે ૪૦,૦૮૭ ટન માલની વલસાડથી નિકાસ થઈ હતી. ખુલ્લા સમુદ્રથી ઉમરસાડી ૧૬ કિમી, નવસારી ૨૨.૪ કિમી, સુરત ૧૬ કિમી., વલસાડ ૮ કિ.મી., બિલિમેરા ૧૮ર કિ.મી., મટવાડ ૧૪.૪ કિ.મી. અને ભગવા ૪.૮ કિ.મી. દૂર આવ્યાં છે. સુરત નવસારી વલસાડ અને ઉમરસાડી રેલવે દ્વારા જોડાયાં હોવાથી એને અંદરના ભાગ સાથે વેપાર ટકી રહ્યો હતો. આ ઉપરાંત જંબુસર ટંકારિયા કાવી કેલક વગેરેને સ્થાનિક ગેડે ઘણે વેપાર હતેા.૧૦: ભગવા Page #331 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ સૌરાષ્ટ્રનાં બદર સૌરાષ્ટ્રમાં ૧૮૪ર માં કર બંદર હતાં. રેલવેના આગમન પૂર્વે દરેક ખાડી ' ઉપરનું નાનું કે મોટું બંદર અંદરના પ્રદેશ સાથે વેપાર માટે ઉપયોગી હતું, કાંપથી પુરાઈ જવાને કારણે કે માલની હેરફેર બંધ થવાથી દસ બંદર બંધ થઈ ગયાં હતાં. જોડિયા બેડી સલાયા પોરબંદર નવીબંદર માંગરોળ વેરાવળ જાફરાબાદ મહુવા તળાજા અને ભાવનગરને વેપાર સારો હતે. એતિહાસિક બંદર કહી શકાય તેવાં દીવ સોમનાથ માંગરોળ અને ઘોઘા પૈકી માંગરોળને જ વેપાર ટકી રહ્યો હતે. લોર્ડ ડેલહાઉસીના શાસન દરમ્યાન ભારતનાં બધાં બંદરોને એકહથ્થુ વહીવટ કરવાને એને વિચાર આવ્યું હતું. લોર્ડ કેનિંગે આ દરખાસ્ત ધપાવીને ભાવનગર તથા વડોદરા રાજ્ય પાસે સમાન જકાતની માગણી સ્વીકારાવી હતી (૧૮૬૦-૧૮૬૫). બીજા રાજ્યોએ ૧૮૬૩ માં આ દરખાસ્ત નકારી કાઢી હતી તેથી ભાવનગરને વેપાર ઘટી ગયા હતા. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય-સંગ્રામ વખતે મદદ - કરવાથી ૧૮૬૦ ની અંગ્રેજ સરકાર સાથેની સંધિને કારણે ભાવનગરને બ્રિટિશ બંદર જેવો દરજજો મળતાં એને માલ ભારતના કેઈ પણ ભાગમાં જકાત ભર્યા સિવાય મુક્ત રીતે નિકાસ થઈ શકતો હતો. ૧૯૦૩ માં લોર્ડ કર્ઝને સમાન જકાત અને વહીવટની દરખાસ્ત સૌરાષ્ટ્રનાં બધાં રાજ્યોને કરી હતી, પણ એ સૌરાષ્ટ્રનાં રાએ ન સ્વીકારતાં ભારત સરકારે સૌરાષ્ટ્રમાંથી નિકાસ થતા માલ ઉપર જકાત, નાખી સૌરાષ્ટ્રનાં બે દરોની પ્રગતિ રૂંધી હતી, ૧૯૧૦ માં હિંદી વજીર લોર્ડ મોલીએ આ અન્યાયી પગલું ભાવનગર પૂરતું પાછું ખેંચી લીધું હતું. વિરમગામ અને ધંધુકાની જકાતબારી ૧૯૦૩ પછી અસ્તિત્વમાં આવી હતી. સૌરાષ્ટ્રનાં બંદરોની વિગત નીચે મુજબ છે: ૧૧ ભાવનગર: ખંભાતના અખાત ઉપર અંદરના ભાગમાં આઠ કિ.મી. લાંબી ખાડી ઉપર આ બંદર આવેલું છે. ૧૦.૫ મીટર જેટલી મેટી ભરતીને કારણે આ બંદરે મોટી ભરતી વખતે ૫૪', ૨૭” પાણું રહેતું હતું અને સ્ટીમર માટે ધક્કા ઉપર લાંગરવાનું શક્ય બનતું. એટ વખતે પણ ૨૨', ૧૦” પાણું રહેતું હતું. ૧૭૬૦-૧૮૧૦ સુધી રાજસ્થાન, માળવા, ઉત્તર ગુજરાત અને ઉત્તર ભારત સાથે ભાવનગરને વેપાર જમીનમાર્ગે ચાલતા હતા. ખાંડ અનાજ મોલાસીઝ રૂ વગેરેની નિકાસ થતી હતી. અગાઉ મસ્કત બસરા મોખા જેદ્દા ઝાંઝીબાર મોરેશિયસ મોઝામ્બિક શ્રીલંકા મલાક્કા પેનાગ ચીન કે કણ અને મલબાર સાથે એને વેપાર હ. સને ૧૮૮૦ પછી રેલવે-માર્ગ દ્વારા સૌરાષ્ટ્રના અંદરના ભાગે તથા - ગુજરાતના અન્ય ભાગે સાથે જોડાતાં એને વેપાર ખૂબ વધે હતે. મિલે જીન Page #332 -------------------------------------------------------------------------- ________________ પરિશિe (ગુજરાતનાં બંદરની અવનતિ અને વહાણવટું) ૩૧, પ્રેસ વગેરેને કારણે કાપડ-ઉદ્યોગ વિકસ્યો હતો અને રૂ નિકાસ થતું હતું. સને ૧૮૩૨ માં ઘેઘાને વિકાસ હાથ ધરાતાં ભાવનગરને વેપાર ઘટી ગયા હતા, પણ ૧૮૪૬-૪૭ પછી એને વેપાર વધવા લાગ્યું હતું. સને ૧૮૭૯-૮૦ માં સૌરાષ્ટ્રના કુલ દરિયાઈ વેપારની કુલ આવક પૈકી ૬૨ ટકા હિસ્સે ભાવનગરને હતો. ૭૭-૭૮ માં રૂ. ૭૭,૮૮,૧૭૦ માલની આયાત થઈ હતી, જ્યારે રૂ. ૯૦,૩૧,૬૩૦ ના માલની નિકાસ થઈ હતી. ૧૮૮૦-૮૧ માં આયાત-નિકાસ અનુક્રમે રૂ. ૧૧,૯૬,૨૫૦ અને રૂ. ૧,૧૬,૪૯,૨૧૦ની હતી. સને ૧૯૦૩ માં ભાવનગરની આયાત-નિકાસ રૂ. ૨૨૧ લાખની હતી. આમ ભાવનગરે એને વિકાસ ચાલુ રાખ્યું હતું. ૧૮૭૯-૮૦ દરમ્યાન સૌરાષ્ટ્રનાં મુખ્ય બંદરોની આવક અને આયાત-નિકાસ નીચે મુજબ હતી ? બંદરનું નામ આયાત રૂ. નિકાસ રૂ. બંદરની કુલ આવક. ભાવનગર ૭૭,૯૧,૦૩૦ ૪૮,૮૨,૨૯૦) ૧૭,૫૭,૪૮૭ ૬૨ ટકા મહુવા ૨૫,૮૧,૮૯૦ ૨૩,૨૩,૪૪૦ તળાજા ૧,૫૧,૬૭૦ ૧,૧૮,૪૪૦). વેરાવળ ૨૭૯૮,૯૪૦ ૮,૩૫,૫૩૦૧ ૪,૫,૩૩૮ ૧૬.૬ ટકા, માંગરોળ ૭,૩૪,૩૯૦ ૭૭,૦૩૫) બેડી ૧૩,૫૮,૬૪૦ ૪,૧૮,૩૯૦) જોડિયા ૭,૪૩,૨૦૦ ૬,૧૭,૬૦૦ ૩,૯૦,૮૩૨ ૧૪.૦ ટકા સલાયા ૪,૧૭,૮૬૦ ૩,૫૫,૬૩૦). પોરબંદર ૪,૭૦,૪૩૦ ૨,૮૮,૮૯૫ ૧,૦૪,૦૯૦ ૪.૦ ટકા, મેરબી (વવાણિયા) – ૩૮,૧૪૩ ૧૩ ટકા, જાફરાબાદ, - ૬૫,૫૨૪ ૨.૧ ટકા , નવીબંદર ૨,૩૦,૦૫૦ ૫૧,૪૭૦ સૌરાષ્ટ્રનાં બંદરને પૂર્વ આફ્રિકાનાં બંદર, ઝાંઝીબાર, રાતા સમુદ્ર તથા ઈરાની અખાતનાં બંદરો તથા મુંબઈ કેકણુ તથા મલબાર શ્રીલંકા વગેરેનાં બંદરો સાથે બહાળો વેપાર હતા. ૧૮૮૦ બાદ ભાવનગર ગાંડળ જૂનાગઢ મોરબી જામનગર વગેરેએ રેલવે લાઈન નાખતાં સૌરાષ્ટ્રનાં બંદરોને વેપાર ખૂબ વધ્યા હતા. ૧૯૦૩ માં ભાવનગર વેરાવળ અને બેડીને વેપાર અનુક્રમે રૂ. ૨૨૧, ૪૪ અને ૨૨ લાખને હતેા.૧૩ કચ્છના માંડવી તૂણ મુંજા જખૌ લખપત રેહર છંજૂડા અને કેટેશ્વર બંદરને પૂર્વ આફ્રિકા, ઈરાની અખાત તથા રાતા સમુદ્રના દેશે તથા મલબાર સાથે બહાળે. વેપાર હતા. કસ્ટમ યુનિયનમાં ન જોડાવાને કારણે કચ્છને વેપાર ઘટી ગયું હતે.. કરાંચીના ઉદયને કારણે માંડવી અને લખપતના વેપારને ફટકો પડ્યો હતો. ૧૮૧૮ Page #333 -------------------------------------------------------------------------- ________________ -૩૦ર બ્રિટિશ કાલ આસપાસ કચ્છને મુંબઈ સાથે છેડે વેપાર ચાલતો હતે. ૧૪ થી ૧૮૦ ટનનાં ૮૦૦ વહાણ દ્વારા જે મોખા મસ્તક બસરા હેરમઝ બુશાયર વગેરે બંદરો તેમ મકરાણ અને કેકણ મલબાર અને શ્રીલંકાનાં બંદરો સાથે કચ્છને વેપાર ચાલતું હતું. કચ્છમાં વહાણ બાંધવાને ઉદ્યોગ સારી રીતે ચાલતા હતા. કટિયા પડાવ નાવડી વગેરે બંધાતાં હતાં અને યુરોપના દેશ એ વહાણે ખરીદતા હતા. ઝડપ તથા મજબૂતાઈ માટે આ વહાણ જાણતાં હતાં.૧૪ રત્નમણિરાવનો અભિપ્રાય ઓગણીસમી સદીના અંતસમયના વહાણવટા માટે રત્નમણિરાવે જણાવ્યું છે: “આપણે મોટે કિનારે દેશી રાજ્યને હેવાથી કરછ-સૌરાષ્ટ્રનું વહાણવટું અખંડ રહ્યું. દેશી કારીગરોને હાથે વહાણ બંધાવી અરબસ્તાન ઈરાન આફ્રિકા સિલેન સુધી ગુજરાતનું વહાણ, સ્ટીમરો થવા છતાં પણ, ચાલુ રહ્યાં હતાં અને હવે એને વેપાર કેવળ દેશીઓના હાથમાં વહાણે દ્વારા થતું હતું. તળ ગુજરાતનાં સુરત આદિ બંદરો તેમજ ખંભાતના અખાતનાં બંદરોને પણ દેશી વહાણ દ્વારા થોડો વેપાર ચાલુ રહ્યો. આ ઉપરાંત મુંબઈ અને કરાંચીના દરિયાઈ વેપારમાંથી યુરોપીય તત્વ કાઢી નાખીએ તો બાકીને બધે વેપાર હિંદુ મેમણ પારસી બજા વોરા વગેરે ગુજરાતીઓના હાથમાં જ રહ્યો છે અને મુંબઈના આંકડા સાથે દેશી રાજનાં બંદરોને આંકડે મેળવવામાં આવે તે ગુજરાતને દરિયાઈ વેપાર ઓગણીસમી સદીના હિંદુસ્તાનના અન્ય પ્રાંતિ સાથે સરખાવતાં ઘણે જ વધારે હતા. વહાણ બાંધવાને ઉદ્યોગ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હતા, બીજે -બધે બંધ જેવો હતે.૧૫ વીસમી સદીની શરૂઆતમાં સૌરાષ્ટ્ર-ગુજરાતને રેલવે વિકાસ ચાલુ રહ્યો હતે. સૌરાષ્ટ્રનાં બંદરનું મીટરગેજ દ્વારા દિલ્હી અને ઉત્તર ભારત સાથે જોડાણ થતાં એને વેપાર વધે હતે. ૧૯૧૦ પછી ભાવનગર સિવાયનાં બીજાં બંદરને વિકાસ વિરમગામની લાઈનદોરીને કારણે રૂંધાયું હતું, પણ ભાવનગરના બંદરી વેપારની વિકાસ-કૂચ ચાલુ રહી હતી. ૧૯૧૪ના પ્રથમ વિશ્વયુદ્ધને કારણે ગુજરાતને બંદરી વેપાર રૂંધાયા હતા. સ્થાનિક કાંઠાને જ મુંબઈ કણ મલબાર સિંધ કે ગુજરાતનાં બંદરે સાથે પરસ્પર દરિયાઈ વેપાર ચાલુ રહ્યો હતે. જહાજી ઉદ્યોગ ગુજરાતમાં વહાણ બાંધવાને ઉદ્યોગ ઓગણીસમી સદીના પૂર્વાર્ધ દરમ્યાન ધમધોકાર ચાલતું હતું. આગબોટ-યુગના આગમનને કારણે ૧૮૫૦ થી સૌરાષ્ટ્ર Page #334 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (ગુજરાતનાં બંદરોની અવનતિ અને વહાણવટુ) ૩૦૪ કરછ સિવાયના વિસ્તારમાં આ ઉદ્યોગમાં ઓટ આવી હતી. સુરતના પ્રખ્યાત -લવજી વાડિયાના વંશજો જમશેદજી નસરવાનજી ખુરશેદજી જહાંગીર જમશેદજી અરદેશર વગેરેએ ૧૭૯૨-૧૮૮૪ દરમ્યાન બોમ્બે ડોકયાર્ડના ધક્કામાં અનેક ઝડપી અને મજબૂત વહાણ બાંધ્યાં હતાં, જે પૈકી કેટલાંક બ્રિટન અને બીજા દેશના નૌકા-કાફલા માટે બંધાયાં હતાં. વિશ્રામ ખીમજીનાં વહાણ સલાયામાં બંધાયાં હતાં એવી નોંધ કે. બી. વધે લીધી છે. મોતીચંદ અમીચંદ(૧૮૪૫-૧૯૧૧)નાં ૪. વહાણુ હતાં, જે પૈકી કેટલાંક ૬૦૦-૧૦૦૦ ટનનાં હતાં અને પેસેન્જરશિપ હતાં. એમણે પિતાની દેખરેખ નીચે ૩૦ વહાણ મુંબઈ અને દમણને જહાજવાડામાં બંધાવ્યાં હતાં. મહુવામાં ગિરનારના સાગને ઉપયોગ કરીને વહાણ બધાતાં હતાં.૧૬ બૅ. ગે. વ. ૮ માં જણાવ્યા પ્રમાણે જોડિયા બેડી અને સલાયાને વાંઢા -જ્ઞાતિના સુથાર ૨, ૭ થી ૪, ૨ મીટર લાંબી હેડીઓ બાંધતા હતા. સને ૧૮૮૮ની આસપાસના ગાળામાં ભાવનગરમાં ૯, ઘંઘામાં ૧૫, દમણમાં ૯, બિલિમોરામાં ૭, નવીબંદરમાં ૧૦, ઉમરગામમાં ૬, ભદેલીમાં ૪, સુરતમાં ૩, પોરબંદરમાં ૭ર, કેળિયાકમાં ૪, મહુવામાં ૨૨, જાફરાબાદમાં ૫, તળાજામાં ૨, ધોલેરામાં ૨, તારાપુરમાં ૧, વેરાવળમાં ૭૦, અને માંગરોળમાં ૧૭ વહાણ બંધાયાં હતા. ૧છે. કચ્છમાં માંડવી તૂણ અને જખૌમાં મુસલમાન સુથાર વહાણે બાંધતા હતા. આ ઉપરાંત કેટલાક હિંદુ ને વાંઢા સુથારે પણ વહાણે બાંધતા હતા. કરછમાં સાગનું લાકડું ઠેકાણુ કર્ણાટક અને મલબારથી આયાત કરાતું. માંડવી આસપાસનાં ગામડાંઓમાં સઢનું કાપડ વણતું હતું. કરછના કટિયા અને સુરતી બનેલા વખાણવાલાયક જહાજ હતાં. કચ્છ અને સૌરાષ્ટ્રમાં દરેક બંદરે એનાં પિતાનાં વહાણ બાંધવાની પ્રથા હતી.૧૮ આમ, બ્રિટિશ સરકારનું પ્રોત્સાહન ન હોવા છતાં સ્થાનિક વેપારીઓ તથા દેશી રાજ્યના આશ્રયને કારણે આ ઉદ્યોગ ટકી રહ્યો હતે. આયાત-નિકાસ | ગુજરાતમાંથી આ ગાળા દરમ્યાન પથ્થર ઘી રૂ તેલીબિયાં તેલ ઓષધિઓ અને અનાજની નિકાસ થતી હતી, જ્યારે નાળિયેર મેંગલોરી-નળિયાં ખાંડ સેપારી ઇમારતી લાકડું ખજૂર લોખંડને સામાન ગ્યાસતેલ વગેરેની આયાત થતી હતી. ગુજરાતનાં બંદરે પૈકી ભાવનગર વેરાવળ માંગરોળ પોરબંદર અને બેડીનાં બંદરોએ સ્ટીમર ઊભી રહેતી હતી. ત્યાં સર્વત્ર કિનારા નજીક પાણી પ્રમાણમાં છીછરાં હેવાને કારણે કિનારા સુધી ન આવતાં સ્ટીમરે ૧ કિમી. થી લઈ ૧.૬ કિ.મી. દૂર દરિયામાં ઊભી રહેતી હતી અને બાર્જ અને મછવા દ્વારા માલનું વહન થતું હતું. વહાણેને ઉપયોગ સાર્વત્રિક હતા. ભાવનગર બેડી Page #335 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાળ વેરાવળ માંડવી ને પારખ’દરના વેપાર કાંઠા ઉપરાંત પરદેશ સાથે હતા, જેમાં રાતા સમુદ્ર અને ઈરાની અખાતનાં અને આફ્રિકાના પૂર્વ કિનારાનાં બંદરા અને શ્રીલંકા સાથે મુખ્યત્વે હતેા. ભાવનગર અને ખેડીના વેપાર ઇંગ્લૅન્ડ તથા યુરોપના અન્ય દેશા સાથે પણુ હતા. સૌરાષ્ટ્ર કચ્છ અને તળ ગુજરાતનાં બંદરાના વેપારની વિગત અગાઉ જોઈ ગયા છીએ તેથી એનુ પુનરાવર્તન કરવાની જરૂર નથી. ૩૦. પાદટીપ ૧. શિવપ્રસાદ રાજગાર, ‘ગુજરાતના વહાણવટાને ઇતિહાસ', પૃ. ૧૪૬-૧૪૭; નર્મદાશંકર કવિ, 'ગુજરાત સર્વસ’ગ્રહ,' પૃ. ૨૬૪ ૨. ઈ. ઇ. દેસાઈ, ‘સૂરત સેાનાની મૂરત’, પૃ. ૧૪૨, ૧૪૩, ૧૪૫; DG: Surat, pp. 662 ff. ૩. રત્નમણિરાવ ભી. જોટ, ‘ખંભાતના ઇતિહાસ’, પૃ. ૧૧૭ ૪. BG, Vol. VI, p. 197 ૫. રત્નમણિરાવ ભી. જોટ, ‘ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ : ઇસ્લામ યુગ’ (ગુસાંઈ) ખ`ડ ૪, પૃ. ૧૦૭૭-૭૮ ૬. 'ગુજરાત સ`સ'ગ્રહ' (ગુસસ'), પૃ. ૨૬૧ ૭. DG : Broach, pp. 401 f.; ‘ગુસસ', પૃ. ૪૭૯ ૮. ‘ગુસસ’, : પૃ. ૨૬૧, ૪૬૨, ૪૬૩ BG, Vol. IV, pp. 97 f. . ૯. ગુસસ', પૃ. ૪૬૨-૪૬૩ ૧. DG : Surat, p. 662 ૧૧, જે. એમ. મહેતા, ‘સૌરાષ્ટ્રના દરિયાકાંઠે', પૃ. ૧૨, ૨૭–૨૯, ૩૫, ૪૨; BG, Vol. VIII, pp. 236, 240. ૧૨. A. B. Trivedi, Kathiawar Economies, p. 184 ૧૩. BG, Vol. VIII, pp. 238-240, 256, 251, 538; ગુસસ', પૃ. ૨૬૫ ૧૪. BG, Vol. V, pp. 114, 115, 117 ૧૫. ગુસાંઈઅે ઇસ્લામ યુગ, ખ’ડ ૪, પૃ. ૧૦૭૭-૭૮ ૧૬. T.S. Sanjivrao, A Sbort History of Modern IndianShipping. pp. 32 ff. ૧૭. BG, Vol. VIII, pp. 225 f. ૧૮. Ibid., Vol. V, p. 114 Page #336 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ વિદેશમાં તથા ભારતમાં ગુજરાતીઓ ઔરંગઝેબના મૃત્યુ (૧૭૦૭) બાદ મુઘલ સત્તા નબળી પડી અને મરાઠી સત્તાને ઉદય થયો. સને ૧૭૫૬ થી ૧૮૧૮ સુધી ગાયકવાડ અને પેશવાની સત્તા સર્વોપરિ બની. આ ગાળા દરમ્યાન અનેક દુષ્કાળ પડ્યા અને અશાંતિ પ્રવર્તતી હતી તેથી ખેતી અને ઉદ્યોગની ખાનાખરાબી થઈ હતી. સુરત અને ખંભાત જેવાં ગુજરાતનાં પીતાં બંદરોની જાહેજલાલીને અસ્ત થયું હતું. આ કારણે ગુજરાતના સાહસિક લેકેને વતન અકારું થઈ પડયું હતું અને તેથી પરદેશગમનની પ્રવૃત્તિને વેગ મળ્યો હતે. “પેરિપ્લસના કર્તાથી લઈ વાદ-ગામા સુધીમાં ગુજરાતને વેપાર મધ્યપૂર્વના ઈરાની અખાતના દેશે, અરબસ્તાન, તથા આફ્રિકાના પૂર્વ કિનારે આવેલા દેશો સાથે ચાલુ રહ્યો હતે. હેરમઝ બસરા મત મેચ એડન બર્બરા ઝેલા મોમ્બાસા દારેસલામ જંગબાર(ઝાંઝીબાર) મલિંદી કિલવા સેફાલા મોઝામ્બિક વગેરે બંદરમાં ગુજરાતી વેપારીઓ સદીએથી વસતા હતા. ૧૮૧૮ બાદ બ્રિટિશ શાસન ગુજરાતમાં સ્થિર થતાં આ સ્થળાંતર અને પરદેશગમનની પ્રવૃત્તિને વેપારના વિકાસ સાથે વેગ મળે. પૂર્વ આફ્રિકામાં બ્રિટિશ સત્તા ફેલાતાં રેલવે-યુગ શરૂ થયે અને સુએઝની નહેર બંધાતાં આ પ્રવૃત્તિ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પ્રથમ ચરણ દરમ્યાન વેગવાન બની. પશ્ચિમની સરખામણીમાં શ્રીલંકા બ્રહ્મદેશ મલાયા સિંગાપર ઇન્ડોનેશિયા ચીન જાપાન તથા પ્રશાંત મહાસાગરના દ્વીપમાં ગુજરાતીઓને પ્રવેશ જાતકકાલ(સુપારી અને ભરુકરણ જાતક)થી હેવા છતાં આ પ્રદેશમાં સ્થળાંતર કરનાર ગુજરાતીઓની સંખ્યા ઓછી હતી, પણ બ્રિટિશ સત્તાના ઉદય સાથે આ પરદેશગમનની પ્રવૃત્તિ વધી હતી, આ પ્રવૃત્તિમાં કરછના ભાટિયા લહાણું અને બેજા, હાલાર અને પિરબંદરના મેમણ ખોજા લોહાણા અને બ્રાહ્મણ, સિદ્ધપુર રાંદેર અને સુરતના વહેરા, ખેડા જિલ્લાના પાટીદાર, સુરતના અનાવળા બ્રાહ્મણ વગેરેને ફાળે મહત્વનું છે. છેલ્લાં દોઢસે વરસેથી આ બધા પ્રદેશને સાહસિક વેપારીઓ અને ઉદ્યોગપતિઓ બૅન્ક ગુમાસ્તા શિક્ષકે કારકુન, સનદી અને નીચલી શ્રેણીના અધિકારીઓ અને કર્મચારીઓ વકીલે ડોકટરો ઇજનેરે બીએ PA Page #337 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાણ હજમ સુથાર, લુહાર સનીએ દરજીઓ વગેરે કુશળ કારીગરે અને પ્રગતિશીલ ખેડૂતે પૂરા પાડવાનું કામ ગુજરાતે કર્યું છે. યુરોપીય પ્રજાઓએ જેવી રીતે સંસ્થાને સ્થાપી, એ દેશની આઝાદી છીનવી લઈ આર્થિક શોષણ કર્યું છે તે રીતે ગુજરાતે કદી પણ હીન આચરણ કર્યું નથી. ધર્મપ્રચાર અને વેપારને બહાને પગપેસારો કરીને જે તે પ્રદેશમાં અંગ્રેજો વગેરેએ સામ્રાજ્યની સ્થાપના કરી હતી, જ્યારે ગુજરાતીઓએ વેપારમાં જ રસ લઈને તે તે પ્રદેશના આર્થિક 'વિકાસમાં ફાળો આપે છે. અંગ્રેજો માફક સમગ્ર ભારત અને પૃથ્વીના પડ ઉપર અનેક દેશોમાં તેઓ ફેલાઈ ગયા છે એમાં એમના મિલનસાર સ્વભાવ સાહસિકતા અને કરકસરના ગુણોએ મહત્વને ભાગ ભજવ્યું છે. - ઈરાની અખાતના દેશે તથા અરબસ્તાન સાથે ગુજરાતને ભૂતકાલમાં સુરત અને ખંભાતના બંદરોની જાહેરજલાલી હતી ત્યારે ધીકતે વેપાર હતા. ઈરાનથી ગુલાબજળ ઘેડા અને મોતીની આયાત થતી હતી, જ્યારે કાપડ કરિયાણું અને અનાજની નિકાસ થતી હતી. બુશાયર બંદર-અબ્બાસ હેરમઝ મેશદ વગેરેમાં ભારતીય વેપારીઓ હતા, જે પૈકી વહેરા મેમણ વગેરે કેટલાક ગુજરાતીઓ પણ હતા. પેટ્રોલિયમની શોધ સાથે આબાદાનમાં કુશળ કારીગરો ડોક્ટરે વગેરે તરીકે કેટલાક લેકેએ સ્થળાંતર કર્યું હતું. ઈરાકમાંથી ઘેડા તથા ખજૂરની આયાત થતી હતી. પોરબંદર ખજૂરના આયાતી વેપારનું મથક હતું. ગુજરાતના શિયા મુસલમાને પૈકી વહેરાઓનાં ધાર્મિક સ્થળ કરબલા નજફ સમરા કઢીમેન (બગદાદ) વગેરે ઇરાકમાં આવેલાં છે. કરબલામાં ઈમામ હુસેન તથા હઝરત અબ્બાસની દરગાહે છે. વેપારી અને કુશળ કારીગર તરીકે ગુજરાતીઓ ત્યાં વસ્યા છે. કરબલા જનારાઓ પૈકી કેટલાકે કાયમી વસવાટ કર્યો છે.૧ ઓમાનના કાંઠા ઉપર આવેલ મસ્કત સાથે કચ્છના માંડવી બંદરને તથા સૌરાષ્ટ્રના ભાવનગર વગેરે બંદરને ધીકતે વેપાર હતે. મસ્કતમાં કચ્છીઓની વસ્તી સત્તરમી સદીથી હતી, જેમાં મુખ્યત્વે ભાટિયા લહાણું અને બેજા હતા. સુરતના વેપારીઓની મેખા એડન વગેરે સ્થળોએ પેઢીઓ હતી. બહેરીનથી મેતીની આયાત થતી હતી. એડનમાં ધ્રાંગધ્રા તરફના દેપાળા જ્ઞાતિના લેકોને વસવાટ ઘણું સમય પૂર્વેથી હતે. મેજર બેઈલીએ એડન લહેજના સુલતાન પાસેથી ઈ.સ. ૧૮૩૯માં જીતી લીધું. એ 'પૂવે દેઢ વરસથી મુંબઈ ઇલાકાના પારસીઓ વાણિયા અને મુસિલમ વેપારીઓ 'ત્યાં હતા. ૧૮૨ માં વીરચંદ અમીચંદની પેઢીને દેઢ વરસ થયાં હતાં. દીનશા વાછા, એમના કાકા અને પિતા એડનના અગ્રગણ્ય વેપારી, એડનને મીઠાને અને અન્ય વેપાર ગુજરાતીઓના હાથમાં હતો. કેટલાક સોફ્ટવક્સના માલિક હતા. અહીં Page #338 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (વિદેશમાં તથા ભારતમાં ગુજરાતી) ૩૦૭ ગુજરાતી શાળા પુસ્તકાલય વગેરે છે. મક્કા તથા જેદ્દામાં નાના વેપારીઓ મુખ્યત્વે ગુજરાતી મુસલમાન હતા. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં તુર્કસ્તાનમાં કેટલાક ગુજરાતી વેપારીઓ હતા. ભૂતકાળમાં સુરતથી હજ કરવા જતાં યાત્રાળુઓ કાપડ મસાલા ગળી વગેરે લઈ જતા ને બદલામાં તેનું મેતી જવાહર વગેરે લાવતા હતા. એડનમાં ભારતીય ચલણને કાનને અમલમાં હતાં. આફ્રિકામાં ગુજરાતીઓ એબિસિનિયા સૈમાલિલૅન્ડ કેનિયાયુગાન્ડા ટાંગાનિકા મેઝામ્બિક હેડેશિયા મોરેશિયસ અને દક્ષિણ આફ્રિકામાં વસે છે. ઇજિપ્ત તથા સુદાનમાં એમની થેડી વસ્તી છે, જે ઝવેરાત રેશમી કાપડ વગેરેને વેપાર કરે છે. એબિસિનિયામાં એડિસ અબાબા જીબુટી દીરેદવા અને હરારમાં એમની વસ્તી હતી, જે પૈકી ૫૦ ટકા માત્ર એડિસઅબાબામાં હતા. સિદ્ધપુરના વહેારા વેપારી મહમદઅલીની રાજયમાં ખૂબ લાગવગ હતી. એડિસ અબાબા અને દીદવામાં ગુજ. રાતી શાળા પુસ્તકાલય વગેરે છે. અંગ્રેજ એલચીની દરમ્યાનગીરીને કારણે હિંદુઓને શબ બાળવાની છૂટ મળી હતી. જી. મહમદઅલીની કમ્પની હસ્તક કાપડ ખાંડ ચેખા ક્રોકરી સ્ટેશનરી ગ્યાસતેલ મોટર અને એના છૂટા ભાગને વેપાર હતો. તેઓ ઘી કેફી અને ચામડાંની નિકાસ કરતા હતા. એડિસઅબાબા ઉપરાંત બીજ મહત્ત્વનાં શહેરોમાં એની પેઢીની શાખાઓ હતીઃ લગભગ ૩૦૦ માણસ એની પેઢીમાં કામ કરતાં હતાં. નાથુ મૂળજી, લક્ષ્મીચંદ ભગવાનદાસ, ઇન્દ્રજિત માણેકચંદ વગેરે કેફી કાપડ વગેરેના ધંધામાં પડયા હતા. એમને પણ શાખાઓ મોટાં શહેરમાં હતી. આ ઉપરાંત બેબી કડિયા સુથાર હજામ જેવા કારીગરોની પણ સંખ્યા ઘણી હતી. સમાલૅિન્ડ ઇજિપ્તના વર્ચસ નીચે ૧૮૮૪ સુધી હતું. એ પૂર્વે ત્યાં જુબા નદી અને ટાણુ નદીના પ્રદેશમાં ઝિલા બર્બરા મેગાદીશુ જેવાં બંદરમાં ગુજરાતીઓ વસ્યા હતા. એડન સાથે આ પ્રદેશને વેપાર અને સ્ટીમર-વ્યવહાર દીનશા વાચ્છા ઍન્ડ બ્રધર્સ હસ્તક હતો. ૧૮૫૪માં બર્ટને બર્બરા બંદરની મુલાકાત લીધી ત્યારે એણે ગુજરાતનાં વહાણે અને વેપારીઓને જેયાં હતાં. જા મેમણ વહેરા અને સૌરાષ્ટ્રના વણિક વેપારીઓના હાથમાં આ પ્રદેશને આયાત-નિકાસ વેપાર હતા. કાવસજી દીનશાની પેઢી શરાફી કામકાજ ઉપરાંત કાપડ ખાંડ. દારૂ મોટર વગેરેને વેપાર સંભાળતી હતી. આ પેઢી ૧૮૮૪ માં સ્થપાયેલી હતી. હાજીભાઈ લાલજની પેઢી ૧૮૮૫ માં સ્થપાયેલી હતી. અલી લાલજની પેઢી જ૭ થી ગુંદર ખાંડ લોટ અને અનાજના વેપાર સાથે સંકળાયેલી હતી. આવી દસેક વેપારી પેઢીઓ હસ્તક મેટા ભાગને વેપાર હતા. આ ઉપરાંત સેની સુથાર ધબી દરજી વગેરે ગુજરાતમાંથી ગયેલા હતા. . Page #339 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાય ૧૭૮૦ માં મસ્કતના સુલતાને ઝાંઝીબાર પોટુ ગીઝો પાસેથી જીતી લીધા બાદ એના શાહજદા સાથે કચ્છી વેપારીઓને વેપારની ખિલવણી માટે મેકલ્યા હતા. ઝાંઝીબારના વેપાર માંડવી મસ્કત અને સુરત સાથે ઘણા હતા. સને ૧૮૦૪ થી ૧૮૫૬ સુધી જયરામ શિવજીની પેઢી સુલતાન સૈયદના સમય સુધી કસ્ટમને ખારા ધરાવતી હતી. આ પેઢીના મુનીમ મુદ્રાવાળા લધા દામજી સુલતાનના કારભારી હતા. એમના સ્વર્ગીવાસ પછી અબડાસાના શેઠ ારજી (કુંવરજી) માધવજી કારભારો થયા હતા. કચ્છી વેપારીઓને રહેવા કરવાની, બાગબગીચા બનાવવાની, દેવમંદિર બાંધ વાની તેમજ વેપારવણુજ અંગે બધી સગવડા સુલતાનેએ આપી હતી. હિંદુ વસ્તીનું મન ન દુભાય એ માટે રમજાનના તહેવારામાં પણ જાહેર હિંસા કરવા સુલતાને મનાઈ કરી હતી. ઈ.સ. ૧૮૪૦ માં હિંદુઓની વસ્તી ૧,૦૦૦ હતી. એ વધીને વીસ વરસમાં છ ગણી થઈ હતી. ૧૮૫૦ સુધી ગુજરાતીઓનું વલણ વતનપરસ્ત હતું ને નફા એમના વતનમાં મેાકલી આપતા હતા, પણ પાછળથી કચ્છી ખાજાઓએ ત્યાં કાયમી વસવાટ કર્યાં હતા. વેપારીઓમાં ખાજાં મેમણુ ભાટિયા વાણિયા અને લેાહાણા મુખ્યત્વે હતા. ભારતીય વેપારીએ લવિંગના બગીચાના માલિકાને ગુલામા ખરીવા પૈસા ધીરતા હતા. આ વેપારીએ પૈકી કેટલાક લવિંગના બગીચાના માલિક હતા અને સમગ્ર ટાપુને વેપાર એમને હસ્તક હતા. ૧૯૨૦ સુધી અહીં ભારતીય ચલણુ પ્રચલિત હતું. સુલતાન ખરગશે કચ્છી વેપારીઓના વસને ૧૮૭૦ પછી શરૂઆતમાં સામને કર્યો હતા, પણ પાછળથી એમના સબંધ સુધર્યા હતા. આરબ સૉરી વણુઝારાને પૈસા ધીરીને એમની પાસેથી હાથીદાંત અને ગુલામેા ગુજરાતી વેપારીએ ખરીદતા હતા. ખભાતનું કાપડ મણુકા પિત્તળ અને લાખંડને સામાન આયાત કરાતા હતા. ઝાંઝીબારથી આફ્રિકાના આંતરિક પ્રદેશમાં સને ૧૮૨૫ માં પ્રવેશ કરનાર સુરતી ખાજા સયાળ અને મુસામઝુરી ઉનિયમવેંઝી સુધી પહેોંચ્યા હતા. હાથીદાંત મેળવવા અનેક સફર એમણે અંદરના પ્રદેશમાં ખેડી હતી. વિકટારિયા સરાવરની દક્ષિણે આવેલા પ્રદેશની શેાધખાળ માટે તે યશસ્વી બન્યા હતા. ૧૮૫૪ માં કરાબ્વેના રાજવીને અને ટારા તથા ભ્રુગાન્ડાના રાજ્યને રાજ્ય પ્રાપ્ત કરવામાં અને અન્ય જાતિઓના હુમલા સામે રક્ષણ કરવામાં તે સહાયભૂત થયા હતા. ઝાંઝીબારથી ૧૮૪૬ માં પેચ્છામાં ૫૦ ગુજરાતી વેપારીઓ ગયા હતા. સને ૧૮૫૭ માં ટાંગામાં ૨૦ વાણિયા વેપારી હતા, હાથીદાંત, ગેંડાનાં શી’ગડાં, અને ગુલામેાના વેપાર એમને હસ્તક હતા. દરિયા-કિનારાના વેપાર ઝાંઝીખારના વેપારીઓના આડતિયા હસ્તક હતા. કિલવાના ગુલામેાના વેપાર માટેની મૂડી ભારતીય વેપારીઓએ પૂરી પાડી હતી. ૧૮૭૯ માં ઉછજીમાં તે હતા. ૩૦૯ Page #340 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (વિદેશમાં તથા ભારતમાં ગુજરાતી) ૧૮૨૨-૨૩ માં મબાસા હાથીદાંત, ગેંડાના શીંગડાં, ચામડાં અને ગમ-કેપલને નિકાસ કરતું હતું. એના બદલામાં ખંભાતના અકીકના મણકા તેમ પિત્તળને સામાન આવતું હતું. ૧૮૬૩ માં કરછના કે ગામમાં જન્મેલ અબાદીન વિશ્રામે આખા પૂર્વ આફ્રિકામાં એનું વેપારી સામ્રાજ્ય જમાવ્યું હતું. ૧૮૯૦ માં જર્મન અને અંગ્રેજ આધિપત્ય નીચેના પ્રદેશ તથા ઝાંઝીબારમાં મળીને એની પેઢીની ૩૦ શાખા હતી. કાપડ અને અનાજ તથા ધીરધારને એને મુખ્ય ધંધે હતા. એણે યુગાન્ડા અને અન્યત્ર બેન્ક શરૂ કરી હતી, એનાં વેપારી થાણું ખૂબ ઊંડાણના ભાગમાં હતાં. પેન્બામાં લધા દામજીના ભત્રીજા પુરુષોત્તમનું વર્ચસ હતું. એ જકાતને ઇજારદાર હતા. મોમ્બાસામાં લક્ષ્મીદાસ અને બીજા ૪૦ વેપારી હતા. પંગની બંદરમાં ત્રીકમદાસનું વર્ચસ હતું. ૧૮૮૮ ના અબુશીરીના બળવાને કારણે ગુજરાતી વેપારીઓને ખૂબ સહન કરવું પડ્યું હતું. ઝાંઝીબારમાંથી ગુલામી નાબૂદ કરવા માટે કરછના મહારાવે કચ્છી વેપારીઓને ફરમાન દ્વારા અનુરોધ કર્યો હતે. ૧૯૦૨-૦૩ માં ઝાંઝીબારમાં ગુજરાતીઓની દસ હજારની વસ્તી હતી. એમના -આગેવાન વાઈ. જી. જીવણજી હતા.' કેનિયાના ઉચ્ચ પ્રદેશમાં આવેલ મચકેસમાં આદમજી અલીજી નામના બેજા વેપારી ૧૮૯ર માં વસ્યા હતા. ત્યારબાદ કેનિયામાં જુબા નદીને કાંઠે અને કિસમુની પશ્ચિમે કીબો લે કાના પ્રદેશમાં કેટલાક ભારતીય ખેડૂત વસ્યા હતા અને શેરડી તથા સસલની ખેતી કરતા હતા. પૂર્વ આફ્રિકામાંથી ૧૮૯૦માં તીવ્ર ગુલામીને દેશવટ આપવામાં આવ્યો ત્યારે આરબ અમીરો અને લવિંગના બગીચાના માલિકે ભારતીય શાહુકારોના ભારે દેવા નીચે હતા. અમેરિકન સરહદવાસીઓની માફક કચ્છ સૌરાષ્ટ્ર અને સુરતના વેપારીઓ ૧૮૯૮ માં નૈરોબી સુધી પહોંચી ગયા હતા ને મચકેસ અને કીબઝીમાં વેપાર કરતા હતા. કેનિયામાં રેલવે બાંધવામાં મિસ્ત્રી પરમાર ગુજરાતી હતા, જ્યારે ઠક્કરબાપા (અમૃતલાલ) ઇજનેર હતા. રેલવે લાઈનની સાથે ગુજરાતી એ અંદરના પ્રદેશમાં દાખલ થઈ ગયા હતા. કેનિયાને મોટા ભાગને વેપાર ભારત સાથે હતા એટલે ૧૯૨૦ સુધી ચલણ અને સિવિલ કેડ પણ ભારતીય હતાં. કેનેથ ઇધામે એમના પુસ્તકમાં જણાવ્યું છે કે “આ ભારતીય આફ્રિકાના આંતર–પ્રદેશના સફરીઓની વણઝારોને નાણાં ધીરનાર ભારતીય સાહસિક વેપારીઓના વંશજો છે. તેઓ પરાપૂર્વથી અહીં વસ્યા છે. જયાં વહીવટનું નામ નિશાન ન હતું તેવા જંગલના પ્રદેશમાં દુકાને સ્થાપીને એમણે વેપાર ખીલ છે. “માઈ આફિન જની' નામના પુસ્તકમાં ૧૯૦૮ માં ચર્ચિલ જેવા હડહડતા સામ્રાજ્યવાદીએ પણ એમના ઋણને સ્વીકાર કર્યો છે. ભારતીય વેપારીઓએ Page #341 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કોલ અંદરનાં ગાઢ જંગલના ભાગમાં પ્રવેશીને વાહનવ્યવહાર માટેની સરળતા કરી આપી હતી. બેન્કર તરીકે એમણે પિતાની મૂડીથી વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું હતું. ગેરા વસાહતીઓને પણ એમણે મૂડી ધીરી હતી. કોઈ પણ રાજ્ય સરકાર તરફથી પ્રામાણિકપણે એ વર્તે તે એમને દૂર કરવાનું શક્ય નથી.” આમ ભારતીયને પૂર્વ આફ્રિકાના વિકાસમાં મહદ્ ફાળે હેવા છતાં ૧૯૦૮ માં (સેક્રેટરી ઑફ સ્ટેટ, લેડ એલિજને કેનિયાને ઉરચ પ્રદેશ ગેરાઓ માટે અનામત રાખવાની નીતિ અખત્યાર કરી હતી. રાણી વિકટોરિયાએ ૧૮૯૫ માં બધી પ્રજા માટે મુક્ત વેપાર અને વસવાટ માટે સમાન હકકની ઘેષણ કરી હતી છતાં વચનભંગ કરીને ભાર તીય વેપારીઓને જમીન ધરાવવા તથા ઉરચ પ્રદેશમાં કાયમી વસવાટ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. ૧૯૧૩ માં આરોગ્યની દૃષ્ટિએ કાળા અને ગેરાઓ માટેના અલગ વસવાટ માટે પ્રો. સેમ્પસને હિમાયત કરી હતી. ૧૯૧૪ બાદ આ નીતિ સરકારે સ્વીત કરી હતી. ૧૯૦૯ માં કેનિયાની કાઉન્સિલમાં એક ભારતીય સભ્ય હતે. ખેતી, ગુમાસ્તાગીરી, ધાતુકામ, કડિયાકામ, દરજીકામ, ઈટ પાડવી, કારીગરી તથા રેલવે ટ્રાન્સપર્ટ, શરાફી વગેરે ધંધા, વેપાર ઉપરાંત, ગુજરાતીઓને હસ્તક હતા. જાહેર બાંધકામ ખાતામાં, રેલવેમાં તથા સરકારી કર્મચારીઓ તરીકે પણ એમની સંખ્યા ઘણી હતી. મેમ્બાસા અને નૈરોબી જિલ્લામાં મેટે ભાગે આ વસ્તી હતી. મોમ્બાસા નૈરોબી કસમુ બામુ ફોર્ટહેલ નકુર એલડોરેટ વગેરે સ્થળોએ એમણે શાળાઓ અને પુસ્તકાલય શરૂ કર્યા હતાં. ભારતથી અનાજ ચા કાપડ શણની બનાવટ વગેરેની આયાત થતી હતી, જ્યારે રૂની નિકાસ થતી હતી. યુગાન્ડામાં ગુજરાતીઓની વસ્તી મુખ્ય ઝાંઝીબારમાંથી ફેલાયેલા ખેજા અને અન્ય વેપારીઓની હતી, ૧૮૮૦થી બ્રિટિશ ઈસ્ટ આફ્રિકા કમ્પનીને વહીવટ હતે. ૧૮૯૩ માં બ્રિટિશ સરકારે આ વહીવટ સંભાળે.. ૧૮૯૬ માં યુગાન્ડામાં રેલવે-લાઈન શરૂ કરાઈ અને એ લેક વિકટેરિયા સુધી–ઈજા સુધી લંબાવવામાં આવી હતી. જા અને કમ્પાલામાં એમની વસ્તી ઘણી છે, મેટા ભાગના નાના વેપારીઓ તથા રૂના વેપારીઓ, સરકારી કારકુન, ગુમાસ્તાઓ વગેરે મુખ્યત્વે ગુજરાતીઓ છે. શેરડી કપાસ અને કેફીના વાવેતરને પ્રોત્સાહન આપવાને યશ ગુજરાતીઓને ફાળે જાય છે. અહીં ગોરાઓ અને ભારતીય વરચે કેનિયા જેવો સંઘર્ષ ન હતું અને તેઓ સંપીને રહેતા હતા. નાનજી કાળિદાસ તથા માધવાણું કુટુંબનું અહીં વેપારી સામ્રાજ્ય હતું. ૧૯૧૧ માં ૧,૮૫ર પુરુષ અને ૩૬૪ સ્ત્રીઓની કુલ વસ્તી હતી, જે પૈકી મોટા ભાગના ગુજરાતી હતા. ટાંગાનિકાને પ્રદેશ ઝાંઝીબારના સુલતાનના આધિપત્ય નીચે હતા, પણું ૧૮૮૪ માં જર્મન સંશોધકેએ અંદરના પ્રદેશમાં પ્રવેશીને સ્થાનિક રાજાઓ કે Page #342 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (વિદેશામાં તથા ભારતમાં ગુજશતીઓ) ૧૧ મુખીઓ પાસેથી વસવાટના હક્ક મેળવીને આ પ્રદેશ પચાવી પાડયો અને ૧૮૮૯ થી પ્રથમ વિશ્વયુદ્ધ સુધી એ જÖન કબા નીચે રહ્યું. ટાંગાનિકામાં શિવા હરજીની પેઢીનું વંસ હતું. જન વેપારીએ એની સામે ટકી શકથા ન હતા. પ્રિન્સ બિસ્માર્કના અનુગામી શ્રીવીએ રથ્યાંગમાં ભારતીય વેપારી વિશે ખેાલતાં જણાવ્યુ હતું કે 'આપણે એમની જરૂર છે. તેને આફ્રિકામાં આંતરપ્રદેશ સાથેના સંપર્ક છે. આપણે એમને હઠાવી શકીએ એવી સ્થિતિમાં નથી. એમની શક્તિના આપણે ઉપયાગ કરવા જોઈએ. બ્રિટિશ કાલાની કરતાં અહી વધારે કરવેરા છે એવી તે ફરિયાદ કરતા હેાય તેા એમણે સમજવું જોઈએ કે એમની સ્થિતિ એમના દેશમાં હેત એના કરતાં અહીં વધારે સારી છે.' ભાટિયા ખેાા અને અન્ય વેપારીઓનું વĆસ અહીં ઘણું હતું. ૧૯૧૩ માં વસ્તી ૮,૭૮૪ ભારતીયેાની હતી, જે પૈકી મોટા ભાગના ગુજરાતી હતા. ખેતી વેપાર અને બૅન્કિંગનાં ક્ષેત્ર ઉપરાંત કુશળ કારીગરી તરીકે દરજી સુથાર ધાબી હજામ વગેરેના ધંધા એમણે કબજે કર્યા હતા. કૉફી રૂ સીસલ કપરું અનાજ ચા વગેરેના વેપાર ગુજરાતીએને હસ્તક હતા, દારેસલામ ટાંગાનિકા ટખારા વગેરેમાં એમની ઘણી વસ્તી હતી. શાળાએ તથા વર્તમાન પત્ર તે ચલાવતા હતા. પોર્ટુગીઝ ઈસ્ટ આફ્રિકામાં ઈ.સ. ૧૮૬૭થી ભારતીય વેપારીએ વેપાર કરતા હતા. સને ૧૮૯૩ માં મેઝામ્બિકને પરચૂરણુ વેપાર ગુજરાતીના હાથમાં હતા. એમાં મુખ્યત્વે દીવ-દમણના ગુજરાતી હતા. આ વેપારીની સમયસર ચેતવણીને કારણે પાટુÖગીઝોએ માઝામ્બિકની ઉત્તરના પ્રદેશ ગુમાવ્યા ત્યારે આ પ્રદેશ ખાવા પડે એવી સ્થિતિમાંથી ખચી ગયા હતા. અહીંથી ભારતમાં કાજુની નિકાસ થાય છે. લેરેન્ઝો મારકસમાં નાનકડી ગુજરાતી શાળા હતી અને બાકીના ગાવાનીઝ હતાં. ન્યાસાર્લૅન્ડમાં હારેકની સંખ્યા પૈકી મોટા ભાગના મેમણુ ખાજા અને વાણિયા વેપારી હતા. અે।ડેશિયા તરીકે ઓળખાતા પ્રદેશ સેસિલ ૉર્ડ ૫૦૦ માણુસાની સહાયથી ૧૨–૯–૧૮૯૦ ના રાજ સેલિસબરી કબજે કરી હસ્તગત કર્યા હતા. ૧૮૯૮ માં એને આ નામ મળ્યું. સેલિસબરી ખુલવાયા વગેરેમાં હારેક ભારતીયેા છે, જે પૈકી મેાટા ભાગના ગુજરાતીઓ છે, જે સુરત જિલ્લા અને સૌરાષ્ટ્રમાંથી ગયેલા છે.૯ દક્ષિણ આફ્રિકાનું નાતાલ સંસ્થાન ૧૮૪૩ માં બ્રિટિશ સંસ્થાન તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, તેથી ડચ વસાહતી સ્થળાંતર કરીને ટ્રાન્સવાલમાં વસ્યા હતા. ભારતીયેાની વસ્તી આરે જ ફ્રી સ્ટેટમાં નહિત્ છે. મોટા ભાગની વસ્તી નાતાલમાં છે. ૧૮૭૦ પછી આવેલા લામાં સુરત અને સૌરાષ્ટ્ર-મુખ્યત્વે Page #343 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ પોરબંદરના મુસલમાન મેમણુ ખાન વગેરે વેપારીએ મુખ્ય હતા. પાછળથી ખેડાના પાટીદારા વસવા આવ્યા. એમનું વલણુ વતનપરસ્ત હેાવાથી તેઓ પેસેન્જર ઈન્ડિયન' તરીકે ઓળખાતા હતા. સને ૧૮૭૫–૮૫ ના ગાળામાં એકમાંથી ૪૦ ની સંખ્યા થઈ હતી. ગારાઓને ભારતીય મજૂરા રહે એ સામે વાંધા ન હતા, પણુ ગુજરાતી સામે તેઓ વેપારમાં ટકી શકતા ન હતા. વેપારી તરીકે આફ્રિકી સમાજને સુધારવામાં એમનેા મહત્ત્વને કાળા છે, ૧૮૮૫ માં નિમાયેલા વેગ (Wragg) કમિશને એમના તરફ અન્યાય થવા ન જોઈએ એમ જણાવ્યું હતું. ‘નાતાલના ઉદ્યોગામાં સંચાલ તરીકે એમણે ખૂબ ફાળા આપ્યા છે. ઉદ્યોગમાં અને કારીગર તરીકે એમની હાજરીથી નાતાલ સમૃદ્ધ થયું છે.' સને ૧૮૮૫ થી ભેદભાવની નીતિ રંગભેદને કારણે અપનાવવાની શરૂઆત થઈ. ૧૮૭૫ માં લા` સેલિસબરીએ બધા લે તરફ સમાનતા રાખવાની હિમાયત કરી હતી એનાથી આ વિરુદ્ધ વર્તીન હતું, ખાઅર વિગ્રહમાં ભારતીયોએ ગાંધીજીની આગેવાની નીચે અંગ્રેજોને મદદ કરી હતી તેથી આ દ્વેષમાં વધારા થયા હતા. ગિરમીટિયા મજુરાની જરૂરિયાતા પૂરી પાડવા ભારતીય વેપારીએ આવ્યા હતા. એમની સાથે એમની મૂડી લઈને નાતાલમાં આવનાર સૌ પ્રથમ માનવી પારબંદરના મેમણુ વેપારી અબુબકર હતા. આ વેપારીએ પૈકી થેાડા માલદાર ને જમીન-માલિક છે, મોટા ભાગના ફેરિયા અને નાના દુકાનદાર છે. ટ્રાન્સવાલમાં ભારતીયા ૧૮૮૪ પૂર્વે લન્ડન કન્વેન્શન પૂર્વે વસ્યા હતા. આરાગ્ય રક્ષવાને બહાને અલગ વસવાટ કરવાની એમને ફરજ પાડી હતી. ગારા જે સ્થળમાં વેપાર કરતા હેાય ત્યાં ભારતીયા દુકાન ધરાવી ન શકે અને વેપાર કરી ન શકે એવી માગણી ગેરાઓએ ૧૮૯૨ માં કરી હતી. ટ્રાન્સવાલમાં સ્થાવર મિલ્કત ધરાવવા ઉપર પ્રતિબંધ મુકાયે હતા. પ્રિટારિયા તથા હેાનિસળંગ'માં એમના ફૂટપાથ ઉપર ચાલવા ઉપર અને ટ્રામમાં બેસવા ઉપર પ્રતિબધ હતા. થાડાક ભારતીયેા કેપ કૅલાનીમાં વસ્યા હતા. રેલવેની ટ્રેનમાં ખાસ ડબામાં મુસાફરી કરી શકે એવી જોગવાઈ હતી. ૧૮૯૫-૧૯૧૩ દરમ્યાન કેટલાક ભાર• તીયેાને ભારત ધકેલી દીધા હતા. ગાંધીજીએ કાળા કાયદા સામે સત્યાગ્રહ કરીને નામના મેળવી હતી અને દેશના સ્વમાનનુ રક્ષણ કર્યું. હતુ. ખેા મેમણુ પાટીદાર અનાવળા વગેરે ગુજરાતીએ કાયમી વસવાટ કરીને રહ્યા છે. ડરબન લેડીસ્મિથ પીટરમારટિઝબગ ન્યૂકેસલ ખેાકસબ પ્રિટારિયા હેનિસબગ વીટવેટસ રૅન્ડ જમિસ્ટોન કિમ્બરલી પાર્ટ એલિઝાબેથ ઈસ્ટલન્ડન કેપટાઉન વગેરેમાં એમને વસવાટ છે. કેટલાક ભારતીય રેલવેમાં નાકરી કરતા હતા. વેપારીઓ ઉપરાંત શિક્ષક વકીલ ડાકટર વગેરેના વ્યવસાયમાં પણ ફ્રેટલાક ગુજરાતી છે. ગાંધીજીના પુત્ર મણિલાલ ગાંધી ઇન્ડિયન ઓપિનિયન' વર્તમાનપત્ર ચલાવતા હતા. ગેારા ૩૧૨ Page #344 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ વિદેશમાં તથા ભારતમાં ગુજરાતી) ૩૧૩ સાથે લગ્ન સંબંધ બાંધવા ઉપર પણ પ્રતિબંધ છે. ગુજરાતીઓની મોટા ભાગની વસ્તી નાતાલમાં છે.૧૦, ઑસ્ટ્રેલિયા ન્યૂ ઝીલૅન્ડ ફીઝી તથા પેસિફિક (પ્રશાંત) મહાસાગરના ટાપુઓમાં ગુજરાતીઓની છેડી વસ્તી છે. ફીગીમાં પાટીદાર તથા પોરબંદર અને સુરતના લેકે ગયા છે. તેઓ ખેતી અને વેપાર તથા નેકરીમાં જોડાયેલા છે. એમને સમાન અધિકાર મળે છે. ફિઝીમાં મૂળ વતનીઓ કરતાં ભારતીયની વસ્તી વધારે છે, જેમાં બિહાર પંજાબ ને ઉત્તર પ્રદેશના વતનીઓનું પ્રમાણ વધારે છે. સાઉથ ઑસ્ટ્રેલિયા-કવીન્સલેન્ડ ઉષ્ણ હોવાથી આ પ્રદેશમાં મજુરો માટે ભારત તરફ નજર કરવામાં આવેલ, પણ એનું મળી આવતાં કેટલાક ત્યાં ગયા હતા. રંગભેદની નીતિ પરોક્ષ રીતે અમલમાં હોઈને ડોકટર વેપારીઓ વગેરે સુશિક્ષિત વર્ગ અહીં રહી શક્યો છે. ન્યુઝીલેન્ડમાં ફીઝીમાંથી આવેલ લેકે વસ્યા છે, તેમાં સુરત જિલ્લાના વતનીઓનું પ્રમાણ વધારે છે. ઐલેન્ડ તથા વેલિંગ્ટનમાં એમની વસ્તી છે.૧૧ શ્રીલંકામાં વહેરા તથા પારસીઓ મુખ્યત્વે વસ્યા છે. એમની સંખ્યા અનુક્રમે ૫૦૦ તથા ૨૦૦ છે. ઇતર ગુજરાતીઓ-આશરે ૨,૦૦૦ વહેારા આયાત-વેપારમાં રસ ધરાવે છે. અનાજ, જીવન જરૂરિયાતની વસ્તુઓ અને ચોખાની આયાત ભારત અને બ્રહ્મદેશથી કરાય છે. મેમણ વેપારીઓની ચેખાની આયાતને એકહથ્થુ હજારો હતો. આ ઉપરાંત કાપડના ટુકડાઓને વેપાર એમને હસ્તક છે. નિકાસ વેપારમાં યુરોપિયને બાદ કરતાં ભારતીયોનો બીજો નંબર છે, જેમાં પારસીઓ વહેરા વગેરે વિશેષ છે. કરીમભાઈ ઇબ્રાહીમભાઈ પ૩૮ લૂમ અને ૨૧,૦૦૦ ત્રાકની એક મિલ ધરાવતા હતા. કાથીના ઉત્પાદક તરીકે રુસ્તમજી ઍન્ડ કે. જાણીતી છે. ગુજરાતી સ્ટીમર કમ્પનીઓ પૈકી સિંધિયા સ્ટીમ નેવિગેશન કમ્પની સારો રસ લે છે. કેટલાક પારસીઓ સરકારી નોકરીમાં પણ હતા.૧૨ ૧૮૧૯ માં અંગ્રેજોએ સિંગાપુર કબજે કર્યું હતું. ૧૮૬૭ સુધી પનાંગ અને સિંગાપુરને વહીવટ ભારતના ગવર્નર-જનરલ હસ્તક હતું. વેપાર-ઉદ્યોગમાં થોડા - ગુજરાતીઓ હતા. મલાયાને શેત્રુંજી ગાલીચા કાપડ વગેરેને વેપાર એમને હસ્તક હતો. સુમાત્રામાં મેડાન શહેરમાં તથા જોવામાં થોડા ગુજરાતી વેપારીઓ હતા. અંગ્રેજોના આગમન બાદ મલાયામાં ભારતીય મજૂરનું આગમન થયું છે. પોર્ટુગીઝોએ મલાક્કા જીતી લીધું ત્યારે ૧૬મી સદી અને એ પહેલાં સુરતના વેપારીઓ મલાક્કામાં હતા. પિનાંગના ગવર્નર સ્ટેમ્ફર્ડ રેશે ૧૮૦૮માં મલાક્કા વિશે લખતાં બજણાવેલ કે “સુરતથી માલ ઉપરાંત વહાણ દ્વારા ગુજરાતી વેપારીઓ આવે છે.” Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ બ્રિટિશ કાલ બેન્ટમ અને અચીનનાં શહેરોમાં સુરત અને ખંભાતના વેપારીઓ કાપડ અને મસાલામાં વેપારમાં આગળ પડતો ભાગ લેતા હતા, ઇન્ડોનેશિયા થાઈલેન્ડ. હિંદી-ચીન વગેરે દેશોમાં એમણે વેપારી તરીકે ગયા હતા. ઈ.સ. ૧૭૬૮ (વિ. સં. ૧૮૧૪)માં બ્રહ્મદેશના આક્યાબ માંડલે વગેરેમાં એમની વસ્તી હતી.. ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના વેપારીઓ ચેખા લાકડું ઝવેરાત તથા અફીણના વેપારમાં પડયા હતા. પાલનપુર અને ડીસાના વેપારીઓ ઝવેરી હતા. ખોજાઇ મેમણ અને વાણિયા વેપારીઓ ચેખા બેંકિંગ વીમો ધીરધાર વગેરે વ્યવસાયમાં પડ્યા હતા. હેગકેગ શાંઘાઈ વગેરે સ્થળોએ પારસીઓ અને વહેરા અફીણ રૂ અને કાપડના ધંધામાં રસ લેતા હતા. જમશેદજી તાતા વગેરે પારસી વેપારીઓ, જાપાન સાથે રૂ અને સૂતરના નિકાસમાં રસ લેતા હતા. યુરોપમાં એન્ટવર્પ બ્રસેલ્સ એને પેરિસમાં પાટણ પાલનપુર અને સુરતના. ઝવેરી ઝવેરાતને ધંધો કરતા હતા. ઇંગ્લેન્ડમાં વિદ્યાભ્યાસ અને વેપાર અર્થે ગુજરાતીઓ થોડા પ્રમાણમાં વસ્યા હતા. બ્રિટિશ સ્ટીમર કમ્પનીઓમાં ખલાસી તરીકે કામ કરનાર ગુજરાતી ખારવાની સંખ્યા પણ ઠીક ઠીક હતી. યુ. એસ. એ. માં વેપાર અને વિદ્યાભ્યાસ માટે ગુજરાતીઓ ડી સંખ્યામાં હતા.૧૩ પરદેશે સિવાય ભારતના અન્ય ભાગોમાં ગુજરાતીઓની વસ્તી દસ લાખ ઉપરાંત હતી. મુંબઈમાં વધારેમાં વધારે વસ્તી આશરે છ લાખ ગુજરાતીઓની હતી, જે પૈકી સૌરાષ્ટિ કરછીઓ અને સુરતીઓની સંખ્યા મુખ્યત્વે હતી. સુરત અને ખંભાતના બંદરની અવનતિ બાદ કચ્છ અને સૌરાષ્ટ્રના ભાટિયા વહેરા ખેજા મેમણ તથા વાણિયા અને સુરતીએ તેમ પારસીઓએ મુંબઈની આબાદીમાં મહત્વને ફળ આપે છે. મુંબઈના કણિયા મુખ્યત્વે કચ્છી છે. કરાંચીમાં લગભગ બે લાખ ગુજરાતીઓ ભારતના ભાગલા પૂર્વે વસતા હતા, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના લેકે મુખ્યત્વે હતા. મેમણ બ્રાહ્મણે લોહાણા કડિયા સુથાર દરજી વગેરે ગુજરાતના હતા. થોડા પારસીઓએ પણ ત્યાં કાયમી વસવાટ કર્યો હતે. આ ઉપરાંત દિલ્હી કલકત્તા ઝરિયા ધનબાદ જમશેદપુર કટક બાલાસર નાગપુર પૂના હૈદ્રાબાદ સિકંદરાબાદ બેંગલર મદ્રાસ કાલીકટ કાનાનેર કોચીન અલ્પાઈ મદુરા કોલ્હાપુર ઈદાર ઉજજન અજમેર જયપુર આબુ વગેરે શહેરોમાં વેપાર અર્થે ઘણા લેકે વસ્યા છે. કચ્છની વસ્તી જેટલા પાંચ લાખ કચછીઓ ભારતભરમાં ફેલાયેલા છે. નખત્રાણાના લેકે વેરણિયા તરીકે અને લાટીના માલિકે તરીકે સમગ્ર ભારતમાં ફેલાયેલા છે. મહારાષ્ટ્રમાં ગેળના વેપારમાં ઘણું ગુજરાતીઓ છે, સો-દેટસ. વર્ષથી મહારાષ્ટ્રનાં શહેરોમાં ગુજરાતી વાણિયાઓને વસવાટ છે. નાના દુકાનદાર Page #346 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (વિદેશમાં તથા ભારતમાં ગુજરાતી) ૩૧૫. તરીકે ગામડાંઓમાં એ ફેલાયેલા છે. ચારેતરને પાટીદાર તમાકુના વેપારી તરીકે ભારતનાં મોટાં શહેરોમાં જોવા મળે છે. કલકત્તાને ખાંડ ચેખા કરિયાણું કાપડ સૂતર વગેરેને વેપાર ગુજરાતીઓના હાથમાં છે. મદ્રાસમાં જૂના વખતથી વસેલા જુદી જુદી નાતના વાણિયા લંકાના વાણિયા” તરીકે ઓળખાય છે. સૌરાષ્ટ્ર અને ખેડા જિલ્લાના ઉમરેઠ વગેરેને ઘણું લેકે મદ્રાસમાં અને તામિલનાડુના અન્ય ભાગોમાં છે. કેટલાક ધીરધાર કરે છે. મદ્રાસને તેના ચાંદી તથા સૂતરને વેપાર એમને હસ્તક છે. મધ્યપ્રદેશને અનાજ તમાકુ અને બીડીને વેપાર ગુજરાતીઓના હાથમાં છે. ગુજરાતીઓના વસવાટવાળાં શહેરમાં ગુજરાતી સમાજ, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, પુસ્તકાલય અને સામાજિક સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે. વસવાટનાં સ્થળોએ કેળવણુ-સંસ્થાઓને એમના તરફથી ધનની સહાય સારા પ્રમાણમાં અપાઈ છે.૧૪ આમ ગુજરાતી સૈકાઓથી દેશ-પરદેશના પરિભ્રમણથી ટેવાયા છે. સમુદ્ર અને દરિયાપારના દેશોનું આકર્ષણ એમના માટે નવીન નથી. પાદટીપ 9. S.A. Waiz, Indians Abroad Directory (IAD), pp. 109-117 ૨. Ibid, pp. 119-127 ૩. Ibid, pp. 179-183 ૪. Ibid, pp, 186-198 ૫. Ibid, pp. 274–281; ડુંગરશી ધ. સંપત, ભાટિયા વહાણવટાને જૂને ઇતિહાસ,” 4. 20-24; Vincent Harlow, E.M. Chilver and Allison Smith (edi.), History of East Africa, (HEA) pp. 156, 168, 212-218, 57, 26,. 156, 267 and 665 5. HEA., 415, 441 and 267; Kenneth Ingham, History of East - Africa, p. 215; IAD, pp. 201-242 ૭. HEA, pp. 406–414 and 433; Kenneth Ingham, Ibid, pp. 257-272. ૮. HEA, p. 565; IAD, pp. 283–298 હ, શિવપ્રસાદ રાજગર, ગુજરાતના વહાણવટાને ઈતિહાસ પૃ. ૨૨૭; IAD, pp.. 307-319 20. Edward H. Brooks and Colin D. Webb, A History of Natal, pp. 83–82; IAD, pp. 322–383 ૧૧, IAD, pp. 128–178 ૧૨. Ibid, pp. 7-48 ૧૩. શિવપ્રસાદ રાજગર, ઉપર્યુક્ત, પૃ. ૨૩-૨૩૧ ૧૪. એજન, પૃ. ૨૩૧-૨૩૨ Page #347 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ કેળવણી ૧. જુની પરિપાટી (અ) ગુજરાતી શિક્ષણ અંગ્રેજોના આગમન પહેલાં હિંદમાં ઘણા લાંબા સમયથી ચાલી આવતી કેળવણીની અનોખી પદ્ધતિ પ્રચલિત હતી. આવી કેળવણી આપતી સંસ્થાઓ ગામઠી શાળાઓ, પંડયાની શાળાઓ કે ધૂળિયા નિશાળ તરીકે ઓળખાતી. ગામઠી નિશાળમાં સામાન્ય રીતે બાળક સાત વર્ષને કે એનાથી વધુ ઉંમરને થાય ત્યારે એને દાખલ કરવામાં આવતું. શાળાએ બેસાડવાની વિધિને “વિદ્યારંભ- સંસ્કાર” કહેતા. સારા મુહૂર્તવાળા દિવસે બાળકને જે શાળામાં મોકલવામાં - આવનાર હોય તે શાળાના પંડ્યા કે ગુરજી અને બધા વિદ્યાર્થીઓ શાળામાં બેસનાર વિદ્યાથીને ઘેર આવતા ને શિક્ષક “સરસ્વતી, સરસ્વતી, તું મારી માત વગેરે પ્રાર્થના ગવડાવતા, સરઘસાકારે ગામમાં ફરીને વિદ્યાથી સહિત નિશાળે આવતા. અહીં પહેલાં વિદ્યાર્થી પાસે સરસ્વતીનું પૂજન કરાવતા. ત્યારબાદ ચેખા પૂરેલા મંડળ(વર્તલ)માં આંગળી પકડી બની કલમથી કે ચાંદીની કલમથી શિક્ષક શ્રી ભલે” વગેરે એની પાસે લખાવતા. ત્યારબાદ પતાસાં ધાણી દાળિયા કે મીઠાઈ બધાં બાળકોને વહેંચવામાં આવતાં. શિક્ષકને સવા શેર સાકરને પડે, નાળિયેર અને શક્તિ પ્રમાણે ગુરુદક્ષિણા આપવામાં આવતી. શિક્ષણની શરૂઆત સાતમે કે નવમે વર્ષે એકડાથી થતી. છએક મહિનામાં - આંક પૂરા થતા ને તરત કક્કો શરૂ થતે, કક્કો બરાબર આવડ્યા બાદ બારાખડીનાં પદ શીખવવામાં આવતાં ને પદ પૂરાં થયા બાદ “ક” થી “ સુધી શરૂ થતાં " ઉદાહરણમક નામ શીખવતા હતા. આ દરમ્યાન સાડા સાતને પાડો શરૂ થતો. અને જે સાડા સાતના પાડામાં પૂર્ણ થતે તેને મેઢાના હિસાબની કૂંચીઓ મહેતાજી શીખવતા. એમ ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી પણ શીખવવામાં આવતાં હતાં. એમાં આશુપાણ એટલે પા રૂપિયે, આને અને પા આને દર્શાવતી અનુક્રમે ઊભી આડી અને ઊભી રેખાઓ પણ આવી જતી. અને છેલ્લા હિસાબમાં 'હડાકાર શીખ્યો એટલે એ પરિપૂર્ણ થયે કહેવાતે, હડાકારમાં વર્ગમૂળ ઘનમૂળ અને Page #348 -------------------------------------------------------------------------- ________________ કેળવણી ૩૧ વસમીકરણ(કવાડ્રેટિક ઇક્વેશન)ના દાખલા આાવી જતા હતા. આ બધુ... & થી ૧૨-૧૩ વર્ષની ઉંમર સુધીમાં શીખવવામાં આવતું. ગુજરાતમાં સામાન્ય રીતે અભ્યાસ કરવાની મુદ્દત ૨ થી ૩ વર્ષની હતી.. દરરોજ શિક્ષકને અનાજ શાકભાજી કે રોકડા પૈસા આપવાના રિવાજ હતા, આથી શિક્ષક વિદ્યાર્થીની હાજરી માટે વધારે ચેકસાઈ રાખતા. આ ઉપરાંત અમુક અભ્યાસ પૂરા કર્યા બાદ હપ્તા પ્રમાણે શિક્ષકને પુરસ્કાર મળતા એટલે અભ્યાસ પૂરા કરાવવા તરફ એ વધારે લક્ષ આપતા. અભ્યાસ બાદ ૧૨ કે ૧૩ વર્ષોંની ઉંમર પછી વિદ્યાથી શાહુકારની પેઢીએ બેસતા અને ત્યાં એક-બે વર્ષી ઉમેદવારી કરી એ ગમે તે ધંધે વળગતા.૨ નિશાળને સમય સવારના સાતથી અગિયાર વાગ્યા સુધીનેા અને પછી મેથી પાંચ વાગ્યા સુધીના રહેતા. સવારે જે છેકરા આવે તે મહેતાજી માટે મુઠ્ઠી લાવતા, અર્થાત્ એક કકડામાં અનાજ બાંધી લાવતા. નિશાળે આવ્યા બાદ. છેાકરા પાટી પર ધૂળ નાખી પેાતાને જે પાઠ લખવાના હેાય તે લખતા. લખીને મહેતાજીને કે એમના મદદનીશને કે વડા નિશાળિયાને બતાવતા. છેાકરા ધૂળમાં ભોંય પર ખેસી ભણુતા હતા અથવા આગળપાછળ આટલા હેાય તે પર બેસી હાથમાં લખેલાં પાનાં લઈ ઉધાડે માથે છાતી અને માથું ધુણાવતા ધુણાવતા માટેથી ભણુતા. દસેક વાગ્યાના વખત થાય એટલે મહેતાજી જે ખે છેકરાઓએ. નામ લખ્યાં હેય તેમને પેાતાની પાસે ભોંય પર ઊભા રાખતા. એ દરમ્યાન દરેક જણ પેાતાના પાટલે નિશાળમાં મૂકી દેતા. દરેકને હારબંધ ઊભા રાખી, શિક્ષક નતે હાથમાં સાટી લઈ સવાયા' સવા અઢી, પાણા ચાર, પાંચ, એવી રીતે. હારે સવા સાડી બારસે સુધી ઘાંટા પાડી ભણાવતા હતા. આ સવાયા’ તા દરેક છોકરાને માટે હાય. નિશાળ સવારે છૂટે કે દરેક છોકરાએ પાટી લખવી જોઈએ. પાટી સફેદા કે ખડીથી લખવામાં આવતી હતી. એ પાટી ઉપર આંક ભણનાર ‘આંક' કક્કો ભણનાર ‘કક્કો’ કે ‘બારાખડીનાં પદ’, નામું ભણનાર ‘નામુ’ અને હિસાબ ભણનાર 'સાડા સાતને પા' લખતા હતા. જે છોકરી પાટી ન લખી લાવ્યેા હાય તેને મહેતાજી શિક્ષા કરતા.૪ વિદ્યાર્થી એ વખતેવખત ગુરુની એકદિલથી સેવા બજાવતા.૫ નામ માલાય અને છેાકરા મહેતાજી પાસે ગયા કે હાથ ધરે ને મહેતાજી જરા સાટી હથેળીમાં અડાડે એટલે છેાકરાને રા મળી કહેવાય. રા મળતાં જ છેકરા પેાબારા ગણી જતા. આ નામ જે માલાતાં તેને મેડા' કહેતા. માડા'ના હુકમ આપે. કાઈ કાઈં દિવસે “હાજરી” મહેતાજી ક્રાઈ દિવસે છોડતી વખતે સવારે Page #349 -------------------------------------------------------------------------- ________________ બ્રિવિશ કાલ ૩૧૯ • ખેાલાવે. હાજરી એટલે જે છેકરા સાંજે નિશાળમાં આવ્યા હાય તેમની હાજરી, એ માલવાની રીત જુદી હતી. ‘કરસનદાસ નરસીદાસ સાજીના હાજર' આ મુજબ જેનું નામ વહેંચાયું કે તરત મહેતાજી છેાકરાની પાટી જોઈ રજા આપતા. હવે • સાંજે જે હાજર ન હેાય તેમનાં નામ લઈને એકેકને ખેાલાવી પ્રેમ ગેરહાજર · રહ્યો'? કહી ઉપર મુજબ ખેચારેક સાટી એના પર લગાવે. છેકરા જ્યાંસુધી એમ ન કહે કે મહેતાજી સાહેબ, હવે સાંજે ગેરહાજર નહિ રહું.” ત્યાં સુધી સેાટી વિચત જ પડતી બંધ થતી હતી. ગેરહાજરી અંગે અગાઉથી મહેતાજીની રજા લેવી પડતી કે ઘેરથી ચિઠ્ઠી લાવવી પડતી. $ ચેમાસામાં ધૂળ મળે નિહ તેથી છેાકરાએ રેડાં એકઠાં કરી એને ભાંગીને “ભૂકા કરતા તેને ‘પરપેાટા' કહેતા. એ ખડી કે ગેરુથી રંગેલા પાટલા ઉપર નાખી છાણીના કે દાતણુના વતરણાથી લખતા હતા. સાંજે પાંચ વાગે એટલે સામાન્ય વિદ્યાથીને રજા આપી બાકીના સારા છેકરાઓને શિક્ષક પેાતાની પાસે એટલે જુદા ખેસાડે. છેકરા ફક્ત દસ કે પંદર હોય, તેમાંથી ત્રણચારને કે બધાને નીચે ઊભા રાખે અને એમાંથી કાઈને ડ‘કાપલ્લવી’ કરપલ્લવી' પૂછવા માંડે. ડંકાપલ્લવીમાં એક ડૂમા (નાનુ` ઢાલ) મહેતાજી હાથમાં લેતા અને એ ઠૂમકા * ઉપર એક નાની લાકડી વડે ઢાંકતા. એક વગાડૅ તા અમુક અક્ષર, અમુક રીતે દાંડા ઢાકાય તા કાના', અમુક રીતે દાંડા ઠેકાય તેા માત્રા', અમુક રીતે ઠેકાય તા ભીડું', એવી ગાઠવેલી સત્તા પ્રમાણે ડૂમા વગાડી ગમે તે છેકરાને પૂછે કે એ તરત જ જવાબ આપે. આવી રીતે બે ચાર છેકરાઓને જુદાં જુદાં વાકચ ...પૂછે કે તરત છેાકરા જવાબ આપે. E ‘કરપલ્લવી' એટલે હાથના આંગળાની સંજ્ઞાથી સવાલા પૂછતા તેના જવાબ “પણ કરા ઝડપથી આપતા. પછી લીલાવતી'ના હિસાબ ચાલતા. તેમાં ઝાડ પરનાં પાછાં ગણવાનુ હતુ. એ સમીકરણ જેવા હિસાબ હતા. વ્યાજ જેવા હિસાબ માઢે કરતાં શીખવવાની ટેવ પાડતા.૭ એવી રીતે મહેતાજી કેટલાક છેાકરાઓને એકઠા કરી માઢાના હિસાબ પૂછ્યા પાણી પચીસ અને સવા ત્રણ આને ખાંડી, તા દાઢ શેર અને સવા ત્રણ અધેાળનુ શુ?' જે છેકરાને સવાલ પુછાય તે છેાકરા શીખવેલી હિસાબની ચાવીથી તરત જ જવાબ ઈ શકતા હતા. એ હિસાબમાં ઘણા. કાબેલ ગણાતા અને એવા છોકરા ગરીબના હાય તાપણુ વરવાપાત્ર ગણાઈ એના વિવાહ થતા. મહેતાજી વિદ્યાથી" પર ખૂબ ભાવ રાખતા. Page #350 -------------------------------------------------------------------------- ________________ કેળવણી પરગામના વિદ્યાર્થીઓ માટે રોજ ઠરાવેલા પાંચસાત ધનવાન બ્રાહ્મણના ઘેરથી ભિક્ષા માગી લાવી ખાવાનો રિવાજ હતે. મહેતાછ ચારથી પાંચ મદદનીશ રાખતા. તેઓ સૂર્યોદય થતાં પહેલાં નિશાળમાં આવતા. સાતેક વાગે એટલે કેટલા છોકરા નિશાળમાં આવ્યા છે એ તરફ નજર કરતા અને જે ન આવ્યા હોય તેમને તેડવા એક-બે જણ નીકળી પડતા. કલાકેક તેડાં કરવામાં જાય એટલે મદદનીશ મહેતાજી પાછા નિશાળમાં આવી પિતાને જે છોકરા સેંપેલા હોય તેમને પાટલા પર પાડો લખી આપતા, અથવા જે જે શીખતે હેય તેને નવો પાઠ આપતા હતા. પાઠ-પાડો પિતે લખી આપતી -વખતે પણ પિત મેઢે બોલી લખતા અને મહેતાજી બોલે તે મુજબ છોકરાને પણ બોલવું પડતું. બોલવામાં ભૂલ થાય તે એકાદ સદી પણ લગાવતા. મદદનીશ મહેતાજીએામાં પહેલાને વર્ષે દિવસે રૂા. ૪૦ થી ૫૦ સુધી, બીજાને રૂ. ૨૫ થી ૩૦ સુધી, ત્રીજાને રૂ. ૨૦ સુધી અને ચોથાને રૂ. ૧૫ સુધી પગાર આપતા હતા. -એ પગાર ઉપરાંત જે મુઠ્ઠી દાણુ આવે તેમાં અરધા મુખ્ય મહેતાજીને ત્યાં જતા અને અરધા મદદનીશે વહેંચી લેતા હતા. દાણો મણ દોઢ મણુથી કવચિત જ -ઓછો આવતો. જે છોકરે અનાજ લાવ્યા હોય તે તપખીર ઘૂંટવા જેવા માટીના કુંડામાં નાખતે હતે. ધનતેરસના દિવસે ઘણું કરીને દરેક છોકરાને પાટલે મંડાવવાનો રિવાજ હતું. મહેતાજી જે છોકરાને પાટલે મંડાવે તેના પિતા દક્ષિણ આપતા. છોકરાના એક પૂરા થાય ત્યારે ઊભે પાટલો કર્યો કહેવાતું અને એ પાટલે નિશાળની દીવાલ ઊભું કરી બંધ કરવામાં આવતું. મહેતાજી નિશાળના છોકરાઓને પેલા છોકરાને ઘેર લઈ જતા અને ત્યાં આંક બોલાવતા તથા “મહેતાજીને પાઘડી પહેરાવો, છોકરાઓને છુંદી અપાવે એવાં કેટલાંક કવિતા બોલતા. મહેતાજીને -આ પ્રસંગે એક પાઘડી તથા રૂપિયા અને છોકરાઓને પતાસાં, સાકરિયા ચણું ‘વગેરે મળતાં. મહેતાજીઓને બીજી એક સારી કમાઈ એ હતી કે કેઈને ત્યાં છોકરો આવે તે વખતે ઘણું કરી શહેરના બધા મહેતાજીઓએ છોકરાના બાપને ત્યાં જવાને રિવાજ હતો. જેને ત્યાં છોકરે જ હોય તે દરેક મહેતાજીને રૂ. ૧ દક્ષિણમાં -આપતા, આનું નામ છુટ્ટી લેવા જવાનું કહેતા. દરેક છોકરાને ધાણું સાકર અને ગળ વહેંચતા. એ દિવસે સાંજે છોકરાઓને નિશાળમાં રજા રહેતી. પ્રાચીન કાલની શિક્ષણ પદ્ધતિની એક ખાસિયત વડા નિશાળિયા મારત શિક્ષણ આપવાની હતી. આ પહતિ પ્રમાણે વિદ્યાર્થીઓને બખેની જોડીમાં વહેંચી Page #351 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાયા નાખવામાં આવતા. વિદ્યાથી જ્યારે શાળામાં દાખલ થતે ત્યારે એને એનાથી. જ્ઞાનમાં આગળ એવા વિદ્યાર્થીઓની દેખરેખ નીચે રાખવામાં આવતું. એ એના પાઠ તપાસ અને આગળ નવું શીખવવામાં મદદ કરતે. સાંજે ગુરખને એ એનાં પ્રગતિ અને વર્તન અંગે હેવાલ આપતે. વિદ્યાર્થીઓમાં અલગ વર્ગને બદલે અલગ અલગ જોડી થવાથી શિક્ષકે વ્યક્તિગત ધ્યાન આપી શકતા. બેસવાની વ્યવસ્થા પણ એવી રાખવામાં આવતી કે હોશિયાર અને અભ્યાસમાં પાછળ, વિદ્યાર્થી પાસે પાસે બેસતા, જ્યારે કેટલાક મોટી ઉંમરના વિદ્યાર્થીઓને અભ્યાસ લગભગ પૂરો થવા આવતા ત્યારે એમને એક હરોળમાં સાથે બેસાડવામાં આવતા. ને મુખ્ય શિક્ષક એમને શીખવતા. આવી રીતે શિક્ષકે દરેક વિદ્યાથી તરફ કાળજી, અને લક્ષ આપતા ને અભ્યાસમાંની પ્રગતિની તપાસ રાખતા. આ પદ્ધતિના શિક્ષણમાં સાધનેમાં પાટી અને વિતરણા સિવાય બીજાં સાધનની જરૂર પડતી ન હતી.. લખવા માટે માટી ખડી ગેરુ જેવી સસ્તી ચીજે વપરાતી, વિદ્યાર્થીઓમાં મુખ્યત્વે હિંદુ હેય. એમાંના ૩૦ ટકા જેટલા બ્રાહ્મણ હેય; એમની ફી લેવાતી ન હતી. આ સિવાય કણબી ની વાણિયા વગેરે ઉજળિયાત કેમનાં બાળકેની સંખ્યા આશરે કુલ સંખ્યાના ૭૦ ટકા જેટલી હોય. વિદ્યાર્થીની ઉંમર સામાન્ય રીતે ૬ થી ૧૪ વર્ષ સુધીની રહેતી. અસ્પૃશ્ય હોવાને કારણે હરિજનેને આવી શાળામાં પ્રવેશ નહે. એમનાં બાળકોને એમના ગર “ગરુડા ભણાવતા. ૧૮૨૯ માં ન્યાયખાતાએ કરેલી તપાસના આંકડા ઉપરથી માલૂમ પડે છે કે એ સમયે સુરત ભરૂચ ખેડા અને અમદાવાદ જિલ્લાઓમાં ગામઠી શાળાઓની સંખ્યા ૨૮૨ ની હતી.૧૦ શિક્ષકે મુખ્યત્વે બ્રાહ્મણ હતા; જો કે વાણિયા અને બ્રહ્મક્ષત્રિય શિક્ષકે પણ કઈ શાળામાં કામ કરતા જોવા મળતા. પાલનપુર વઢવાણુ વગેરેમાં જૈન ગેરજીઓ શિક્ષકનું કામ કરતા, બ્રાહમાં શિક્ષકેને ધંધે પેઢી દર પેઢી વારસામાં ઊતરી આવતે હતો. શિક્ષકે વિદ્યાર્થીઓ તરફ ખૂબ પ્રેમ રાખતા. ગુજરાતમાં શિક્ષકને માસિક નિયત રકમ આપવામાં આવતી ન હતી. અભ્યાસમાં અમુક તબક્કા પૂરા થાય ત્યારે અને અભ્યાસના અંતે રોકડ રકમ પુરસ્કારરૂપે આપવામાં આવતી. આ રોકડ રકમ માબાપનાં આર્થિક સ્થિતિ અને સ્થાન પ્રમાણે વિવિધ રહેતી. આ ઉપરાંત રાજ વિદ્યાર્થીઓની સંખ્યા ૫૦ કે એનાથી વધુ થતી ત્યારે દર પખવાડિયે બશેર અનાજ અને ૪ પૈસાભાર ઘી વારા પ્રમાણે દરેક વિદ્યાથી ગુરુને આપતિ. જંબુસરમાં શિક્ષકને દર વર્ષે વિદ્યાર્થી દીઠ રૂ. ૨ થી રૂ. ૬ પુરસ્કાર Page #352 -------------------------------------------------------------------------- ________________ કેળવણું મળતું. ખેડા જિલ્લામાં વિદ્યાથી લગ્ન વગેરે પ્રસંગે સારી સારી સ્થિતિના લેકે પાસેથી ગુર માટે દક્ષિણ માગી લાવતા. સુરત જિલ્લામાં શિક્ષકને કેટલીક જમીનનું ઉત્પાદન આપવામાં આવતું. અમદાવાદમાં પટેલ તરફથી પસાયતાની જમીન શિક્ષકને નિર્વાહ માટે આપવાનું નોંધાયેલ છે. સુરત જિલ્લાના ગ્રામપ્રદેશમાં બક્ષિસ સહિત પુરકારની રકમ માસિક રૂ. ૩ જેટલી હતી. સુરત શહેરમાં પ૦ વિદ્યાર્થીવાળી શાળાના શિક્ષકને રૂ. ૫ માસિક મળતા. ભરૂચ જિલ્લામાં ગામના કદ પ્રમાણે શિક્ષકને સરેરાશ વાર્ષિક રૂ. ૫૦ મળતા. ભરૂચ જેવા શહેરમાં પણ માસિક પુરસ્કાર રૂ. ૩.૫ મળતું. ખેડામાં વધારે સંખ્યા ધરાવતી શાળાના શિક્ષકનું વેતન વાર્ષિક રૂ. ૧૫૦થી ભાગ્યેજ વધારે હતું. સામાન્ય રીતે શિક્ષકને વાચન લેખન હિસાબ નામું આંક વગેરે શીખવવાનું હેવાથી એનું જ્ઞાન પરિમિત હતું. એ સુંદર લેખન તરફ વધુ ધ્યાન આપતા. મોટે ભાગે શાળા માટે હિંદુઓમાં મંદિર અને મુસ્લિમોની મદરેસા માટે મજિદને ઉપયોગ થતો. કોઈ સ્થળે ગામના જમીનદાર કે સદ્ગહસ્થના મકાનને ભાગ પણ શાળાના ઉપયોગ માટે આપવામાં આવતું. વાળંદ ઘાંચી કે કુંભારનાં મકાન પણ કોઈ સ્થળે શાળા માટે ઉપયોગમાં લેવાતાં. આવી શાળાઓમાં વિદ્યાથીઓની સરેરાશ સંખ્યા ૧૫ રહેતી. જ્યાં સુધી જરૂર હોય ત્યાંસુધી આવી શાળાઓ અસ્તિત્વમાં રહેતી અને જરૂરિયાત પૂરી થતાં બધ પણ થઈ જતી. સામાન્ય રીતે અગિયારસ પૂનમ અમાસ ગ્રહણ દિવાળી હેળી અને દશેરા જેવા તહેવારની રજા રહેતી. આ ઉપરાંત કેઈ નો વિદ્યાથી શાળામાં દાખલ થાય તે મીઠાઈ સાકર ચણ ધાણું વગેરે વહેંચાયા બાદ રજા અપાતી. બાળકને શારીરિક શિક્ષા કરવાને પ્રતિબંધ ન હતો. સામાન્ય રીતે અંગૂઠા પકડાવવામાં આવતા અને એની ડોક ઉપર ઈટ કે અંકણું કે એવી કઈ વસ્ત મૂકવામાં આવતી. જે ભૂલેચૂકે શિક્ષાની મુદત દરમ્યાન એ વસ્તુ પડી જતી તે વિદ્યાથીને નેતરની સોટીથી માર મારવામાં આવતું. કેટલીક વાર વિદ્યાથીને અર્થે કલાક કે એક કલાક એકપગે ઊભે રાખવામાં આવતા વિદ્યાર્થીને એના પગને ડોક પર રાખીને જમીન ઉપર બેસવાની શિક્ષા પણ ફરમાવવામાં આવતી. કેટલીક વાર બે ઈટ પર વિદ્યાર્થીને એવી રીતે બેસવાનું કહેવામાં આવતું કે જેથી બે પગે વચ્ચે વિદ્યાર્થીને એનું માથું કાન પકડીને વેદના થાય એવી રીતે રાખવું પડતું. કઈ શિક્ષામાં વિદ્યાથીને નજીકના ઝાડની ડાળીએ લટકાવવામાં આવતે, તે દાઈમાં એના હાથપગ બાંધી છાપરાના મોભ સાથે કે વળીએ લટકાવવામાં આવતું. ૨૧ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩રર બ્રિટિશ કાહ કોઈમાં વળી વિદ્યાથીના શરીર ઉપર જળ લગાડવામાં આવતી અને એને ચળ આવે તેપણ હાથ અડકાડવાની મના હતી. કેઈ શિક્ષામાં વિદ્યાથીને જળ કે બિલાડી કે કુતરાં જેવાં પ્રાણુઓ સાથે કેથળામાં પૂરવામાં આવતું અને પછી એને જમીન પર ગબડાવવામાં આવતું. કેટલીક વાર વિદ્યાથીના હાથની બે આંગળીઓ વચ્ચે લાકડી ભરાવી એને દુઃખ થાય એવી રીતે બાંધવામાં આવતે. કઈ વાર વિદ્યાર્થીને લાંબા પડીને જમીન માપવી પડતી અને નાક ઘસીને કેટલું અંતર થયું છે એની નેધ કરવામાં આવતી. ચાર વિદ્યાથી જેને શિક્ષા કરવાની હેય તેના હાથપગ પકડતા, એને આમતેમ ઊંચે નીચે ફંગોળતા અને જમીન પર ફેકતા કેઈ વાર બે વિદ્યાથી જેને શિક્ષા કરવાની હોય તે વિદ્યાથીના કાન પકડતા અને એકદમ દોડતા જેથી એના કાન ખેંચાય અને એ વેદના અનુભવે. જે વિદ્યાથી શાળાએ મોડો આવતે તેને હાથમાં સેટી પડતી. આવી રીતે વિદ્યાથીઓને અનેક પ્રકારની કડક શારીરિક શિક્ષા કરવામાં આવતી. ૧૧ આમ પ્રાચીન પદ્ધતિથી ચાલતી શાળાઓમાં ઓછામાં ઓછા ખર્ચે સંગીન શિક્ષણ અપાતું હતું. (આ) સંસ્કૃત પાઠશાળાએ પ્રાચીન પદ્ધતિથી કેળવણું આપતી હિંદુઓની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને - સંસ્કૃત પાઠશાળાઓને રાજાઓ નવાબે જમીનદારો ધનિક અને ધાર્મિક વૃત્તિના નાગરિકે તરફથી આર્થિક સહાય અને પ્રોત્સાહન મળતાં. આવી પાઠશાળાઓના અધ્યાપકે વિદ્વાન હતા. ઉચ્ચ શિક્ષણના માધ્યમ તરીકે ગુજરાતી રાખી પ્રાચીન શિષ્ટ ભાષા સંસ્કૃતને અભ્યાસ કરાવવામાં આવતું. પાઠશાળાઓના અધ્યાપકોને રાજારજવાડાં તથા ધનિકે દ્વારા જમીન અનાજ તથા રોકડ રકમ કપડાં વગેરે પુરસ્કારરૂપે મળતું. આના બદલામાં શિક્ષકે મફત શિક્ષણ આપતા અને વિદ્યાથીઓને રહેવા-જમવાની મત સગવડ આપતા. કેટલીક વાર સ્થાનિક આશ્રયદાતાઓ કે રાજારજવાડાં તરફથી ખાસ મકાન બંધાવી આપવામાં આવતું હતું. સામાન્ય રીતે વિદ્યાથીએ શાળામાં ૧૨ વર્ષ કે એનાથી વધારે વર્ષ રહી અધ્યયન કરતા હતા. સંસ્કૃત પાઠશાળાઓમાં અધ્યયન માટે મુખ્યત્વે બ્રાહ્મણે આવતા. એમાં સ્ત્રીઓને અને જેમને વેદ વગેરે ભણવાને અધિકાર નથી તેવી જ્ઞાતિના વિદ્યાર્થીઓને સમાવેશ થતે નહિ. પાઠશાળાના અધ્યાપકે બ્રાહ્મણ ગૃહસ્થ હતા અને મુખ્ય ઉદ્દેશ પંડિત બનાવવાને હતે. Page #354 -------------------------------------------------------------------------- ________________ કેળવણી સામાન્ય રીતે બ્રાહ્મણને પુત્ર ઉંમર-લાયક થાય ત્યારે એ આનિકનું શિક્ષણ ઘેર મેળવતા. ઉપનયનના સંસ્કાર બાદ એ ગુરુ પાસે રહીને વ્યાકરણ કાવ્ય ન્યાય વેદાંત જ્યાતિષ વગેરે વિષયાના અભ્યાસ કરતા.૧૨ કરસ એ વખતના અભ્યાસક્રમ સામાન્ય રીતે ત્રણ ચાર વર્ષના હતા. વિદ્યાર્થીના ઉત્સાહ ને સમય ઉપર તલસ્પશી અભ્યાસ આધાર રાખતા ને પ્રત્યેક વિદ્યાથીની શક્તિ પ્રમાણે જ ગુરુએ વિવેક વાપરી એમને રુચતું ને જરૂરી જ્ઞાન આપતા. વધુ મહત્ત્વાકાંક્ષી શિષ્યને તા કાશી જવું પડતું. ગુજરાતમાં સંસ્કૃત વિદ્યાનું શિક્ષણુ અમુક હદ સુધીનું મર્યાદિત પ્રમાણમાં અપાતું. શરૂઆત શબ્દરૂપાવલી ધાતુરૂપાવલી અને સમાસચક્રથી થતી, જેના પછી ‘અમરકાશ’ મુખપાઠ કરાવવામાં આવતા અને છંદ માટે ‘શ્રુતખેાધ' ભણાવાતા. એ પછી પાઠય-પુસ્તામાં સારસ્વત વ્યાકરણ મુખ્ય ગણાતું ને કૌમુદી'ને અભ્યાસ વડેાદરા જેવાં મેટાં શહેરામાં થતા. પાતંજલ મહાભાષ્ય' જેવા ભારે ટીકાત્રથા કાશીમાં જ શીખવાતા. વેદાંતમાં વેદાંતસાર વેદાંતપરિભાષા પ`ચદશી શાંકરભાષ્ય શ્રીભાષ્ય વગેરે વડાદરામાં ભણાવાતાં. અલંકારશાસ્ત્રમાં સાહિત્યદર્પણુ કાવ્યપ્રકાશ કાવ્યપ્રદીપ ને રસગંગાધર મુખ્ય હતાં. ચંદ્રાકી જાતકચંદ્રિકા પ્રહલાધવ કેશવી અને સિદ્ધાંતશિરોમણિ એ યેતિષશાસ્ત્રનાં મુખ્ય પાર્ટ-પુસ્તક હતાં. આયુર્વેદના અધ્યયનમાં ચરક શ્રુત ને શાગધરના ગ્રંથ અગ્રસ્થાન ભાગવતા, કાવ્યના અભ્યાસમાં મેધદૂત રઘુવંશ અને કુમારસંભવ ‘લઘુત્રયી' ગણાતાં, ને કિરાતાર્જુનીય શિશુપાલવધ તે નૈષધચરિત્ર એ ‘બૃહત્ત્રયી’ મનાતાં. નાટકામાં અભિજ્ઞાન–શાકુન્તલ ઉત્તરરામચરિત વેણીસંહાર અનરાધવ પ્રસન્નરાધવ તથા ગદ્યમાં કાદંબરી વાસવદત્તા ભારતચંપૂ વગેરે પરિચય કરાવવામાં આવતા. મનુસ્મૃતિ મિતાક્ષરીપારાશરસ્મૃતિ ને વ્યવહાર–મયૂખના અભ્યાસથી સ્મૃતિસાહિત્યમાં પ્રવેશ થતા. તસંગ્રહ ન્યાયખેાધિની જાગદીશો માથુરી પંચલક્ષણી ચતુર્દશલક્ષણો અને ગદાધરી એ ન્યાયશાસ્ત્રના માસ્તંભ હતા. છંદઃશાસ્ત્રના વધુ જ્ઞાન માટે વૃત્તરત્નાકર છ દામંજરી પિ ́ગળસૂત્ર વગેરે પાઠય-પુસ્તા તરીકે વપરાતાં. પાતંજલ-યાગદર્શીન સાંખ્યતત્ત્વકૌમુદી ને સાંખ્યસૂત્ર એ સાંખ્યયોગના અભ્યાસમાં મુખ્ય હતાં. વિશેષમાં વૈદની સંહિતા બ્રાહ્મણેા સૂત્રો આરણ્યા ને ઉપનિષદા પણુ સંસ્કૃત વિદ્યામાં મહત્ત્વનું સ્થાન ભાગવતાં. આ ઉપરાંત યજ્ઞયાગાદિના સસ્કાર–સાહિત્યમાં ઋગ્વેદનાં સસ્કાર કૌસ્તુભ તે નારાયણુભટ્ટી, યજુવેદનાં ઋષિભટ્ટી અને પ્રયાગ ણુ, સામવેદનું પ્રયાગચિંતામણિ ને અથવ વેદનુ પ્રયોગભાનુ આવશ્યક ગ્ર ંથેા હતા. શ્રૌતકમ માં પાતપોતાના વૈદના શ્રોતસૂત્રના આધારે લખાયેલા પ્રયોગમ થ વપરાતા ને દ પૂર્ણિમાયિાત્ર Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ બ્રિટિશ કાશ તથા નિત્યહમ તરફ પૂરતું લક્ષ્ય અપાતું. એ ઉપરાંત સ્માર્તકર્મમાં ઋગ્વનું આશ્વલાયન ગૃહ્યસૂત્ર, યજુર્વેદનું પારસ્કર ગૃહ્યસૂત્ર અને સામવેદનું ગભિલા ગૃહ્યસૂત્ર પણ અભ્યાસને વિષય બનતાં.૧૩ આ સમય દરમ્યાન ગુજરાતમાં અનેક પાઠશાળાઓ હતી તેમાંની મુખ્ય અમદાવાદ વડોદરા પેટલાદ ડભોઈ થાણેદ ધમડાછા શિનેર નાંદેલ(તા. દહેગામ) ગેરીતા-કોલવડા(તા. વિજાપુર) કેવડા(તા. વિજાપુર) વિસનગર વિજાપુર ગણદેવી વિરમગામ પહેગામ વલભીપુર ભાવનગર જામનગર પિરબંદર જુનાગઢ માંગરોળ પ્રભાસ મોરબી કચ્છ વગેરેમાં હતી. પેટલાદમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે. ઈ.સ. ૧૮૯૦ માં સ્થાપેલી રાજકીય સંસ્કૃત પાઠશાળા હતી, જેમાં કર્મકાંડ, તિષ વ્યાકરણ અલંકાર સાહિત્ય જેવા વિષય શીખવાતા.૧૪ અમદાવાદમાં બેચર લશ્કરીની અને સ્વામિનારાયણની પાઠશાળાઓ પ્રતિષ્ઠિત ગણાતી. મેરબીમાં સંસ્કૃત કેલેજ અને રજીરાવ સંસ્કૃત પાઠશાળા હતી. ઈ.સ. ૧૮૬૫ માં મેરખી. સંસ્કૃત લોજમાં શંકરલાલ મહેશ્વર પંડિત આચાર્ય હતા અને એ પહેલાં રાજીરાવ પાઠશાળામાં અધ્યાપક હતા.૧૫ શિનેરની સંસ્કૃત પાઠશાળામાં વ્રજલાલ કાળિદાસ શાસ્ત્રીએ રંગીલાલ મહારાજ પાસે છેડે વખત ન્યાયનું અધ્યયન કર્યું હતું અને શેડો કેગને અભ્યાસ કર્યો હતો. આ સાથે એમણે કૌમુદી વેદ વગેરેના અભ્યાસનો પણ પ્રારંભ કર્યો હતે. (ઈ.સ. ૧૮૪૫-૫૦ દરમ્યાન).૧૪ ચાંદ(જિ, વડોદરા)માં સર વિઠ્ઠલદાસ દામોદર મૂળજી ઠાકરસી સંસ્કૃત પાઠશાળાની સ્થાપના સને ૧૮૯૭ માં થઈ હતી. એમાં સ્કૂલમાં ભણતાં બાળકને ત્રિકાલસંડ્યા, દ્વાષ્ટાધ્યાયી મહિમ્નસ્તેત્રાદિ વગેરેનું સવારે બે કલાક જ્ઞાન અપાતું. સંસ્કૃતના અભ્યાસી વિદ્યાર્થીને યાજ્ઞિક વિષયનું જ્ઞાન અપાતું વીસમી સદીના આરંભમાં સરખેજમાં શ્રી કૂલશંકર ચંબકરામ જોશીએ સંસ્કૃત પાઠશાળાને પિતાનું મકાન દાનમાં આપી આ પાઠશાળાને આરંભ કર્યો. એમાં પ્રારંભિક વ્યાકરણ સંધ્યા રુદ્રી વગેરેનું શિક્ષણ અપાતું. વડોદરામાં હિંદુ રાજ્યના આશ્રયને લીધે અને દક્ષિણીઓના વસવાટને કારણે નવ પાઠશાળા હેવાનું મનાય છે. ભરૂચમાં નર્મદા સંસ્કૃત વેદશાળાની સ્થાપના સં. ૧૯૪૦(ઈ.સ. ૧૮૮૩)માં માધવરાવ યંબકરાવ જેગે કરી. એમાં સનાતન ધર્મ, વેદવિદ્યા તથા સંસ્કૃત વ્યાકરણ શીખવાતાં. આરંભમાં બ્રાહ્મણના છોકરા દાખલ થયા. પછીથી વેદશાળાની પ્રતિષ્ઠા વધતાં વાણિયાના છોકરા પણ દાખલ થવા લાગ્યા. દરેક વેદ શીખવવા માટે દર વર્ષે રૂ. ૧૦૦ના પગારથી અલગ શિક્ષક રાખવામાં આવ્યા. ઈ.સ. Page #356 -------------------------------------------------------------------------- ________________ કેળવણું ૩ર ૧૯૧૪ના ગાળા દરમ્યાન અહીં સંસ્કૃત વ્યાકરણ ટ્વેદ યજુવેદ તથા તિષ -શીખવાતાં. એમાં લગભગ ૪૦ જેટલા વિદ્યાર્થીઓ ભણતા. પરગામના વિદ્યાર્થીઓ માટે એક વિદ્યાર્થી—આશ્રમ ખોલવામાં આવ્યો હતે.૧૭ નાંદેલની પાઠશાળા તિષવિદ્યાનું ખાસ કેન્દ્ર હતી. એ યુગમાં જામનગર “છેટી કાશી' કહેવાતું. સૌરાષ્ટ્રને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ ત્યાં સંસ્કૃતને અભ્યાસ કરવા જતા. કાળિદાસ શાસ્ત્રી જેવા વિદ્વાને ત્યાં વિદ્યાર્થીઓને ભણાવતા. ત્યાંથી ભણીને નીકળેલા વિદ્યાર્થીઓ અન્યાન્ય નગરોની પાઠશાળાઓના આચાર્ય તરીકે નિમાતા. પરબંદરની રાજકીય પાઠશાળામાં જામનગરથી ભણીને ગયેલા પ્રાગજી શાસ્ત્રી અને એમના પછી એમના જમાઈ બલદેવ શર્મા આચાર્ય હતા. ખાનગી પાઠશાળાઓ પણ ત્યાં હતી, જ્યાં પડધરીના વિખ્યાત રેવાશંકર શાસ્ત્રી વેદને અભ્યાસ કરાવતા. પોરબંદરની રાજકીય પાઠશાળામાંથી શાસ્ત્રી કાશીરામ કરશનજી બાંભણિયા માંગરોળમાં ૧૯૦૧ માં સ્થપાયેલી પાઠશાળામાં આચાર્ય તરીકે ગયા. ૧૯૦૩ માં ત્યાં વૈષ્ણવ પાઠશાળા સ્થપાઈ ને વ્યાકરણ છંદ કાવ્ય નાટકે ને વેદાંતનું શિક્ષણ અપાવા લાગ્યું. માંગરોળમાં એક વેદશાળા પણ સ્થપાયેલી, જયાં સ્વર-સહિત મુખ્યત્વે યજુર્વેદસંહિતા શીખવવામાં આવતી. કર્મકાંડી બ્રાહ્મણે તે તે તે નગરમાં પિતૃપરંપરાથી સ્વરહિત પિતાપિતાના વેદનું અધ્યયન કરતા. બ્રિટિશ કાલના આરંભ સમયે આવી ઘણી પાઠશાળાઓ જનસમાજની “ધર્મભાવના પર નિભાવ કરતી, ને તેથી જ પોપકાર-દષ્ટિએ કે સેવાવૃત્તિથી ફી વગર જ ચાલતી. એમાં અનેક સંસ્કૃત વાચસ્પતિઓ થઈ ગયા, જેમાં વડોદરામાં સમર્થ યધર ને મહાશંકર શાસ્ત્રી, અમદાવાદના ભાસ્કર શાસ્ત્રી, દીનાનાથ, નીલકંઠ શાસ્ત્રી, રામકૃષ્ણ હરખજી શાસ્ત્રી ને હરિશંકર જોશી, ધમડાછાના કૌમુદી ને તિષમાં નિષ્ણુત ગણાતા ભગવાન શાસ્ત્રી, ગણદેવીને ન્યાયપારંગત દયારામ શુકલ, શિનેરને રંગીલદાસ, નડિયાદના રવિશંકર શાસ્ત્રી, નાંદેલના પ્રખ્યાત કરુણાશંકર જોશી, વીરમગામના આશાધર પંડિત, પાટણના અચલેશ્વર પંડિત ને વૈકુંઠ જોશી, ગેરીતા–કેલવડાના નારાયણ શાસ્ત્રી, કેલવાડાના દલસુખ શાસ્ત્રી, વીસનગરના મગનલાલ જોશી તથા નારાયણ શાસ્ત્રી, ભાવનગરના ભાનુશંકર દીક્ષિત તથા જગન્નાથ, માંડવીના વિશ્વનાથ શાસ્ત્રી, ભૂજને દરબારી શાસ્ત્રી જેશંકર, જામનગરના હાથીભાઈ શાસ્ત્રી ને પંડયા નરભેરામ, જૂનાગઢના કરુણાશંકર શાસ્ત્રી, એમના પુત્ર હરિદત્ત અને હરિદતના પુત્ર વલ્લભજી આચાર્ય તથા પંડિત ગટુલાલજી અને મોરબીના શીઘ્ર કવિ શંકરલાલ મહેશ્વર પંડિત પ્રસિદ્ધ વિદ્વાન હતા.૧૮ Page #357 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલે આમ તત્કાલીન સંસ્કૃત પાઠશાળાઓ હિંદુઓની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ, તરીકે કામગીરી બજાવતી અને એમાં વિદ્યાર્થીનાં શક્તિ ઉત્સાહ અને સમયને લક્ષમાં લઈ શિક્ષણ આપવામાં આવતું હતું. (ઈ) મદરેસાઓ ગુજરાતની ભૂમિ મદરેસાઓથી જાણીતી રહી છે. ગુજરાતમાં રાષ્ટ્રકૂટ અને સેલંકી રાજ્યોએ મુસ્લિમોને પ્રોત્સાહન આપ્યું. એમના જ કાલમાં મદરેસાઓ(મદ્રેસાઓ) સ્થપાઈ. સિદ્ધરાજના કાલમાં શિયા વહેરાઓની મદરેસા સ્થપાઈ. ગુજરાતના સુલતાનના કાલમાં મદરેસાઓ સ્થપાઈ તેમાં હિંદુઓએ પણ પ્રવેશ મેળવ્યો હતે. હજરત શેખ અહમદ ખટ્ટના મૃત્યુ પછી સુલતાન મુહમ્મદરશાહ ૨ જાએ. સરખેજમાં એમને મકબરે બંધાવ્યું અને ત્યાં મદરેસા સ્થાપી. નહારવાલા પાટણમાં ખાનસરોવર મદરેસા, અમદાવાદમાં ઉસમાનપુરામાં શેખ મુહમ્મદ ઉસમાન ઉફે શએ બુરહાનીની મદરેસા, શાહઆલમની મદરેસા, માંગરોળની મદરેસા, શાહ વજીહુદ્દીનની મદરેસા, નહીરવાલા–પાટણની આલમગીરી મદરેસા, અમદાવાદના હિદાયત બષ્ણની મદરેસા અને ભરૂચની મદરેસા-એ-ઈસહાક ખૂબ જાણીતી હતી. નહાવાલાપાટણની આલમગીરી મદરેસા વચ્ચે બંધ થઈ ગયેલી, જેનું જૂનું નામ “ફઝે સફા” હતું. એ મદરેસા હવે ફરી શરૂ થઈ ગઈ છે, જેનું નામ “કન્ટકે મગૂલ” રાખવામાં આવ્યું છે. મરહૂમ મૌલાના અબુ ઝફર નદવી સાહેબે એમના ગ્રંથ “ગુજરાત કી તમની, તારીખમાં ૨૮ મેટી મદરેસાઓનાં નામ ગણાવ્યાં છે, જેમાં ઔદ્યોગિક અને સંગીતની મદરેસાઓને સમાવેશ થતો નથી. આજે પણ મોટા ભાગે દરેક મહોલ્લાની મસ્જિદમાં મદરેસા હોય છે જ, જેમાં નાનાં બાળક કુરાન પઢવાનું શીખે છે. એને “નાઝિરહ કુર્માન પ્યાની' કહે છે. અરબીનું અક્ષરજ્ઞાન આપી, જોડણી કરી પઠન કરવાનું નામ છે “નાઝિરત ખ્વાની.” એમાં અરબી ભાષા ને ભાવાર્થ શિખવાડવામાં આવતાં નથી તેમજ અરબી લેખનને પણ એમાં સમાવેશ થતો નથી. ચારેક વર્ષનાં છોકરાંને સામાન્ય રીતે મદરેસામાં પ્રવેશ આપવામાં આવે છે અને આઠેક વર્ષનું થતાં સુધીમાં બાળક કુરાનના ત્રીસ પારહ સરળતાથી વાંચતાં શીખી લે છે. શરૂઆતમાં જે બાળપેથી ભર્ણવવામાં આવે છે તેને “કાયદહ કહે છે. આવી મદરેસામાં પ્રવેશ માટે કોઈ તારીખ નક્કી હોતી નથી, વર્ષ દરમ્યાન ગમે ત્યારે પ્રવેશ અપાય છે તેમજ મદરેસામાં ભણતાં કોઈ પણ બે બાળકોને સબક એક હેતે નથી, દરેકને સ્તર Page #358 -------------------------------------------------------------------------- ________________ કેળવણી ૩૨૦ જુદો હોય છે, અને મૌલવી સાહેબ દરેકને એક એક કરીને પિતાની પાસે બેલાવી એને સબક પઢાવે છે. એક જ સ્તરે બે બાળક ન હોવાને લીધે વર્ગનું પ્રજન કશું હેતું નથી. કુરાન શીખી રહ્યા પછી થોડું પ્રાથમિક ધાર્મિક શિક્ષણ અપાયા છે. ઉપરાંત સારાં ઘરની સ્ત્રીઓ પણ પિતાનાં ઘરોમાં નાઝિરહ કુરાનની તાલીમ આપતી હોય છે, પણ ત્યાં ઉચ્ચારશુદ્ધિ સંતોષકારક રીતે જળવાતી નથી. આ ઉપરાંત જે મોટી મદરેસા હોય છે તે દારુલ ઉલુમ કહેવાય છે. “દાર' એટલે ઘર અને ઉલૂમ” “ઈમ (અર્થાત જ્ઞાન)નું બહુવચન છે, તેથી દારુલ ઉલૂમ એટલે વિદ્યાઓનું ઘર. છેલલા ચેડા દાયકાથી દારુલ ઉલુમ સ્થાપવાની પ્રથાને વેગ મળે છે. અમદાવાદમાં દારુલ ઉલુમ શાહઆલમ, આસ્ટોડિયા પથ્થરવાળી મરિજદમાં મદ્રસાએઅનવારુલ ઉલૂમ અને રખિયાલમાં કાલેમુલ ઉલૂમ” સ્થપાયાં છે. બનાસકાંઠામાં છાપી, ખેડા જિલ્લામાં આણંદ અને સાબરકાંઠામાં વડાલીમાં આવી મદરેસાઓ સ્થપાઈ છે. ભરૂચ જિલ્લામાં આવી દારુલ ઉલૂમ પ્રત્યેનું વલણ ખૂબ પ્રબળ છે. ગુજરાત રાજ્યમાં જાણીતાં દારુલ ઉલૂમની સંખ્યા ૨૦ થી ૨૫ જેટલી છે. સુરત અને સિદ્ધપુરમાં દાઉદી વહેરાઓની પ્રાચીન મદરેસા છે, જે શિયા વહેરાઓ માટે મર્યાદિત છે. સુરત પાસે આવેલ ધાબેલ અને રાંદેરની મદરેસાઓને સ્થપાયે લગભગ ૭૦ વર્ષ થવા આવ્યાં છે. આ મદરેસાઓમાં રમજાનના પવિત્ર મહિના દરમ્યાન રજા હોય છે અને વર્ષ દરમ્યાન દર શુક્રવારે રજા રહે છે. રમજાન પછી નવું સત્ર શરૂ થાય છે અને હવે એ વખતે જ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે. મહોલ્લાની નાની મદરેસાઓની જેમ આમાં છોકરીઓને પ્રવેશ અપાતું નથી. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને દારુલ ઉલૂમમાં જ રહેવું પડે છે. કેઈ ફી લેવામાં આવતી નથી. ઉપરાંત વિદ્યાર્થીને રહેવા-ખાવાને ખર્ચ અને એના અભ્યાસક્રમનાં પુસ્તકોને ખર્ચ દારુલ ઉલૂમ ભોગવે છે. એ ખરા અર્થમાં મફત શિક્ષણ છે. દારુલ ઉલુમના શિક્ષકનું રહેવા-ખાવાનું પણ મફત હેાય છે. એ ઉપરાંત એમને માસિક પગાર અપાય છે. કેટલાંક દારુલ ઉલમોમાં દવાનો ખર્ચ પણ મદરેસા ભગવે છે, આથી કઈ પણ સામાન્ય દારુલ ઉલૂમનું વાર્ષિક બજેટ લાખ રૂપિયાથી ઓછું ભાગ્યેજ હેાય છે. આ માટે સરકાર પાસેથી કઈ ગ્રાન્ટ લેવામાં આવતી નથી, પરંતુ ધનિક મુસ્લિમ ખેરાત જકાત તિરહ અને સદકહ તેમજ ઇમદાદના રૂપિયા દર વર્ષે આવી મદરેસાઓને આપે છે. રમજાન મહિનામાં સામાન્ય રીતે જકાત કાઢવામાં આવે છે અને મદરેસાઓમાં રજાઓ હોય છે તેથી શાબાન મહિનાથી મદરેસાઓની અધિકૃત વ્યક્તિઓ ફાળો ઉઘરાવવા નીકળી પડે છે. એમને “સફર' Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૯ બ્રિટિશ કાણ કહે છે. ઉ.પ્ર. બિહાર પશ્ચિમ બંગાળ તેમજ ભારતનાં અન્ય રાજ્યની મદરેસાઓના સફર દર વર્ષે શાબાનથી રમજાન સુધી શહેર અમદાવાદમાં ફાળો ઉઘરાવતા ફરે છે તેમ જુદા સ્થાનિક તેમજ ગુજરાત રાજ્યની મદરેસાઓના સફીરો પણ અન્ય રાજ્યોમાંથી કાળા લઈ આવે છે. દેશનાં અમદાવાદ અને મુંબઈ જેવા મહાનગરોમાંથી મદરેસાઓને મોટા ફાળા મળે છે. સફીર પાસે પિતાની મદરેસાને પ્રસિદ્ધ થયેલ છેટલા વર્ષને રિપોર્ટ હોય છે, જેમાં મદરેસાની પ્રગતિ ઉપરાંત પાછલા વર્ષે ફાળો આપનાર વ્યક્તિઓનાં નામ ઠેકાણું અને એમણે આપેલ ફાળાની રકમ નોંધાયેલી હોય છે. દાનવીર તરીકેની ખ્યાતિની ખેવના દંભ અને આડંબરમાં ફેરવાઈ જતી હોવાથી તેમજ ખુદાને પ્રસન્ન કરવા સિવાયના હેતુથી થતા પુણ્યના કામ અને પુણ્યોપાર્જનને નિષેધ કરતે હેવાથી મોટા ભાગે લેકે એ દાન આપતી વખતે પિતાના નામને બદલે એક મુસ્લિમ” કે “એક મોમિન' એવા શબ્દ લખાવ્યા હોય છે. સામાન્ય રીતે ૨૫૦થી ૩૦૦ વિદ્યાર્થી દર વર્ષે કેઈ એક દારુલ ઉલુમમાં જુદા જુદા અભ્યાસક્રમ માટે પ્રવેશ મેળવતા હોય છે. આલિમ-ફઝિલને અભ્યાસક્રમ આઠ વર્ષને હેય છે. મેટા ભાગના વિદ્યાર્થીએ ટૂંકા ગાળાને અભ્યાસક્રમ પૂરો કરીને જતા રહે છે. સતત આઠ વર્ષને અભ્યાસક્રમ પૂરો કરનાર વિદ્યાર્થીઓની ટકાવારી પાતળી રહે છે. આવા જૂજ વિદ્યાર્થીઓ માટે જલસએ દસ્તારે ફઝીલતીને કાર્યક્રમ રાખવામાં આવે છે, જે યુનિવર્સિટીના પદવીદાન સમારંભ સમાન હોય છે. દસ્તાર એટલે પાઘડી અને ફિઝીલત' એટલે શ્રેષ્ઠતા. ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને માથે શ્રેષ્ઠતાની પાઘડી બધી એમને સંમાનવામાં આવે છે. દારૂલ ઉલૂમ શાહઆલમ-અમદાવાદ આવે સમારંભ ઈશા(રાત)ની નમાજ પછી રાતે જામે મસ્જિદમાં જાય છે. આલિમ ઉપરાંત દારુલ ઉલૂમમાંથી બહાફિઝ” “કારી' “મુસ્સિર' “મુહસિ” અને “મુફતી'ની પદવી મેળવી શકાય છે. કુરાનને ત્રીસે ત્રીસ પારહ જેને મેઢે યાદ હેય તે “હાફિઝ” કહેવાય. આ અભ્યાસક્રમ ત્રણ વર્ષને હેાય છે. થોડાં વર્ષો અગાઉ રાજસ્થાનમાં આવેલ જયપુર પાસેના ટેકના હાફિઝે અમદાવાદમાં ડગલે ને પગલે જોવા મળતા, પણ હવે સ્થાનિક તેમજ રાજ્યનાં અન્ય સ્થળામાં બહાર પડેલ હાફિઝોએ એમનું સ્થાન લીધું છે. હાફિઝ નમાજ વખતે ઇમામત કરાવે છે તેમજ “તરાવીહ નામે જાણીતી માત્ર રમજાન મહિના પૂરતી રાતે પઢવામાં આવતી વધારાની નમાજમાં આખું કુરાન કે તિલાવત (પઠન) કરે છે. હાફિઝના અભ્યાસક્રમમાં કુરાન સિવાય Page #360 -------------------------------------------------------------------------- ________________ કેળવણી ૩રહ અન્ય ગ્રંથને સમાવેશ થતો નથી, જ્યારે બીજી પદવીઓ માટેના અભ્યાસક્રમમાં જુદાં જુદાં પાઠ્યપુસ્તક હેાય છે. આવો અભ્યાસક્રમ દસે નિઝામીના નામે સદીઓથી જાણીતું છે. આ અભ્યાસક્રમ તૈયાર કરનાર વિદ્વાન હતા ઉસ્તાઝુલ-હિન્દ મુલ્લાં નિઝામુદ્દીન ફિરંગી મહલી. એમના પિતા મુલાં કુતુબુદ્દીનને હિ. સ. ૧૧૦૩ (ઈ.સ. ૧૬૯૨)માં ઉ.પ્ર.ના ગામમાં બારાબંકી જિલ્લાના સિંહાલી નામના ગામમાં અમુક લેકેએ એ વખતે શહીદ કર્યા કે જ્યારે તેઓ મદરેસામાં સબક આપી રહ્યા હતા. મુલ્લાં કુતુબુદ્દીનની ખ્યાતિ અને વિદ્વત્તાથી ઔરંગઝેબ અંજા હતો. મુલ્લાં નિઝામુદ્દીન ૧૪ વર્ષના હતા ત્યારે લખનૌમાં આવતા રહ્યા અને સાત આઠ વર્ષ પછી મદરેસા શરૂ કરી. ઔરંગઝેબે લખનૌમાં એક સનદ મારત આ વંશના લોકોને રહેવા માટે એક કેઠી આપી, જેમાં અગાઉ કેઈ ડચ વેપારી રહેતું હતું. આ મકાન “ફિરંગી મહલ'ના નામે જાણીતું છે. એ જ ફિરંગી મહલ ઇસ્લામી યુનિવર્સિટી સમાન થઈ ગયે. મુલ્લાં નિઝામુદ્દીન જ્યાં રહેતા હતા ત્યાં જ મદરેસા શરૂ કરી અને અહીં “દ નિઝામી” (નિઝામુદ્દીને તૈયાર કરેલ અભ્યાસક્રમ) ઘડવામાં આવ્યું.૧૯ ત્યાંના સ્નાતકે “ફિરંગી મહલી” કહેવાય છે. મુકેલાં નિઝામુદ્દીનનું અવસાન હિસ. ૧૧૬૧(ઈ.સ. ૧૭૪૮)માં થયું. આજે બસો અઢીસો વર્ષથી એમણે ફિરંગી મહલમાં તૈયાર કરેલ અભ્યાસક્રમ આખા દેશમાં પ્રચલિત છે. અલબત્ત એમાં ચેડા સુધારા-વધારા થયા છે, પણ બુનિયાદી રીતે આજે પણ એ અભ્યાસક્રમ દસે નિઝામી' કે “દસે નિઝામિય્યહ' કહેવાય છે. દસે નિઝામી' અપૂર્વ ઍથેના સંચયનું નહિ, પણ એક ખાસ પ્રકારની ત્તાલીમની પદ્ધતિનું નામ છે. એ એક અભિગમ છે. શરૂઆતમાં મુલ્લાં નિઝામુદ્દીને કે એમના શિષ્યોએ લખેલ ગ્રંથ એમાં ભવાતા. એમાંના અમુક ગ્રંથ એમને જીવનમાં લખાયા. અમુક એમના મરણ બાદ એમના શિષ્યોએ લખેલાં પુસ્તક હતાં, પરંતુ મોટા ભાગના ગ્રંથ તે એ જ હતા કે જે પ્રાચીન કાલથી શીખવાતા હતા. અદલામહ શિબ્લીના મંતવ્ય અનુસાર જો કે આ અભ્યાસક્રમ નિઝામુદ્દીનના નામ સાથે જોડી દેવામાં આવ્યો છે, છતાં એનો આરંભ એમના પિતા મુલ્લાં કુતુબુદ્દીનના સમયથી થયેલે અને ખુદ એમના અનુગામીઓએ પિતાની સૂઝ પ્રમાણે એમાં ફેરફાર કર્યા હતા. “દસે નિઝામી” સામે અમુક લેકેને વાંધે છે કે એમાં “માફલાત ઉપર સવિશેષ લય અપાય છે, જ્યારે “મનકૂલાત’(પરંપરાગત)ની ઉપેક્ષા થાય છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ બ્રિટિશ કા. એના જવાબમાં એમ કહેવાય છે કે દસે નિઝામીના અભ્યાસક્રમમાં સામેલ ગ્રંથો સાધ્ય નથી, પરંતુ સાધન છે. એક વખત એની ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યા પછી વિદ્યાથીની ગતિ માત્ર એ ગ્રંથ પૂરતી મર્યાદિત રહેતી નથી, પણ એ સમગ્ર રીતે જે તે વિષયને આવરી લે છે, અલ્લામહ શિબ્લીએ દસે નિઝામીને એ સમયના એક અત્યંત પ્રગતિશીલ પગલા તરીકે બિરદાવતાં એની વિશિષ્ટતાઓનું નીચે પ્રમાણે નિરીક્ષણ કર્યું છે: ૧. સંક્ષિપ્તતા, અર્થાત દરેક વિષયના એક કે બે સંક્ષિપ્ત પણ સર્વગ્રાહી ગ્રંથની પસંદગી. ૨. આ જ સંક્ષેપના નિયમના અનુસંધાનમાં અભ્યાસક્રમમાં સામેલ ગ્રંથને પૂરા ભણાવવાને બદલે એમાંથી જરૂરી લાગે તેટલા ભાગનું જ અધ્યયન સ્વીકારાયું. ૩. દરેક વિષયમાં જે તે વિષયનું અઘરું મનાતું પુસ્તક અધ્યયન માટે પસંદ કરાયું, જેથી કરીને વિદ્યાર્થીઓમાં જે તે વિષયના પ્રમાણમાં રહેલા અન્ય ગ્રંથના સ્વાધ્યાયની ક્ષમતા વિકસે. શ્રી વેલસ્મિથ એને સુન્ની મદરેસા કહે છે, એમ છતાં એને અભ્યાસક્રમ એવો છે કે જે સુની શિયા અને બિન-મુસ્લિમ માટે સર્વસ્વીકૃત છે. એ સર્વ અહીંથી સ્નાતક થતા રહ્યા છે તેથી કેટલાક એને “બિનસાંપ્રદાયિક અભ્યાસક્રમ” ગણે છે, જ્યારે કેટલાકને એમાં ધાર્મિક વિદ્યાથીઓના સમાવેશને અભાવ ખૂંચે છે, તેથી જ સૈયદ સુલેમાન નદવીએ “માસાતે સુભાનના બીજા ભાગમાં દસે નિઝામુદ્દીનની એ માટે આકરી ટીકા કરી છે કે એમાં હદીસને અભ્યાસ અપૂરતે. થાય છે, કેમકે “મિશકાત' સિવાય હદીસના કેઈ અન્ય ગ્રંથનું અધ્યયન થતું નથી. ૨૦ તફસીરમાં માત્ર જલાલેન અને બેદાવી ભણાવાતા, પરંતુ મૌલાના શિબ્લીએ કરેલ પૃથક્કરણમાં આ ટીકાને જવાબ આવી જ જાય છે. મૌલાના હકીમ સૈયદ અબ્દુલ હઈ સાહેબે દસે નિઝામની ખામીઓની સવિસ્તર ચર્ચા કરી છે તેમ એમાં થએલ ફેરફારો ઉપર પ્રકાશ ફેંક્યો છે. એમણે અરબીમાં લખેલ પુસ્તકનું ઉદૂમાં અબુલ ઝફર નદવીએ “ફુરામ વર્મી કુનૂન, હિન્દુસ્તાન'ના નામે ભાષાંતર કર્યું છે તેમજ મનાઝિર હસન ગોલાનીએ પણ આ વિષય ઉપર “હિન્દુસ્તાન મુઝમાને છે નિશાને તાત્રીમાં તાવિયા” નામને ગ્રંથ લખે છે. આખાય ભારતમાં “દસે નિઝામી' નજીવા ફેરફારો સાથે આજે પણ પ્રચલિત છે. મુસલમાનમાં પ્રવર્તમાન અજ્ઞાનને નિવારવાના હેતુથી વલસાડના હજરત Page #362 -------------------------------------------------------------------------- ________________ 33 કેળવણી મૌલાના અહમદ હસન ભામ સાહેબે સીમલક (તા. નવસારી) નામના ગામની મસ્જિદમાં હિ.સ. ૧૩૨૬ (ઈ. સ. ૧૯૦૮) માં મસએ તાલીમુદ્દીન'ની સ્થાપના કરી. એમણે પહેલાં તેા કાનપુરથી ઉલમાને તેડાવ્યા. પહેલાં છમાસિક,. પછી ત્રૈમાસિક અને અંતે માસિક પરીક્ષાની પ્રથા દાખલ કરી. ત્યાં ઉના માધ્યમ વડે શિક્ષણ અપાય છે. મુસલમાનેમાં શૈક્ષણિક અને ધાર્મિક જાગૃતિ આણુવા એમણે ‘અદ્રીન' નામનું માસિક પ્રગટ કરવાનું શરૂ કર્યું હતું, જેમાં વિદ્યાકીય ઐતિહાસિક ધાર્મિક અને સુધારક પ્રવૃત્તિને પેષક એવા લેખ પ્રગટ થતા, આ માસિકને પ્રગટ કરવા એમણે 'મુઈનુદ્દીન’ નામે એક પ્રેસ પશુ શરૂ. કર્યું" હતું. આગળ જતાં મૌલાના અહમદ હસને સીમલક પાસે આવેલા ડાંભેલની પશ્ચિમે ગાહની સામે એક માટી જમીન ખરીદી ત્યાં દારુલ ઉલૂમ સ્થાપવા ક્રોશિશ કરી. હાલ એ દારુલ ઉલૂમમાં વિદ્યાર્થી એની સખ્યા ૪૫૦ થી ૫૦૦ સુધીની રહે છે. વિદેશાના વિદ્યાથી પણ એમાં પ્રવેશ મેળવતા રહે છે. ૨. નવી કેળવણી પ્રાથમિક શિક્ષણ ઈસ્ટ ઇન્ડિયા કમ્પનીને ૧૮૧૩ માં કેળવણી પાછળ દર વરસે રૂ. એક લાખ ખર્ચ કરવા માટે ફરજ પાડવામાં આવી હતી, પણ શરૂઆતમાં આ રકમને ઉપયેગ સંસ્કૃત અને અરખીની પાઠશાળા ખેલવા માટે કરવામાં આવ્યા હતા. એને વિરોધ થતાં પાશ્ચાત્ય સાહિત્ય અને વિજ્ઞાનનેા પ્રચાર કરવાનુ ધ્યેય મઁકાલેની નોંધ પ્રમાણે ૧૮૩૫ માં સ્વીકારવામાં આવ્યું.૨૧ જૂની ગામઠી શાળાઓમાં લેખન વાચન અને ગણિતનું શિક્ષણુ બે થી ત્રણ વર્ષાં પર્યંત અપાતું હતું. તેને બદલે નવા પ્રકારનુ` શિક્ષણ ચારથી સાત વરસ સુધી અપાવા લાગ્યું. જૂની શાળાઓ શિક્ષકના ઘરમાં કે કાઈ દેવસ્થાન કે ધર્મશાળામાં બેસતી હતી. એને બદલે આ નવી શાળાઓ માટે સ્વતંત્ર મકાનની સગવડ પ્રાપ્ત થઈ હતી. અભ્યાસક્રમમાં ભૂગોળ, ઇતિહાસ અને ખગેાળશાસ્ત્રને પ્રથમ વાર સ્થાન અપાયુ` હતું. ગણિતમાં ખીજગણિતના અને ત્રિકાણમિતિને। અભ્યાસ અંકગણિત ઉપરાંત કરાવાતા હતા. નવી કેળવણી. આપતી શાળાઓના શિક્ષા માટે તાલીમની વ્યવસ્થા કરાઈ હતી અને એમને દર માસે નિયમિત પગાર અપાતા હતા. અગાઉ પાઠય પુસ્તકને અભાવ હતા. તેને સ્થાને વર્ણમાળા, લિપિધારા, માધવચન, ડેડસ્લીની વાર્તાઓ, ઈસપનીતિ,. બાલમિત્ર, શિક્ષામાળા, ગણિત વગેરેનાં પાઠય પુસ્તક તૈયાર કરાવવામાં આવ્યાં Page #363 -------------------------------------------------------------------------- ________________ (૩૩૨ બ્રિટિશ કાય “હતાં. શિક્ષણ ખાતાના જન્મ બાદ વાચનમાળા અને અન્ય પુસ્તક તૈયાર કરાવવામાં આવ્યાં હતાં, જેમાં દલપતરામ, દુર્ગારામ મહેતા, ભોગીલાલ પ્રાણવલ્લભદાસ વગેરેને સહકાર લેવાયા હતા. સુધારા-વધારા સાથે આ વાચનમાળા ૧૯૦૬ સુધી ઉપયોગમાં લેવાઈ હતી. ૨૨ ૧૮૫૫ માં મુંબઈ રાજ્યમાં કેળવણી ખાતાને જન્મ થયે એ પૂર્વે ખ્રિસ્તી મિશનરીઓએ ગરીબની કેળવણી માટેની સંસ્થા એ નેટિવ એજયુકેશન સોસાયટી તથા બોર્ડ ઑફ એજ્યુકેશને નવી પદ્ધતિની પ્રાથમિક શાળાઓ શરૂ કરી હતી. લંડન મિશનરી સેસાયટી તથા આયરિશ પ્રેમ્બિરિયન મિશને ગુજરાતને એમના ક્ષેત્ર તરીકે પસંદ કર્યું હતું. એમણે ગુજરાતી ભાષાને અભ્યાસ કરી કેટલાંક પાઠય પુસ્તક તૈયાર કર્યા હતાં. ગુજરાતમાં ઘોઘા પોરબંદર રાજકેટ સુરત અમદાવાદ જંબુસર બોરસદ દમણ વડોદરા વગેરે સ્થળોએ એમણે શાળાઓ શરૂ કરી હતી, જે પૈકી સુરત રાજકોટ અને ઘોઘામાં કન્યાશાળાઓ પણ હતી. આ શાળાઓ -શરૂ કરવા માટેનું ધ્યેય ખ્રિસ્તી ધર્મના પ્રચારનું હોવાથી નીચલા થરને લેકે સિવાય બીજા વર્ગોએ એને ખાસ લાભ લીધે ન હતે. ગરીબોની કેળવણી માટેની સંસ્થાના આશ્રયે સુરત(૧૮૧૭) ભરૂચ અને ખેડા(૧૮૨૦)માં શાળાઓ શરૂ કરાઈ હતી. આ સંસ્થાએ એની પ્રવૃત્તિ બંધ કરતાં ૧૮૮૨ થી બે નેટિવ એજ્યુકેશન સોસાયટીએ સુરતમાં ૩, ભરૂચમાં ૨, અમદાવાદમાં ૨ અને ખેડા નડિયાદ અને જોળકામાં એકેક એમ કુલ ૧૦ શાળા શરૂ કરી હતી. ૧૮૩૭ માં આ સંખ્યા વધીને ૨૦ ની થઈ હતી. ૧૮૩૮ માં કુલ ૨૭ શાળાઓમાં ૧૦૫૫ વિદ્યાથી ભણતા હતા. ૧૮૪૦ માં બોર્ડ ઓફ એજ્યુકેશને શિક્ષણને વહીવટ સંભાળ્યો હતે. ૧૮૪૬માં કરુણાશંકર મહેતાજીએ અમદાવાદમાં અને દુર્ગારામ મહેતાએ ૧૮૫ર માં સુરતમાં શાળા શરૂ કરી હતી. ગુજરાત વર્નાકયુલર સોસાયટીના પ્રયાસથી બે કન્યાશાળાઓ હરકુંવરબાઈ શેઠાણી અને મગનલાલ કરમચંદના દાનથી અમદાવાદમાં શરૂ કરાઈ હતી. સૌરાષ્ટ્રમાં પિલિટિકલ એજન્ટ કર્નલ મેટલેના પ્રયાસથી ૧૮૪૬ માં રાજકોટમાં શાળા શરૂ કરાઈ હતી. ૧૮૫૧ માં હેનરી એસ્ટને અને ત્યારબાદ કર્નલ લેંગે રજવાડાંઓને શાળાઓ શરૂ કરવા સમજાવ્યાં હતાં. ૧૮૫૫-૫૬ દરમ્યાન સૌરાષ્ટ્રના ૧૭૫ તાલુકાઓ પૈકી ૧૯ તાલુકાઓમાં ૫૪ શાળા શરૂ કરાઈ હતી. ૨૩ તળ ગુજરાતમાં ઈ.સ. ૧૮૬૪ દરમ્યાન ૪૧ શાળા હતી અને એમાં ૨,૯૪૧ વિદ્યાથી ભણતા હતા. કરછમાં ઈ.સ. ૧૮૫૩ માં એક શાળા શરૂ કરાઈ હતી. ૨૪ આ શાળાઓમાં નજીવી ફી લેવાતી હતી અને એ પૈકી અધી ફીની રકમ શિક્ષકોને સારા પરિણામ માટે, બાકીની ફી પાઠ્ય પુસ્તકોની ખરીદી, શાળાની મરામત અને પુસ્તકાલય માટે ખર્ચાતી હતી. શિક્ષકનું પગાર ધેરણ રૂ. ૧૦-૫૦નું હતું. Page #364 -------------------------------------------------------------------------- ________________ કેળવણુ ૩૩૩, ૧૮૫૪–૫૫ માં સર ચાર્લ્સ વૂડના ખરીતાની ભલામણ પ્રમાણે કેળવણી ખાતાની સ્થાપના થઈ. આ સમય દરમ્યાન કવિ દલપતરામે ભાવનગર લીંબડી વઢવાણુ વડોદરા વગેરે સ્થળોની મુલાકાત લઈને શાળાઓ ખેલવા લઠેને સમજાવ્યા હતા. ૧૮૬૫ માં મુંબઈ રાજ્યના કેળવણી ખાતાના વડા હાવર્ડની સૂચનાથી જમીન મહેસૂલના રૂપિયા દીઠ એક આને લોકલ સેસ ફંડ કેળવણીના વિકાસ માટે લેવાની શરૂઆત થઈ. ૧૮૬૮ માં આ કર દરેક વિસ્તારને લાગુ કર્યો. આ કરને ત્રીજો ભાગ પ્રાથમિક શિક્ષણ માટે અનામત રખાયું હતું. ૧૮૬૩ થી ખાનગી શાળાઓને વિદ્યાર્થી દીઠ ચાર આનાથી માંડી રૂપિયે દેણગી આપવાની પ્રથા શરૂ કરાઈ હતી. ૧૮૬૫-૬૬ દરમ્યાન ગુજરાતના સમગ્ર વિસ્તારની નીચે પ્રમાણે હકીકત હતીઃ શાળા અને વિદ્યાર્થીઓની સંખ્યા ૧૮૬૫-૬૬ પ્રદેશનું નામ શાળાઓની સંખ્યા વિદ્યાથીઓની સંખ્યા તળ ગુજરાત ૩૦૩ ૨૧,૧૫ર સૌરાષ્ટ્ર ૪,૧૮૯ ७१ કરશે ૧૪ શાળામાં દાખલ થવા લાયક વિદ્યાથીઓ પીકી ૦.૪ ટકા બાળકે જ શાળાએ, જતાં હતાં. વડોદરા રાજ્યમાં ૧૮૫૬ માં નવસારીમાં પારસીઓની એક શાળા અને વડોદરા શહેરમાં બે ગુજરાતી અને બે મરાઠી શાળા શરૂ કરાઈ હતી. ૧૮૫૭માં વર્નાક્યુલર ખાતું શરૂ કરાયું અને એ વર્ષે બે કન્યાશાળા અને એક ઉર્દૂ શાળા શરૂ કરાઈ હતી. ૧૮૮૮ માં ૧૮૦ શાળાઓમાં ૭,૪૬૫ વિદ્યાથી પ્રાથમિક કેળવણ લેતા હતા. ૧૮૮૨ માં પ્રાથમિક શિક્ષણની જવાબદારી બ્રિટિશ હકુમતના જિલ્લાઓમાં લકલ બર્ડ અને મ્યુનિસિપાલિટીને સંપાઈ અને તેમને ૫૦ ટકા જેટલી ગ્રાન્ટ. પ્રાંતિક ફંડમાંથી આપવામાં આવતી હતી. અમદાવાદની નગરપાલિકાએ સહુ પ્રથમ આ જવાબદારી સ્વીકારી હતી. ૧૮૮૭-૮૮માં બાળવર્ગ દાખલ કરાયો હતો. ૧૮૯૧ સુધી જિલ્લા લોકલ બેડ નામને જ વહીવટ કરતું હતું. બોર્ડની આવક મર્યાદિત હોવાથી શિક્ષણને વિકાસ-દર ઘટી ગયા હતા. નિરીક્ષણ, પાઠય પુસ્તકેની પસંદગી અને અભ્યાસક્રમ નક્કી કરવાની સત્તા સરકારી શિક્ષણ-ખાતાને હસ્તક હતી. સરકારે પ્રાથમિક શિક્ષણની જવાબદારી સ્થાનિક સ્વરાજ્યની સત્તાને Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ બ્રિટિશ કાળ સેંપવાથી શિક્ષણના વિકાસમાં ઓટ આવી હતી. ૧૮૯૧-૯૨ થી ૧૯૦૧ દરમ્યાન દુકાળ પ્લેગ વગેરેની અસરને કારણે પણ શિક્ષણના વિકાસ-દરમાં સહેજ ઘટાડો થયો હતે. - વડોદરા રાજ્યમાં ૧૮૯૧ માં એક જ દસકામાં શાળાની સંખ્યા ૧૮૦ થી વધીને ૫૫૦ થઈ હતી. એ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી હતી. ૧૮૯૩ માં મહારાજા સયાજીરાવે અમરેલી જિલ્લાનાં ૧૦ ગામમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરવાનો પ્રયોગ કર્યો હતો. સને ૧૮૯૪ માં ચુનીલાલ સેતલવાડે નગર. પાલિકા વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરવા સૂચન કર્યું હતું. ૧૮૯૯માં લોર્ડ કર્ઝન વાઈસરેય બનતાં એણે શિક્ષણની ગુણવત્તા તથા પ્રાથમિક શિક્ષણ અંગે રાજ્યને તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વધુ ખર્ચ કરવા સૂચના આપી હતી. શિક્ષકનું પગાર–ધોરણ એની ઉદાર દેણગીનીતિને કારણે સુધર્યું હતું. શિક્ષણ પદ્ધતિ અને કાભિમુખ અભ્યાસક્રમ અંગે એણે આવકારદાયક સૂચને કરેલ, પણ કડક અંકુશનીતિને કારણે એની શિક્ષણ નીતિ અપ્રિય બની હતી. ૧૯૦૬-૧૯૦૭ માં વડોદરા રાજયે એના સમગ્ર વિસ્તાર માં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું હતું. બંગભંગની ચળવળે લોકોમાં જાગૃતિ આણી હતી અને શિક્ષણની ભૂખ ઊઘડી હતી. ૧૯૧૦–૧૯૧૧ દરમ્યાન શિક્ષણની પ્રગતિ નીચેના કોઠા ઉપરથી સ્પષ્ટ થશે? પ્રાથમિક શિક્ષણની પ્રગતિ ૧૯૦૦-૧૦૧૧ પ્રદેશનું નામ શાળાઓની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૯૦૦-૧૯૦૧, ૧૯૧૧-૧૯૧૨ ૧૯૦૦-૧૯૦૧ ૧૯૧૧-૧૨ ૧. મૂળ ગુજરાત ૨,૮૬૨ ૫૩૪૭ ૧,૮૮,૩૧૦ ૩,૯૪,૬૪૫ ૨. સૌરાષ્ટ્ર ૧,૦૮૭ ૬૫,૩૭૫ ૭૦,૫૮૧ ૩. કરછ ૧૧૦ ૧૧૩ ૫,૩૭૮ ૬,૫૪૦ કુલ ૩,૮૯૯ ૬,૫૪૭ ૨,૬૦,૦૬૩ ૪,૭૧,૭૬૬ એક દસકામાં શાળાઓને વિદ્યાર્થીઓની સંખ્યામાં ૭૫ ટકાથી વધુ વધારે થયું હતું. ૧૯૦૬ માં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અને મુંબઈ સરકારે એક સમિતિ નીમી હતી. એણે આ પ્રયોગ માટે સમય પાળ્યો નથી એવી પ્રત્યાઘાતી ભલામણ કરી હતી. ૧૯૧૦-૧૧ દરમ્યાન ગોખલેજીએ દિલ્હીમાં ધારાસભામાં આ માટે ઝુંબેશ ઉઠાવી હતી, પણ એ નિષ્ફળ ગયા હતા. ૧૯૦૧-૧૯૧૯ના ગાળા Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ કેળવણ દરમ્યાન અભ્યાસક્રમ ભારે બનાવાયો હતો. પ્લેઇન-ભૂમિતિ સૃષ્ટિ-જ્ઞાન બાગકામ અને ચિત્રકામને અભ્યાસક્રમમાં સ્થાન અપાયું હતું. શિક્ષકને પગાર રૂ. ૪ થી માંડીને માસિક રૂ. ૬૦ સુધીનો હતો. નિયત પગારની જગ્યાઓની પ્રથા પણ ચાલુ થઈ હતી. ૧૯૧૪માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થતાં નાણાકીય તંગીને કારણે શિક્ષણ અંગે ઉદાર દેણગી આપવાની ભારત સરકારની નીતિમાં પરિવર્તન આવ્યું હતું અને તેથી પ્રાથમિક શિક્ષણના વિકાસકાર્યક્રમમાં કાપ આવ્યો હતે. રાષ્ટ્રભાવનાના "ઉદયને કારણે રાષ્ટ્રિય શિક્ષણ માટેની વિચારણાની શરૂઆત થઈ હતી.૨૭ માધ્યમિક શિક્ષણ ગુજરાતની સર્વ પ્રથમ અંગ્રેજી શાળા દલપતરામ ભગુભાઈ નામના સમાજ-સુધારકે સુરતમાં શાહપુર મુસાફરખાના પાસે ૧૮૩૪ માં શરૂ કરી હતી. ભરૂચમાં ટકલ અને ટાઉજોડે અંગ્રેજી શીખવવાને ખાનગી વર્ગ શરૂ કર્યો હતો. આઈ. પી. મિશન હાઈસ્કૂલ સુરતમાં ૧૮૪૦માં શરૂ કરવામાં આવી હતી. પણ વટાળ પ્રવૃત્તિના ભયને કારણે લોકોએ આ શાળાને પૂરતો લાભ લીધો ન હતો. રાજકોટમાં રેવન્ડ કાર તથા ગ્લાસગોએ ૧૮૪૩ માં અંગ્રેજી શીખવવાને વર્ગ ખેલ્યો હતો. ૧૮૪૦-૪૧ માં સુરતમાં સરકારી હાઈસ્કૂલ લેકેની માગણીથી શરૂ કરવામાં આવી હતી. એના પ્રથમ આચાર્ય દાદાબા પાંડુરંગ હતા. ૧૮૪ર માં ગ્રીન એના આચાર્ય હતા. ૧૮૪૧ અને ૧૮૫૪માં આ શાળામાં ૩૫ અને ૩૮ વિદ્યાથી હતા. ૧૮૪૬ માં અમદાવાદમાં લોકોની અરજીને કારણે સરકારી શાળા અસ્તિત્વમાં આવી હતી. લેકેએ આ માટે રૂ. ૫,૦૦૦ ને ફાળો આપ્યા હતા અને કુલ વાર્ષિક ખર્ચના ૫૦ ટકા હિસ્સા પણ આપવા લેકે કબૂલ થયા હતા. ૧૮૪૭ માં ભરૂચના નાગરિક રૂ. ૨,૦૦૦ ને લેકફાળો આપીને સરકારી શાળા શરૂ કરવા મદદરૂ૫ થયા હતા. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં સેન્ટ્રલ ઇંગ્લિશ સ્કૂલ શરૂ કરવામાં આવી હતી; ભોગીલાલ પ્રાણવલ્લભદાસ એના પ્રથમ આચાર્ય હતા. ૨૮ આ શાળાઓ ૧૮૭૫–૭૬ સુધી અંગ્રેજી શાળા' તરીકે ઓળખાતી હતી, - કારણ કે એમાં અંગ્રેજી ભાષાના અભ્યાસને ખૂબ મહત્ત્વના વિષય તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. માધ્યમિક શાળાઓ માટે હાઈસ્કૂલ શબ્દને પ્રયોગ ૧૮૫૫ સુધી થયો ન હતો. પણ ડાયરેકટર હાવડે આ શબ્દ ઇંગ્લેન્ડની “ગ્રામરકૂલ જેવી શાળાઓ માટે વાપર્યો હતે. ધ. ૧-૩ માં ગુજરાતી ભાષાના માધ્યમ દ્વારા ગણિત સંસ્કૃત ઇતિહાસ ભૂગોળ શીખવાતાં હતાં. માતૃભાષાના વિષયને પાછળથી સ્થાન આપવામાં આવ્યું હતું. ગુજરાતની અંગ્રેજી નિશાળો સુરતની -સરકારી અંગ્રેજી શાળાના આચાર્યના નિરીક્ષણ નીચે મૂકવામાં આવી હતી. આ Page #367 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કીધ 339 અગ્રેજી શાળાઓમાં ૪-૬ વર્ષના અભ્યાસક્રમ હતાં. ૧૮૬૫-૬૬ સુધી છ ધારણ હતાં, ૧૮૭૦-૭૧ માં પીલે સાતમું વર્ષ” ઉમેર્યું હતુ. સાતમા વર્ષના અંતે મૅટ્રિકયુલેશનની પરીક્ષા લેવાતી અને એમાં ઉત્તીણુ થનારને પ્રમાણપત્ર અપાતું. ૧-૫ ધારણા અને ૧-૩ ધેારણા શીખવતી શાળાઓને ઍગ્લા વર્નાકયુલર સ્કૂલ' કે ‘એ. વી, સ્કૂલ' એવું નામ મળ્યું હતું. પહેલા ગ્રેડની એ, વી. સ્કૂલ ‘સુપિરિયર એ. વી, સ્કૂલ' કહેવાતી હતી અને એમાં અંગ્રેજીના માધ્યમથી ૧-૫ ધારણાના અભ્યાસ કરાવાતા હતા. એના મુખ્ય ઉદ્દેશ કારકુના તૈયાર કરવાને હતા તેથી અભ્યાસક્રમમાં અંગ્રેજી વાચન-લેખન, વ્યવહારુ ગણિત, અ ંગ્રેજી પત્ર લેખન, અંગ્રેજીમાંથી સ્વભાષામાં ભાષાંતર, અને ખીજગણિતના પ્રાથમિક અભ્યાસ, ઈંગ્લૅન્ડ અને ભારતના ઇતિહાસની મઽત્ત્વની બાબતે તથા ભૌતિક શાસ્ત્રના સામાન્ય જ્ઞાનને સ્થાન અપાયેલ. એમાં ઉત્તીણું થાય તે કારકુનની પરીક્ષામાં બેસી શકતા હતા અથવા હાઈસ્કૂલનાં ઉચ્ચ ધેારણેામાં બેસી મૅટ્રિકયુલેશન સુધી ભણતા હતા. ખીજી કક્ષાની એ. વી. સ્કૂલમાં ૧-૩ ધેારણ સુધી શિક્ષણ અપાતું હતું. સ્વતંત્ર એ. વી. શાળાઓ હાઈસ્કૂલ માટેના વિદ્યાર્થી તૈયાર કરતી હતી; અંગ્રેજી મુખ્ વિષય હતા. ખીજા પ્રકારની એ. વી સ્કૂલમાં માતૃભાષા દ્વારા વિષયા શીખવાતા અને અંગ્રેજીનું શિક્ષણ મરજિયાત હતું. આ પ્રકારની શાળાઓમાં અંગ્રેજી શાળાએ કરતાં ફીનું ધારણ પણુ છુ. હતું. મુંબઈ રાજ્યના ડાયરેકટર પીલે આવી શાળાઓમાં પૂરતી સંખ્યા અને અગ્રેજી સારી રીતે શીખવી શકે તેવા શિક્ષક હાય તા જ ચાલુ રાખવી કે શરૂ કરવી એવી નીતિ અખત્યાર કરતાં આ શાળાઓની સંખ્યા ઘટી ગઈ ને આ પ્રકારના લાપ થયા હતા. છતાં હાઈસ્કૂલ સાથે ૧-૩ ધારણુ ‘એ. વી. સ્કૂલ’ કે ‘મિડલ સ્કૂલ’ તરીકે ૧૯૪૭ સુધી અસ્તિત્વમાં રહ્યાં હતાં૨૯ સને ૧૮૬૫-૬૬ માં સુરતમાં ૮, ભરૂચમાં ૩, ખેડામાં ૧૦, ૫’ચમહાલમાં ૨ અને અમદાવાદ જિલ્લામાં ૧૧ માધ્યમિક શાળા હતી. સૌરાષ્ટ્રમાં ૧૧ માધ્યમિક શાળા આ અરસામાં હતી; તેમાં ૧,૭૨૫ વિદ્યાથી ભણુતા હતા. ગુજરાતમાં કુલ ૪૫ શાળાઓમાં ૫,૫૧૪ વિદ્યાથી ભણુતા હતા. વડાદરા રાજ્યમાં સહુથી પ્રથમ અગ્રેજી શાળા વડાદરા શહેરમાં ૧૮૦૧ માં શરૂ કરવામાં આવી હતી. સાજિત્રા અને ડભાઈમાં ૧૮૭૩ માં એ. વી. સ્કૂલ શરૂ કરાઈ હતી. ૧૮૭૯ માં વધુ ત્રણ શાળા શરૂ કરવામાં આાવી હતી. પાલનપુર અને રાધનપુરમાં ૧૮૭૮-૭૯ માં અંગ્રેજી શાળા શરૂ કરાઈ હતી. કચ્છમાં ૧૮૭૮-૭૯ માં ભૂજની એક હાઈસ્કૂલ તથા એ એ. વી. સ્કૂલ હતી. સને ૧૮૭૬માં ભાવનગરમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ શરૂ કરાઈ હતી. જૂનાગઢની બહાદુરખાનજીઃ Page #368 -------------------------------------------------------------------------- ________________ કેળવણું ૩૩૭ હાઈસ્કૂલ ૧૮૭૩ માં અને જામનગરની હાઈસ્કૂલ ૧૮૭૯ માં શરૂ કરાઈ હતી. ભાવનગરમાં ૧૮૭૮ માં એ. વી. સ્કૂલ શરૂ કરાઈ હતી. સને ૧૮૮૧-૮૨માં સૌરાષ્ટ્રમાં કુલ ૧૫ અંગ્રેજી શાળા હતી. તેમાં ૧,૫૮૩ વિવાથી ભણતા હતા. સુરત(૭) ભરૂચ(૨) અમદાવાદ(૬) અને ખેડા(૬) જિલ્લાઓની શાળાઓમાં અનુક્રમે ૭૬૮, ૨૬૮, ૫૬૧ અને ૨૦૭ વિદ્યાથી ભણતા હતા. ૧૮૭૯ માં મહેસાણા જિલ્લામાં પાટણ અને કડીમાં અંગ્રેજી શાળાઓ શરૂ કરાઈ હતી.૩૦ ૧૮૮૨ માં નિમાયેલા હન્ટર કમિશને જિલ્લાવાર એક સરકારી આદર્શ શાળાની ભલામણ કરી હતી અને માધ્યમિક શિક્ષણની જવાબદારી ખાનગી સાહસ કેળવણી મંડળ દ્વારા ઉપાડાવી જોઈએ એવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત ખાનગી શાળાઓને ઉદારતાથી દેણગી આપવાની તથા સરકારી શાળામાં ફી વધારવાની એમણે ભલામણ કરી હતી. આથી લેકેમાં અસંતોષ ફેલાયે. પરિણામે સુરત અમદાવાદ અને ભરૂચમાં કેટલાક પરોપકારી અને દેશહિતચિંતક ગૃહસ્થાએ ખાનગી માધ્યમિક શાળાઓ શરૂ કરી. સુરતમાં ચુનીલાલ શાહે ૧૮૮૮માં દેણગી લીધા સિવાય શાળા શરૂ કરી હતી. ભરૂચમાં લેક હિતેચ્છુ શાળા શરૂ કરાઈ હતી, જેના શ્રી રતનરામ થાનકી પ્રથમ આચાર્ય હતા. ૧૮૮૦માં ઓછી ફી લઈ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા વ્રજરાય સાકરલાલ દેસાઈએ અમદાવાદમાં શાળા શરૂ કરી હતી. ઈડર માણસા રાજપીપળા ખંભાત લીંબડી વઢવાણ ભાવનગર કર૭ જામનગર જુનાગઢ પોરબંદર વગેરે રાજ્યએ એમના રાજ્યમાં શાળાઓ શરૂ કરી હતી. લોર્ડ કર્ઝન વાઈસરૉયપદે આવતાં એને માધ્યમિક શિક્ષણના ફેલાવાને અટકાવવા પ્રયત્ન કર્યો અને એણે માન્યતા માટે કડક ધોરણ અપનાવવા સૂચન કર્યું, છતાં બંગભંગ અને ત્યારબાદ લેક–જાગૃતિને કારણે માધ્યમિક શિક્ષણને વિકાસ અટક્યો નહેાતે; ૧૯૦૦-૧૯૦૧ ના આંકડા આ બાબત સ્પષ્ટ કરે છે : માધ્યમિક શિક્ષણ ૧૯૦૦-૧૧ પ્રદેશનું નામ શાળાની સંખ્યા વિદ્યાથીઓની સંખ્યા ૧૯૦૧ ૧૯૧૧ ૧૯૦૧ ૧૯૧૧ ૧, તળગુજરાત ૧૩૧ ૯,૭૨૦ ૧૬,૦૦૨ ૨. સૌરાષ્ટ્ર ૬,૩૯૧ ૯,૦૭૯ ૩, કચ્છ - ૫ ૭ ૩૮૦ ૭૩૧ કુલ ૧૫૧ ૨૦૬ ૧૬,૪૯૧ ૨૫,૮૧૨ ૭. Page #369 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કહ એક જ દાયકામાં શાળાઓની સંખ્યામાં ૩૬.૪ ટકા અને વિદ્યાર્થીઓની સંખ્યામાં ૫૦ ટકા વધારો થયું હતું.' એસ. એલ. સી. (સ્કૂલ-લીવિંગ સર્ટિફિકેટ) પરીક્ષા ૧૮૮૯ માં શરૂ કરાઈ હતી, પણ લેક પર મૅટ્રિકની પરીક્ષાની પકડને કારણે ૧૯૦૪-૦૫ માં આ પરીક્ષા રદ કરાઈ હતી, અરવિંદ ઘોષની પ્રેરણા નીચે નર્મદા કિનારે કેશવરાવ દેશપાંડેએ ગંગનાથ વિદ્યાલય શરૂ કર્યું હતું. વિદ્યાલયમાં સંસ્કૃત, વૈદિક ધર્મ, ગણિત, ચિત્ર, ભારતને રાષ્ટ્રિય ઈતિહાસ, લશ્કરી તાલીમ, રમતગમત, વણાટકામ, ધાર્મિક શિક્ષણ જેવા વિષયે સ્વામી આનંદ, જુગતરામભાઈ, કાકા કાલેલકર, બી. બી. જોશી, બી. એલ. ફડકે, નાગેશ ગુણાજી જેવા દેશસેવકે દ્વારા શીખવાતા હતા. લશ્કરી તાલીમમાં વડોદરાના સેનાપતિ શિંદે અને બીજા અધિકારીઓ રસ લેતા હતા, ૧૯૧૧ માં આ સંસ્થા બંધ કરવાની બ્રિટિશ સરકારે ફરજ પાડી હતી. દક્ષિણમૂર્તિ (૧૯૧૦) તથા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી (૧૯૧૪) જેવી રાષ્ટ્રિય કેળવણીની હિમાયત કરતી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હતી, તેથી હિંદી ભાષા શારીરિક કેળવણી અને ઉદ્યોગ જેવા વિષને ચિચ્છિક ધેરણે સ્થાન મળ્યું હતું. દક્ષિણામૂર્તિ સંસ્થાએ ચિત્ર અને સંગીતને પણ સ્થાન આપ્યું હતું. હરભાઈએ ડેટન પદ્ધતિથી શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી. આમ માધ્યમિક શિક્ષણના ક્ષેત્રે રાષ્ટ્રવાદના ઉદય સાથે અભ્યાસક્રમ તથા પરીક્ષાની પદ્ધતિ વગેરે અંગે ઠીક ઠીક પ્રયોગ શરૂ થયા હતા, છતાં મૅટ્રિક્યુલેશન પરીક્ષાની પકડ જેવી ને તેવી રહી હતી. સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યો પૈકી જામનગર પાલીતાણું ધ્રાંગધ્રા લીંબડી વગેરેએ માધ્યમિક શિક્ષણ મફત કર્યું હતું. છતાં માધ્યમિક શિક્ષણ માટે ભાગે શહેરો અને દેશી રાજાઓની રાજધાની પર્યત મર્યાદિત રહ્યું હતું.૩૨ ઉચ્ચ શિક્ષણ અર્વાચીન ઉચ્ચ શિક્ષણ માટેની પ્રથમ સંસ્થા ગુજરાત પ્રોવિશ્લેયલ કોલેજ સને ૧૮૬૧ માં અમદાવાદમાં રૂ. ૭૨,૫૦૦ની વ્યાજ સહિત લોકફાળાથી અસ્તિત્વમાં આવી હતી. કોલેજને માસિક ખર્ચ રૂ. ૪૩૦ હતા. એક યુરોપિયન અને બીજા બે હિંદીઓ અધ્યાપક તરીકે કામ કરતા હતા. કોલેજની વ્યવસ્થા સરકારી માધ્યમિક શાળાના આચાર્યને હસ્તક હતી. કાયદે પ્રમાણશાસ્ત્ર ગણિત અને ચિત્રના વિષયોનું શિક્ષણ અપાતું હતું. કાયદાના સવારના અને સાંજના વર્ગોમાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને સરકારી નોકરે હાજરી આપતા હતા. ૧૮૭૨ માં આ સંસ્થા ઓછી સંખ્યાને કારણે બંધ કરવામાં આવી હતી. ૧૮૭૮ માં ફરી આ કેલેજ શરૂ કરવામાં આવી અને ૧૮૫૭માં અસ્તિત્વમાં આવેલ Page #370 -------------------------------------------------------------------------- ________________ કેળવણી ૩૩૯ મુંબઈ યુનિવર્સિટી સાથે એનું જોડાણ કરાયું હતું અને ૧૮૮૭ માં કોલેજની વ્યવસ્થા ઉચ્ચ શિક્ષણ માટેની સંસ્થાને સોંપવામાં આવી હતી. આ સંસ્થા પાસે પૂરતું ભંડળ ન હોવાથી એણે સરકારને કોલેજ ઑપી હતી. ૧૯૧૨ માં ચીનુભાઈ બેરોનેટે આર્ટસ કોલેજ માટે રૂ. ૨ લાખ અને વિજ્ઞાન વિભાગ માટે રૂ. ૬ લાખનું દાન આપ્યું. ત્યારબાદ કોલેજનાં હલ તથા પુસ્તકાલય માટે પણ એમણે દાન આપ્યું હતું. સને ૧૯૦૦ માં આ કોલેજમાં કુલ ૨૧૪ વિઘાથી હતા. વડોદરામાં ૧૮૭૯ માં કોલેજ શરૂ કરવામાં આવી હતી. ૧૮૮૨ માં એમાં ૩૦ વિદ્યાર્થી હતા. ૧૮૮૭ માં વિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. ૧૮૯૦માં આર્સ અને સાયન્સ વિભાગ ઉપરાંત લો, સિવિલ એન્જિનિયરિંગ અને ખેતીવાડીના ડિપ્લેમા–કેસન વિભાગ હતા. ૧૮૮૪-૮૫ અને ૧૮૯૪-૯૫ માં અનુક્રમે ૪ર અને ૧૬૪ વિદ્યાથી હતા. કાયદે ઈજનેરી અને ખેતીવાડીના અભ્યાસક્રમ પાછળથી રદ કરાયા હતા. સૌરાષ્ટ્રની સહુથી પ્રથમ કૅલેજ શામળદાસ કોલેજ ૧૮૮૫ માં અસ્તિત્વમાં આવી હતી. સને ૧૯૦૦ માં આ કોલેજમાં ૧૪૭ વિદ્યાથી હતા. આ કોલેજમાં મહાત્મા ગાંધી એક સત્ર ભણ્યા હતા. જૂનાગઢના નવાબ રસુલખાનજીએ એમના દીવાનના સ્મરણાર્થે બહાઉદ્દીન કોલેજ શરૂ કરી હતી અને એમાં ૧૨૫ વિદ્યાથએ ૧૯૦૧ માં હતા. સૌરાષ્ટ્રની બંને કોલેજોમાં માત્ર વિનયન વિભાગ હતે. સત્ર દીઠ વડોદરાની કોલેજમાં ફીનું ધોરણ રૂ. ૩૦ અને ભાવનગરમાં રૂ. ૨૪ હતું. શિક્ષણ લે ઍલોપથી ખેતીવાડી વગેરેના શિક્ષણ માટે ગુજરાતના વિદ્યાથી પૂના અને મુંબઈની સંસ્થાઓને લાભ લેતા હતા. ઉચ્ચ શિક્ષણને શરૂઆતમાં પારસીઓએ તથા ઉચ્ચ જ્ઞાતિના હિંદુઓએ લાભ લીધો હતો. વિદ્યાબહેન નીલકંઠ અને એમનાં નાનાં બહેન શારદાબહેન મહેતા ગુજરાતનાં સહુ પ્રથમ સ્ત્રી–ગ્રેજ્યુએટ હતાં. આમ સમગ્ર ગુજરાત માટે ચાર કોલેજ હતી, જે મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલ હતી.૩૩ અધ્યાપન-તાલીમ શિક્ષણ પ્રાથમિક શિક્ષકોને તાલીમ આપવાનું શ્રેય ઘણું વહેલું સ્વીકારવામાં આવ્યું હતું. ૧૮૨૬ માં મુંબઈની નેટિવ એજ્યુકેશન સોસાયટીમાં પ્રાથમિક શાળાઓ શરૂ કરી ત્યારે એને ઉદ્દેશ પશ્ચિમનાં વિજ્ઞાન અને સાહિત્યને ફેલાવો કરવાને હતા. ગામઠી શાળાના શિક્ષકે આ દષ્ટિએ નિરુપયોગી હતા. ૧૮૨૪માં શરૂ Page #371 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાહ કરવામાં આવેલ તાલીમ-વર્ગમાં અંગ્રેજી સંસ્કૃત ગુજરાતી ઇતિહાસ ભૂગોળ અંકગણિત બીજગણિત યંત્રશાસ્ત્ર ખોળશાસ્ત્ર ત્રિકોણમિતિ સરળ-તત્વજ્ઞાન અને શિક્ષણકલાનું જ્ઞાન અપાતું હતું. શિક્ષણની પદ્ધતિમાં વર્ગ માં લેકેસ્ટર કે મૅનિટર પદ્ધતિથી કેવી રીતે શિક્ષણ અપાય એ શીખવાતું હતું. ૧૮૪૫ માં ગુજરાતમાંથી દસ શિક્ષકોને તાલીમ માટે મુંબઈ મોકલવામાં આવ્યા હતા. ૧૮૫૪ માં સુરતમાં બે તાલીમ-વર્ગ ખોલવામાં આવ્યા હતા. સામાન્ય રીતે આ તાલીમ બે વર્ષની હતી, જે બદલ અમુક મુદત સુધી કામ કરવાની શું તાલીમીઓએ બાંહેધરી આપવી પડતી હતી. ગુજરાતમાં રીતસરનું પ્રાથમિક શિક્ષણનું અધ્યાપન-મંદિર અમદાવાદમાં ૧૮૫૭ માં શરૂ કરાયું હતું. માધ્યમિક શાળાના આચાર્યના સંચાલન નીચે આ નોર્મલ કલાસ હતો. એની સાથે આદર્શ પ્રકુટિસિંગ શાળા અને છાત્રાલય સંલગ્ન હતાં. શરૂઆતમાં ૩૫ તાલીમાર્થીઓને પ્રવેશ અપાયું હતું. આ તાલીમની મુદત ત્રણ વર્ષની હતી અને ખાનગી તાલીમાર્થી માટે માસિક ચાર આના (૨૫ પૈસા) ફિ રાખવામાં આવી હતી. “તાલીમ શાળા' નામ બદલીને ૧૮૬૪ માં એનું નામ વર્નાકયુલર કોલેજ' રાખવામાં આવ્યું હતું. શેઠ પ્રેમચંદ રાયચંદે રૂ. ૩૪,૦૦૦ નું આ કોલેજ માટે દાન આપતાં તા. ૨૪–૭–૧૮૬૮માં આ કોલેજનું મકાન અસ્તિત્વમાં આવ્યું. સને ૧૮૬૭ માં આ કેલેજમાં ૨૬૭ તાલીમાથી હતા, મહીપતરામ, કમળાશંકર પ્રાણશંકર અને માધવલાલ હરિભાઈ જેવા વિદ્વાન એના આચાર્ય હતા. ૧૮૬૫ બાદ બે વર્ષની અને એક વર્ષની તાલીમવાળા શિક્ષકોને મેટી અને નાની શાળાઓમાં નીમવાની નીતિ સ્વીકારાતાં લેખન વાંચન ગણિત અને શિક્ષણની પદ્ધતિઓના જ્ઞાન તરફ વિશેષ લક્ષ અપાવું શરૂ થયું. સને ૧૮૭૦માં બહેને માટેની તાલીમી સંસ્થા મહાલક્ષ્મી ટ્રેનિંગ કેલેજ અમદાવાદમાં નર્મલ કલાસરૂપે શરૂ કરાઈ હતી. બેચરદાસ લશ્કરીએ એમની પુત્રીના મરણાર્થે કેલેજના મકાન માટે દાન આપવાથી એમનું નામ આ સંસ્થા સાથે જોડાયું હતું. શરૂઆતમાં આ કેલેજ સાથે માધ્યમિક શાળા પણ હતી અને શિક્ષકની પત્નીઓને આ સંસ્થામાં પ્રવેશ અપાયું હતું, જેથી બીજા લેકે એમની કન્યાઓને ભણવા મોક્લવા પ્રેરાય. સૌરાષ્ટ્રમાં રાજકેટમાં ૧૮૬૭ માં નોર્મલ કલાસ ખોલવામાં આવ્યું હતું. પ્રવેશ માટે વર્ગ બંધ કરીને બે વર્ષને અભ્યાસક્રમ રખાયો હતે. ત્રીજા વર્ષ માટે ૬૦ થી ૭૦ ટકા માર્ક મેળવનાર તાલીમાર્થીઓને વધુ અભ્યાસ માટે અમદાવાદ મોકલવામાં આવતા હતા. ૧૮૭૬-૭૭માં આ સંસ્થામાં પ૭ તાલીમાર્થી હતા. વડોદરામાં ૧૮૭૨ માં અધ્યાપન મંદિર શરૂ કરવામાં આવ્યું હતું Page #372 -------------------------------------------------------------------------- ________________ કેળવણું ૧૮૮૫ થી આ સંસ્થા કાયમી બની અને એને કલાભવન સાથે જોડવામાં આવી હતી. ૧૮૯૧ માં એમાં ૭૪ તાલીમાથી હતા. આ કોલેજ સાથે પ્રેકટિસિંગ સ્કૂલ જોડાયેલી ન હતી. બહેને માટેનું અધ્યાપન-મંદિર મહેતા પળમાં લલ્લ બહાદુરની હવેલીમાં શરૂ કરવામાં આવેલ. ૧૮૯૧ માં આ સંસ્થામાં ૯ તાલીમાથી બહેને હતી. ૧૮૯૫-૯૬ માં એને સુરસાગર ઉપર ફેરવવામાં આવી હતી. બાર્ટન ફિમેલ ટ્રેનિંગ કોલેજ રાજકેટમાં ૩૦–૧૨–૧૮૫૫ ના દિવસે શરૂ કરાઈ હતી. ૧૯૧૧૧૬ ના ગાળામાં ડિવિઝન દીઠ એક અધ્યાપન-મંદિરને બદલે જિલ્લાવાર તાલીમશાળા ખોલવાનું વિચારાયું હતું. આ શાળામાં માત્ર એક વર્ષને અભ્યાસક્રમ રખા હો, બાકીનાં બે વર્ષો માટે તાલીમાર્થીઓને રાજકેટ અમદાવાદ કે વડોદરા મોકલવામાં આવતા હતા. વડોદરા રાજ્યમાં અમરેલી પાટણ અને નવસારીમાં આવા વર્ગ શરૂ કરાયા હતા. આમ સમગ્ર ગુજરાત માટે છ અધ્યાપન–મંદિર હતાં. માધ્યમિક શાળાના શિક્ષકે માટે તાલીમની જરૂરિયાત જણાઈ ન હતી એ મુંબઈ રાજ્યના કેળવણી ખાતાના વડાઓ હાવડ અને ગ્રાન્ટને મત હતા, છતાં "૧૮૯૮ માં એસ. ટી. સી. પરીક્ષા અન્ડર-ગ્રેજ્યુએટ શિક્ષકે માટે શરૂ કરાઈ હતી, એનું સંચાલન શિક્ષણ-નિયામક દ્વારા થતું હતું. લોર્ડ કર્ઝન તાલીમ માટે ખૂબ આગ્રહી હતા, તેથી ૧૯૦૬માં મુંબઈમાં આવી તાલીમી સંસ્થા ખોલવામાં આવી હતી. ગુજરાતમાંથી થેડા જ શિક્ષકોને એમાં પ્રવેશ મળતું હોવાથી કેટલાકે મદ્રાસ અને કોલ્હાપુરથી બી. ટી. કોલેજમાં પ્રવેશ મેળવ્યું હતું. શરૂઆતમાં આ કોલેજ એસ. ટી. સી. ડી. ની પદવી આપતી હતી.૩૪ ધંધાદારી શિક્ષણ સને ૧૮૫૪ પૂર્વે ગુજરાતમાં ધંધાદારી શિક્ષણ આપતી સંસ્થાઓ અસ્તિત્વમાં ન હતી. ધંધાઓ વંશપરંપરાગત હેવાથી બાળક એ અંગેનું જ્ઞાન ધીરે રહીને પિતા પાસેથી મેળવતા હતા. અંગ્રેજોને વૈદકીય અને ઈજનેર ખાતામાં નીચલી કક્ષાના નેકરે, જેવા કે કમ્પાઉન્ડર વસિયર મોજણીદાર વગેરેની જરૂર હેવાથી એમણે એ માટે પ્રબંધ કર્યો હતો. મુંબઈમાં ૧૮૪૫ માં ગ્રાન્ડ મેડિકલ કોલેજ અને એલિફન્સટન કોલેજ સાથે જોડાયેલા વર્ગોમાં કેટલાક પારસી વિવાથીઓ જોડાયા હતા. ગુજરાત સર્વસંગ્રહમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત પ્રોવિન્શિયલ કોલેજ સાથે કાયદાને વર્ગ જોડાયેલા હતા અને હાઈસ્કૂલના વિદ્યાર્થી તથા સરકારી નેકો આ વર્ગને લાભ લેતા હતા. વડોદરાની કોલેજ સાથે પણ કાયદાને વર્ગ જોડાયેલ હતા. પાછળથી અપૂરતી સંખ્યાને કારણે આ વર્ગ બંધ પડી ગયા હતા. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ બ્રિટિશ કાલ મિલ-ઉદ્યોગની શરૂઆત ગુજરાતમાં ૧૮૫૭ માં થઈ હતી. અમદાવાદ આ ઉદ્યોગનું કેન્દ્ર હતું, તેથી ૧૯૦૧-૧૯૨૩ દરમ્યાન કેટલીક ટેકનિકલ સંસ્થાઓ, અમદાવાદમાં અસ્તિત્વમાં આવી હતી, ૧૯૦૧-૦૨ દરમ્યાન અમદાવાદની ત્રણ ટેકનિકલ સંસ્થાઓમાં ૧૩૭ વિદ્યાથી અભ્યાસ કરતા હતા. ૧૯૧૧-૧૨ દરમ્યાન ચાર સંસ્થાઓમાં બધા મળીને ૨૦૫ વિદ્યાર્થી હતા. રણછોડલાલ છોટાલાલના, દાનથી આર. સી. ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અસ્તિત્વમાં આવ્યું હતું. વડોદરામાં મહારાજા સયાજીરાવે સને ૧૮૯૦માં ત્રિભુવનદાસ ગજજરના આચાર્યપદ નીચે કલાભવન ખોલ્યું હતું. એમાં કલા, સ્થાપત્યવિદ્યા, સિવિલ અને મિકેનિકલ એન્જિનિયરિંગ, કેમિકલ ટેકનોલેજી, વણાટકામ, ઘડિયાળ–દુરસ્તી વગેરેનું જ્ઞાન અપાતું હતું. આ ઉપરાંત નવસારી અમરેલી અને પાટણમાં હુન્નરશાળાઓ ખોલવામાં આવી હતી, જેમાં ગુજરાતી ધોરણ ૬ ના અભ્યાસ ઉપરાંત રંગાટીકામ વણાટકામ તથા સુથારીકામ વગેરે તથા ભાષાનું શિક્ષણ અપાતું હતું. વડોદરામાં કારીગરો માટે સાંજના વગ પણ ચલાવવામાં આવતા હતા. પેટલાદમાં રંગશાળા શરૂ કરવામાં આવી હતી, જ્યાં કેટલાક રંગ બનાવવાની ને રંગાટીકામની તાલીમ અપાતી હતી. સુરતમાં ફરદુન પારેખની રૂ. ૫૦,૦૦૦ ની સખાવતથી એક ઔદ્યોગિક શાળા, સને ૧૮૮૩ માં શરૂ કરવામાં આવી હતી. ૧૮૮૩-૮૪ માં એમાં ૨૦ વિઘાથી ભણતા હતા. ચિત્રકામ, ભૂમિતિ અને ઉદ્યોગના સારા શિક્ષકે નીમવા અને ત્રણ કલાકનું વર્ગશિક્ષણ તથા ત્રણ કલાક વર્કશોપને અનુભવ આપવા શ્રી લિટલ નામના ઉત્તર વિભાગના ઇજનેરે ભલામણ કરી હતી. રાજકોટમાં પણ એક ઔદ્યોગિક શાળા હતી, પણ વિદ્યાર્થીઓના અભાવે આ શાળા બંધ કરાઈ હતી એવો ઉલ્લેખ ૧૯૧૩ ને “શાળાપત્ર'માં છે. એલેપથીનું ગુજરાતી ભાષા દ્વારા શિક્ષણ આપતી બી. જે. મેડિકલ સ્કૂલ ૧૮૭૯ માં શરૂ કરાઈ હતી. એમાં હોસ્પિટલ આસિસ્ટન્ટને ત્રણ વર્ષને અભ્યાસક્રમ હતો. ૧૯૧૨ અગાઉ છે. ૧૦ (જૂનું ધોરણ ૬) ઉર્તીણ થનારને પ્રવેશ અપાત. હતું. ત્યારબાદ એલ.સી.પી.એસ. ને મેટ્રિક પછી ચાર વર્ષને અભ્યાસક્રમ આ સંસ્થામાં શરૂ કરાયું હતું. વેધરાજ સાથે રહીને આયુર્વેદનું પ્રત્યક્ષ શિક્ષણ પણ મળતું હતું. લલિત કલાનું શિક્ષણ કલાના શિક્ષણ માટે જમશેદજી જીજીભાઈના રૂ. એક લાખના દાનથી ૧૮૫૭ માં Page #374 -------------------------------------------------------------------------- ________________ કેળવણી મુંબઈમાં કલાશાળા (સર જમશેદજી જીજીભાઈ સ્કૂલ ઓફ આર્ટ) શરૂ કરાઈ હતી. આ સંસ્થા શરૂઆતથી ગ્રેડ ૧, ૨, ૩ ની ચિત્રની પરીક્ષા લેતી હતી. આ સંસ્થાએ શરૂઆતમાં ચિત્રશિક્ષકો માટે બે કલાક અંશકાલીન અભ્યાસક્રમ શરૂ કર્યો હતો. ત્યારબાદ ડિઝાઈન તથા ઍન્ગવિંગના વર્ગ એણે શરૂ કર્યા હતા. ૧૮૭૧ માં એનું સંચાલન સરકારે સંભાળ્યું હતું. ૧૮૮૭ માં ચિત્રશિક્ષકે માટે વર્ગ શરૂ કરાયો હતો. ૧૯૦૧ પછી એમાં ઘણા વિભાગ ઉમેરાયા હતા. પિઈટિંગ મૅડેલિંગ અને સ્થાપત્યના ડિપ્લેમા–કેર્સ આ સંસ્થાએ શરૂ કર્યા હતા. ભારતીય ચિત્રકલાને પણ સ્થાન અપાયું હતું. ગુજરાતના પ્રખ્યાત કલાગુરુ રવિશંકર રાવળે આ સંસ્થામાં તાલીમ લીધી હતી. ગુજરાત રાજ્યની સ્થાપના પર્યત કલાશિક્ષણ માટે આ એક જ સંસ્થા હતી, ઍમ્બે ગેઝેટિયર, ગ્રં. માં જણાવ્યા પ્રમાણે કચ્છના મહારાવ પ્રાગમલજીએ ભૂજમાં ૧૮૭૭–૭૮ માં એક કલાશાળા શરૂ કરી હતી. સંગીત માટે વડોદરા સિવાય કોઈ પણ સ્થળે શિક્ષણની વ્યવસ્થા અસ્તિત્વમાં ન હતી. ૧૮૮૬માં વડોદરામાં સ્થપાયેલી સંસ્થા કંઠય અને વાદ્ય સંગીતની સુંદર તાલીમ આપતી હતી. વડોદરા રાજ્યના નવસારી, અમરેલી તથા પાટણમાં સંગીતશાળાઓ હતી. રજવાડાંઓમાં સંગીતકારોને પ્રોત્સાહન અપાતું હતું. તેઓ શિષ્ય પરંપરા પ્રમાણે તાલીમ આપતા હતા. ગુજરાતમાં ભોજક કે નાયકની સમગ્ર જ્ઞાતિ અભિનયકલાને વરેલી હતી. એમણે ઉર્દૂ તથા ગુજરાતી રંગભૂમિને કુશળ અદાકારી પૂરી પાડીને ગુજરાતમાં લેકનાટય તથા ધંધાદારી રંગભૂમિને જીવતી રાખી. આમ ધંધાદારી તથા લલિત કળાના શિક્ષણ માટે ૧૯૧૪ સુધીમાં છૂટાછવાયા પ્રયાસ થયા હતા.૩૫ કન્યા-કેળવણી ઈ.સ. ૧૮૧૩ માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પિતાની સત્તા નીચેના પ્રદેશમાં કેળવણી માટે ખર્ચ કરવાની જોગવાઈ કરી, પણ સ્ત્રી-કેળવણુ વિશે એણે ઉપેક્ષા સેવી. ઈ.સ. ૧૮૧૩ના ચાર્ટરમાં હિંદી સ્ત્રીઓની કેળવણું અર્થે નાણું ખર્ચવાની કઈ જોગવાઈ ન હતી. ઈ.સ. ૧૮૨૨ થી ઈ.સ. ૧૮૩૮ સુધીમાં મદ્રાસ મુંબઈ અને બંગાળમાં કેટલીક શૈક્ષણિક તપાસો હાથ ધરવામાં આવી, પરંતુ એ તપાસમાં છેકરીઓને ભણવા માટે કોઈ ખાસ જોગવાઈ હોવાનું જણાતું નથી. ઈ.સ. ૧૮૨૩-૨૫માં શૈક્ષણિક તપાસમાં એવું નોંધાયું છે કે મુંબઈ રાજ્યમાં Page #375 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કહે - એ સમયની શાળાઓ બહુધા છોકરાઓ માટે હતી અને છોકરીઓ જે શિક્ષણ મેળવતી તે તે ઘેર રહીને જ મેળવતી.૩૭ આમ અર્વાચીન કાલના શાળા-પ્રકારના શિક્ષણમાં કન્યા-કેળવણીની વાત કરવામાં આવે તે ઈ.સ. ૧૮૧૮ માં મિશનરીઓએ સુરતમાં સૌપ્રથમ શાળા સ્થાપી તથા સૌરાષ્ટ્રમાં પણ એમણે બે કન્યાશાળા ખોલીને ગુજરાતમાં કન્યાકેળવણી માટેના પ્રથમ પ્રયાસનું માન મેળવ્યું. આ ઉપરાંત કન્યાઓ શાળામાં આવવા આકર્ષાય એ માટે મિશનરીઓ તરફથી જે પેજના કરવામાં આવી હતી તે અનુસાર આજથી લગભગ ૧૨૫-૧૫૦ વર્ષ પૂર્વે ૩, ૪૫ ની વસ્તુ એને દહેજ રૂપે શાળા છોડયા પછી પરણે ત્યારે આપવામાં આવતી. આ ગાળા દરમ્યાન સ્ત્રીશિક્ષણને ઉત્તેજન આપવા માટે મિશનરીઓ ઉપરાંત ખાનગી રાહે જે પ્રયત્ન કરવામાં આવ્યા તેમાં ગુજરાત વર્નાકયુલર સેસાયટી (સ્થાપના ઈ.સ. ૧૮૪૮) મુખ્ય છે. આ સોસાયટીને મુખ્ય હેતુ છોકરા અને છોકરીઓની મિશ્ર શાળાઓ સ્થાપવાને હતે, આ સંસાયટીને મિ. ઍલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ અને કવીશ્વર દલપતરામ તથા બીજી અનેક વ્યક્તિઓની સહાયતા સાંપડી. સોસાયટીના સ્ત્રી-શિક્ષણના વિકાસને વેગ આપવાના કાર્યની નોંધ લેતાં ડે. કેલિયારે લખ્યું હતું કે છેડીઓને વિદ્યાભ્યાસ કરાવે એ જે ઉત્તમ ચાલે છે તે ઉપર આખરે કેનું ચિત્ત દેવું અને આ મુલકના વિદ્વાન દેશીઓને સાચી વાત માલૂમ થતી ગઈ કે જે તમે નીતિની કેળવણુ માંગતા હે તે પુત્રની માને વિદ્યાની કેળવણી આપજે કે જેમાંથી બાળકના મનમાં પહેલવહેલી જ વાત ઊતરે છે.૩૮ આ ગાળા દરમ્યાન કરુણાશંકર મહેતા એક શાળાનું સંચાલન કરતા હતા; એમણે મદદ માટે વર્નાક્યુલર સોસાયટીને સંપર્ક સાથે અને સોસાયટીએ તરત જ ઈ.સ૧૮૪૯ માં આ શાળાની જવાબદારી લઈ લીધી. એ વખતે શાળાની આવક રૂ. ૨૧, આના ૧૨ અને પાઈ ૬ હતી અને ખર્ચ રૂ. ૭૦ને હતે. સોસાયટીએ જ્યારે શાળાની જવાબદારી સંભાળી ત્યારે શાળામાં ૪૭ છોકરાઓ અને ૧ છોકરીની સંખ્યા હતી, જે વર્ષના અંતે વધીને અનુક્રમે ૮૦ અને ૫ થઈ. ઈ. સ. ૧૮૫૧ ના અહેવાલ પ્રમાણે એ નિશાળનું કામ દહાડે દહાડે સુધરતું જતું હતું, છોકરા તથા છોકરીઓની સંખ્યા વધતી જતી હતી ને એ નિશાળમાં ત્યારે ૯૨ છોકરા તથા ૧૮ છોકરીઓ હતાં,૩૯ આ જ અરસામાં શ્રીમતી હરકુંવરબા શેઠાણી તરફથી છોકરીઓની એક કન્યાશાળા શરૂ કરવામાં આવી. આ સંદર્ભમાં સેસાયટીએ “બુદ્ધિપ્રકાશના ૧૫ જૂન, ઈ.સ. ૧૮૫૦ને અંકમાં એક જાહેરાત આપી હતી.૪૦ હરકુંવરબા શેઠાણું તરફથી આર્થિક સહાય Page #376 -------------------------------------------------------------------------- ________________ કેળવણી મળતાં સોસાયટીએ ઈ. સ. ૧૮૫૦ માં પિતાની મિશ્ર શાળામાંની કન્યાઓને વિભાગ આ નવી શરૂ થયેલી કન્યાશાળામાં ભેળવી દીધે. આમ ઈ. સ. ૧૮૫૦ માં એ કન્યાશાળામાં કન્યાઓની સંખ્યા ૪૨ ની થઈ. ત્યારપછી એ કન્યાશાળા ઈ. સ. ૧૮૫૮માં વ્યવસ્થિત સ્વરૂપે શરૂ થઈ. જેને ઉલેખ કવીશ્વર દલપતરામભાઈની એક કાવ્યરચનામાં જોવા મળે છે. આ ઉપરાંત અમદાવાદમાં રા. બ. મગનભાઈ કરમચંદ કન્યાકેળવણી ક્ષેત્રમાં આદ્ય પ્રવર્તક નીવડ્યા. એમણે કન્યા-શાળાઓ શરૂ કરવા માટે રૂ. ૨૦,૦૦૦નું દાન આપ્યું. ઈ.સ. ૧૮૫૦ માં એમના દાનથી બે કન્યાશાળા સ્થપાઈ.૪૨ ઈ.સ. ૧૮૫ર માં સુરતમાં દુર્ગારામ મહેતાજીએ કન્યાશાળાની શરૂઆત કરી.૪૩ | ગુજરાતના વિવિધ પ્રદેશમાં (એટલે કે એ વખતનાં રજવાડાં તથા કચ્છ -સહિતના પ્રદેશોમાં શિક્ષણની વાત કરીએ તે ઈ.સ. ૧૮૨ ૬માં ત્રણ વર્નાક્યુલર શાળા ખેડા નડિયાદ અને ભરૂચમાં અસ્તિત્વમાં આવી. ઈ. સ. ૧૮૨૭ માં બે શાળાઓને ઉમેરો થયો અને ૧૮૩૦માં બીજી પાંચ શાળા ઉમેરાઈ. ત્યારપછી ઈ. સ. ૧૮૩૧ થી ૧૮૪૬ના સુદીર્ઘ ગાળા દરમ્યાન એક પણ શાળા શરૂ થઈ હેવાનું નેધાયું નથી, જ્યારે ઈ. સ. ૧૮૪૭ થી ઈ. સ. ૧૮૫૩ના છ વર્ષના ગાળામાં બીજી બાર શાળા એક પછી એક શરૂ થતી ગઈ અને ઈ. સ. ૧૮૫૩ ના અંતે કુલ ૨૨ શાળા ગુજરાતના વિવિધ ગ્રામ વિસ્તારોમાં કામ કરતી હતી. આ શાળાઓમાં કન્યાઓની સંખ્યાની તપાસ કરતાં જાણવા મળે છે કે ઈ. સ. ૧૮૨૬ માં ખેડામાં કુલ ૧૬૦ માંથી ૨૭, નડિયાદમાં કુલ ૪ર૭ માંથી ૩૬ તથા ભરૂચમાં કુલ ૧૫૮ માંથી ૨૭ કન્યાઓએ શાળામાં જવાનું શરૂ કર્યું હતું. ઈ. સ. ૧૮૫૩માં ગુજરાતની કુલ ૨૨ શાળાઓમાં ૨,૧૫૪ વિદ્યાર્થીઓ સામે શિક્ષણ લેતી કન્યાઓની સંખ્યા ૭૩૪ હેવાનું નોંધાયું છે. આ ૭૩૪ કન્યાઓમાંથી સૌથી વધુ એટલે કે ૬૯૬ કન્યા હિંદુ તથા ૧૭ અને ૨૧ કન્યા અનુક્રમે મુસલમાન અને પારસી હેવાનું નેધાયું છે.૪૪ (આ) ઈ. સ. ૧૮૫૪ થી ઈ. સ. ૧૯૮૨ સુધી ઈ. સ. ૧૮૫૪ના ચાર્લ્સ વૂડના ખરતા પછી આપણું આખા દેશમાં શિક્ષણની એક વ્યવસ્થિત પરિપાટી શરૂ થઈ. ચાર્લ્સ વૂડે ખરીતામાં ભારતીય પ્રજામાં સ્ત્રી-શિક્ષણને વધુ ઉત્તેજન મળે તેવાં પગલાં ભરવાનું ગવર્નર-જનરલને -સૂચન કર્યું. ખરીતાએ સૂચવેલ “ગ્રાન્ટ-ઇન–એઈડ' પદ્ધતિમાં છોકરીઓ માટેની શિક્ષણ-સંસ્થાઓને સમાવેશ કરવામાં આવ્યો.૪૫ Page #377 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાહ હિંદુસ્તાનના એ વખતના ગવર્નર-જનરલ ડેલહાઉસીનું સ્ત્રી-કેળવણી પરત્વનું, વલણ કુણું હતું. શિક્ષણની સમિતિ-અકાઉન્સિલ ફોર એજ્યુકેશનને માર્ગદર્શન આપતાં એમણે જાહેર કર્યું હતું કે “ઈ. સ. ૧૮૫૪ ના ખરીતામાં શિક્ષણની જે જવાબદારી છે તે સરકારે સ્વીકારવી જોઈએ. આમ વૂડના ખરતાથી સ્ત્રીકેળવણીના ક્ષેત્રમાં ભારે ખર્ચ કરવાને અનુરોધ કર્યો. પરિણામે ઈ. સ. ૧૮૫૪ થી ૧૮૬ર. ને આઠ જ વર્ષના ગાળામાં ૩૧ નવી કન્યાશાળા શરૂ થઈ અને એમાં પણ ૧૮૫૬-૫૭ના એક જ વર્ષમાં પાંચ થઈ. આ એક એવું વર્ષ હતું કે જ્યારે ભારતની પ્રજા બ્રિટિશ સલ્તનતને ઉખાડી ફેંકવાના મિજાજમાં હતી. ત્યારપછી ઈ. સ. ૧૮૫૯ માં પાંચ શાળા અને ઈ. સ. ૧૮૬૨ માં આશ્ચર્યકારક રીતે ૧૧ શાળા શરૂ થતાં શાળાઓની સંખ્યા ૬૨ ની થઈ, જે આગળ જોયું તે પ્રમાણે ઈ. સ. ૧૮૫૩ ના અંતે માત્ર ૨૨ ની જ હતી. ત્યારપછી ઈ. સ. ૧૮૬૬ માં આઠ અને ઈ. સ. ૧૮૬૭ માં ૧૦ શાળા ઉમેરાઈ. આમ શાળાઓની સંખ્યાની વૃદ્ધિ સાથે શાળાએ જતી કન્યાઓની સંખ્યા પણ આશ્ચર્યકારક રીતે વધી, એટલે કે ઈ. સ. ૧૮૫૪ થી ઈ. સ. ૧૮૬૦ ના ગાળામાં શાળાએ જતી કન્યાઓની સંખ્યા લગભગ ૨,૦૦૦ ના આંકડા સુધી પહોંચી એટલે કે વિદ્યાથીઓની કુલ ૪,૬૬૯ ની સંખ્યામાંથી ૧,૮૩૯ સ્ત્રીઓની સંખ્યા નોંધાઈ છે, જેમાંથી ૧,૪૦૫. કન્યા હિંદુઓની, ૧૪૧ મુસલમાનોની, ૨૯ર પારસીઓની અને એક કન્યા અન્ય જતિની હતી. ઈ. સ. ૧૮૫૪ના ખરીતામાં સ્ત્રી શિક્ષણ વિશેની ભલામણો અને છોકરીઓની કેળવણી માટેની જે આશા જન્માવી હતી તે વસ્તુતઃ સિદ્ધ થઈ નહિ. ઈ. સ. ૧૮૫૭ના વિપ્લવથી સરકારે મિશનરીઓની શિક્ષણપ્રવૃત્તિને કુંઠિત કરી નાંખી. આ ગાળા દરમ્યાન સ્ત્રીશિક્ષણના ક્ષેત્રે હજી માધ્યમિક શિક્ષણની શરૂઆત થઈ ન હતી, પરંતુ સ્ત્રી શિક્ષકોને તૈયાર કરવાનો પ્રયત્ન ઈ. સ. ૧૮૭૦ થી શરૂ થયો. કુ. કાપેન્ટરે અમદાવાદમાં નર્મલ સ્કૂલની સ્થાપના કરી, જે ઈ. સ. ૧૮૭૪ થી મહાલક્ષ્મી ટ્રેઈનિંગ કૅલેજના નામે ઓળખાઈ. (ઈ) ઈ. સ. ૧૮૮૨ થી ઈ. સ. ૧૯૧૪ સુધી આ ગાળા દરમ્યાન સ્ત્રી-શિક્ષણના વિસ્તરણનું કાર્ય વધુ ઝડપી બન્યું અને ગુજરાતે સર્વ પ્રથમ માધ્યમિક શિક્ષણક્ષેત્રે પદાર્પણ કર્યું એ આ ગાળાની પ્રમુખ વિશેષતા ગણાય. ઈ.સ. ૧૮૮૨માં નિમાયેલા હન્ટર શિક્ષણપંચે સ્ત્રીકેળવણુને પ્રશ્ન ઝીણવટપૂર્વક તપાસ્ય. એણે દર્શાવ્યું હતું કે આગળ પડતા હોય એવા ઘણાખરા પ્રાંતમાં ૯૯ ટકા જેટલી શાળા-વયકક્ષાની છોકરીઓ હજુ શાળાના શિક્ષણથી વંચિત હતી. શિક્ષણપંચની તપાસમાં સ્ત્રીઓની કુલ વસ્તીમાંથી ૯૮૭ Page #378 -------------------------------------------------------------------------- ________________ કેળવણી ટકાને આવરી લેવામાં આવી હતી અને એમાં ૯૯.૫ ટકા નિરક્ષર માલૂમ પડી હતી. સ્ત્રી-શિક્ષણપંચે સ્ત્રી-કેળવણીને લગભગ બધાં જ પાસાંને આવરી લેતી ભલામણ કરી હતી.૪૭ આ ગાળા દરમ્યાન કન્યાઓને પ્રાથમિક શિક્ષણ આપતી શાળાઓની સંખ્યા ઈ. સ. ૧૮૮૦માં માત્ર ૧૨૭ ની હતી, જે ઈ. સ. ૧૮૯૧૯૨માં ૩૬૫ થઈ. એ સંખ્યા ઉત્તરોત્તર વધતાં ઈ. સ. ૧૯૧૧-૧૨ માં સરકારી જિલ્લા કલબેડ, મ્યુનિસિપલ અનુદાન લેતી અને અનુદાન ન લેતી શાળાઓની સંખ્યા વધીને ૮૯૦ થઈ અને ઈ. સ. ૧૯૧૬-૧૭માં એ સંખ્યા વધીને ૧,૧૧૦ થઈ તેમજ શાળાએ જતી કન્યાઓની સંખ્યા ઈ. સ. ૧૯૧૧-૧૨ માં ૬૩,૦૦૯ હતી તે વધીને ઈ. સ. ૧૮૧૬-૧૭ માં ૮૨,૨૬૪ થઈ. માધ્યમિક સ્તરે અમદાવાદમાં મગનભાઈ કરમચંદ શાળાને કન્યાઓની માધ્યમિક શાળામાં વિકસાવી શકાત, પરંતુ એને માધ્યમિક શાળાની શૈલીમાં રૂપાંતરિત કરતાં પહેલાં નિખ માધ્યમિક શાળાસ્વરૂપે શરૂ કરવાનું ડહાપણભર્યું લાગ્યું. ઈ. સ. ૧૮૯૨ માં કન્યાઓને માધ્યમિક શિક્ષણ આપતી શાળાઓની સંખ્યા ક હતી, જેમાં હાઈસ્કૂલ કક્ષાએ ૩૧ અને મિડલ સ્કૂલ કક્ષાએ ૧૪૦ મળીને કુલ ૧૮૦ વિદ્યાર્થિની હતી. આ સંખ્યા ઈ. સ. ૧૯૧૧-૧૨ માં વધી અને શાળાઓની સંખ્યા ૫૩ તથા માધ્યમિક શિક્ષણ લેતી કન્યાઓની સંખ્યા ૮૭૬થઈ, જ્યારે એ જ સંખ્યા ઈ. સ. ૧૯૧૬-૧૭માં વધીને અનુક્રમે ૫૮ અને ૬,૬૬૭ થઈ. ઉરચ શિક્ષણની વાત કરીએ તે ઈ. સ. ૧૯૧૧-૧૨ સુધી માત્ર કન્યાઓ માટેની ઉચ્ચ શિક્ષણ આપતી કોઈ સંસ્થા ન હતી. મુંબઈ રાજ્યનું પૂનામાં કામ કરતું કર્વે (પછીથી એસ. એન. ડી. ટી.) મહિલા વિશ્વવિદ્યાલય ઈ. સ. ૧૯૨૧૨૨ સુધી સરકાર દ્વારા માન્ય થયું ન હતું. ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે આ ગાળામાં કોઈ નોંધપાત્ર બનાવ હોય તે એ ઈ. સ. ૧૯૦૧ માં ગુજરાતની બે મહાન સન્નારીઓ લેડી વિદ્યાગૌરી નીલકંઠ (રમણભાઈ નીલકંઠનાં ધર્મપત્ની) તથા શ્રીમતી શારદાબહેન મહેતા (ડે. સુમંત મહેતાનાં ધર્મપત્ની) સ્નાતક થનાર પ્રથમ બહેને હતાં.૪૮ જ્ઞાતિનાં બંધન, પેટાજ્ઞાતિના રિવાજ, દહેજની પ્રથા, બાળલગ્ન, પુનર્લગ્નની. મનાઈ, ધાર્મિક અંધશ્રદ્ધા વગેરે દૂષણોની બેડીઓમાંથી સ્ત્રીઓ શિક્ષણના અભાવે. બહાર જ ન નીકળી શકે એવી પરિસ્થિતિમાંથી સ્ત્રીઓને બહાર લાવી એમનું વ્યક્તિત્વ સમાજ સમક્ષ પ્રગટાવવા કવીશ્વર દલપતરામ, વીર કવિ નર્મદ તેમજ શ્રી મહીપતરામ, અને એમના પુત્ર રમણભાઈ નીલકંઠ જેવા અનેક મહાનુભાવોએ પાયાના પથ્થર બની. સમાજના અનેક અવરોધ અને જડ માન્યતા સામે લડત આપી અને સ્ત્રી–ઉધારની. Page #379 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાળ પ્રવૃત્તિના આરભ કરી એને વિકસાવી. એમના જેવાના અનેક પ્રશસ્ય પ્રયાસાને પરિણામે ગુજરાતના નારીસમાજને ઉપકારક શિક્ષણ આપવાનાં ચક્ર ગતિમાન થયાં. -૩૪૮ પાઠયપુસ્તકા સને ૧૮૨૦ માં ખાખે એજ્યુકેશન સાસાયટી' દ્વારા અર્વાચીન પદ્ધતિની શરૂઆત થઈ ત્યારે પાઠયપુસ્તકોના પ્રાથમિક શિક્ષણકક્ષાએ અભાવ હતા. અંગ્રેજી શાળા માટે ઇંગ્લૅન્ડથી પાઠયપુસ્તક આયાત કરાતાં હતાં. આ પુસ્તક ભારત કે ગુજરાત માટે બહુ અનુકૂળ ન હતાં, છતાં એના ઉપયાગ થતા હતા. ઉપર્યુક્ત · સંસ્થાએ દેશી ભાષાઓમાં પુસ્તકા રચાવવા અને દેશી શાળાઓ ખાલવા સબંધી રિપોર્ટ કરવા એક સમિતિ નીમી હતી. પાછળથી ખ્રિસ્તીઓ પૂરતુ· સાસાયટીએ કાર્યક્ષેત્ર મર્યાદિત બનાવ્યું હતું. સને ૧૮૨૩માં બોમ્બે નેટિવ સ્કૂલ બુક અને સ્કૂલ સાસાયટી' નામની સંસ્થા અસ્તિત્વમાં આવી હતી. ૧૮૨૭ પછી ખોસ્મે નેટિવ એજ્યુકેશન સાસાયટીએ પાઠયપુસ્તક માટેનાં ધારાધેારણ નક્કી કર્યાં " હતાં અને નવા ગ્રંથ રચનારાઓ અને ભાષાંતરકારા માટે બક્ષિસ આપવાની જાહેરાત કરી હતી. આ માટે મુંબઈ હિંદુ સ્કૂલ બુક સેાસાયટી સને ૧૮૨૫ માં · સ્થપાઈ હતી. સને ૧૮૨૫ માં રણછેાડભાઈ ઝવેરીને ગુજરાતી દેશી નિશાળા માટેનાં પુસ્તક રચવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પ્રથમ વર્ણમાળા તૈયાર કરવામાં આવી. ગણિતકામ સારુ તથા રકમેા તથા સાદા સરવાળા બાદબાકી -ગુણાકાર ભાગાકાર ભાંજણી વગેરેના જ્ઞાન માટે ચાર્ટ તૈયાર કરવામાં આવ્યા • હતાં. આ સિવાય લિપિધારા ખેાધવચન, ડાડસ્લીની વાતા, ઈસપનીતિકથા, બાળમિત્ર, પચાપાખ્યાન, ભૂંગાળ, ખગોળવિદ્યાના ઉદ્દેશ, લાભ અને સંતાષ · વગેરે પુસ્તક વાચનકાળ સારુ રચાયાં હતાં. ગણિત માટે હટનકૃત પૂર્ણાંક અને અપૂર્ણાંકનું પુસ્તક, શિક્ષામાલા ભાગ ૧ અને ૨, કભ્ય ભૂમિતિ વગેરે પુસ્તક “શાળા પુસ્તક મંડળી તરફથી તૈયાર કરાયાં હતાં.૪૯ મોતીલાલ ઝવેરીએ આ પુસ્તક અંગે કરેલી સૂચક ટીકા નોંધપાત્ર છે : બોર્ડ (ખા` આફએજ્યુકેશને, ૧૮૪૦-૧૮૫૫) કેટલાક સાક્ષર ગૃહસ્થા અને શાસ્ત્રીઓની પાસે શાળામાં ભણાવવા માટેનાં યોગ્ય પુસ્તક તૈયાર કરાવ્યાં હતાં. આમાંનાં ઘણાખરાં પુસ્તક મૂળ અંગ્રેજી કે ફ્રેંચમાંથી પહેલાં મરાઠીમાં લખાયાં હતાં અને પછી એને ગુજરાતીમાં · અનુવાદ મરાઠી શાસ્ત્રીઓને હાથે થયા હતા. તેથી એમાં વ્યાકરણ રૂઢિપ્રયોગા અને શૈલીના દોષ અજાણતાં પણ રહી ગયા હતા. મરાઠી વ્યાકરણને ગુજરાતી અનુવાદ કરીને એમણે કામ ચલાવ્યું હતું.' મહીપતરામે આ અંગે અસતૈાષ વ્યક્ત કર્યો હતા. લાલશ કર, ઉમિયાશ કરે આ સંબંધમાં લખ્યું છે કે એ પુસ્તકા Page #380 -------------------------------------------------------------------------- ________________ કેળવણી ૩૪૯ શીખીને તૈયાર થયેલા માણસો રાજભક્ત, કર્તવ્યપરાયણ, દેશભક્ત, લેકસેવામાં તત્પર અને સદાચરણમાં ચડિયાતા થયા એ વાત પ્રસિદ્ધ છે ઉપર્યુક્ત પુસ્તકે અંગે એવી ટીકા પણ થઈ હતી કે “રોજના વ્યવહારમાં ઉપયોગી થઈ પડે એવા દેશી હિસાબ શીખવાતા નથી અને વાચનગ્રંથમાંથી સામાન્ય જ્ઞાન મળતું નથી. માટે બીજો ક્રમ ગોઠવવું જોઈએ અને વાચનમાળા નવી તયાર કરવી જોઈએ.૫૦. આ પુસ્તકે ક્રમિક પણ ન હતાં અને ગોખણપટ્ટીને ઉત્તેજન આપે તેવાં હતાં એવી પણ ટીકા થઈ છે. વૂડ ડિસ્પેચના પરિણામે મુંબઈ રાજ્યમાં કેળવણીખાતાને જન્મ સને ૧૮૫૫ માં થયે. સને ૧૮પ૭ માં કેળવણીખાતાના નિયામક હાવડે મરાઠી પુસ્તકને. અનુવાદ કરીને વાપરવા જણાવેલ, પણ ઉત્તર વિભાગના શિક્ષણાધિકારી ટી. સી.. હેપને આ સૂચન એગ્ય લાગ્યું ન હતું અને તેથી સાત ધોરણ માટે સાત વાચનમાળા તૈયાર કરવાની ચેજના એણે રજૂ કરી. દુર્ગાશંકર મહેતાજી, કવિ, દલપતરામ, ભોગીલાલ પ્રાણવલ્લભદાસ વગેરેના પ્રયાસથી આ વાચનમાળા તૈયાર કરાઈ હતી. એમાં વિષયનિરૂપણ શૈલી તેમજ પાનાંની સંખ્યા એ બધાંની ક્રમિકતા સચવાય એની કાળજી એમણે રાખી હતી. પહેલી બે ચોપડી પ્રાથમિક કક્ષાની, પછીની બેમાં સરળ વાચન-સામગ્રી અને છેલ્લી ત્રણમાં કઠિન વિષ આવે એવી એમણે પેજના કરી હતી. એમાં વિજ્ઞાનને આવરી લેતા પાઠ બાળકની વયને. ધ્યાનમાં રાખીને ગ્ય સ્થાને ગોઠવવામાં આવ્યા હતા. કવિતા–વિભાગ, દલપતરામને સોંપવામાં આવેલ. આ વાચનમાળા સને ૧૮૫૮ માં પ્રગટ થઈ હતી. આ વાચનમાળામાં ૧,૨૦૦ પૃષ્ઠ અંદાજે હતાં. આખી વાચનમાળાની રચના “Look and Say–જુઓ અને કહે” એવી અને લખાણુ રસ પડે તેવું પસંદ કરાયું હતું. આ વાચનમાળાની કેટલીક કવિતાઓ ખૂબ લોકપ્રિય બની હતી. અને એને સંગ્રહ જુદો છપાવાયો હતો. “વાચનમાળામાં જરૂરી જ્ઞાન આપવાને પ્રયત્ન થયેલું છે, પણ તેની રચના અને સંકલનામાં નીતિને ઉપદેશ અને ચારિત્ર્યના બંધારણ પ્રતિ વિશેષ લક્ષ આપેલું છે. કવિતા ટૂંકી, મુદ્દાસર, બાળજિજ્ઞાસાને રુચે અને સંતોષે એવી ધાટીની, સાદી પણ મનોરંજક, છતાં જીવન ઉપર પ્રબળ અસર કરે એવી પ્રબોધક હતી.” નવીન ગુજરાતના ઘડતરમાં હેપ વાચનમાળાને મોટો હિસ્સો હતા.૫૧ સને ૧૮૭૭ માં હિંદ સરકારની પાઠ્યપુસ્તક માટેની સમિતિએ આ વાચનમાળાને આદર્શરૂપ ગણી બધાને એને અનુસરવા સૂચન કર્યું હતું. સને ૧૮૬૫ થી ૧૯૦૫ દરમ્યાન આ વાચનમાળામાં સુધારા-વધારા થયા હતા. આનંદશંકર ધ્રુવને આ વાચનમાળામાં ચાર ગંભીર Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ બ્રિટિશ કાલ 'ઊણપ જણાઈ હતીઃ ધર્મને લગતા પાઠ નિર્માલ્ય હતા સ્વદેશાભિમાન અને સ્વદેશ ભાષાના પાઠ વિરલ હતા, પરાક્રમ, ઉત્સાહ આદિ વીર્યવાન સદ્દગુણનાં દૃષ્ટાંતરૂપ ચરિત્રોનો એમાં અભાવ હતા, સહૃદયતા કેળવે એવાં કાવ્ય તથા કાવ્યલક્ષણના નિયમો બતાવતા પાઠે પણ એમાં ન હતા. જે. જી. કેવટનના મત મુજબ આ વાચનમાળાને હેતુ રસ સાથે બોધ આપવાનું હતું અને પિતાના દેશના રીતરિવાજોમાં રસ લેતા કરવાને હતા; આ ઉપરાંત પશ્ચિમના દેશે, એના લેકે અને એમની સંસ્કૃતિથી વિદ્યાર્થીઓને પરિચિત કરવાને આ વાચનમાળાનો હેતુ હતો. “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શનના લેખક આ વાચનમાળા માટે ગુજરાતી પ્રજા હેપ સાહેબના અહેસાન નીચે છે એમ જણાવે છે. આ વાચનમાળા ૧૯૦૭ સુધી પ્રચલિત હતી. ત્યારબાદ વર્નટન-સંપાદિત વાચનમાળા શરૂ થઈ હતી. પાઠ્યપુસ્તકે ઉપરાંત વ્યાકરણ શબ્દકોશ વગેરેની રચના આ કાલ દરમ્યાન થઈ હતી. ડે. મંડે શિખાઉ અંગ્રેજો માટે ગુજરાતી વ્યાકરણની રચના અને ૧૮૦૮ માં કરી હતી. સને ૧૮૨૨ માં મરેકૃત વ્યાકરણ ઉપરથી અરદેશર બહેરામજીએ કેશયુક્ત વ્યાકરણની રચના કરી હતી. વિલિયમ ફેંર્બસે સને ૧૮૨૯ માં ડ્રમંડ જેવું વ્યાકરણ તૈયાર કર્યું હતું. એની સુધારેલી-વધારેલી બીજી આવૃત્તિ સને ૧૮૪૫ માં બહાર પડી હતી. ખંભાતના મિરઝા મહમદ કાઝીએ ૧૮૪૬ માં ગુજરાતી-અંગ્રેજી કેશ નવરોજજીની સહાયથી બહાર પાડ્યો હતો. સને ૧૮૪૭ માં વિલિયમ કલાર્કસને ગુજરાતી ભાષાનું વ્યવસ્થિત મોટું વ્યાકરણ બહાર પાડયું હતું. રૂસ્તમજી રાણીનાએ ૧૮૫૧ માં શરૂ કરેલે અંગ્રેજી-ગુજરાતી કોશ ૧૮૫૭ માં બહાર પાડ્યો હતો. કવિ નર્મદાશંકર અને દલપતરામે પિંગળ વ્યાકરણ અને કેશના ગ્રંથ અભ્યાસનાં આવશ્યક અંગ તરીકે ગણું તૈયાર કર્યા હતા. ગુજરાતી વર્નાકયુલર સોસાયટીએ ગુજરાતી કેશ અને વ્યાકરણ તૈયાર કરાવવાનું કામ આરંભથી હાથ ધર્યું હતું. વ્યાકરણ જોસેફ વેન ટેલરે શાસ્ત્રી વ્રજલાલની સહાયતાથી તૈયાર કર્યું હતું. વ્રજલાલ શાસ્ત્રીએ “ઉત્સર્ગમાળા' દ્વારા ભાષાશાસ્ત્રને પાયો નાખ્યું હતું. નર્મદાશંકર કવિએ કેશ તૈયાર કર્યો હતો.પર સને ૧૮૭૩ માં પાઠયપુસ્તક-સુધારણ માટે પૂનામાં મળેલી સમિતિએ પાઠયપુસ્તકમાંથી ધર્મની ખોટી માન્યતાઓ, દેવદેવાદિમાં અંધશ્રદ્ધા અને અજ્ઞાનમૂલક અને ભ્રમજનક રીતિનીતિના વર્ણને અને વિવેચને કાઢી નાખવા ભલામણ કરી હતી. ગુજરાતનાં પાઠયપુસ્તકે આ દેષથી મુક્ત હતાં અને તેથી જ ભારત સરકારે એને આદર્શરૂ૫ ગણુને ૧૮૭૭ માં બધાને અનુસરવા ભલામણ કરી હતી. લોર્ડ કર્ઝને વીસમી સદીની શરૂઆતમાં પાઠયપુસ્તક-સુધારણું ઉપર ભાર મૂક્યો Page #382 -------------------------------------------------------------------------- ________________ કેળવણી ૩૫૧ હતું. આ કારણે ઉત્તર વિભાગના (ગુજરાત-થાણુ સહિત) શિક્ષણાધિકારી જે.જી. કેવન/નના અધ્યક્ષપણું નીચે એક સમિતિ નીમી હતી તેણે હેપ વાચનમાળામાં સુધારા-વધારા કરી, નવા પાઠ ઉમેરી નવી વાચનમાળા તૈયાર કરાવી હતી. છે. ૩, ૪ અને ૫ માટે ખેતીવાડીની વાચનમાળા અને પ્રાથમિક કન્યાશાળાની બાળાઓ માટે પ્રથમ ત્રણ ધોરણેની અલગ વાચનમાળા તૈયાર કરાવી હતી. ઈતિહાસ ભૂગોળ વ્યાકરણ નકશા વગેરે કેળવણી ખાતાએ તૈયાર કરી પ્રસિદ્ધ કર્યા હતાં. માધ્યમિક (અંગ્રેજી) શાળામાં ઠેટ રીડર ચાલતી હતી. મુંબઈના શિક્ષણ ખાતાના હાવર્ડને આ રીડરોનાં આયોજન અને લખાવટ (Plan and Execution) ખામીયુક્ત જણાતાં એણે નવી અંગ્રેજી વાચનમાળા તૈયાર કરાવી અને એના પ્રકાશન અને વેચાણનું કાર્ય મેકમિલન એન્ડ કું.ને સોંપ્યું તેથી આ રીડર -“મેકમિલન રીડર' તરીકે પ્રસિદ્ધ થઈ હતી. એણે બીજા વિષયનાં પુસ્તક પણ તૈયાર કરાવ્યાં હતાં, પરંતુ માધ્યમિક શાળાનાં પાઠઠ્યપુસ્તક ખાનગી પ્રકાશકે દ્વારા પણ પ્રસિદ્ધ કરાયાં હતાં અને એને સ્થાન મળતાં સરકારી રીડરોને ઉપગ ૧૯૨૫ પછી બંધ થઈ ગયા હતા કેવર્નટને તૈયાર કરાવેલી અંગ્રેજી રીડર અન્ય પ્રાંતમાં પણ ઉપયોગમાં લેવાતી હતી. ૧૯૦૩ થી મંજૂર કરાયેલાં પુસ્તક શાળામાં ૫૩ વાપરી શકાતાં હતાં. આમ હેપ, હેવર્ડ, કેર્વિન, દલપતરામ, દુર્ગારામ મહેતાજી, ભોગીલાલ પ્રાણવલ્લભદાસ તથા અન્ય કેળવણુકારની સહાયથી સારાં અને સસ્તાં પાયપુસ્તક આ કાળ દરમ્યાન સરકારી તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરાયાં હતાં. બ્રિટિશ જિલ્લાઓ એજન્સીઓમાં તથા વડોદરા અને ગાંડળ સિવાયનાં દેશી રાજ્યોમાં સરકારી વાચનમાળા ચાલતી હતી. વડોદરા રાજ્ય “સયાજી સાહિત્યમાળા' અને “સયાજી બાલજ્ઞાનમંજુષા” નામની ગ્રંથમાળા શરૂ કરી હતી. વડોદરા તથા ગોંડળની વાચનમાળામાં સ્વદેશ અને સ્વદેશીની ભાવનાને પિષક રાષ્ટ્રપ્રેમ જાગ્રત કરે તેવા પાઠ આમેજ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સામાન્ય જ્ઞાન, 'વિજ્ઞાન અને ખેતીવાડીને લગતા પાઠ અને નવી કવિતાને સ્થાન આપવામાં આવ્યું હતું. રેવાબાઈ નીતિ વાચનમાળા” અને સસ્તા સાહિત્ય પ્રકાશન ગૃહના “સગુણ બાળકે વગેરે ગ્રંથ બાલ–સાહિત્ય તરીકે અને નીતિના શિક્ષણ માટેના પાઠ ધરાવતા હેઈને ચાસ્ટિય-ઘડતર માટે ખૂબ જ મહત્વના હતા. સયાજી સાહિત્યમાળા'માં ઉત્તમ ગ્રંથનાં ભાષાંતરે તથા લેકોપયોગી મૂળ ગ્રંથનું પ્રકાશન થયું છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ પર બ્રિટિશ કાર ગ્રંથાલય-પ્રવૃત્તિ ઈ.સ. ૧૮૧૮ માં મરાઠી સત્તાને! અંત આવ્યા અને ગુજરાતમાં કમ્પની સરકારનું રાજ્ય દઢ અને સ્થાયી થયું. ગુજરાતમાં પ્રવર્તી રહેલ રાજકીય અસ્થિર તા સામે જ્ઞાતિસંસ્થા અને ગ્રામસંસ્થાએ પ્રશ્નને એક રાખીને કુદરતી અને સુલ્તાની આફ્તા સામે ટકાવી રાખી હતી. આ પ્રજા અજ્ઞાની હતી. તેને જીવનનિર્વાહ. અથે સામાન્ય જ્ઞાન ઉપયોગી હોય છે એ સારુ એવા પ્રબંધ હતા કે બાળક છ સાત વર્ષનું થાય કે પંડયાને ત્યાં ભણવા જાય. સંસાર-વ્યવહારનું જ્ઞાન મેળવી એ પોતાના બાપી ધંધે-રાજગારે લાગી જતું ને ગામઠી નિશાળે એને અક્ષરજ્ઞાન આંક ગણિત નામું અને લેખનપદ્ધતિનું વ્યવહારુ જ્ઞાન ઉપરાંત નીતિનું શિક્ષણ પશુ અપાતું હતું. ૫૪ કેળવણી આપવાની આ જૂની રીતમાં પુસ્તક નહેાતાં.. જીવનવ્યવહારનું શિક્ષણ લખતાં વાંચતાં અને ગણતાં શીખીને વિદ્યાર્થી એ પેાતાને ધંધે લાગી જતા. બ્રાહ્મણના દીકરા કાશીએ જઈ સંસ્કૃત ભણી આવતા, કાયસ્થ અને વાણિયાના દીકરા ઘરના વેપારમાં પડતા, ખજી ઊતરતી જ્ઞાતિએ તે। અભણુ જ રહેતી.. આ પ્રમાણે ભળેલાઓને સાહિત્ય પરત્વેને રસ શામળ પ્રેમાનન્દ આદિ *વિઓનાં લહિયાઓએ ઉતારેલાં કાવ્યાના વાચનમાં જ વિરમતા અને અભણુવ વ્યાસ કે માણભટાની શેરીએ શેરીએ કહેવાતી શાસ્રપુરાણની કથા શ્રવણુ કરી સંતાષ માનતા. પપ આમ ૧૯ મી સદીનાં પ્રારભિગ્ન વર્ષોમાં ગુજરાતમાં શિક્ષણ મેળવવાનું વલણ નહતું, સમાજ અંધશ્રદ્ધા અને સામાજિક રૂઢિ અને કુરિવાજોના ઓછાયા હેઠળ હતા, એ સંજોગામાં ગુજરાતની પ્રજને અધશ્રદ્ધા વહેમ અને સામાજિક અને આર્થિક પાયમાલીમાંથી બચાવવા માટે ગુજરાતમાં સુધારાના અગ્રેસરામાં દુર્ગારામ મહેતાજી, મહીપતરામ નીલકંઠ, કરસનદાસ મૂળજી, કવીશ્વર દલપતરામ, કવિ ન દાશ ંકર, રમણુભાઈ નીલકઠ, ગા.મા. ત્રિપાઠી વગેરે સુધારકોએ સમાજસુધારણાના યુગ શરૂ કર્યાં. આ સુધારાએ જ્ઞાતિસુધારણા અને સમાજસુધારણાની હિમાયત કરી, અંધશ્રદ્ધા અને કુરિવાજો સામે જેહાદ જગાવી, લોકેામાં શિક્ષણના પ્રસાર કરવા ભણતરના લાભા વિશે સમજણ આપી અને શાળાએ શરૂ કરી. સ્ત્રી–શિક્ષણ માટે કન્યાશાળાઓ શરૂ કરી. સુધારાની પ્રવૃત્તિથી ગુજરાતમાં નવજાગરણના પ્રારંભ થયો એમ કહી શકાય. આ પૂર્વે મુંબઈમાં રાયલ એશિયાટિક સાસાયટીની શાખા ઈ.સ. ૧૮૦૪ માં સ્થપાઈ. પછી ૫૩ વર્ષ" મુબઈ યુનિવર્સિટીની સ્થાપના ઈ.સ. ૧૮૫૭માં થઈ. આમ દેશમાં તેમજ ગુજરાતમાં અગ્રેજી શિક્ષણના લાભથી સ્વદેશપ્રેમ દ્વારા સમાજસુધારાને અને ભણેલા બુદ્ધિજીવી વ લોકકલ્યાણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે બહાર પડયો. Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ કેળવણ ૧૯મા સૈકાના મધ્ય ભાગમાં કલકત્તા મદ્રાસ અને મુંબઈમાં પરદેશી હેકમતની સેવામાં મુલકી અધિકારીઓ અને ન્યાયાધીશના હેદ્દા ઉપર બ્રિટિશરો આવતા હતા. તેઓ સ્થાનિક કક્ષાએ અધ્યયન અને અભ્યાસ અર્થે મંડળે રચતા હતા અને નાનાં નાનાં પુસ્તકાલય શરૂ કરતા હતા. ૧૯ મા સૌકામાં ઈંગ્લેન્ડમાં ગ્રંથાલય-ધારે અસ્તિત્વમાં આવ્યો હતો તેની અસર ઈસ્ટ ઇન્ડિયા કમ્પની હેઠળના ત્રણ પ્રાંતે કલકત્તા મદ્રાસ અને મુંબઈમાં ઝિલાઈ હતી. આ અસર હેઠળ જ અમદાવાદમાં સને ૧૮૪૮ ના અંતમાં ફાર્બસ સાહેબે ગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કરી. આ સમયે ગુજરાતમાં નેટિવ લાઈબ્રેરી' નામની પ્રવૃત્તિ શરૂ થઈ હતી. ગુ. વ. સોસાયટીએ ૧૮૪૯ ના આરંભમાં નેટિવ લાઇબ્રેરી સ્થાપી. એ આઠ વર્ષ પછી “હિમાભાઈ ઈન્સ્ટિટ્યુટમાં ફેરવાઈ ગઈ. આમ સ્વતંત્ર પુસ્તકાલય તરીકે ગુજરાતમાં જે કોઈ સૌથી પહેલું હોય તે એ આ નેટિવ લાઈબ્રેરી જ. આ પછી (૧૮૫૭ થી) ગુ. વ. સંસાયટીએ નવેસરથી પિતાનું જે પુસ્તકાલય શરૂ કર્યું તે ઉત્તરોત્તર વિકસાવ્યું; એ પુસ્તકાલયની આજે પણું ગુજરાતના સમૃદ્ધ પુસ્તકાલય તરીકે ગણના થાય છે. દરમ્યાન એ.કે. ફોર્બ્સ સ્થાનિક નાગરિકે સાથે મળી ભંડોળ ભેગું કરીને સુરતમાં ઈ.સ. ૧૮૫૦ માં પુસ્તકાલય શરૂ કર્યું, જેની સાથે મિ. એક્ઝ-માજી જજનું નામ જોડવામાં આવ્યું. સુરતનું આ પુસ્તકાલય “એઝ લાઈબ્રેરી" તરીકે ઓળખાય છે. આ પછી બ્રિટિશ ગુજરાત તથા કાઠિયાવાડ સહિતના દેશી રાજ્યોમાં ૧૮૫૭ થી ૧૯૧૧ સુધીના ગાળામાં ૪૮ જેટલાં પુસ્તકાલય સ્થપાયાં હતાં તેમાંથી ભરૂચની રાયચંદ દીપચંદ લાઈબ્રેરી (૧૮૫૭), નડિયાદનું ડાહીલક્ષ્મી પુસ્તકાલય” (૧૮૯૨), રાજકેટમાં “લેંગ લાઈબ્રેરી' (૧૮૬૫), ભાવનગરની બાર્ટન લાઇબ્રેરી (૧૮૯૫) અને અમદાવાદમાં “આપારાવ ભોળાનાથ લાઈબ્રેરી' (૧૮૭૦) એ ઉલલેખનીય પુસ્તકાલય આજે પણ સેવા આપી રહ્યાં છે. આ પુસ્તકાલય ખરેખર સાર્વજનિક પુસ્તકાલય ન હતાં, એની વ્યવસ્થા કે નિભાવ વગેરેના હક અને જવાબદારીઓ વ્યક્તિઓનાં કે સંસ્થાનાં હતાં અને લવાજમ લેતાં પુસ્તકાલય હતાં, એમ છતાં ગુજરાતની પુસ્તકાલય-પ્રવૃત્તિના ઇતિહાસમાં પ્રારંભકાલનાં આ પુસ્તકાલને ફાળે કદી પણ ઓછો આંકી શકાશે નહિ, કારણ કે પુસ્તકાલય તરીકે પ્રજાને વાચનસેવા પૂરી પાડવા માટે આ નેટિવ લાઈબ્રેરીઓએ ખરેખર સાર કામ કર્યું છે. ક ૧૮૮૫ માં ઈન્ડિયન નેશનલ કેંગ્રેસની સ્થાપના પછી જેમ સમગ્ર દેશમાં બન્યું તેમ રાષ્ટ્રિયતાને જુવાળ હેઠળ ભણેલા બુદ્ધિશાળી વર્ષે ગુજરાતમાં આ પ્રવૃત્તિનું Page #385 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાળ ૧૪ કામ ઉપાડી લીધું. સેવામૂર્તિ મેાતીભાઈ અમીને ૧૮૯૦ માં વસેાના વિદ્યાર્થી સમાજના ઉપક્રમે એક નાનું પુસ્તકાલય શરૂ કર્યુ હતું. ત્યારબાદ “વસેાના વગદાર ગૃહસ્થાની એક સમિતિ રચાઈ હતી. ગામ સમસ્તને માટે એક સાજનિક પુસ્તકાલય શરૂ કરવાનું નક્કી થયું. સભાસદે નેધાયા અને વસે ગામમાં એપ્રિલ ૧૮૯૪ માં ‘વસે:-સાર્વજનિક પુસ્તકાલય’ તરીકે ખુલ્લું મુકાયું”૧૮ મેાતીભાઈ અમીનની આ સેવાપ્રવૃત્તિને ગુણુ પારખીને શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ કે જેઓએ પેાતાના રાજયની પ્રજાને શિક્ષણ આપવા માટે ૧૯૦૬ માં વડાદરા રાજ્યમાં પ્રાથમિક કેળવણી મફત અને ફરજિયાત કરી દીધી હતી તેમણે પ્રજાને સામે ચાલીને પુસ્તકે પહેાંચતાં કરવા માટે સકર્યુલેટિંગ લાંબ્રેરી'ની શરૂઆત કરી હતી. અમેરિકાના એમના બીજા પ્રવાસમાં અમેરિકાની જાહેર પુસ્તકાલય-પ્રવૃત્તિથી આકર્ષાઇને, વડાદરા રાજ્યમાં સાર્વજનિક પુસ્તકાલયેા ઉઘાડવાનુ કામ સોંપીને મિ. વિલિયમ ઍલેન્સન ઓઈનને વડાદર મેકલ્યા.પ૯ સૌ પ્રથમ કામ મિ. ખાને પૅલેસ લાઇબ્રેરીને આખા રાજ્યની સેન્ટ્રલ લાઇબ્રેરી' બનાવવાનું કર્યું. આમ શ્રીમત સયાજીરાવના ‘સરસ ખાનગી પુસ્તકાલયને વડાદરા રાજ્યનુ મુખ્ય સાર્વજનિક પુસ્તકાલય બનાવ્યું’૧૯ એમાં આસંગ-પદ્ધતિના ઉપયોગ કર્યો તેથી વડાદરા રાજ્યની પુસ્તકાલય-પ્રવૃત્તિને ધણ વેગ મળ્યા. ત્યાર પછી મિ. ખાનને રાજ્યમાં સેન્ટ્રલ લાઇબ્રેરી ડિપાર્ટમેન્ટ નામનું પુસ્તકાલય ખાતું ખાલવાની અને આખા રાજ્યમાં સાÖજનિક પુસ્તકાલયેા ઉઘાડવાનાં ધારાધેારણ ઘડવાની રજા મળી, એ પ્રમાણે એમણે વડાદરાની સેન્ટ્રલ લાઇબ્રેરીને વડાદરા રાજ્યની તેમજ પ્રાંતની સેન્ટ્રલ લાઇબ્રેરી ગણી ખીન્ન ત્રણુ પ્રાંતા માટે દરેક પ્રાંતમાં એક એક નાની સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવાની યોજના કરી. એનાથી આગળ વધીને રાજ્યના બાકીના ૩૮ કસબાએમાં એક્રેક' પુસ્તકાલય અને મોટા ગામમાં લગભગ બધે જ પુસ્તકાલય સ્થાપ્યાં, નાનાં ગામામાં પણ પુસ્તકાલય સ્થાપવા અને બધે વાચનાલયે ખેાલવા ફરતાં પુસ્તકાલયેા તા બધે જ મેાકલ્યાં’. ૬૧ આ કામગીરી ઉપર દેખરેખ રાખવાનું કામ સેન્ટ્રલ લાઇબ્રેરી ડિપાર્ટમેન્ટનું રહેતું. આમ ગુજરાતમાં વડાદરાની દેશી હકૂમતે આખા રાજ્યને સાર્વજનિક પુસ્તકાલયચેજના હેઠળ મૂકી ઈને ખૂબ જ ઉત્તમ કામ કર્યું હતું. વડાદરા રાજ્યમાં પુસ્તકાલય પ્રવૃત્તિની યાજનાના અમલ થાય તે પહેલાં મેાતીભાઈ અમીનની રાહબરી હેઠળ મિત્રમંડળ પુસ્તકાલયેાની પ્રવૃત્તિ શરૂ થઈ હતી. “પ્રજા–કેળવણી તરફ સહાનુભૂતિ દર્શાવનારા કેટલાક સુશિક્ષિત ગૃહસ્થા અને શિક્ષશ્વનાં સ્થાનિક મંડળા સ્થાપીને તેઓ જનસમાજમાં જ્ઞાનને ફેલાવા કરતા હતા. આ મડળાએ અમુક ગામામાં વાચનાલયેા ઉપાડીને સને ૧૯૦૬ માં આ પ્રવૃત્તિની શરૂઆત કરી, જે ૧૯ મા રીકાના મધ્યભાગમાં નેટિવ લાઈબ્રેરી' ની Page #386 -------------------------------------------------------------------------- ________________ કેળવણી પ્રવૃત્તિને મળતી હતી એમ કહી શકાય. આવાં પુસ્તકાલય એકલા વડોદરા રાજ્યમાં જ નહીં, પરંતુ પડેશમાં અંગ્રેજી રાજ્યના પ્રદેશમાં પણ શરૂ કરવામાં આવ્યાં હતાં.”૬૨ એમની આ જના આ પ્રકારની હતીઃ દૂર દૂરનાં ગામડાંમાં જ્ઞાનને પ્રકાશ ફેલાવવા માટેનું એક માત્ર ઉપાય પુસ્તકાલયે છે, અને એ માટે જે એ મિત્રે પિતાપિતાના ગામમાંથી દસ પંદર રૂપિયા એકત્ર કરી મોકલશે તે પોતે રૂપિયા "વીસથી ત્રીસનાં વર્તમાનપત્રો અને સામયિકો મળે તેવી ગોઠવણ કરશે.” આ જ અરસામાં વડોદરા રાજ્યના શિક્ષણ ખાતા તરફથી ગામડાં માટે “ફરતાં પુસ્તકાલયની ચેજના ઈ.સ. ૧૯૦૭ માં શરૂ થઈ. મિત્રમંડળ-પ્રવૃત્તિ અને ફરતાં પુસ્તકાલયની જનાના પરસ્પર સહકારથી વડોદરા રાજયમાં એકંદરે ૧૦૦ વાચનગ્રહે અને પુસ્તકાલયે સરકારી સ્થાનિક અને પંચાયતની મદદ મળતાં અસ્તિત્વમાં આવ્યાં. વડોદરા રાજ્યમાં મિ. બોર્ડનની કામગીરી શરૂ થાય એ પહેલાં ને એના અંતે રાજ્યમાં પુસ્તકાલયની સ્થિતિ આ પ્રમાણે હતી ૪ યોજનાના અમલ પહેલા યોજનાના અમલના અંતે (૧૯૧૦–૧૧) (૧૯૧૪-૧૫) કસબા-પુસ્તકાલયો ૨૪ ૩૮ ગ્રામ-પુસ્તકાલય ૩૮૫ વાચનાલય સ્વતંત્ર મકાને ૧૯ ૪૯ પુસ્તક–સંખ્યા ૫૫,૫૮૬ ૧,૫૫,૨૦૬ વાચકે ૧૨,૩૧૦ વંચાયેલાં પુસ્તક ૧,૬૪,૩૩૧ ખર્ચ રૂ. ૯૭,૯૯૦ રૂ. ૧,૨૨,૭૯૮ આમ પુસ્તકાલયોના વિકાસ માટે વડોદરા રાજ્ય અલગ પુસ્તકાલય ખાતું સ્થાપ્યા પછી પુસ્તકાલય-પ્રવૃત્તિને વિકાસ થયો છે તેથી એમ કહી શકાય કે આ પ્રવૃત્તિના વિકાસ માટે રાજ્યનું પીઠબળ, પ્રજાકીય પ્રવૃત્તિ માટે ભેખધારી કાર્યકરો અને એનાં સંચાલન તથા દેખરેખ માટે સ્વતંત્ર એવું પુસ્તકાલય માટેનું ખાતું, આ ત્રણ હેવાં જરૂરી છે. હજી આજે પણ આ ત્રણની જરૂરિયાત છે જ છે ભારતમાં જાહેર પુસ્તકાલય-પ્રવૃત્તિને પ્રારંભ કરવાનું માન આમ વડોદરા-નરેશ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડને શિરે જાય છે. એમના શાસન-કાલ દરમ્યાન ગુજરાતમાં પદ્ધતિસરની પુસ્તકાલય-પ્રવૃત્તિ અને ગ્રંથાલય સેવાને વિકાસ થયે. ઉપર્યુક્ત પ્રવૃત્તિ અને સંલગ્ન એવી પ્રવૃત્તિઓમાં ઈ.સ ૧૯૧૧ માં સાર્વજનિક પુસ્તકાલય યોજના ૨૨૩ Page #387 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાઉ વડોદરા રાજ્યમાં દાખલ કરી. એ સાથે ઈ.સ ૧૯૧૧-૧૨ માં ફરતાં પુસ્તકાલયેની જનાને અમલ શરૂ કર્યો હતો. ઈ. સ. ૧૯૧૩ અને ઈ.સ. ૧૯૧૪માં વડોદરા સેન્ટ્રલ લાઈબ્રેરી ખાતે અનુક્રમે બાળપુસ્તકાલય અને સ્ત્રીવાચનાલય વિભાગ શરૂ કરવામાં આવ્યા હતા. આમ પુસ્તકાલય-પ્રવૃત્તિની યોજનાથી રાજ્યમાં ગામે ગામ પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યાં હતાં. સારી ગ્રંથાલય-સેવા આપવી હોય તે તાલીમ લીધેલા ગ્રંથપાલે જોઈએ એ દષ્ટિએ વડોદરા રાજ્ય ગ્રંથપાલને તાલીમ આપવા માટે વિલિયમ એ. બેડનની દોરવણું હેઠળ ગ્રંથાલય વિજ્ઞાનના તાલીમવર્ગ ઈ. સ. ૧૯૧૧ માં શરૂ કર્યા, જે ભારતમાં પ્રથમ પુસ્તકાલય શિક્ષણ વર્ગ તરીકે એતિહાસિક સ્થાન ભોગવે છે, એટલું જ નહિ, તાલીમ બાદ ગ્રંથપાલને વિશેષ જ્ઞાન મળે અને વ્યવસાય વિશેની જાણકારી અને ફરજો પ્રત્યે સજાગતા કેળવાય એ માટે “ગ્રંથાલય મિસેલિની' એ નામનું ત્રમાસિક ગુજરાતી મરાઠી અને હિંદી ભાષામાં પ્રગટ કરવામાં આવતું હતું, જે ઈ. સ. ૧૯૧૨–૧૯૧૯ સુધી પ્રકાશિત થયું હતું. પાદટીપ ૧. ગણપતરામ હિં. દેસાઈ, “ભરૂચ શહેરને ઈતિહાસ, પૃ. ૨૧૭ ૨. શિવપ્રસાદ રાજગર, ગુજરાતને કેળવણીને ઈતિહાસ' (ગુઈ) પૃ. ૩૯-૪૦ ૩. શરાબજી મનચેરછ દેશાઈ, “તવારીખે નવસારી, પૃ. ૨૫૪ ૪. ગણપતરામ હિં. દેસાઈ ઉપર્યુક્ત, પૃ. ૨૧૯ ૫, શરાબજી દેશાઈ ઉપર્યુક્ત પૃ. ૨૫૪ ૬. ગણપતરામ દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૨૧-રરર ૭. શેરબજી દેશાઈ. ઉપર્યુક્ત, પૃ. ૨૫૫ ૮. એજન પૃ. ૨૫૪ ૦ એજન પૃ. ૨૫૫ ૧૦. શિવપ્રસાદ રાજગર, ગુજરાતને કેળવણીને ઈતિહાસ, પૃ. ૪૮ ૧૧. એજન, ૫, ૪૫-૪૭. ૧૨. એજન, પૃ. ૩૬ ૧૩. શકરલાલ ગ. શાસ્ત્રી, “રસગંગા” (લે. વ્રજલાલ કા. શાસ્ત્રી), પરિશિષ્ટ, પૃ. ૪૭–૪૮ १४. 'सस्कृत सौरभ उनशताब्दी महोत्सव अङ्क,' राजकीय संस्कृत पाठशाला; પેદાર, 9, ૬-૭ ૧૫ હૈ. હીરા જે, “માધુનિજ સંસ્કૃત સાહિ' પૃ. ૨૪૦ ૧૬. શકરલાલ ગં. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પ્રસ્તાવના, પૃ. ૫ ૧૭. ગણપતલાલ હિં. દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૪૮-૨૫૦ ૮. શંકરલાલ ગં. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૪૬-૪૭ Page #388 -------------------------------------------------------------------------- ________________ કેળવણી ૧૯. મુહમ્મદ્ રક્ષા અનસારીપ્તિ'ની મહી, વાની૬ સે” નિશાની, પૃ. ૬૭ ૨૦. W.K. Wellsmith, The Ulema in Indian Politics, p. 47 ૨૧. Syed Nurullah and J.P. Naik, History of Education in India, (HEI.) pp. 80, 86, 135-136 ૨૨. હીરાલાલ ત્રિ. પારેખ, ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન' (અગુંરે.), ખંડ ૧, પૃ. ૨૩૯, ૨૪૭, ૨૫૦-૨૫૧; HEI., pp. 365–369 ૨૩. S.B. Rajyagor, Education of Gujarat, I854–1954 (Typed thesis), pp. 34-36, 39-40, 62-63 ૨૪. Gujarat District Gazetteer : Kutch, p. 501 ૨૫. શિવપ્રસાદ રાજગાર, ઉપર્યુક્ત, પૃ. ૫૫–૫૯ ૨૬. એજન, પૃ. ૫૯–૬૧, ૧૦૪ ૨૮. એજન, પૃ. ૧૩૪–૧૩૫ ૨૭. એજન, પૃ. ૬૩ 2. Government of Bombay, A Review of Education in Bombay State, pp. 156–157 ૩૦. શિવપ્રસાદ રાજગાર, ઉપર્યુ′ક્ત, પૃ. ૧૩૬–૧૩૭ ૩૧. એજન, પૃ. ૧૩૭–૧૩૯ ૩૨. શિવપ્રસાદ રાજગાર, અર્વાચીન ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ (અનુરાસાંઇ), પૃ. ૧૫૨, ૧૫૪–૧૫૫ ૩૩. શિવપ્રસાદ રાજગેાર, ગુજરાતના કેળવણીના ઇતિહાસ,' પૃ. ૧૭૨-૧૭૪ ૭૪. એજન, પૃ. ૨૩૧-૨૩૬, ૨૪૨-૨૪૩ ૩૫. એજન, પૃ. ૧૮૪–૧૮૭; ‘અગુરાસાંઈ,' પૃ. ૧૭૨, ૧૮૦–૧૮૧ 340 ૩૬. Lakshmi Misra, Education of Women in India, p. 29 ૩૭. R.V. Parulekar, A Source Book of History of Education in the Province of Bombay, Para I ૩૮. હીરાલાલ ત્રિ. પારેખ, ‘ગુજરાત વર્નાકયુલર સોસાયટીના ઇતિહાસ', (ગુવસેાઇ) ભા. ૧, પૃ. ૨૭ ૩૯-૪૦. એજન, પૃ. ૨૮ ૪૨. એજન, પૃ. ૩૧ ૪૧. એજન, પૃ. ૨૭ ૪૩. ઈ. ઇ. દેસાઈ, ‘સૂરત સેાનાની સૂરત', પૃ. ૧૫૮ ૪૪. Jayendra Dave, A Study of Evolution of Female Education in Gujarat till Independence (Typed thesis), pp. 106–109 ૪૫. પ્રવીણા ઠક્કર, ‘ગુજરાતના સ્ત્રીકેળવણીના ઇતિહાસ,' પૃ. ૬ ૪૬. એજન, પૃ. ૬ ૪૭. Report of the Indian Education Commission, 1882, pp. 545–548 ૪૮. પ્રવીણા ઠકકર, ઉપર્યુક્ત, પૃ. ૮ ૪૯. અશુરે., ખંડ ૧, પૃ. ૨૩૬–૨૩૯ ૫૦. ગુકેઇ, પૃ. ૫૩; ‘શાળાપત્ર જયુખિલી અંક,’ ૧૯૧૧, પૃ. ૫૬, ૬૭ Page #389 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ સાહ ૫૧. અરે, પૃ. ૨૫૦-૨૫1; ગુકે, પૃ. ૧૧; ગુવઈ, ભા૧, પૃ. ૧૦૬ થી ૫૨. અગુરે, પૃ. ૨૪૧-૨૪૬, ગુવસેઇ., ભા. ૧, પૃ. ૧૦૭ 13. A Review of Education in Bombay State, pp. 513 ff. ૫૪, અગરે, પૃ. ૧૨૫ ૫૫. કૃષ્ણલાલ મેં. ઝવેરી, ગુજરાતી સાહિત્યના માર્ગ સૂચક અને વધુ માર્ગ સૂચક સ્તંભે, ૫૬. વિજયરાય ક. વૈદ્ય, અર્વાચીન સાર્વજનિક પુસ્તકાલયે,' પૃ. ૧૧ ૫૭. એજન, પૃ. ૧૩ ૫૮. ઈશ્વરભાઈ પટેલ, “સેવામૂતિ મેતીભાઈ અમીન, પૃ. ૨૨ ૫૯. “વડેદરા રાજ્યની પુસ્તકાલય પ્રવૃત્તિ, પૃ. ૩ ૬૦. એજન, પૃ. ૩ ૬૧. એજન, પૃ. ૩-૪ એજન, પૃ. ૪૪-૪૫ ૬૩. એજન, કમ (૬), પૃ. ૬૨ ૬૪. “વડોદરા રાજ્યની પુસ્તકાલય પ્રવૃત્તિ, પરિશિષ્ટ ૭, પૃ. ૮૭ Page #390 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ ગુજરાતી ભાષા, બોલીઓ અને લિપિ ૧. ભાષા અ. શિષ્ટ ગુજરાતીનું ઘડતર ઈસવી સન ૧૮૧૮ માં ગુજરાતી ભાષા પ્રદેશ ઉપર અંગ્રેજ સત્તાનું સાર્વભૌમત્વ થપાયા પછીના થોડાક દસકાઓમાં આ પ્રદેશનાં જીવન અને સંસ્કૃતિમાં કેટલાંક ભારે પરિવર્તન થયાં. અંગ્રેજી કેળવણી તથા એ દ્વારા પશ્ચિમનાં સાહિત્ય અને વિચારસૃષ્ટિના સંપર્કને પરિણામે પ્રગટેલાં નવીન પરિવર્તન-બળેએ અત્રત્ય સાહિત્ય અને વિચારસરણીની નવીન પરંપરાઓ ઊભી કરી. આપણે અભ્યાસપાત્ર કાલખંડમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય-પરંપરાના છેલ્લા તેજસ્વી પ્રતિનિધિ કવિ દયારામ(૧૭૭–૧૮૫૩)ના સક્રિય જીવનને મોટે ભાગ વ્યતીત થયું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક અને ગુજરાતી ગદ્યના એક સીમાચિહ્ન જેવા “વચનામૃત'ને વક્તા સ્વામી સહજાનંદ(૧૭૮૧-૧૮૩૦)નું જીવનકાર્ય અને એમના અનેક સાધુ-કવિઓની ગુજરાતી વ્રજ અને સંસ્કૃતની લેખન-પ્રવૃત્તિ મુખ્યત્વે આ કાલખંડમાં થયાં હતાં. કવિ દયારામ એમના જીવનના ઉત્તર કાલમાં મુંબઈ ગયા હોવાની એક કિંવદંતી છે; સ્વામી સહજાનંદ બિશપ ટેલર જેવા અંગ્રેજ પાદરી અને મુંબઈના ગવર્નર સર જહોન માલકમ જેવા મેટા અંગ્રેજ અમલદારોના સંપર્કમાં આવ્યા હતા, પરંતુ આ બંનેના તેમજ એમના અનુયાયી અથવા શિષ્યવર્ગના સાહિત્યલેખન કે વિચારસરણી ઉપર પાશ્ચાત્ય વિચારે કે પરિબળોની કશી અસર જણાતી નથી. હા, કવિ દલપતરામ (૧૮૨૦૧૮૯૮) જેવા જૂની અને નવી સાહિત્ય-પરંપરાને જોડનારા તથા કવિતા સાહિત્ય અને કેળવણી દ્વારા સમાજ સુધારા માટે પ્રયત્ન કરનાર અને આકાંક્ષા સેવનાર વ્યક્તિવિશેષ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હતા એ ખરું, પણ એમની આ દિશામાંની પ્રવૃત્તિઓ વિશેષ તે ફાર્બસ સાહેબ સાથેના એમના ગાઢ સંપર્કને આભારી હતી. બીજી બાજુ, અગ્રેિજ અમલદારોની સલાહથી મુંબઈના ધનિક ગૃહસ્થાએ શિક્ષણ પ્રસાર માટે એક ફંડ ભેગું કર્યું અને ૧૮૨૦ ને ઑગસ્ટ માસમાં નેટિવ કુલ બુક ઍન્ડ નેટિવ સ્કૂલ સેસાયટીની સ્થાપના કરી. મુંબઈના વિદ્યારસિક Page #391 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાહ ગવર્નર માઉન્ટ ટુઅર્ટ એલ્ફિન્સ્ટન દેશી ભાષાઓની ખિલવણી કરવાના મતના હતા; એમણે આ સંસ્થાને નાણુની મદદ કરવા માંડી. એ સંસ્થા “બે એજ્યુકેશન સોસાયટી' નામથી ઓળખાઈ અને એમાંથી ૧૮૨૫ માં નેટિવ એજ્યુકેશન સેસાયટી' ઉદ્દભવી. એ મંડળી પિતાની પ્રવૃત્તિ ગુજરાત ખાતે વિસ્તારવા ઈચ્છતી હતી. ભરૂચના એક ઉત્સાહી જુવાન રણછોડદાસ ગિરધરભાઈએ (૧૮૦૩-૧૮૭૩) અપંગ થયેલે એક અંગ્રેજ સ્પિાહી, જે ભરૂચના ખ્રિસ્તી દેવળના ચેકીદાર તરીકે કામ કરતા હતા અને ગુજરાતી ભાષાથી લગભગ અનભિજ્ઞ હતું, તેની પાસેથી અંગ્રેજી ભાષાનું પ્રાથમિક જ્ઞાન મુશ્કેલીથી મેળવી લીધું હતું. મુંબઈના વડા પાદરી કાર ૧૮૨૫ માં ગુજરાતના પ્રવાસે આવ્યા તેમને આ જુવાનને ભેટ થયો. એમની ભલામણથી બનેટિવ એજ્યુકેશન સોસાયટી તરફથી ગુજરાતમાં નવી કેળવણીને પ્રચાર કરવા માટે, એ સારું માણસે શોધી કાઢવા માટે તથા વ્યાકરણ ઇતિહાસ ભૂગોળ ગણિત અને વિજ્ઞાન-સમેત વિવિધ વિના પાઠ્ય-પુસ્તક તૈયાર કરવા-કરાવવા માટે રણછોડભાઈની નિમણૂક થઈ અને એ કામ એમણે સફળતાથી પાર પાડયું. આથી રણછોડભાઈ ગુજરાતી કેળવણીના પિતા તરીકે ઓળખાય છે. ઉપર્યુક્ત સોસાયટીની કાર્યનીતિનું મહત્વનું લક્ષણ એ હતું કે તમામ વિષય દેશી ભાષામાં જ શીખવાતા. એ માટેનાં પુસ્તક મોટે ભાગે અંગ્રેજી કે મરાઠીનાં ભાષાંતર હતાં. કેઈ પુસ્તક ગુજરાતીમાં સ્વતંત્ર લખાયેલાં પણ હશે, પરંતુ સુપરિણામ એ આવ્યું કે ગુજરાતી ભાષાના, નવીન યુગને અનુરૂપ, ખેડાણને મટે વેગ મળે. ૧૮૫૫માં એ સમયના મુંબઈ ઇલાકામાં “ડિરેકટર ઑફ પબ્લિક ઇન્સ્ટ્રક્શન(“શિક્ષણ નિયામક)ની જગ્યા કાઢવામાં આવી અને શિક્ષણની વ્યવસ્થા એમની દેખરેખ નીચે મૂકવામાં આવી ત્યારથી એ પદ્ધતિ બંધ પડી અને માધ્યમિક શાળામાં વિજ્ઞાનાદિ વિષયસંસ્કૃતાદિ ભાષાઓ પણ-અંગ્રેજી દ્વારા શીખવવાનું શરૂ થયું, જે પહતિ નિદાન પણ સદી સુધી ચાલી. પણ પ્રાચીન સાથે નવીન પરંપરાના સમાંતર ચાલેલા વિચારપ્રવાહ અને સાહિત્યપ્રવાહની વાત ઉપર ફરી વાર આવીએ. ૧૮૨૨ માં મુંબઈ સમાચાર સાપ્તાહિકને આરંભ થયો, જે કેટલાંક વર્ષ બાદ દૈનિક થયું. સુધારક મહેતાજી દુર્ગારામ મંછારામે (૧૮૦૯-૧૮૭૮) સુરતમાં ૧૮૪૦માં માનવ ધર્મ સભા'ની સ્થાપના કરી, જેની મહેતાજીએ લખેલી કાર્યનેધને મહવને ભાગ મહીપતરામ નીલકંઠ-સ્કૃત દુર્ગારામચરિત્રમાં સચવાય છે. લડન ખાતે ૧૮૫૬ માં ગુજરાત પ્રદેશને અગ્રેિજી ભાષામાં પ્રથમ ઇતિહાસ “રાસમાળા' પ્રગટ કરનાર “સવાઈ Page #392 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા, બેલીઓ અને લિપિ ૩૧ ગુજરાતી અંગ્રેજ અમલદાર એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ અથવા ફાર્બસ સાહેબનાં પ્રેરણા અને પ્રયત્નથી અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની (જે સંસ્થાનું પાછળથી “ગુજરાત વિદ્યાસભા' નામકરણ થયું તેની) સ્થાપના થઈ. આ સંસ્થાએ ગુજરાતમાં શિક્ષણ અને સાહિત્યના પ્રસાર માટે અગ્રવાલીનું કામ કર્યું છે" ગુજરાતી ભાષા અને સાહિત્યનાં વિવિધ ક્ષેત્રે નવીન કાર્ય કરનાર, “અર્વાચીનેમાં આદ્ય' નર્મદ અથવા નર્મદાશંકર લાલશંકર કવિએ (૧૮૩૩-૧૮૮૬) ૧૮૫૧ માં અઢાર વર્ષની વયે એ જ વર્ષે સ્થપાયેલી બુદ્ધિવર્ધક સભા સમક્ષ “મંડળી મળવાથી થતા ફાયદા” એ વિશે નિબંધ વાં, જે નવી કેળવણીથી વિકસતા વિચારો સાથે અર્વાચીન ગુજરાતી ગદ્યના સંયોજનને પણ એક નમને છે. એ સભા સમક્ષ ૧૮૫૬ માં સુધારક કરસનદાસ મૂળજીએ દેશાટન’ વિશે નિબંધ વાંચ્યો હતો. કરસનદાસે પાછળથી મહીપતરામની જેમ, ઈગ્લેન્ડની મુસાફરી અનેક વિરે તથા અવરોધની વચ્ચે કરી હતી અને એ વિશે પુસ્તક પણ લખ્યું હતું. ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ, જેના પદવીરોએ જીવન અને સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં પાયારૂપ મહત્તવનું કામ કર્યું. વિશેષ તે અર્વાચીન સાહિત્યનાં પ્રેરક બળ ભારતના અન્ય પ્રદેશાની જેમ ગુજરાતમાં પણ પાસ્યાત્ય સંસ્કારવાળી આ નવી કેળવણીને પરિણામે ઉદ્દભવ્યાં. આપણુ અભ્યાસવિષય-કાલખંડથી લગભગ એક શતાબ્દી પૂર્વે ગુજરાતી ભાષા બંધારણની દૃષ્ટિએ સિહ રૂપ પામી ચૂકી હતી. જૂના ગુજરાતી સાહિત્યમાં ગદ્યસાહિત્ય પુષ્કળ હતું અને એનાં કેટલાંક નિશ્ચિત સ્વરૂપ હતાં, પણ નવી કેળવણીને પરિણામે વિકસેલા ગદ્ય-સાહિત્યથી સ્વભાવ રૂ૫ અને વિષયની દૃષ્ટિએ એ સર્વથા ભિન્ન હતું એ સ્વયંસ્પષ્ટ છે. આ ગુજરાતી ભાષા સ્વરૂપને વિકાસ અહીં ગુજરાતી ભાષા ઉત્તરોત્તર શિષ્ટતા ધારણ કરવા લાગી અને પ્રથમ ખ્યાલ આપી એના પ્રાદેશિક ઉપરાંત જ્ઞાતિગત ભેદને નમૂનાઓ દ્વારા ખ્યાલ “આપવાને પ્રયત્ન છે. ૧૮૧૮ આસપાસ અર્વાચીન ગુજરાતી ભાષાનું આ સ્વરૂપ હજી ચાલુ હતું. ગુજરાતી બીબાંઓથી તેમ શિલાછાપખાનાંઓની મદદથી ગુજરાતી ગદ્યવરૂપે ભાષા આકાર લેતી જતી હતી. સન ૧૮૨૪માં મુંબઈના “મુંબઈ સમાચાર” છાપખાનામાં પંચેપાખ્યાન' છપાયેલું, જેની ભાષા ધ્યાનમાં લેવા જેવી છે; જેવી કે Page #393 -------------------------------------------------------------------------- ________________ ર બ્રિટિશ કાટ એક વનમાં અંહી અને બલદને માહે માહે ઘણુ મીત્રાઈ પડી તે એક શીઆલે પિતાના શવારથ શારૂં આઘું પાછું શમાવીને તેડી નાખી રાજપુત્રો પુછવા લાગા હે માહારાજ તે કેમ થઉ હશે વીશભુશરમા કેહે. છે શાંભલે” (પૃ. ૫) " કેપ્ટન જ્યોર્જ જર્વિસના એક ગ્રંથને વિદ્યાના ઉદ્દેશ, લાભ અને સંતોષ મથાળે મુંબઈના કેઈ જગન્નાથ શાસ્ત્રી ક્રમવંતની સહાયથી સન ૧૮૩૦ના આરંભમાં દેવનાગરી લિપિમાં લિથે-છાપખાનામાં છપાયેલે અનુવાદ વધુ સુશ્લિષ્ટ: સ્વરૂપ ધરાવે છે; જેવું કે કઈ પણ એક વિદ્યાના જ્ઞાન થકી જે લાભ અને સંતોષ થાય છે, તે જાણવા સારુ તે જ વિદ્યામાં માહિત થાવું જોઈયે અને એ માટે. પૂર્વેના વિદ્યાવાનેયે જે વિદ્યાઓ પ્રસિદ્ધ કરી છે. તેઓના અભ્યાસે કરીને જે લાભ થાય છે, તે સઘળા લાભ વિદ્યાના જુદા જુદા ભાગ શિખવ્યા વગર ધ્યાનમાં આણુ અપાતા નથી.” (પૃ. ૧) જોડણી એકધારી રાખવાને શિષ્ટ પ્રયત્ન છે, છતાં એમાં કરીને બદલે બેલીગત બહુવચન કરી જોવા મળે છે: “ચાલ શી છે' જેવા શિષ્ટ પ્રયોગ આ નમૂનામાં સુલભ છે. આ પૂર્વે સન ૧૮૨૬માં કે. જર્વિસે શ્રી જગન્નાથ શાસ્ત્રી ક્રમવંત પાસે કર્તવ્યભૂમિતિ' શીર્ષકથી કર્નલ પારલીના ગ્રંથને અનુવાદ એવી જ રીતે દેવનાગરી લિપિમાં લિથે-છાપખાનામાં છપાવેલે તે પણ શિષ્ટ રૂપ રજૂ કરે છે; જેમ કે “એ આજ્ઞા આપ્યા પછિ શિખવનારે પિતે કર્તવ્યભૂમિતી એ શબ્દ ભોટા અક્ષરે પાટી ઉપર લખે–તે પાટી બદ્ધા શિખનારાઓની નજર પગશે ને તે બદ્ધા તે પાટી ઉપરના અક્ષરો જોઈને તે અક્ષર પરમાણે અક્ષરે લખવા સકશે એને ઉંચે ઠેકાણે રાખવી. તથા તે પાટી આ કામ માટેના કેટલાક શબ્દ તથા બિજુ લખવું લખવાનું પુરી થાશે એવી ભ્રોટી જોઈએ.” (પૃ. ૧). આમાં પણ બેલીગત પુગશે' જેવું ક્રિયારૂપ જોવા મળે છે. આ ભાષાસ્વરૂપ મુંબઈમાં પ્રચલિત હતું એમ જોઈ શકાય છે. જગન્નાથ શાસ્ત્રી સંસ્કૃતને, જ્ઞાતા હે ઈ સંસ્કૃત શબ્દની જોડણમાં સાવધાન જોવા મળે છે. સન ૧૮૩૮ માં કઈ ગંગાધર શાસ્ત્રી ફડકેનું લખેલું ગુજરાતી ભાષાનું Page #394 -------------------------------------------------------------------------- ________________ યુજરાતી ભાષા, બેલીઓ અને લિપિ વ્યાકરણું” પણ દેવનાગરી લિપિમાં લિથે છાપખાનામાં છપાયેલું જાણવામાં આવ્યું છે. આમાં પણ ભાષાશુદ્ધિ જાળવવાનો પ્રયત્ન છે. આ અરસામાં ડાલીની વાતનું ભાષાંતર એ નામની એક પુસ્તિકા લિથામાં છપાયેલી છે. એની વિશિષ્ટતા એ છે કે દેવનાગરી લિપિમાં શિષ્ટ સ્વરૂપ આપવામાં આવ્યું છે, જ્યારે સામે સમાંતર કટારમાં માથે સળંગ લીટી આંકી લખેલી ગુજરાતી લિપિમાં વાણિયાશાહી લખાણ આપવામાં આવ્યું છે, જેમ કે "वात १ વાત ૧ ઢોટ દ્રઢનાર તથા તેનો છોકરો તથા લોટ દલનાર તથા તેહને છોકરે तेहनो गधेडो. તથા તેહને ગધેડે. ___एक लोट दळनार, तथा तेहनो એક લેટ દલનાર તથા તેહને વીમો, પોતાના જાનૈ, વેવવા સાત દીકર, પિતાના ગધેડાને વેચવા સારૂ વજ્ઞાનની શેરે સ્ત્ર હતા? મેં તેને બજારની કોરે લઈ જતા હતા, ને મારામાં વે ટુવે દાંતા દુતા, તેહને મારગમાં હલવે હવે હાંકતા. પર રાજ જે તે શા ન રાય, ને હતા. એટલા સારૂ કે તે થાકી ન જાએ. સારો માતો .......” ને સારા માટે પહેચે....” આમાં શુદ્ધ સ્વરૂપમાં સ્ત્ર છે, વાણિયાશાહીમાં “લ છે; દક્ષિણ ગુજરાતના ઉચ્ચારણને આ તફાવત શક્ય છે. ઉપરાંત આ ફકરાઓમાં “મટયૂ–મલીઉં" “હર્યું–કહીઉં “ધ્યાનમાં–ધીઆનમાં “જાલ્યો –ચાલીઓ' પ્રકારનાં બેલીનાં રૂ૫ જોવા મળે છે. સન ૧૮૪૮ માં મુંબઈમાં મુંબઈ સમાચાર પ્રેસમાંથી “અંગરેજી તથા. ગુજરાતી કાબીઉલેરી' છપાઈ હતી, એની ભાષા જોતાં એમાં પારસીબેલીની અસર વરતાય છે; જેમકે આએ - પુશતકમાં કેટલાએક • અંગરેજી - શબદ - હેવાનું છે કે તે દરએક - શબદના • એકથી • વધારે • અરથ • થાઓ છે • તે • જુદા • જુદા - શર • ૨ષરથ • તમને • આએ • પુશતકમો • એક • ઠેકાણે • મલશે • નહી . તેહેને • કશે • વિચાર • રાખવો • નહી • કાંએ જે • આએ • પુશતક • મધે. જે • બાબત • હશે. • તે • બાબત • પિતાને • લગતે - ઈગરેજી ~ શબદન - એક જ • જાતનો • અરથ • બતાવશે - તે • અરથ • તમે • તે • બાબત - સંબંધી • મુકરર • જાણ.” (પૃ. ૪). Page #395 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાળ સૃષ્ટિજન્ય ઈશ્વરજ્ઞાન' (અ‘ગ્રેજીના અનુવાદ) ૧૮૪૯ માં પ્રસિદ્ધ થયેલ તે ગ્રંથમાં ભાષાસ્વરૂપ સસ્કાર પામેલુ' છે. પ્રકાર આખા શ્રી જગન્નાથ શાસ્ત્રી ક્રમવંતને મળતા છે. મુંબઈમાં મહારાષ્ટ્રિય વિદ્વાનની દેખરેખમાં ભાષા સંસ્કારવાળી જોવા મળે છે એ શેાડુ' વાઈભરેલું તા ખરું જ. FA કવિ ન દાશ કરે સન ૧૮૫૦ માં મ`ડળી મળવાથી થતા લાભ' એ મથાળે ‘બુદ્ધિવર્ધક સભા’માં ભાષણ કરેલુ. તે થાડા ઘણા ફેરફાર સાથે નિબંધના આ -કારમાં સન ૧૮૫૧ માં સુરતની સ્વદેશ હિતેચ્છુ મંડળી'માં વાંચ્યું હતું. કવિ પોતાની ૧૮ વર્ષોંની ઉંમરે લખેલા આ નિબંધને સંસ્કારી ભાષાસ્વરૂપ આપે છે; જેવુ કે “આ ભાષણથી મુખ્યત્વે કરીને ત્રણ વાત મારે તમને બતલાવવી આવશ્યક છે. તેમાં પેડેલી એ કે આ દેશમાં આવી મડળી મળવાના ચાલ નહી માટે શું શું નુકસાને થયાં તથા અત: પર આવી મંડળ મળવાના ચાલ નહી જેવા થાય તે શું શું અનર્થા થાય. ખીજી વાત એ કે આવી મંડળી મળવાથી શા લાભ થાય છે તે બતાવવું. અને ત્રીજી વાત એ કે આપણા દેશી લોકોએ ક્રિયે પ્રકારે મડળી કાહાડવી તથા તદનુસાર ભાષગુ તથા નિબધ કેમ અને કિયે ઉદ્દેશ કરવા.” (સન ૧૮૬૫ : પૃ. ૧–૨) આમાં ‘બતલાવવું' એ સુરતી અસર, જ્યારે બતાવવુ” શિષ્ય. નર્મદાશંકરના ગદ્યમાં સુરતી લાક્ષણિકતા એમનાં અનેક લખાણામાં જોવા મળે છે, છૈયે' ‘છઉ'' જેવાં સુરતી રૂપ એ પ્રચુરતાથી વાપરતા, તા ‘રાખીએ છ' ‘મેાલીયે છ' જેવાં પશુ. શું શું અનર્થા' ને ‘શા લાભ' એમ એઉ પણ જોવા મળે છે. સન ૧૮૪૮ ના ડિસેમ્બરની ૨૬ મી તારીખે અમદાવાદમાં સ્થપાયેલી ગુજરાત વર્નાકયુલર સાસાયટી'(પછીથી હવે ગુજરાત વિદ્યાસભા')ને માટે એના રસહાયક મંત્રી શ્રી. મગનલાલ વખતચંદે ‘અમદાવાદના ઇતિહાસ' લખી આપી, ૧૮૫૧ માં લિથામાં છપાવી પ્રસિદ્ધ કરેલે છે તેમાં અમદાવાદમાં ભાષાસ્વરૂપ ઝેવુ... પ્રચલિત હતુ. એ જોવા મળે છે; જેવુ' કે એ બાબત જે અમદાવાદ સેહેરના ઇતિહાસ: સેહેર વસુ તે દીવસથી તે આજ દીન સુધી તથા હાલની અવસ્થા તથા પુરાં તથા પાળાનું વરણાન” એવી રીતનેા ઠરાવ અમારા જાણવામાં આવા ઉપરથી હું આ ઈતિહાસ રચવાને ઊઠ્ઠમ કરવા લાગ્યા. આ ઈતિહાસ મેં કેવી રીતે ને તેની ખીના ક્રીયે છીયે ઠેકાણેથી લેઈને' રચે છે તેનેા વીસ્તાર લખું છું જે...” (પૃ. ૧) Page #396 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા બેલીઓ અને લિપિ ૩૪ ભક્તકવિ દયારામે એની ઉત્તરાવસ્થામાં લખ્યું હોય તેવું ગદ્ય મળે છે તેના કરતાં શ્રી મગનલાલના ગદ્યમાં સંસ્કાર છેડે વધુ છે. એના કરતાં કવિ નર્મદાશંકરમાં, પણ મઝા એ છે કે અમદાવાદમાં ખીલતા આવતા ગદ્યમાં નડિ-- યાદના નાગરવાડાના કે અમદાવાદની આકા શેઠ કુવાની-વાઘેશ્વરની–હવેલીની–. લાખા પટેલની પળાના નાગરોમાં બોલાતી અને હજી પણ વૃદ્ધ બિરાં પ્રજે, છે તેવી નાગરી બેલીને અણુસાર તત્કાલીન લેખનમાં તે જોવા મળતું જ નથી, ગુજરાત વર્નાકયુલર સોસાયટી તરફથી “વરતમાન” નામનું સામયિક પ્રસિદ્ધ થયા પછી તા. ૭મી માર્ચ, ૧૮૫૪ના દિવસે બુદ્ધિપ્રકાશ' માસિકને ૧ લે, અંક પ્રસિદ્ધ થયો ત્યારે લિમાં આખી લીટી નીચે ગુજરાતી અક્ષરમાં એ અંક છપાયેલ. તંત્રી તરીકે શ્રી મગનલાલ વખતચંદ હતા. એની પ્રસ્તાવનામાં એમના “અમદાવાદને ઈતિહાસને મળતું વાણિયાશાહી લખાણ કહી શકાય. સન ૧૮૫૫ ને જુલાઈના અંકથી “બુદ્ધિપ્રકાશ'ના સંપાદક તરીકે વઢવાણ (સૌરાષ્ટ્ર)ના શ્રીમાળી બ્રાહ્મણ કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ આવ્યા. એમના, ગદ્યને નમૂને એ અંકમાં નીચેના પ્રકારને જોવા મળે છે? “હું દલપતરામ ડાઆભાઈ સાદરાના મહેરબાન પુલેટીકલ સાહેબની. હજુર કચેરીમાં મુલકગીરી દફત્તરના હેડકારકુનનું કામ કરતા હતા ત્યાંહાંથી વરનાક્યુલર સોસાઈટીના મેંબર મેહેરબાન વાલીશ સાહેબ વિગેરેના અભિપ્રાય લેઈ સોસાઈટીના સેક્રેટરી ટી.બી. મીસ્તર કરટીસ સાહેબે મહીકાંઠાના પલેટીકાલ સાહેબને કેટલીએક તરેથી સીપારશ કરી ઘણું આગ્રહથી મને સોસાઈટી ખાતામાં બોલાવી લીધે.” (પૃ. ૯૭) કવીશ્વર દલપતરામના આ ગદ્યમાં શ્રી. મગનલાલ વખતચંદના ગદ્યની લઢણ છે બંનેનાં લખાણ લિથેનાં છે અને બંનેનાં લખાણ સીધાં આધારરૂપ હેઈ તેથી, લિના લહિયાએ જુનવાણી રૂપ આપી દીધું કહી શકાય નહિ. સરકારી ગુજરાતી નિશાળને સારુ મુંબઈ ઇલાકાના કેળવણી-ખાતાના ગુજરાત વિભાગના ઇન્સ્પેકટર શ્રી. ટી. સી, હેપે “ગુજરાતી ભાષાનું વ્યાકરણ” ૧૮૫૮ માં સુરતના “આઈરિશ મિશન છાપખાનામાં છપાવી પ્રસિદ્ધ કર્યું હતું.. આરંભમાં જે સુચના છાપી છે તે એમણે તૈયાર કરાવેલી “જુની સરકારી વાચનમાળા'ના ગદ્યના પ્રકારની લગભગ કહી શકાય: Page #397 -------------------------------------------------------------------------- ________________ 3}} બ્રિટિશ કાળ વ્યાકરણ ભણાવવા વિષે મેતાજીઆને સૂચના ટેકરાંને વ્યાકરણ ભણાવવાને આજ લગણુ એવા ધારે ચાલ્યા આવે છે, કે પેહેલાં ચેાપડીમાં લખેલા નિયમ તેમને પાડે કરાવવા; ત્યારપછી તે નિયમને થાડાધણા અ” સમજાવી વાકથોમાંથી નામ, સÖનામ, વગેરે આલખતાં શિખવી, છેલ્લે વાકયોનું વ્યાકરણ કરતાં શિખવવું, ” . એક વસ્તુ સ્પષ્ટ દેખાશે કે આ ભાષાસ્વરૂપમાં સુરત ખાજુના કાઈ રણકા અનુભવાતા નથી. માન્ય ગુજરાતી ભાષાની ઐતિહાસિક માંડણીને આર્ભ એ વ્યાકરણના ગદ્યમાં જોવા મળે છે સન ૧૮૫૯ માં સરકારે એક ‘પાઠાવળી' છપાવી હતી તેનું ગદ્ય વધુ શિષ્ટતા "તરફ વળેલું જોઈ શકાય છે. હકીકતે જૂની સરકારી વાચનમાળા’—લેકમાં ‘દ્વાપ વાચનમાળા' તરીકે નજ઼ીતી વાચનમાળાના ગદ્યમાં તત્કાલીન સ્વીકૃત જોડણીની એકવાકયતા જોવા મળે છે અને ભાષામાં પણ પ્રૌઢિ જોવા મળે છે આના પાઠ અનેક વિદ્વાને1 પાસે લખાવવામાં આવેલા અને પદ્દો તે માટે ભાગે ‘ક. દ. ડા.’(કવિ દલપતરામ ડાહાભાઈ)નાં રચેલાં છપાયાં હતાં. હેાપ વાચનમાળાના સપાદનમાં કવીશ્વરના સીધા હિસ્સા હૈાવાની સંભાવના નથી, પરંતુ ‘બુદ્ધિપ્રકાશ'ના તા એ -સ`પાદક હતા અને એની ભાષાનુ ધોરણ વિકસતું જતું હતું એ નોંધપાત્ર છે. અહીં' એ નાંધવા જેવુ છે કે શ્રી. હેાપના વ્યાકરણની પૂર્વે સન ૧૮૫૭ માં Principles of Goojaratee Grammar (ગુજરાતી વ્યાકરણના સિદ્ધાંત) એ વ્યાકરણ શ્રી એડવર્ડ લેકીએ અંગ્રેજી માધ્યમથી રચી પ્રસિદ્ધ કર્યું હતુ. બેશક, સુવિશદ આ વ્યાકરણમાં ભાષાને ઢાંચા હજી વાણિયાશાહી છે. એ વિદ્વાને પાતાનું વ્યાકરણ લખતાં પૂર્વે પ્રેમન્ડ, ફૉર્બ્સ', ગંગાધર ફડકે, રામસે, કલાર્કસન અને ફેકનરનાં ગુજરાતી વ્યાકરણ જોયાનું લખ્યું છે, ભાષાને વ્યાકરણબદ્ધ કરવાના પણ પ્રયત્ન સારી રીતે શરૂ થઈ ચૂકયો હતા. કિવ ન દાશંકરે પણ વ્યાકરણ લખ્યાનુ જાણીતુ છે. સન ૧૮૬૨ માં અમદાવાદની શિક્ષક તાલીમ શાળા તરફ્થી ‘ગુજરાત શાળાપત્ર' શરૂ થયું, જેમાં ‘બુદ્ધિપ્રકાશ'ની લેખન-પદ્ધતિને સમાદર કરવામાં આવ્યા હતા. આ તાલીમ શાળામાંથી અભ્યાસ કરીને નીકળેલા મેડટા ભાગના શિક્ષા ઝાલાવાડના હતા. શાળાપત્ર'ની ભાષાનેા નમૂને પશુ જોવા જેવા છે: આ ચેાપાન્યું ગુજરાતી નિશાળાના મેદ્રેતાજીઓને સારૂં પ્રગટ કર્યુ” છે, પરંતુ ખીજા માણસાને પશુ ઉપયાગી પડશે, એમાં કાંઈ ર્સ નથી. Page #398 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત ભાષા, બેલીઓ અને લિપિ ૬૦ કેમકે એમાં ભાતભાતના વિષયે લખાશે, તથાપિ કેળવણી સંબંધી ઘણું આવશે.” (પૃ. ૧) જોડણી’ને વ્યવસ્થિત વિચાર પણ “શાળાપત્ર'ના આ ૧૮૬૨ ના જુલાઈઓગસ્ટ-સપ્ટેમ્બરના જોડિયા અંકમાં શરૂ કરવામાં આવ્યું હતું. પ્રોજન બહુ સ્પષ્ટ હતું: નવી સાત ચોપડીઓમાં છાપનારની એટલી બધી ભૂલે છે કે તેઓ પરથી ફલાણુ શબ્દની નકી આ જોડણી છે એમ કહી શકાતું નથી. તેના તે જ શબ્દની જુદે જુદે ઠેકાણે જુદી જુદી જોડણી કરી છે. એ ભૂલેને આ ચાંપાન્યામાં છેડે થેડે પ્રસિદ્ધ કરીશું.” (પૃ. ૪૫-૪૬) જોડણવિષયક લેખ પછી એ વર્ષના પાંચમા અંકમાં જોડણીઆંક ૧ મથાળે અપાયેલા, જેમાં ૯ નિયમ આપવામાં આવેલા. આ નિયમ નીચે “તા. ૨૮ મી જાનેવારી સને ૧૮૫૯ મુ અમદાવાદ” એમ દિવસ કરી (૧) “શ્રી મેહનલાલ રણછોડદાસ દિપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર સુરત જીલ્લાના,” (૨) “પ્રાણલાલ મથુરાદાસ દિ. એ ઈપ્રા. ધોળકા,”(૩) “મહીપતરામ રૂપરામ પ્રો. દિ..એ ઇપ્રારા ગોગા.”() મયારામ શંભુનાથ દિ એ ઈ. ખેડા જીલાના” (૫) દોલતરામ ઉત્તમરામ દિ એ ઈ. ભરૂચ જીલાન,” અને (૬) “દલપતરામ ડાહ્યાભાઈ ગુ. વ સે સાઈટીના આસિસ્ટેટ સેક્રેટરી” આ રીતે (પૃ. ૮૦) સહીઓ કરવામાં આવી છે. હકીકતે ગુજરાતી જોડણીના વિષયમાં આ પહેલે અતિહાસિક પ્રયત્ન છે એ નૈોંધવું જોઈએ. એ પછી ૧૮૬ર ના ઋા અંકથી ચેડાં ડાં પાનાંમાં જોડણી કેશ આપવામાં આવતા હતા. કવીશ્વર દલપતરામ અને કવિ નર્મદાશંકરના ઉત્તર સમકાલીન ગુજરાતી વિદ્વાનેએ લખવા માંડેલા વિવિધ પ્રકારના સાહિત્યે હવે ભાષાને શિષ્ટતા અને પ્રૌઢિ આપી દીધી હતી. ( શૈક્ષણિક સાહિત્યિક અને વ્યાવહારિક ઉપયોગ માટે સ્વીકારવામાં આવેલા લિખિત પ્રકારના ભાષાસ્વરૂપને “શિષ્ટ' કે “માન્ય” એવી સંજ્ઞા આપવામાં આવી છે. શિષ્ટ અને એને સાર્વત્રિક ઉપગ કરતા હોય છે. એક વાત સ્પષ્ટ છે કે . શિષ્ટ જેના ઉચ્ચારણમાં પણ એવી પરિસ્થિતિ છે કે મુખ્યત્વે બલાત્મક સ્વર-ભારને કારણે સ્વરેનાં ચોક્કસ પ્રકારનાં ઉરચારણ થતાં હોય છે તે ઉચ્ચારણ : લેખનમાં રવીકારવામાં આવેલી વ્યવહારુ જોડણમાં બધા જ સંયોગોમાં બતાવી શકાતાં. નથી, અનુસ્વાર અને અનુનાસિક સ્વરોચ્ચારણ વચ્ચે, મૂર્ધન્ય અને મૂર્ધન્યતર -૮ .. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૯ બ્રિટિશ કાલ વચ્ચે તેમજ એ-ઓનાં સંસ્કૃત અને વિકૃત હ્રસ્વ-દીર્ઘ ઉચ્ચારણમાં સ્પષ્ટ ભેદ હેવા / છતાં આપણે લેખનમાં એ ભેદ નથી બતાવતાં, વળી પૂર્વના સ્વર ઉપર ભાર હેવાને કારણે પછીની કૃતિમાં લખાતે “અ” ઉચ્ચરિત થતું નથી છતાં જોડણીમાં આપણે અનિવાર્ય રીતે લખીએ છીએ; યકૃતિ વકૃતિ અને મમરોચ્ચારણ કિંવા હશ્રુતિ આ વગેરે પણ જોડણીને વ્યવહારુ નિયમો પ્રમાણે લેખનમાં બતાવીએ છીએ. અથવા તે ક્યાંક બતાવતાં નથી. આવી પરિસ્થિતિમાં લેખનમાં ભાષાનું એક સ્વરૂપ આપણે “માન્ય” કર્યું છે તે આપણી શિષ્ટ ગુજરાતી ભાષા” છે. આ સંદર્ભમાં એક વાત સમજી લેવી જોઈએ કે કવીશ્વર દલપતરામ દ્વારા બુદ્ધિપ્રકાશ'માં, હોપ વાચન માળા લખનારાઓ દ્વારા વાચનમાળામાં અને અમદાવાદની શિક્ષક તાલીમ શાળા(પછીથી “પ્રેમચંદ રાયચંદ ટ્રેઇનિંગ કોલેજ) દ્વારા ગુજરાત શાળાપત્રમાં ભાષાને જે ઢાંચે શરૂ થયે તે આ આપણી માન્ય ભાષા અને એનું નજીકમાં નજીકનું ઉચ્ચરિત સ્વરૂપ હોય તે એ વઢવાણુને દ્રમાં રાખી ઝાલાવાડ (આજના સુરેન્દ્રનગર જિલ્લા)નું. અને એક નોંધપાત્ર સ્થિતિ એ પણ હતી કે અમદાવાદની શિક્ષક તાલીમ શાળામાં તાલીમ પામેલા શિક્ષકેમાં ઝાલાવાડના બ્રાહ્મણ અને વણિક શિક્ષકોની સંખ્યા સારી રહેતી અને સરકારી તેમજ દેશી રાજ્યની તાલુકા શાળાઓમાં મહેતાજીઓ અને શિક્ષક તરીકે આ ઝાલાવાડી શિક્ષકે પ્રમાણમાં ઠીકઠીક સંખ્યામાં હતા. આને કારણે પણ માન્ય ભાષાનું સ્વરૂપ ઝાલાવાડની બેલીને વધુ નજીક રહ્યું. ૨. બોલી અ. બેલા-વરૂપે ભાષા અને બેલી વચ્ચે એક મહત્વને ભેદ એ છે કે કઈ પણ એકબેલીને કેંદ્રમાં રખાયે માન્ય બનેલા રૂપમાં વિભિન્નબેલીઓમાંથી પણ શબ્દોની તેમજ રૂઢિપ્રયોગની આયાત થતી હોય છે અને તેથી ભાષામાં એક જ અર્થના એકથી વધુ શબ્દ વપરાતા હોય છે, જ્યારે તે બોલીમાં એક જ અર્થને એક જ શબ્દ વપરાતે હેય છે. આને કારણે તે તે બોલી તારવવાની સરળતા થાય છે. પ્રાદેશિક બોલીઓના કaછી' “સોરાષ્ટ્રી” “ઉત્તર ગુજરાતી” “મધ્ય ગુજરાતી” દક્ષિણ ગુજરાતી” અને “આદિમ જાતિઓના વિસ્તારની એવા ભેદના શબ્દગત સ્વરૂપ વિશે આપણને સ્વલ્પ પરિચય હવે પછી મળશે; આ વિષયમાં જોઈએ કે આદિમ જાતિઓની ગુજરાતીની બેલીઓના જાતિગત દષ્ટિએ એમ ચાર પ્રકાર છે તે પ્રમાણે ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાંની વિભિન્ન જ્ઞાતિવાર પણ બેલીઓ પ્રચારમાં હતી અને હજી પણ પકડી શકાય છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ગુજરાતી ભાષા બેલીઓ અને લિપિ ૧. કછી બેલી હકીકતમાં તે સિંધમાંથી લગભગ દસમી સદીથી સમા રાજપૂત અને બીજી જ્ઞાતિઓ પણ આવતી થઈ ત્યારથી સિંધમાં જેમ વાચડ અપભ્રંશમાંથી સિંધીને ભાષા તરીકે વિકાસ થયે તે પ્રમાણે સમાંતર રીતે કચ્છીને પણ વિકાસ થશે. કરછના વાગડ ભૂભાગને અપવાદે કરછની તળભૂમિમાં બોલીભેદે કચ્છી જ વપરાય છે. રાજવંશ જાડેજા રાજપૂત હેવાને કારણે કરછની પ્રધાન બોલી “જાડેજી” છે. એનું સાહિત્ય મૌખિક પરંપરામાં રહેવાને કારણે એને “ભાષાને દરજજો ન મળ્યો, આમ છતાં એ “રાજભાષા' તરીકે કરછની મુખ્ય બોલી રહી અને એના સંસ્કારમાં વિકસેલી બીજી સેળ જેટલી બોલી પ્રચારમાં આવી. આમાં માંડવીના ઓસવાળામાં બે પ્રકાર છે અને ઉત્તર ભારતમાંથી આવેલા કાયસ્થાની ઉત્તરના સંસકારવાળી કાયસ્થી કરછી પણ વિકસી આવી. મુખ્યત્વે સૌરાષ્ટ્રમાંથી રાજ્યની સેવામાં નાગર બ્રાહ્મણ (ગૃહસ્થ અને એમના પુરોહિતે) આવતા થયા ને મુખ્યત્વે ભૂજ અંજાર માંડવી મુંદ્રા વગેરેમાં સ્થિર થયા એને કારણે ઘરમાં સૌરાષ્ટ્રિય નાગરી ગુજરાતી બેલીનું ચલણ રહ્યું, છતાં જાડેજી બેલીને પટ લાગે ને એણે પણ એક બેલીનું સ્થાન લીધું. વાગડ(૨૭)માં તે મુખ્યત્વે આહીરની અને ઉત્તર ગુજરાતમાંથી આવેલા રાજપૂતોની વસ્તી હોવાથી ત્યાં ઉત્તર ગુજરાતની બેલી” વ્યાપક બની અને હજી પણ છે. કચ્છમાંથી મુખ્ય ભાટિયા મેમણ ખજા મિયાણા મુસ્લિમ-સિંધી સાછીમાર વાઘેર વગેર સૌરાષ્ટ્રને હાલાર અને સોરઠ(અત્યારના જામનગર રાજકેટ અને જૂનાગઢ જિ૯લાઓ)માં આગળ વધ્યા, જેઓ કરછી પિતાના આંતરિક વ્યવહારમાં પ્રયોજે છે. કરછની મુખ્ય અને વિવિધ જ્ઞાતિગત પેટા બોલીએને “ગુજરાતી” સાથે સીધે સંબંધ નહિ હેવાથી એના ઉચ્ચારણ તેમજ ભાષાકીય નમૂનાઓ વિશે અહીં કશું આપવામાં આવ્યું નથી. અહીં પ્રાદેશિક બોલીઓની પ્રથમ ઉચ્ચારણગત વિશિષ્ટતાઓ તારવવાને પ્રયત્ન છે. ૨. ઉત્તર ગુજરાતની બેલીઓ અ. સવારે ચારણમાં અંત્ય એકારનું અતિ હરવ ઉરચારણ; જેમકે “આવશિ - “ખાશિ” “થાશિ વગેરે આ. અનંત્ય દિશામાં એકારનું વિવૃતપણું: “બેંસિ પેસિદ્ધિ ઇ. દીર્ઘ ઈ-ઊનાં પ્રાયઃ હસ્વ ઉચ્ચારણ ૨૪ Page #401 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાળ ૩૧. ઈ. શબ્દાંત અનુનાસિક સ્વરચ્ચારણ નહિવત્ (નરસિ’હરાવનું ામલતમ”) ઉ. અનુનાસિક વ્યંજને ણુ–મ'ની પૂર્વેના 'આ'નું ': પાણિ' ગૅૉમ' એવું વિદ્યુત ઉચ્ચારણ ઊ. ઇંકાર જાળવતા શબ્દોમાં 'લૅબડે' ‘પે'પા' ‘નૅશાર', ઇ'ને સ્થાને ઍ' ઋ. વ્યંજનેામાં તાલવ્ય સ્વરના યાગમાં ‘સ'ના તાલવ્ય ‘શ', પરંતુ અન્યત્ર કચ‘સ' અધેષ ઉચ્ચારણ : જેમકે ‘નાશિ જ્યા’, પરંતુ ‘સારુ’ એ. ળકારને સ્થાને વ્યાપક ‘ર’ જેવું ઉચ્ચારણ; જેમકે ‘નળ’ને સ્થાને ‘નર’ વગેરે ઐ યશ્રુતિને વ્યાપક પ્રયોગઃ જેમકે ‘આવ્ય’ ‘નાચ' ‘વાવ્ય’ વગેરે એ. માઁર ધ્વનિ કિવા હશ્રુતિના આદેશ પ્રયાગ : મારુ' તાઃ ુ' ‘મૈંનું’ ઔ. ચ-છ' ને સ્થાને ‘સ' અને ‘જ−ઝ'ને સ્થાને જ (2) જેવું ઉચ્ચારણ : જેમકે ‘છે' નું ‘સ', ‘સાચુ'નું ‘સાસ' જેવુ અ', કકારને સ્થાને ચ' અને ગકારને સ્થાને ‘જ': જ્ગ્યા' જ્યા’ -:, 'નથી'નું ‘નહિ', કવચિત્ ‘નખે’. પણ સંભળાય છે, અને વર્તમાન પુરુષ એકવચનમાં છું” કરું છુ’ વગેરે ૩. મધ્ય ગુજરાતની ખેાલીઓ - એ—એ'નાં ચતુર્વિધ ઉચ્ચારણુ હસ્વદી અવિદ્યુત અને સંપૂર્ણ વિદ્યુત આ. દી ઈ-ઊકારનાં પ્રાયઃ હસ્વ ઉચ્ચારણુ ઇશબ્દાંતે અનુનાસિક સ્વાચ્ચારણને પ્રાયઃ અભાવ; જેમકે ‘આવવુ' ‘જવુ’વગેરે ઈ. ઉત્તર ગુજરાતની જેમ અનુનાસિક વ્યંજના ‘ણુ–મ'ની પૂર્વે આ’નું ‘' .ઉચ્ચારણ અહીં પણુ ‘લૅ બડે' પૅ'પરી' ‘નૅશાર' જેવાં ઉચ્ચારણ ઊ. વ્ય’જનેામાં તાલવ્ય સ્વરના યાગમાં ‘સ'ને સ્થાને ‘શ' : જેમકે ‘પેશ' ‘ભેંશ’ પૅશિ' ઍશિ' નાશે' નાશિ' વગેરે . ળ'ના સત્ર નિરપવાદ ‘ર', ઉત્તર ગુજરાતની જેમ :: એ. યશ્રુતિને વ્યાપક પ્રયાગ : ‘આવ્ય’ ‘કરવ’ ‘અઁસ્ય' ‘મત્ય' ગત્ય’ ‘વાવ્ય' વગેરે અ. મમ્મૂરધ્વનિ કિવા હશ્રુતિની સ`પૂર્ણ વ્યાપકતા જેમકે ‘મારું' અમારુ’ 'તઃમૅ' અમઁ' 'તારુ” ‘જ્યારે' ‘ત્યારે' તેનુ’ અનુ'' વગેરે Page #402 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા બોલીએ અને લિપિ આ. ‘ચ—છ—જ–ઝ' નાં તત્સમેતર શબ્દોમાં મરાઠી પ્રકારનાં ઉચ્ચારણ (નરસિંહરાવે માંધ્યાં છે.) ઔ. વમાન ખીજા પુરુષ એકવચનમાં ‘બ્રુ’; જેમકે ‘તુ આવુ છુ’. ‘નથી’નું નહિ. ૪, દક્ષિણ ગુજરાતની ખેાલીએ 801 . બધા જ સ્વરાનું મધ્યમ ઉચ્ચારણ, અત્ય સ્વરોને સહેજ તાણીને ખેાલવાની રીત, ‘એ-એ’નાં વિદ્યુત ઉચ્ચારણાને સદંતર અભાવ . ઈ–શકારનાં સર્વાંગ હસ્વ ઉચ્ચારણ ઇ. તાલવ્ય શકારના સર્વથા અભાવ, સર્વાંગ કઇંચ અધેાષ ‘સ’ વ્યાપક; જેમકે ‘સારુ” ‘બેસે’‘સ” વગેરે ઈ. ળકારને સ્થાને ‘લ'ની બહુલતા (મુ`બઈગરાઓમાં આ સામાન્ય છે તે દક્ષિણ ગુજરાતની લઢણુ છે.) : ‘નલ' ‘મલ્યા‘ વગેરે શબ્દારંભે ‘ન'ને સ્થાને ‘લ' પ્રયેાજવાની આદત (સૌરાષ્ટ્રમાં સમુદ્રકાંઠાના ખારવા-ભાઈ વગેરેની ખેલીએમાં આ જોવા મળે છે.): જેમકે ‘નાખે'નું ‘લાખે’ ઊ. યશ્રુતિનું પ્રાબલ્ય, ભૂતકૃદંતમાં તા ‘ઇ”ના રૂપમાં વટાવીને આગળ આવી જવાનું; જેમકે ‘આઇવા' ‘ચાલેા' વગેરે ઋ. મર કિવા હશ્રુતિના અભાવ; જેમકે માત્ર મારુ” “તારુ” “તેનુ” વગેરે . એ. દ્વિતીય ભૂતકૃદંતના રૂપમાં ‘અ—આ’ પછી ‘એ’–‘યે'ના સ્થાને ‘ય' ઉચ્ચારણ; જેમકે ‘ગયલુ” ‘આયલુ” ‘છપાયલું” વગેરે એ. ક્રિયાતિપત્યનાં રૂપામાં ‘કરતે' ખાતે' જતે' જેવાં રૂપોની પ્રચુરતા ઔ, સનામામાં 'એ'ને બદલે 'તે'ના જ સા"ત્રિક પ્રયાગ ૫. સૌરાષ્ટ્રિય ખેલીઆ અ. ઉચ્ચારણની દૃષ્ટિએ ઝાલાવાડ (હાલને સુરેંદ્રનગર જિલ્લા) વધુ શિષ્ટ, એ-આ’નાં અધ વિસ્તૃત અને વિદ્યુત ઉચ્ચારણુ ખૂબ સ્વાભાવિક રીતે, હાલાર અને સેારઠમાં અનંત્ય દશામાં વિદ્યુત ઉચ્ચારણ સર્વથા નથી. જ્યારે શબ્દાંતે અવિદ્યુત કિવા હસ્વ વિદ્યુત બરાબર સંભળાય છે. આ. ઈ–શનાં પણુ એ અનુનાસિક ઢાય કે અનનુનાસિક, ઉચ્ચારણુ સથા હસ્ત્ર જ થાય છે; માત્ર ‘જ' અને ‘ય' પૂર્વે જ સ્વરભારને કારણે તાણીને ઉચ્ચરિત કરાય છે. Page #403 -------------------------------------------------------------------------- ________________ ક્રિટિશ કાલ ઈ. અનુનાસિક સંપૂર્ણ સ્વરેચારણ સમગ્ર સૌરાષ્ટ્રમાં વ્યાપકતાથી થાય છે. અને હસવું” જેવા શબ્દમાં Öસવું જેવું ઉચ્ચારણ, ઈ. શ ષ સ વચ્ચે સૌરાષ્ટ્રમાં કઈ ભેદ નથી, શહેરી ઉચ્ચારણમાં દંત્ય “સ” અને કંઠય અઘેલ “સ” બેઉ, જ્યારે ગ્રામીણ ઉરચારણમાં કંઠય અઘોષ “સ જ વ્યાપક છે; જેમકે “હું” અને “” બેસે અને “બેસે વગેરે. ગ્રામીણ ઉચ્ચારણમાં ‘ચ-છ ને સ્થાને દંત્ય “સ” અને “જ-ઝ ને સ્થાને જ” (2) વ્યાપક ઊ. ઝાલાવાડમાં અને સ્થાને કવચિત જ : “ ” “નાસિ - બેસિ ' તેમ બજે” “ના” “જાડ” “સાંજ” વગેરે . શ્રનું અનાદિ દશામાં પણ શુદ્ધ મૂર્ધન્ય ઉરચારણ, જ્યારે અનાદિ દશામાં સંસ્કૃતના ત– વગેરે પરથી આવેલા શબ્દોમાં ' નું મૂર્ધન્યતર, પરંતુ પ્રાકૃત ભૂમિકામાંથી બેવડા ઉપરથી ઊતરી આવેલા ઉચ્ચારણમાં શુદ્ધ મૂર્ધન્યઃ “પાડો' (સં. વરને કારણે) મધન્યતર, પરંતુ પાડો' (ભેંસ ને નર, પ્રા. વહુને કારણે) શુદ્ધ મૂર્ધન્ય-એ રીતે “ગાડી' “હાડ લાડ” લાડો' વગેરેમાં શુદ્ધ મૂર્ધન્ય, એ જ રીતે વડે” (મે) . એ યકૃતિ સર્વત્ર વ્યાપકઃ “આવ્ય” “હાય” “મર્ય” વાવ્ય “સત્ય” “ગત્ય” વગેરે એ. મર્મર કિવા હશ્રુતિને સર્વથા અભાવઃ “મારું” “તારું” “એનું “જ્યાં કયાં વગેરે એ. ળ-કારના વિષયમાં પ્રાદેશિક ભેદઃ સેર અને હાલારમાં નાગરને અપવાદે “ર” ઉચ્ચારણું. અર્થભ્રમ થતું હોય ત્યાં “લ” ઉચ્ચારણ (આંગરીથી : ગર કાઢી ચાટ, ગરો લાગે ચ કે મોરો? પરંતુ માનું કે “નલ, નું “મ” કે “નલ, સુરતી જેમ) ઓ. વ્યાકરણની દૃષ્ટિએ વિચાર કરતાં વર્તમાન બીજા પુરુષના એકવચનમાં ઝાલાવાડના અપવાદે “અ” પ્રત્યયઃ તું કર ચ” (“તું કરે છે ને સ્થાને). “છ” ધાતુને મુખ્ય ક્રિયાપદ ન હોય ત્યારે માત્ર “છ” “ચ” તરીકે જ પ્રયોગ આવું છ (ચ), અમે આવિયૅ છ (ચ), તું આવે છે (ચ), તમે આવી છે (ચ), એ આવે છે (ચ), એઓ આવે છે (ચ). બીજા ભૂતકૃદંતનાં એવાળાં રૂપ “એલ” એમ અવિકારી અંગના રૂપમાં વ્યાપક, અને ક્રિયાતિપસ્યર્થમાં કરત વગેરે રૂપ પ્રજતાં ગ્રામીણેમાં કરત' એ પ્રકારનાં રૂપે પ્રયોજાય છે. Page #404 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા બેલીઓ અને લિપિ ઝાલાવાડમાં વર્તમાન બીજા પુરુષ એકવચનમાં વ્યાપક રીતે પહેલા પુરુષના એકવચન જેવું રૂપ પ્રયોજાય છેઃ તું આવું છું” વગેરે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મેર વગેરેની બોલીમાં વર્તમાન પહેલા પુરુષમાં અંતે અનુનાસિક ઉચ્ચારણ નથી; જેમકે “આવિયે” “કરિયે વગેરે, બાકી સમગ્ર સૌરાષ્ટ્રમાં ત્યાં અનુનાસિક અ ભ્યારણ છેઃ “આવિ કરિયે” વગેરે. ત્રીજી વિભક્તિના એકવચનમાં અનુનાસિક “એ” પ્રત્યય છે, જે અકારાંત નામોને લાગતાં અંતર્ગત થાય છે, એ સિવાયમાં બહાર વળગેલો હોય તે “યં” રૂપ ધારણ કરે છે. અંતે “ઓ'—ઉં” આવતાં વિકારક નામ-વિશેષણામાં અંતર્ગત થાય તે “એ” અનુનાસિક હોય છે; જેમ કે ડે, પરંતુ અલગ રહે તે “અનુનાસિક હેય છે; જેમકે “ધેડાયે” વગેરે પહેલી વિભક્તિના બહુવચનમાં સૌરાષ્ટ્રમાં વ્યાપક રીતે “ઉ” પ્રત્યય સાંભળવામાં આવે છે. જ્યારે સ્ત્રીલિંગ ઈ–ઈકારાત’ શબ્દોને લાગે છે ત્યારે સેરઠ અને હાલારમાં એ “ઉ” અનનુનાસિક હોય છે; જેમકે “બાઈડિયું ઘોડિયું વગેરે, પણ બાકીના પ્રદેશમાં અનુનાસિક ઉચ્ચારણ છે; જેમકે “બાઈડિયું ઘડિયું” “કરિયું” દિકરિયું વગેરે. સૌરાષ્ટ્રમાં તે સર્વનામ માત્ર તથા ના અર્થમાં “તિ' તરીકે પ્રજાય છે, બાકી એને ઉપગ થતું જ નથી, એને બદલે સર્વત્ર “એ” વપરાય છે. જેની સામે પણ “એ જ ઃ “જે કરશે એ ભોગવશે.' ગ્રામીણ બેલીમાં સર્વનામમાં “અમિ' “તમિ' “તી' “ઇ” “ઈમણું “કિમણું જિમણું' “ઈમ” “જિમ” “કિમ વગેરે સામાન્ય. એટલું–એટલે-કેટલું–જેટલું” ને સ્થાને “અટલું–અટલે-કટલું–જટચલું વ્યાપક રીતે સંભળાય છે. “જ્યારે– ત્યારે ક્યારે ને સ્થાને “જહેં–ત-પૅ,” તે “ત્યાંને સ્થાને મધ્ય વિભાગમાં ન્યાં અને કંઠાળના પ્રદેશમાં કરછીની અસરે “વાં' ખૂબ સામાન્ય પ્રાદેશિક તેમજ જ્ઞાતિગત બેલીઓને આછો ખ્યાલ આવે એ દષ્ટિએ થોડા નમૂના ઠીક થઈ પડશે. અહીં પારસીઓની બલીને જેમ બાકાત રાખવામાં નથી આવી તેમ હાલ ગુજરાતના રાજકીય એકમમાંથી ભાગલા પાડતી વખતે રાજસ્થાનમાં ચાલ્યા ગયેલા ડુંગરપુર અને વાંસવાડા જિ૯લાઓની “વાગડી” બોલીને પણ સમાવેશ કરવામાં આવે છે, કારણ કે એ ગુજરાતીની જ બોલીઓ છે, છેલ્લીને નમૂને સુલભ નથી. પાકિસ્તાનમાં ગયેલા થરપારકરની પણ બોલી ગુજરાતી છે, પણ નમૂનો સુલભ નથી. Page #405 -------------------------------------------------------------------------- ________________ A આ. મેલીગત શબ્દ ત્રી હવે આપણે આ સંદર્ભમાં પ્રથમ શબ્દતંત્રથી ભેદક એવી ગુજરાતી ભાષાનું માલીગત શખ્વતંત્ર ોઈએ, જે પછી નમૂના ઠીક થઈ પડશે. કચ્છી મેાલી ગુજરાત રાજ્યની પશ્ચિમેત્તર દિશામાં કચ્છ પ્રદેશ આવેલા છે તે પ્રદેશમાં જે વાસ્વરૂપ પ્રચલિત છે તેને આ પૂર્વે‘કચ્છી'ના નામે એળખવામાં આવી છે. કચ્છી એના કુલક્રમની દૃષ્ટિએ અનેક ભાષાવિદેના મતે યોગ્ય રીતે જ સિધી ભાષાનુ સમાંતર ખેાલીરૂપ હેાવા છતાં ઘણા લાંબા સમયથી ‘કચ્છી’ રૂપના સંસગ” ગુજરાતી ભાષારૂપ સાથે ઘનિષ્ઠ રહ્યો હેાવાના પરિણામે આમાંથી હવે એક નવું જ સ્વરૂપ આકાર લેતું હેાય એમ લાગે છે. આ સ્વરૂપને એટલે કે આજની ‘કચ્છી’ને ભૌગોલિક તેમજ સામાજિક એ બને ષ્ટિથી જોતાં ગુજરાતીના સંલગ્ન સ્વરૂપે પણ શબ્દગત દૃષ્ટિએ તપાસી લેવું જોઈએ. િિટશ કાળ આ સ્વરૂપની ગુજરાતીથી ભેદક એવી શબ્દગત વાભેદની રેખાઓનાં દૃષ્ટાંત આ પ્રમાણે છે : અન્ધીચીચી (સ્ત્રી.) ગરોળી આખા (વિ.) મુશ્કેલ કાસે (વિ.) ગરમ ખ' (પુ.) હુગણ જરકલી (સ્ત્રી.) ચકલી પરાલી (સ્ત્રી.) સમસ્યા ફૅા (પુ.) રૂઆબ ભાંગા (પુ.) ઝૂ ંપડું રાધીકા (પુ.) રમકડુ લાડ઼ી (સ્ત્રી.) ચીંથરુ વેજ (પુ.) કાંણું સી (સ્ત્રી) ઠંડી હાબડ઼ (વિ.) અડખાઉ માથે (નામ.) ઉપર ખરકવું (ક્રિ.) ખેાલાવવું રાવુ" (ક્રિ.) રડવુ" ઢગા (૩.) બળદ ધી (સ્ત્રી.) દીકરી નિન્દરા (પુ.) છેકરા વાંસ (અ.) પાછળ ગરવું (ક્રિ.) પ્રવેશવુ આલ્યુ. (સ') પેલુ સૌરાષ્ટ્રિય ખાલી ગુજરાત રાજ્યના પશ્ચિમ તરફને ભૂ-ભાગ તે સૌરાષ્ટ્ર. આ પ્રદેશમાં પ્રચલિત ગુજરાતી ભાષાના સ્વરૂપને આ પૂર્વે આપણે સૌરાષ્ટ્રિય ખાલી’ તરીકે ઓળખી છે. આ સ્વરૂપની ગુજરાતીથી ભેક એવી શબ્દગત વાગ્ભટ્ટની રેખાને જ Page #406 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા બેલીઓ અને લિપિ અહીં નેધીશું. આનાં દષ્ટાંત આ મુજબ છેઃ અડાયું (ન.) પ્રાકૃતિક છાણું નિમાણું (વિ.) શૂન્યમનસ્ક તેડી (સ્ત્રી) એક જંતુ પાંસરું (વિ) સીધું ગગે (૫) દીકરો ભારાડી(વિ.)પહેચી વળે તેવી શક્તિવાળું ઘાંઘુ (વિ.) બહાવરું મૅવાળા (પુ.) વાળ જાસલ (વિ.) તકલાદી રવદ (૫) શરત ઠેરી (સ્ત્રી) લખેટી વદાર (પુ.) શરત ઢોલિયે (પુ.) એક ઊંચા પ્રકારને ખાટલે સીંદરી (સ્ત્રી).કાથી દેદાર (પું, બ. વ.) હાલહવાલ લાં (ન, બ. વ.) ગપ્પાં ઉત્તર ગુજરાતની બેલી ગુજરાત રાજ્યને ઉત્તર તરફનો ભાગ તે ઉત્તર ગુજરાત. આ વિસ્તારમાં જે વાસ્વરૂપ પ્રચલિત છે તેને આ પહેલાં ઉત્તર ગુજરાતની બેલી' એ નામે ઓળખી છે. આ સ્વરૂપની ગુજરાતીથી ભેદક એવી શબ્દગત વાભેદની રેખાએ આ પ્રમાણે છે : અંબાર (૫) બાજરીને કૂંડાને ઢગલે પેણેઠ (સ્ત્રી.) જુવારના છોડનાં લીલાં ગરધેણ (સ્ત્રી.) માદા ગીધ : પાંદડાં ઘટુકે () હૈડિયે પાસે (અ.) પાસે જેર (પુ.) ગાયનું ઘણું બખા (પુ.) ઘોંઘાટ ડબેરવું (ક્રિ.) બળવું રામેસડા (, બ. વ.) ચોળા વો (કું.) પેંશ અને છાશનું મિશ્રણ સરાજમ (, બ. વ.) ખેતીને બધે ડથું (ન.) ભમર ડે કે (પુ.) જુવારને લીલે છોડ સેઝવણ (સ્ત્રી.) કુટુંબ પેરવું (ક્રિ) વાવવું હાડિયે (૫) કાગડે સામાન મધ્ય ગુજરાતની બેલી ગુજરાત રાજ્યની મધ્યમાં આવેલા વિસ્તારને મધ્ય ગુજરાત તરીકે ઓળખાવ્યો છે. આ વિસ્તારમાં પ્રચલિત ભાષાસ્વરૂપને આ પૂર્વે મધ્ય ગુજરાતની બોલી’ તરીકે ઓળખાવી છે. આમાંથી ખેડા જિલ્લામાં બેલાતું રૂપ “ચરોતરી બેલી તરીકે જાણીતું છે, બાકીના બે જિલ્લાના સ્વરૂપ વિશે અધિકૃત ભાષામાં Page #407 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ મહ ઉપલબ્ધ નહિ હેવાથી અહીં મારા ચાતરીની જ શબ્દગત વાભેદની રેખાઓ - આપીશું. આનાં દષ્ટાંત આ પ્રમાણે છે: ઉચ્છેદિયું (વિ.) નહ્યુિં હે સકું (ન) પાણીની નાની માટલી મ (અ) અહીં * દઈ (પુ.) દૈવ ઠંડું (વિ) તેફાની હેર દર (પુ.) રેત કેન્સિયારય (સ્ત્રી) એક જંતુ ઘેણું (ન) કપડાં ધેવાને છે કે ખાવા કરવું (જિ.) રાંધવું ખેર (પુ.) કણકીની પાપડી નેસારો () ચટણી વાટવાને પથ્થર ચારસે (પુ.) ઓઢવા માટેની ચાદર, બયડે (૫) વાંસે ચોરસ મકતું (વિ) પહેલું ડોશી (ત્રી.) એક જd હાંડવો (૫) એક ખાદ્ય વાનગી દક્ષિણ ગુજરાતની બેલી ગુજરાત રાજ્યને દક્ષિણ તરફને વિસ્તાર તે દક્ષિણ ગુજરાત. આ વિસ્તારમાં બલાતા વાસ્વરૂપને આ પૂર્વે દક્ષિણ ગુજરાતની બેલી' તરીકે ઓળખાવી છે. અહીં “સુરતી બેલી” તરીકે ઓળખાતા વાઝપના વાભેદની રેખાઓ આપવામાં આવી છે. આનાં દૃષ્ટાંત આ પ્રમાણે છે: આરબિયા (પું, બ. વ.) બટાકા આછ (ત્રી.) માની મા ઊંઘાઈ જવું (કિ.) ઊંઘી જવું ઓછંડવું (ક્રિ.) તેડવું કરમક (૫) કોબીજ ડખુચેખા (પુ. બ. વ.) દાળભાત તમખી (ત્રી.) છીકણું, તપખીર તીફા (અ.) એ તરફ દેરિયે પુ.) માટલું પરવલી (સ્ત્રી) ગરોળી પાયે (!) કપડાં ધોવાને કે પેરી (સ્ત્રી.) છોકરી ભુસું (ન, બ. વ.) ચવાણું લેટાવવું (શિ) ગબડાવવું સારતિય (પુ) નાતમાં પીરસનાર પુરુષ સાંભે (અ) સામે આદિમ જાતિઓના વિસ્તારની બેલીઓ ગુજરાત રાજ્યની ઉત્તરે આબુથી માંડી દક્ષિણે ડાંગ સુધીના ઉત્તર-પૂર્વ સરહદ પરના પટ્ટામાં રાજયની લગભગ સમસ્ત આદિમ પ્રજાને વસવાટ સમાઈ જાય છે. ૧૯૪૧ની વસ્તીગણતરીના આંકડા મુજબ ગુજરાતમાં વનવાસીઓએ કુલ ૩૭ Page #408 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા બાલીએ અને લિપિ TG. ભાષાઓને પેાતાની માતૃભાષા ગણાવી હતી.૧૦ આમાંની લગભગ ૯૦ ટકા વસ્તી -આ જ સંદર્ભના જણાવવા મુજબ ગુજરાતીને પેાતાની માતૃભાષા જણાવતી માલૂમ પડી હતી. આ સિવાયની માતૃભાષાઓને વિચાર કરીએ તે આદિમ 'તિઓની મુખ્ય મુખ્ય ખેાલીઓની સંખ્યા લગભગ બાર જેટલી થવા જાય છે. આનાં નામ આ પ્રમાણે આપી શકાય: ડાંગી' ભીલી' ‘ભિલેાડી' ચૌધરી' ‘ગામીત' ‘ક્’કણી' ‘વારલી' ‘ઘેડિયા' માવચી' ‘વસાવી' કોટવાળિયા' અને “નાયકડી,’ આમાંની પ્રત્યેક ખેાલી અન્ય કરતાં ભિન્ન છે, અહી તા વિસ્તારભયથી માત્ર ભીલી'ની શબ્દગત વાગ્ભદની રેખાએ આપી છે. શામળાજી–વિસ્તારની ભીલીનાં દૃષ્ટાંત આ મુજબ છે : અદારુ' (ન.) અંધારુ ઇસૂસ (અ.) આમ જ કઈક (વિ.) ઘણું ખરાડવુ (ક્રિ.) ખાવું જેરે (અ.) જ્યારે ન્યાસી (સ્ત્રી.) ગાય ડુ ંગરું (ન.) ચીભડુ... ઢકેલી પાડવું (ક્રિ.) ધકેલી દેવું તર (સ્ત્રી.) તરશ પુઠે (અ.) પછી ભાઠા (પુ.) પથ્થર મૂડ (ન.) માથું લખરાં (ન., બ. વ.) કપડાં વરસાં (ન., બ. વ.) વરસા સપવુ (ક્રિ.) છુપાઈ જવુ, છપવું આમ તદ્દન અછડતી રીતે જોતાં ગુજરાતી ભાષાની પ્રાદેશિક તેમજ આદિમ જાતિઆની ખેાલીએના આવા છ મેાટા વિસ્તાર પાડી શકાય.૧૧ આ છ મેાટા વિસ્તારામાં કીને પાછા એ જ પદ્ધતિ વડે પેટા વિસ્તારા પાડી શકાય અને પ્રત્યેક પેટા વિસ્તારમાં પણ ‘જ્ઞાતિખેાલી' ‘અતિખેલી' વર્ગ ખેલી' ધ ધામેાલી’ ‘પારસીમેાલી' ઇત્યાદિ જેવા ભેદાની પણ તપાસ કરી -શકાય. આ પ્રકારના ભેદ જો વ્યાપક પ્રમાણમાં પ્રચલિત હાય તા તેઓને પશુ જે તે ખેાલીભેદ તરીકે ઓળખાવી શકાય. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શિટિ કહ ગુજરાતની બોલીએના નમૂના ૧. ઉત્તર ગુજરાતની પટણી બેલી | દેવકરણ પટોલ ને માટયમ બારોટ] ભાટયમ–(પટિો પાડીને) એ દેવકણદા, આવો તે ખરા. દેવકરણ-(પાછું જોઈને) ઓહોહોહે બારેટ, તમે આંહિ આથી મા–હિં આયે બે દાડા થા. જાણે સે તે કશ ફિરિ ને મેં, નકર ભાટ ભરામણને દેસાવર તે સિંદ જવું પડે? તમ સરખા બાપા પાસ આઈને શકન નાસતે કમાલ જૈ જતા. હૈવ તે મજુરી કરિ કરિને તું મલિઆ દુટિ જાય સે. ઈનું સત્યાના જાય મુંબઈમાં માતા કાલ્યકાનું ખપર સાલે હૈં. ઇનું સારું થયે ક મારગમાં પારના જેવું દખ નસિ. ૨. અમદાવાદી ગામડિયા બોલી એક માણસને બે દિયર હતા. ને એમેના તેનાએ બાપને કિધુ કે બાપા, માલમતાને ભારે ભાગ માને આલે. ને બાપે માલમતની ચણિ કરિ ને થોડા દિ કડયે ને હૈયે સઘરું ભેજું કરિ પરદેસ, ન્યો ને ત્યાં મેજમજા પશે પરસિ ને. ને એ પછિ દેસ મોટો કાર પડ્યો ને એણે તેય પડવા લાગ. ૩મધ્ય ગુજરાતની ચતરી બોલી એક વાણિત, એના સાર સેકરાતા, ને એને બાપ મેદે પડયો. એણે વસ્યાર કરયો કે મરેશ તારે સેકરા વઢિ ભરશે. તેથી તે પસે જિવતા જિવે મેટા તૈણને બ બણે રૂપિયા આલ્યા, સૌથિ નેનાને પાંઓં રૂપિયા આલ્યા. ભગનને કરવું કે એમને બાપ સાજો થયો. ૪. દક્ષિણ ગુજરાતની પૂર્વ ભરૂચની બેલી રેવાશિ અમિ હરભાણના. અમિ હરભાણું રખેતકના તિ આસ ૧૫-૨૦ વરસ રખે કયો. તે જ રખા રૂપિયા અમાન પાંચ વરસ લગિ નિ આયાન. તાંઃ અમૈઃ રૂપિયા માગ્યાન. તાં ને કહ્યો કે આવતા વરસ અમિ રૂપિયા આપુસું. તાઃ અમે પાસે રાખે. પણ આવત વરસ પણ રૂપિયા નિ આપ્યાન. Page #410 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતો ભાષા બોલીઓ અને લિપિ પૂ. સુરતી ખેાલી એક જણને એ પાંયરા ઉતા. ટેમાંના નાલ્લાએ બાપને કર્યું કે બાપા, જે મિલકત મારે ભાગે ? મને આપિ લાખેા. બાપે મિલકટના બે ભાગ પાડા. ઠેડા ડાડામાં નાહ્ને પાયરે સગલું એકઠું કરને દુર મુલખ ચાઇલે તે ટાં પેટાનિ દાલટના વટાણા વવડાઇવા. જારે ટેણે સગલું ઉડાવિ ğિ તે વખટે ટે મુલખમાં માટે ઠુકાલ પપ્તા તે ટૅનેટ ંગી પડવા લાગ. FOL ૬. પારસી માલી એક સખસને એ છોકરા ઉતા. તેમાના નાઃલ્લા કરાએ પાતાના ખાવાને કૈયું, ખાવા, તમારિ દેલતમાંથિ જે હિસ્સા મારા થાય તે મુને આપે, તેથિ તેને પાતાનિ દોલત તેવનમા વૈચિ આપિ. ધના ઘાઢા થયા નઇ એટલામાં નાઃલ્લા કરાએ પેતાનિ પુજિ એકથિ કરિને દુર દેસાવર ગિયા ને તાં ખરાબ હાલતનિ અંદર ખદ્ધિ ઝુમાવિ દિધિ. ૭. સૌરાષ્ટ્રની ઝાલાવાડી એક જણાને એ સાકરા હતા. માંથા નાનામે ઇના બાપને ધું, બાપા, આપણા ઝિયારામાંથા મને મારા ભાગ આપેા. અટચલે બાપાયે અધિ ધરવખરિ વેચિ દિધિ. થાડા દિ ધ્યેડે નાનાયે તે પાતાના ભાગનું બધુ વેચિ સાટિ ઇના જે પૈસા આવ્યા ઇ હૈને પરદેસમાં જિયા ને ઇર્ષ્યા કણે પાતાનુ બધું મન પડે મ ઉડાડવા માંડ્યું. ૮. સૌરાષ્ટ્ર-હાલારની નાગરી એલી એક હતાં ડેસિમાં. ઈ રાજ કચાવારતા સાંભળે તે દેવદર્શને જાય.. રાજ પાદરમાં આવેલ માદેવને મદિરે જાય. વાં જૈ દર્શન કરે, ચાખા કે જારની વાટયકી હૈ આવ્યાં હાય ! ઉબરે ઠેલવે ને સેાપારી ને પૈસા. યુકેને પાછાં ઘેય આવે; ધેરથ આવિને માળા ફેરવે. ઘરમાં નાનાંમોટાં છેકરાંની ખેાન્ય હતી. છેકરાંને થ્યુ કે અમેય, ડારિખાને હાર્યે દર્શને જૈયે તેા કેવી મજા! ‘ડા, ડાસ્મિ' એકદ ઓરાંચે કિધુ, તમેં દર્શને જાવ તમે અમને ભેગાં ડિ જાન્ગેા ઉનાં સુ ય છે.' 'અમારે જોવું છે. કાલ્ય તે તમારિ મેળ Page #411 -------------------------------------------------------------------------- ________________ , બ્રિટિશ કલ અમિ બધાં હડિ કાઢતાંકને પચિ જાણ્યું.’ ડેસિમાં કહેઃ “બે દિ પદ્ધિ શવરાંત્ય છે તયે તમિ આવો .” ૯. સેરઠી બેલી ' એક હતાં ડોસિમાં. ઈ નત્ય કથાવારતા સાંભરે નૈ દેવદરસને જાય, નત્ય પાદરમાં આવ્યલ માદેવને મંધરય જાય. જ્યાં જ દરસન કરે, ચેખા 'ને કુલ ઉંબરે ઠલવે મેં સોપારિ – દોકડો મુકે, મેં પાછાં ઘેર આવે. ઘેર આવિને મારા ફેરવે. ઘરમાં નાનાં છોકરાંઉંતિ બેર૫ હતિ. કરાંઉં ડ્યું કે અમેય ડાડિમાનિ હારે દરસને જાયેં તે કિવિ મજા! “ડિમાં, એક દિ છોકરાંઉંચૅ કયું: ”તમેં દરસનેં જાવ તર્યો અમને હાર તેડિ જા , કે? ન્યાં શું થાય છ છ અમારે જેવું છે. કાલ્ય તે તમારિ મોરય મોરય અમે સૌ હડિયુ કાઢતાંકને પુગિ જામ્યું! સિમાં કયેઃ “બે દિ પછે. સવરાંત્ય છે તયે તમે આવજે. તે દિ મા પુજા છે.” ૧૦. સરકી ગ્રામીણ બેલી એક હતાં ડેસિમાં. ઈ નત્યાન કથાવારતા સાંભરે ને દેવદર જાય. નિત્યાન પાદરથમાંના માદેવને મંદરય જાય. ત્યાં જે દરસન કરે. સખા મેં કુલ ઉંબરે ઠલવે ને પારિને રેઠો ને દોકડો મેલે, પાસાં ઘેર આવે. ઘેરય આવિને મારા ફેરવે. ઘરમાં નાનાંમોટાં સેકરાંઉંનિ બેરયપ હતિ. સેકરાંઉં હ્યું કે અમેંય ડાડિમાનિ હાર જ તે કિવિ મજા! “ડાડિમાં, ડાડિમાં, એકદિ સાકરલ કર્યું. ‘તમે દરસન જાવ તે અમને ભેર તેડિ જા . હો! ચાં શું થાય છે અમારે જોવું. કાલ્ય તે તમારિ મેરય મોરય અમિં સે હથુિ કાઢતાંક પુગિ જામ્યું.” સિમાં કયે બે દિ પર્સે સવરાંત્ય સે -તર્યો તમિં આવજો. તે દિ બાપુજી સેં. ૧૧. મેરની બેલી એક હુંતાં સિમાં. ઈ વરે નિતનિમ ને વરત કરે. નિત પાદરના માદેવને ડેરે જાય. માલિકેર ગરે મેં ડું કરે. પાણિન કરસિયે પડાવે, કુલ પડાવે નેં પાષા ઘેર મરડે. ઘેર આવેનેં મારા ફેરવવા બેસે જાય.' Page #412 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા એટલીએ અને લિપિ : ધરમાં નાનાં નાનાં જેાયુાં જાજા હતાં. ષાકડાંને થાય કે અમીય ડાડિયાનિ હારે હારે ડેરે જાયે તો કવિ મજા પડે ! ‘· ડાર્ડમાં, ડાર્ડમાં ', એક દિ ષાકડાં ખેલે ઉઠાં, · તું વરે ડેરે ા તયે અમણેય બેરાં લેત્તિ જ઼ તે ! ત્યાં વરે જોયે તે ખરાં કે કાંઊ જે. કાલ તા તારિ માર માર જ અમિ ભથ્થાં તગતગતાં આવસ.' ડેસિમાં કે: ‘એ દિ પણે સવરાંત આવે જ. તેદુ મેટિ પુજા થાસે તયે તમણે જણ જોવાનું મલમે.’” ૧૨. સારડી ખારવાની મેલી એક માનસને એ ફિકરા હુટા. મેં બાપા, સંપટના ભાગ હુને આપ. તે જીંમાંના નાનાયે બાપને કિટ્ટુ, યે પુજિ વેચિ ડિઢિ. ઠેારા ડારા કરે ઇ નાના ડિકરા બઢિ બહુ ભેરું કરટાકને પુર પુર ડેસાવર ચાલિયા ગિયા. પંચે વાં રંગભાગે પાટાનિ સ ંપટ ઉડાર લાંખ. ને ઇયે. અઢિઢ . બહુય ખડિચ લાખિયું. ૧૩. સિદ્ધપુરિયા વહેારાઓની ખેાલી ૩૦. સકીના---કાકાજી, દસ રુપિયાના છુટા હસે? બાપ—ડિકરી, ટને કાએ મેકલિ છ? સકીના—મારી માયે. ખાપ—જો, સામે લંગરા મુલ્લાંની ડુકાને પૂ. મારિ કને નડે, ને તા મેં પટ. સકીના—— જઈ ને ) દનિ નેટનું પરચુટન હસે ? મુલ્લાં—આ નાટ કાંસિ લાવિ? ટારા બાવાજીનુ નામ સું? સકીના—અબ્દુલહુસેન મિઠાઇવાલા. (કકૈાડી સડેલી જોઇ) કાકા, આવિ કકૈારિ કાંસિ લાવા? ટટ્ટુન સરિ ગે લાગે છે. મુલ્લાં—ડિકરી, એ કકૈારિમાં ટા કિરા પરા છે. સકિનાઆજ બુઢા અપનાવાલા ભેગા કેમ યિા છે. 2 મુલ્લાં—માજ અપનાવાલા અલિહુસેન બાલગ્વિાલાની મૈયટ થૈ છક ૧૪. સામાન્ય ભીલી અમાં બિલ કેવાં તે ડુંગરામાંય રહ્યાં. અસલ અમારે બાપદાદા આવેલા સૈ, તિવા ડુંગરા અમારા ફેવા તે અમારે વિવા એવા થાય કે Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ બ્રિટિશ મા વોરને ગેરહા માબાપ ભાઈ ને કાકા ભેગા થૈને જોવા નિકલે. જણે ગામ લાડિ ગમે તણે ગેર જાઈને પુસે, “તમારે સુરિને મારા સારા હાર સગાઈ કરવી સે” ને લાડિને માબાપ ગમે તે હાં, સગાઈ કરવી સે.” એમ કે પસે કલાલને ગેરસે હો એક રૂપિયાને ભગાવિ સગળાં પાઇને વોર ને માબાપ પાસાં અણાને ગેર આવે ને વિવા કરે. ૧૫, ડુંગરપુર-વાંસવાડાની વાગડી અમેં ભિલ કેવું છે. ને ડોંગરમેં ર. અસલ અમારા બાપદાદા આવેલ સે તાર થકિ ડોંગરા અમારા કન્વયં ને અમારો વિવા થાય કે વરને ઘેરેયં માબાપ ભાઈને કાકા ભેગ એને લાડિ જોવા નરે. એ ગામ લાડિ ગમે એણે ઘેરે જાઈને પુસે કે તમારિ સોરિનિ મારા સારા સાતે સગાઈ કરવિ સે?' એમ કે. પસે લાલને ઘેર-ઓ દાર એક રૂપિયાનો મંગાવિ સંગળને પાઈને વર નં માબાપ પાસે એણને ઘેરે આવે ને વિવા કરેં. ૩. લિપિ જૂના ગુજરાતી સાહિત્યના ગ્રંથ ગુજરાતમાં પ્રચલિત હતી તે પ્રકારની દેવનાગરી અથવા બાળબેધ લિપિમાં–જૈન હસ્તપ્રતે બાબતમાં દેવનાગરી લિપિના જૈન મરેડમાં-લખાતા હતા. સંસ્કૃત પ્રાકૃતાદિ ભાષાના અભ્યાસ માટેના કે વિદ ભોગ્ય ગ્રંથની પ્રતની લિપિ અને ગુજરાતી ભાષાની વિવિધ કૃતિઓની લિપિ વચ્ચે કશો ભેદ ન હતું. હા, એટલું ખરું કે ઈસવી સનના સોળમા સત્તરમાં અઢારમાં સૈકામાં અને ઓગણીસમા સૈકાના આરંભમાં કેટલીક ગુજરાતી કૃતિઓ સળંગ દોરેલી લીટીઓ નીચે લખેલી ગુજરાતી લિપિમાં મળે છે. એ લિપિ વેપારીઓના ચેપડામાં લખાતી હતી અને એ ગુર્જર લિપિ, વાણિયાશાહી કે મહાજન-લિપિ તરીકે ઓળખાતી હતી. ગ્રંથસ્થ ગુજરાતી લિપિને સૌથી જૂને ઉપલબ્ધ નમૂને ભે. જે. વિદ્યાભવનના સંગ્રહમાં સચવાયેલી ગુજરાતી “આદિપર્વની સં. ૧૬૪૮ (ઈ. સ. ૧૫૯૧-૯૨)ની હસ્તપ્રતને છે.૧૨ આ બતાવે છે કે ગ્રંથલેખન માટે ગુજરાતી લિપિને ઉપયોગ, ભલે અપવાદરૂપે પણ, ઠીક જૂના સમયમાં થત હતા; આ કરતાં જૂના એના નમૂના નહિ મળે એમ માનવાને કારણ નથી, દેવનાગરી લિપિ શાસ્ત્રીય છતાં અટપટા ખાંચા-ખચકાવાળી હેવાથી તથા પ્રત્યેક અક્ષર ઉપર માથું બાંધવાને કારણે ત્વરિત લેખનમાં અગવડભરી હેવાથી Page #414 -------------------------------------------------------------------------- ________________ 33 ગુજરાતી ભાષા બેલીઓ અને લિપિ બીજા કેટલાક પ્રદેશોની જેમ અહીં પણ ખાસ કરીને વેપારીવર્ગમાં એનું લેખનસુલભ રૂપ વિકસાવાયું૧૩ અને એમાંથી ગુજરાતી લિપિને જન્મ થયે. અંગ્રેજી વર્ણમાળાના લિખિત સ્વરૂપની જેમ ત્વરાથી અને સરળતાથી કલમ ઉઠાવ્યા વિના થતા દેવનાગરીના લેખનને-અંગ્રેજીમાં જેને cursive writing કહે છે તેને પરિણામે મોટા ભાગના ગુજરાતી વર્ણીનું સ્વરૂપ સોળમાં સત્તરમા સૈકામાં ઘડાયું, બાકીના વર્ણ અર્વાચીન કાળમાં મુદ્રણને આરંભ થયા પછી ગુજરાતી સ્વરૂપ પામ્યા.૧૪ દેવનાગરીમાંથી વિકસેલી પ્રાદેશિક લિપિઓમાં ગુજરાતી એ દેવનાગરીનું સૌથી વધુ નજીકનું, વફાદાર, સૌથી સરળ અને છતાં સુંદર રૂપ છે એમ પ્રાદેશિકતાના અભિમાન સિવાય કહી શકાય.૧૫ ગ્રંથલેખન માટે ગુજરાતી લિપિ સર્વથા ગ્ય હતી; સંસ્કૃત ગ્રંથ બંગાળી લિપિમાં લખાયા અને છપાયા છે એમ અહીં પણ થઈ શકયું હતું, પરંતુ જેમ લોકભાષા સામે હતા તેમ ગુજરાતી લિપિ સામે પણ વિદ્વાને વગેરેમાં એક પ્રકારને પૂર્વગ્રહ પ્રવર્તતે હેય એમ બને, નહિ તે સળમા–સત્તરમા સૈકા પછી ગુજરાતમાં લખાયેલી હજારે હસ્તપ્રતે (જેમાંની ઘણું મોટી સંખ્યા ગુજરાતી ભાષાની છે) દેવનાગરી લિપિમાં જ હેય એમ બને નહિ, સમાજના અજ્ઞાન ગણાતા વર્ગની એ લિપિ છે એ પણ ખ્યાલ પ્રવર્તતે હેાય. ગુજરાતી મુદ્રણકલાને પ્રારંભ મુખ્યત્વે પારસીઓ અને અન્ય ધંધાદારીઓએ કરેલે હાઈ એમણે એ માટે લેકભોગ્ય લિપિ પસંદ કરી અને એથી ગુજરાતી લિપિ શિક્ષણ ઉપરાંત સાહિત્યલેખન માટે પણ સ્વીકૃત અને પ્રચલિત થઈ. -ગુજરાતી લિપિ જેમ દેવનાગરીનું સ્વરૂપાંતર છે તેમ મહારાષ્ટ્રની મોડી લિપિ પણ છે. પેશવાઓને અને વડોદરા જેવાં મરાઠી રાજ્યોને અગાઉને વહીવટ મેડી લિપિમાં લખાતી મરાઠી ભાષામાં ચાલતા હતા. મહારાષ્ટ્રમાં વિદ્યાક્ષેત્રે એ સમયે બ્રાહ્મણોનું વર્ચસ હાઈ, શ્રી પ્રિયળકર કહે છે તેમ, પ્રાદેશિક લિપિમાં ગ્રંથના લેખન સામે શાસ્ત્રીઓએ ઘણે ઊહાપોહ કર્યો હતો, આથી મેડી લિપિ વ્યવહારમાંથી ધીરે ધીરે ઘસાઈ ગઈ અને એના જાણકાર હવે મહારાષ્ટ્રમાં પણ વિરલ થઈ ગયા છે. ગુજરાતી લિપિને સર્વ પ્રથમ ઉપલબ્ધ મુદિત નમૂને તા. ૨૯-૧-૧૭૯૭ના ખે કુરિયરમાં એક જાહેરાતરૂપે છપાયે છે. ભારતની બીજી કોઈ પ્રાદેશિક લિપિમાં આ પહેલાં લખાણ છપાયું હેય એમ જાણવામાં નથી. પહેલાં શિલાછાપ અને પછી બીબાં–મુદ્રણના આરંભ સાથે ગુજરાતી પુસ્તકે ગુજરાતી લિપિમાં જ ' Page #415 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાળ ૩૬૪ મોટે ભાગે છપાવા લાગ્યાં. કેટલાક વિદ્વાન લેખકોએ તા પેાતાનાં ગુજરાતી લખાણામાં સંસ્કૃતનાં અવતરણું પણુ ગુજરાતી લિપિમાં આપ્યાં છે ! હસ્તપ્રતોની ગુજરાતી લિપિના અને શિલાછાપમાં મુદ્રિત ગ્રંથાની ગુજરાતી લિપિના મોડમાં તથા એ પછી પ્રારભકાલના ખીમાં–મુદ્રણના ગુજરાતી લિપિ-મરોડમાં મૂળભૂત એકતા છતાં કેટલાક નોંધપાત્ર તફાવત વરતાય છે. ગુજરાતી બીબાંના મરાડનાં સૌંદય સફાઈ અને આકર્ષકતા ઉત્તરાત્તર વધ્યાં છે એમાં શંકા નથી.. પાટીપ ૧. ડાહ્યાભાઈ દેરાસરી, ‘સાઠીના સાહિત્યનુ’ દિગ્દરાન’, પૃ. ૧૧ ૧. કૃષ્ણલાલ મે. ઝવેરી, ‘ગુજરાતી સાહિત્યના વધુ મા’સૂચક સ્ત ંભા', પૃ. ૭ ૩. એજન, પૃ. ૬. રાડદાસ ગિરધરભાઈ તે કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરીના પિતામહ થાય,. ૪. એજન, પૃ. ૭. ૫. જીએ પ્રકરણ ૧૩, પરિશિષ્ટ ૨. ફાસના અવસાનના થાડાંક માસ પહેલાં મુબઈમાં મા` સને ૧૮૬૫ માં ગુજરાતી સભાની સ્થાપના થઈ. એ સભાની સ્થાપનામાં મુખ્ય પ્રેરણારૂપ ફા`સનું એ પછી ઘેાડાક માસમાં અવસાન થતાં એમના સ્મરણમાં એનુ 'ફાસ ગુજરાતી સભા' એવુ' નામ રાખવામાં આવ્યું. એ સભા આજ સુધી ઇતિહાસ અને સાહિત્યના ક્ષેત્રમાં વિવિધ રીતે કારત છે. ૬-૭. હીરાલાલ ત્રિ. પારેખ, ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન' ભા. ૨, પૃ. ૩૨ ૮. જુઓ ગુજરાતી સાહિત્ય પરિષદ–પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યના ઇતિહાસ', ગ્રંથ ૧ માં ‘ગદ્ય' વિશે પ્રકરણ ૮ મુ' (લે. ભોગીલાલ સાંડેસરા) તથા ગ્રંથ ૨ માં ‘ગદ્યસાહિત્ય” વિશે પ્રકરણ ૨૧ મુ (લે. હરિવલ્લભ ભાયાણી). ૯. કે. કા. શાસ્ત્રી, ‘ગુજરાતી ભાષાના વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ. ૧૦. વિમલ શાહ, ‘ગુજરાતના આદિવાસીએ’, રૃ, ૭૨–૭૩ ૧૧. આ બધા નમૂના લેખકના પ્રત્યક્ષ ક્ષેત્રકાના આધારે આપવામાં આવ્યા છે. ૧૨. પ્રવીણચન્દ્ર ચિ. પરીખ, ‘ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીના લિપિવિકાસ”, પૃ. ૨૫૭. ગુજરાતી લિપિમાં લખાયેલી બીજી કેટલીક હ.પ્ર. માટે જુએ એજન, પૃ. ૨૬૦-૬૧, ૧૩, બચુભાઈ રાવત, ‘લિપિના વિકાસ’, “કુમાર” પુ. ૧૪, અં. ૪ (સળંગ અ’ક ૪૦૦), પૃ. ૧૬૪ ૧૪, પ્રવીણચંદ્ર ચિ. પરીખ, ઉપર્યુ*ક્ત, પૃ. ૨૬૬ ૧૫. બચુભાઈ રાવત, ઉપર્યુક્ત ૧૬. અન’ત કાબા પ્રિયેાળકરનું વ્યાખ્યાન ‘ગુજરાતી મુદ્રણકલાનું આદિપવ’, “ફા સ ગુજરાતી સભા ત્રિમાસિક” પુ. ૧૩, અક ૪, પૃ. ૧૫૫, માડી લિપિમાં રૂ અને ૩ ને હ્રસ્વ-દી ભેદ દર્શાવતાં ચિહ્ન તેમજ હલંત ચિહ્નો. નથી, એ પણ એની સામે વિરોધનું કારણ હેાય. બીજી ખાજુ ગુજરાતી લિષિ ગ્રંથલેખન માટે દેવનાગરી જેટલી જ સંપૂર્ણ છે, ૧૭. આ ફોટોગ્રાફ માટે જુએ બચુલાઈ રાવત, ઉપર્યુક્ત, પૃ. ૧૬૮. Page #416 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ સાહિત્ય આ મધ્યHલીન પરપરાનું સાહિત્ય ૧. મુખ્ય પ્રવાહ ઈ.સ. ૧૮૧૮ થી અંગ્રેજી કમ્પની સરકારે ગુજરાત પર વર્ચસ જમાવવાને આરંભ કર્યો એ સાથે નવી પદ્ધતિની ગુજરાતી શાળાઓ વધતી ચાલી અને અર્વાચીન કેળવણીને યુગ શરૂ થયે, એમ છતાં મધ્યકાલીન સાહિત્યપ્રકાર લુપ્ત થયા નહતા. જૂની પરંપરામાં ટેવાયેલા આવા સાહિત્યસ્વામીઓ એમના પ્રસિદ્ધ તેમ હસ્તલિખિત સંગ્રહમાં પડેલી અપ્રસિદ્ધ કૃતિઓ દ્વારા જાણવામાં આવ્યા છે. છેક ૧૯મી સદીની છેલી પચીસીના આરંભ સુધી આ અસર જોવા મળે છે. અહીં એવા નામાંકિત સાહિત્યસ્વામીઓની ટૂંકી માહિતી આપી છે. . રણછોડજી દિવાન (ઈ.સ. ૧૭૬૪–૧૮૪૧) જૂનાગઢની બાબી રિયાસતના સ્તંભ દીવાન અમરજીને એક પુત્ર રણછોડજી જૂનાગઢને વડનગરા નાગર હતું અને જૂનાગઢના નવાબને દીવાન હતા. એ પિતાની જેમ એક શૂરવીર યોદ્ધા ઉપરાંત સાહિત્યકાર પણ હતો. “તારીખે–સેરડવા હાલાર” (ઈતિહાસ) અને રુકાતે ગુના ગુન” (ફારસી પત્રોને સંગ્રહ) એની બે ઉતમ ફારસી ગદ્યની રચના છે. ઉપરાંત એની ગુજરાતી પદ્યબદ્ધ રચના “ચંડીપાઠના ગરબા (ઈ.સ. ૧૮૨૨), રામાયણના રામાવળા” (સન ૧૮૨૩ અપ્રસિદ્ધ) અને “શિવગીતા' (ફારસી ટિપ્પણુ સાથે અપ્રસિદ્ધ) જાણવામાં આવી છે, જેમાંની પહેલી કૃતિ તે અનેક વાર છપાયેલી છે. આ ઉપરાંત એક ચેપડામાં કામદહન શિવવિવાહ શંખચૂડ ત્રિપુરાખ્યાન કાલખંજ મહિનાછળ, બ્રહ્મનાં ૮૪ નામ, અંધકાખ્યાન નાગરવિવાહ અને બૂઢેશ્વર બાવની જાણવામાં આવ્યાં છે. દયારામ (દયાશંકર) પ્રભુરામ ભટ્ટ (ઈ.સ. ૧૭૭–૧૮૫૩) - કવિ સમ્રાટ નાનાલાલે જેને ‘બંસીએલને કવિ' કહ્યો છે તે ભક્તકવિ દયારામ જ્ઞાતિએ સાઠોદર નાગર બ્રાહ્મણ હતા અને ઈ.સ. ૧૮૦૩-૦૪ માં નાથદ્વારામાં આવેલા વનમાળીજીના મંદિરના ગે. શ્રીવલ્લભજી મહારાજ પાસે વૈષ્ણવી દીક્ષા પામ્યા . ડાકોરમાં જઈ વસેલા વલ્લભ સંપ્રદાયના ઉચ્ચ કોટિના દાર્શનિક વિદ્વાન ઈરછારામ ભટ્ટજીના સંપર્કને લીધે એ આ૪ મરજાદી વૈષ્ણવ બન્યો હતે. ૧૮૧૩ માં ચાંદ છેડી ડભોઈમાં જઈને એણે નિવાસ કર્યો હતો. એણે આખ્યાને, અનેકવિધ પદે, અનેક પ્રકારના ગરબા, સંખ્યાબંધ મધુર ગરબીઓ, ઉપરાંત વજ Page #417 -------------------------------------------------------------------------- ________________ .* 1. કે ૩૮v/ બ્રિટિશ સહ તેમજ ગુજરાતી ભાષામાં અનેક સિદ્ધાંતની રચના કરી છે. ગેય પદ્યસાહિત્યના અનેક પ્રકાર ખેડનારો એ એકમાત્ર કવિ કહી શકાય. એનાં ગરબા અને ગરબીઓ આજે પણ ગુજરાતમાં ખૂબ જાણીતાં છે. એના ગરબા જેમ ગરબા–સાહિત્યમાં આગવી ભાત પાડે છે તેમ એની ગરબીઓને તે'મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પણ મળતો નથી. ' , ' ' . ! ! એણે “અનુભવમંજરી' શીર્ષક ગ્રંથ વ્રજ ભાષામાં રચ્યો છે, જેમાં જીવનના અંત સુધી પિતે અનુભવેલા સ્વાખિક પ્રસંગોનું નિરૂપણ કર્યું છે. એના સતસૈયા પણ વ્રજ ભાષાની ઉચ્ચ રચના છે, જેનું વિવરણ એણે સ્વાભાવિક ગુજરાતી ગદ્યમાં કર્યું છે. એની પ્રશ્નોત્તરમાલિકા” એક વિસ્તૃત ગુજરાતી ગદ્યગ્રંથ છે. સિંહજાનંદ સ્વામીનાં વચનામૃતની તુલનાએ દયારામનું ગદ્ય વધારે પ્રૌઢ છે. અર્વાચીન ગુજરાતી ગદ્યના સમાંતર સહજાનંદ સ્વામી અને દયારામનું ગદ્ય વિકસ્યું છે, જેના પર નવા વિકાસની ખાસ કોઈ અસર જોવા મળતી નથી. :: એના આખ્યાન તે વૃત્રાસુરનું આખ્યાન, અજામિલનું આખ્યાન (૧૮૭૭), * ભગવદ્ગીતામાહાતમ્ય (૧૮ર૩), રુકૃમિણીવિવાહ, સત્યભામાવિવાહ, નાગ્ન' નિતીવિવાહ અને રુકમિણીસીમંત છે, જ્યારે સિદ્ધાંતકાળે તે ભક્તિપોષણ ' રસિકરંજન(વ્રજ). પુષ્ટિપથરહસ્ય અને રસિકવલ્લભ(૧૯૨૮) વગેરે છે. એનું , વડતુવર્ણન. એ પણ એક સારી કૃતિ છે... . . . . ' ', ' આ કવિને વધારે મેરે બનાવવા એના ધવલ ધનાશ્રી રામના ૬૦-૬પ ઠંડીથી લઈ સેંકડો કડીઓના ૧૦૦ જેટલા પદ્યગ્રંથ રચાયા છે, એક ગુરુશિષ્યસંવાદ, તે પત્રલીલા વગેરે ત્રણ લીલા રચાયેલ છે, પણ શૈલી આદિથી એ જુદાં તરી આવે છે : ' . આ કવિની ગરબીઓ જ એટલી ઉપૃષ્ટ છે કે એટલી માત્રથી એ ગુજરાતી - કવિઓમાં આદરણીય માન મેળવી લે... મથારામ મેવાડી (દયારામ સમકાલીન) , " - આની શિવવિવાહ(અપ્રસિદ્ધ) અને સંકટચતુથી મહિમા(અપ્રસિદ્ધ) એ એ રચની જાણવામાં આવી છે.' . . . . . સહુજન સ્વામી (ઈ. સ૧૭૮૧-૧૯૨૬) : - શ્રીસ્વામિનારાયણ સંપ્રદાય કિવા ઉદ્ધસંપ્રદાયના સંસ્થાપક શ્રીહરિકૃષ્ણ ઉફે ઘનશ્યામ ઈ.સ. ૧૭૮ તા. ૨૧ મી ઑગસ્ટમાં માંગરેળ (સોરઠ) પાસે આવેલા એજ ગામે નીલકંઠ બ્રહ્મચારી તરીકે આવ્યા ને રામાનંદી સંપ્રદાયના * * * : ''' Page #418 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય ? ૩૯ રામાનંદ સ્વામીના શિષ્યોને મળ્યા અને એ જ વર્ષની કાર્તિકની દેવઊઠી એકાદશીને દિવસે નજીકના પિપલાણા ગામે રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા પામી સહજાનંદ સ્વામી” “કિંવા “નારાયણમુનિની સંજ્ઞા પામ્યા, વળતે વિષે જેતપુરમાં એઓ ગુરુની ગાદીએ પ્રતિષ્ઠિત થયા. અને ત્યારથી સ્વતંત્ર કહી શકાય તેવા નવા સંપ્રદાયના સ્થાપક થયા. એમની ગુજરાતી સાહિત્યક્ષેત્રે મેટી સેવા તે એમના વિશાળ શિષ્યસમુદાયને ઉદેશી આપેલાં ગદ્ય-વચનામૃત છે. આ વચનામૃતોને આરંભ સન ૧૮ર માં થયું અને ૧૮ર૪ સુધીનાં સંગ્રહાયેલાં છે. એ વચનામૃત સરળ ગુજરાતી ગદ્યને ઉત્તમ નમૂન છે. * નિષ્કુલાનંદ (ઈ.સ. ૧૭૬૪–૧૮૪૮). સહજાનંદ સ્વામીના શિષ્યોમાંનું એક મૂળ વતન કચ્છ અને જ્ઞાતિએ વિશ્વકર્મા બ્રાહ્મણ. એનું દીક્ષા પહેલાંનું નામ લાલજી. એની રચનાઓ ધીરજાખ્યાન (૬૪ કડવાં, ઈ. સ. ૧૮૪૩), પુરુષોત્તમપ્રકાશ, યમદંડ, વેહના ૧૨ મહિના અને જ્ઞાનવૈરાગ્યનાં કેટલાંક પદ. એને સહજાનંદ સ્વામીને પ્રગટ પુરુષોત્તમનારાયણ માની રચેલો પુરુષોત્તમપ્રકાશ એ “ભક્તચિંતામણિ નામથી જાણું છે. " બ્રહ્માનંદ (ઈ.સ. ૧૭૭૨–૧૮૩૨). ડુંગરપુર(હાલ રાજસ્થાન)ના ચારણ લાડુ બારોટને જન્મ ઈ.સ. ૧૭૭ર માં થયેલ અને ઈ.સ. ૧૮૦૪ માં ભૂજમાં સહજાનંદસ્વામીના સંપર્કમાં આવ્યા અને ઈ.સ. ૧૮૦૫ માં સહજાનંદ સ્વામીના શિષ્ય બન્યા. એ સમયે નામ શ્રીરંગદાસ હતું, પણ પછી બ્રહ્માનંદ' નામથી પ્રસિદ્ધ થયા. સ્વામિનારાયણસંપ્રદાયના જે આઠ ભક્તકવિ થઈ ગયા છે તેમાં પ્રતિભાની દૃષ્ટિએ પ્રથમ કેટિના કવિ તરીકે એમની ગણના થાય છે. જ્ઞાતિએ ચારણ હોઈ એમની પાસે જન્મજાત પ્રતિભા હતી અને સહજાનંદ સ્વામીના સંપર્કથી એ ખૂબ ખીલી હતી. “બ્રહ્માનંદ કાવ્ય” શીર્ષક એમનાં અનેકવિધ પદને સંગ્રહ પ્રસિદ્ધ થયેલ છે. એમણે કૃષ્ણલીલાનાં તેમજ સહજાનંદ સ્વામીને પ્રગટ પુરુષોત્તમ તરીકે કહી એમની લીલાનાં અનેકવિધ પદ એમણે ગાયાં છે. ' મુક્તાનંદ સ્વામી (ઈ.સ. ૧૭૮૧-૧૮૨), સહજાનંદ સ્વામીના ભક્તકવિ શિષ્યોમાં પહેલા મુકુંદ ઉર્ફે મુક્તાનંદ સ્વામી ધ્રાંગધ્રાના રામાનંદ સાધુ હતા. એમણે શિષ્ય થયા પહેલાં મુદ’ નામથી કવિતા રચના કરેલી. શિષ્ય થયા પછી અનેક પદ ઉપરાંત મુખ સિદ્ધાંત, રૂફણિવિવાહ (અપ્રસિદ્ધ), વિવેકચિંતામણિ (હિ), સતી સીતા (૧ર) અને Page #419 -------------------------------------------------------------------------- ________________ M બ્રિટિશ કાય હનુમાન અષ્ટક (હિ) જાણવામાં આવી છે. એમની “ઉદ્ધવગીતા' (૧૯૨૪) સંપ્રદાયમાં ખૂબ જાણીતી રચના છે. પ્રેમાનંદ પ્રેમસખી (ઈ.સ. ૧૭૮૪-૧૮૫૫) સહજાનંદ સ્વામી પાસે આ ગય કોટિના ભક્તકવિએ ઈ.સ. ૧૮૧૪-૧૫ના અરસામાં દીક્ષા લીધી હતી. આ કવિએ કૃષ્ણની લીલા વિશેનાં તેમ સહજાનંદ સ્વામીના આધિદૈવિક સ્વરૂપને લગતાં સેંકડે પદોની રચના આપી છે. એ સરાનંદ સ્વામીના અંતરંગભક્ત કટિના હેવાથી સ્વામીજી એને “પ્રેમસખી કહીને બોલાવતા. પ્રેમલક્ષણા ભક્તિનાં નિરૂપક આ ઉચ્ચ કોટિના કવિનાં પદોને સાર સંગ્રહ મુદ્રિત થયેલ છતાં હજી સારો પદસંગ્રહ અપ્રસિદ્ધ છે. મને હર સ્વામી (ઈ. સ. ૧૮૮–૧૮૪૫) જૂનાગઢના વડનગરા નાગર ગૃહસ્થ સંન્યાસી થયા ત્યારે “સચ્ચિદાનંદ' નામ પામેલા. પાછળથી ઘોઘામાં અને પછી ભાવનગરમાં સુપ્રસિદ્ધ ગગા ઓઝા સાથે રહેલા. વસાવડના ધ્રુવાખ્યાનવાળા કાલિદાસના એ ભાણેજ હતા. આ આધ્યાત્મિક કવિને “મનહરકાવ્ય” એ એકમાત્ર કવિતાસંગ્રહ પ્રસિદ્ધ થયો છે. જે ભક્ત (ઈ.સ. ૧૭૮૫-૧૮૫૦) જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. વતન મૂળ ગુજરાતમાં સાવલી ગામ (બીજા મતે જેતપુર પાસેના દેવકીગાલોળ ગામમાં જન્મ), પાછળથી એક યોગી પાસેથી દીક્ષા લીધા પછી જેતપુર નજીકના વીરપુર(જલારામવાળું)માં આવી રહેલે વિરત સંતકવિ. એ એના ૪૩ ચાબખાઓથી જાણીતા છે. એ આખાબેલ અને સમાજનાં દૂષણેને પ્રતીકારક કવિ હતા. એની રચનાઓમાં કાલગણદેવીને ગરબા, ધૂન્ય ૨, પ્રભાતિયાં ૧૨, બાવળાક્ષર (કક્કો, ઈ. સ. ૧૮૨૬), બ્રહ્મબોધ (૩ કડવાં), મહિના કે બારમાસ, ભક્તમાળ ( કડવાં), સરવડાં, સાતવાર અને ચેલૈયાનું આખ્યાન (૫ કડવાં) ઉપરાંત નાની સંખ્યામાં પદો પણ મળે છે. ગિરધર (ઈ.સ ૧૭૮૬–૧૮૫૨) વડોદરા નજીકના સાસરને દસા લાડ વણિક, ગે. શ્રી પુરુષેતમજીને શિષ્ય, પછી વડોદરામાં બહેનને ત્યાં આવી વસેલો એ એના રામાયણ(ઈ.સ. ૧૮૩૭)થી ખૂબ જાણીતું છે. એવું જ મહત્વનું ભાગવત દશમસ્કંધની કુલ લીલા અને મથુરાલીલાને મૂર્ત કરતું ૭૮ કડવાઓનું “કૃષ્ણલીલા' શીર્ષક આખ્યાનકાવ્ય છે. આ ઉપરાંત મુક્તાચરિત્ર (અપ્રસિદ્ધ) રાજસૂયયન (પર કડવાં, ઈ.સ. ૧૮૩૧), અને પ્રકીર્ણ કવિતા જાણવામાં આવેલ છે. Page #420 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય ભૂમાનંદ (ઈ.સ. ૧૭૮૯૬-૧૮૬૮) આ પણ સહજાનંદ સ્વામીના શિષ્ય હતા અને એમણે સહજાનંદ સ્વામીનુ “ધનસ્યામ લીલામૃત—ભાગ ૧-૨' એ કાવ્ય દેહા-ચેાપાઈમાં રચેલું છે. ઉપરાંત તિથિ અને વિરહનાં પદેાની પણ રચના કરેલી જાળુવામાં આવી છે. દેવાનંદ (ઈસ. ૧૮૦૩–૧૮૫૪) cy દેવાનંદ સહજાનંદ સ્વામીના શિષ્યામાંના એક પ્રતિભાશાળી ભકતકવિ હતા. કૃષ્ણભજનનાં ૨૦ પદ અને પ્રભુ સાથે પ્રીત કરવાનાં ૨૦ પદ છપાયેલાં છે, ઉપરાંત હજી સેંકડાની સંખ્યામાં એમનાં પદ અપ્રસિદ્ધ છે, એમણે પણ કૃષ્ણ અને સહજાનંદ સ્વામીને લગતાં પદ્મ બનાવ્યાં છે. ઉપદેશની પણ આ કવિની ગરબીઆ ખૂબ જાણીતી છે. મંજીકેશાનંદ (જન્મ ?—અવસાન ઈ,સ, ૧૮૬૩) સહજાનંદ સ્વામીના શિષ્ય મંજુકેશાનંદ સ્વામીની માનવદેહની દુર્લભતા, સંસારની અસારતા, સ્ત્રી ધન ધામ અને કીતિની અનિત્યતા આદિ વિષયાને કેદ્રમાં રાખી અનેક પદોની રચના કરેલી જાણવામાં આવી છે. “નશરવાનજી ટેહુમૂલજી દુરબીન (ઈ.સ. ૧૮૧૨–૧૮૮૧ પહેલાં) મુંબઈમાં થઈ ગયેલા આ પારસી કવિનાં કાવ્યોને એક સંગ્રહ શિલાછાપમાં ‘ગુલારે નશીહત’ શીર્ષકથી પ્રસિદ્ધ થયેલા છે. પારસી ખેાલીમાં રચાયેલા આ ગ્રંથની ભાષા ખેાલીની દૃષ્ટિએ નોંધપાત્ર છે. છેટમ કવિ (ઈ.સ. ૧૮૧૨-૧૮૮૫) પેટલાદ તાલુકાના મલાતજના વતની સાઠોદરા નાગર બ્રાહ્મણ છેટાલાલ કાલિદાસ ત્રિવેદી અર્વાચીન ગુજરાતીના પહેલા ભાષાશાસ્ત્રી વ્રજલાલ કાળિદાસના મેાટા ભાઈ હતા, આધ્યાત્મિક સાહિત્યના ઊંડા વિચારક હતા અને એના પરિણામે એ અનુભવી આરૂઢ જ્ઞાની કવિ હતા. ભાળા ભીમની વાર્તા, અક્ષરમાળા, ભક્તિભાસ્કર, છેાટમકૃત કીર્તનમાળા તિકલ્પતરુ, ટમકૃત કાવ્યસંગ્રહ (ઈ.સ. ૧૯૨૨), છેાટમની વાણી ભાગ ૧ થી ૪ (ઈ.સ. ૧૯૨૬), પ્રશ્નોત્તરમાળા, સાંખ્યસાર—યોગસાર (૧૯૫૨) સુમુખ અને નૃસિંહકુંવર આખ્યાન, એકાદશીમાહાત્મ્ય, અને ધર્મ સિદ્ધિ' એ છપાયાં છે, જ્યારે કેટલીક કૃતિ સામયિકામાં પ્રસિદ્ધ થઈ છે, પણ ગ્રંથરૂપે હજી અપ્રસિદ્ધ છે. એમણે વ્રજભાષામાં રચેલા ધર્મમહાપ્રારા ગ્રંથ તદ્દન અપ્રકાશિત રહ્યો છે. સતકવિ છેાટમે ચારસાએક પદે, પાંત્રીસેક જ્ઞાનકાવ્યા અને વીસેક આખ્યાના દ્વારા તત્કાલીન સાહિત્યમાં ગણનાપાત્ર પ્રાન કર્યું છે. મધ્યકાલીન ગુજરાતી જ્ઞાની કવિઓના આ છેલ્લા પ્રતિનિધિ છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કરણ વ્રજલાલ કાલિદાસ શાલી (૧૯૨૫-૧૮૯૨) , , અર્વાચીન ગુજરાતના પહેલા ભાષાશાસ્ત્રી અને ગુજરાત વર્નાકયુલર સોસાયટી(આજની ગુજરાત વિદ્યાસભા)ના ઈ.સ. ૧૮૬૫ થી સહાયક મંત્રી પણ થઈ ચૂકેલો. શાસ્ત્રીજી વ્રજલાલ કાલિદાસ પેટલાદ તાલુકાના મલાતજના વતની હતા. એમણે જૂના પદ્ધતિએ ચંદ્રહાસ આખ્યાન (ઈ.સ. ૧૮૫૮) અને મુક્તામાળા રચ્યાં છે. વૈશેષિક. તર્કસાર, રસગંગા, નાગર-પુરાવૃત્ત (અપ્રસિદ્ધ) ઇત્યાદિ ગ્રંથ પણ લખ્યા છે. અવિનાશાનંદ (ઈ.સ. ૧૯૩૪-૧૮૮૩) સહજાનંદ સ્વામીના આ શિષ્ય ભક્તકવિએ સંતનાં લક્ષણ, સત્સંગીકુસંગીનાં લક્ષણ, સહજાનંદ સ્વામીની અનેકવિધ લીલાનાં પદ, અને સંકર ગણપતિ. હનુમાનજી વગેરેની આરતીઓ પણ રચેલ છે. સેવકરામ રૂપરામ (ઈ.સ. ૧૯૩૪-૧૮૬૮માં હયાત) અમદાવાદ (રાયપુર)માં થયેલ ભટ્ટ મેવડા સેવકરામની બે રચના બંસી” (પ્રસિદ્ધ) અને “વ્યાજનું આખ્યાન (ઈ.સ. ૧૮૬૮ ?) (અપ્રસિદ્ધ) જાણવામાં આવી છે. એ ઈ.સ. ૧૮૩૪ માં હયાત હતો એવું પણ જાણવામાં આવ્યું છે.. કૃષ્ણ કે કૃષ્ણારામ (ઈ.સ. ૧૮૧૮ માં હયાત) આ કવિ દયારામને સમકાલીન હતા અને કપિલદેવહૂતિસંવાદ, કલિયુગને ગરબે (ઈ.સ. ૧૮૧૮), નારીને ગરબો ઉપરાંત અનેક પદોને રચના એના મુદ્રિત કૃષ્ણારામ મહારાજને કાવ્યસંગ્રહથી જાણવામાં આવ્યા છે. ગોવર્ધન (ઈ.સ. ૧૮૨૫ માં હયાત) આમદના એક હરિદાસ નામના વણિક માટે રચેલી એની એકમાત્ર રચના, ૧૦ કડવાંની કપિલગીતા' (૧૮૨૫), જાણવામાં આવી છે. એ હજી અપ્રસિદ્ધ છે. બાપુ (ઈ.સ. ૧૯૩૪ માં હયાત, ૧૮૪૩માં અવસાન) મિયાગામને વતની અને ધીરાભક્તને શિષ્ય. એના જ્ઞાનને દ્વાદશ માસ છપાયા છે, થડ પદ પણ છપાયાં છે. બાપુ ગાયકવાડ (આશરે ઈ.સ. ૧૭૭૮–૧૮૪૩) - વડોદરાના ગાયકવાડને ભાયાત. પિતાનું નામ યશવંતરાવ ગાયકવાડ. એ પણ ધીરા ભક્તને શિષ્ય કહેવાય છે. એને પદપ્રહ પ્રાચીન કાવ્યમાળા (સંબે માં છપાયે છે, પણ એ રચનાઓનું કર્તવ્ય સંદિગ્ધ છે. " " , I . Page #422 -------------------------------------------------------------------------- ________________ હાય જેારામ કે જેડા ભટ્ટ (ઈ. સ. ૧૮૪૨ માં હયાત) અમદાવાદના ઔદીચ્ય બ્રાહ્મણું, પિતાનુ નામ મૂળજી વ્યાસ, અવટંક દેરાસરી. એની એકમાત્ર રચના શીતળાદેવીનુ આખ્યાન (ઈ. સ. ૧૮૪૨, અપ્રસિદ્ધ) જાણવામાં આવી છે. યદુરામ (ઇ,સ. ૧૮૪૪ માં હયાત) અમદાવાદના વતની. આ ગરબાકારની એકમાત્ર રચના અખાજીને પરચે (ઈ. સ. ૧૮૪૩) જાણવામાં આવી છે. (આ ગરબામાં અમદાવાદના શ્રી હેમાભાઈ અને હુઠીભાઈ નામના શેઠોનાં નામ આપવામાં આવ્યાં છે.) ઉત્તમરામ (ઈ.સ. ૧૮૪૪ માં હયાત) સંભવત: ડાકારના વતની. આ કવિના બે ગ્રંથ ડંકપુરમાહાત્મ્ય' (ઈ.સ. ૧૮૪૪) અને ‘રેવાજીના છ' (અપ્રસિદ્ધ) જાણવામાં આવ્યા છે. હમીર (ઈ.સ. ૧૮૪૯માં હયાત) આ બારોટનુ એકમાત્ર કાવ્ય : ભાવનગરના ટાંકાર વિજયસિહજીની દશેરાની સવારીનું વર્ણન આપતું ‘દશરા બનાવ’ (ઈ.સ. ૧૮૩૯) જાણવામાં આવ્યુ છે. દસ્તૂર દોરાખજી રુસ્તમજી (ઈ.સ. ૧૨૫૨માં હયાત) ભાઠા ગામના વતની દસ્તૂર દારાખજીની એકમાત્ર પારસી ખેાલીને સાચવતી રચના ‘ખાને–તેઆમત' (ઈ.સ. ૧૯૫૨) જાણવામાં આવી છે. હજી અપ્રસિદ્ધ છે. પ્રભાશકર (ઈ. સ. ૧૮૬૨-૬૩ માં હયાત) અમદાવાદના આ ખડાયતા બ્રાહ્મણની પેાતાના હાથની કરેલી નકલમાં એનાં જ્ઞાનવિષયક ધાળ (ઈ.સ, ૧૮૬૩, અપ્રસિદ્ધ), તુલસીવિવાહ (ઈ.સ. ૧૮૬૨), પદે (અપ્રસિદ્ધ), પંદરતિથિ (અપ્રસિદ્ધ), બારમાસ (અપ્રસિદ્ધ) અને બ્રહ્મતત્ત્વ (ગદ્ય, અપ્રસિદ્ધ) સચવાઈ રહ્યાં છે. ભવાનીશંકર (ઈ. સ. ૧૮૭૨માં હયાત) લિથામાં છપાઈને પ્રસિદ્ધ થયેલા ‘ભવાનીકાવ્ય’ એ શીર્ષકના ગ્રંથ (ઈ. સ. -૧૨૭૨) થી જાણવામાં આવ્યા છે. એ તારંગા પાસેના હાલ ગામના વતની અને જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ હતા. -મગળશ ક્રુર પંડિત (ઈ.સ. ૧૮૬૮માં હયાત) જય અમદાવાદના નાગર બ્રાહ્મણ. આ કવિની એકમાત્ર રચના ‘ગુરુગીતા' (ઈ.સ. ૧૮૬૨) ભણવામાં આવી છે (અપ્રસિદ્ધ), જશવત (ઈ.સ. ૧૮૮૧માં હયાત) તે . બહુચરાજીના છંદ’. (અપ્રસિદ્ધ) એ કાવ્ય સ`ગ્રહથી આ કવિનું અસ્તિત્વ જાણવામાં આવ્યું છે, Page #423 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ નિ ૨. જનપ્રવાહ જૈનેતર કવિઓને પ્રવાહુ જે પ્રમાણે ચાલુ હતા એનાથી વધુ સંખ્યામાં જૈન વિસ્તૃ સાધુએ તેમજ કાર્ય કોઈ ગૃહસ્થાને ધાર્મિક રચનાઓ રચતા પ્રવાહ . વેગપૂર્વક ચાલુ હતા. જૈનેતર કવિએ ૧૯ મી સદીની ચેાથી પચીસીને કવચત્ વટાવે છે, પણ જૈન સાધુએ તે ૨૦મી સદીના આરંભને આંબવા મથે છે. સંભવ છે કે એ પ્રવાહ ત્યાંથી પણ આગળ વધતા હાય, પણ હવે એ પેાથીઓમાં હસ્તલિખિત સ્વરૂપમાં ન સંગ્રહાતાં સીધે મુદ્રણસ્થિતિમાં મુકાયે જતા હાય. આ જૈન સાહિત્યકારામાં સમૃદ્ધ રચનાઓ આપનારા ભાગ્યે જ એવા મળે છે, ૫૦ જેટલા જાણવામાં આવેલામાંથી મોટા ભાગના વિરક્ત સાધુએ છે, જ્યારે થાડા યતિ, તા થાડા જૈન શ્રાવક પણ છે. રાસ જેવી રચનાઓ ઘેાડી જ છે. બાકીની સ્તવના અને થોડી સજ્ઝાયા છે. ધ્યાન ખે’ચનારા બાલાવબાધ જોવા મળતા નથી. ૩. ફારસી પ્રવાહ ૨૦૯ આ ગ્રંથમાળાના ૭ મા ગ્રંથમાં અપાયેલા ફારસી-ગ્રંથકારાની પરંપરા હજી ચાલુ રહેવા પામી છે અને એમાં હિંદુ તેમજ મુસ્લિમ ફારસી–લેખકાએ પોતાના મહત્ત્વને ફાળા આપ્યા છે. આમાંના મહત્ત્વના પહેલા ગ્રંથકાર રણુછેાડજી દીવાન (ઈ.સ. ૧૭૬૮–૧૮૪૧) વિશે આ પૂર્વે ગુજરાતી પ્રવાહમાં નિર્દેશ થઈ ગયા છે, ત્યાં નિર્દેશૈલી બે કૃતિ ઉપરાંત ‘પં’ અને ‘અશ્વમેધપવ'ના અનુવાદ અને જંગનામ- એ—હેાલી’નોંધપાત્ર છે. રેવાશંકર (જૂનાગઢઃ ૧૯મી સદીને! પૂર્વા, ત્રીકમદાસ મજમૂદારના ૭મેા પુત્ર),રંગીલદાસ (જૂનાગઢઃ અવસાન ૧૮૩૨), સારાભાઈ બાપાભાઈ દિવેટિયા (અમદાવાદ–વાદરા : ૧૯ મી સદીના પૂર્વાર્ધ), છેાટાભાઈ બાપાભાઈ દિવેટિયા (સારાભાઈના નાના ભાઈ), ભોળાનાથ સારાભાઈ દિવેટિયા (ઈ. સ. ૧૮૨૨-૧૮૮૬), ગુલાબરાય બાબુરાય (સુરત ઃ ૧૯ મી ને પૂર્વાર્ધ), સુંદરલાલ (અમદાવાદ અને ઉદ્દેપુર : ૧૯ મી સદીનેા પૂર્વાર્ધ), હરિપ્રસાદ શિવપ્રસાદ (વનગર-વીરમગામ : ઈ.સ. ૧૮૨૫ માં હયાત), આત્મારામજી (સુરતઃ ઈ.સ. ૧૮૪૮માં હયાત), દસ્તૂર રબાઠી (મુંબઈ ઈ.સ. ૧૮૩૫ માં હયાત), એરવદ માહિયાર નવરોજી કુતાર (ઈ.સ. ૧૯૧૪ માં હયાત), શેખ અહમદ રઝિયુદ્દીન (સુરત : ઈ.સ. ૧૮૦૩– ૧૮૪૮), શેખ બહાદુર (સુરતઃ ઈ,સ, ૧૮૩૦–૧૮૯૦), માહમ્મદ ઝહીઉદ્દીન (ઈ.સ. ૧૮૪૮ માં હયાત), સૈયદ અહમદુલ્લાહ બિન શાહ પીરમેાહમ્મદ (સુરત ઃ . અવસાન ઈ.સ. ૧૮૫૧), કવિ બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા (નડિયાદ : ઈ.સ. . ૧૮૫૮–૧૮૯૮), આત્મારામ મેાતીરામ દીવાનજી (સુરત : ઈ.સ. ૧૮૭૩–૧૯૩૬), દસ્તૂર ખુરશે∞ જમશેદજી ઝુમાસ્ય આસાના (અવસાન ઃ ૧૯૧૨), મહેરભાઈ નસરવાનજી સૂકા (ઈ.સ. ૧૯૧૪માં હયાત), ઉપરાંત ખીજા દસેક પારસી 'થકારા તેમ. ભાષાંતરકાર જાણવામાં આવ્યા છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ આ. અર્વાચીન પરંપરાનું ગુજરાતી સાહિત્ય ૧. અર્વાચીન સાહિત્યને આરંભ તથા વિકાસ : નવીન સાહિત્ય સ્વરૂપો મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના અને એ પછી શરૂ થયેલું શિક્ષણ એ અર્વાચીન ગુજરાતી સાહિત્ય માટે પ્રેરક બળ બનવા ઉપરાંત એના સ્વરૂપનિર્માણ ઉપર ભારે પ્રભાવ પાડનારી ઘટના છે. યુરોપની યુનિવર્સિટીઓમાં ગ્રીક અને લેટિનને પ્રાચીન પ્રશિષ્ટ ભાષાઓ તરીકે જેવું સ્થાન હતું તેવું અહીં સંસ્કૃત અને ફારસીના અભ્યાસને મળ્યું, આથી અંગ્રેજી સાથે સંસ્કૃત અને ફારસીને. વિદ્યાપીઠ-પદ્ધતિએ અભ્યાસ આરંભાતાં આપણા પ્રાચીન સાહિત્ય અને સંસ્કારના વારસાનું નવમૂલ્યાંકન થયું અને ત્રણેયની અસર અર્વાચીન સાહિત્યના. નિર્માણ પર થઈ. સંસ્કૃત કાવ્યનાટકાદિની પ્રશિષ્ટ કૃતિઓના જુદા જુદા લેખકને હસ્તે એક કરતાં વધુ ભાષાંતર થયાં, હાફિજ અને ઉમર ખય્યામની કૃતિઓ અને બીજી કેટલીક ફારસી કૃતિઓ ગુજરાતીમાં ઉતારાઈ; બાલાશંકર મણિલાલ દેરાસરી કલાપી “સાગર'(જગન્નાથ ત્રિપાઠી) વગેરેએ ગઝલને કાવ્યપ્રકાર, ગુજરાતીમાં ઉતાર્યો. અંગ્રેઝના પ્રશિષ્ટ સાહિત્યકારેના અભ્યાસ સાથે પાલગ્રેવની ગોલ્ડન ટ્રેઝરી' જેવા મનહર ઉર્મિકાવ્યસંચયનું પરિશીલન થતાં યુનિવર્સિટીનું શિક્ષણ લેનાર પદવીધાની પહેલી પેઢીએ જૂના સાહિત્યના પ્રકારોને સ્થાને ઊર્મિકાવ્ય “ખંડકાવ્ય” “મહાકાવ્ય “સેનેટ' “કરુણ પ્રશસ્તિ' જેવા પ્રકાર ગુજરાતીમાં ઉતાર્યા. જૂના ગદ્યના પરિચિત પ્રકારોને સ્થાને નાટક વાર્તા નવલકથા નિબંધ ચરિત પ્રવાસવર્ણન આદિ ગદ્ય-સાહિત્યને નવા પ્રકાર આવ્યા. સંસ્કૃતમાં નાટક તથા નાટકનું શાસ્ત્ર બંને હતાં, પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતીમાં નાટક મહેતું, પણ અર્વાચીન ગુજરાતી નાટકે સંસ્કૃત નાટક, શેકસપિયર મોલિયેર વગેરેનાં પાશ્ચાત્ય નાટકે તથા ભવાઈના અત્રત્ય નાટપ્રકારના પ્રભાવ નીચે નવા જમાનામાં નવજીવન પ્રાપ્ત કર્યું. પ્રાચીન કાળમાં સંસ્કૃતિનું સાહિત્યશાસ્ત્ર હતું તથા કાવ્યવિવેચનના વિવિધ સંપ્રદાય (schools) વિકસ્યા હતા, પરંતુ પાશ્ચાત્ય સાહિત્યપ્રકારોને અહીંની ભૂમિમાં ર૫ તથા વિકાસ થતાં સાહિત્યને તત્વવિચાર અને ગ્રંથાવલોકન એ વિવેચનનાં ઉભય ૨૫ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૭૮૬ બ્રિટિશ કાલ ક્ષેત્રમાં પાશ્ચાત્ય વિવેચન-સિદ્ધાંત અને પદ્ધતિની ભારે અસર થઈ તથા આપણા અભ્યાસપાત્ર કાલખંડમાં નવલરામ પંડયા(૧૮૩૬-૧૮૮૮), મણિલાલ નભુભાઈ દ્વિવેદી(૧૮૫૮–૧૮૯૮), ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી(૧૮૫૫–૧૯૦૭), રમણભાઈ મહીપતરામ નીલકંઠ(૧૮૯૮-૧૯૨૮), નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા (૧૮૫૮–૧૯૩૭) અને આનંદશંકર બાપુભાઈ ધ્રુવ(૧૮૬૯-૧૯૪૨) વગેરેનાં લખાણોમાં એનાં શ્રેષ્ઠ પરિણામ જણાય છે. અર્વાચીન સર્જનાત્મક સાહિત્ય માનવીની પ્રતિષ્ઠા કરી. “એક વાર સાહિત્ય મંદિરમાં માનવીની મૂર્તિ પ્રતિષ્ઠા કરી એટલે માનવ-વ્યવહારને આ પ્રદેશ સાહિત્ય માટે ખુલે થઈ ગયો. અને માનવામાં રસ પડ્યો તે પોતેય એક માનવી છે, વધુ સંવેદનશીલ માનવી છે, એ ભાન સાથે અર્વાચીન કવિ પિતાનાં ઊર્મિ વિચાર કલ્પના અને દર્શનને, જીવન અને જગતના પિતા પર થતા અનુભાવોને અને પ્રતિભાવોને એ ગમે તેટલા માનુષી હોય તે પણ વગર શરમાયે ગાતે થયે. અંગ્રેજી કવિતાએ આ શીખવ્યું.” આને પરિણામે કવિતામાં આત્મલક્ષિતા આવી તથા પ્રણય એ અર્વાચીન ગુજરાતી કવિતાને એક મુખ્ય વિષય બને. નર્મદે અંગ્રેજીની અસરથી પ્રણયકવિતાની વિપુલ રચના કરી છે, પણ એની કૃતિઓમાં વિલક્ષણ પૂલતા છે. "ભાવનાં ઊંડાણ અને નિર્મળતાવાળાં મનહર આત્મલક્ષી પ્રણયકાવ્ય નરસિંહરાવ (૧૮૫૮–૧૮૯૮), 'કાન્ત', બાલાશંકર(૧૮૬૭-૧૯૨૩), “કલાપી” (૧૮૭૪– ૧૯૦૦), નાનાલાલ(૧૮૭૭–૧૯૪૬) આદિમાં મળે છે. અર્વાચીન ગુજરાતી કવિતા ઉપર અંગ્રેજીની બીજી મહત્ત્વની અસર એ પ્રકૃતિ-કવિતા છે. સંસ્કૃત સાહિત્યમાં પ્રકૃતિ-વર્ણને ઉદ્દીપન વિભાવ લેખે અથવા અલંકારાત્મક હોય છે. જૂના ગુજરાતી સાહિત્યમાં એ ઘણું ખરું વનરાજિવર્ણન તરીકે દેખાય છે, જે પણ પ્રાચીનતર પરંપરાને વારસે છે. વર્ડઝવર્થ આદિ અંગ્રેજી કવિઓની કવિતામાં પ્રકૃતિ-સૌંદર્ય પ્રત્યેની લાગણીનું પૃથક્કરણ કરીને નિરૂપણ હેય એવો અનુભવ થાય છે. ગુજરાતીમાં આ પ્રકારની કવિતારચનામાં સૌથી પહેલે નર્મદ છે. એ પછી પ્રકૃતિવર્ણનમાં હદયંગમ કાવ્ય નરસિંહરાવે આપ્યાં (ઊર્મિકાવ્યોને નરસિંહરાવને પ્રથમ સંગ્રહ “કુસુમમાળા” ૧૮૮૭માં પ્રગટ થયે હતે) અને એ પરંપરા પછી ચાલુ રહી છે. “પ્રકૃતિ સૌંદર્યનાં અને પ્રાકૃતિક ઘટનાઓનાં તાદશ શબ્દચિત્રો આપવાં, પ્રકૃતિદર્શને પિતાને થતાં હર્ષાકાદિનું સંવેદના નેધવું, પ્રકૃતિદર્શને અનુભવાતું વિચારદીપન લંબાવી તત્વચિંતનમાં સરી જવું, પ્રકૃતિની રમ્ય-રૌદ્ર શોભા વર્ણવી તેને સર્જનહારનું સ્તોત્ર લલકારવું, મનહર Page #426 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય કલ્પના-લીલા વડે પ્રકૃતિને કવિતામાં અલંકારાદિમાં પ્રજવી, પ્રકૃતિને માનવપાત્રાના સ્થાયી ભાવના ઉદ્દીપન અર્થે અથવા માનવ-લીલાની પશ્ચાદભૂમિકા તરીકે નિયોજવી, વિવેચકે જેને અસત્યભાવારોપણના દેરષદશ નામથી વર્ણવે છે, પણ ખરી રીતે જગતની કવિતાને જેના વિના ચાલ્યું નથી એવા સરલ વ્યાપારની ભાવોત્કટતા સારુ માનવભવો સાથે સમભાવ, ઉદાસીનતા કે વિરોધ દાખવતી તેને બતાવવી–આ બધી રીતે પ્રકૃતિનું નિરૂપણ કવિજન કરતા આવ્યા છે અને અર્વાચીન ગુજરાતી કવિતામાં પણ એ પ્રમાણે થયું છે.” દેશાભિમાનને વિષય ગુજરાતી કવિતાને મળે એ ઈતિહાસને અભ્યાસ, રાજકીય જાગૃતિ અને અંગ્રેજી કવિતાના સંસ્કાર એ ત્રણેયનું યુગપત પરિણામ dieda 2$1201 Breathes there the man with soul so dead એ ૫ ક્તિથી શરૂ થતા કાવ્યનાં નિદાન ત્રણ ભાષાંતર ગુજરાતી પદ્યમાં થયાં છે. સંસારસુધારાનાં ખ્યાલ અને પ્રવૃત્તિ એ બંને દેશાભિમાનનો પ્રકારાંતરે આવિભંવ છે. અંગ્રેજી પેટ્રિઅટિઝમના પર્યાયરૂપે “સ્વદેશાભિમાન' શબ્દ નર્મદે ઘડેલ મનાય છે. દેશની પ્રવર્તમાન દીન દશાથી પિતાને થતી વ્યથા નર્મદે હિન્દુઓની પડતી'(૧૮૬૪) એ સુદીર્ઘ કાવ્યમાં વ્યક્ત કરી, “નર્મદેશનું અર્પણ “જય જય ગરવી ગુજરાત' એ કાવ્ય દ્વારા સમગ્ર ગુજરાતને કર્યું તથા પ્રેમશૌર્યનાં અનેક જુસ્સાદાર પદ રચ્યાં, દલપતરામે “હુનરખાનની ચઢાઈ (૧૮૬૦)માં હુન્નરોના વિકાસ દ્વારા દેશની ચડતીને રચનાત્મક માર્ગ બતાવ્યું. ભીમરાવ ભેળાનાથ દિવેટિયાએ(૧૮૫૧-૧૮૯૦) પૃથુરાજ રાસો(૧૮૯૮)માં મહાકાવ્યની રચનાને પ્રયત્ન કરવા સાથે ભારતની પ્રાચીન ગૌરવ-ગાથાને લાગણીપૂર્વક સંભારી અને હરિલાલ હર્ષદરાય ધ્રુવે(૧૮૫૬–૧૮૯૬) દેશાભિમાન અને ભારતભક્તિનાં જુસ્સાદાર કાવ્ય રચ્યાં. બંગભંગ પ્રસંગે સમસ્ત ભારતમાં દેશભક્તિના તરંગ ઊછળ્યા અને શિષ્ટ કવિઓએ રચેલાં દેશભક્તિનાં કાવ્યના કેટલાક સંચય પ્રગટ થયા. હિંમતલાલ અંજારિયા સંપાદિત દેશભક્તિનાં કાવ્ય'(૧૯૦૫) અને “વસંત વિનોદી (ચંદુલાલ દેસાઈ), હરિલાલ ધ્રુવ, કેશવલાલ ધ્રુવ અને અન્ય કવિઓની રચનાઓની સંકલનારૂપ “સ્વદેશ ગીત'(૧૯૦૮) એનાં ઉદાહરણરૂપ છે. સંસાર-સુધારો અને સ્વદેશપ્રીતિ લલિત વાલ્મયનાં નવલકથા અને નાટક જેવાં સ્વરૂપમાં સ્વાભાવિક રીતે એકરૂપ બની ગયાં જણાય છે. થોડાક ઉદાહરણ માત્ર લઈએ. દલપતરામ-કૃત વેનચરિત્ર'(૧૮૬૮), “નર્મકવિતા'નાં બહુસંખ્ય કાવ્ય નવલરામ પંડયા-કૃત “બાળલગ્નબત્રીશી'(૧૮૭૬), ગોવર્ધનરામ-કૃત સ્નેહમુદ્ર. (૧૮૮૯), નરસિંહરાવનાં વિધવાકાવ્યો' વગેરેને આ રીતે જોઈ શકાય. Page #427 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ BL Ο મહીપતરામ નીલક’(૧૮૨૯-૧૮૯૧)-કૃત સામાજિક નવલકથા 'સાસુ-વહુની લડાઈ(૧૮૬૬) સુધારાલક્ષી છે અને એમની ઐતિહાસિક નવલકથાએ સુધરા જેસંગ’(૧૮૮૨) અને વનરાજ ચાવડા'(૧૮૮૮)માં પણ એમની અર્વાચીન સુધારક-વૃત્તિ અનેક સ્થળે ડાકાય છે. ‘ભવાઈ-સંગ્રહ'ની સંકલના પાછળ ભવાઈનાં અશ્લીલ તત્ત્વ દૂર કરી લેાકશિક્ષણ માટે એને વિનિયોગ કરવાને એમને ઉદ્દેશ જણાય છે. આપણી પ્રથમ પ્રશિષ્ટ નવલકથા નંદશંકર(૧૮૩૫--૧૯૦૫)-કૃત ‘કરણઘેલા’(૧૮૬૬) ગુજરાતના એજ્યુકેશનલ ઇન્સ્પેકટર રસેલની સૂચનાથી સ્કોટ વગેરે અંગ્રેજ ઐતિહાસિક નવલકથાકારીના પ્રભાવ નીચે રચાઈ હતી. એમાંયે પોતાના દેશબાંધવા સમક્ષ નવીન જ્ઞાનની જયાતિ ધરવાને લેખકને! લેભ અહંતા રહેતા નથી. હરગોવિંદદાસ કાંટાવાળા(૧૮૪૯-૧૯૩૩)-કૃત ‘અંધેરી નગરીનાગ વસેન (૧૮૬૯), જેના કર્તાએ પાતે જ એક_ઉટંગ વાર્તા' તરીકે નિર્દેશ કર્યો છે અને જેમાં બને તેટલા તળપદા શબ્દ પ્રયાજવાની લેખકની પ્રતિજ્ઞા છે તે, સ્પષ્ટ રીતે રાજકીય અને સાંસારિક સુધારાના ઉદ્દેશથી લખાયેલી છે. એમની ખીજી નવલકથા એ બહેના’(૧૮૯૧)નું પ્રેરક બળ પણુ સંસારસુધારી છે. ગાવ નરામની મહાનવલ 'સરસ્વતીચંદ્ર' પણ (ભાગ ૧, ૧૮૮૭; ભાગ ૨, ૧૮૯૨; ભાગ ૩, ૧૮૯૮; ભાગ ૪, ૧૯૦૧) પ્રાચીન પૂ, અર્વાચીન પૂર્વ અને અર્વાચીન પશ્ચિમના સંસ્કાર-સમન્વય દ્વારા દેશેાન્નતિ વાંકે છે. ગોવર્ધનરામના લઘુવયસ્ક સમકાલીન ભાગીદ્રરાવ દિવેટિયા(૧૮૭૫–૧૯૧૭)ની સામાજિક નવલકથાઓ પણ સ ંસાર–સુધારાના સૂર કાઢે છે. મુંબઈના ‘ગુજરાતી' સાપ્તાહિકના તંત્રી શ્રી ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ(૧૮૫૩-૧૯૧૨)ની નવલકથા ‘ગગા—એક ગુજર વાર્તા'(૧૮૮૮)માં સ્ત્રી-વર્ગીની તત્કાલીન સ્થિતિનું ચિત્રણ આપી એમાં થવા જોઈતા સુધારાની જરૂર પ્રત્યે ઇંગિત છે. હિન્દુ અને બ્રિટાનિયા' (૧૮૮૬) નવલકથા છે, પણ એમાં અતિહાસિક સંદર્ભમાં ભારત અને બ્રિટન વચ્ચેના રાજકીય સંબધાના સ્વાતંત્ર્યપૂર્ણ વિમર્શ છે. એના પ્રકાશનને પરિણામે ગુજરાતી' પત્ર અને એના તંત્રીને રાજદ્રોહના આરાપ નીચે કચડી નાખવાના પ્રયત્ન થયા હતા. દલપતરામ—કૃત ‘લક્ષ્મી નાટક' (૧૮૫૧) એ ગ્રીક નાટકકાર એરિસ્ટાફેનિસની કામેડી ‘પ્લુટસ' નું ગુજરાતી રૂપાંતર છે. ગ્રીક પુરાણકથામાં પ્લુટસ ધનને દેવ હાઈ દલપતરામે એને સ્થાને લક્ષમીદેવી મૂકી છે. દલપતરામ પોતે તે કાઈ વિદેશી ભાષા જાણતા નહેાતા, એટલે મૂળ નાટકનેા સાર ફ્રાઈસ સાહેબે દલપતરામને સમજાવ્યો હશે અને એ ઉપરથી એમણે આ નાટક રચ્યુ હશે. Page #428 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય લ ભવાઈની ભરપૂર અસરવાળા હાસ્યરસ દ્વારા આમાં લેખકે ખાધ આપવા પ્રયત્ન કર્યો છે. એને સારાંશ એ છે કે અન્યાય અધર્મી અને ચાડિયાપણાથી ધન પેદા કરવું નહિ. દલપતરામનું ખીજું નાટક ‘મિથ્યાભિમાન'(૧૮૬૯) સંસ્કૃત નાટચરીતિ અને ભવાઈના લેાકનાટયનેા આકર્ષીક સમન્વય સાધે છે અને જીવરામ 'ભટ્ટના પાત્ર દ્વારા મિથ્યાભિમાનની વિફળતાના ખેાધ આપે છે. રમણભાઈ નીલક’ઠના ‘ભદ્રં ભદ્ર' (૧૯૦૦)ની જેમ જીવરામ ભટ્ટનુ પાત્ર ચિર ંજીવ રહેશે. ૧૯૨૨ સુધીમાં એ નાટકનાં આઠ પુનર્મુદ્રણુ થયાં એ એની અસાધારણ લોકપ્રિયતા બતાવે છે. ગુજરાતના સમર્થ આદિ નાટયકાર ગણાયેલા રણછેાડભાઈ ઉદયરામ દવે (૧૮૩૭–૧૯૨૩)કૃત ‘જયાકુમારીના વિજય’(૧૮૬૨), ‘લલિતાદુ:ખદ ક' (૧૮૬૬) આદિ નાટકાનેા સુધારક હેતુ સ્પષ્ટ છે. ‘વિદ્યાવિજય' ‘કજોડાંદુઃખદ'ક' ‘કન્યાવિક્રયખંડન' સુધારા દિગ્દર્શક' ત્રાસદાયક તેરમાં દુઃખદર્શીક’ ‘મદ્યપાન દુઃખદર્શીક’ ‘સ્વયંવર સ્વરદય’ આદિ પ્રારંભ-કાલનાં સંખ્યાબંધ નાટકાએ લોકશિક્ષણ ને સુધારાના યુગધર્મની જ પાતે એનું વાહન કે પ્રચારસાધન બની સેવા કરી છે.કે આપણા અભ્યાસવિષય કાલખંડના લગભગ અંતે રચાયેલુ રમણુભાઈ નીલક’-કૃત ‘રાઈના પર્યંત’(૧૯૧૩) વિરલ સાહિત્યિક ગુણવત્તા અને વિશિષ્ટ તખ્તાલાયકી૪ ધરાવતું ઢુવા સાથે એના કર્તાની દૃઢ ઈશ્વરશ્રદ્ધા સાથે સમાજસુધારક તરીકેની ઊ'ડી દાઝ વ્યક્ત કરે છે, લલિતતર વાડ્મય અને એના મુખ્ય વિષય નવી કેળવણીના પરિબળને પરિણામે–એ કેળવણીના સાધનરૂપે તેમજ એની પ્રેરણાથી વિવિધ વિષયે માં જે લલિતેતર વાડ્મય વિકસ્યું તેનું, બને ત્યાંસુધી કાલાનુક્રમિક, વિહંગાવલેાકન અહી કરીએ, એમાં જે ગ્રંથાર્દિને નિર્દેશ થાય તે એ વિષયેની ક્રાઈ સ`ગ્રાહી સૂચિ તરીકે નહિ,પ પણ પ્રસ્તુત નિરૂપણુની પુષ્ટિ માટે કેવળ ઉદાહરણરૂપ ઉલ્લેખ તરીકે ગણવાનેા છે. નવી કેળવણીના વિતરણ માટે સૌ પહેલાં તા કાચાં-પાકાં પાઠચ-પુસ્તક પ્રગટ થયાં. મરૈના અંગ્રેજી વ્યાકરણને ગુજરાતી તરજૂમેા અરદેશર બહેરામજી લશ્કરીએ મુંબઈમાં ૧૮૨૨ માં છપાવ્યા હતા. અમદાવાદની પુસ્તક વૃદ્ધિ કરનાર મ`ડળી'એ ૧૮૪૭ માં છાપેલી ‘સંસાર વહેવાર' નામે ચાપડીમાંથી એ સમયની કેળવણી અને એના વિષયાને સામાન્ય ખ્યાલ આવે છે. ગણપતરામ રાજારામ ભટ્ટ—કૃત ભરૂચ જિલ્લાની કેળવણીના ઈતિહાસ' (૧૮૭૭) પદ્યમાં રચાયેક છે અને એ આ પ્રકારની માહિતી માટે રસપ્રદ છે. Page #429 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ બાલગી વાચનસામગ્રી તરીકે વાર્તાઓનાં કેટલાંક પુસ્તક પ્રગટ થયેલાં છે. મેંધપાત્ર એ છે કે એ વાર્તાઓનાં સ્વરૂપ અને કથનરીતિ જૂના ગુજરાતી બાલાવબેમાંની કથાઓ જેવાં નહિ, પણ પ્રમાણમાં અર્વાચીન રીતિનાં છે. આ પુસ્તકમાં9 બાપુશાસ્ત્રી પંડયા-કૃત “ઈસપનીતિકથા'(૧૮૭૦), અજ્ઞાતકર્તક ગુજરાતી પંચોપાખ્યાન'(૧૪૪૦) અને “ઈસપની વાત'(૧૮૪૭), ભોગીલાલ નાનાલાલ-કૃત નીતિબેધ' ભાગ ૧-૨(૧૮૫૨), રણછોડદાસ ગિરધરભાઈકૃત ઈસપ-નીતિની વાત (૧૮૫૪) અને “નીતિબોધકથા'(૧૮૫૬), અરદેશર ફરામજી મૂસકૃત નીતિબેધક નિબંધ (૧૮૫૮), મનમોહનદાસ રણછોડદાસકૃત નીતિબંધ કથા' ભાગ ૧-૨ (૧૮૬૨) આદિને નિર્દેશ કરી શકાય. કેખુશરુ હેરમસજી અલપાઈવાલા-કૃત મુંબઈમાં દેશીઓની કેળવણી(૧૮૫૫) એ કાલે પ્રચલિત થયેલી નવી કેળવણીનું સિંહાવલોકન કરે છે. એ સમયે પ્રગટ થયેલાં વિવિધ વિષયનાં કેટલાંક પાઠયપુસ્તકોમાં છે. આર. જરવીસની કર્તવ્યભૂમિતિ'(૧૮૨૬), ભૂમિતિ (૧૮૫૬) અને બીજગણિત’(૧૮૫૬), નંદશંકર તુળજાશંકર મહેતા-કૃત “ભૂમિતિનાં મૂળતના પહેલા છ સ્કંધ (૧૮૫૯), ગોવિંદ નારાયણ-કૃત ઉભિજ પદાર્થ (૧૮૫૮), વિકાછ કેખુશરુ રુસ્તમજીકૃત “સિદ્ધ પદાર્થવિજ્ઞાન'(૧૮૭૧), મહીપતરામ રૂપરામ નીલક ઠસ્કૃત ‘પદાર્થવિજ્ઞાન'(૧૮૭૩) આદિ ઉલ્લેખનીય છે. આપણુ અભ્યાસપાત્ર કાલખંડમાં શિક્ષણનાં ઈતિહાસ અને ફિલસૂફીના કેટલાક નેધપાત્ર ગ્રંથ છે. મણિશંકર રત્નજી ભટ્ટ કાન્ત)-કૃત “શિક્ષણનો ઈતિહાસ (૧૮૯૫) એ સમર્થ કૃતિ એમાં અગ્રસ્થાને છે. પ્રાચીન-ભારત ગ્રીસ રામ ચીન ઇજિપ્ત ઇઝરાયેલ અરબસ્તાન અને યુરોપના દેશોમાં શિક્ષણ જે પ્રકારે ઉદ્ભવ્યું તથા પ્રવ', શિક્ષણશાસ્ત્રીઓએ એ માટે જે હેતુઓ અને ઉદેશે સૂચવેલા અને એને વ્યવહારમાં જે રીતે પ્રયોગ થયે તેમજ એની જે પરિણામ આવ્યાં તેનું વિષયને અનુરૂપ સાદી પણ ગંભીર અર્થવાહી શૈલીએ એમાં વિવેચન થયું છે.. સ્ત્રીકેળવણ' (૧૮૬૮) અને કેળવણુ વિષે'(૧૮૬૯) એ બે નર્મદની પુસ્તિકા છે. હર્બર્ટ સ્પેન્સરના શિક્ષણ-વિષયક સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથનું “કેળવણી (૧૮૮૬) નામથી ભાષાંતર બુલાખીદાસ ગંગાદાસે કર્યું છે. અંગ્રેજી ભણીને શું કરવું?'(૧૮૮૯) એ નામનું પુસ્તક ચતુર્ભુજ માણેકેશ્વર ભટ્ટે લખ્યું છે. હરગોવિંદદાસ કાંટાવાળા, જેઓ ગુજરાતના તાલીમ પામેલા શિક્ષકેની પહેલી પેઢીની આગલી હરોળમાં હતા, તેમણે કેળવણીનું શાસ્ત્ર અને કળા' ભાગ ૧- (૧૯૦૩) આપ્યા છે. મગનભાઈ ચતુરભાઈ પટેલે “શિક્ષકનું કર્તવ્ય'(૧૯૦૭) Page #430 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય લખ્યું અને અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદીએ શાપના અંગ્રેજી પુસ્તકનું જાપાનની કેળવણીની પદ્ધતિ(૧૯૧૦) એ નામે ભાષાંતર કર્યું છે. શિક્ષણપદ્ધતિના એક અનુભવી જાણકાર જગજીવન દયાળજી મોદીએ “મોટી ઉંમરની સ્ત્રીઓની કેળવણી'(૧૯૦૮) એ પુસ્તકમાં પ્રૌઢ શિક્ષણની અગત્ય અને કાર્ય પદ્ધતિની જાણે કે આગાહી કરી છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં પ્રારંભની ગદ્યરચનાઓ ઉદ્બોધક લેરૂપે થઈ અને સમય જતાં એમાંથી નિબંધનું સ્વરૂપ વિકસ્યું. ગુજરાતી ભાષાને વિકાસ અને એ દ્વારા જ્ઞાનને પ્રસાર એ “ગુજરાત વર્નાકયુલર સેસાયટીને એક ઉદ્દેશ હતો. તદ્દન સાધારણ માણસ કે નિશાળે જતું બાળક પણ ખરીદી શકે એ દૃષ્ટિએ એક પાઈથી માંડી એક આના જેવી નજીવી કિંમતે સોસાયટીએ અનેક ચોપડીઓ બહાર પાડી હતી. એમાં મગનલાલ વખતચંદસ્કૃત આળસુ છોકરીની વાત'(૧૮૫૨) અને “આળસુ છોકરો (૧૮૫૨) જેવી બાળબેધક કથાઓ સાથે “રેશમ વિષે કપાસનો છોડ વીજળી વિષે કોલેજના ફાયદા” નોટોના ચલણ વિષે લાંચ વિષે “બાલવિવાહ-નિષેધક' “કાનડા દેશ વિષે બરસાયનશાસ્ત્ર” “શીળી વિષે' વગેરે વિવિધ વિષયોની પુસ્તિકાઓ કે પત્રિકાઓ છે.૮ ઇનામી સ્પર્ધા જાહેર કરીને સોસાયટી કેટલાક નિબંધ લખાવી પ્રગટ કરતી. કવિ દલપતરામનાં કેટલાંક ઉદ્દબોધક ગદ્ય-લખાણ આ રીતે બહાર પડ્યાં છે. ભૂત-પ્રેત અને ડાકણ વિશેના વહેમનું ખંડન કરતો એમને “ભૂત નિબંધ (૧૮૪૮) એમાં કાલાનુક્રમે પહેલે છે. ફાર્બસ સાહેબે એનું અંગ્રેજી ભાષાંતર કર્યું હતું. મહીપતરામનો વિલાયતમાં જવા વિષે નિબંધ (૧૮૬૦), જ્ઞાતિઓને ઈતિહાસ આપી એની પ્રવર્તમાન સ્થિતિમાં સુધારો સુચવત “તિ નિબંધ (૧૮૬૧), બાળલગ્નનાં અનિષ્ટ સમજાવતે બાળવિવાહ નિબંધ'(૧૮૬૨), પુનર્વિવાહ નિબંધ' (વર્ષ નથી) વગેરે આ કટિમાં આવે. “અંગઉધારને ઝગડો' (૧૮૬૨), રાજકુમારે માટે શિક્ષણની આવશ્યકતા દર્શાવતી પુસ્તિકા “રાજવિદ્યાભ્યાસ'(૧૮૬૨), કેફના ગરબાની ચોપડી (વર્ષ નથી) જેવી કૃતિઓ પદ્યમાં હેવા છતાં વસ્તુતઃ ઉદ્ધ ક લેખે છે. - સનીઓની ધંધાદારી યુક્તિઓ ઉપર પ્રકાશ પાડતે સાંકળેશ્વર જેશી-કૃત સેની નિબંધ (૧૮૫૦), ડોસાભાઈ ફરામજી-કૃત “બુદ્ધિપ્રકાશ નિબંધ (૧૮૫૭), નગીનદાસ પુરુષોત્તમ સંઘવીકૃત “ઉદ્યોગથી થતા લાભ અને આલસ્યથી થતી હાનિ (૧૮૮૬), ગણપતરામ રાજારામ ભટ્ટ-કૃત બાળલગ્નથી થતી હાનિ (૧૮૯૦) Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૯ર બ્રિટિશ કાવ્ય અને નાગેશ્વર જ્યેષ્ઠારામ જેશી-કત બાળલગ્ન સંબંધમાં આપણું કર્તવ્ય (૧૮૯૦) –એ બંને કવિતામાં લખાયેલી કૃતિઓ, છગનલાલ ઠાકરદાસ મોદી-કૃત બાલવિવાહ સંબંધી લાભાલાભને વિચાર (૧૮૯૩), કેશવલાલ મેંતીલાલ પરીખ-કૃત ભોજનવ્યવહાર ત્યાં કન્યાવ્યવહાર', ભવાનીશંકર રામેશ્વર જેશી-કૃત ‘પરદેશી માલ આપણા દેશમાં તૈયાર કરવા શા ઉપાય જવા ??(૧૮૯૦) ઇત્યાદિ ઉબેધક લખાણોના પ્રતિનિધિરૂપ નમૂના છે. અંગ્રેજીમાં લીધેલા નિબંધના પ્રકારને સહુ પ્રથમ સુસ્પષ્ટ રૂપ નર્મદે આપ્યું. એ પછી આપણું કાલખંડમાં નવલરામ પંડ્યા, મણિલાલ દ્વિવેદી, નરસિંહરાવ દિવેટિયા, રમણભાઈ નીલકંઠ, આનંદશંકર ધ્રુવ, ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી (૧૮૭૦-૧૯૨૪) આદિએ એ પ્રકારને વિકાસ કરી ઉત્તમ નિબંધ તથા પરિ માર્જિત ગદ્ય સાથેસાથ આપ્યાં છે. આપણા જૂના સાહિત્યમાં કુમારપાલચરિત' “વસ્તુપાલચરિત’ ‘જગડુચરિત' આદિ અર્ધ-એતિહાસિક પ્રબંધાત્મક કૃતિઓ કે ત્રિષષ્ટિશલાકાપુરષચરિત’ જેવી પૌરાણિક પદ્ધતિની રચનાઓ સંસ્કૃતમાં છે તેમ “સુદામાચરિત' “મીરાંચરિત્ર' આદિ ગુજરાતી આખ્યાને છે, પણ એને અર્વાચીન અર્થમાં ચરિત” કહી શકાશે નહિ. મધ્યકાલીન ગુજરાતમાં જૈન આચાર્ય સોમસુંદરસૂરિનું અને હીરવિજયસૂરિનું ચરિત અનુક્રમે સમસૌભાગ્ય” અને “હીરસૌભાગ્ય’માં તથા ભાનુચંદ્રગણિનું જીવન “ભાનુચંદ્રગણિચરિત'માં અતિહાસિક તથ્ય સાચવીને પણ સંસ્કૃતનાં અલંકૃત કાવ્યોની રીતિએ વર્ણવાયું છે, આમ છતાં અતિહાસિક કે સમકાલીન વ્યક્તિ-વિશેષના વૃત્તાંત દેશકાલના પરિપ્રેક્ષ્યમાં, પ્રમાણપત રીતિએ, આલેખવા એ અર્વાચીન ચરિતકારને ઉદ્દેશ અને આદર્શ છે, જે જૂનાં ચરિતામાં જણાતું નથી. એ જ રીતે વ્યક્તિ પિતાનું ચરિત કહે અથવા અનુભવો વર્ણવે એ આત્મચરિત કે આત્મકથા, ચરિત અને આત્મચરિત એ બંને પ્રકાર આપણને પશ્ચિમમાંથી મળ્યા છે. સામાન્યતઃ આ પ્રકાર લલિતેતર ગણતા હોવા છતાં અનેક વાર એમાં સર્જનાત્મક લાલિત્ય પ્રવેશે છે અને જીવનચરિતની કૃતિઓ પણ લલિત વાડ્મય બને છે. આપણું કાલખંડની આ પ્રકારની પ્રતિનિધિરૂપ કૃતિઓને અહીં નિર્દેશ કરીશું. ' મેહનભાઈ હરિદાસ અને મહીપતરામ રૂપરામ નીલકંઠ મહાપુરુષોના ચરિતના ચેમ્બર્સના અંગ્રેજી પુસ્તકના ભાષાંતરરૂપે “ચરિત્રનિરૂપણ'(૧૮૫૪) પ્રગટ કર્યું છે. ફરામજી હેરમસજી શેઠનાએ “મહાપુરુષના જન્મારાને અહેવાલ (૧૮૫૭) તૈયાર કર્યો છે અને બહેરામજી ખરશેદજીએ Biography of Eminent Page #432 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય Women ને ભાષાંતરનું પુસ્તક “સગુણ સ્ત્રી (૧૮૬૦) આપ્યું છે, પણ સંશોધન અને જાતતપાસ કરીને ચરિતલેખન કરનાર ગુજરાતમાં નર્મદ પહેલે છે અને એનું કવિચરિત્ર' (૧૮૬૦) એ રીતે નવી કેડી પાડે છે. ડાહ્યાભાઈ ઘેલાભાઈ પંડિતનું “કવિચરિત્ર' (૧૮૬૯) પણ એ દષ્ટિએ નોંધપાત્ર છે. મહીપતરામ-કૃત કરસનદાસ મૂળજીનું ચરિત્ર'(૧૮૭૮) આપણું સાહિત્યનું સમય-દષ્ટિએ પહેલું અને ગુણ-દષ્ટિએ નોંધપાત્ર વિસ્તૃત ચરિત છે. એમનું આ પ્રકારનું બીજુ પુસ્તક “મહેતાજી દુર્ગારામ મંછારામનું ચરિત્ર'(૧૮૯૩) છે, પણ એમાં ચરિત–નાયકના અંગત જીવન વિશે પૂરતી શોધ થઈ નથી એમ વિવેચક નવલરામને લાગ્યું છે. ગોવર્ધનરામે “નવલરામનું જીવનચરિત્ર (૧૮૯૧) લખ્યું છે અને પિતાની પુત્રીના સ્મરણમાં લીલાવતી જીવનકલા'(૧૯૦૫) આલેખી છે, એ બંનેમાં જેમનું ચરિત આલેખાયું છે તેમના આંતર-જીવનનું પણ સુભગ દર્શન થાય છે. - ચુનીલાલ બાપુજી દીકૃત “આઘેડ ધ ગ્રેટ (૧૮૮૮), જગજીવનદાસ કાપડિયા-કૃત હિન્દનાં મહારાષ્ટ્ર અને તેમનું કુટુંબ(૧૮૯૩), ડાહ્યાભાઈ દેરાસરીકૃત “રણજીતસિંહ (૧૮૯૫), ચુનીલાલ માણેક્લાલ ગાંધીકૃત “માઉન્ટ ટુઆર્ટ એલિફન્સ્ટનનું જીવનચરિત્ર'(૧૮૯૫), ગેવિંદભાઈ હાથીભાઈ દેસાઈકૃત બેન્જામિન ફાંકલીનનું જીવનચરિત્ર'(૧૮૯૫), વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય-કૃત લોર્ડ લોરેન્સ (૧૮૯૫), પરમાનંદદાસ ભોળાભાઈ પારેખસ્કૃત ડેમોસ્થિનીસનું ચરિત્ર (૧૮૯૮), શારદાબહેન મહેતાકૃત ‘મિસ ફરેન્સ નાઇટિંગેલનું જીવનચરિત્ર'(૧૯૦૭), મહેબૂબમિયાં કાદરી-કત “સર સૈયદ અહેમદનું જીવનચરિત્ર' (૧૯૧૩) વગેરે અંગ્રેજીને આધારે લખાયેલાં છે. કૃપાશંકર દોલતરામ ત્રવાડીએ “ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર (૧૮૯૮) અને “રાજા રામમોહનરાય”(૧૮૯૮)નાં ચરિત બંગાળીને આધારે લખ્યાં છે. મુંબઈના નિર્ણયસાગર પ્રેસના સ્થાપક અને ભારતમાં સંસ્કૃત મુદ્રણ અને ગ્રંથ-પ્રકાશનના વિશિષ્ટ આયોજક “જાવજી દાદાજી ચૌધરીનું જીવનચરિત્ર'(૧૮૯૭). મરાઠીને આધારે છગનલાલ વિદ્યારામ રાવળે લખ્યું છે. અન્ય સ્વતંત્ર જીવનચરિતમાં કૃષ્ણરાવ ભોળાનાથ દિવેટિયાનું પોતાના પિતાની જીવનકથા આલેખતું “ભેળાનાથ સારાભાઈનું જીવનચરિત્ર'(૧૮૮૮) આ સાહિત્યપ્રકારમાં મહત્વનું અર્પણ છે. ધર્મસુધારે સંસાર-સુધારી દેશદ્વાર આદિ ક્ષેત્રોમાં કામ કરનાર વ્યક્તિવિશેષના જીવનકાર્યના આધારભૂત નિરૂપણ સાથે રસપ્રદ સમયચિત્ર પણ એમાં છે. મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ "ફાર્બસ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ બ્રિટિશ કાહ જીવનચરિત્ર'(૧૮૮૯) આપ્યું છે, જે પાછળથી “રાસમાળા'ના ભાષાંતરમાં પણ છપાયું છે. એ સમયે ગ્રંથપ્રકાશન માટે ગુજરાત વર્નાકયુલર સોસાયટીને મેટી રકમ આપનાર શેઠ હરિવલ્લભદાસ બાળગેવિંદદાસનું જીવનચરિત્ર (૧૮૮૯) પણ મનસુખરામે લખ્યું છે. લલ્લુભાઈ પ્રાણવલ્લભદાસ પારેખે સંસ્કૃત વર૪મદ્ધિવિનયને. આધાર લઈ પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યનું લોકભોગ્ય જીવનવૃત્ત “વલભચરિત્ર” (૧૯૦૭)માં આપ્યું છે. સુધારક મહીપતરામને જીવનમાં કર્સટીના પ્રસંગેએ પ્રેરણું અને પ્રોત્સાહન, આપનાર એમનાં પત્નીનું ચરિત ગણપતરામ રાજારામ ભટ્ટે “પાર્વતીકુંવરચરિત્ર” (૧૮૯૦) એ નામથી, પદ્યમાં આખ્યાન શૈલીએ, રચ્યું છે, પણ સમકાલીન વૃત્તાંત એમાં વણાયે હોઈ એ રસપ્રદ અને માહિતીપૂર્ણ છે. નગીનદાસ મંછારામે, ગુજરાત અને સૌરાષ્ટ્રના સેળ દેશી રાજાઓને જીવનપરિચય આપત, મેંઘાં. મુદ્રણ અને બાંધણીને ગ્રંથ "ચરિત્રમાળા', ભાગ ૧(૧૮૯૦) પ્રગટ કર્યો છે. તેરમા સૈકામાં થયેલા કરછના દાનેશ્વરી જગડૂશાહનું અતિહાસિક “જગડૂચરિત્ર" (૧૮૯૬) મગનલાલ ખખ્ખરે આપ્યું છે તથા લગભગ અર્વાચીન યુગના આરંભે થયેલા સાહસિક કરછી વેપારી વીર અને મુત્સદી સુંદરજી શિવજીનું ચરિત્ર સુંદર સોદાગર'(૧૯૦૮)માં રજૂ કર્યું છે. પ્રાચીન અને પ્રશિષ્ટ ઐતિહાસિક ગ્રંથ તરીકે વિખ્યાત લુટાર્કનું જીવનચરિત્ર'(૧૯૧૬)નું ભાષાંતર ઇતિહાસના અધ્યાપકે બળવંતરાય ક. ઠાકોર અને હરિલાલ માધવજી ભટ્ટે આપ્યું છે. મહાન મનીષી અને સર્જક ગોવર્ધનરામનું સુવાય અને આધારભૂત ચરિત “શ્રીયુત ગોવર્ધનરામ'(૧૯૧૦) એમના ભાણેજ કાંતિલાલ છગનલાલ પંડયાએ લખ્યું છે. જયસુખરાય પુરુષોત્તમરાયા જોશીપુરાએ “ભક્તકવિ નરસિંહ મહેતાનું જીવન અને કવન (૧૯૦૮) અને ભક્તકવિ ભોજલર(૧૯૧૧)માં આપણા બે જૂના કવિઓનાં ચરિત આલેખ્યાં છે તથા “સાક્ષરમાળા'(૧૯૧૨)માં અર્વાચીન ગુજરાતના વિશિષ્ટ સર્જકે અને વિદ્વાનેને પરિચય આપ્યો છે. ભારતીય-આર્ય ભાષાઓના જૂના સાહિત્યમાં આત્મચરિત નહેતું, એ પાશ્ચાત્ય સાહિત્યની સીધી દેણ છે. આપણું કાલખંડમાં રમાત્મચરિત ઝાઝા નથી, પણ જે છે તે આંતરિક વિતવાળાં છે. વાયનાં બીજાં અનેક ક્ષેત્રોની જેમ આમાં પણ નર્મદ અઝયાયી છે એનું પ્રમાણ “મારી હકીક્ત'(૧૮૬૬) છે. એમાં જુવાન નર્મદનું જીવન તેમજ એની માનસરુષ્ટિ પ્રત્યક્ષ થાય છે, પણ ૧૮૬૫ થી ૧૮૭૫ના ગાળાને ઉધમતિ કડખેદ નર્મદ સ્થિર દૃષ્ટિવાળા Page #434 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય ૩૯૫. વિચારક બની શેડાંક વર્ષ બાદ “ધર્મવિચાર (૧૮૮૮) પ્રગટાવે છે. એને વૈચારિક દષ્ટિએ એના આત્મવૃત્તાંતને ઉત્તર ભાગ ગણી શકાય. મણિલાલ નભુભાઈ દ્વિવેદીના “આત્મચરિત્ર'માં એમના ટૂંકા જીવનનાં પહેલાં અઠ્ઠાવીસ વર્ષને અહેવાલ સળંગ કથનરૂપે અને છેલ્લાં આઠેક વર્ષોની હકીકત છૂટક નોંધપે છે.૧૧ એક સમર્થ વિદ્વાન ચિંતક અને ગદ્ય-સ્વામી આત્મચરિત એના લેખકનું બાહ્યાવ્યંતર દર્શન કરાવે છે એ સાથે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનના અભ્યાસી માટે પણ મૂલ્યવાન સામગ્રી પૂરી પાડે છે. નારાયણ હેમચંદ્રની આત્મકથા “હું પોતે (૧૯૦૦)માં લેખક પિતાના જીવનનાં ૩૪ વર્ષ સુધીની છબી સંયમ અને નિખાલસતાથી આલેખે છે એ દષ્ટિએ ધ્યાનપાત્ર છે. નારાયણ હેમચંદ્રનાં ઉછેર અને વ્યક્તિત્વ એ પ્રકારનાં હતાં કે તેઓ લેખનમાં ભાષાશુદ્ધિ કે કથનમાં વિનયવિવેકની ઝાઝી પરવા કરતા નથી. ભાઈ શંકર, નાનાભાઈ ભટ્ટ વ્યવસાયે સેલિસિટર હતા અને કેટલાંક વર્ષ “ગુજરાત વર્નાકયુલર સોસાયટીના પ્રમુખ તરીકે રહ્યા હતા; એમની આત્મકથનાત્મક કૃતિ મારા અનુભવની નોંધ' (૧૯૧૨) આપણું એક અગ્રિમ વ્યવહાર–પુરુષની અનુભવકથા છે. આપણું સંસ્કૃત-પ્રાકૃત પ્રાચીન સુભાષિતેમાં પ્રવાસના લાભ વર્ણવ્યા છે, કથાસાહિત્યમાં કઠિન અને લાંબા પ્રવાસની વાત આવે છે, રાજકીય અશાંતિ અને અરાજક્તાના સમયમાં પણ આસેતુહિમાચલ તીર્થયાત્રાઓ ચાલુ હતી, આમ છતાં આપણું જુના સાહિત્યમાં એક સ્વરૂપ તરીકે પ્રવાસવર્ણન નથી, એ તે. અર્વાચીન સાહિત્યમાં જ મળે છે. ગુજરાતી સાહિત્યને પહેલે નેધપાત્ર પ્રવાસ ગ્રંથ મહીપતરામ-કૃત “ઈંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન (૧૮૬૪) છે. બ્રિટનની શિક્ષણવ્યવસ્થામાં અભ્યાસ અને અવલોકન માટે મહીપતરામને મેકલવામાં આવ્યાં હતાં. એમણે પ્રવાસની વિગતે ઉપરાંત ઈંગ્લેન્ડનાં જોવાલાયક સ્થળોનો, ત્યાંનાં સમાજજીવન અને ગૃહજીવનનો તથા અંગ્રેજોની રાજકીય અને શૈક્ષણિક સ્થિતિને ચિતાર આપે છે. સુધારક કરસનદાસ મૂળજીનું “ઇંગ્લેંડમાં પ્રવાસ (૧૮૬૬) એ પુસ્તક સાહિત્યક દૃષ્ટિએ પણ સ્પષ્ણીય છે. સાડા ચાર પાનાંને એ દળદાર સચિત્ર ગ્રંથ છે અને એના છ ગ્રાહક પ્રકાશન પૂર્વે જ નેધાઈ ગયા હતા ! વિલાયત જેવાથી મન પર થયેલી અસરથી માંડી ત્યાંના જીવનનાં વિવિધ પાસાંનું એમાં સાદી અને સ્વાભાવિક શૈલીમાં વર્ણન છે. એનું મરાઠી ભાષાંતર થયું હતું. દામોદર, ઈશ્વરદાસકૃત “ચીનની મુસાફરી (૧૮૬૮) એમાં વર્ણવાયેલા દેશને કારણે રસપ્રદ છે. હાઇ સુલેમાન શાહ મુહમ્મદ લેધિયાકૃત પૃથ્વીની પ્રદક્ષિણા, ભાગ ૧ (૧૮૯૫)અને પૃથ્વીની પ્રદક્ષિણું, ભાગ ૨ઃ ઉત્તર ધ્રુવથી ખાટુંમ૨ આ૫ણું અ૫ધન. Page #435 -------------------------------------------------------------------------- ________________ -૩૯૬ બ્રિટિશ કાલ પ્રવાસ-સાહિત્યમાં વિવિધ દષ્ટિએ યાદગાર છે. એના લેખક ઘેરાજીના મેમણ હતા. અને દક્ષિણ આફ્રિકામાં કેપટાઉનમાં વેપાર અર્થે સ્થાયી થયેલા હતા, ૧૮૮૭ થી ૧૮૯૫ સુધીમાં એમણે ત્રણ લાંબા પ્રવાસ કર્યા; પહેલા પ્રવાસમાં તેઓ આફ્રિકા અરબસ્તાન મિસર સીરિયા જેરુસલેમ અને તુ ફર્યા; બીજા પ્રવાસમાં ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ચીન જાપાન, ત્યાંથી યુનાઇટેડ સ્ટેટ્સ, ત્યાંથી હેલૅિન્ડ બેલ્જિયમ ફાન્સ જર્મની ને સ્વીડન થઈ યુરોપીય રશિયા, ત્યાં જતાં પલેન્ડ ઑસ્ટ્રિયા હંગરી, ત્યાંથી સ્વિલ્બરલેન્ડ ઇટલી પેન ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ થઈ માતૃભૂમિ ભારત આવ્યા. આ પછી ત્રીજી સફરમાં મુંબઈથી મસ્કત, ત્યાંથી બસરા બગદાદ મોસલ, પ્રાચીનનગર નિનેહ થઈ આખું ઈરાન ફરી, બેબિલોનનાં ખંડેર જઈ, ભારત પાછી આવી, આખો સ્વદેશ ખૂંદી વળી કેપટાઉન ગયા, આ સઘળી મુસાફરીને વૃત્તાંત “પૃથ્વીની પ્રદક્ષિણ ભાગ-૧ માં છે. એ પછી સાત વર્ષ ૧૯૦૨ માં લેખક રખડપટ્ટીએ નીકળ્યા. એમાં પિટુંગાલ પાસેના મદિરા-ટાપુઓ, સ્કોટલેન્ડ હેમરફેસ્ટ અને ઉત્તર ધ્રુવ નજીકનાં અન્ય સ્થળો, ત્યાંથી મોઢે થઈ એશિયાઈ રશિયા, ' તાત્કંદ૧૩ અને કંદ, બેફરસની સામુદ્રધુનીમાં થઈ તુર્કસ્તાન એશિયા-માઈનર અંકારા સ્મન ગ્રીસ અને મિસરના પુરાતન અવશેષ જોઈ, એડન થઈ માતૃભૂમિ હિંદના કિનારે મુંબઈ, ત્યાંથી અમદાવાદમાં ૧૯૦૨ માં સુરેન્દ્રનાથ બેનરજીના પ્રમુખપદે મળેલા કોંગ્રેસ-અધિવેશનમાં હાજરી આપી, આબુ જઈ, પાછા વળતાં સિદ્ધપુર રોકાઈ, તા. ૨૫ મે, ૧૯૦૩ ના રોજ ભારે હૈયે મુંબઈથી માતૃભૂમિને કિનારા છોડી, ઝાંઝીબાર રોકાઈ તા. ૨૫ નવેમ્બર ૧૯૦૩ ના રોજ કેપટાઉન પહોંચ્યા. આ બધે વૃત્તાંત “પૃથ્વીની પ્રદક્ષિણા, ભાગ ૨' : ઉત્તર ધ્રુવથી ખાટુંમ'માં મળે છે. લેખકની અવલોકનશક્તિ અને જ્ઞાનપિપાસા સતેજ છે અને ઘણાં વર્ષ પરદેશ રહેવા છતાં એમને ગુજરાતી ભાષા ઉપર કાબૂ સારો છે. બંને ભાગોમાં પુષ્કળ ચિત્ર છે. આવું બૃહદ્ પ્રવાસ–પુસ્તક ગુજરાતી ભાષામાં વિરલ છે. કવિ કલાપ”-કૃત કાશ્મીરને પ્રવાસ (૧૯૧૨) ગુજરાતી પ્રવાસસાહિત્યમાં સીમાચિહ્યું છે અને માત્ર સત્તર વર્ષની તરુણ વયે થયેલું એક કવિ પ્રકૃતિપ્રેમી સ્વદેશભક્ત સહૃદય મુગ્ધ પ્રણયનું એ લેખન, કહે કે, સર્જન છે. “કલાપી'નું અતર્ગત રસવિશ્વ કાશ્મીરના પ્રકૃતિસૌંદર્ય સાથે એટલું તાદામ્ય અનુભવે છે કે આ પ્રવાસવર્ણનનું બીજું નામ તેઓ “સ્વર્ગનું સ્વપ્ન” એવું આપે છે. એમાં ગંભીરતા સાથે વિદ, સુષ્ટિલીલાનાં વર્ણને સાથે દેશભક્તિ અને સમાજ- જીવનના કેટલાયે આનુષગિક વિયેને લગતા વિચાર ઓતપ્રોત છે. બાળાશંકર ઉલ્લાસરામ કંથારિયા-કૃત “મા પલેને પ્રવાસ' (૧૮૯૮) અને Page #436 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય મણિલાલ છબારામ ભટ્ટ-કૃત “બનિયરને પ્રવાસ (૧૮૯૮) અંગ્રેજી ઉપરથી લખાયેલા છે અને પ્રવાસ ઉપરાંત ઈતિહાસના અભ્યાસ માટે પણ રસપ્રદ છે. જાણતા પારસી લેખક જહાંગીર બહેરામજી મર્ઝબાન પ્રવાસના શોખીન હતા; એમણે મુંબઈથી કાશ્મીર'(૧૮૮૭) પુસ્તક લખ્યું છે. વળી એમણે યુરોપને પ્રવાસ ત્રણ વાર કર્યો હતો, એનું વર્ણન “મોદીખાનાથી માર્સેસ (૧૯૦૬). વિલાયતી વહેજા(૧૯૧૨) અને “ગોરું વિલાયત” (૧૯૧૫) એ ત્રણ પુસ્તકમાં છે. આ સમયગાળાનાં ઈતિહાસમાં નોંધપાત્ર પુસ્તકમાં ગુજરાત વર્નાકયુલર સે.સાયટી'ને એક વારના આસિસ્ટેટ સેક્રેટરી મગનલાલ વખતચંદને અમદાવાદને ઇતિહાસ (૧૮૫૧) કાલાનુક્રમે પહેલે હેવા સાથે ગુણદષ્ટિએ સમૃદ્ધ છે. અમદાવાદમાં બ્રિટિશ અમલ સ્થપાયા પહેલાંને રસમય સામાજિક અને આર્થિક વૃત્તાંત એમાંથી મળે છે. મોહનલાલ રણછોડદાસકૃત “ઇંગ્લેન્ડનો ઇતિહાસ' (૧૯૩૯) એની અગાઉ પ્રગટ થયું છે, પણ એનું પ્રયોજન શાળાના પાઠયપુસ્તક તરીકેનું છે. ભગવાનલાલ સંપતરામ-કૃત ‘સૌરાષ્ટ્ર દેશને ઇતિહાસ(૧૮૬૮) એક મુત્સદ્દી કુટુંબના નબીરાને હાથે લખાયે હાઈ પ્રાચીન ઇતિહાસ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યના આંતરિક બખેડાઓ વચ્ચે મરાઠાઓની મુલકગીરી ચાલુ હતી અને બ્રિટિશ સાર્વભૌમત્વ હજી થપાયું નહોતું એ સમયને સૌરાષ્ટ્રને આધારભૂત અર્વાચીન ઈતિહાસ આપે છે. ફાર્બસની અંગ્રેજી “રાસમાળા'નું રણછોડભાઈ ઉદયરામ દવેએ કરેલું ગુજરાતી ભાષાંતર ફાર્બસ સભાએ પ્રગટ કર્યું હતું (૧૮૬૯) અને ભાષાંતરકારે કરેલા ઉમેરા અને નેધ સાથેની એની બીજી આવૃત્તિ (૧૮૯૯) ગુજરાત વર્નાકયુલર સોસાયટી'એ બહાર પાડી હતી.૧૪ નવલરામ-કૃત “ઈગ્રેજ લેકને સંક્ષિપ્ત ઇતિહાસ’ કમભાગ્યે અધૂરો રહ્યો છે. ઇતિહાસને ક્ષેત્રે પણ નર્મદે ગણનાપાત્ર નવીને કામ કર્યું છે; “રાજ્યરંગ” (૧૮૭૪) નામથી જગતને ઈતિહાસ એણે આપે છે અને “મહાદર્શન-જગતના ઇતિહાસનું સમગ્રદર્શન'(૧૮૭૪) લખ્યું છે. આ બંને ગ્રંથ તૈયાર કરવા માટે એણે આશરે બસ પુસ્તકને ઉપયોગ કર્યો હતો. પિતાના વતન સુરતને ઈતિહાસ નમદે “સૂરતની મુખ્તસર હકીકત'(૧૮૬૫) એ નામથી આલેખે છે અને હિંદુઓના ગૌરવસ્થાન મેવાડને ઈતિહાસ મેવાડની હકીકત'(૧૮૬૭) એ નામે લખ્યો છે. રહેમાનખાં કાલેખાં પઠાણ અને વજેશંકર પ્રાણશંકર ઉપાધ્યાય-કૃત “સૂરત માંડવીનું દેશી રાજ્ય'(૧૮૮૩) ઉપલબ્ધ દફતરની તપાસ કરીને લખાયેલું આધારભૂત પુસ્તક છે. ચુનીલાલ બાપુજી મોદી-કૃત ફે રેવોલ્યુશન' (૧૮૮૩), મહીપતરામકૃત અકબર ચરિત્ર'(૧૮૮૪) અને “ગ્રીસ દેશને ઈતિહાસ (૧૮૯૩) અંગ્રેજીને Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ બ્રિટિશ કાલ આધારે લખાયાં છે. એદલજી જમશેદજી ખેારીના દુષ્કાળ વિષે નિષ્ણ ધ’(૧૮૮૪) ગુજરાત વર્નાકયુલર સે।સાયટી' માટે લખાયેલે ઇનામી નિબંધ હેાવા છતાં પૂરતા આંકડા અને ઐતિહાસિક પ્રમાણા સાથેનું આધારભૂત પુસ્તક છે. છગનલાલ ઠાકારદાસ મેદીકૃત કિલ્લે ડભાઈનાં પુરાતન કામેા'(૧૮૯૧) બજે`સના અંગ્રેજી -ગ્રંથનું ભાષાંતર છે, પણુ મૂળ ગ્રંથમાંનાં તમામ ચિત્ર આમાં પણ અપાયાં હોઈ અભ્યાસ-દૃષ્ટિએ મૂલ્યવાન છે. પરમાનંદદાસ ભેળાભાઈ પારેખ-કૃત લંકાના ઇતિહાસ’(૧૮૯૩) અંગ્રેજીને આધારે લખાયા છે અને લક્ષ્મીશંકર મારારજી ભટ્ટ—કૃત ‘પ્રાચીન ભારત'(૧૮૯૮) રમેશચંદ્ર દત્ત-કૃત ‘એશિયન્ટ ઇન્ડિયા' અનુવાદ છે. સેારાબજી મંચેરજી દેસાઈએ પારસી અટા અને નામે’(૧૮૯૧) વિશે રસપ્રદ પુસ્તક લખ્યું છે અને ‘ત્તારીખે નવસારી’(૧૮૯૭) નામથી પેાતાના વતન નવસારીના ઇતિહાસ આલેખ્યા છે. કમળાશંકર ત્રિવેદી-કૃત ઇંગ્લૅન્ડમાં સુધારાને ઇતિહાસ’’ (૧૮૯૭) બકલકૃત હિસ્ટરી ઑફ સિવિલાઇઝેશન ઇન ઇંગ્લૅન્ડ'ને આધારે તૈયાર થયા હતા. ‘ગુજરાતનેા પ્રાચીન ઇતિહાસ’(૧૮૯૮) અને ‘ગુજરાતને અર્વાચીન ઇતિહાસ (૧૮૯૮) વિદભાઈ હાથીભાઈ દેસાઈએ બોમ્બે ગૅઝેટિયયર, ગ્રંથ ૧, ભાગ ૧’ ને આધારે લખ્યા હતા. જમિયતરામ શાસ્ત્રી-કૃત ‘જગતના અર્વાચીન ઇતિહાસ' (૧૮૯૬), મહેબૂમિયાં ઇમામળક્ષ કાદરી–કૃત ‘મુસલમાનાની ચડતીપડતીનેા તિહાસ’(૧૯૦૬), નના મિયાં રમિયાં-કૃત ઇસ્લામના ભરતી-એટ’(૧૯૦૭) અને કરીમઅલી નાનજીઆણી-કૃત ‘મરાઠી સત્તાનેા ઉદય' (૧૯૦૮) અંગ્રેજીને આધારે લખાયા છે. નવનીતરાય નારાયણભાઈ મહેતાએ દેવદત્ત ભાંડારકર-કૃત અલી હિસ્ટરી ઑફ ડેક્કન'નું ભાષાંતર ‘દક્ષિણના પૂર્વી સમયના ઇતિહાસ’ (૧૯૦૮) એ નામથી કર્યું છે અને અતિસુખશાંકર ત્રિવેદીએ યુરોપના સુધારાના ઇતિહાસ” (૧૯૧૩) ગીઝાના અંગ્રેજી પુસ્તકને આધારે આપ્યા છે. સમાજવિદ્યાઓમાં મુંબઈના અગ્રણી તખીબ સમાજસેવક અને ડૉ, ભગવાનલાલ ઈંદ્રજીને એમના ઐતિહાસિક સ ́શેાધનકાર્યમાં સહાય અને ઉત્તેજન આપનાર ડૉ. ભાઉ દાજી લાડનું ‘સ્ત્રીબાળહત્યા’(૧૮૪૮) પુસ્તક દીકરીને દૂધપીતી કરવાના દુષ્ટ રિવાજના ઇતિહાસ આપી એને દૂર કરવાનાં આવશ્યકતા અને ઉપાયા સૂચવે છે. ઉત્તમરામ પુરુષાત્તમને કડવા નિબંધ’(૧૮૫૯) કડવા પાટીદાર જ્ઞાતિના ઇતિહાસ અને તત્કાલીન સ્થિતિ તથા રીતરિવાજ વવે છે. વ્યારામ ડાહ્યાભાઈનું ગુજરાતીની સ્થિતિ’(૧૮૮૪) વિશેનું પુસ્તક સમાજશાસ્ત્રીય અગત્યનું Page #438 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય છે. ‘નવસારી પ્રાંતની કાલી પરજ’(૧૯૦૧) એ પુસ્તકમાં પ્રેમાનદ ધેાળીદાસ પટેલ દક્ષિણ ગુજરાતના આદિવાસીએ વિશે રસપ્રદ સામાજિક અધ્યયન રજૂ કરે છે. ૩૯: અંબાલાલ સાકરલાલ દેસાઈએ મીલના અંગ્રેજી પુસ્તક ઉપરથી ‘અશાસ્ત્રના સિદ્ધાન્તા’(૧૮૭૫) એ પુસ્તક ‘ગુજરાત વર્નાકયુલર સેાસાયટી'ને આપ્યું છે અને ચિમનલાલ હરિલાલ સેતલવાડનું ‘અર્થશાસ્ત્રનાં મૂળ તત્ત્વા’(૧૮૮૬) પુસ્તક પણ એ સંસ્થાએ પ્રગટ કર્યું છે. બળવતરામ મહાદેવરામ મહેતા કૃત “હિન્દની રાજયવ્યવસ્થા અને લેાકસ્થિતિ’(૧૮૮૯), જગજીવનદાસ ભવાનીશંકર કાપડિયા—કૃત ‘પ્રતિનિધિ રાજ્ય વિષે વિવેચન'(૧૮૯૩), કૃપાશંકર દોલતરામ ત્રવાડી-કૃત ‘રૂશિયા’(૧૮૯૮) અને 'કેશવલાલ મેાતીલાલ પરીખ-કૃત ‘હિન્દની ઉદ્યોગસ્થિતિ’(૧૯૦૭) એ જ સંસ્થાનાં પ્રકાશન છે. મણિલાલ નભુભાઈને ચેતનશાસ્ર’(૧૮૯૬) અને હરસિદ્ધભાઈ વજુભાઈ દિવેટિયાના ‘માનસશાસ્ત્ર’(૧૯૧૪) એ અ ંગ્રેજીને આધારે લખાયેલા મને વિજ્ઞાનના ગ્રંથ છે. હારમસજી ફરામજી ચિનાઈ–કૃત ‘ચીન અને ઇંગ્લૅંડ ખાતેના વેપારનું ગણિત પુસ્તક'(૧૮૬૦) પશ્ચિમ ભારતના પરરાષ્ટ્રિય વેપાર તેમજ વ્યવહારુ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ જોવા જેવું છે. વ્યાકરણ અને ભાષાશાસ્ત્રને વિષય આપણી ભાષામાં અર્વાચીન કાલમાં જ ખેડાયેા છે. જૂની ગુજરાતીમાં તેરમા સૈકાના સંગ્રામસિંહકૃત ‘બાલશિક્ષાથી માંડી અનેક ઔક્તિક રચાયાં છે તે લેાકભાષા દ્વારા સંસ્કૃત શીખવા માટેનાં વ્યાકરણ છે, લેાકભાષાનાં વ્યાકરણ નથી. વળી કેળવણીને! આરંભ થયા પછી, પ્રથમ પુસ્તક ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’(૧૮૪૦) ગંગાધરશાસ્ત્રી ફડકેએ લખ્યું, પણુ એ એમના મરાઠી વ્યાકરણનું લગભગ ભાષાંતર હેાઈ અતિશય ખામીભરેલું છે,૧૫ એ પછી મહીપતરામ(૧૮૬૨), હરગાવિંદદાસ કાંટાવાળા, લાલશ કર ઉમિયાશંકર અને બીજા કેટલાકે શાળાપયેાગી વ્યાકરણ લખ્યાં છે. નર્મદાશંકરનું ‘નર્મ વ્યાકરણ’(૧૮૬૫) અગ્રયાયીની કૃતિ તરીકે ધ્યાનપાત્ર છે, પણ આ ક્ષેત્રે -અગ્રિમ સીમાચિહ્નરૂપ, જોસેફ્ વાન સેમરેન ટેલર-કૃત ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ' “નાનું અને મારું બંને-૧૮૬૭ માં પ્રગટ થયાં છે. આપણા સમયગાળામાં થયેલું ભાષાશાસ્ત્ર વિશેનુ` કા` કેવળ પ્રાથમિક -સ્વરૂપનું છે, મહીપતરામે વ્યુત્પત્તિપ્રકાશ’(૧૮૮૨) તૈયાર કર્યો છે, પણ એમને -અથવા વ્યુત્પત્તિપાઠ’(૧૮૭૨)ના કર્તા નવલરામ જેવા વિવેચક વિદ્વાનને ક્રમિક Page #439 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ વ્યુત્પત્તિ વિશે સ્પષ્ટ ખ્યાલ જ નહોતું. છોટાલાલ સેવકરામ-કૃત ગુજરાતી શબ્દમૂળદર્શકકાશ'(૧૮૭૯) અને પ્રભાકર રામચંદ્ર પંડિત-કૃત “અપભ્રષ્ટ શબ્દપ્રકાશ” (૧૮૮૦) નાનકડા વ્યુત્પતિશ છે. શબ્દોનાં મૂળ શોધવાના પુરુષાર્થ લેખે આ બે કૃતિઓનું અતિહાસિક મહત્વ છે. આ ક્ષેત્રમાં શાસ્ત્રીય અભિગમને સપષ્ટ અણસાર આપણને વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રીની પુસ્તિકાઓમાં મળે છે; “ગુજરાતી ભાષાને ઈતિહાસ (૧૮૬૬) અને “ઉત્સર્ગમાળા (૧૮૭૦) એ બંને આ દષ્ટિએ મહત્વની છે. પહેલી પુસ્તિકા ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ લખાયેલ ઈનામી, નિબંધ છે. એમાં જૂની હસ્તપ્રતોમાંથી નમૂના આપી ભાષાની કમિક ઉત્ક્રાંતિ દર્શાવી છે અને બીજીમાં સંસ્કૃતમાંથી પ્રાકૃત દ્વારા ગુજરાતી શબ્દ વ્યુત્પન્ન થાય એના ઉત્સર્ગ અર્થાત નિયમ ઉદાહરણ સાથે બતાવ્યા છે. વ્રજલાલ શાસ્ત્રીને જે સાધુઓને સંપર્ક હાઈ એમને પ્રાકૃત ભાષાઓને પરિચય થયો હતો અને એથી ભાષાવિકાસમાં એ કાલે વિરલ તેવી ઐતિહાસિક દષ્ટિ એમણે દાખવી છે. એમની આ બે કૃતિ હવે કાલગ્રસ્ત થઈ હોવા છતાં આ વિષયના અભ્યાસીએ અવશ્ય જોવા જેવી છે. અર્વાચીન ભારતીય ભાષાઓમાં વિજ્ઞાનનું સાહિત્ય એ પશ્ચિમના સંપર્કનું પ્રત્યક્ષ પરિણામ છે અને ગુજરાતી ભાષા એમાં અપવાદ નથી. વિજ્ઞાનની વિવિધ શાખાઓના બહુસંખ્ય પુસ્તક ગુજરાતીમાં લખાયાં અને પ્રગટ થયાં છે. એ પ્રારંભકાલનાં પ્રકાશન પ્રાથમિક સ્વરૂપમાં હતાં અને વૈજ્ઞાનિક સંશોધમાં થયે જતી ઝડપી પ્રગતિને કારણે બીજાં ઘણાં પ્રકાશન કયારનાથે કાલગ્રસ્ત થઈ ગયાં હશે, તે પણ સંખ્યા અને વિષયવૈવિધ્ય એ બંને દષ્ટિએ જોતાં પ્રસ્તુત લયગાળામાં પેદા થયેલા પ્રબે ધની ઘાતક એ લેખન–પ્રકાશન પ્રવૃત્તિ છે. એમાંનાં કેટલાંક પુસ્તય અંગ્રેજીના અનુવાદ છે, જ્યારે બીજાં કેટલાંક સ્વતંત્ર કૃતિઓ ગણી શકાય તેવાં સંકલન કે અધ્યયન છે. અહીં એનું કેવળ ઉદાહરણાત્મક દિગ્દર્શન શક્ય છે. - વિજ્ઞાનવિષયક પ્રારંભિક પ્રકાશમાં નેટિવ એજ્યુકેશન સોસાયટીમાં પ્રગટ કરેલ પાઠ્યપુસ્તક “ભૂગોળ અને ખોળ (૧૮૩૯), ગોવિંદ નારાયણ-કૃત “ઉદ્દ ભિજજ પદાર્થ (૧૮૫૯), કેખુશરુ રુસ્તમજી વિકાછ-કૃત સિદ્ધ પદાર્થવિજ્ઞાન” (૧૮૭૧), મહીપતરામ રૂપરામનું “પદાર્થવિજ્ઞાન (૧૮૭૩), હરિલાલ મોહનલાલ કૃત ભૂગોળને ઉપયોગ’(૧૮૬૭), ભાલચંદ્ર કૃષ્ણ ભાટવડેકર-કુત વનસ્પતિશાસ્ત્રનાં મૂળ તો'(૧૮૮૧) આદિને ગણી શકાય. આમાંનાં ચેડાંકનો નિર્દેશ આ પ્રકરણમાં અગાઉ પ્રારંભિક પાઠયપુસ્તકોના અનુલક્ષમાં આવ્યું છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય : એ પછી વિશેષ અભ્યાસપ્રધાન અને, કંઈક વ્યાપક દષ્ટિએ લખાયેલાં પુસ્તકને યુગ આવે છે; જેક એમાંયે ગુણવત્તાનું વૈવિધ્ય સ્વાભાવિક રીતે મેટું છે. ચેડાંક શીર્ષક જોઈએ : બળવંતરામ મહાદેવરામ મહેતાકૃત પ્રાણુ વર્ણન ભાગ ૧ થી ૩(૧૮૮૫), વનસ્પતિશાસ્ત્રનાં મૂળતર (૧૮૮૯) તથા “અનેક વિદ્યા-મૂળતત્વસંગ્રહ (૧૮૯૩), બાપાલાલ ભાઈશંકર ભટ્ટ-કૃત “ખેતીવાડીમાં સુધારણા વિષે નિબંધ (૧૮૮૪), મણિલાલ દલપતરામ સંત-કૃત જીવજંતુ અને દુનિયાની અજાયબીઓ'(૧૮૯૩) અને દુનિયાની બાલ્યાવસ્થા (૧૮૯૬), મણિલાલ હરગે વિંદ ભટ્ટ-સ્કૃત “પ્રકૃતિશાસ્ત્રનાં મૂળતત્ત'(૧૮૯૬), ભાનુખરામ નિણરામ મહેતાકૃત “સામાન્ય પદાર્થવિજ્ઞાન (૧૮૯૪) અને હિન્દનાં આંચળવાળાં પ્રાણીઓ (૧૮૯૬), ડાહ્યાભાઈ દેરાસરીવૃત “સરળ પદાર્થવિજ્ઞાન (૧૮૯૬), દામુભાઈ ડાહ્યાભાઈ મહેતાકૃત ઇન્દ્રિયવિજ્ઞાનશાસ્ત્ર'(૧૮૯૯) આદિ ઉલ્લેખપાત્ર છે. ' પ્રસ્તુત સમયગાળામાં કેટલાંક પુસ્તક લેકભોગ્ય શૈલીએ નિષ્ણાતોએ લખેલાં છે એ એમની લોકસેવાવૃત્તિ તેમજ ભાષાભક્તિ બંને દર્શાવે છે. ડે. નીલકંઠરાય ડાહ્યાભાઈ છત્રપતિનાં ૧૭ પુસ્તક-આરોગ્યનાં મૂળ તો (૧૮૮૨), “સાધારણ પદાર્થોનું રસાયણ'(૧૮૯૨), “હિન્દુસ્તાનનાં ગામડાંની આરોગ્યતા' (૧૮૯૭), ધરમાં વપરાતી ચીજોનું રસાયણ (૧૮૯૭), “અકસમાત વખતે મદદ અને ઈલાજ (૧૯૦૦), “માંદાની સારવાર'(૧૯૦૫), “લેપગી શારીરવિવા' (૧૯૦૮) આદિ; ડે. ત્રિભુવનદાસ મેતીચંદ શાહનાં પુસ્તકમાને શિખામણ (૧૮૮૫), “આરેગ્યતા અને સ્વચ્છતા' (૧૮૯૦), ગૃહવ્યવસ્થા અને આરોગ્યવિદ્યા' (૧૮૯૮), ગરમી અને ટાંકીના રાગ' (૧૯૦૦) આદિ, ડે. રવિશંકર ગણેશજી અંછરિયા-કૃત પુસ્તક-વહુને શિખામણ' (૧૮૯૧) અને “મરકીની હકીકત' (૧૯૦૬); . જોસેફ બેન્જામિનસ્કૃત ‘તંબાકુ અને ભાંગનાં માદક તો (૧૮૯૪), અને હિન્દુસ્તાનમાં આરોગ્યતાને સુધારો (૧૮૯૯) આદિ, ડે. ચુનીલાલ બહેરાવાળાકૃત “શહેરની આરોગ્યતા', ડે. ધનજીભાઈ હરમસજી મહેતાકૃત “ગર્ભપોષણ અને સુવાવડ (૧૯૦૬), મરકી વિષે ભાષણ(૧૯૦૮) આદિ દુલેરાય છેટાલાલ અંજારિયાસ્કૃત ખાતર'(૧૮૯૭), ખેતીવાડી અને બગીચાની ઊપજ વધારનારાં ખાતર'(૧૯૦૩) આદિ; મોહનલાલ કામેશ્વર પંડયા-કૃત “ઢેરનું ખાતર'(૧૯૦૧) વગેરે આ દૃષ્ટિએ વિશિષ્ટ નેધ માગી લે છે. વનસ્પતિવિદ્દ જયકૃષ્ણ ઇન્દ્રજીએ કરછ સ્વસ્થાનની વનસ્પતિઓ અને તેની ઉપયોગિતા (૧૮૭૦) તથા વનસ્પતિશાસ્ત્રઃ બરડા ડુંગરની જડીબુટ્ટી (૧૯૧૦) એ પ્રમાણભૂત બૃહદ્ ગ્રંથે આપ્યા છે. ૧૯ હોમિયોપથીસમેત તબીબીવિદ્યાના સર્વસંગ્રહ જે સચિત્ર ગ્રંથ વૈદ્યકવિજ્ઞાનચક છે. જમનાદાસ પ્રેમચંદ નાણાવટીએ તૌયાર કર્યો છે.૨૦ Page #441 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ ક્ષણ બીજ ઉલ્લેખપાત્ર પુસ્તકમાં ગણપતરાય ગેપાલરાવ બકૃત અનાદિ કાળથી ચાલી આવેલી પ્રાણિજ સૃષ્ટિ'(૧૮૯૭) અને “હિન્દની ખનિજ સંપત્તિ (૧૮૯૩), વિષણ ગેવિંદ ચિપલેકર કૃત હિન્દુસ્તાનના સપ, ભાગ ૧ (૧૮૮૯), ત્રીકમલાલ દામોદરદાસકૃત ઇલેકટ્રોપ્લેટિંગને હુનર'(૧૯૦૩), “સીમેન્ટ બનાવ વાને હુનર(૧૯૦૩), “વાર્નિશ (૧૯૦૫) અને વિવિધ પ્રકારના હુન્નરપગી તેજાબે (૧૯૦૫), આત્મારામ મોતીરામ દીવાનજી કૃત પશુના ઔષધનું શાસ્ત્ર (૧૯૦૫), “અશ્વપરીક્ષા (૧૯૦૫), “શરીર અને ઇન્દ્રિયવિજ્ઞાન (૧૯૦૫), “ખગોળ સંબંધી વ્યાખ્યાનમાળા'(૧૯૦૮) અને “ખળવિદ્યા'(૧૯૧૦), ગંગાશંકર મણિશંકર વૈષ્ણવકૃત “પદાર્થવિજ્ઞાન(૧૯૦૮) આદિ ગણાવી શકાય, - ઓગણીસમી સદીની છેલ્લી પચીસીમાં વડોદરા રાજ્યના આશ્રય અને ઉત્તેજનથી વિજ્ઞાન-વિષયક કેટલાંક મહત્વનાં ગુજરાતી પ્રકાશન થયાં હતાં; એની નધિ આ પ્રકરણના પરિશિષ્ટમાં વડોદરા રાજ્યની સાહિત્યપ્રવૃત્તિ સાથે લઈશ. પાલીપ ૧. અનંતરાય રાવળ, ભૂતપૂર્વ વડોદરા રાજ્યના ઉપક્રમે જાન્યુઆરી ૧૯૪૮ માં યોજાયેલા - ગુજરાતી ગ્રંથકાર સંમેલનમાં અપાયેલું વ્યાખ્યાન “અર્વાચીન ગુજરાતી સાહિત્યનાં પ્રેરકબળે” (ગ્રંથસ્થ થયું વ્યાખ્યાતાના લેખસંગ્રહ “ગધાક્ષત', પૃ. ૨૪૫-૩૦ ૭માં) ૨. અનંતરાય રાવળ, ગન્ધાક્ષત', પૃ. ૨૬૪-૬૫ ૩. એજન, પૃ. ૨૭૯. ૪. “રાઈને પર્વત’ વાચકને સામાન્યત: ટાઢું નાટક લાગે અને આ લેખકને, પાઠ્ય-પુરતક તરીકે અનેક વાર વાંચ્યા પછી પણ એ એવું જ લાગતું હતું, પણ ૧૯૪૮માં ગુજરાત વિદ્યાસભાની શતાબ્દી પ્રસંગે શ્રી જયશંકર સુંદરી’ના દિગ્દર્શન નીચે એ ભજવાયું ત્યારે સાહિત્યિક ગુણવત્તા સાથે એની અસામાન્ય તખ્તાલાયકી પ્રગટ થઈ હતી. ૫. ગુજરાતી ભાષામાં પ્રગટ થયેલા તમામ ગ્રંથની શાસ્ત્રીય સૂચિ આપણાં અભ્યાસ અને સંશોધનનું એક આવશ્યક સાઘન હોવું જોઈએ. (એની પૂર્તિરૂપે સામચિકની લેખસચિ પણ હોય). આવી સૂચિને અભાવે અભ્યાસીઓને કેટલે બધે પરિશ્રમ અને સમય કેવળ સામગ્રી અને એ પણ છૂટક વરૂપે એકત્ર કરવામાં જાય છે! થવી જોઈતી ગ્રંથસૂચિની રૂપરેખા માટે જુઓ ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર “પરબ', જાન્યુઆરી ૧૯૭૯ માં ભેગીલાલ સાંડેસરા લેખ “ગુજરાતી ગ્રંથસૂચિ'. " ક, શિલાછાપમાં પ્રગટ થયેલા આ પુરતકના ટાઈટલ-પેજને બ્લેક હીરાલાલ પારેખ-કૃત ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને ઈતિહાસ , ભાગ-૧, પૃ. ૩૮ ઉપર છપાય છે. શ્રી પારેખ લખે છે: “આટલું જૂનું છાપેલું પુસ્તક બીજું કોઈ અમારે જોવામાં આવ્યું નથી (પૃ. ૩૭), પણ મન્ડ-ક્ત “ગ્લસરી” ૧૮૦૮માં છપાયેલી હાઈ એને ઉપલબ્ધ પ્રથમ પ્રકાશન ગણવી જોઈએ જુએ પ્રકરણ ૧૨ નું પરિશિષ્ટ). Page #442 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય : ૭. મુદ્રિત ગુજરાતી પુસ્તકોની યાદીઓ મુંબઈ સરકારના હુકમથી સને ૧૮૬૭ અને ૧૮૬૦માં પ્રગટ થઈ હતી, તે ઉપરથી વડોદરા યુનિવર્સિટીની શ્રીમતી હંસા મહેતાં લાઈબ્રેરી(યુનિવર્સિટી લાઈબ્રેરી)ના કેટલોગ વિભાગના અધીક્ષક (સુપરિન્ટેન્ડેન્ટ) શ્રી કે. જી. વૈદ્ય પિતાના ઉપયોગ માટે કરેલી તેમાંથી કેટલાંક અલભ્ય પુસ્તકોને અહીં મેં ઉલેખ - કર્યો છે, એ બદલ એમને આભાર માનું છું. ૮. સને ૧૮૭૮ સુધીમાં આવી ૮૧ પુસ્તિકા પ્રગટ થઈ હતી. એ પૈકી કેટલીકની યાદી તથા વિશેષ વિગતે માટે જુઓ હીરાલાલ પારેખ, ગુજરાત વર્નાક્યુલર સેસાયટીને ઈતિહાસ', ભાગ-૧, પૃ. ૫૯-૬૨. ૯. એમાં એક અપવાદ ગણવો હોય તે ગણું શાય. સત્તરમા સૌકામાં થયેલા હિંદી કવિ . બનારસીદાસે પચાસ વર્ષની વય સુધીને પિતાને જીવનવૃત્તાંત આલેખતું “અર્ધકથાનક' નામે કાવ્ય રચેલું છે. ૧૦. “મારી હકીક્ત” ૧૮૮૬માં લખાઈ હતી, પણ એનું પ્રકાશન નર્મદના જન્મ શતાબ્દી વર્ષમાં, ૧૯૩૩માં થયું ! ૧૧. મણિલાલના “આત્મચરિત્ર ને માટે ભાગ અપ્રગટ હતું તે ધીરુભાઈ ઠાકરે ઠેઠ ૧૯૭૯ માં સંપાદિત કરીને બહાર પાડથો છે. ૧૨. આ બીજો ભાગ સંજોગવશાત ઘણાં વર્ષ સુધી અપ્રગટ રહ્યો. એની પ્રસ્તાવના લેખકે, આ લાંબી મુસાફરી પૂરી કર્યા પછી તુરત ૧૦ ઓક્ટોબર, ૧૯૦૭ના રોજ લખેલી છે, પણ પુરત ના પ્રકાશનની ટૂંકી પ્રસ્તાવના નીચે કેપટાઉન તા. ર૯ જૂન, ૧૯૨૯ નિર્દેશ છે. ડાક માસ બાદ પુસ્તક પ્રગટ થયું ત્યાર પહેલાં જ લેખક અવસાન પામ્યા હતા. એને પ્રકાશનમાં સહાય કરનાર એમના મિત્ર અને શુભેચ્છક રુસ્તમજી પેસ્તનજી મસાણીએ આરંભમાં એમનું ટૂંકું જીવનચરિત આલેખ્યું છે અને પુસ્તકના મહત્વને પરિચય આપે છે. ૧૩. તાશ્કેદમાં મગન હકીમ નામે એક સિંધી હિંદુ વૈદ્યની ધીક્તી પ્રેટિસની નેંધ લેખકે ૧૪. એ જ ગ્રંથની ત્રીજી આવૃત્તિ પાછી ફાર્બસ સભાએ પ્રસિદ્ધ કરી હતી (પહેલે ભાગ ૧૯૨૨, બીજો ભાગ ૧૯૨૫). “૧૫. ડાહ્યાભાઈ દેરાસરી, ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન', પૃ. ૫૩-૫૪ ૧૬. સને ૧૯૬૩માં દિલ્હી ખાતે ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસનું પચાસમું અધિવેશન મળ્યું તે સમયે પ્રાદેશિક ભાષાઓમાં પ્રગટ થયેલા વિજ્ઞાનવિષયક સાહિત્યની સૂચિ તૈયાર કરવાની વિનંતી કોંગ્રેસના કાર્યવાહકો તરફથી કરવામાં આવી હતી. એના પ્રતિભાવરૂપે વડોદરા યુનિવર્સિટીના ગુજરાતી વિભાગે યુનિવર્સિટી લાઈબ્રેરીના સહકારથી ત્યાર સુધીમાં છપાયેલાં ગુજરાતી પુસ્તકની વ્યવસ્થિત સૂચિ કરી હતી. વડોદરામાં ઉપલબ્ધ હતાં તે જ પુરત, કેટલોગ આદિ ઉપરથી એ સૂચિ થઈ હોવા છતાં એમાં સાતસે કરતાં વધુ કૃતિ હતી. ગુજરાતીમાં પ્રગટ થયેલાં તમામ પુસ્તક ગુજરાત કે મુંબઈના કોઈ પુરતકાલયમાં નથી અને ભૂતપૂર્વ દેશી રાજયોમાં બહાર પડેલાં પુસ્તક કોપીરાઇટલાઇબ્રેરીમાં મેકલવાનું ફરજિયાત નહતું, એ જોતાં વિજ્ઞાનવિષયક ગુજરાતી પુસ્તકોની ખરેખર સૂચિ આ કરતાં ઠીક ઠીક મેટી થવી જોઈએ. Page #443 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાટ ૧૭. ડો. નીલકંઠરાય છત્રપતિ તથા ઉપરના લખાણમાં એમની પછી તુરત જેમને નિર્દેશ છે તે ડૉ. ત્રિભુવનદાસ શાહ અમદાવાદની બી. જે. મેડિક્લ સ્કૂલમાં અધ્યાપક હતા. ડે. છત્રપતિને અકાળે અંધત્વ સાંપડયું હતું, પણ તેઓ દર્યવાન વિચક્ષણ અને પરા આશાવાદી હતા. નિરાશામાં નહિ ડૂબી જતાં એમણે અંધશિક્ષણને માર્ગ છે અને અંધજને માટે ગુજરાતી બ્રેઇલ લિપિ યોજવામાં અગ્રયાયી બન્યા. મુંબઈમાં અંધશાળા સ્થાપવામાં એમનું મેટું યોગદાન હતું અને મૃત્યુ સુધી તેઓ એ શાળાના આચાર્યપદે રહ્યા હતા (ડો. છત્રપતિના જીવન-ચતિ માટે જુઓ “કુમાર”, એપ્રિલ, ૧૯૭૮ માં અશોક ઠાકોરને લેખ). ૧૮. ડે. ત્રિભુવનદાસ શાહ પછીથી જૂનાગઢ રાજ્યના ચીફ મેડિકલ ઓફિસર નિમાયા હતા. ૧૯. જ્યકૃષ્ણ દ્રજી ઉચ્ચ કોટિના વનરપતિશાસ્ત્રી હતા. એમના જીવન અને કાર્ય માટે જુઓ બાપાલાલ ગ. વૈદ્યનું પુસ્તક વનસ્પતિ–શાસ્ત્રી જયકૃષ્ણભાઈ.” ૨૦. ડે. જમનાદાસના અવસાન પછી એમના પુત્ર બાલાભાઈ નાણાવટીએ ૧૯૧૭ માં બે ભાગમાં આ ગ્રંથ છપાવ્યું છે. Page #444 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ ગુજરાતમાં મુદ્રણને ઊગમ અને વિકાસ આ મુદ્રણ એ એક કળા તે છે જ, પણ વધુમાં એને કળાઓને સાચવનારી કળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ એ ઈતિહાસને સંઘરવાનું સાધન પણ બની રહે છે. એ કારણે કોઈ પણ કાળ યા પ્રજાના સાંસ્કૃતિક ઇતિહાસમાં એના મુદ્રણને ઋતિહાસ એ એક નેખું પ્રકરણ બની જાય છે. મુદ્રણની શોધ પંદરમી સદીમાં થઈ એટલે એ કળા ચાર ટીકા કરતાં જૂની નથી. ચાર સૈકા પહેલાં મુદ્રણ જેવું કંઈ હતું જ નહિ એવું પણ નથી, દુનિથાના જૂનામાં જૂના પુસ્તક તરીકે જેને ઓળખવામાં આવે છે તેની પર મળી આવતી મુદ્રણની છાપને અભ્યાસ કરી એ ઈ.સ. ૮૬૮ની સાલમાં છપાયાનું નક્કી કરવામાં આવ્યું છે. ચીનમાં છપાયેલું આ પ્રાચીનતમ પુસ્તક એ આજે આપણે વ્યાપક અર્થમાં જેને પુસ્તક કહીએ તેવું પુસ્તક નથી. મુદ્રણની શોધ ચીનમાં થઈ અને કાગળની શોધ માટે પણ આપણે ચીનના ઋણ છીએ. કાગળની શેધને વરસ સુધી ગુપ્ત રાખવામાં આવી હતી, પણ પાછળથી એ સમરકંદ થઈ આરબ ગુલામ દ્વારા પશ્ચિમમાં પહોંચી. મુદ્રણનું પણ એવું જ થયું. એ કળા ચીનાઓએ શેાધી કાઢી. કોરિયાએ એને ઠીક ઠીક પ્રમાણમાં વિકસાવી અને ત્યાંથી મધ્ય એશિયા થઈ એ પશ્ચિમમાં પહોંચી. ' મુદ્રણની શોધના શરૂઆતના તબક્કામાં લાકડાના પાટિયા પર લખાણને કોતરી કાઢી એ રીતે તૈયાર થતા કતરેલા પાટિયા પરથી છાપકામ કરવામાં આવતું. આ પદ્ધતિ અત્યંત ધીમી હતી અને એને માટે ખૂબ માણસોને કામે લગાડવા પડતા. એ કારણે આ રીતે તૈયાર થતાં પુસ્તકોની સંખ્યા તથા પ્રત ખૂબ ઓછાં હતાં અને એને ઉપયોગ મંદિર અને રાજમહેલે પૂરતો મર્યાદિત હતે. મુદ્રણને વ્યાપક અને સરળ બનાવવા માટે ચીનાઓએ ૧૧ મી સદીમાં માટીનાં છૂટાં છૂટાં બીબાં બનાવી, એને પકવી એ પરથી છાપકામ કરી જોયું હતું. કેરિયનેએ માટીનાં બીબાં પકવી એના પરથી છાપકામ કરવાની કળા વિકસાવી હતી અને હજુ પણ કોરિયાના સંગ્રહસ્થાનમાં માટીનાં પ્રાચીન બીબાં સંઘરાયેલાં પડ્યાનું નોંધાયેલું છે. શિયાને દાવો તે એ પણ છે કે પશ્ચિમમાં ધાતુનાં બીબાં શેધાયાં. તે પહેલાં Page #445 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ ' કેરિયને એ છાપકામ માટે ધાતુનાં બીબાં ઢાળવાનું શેધી કાઢ્યું હતું અને એવાં બીબાં પરથી રાજ્યપત્રોનું છાપકામ કર્યું હતું. મુદ્રણની શોધના મૂળમાં ચીન અને કેરિયા બંને દેશની પ્રજાઓને પુરુષાર્થ છે એ વિશે વિવાદ નથી; પરંતુ આ દેશોની ચિત્રલિપિને કારણે ધાતુનાં બીબાં બનાવવાનું એમને માટે સરળ નહેતું, એટલું જ નહિ, એ લિપિઓમાં વર્ણાક્ષરોની પ્રચુરતાને કારણે મુદ્રણ માટેનાં ધાતુનાં બીબાં વિકસાવવાનું એમને માટે મુશ્કેલ હતું. હજુ આજે પણ વર્ણાક્ષરોની પ્રચુરતા એ ચીની, કોરિયન તથા જાપાની લિપિનું એવું લક્ષણ ગણાય છે જે કે સરળ મુદ્રણ માટે બાધારૂપ લેખાય છે. આ સંજોગોમાં ચીનથી પશ્ચિમના દેશમાં પહેચેલી મુદ્રણકળાને વ્યાપક બનાવવામાં જર્મનીના જહોન ગુટનબર્ગને સફળતા મળી(૧૪૪૦). એણે પહેલવહેલી વાર એકબીજા સાથે ગઠવી શકાય તેવાં અને એના પરથી છાપકામ કરી લીધા બાદ ફરી પાછાં છૂટાં પાડી શકાય તેવાં અને ફરી કામમાં લઈ શકાય તેવાં ધાતુનાં બીબાંઓની શોધ કરી. આ કારણે જહેન ગુટનબર્ગને મુદ્રણને પિતા ગણવામાં આવે છે. ત્યારબાદ લગભગ એકસે દસ વરસે મુદ્રણકળાનું હિંદમાં અવતરણ થયું. તા. ૬ નવેમ્બર ૧૫૫૬ ના રોજ જે સૂઈટ પાદરીઓ ગોવાના બંદર પર એક છાપખાનું અને મુક લઈ ઊતર્યા. આ મુદ્રકનું નામ જુઆનદ બુસ્તામાંતે (Juan de Bustamante) હતું. આ આદમી સ્પેનિશ હતે. ગોવામાંના છાપખાનામાંનાં બીબાં રોમન હતાં. એ છાપખાનામાં લેટિન કે પર્ટુગીઝ ભાષામાં ગ્રંથ છપાતા. ૧૬૧૬ ની સાલમાં ગાવામાં મરાઠી એવીબદ્ધ ખ્રિસ્તપુરાણ મુદ્રિત થયું, અલબત્ત એ રોમન લિપિમાં હતું. આ પુરાણને કર્તા ફાધર ટોમસ સ્ટિફન્સ એ હિંદની ભૂમિ . પર પગ મૂકનાર પહેલે અંગ્રેજ હતા. એમ મનાય છે કે એણે પિતાના વડીલોને ઇંગ્લેન્ડમાં વખતોવખત જે પત્ર મોકલ્યા હતા તે ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીની સ્થાપનામાં પ્રેરક બન્યા હતા. ગાવામાં રેમન લિપિમાં છાપેલા બીજા કેટલાક મરાઠી ગ્રંથ ઉપલબ્ધ છે. હિંદુસ્તાનમાંની મુદ્રણકલાના પહેલા પ્રવેશની દૃષ્ટિએ જ કેવળ ગોવામાંના આ મુદ્રણાલયને મહત્વ અપાય છે. પોર્ટુગીઝ મિશનરીઓએ છાપખાનાને લિહિતમંડપ' એવું નામ આપ્યું છે. ૧ હિંદુસ્તાનના દેશી મુદ્રણના આઘ આચાર્યનું માન સર ચાર્લ્સ વિલ્ફિન્સ(Charles Wilkins)ને આપવું જોઈએ, કારણ કે એના પ્રયત્ન દેશી મુદ્રણના Page #446 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં મુદ્રણને ઉગમ અને વિકાસ ઉપત્તિસ્થાને છે. એણે પેતે બંગાળામાં હેવાથી બંગાળી અક્ષરનાં બીબાં પાડયાં અને એ બીબાંઓની સહાયતાથી મિ. લૅટબેનિયલ હેબેડે (Mr. Natbe. niel Halbed) પિતાનું બંગાળી વ્યાકરણ ૧૭૭૮ ની સાલમાં છાપ્યું૧૭૯૫ની સાલમાં એમણે દેવનાગરી લિપિનાં બીબાં તૈયાર કર્યા અને પિતાનું સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છાપવાની શરૂઆત કરી, પણ દુ વવશાત એના કાર્યાલયને એકાએક આગ લાગી ને બધાં બીબાં બગડી ગયાં. આ આગમાંથી બચાવેલાં બીબાંનાં મેટ્રિસે અને પંચ એ ઇંગ્લેન્ડમાં સાથે લઈ ગયા અને ૧૮૦૮ ની સાલમાં એણે પિતાનું સંસ્કૃત ભાષાનું વ્યાકરણ મુદ્રિત કર્યું. ૧૮૨૩ની સાલમાં મુંબઈમાં જે મરાઠી પુસ્તક-વિદુરનીતિ'-છપાયું તે આ જ ટાઈપથી. કુરિયર પ્રેસે આ ટાઈપ ત્યાંથી આપ્યા હતા, પરંતુ એ પત્રની મરાઠી જાહેરખબરે મોડી બીબાંમાં જ છપાતી. મુંબઈ કુરિયર'ના તા. ૧૭ જુલાઈ, ૧૮૦૨ (અં૫૧૨)ના અંકમાં પહેલી મરાઠી મોડી જાહેરખબર જોવામાં આવે છે. આ જ સાલમાં તા. ૨૪ જુલાઈના અંકમાં કાનડી જાહેરખબર છે. માન્ડ કૃત “ગ્લોસરી' નામની ગુજરાતી-અંગ્રેજીની-મરાઠી ડિક્શનરી ૧૮૦૮ માં પ્રસિદ્ધ કરી. ત્યારબાદ ગુજરાતી-અંગ્રેજી ડિફશનેરી મિરઝા મહમદ કાસીમે તૌયાર કરેલી અને એની નવરોજી ફરદુનજીએ સુધારા-વધારા કરેલી આવૃત્તિ ૧૮૪૬ની સાલમાં પ્રસિદ્ધ થઈ છે. એમાં શબ્દનાં મૂળ તરીકે સંસ્કૃત કિંવા મરાઠી શબ્દ બતાવવા માટે જે નાગરી બીબાં વાપર્યા છે તે વિકિન્સનાં જ છે. વિકિસ્સે બીબાં તૈયાર કરતી વેળા જે લુહારોની મદદ લીધી હતી તે કારીગરોની મદદથી પાછળથી ડે. વિલિયમ કેરે, જે ૧૭૯૩ ની સાલમાં હિંદુસ્તાનમાં શુભવર્તમાનને પ્રચાર કરવા આવ્યું હતું તેણે, બંગાળમાં શ્રી રામપુરમાં મુદ્રણને વિરાટ ઉદ્યોગ જમાવ્યું. બંગાળી નાગરી મેડી ઉર્દૂ ગુજરાતી કાનડી વગેરે અનેક ભાષાઓમાં એણે બાઈબલ અને ઇતર પુસ્તકે છાપ્યાં. એણે ગુજરાતી ભાષામાં બાઈબલ પ્રસિદ્ધ કર્યું. અલબત્ત, ગુજરાતી બીબાં મુંબઈમાં આ પૂર્વે જ તૈયાર થયાં હતાં. આ બીબાં બહેરામજી જીજીભાઈએ “કુરિયર' પત્રની જાહેરખબર માટે તૈયાર કર્યા હોવાનું કહેવાય છે. “કુરિયર પત્ર ૧૭૯૧ની સાલમાં શરૂ થયું. આ પત્રની ૧૭૯૭ની સાલની ફાઇલે મુંબઈ સરકારના દફતરખાનામાં સંગ્રહ કરી રાખેલી છે. આ પત્રના ૧૭૯૭ની સાલના જાન્યુઆરીની તા. ૭, ૧૪, અને ૨૧ ના (૨૨૩, ૨૨૪ અને ર૦૫) અકેમાં ગુજરાતી જાહેરજાબર દેખાતી નથી, પરંતુ તા. ૨૮ જાન્યુઆરી ૧૯ સંરરક)થી ગુજરાતી લિપિમાં પણ જાહેરખબરે દેખાય છે. આ પરથી એ વર્ષે ગુજરાતી બીબાં પ્રથમ ચાલુ થયાં એમ કહી શકાય. T * * * Page #447 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કહે | ' ફરદુનજી મર્ઝબાનના છાપખાના (૧૮૧૨) પછીથી અમેરિકન મિશન (૧૮૧૭), ચાબુક (૧૮૨૨), જામે જમશેદ(૧૮૫૮), ગણપત કૃષ્ણાજી(૧૮૩૧) વગેરે છાપખાનાં નીકળ્યાં અને એમાં ગુજરાતી મુદ્રણ પણ શરૂ થયું. ગુજરાતીઓએ શરૂ કરેલાં છાપખાનાં શિલાછાપનાં જણાય છે. એમાં પણ છેક પહેલું શિલાછાપખાનું મહેતાજી દુર્ગારામ મંછારામે શરૂ કરેલું. ૧૮૪ર ની સાલમાં સુરતમાં “દાદેબા દુર્ગારામ દલપતરામ દામોદરદાસ દિનમણિશંકર' આ પાંચ દકારાદિ નામના ગૃહસ્થ હતા. એમણે એક ગુજરાતી પુસ્તક પ્રસારક મંડળી સ્થાપી હતી અને એ માટે છાપખાનું ખેલ્યું હતું, જેને વિરોધ થયો હતો. એ સજજને એ શિલાછાપયંત્ર મુંબઈથી આપ્યું હતું. હિંદમાં છાપખાનાં સ્થાપવાની છૂટ કાયદે ગવર્નર જનરલે સને ૧૮૩૫માં મંજૂર કર્યો હતો, છતાં સને ૧૮૪ર માં આ મંડળીને સુરત શહેરમાં મુખ્ય મેજિસ્ટ્રેટે આ છાપખાનું કાઢવા દીધું નહતું. આ અટકાવ કાયદાવિરુદ્ધ હતે. દુર્ગારામને અને એના સાથીઓને શહેરમાં છાપખાનું લાવવાની રજા ન મળી તેથી તેઓ નાઉમેદ થયા નહિ. અધિકારી કાયદા વિરુદ્ધ હરકત કરે છે એ જોઈ એમણે શહેરના કોટની બહાર કતારગામના દરવાજા પાસે મકાન ભાડે લીધું અને એમાં છાપયંત્રો આપ્યાં. કેટલેક વખત ગયા પછી છાપખાનું શહેરમાં લાવવામાં આવ્યું | હિદુરતાનમાં અગ્રેજોના આગમન પછી બાઈબલ વગેરે છાપેલાં પુસ્તક આવવા લાગ્યાં ત્યારે હિંદવાસીઓને એ કળાને પરિચય થયું. એ છાપેલ પુસ્તકમાં જોઈને ભીમજીભાઈ પારેખ નામના ગુજરાતીને ધર્મગ્રંથે દેવનાગરી લિપિમાં છાપવાની પ્રેરણા થઈ. ભીમજી પારેખ ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીના આડતિયા હાઈ એમણે કંપનીના ડાયરેકટરોને લખ્યું કે છાપવાની કલામાં પ્રવીણ હોય એવા કારીગરને વિલાયતથી અહીં મોકલાવે, કંપનીના ડાયરેક્ટરોએ હેત્રી હીલ નામના એક કારીગરને ઈ. સ. ૧૬૭૪ માં મુંબઈ મોકલે. હેવી હીલ પિતાની સાથે છાપવાનું યંત્ર, બીબાં અને કાગળ પણ લાવ્યું હતું, પરંતુ એને બીબાં ઢાળવાનું કામ આવડતું ન હોવાથી જે હેતુ માટે એને બેલા હતા તે હેતુ પાર પડ્યો નહિ, એટલે ભીમજીએ ફરી વિલાયત લખીને ઈ. સ. ૧૯૭૮માં બીજો કારીગર બોલાવી મગા. ભીમજી પારેખે સુરતમાં જ દેશી છાપગર તૌયાર કર્યા અને સાથે સાથે એમને બીબાં કેતરવાના કામે લગાડયા. - ભીમજી પારેખને હાથે સુરતમાં મુદ્રણકળાનાં બીજ રોપાયા બાદ સ ધરસને ગાળો વીતી ગયે. એ કાળ દરમ્યાન એ કળા ગુજરાતમાં કેવી રીતે વિકસી એની કડીબદ્ધ વિગત મળતી નથી. ઈ. સ. ૧૭૭૭ માં રુસ્તમજી ખરશેદજી નામના એક સાહસિક પારસીએ મુંબઈના કોટ વિસ્તારમાં બજારગેટમાં એક છાપખાનું Page #448 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં મુદ્રણને ઉગમ અને વિકાસ ખોલ્યું, આ છાપખાનામાં ઈ. સ. ૧૭૮૦ માં પહેલી જ વાર, રોમન અંગ્રેજી પંચાંગ(કેલેન્ડર)ની અનેક નકલે છાપી. હિંદમાં પંચાંગના છાપકામનાં પગરણ ત્યારથી થયાં એમ ગણી શકાય. વસ્તુતઃ અત્યારે જે ગુજરાતી બીબાં છાપકામમાં વપરાય છે તેનું મૂળ સ્વરૂપે બહેરામજી જીજીભાઈ નામના પારસીએ પ્રચલિત કર્યું હોઈને એમની અટક પણ “છાપગરણ” તરીકેની લોકજીભે વસી ગઈ. બીબાકસબી બહેરામજી જીજીભાઈનું ઈ. સ. ૧૮૦૪ માં અવસાન થયું. એ વખતે એમના પુત્ર જીજીભાઈ બહેરામજીની વય ઘણી નાની, પણ બચપણ વટાવીને કિશોર વયમાં આવતાં જ તેઓ પણ ધ બૅન્મે કુરિઅર’ છાપખાનામાં જ કામ શીખવા રહ્યા અને આખી જિંદગી એમણે એ જ છાપખાનામાં ગુજારી. ઈ. સ. ૧૮૫૫ થી એમણે પહેલવહેલી “ખેરદેહ અવતા'ની ચોપડી છાપી -ગુજરાતી બીબાંમાં પ્રગટ કરેલી. જેને વ્યવસ્થિત કહી શકાય તેવું અને ગુજરાતી ભાષામાં બધા પ્રકારનું મુદ્રણકાર્ય હાથ ધરે તેવું સૌ પ્રથમ ગુજરાતી છાપખાનું - શરૂ કરવાની હિંમત અને પહેલ તે કરી ફરદુનજી મર્ઝબાનજીએ લાગવગ લગાડી એમણે લાકડાને એક દાબખેસ મેળવે, જેમતેમ કરીને છાપવાને બીજો સરંજામ ઊભો કર્યો અને પિતાને હાથે ગુજરાતી બીબાને એક સેટ તીખા લેઢા પર કાતર્યો. પોતે જ તાંબાની તખતીઓ ઠોકી અને પોતે જ એને સીસામાં ઓતી ટાઈપ પાડ્યા. આ બીબાં પાડવાં ઘસવાં સાફ કરવા વગેરે માટે ફરદુનજીએ ઘરનાં બૈરાં-છોકરાંને કામે લગાડ્યાં. ૧૮૧૨ માં એમણે મુંબઈમાં “ગુજરાતી છાપખાના’ના શ્રીગણેશ માંડ્યા. કિંમત ભારે હેવા છતાં એમાં છપાઈને બહાર પડતાં પુસ્તકોને સારો ઉપાડ થવા લાગ્યા. - મુંબઈમાં પહેલવહેલાં અંગ્રેજી બીબાં પાડનાર રુસ્તમજી ખરશેદજીએ ઈ. સ. ૧૭૮૦માં અંગ્રેજી પંચાંગ પ્રગટ કરેલું. ફરદુનજીએ પણ ઈ. સ. ૧૮૧૪માં સંવત ૧૮૭૧નું પ્રથમ ગુજરાતી પંચાગ બહાર પાડ્યું. આજે રૂપિયાની કિંમત અનેકગણું ઘટી છે ત્યારે, રૂપિયે કે બે રૂપિયાની કિંમતે પંચાંગ મળે છે, પણ એ જમાનામાં, એટલે કે આજથી ૧૫૮ વરસ પહેલાં, ફરદૂનછના છાપખાનામાંથી પ્રસિદ્ધ થયેલા એ પંચાંગની કિંમત પણ બે રૂપિયા હોવા છતાં એની પુષ્કળ નકલે ખપી ગઈ. આજ દિન સુધી, દર વરસે એકધારી નિયમિતતાથી પંચાંગ છાપવાની એ પ્રણાલિકા “મુંબઈ સમાચાર છાપખાન મારફત જળવાતી રહી છે. બીજે વરસે ફારસી ક્તિાબ દાસ્તાનને ગુજરાતી તરજૂમે રૂ. ૧૫ની કિંમત બહાર પડો તરજૂ કરનાર અને છાપનાર બંને ફરદુનજી પતે હતા. ઈ. સ. Page #449 -------------------------------------------------------------------------- ________________ , બ્રિટિશ કાણ ૧૮૧૮ માં ખેરદેહ અવસ્તા બા માએની'નું એક મોટું પુસ્તક બહાર પાડયું. પારસીઓના ધર્મપુસ્તક બોરદેહ અવસ્તારના ગુજરાતી તરજૂમા સાથેનું એ સર્વથી પહેલું પુસ્તક છે. એ જ વરસમાં શેખ સાદીના “કરીમાને અનુવાદ અને નસિહતની ફારસી ચોપડીઓના તરજુમા પ્રગટ થયા. ઈ.સ. ૧૮૧૯ માં “બુનદેહશ” નું પુસ્તક છાપ્યું અને કેટલાંક નાનાં ચોપાનિયાં બહાર પાડ્યાં. ઈ. સ. ૧૮૨૨ માં એમણે મરેના અંગ્રેજી વ્યાકરણને ગુજરાતી તરજૂમે પ્રગટ કર્યો. - ઈ. સ. ૧૮૨૬માં એમણે ગાશીતળાની સમજણને લગતું પુસ્તક છાપ્યું, જે સરકારે પિતાને ખરચે પ્રજામાં મફત વહેંચ્યું હતું કે ગુજરાતી અને નાગરી અક્ષરનાં બીબાંની બનાવટની કળામાં સુધારે, કરનાર અને દિવસે દિવસે એના મરેડ આકર્ષક કરવામાં સંપૂર્ણ સહાય કરનાર ટોમસ ગ્રેહામ અને સુરતને જીવણ લુહાર છે. ટોમસ ગ્રેહામે લેખંડના ખીલા ઉપર અક્ષરે કેમ કે તરવા એની કળા છવણ લુહારને બતાવી (૧૮૩૫). અમેરિકન મિશન પ્રેસમાં છવણ લુહારની બનાવટનાં નાગરી અને ગુજરાતી બીબાંને ઉપયોગ થયું હતું. જાવજી દાદાજીની તથા બીજી ફાઉન્ડરીઓમાં જે સાદા પૈકા એટલે ૧૨ પોઈટનાં બીબાં બને છે તે મૂળ જીવણ લુહારનાં, પણ પાછળથી સુધારેલાં જ છે. ૧૮૪૫-૪૮ માં “દફતર આશકારા'માં કામ કરતા એક પારસીએ હાલમાં “રાસ્ત ગેસ્તારમાં છપાતાં ૧૪ પોઈટનાં બીબાં બનાવેલાં અને એ જ પારસીએ. ૧૮ પોઇન્ટનાં “ઍલગેટેડ” ગુજરાતી બીબાં પણ બનાવેલાં છે. ટોમસ ગ્રેહામે કેળવી તૈયાર કરેલા બેત્રણ મરાઠાઓએ જુદી જુદી જાતના ગુજરાતી અને નાગરી અક્ષર બનાવેલા છે, જે આજે સામાન્યતઃ સઘળા ગુજરાતી નાગરી છાપખાનાઓમાં વપરાય છે. નાનાભાઈ રુસ્તમજી રાણીનાના ૧૪ પોઈન્ટના ને બીજા અક્ષરના તેઓએ જાતેજ પંચ કરેલા છે. એજ્યુકેશન સોસાયટીના ગુજરાતી અને મરાઠી. અક્ષરોના ખીલા બનાવવાનું માન ઈસ્ટ ઈન્ડિયા કંપનીના જેમ્સ વિલિ નામના એક નેકરોને ફાળે જાય છે. પગ અને માથા વગરના અક્ષર “જામે જમશેદ'માં વપરાય છે. ગુજરાતીમાં વાંકડા અક્ષરો બનાવવાની રૂઢિ “ગુજરાતી ટાઈપ ફાઉન્ડરીએ કરી છે. એ વાણના બની શકે તેવા મરોડદાર અક્ષરો બનાવવાની કલ્પના ઈન્ડિયન સ્પેરેટર' નામના વારિકના એક સબઍડિટર મેબેજીએ ૧૮૮૬ માં કરી હતી અને એની કેટલીક મુદ્રાઓ પણ બનાવી હતી. આજે ગ્રેહામનાં પંચે નાનાભાઈ રાણીનાનાં પંચે અને મંત્રીસે, ગણપતનાં પંચે (ખીલા) તથા કાળુ, લુહારનાં ખીલા અને મંત્રીસે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈની અને મગનલાલ ઠાકરદાસ મેદીની મૂળ મલિકીની ગુજરાતી ટાઈપ ફાઉન્ડરીના કબજામાં છે. વળી Page #450 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં મુદ્રણને ઉગમ અને વિકાસ એની પાસે હાથથી બીબાં અટવાના જૂના મોલ્ડ પણ છે, અને “ગુજરાતી" પ્રેસમાં જૂના છાપખાનામાં છપાવેલી ચોપડીઓ, અસલ કેવું છપાતું હતું તેના નમૂનાઓ તરીકે સંગ્રહ કરેલી છે. સૌથી મોટી અને જૂની ટાઈપ ફાઉન્ડરી સ્વજાવજી દાદાજીની છે. સ્વ. જાવજી ટેમસ ગ્રેહામને ત્યાં નેકરીએ હતા, તેમને નિર્ણયસાગર' નામની ટાઈપ ફાઉન્ડરી ૧૮૬૧ માં કાઢવાની સગવડ મળી હતી, જેમાં મોલ્ડ જીવણ લુહારના હતા. એ પછી ૧૮૮૫ માં સુરતના મેસર્સ ઘેલાભાઈ. અને કીકાભાઈએ બીબાં બનાવવાનું કારખાનું કાઢયું, ગુજરાતી ટાઈપ ફાઉન્ડરીને જન્મ ૧૯૦૦માં થયો અને એ અમેરિકન પોઈટ સિસ્ટમ પર અને ત્રાંબામિશ્રિત, ધાતુમાં બીબાં પાડનાર હિંદમાં પહેલી ફાઉન્ડરી છે. આ પૂર્વે સુરતમાં ૧૮૪રમાં રુસ્તમજી નામના એક પારસી રુસ્તમપરામાં સીસાનાં બીબાંનું છાપખાનું કાઢયું હતું અને જદુરામનું શિલાછાપનું છાપખાનું હતું. અમદાવાદમાં બાજીભાઈ અમીચંદનું શિલાછાપનું છાપખાનું ૧૮૪ર માં સ્થપાયું હતું અને ૧૮૬૪ માં યુનાઈટેડ પ્રિન્ટિંગ પ્રેસ' સ્થપાયું. સુરત મિશન પ્રેસ ૧૮૪૫ માં સ્થપાયું.' શિલાછાપ-પદ્ધતિ મુખ્યત્વે મેટાં પિસ્ટ તેમજ સચિત્ર ગ્રંથ છાપવામાં પ્રયોજાતી હતી. બ્લેક બનાવવાની તેમજ ઍફસેટ મુદ્રણની પદ્ધતિને વ્યાપક પ્રચાર થતાં હવે શિલાછાપ-પદ્ધતિ બંધ થવા આવી છે. પાદટીપ ૧. અનંત કાકબા પ્રિયેળકાર, ગુજરાતી મુદ્રણકલાનું આદિપર્વ', “ફાર્બસ ગુજરાતી સભા મૈમાસિક”, પૃ. ૧૩, અંક ૪, પૃ. ૩૨ ૨. એજન, પૃ. ૩૭–૩૮ ૩. એજન, પૃ. ૪૯ ૪. “મુંબઈ સમાચાર : દોઢ વર્ષની તવારીખ, ૧૮૨૨-૧૯૭૨', પૃ. ૯-૧૩ ૫. “ગુજરાતી મુદ્રણની શતવષ, ૧૮૧૨-૧૯૧૨', “ગુજરાતી, દિવાળી અંક, ૧૯૧૨ Page #451 -------------------------------------------------------------------------- ________________ પશિષ્ટ ૨ ગુજરાતી ગ્રંથાનાં લેખન તથા પ્રકાશનાના વિકાસ શબ્દકોશ પ્રાચીન સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં પદ્યાત્મક શબ્દાશ હતા, જેનું સૌથી પ્રસિદ્ધ ઉદાહરણ અમરકેાશ' છે. જૂની ગુજરાતીમાં એકેય ક્રેશ નથી. પ્રત્યેક ઔક્તિકને અંતે ધણુંખરું એકાદ ગુજરાતી-સંસ્કૃત શબ્દસૂચિ હેાય છે ખરી, પણ એ વર્ણાનુક્રમે ન હેાઈ એને અર્વાચીન કાશની ક્રેટિમાં મૂકી શકાય • નહિ. જેમાં શબ્દસ'ચય વર્ણાનુક્રમે ગાઠવાયા તેવા એકભાષી દ્વિભાષી કે બહુભાષી · શબ્દકોશ, અંગ્રેજી શાના પ્રભાવથી, આપણા અભ્યાસપાત્ર સમયગાળામાં ગુજરાતીમાં રચાયા છે. ઝુમન્ડકૃત ‘ગ્લાસરી’(૧૮૦૮) સમયષ્ટિએ સૌથી પહેલે કેશ અથવા -શબ્દાવલિ છે, જેમાં ૪૬૩ ગુજરાતી શબ્દાની વિસ્તૃત અ'ગ્રેજી સમજૂતી અપાઈ છે. આવું ખીજું નોંધપાત્ર પુસ્તક સેારાખ ડાસાભાઈકૃત અંગ્રેજી અને ગુજરાતી ભાષા ખેલવાની રીતીએનાં કાએકાનાં તથા તેવાની બનાંવટનાં દાખલાની વાકેઆવલી’(૧૮૪૧) એ વિલ્સનની Idiomatic Exercisesનું મૂળ સાથે ગુજરાતી ન્માષાંતર જ છે, એમાં આશરે ૨,૫૦૦ મહત્ત્વના શબ્દોના અંગ્રેજી-ગુજરાતી કાશ આપે!આપ મળી જાય છે. ગુજરાતી ભાષાના રીતસરના કાશ ત્યાર પછી પાંચ વર્ષ પ્રગટે છે અને એ છે મિરઝા મહંમદ કાસીમ અને નવરાળ કુદૂનજીના ‘ગુજરાતી-અંગ્રેજી કાશ' (૧૮૪૬). એમાં આશરે ૧૫,૦૦૦ શબ્દ છે. અરદેશર ફરામજી -પ્રૂસ અને નાનાભાઈ રુસ્તમજી રાણીના-કૃત ‘અંગ્રેજી અને ગુજરાતી કેશ' આઠ •ભાગમાં પૂરા થયા હતા અને એના પહેલા ભાગ ૧૮૫૭ માં છપાયેલા છે; એમાં આશરે ૫૦,૦૦૦ શબ્દ છે. આ બને કાશકારોએ એ મોટા કેશને સક્ષેપ કવિ “ન દાશંકરની સહાયથી ‘અંગ્રેજી તથા ગુજરાતી ન્હાનેા ાશ'(૧૮૬૨) એ એ નામથી છપાવ્યા છે. આ કામમાં જોડાવાને પરિણામે નર્મદાશ ંકરને કાશના -કાર્યાંની વિશેષ તાલીમ મળી ઢાય અને ગુજરાતી ભાષાના ક્રાશ પ્રગટ કરવાને -એને સંકલ્પ દૃઢીભૂત થયા હૈાય એ સંભવિત છે. કરસનદાસ મૂળજીને ‘ગુજરાતી અને અગ્રે કાશ’ ૧૮૬૨ માં પ્રગટ થયા હતા. Page #452 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી થાનાં લેખન તથા પ્રકાશને વિકાસ ૧૩, અને એમાં આશરે ૧૦,૦૦૦ શબ્દ છે. શાપુરજી એદલજી-કૃત “ગુજરાતી અને અંગ્રેજી, કેશ(૧૮૬૩)માં આશરે ૨૭,૦૦૦ શબ્દ છે. એના પ્રસ્તાવનારૂપ અંગ્રેજી . લેખમાં કર્તાએ પહેલી જ વાર ગુજરાતી ભાષાને ઇતિહાસ આપવાનો પ્રયત્ન કર્યો. છે. બાબારાવ તાત્યારાવજી રણજિત અને શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરકૃત “સંસ્કૃત તથા ગુજરાતી કેશ'(૧૮૭૧) આશરે ૧૨૦૦૦ શબ્દાને ઉત્તમ શાળાપગી કોશ છે. જામાસ્પજી દરસૂર મીનેચેહેર-કૃત “પહેલવી-ગુજરાતી અને અંગ્રેજી શબ્દ-- કેશ' (૧૮૭૭) એક વિરલ દેશ છે. એમાં માહિતી પૂર્ણ અંગ્રેજી પ્રસ્તાવના ઉપરાંત એ જ ગુજરાતી દિબા” છે. આ પહેલે અને કદાચ અત્યાર સુધી, છેલ્લો પહેલવી-ગુજરાતી શબ્દશ છે. કવિ નર્મદાશંકરને “નમે કેશ એ ગુજરાતી દેશ-સાહિત્યના ઇતિહાસમાં સૌથી મોટું સીમાચિહ્ન છે. એની પહેલાંના કેશ “ગુજરાતી-અંગ્રેજી' અર્થાત ઘણું.. ખરું દ્વિભાષી હતા, પરંતુ ગુજરાતી શબ્દનો અર્થ ગુજરાતીમાં આપે અને એને સાહિત્યનાં પ્રમાણોથી પુષ્ટ કરે, ઉરચારાનુસારી જોડણીની કંઈક વ્યવસ્થા ગોઠવે અને. ભાષાનો ઈતિહાસ ખ્યાલમાં રાખી, શકય હોય તે શબ્દના મૂળને નિર્દેશ કરે એવા કેશની અપેક્ષા પ્રથમ વાર એક સાચા ભાષાપ્રેમી વિદ્વાન અને કવિને હસ્તે, પૂરી થઈ એ ગુજરાતી ભાષાનું સદ્ભાગ્ય છે. જય જય ગરવી ગુજરાતનું અમર ગીત રચીને કપરા આર્થિક સંજોગોમાં પણ જેણે આ મહાગ્રંથ કોઈ વ્યક્તિને. નહિ, પણ સમસ્ત ગુજરાતી પ્રજાને અર્પણ કર્યો એનું દૌર્ય, વેધક દૃષ્ટિ અને ઊંડે દેશપ્રેમ ચિરસ્મરણીય છે. સંપૂર્ણ “નર્મ કેશ' ૧૮૭૩ માં પ્રગટ થયે; એમાં ૨૫,૦૦૦ થી વધુ શબ્દ છે. નર્મદ પછીના તમામ કોશકારોએ અનિવાર્યપણે. નમ કેશને આધાર લીધે છે. નમ દેશ'ના પ્રકાશન પછી એની પ્રેરણાથી તથા એની પૂર્તિરૂપે કેટલાક નાનામોટા શબ્દકેશ રચાયા તેઓમાં નીચેના નોંધપાત્ર છે. કાલિદાસ બ્રિજભૂખણ દાસ અને બાલકિસનદાસ બ્રિજભૂખણદાસકૃત ગુજરાતીને ગુજરાતી અને અંગ્રેજી કોશ”(૧૮૮૫)માં વિશેષતઃ સૌરાષ્ટ્રમાં વપરાતા શબ્દ આપ્યા છે. મોતીલાલ મનસુખરામ શાહ(પત્રકાર-ફિલસૂફ વાડીલાલ મોતીલાલ શાહના પિતા)ને ગુજરાતી શબ્દકોશ (૧૮૮૬) મુખ્યત્વે ઘરગથુ તથા ખેડૂતે કારીગરો અને વેપારી. એમાં વપરાતા શબ્દ આપે છે. પટેલ જેસંગ ત્રીકમદાસ અને ત્રિભવન ગંગાદાસને ગુજરાતી શબ્દાર્થ સંગ્રહ ભાગ-૧(૧૮૯૫) મુખ્યત્વે મહીનદીની ઉત્તરે બોલાતા શબ્દોને સંગ્રહ છે. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈકૃત પ્રાંતિક શબ્દસંગ્રહ” Page #453 -------------------------------------------------------------------------- ________________ ૧૪ . બ્રિટિશ કહ (૧૯૦૦) ભૂતપૂર્વ વડોદરા રાજ્યના કડી પ્રાંતના(હવે મહેસાણા જિલ્લાના) તળપદા - શબ્દ સરકારી અમલદારોના કામની સગવડ માટે એકત્ર કરે છે. - “નિર્મકોશ' પછી ગુજરાતી દેશ-સાહિત્યનાં સીમાચિહ્ન તે લલ્લુભાઈ રોકળદાસ પટેલત “નમ કેશની પદ્ધતિએ ચાયેલ ગુજરાતી શબ્દકેશ(૧૯૦૮) અને ગુજરાત વર્નાકયુલર સોસાયટીને ગુજરાતી શબ્દકેશ” છે, પણ વરચેના -સમયના નોંધપાત્ર કેશોમાં નીચેનાને ઉલલેખ કરવો જોઈએ: ઉકરડાભાઈ શિવજી નેણશીને ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ (૧૮૭૪) અંગ્રેજો સાથે સંબંધ ધરાવતા મુંબઈના વેપારી વર્ગ માટે તૈયાર થયેલું જણાય છે. શિવશંકર કશનજીસંપાદિત ગુજરાતી ઇટુ ગુજરાતી એન્ડ ઇંગ્લીશ ડિફશનરી'(૧૮૭૪)માં આશરે ૨૪,૦૦૦ -શબ્દ છે અને એમાં ગુજરાતી શબદના ગુજરાતી તેમજ અંગ્રેજી પર્યાય આપ્યા છે. રોબર્ટ મોન્ટગેમરી, અંબાલાલ સાકરલાલ દેસાઈ અને મણિધરપ્રસાદ તાપીપ્રસાદે રચેલે “અંગ્રેજી-ગુજરાતી કેશ'(૧૮૭૭) મુંબઈ સરકારના કેળવણુ ખાતાની - સૂચનાથી તૈયાર થયા હતા. અંબાલાલ સાકરલાલ દેસાઈએ સુધારેલી એની બીજી આવૃત્તિ ૧૯૧૦ માં પ્રગટ થઈ હતી અને પ્રમાણભૂત કોશ તરીકે કપ્રિય થઈ • હતી ત્યારથી એ “અંબાલાલન કોશ' તરીકે ઓળખાય છે. વડોદરાના કલાભવન - તરફથી ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજજરે ૧૮૯૧ ના અરસામાં વેસ્ટરના અંગ્રેજી દેશના શબ્દોના ગુજરાતી મરાઠી હિંદી બંગાળી અને સંસ્કૃત (ફવચિત ફારસી અને અરબી) પર્યાય આપતે એક મહાકેશ તૌયાર કરાવેલ. એના આશરે ૮૦ * હસ્તલિખિત ગ્રંથ વડેદરા યુનિવસિટી લાઇબ્રેરીમાં સચવાયેલા છે. આ ઉપરાંત લલુભાઈ ગોકળદાસ પટેલને પિતાને આશરે ૪૦,૦૦૦ શબ્દોને “અંગ્રેજીગુજરાતી શબ્દકોશ (૧૮૯૨), વ્યાસ અને પટેલને સ્ટાન્ડર્ડ અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ (૧૮૮૪), વિઠ્ઠલ રાજારામ દલાલકૃત “શબ્દાર્થસિધુ-ગુજરાતી શબ્દાર્થ સંગ્રહ’(૧૮૯૫), મહાર ભીમજી બેલસરેને “ગુજરાતી-અંગ્રેજી કેશ'(૧૮૯૫), - હરગેવિંદદાસ ગ. મર્ચન્ટને સંસ્કૃત-ગુજરાતી લઘુકોશ "શબ્દાર્થ સિધુ (૧૮૯૫), " ભગુભાઈ એક કારભારીની ઈગ્લીશ-ગુજરાતી ડિક્ષનેરી” (૧૮૮૯) અને સવાઈ લાલ છોટમલાલ રાકૃત સંસ્કૃત-ગુજરાતી કશિ શબ્દચિન્તામણિ'(૧૯૦૦) ને નિર્દેશ કરે જોઈએ ભાષાશુદ્ધિને પ્રાધાન્ય આપીને રચાયેલા ગુજરાત-વર્નાકયુલર સોસાયટીના - ગુજરાતી શબ્દકોશને પહેલ “સ્વરવિભાગ” ૧૯૦૮ માં સેસાયટીના હીરક મહોત્સવ પ્રસંગે પ્રગટ થયા હતા.૩ Page #454 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ગ્રંથનાં લેખન તથા પ્રકાશને વિકાસ વિષય-કેશ - હિંદુ પુરાણકથાના પાત્રને અકારાદિક્રમે પરિચય આપતા “નર્મસ્થાકેશ (૧૮૭૦) રચવાની પહેલ નર્મદે કરી છે. વેપારવણજમાં આવતી વસ્તુઓનાં નામોને અંગ્રેજી-ગુજરાતી અને ગુજરાતી-અંગ્રેજી વેપારકેશ'(૧૮૭૨) હેરમસજી દાદાભાઈએ તૈયાર કરેલ છે. રાજ્યવહીવટમાં પ્રચલિત આશરે ૧,૨૦૦ શબ્દોને “રાજ્યકાર્ય શબ્દાર્ણવ (૧૮૭૬): ઘણે રસપ્રદ છે, પણ એનું મુખપૃષ્ઠ ફાટી ગયું હેવાથી કર્તાનું નામ જણ શકાતું નથી. ભોગીલાલ ભીખાભાઈ ગાંધીના રૂઢિપ્રયોગ કેશ(૧૮૯૮)માં ગુજરાતી રૂઢિપ્રયોગેની સમજૂતી અકારાદિકને જરૂર જણાય ત્યાં સાહિત્યિક અવતરણેનાં ઉદાહરણ સહ આપી છે. ચિમનરાય શિવશંકર વૈષ્ણવના ઓષધિશ' (૧૮૮૯) માં ઓષધિઓના સંસ્કૃત ગુજરાતી મરાઠી હિંદી બંગાળી અંગ્રેજી અને લેટિન પર્યાયે તેઓના મુખ્ય ગુણધર્મ સહિત આપ્યા છે. જ્ઞાનકેશ નાદેશ અથવા અંગ્રેજીમાં જેને “એન્સાઈકપીડિયા” કહે છે તેનું પ્રકાશન ગુજરાતીમાં થયું છે, અને એ છે રતનજી ફરામજી શેઠનાએ સંકલિત કરેલ “જ્ઞાનચક. એના નવ ગ્રંથ છે અને એ ૧૮૯૯થી ૧૯૧૨ સુધીમાં પ્રગટ થયા છે તથા પ્રકાશનસ્થાન મુંબઈ છે. એમાં બધા મળી આશરે ૧૫,૦૦૦ વિષયનું વિવરણ છે. આ ગ્રંથને ઇનામ મળેલાં છે એની આભારનેધ એમાં છે તથા પરામર્શ કેના અહેવાલ પણ કેટલાકમાં છે. આ જ્ઞાનકેશ હવે જૂને થયો હોવા છતાં અને એમાંના કેટલાક લેખોનાં વિધાન વિદ્વાનોમાં ચર્ચાસ્પદ થયાં હોવા છતાં રતનજી શેઠનાએ એકલે હાથે કરેલી એની આજના અને એ પાછળ લીધેલી જહેમત પ્રશંસનીય છે. પ્રસ્તુત સમયગાળામાં બીજો કોઈ જ્ઞાનકેશ રચાય નથી." સર્વસંગ્રહ બબ્બે ગેઝેટિયર્સની ગ્રંથમાળામાં પ્રગટ થયેલા અંગ્રેજી ગ્રંથને આધારે કવિ નર્મદાશંકરે “ગુજરાત સર્વસંગ્રહ' (૧૮૮૮) અને કાઠિયાવાડ સર્વ સંગ્રહ (૧૮૮૯) એ બે ગ્રંથ તૈયાર કર્યા હતા તે બંને ૧૮૮૬માં નર્મદાશંકરના અવસાન પછી પ્રસિદ્ધ થયા હતા. વડોદરા રાજ્યસર્વસંગ્રહના ચાર ભાગ (રાજ્યના ચાર પ્રાંત-કડી વડોદરા નવસારી અને અમરેલી વિશે) ગેવિંદભાઈ હાથીભાઈ દેસાઈની રાહદારી નીચે તૈયાર થયેલા. તેઓનું પ્રકાશને પ્રસ્તુત કાલખંડ પછી તુરત ૧૯૧૭–૧૮ માં થયું હતું. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૧૬ . . બ્રિટિશ કા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી પ્રકરણ ૧૨-૧૩ માંના નિરૂપણથી સ્પષ્ટ થશે કે ગુજરાતમાં શિક્ષણ ભાષાવિકાસ અને સાહિત્યપ્રકાશનક્ષેત્રે નવજાગૃતિ લાવવામાં ગુજરાત વર્નાકયુલર સોસાયટીનું પ્રદાન મહત્વનું છે અને પ્રસ્તુત સમયગાળામાં લલિતેતર વા મને. ઠીક મોટો અને મહત્ત્વનો અંશ સંસ્થાએ પ્રગટ કરેલો છે. ફાર્બસ ગુજરાતી સભા આ સંરથાની ૧૮૬૫ માં સ્થાપના થયા પછી પ્રસ્તુત કાલખંડમાં એનું મહત્વનું પ્રકાશન “રાસમાળા'નું ગુજરાતી ભાષાંતર છે. ભૂતપૂર્વ વડોદરા રાજ્ય કવીશ્વર દલપતરામે વડોદરા ખાતે ખંડેરાવ ગાયકવાડના દરબારમાં રૂડી ગુજરાતી વાણીરાણીના વકીલ તરીકે કવિતામાં ગુર્જરી વાણીવિલાપ'(૧૮૬૪), રજૂ કર્યો તથા ગુજરાતીને રાજ્યવ્યવસ્થામાં ઉચિત સ્થાન આપી શાળાઓ, સ્થાપવાની હિમાયત કરી અને ખંડેરાવ મહારાજાએ એ માટે બનતું કરવાની ખાતરી, આપી, પણ એ ખાતરી અમલમાં મુકાય ત્યાર પહેલાં મહારાજનું અવસાન થયું.. એ પછી કેટલાક સમય મલ્હારરાવ ગાયકવાડનું અવ્યવસ્થિત તંત્ર ચાલ્યું. એ પછી સયાજીરાવ ત્રીજા(૧૮૭૫–૧૯૩૯)ને રાજ્યકાલનાં ચેસઠ વર્ષમાં જીવનનાં વિવિધ ક્ષેત્રમાં વડોદરા રાજ્યની પ્રગતિ થઈ તેમાં મહારાજાના વિદ્યાપ્રેમને કારણે ગુજરાતી સાહિત્યને પણ મેટા વેગ મળે. આપણું સમયગાળામાં એ ક્ષેત્રે વિશિષ્ટ અને વિવિધ વિષમાં થયેલાં પ્રકાશનાદિની સંક્ષિપ્ત નોંધ અહીં લઈશું.. રાજ્યાશ્રયને કારણે વડોદરા સંગીતનું કેન્દ્ર પણ હતું અને વડોદરામાં પ્રથમ ગાયનશાળા મહારાજા સયાજીરાવે સ્થાપી. વળી રાજ્યનાં બીજાં કેટલાંક નગરમાં પણ સંગીતશાળાઓ સ્થપાઈ અને શાળાઓના ઉપયોગ માટે ભારતમાં સૌ પ્રથમ સંગીતની સ્વરલિપિ (નેટેશન) પદ્ધતિ ઉસ્તાદ મૌલાબક્ષે દાખલ કરી તથા એમણે અને એમના પુત્રએ એ વિશેનાં કેટલાંક પુસ્તક તૈયાર કર્યા. એમાં મૌલાબક્ષકૃત, ગાયનનું પુસ્તક ભાગ ૧ અને ૨', “ગાયન–શાળામાં ચાલતી ગાયનની ચીજોનું પુસ્તક, ભાગ ૨ થી ૬” તથા “સંગીતાનુભવ” અને “સંગીતાનુસાર ઈદેમંજરી', મૂર્ત જાખાં મૌલાબક્ષકૃત “જૂની ગુજરાતી વાચનમાળાની કવિતાનું નોટેશન, અલાઉદ્દીન ઘીરેખાંસ્કૃત “નવી ગુજરાતી વાચનમાળા નેશન” અને “સિતારશિક્ષણ', ઉસ્માનખાં સુલતાનખાંસ્કૃત ‘તાલપદ્ધતિ' આદિ નોંધપાત્ર છે. ગુજરાતી Page #456 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ગ્રંથનાં લેખન તથા પ્રકાશનેને વિકાસ અને મરાઠીમાં કન્યાઓ માટે બાળાસંગીતમાળા' નામે ગાયનગ્રંથને અને “શહનાઈવાદન પાઠમાળા” નામે વાદનના પુસ્તકને પણ આ ગ્રંથમાળામાં સમાવેશ થાય છે. “સંગીત-રત્નાકર” અને “સંગીત–પારિજાત' બે સંગીત-વિષયક સંસ્કૃત ગ્રંથોનું, ભાષાંતર કૃષ્ણશાસ્ત્રી યજ્ઞેશ્વરશાસ્ત્રી પાસે કરાવવામાં આવ્યું હતું. કલાભવન દ્વારા વિજ્ઞાન અને હુન્નર-ઉદ્યોગનું શિક્ષણ ગુજરાતીમાં આપવાને સયાજીરાવ ગાયકવાડને મને ભાવ હતા અને એ કામ એમણે ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજરને ઍપ્યું હતું. ગજજરે તૈયાર કરાવેલા આઠ ભાષાઓના કેશને ઉલેખ ઉપર આવી ગયો છે. શિક્ષણ માટે ગ્રંથ હોવા જોઈએ એ સારુ શ્રી સયાજી જ્ઞાનમંજૂષા” અને “શ્રી સયાજી લઘુજ્ઞાનમંજૂષાનું૧૧ પ્રકાશન ગુજરાતી અને મરાઠીમાં આરંભાયું. એમાંના કેટલાક ગુજરાતી ગ્રંથ નીચે મુજબ છેઃ હીરાલાલ ડાહ્યાભાઈ નાણાવટી-કૃત “સૃષ્ટિશાસ્ત્રને અભ્યાસક્રમ' (૧૮૯૫), રાજારામ રામશંકર ભટ્ટને મરાઠીમાંથી અનુવાદ “રેખાત્મક યથાદર્શન ચિત્રવિદ્યા (૧૮૯૫), ગજાનન ભાસ્કર વૈદ્યકૃત “શ્રી સયાજી વિજ્ઞાનમંજૂષા, પ્રથમ ભાગ (૧૮૮૫), દયાળજી લલ્લુભાઈ દેસાઈએ કરેલે ગ્રીવના અંગ્રેજી પુસ્તકને અનુવાદ યંત્રશાસ્ત્રનાં મૂલતઃ(૧૮૯૫), કેશવલાલ વિઠ્ઠલદાસ દેસાઈકૃત “અંકગણિત શાસ્ત્રીય અને વ્યાવહારિક' (૧૮૯૭), મૂલજી રામનારાયણ વ્યાસકૃત “ક્રિયામક ભૂમિતિ (૧૮૮૯), શિવરામ ગંગાધર સંત-કૃત ‘ક્રિયાત્મક રસાયણ'(૧૮૯૬), ધનુર્ધારીત વ્યાપારી ભૂગલ'. ત્રિભુવનદાસ ગજ-કૃત “રેખા ઉપર રંગનિર્ણય', મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત'-કૃત શિક્ષણને ઇતિહાસ (૧૮૯૫)-જે ગુજરાતી ગદ્યસાહિત્યને પણ એક પ્રશિષ્ટ ગ્રંથ છે અને જેને ઉલેખ પ્રકરણ ૧૩ માં થયેલ છે તે જ્ઞાનમંજૂષામાં પ્રગટ થયેલ છે. વડોદરા રાજ્યના એક ઉચ્ચ અધિકારી હરગોવિંદદાસ કાંટાવાળાએ પિતાને ખર્ચે ૧૮૮૫ માં પ્રાચીન કાવ્ય માસિક શરૂ કર્યું હતું અને એ કેટલાંક વર્ષ ચાલ્યું હતું. જૂનાં ગુજરાતી કાવ્ય એમાં ક્રમશઃ છપાતાં હતાં. ખાસ કરીને વડોદરા રાજ્યમાં થયેલા ગુજરાતી કવિઓની રચનાઓ પ્રગટ કરવા માટે ગાયકવાડ સરકારે એક માતબર રકમ ૧૮૮૮માં મંજૂર કરી ત્યારે પ્રાચીન કાવ્ય મૈમાસિક બંધ કરીને હરગોવિંદદાસ કાંટાવાળા અને નાથાશંકર શાસ્ત્રીએ પ્રાચીન કાવ્યમાળાશરૂ કરી, જેમાં કુલ ૩૫ ગ્રંથ પ્રગટ થયા છે.૧૩ હસ્તલિખિત ગ્રંથભંડાર માટે પ્રસિદ્ધ ગુજરાતનું ઐતિહાસિક પાટનગર પાટણ વડોદરા રાજ્યમાં હતું. એ ગ્રંથભંડારો તપાસવા માટે મણિલાલ નભુભાઈ ૨૭ Page #457 -------------------------------------------------------------------------- ________________ ૧૮ બ્રિટિશ કાલ દ્વિવેદીને મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી મળેલાં પુસ્તકમાંથી “ભોજપ્રબંધ (૧૮૯૨), "વિક્રમચરિત્ર'(૧૮૯૨), દયાશ્રય મહાકાવ્ય'(૧૮૯૩), “ષદર્શનસમુચ્ચય'(૧૮૮૪), “અનેકાન્તવાદપ્રવેશ'(૧૮૮૯) આદિનાં ગુજરાતી ભાષાંતર રાજ્ય તરફથી પ્રગટ થયાં, જે સંસ્કૃત વિદ્યા અને તત્સંબદ્ધ વિષયમાં ગણનાપાત્ર પ્રદાન છે. આપણું અભ્યાસપાત્ર કાલખંડના છેલ્લા વર્ષ ૧૯૧૪માં સયાજીરાવ ગાયકવાડે વડોદરા સેન્ટ્રલ લાઇબ્રેરીના સંસ્કૃત લાઇબ્રેરિયન ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલને (૧૮૮૧–૧૯૧૮) પાટણના ભંડારોની તપાસ માટે મોકલ્યા હતા. દલાલે એ ભંડારાની લગભગ સંપૂર્ણ તપાસ મુનિશ્રી કાંતિવિજયજી અને એમના શિષ્યમંડળની સહાયથી કરી હતી તથા એને પરિણામે દલાલે રજૂ કરેલ અહેવાલ એટલે મહત્વ જણાયે કે એ ઉપરથી જગવિખ્યાત ગાયકવાડ્ઝ ઓરિયેન્ટલ સિરીઝને આરંભ કરવામાં આવે. મણિલાલની જેમ દલાલનું અવસાન પણ નાની વયે થયું હતું, પણ આ સિરીઝના શરૂઆતના વીસેક બહુમૂલ્ય ગ્રંથ એમની દૃષ્ટિપૂર્ણ આયોજનાનું પરિણામ છે.૧૪ વડોદરા રાજ્યમાં ધર્માધિકારીને ઓધો હત; ધર્માધિકારી રાજ્યમાં પ્રવાસ કરી ધર્મ અને નીતિ વિશે વ્યાખ્યાને આપતા. અને આ પ્રવૃત્તિના સાતત્યરૂપે હિંદુધર્મશાસ્ત્ર ગ્રંથમાળા' પ્રગટ કરવાનું નક્કી થયું હતું. એમાં આનંદશંકર ધ્રુવ કરેલે શ્રી રામાનુજાચાર્યના “શ્રીભાષ્યને અનુવાદ, ભાગ ૧-૨(૧૯૧૩), જગતના ધર્મોને સરલ અને સમભાવપૂર્ણ પરિચય આપતું પુસ્તક “ધર્મવર્ણન' (૧૯૩૧) અને દૃષ્ટાંત તથા કથાઓ દ્વારા વિદ્યાર્થીઓનો હૃદયંગમ બોધ આપતું “નીતિશિક્ષણ” (૧૯૧૪) એ આપણું સમયગાળામાં પ્રગટ થયેલાં પુસ્તક છે.૧૫ દેશી રમતોના પુનર્જજીવન માટે દેશી રમત ગ્રંથમાળા' શરૂ કરવામાં આવી હતી. અને એમાં છગનલાલ ઠાકોરદાસ મોદી-કૃત “સચિત્ર દેશી રમતો (૧૮૯૩), કમાન-દડાને ખેલ” “ગેડી દડાને ખેલ” “જાળજડાને ખેલ' દડીમારની રમત, ક્રિકેટ” “પાનાંની રમત, બિઝિક' વગેરે દેશી-વિદેશી રમતે વિશેનાં પુસ્તક અને ગેવિંદભાઈ હાથીભાઈ દેસાઈકૃત “ઘરમાં રમવાની રમત' (૧૯૦૩) એ પુસ્તક બહાર પડ્યાં હતાં. આરોગ્યની જાળવણી માટે પ્રજાને જાણકારી અને સૂચનાઓ મળે એ સારુ આરોગ્ય ગ્રંથમાળા', આરોગ્ય ખાતા દ્વારા ચાલતી હતી અને એમાંડે. બાલાભાઈ મગનલાલ નાણુંવટીસ્કૃત “ખરાક, ગેવિંદભાઈ દેસાઈકૃત “દીર્ધાયુષી શી રીતે થવાય, ડે. કૂપર-કૃત બાળ સંરક્ષણ’, ડે. ધુરંધરસ્કૃત “મચ્છર-વિધ્વંસ અને સ્વરછતા સંબંધી ભાષણ” અને કર્તાના નામ વિનાની રેખું પાણી વાપરવાની Page #458 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ગ્રંથનાં લેખન તથા પ્રકાશને વિકાસ ૪૧૯ જરૂર અને સૂચનાઓ” અને “હિમવરપ્રતિબંધક બેધ' એ કૃતિઓ ઉલ્લેખપાત્ર છે. વડોદરા રાજ્યને વહીવટ ગુજરાતીમાં ચાલતા હાઈ કાયદાને લગતાં ઘણું પ્રકાશન રાજ્ય તરફથી થયેલાં છે. ચેથી ગુજરાતી સાહિત્ય પરિષદ વડોદરામાં રણછોડભાઈ ઉદયરામ દવેના પ્રમુખપદે ૧૯૧૨માં મળી તે સમયે માતૃભાષાના સાહિત્યની અભિવૃદ્ધિ કરવાના સદુદ્દેશથી સયાજીરાવ ગાયકવાડે ખાનગી ખાતામાંથી બે લાખ રૂપિયાની દેણગી જાહેર કરી હતી, જેના વ્યાજમાંથી “શ્રી સયાજી સાહિત્યમાળા” અને “શ્રી સયાજી બાલજ્ઞાનમાળાએ બે પુસ્તકોણીઓ શરૂ થઈ. કેટલીક પૂર્વતૈયારી પછી એ શ્રેણીઓનું કામ વિદ્યાધિકારી કચેરીની ભાષાંતર શાખા દ્વારા ૧૯૧૭ માં શરૂ થયું હે ઈ આપણા સમયગાળામાં એ આવતું નથી. ૧૬ ગુજરાતી પ્રેસ ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ મુંબઈમાં ૧૮૮૦માં શરૂ કરેલા “ગુજરાતી સાપ્તાહિકની વિવિધ કતારોએ, અગ્રલેખએ, દીપોત્સવી અંકોએ, વાર્ષિક ભેટ પુસ્તકોએ તથા પ્રાચીન કાવ્ય, ઐતિહાસિક-સામાજિક નવલકથાઓ અને વિવિધ વિષયનાં સ્વતંત્ર પુસ્તકોએ, સંસ્કૃત સાહિત્યની ધાર્મિક અને સાહિત્યિક વિવિધ કૃતિઓનાં ભાષાંતરોએ તથા ચંદ્રકાન્ત જેવા વેદાંતવિષયક લેકપ્રિય ગ્રંથાએ ૧૮૮૦ થી પહેલા વિશ્વયુદ્ધના પ્રારંભ (૧૯૧૪) સુધીના ગુજરાતની વિચારસૃષ્ટિ સાહિત્યરુચિ અને ભાષા ઘડવામાં તથા વિદ્યારસ કેળવવામાં અગત્યનું પ્રદાન કર્યું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ - અમદાવાદમાં સ્થપાયેલી ગુજરાત સાહિત્ય સભા (૧૯૦૩)ના પ્રાણભૂત રણજિતરામ વાવાભાઈ મહેતાના સ્વપ્નની સિદ્ધિરૂપે ગુજરાતી સાહિત્ય પરિષદ ૧૯૦૫ માં અસ્તિત્વમાં આવી અને એનું પ્રથમ અધિવેશન એ વર્ષમાં અમદાવાદ ખાતે “સરસ્વતીચંદ્ર'કાર ગેવર્ધનરામ ત્રિપાઠીના પ્રમુખપદે મળ્યું; બીજુ અધિવેશન ૧૯૦૭ માં મુંબઈમાં કેશવલાલ હર્ષદરાય ધ્રુવના પ્રમુખપદે, ત્રીજુ ૧૯૦૯ માં રાજકોટ ખાતે અંબાલાલ સાકરલાલ દેસાઈના પ્રમુખપદે અને ચોથું ૧૯૧૨ માં વડોદરા ખાતે, ઉપર કહ્યું તેમ. રણછોડભાઈ ઉદયરામના પ્રમુખપદે મળ્યું હતું. વીસમી સદીના આરંભને સમય એવો હતો કે “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને “ફાર્બસ ગુજરાતી સભા' એ બે સંસ્થાઓને બાદ કરતાં, સમસ્ત ગુજરાતીભાષી પ્રજાને સાહિત્ય અને વિદ્યાના રસથી આંદલિત કરી એને સાહિત્ય પ્રીત્યર્થે સંમેલન સમાજરૂપે એકત્રિત કરનાર એકેયે સંસ્થા કે સંગઠનનું Page #459 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ અસ્તિત્વ નહેતું. એ પ્રજાકીય આવશ્યકતા સાહિત્ય પરિષદે પૂરી કરી, સમેલને, કલા સાહિત્ય પુરાતત્ત્વ હસ્તપ્રતાનાં પ્રદશના, વ્યાખ્યાના, કવિસમેલના અને પાદપૂતિઓ, નાટયપ્રયોગા અને લેાકસ'ગીત આદિના કાર્યક્રમા દ્વારા શિક્ષિત પ્રજામાં એક પ્રકારના નવજીવનના સ’ચાર પરિષદે કર્યાં. આપણુ અભ્યાસપાત્ર સમય-ગાળામાં પરિષદે પુસ્તકપ્રકાશનની પ્રવૃત્તિ આર'ભી નહેાતી, પણ પહેલાં ચાર અધિવેશનમાં પરિષદ-પ્રમુખાનાં વિચારપ્રેરક અને વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાને અને ચારેય અહેવાલમાં છપાયેલા વિવિધ વિષયના નિષ્યા અને સશોધનાત્મક લેખા જોતાં જ વિચાર આવે છે કે આ મૂલ્યવાન પ્રદાન બીજા કાઈ માધ્યમ દ્વારા એ સમયે ભાગ્યેજ થઈ શકયુ` હેત. ४२० જૈન સ્થા પ્રાચીનતમ ઉપલબ્ધ ગુજરાતી સાહિત્ય એ જૈન સાહિત્ય છે. આપણા અભ્યાસપાત્ર કાલખંડમાં શ્રાવક ભીમશી માણેક, જેઓએ કચ્છથી મુબઈ આવી ગ્રંથ-પ્રકાશન આરંભ્યું હતું, તેમણે ઘણા જૈન ગ્રંથ પ્રગટ કર્યા છે તેમાં અનેક ગુજરાતી રાસાઓ પણુ છે. ૧૭ અમદાવાદના શાહ સવાઈભાઈ રાયચંદે પણ લગભગ ૪૦ રાસા છાપ્યા છે.૧૮ ભાવનગરની ‘શ્રી જૈનધ`પ્રસારક સભા' મુનિશ્રી વૃદ્ધિચછના ઉપદેશથી ૧૮૭૪માં સ્થપાઈ હતી તેણે અનેક જૈનમ્રથા અને એનાં ભાષાંતર પ્રગટ કર્યા, જેમાં આચાર્યં હેમચંદ્રકૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' અને પરિશિષ્ટ પવ' ધ પ્રેમી વાચા તેમજ ઇતર અભ્યાસીઓને પણુ વિવિધ રીતે ઉપયાગી છે, જૈન શ્વેતાંબર કૅાન્સ; મુંબઈ તરફથી પ્રગટ-અપ્રગટ પ્રાચીન જૈન સાહિત્યની સૂચિ ‘જૈન ગ્રંથાવલિ'(૧૯૦૯) નામે છપાઈ છે તે હજી પણ સંશોધકેાને કામની છે. શેઠ દેવચંદ લાલભાઈ જૈનúસ્તાહાર ફંડ તરફથી જૈન ગુજરાતી કાવ્યાની જીવણચંદ સાકરચંદ ઝવેરીએ સંપાદિત કરેલી ગ્રંથમાળા આન કાવ્યમહેાદષિ'ના આઠ ભાગ રૂપે પ્રસિદ્ધ થઈ છે; એમાંના પહેલા ખે ભાગ આપણા સમયગાળામાં છે. પહેલા ભાગ(૧૯૧૩)માં ‘શાલિભદ્રરાસ' ‘કુસુમ શ્રીરાસ' અશાકચ સંગ્રહણી રાસ' અને પ્રેમલાલમી રાસ' છે. ખીજા ભાગ (૧૯૧૪)માં જૈન પરંપરા અનુસાર રામાયણુકથા વર્ણવતા કેશરાજ મુનિ-કૃત “રામયશારસાયન રાસ' છપાયા છે. પાટીપ ૧. ગુજરાતી કાશરચના પ્રવ્રુત્તિનાં વૃત્તાન્ત અને સમાલેાચના માટે જુએ ભેાગીલાલ સાંડેસરા, ગુજરાતી કેારા’–“સ”સ્કૃતિ” જાન્યુ.-ફેબ્રુઆરી, ૧૯૬૨, પૃ. ૧૭ થી ૨૪, પૃ. ૫૧ થી ૫૬; ભેા, જ. સાંડેસરા, ઇતિહાસ અને સાહિત્ય', પૃ. ૫૦–૭૯; કે. કા. શાસ્ત્રી, ‘A Survey Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ ગુજરાતી ગ્રંથાનાં લેખન તથા પ્રકાશનના વિકાસ of Published Uni-Lingual and Bi-Lingual Dictionaries Pertaining to Gujarati Journal of the Oriental Institute Baroda, Vol. XXVIII, No. 2, pp. 23, ff. શ્રી મુદ્રિત થયા, ‘સ્વાધ્યાય અને સ’શેાધન' શ્રી કે, કા. શાસ્ત્રી અમૃતમહત્સવ ગ્રંથ, ૨ો પૃ. ૩૭૨–૩૭, ૨. ‘શબ્દચિન્તામણિ’ આશરે ૭૦,૦૦૦ શબ્દોને સંસ્કૃત-ગુજરાતી કેશ છે અને અંગ્રેજી નહી" જાણનાર ગુજરાતીઓની બેત્રણ પેઢીઓએ એને પૂરો ઉપયોગ કરેલા હોઈ યાગ્ય સુધારણા સાથે એનું પુનર્મુદ્રણ આજે પણ આવકારપાત્ર છે. ૩. આ રીતે સે(સાયટીના કાશના પછીના કેટલાક ભાગ ૧૯૧૨ થી ૧૯૨૩ સુધીમાં બહાર પડઘા, પ્રમાણભૂત બૃહદ્ કાશ તૈયાર કરવાની સેાસાયટીની ચાજના પ્રસંગવશાત્ અધૂરી રહી, પણ એવા કેાશ રચવામાં ઉપયેગી થાય એ દૃષ્ટિએ વ્યુત્પત્તિ અર્થ અને પ્રયાગાનાં ઉદાહ ણુ સાથે એક નમૂનારૂપે સેાસાયટીના પ્રમુખ કેશવલાલ ધ્રુવે તૈયાર કરેલા ‘7 વર્ણના કાશ’ એ સસ્થા તરફથી ૧૯૪૪ માં પ્રગટ થયા છે એ આ પ્રવૃત્તિના સાતત્યની તપસીલમાં અહીં' નેાંધવું જોઈએ, ૪. રાજ્યવહીવટના ફારસી-અરબી શબ્દોના પર્યાય આપતે ‘રાજવ્યવહારકાશ’ છત્રપતિ શિવાજીની આજ્ઞાથી સંસ્કૃત પદ્યમાં રચાયેા હતેા, (જુએ ભાગીલાલ સાંડેસરા, ‘રાજવ્યવહારકાશ : એક પરિચય’, ‘‘બુદ્ધિપ્રકાશ’”. પુ. ૧૨૭, પૃ. ૧૧૯-૧૨૨. વાદરામાં ૧૮૭૫ માં સયાજીરાવ ગાયકવાડના રાજ્યારેહણ પછી ઘેાડાંક વર્ષીમાં રાજભાષા ગુજરાતી થઈ. નિબંધ-નિયમોમાં જે શબ્દો વપરાયા અને વ્યવહારમાં પ્રયેાજાયા એનું સંકલન ‘શ્રી સચાજીશાસન શબ્દ–કલ્પતરુ' એ વહીવટી કેશમાં થયું છે, એ કાશનું પ્રકાશન ૧૯૩૧ માં થયું, પણ એમાં જે ગુજરાતી શબ્દ સગૃહીત થયા છે તેનાં પ્રયાગ અને પ્રસાર આપણા અભ્યાસપાત્ર સમયગાળામાં થયાં હતાં એની નોંધ લેવી જોઈ એ. (આ સબંધમાં જુઓ, ભોગીલાલ સાંડેસરા ‘વહીવટી શબ્દ-કોશ'ની રચનાના કેટલાક પ્રશ્નો' ‘રાજભાષા' ત્રૈમાસિક, અં. ૬, પૃ. ૧ થી ૧૩, પુ. ૧, પ્રસ્તુત કાલખંડ પછી પ્રગઢ થયેલા કેતકરના મરાઠી જ્ઞાનકોશના ગુજરાતી રૂપાંતરના બે ભાગ પ્રગટ થયા બાદ એ કામ અટકવું હતું. પહેલા ભાગ ૧૯૨૯ માં પ્રસિદ્ધ થયા. હમણાં, કેટલાંક વર્ષોં થયાં ગુજરાત યુનિર્વસિટીના ઉપક્રમે ગુજરાતી જ્ઞાનકાશ માટેનું કામ શરૂ થયું હતું. ૬. એ ગ્રંથ અંગ્રેજીમાં ઘેાડાંક વર્ષોં ખાદ Gazetteers of the Baroda State નામથી પ્રકાશિત થયા છે. ૭, સને ૧૮૪૮ માં થયેલી એ સંસ્થાની સ્થાપનાથી ૧૯૩૬ સુધીના એના આધાર અને વિગતવાર વૃત્તાન્ત માટે જુએ હીરાલાલ પારેખ, ‘ગુજરાત વર્નાકયુલર સે।સાયટીને ઇતિહાસ’, ભાગ ૧ થી ૩. ૮. જુએ પ્રકરણ ૧૩માં ઇતિહાસ વિશેનાં ૪ પુસ્તકોની નોંધ તથા એ પ્રકરણની પાદટીપ ૨૮. ‘રાસમાળા’ પછીનું ફાÖસ સભાનું પ્રથમ પ્રકાશન ‘બાદશાહ માર્કસ એલિયસ એન્ટાનિનસના વિચાર’ પણ એક અનૂદિત કૃતિ છે અને એ ડૅડ ૧૯૨૨ માં પ્રગટ થઈ છે. ખાસ કરીને ઇતિહાસ અને ભાષાસાહિત્ય વિષયમાં ફાસ સભાની સધન પ્રકારાન પ્રવૃત્તિ ૧૯૩૦ પછી શરૂ થઈ એમ કહી શકાય. Page #461 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ: ૯. ૧૯૪૯ માં વાદરા રાજ્યનું વિલીનીકરણ થતાં તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના થતાં એ સંગીતશાળાનું સ’ગીત-નૃત્ય-નાટચ મહાવિદ્યાલય તરીકે રૂપાંતર અને વિકાસ થયાં. ४२२ ૧૦. મ. સ. યુનિવર્સિ ટીની ફકલ્ટી ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી એ કલાભવનના વિસ્તાર છે. ૧૧. આ બંને ગ્રંથમાળાનાં બધાં પુસ્તકે કે એમની પૂરી યાદી કયાંય ઉપલબ્ધ નથી એ ખેદની વાત છે. ૧૨. પ્રેમાન’દાદિનાં આખ્યાને અને શામળ આદિની પદ્યવાર્તાએ શિલાછાપમાં છપાયાં છે.. પણ જૂના કવિઓની કૃતિએ સંપાદિત કરી વ્યવસ્થિત રીતે છાપવાનો ચા સ`પ્રથમ કવિ નર્મČદાશંકરને ઘટે છે. દયારામકૃત ‘કાવ્યસંગ્રહ’(૧૮૬૦) અને પ્રેમાનદૃષ્કૃત દશમ કન્ધ’(૧૮૭૨) આ રીતે એમણે સંપાદિત કર્યા' હતાં. એ પહેલાં મુંબઈ સરકારના આશ્રયે જૂના કવિઓની રચનામાંથી ફૂલગૂથણી કરીને દલપતરામે ‘કાવ્યદોહન' ભાગ ૧ (૧૮૬૧) અને ભાગ ર(૧૮૬૫) તૈયાર કર્યા હતા અને તે લેાકપ્રિય થયા હતા. મિણલાલ દ્વિવેદીનાં માસિકા ‘સુદર્શન’ અને ‘પ્રિય’વદા’ના વ્યવસ્થાપક ચતુરભાઈ શંકરભાઈ પટેલે ‘અપ્રસિદ્ધ ગુજરાતી કવિતા' નામે એક માસિક કાઢયું હતુ. અને તે બે-એક વ ચાલ્યુ' હતુ. ૧૩. ‘પ્રાચીન કાવ્યમાળા' બંધ થયા પછી એના મુખ્ય સોંપાદક કાંટાવાળાએ બીજા હસ્તલિખિત જૂના ગુજરાતી ગ્રંથા પ્રગટ કરવા માટે ૧૮૯૪ માં ગુજરાત વર્નાકચુલર સેાસાયટીને પત્ર લખ્યા હતા તથા સાસાયટીના મંત્રી લાલશકર ઉમિયાશ કરે એને ઉત્તર આપ્યા હતા, પણ સોગેાવતુ એ યોજના અમલમાં આવી શકી નહતી. (આ પત્રવ્યવહાર તથા કાંટાવાળાએ આપેલી ત્ર'થાની યાદી માટે જુએ હીરાલાલ પારેખ, ઉપર્યુકત, ભાગ-૨, પૃ. ૧૪૦-૪૪; વળી જુએ ‘બુદ્ધિમકારા લેખસ’ગ્રહ', ભાગ-૨, પૃ. ૪૨-૪૪.) આમ છતાં કાંટાવાળા અને નાથાકરે સ ́પાદિત કરેલું, ભાલસુત ઉધ્ધ(?)વ-કૃત ‘રામાયણ' સેસાયટીએ મહારાજા સયાજીરાવ ફંડમાંથી ૧૮૯૩ માં પ્રસિદ્ધ કર્યું છે. વળી વડાદરાથી પ્રાચીન કાવ્યમાળાનું પ્રકાશન શરૂ થયું તે અરસામાં મુંબઈના ‘ગુજરાતી' પ્રેસે ‘બૃહત્કાવ્યદોહન'ના દસ ગ્રંથાની યાજના કરી, જેમાંથી આઠ ગ્રંથ પ્રગટ થયા છે (પહેલા ગ્રંથ ૧૮૮૦, આઠમો ગ્રંથ ૧૯૧૩). નરસિંહ મહેતા-કૃત ‘કાવ્યસ’ગ્રહ’(૧૯૧૬), જેમાં નરસિં ́હની ધણી કૃતિઓને સમાવેશ થાય છે, તે પ્રગટ કરવાને ચા પણ ‘ગુજરાતી પ્રેસ’ને ફાળે જાય છે. જૂના ગુજરાતી સાહિત્યનાં બે વિખ્યાત ઐતિહાસિક કાવ્યો પદ્મનાભ-કૃત ‘કન્હડદેપ્રબન્ધ’ અને લાવણ્યસમય-કૃત ‘વિમલપ્રબન્ધ’, કન્હડદેપ્રબન્ધ'નુ' પુસ્તકરૂપે પ્રથમ વાર સંપાદન, વાદરા રાજ્યના ઉત્તોજનથી ડાહ્યાભાઈ દેરાસરીએ કર્યુ છે(૧૯૧૩) તથા ‘વિમલપ્રખÄ’નુ અર્વાચીન ગુજરાતી અનુવાદ સહ સંપાદન મણિલાલ ખકારભાઈ વ્યાસે કર્યુ છે(૧૯૧૪).. ગુજરાત વર્નાકયુલર સે।સાયટીને જૂની હસ્તપ્રતાના સગ્રડમાં પ્રથમથી રસ હતા, પ Page #462 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ગ્રંથાનાં લેખન તથા પ્રકાશનોના વિકાસ va ૧૯૦૨ માં કેશવલાલ ધ્રુવ સેસાયટીના પ્રમુખ થયા એ પછી જ આ ક્ષેત્રે ગણનાપાત્ર પ્રકાશન-કાય એ સસ્થાએ કર્યું" છે. ૧૪, આ "થમાળાના પહેલા ગ્રંથ, રાજશેખર-કૃત ‘કાવ્યમીમાંસા’ ૧૯૧૬ માં પ્રગટ થયા હાઈ આપણા અભ્યાસની સમયમર્યાદા પછીને છે. પણ ઐતિહાસિક સાતત્યની દૃષ્ટિએ એ નોંધવુ' ઉચિત થશે કે પછી કેટલેક વર્ષે સેન્ટ્રલ લાઇબ્રેરીના સંસ્કૃત વિભાગને ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ (પ્રાચ્યવિદ્યામંદિર) નામે અલગ સંસ્થાનો દરજ્જો આપવામાં આન્યા. રાજ્યના વિલીનીકરણ વખતે એ સંસ્થા વાદરા યુનિવર્સિટી સાથે જોડાઈ; ઉપર્યુકત ગ્રંથમાળા આજ સુધી ચાલુ રહી છે, તથા એમાં આશરે ૧૭૦ ગ્રંથા (સરકૃત પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, ફારસી, અરખી તથા એનાં અંગ્રેજી ભાષાંતર અને પ્રાચ્ય વિદ્યાના કેટલાક સંદર્ભગ્રંથ) પ્રગટ થયા છે. ૧૫. આનંદશંકર ધ્રુવનાં બીજાં બે સુંદર પુસ્તક ‘હિન્દુ ધર્મની બાળાથી’ (૧૯૧૮) અને ‘હિન્દુ વેદધર્મ’(૧૯૧૯) આ જ ગ્રંથમાળામાં એ પછી ટૂંક સમયમાં છપાયાં છે. ૧૬. એટલું નોંધવું પ્રસ્તુત થશે કે એ મને શ્રેણીઓ પ્રાચ્ય વિદ્યામંદિર દ્વારા આજ સુધી પ્રગટ થાય છે. વિલીનીકરણ સુધીનાં વાદરા રાજ્યનાં પ્રકાશનાની વિગતા માટે જુએ ભરતરામ મહેતા અને રમણિકાય દેસાઈ, ‘વડાદરા રાજ્યની સાહિત્યપ્રવ્રુત્તિઓ,’ ૧૭. ડાહ્યાભાઈ દેરાસરી, ‘સાડીના સાહિત્યનુ’ દિગ્દર્શન', પૃ. ૨૫૭૫૯ ૧૮. એજન, પૃ. ૨૬૪-૬૫. Page #463 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ પત્રકારત્વ ૧. વૃત્તપત્રો ગુજરાતી પત્રકારત્વને પ્રારંભ મુંબઈમાં થયું અને એને વિકાસ એ જ મહાનગરમાં થયે. શરૂનાં ગુજરાતી વૃત્તપને ઘરે મોટે ભાગે મુંબઈમાંથી પ્રગટ થયેલે. મુંબઈમાં ગુજરાતીઓની સારી સંખ્યા. પારસી સમાજને ઘણે મોટો ભાગ મુંબઈમાં વસે. પારસીઓએ આ ક્ષેત્રમાં મહત્વનું પ્રારંભિક કાર્ય કર્યું. એમ કરતાં ત્યારના સંજોગોમાં એમણે સામાજિક અને ધાર્મિક ચર્ચાને મહત્વ આપ્યું. ત્યારે સમાચાર મેળવવાનાં આજના જેવાં સાધન નહતાં. તેમ સમાચાર જાણવાની આજ જેવી તાલાવેલી પણ નહતી, એટલે પત્રોની કતારે ઘણે મોટે ભાગ . સામાજિક અને ધાર્મિક ચર્ચાથી ભરાતે. એમાં “રાસ્ત ગોફતાર' જેવા ગણતરીના અપવાદ બાદ કરતાં, જે સમાજમાં પત્રને ફેલા હોય, જે ન્યાત-જાતને પત્રનો પ્રવર્તક હેય, તે જ સમાજને લગતી ચર્ચા માં આવતી. ગુજરાતનાં જ ગુજરાતી પત્ર લક્ષમાં લેવાનાં હેય તે એમાં મુંબઈમાં નીકળેલાં વર્તમાનપત્રોને વિચાર કરવાને ન થાય, પણ આવા વિચારની ગેરહાજરીમાં ગુજરાતી પત્રકારત્વ વિશે સાચે ખ્યાલ ન બાંધી શકાય. એ હકીકતના સંદર્ભમાં ગુજરાત બહાર અને એમાંય મુંબઈમાં પ્રગટ થયેલાં, ખાસ કરીને પ્રારંભનાં, ગુજરાતી પ વિશે ઊડતે ઉલ્લેખ કરવો આવશ્યક બને છે. સુરતમાં જન્મેલા, પણ મુંબઈમાં નાની વયથી ઠરીઠામ થયેલા ફનજી મર્ઝબાને સન ૧૮૧૨ માં સૌ પ્રથમ ગુજરાતી ભાષાનું છાપખાનું શરૂ કર્યું. એમાંથી ઈ.સ. ૧૮૧૪માં . ૧૮૭૧ નું પ્રથમ ગુજરાતી પંચાંગ પ્રગટ કર્યું. એ પછી ચેડાં પુસ્તક છાપી બહાર પાડ્યાં અને ૧૮૨૨ ની ૧લી જુલાઈએ એમાંથી ગુજરાતી ભાષાનું સૌથી પહેલું વર્તમાનપત્ર શ્રી મુમબઈના સમાચાર” શરૂ કર્યું. એ વર્તમાનપત્ર (આજનું “મુંબઈ સમાચાર') આજેય દૈનિક અને સાપ્તાહિક સ્વરૂપે નીકળે છે. ગુજરાતી વૃત્તપત્રોની વિકાસગાથામાં આ પત્રને અતિ અગત્યનું સ્થાન છે. એ ઘણી સમૃદ્ધ દશાને પામ્યું છે. ગુજરાતી વર્તમાનપત્રો વાંચતા મુંબઈના ગુજરાતીઓના વિશાળ વર્ગનું અને ગુજરાતી વેપારી વર્ગનું એ વાજિંત્ર છે. મુંબઈ બહાર પણ એને સારે ફેલાવે તેમ વગવસીલે છે. Page #464 -------------------------------------------------------------------------- ________________ પત્રકારત્વ ૪૨૫ લગભગ દોઢ સદીને આરે આવીને ઊભેલુ' ખીજું ગુજરાતી વમાનપત્ર તે મુંબઈથી તા. ૧૨ મી માર્ચ, ૧૯૩૨ ને દિને શરૂ થયેલું શ્રી મુમબઈના જામે જમશેદ' ઘણાં વર્ષોથી ‘જામે જમશેદ'ના નામે દૈનિક અને સાપ્તાહિક સ્વરૂપે પ્રગટ થતું. આ વૃત્તપત્ર મુખ્યત્વે પારસીઓમાં વંચાતું પત્ર છે. જુનવાણી કે સ્થિતિરક્ષક વિચારસરણી ધરાવનાર પારસીમાં એના સારા વગવસીલે છે અને એ વ નુ આ પત્ર પ્રચારવાહન છે. સન ૧૮૫૦ માં મુંબઈમાં પાંચ ગુજરાતી વૃત્તપત્ર નીકળતાં તે સઘળાં જ પારસી–માલિકીનાં હતાં. મેોટે ભાગે એ સઘળાં જ જૂના વિચારનાં પ્રચારક હતાં, સુધારાના વિચારને પ્રસાર એમાં થઈ શકતા નહિ, જેઆ મેટે ભાગે પારસી હતા તેવા સુધારકેાને આ સ્થિતિ અકળાવતી. એમાં મુખ્ય હતા દાદાભાઈ નવરાજી. એમની સમજાવટથી ખરશેદજી નસરવાનજી કામાએ આર્થિક સહાય આપવા સ્વીકાર્યું. યેાજના એવી હતી કે દાદાભાઈએ સેવાભાવે પત્ર ચલાવવુ' અને પ્રશ્નને મફ્ત વહેંચવું. પરિણામે તા. ૧૫ મી નવેમ્બર, ૧૮૫૧ ને દિને ‘રાસ્ત ગાફતાર'(સત્ય વક્તા)ના પહેલા અંક બહાર પડયો. ૧૮૫૫ માં દાદાભાઈ વિલાયત વસવા જતાં એનું સંચાલન, વખતના વહેવા સાથે, કેખુશરુ નવરેાજી જેવા સંસારસુધારકના હાથમાં આવ્યું. એમની દારવણી હેઠળ એણે આગેવાન સુધારક પત્ર તરીકે અગત્યનું સ્થાન ઝડપ્યુ’. કેવળ પારસી જ નહિ, પણ જુદા જુદા સમાજના, સવિશેષ હિંદુ સમાજના, પ્રશ્ન એમાં ઠીક વિગતે ચર્ચાતા. પત્રે સાતમા વર્ષોમાં પ્રવેશ કર્યો ત્યારે તમામ દેશી લેકેાના લાભને માટે પુત્ર પ્રવર્તાવવામાં આવશે' એવી મહત્ત્વની જહેરાત કરતાં તત્રીએ લખેલા શબ્દ નાંધવા જેવા છેઃ ‘દેશી વરતમાન પતર'માં નામ રાખીને આએ પતરને ફક્ત પારશીઓનાં જ ફાએદાને શારૂ કામે લગાડવું તેમાં હમે। ચુક સમજીએચ. હીનદુશથાનના દેશોમાં જુદી જુદી કામ હાવાથી તેમાં એકખીન્ન વચે જે મમતા આછી ચાલે છે તે હાલત ખરેખર દલગીરી ભરેલી છે. પણ જુદી જુદી ામના લોકેાને સારુ જુદાં જુદાં પતરા પરવરતાવીને તે ફરક વધારવા અને આપણે એક દેશનાં લે। જેઆએ હમેશાં એકખીજાનાં સુખદુઃખમાં સામેલ થવું જોઈએ તથા બંને તાંહાં સુધી એકખીનમાં ધણું વીતરાવવું જોઈએ તેને ઠેકાણે પેાતાના લાભ એકબીજાથી હલાએદ્ય સમજવા અને તે વેગલાઈ કાંઈ પરકારે જીઆદા કરતાં જાવું તે વાત ડહાપણુની નથી અને તેટલા માટે રાસ્તે ગાંફતારના લખનારાએ પોતાનાં પતરની કટાર સધલી કીશમના દેશીઓના લાભને સારુ' ખાલ્લી મુકવાની અગત વિચારે છે,’૧ Page #465 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ લગભગ સવા સદી પૂર્વે લખાયેલા આ શબ્દ પત્રના સંચાલકેની દષ્ટિ અને દેશપ્રેમ તથા દેશાભિમાનને સ્પષ્ટ ખ્યાલ આપે છે. ૧૮૫૨ માં કરસનદાસ મૂળજીએ શરૂ કરેલું “સત્ય પ્રકાશ” ૧૮૬૧ માં “રાસ્ત ગોફતાર'માં ભળી જતાં તે આ પત્ર શિક્ષિત અને સુધારક ગુજરાતી સમાજનું પણ આગેવાન અખબાર બન્યું. આશ્ચર્યજનક લાગે તેવી વાત એ છે કે સામાજિક અને ધાર્મિક દિશામાં ઘણું. આગળ વધેલા વિચાર દર્શાવનારું આ પત્ર, ખાસ કરી એના તંત્રી કેખુશરુ, કાબ્રાજીની વિચારસરણીને કારણે, રાજકારણની દિશામાં અંગ્રેજી રાજ્યનું મોટું હિમાયતી હતું. પ્રજાની રાજકીય આકાંક્ષાને પડશે એમાં સહેજે ન પડ્યો જે એના સ્થાપક દાદાભાઈની રાજકીય નીતિ કરતાં જુદી જ વાત હતી. આ દિશામાં દાદાભાઈ અને કેખુશરુના વિચારોમાં મોટું અંતર હતું, જુલાઈ, ૧૯૧૮ માં આ પત્ર “પ્રજામિત્ર અને પારસી' સાથે જોડાઈ જઈ, ખરી રીતે, અદશ્ય થયું. મુંબઈમાંથી પ્રગટ થયેલું એક બીજું ગુજરાતી વૃત્તપત્ર ઉલ્લેખનીય છે તે સાપ્તાહિક "ગુજરાતી'. ૧૮૮૦ના અરસામાં પ્રગટ થતાં વૃત્તપત્ર લગભગ બધાં જ પારસી માલિકોનાં હતાં. એમાં “શિસ્ત ગોફતાર' સિવાય બીજું કઈ પત્રોમાં રાજકીય વિષયેની વિશદ ચર્ચા ભાગ્યેજ થતી. રાજકારણ ઉપરાંત હિંદુ સમાજને સ્પર્શતા. વિષયની ચર્ચા વિગતે કરે એવા એક પત્રની આવશ્યક્તા સર મંગળદાસ નથુભાઈને સમજાઈ. એ જ સમયે “સુરત રાયટ કેસથી ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ લેકપ્રસિદ્ધિમાં આવ્યા હતા. ઈચ્છારામને સુરતથી બોલાવાયા. કવિ નર્મદે પત્રનું નામ ગુજરાતી' સૂચવ્યું. ત્યારના ગુજરાતી સજજનેના માર્ગદર્શન અને સર મંગળદાસની આર્થિક સહાય વડે, ઈચ્છારામ દેસાઈના તંત્રીપદે, ૧૮૮૦ના જૂનની ૬ ઠ્ઠી તારીખે સાપ્તાહિક “ગુજરાતીને પ્રથમ અંક પ્રગટ થયે. ૧૮૮૦-૮૧ ના અરસામાં ધાર્મિક ક્ષેત્રે ચર્ચા જગાડનારે એક બનાવ બન્યો. જામનગરવાળા મહારાજ વજેકેશજીના બેંગી કેસે લેકમાં ખળભળાટ મચાવ્યું. એ વિશે ગુજરાતીમાં પ્રસિદ્ધ થયેલાં લખાણ વાંચવાને સમાજ ઉત્સુક રહેતા. દેશી રાજ્યની અંધાધૂંધી અને આપખુદી વિશે પણ એમાં નીડરતાથી ચર્ચા કરવામાં આવી. એને લઈ કાઠિયાવાડમાં ગુજરાતીને સારો પગપેસારે થયોસમય સંજોગ અને પ્રજામાનસ, પારખીને એના કુશળ તંત્રીએ પત્રનું સંચાલન કર્યું અને એને જનપ્રિય બનાવ્યું.. ઈરછારામ સુરતના સ્વતંત્રતા સામયિકમાં પ્રગટ થયેલા લેખેને લઈ “સુરત રાયટ કેસમાં સંડોવાયા ત્યારે એમને બચાવ કરવાને મુંબઈથી અંગ્રેજ બૅરિસ્ટર ભેગા ફીરોજશાહ મહેતા સુરત ગયેલા અને રમણીય મુકદ્દે લડી ઈચ્છારામને નિર્દોષ ઠરાવેલા. આ પ્રસંગથી ઇચ્છારામે ફીરોજશાહને પિતાના રાજકીય ગુરુ Page #466 -------------------------------------------------------------------------- ________________ પત્રકારત્વ માન્યા. ફીરોજશાહ હિંદી રાષ્ટ્રિય મહાસભા યાને કેંગ્રેસના આત્મા બન્યા ત્યારે મુંબઈમાં વસતા થયેલા ઇરછારામે પિતાની કલમ તેમ વૃત્તપત્ર દ્વારા એમને સબળ સાથ આપે. કોંગ્રેસની પ્રવૃત્તિનાં પ્રારંભનાં વર્ષોમાં એની પડખે ઊભું રહેનારું ગુજરાતી ભાષાનું એકમાત્ર આગેવાન અખબાર ગુજરાતી” હતું. એને ટકે આ રાષ્ટ્રિય સંસ્થાને ઘણે ઉપયોગી બને. રાજકારણને ક્ષેત્રે ગુજરાતીનું અપણ મૂલ્યવાન છે, પણ સામાજિક સુધારાને ક્ષેત્રે એની કામગીરી માયકાંગલી છે. આ દિશામાંની એની નીતિ સ્થિતિરક્ષક હતી. મુનશીજીના શબ્દોમાં ઇરછારામ સૂર્યરામના “ગુજરાતી' પગે રાજકારણમાં પ્રગતિ અને સામાજિક બાબતમાં રૂઢિને બરદાસ્ત કરી.૩ “રાસ્ત ગોફતાર' સામાજિક સુધારાને ક્ષેત્રે પ્રગતિશાળી વિચારેને પ્રસાર જોરશોરથી કરી રાજકારણને ક્ષેત્ર, સંકુચિત વિચાર દર્શાવ્યા, તે ગુજરાતી એ એનાથી ઊલટી જ રીતે રાજકારણને. ક્ષેત્રે પ્રગતિવંત અને સંસારસુધારાને ક્ષેત્રે સંકુચિત વિચારસરણું દર્શાવી. રાજકીય પ્રચારકાર્યની જેમ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષાની. ગુજરાતી'એ બજાવેલી સેવા આપણું વૃત્ત–વિવેચનની વિકાસગાથામાં સ્મરણીય, રહેશે. ગુજરાતી'ની સ્થાપના અને એ પછીનાં કેટલાંક વર્ષો દરમ્યાન ઘણુંખરાં. ગુજરાતી પત્રોના પ્રવર્તે છે અને છાપખાનાંઓના માલિક પારસીઓ હેઈ,. કાબ્રાજીના રાસ્ત તારીને બાદ કરતાં એમાંના કોઈ પત્રમાં ભાષાની શુદ્ધિ પર લક્ષ્ય નહેતું અપાતું. ગુજરાતી'ના શરૂના અંકમાં પણ ભાષા અશુદ્ધ હતી એનું કારણ પણ એ જ એ પત્ર ત્યારે પારસી માલિકીના છાપખાનામાં છપાતું. પત્રનું પોતાનું છાપખાનું થતાં આ સ્થિતિમાં સુધારો થશે. સૌ. સહેલાઈથી સમજી શકે તેવું તળપદું સાદું અને સરળ લખવાની ઇચ્છારામમાં ચીવટ હતી. પાછળથી આ દિશામાં ગાંધીજીએ જે અર્પણ કર્યું તેની હિમાયત, ઈરછારામે ૧૮૮૦ માં કરી હતી. દરેક ભાષાની ખૂબી તેની સાદાઈમાં છે, જ્યારે શબ્દ નાના નાના સાદા. અને સાધારણ લેકે સમજી શકે એવા હોય ત્યારે જ ખરેખરી ખૂબી માલૂમ પડે. છે. અને બેલનાર અથવા લખનારના વિચારોની અસર સાંભળનાર તથા વાંચનાર ઉપર બરાબર રીતે થઈ શકે છે. સંસ્કૃત ભાષાના માહિતગારે મોટા. ગજગજના અને અજાણ્યા શબ્દ વાપરી એમ ધારતા હોય કે આમ વાપરવાથી, તે ગુજરાતી ભાષામાં દાખલ થઈ ગયા, તે તેમાં તેમની ભૂલ છે.” ઇચ્છારામે સાપ્તાહિક પત્રને વિશિષ્ટ ઘાટ આપે. એ ઘાટનું બીજા Page #467 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાહ પત્રોએ અનુસરણ કર્યું. પ્રાસંગિક અને હળવા વિનંદનું અંગ પણ એમણે વિકસાવ્યું. એક આખી પચીસી દરમ્યાન ગુજરાતી' સાપ્તાહિક દ્વારા ઈરછારામે રાજદ્વારી સામાજિક અને સાહિત્યનાં ક્ષેત્રોમાં દેશની અને પ્રજાની અસાધારણ સેવા કરી, એમનું વૃત્ત-વિવેચન અવનવું, કુદરતી શક્તિના પરિપાકરૂપ, દીધું. દષ્ટિવાળું અને સર્વગ્રાહી હતું. ઈચ્છારામ તા. ૫-૧૨-૧૯૧૨ને દિને ૫૮ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા. એમના પછી એમના મોટા પુત્ર મણિલાલ અને એમના પછી બીજા પુત્ર નટવરલાલ એના તંત્રી થયા. પત્રનું મહત્વનું સ્થાન વખતના વહેવા સાથે નષ્ટ થયું. ગુજરાતી” જુનવાણી દષ્ટિવાળાનું વકીલ બનીને રહ્યું. સનાતની હિંદુઓમાં એનું આકર્ષણ રહ્યું, પણ પ્રગતિવાદી જુવાન વર્ગમાં એની કશી અસર ન રહી. નવા જમાનાને નો પ્રવાહ એના લેખમાં કે એના ઉઠાવમાં ક્યાંયે નજરે ન આવ્યો. એક વેળા રાજકારણને ક્ષેત્રે ગર્જના કરનાર અને પ્રજાને પાને ચડાવનાર આ પત્ર વહેલું આથમી ગયું, પણ એટલું અવશ્ય નંધીએ કે એક કાલે ગુજરાતી વાચકેમાં એણે મરાઠી કેસરી' જેવું ઉચ્ચ પદ ભોગવેલું અને ગુજરાતી વૃત્ત–વિવેચનમાં બીજા યુગને આરંભ એનાથી થયેલો. તળ ગુજરાતના ગુજરાતી વૃત્તવિવેચન વિશે વિચારતાં સ્થાપનાની દષ્ટિએ પ્રથમ ક્રમે આવે છે ‘વરતમાન'. એણે ગુજરાતમાં વૃત્ત-વિવેચનનું બીજે ૧૮૪૯ માં વાવ્યું. એને પ્રથમ અંક પ્રાપ્ત ન હાઈ એને લગતી વિસ્તૃત વિગત જાણવી શક્ય નથી, પરંતુ મગનલાલ વખતચંદે ૧૮૫૧ માં પ્રગટ કરેલ “અમદાવાદને ઈતિહાસ, નાનાલાલ દલપતરામ-રચિત “કવીશ્વર દલપતરામ, બુદ્ધિપ્રકાશ' અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને ઇતિહાસમાંથી ગુજરાતના એ સૌ પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર વિશે ઠીક માહિતી મળે છે. | ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ આ પત્ર પ્રગટ કરવાનું માથે લીધું ત્યારે પરિસ્થિતિ આજ કરતાં ઘણી જુદી હતી. એક બાજુ પ્રજાને સમાચાર વાંચ‘વાન મહાવરો નહિ જેવો અને બીજી બાજુ સમાચાર મેળવવાના સત્તાવાર સાધન પણ નહિ. આમ આ પ્રગટાવવું એ ત્યારે સાહસ હતું અને એ સંસ્થાના સ્થાપક ઍલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સને આભારી હતું. એને પ્રથમ અંક તા. ૨-૫-૧૮૪૯ ને દિને બહાર પડયો હતો. નાનાલાલ દલપતરામના જણાવ્યા મુજબ એ તા. ૪-૪-૧૮૪૯ને દિને પ્રગટ થયો હતો. આ તારીખે વચ્ચે માંડ એક માસને ફેર છે. બુધવારે એ પ્રગટ થતું એટલે કે એને “બુધવારિયું” કહેતા. એ પછીથી શરૂ થયેલાં બીજાં છાપાંઓને પણ લેકે કેટલોક સમય Page #468 -------------------------------------------------------------------------- ________________ પત્રકારત્વ ૪૯બુધવારિયું જ કહેતા. “બુદ્ધિપ્રકાશ”ના મતે “લેકે(એ) બુધવારીઉં એટલે ઘણું હલકું નામ પાડું છે.' પત્રના સંચાલન માટે પ્રારંભમાં થયેલી ગઠવણ આજે વિચિત્ર લાગે. પત્રને પગારદાર તંત્રી ખરે, પરંતુ પત્રને વહીવટ, એની નીતિરીતિ વગેરેને લગતી સઘળી જવાબદારી સોસાયટીના મંત્રીને સંપાયેલી. ત્યારના સંજોગોમાં એમ કરવું સોસાયટીને જરૂરી લાગ્યું હશે. કવિશ્રી નાનાલાલ ગુજરાતના આ પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર વિશે કેટલીક અગત્યની માહિતી આપે છે. સં. ૧૯૦૨-૦૩(ઈ.સ. ૧૮૪૬-૪૭) ના અરસામાં બાજીભાઈ અમીચંદ અમદાવાદમાં સૌથી પહેલું શિલા છાપખાનું લઈ આવ્યા. “વરતમાન” એમાં છપાવું શરૂ થયેલું. સંસાયટીના એક કારકુન અમરેશ્વર કુબેરદાસ એના પ્રથમ તંત્રી નિમાયેલા, ભોગીલાલ ભોળાનાથ અને ફેબ્સના શિરસ્તેદાર છોટમલાલ એમાં મુખ્યત્વે લખતા. દલપતરામ ડાહ્યાભાઈ વિદ્યા-વિસ્તરણ અને પ્રજાકેળવણુ વિશે જે વિચારતા તે એમાં આપતા. બજાર–ભાવ અને શહેરસમાચારને એમાં સ્થાન મળતું. એનું વાર્ષિક લવાજમ રૂપિયા છ હતું અને ગ્રાહક–સંખ્યા સવાસે જેટલી હતી. પત્રના આરંભકાલે ચાલતા હીરાલાલ ઉજદારના મુકદ્દમા વિશે એમાં લખાણ આવતાં, સરકારી ફરમાન નીકળ્યું કે કઈ પણ સરકારી અમલદારે જાહેરછાપામાં લખાણ કરવાં નહિ. પરિણામે ફની કલમ અને બુદ્ધિને લાભ પત્રને અને એ દ્વારા પ્રજાને મળતું બંધ થઈ ગયેલ વરતમાનના મુખપૃષ્ઠ નમૂનો ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઇતિહાસના ત્રીજા ભાગના ૧૦૨ મે પાને પ્રસિદ્ધ થયેલ છે. એક સદી અને ત્રણ દસક પૂવે શરૂ થયેલા આ પગે પ્રજા પર કેવી છાપ પાડેલી અને પ્રજામાનસ ઘડવામાં એણે કે ફાળો આપે એ વગેરે જાણવાને કેઈ આધારપાત્ર સાધન નથી, પરંતુ “અમદાવાદને ઈતિહાસ'ના લેખકના જણાવ્યા પ્રમાણે પ્રજાને વાંચવાનો શોખ વધે એ માટે જશ આ પત્રને ફાળે જાય છે. ૧૦ આ પત્રને લગતે એક કિસ્સે અવશ્ય નેાંધવા જેવો છે, કારણ કે એમાં અપક્ષપાતી અંગ્રેજ અફસરોએ પ્રજાલાભાર્થે અને છાપાંના સ્વાતંત્ર્ય અંગે ભજવેલ ભાગ એમને ગૌરવ આપનાર છે. પત્રના તા. ૨–૭-૧૮૫૮ ના અંકમાં અમદાવાદની ત્યારની તુરંગના વહીવટ વિશે એવી ટીકા થઈ કે “કેદખાનાને મુખ્ય કારભારી કેવી. રીતે ચેકશી રાખે છે. કેદમાં પડેલા માણસને જાળીએ હીને એનાં સગાં-સાંગવા અને પિછાનવાળા લેકે સાથે વગર હુકમે વાત કરવાની રજા મળે છે.' અમદાવાદના ગુજરાતી વર્તમાનપત્રમાં પ્રગટ થયેલ આ ટીકા વિશે મુંબઈના અંગ્રેજી પત્ર ટેલિગ્રાફ ઍન્ડ કુરિયરે” તા. ૧૧-૭–૧૮૫૧ ના અંકમાં એવી ચર્ચા Page #469 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ કરી કે જેલને નાજર એની ફરજમાં ચૂક કરે છે. એ માટે એ શિક્ષાને પાત્ર ઠરે. આ નાજરને ઉપરી હેરિસન નામને અંગ્રેજ હતા. એ સંસાયટીની કાર્યવાહક સમિતિને સભ્ય પણ હતું. એણે “વરતમાનમાં અપાયેલી માહિતી ખોટી છે એવી વિગત પત્રના બીજા અંકમાં પ્રગટ થાય એ માટે સીધી કે આડકતરી રીતે ખટપટ શરૂ કરી. સંસાયટીના અંગ્રેજ સભ્યોને મત હત કે પત્રમાં છપાયેલી વિગત અસત્ય છે એમ સ્પષ્ટ ન થાય ત્યાંસુધી આવી મતલબનું લખાણ આપવું અયોગ્ય ગણાય, આમ દબાણને વશ થઈ ખુલાસા છપાય તે પત્ર સ્વતંત્રપણે કામ ન કરી શકે અને એની સ્થાપનાને ઉદ્દેશ જ માર્યો જાય. પિતાના સૂચનને અસ્વીકાર થતાં ગુસ્સે થયેલા હેરિસને સમિતિને પત્ર લખી જણાવ્યું કે આવી બાબત પત્રમાં પ્રસિદ્ધ કરવાનું પગલું અયોગ્ય હતું. સમિતિએ હેરિસનને એને આ આક્ષેપ ખેંચી લેવા જણાવ્યું, એણે એમ ન કરતાં સમિતિએ આ બાબતને લગતાં પત્ર વગેરે પ્રસિદ્ધ કર્યા. એની પ્રસ્તાવનાને અંતે તેણે જણાવ્યું: “........એ બાબતના સઘળા કાગળ પર છપાયા છે અને ગુજરાત વર્નાકયુલર સોસાયટીની કમિટીએ મી, હારીસનના કહીઆ મુજબ કહી એ નીધા વિશેની દાદ સંભળાવવાની ના પાડી છે કે મી. હારીસને જે લેકે ઉપર કશી રીતે ને ફાવતાં હલ્લે કર્યો હતો તે લેકેની નોંધ કરી ખશી ગયે. એહવી જે ચાલ ચાલ્યા તેમાં પિતાની અક્કલ તથા વીચાર કાંઈજ નહીં ચલાવી. એહને વિચાર કરવાની બાબતોએ સોસાયટીના મેમબર તથા દુનીઆના લેકે આગળ મેલી છે.” આ ઉપર સહી કરનાર સમિતિના સઘળા પાંચ સભ્ય અંગ્રેજ હતા, (એમાં ફોર્બ્સને સમાવેશ થાય છે.) એમણે પિતાના ભાઈબંધ અને જાતભાઈની સહેજે તરફદારી ન કરી. ચર્ચાસ્પદ લખાણ “વરતમાન'ની સ્વીકારાયેલ નીતિ અનુસાર હોવાનું જણાવ્યું અને સમગ્ર ચર્ચાની વિગતો પ્રજાની માહિતી માટે પ્રસિદ્ધ કરી, પત્રકારત્વના સ્વાતંત્ર્ય અને પ્રજાલાભના વિષય જાહેરમાં છણવાના અધિકાર માટે આ અંગ્રેજ સજજનેએ દાખવેલ હિંમત મક્કમતા અને અપક્ષપાતી વલણે આપણું વૃત્તવિવેચનને યોગ્ય દિશામાં આગળ વધવા સરળતા કરી આપી. સમિતિએ અખત્યાર કરેલ વલણ મુંબઈ સરકારને ન ગમ્યું. ફર્સની બદલી અમદાવાદથી સુરત થઈ અને “વરતમાન” પણ સોસાયટીના હાથમાંથી સરકી ગયું. બુદ્ધિપ્રકાશ'ના એપ્રિલ, ૧૮૭૮ ના અંકમાં કવિ દલપતરામને અમદાવાદના ત્યારના નગરશેઠ હિમાભાઈ વખતચંદ સાથે સંવાદ પ્રગટ થયે છે Page #470 -------------------------------------------------------------------------- ________________ પત્રકારત્વ ૪૩૧ તે પરથી જણાય છે કે ૧૮૭૮ માં એ પત્ર બાજીભાઈ અમીચંદ તરફથી પ્રગટ થતુ હતુ. ત્યારે ખબરદાર દ' અને ‘શમશેર ખડાદુર' (સ્થાપના જુલાઈ, ૧૮૫૪) નામનાં પુત્ર પ્રગટ થતાં હતાં, જેની સાથે ‘વરતમાન'ને અવારનવાર તકરારમાં ઊતરવું પડતું. ‘ખબરદાર દણુ' તેા શાંત થઇ ગયું, પણ ‘શમશેર બહાદુર' એના નામ પ્રમાણે શમશેર વીંઝતું જ રહ્યું. એને મુદ્રાલેખ પણ એવે! જ હતા : નિત કલમ હમારી, ચાલશે એકધારી, વગર તરફદારી, લેકને લાભકારી, પણ રસમ નઠારી, દેખશે જો તમારી, કલમ ચિતારી, દેઈ દેશે ઉતારી.' ચટ મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ એમના માસિક ‘સુદર્શન'ના માર્ચ, ૧૮૯૬ ના અંકમાં શમશેર વીંઝવામાં રચ્યાપચ્યા રહેતા આ પત્રનુ` મૂલ્યાંકન કરતાં લખ્યુ 'હતું': એકતાલીશ વર્ષનુ થયા છતાં વધતી જતી વયથી તેણે કાંઈ ડહાપણુ પ્રાપ્ત કર્યું" જણાતું નથી. જ્યારે પ્રસિદ્ધ થયું હશે ત્યારે એક નવાઈ તરીકે સારું લાગ્યું હશે, પણ ચાલુ સમયમાં એ પત્રની કશી વિશિષ્ટતા જણાતી નથી,૧૧ ‘શમશેર બહાદુર'ને એની શમશેર મ્યાન કરવાનેા સમય પણ આવ્યા. રા.બ. મગનભાઈ કરમચંદના ગુમાસ્તા ધરમચંદ ફૂલચંદ અને ભાઉ વિશ્વનાથ વિશે એમાં વિરુદ્ધ લખાણ છપાતાં, બંનેએ પાતાની બદનક્ષી થયેલી હાવાનું જણાવી બદલા મેળવવા અદાલતમાં દાદ માંગી. આ મુકદ્દમાએ ‘શમશેર બહાદુર'નુ' પાણી ઉતારી નાખ્યુ. અને એ ૧૮૫૫માં બંધ પડયું, પણ એ પછી એ ફરી વહેલું સજીવન થયેલું અને લાંબી મુદત ચાલેલું એમ ‘સુદર્શન'માંના ઉપરના અવતરણ પરથી સમજાય છે. ‘વરતમાન' તળ−ગુજરાતનું પહેલું ગુજરાતી વૃત્તપત્ર હેાઈ એને લગતી માહિતી થાડી વિગતે આપી છે. એનુ' આયુષ પ્રમાણમાં અલ્પ હતું. એના પછી ગુજરાતમાં બીન વમાનપત્ર, ખાસ કરી સાપ્તાહિક, નીકળ્યાં, જેમાં એક નોંધપાત્ર અને લાંખા સમય ટકી રહેલ પત્ર તે ખેડા વર્તમાન'. એની સ્થાપના સન ૧૮૫૧ માં શેઠ પાનાચંદ અને કહાનદાસે એ સમયમાં શકય એવું શિલાપ્રેસ સપાદન કરી કરેલી. ખેડા વર્તમાન' ના ઉદ્દભવ સમયે ત્રણેક મેટાં શહેર બાદ કરતાં ખીજે છાપાવાચન જેવું કશું' નહેાતું. પ્રશ્ન છાપાવાચનથી ટેવાયેલી કે રંગાયેલી નડેાતી એવે સમયે પાનાચંદ શેઠે ખેડા જેવા પ્રમાણમાં નાના સ્થળેથી સાપ્તાહિક Page #471 -------------------------------------------------------------------------- ________________ કર બ્રિટિશ કાલ પ્રગટાવવાનું સાહસ કર્યું. ખેડાની જનતામાં વાચનને અને નવું નવું જાણવા શીખવાને શેખ એણે પ્રગટાવ્યો, પણ પ્રજામાં ચેતનને સંચાર એ ખાસ ન કરી, શક્યું. એ લાંબું આવ્યું અને એણે સાધારણ પ્રગતિ કરી, પાનાચંદ અને કહાન દાસ પછી એમના વારસ સોમચંદ અને મણિલાલે આ અખબાર પાછળ જહેમત. ઉઠાવી. વાર્ષિક લવાજમ જેટલી કિંમતનું ભેટપુસ્તક દર સાલ ગ્રાહકોને આપવાની, પ્રથા એમણે શરૂ કરી. દેશના અને સમાજના પ્રશ્નો પર, સાધન–સંજોગ-સમયના પ્રમાણમાં, પગે ઠીક ઠીક સેવા કરી. એ વિશે એના તંત્રી સેમચંદ પાનાચંદે લખ્યું છેઃ “સમાજ-કલ્યાણ અને સમાજ-રક્ષાના આદર્શો અમે અખંડિત અમારા સમક્ષ રાખ્યા છે. દેશહિતની રાષ્ટ્રિય પ્રવૃત્તિઓને અમારે હંમેશાં ટેકે છે. સ્થાપિત સરકાર વિરુદ્ધ વાહિયાત ક્રાંતિકારી કહેવાતા વિચારો અમે ધરાવતા નથી. રશિયા જેવી સ્થિતિ અહીં ખેડૂત પ્રજામાં અને કામદાર વર્ગમાં લાવવી એ વિચાર કે, આદર્શ સાથે કદી સહમત થઈ શકતા નથી. ધર્મના વિષયમાં આ દેશને પશ્ચિમ પાસેથી શીખવાનું કે અનુકરણ કરવા જેવું છે એમ કદી અમે માની શક્તા નથી. ૧૨ આ પત્રની આર્થિક રાજકીય અને સામાજિક કે ધાર્મિક ક્ષેત્રે કેવી નીતિ હતી એ આ અવતરણ સ્પષ્ટ કરે છે. ખેડાની બાજુમાં આવેલ, જે એક વેળા સમગ્ર ભારતનું આગેવાન દેશી રાજ્ય હતું કે, વડોદરાનાં વૃત્તપત્રોનો ઉલ્લેખ સાથેસાથે કરી લઈએ. પૂર્વે જણાવ્યું છે કે, આ રાજ્યની પ્રગતિ મહારાજા સયાજીરાવ ગાયકવાડને આભારી છે. તેઓ ૧૮૮૪ માં ગાદીએ આવ્યા ત્યારે રાજ્યમાં એકે વર્તમાનપત્ર નીકળતું નહોતું. મહારાજાની ઇરછાથી રામજી સંતુષ્ટ આવટે મુંબઈથી વડોદરા આવ્યા અને વડોદરા વત્સલ” નામનું મરાઠી સાપ્તાહિક શરૂ કર્યું. પાછળથી એમની સાથે દામોદર સાંવળારામ વંદે ભાગીદાર બન્યા. આ યંદેએ વડોદરામાં વૃત્તવિવેચન અને મુદ્રણકામને વિકાસ સાધવામાં અગત્યનું અર્પણ કર્યું છે. થોડાં વર્ષો પછી બંને ભાગીદારોમાં મતભેદ પડતાં તેઓ છૂટા પડ્યા અને પ્રજાના ટેકાને અભાવે વડોદરા વત્સલ” બંધ પડયું. એમ થતાં વડોદરાથી એક નવા પત્રને ઉદય થયે. શ્રીમંતની સહાનુભૂતિથી યંદેએ સાપ્તાહિક “સયાજીવિજય શરૂ. કર્યું. એમાં મરાઠી ગુજરાતી અને અંગ્રેજી એમ ત્રણ વિભાગ આવતા. એ સાપ્તાહિક બનતાં એમાં મરાઠી અને ગુજરાતી ભાષાના બે છૂટા છૂટા વિભાગ, પ્રગટ થતા. ૧૮૮૯ માં “ઈંદુ પ્રકાશનું સંચાલન સંભાળી લેવા વંદે વડોદરા, છોડી મુંબઈ ગયા અને “સયાજીવિજયનાગુજરાતી વિભાગના સંપાદક માણેકલાલ. અંબારામ ડોક્ટરે પત્રને કારોબાર સંભાળી લીધે. એ પત્ર એમની માલિકીનું બન્યું અને આખું ગુજરાતીમાં નીકળતું થયું. Page #472 -------------------------------------------------------------------------- ________________ પત્રકારત્વ સયાજીવિજયની સ્થાપના અને પ્રગતિ વડોદરાનરેશ અને એમની સરકારના સમર્થનને આભારી હાઈ એની નીતિ સત્તાધીશોની તરફદારી કરનારી રહી. પ્રજાલાગણીને પ્રસંગે પાત્ત એ થાબડે ખરું, પણ એને વેગ ને આપે, દરવણ ન આપે. ખબર વગેરેની વિપુલતાથી એ વડોદરા રાજ્યનું આગેવાન અખબાર બન્યું. રાજ્યના ગામે ગામ એને ફેલાવો થયે, પણ વૃત્તપત્ર તરીકે એનું કઈ અંગ વિકસ્યું નહિ કે આકર્ષક બન્યું નહિ. ઉપર કહ્યું તેમ “સયાજીવિજયનું કોઈ આકર્ષક અંગ નહતું. એનું સાહિત્યસ્થાન પણ ઊંચું ન લેખાય, પરંતુ ગુજરાતી સાહિત્યના આકાશમાં એક ઝળહળતે સિતારો ચમકાવવાનું શ્રેય એને છે. રમણલાલ વસંતલાલ દેસાઈ લેખક તરીકે આગળ નહેતા આવ્યા ત્યારે “સયાજીવિજય'ના તંત્રીએ એમને ખાળી કાઢયા. એમની નવલકથાઓ ભેટ-રૂપે “સયાજીવિજયના ગ્રાહકોને મળતી થઈ. રમણલાલ દેસાઈની કલમકલાને ગુજરાત સમક્ષ પ્રથમ વાર ધરનાર “સયાજીવિજય” છે. ખેડા વર્તમાન” પછી કેટલોક સમય રહીને સુરતમાં શરૂ થયેલા પત્રે ગુજરાતનાં વર્તમાનપત્રના વિકાસમાં મહત્વનું પ્રદાન કર્યું છે. દીનશા અરદેશર તાલેયારખાને તા. ૧૩-૯-૧૮૬૩ ને દિને સુરતથી “સુરતમિત્ર' નામનું દર રવિવારે બહાર પડતું પગ શરૂ કર્યું. પત્રને સારે ટકે મળતાં તા. ૧૧-૯-૧૮૬૪થી પત્રનું નામ ફેરવી ગુજરાતમિત્ર' રખાયું અને સુરત બહારના પ્રશ્નોને પણ એમાં સારું સ્થાન અપાયું. દીનશા કઈ પણ સ્થળે ગેરરીતિ કે અપખુદી ચાલતી જણાતાં ગરમ થઈ જતા અને પિતાની કલમ દ્વારા એ દૂર કરાવવા ખંતીલા પ્રયાસ કરતા. એમ કરવામાં ગમે તેવા મેટા માનવીની એ પરવા કરતા નહિ. અંગ્રેજ હોદેદારો અને દેશી રાજાઓની આપખુદી સામે ગજવામાં એમણે પાછળ વળી જોયું નહોતું. એમની સૌથી યાદગાર લડત એ સમયના વડોદરાનરેશ મહારરાવ ગાયકવાડ સામે હતી. એ રાજવીની રાજનીતિ સામે એમણે હિંમતથી લખે રાખ્યું તેથી ભારે સનસનાટી મચી ગઈ અને સરકારને એ પ્રત્યે ધ્યાન આપવાની ફરજ પડી. પરિણામે મહારરાવ અંગે તપાસ થઈ અને એમણે ફરજિયાત ગાદીત્યાગ કરવો પડયો. એક સદી પૂર્વે શક્તિશાળી દેશી રાજવીઓનાં નામ દઈ જાહેરમાં એમની ખામી દેખાડનાર અને ખબર લઈ નાંખનાર “ગુજરાતમિત્ર'ના તંત્રી કેટલા નીડર હશે ! એમની નીડરતાની સ્તુતિ “ધી બોમ્બે રિવ્યુ' માં પણ કરવામાં આવી હતી.૧૩ ૨૮ Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ બ્રિટિશ કહે ૧૮૭૦ માં “ગુજરાતમિત્ર' મંછારામ ઘેલાભાઈ, કીકાભાઈ પરભુદાસ વગેરે ચૌદ જણની બનેલી કંપનીને વેચાયું. દીનશાને પત્ર સાથે લેખક તરીકે સંબંધ ૧૯૦૦ સુધી ચાલુ રહ્યો. પ્રજા હક્ક માટે લડતાં આ અખબાર એક વેળા મેટી મુશ્કેલીમાં મુકાયું. "૧૮૭૮ માં સુધરાઈએ કરવેરા વધારવા વિચાર કર્યો ત્યારે ગુજરાતમિત્ર' એને સખત વિરોધ કર્યો. એ જ અરસામાં લાયસન્સ ટેફસ આદિને લઈ જનતામાં ઉગ્ર અસંતોષ ફેલાયો હતો. એપ્રિલમાં સુરતમાં અપૂર્વ હડતાલ પડી, શહેરમાં હુલિડ ફાટી નીકળ્યું, અંગ્રેજો પર હુમલા થયા. આવા કાર્યમાં “ગુજરાતમિત્ર' દેશીમિત્ર અને સ્વતંત્રતા” ના સંચાલકોને હાથ હેવાને સત્તાધીશોને વહેમ ગયે. તા. ૧૧મોએ મંછારામ, કીકાભાઈ અને બીજાઓની ધરપકડ થઈ. એમ થતાં યાદગાર “સુરત રાવટ કેસ” લડા. ફિરોજશા મહેતા અને ગીલ બૅરિસ્ટર આરોપીઓના બચાવમાં લડેલા. તા ૨૩ મી સપ્ટેમ્બરે સર્વ આરોપીઓને નિદોર્ષ ઠરાવી છોડી મૂક્યા. આ મુકદ્દમાએ આ પત્રોને ભારે પ્રસિદ્ધિ અપાવી. હોરમસજી સેક્રેટરીએ તા. ૧-૪-૧૮૮૮ થી જેકિશનદાસ લલ્લુભાઈ અઠ્ઠાવાળા અને હરિલાલ હર્ષદરાય ધ્રુવની મદદથી સપ્તાહમાં બે વેળા પ્રસિદ્ધ થતું ગુજરાતદર્પણ” નામે પત્ર શરૂ કરેલું અને એ છ વર્ષ ચલાવ્યા પછી ગુજરાતમિત્ર' ખરીદી તા. ૧૯-૮-૧૮૯૪ થી એને એની સાથે જોડી દીધું, ત્યારથી આજ પર્યત એ “ગુજરાતમિત્ર અને ગુજરાતદર્પણને નામે પ્રસિદ્ધ થાય છે. ઉપર “સુરત રાયટ કેસને ઉલ્લેખ કરતાં દેશી મિત્ર સંબંધી નિર્દેશ કર્યો છે. મંછારામ ઘેલાભાઈએ ૧૮૭૩ના મે માસમાં અદના આદમીને ગમી જાય તેવું હળવું વાચન આપતું ઓછા દરનું એ અઠવાડિક કીકાભાઈ પ્રભુદાસની ભાગીદારીમાં પ્રગટ કરવા ઠરાવ્યું. જૂનમાં પ્રથમ અંક પ્રગટ થયે. એ અંકનું કદ કેવળ એક પાનાનું અને પત્રનું લવાજમે વાર્ષિક એક રૂપિયે. પાછળથી લવાજમ દેઢ રૂપિયે કર્યું અને કદેય વધાયું. ૧૮૮૯માં મંછારામે તંત્રી-સ્થાન પિતાના પુત્ર નગીનદાસને સોંપ્યું.૧૪ દેશી મિત્ર' મુખ્યત્વે રમૂજી વાચન આપવા શરૂ કરાયેલું. આ નીતિને એ એટલું વફાદારીથી વળગી રહેલું કે અકસ્માત આગ રોગ ખૂન વગેરેને લગતા સમાચાર પણ એ જ રીતે આપતું. ત્યારે એ વાંચવામાં પ્રજાને રસ પડ્યો હશે, પણ આજે તે એ કૃત્રિમ લાગે છે. એમાં પીરસાતી રમૂજ ગ્રામ્ય હતી, એમાં Page #474 -------------------------------------------------------------------------- ________________ પત્રકારત્વ ૪૩૧ પ્રગટ થતાં જોડકણાં અને ટુચકાઓએ ત્યારના લહેરી સુરતીઓને આનંદ આપેલા તંત્રીએ રચેલા રાણીના બાગના ગરબા–રાની વિકટારિયાના બાગ, ટાંટા જોવાના છે લાગ’—પર વાચકા ફિદા થઈ ગયેલા.૧૫ દેશી મિત્ર' પ્રજાનું પત્ર હતુ.. એ લેક–પ્રવૃત્તિને સમÖન આપતું, હેામરૂલ ચળવળને એણે ટકા આપેલા. ઉપર ‘સુરત રાયટ ક્રેસ' વિશે લખતાં સ્વતંત્રતા'ના પણ ઉલ્લેખ કર્યો છે. ‘‘સ્વત’ગતા' માસિક-સ્વરૂપે પ્રગટ થયેલું હેાઈ એને વમાનપત્રો વિશેના લેખમાં સ્વાભાવિક સ્થાન ન હેાય, પરંતુ એ વાતને અત્રે ઉલ્લેખ કરવા આવશ્યક છે કે વૃત્તપત્રના હક્ક-અધિકાર માટે એણે ખેલેલ જગને આપણા વૃત્તવિવેચનના ઇતિહાસમાં સ્થાન છે. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ સ્વતંત્રતા અને સ્વરાજને મગ “સ્વતંગતા”માં ભણ્યા. એ દ્વારા એમણે પોતાની પકાર-કારકિર્દીના શ્રીગણેશ કર્યા. આ અનુભવે પાછળથી એ મુંબઈ જઈ ‘ગુજરાતી' સાપ્તાહિકના તંત્રી બન્યા ત્યારે સ્વાત ંત્ર્યદેવીની સતત અને ઉત્કટ પૂજ કરવા એમને પ્રેરણા આપી અને ગુજરાતી વૃત્તવિવેચનના ઇતિહાસમાં એમને આદરપાત્ર સ્થાન અપાવ્યું. ડ્ડાનાં મ્હાટાં નાર નર, સરવે થાય સુાણુ' એ માટે કવિ નદાશ કરે સુરતથી શરૂ કરેલ 'ડાંડિયેા' પાક્ષિક હાઈ એનેય અત્રે ઊડતા ઉલ્લેખ આવશ્યક બને છે, પણ એમાં જે વાનગી પિરસાયેલી તેને લઈ એ વૃત્તપત્ર નહિ, પણુ સ્પષ્ટપણે વિચારપત્ર હતું અને એ કારણે એના વિશે એનું અ`ણુ અગત્યનુ હોવા છતાં અત્રે વિસ્તૃત વિચારણાને સ્થાન નથી. અત્રે એટલે ઉલ્લેખ કરવા ખસ થશે કે 'ડાંડિયેા'ની ઓછામાં ઓછી ટાણુ શ્રેણી થઈ હતી : (૧) તા. ૧ લી સપ્ટેમ્બર, ૧૮૬૪ થી તા. ૧૫ મી ડિસેમ્બર, ૧૮૬૫ સુધીના ૩૨ અંકાની શ્રેણી, તે પહેલી (૨) તા. ૧૫ મી માર્ચ, ૧૮૬૬ થી તા. ૧૫ મી એપ્રિલ, ૧૮૬૭ સુધીના ૨૭ અધ-આ બીજી શ્રેણી, અને (૩) ત્રીજી તે તા. ૧ લી ઑગસ્ટ, ૧૮૬૭ થી ૧૬. નદ માંડી ઘણું કરી તા. ૧૫ મી ડિસેમ્બર, ૧૮૯૯ સુધીના ૫૮ અાની.૧ અને એના પાક્ષિક ‘ડાંડિયાએ ચા દેખાતા ગુજરાતીએમાં સ્વમાનભાવના, સ્વદેશાભિમાન અને સમાજસુધારણા માટે જોસ્સા' પ્રગટાવ્યો. ‘ડાંડિયા’નું જીવન અલ્પ ડાવા છતાંયે એણે કરેલ કા આ વિષયના ઇતિહાસમાં અને મહત્ત્વનું સ્થાન અપાવે છે. ઓગણીસમા શતકની આખર સુધીમાં મુંબઈમાં ગુજરાતી વૃત્તવિવેચન સ્પષ્ટ ઘાટદાર સ્વરૂપ પામી ચૂકયું હતું, પરંતુ તળ–ગુજરાતમાં એ દિશા ઝાઝી ખેડાઈ નહેાતી. નાનાં નાનાં વર્તમાનપત્રો-વિશેષ સાપ્તાહિકા–એ અરસામાં શરૂ Page #475 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ થયેલાં અને બંધ પડેલાં. અમદાવાદમાં ત્રણ પત્રે “હિતેચ્છું, શમશેર બહાદુર અને “અમદાવાદ સમાચાર' પ્રસિદ્ધ થતાં હતાં. એમાં હિતેચ્છું” પ્રજા માટે વિશેષ ઉપયોગી હતું. સમકાલીન સવાલની એ સ્વતંત્રપણે સારી ચર્ચા કરતું. એ પ્રસિદ્ધ કરતા હતા પીતાંબરદાસ ત્રિભુવનદાસ મહેતા. ત્યારનાં પત્રોમાં આવતી અંગ્રેજી કટારનું મહત્વ હતું, પરંતુ પીતાંબરદાસે અંગ્રેજીને અભ્યાસ ન કરેલ હેઈ અંગ્રેજી લેખે એમાં નિયમિત પ્રગટે નહેતા થતા અને ત્યારે આ બાબત પત્રની ઊણપ બની જતી. શમશેર બહાદુરને ઉલેખ આગળ આવી ગયો છે. એ અને અમદાવાદ સમાચાર” નિયમિત પ્રસિદ્ધ મહેતાં થતાં. ઘણી વેળા નજીવા કારણે કે મુલતવી રાખી પાછળથી ભેગા અંક કાઢતા. વિશેષ, એ અખબાર પ્રજાપ્રીતિ પણ નહોતાં પામ્યાં. આ સંજોગોમાં ભગુભાઈ ફતેહચંદ કારભારીએ જીવનલાલ વજરાય દેસાઈ બૅરિસ્ટરના સહકારથી અંગ્રેજી વિભાગવાળું ગુજરાતી સાપ્તાહિક શરૂ કરવા નિર્ધાર કર્યો. પરિણામે ૧૮૯૮ ની ૬ ઠ્ઠી માચે “પ્રજાબંધુ' સાપ્તાહિકની મજલ શરૂ થઈ.. ભગુભાઈએ દેઢ વર્ષ એનું સંચાલન કર્યું. તે દરમ્યાન લેખ લખવા, પ્રફ સુધારવા અને અંકે ટપાલપેટીમાં નાંખી આવવા સુધીનું લગભગ બધું જ કામ એમને જાતે કરવું પડતું. ( પત્ર કેવા ઉદ્દેશથી શરૂ કરાયું એ ભગુભાઈએ “પ્રજાબંધુ'ના પ્રથમ અંકમાં “પ્રારંભ –શીર્ષક હેઠળ કરેલા નિવેદનમાં જણાવતાં પ્રશ્ન કર્યો : “કહે જન્મ ધરી શી કરી દેશની સેવા ?” આ સેવા કાજે પિતે પત્ર સાથે આગળ આવ્યા છે એમ સ્પષ્ટતા કરતાં તેમણે લખ્યું: “આ પત્ર નૂતન છે, તે નૂતન લેહીનું છે, પણ ઉછેદક વિચારનું નથી. તે નુતન પદ્ધતિનું છે, પણ ગ્યાયેગ્ય વિચારનિર્ણયને એટલે વિવેકવૃત્તિને કદી ત્યાગ કરનાર નથી; તે નૂતન પ્રારંભનું છે, પણ “આર ભે શર બની પછીથી નૂર ગુમાવવા માટે કાંઈ નિર્યું નથી.૧૭ ' નિરુત્તમ અને આળસ, કુસંપ અને કુથલી, અનીતિ અને ભૂખમરે, અજ્ઞાન અને પરાધીનતા આપણે ત્યાં ભારોભાર છે, એ માટે દુઃખ અને અફ્સોસ વ્યક્ત કરી તંત્રીએ જણાવ્યું કે “કરવાનું બહુ છે, પણ કરનારા છેડા છે. “રાજકીય સુધારણું થયા વિના બીજી બધી સુધારણું થવી મિથ્યા છે,' એવો અભિપ્રાય જેમ આ પત્ર પ્રવર્તાવનારાને નથી તેમ જેઓ સાંસ્કારિક સુધારણા કરી શક્તા નથી, તેઓ રાજકીય સુધારણ કરવાને લાયક નથી' એવા અભિપ્રાયને પણ તેઓ રવીકારતા નથી. સાચી વાત તો એ છે કે સંસ્કાર વ્યવહાર અને રાજ્ય આદિ Page #476 -------------------------------------------------------------------------- ________________ પત્રકારત્વ પ્રત્યેક પ્રકારની સુધારણાને આધાર નિશ્ચય પ્રયત્ન જ્ઞાન અને શુબુદ્ધિ પર રહે છે. આથી પિતાના દેશબંધુઓ સર્વે બાબતનું જ્ઞાન મેળવતા થાય, એ મેળવીને નિશ્ચયવાળા ને નીડર બની પ્રયત્નશીલ થાય એ પ્રકારના લેખ આ નુતન પત્રમાં એના જક પ્રગટ કરતા રહેશે. પ્રજાબંધુ' એના નામ પ્રમાણે પ્રજાને બાંધવ બન્યું અને વખતના વહેવા સાથે ગુજરાતી વૃત્તવિવેચનના સાપ્તાહિક વિભાગમાં એણે પ્રથમ પંક્તિનું સ્થાન મેળવ્યું. એના આરંભે અમદાવાદને સ્થાનિક સ્વરાજ્યને હક્ક મળી ચૂકયો હતો, પરંતુ પ્રજાનાં હિતેનું રક્ષણ કરે અને રચનાત્મક કાર્યો કરે તેવા સભ્યોની સંખ્યા સુધરાઈમાં મર્યાદિત હતી. મધ્યમ સ્થિતિના નિષ્ઠાવાન સમાજસેવકોને સ્થાને એમાં માલેતુજાર અને મિલમાલિકના મિત્રો ઘૂસી જતા. ચૂંટણીનું ત્યારનું ખામી-ભરેલું ધોરણુ એ માટે કારણભૂત હતું, “પ્રજાબંધુએ આ સામે શરૂથી મેરા માંડ્યો અને સમસ્ત પ્રજાને પિતાને સારો પ્રતિનિધિ ચૂંટી મોકલવાનો હકક મળે એ માટે ખંતીલું પ્રચારકાર્ય કર્યું. પ્રજા જ્ઞાની બને છે તે એને પ્રધાન ઉદ્દેશ હતો જ, એટલે કેળવણુંના ક્ષેત્રમાં ત્યારના કેળવણી ખાતાના અધિકારીએની ખફગી વહેરીને પણ એણે રચનાત્મક ચર્ચા કરી. અભ્યાસક્રમ, પાઠયપુસ્તકે, શિક્ષકે, એમના વડાઓ અને એમનું વર્તન વગેરે વિશે એણે વિચારશીલ લખાણું કર્યા અને કેળવણીખાતા તથા કેળવણી ક્ષેત્રની કેટલીક ખામી દૂર કરાવવામાં સફળતા પ્રાપ્ત કરી. ભગુભાઈ કારભારીએ દેઢ વર્ષ “પ્રજાબંધુ'નું સંચાલન કરી એ ઠાકોરલાલ પરમોદરાય ઠાકોરને સોંપ્યું. એમના હાથે આ સાપ્તાહિકને સારો વિકાસ થયો. ૧૯૦૫ માં એમણે “પ્રજાબંધુ પ્રિન્ટિંગ વર્કસ' સ્થાપી એમાંથી “પ્રજાબંધુ' છાપી બહાર પાડયું. ધીમે ધીમે “પ્રજાબંધુ'ની પ્રતિષ્ઠા વધી. ૧૯૧૦ થી ગ્રાહકને ભેટપુસ્તક આપવાની પ્રથા શરૂ થતાં પત્રની લેકપ્રિયતા તેમ ફેલાવામાં વધારો થયો. પ્રજાબંધુ” પ્રજા-કલ્યાણની દિશામાં નોંધપાત્ર અર્પણ કરી શક્યું એનું પ્રધાન કારણ એને સદ્ભાગ્ય સાંપડેલા નીડર અને વિદ્વાન સાથે સાથે કર્તવ્યપરાયણ લેખકમિત્રો હતા. જીવનલાલ વ્રજરાય દેસાઈ, વૈદ્ય જટાશંકર લીલાધર, ગિરધરલાલ પ્રમોદરાય, કૃષ્ણલાલ નરસિંહલાલ દેસાઈ, કૃષ્ણલાલ શેવિંદરામ દેવાશ્રયી, પ્રાણલાલ કિરપારામ દેસાઈ વગેરે એમાં મુખ્ય હતા. એમાં એ પાની અંગ્રેજી કતારો દ્વારા ત્યારના વિવિધ દિશાને સ્પર્શતા સવાલની નિખાલસ અને વિચારશીલ ચર્ચા કરી પ્રજા અને સરકાર બંનેનું બહુ સારું લક્ષ ખેંચનાર દી. બ. અંબાલાલ સાકરલાલ દેસાઈએ આપેલ ફાળે અનુપમ હતે. Page #477 -------------------------------------------------------------------------- ________________ પટ બ્રિટિશ કાવ્ય ભગુભાઈ કારભારી પાસેથી ઠાકોરલાલ ઠારે આ વૃત્તપરા ખરીદી એનું તંત્રીપદ પિતે સ્વીકાર્યું ખરું, પરંતુ પછીથી પિતે સંચાલક તરીકેની વ્યવસ્થાનું કામ ઉપાડી તંત્રી સ્થાન જેઠાલાલ ઉમેદરામ મેવાડાને સંપ્યું, જેમના તંત્રી-પદે એ આશરે આઠ વર્ષ રહ્યું. એ પછી એક વર્ષ અંબાશંકર કેશવજી શુકલ એ. સ્થાને આવી ગયા, એમના પછી લગભગ અગિયાર વર્ષ જગજીવનદાસ શિવશંકર ત્રિવેદી તંત્રીપદે આવ્યા. ૧૯૦૮ના ત્યારની અંગ્રેજ સરકારના અહેવાલ મુજબ, મુંબઈના ગુજરાતી ભેગું બેવફા પત્રનું બિરુદ પામનાર સાપ્તાહિક “ગુજરાતી પંચ” અમદાવાદથી સોમાલાલ મંગળદાસ શાહે તા. ૨૦-૫-૧૯૦૧થી શરૂ કરેલું. શરૂમાં એમાં વ્યંગચિત્ર પણ અપાતાં; એ બંધ પડતાં એને સ્થાને એમાં રમૂજી લેખ આવવા લાગ્યા. એવા લેખ લખવામાં ગુજરાતીના બીરબલ' યાને ખરશેદજી બમનજી ફરામરેજ મુખ્ય હતા. ત્યારની પ્રથાને અનુસરી એમાં અંગ્રેજી વિભાગ હતો. એને ગુજરાતી વિભાગમાં બીરબલ ઉપરાંત ચતુર્ભુજ ભટ્ટ, ડાહ્યાભાઈ લક્ષમણભાઈ પટેલ, ચુનીલાલ વર્ધમાન શાહ, સીતારામ જે. શર્મા, કેશવ હ. શેઠ, ધનશંકર હીરાશંકર ત્રિપાઠી, ચિમનલાલ મોતીલાલ મુનશી વગેરે જાણીતા લેખક મુખ્યત્વે લખતા. દર સમવારે પ્રગટ થતા. આ પગે ગુજરાતમાં ચાલુ વાર્તા આપવાની પ્રથા ('ગુજરાતી'ને મુંબઈનું પરા, ગણતાં) શરૂ કરી. ગ્રાહકેને ભેટ–પુસ્તક પ્રતિવર્ષ આપવાની શરૂઆત ગુજરાતમાં એણે જ કરેલી અને સૌથી પહેલે દિપોત્સવી અંક પણ ગુજરાતને એ જ પળે આપેલ. હિંદી રંઘનું અનુકરણ કરીને પ્રારંભનાં બે-અઢી વર્ષ ઠઠ્ઠાચિત્ર-વ્યંગચિત્ર, પણ પ્રથમ વાર ગુજરાતમાં એણે આપેલાં. પત્રના રજત મહત્સવ પ્રસંગે જણાવાયેલું કે એને પ્રારંભ ત્રણ ઉદ્દેશથી થયું હતું ? (૧) હિંદની રાજકીય પ્રવૃત્તિઓમાં સાયની નજીક પ્રજાસમૂહને જવામાં કિંચિત પણ સાધનભૂત થવું, (૨) અમદાવાદ અને ગુજરાતને એ પ્રવૃત્તિઓમાં એનું સ્થાન અપાવવું, અને (૩) સાંસારિક કુરિવાજો દૂર કરવા, જનતાને ધર્મમાગે પ્રવૃત્ત રાખવા. અને આપણું નૈતિક ધાર્મિક અને આધ્યાત્મિક શ્રેય સાધવામાં લેકસમૂહને સસ્તું વાચન પૂરું પાડીને કિંચિત પણ સહાયભૂત થવું.૧૯: Page #478 -------------------------------------------------------------------------- ________________ પત્રકારત્વ : ગુજરાતી પંચે આ ઉદ્દેશ કેટલે અંશે અમલમાં મૂક્યો હતે એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં કહેવું રહે છે કે વીસમી સદીની શરૂઆતે ગુજરાતની પ્રજાને રાજદ્વારી વિષયોમાં જાગ્રત કરવા જે પ્રયાસ થયા તેમાં આ પત્રો સાથે સહકાર આપેલ. કેંગ્રેસના એક શુભેચ્છક અને એનું સમર્થન કરનાર પત્ર તરીકે જ એને જન્મ થયેલ. કેંગ્રેસના અધિવેશન ગુજરાતમાં પણ ભરાવાં જોઈએ એવો પિકાર એણે પાડતાં મહાસભાનું સન ૧૯૦૨નું અધિવેશન ગુજરાતમાં ભરવા કલકત્તા કેંગ્રેસમાં ફીરોજશાહ મહેતાએ સૂચના કરી એ અનુસાર અમદાવાદમાં એનું અધિવેશન ભરાયું પણ ખરું, પરંતુ એ જ કારણે સરકારની ખફગી એના પર ઊતરી અને એને મળતી સરકારી જાહેરખબરો બંધ થઈ ગઈ. સરકારની ઇતરાજી, નાણાકીય મુશ્કેલી, છાપખાનામાં આગ, માંદગીની મુસીબતે, બીજ પત્રોની હરીફાઈ વગેરે મુશ્કેલીઓએ સેમાલાલ પર હલે કર્યો, પરંતુ એ સામે ત્યારે એ ટકી રહ્યા. પ્રમાણમાં ઓછા મહત્વનાં અને અલ્પ સમય ચાલી આથમી ગયેલાં ગુજરાતનાં કેટલાંક પત્રો વિશે ઊડતે ઉલ્લેખ કરીએ. ૧૮૫૦માં એ. ફૉર્બ્સની અમદાવાદથી સુરત બદલી થતાં એ વર્ષમાં કેટલાક વર્ગોને સહકાર મેળવી એમણે “સૂરત સમાચાર” નામે પત્ર શરૂ કર્યું.૨૦ એના વિશે “પારસી પ્રકાશમાં એવો ઉલ્લેખ છે કે “બેજનજીએ (સુરતના ત્યારના કોટવાળ બેજનજી પાલણજીએ) સુરતવાલા જાણીતા મહેતાજી દુરગારામ મંછારામની સાથે મળી “સુરત સમાચાર' નામે અઠવાડિયામાં બે વાર નીકળતું એક વર્તમાનપત્ર સ્થાપવાની ગોઠવણ કીધી હતી, અને તેને પહેલો અંક તા. ૧૦ મી અકબર, ૧૮૫૦ ને દિને નીકળ્યું હતું, પણ તે પત્ર શૈડુંક ચાલી બંધ પડયું હતું.” બીજે વર્ષે કવિ નર્મદાશંકરે “સ્વદેશ હિતેષુ' નામની મંડળી સ્થાપી અને એના આશ્રયે એકાદ વર્ષ “જ્ઞાનસાગર' સાપ્તાહિક પ્રસિદ્ધિ પામ્યું. એને લગતી વિગત કવિના જ શબ્દોમાં ટાંકવી રસિક બનશેઃ “મેં મારી ગમતને સારું એક મંડળી ઊભી કરવી ધારી, તે પછી તે વાત મેં મારા સગા દેલતરામને કહી. એણે મંડળીની સાથે એક છાપખાનું કહાડવાનું કહ્યું. અને પછી અમે ભાગીદારી કરી “સ્વદેશ–હિતેર” એ નામની મંડળી ઊભી કરી. એક માસથી છાપખાનામાં “જ્ઞાનસાગર” નામનું ન્યુસ પેપર અઠવાડિયે એક વાર નીકળવા માંડયું ને બીજી પાસેથી ભાષણ થવા માંડ્યાં. જ્ઞાનસાગર કહાડવાની લતરામની મતલબ દુર્ગારામ મહેતાજીની કેટલીક નરસી ચાલ જાહેરમાં આણવાની હતી. પણ તે મારા જાણવામાં પછવાડેથી આવી. પહેલું ભાષણ “મંડળી મળવાથી થતા લાભ” વિશે લખીને તા. ૪થી Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ બ્રિટિશ કાહ જુલાઈએ કર્યું હતું. એ જ્ઞાનસાગર આશરે એક વર્ષ ચાલ્યું. પછી તે મંડળી ભાંગી ગઈ ને સઘળું અસ્તવ્યસ્ત થઈ ગયું.. “જ્ઞાનસાગર'માં મેં કંઈ જ લખ્યું નથી, તે લતરામ લખતા.૨૨ - ૧૮૬૧ માં પેસ્તનજી રુસ્તમજી ભરૂચાએ શિલાપ્રેસ પર છપાતું “ભરૂચ વર્તમાન નામે સાપ્તાહિક ભરૂચમાં શરૂ કર્યું. એના તંત્રી સ્થાને લાંબે સમય સેરાબશાહ દાદાભાઈ મુનસફ હતા. પેસ્તનજીએ ચોવીસેક વર્ષ આ પરા ચલાવી, વૃદ્ધાવસ્થાને લઈ એક હિંદુ સજજનને એ વેચી નાખ્યું. ૧૮૮૫ સુધી એ ચાલ્યું. ૨૩ તા. ૭-૧૧-૧૮૬૪થી રાજકોટથી “કાઠિયાવાડ સમાચાર' નામનું સમવારે પ્રસિદ્ધ થતું અઠવાડિક બહાર પડયું હતું. એમાં મુખ્યત્વે કાઠિયાવાડના સમાચાર આવતા. એ ઉપરાંત ચર્ચાપત્રો, કાવ્યો, એજન્સી ગેઝેટના ઠરાવ વગેરે પણ પ્રસિદ્ધ થતાં. તા. ૬-૧-૧૮૮૬થી બેજનજી રુસ્તમજી દરોગાએ ભરૂચથી “ભરૂચ-મિત્ર નામનું બુધવારે પ્રગટ થતું સાપ્તાહિક શરૂ કરેલું. પાછલાં વર્ષોમાં એનું સંચાલન ગાંધી કુટુંબને હસ્તક આવ્યું. સાધન-સ્થળ-સંગની મર્યાદા ધ્યાનમાં લેતાં આ પત્રો ભરૂચ શહેર અને જિલ્લાની સારી સેવા કરી. એની માલિકી ગાંધી કુટુંબના હાથમાંથી ગઈ, પણ એ પરા પ્રગટ થતું રહ્યું. રાજકોટથી ૧૮૮૮માં અંગ્રેજી નામ ધરાવતું ગુજરાતી પર “કાઠિયાવાડ ટાઈમ્સ શરૂ થયું. ટી. એ. વઝીરાણીના તંત્રીપદે એ બુધવારે અને રવિવારે બહાર પડતું. તા. ૧૬-૯-૧૮૮ર થી સુરતથી એદલજી દેરાબજી તલાટીએ પારસી મહિના પહેલા દિવસે પ્રસિદ્ધ થતું “તલાટી સમાચાર' નામે પરા શરૂ કર્યું, આમ એ માસિક હતું, પણ સમાચારપત્રની કક્ષામાં મુકાય તેવું હતું. એને વિશે અત્રે ઉલ્લેખ કરવો એ કારણે પણ આવશ્યક માને છે કે આ પરી તલાટી કુટુંબના સભ્યો સારુ પ્રગટ થતું. એક જ કુટુંબના સભ્યની વાકેફી માટે ખાસ સમાચારપત્ર પ્રકટ થાય એ જેમ નવાઈ જેવું છે તેમ નેધપાત્ર પણ છે.૨૪ રુસ્તમજી જામાપજી દસ્તુર મહેરજી રાણાએ તા. ૧૪-૨-૧૮૯૭થી નવસારીથી દર રવિવારે પ્રગટ થતું “નવસારી પ્રકાશ” નામે પત્ર શરૂ કર્યું, જે નવસારીનું સૌપ્રથમ બિન-સરકારી (ત્યારે ત્યાં ગાયકવાડનું રાજ્ય હતું.) પત્ર હતું. રુસ્તમજી ૧૯૧૧ સુધી એ પત્રના માલિકને તંત્રી રહેલા. એ પછી એમના પુત્ર દેરાબજીએ એમનું સ્થાન સંભાળ્યું, પણ એ વહેલું જ આથમી ગયું. રુસ્તમજી તંત્રી સ્થાને હતા તે દરમ્યાન એમની સામે બદનક્ષીના દસેક મુકદમાં નોંધાયેલા અને લગભગ દરેકમાં કાંઈને કાંઈ પ્રકારની સમજૂતી થયેલી. Page #480 -------------------------------------------------------------------------- ________________ પત્રકારત્વ આ ઉપરાંત ગુજરાતમાં કેટલાંક પત્ર નકળેલાં અને પ્રમાણમાં ટૂંક મુદત ચાલી વિરમી ગયેલાં. એ બધાંને વિશે પૂરી તેમજ આધારપારા માહિતી મેળવવાનું કઈ સાધન રહ્યું નથી. અહીં તહીં બધાં વિશે થયેલા ઉલ્લેખ પર આધાર રાખી, જે માહિતી મળી છે તે, આ વિષયનું ચિત્ર બને તેટલે અંશે પૂર્ણ બને એ વિચારે, પરિશિષ્ટ રૂપે આપી છે. ગુજરાતી પત્રકારત્વના પહેલા બે યુગ દરમ્યાન (પહેલે ૧૮૨૨ થી ૧૮૮૦ સુધીને, બીજે ૧૮૮૦ થી ૧૯૧૯ સુધી) આખું અંગ્રેજીમાં છપાતું કઈ વૃત્તપરા ગુજરાતમાં નીકળ્યું હોય એવી માહિતી મળતી નથી. ઉર્દૂમાં કોઈ પત્ર કદાચ પ્રગટ થયાં હોય. વડોદરા જેવા રાજ્યમાં મરાઠી પર પ્રગટ થયેલું ખરું, જેને ઉલલેખ “સયાજી વિજય’ વિશે લખતાં કર્યો છે. અંગ્રેજી ભાષાનાં સળંગ વર્તમાનપત્ર ગુજરાતમાં નહોતાં, પણ ગુજરાતી વર્તમાનપત્રોમાં અને એમાંયે સવિશેષ સાપ્તાહિકમાં તંત્રી તરફથી અંગ્રેજી ને લાંબો સમય પ્રગટ થયેલી. પ્રાંતિક ભાષાથી અજાણ સરકારી અમલદારો એ વાંચે અને પ્રજા-અવાજ પારખે એવે એ પાછળ આશય હતે. આવી કતારો ત્યારના વિદ્વાને લખતા અને પરિણામે એ સારી રીતે લખાવા ઉપરાંત શિક્ષિત સમાજ અને સરકારી અમલદારોનું સારું લય ખેંચતી. ગુજરાતી વૃત્તપત્રોમાં અંગ્રેજીમાં આવી ને પ્રગટ થાય એ સામે ગાંધીજીએ અણગમો દર્શાવતાં ત્રીજા યુગમાં મુંબઈમાં અને ગુજરાતમાં એમ થતું બંધ થઈ ગયું, પણ મુંબઈનાં કેટલાંક પારસી પત્રોમાં અંગ્રેજી વિભાગ -હજીયે પ્રગટ થાય છે. ગુજરાતના પત્રકારત્વના પહેલા યુગ દરમ્યાન ભાષાનું ખેડાણ ઘણું ઓછું, નહિ જેવું થયું, ત્યારે પત્રોમાં ભાષાશુદ્ધિ કે સાહિત્યને ભાગ્યેજ ખ્યાલ હતા. એમાં ત્યારે જે ચર્ચા થઈ તે પણ મોટે ભાગે ધર્મને નામે અને કેટલાક અપવાદ બાદ કરતાં એમાં સંકુચિત વિચારસરણી પ્રગટ થઈ. સુધારકાને અવાજ દબાવી દેવા પત્રોની કતારેને સારે જે ઉપગ થયે. રાજકીય વિષયની ચર્ચા કરતાં આગળ વધેલા વિચાર દર્શાવનાર પત્રોમાં પણ સામાજિક સુધારાને ક્ષેત્રે સામાન્ય રીતે સ્થિતિરક્ષક વિચાર પ્રગટ કર્યા. ત્યારની પ્રજાને પણ એ એકંદરે ગમ્યું. સાચી રીતે દેશને રાજકીય સુધારા અને સંસારસુધારા બંનેની આવશ્યક્તા હતી, પણ ત્યારે એ દિશામાંના પ્રાણવાન પ્રચારને સમય પાક્યો નહોતો. એ સ્થિતિ કેટલેક અંશે બીજા યુગમાં અને પૂરે અંશે ગાંધીયુગમાં આવી. સમાચારનું સ્થાન પહેલા યુગમાં ગૌણ હતું. બીજા યુગમાં સ્થિતિ પલટાઈ. પ્રજાને માનસિક વિકાસ સાથે સમાચાર માટેની એની ભૂખ વધી. રેલવે અને Page #481 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાણ વાહનવ્યવહારની ખિલવણને કારણે બહારગામના સમાચાર મેળવવાનું કેટલેક અંશે સુલભ થયું હતું. ભારતમાં જેમ કેમે છે, ન્યાત અને પેટા ન્યાત છે, તેમ કેમી પત્રી પણ છે. ગુજરાતનાં ઘણાંખરાં વર્તમાનપત્ર માટે એ ગર્વ લઈ શકાય કે એ બધાએ ભારતના હિતને પ્રાધાન્ય આપ્યું છે. ૨૫ આપણે ત્યાં વર્તમાનપત્ર કમાવાનાં સાધન બન્યાં છે ખરાં, પણ એમ કરતાં એ બધાંએ પ્રજાનું નખેદ વાળ્યાના દાખલા ઝાઝા જડી શકે એમ નથી, ઊલટું એણે પ્રજાની સારી સેવા કર્યાના દાખલા વધુ મળી રહે છે. કેટલાંક પત્રોની આર્થિક સ્થિતિ સારી બની અને એની વાચક–સંખ્યા વધી એ માટેનું મુખ્ય કારણ એમનું સાચું સેવાકાર્ય જ છે. ઉપરના સમયગાળામાં આપણું પત્ર અને પત્રકારો માટે, એમની કેટલીક દિશામાંની અપૂર્ણતાઓ છતાં, આપણે એકંદરે ગર્વ લે રહે છે. ટૂંક સમય ખાસ બેંધપાત્ર નહિ એવું જીવન જીવીને બંધ થઈ ગયેલાં ગુજરાતનાં ગુજરાતી વૃત્તપત્રો વિશે માત્ર એનાં નામ યા એ શરૂ થયાનાં વર્ષો વિશે ઉલેખ મળે છે, એને લગતી વિગત નીચે આપી છે. એમ કરતાં ૧૯૧૪ સુધીની હદ રાખવા પ્રયત્ન કર્યો છે, પણ આધારપાત્ર માહિતીને અભાવે કોઈ પત્રો ત્યારપછી પ્રગટ થયું હોય એ શકય છે. કેટલાંક નામ સામયિકનાં હોય એવાં લાગે છે અને એમ હવા પણું સંભવ છે. પત્રનું નામ સ્થળ સ્થાપના સાલ- નોંધ ને અડસટ્ટો અંકુશ સુરત ૧૯૦૮ કરછ વર્તમાન કાઠિયાવાડ હિમાયતી કાઠિયાવાડ સમાચાર અમદાવાદ ખબરદર્પણ અમદાવાદ ખેડા નીતિપ્રકાશ ખેડા ૧૮૫૭ ગુજરાત ગેઝેટ અમદાવાદ ૧૮૮૬ ગુજરાત વર્તમાન અમદાવાદ ગુજરાત સમાચાર વડેદરા અમદાવાદ Page #482 -------------------------------------------------------------------------- ________________ પત્રકારત્વ ૧૯૦૬ ચંડિકા ચંદ્રોદય સુરત અમદાવાદ જેના ભાવનગર ૧૯૦૨ દીનબંધુ ૧૮૯૧-૯૨ના અરસા--- માં પ્રગટ થતું હતું, વડોદરા સુરત અમદાવાદ અમદાવાદ ૧૮૬૩ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ ૧૮૯૪ મોડાસા દેશભક્ત નવયુગ ન્યાયદર્શક પિલિટિકલ ભોમિ. પ્રજા-અભિલાષ પ્રજામત પ્રતિનિધિ રાજનગર પત્રિકા રાજ પત્રિકા રાજસ્થાન મિત્ર લહાણુ મિત્ર વર્તમાનપત્ર વલસાડ પત્રિકા વિદ્યોદય વીરશાસન શક્તિ શંખનાદ સુરત અખબાર સુરત વર્તમાન દર્પણ સુરત સેદાગર સૂર્ય પ્રકાશ સૌરાષ્ટ્ર મિત્ર સ્વદેશ વત્સલ વડોદરા રાજકેટ યા જૂનાગઢ ૧૮૬૪ વલસાડ જૂનાગઢ અમદાવાદ સુરત ૧૯૦૪ સુરત સુરત સુરત ૧૮૬૪ સુરત ૧૮૬૨ સુરત ૧૯૨૦માં બંધ થયું, રાણપુર અમદાવાદ ૧૮૭૫ ૧૮૭૫માં જ બંધ પડયું. સ્વદેશ હિતે સ્વરાજ્ય હિન્દુસ્તાન અમદાવાદ પાછળથી મુંબઈ જઈ બંધ પડયું Page #483 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ ૨. સામયિકે સામયિકના જન્મને વિવિધ વિષયક જ્ઞાનની ઉત્કંઠાનું પરિણામ દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતી સામયિકોને માટે પણ આ વાત સાચી છે. ઓગણીસમી સદીના ઉઘાડ સાથે જે ન પ્રવાહ થરૂ થયો હતો. તેણે વિવિધ માધ્યમોથી જ્ઞાન પ્રાપ્ત કરવાના મનોરથને પણ બળ આપ્યું. જ્ઞાનની બધી બારીઓ ખુલ્લી રાખવાના હેતુસર અર્વાચીન શિક્ષણની આવશ્યકતા સમજાવા લાગી, પરસ્પર ચર્ચા અને વિમર્શ માટે વિવિધ સ્થાનેએ “મંડળીઓ” રચાઈ અને આ જ્ઞાનવાર્તાઓ વધુ લેકે સુધી પહેચે એ માટે ચોપાનિયાં અને સામયિક શરૂ થયાં. એક રીતે જેમ વૃત્તપત્ર તેમ સામયિક પણ પશ્ચિમની ભેટ છે. અંગ્રેજી વૃત્તપત્ર સત્તરમી સદીનાં છેલ્લાં પચાસ વર્ષોમાં ન્યૂઝશીટ તરીકે વિકસિત થયાં, તે સામયિક એ પછીના નજીકના ગાળામાં આકાર લેતાં થયાં. પશ્ચિમનાં સામયિક સાહિત્ય ઉપરાંત ઇતર વિષય પરની સામગ્રી આપતાં. પછીથી એમાં શુદ્ધ - સાહિત્યિક સામયિક, ચોકકસ વિષય પરનાં સામયિક, એવું વર્ગીકરણ થતું રહ્યું. | ગુજરાતી સામયિક, અગાઉ કહ્યું તેમ, વૃત્તપત્રની જેમ, નવી કેળવણીની આબોહવાનું પરિણામ હતાં. લોર્ડ કેનવલિસે ૧૭૯ર માં જેનાથન ઝંકનના સાથે સંસ્કૃત કેલેજ સ્થાપી. બ્રિટિશ પ્રજા ભારતમાં એની કેળવણુ–પ્રથા દાખલ કરવાના પ્રયત્ન કરી રહી હતી. વિબર ફેસે પ્રાથમિક શાળાઓ ખોલવાની માગણીને ઝુંબેશનું સ્વરૂપ આપી દીધું. દરમ્યાન કલકત્તા મુંબઈ તાજેર વગેરે સ્થાએ ઈસાઈ પાદરીઓએ શાળાઓ ચાલુ કરી. રાજા રામમોહનરાયે ડેવિડ હેરની સાથે મળીને ૧૮૧૬ માં હિંદુ કેલેજ' સ્થાપી અને ૧૮૩૩ ના એક બિલથી બ્રિટિશ શાસને સરકારી નોકરીના દરવાજા બધાને માટે ખુલ્લા મૂક્યા. આમ ચોતરફી ઘટનાઓએ જ્ઞાનપ્રસાર માટે આબેહવા પેદા કરી. મુદ્રકળા ગવા થઈને ભારતમાં પ્રવેશી ચૂકી હતી. ગુજરાતી ભાષામાં મુદ્રણને પુરુષાર્થ ખેડા. જીજીભાઈ છાપગરે પહેલવહેલાં ગુજરાતી બીબામાં બબ્બે કુરીઅર'માં જાહેરાત છાપી. રુસ્તમજી કેરસાસ્પજીએ છાપખાનું શરૂ કર્યું અને નાનમેટાં પુસ્તક બજારમાં આવ્યાં. ફરદુનજી મર્ઝબાને છાપખાનું નાખ્યા પછી ગુજરાતી અખબાર માટે પરિશ્રમ આદર્યો અને પહેલાં સાપ્તાહિક પછી દૈનિક સ્વરૂપે “મુંબઈ સમાચાર' જુલાઈ, ૧૮રર ના પહેલા જ દિવસે આવ્યું તે ગુજરાતી દૈનિક પત્રકારત્વનું પહેલું સોપાન. ગુજરાતમાં આ વર્ષોમાં સમાજસુધારા-પ્રવૃત્તિને વંટોળ શરૂ થયું હતું તેણે પણ નવા જન્મતા સામયિક પત્રકારત્વને વેગ આપે. પાંચ દદ્દા Page #484 -------------------------------------------------------------------------- ________________ પત્રકારત્વ ૪૪૫. (દિનણશંકર, દુર્ગારામ, દલપતરામ, દાદાખા અને દેોલતરામ) તેમજ ત્રણ ‘નન્ના’ (નંદશંકર, નવલરામ અને નર્મદ) આ નવાં દ્વાર ખેાલવાના ઉત્સાહી અગ્રણી હતા. દુર્ગારામે માનવ ધર્મસભા' સ્થાપી એ પૂર્વે ‘પુસ્તક પ્રકાશન મંડળી સ્થપાઈ ચૂકી હતી(૧૮૪૪), ફ્રૉબ્સે અમદાવાદમાં 'ગુજરાત વર્નાકયુલર સેાસાયટી’ સ્થાપવા કેટલાક મહાનુભાવાને પ્રેર્યા અને આ સંસ્થા ૧૮૪૮ ના અંતભાગમાં સ્થપાઈ. મુંબઈમાં ૧૮૫૧ માં બુદ્ધિવર્ધક સભા'ની સ્થાપના થઈ ‘ફાર્બસ ગુજરાતી સભા', ‘જ્ઞાન પ્રચારક મંડળી', ‘સપથ પ્રવર્તીક મંડળ’, ‘વિદ્યાગુણુપ્રકાશ’, ‘બાળ જ્ઞાનેય', 'મનેારંજક મંડળી' વગેરે મ`ડળીએ વિવિધ સ્થાનેએ આકાર લેતી. ગઈ. આ મંડળાએ જ્ઞાનપ્રચારના ધ્યેય માટે કેટલાંક પત્ર શરૂ કર્યા. તેમનું સ્વરૂપ સાપ્તાહિકાનું હતું અને તેમાં વિવિધ વિષયાનાં લખાણ આવતાં હતાં. ગુજરાત વર્નાકયુલર સેાસાયટીએ ૧૮૪૯ માં વરતમાન' શરૂ કર્યું, તા મુંબઈમાં રાસ્ત ગોફતાર', ‘નમે જમશેદ’ અને ૧૮૫૨ માં ‘સત્યપ્રકાશ' શરૂ થયાં. આ બધાં સાપ્તાહિક હતાં. કેટલાંકે પછીથી એના પ્રકાશનગાળામાં ફેરફાર કર્યો. દૈનિક અને એનાં પૂર્વરૂપ જેવાં સાપ્તાહિક તેમજ સ્વતંત્રપણે પ્રકાશિત થતાં સાપ્તાહિક બધી દષ્ટિએ વૃત્તપત્રના પત્રકારત્વના ખ્યાલ આપતાં હતાં; સામયિકાની કેડી એનાથી થેાડીક જુદી પડે છે. એની વ્યાખ્યામાંથી આટલાં લક્ષણુ અલગ તારવી શકાય : (૧) મેટે ભાગે એ મહિને, પણ ઘણી વાર એનાથી ઓછા સમયગાળામાં કે વધુ સમયાંતરે (માસિક ત્રૈમાસિક વાર્ષિક) અને અનિયતકાલીન પ્રકાશનમાં બંધાયેલું હેાય છે, (૨) એ બે પૂઠાં વચ્ચે બંધાયેલું, વૃત્તપત્ર કરતાં મહદંશે નાના કદનું હાય છે, અને (૩) એમાં જ્ઞાનની વિવિધ સામગ્રી. આપવામાં આવતી હાય છે. આ ષ્ટિએ આપણું પહેલુ ગણનાપાત્ર સામયિક ‘બુદ્ધિપ્રકાશ’ છે. ૧૮૫૦ માં એને પ્રારભ થયે. એ પહેલાં સામયિક-પ્રકાશનના પ્રયત્ન પણ થયેલા. મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટના અધ્યાપક શ્રી રીઢ પોતાના વિદ્યાર્થી એની સમક્ષ જ્ઞાનપ્રસારણ માટે મડળીની સ્થાપનાના મનેારથ પ્રસ્તુત કરતા. એમાંથી પ્રેરણા લઈને કેટલાક વિદ્યાર્થી એએ સ્ટુડન્ટ્સ સેાસાયટી' સ્થાપી. આ મંડળીની એક શાખાનું નામ ‘ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળી' હતુ.... એણે ૧૮૪૯ માં એક માસિક · શરૂ કર્યું. તે ગનેઆન પરસારક એટલે જે એલમ તથા હાનરીના ફેલાવા કરનાર ચેાપાનીઉં.' દાદાભાઈ નવરાજી પણ આ પ્રયત્નમાં સામેલ હતા. આ સામયિક આપણા પ્રારભિક ગદ્ય અને ભાષાનેા પશુ પરિચય આપે Page #485 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ છે. એક ઉદાહરણ: જારે. ગનેન પરસારક. ચેપનીઉં. આએ. ટાપુમાં. પહેલ. વહેલું. પરવરતાવીઉં તારે. એવી. હમને, ઈતિજારી હતી. કે. કેઆરે. એ. આએ. ટાપુમાં ફેલા. પામે. પણ, શુકર ખુદાના કે હમને, એ. વીશે, કહેતાં ઘણી. ખુશી ઉપજે. કે. જે. હમારી. ઉમેદ. હતી. તે. ઈજિદાંએ. પુરી પાડી. અને. આપણાં. દેશીઓએ. હમને. સારી. મદદ–આપીચ.૨૬ સમય જતાં એના અધિપતિને શુધ જેડનીની જરૂર લાગી. માસિકનું નામ જ્ઞાન પ્રસારકી રાખ્યું અને ત્રીજા વર્ષના આરંભે પ્રકાશિત અંકમાં સ્પષ્ટ કરાયું કે શરૂઆતમાં શુદ્ધ જોડણીને બહુ આગ્રહ રાખવામાં આવ્યું નહોતું, કારણ કે મુંબાઈના ઘણુંખરા પારસી રહેવાસીઓને શુધ જડનીથી લખેલી ગુજરાતી ભાષા વાંચવાને મહાવરો નથી તેથી કોઈને ચેપાનીઉં પસંદ આવે નહીં.” ૧૮૫૦ અને એની આસપાસનાં વર્ષ આ દૃષ્ટિએ ગુજરાતી સામયિકના પ્રકાશનમાં મહત્વનાં હતાં. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વિવિધ સ્થળોએ જે મંડળીઓ સ્થપાઈ હતી તેઓનાં પિતાનાં સામયિક શરૂ થયાં. રાજકોટમાં વિજ્ઞાન વિલાસ અને ગુજરાત શાળાપત્રીની શરૂઆત થઈ, તે જૂનાગઢથી “સૌરાષ્ટ્ર દર્પણ પ્રકાશન - સમિતિ”એ આચાર્ય વલ્લભજી હરિદત્તના તંત્રી-પદે સૌરાષ્ટ્ર દર્પણ” શરૂ કર્યું. ભાવનગરથી મને રંજક રત્ન' ત્રણ ભાષામાં નીકળતું. આ ઉપરાંત “સુબેધપ્રકાશ” ધર્મદર્પણ” “વિવેચક ધર્મ પ્રકાશ” “માસિક સારસંગ્રહ “ત્રિમાસિક ટીકાકાર જગતમિત્ર “માનવધર્મ વગેરે સૌરાષ્ટ્રમાંથી પ્રકાશિત થતાં સામયિક હતાં. પરંતુ ગુજરાતી સામયિકન્ફગે મહત્વની રેખા અંકિત થઈ બુદ્ધિપ્રકાશના પ્રારંભથી. ૧૮૫૦ની પંદરમી મેએ એને પ્રથમાંક બહાર પડ્યો ત્યારે એનું પ્રકાશન પાક્ષિકવરૂપનું હતું. સોળ પાનાં અને દેઢ આનાની કિંમતના આ સામયિકને હેતુ પહેલા અંકમાં જણાવાયું હતું તે પ્રમાણે “તારે તેટલા માટે - આ ચેપાનીઊં છપાવનારાઓને એ ઈરાદે છે કે એ ચેપનીઆમાં એવી વિદ્યાની, ઈતિહાસની, રસાએન શાસ્ત્રની, લેકેના વહેપાર વિશે, લેકેના ચાલધારા વિશે, જે જે હેટા મહે:ટા માની લીધેલા વિચારમાં ફેરફાર થા, ને હાલમાં જે જે અમુલ વસ્તુઓ છે તેને, જેમ કુકડાને મન રત્ન, તેમ ધીકારીને Page #486 -------------------------------------------------------------------------- ________________ પત્રકારત્વ નાખી દીએ છે, તે તે વસ્તુઓને એલખીને* લેવી ને... જેમ હીરા, માતી, માણેકને માન આપે છે ને સહાસ પ્રાણ રાખે છે, તેના કદાપી કરાડમા હીસાનુ કે તેમને માન આપે એવી રીતની છપાવનારાઓના મનમાં ઈચ્છા છે. પછી તા ઈવ ઈચ્છા જે થાએ તે ખરૂ’૨૭ vra આ પાક્ષિક દોઢ વર્ષી ચાલ્યુ. અને બંધ પડયું. ગુજરાતી સામયિકના શ્રીગણેશ એનાથી થયા. આ દરમ્યાન ૧૮૫૧માં વિદ્યાભ્યાસ મડળી' સ્થપાઈ હતી. -અંગ્રેજી શાળાના આચાર્યં રાવબહાદુર ભાગીલાલ પ્રાણવલ્લભદાસના પરિશ્રમથી ‘બુદ્ધિપ્રકાશ' ફરી શરૂ તા થયુ. (એપ્રિલ, ૧૮૫૪), પશુ આ મંડળી જ ધીમે ધીમે વિખેરાઈ ગઈ. દોઢેક વર્ષી એણે ચલાવેલું. આ માસિક બાર પાનાંનું હતું અને વર્ષોંનું લવાજમ એક રૂપિયા હતું. આ વ્યવસ્થા પણ બહુ વખત ચાલી નહિ. આખરે ગુજરાત વર્નાકયુલર 'સાસાયટી'એ એને હાથમાં લીધું, ફોર્બ્સની પ્રેરણાથી ૧૮૪૮ માં સ્થપાયેલી આ મંડળીના ઉદ્દેશ ગુજરાતી ભાષા સાહિત્યને ઉત્કર્ષી કરવા, ઉપયોગી જ્ઞાનનેા પ્રચાર કરવા અને સામાન્ય રીતે કેળવણીની વૃદ્ધિ કરવી' એવા હતા. શરૂઆતમાં સેાસાયટીના મંત્રી હરિલાલ મેાહનલાલ અને પછી મગનલાલ વખતચંદે ‘બુદ્ધિપ્રકાશ’નું સંચાલન સંભાળ્યું. ૧૮૫૫ માં સાદરામાં સરકારી નેાકરી કરતા કવિ દલપતરામ ડાહ્યાભાઈ નૈકરી છેાડી સેાસાયટીમાં જોડાયા. ‘બુદ્ધિપ્રકાશ’નુ તંત્રી-પદ ધારણ કરતાં એમણે લખ્યું (જુલાઈ, ૧૮૫૫) : ‘જે જે સજ્જન જગતમાં, પઢશે ખ્રુદ્ધિપ્રકાશ, તા તેની, દલપત કહે, પ્રભુ પૂરી કર આશ.’૨૮ બુદ્ધિપ્રકાશના ઇતિહાસ એક રીતે ગુજરાતના સમાજજીવનને સંકેત આપતું પ્રકરણ પણુ છે. દલપતરામ એમાં મુખ્ય લેખક હતા. પહેલાં પખવાડિક અને પછી માસિક બન્યું. ૬૦૦ જેટલા ગ્રાહક એ મગાવતા, બક્કીને ખ સે।સાયટી પૂરા પાડતી, શિલાછાપમાં છપાતું એ ૧૮૬૪થી ટાઇપમાં છપાવું શરૂ થયુ... અને એને માટે મુદ્રણાલય પણ સ્થાપવામાં આવ્યું. ૧૮૬૮ થી શાસ્રી વ્રજલાલ એના તંત્રી બન્યા હતા. એમણે માસિકનાં થાડાંક પાનાં બાળબોધમાં આપવાના પ્રયોગ કર્યા. પ્રારંભના લૅખામાં મગનલાલ વખતચંદ, મહીપતરામ રૂપરામ, ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, વ્રજલાલ શાસ્ત્રી, હરગાવિંદદાસ કાંટાવાળા, લાલશંકર ઉમિયાશંકર, ગાપાળ હરિ દેશમુખ વગેરે હતા. ઇતિહાસ કવિતા ચરિત્ર તત્ત્વજ્ઞાન વાર્તા કેળવણી ભાષાવિષયક નિબધા અને Page #487 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ સામાન્ય જ્ઞાનના વિષયવૈવિધ્યથી આ માસિકે ગુજરાતમાં આદરનું સ્થાન મેળવ્યું. શ્રી વિશ્વનાથ ભટ્ટના શબ્દોમાં પ્રાચીનતાની દૃષ્ટિએ પ્રથમ સ્થાન “બુદ્ધિપ્રકાશ”ને મળશે. તે ગુજરાતી ભાષાનું જૂનામાં જૂનું માસિક પત્ર છે. આપણા પ્રજાજીવનના જૂના અને નવા જમાનાને એણે સાકળ્યા છે અને આજના વાચકને પાશ્ચાત્ય વિદ્યાસંસ્કૃતિના પ્રારંભની અસરના ઉત્સાહમય દિવસે સુધી દોરી જવાનું એનામાં સાહસ છે.’૨૯ re ૧૮૫૧ માં મહિને બે વાર પ્રકાશિત થતું એક સામયિક શરૂ થયુ તે દાદાભાઈ નવરાજીનું... ‘રાસ્ત ગાતાર'. આ ગાળામાં બહેરામજી ગાંધીના ‘ચિત્રજ્ઞાનદર્પણ”ના લેખા પર હુલ્લડનુ દુર્ભાગ્ય આવ્યું હતું. એવી સ્થિતિમાં સ્વતંત્ર પારસી પત્રની જરૂરિયાત કેટલાક પારસી સજ્જનાને લાગો. રહનુમાએ મજયા સનન સભા મુંબઈમાં હતી જ, એણે ૧૫ નવેમ્બર, ૧૮૫૧થી ‘રાસ્ત ગેફતાર' શરૂ કર્યું... શેઠ ખુરશેજી કામા એને મદદ કરવામાં આગળ હતા. પ્રારંભના ત્રણ અામાં દાદાભાઈએ પારસી સમાજ પરના આક્રમણને ચિતાર આપેલા. શરૂઆતમાં એ પાક્ષિક હતું, પછીથી ૧૮પર થી સાપ્તાહિક બન્યું. કરસનદાસ મૂળજીએ ‘સત્યપ્રકાશ’ એની સાથે જોડી દેતાં ૧૮૬૨ માં એ ‘રાસ્ત ગેફતાર અને સત્યપ્રકાશ' બન્યું. દાદાભાઈ, કરસનદાસ મૂળજી, કેખુશરુ કાળરાજી, કાવસજી ખંભાતા જેવા ઘણા મહાનુભાવોના તંત્રી તરીકેના લાભ આ પત્રને મળ્યા. ૧૮૫૧ માં ‘બુદ્ધિવર્ષીક ગ્રંથ' શરૂ થયું. ન`દની એક વાર્તા એના શરૂઆતના અંકમાં વ્હેવા મળે છે : હાનપણમાં લગ્ન થવાથી થતાં માઠાં પરિણામ’. અલબત્ત, વાર્તાઓનું સ્વરૂપ ઘડવાની શરૂઆત ‘બુદ્ધિપ્રકાશે' કરી હતી અને ખીન્ન સામયિાએ એનું અનુકરણ કરેલું', ‘આધપ્રકાશ' (જેનું પૂર્વનામ ‘હૃદયચક્ષુ' હતુ.) એ અંગે (કાત્તુિંક, સં. ૧૮૯૧) લખે છે, ‘હાલમાં બુદ્ધિપ્રકાશ વગેરે જે ચેાપાનિયાં નીકળે છે તે દરેકમાં એકાદ નીતિબાધક વાર્તા લખવામાં આવે છે તે પ્રમાણે અમે પણ આપીશું.' ૧૮૬૨ માં ‘ગુજરાત શાળાપત્ર' આવ્યું. પ્રારંભે એના ત ંત્રી મહીપતરામ. હતા. ‘બુદ્ધિપ્રકાશ' સામે કેટલાક વિષયા પર (જેમ કે પ્રેમાનન્દ્વ શ્રેષ્ઠ કે શામળ ?) એણે ચર્ચાયુદ્ધ છેડેલું. ૧૮૭૨ માં નવલરામે આ સામયિકનું તંત્રી-પદ સ ંભાળ્યું. નવલરામે એમાં ગ્રંથાવલાકન સાથે સૈદ્ધાંતિક અને અતિહાસિક વિવેચન-દૃષ્ટિના સમન્વય કરીને એને ઊંચી કોટિએ પહેાંચાડયું. નવલરામના મૃત્યુ બાદ એનુ` સ્થળાંતર: રાજકોટથી અમદાવાદ યું. કમળાશકર ત્રિવેદી પણ આ સામયિકના તંત્રી રહેલા.. Page #488 -------------------------------------------------------------------------- ________________ પારલ ૧૮૬૪માં “અર્વાચીનોમાં આદ્ય' નર્મદનું ડાંડિયો' પ્રકાશિત થયું. માંડ પાંચ વર્ષ ચાલેલું આ પત્ર પાક્ષિક હતું. સુધારાવાદના આકાંક્ષીઓની મડળી “સાક્ષર મંડળના સભ્યોએ એને પ્રારંભ કર્યો. નર્મદની સાથે ગિરધરલાલ દયાળદાસ અને નગીનદાસ તુળસીદાસ પણ હતા. “જેમ મોરબીયા મેઘ માટે આતુર હેય. છે તેમ ગરીબ, તવંગર, મુરખ, ભણેલી સ્ત્રી અને પુરુષ પહેલી-પંદરમીના ડાંડિયા માટે વાટ જોતાં.” આ દષ્ટિએ એનું સ્વરૂપ ગંભીર વિષયે આપનારા સામયિકનું ન ગણાય, પણ, ૧૮૬૪ થી ૧૮૬૮ સુધી 'ડાંડિ'નું પ્રકાશન ચાલુ રહ્યું. પછી એ સેરાબજી ઈજનેરના “સન્ડે રિવ્યુ' સાથે ૧૮૬૯ માં ભળી ગયું. આટલા સમયમાં આ પગે વિવિધ ક્ષેત્રોમાં, નર્મદના જેસાને અનુરૂપ વિલક્ષણ સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. સુરતમાં મીઠાને કર દાખલ થયે તેના વિરોધમાં પણ ડિ’ આગળ રહ્યું હતું. ૧૮૭૧ માં ભોળાનાથ દિવેટિયા અને મહીપતરામે પ્રાર્થના સમાજ' ઉપાસના-સંસ્થા ગુજરાતમાં શરૂ કરી. એ સમયે પ્રકાશિત થતા “ગુજરાત ગેઝેટ નામના અંગ્રેજી સામયિકની જેમ ગુજરાતીમાં પણ એક સામયિક હેવું જોઈએ એવા વિચારના અમલરૂપે “જ્ઞાનસુધા' શરૂ કરાયું. પ્રારંભે એ પાક્ષિક હતું, દેવનાગરી લિપિમાં છપાતું, અંગ્રેજી વિભાગ પણ એમાં આવતા અને એ વિભાગની સામગ્રી રમણભાઈ નીલકંઠ સંભાળતા. ૧૮૯૨ થી એ પાક્ષિક મટીને માસિક બન્યું. સામાજિક રૂઢિઓની સામે આ સામયિકમાં સામગ્રી આવતી. “ભદ્રંભદ્ર એ સામાજિક કટાક્ષકથા આ માસિકમાં ક્રમશ: પ્રકાશિત થતી. ધનસુખલાલ મહેતાએ નોંધ્યું છે કે એ સમયે તે, માત્ર “જ્ઞાનસુધા'એ જ હાસ્યરસને ઝંડે ઊંચે રાખેલે.” ૧૮૭૩ માં “જ્ઞાનપ્રસારકને અનુસરવા એક સામયિકને જન્મ થયા તે “જ્ઞાનવર્ધક'. આ પારસી–ગુજરાતી સામયિકનો ઇતિહાસ ભાતીગળ છે. લગભગ ક૭ વર્ષ સુધી પ્રકાશિત થયા કરેલા આ સામયિકની પાછળ શેઠ શાપૂરજી ભીમજીભાઈ તારાપરવાળાની જહેમત હતી. ૧૮૭૩ માં “જ્ઞાનપ્રસારકને પ્રથમ અંક બહાર પડશે તેમાં “વિદ્યા, હુન્નર, તવારીખ, કેળવણી, સંસારનીતિ, રમૂજ તથા બીજી ઘણી લેકેપગી બાબતે સમાવિષ્ટ કરવાને તંત્રીએ ઇરાદે વ્યક્ત કર્યો હત; બીજા વિશ્વયુદ્ધ સુધી આ સામયિકનું પ્રકાશન ચાલુ રહ્યું હતું. ગુજરાતી' સાપ્તાહિકના પુરોગામી “સ્વતંત્રતા' માસિકની શરૂઆત “શારદાપૂજક મંડળ” દ્વારા ૧૮૭૮ માં થઈ. ઈરછારામ દેસાઈ એના તંત્રી હતા. પ્રથમ અંકમાં એમણે “સ્વતંત્રતાને મર્મ સમજાવ્યું. આ સામયિક રાજકીય ચેતનાનું પ્રતિનિધિ બની રહ્યું. ૧૮૭૮ માં સુરતમાં હુલડ પછી સરકારી અધિકારીઓની ર૯ Page #489 -------------------------------------------------------------------------- ________________ ૫૦. બ્રિટિશ કાહ એના પર કરડી નજર રહી. “સ્વતંત્રતાનું ડેકલેરેશન ન જણાતાં સામયિક પર જડતી થઈ, તંત્રીની ધરપકડ થઈ. “સ્વતંત્રતા થડે સમય બંધ રહ્યું અને ન્યાયાલયે એની તરફેણમાં ચુકાદો આપતાં ફરી શરૂ થયું ત્યારે એને અગ્રલેખ હતે. સત્તા અને સ્વતંત્રતા'. ૧૮૭૯માં આ સામયિક બંધ પડયું અને એક વર્ષ બાદ “ગુજરાતી' સાપ્તાહિક તરીકે મુંબઈમાં નો અવતાર પામ્યું ૧૮૮૧માં “આર્યજ્ઞાનવર્ધક સભાએ શરૂ કરેલું “આર્યજ્ઞાનવર્ધક એક દસકાથી વધુ સમય ચાલુ રહ્યું હતું. દરમ્યાન મણિલાલ નભુભાઈ દ્વિવેદી દ્વારા સંપાદિત બે સામયિક ગુજરાતી સામયિક-સાહિત્યમાં મહત્વનું પ્રદાન કરતાં થાય છે તે છે પ્રિયંવદા' અને “સુદર્શન. પ્રિયવંદા” ૧૮૮૫ના ઓગષ્ટમાં શરૂ થયું. ત્રીસ વર્ષ ઉપર કેખુશરે કાબરાજી, સેરાબજી બેંગાલી, નાનાભાઈ હરિદાસ, સોરાબજી તાલિયારખાન, શીરીન કાબરાજી વગેરેના પ્રયત્નથી “સ્ત્રીબોધ' શરૂ થયેલું, એ પછી સ્વતંત્ર સ્ત્રી સામયિક-પ્રકાશનને આ મહત્વને પ્રયાસ હતે. મણિભાઈ દ્વિવેદીના શબ્દોમાં “પ્રિયંવદા' પિતાની પ્રિય વદવાની રીતથી સર્વને રંજન કરશે, પણ પિતાની સખીઓ તરફ એની દૃષ્ટિ વિશેષ રહેશે ખરી; તેમના કલ્યાણમાં, તેમનાં હૃદય સમજવામાં, તેમને સમજાવવામાં મુખ્ય પ્રયત્ન કરશે ૩૦ પાંચ વર્ષ સુધી આ સામયિકમાં સ્ત્રીવિષયક સામગ્રીનું પ્રભુત્વ રહ્યું, પછી નામાંતર કરીને ૧૮૯૦ ના એકબરથી એ “સુદર્શન બન્યું. ૧૮૮૫ થી ૧૮૯૮ સુધી આ સામયિકેનું સંપાદન મણિલાલ દ્વિવેદીએ કર્યું. ૧૮૯૮ના ઑકટોબરના પહેલા દિવસે, જ્યારે “સુદર્શન'નું ચૌદમું વર્ષ શરૂ થતું હતું ત્યારે, મણિલાલનું દેહાવસાન થયું. એ પછી આ સામયિક આચાર્ય આનંદશંકર ધ્રુવે સંભાળ્યું. ચાર વર્ષ પછી આનંદશંકર ધ્રુવે “વસંત' શરૂ કર્યું ત્યારે શેડો સમય માધવલાલ દ્વિવેદી “સુદર્શન'ના તંત્રી થયા અને ટૂંકા ગાળામાં એ સામયિક બંધ પડયું. અંબારામ બુલાખીરામ જાની અને ચંદ્રશંકર પંડયાએ ૧૮૯૬માં “સમાચક શરૂ કર્યું. પહેલાં એ ગૌમાસિક હતું, પછીથી માસિક બન્યું. રાજકારણ વિજ્ઞાન અને સાહિત્યનું વિવેચન કરવાને એને ઉદ્દેશ હતા, વિશ્વનાથ ભટ્ટના શબ્દમાં “મણિલાલ-ગોવર્ધનરામના વિચારક યુગનું તે પ્રતિનિધિ” હતું. “સમાચક' પછી પ્રકાશિત થાય છે “વસંત', તમાઘ, સં. ૧૯૫૮(ઈ.સ. ૧૯૨) થી એ શરૂ થયું. નર્મદની પંકિત “હદયદ્રવ્ય ઊકળાશે જ્યારે પર્વત તે ઊંચકાશને યાદ કરાવીને આચાર્ય આનંદશંકરભાઈએ સંપાદકીયમાં લખ્યું: “જે કાલનિયમને અનુસરીને આજથી પચાસેક વર્ષ પર “બુદ્ધિપ્રકાશ' અને “બુદ્ધિવર્ધકને જન્મ Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧ પત્રકારત્વ થયેા હતેા, વીસેક વર્ષોં પર ‘પ્રિયંવદા'−‘સુદર્શÖન' અસ્તિત્વમાં આવ્યાં હતાં, એ જ નિયમાનુસાર આજે વસંત'ના પ્રાદુર્ભાવ થાય છે.' ‘સમયનુ યોગ્ય પ્રતિબિમ્બં ઝીલીને તેના જીવ-વકાસમાં સહાયક થાય,' યથાશક્તિ ગુજરાતી સાહિત્યના વધારા થાય અને તે ગુજરાતી ભાષામાં’૩૧ એવા ઉદ્દેશ સાથે આ સામયિકનેા પ્રારંભ થયા. ‘વસન્ત’ ગુજરાતી સાહિત્યની એક વિશેષ ઘટના તરીકે પ્રમાણિત થયું. શ્રી હીરાલાલ પારેખે આ સામયિક વિશે તેથ્યુ' છે; ‘વસન્ત પ્રગટ થયુ... એ પૂર્વે અંગ્રેજીમાં કેળવાયેલા વર્ગ ગુજરાતી લેખન અને ગુજરાતી સાહિત્યના અભ્યાસ પ્રતિ બહુ ખેદરકાર અને એકદર રહેતા. સામાન્ય વાતચીત અને પત્રવ્યવહારમાં પણ રાજભાષાને ઉપયોગ થતા. આ પરિસ્થિતિ વિપરીત અને અનિષ્ટ હતી. અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ ત્યારે સર ચાર્લ્સ વડે તેના ખરીતામાં ચેમ્બુ` માંગી લીધેલું કે આ નવીન કેળવાયેલા વ, પેતાને પ્રાપ્ત થયેલ પાશ્ચાત્ય જ્ઞાન અને વિદ્યાનેા લાભ પોતાના અન્ય એને માતૃભાષામાં ઉતારી આપશે. પણ એ આશા નિષ્ફળ નીવડેલી અને તેથી સર જેમ્સ પીલે એ વિષે ઉલ્લેખ કરતાં માતૃભાષાની એ અવગણનાને વદેશાભિમાનની ખામી' છે એવું જણાવેલું. પ્રિન્સિપાલ ધ્રુવે, એ ‘હૃદયવેધક' શબ્દો ખરા છે એમ વસન્ત'ના પ્રથમ અંકમાં, તેનાં ઉદ્દેશ, નામ અને સૂત્રમાં લખતાં, સ્વીકારેલું. પણુ તે પછી પરિસ્થિતિ સુધરી ગઈ છે અને અત્યારે સંખ્યાબંધ ગ્રૅજ્યુએટા જુદી જુદી રીતે જુદાં જુદાં ક્ષેત્રોમાં પેાતાનાં અભ્યાસ અને જ્ઞાનના લાભ ગુજરાતી દ્વારા આપી રહ્યા છે. તેને ઉત્તેજન આપી બહાર આણી, એને પોષવાના યશ ખરું કહીએ તા 'વસન્ત'ના તંત્રીને ધટે છે. ગુજરાતી માસિામાં આ સામયિકે વિદ્વત્તાભયુ"," સ દેશી અને સંસ્કારી વાતાવરણ ઊભું કર્યું છે.’૩૨ - ૧૯૧૩ માં હરગોવિંદદાસ કાંટાવાળાનું ‘સાહિત્ય” આવ્યું. આ સામયિક અને એમના જ હાથે પ્રકાશિત થયેલું ‘પ્રાચીન કાવ્ય' ત્રિમાસિક(૧૮૮૫), ખંનેનું ગુજરાતી સાહિત્યની સેવામાં મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. સાહિત્ય' દ્વારા ઘણાં પ્રાચીન કાવ્ય પ્રકાશમાં આવ્યાં. એ ઉપરાંત સાહિત્યચર્ચા, ગ્રંથાવલેાકન, વિવિધ સ્વરૂપેાની સામગ્રી વગેરે સાહિત્ય'માં પ્રકાશિત થતી. બળવંતરાય ઠાકારે આ સામયિક વિશે ૧૯૩૩માં નાંખ્યુ હતું કે રા. મટુભાઈના તંત્રી-પદે ચાલતા સાહિત્ય' વીસ વર્ષમાં બજાવેલી સેવામાં પ્રગટ થતી ચાપડીઓનાં એમણે તત્કાળ લખેલાં લખાવેલાં અને મળે તેવાં છાપેલાં અવલેાકનેાની સેવા ઘણી મેાટી છે ... સાહિત્ય' માસિકે એના વ્યસની વ` વર્ષોથી ઉપજવી લીધા છે.૩૩ ૧૯૧૪ ના વર્ષ સુધીનાં આ મહત્ત્વનાં સામયિકેા. આ ઉપરાંત વિવિધ Page #491 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ ક્ષેત્રોમાં સામયિકો પણ છેક શરૂઆતથી બહાર પડ્યા કર્યા છે. આમાંનાં મોટા ભાગનાં વિવિધ રસના વિષયોને આવરી લેતાં હતાં, કેટલાંક જ્ઞાતિવિશેષનાં મુખપત્ર જેવાં હતાં, તો કેટલાંક બાળકે અને સ્ત્રીવર્ગ માટેનાં. આમાંનાં જેટલાંનાં નામ ઉપલબ્ધ થાય છે તેમાં આર્યજ્ઞાનવર્ધક(૧૮૮૧), ઈતિહાસમાલા-તંત્રી, બાલાશંકર કંથારિયા(૧૮૯૬), ઉદીચ્યહિતેચ્છ(૧૮૮૯), કપાળમિત્ર(૧૯૦૧), કેળવણ-તંત્રીઃ નાથાશંકર શાસ્ત્રી(૧૮૮૯), ગપસપ(૧૮૮૭), ગુર્જરવિજ્ય(૧૮૯૫), ગુર્જર બ્રાહ્મણ(૧૯૦૯), ગુલશન(૧૯૧૦), ચંદ્રપ્રકાશ(૧૯૭૬), ચિરાગ(૧૯૦૦), જગતપ્રેમી(૧૮૫૧), જગતમિત્ર(૧૮૫૦), જૈનધર્મપ્રકાશ(૧૮૮૫), જૈન શ્વેતાબંર હેરાલ્ડ(૧૯૦૧), તિ(૧૯૦૬), ત્રિમાસિક(૧૯૦૫), નવરસ(૧૮૯૯), નરે એલાન(૧૮૭૧), ફિરદેશ(૧૯૭૬), ફુરસદ(૧૮૮૧), બાલશિક્ષક(૧૯૧૧), મધુર વચન(૧૮૮૬), માસિક મિત્ર(૧૯૧૧), માસિક મજાહ(૧૮૯૦), મેળાવડો (૧૮૭૩), લક્ષમી(૧૮૯૪), વિવામિત્ર(૧૮૭૪), વિવેચક-તંત્રીઃ ધનશંકર ત્રિપાઠી (૧૯૧૩), સત્ય-તંત્રીઃ મેતલાલ દલાલ(૧૯૧૧), સ્ત્રીબોધ(૧૮૫૭), સ્ત્રીમિત્ર (૧૮૮૯), જ્ઞાનદીપ(૧૮૮૩), આર્યધર્મપ્રકાશ(૧૮૭૬), આર્યપ્રકાશ(૧૮૮૭), ભાવપ્રકાશ(૧૮૮૬), મહાકાલ(૧૮૮૮), રાહેરોશન(૧૮૯૫), વિદ્યામિત્ર(૧૮૭૪), વિકલ્પતર(૧૮૯૫), સદય(૧૮૭૩) સરસ્વતી શંગાર(૧૮૯૮), સુબોધપ્રકાશ (૧૮૮૨), તિપ્રકાશ(૧૮૮૫), જ્ઞાનેન્દિીવર(૧૮૯૭), જ્ઞાનદય(૧૮૮૪) વગેરેને સમાવેશ થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધના ઓળા જગત પર ઊતર્યા એની અનેક ક્ષેત્ર પર અસર થઈ. ગુજરાતી સામયિક-જગતે પણ ઘણા આંચકા અનુભવ્યા. પાદટીપ ૧. “રાસ્ત ગાતાર, તા. ૩-૧-૧૮૫૮ ૨. “પારસો પ્રકાશ', દફતર ૪, ભા. ૧, પૃ. ૪૬ 3. K. M. Munshi, Gujarat and Its Literature, p. 305 ૪. “ગુજરાતી, તા. ૧૦-૧૦-૧૮૮૦ ૫. ગુજરાતીમાંની “ભર કટોરા રંગ નામે બીરબલની હળવી કટારે બહુ. કપ્રિય બની, હતી, બીરબલ” એ ખરશેદજી બમનજી ફરામરેજ. “મત ફકીરને શબ્દોમાં “ભર કટેરા રંગની એમની હળવી લેખમાળા વાંચવા “ગુજરાતી' પત્રના ગ્રાહકે દર અઠવાડિયે ખડે પગે તૈયાર રહેતા અને એક પારસી કેટલું સુંદર, શુદ્ધ ગુજરાતી લખે છે અને સમકાલીન ગભીર પ્રશ્નો પર કેવી વક્ર દ્રષ્ટિથી કટાક્ષે ફેંકી શકે છે એ જઈ વિરમય પામતા. એમના જમાનામાં બીરબલ હળવી કટરને ક્ષેત્રમાં તે લગભગ Page #492 -------------------------------------------------------------------------- ________________ પત્રકારત્વ . ૪૩ બિનહરીફ હતા.” ('હિન્દુસ્તાન–પ્રજામિત્ર રજત મહોત્સવ અંક' (૧૯૩૮), પૃ. ૫૩ અને ૬૨). ૬. મગનલાલ વખતચંદ, “અમદાવાદને ઇતિહાસ', પૃ. ૧૮૭ ૭. નાનાલાલ દલપતરામ કવિ, કવીશ્વર દલપતરામ', ભા. ૨, પૂર્વાર્ધ, પૃ. ૮૪ ૮. બુદ્ધિપ્રકાશ' પ્રથમાંક (૧૯૫૦) ૯. નાનાલાલ દલપતરામ કવિ, ઉપર્યુક્ત, પૃ. ૮૫-૮૬ ૧૦. મગનલાલ વખતચંદ, ઉપર્યુક્ત, પ્રસ્તાવના, પૃ. ૪ ૧૧. મણિલાલ ન. દ્વિવેદી, “સુદર્શન ગદ્યાવલિ, પૃ. ૯૩૩ ૧૨. ખેડા વર્તમાન), તા. ૨૫-૧૨-૧૯૪૦ ૧૩. The Bombay Review, 15-10-1897. ૧૪. રતન માર્શલ, ગુજરાતી પત્રકારિત્વને ઇતિહાસ', પૃ. ૧૫૫-૧૫૬ : ૧૫. ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી, “સાડીના સાહિત્યનું દિગ્દર્શન', પૃ. ૨૩ ૧૬. વિજયરાય ક. વૈદ્ય, લીલાંસૂકાં પાન', પૃ. ૧૮ ૧૭–૧૮ “પ્રજાબંધુ', તા. ૬-૩-૧૮૯૮ ૧૯. “ગુજરાતી પંચ રજત મહોત્સવ ખાસ અંક,’ . ૧ ૨૦. હીરાલાલ ત્રિ, પારેખ, “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન, ખંડ ૨, પૃ. ૧૯૬ ૨૧. “પારસી પ્રકાશ', દતર ૧, ભા. ૬, પૃ. ૫૩૯ ૨૨. નર્મદાશંકર લાલશંકર, “મારી હકીકત', ભા. ૧, પૃ. ૩૫ અને ૩૯ ૨૩-૨૪” “પારસી પ્રકાશ, દતર ૩, પૃ. ૧૯૧ ૨૫. મહાદેવ હરિભાઈ દેસાઈ, “વૃત્તવિવેચન અને વૃત્તવિવેચક”, “ગુજરાતી સાહિત્ય પરિષદનું ૧૨ મું અધિવેશન” (પત્રકારત્વ વિભાગના પ્રમુખનું વ્યાખ્યાન), પૃ. ૫-૬ ૨૬. ગનેઆન પરસારક', જૂન, ૧૮૪૯, પૃ. ૩ ૨૭. બુદ્ધિપ્રકાશ', પ્રથમાંક (મે, ૧૮૫૦), પૃ. ૩ ૨૮. હીરાલાલ ત્રિ. પારેખ, ગુજરાત વર્નાક્યુલર સેસાયટીને ઇતિહાસ, પૃ. ૧૫૧ ૨૯. વસંત', વર્ષ ૨૧, અ. ૧૦, પૃ. ૩૯૨ ૩૦. “પ્રિયંવદા', ઑગષ્ટ, ૧૮૮૫, પૃ. ૪ ૩૧. “વસંત', વર્ષ ૧, અંક ૧, પૃ. ૭ ૩૨. “એજન, વર્ષ ૨૬, અં. ૧૧, પૃ. ૪૦૭-૦૮ ૩૩. “કૌમુદી', નવું પુસ્તક ૭, અં. ૨ (ફેબ્રુ, ૧૯૩૩), પૃ. ૧૮૬ , Page #493 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ ધાર્મિક સ્થિતિ ગુજરાતમાં ઈ.સ. ૧૮૧૮ માં બ્રિટિશ સત્તા સર્વોપરિ બની ત્યારથી ગુજરાતના સામાજિક જીવનમાં નવા સાંસ્કૃતિક પ્રવાહની શરૂઆત થઈ. લેકેએ ગુજરાતમાં હકુમતની સ્થાપનાને આવકારી, કારણ કે એ પહેલાં મરાઠા-તત્ર દરમ્યાન ગુજરાતમાં બ્રિટિશ રાજકીય સ્થિરતાને અભાવ હતે. રાજકીય અસ્થિરતાની અસર આર્થિકસામાજિક તથા સાંસ્કૃતિક જીવન પર પણ ખૂબ પડી હતી. સતત યુદ્ધના વાતાવરણમાં વેપાર-વાણિજ્ય પડી ભાગ્યાં, લુટારાઓ તથા અસામાજિક તરાનું વર્ચસ. વળ્યું અને એને પરિણામે સમાજની માનસિક ક્ષિતિજ પણ મર્યાદિત બની. સામાજિક સંબંધમાં અજ્ઞાન તથા વહેમનું પ્રાધાન્ય વધ્યું. ર ધર્મસંપ્રદાયે પર પણ યુગ પરિબળની અસર ખૂબ હતી. આ સંજોગોમાં સ્વામી સહજાનંદે હિંદુ સમાજના પ્રણાલીગત માળખામાં રહીને ધર્મસુધારાનું આંદોલન શરૂ કર્યું. અંગ્રેજી હકુમતે નવું વહીવટી આર્થિક તથા શૈક્ષણિક માળખું ઊભું કરવાની શરૂઆત કરી. નવા શિક્ષિત મધ્યમ વર્ગે ગુજરાતમાં જુનવાણું વલણે સામે જેહાદ ઉપાડી અને પાશ્ચાત્ય સંસ્કૃતિનાં મૂલ્ય અને જીવનપદ્ધતિને ભારતની સાંસ્કૃતિક પ્રણાલીમાં મર્યાદિત રીતે પણ જોડવા પ્રયાસ કર્યો. આમ ગુજરાતમાં ધાર્મિક સુધારાનું આંદોલન શરૂ થયું. બીજી બાજુ, નવા શિક્ષિત વર્ગમાંથી જ કેટલાકે ભારતની સાંસ્કૃતિક અમિતા જાળવી રાખવા માટે ધાર્મિક ક્ષેત્રે નવા. સુધારકે સામે આંદોલન શરૂ કર્યું. ૧૯મી સદીના અંતે અને ૨૦ મી સદીની શરૂઆતમાં ગુજરાતના સમાજમાં સાંસ્કૃતિક ક્ષેત્રો નવા સમન્વયીકરણની ભાવના ઉદ્દભવી, જો કે આ પ્રકારની ભાવના જ્યાં નવા શિક્ષણને ફેલાવો થયે હતું તે વિસ્તારમાં વિશેષ જોવા મળે છે. ૧. ધર્મસંપ્રદાયની સામાન્ય સમીક્ષા ૧૯મી સદીના અંત પહેલાં એટલે કે ઈ.સ. ૧૮૯૧ ની વસ્તી ગણતરી મુજબ દેશી રાજ્ય સહિત ગુજરાતની કુલ વસ્તી ૧,૧૦,૩૬,૭૦૬ જેટલી હતી, જેમાંથી ૯૮,૮૭,૮૧૦ એટલે કે ૮૯.૫૮ ટકા જેટલી વસ્તી જેને સહિત હિંદુઓની હતી, મુસ્લિમ વસ્તી ૧૧,૧૩,૪૭૪ એટલે કે ૧૦.૦૯ ટકા જેટલી અને પારસીઓની. Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪ ધાર્મિક સ્થિતિ ૪૫૫ વસ્તી ૨૭,૭૧૨ એટલે ર૫ ટકા જેટલી હતી, જ્યારે ખ્રિસ્તીઓની વસ્તી ૭,૦૪૪ જેટલી અને અન્ય વસ્તી ૬૬૬ જેટલી હતી. હિંદુ ધર્મ-સંપ્રદાય જૈનેને બાદ કરતાં હિંદુઓ સામાન્ય રીતે બ્રાહ્મણધર્મની પ્રણાલીમાં માનનારા હતા. જુદાં જુદાં દેવ-દેવીઓની ઉપાસના તેમજ શક્તિની ઉપાસના હિંદુ ના રોજિંદા ધાર્મિક વ્યવહારમાં જોવા મળતી હતી. એ સમયને હિંદુ સમાજ મુખ્યત્વે વૈષ્ણવ અને સ્માર્ત સંપ્રદાયમાં વહેંચાયેલો હતો. ઈ.સ.૧૮૭૨ ની વસ્તી-ગણતરી મુજબ સ્માત સંપ્રદાયના અનુયાયીઓની સંખ્યા ૬,૯૦,૧૨૪ની હતી. આ સંપ્રદાયમાં માનનારાઓને મોટા ભાગને વર્ગ બ્રાહ્મણોને હતા. ઈ.સ. ૧૮૯૧ ની વસ્તી–ગણતરી મુજબ સમગ્ર ગુજરાતમાં બ્રાહ્મણની સંખ્યા કુલ વસ્તીના ૫.૭૫ ટકા એટલે કે ૫,૬૮,૮૬૮ જેટલી હતી, જ્યારે રામ કે કૃષ્ણમાં માનનારા જુદા જુદા પંથને આવરી લેતા વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓની સંખ્યા ઈ.સ. ૧૮૭૨ ની ગણતરી મુજબ લગભગ ૨૮,૦૭,૪૨૪ જેટલી હતી.' એ પૈકી લગભગ ૧૧ લાખ રામાનુજી વષ્ણવ નેધાયા છે. બ્રાહ્મણ અને વૈષ્ણવ વણિયાઓ બાદ કરતાં ગુજરાતના હિંદુ સમાજમાં જુદા જુદા પડે છે કે સંપ્રદાયના અનુયાયીઓની સંખ્યા પણ સારા પ્રમાણમાં હતી. આ સંપ્રદાયમાં રામાનંદી, સ્વામિનારાયણ અને કબીરપંથી સંપ્રદાય મુખ્ય હતા. એ ઉપરાંત નાના પંથમાં બીજમાગી, પ્રણામી કે નિજાનંદી, રામસનેહી, દાદુપથી, શાક્ત કે વામમાગ, રવિપંથી, ઉદાસી, પીરાણાપંથી, રાધાવલ્લભપંથી, સંતરામપંથી જેવા નાના સંપ્રદાયોને પણ સમાવેશ થતો હતે. રામાનંદી પંથઃ વૈષ્ણવ સંપ્રદાયમાં રામના ઉપાસકેમાં મુખ્યત્વે રામનંદી અને રામસનેહી જેવા પંથને સમાવેશ થતો હતો. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ (આશરે ઈ.સ. ૧૩૦૦-૧૪૦૦) હતા. એમના અનુયાયીઓ અવધૂત તરીકે પણ ઓળખાતા. રામાનંદી પંથના સાધુઓ ભભૂત એળનારા નાગા સાધુઓ તરીકે પણ ઓળખાતા. આ સાધુઓ સિવાયના અનુયાયીઓ સંજોગી તરીકે ઓળખાતા. તેઓ લગ્ન કરી શકતા હતા. આ પંથના અનુયાયીઓ દયા દાન અને સગુણ જીવન પર વિશેષ ભાર મૂક્તા. ગુજરાતમાં રામાનંદી પંથના અનુયાયીઓમાં બ્રાહ્મણ તથા વાણિયા સિવાયના લેકેને સમાવેશ થતો હતો. સૌરાષ્ટ્રમાં અનેક ગામમાં રામાનંદી મંદિર હતાં. ગુજરાતમાં કણબી લુહાર કડિયા દરજી વગેરે કેમમાં આ પંથને પ્રચાર સારા પ્રમાણમાં થયે હતો. Page #495 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કા રામસનેહી ૫થ : આ પંથની સ્થાપના જોધપુરના સાધુ સ ંતદાસ અથવા રામદાસે ઈ.સ. ૧૭૪૨ માં કરી હતી, આ પંથના અનુયાયીએની સંખ્યા મારવાડમાં વિશેષ હતી, જ્યારે ગુજરાતમાં ઈડર પ્રાંતીજ અમદાવાદ વડાદરા એલપાડ રાંદેર સુરત વલસાડ વગેરે સ્થળામાં રામસનેહી-પ'થીએ જોવા મળતા હતા, આ પૃથના અનુયાયીઓમાં બ્રાહ્મણ સેાની રાજપૂત વગેરેને સમાવેશ થતું! હતા. તે રામની મૂર્તિની પૂજા કરવાને બદલે નામસ્મરણ પર વધારે ભાર મૂકતા. ૪૫૩ પુષ્ટિમાર્ગ : આ સંપ્રદાયના સ્થાપક વલ્લભાચા (ઈ. સ ૧૪૭૩–૧૧૩૧) હતા. ભગવાનની કેવળ કૃપા જ નિયામક હાઈ આ સંપ્રદાય પુષ્ટિમાર્ગ તરીકે ઓળખાતા. ઈ. સ. ૧૮૭૨ ની વસ્તીગણતરી મુજબ આ સંપ્રદાયના અનુયાયીની સંખ્યા ૬,૪૭,૨૫૬ જેટલી હતી. શ્રીકૃષ્ણને ઇષ્ટદેવ તરીકે સ્વીકારીને ગેપીભાવથી ભક્તિ કરવી અને એ રીતે કૃષ્ણને જ તન મન ધન વગેરે બધું' જ સમર્પીત કરવું' એ આ સંપ્રદાયની વિશિષ્ટતા છે.૧૦ આ સંપ્રદાયની મુખ્ય સાત ગાદીએ પૈકી છઠ્ઠી ગાદીનાં બે સ્વરૂપ વડાદરા અને સુરતમાં છે.૧૧ આ કેંદ્રોની ગાદી પર આચા તરીકે મહારાજ કે- ગાસ્વામી તરીકે એળખાતા વલ્લભાચાર્યના વંશજો હતા. ગુજરાત–સૌરાષ્ટ્ર-કચ્છનાં ખીજાં શહેરા તેમજ કસખાઓમાં પણ વલ્લભ-સંપ્રદાયનાં કેંદ્ર હતાં,૧૨ આ સ'પ્રદાયના અનુયાયીઓમાં મુખ્યત્વે વાણિયા ભાટિયા લોહાણા બ્રહ્મક્ષત્રિય કાર્યસ્થ પાટીદાર કણબી વગેરે મુખ્યત્વે ઉચ્ચવર્ગાના સમાવેશ થતા હતા. બ્રાહ્મણા તેમ નાગરામાં પણ કેટલાક આ સપ્રદાયના અનુયાયી હતા. સ્વામિનારાયણ સપ્રદાય : સહજાનંદ સ્વામી (ઈ. સ. ૧૭૮૧-૧૮૩૦) દ્વારા સ્થપાયેલા સ્વામિનારાયણુ–સંપ્રદાયના અનુયાયીઓની સંખ્યા ઈ.સ. ૧૮૭૨ની વસ્તી-ગણતરી મુજબ ૨,૮૭,૬૮૭ જેટલી હતી. હિંદુ સમાજમાં ફેલાયેલાં કેટલાંય અનિષ્ટોને સહજાનંદ સ્વામીએ દૂર કરવા પ્રયાસ કર્યા હતા. આ સંપ્રદાયમાં ચારિત્ર્યશુદ્ધિ તેમજ વ્યસનેમાંથી મુક્તિ મેળવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યા. એના અનુયાયીઓમાં પાટીદાર ભાવસાર ચારણુ દરજી ઘાંચી કણબી કાઠી કાળી લુહાર રાજપૂત સલાટ સેની સુથાર વગેરેના સમાવેશ થયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના વિચાર ‘શિક્ષ!પત્રી’ તેમજ ‘વચનામૃત'માં રજૂ કરવામાં આવ્યા હતા.૧૩ ૧૯ મી સદીની શરૂઆતમાં ધર્માંસુધારાના આંદોલનમાં સહજાનંદ સ્વામીને ફાળા મહત્ત્વના હતા. કબીર સપ્રદાયઃ આ સંપ્રદાયને વિકાસ રામાનદી સંપ્રદાયની શાખારૂપે થયા હતા. કબીર(ઈ.સ. ૧૩૯૮-૧૫૧૮) દ્વારા શરૂ કરવામાં આવેલા આ સંપ્રદાયમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે કેાઈ ભેદભાવ રાખવામાં આવ્યા ન હતા. બાહ્ય Page #496 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ કર્મકાંડ કે ક્રિયાઓ કરતાં જીવનશુદ્ધિ અને આંતરચેતનાના વિકાસ સાથે વિશ્વબંધુત્વની ભાવનાને આ સંપ્રદાયમાં વિશેષ મહત્તવ આપવામાં આવ્યું હતું. ઈ.સ.૧૮૭ર ની વસ્તી–ગણતરી મુજબ આ સંપ્રદાયના અનુયાયીઓની સંખ્યા ૧૨,૦૦,૭૫૮ જેટલી હતી, જેમાં લોહાણા કણબી સેની ખત્રી કાછિયા ઘાંચી ભાવસાર વાળંદ બેબી કડિયા કાળી વગેરે સમાવેશ થતો હતે.૧૪ સમાત સંપ્રદાય સ્માત સંપ્રદાયમાં ભગવાન શિવની ભક્તિ મુખ્ય ગણાય છે. ગુજરાતમાં પ્રાચીન કાળથી શિવની ઉપાસના થતી આવી છે. ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવું ગામ હશે કે જયાં ચોરામાં રામ કે કૃષ્ણની પૂજા તથા ગામની બહાર શિવની પૂજા થતી ન હોય. ગુજરાતમાં નાથસંપ્રદાય પણ સ્માત સંપ્રદાયને જ એક ફટ હતે. કચ્છમાં ધીણોધર ગામમાં નાથસંપ્રદાયને એક મઠ આવેલ છે. આ શાખાના સાધુએ “કાનફટ્ટા' તરીકે ઓળખાતા. સ્માત સંપ્રદાયમાં ગેર ખપંથી કાનફટ્ટા” સાધુઓ ઉપરાંત દંડી, સંન્યાસી, યોગી, જંગમ, પરમહંસ, અધેરી, ઊર્વબાહુ, આકાશમુખી વગેરેને સમાવેશ થતો હતો. સ્માત સંપ્રદાયમાં આસ્થા ધરાવનારાઓમાં મુખ્યત્વે બ્રાહ્મણને સમાવેશ થત હતો. એ ઉપરાંત રાજપૂતે વાણિયા કણબી ભાટ સુથાર સલાટ તેની ચારણ તરગાળા વગેરે એ સંપ્રદાયના અનુયાયીઓ હતા૧૫ બીજપંથી અથવા બીજમા ? પાંચસે વર્ષ પહેલાં કાશીમાં સ્થપાયેલા આ સંપ્રદાયના અનુયાયીઓ ઘોડાની છબીની પૂજા કરતા હતા. જેસલમેરના ઉગમસી, મારવાડના રાજા માલદેવ, એની રાણી રૂપાંદે, રામદેવ પીર વગેરેને આ પંથમાં સંત તરીકે માનવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં સૂરો રબારી અને સતી તરીકે ઓળખાતી તોલારાણી વગેરેએ આ પંથને ફેલાવો કર્યો હતે. આ પંથના અનુયાયીઓમાં બ્રાહ્મણ વાણિયા લહાણું રાજપૂત સથવારા માળી લુહાર દરજી ભાવસાર ગેલા ખારવા આહીર બાબરિયા કેળી કાઠી ચારણ વગેરેનો -સમાવેશ થતો હતો.૧૨ પ્રણામી સંપ્રદાય : પ્રણમી અથવા નિજાનંદ સંપ્રદાયના સ્થાપક આચાર્ય દેવચંદ્રજી(ઈ.સ. ૧૫૮૨-૧૬૫૫)ને જન્મ ઉમરકોટ(સિંધ)માં થયો હતો. નાની વયે આત્મજ્ઞાનની ખોજમાં એ સિંધ છેડીને કરછમાં આવ્યા. કચ્છમાં દશેક વર્ષ સુધી રહીને ત્યાંથી જામનગર આવ્યા. જામનગરમાં કાનજી ભટ્ટ નામના વિદ્વાન પાસેથી ભાગવતનું રહસ્ય પ્રાપ્ત કર્યું અને “નિજાનંદ સંપ્રદાયની સ્થાપના કરી, પરંતુ ગુજરાત બહાર–સમગ્ર ઉત્તર ભારતમાં આ સંપ્રદાયને ફેલા કરવામાં -જામનગરમાં જન્મેલા અને દેવચંદ્રના મુખ્ય શિષ્ય એવા સંત પ્રાણનાથ- બાળપણનું Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ બ્રિટિશ કા. નામ મહરાજ(ઈ.સ. ૧૬૧૮-૧૯૮૪)–ને ફાળે ખૂબ મહત્વ રહ્યો હતો. એમણે હિંદુ ધર્મ અને ઇસ્લામના તાવિક સિદ્ધાંતની એકતા દર્શાવીને ઔરંગઝેબની ધર્માધ નીતિને પડકારી હતી. એમની વાણી “કુલજમ સ્વરૂપ–સાહેબ નામે ઓળખાતા સંપ્રદાયના ગ્રંથમાં સંગૃહીત કરવામાં આવી હતી. એમણે હિંદુ-મુસ્લિમ એકતા ઉપરાંત અસ્પૃશ્યતાનિવારણ માટે ખાસ પ્રયાસ કર્યા હતા. પ્રણામી સંપ્રદાયમાં મૂર્તિ પૂજાને નિષેધ કરવામાં આવ્યા હતા. મૂર્તિને સ્થાને સંપ્રદાયના ગ્રંથ કુલજમ સ્વરૂપસાહેબની પ્રતિષ્ઠા કરીને એનું પૂજન-પઠન કરવામાં આવતું. આ પદ્ધતિ અદ્યાપિપર્યત ચાલુ છે. પાટીદાર કાયસ્થ મઢવાણિયા રાજપૂત ભાટ સુથાર દરજી ગોલા કડિયા કેળી વગેરે આ સંપ્રદાયના અનુયાયીઓ હતા. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આ સંપ્રદાયનાં લગભગ ૯૨ જેટલાં મંદિર આવેલાં છે. ૧૭ દેવી-શાકત પંથ : ઘણા પ્રાચીન કાળથી ગુજરાતમાં શાકતસંપ્રદાય પ્રચલિત હતું. ગુજરાતની મહત્તવની શાકતપીઠોમાં આરાસુરમાં અંબિકાપીઠ, ગિરનાર અને પાવાગઢમાં કાલિકાપીઠ, ચુંવાળમાં બહુચરાજીનું સ્થાનક, પોરબંદર પાસે હરસિદ્ધિ દેવીપીઠ, કચ્છમાં આશાપુરા માતા, ઓખાબંદરમાં અભયા માતાપીઠ, દ્વારકામાં રુકૃમિણ ચંદ્રભાગા ભદ્રકાલીપીઠ, હળવદમાં સુંદરીપીઠ, નર્મદાતટે. અનસૂયાક્ષેત્ર, વગેરે નોંધપાત્ર દેવસ્થાન આવેલાં છે. આ ઉપરાંત ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રમાં ઘણી ગામદેવીઓની પણ પૂજા થતી. શીતળા મેલડી વગેરેનું મહત્તવ સમાજના નીચલા સ્તરમાં ખૂબ હતું. શાક્તપંથમાં દક્ષિણાચારી અને વામાચારી એમ બે અલગ અલગ ફાંટા હતા. ૧૯મી સદી પહેલાં દક્ષિણચારી પશુવધ કરીને યજ્ઞમાં લેહી હેમતા, પરંતુ પાછળથી પશુને સ્થાને યજ્ઞમાં અનાજ દૂધ વગેરે હે માતાં થયાં. વામાચારી પંથમાં માનનારા ભૈરવ સ્વરૂપના શિવની પૂજા કરતા. એ ઉપરાંત તેઓ ડાકણી અને સાકણની પૂજા પણ કરતા. વામમાગી શાક્તપંથીઓમાં કૌલ અઘોરી પરમહંસ અવઘડ અને શરભંગી એમ પાંચ પ્રકારના અનુયાયી હતા. મેલી વિદ્યા કે તંત્ર અનુસાર કૌલપ્રકારના વામમાગી લેહી માંસ માછલી મદિરા મૈથુન વગેરેની ક્રિયાઓ દ્વારા પૂજા કરતા. ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આ કૌલ વામમાગી “કાંચકિયા પંથી' તરીકે પણ ઓળખાતા ૧૮ માધવગર પંથઃ ઈ.સ. ૧૮૨૪ માં નડિયાદના માધવગર દ્વારા આ પંથ સ્થાપવામાં આવ્યા હતા. આ પંથમાં મૂર્તિપૂજાને નિષેધ કરવામાં આવ્યું હતું. ઉપવાસ દેહદમન કે યજ્ઞમાં પશુહિંસાને આ પંથમાં સ્થાન ન હતું. આ પંથના. અનુયાયીઓમાં બ્રાહ્મણ પાટીદાર સંઘાડિયા વાળંદ વગેરેને સમાવેશ થતો હતે.૫૯ Page #498 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ ૪૫૯. પીરાણ પંથ : આ પંથના સ્થાપક ઇમામશાહ હતા. એમણે ઈ.સ. ૧૪૪૯ માં ઈરાનમાંથી ગુજરાતમાં આવીને એની સ્થાપના કરી હતી. ઈમામશાહના ચમકારોથી પ્રભાવિત થઈને ઘણા બ્રાહ્મણ કાછિયા મતિયા કણબી વગેરે આ પંથમાં જોડાયા હતા. આ પંથમાં મૂર્તિપૂજાને નિષેધ કરવામાં આવ્યું હતું. એના અનુયાયીઓ હિંદુ તેમજ મુસ્લિમ તહેવાર ઊજવતા. હિંદુ અનુયાયીઓ એમની જ્ઞાતિના નિયમોનું પાલન કરતા અને હિંદુ ધર્મ પુસ્તકનું અધ્યયન કરતા. ફક્ત.. ઇમામશાહ તરફના પૂજ્યભાવને લીધે એ મૃત્યુ પામેલાના અગ્નિસંસ્કાર કર્યા પછી, એની ભસ્મને અમદાવાદ નજીક આવેલા પીરાણુ મુકામે દફનાવતા. ૨૦ રવ પથ : જૂનાગઢ નજીકના શાહપુરના વતની રવિ સાહેબે ઈ.સ. ૧૭૫૦ માં આ પંથની સ્થાપના કરી હતી, આ પંથના અનુયાયીઓ વડોદરા વિસ્તારમાં પણ હતા. એમાં મુખ્યત્વે લેહાણા કાછિયા સુથાર ગઢવી ચારણ વગેરેનો સમાવેશ થત હતા. રવિપંથીઓ હકીકતમાં વૈષ્ણવ-ધર્મની ઉપાસના કરતા.૨૧ સંતરામ પંથઃ અઢારમી સદી દરમ્યાન નડિયાદમાં સંતરામ મહારાજે આ પંથની સ્થાપના કરી હતી. આ પંથમાં દરેક જાતિ કે જ્ઞાતિના લેક હતા. સદ્ગુણી જીવન તથા નૈતિકતા પર સંતરામ મહારાજે ખાસ ભાર મૂક્યો હતો. ૨૨ ઉદાસી પંથઃ ચાર વર્ષ પહેલાં બારડોલીના ઉદા કણબીઓમાં ગોપાળદાસ નામની વ્યક્તિએ આ પંથની શરૂઆત કરી હતી. અખાડાઓમાં રહેતા. નાનકપંથી ઉદાસી કરતાં આ પંથ જુદો હતો.૨૩ દાદુ પંથ : ઈ.સ. ૧૬૦૦ માં દાદરામ અથવા દયાળજી દ્વારા દાદુપંથની, સ્થાપના કરવામાં આવી હતી. ઉપાસના અને સિદ્ધાંતની દૃષ્ટિએ દાદુપંથ કબીરપંથને ઘણે મળતો હતો. કબીર તથા દાદુનાં વચનાનું અને લખાણોનું અધ્યયન આ પંથના અનુયાયીઓ કરતા. મુખ્યત્વે અનાવળા-બ્રાહ્મણ વાણિયા કણબી. સુથાર લુહાર કાછિયા વાળંદ વગેરે આ પંથના અનુયાયી હતા.૨૪ આ ઉપરાંત ઈ.સ. ૧૫૮૫ માં વૃંદાવનને હરિવંશ દ્વારા સ્થપાયેલ રાધાવલ્લભપંથ હવે તેના અનુયાયીઓમાં નીચલી જ્ઞાતિના લોકોને સમાવેશ થતો હતે. ગોસાઈ લક્ષ્મણગર દ્વારા સ્થપાયેલ લક્ષમણુગર–પંથના અનુયાયીઓમાં વાળંદ કુંભાર કણબી કેળી વગેરે હતા. આણંદ પાસે આવેલા સારસાના કુબેરદાસ નામના સંતના અનુયાયીઓ “સત કેવલી પંથના તરીકે ઓળખાતા હતા. એમાં મુખ્યત્વે લુહાર, હતા. આ ઉપરાંત ઈ.સ. ૧૭૨૪માં રણછોડજી નામના વાણિયા દ્વારા રણછોડ. ભગત-પંથની શરૂઆત થઈ હતી." Page #499 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ હિંદુધર્મના આ જુદા જુદા સંપ્રદાયા ઉપરાંત ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણા સંતાએ જનસેવા દ્વારા અને પેાતાના નિર્મળ જીવન દ્વારા પ્રજાજીવનને નૈતિક સ્તર ઊ ંચે લાવવા મહત્ત્વના પ્રયાસ કર્યા હતા. એમણે અભ્યાગતા માટે અન્નદાન–સદાવ્રત્ત સ્થાપ્યાં અને દુષ્કાળ દરમ્યાન ગરીબાના પેટના ખાડા પૂર્યા હતા. આવાં ‘સેવામ`દિરા’માં રક્તપીતિયા–કાઢિયાઓની સેવા પણ થતી. આ સંતાએ જીવન અને કવનના અખૂટ ભંડાર ખાલી બતાવ્યા અને ધર્મનાં શ્રેષ્ઠ અંગ-ઉપાંગ એમણે પેાતાનાં ભજનમાં બતાવ્યાં. આવા ઘણા સંતા તા આહીર રબારી ક્રેાળી જેવા સમાજના નીચલા સ્તરોમાંથી આવ્યા હતા. મહીદાસ, લુણેામેર, ગાંગાજી મહારાજ, મીઠા ઢઢી, આણુદાબાવા, જલારામ બાપા, સાયલાના લાલજી ભગત, સતધારના સંત આપા ગીગા, વીરજી ભગત, વાલમરામ, મારાર સાહેબ, મીઠા મા'રાજ, ભીમસા હેબ, ઢાથીજી, દેવીદાસ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતાએ સૌરાષ્ટ્રના સમાજજીવનમાં ધર્મ-પ્રાણ પૂર્યા હતા.૨૫મ શ્રાવક વાણિયા : ૧૯ મી સદીના અંત પહેલાં ગુજરાતમાં વાણિયાની કુલ વસ્તીના લગભગ ૬૧ ટકા જેટલી એટલે કે ૩,૩૪,૬૪૫ જેટલી વસ્તી શ્રાવક વાણિયાએ ની હતી. એમાં મુખ્યત્વે દિગંબર અને શ્વેતાંબર એમ બે જૈન સંપ્રદાયાના અનુયાયીએની વસ્તી હતી, દિગંબર સંપ્રદાયના અનુયાયીએની તુલનામાં ગુજરાતમાં શ્વેતાંબર પથના અનુયાયીઓની વસ્તી વધારે હતી. વળી શ્વેતાંબર સંપ્રદાયના અનુયાયીએ ૮૪ જેટલા વાડા કે ગામાં વહે ચાયેલા હતા. ઓગણીસમી સદી દરમ્યાન લગભગ ૧૫ થી ૨૦ જેટલા જ પ્રવત માન ગચ્છામાં લાંકાગચ્છના જેને, જીવજંતુની હિંસા ન થાય એ માટે વિશેષ કાળજી રાખતા. આ ગચ્છના અનુયાયીઓ મૂર્તિપૂજામાં માનતા નહિ. આશરે સે વર્ષ પહેલાં લાંકાગચ્છમાં પડેલો તડને પરિણામે ઢૂંઢિયા કિવા સ્થાનકવાસી નામને નવા ગચ્છ અસ્તિત્વમાં આવ્યા હતા. આ ગચ્છનાં સાધુએ વસ્ત્રો કે શરીરને પાણીને સ્પર્શી કરવા દેતા નહિ સૌરાષ્ટ્રમાં ઢૂંઢિયાનું પ્રમાણ વિશેષ હતું. ૨ ઇસ્લામ ધર્મના અનુયાયીઓ : ગુજરાતમાં ગણતરી મુજબ મુસ્લિમેાની વસ્તો ૧૧,૧૩,૦૦૦ ૧૦.૦૭ ટકા જેટલી હતી. 830 ઈ.સ.૧૮૯૧ ની વસ્તીજેટલી એટલે કે કુલ વસ્તીના ગુજરાતના મુસ્લિમેાને ખે ભાગમાં વહેંચી શકાય : એક, જેમના વડવા બહારથી આવીને હિંદમાં વસ્યા હતા અને ખીજા, જે હિંદુમાંથી મુસ્લિમ થયેલાના વંશજ હતા. ખાસ કરીને સૈયદ શેખ મેગલ અને પઠાણુ બહારથી • આવીને અહીં સ્થિર થયેલા મુસ્લિમાના વંશજ હતા. આ ઉપરાંત અંશતઃ બહારથી આવીને વસેલા મુસ્લિમામાં સીદી વહાખી કાબુલી નાયતા અગરા ખલ્તિયા Page #500 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ ભૂતા ચંગી કિસ્મતી ખાતિયા ખિલજી કુરેશી કારદિયા અરબ બલૂચી મકવાણા અને મિરઘાનો સમાવેશ થતો હતે.૨૭ સૂફી-સંતોઃ ગુજરાતમાં મુભિમ સૂફી–સંતના કુલ દસ પ્રકાર હતા, જેમાં અબ્દાલી નકશબંદી બનવા મલામતિયા હુસેઈની બ્રાહ્મણ કલંદર, મદારી તરીકે ઓળખાતા શાહમદારના અનુયાયીઓ મુસા સુહાગ રાફેઈ અને રસૂલશાહી વગેરેને સમાવેશ થતો હતે.૨૮ નકશબંદી સંતની સંખ્યા ગુજરાતમાં નાની હતી. તેઓ ખ્વાજા બહાઉદ્દ દીન નકશબંદના અનુયાયી હતા. હુસેઈની બ્રાહ્મણ અથર્વવેદમાં માનતા હતા. મહમ્મદ પયગંબર સાહેબના દૌહિત્ર હુસેનના નામ પરથી તેઓ હુસેઈની બ્રાહ્મણ તરીકે ઓળખાતા. તેઓ હિંદુ ધર્મની માન્યતાની સાથે સાથે ઇસ્લામ ધર્મના સિદ્ધાંતનું પણ પાલન કરતા. એમનું વડું મથક અજમેરમાં હતું. તેઓ અજમેરના સંત ખ્વાજા મુઈન-ઉદ્દીનમાં શ્રદ્ધા ધરાવતા. એમની વસ્તી વડોદરા તથા અમદાવાદમાં જોવા મળતી. ૨૯ ૧૫ મી સદીના અંત દરમ્યાન થઈ ગયેલા સંત મુસાના અનુયાયીઓ “મુસા સુહાગ” તરીકે ઓળખાતા. તેઓ પરણેલી સ્ત્રીને પહેરવેશ ધારણ કરતા. એ સુન્ની સંપ્રદાયના હતા અને એમનું મુખ્ય મથક અમદાવાદમાં હતું. સૈયદ અહમદ કબીરના અનુયાયીઓ “રફાઈઓ’ તરીકે ઓળખાતા.૩૦ ઇસ્લામ ધર્મ માં સુન્ની અને શિયા એમ બે મુખ્ય સંપ્રદાય હતા. ગુજરાતમાં ઈ.સ. ૧૮૭૨ ની વસ્તી ગણતરી મુજબ મુરિલમની કુલ વસ્તી ૯,૯૩,૩૨૪ હતી, તેમાંથી ૫,૦૭,૪૪૦ જેટલા સુન્ની મુસ્લિમ અને ૪,૨૨,૭૯૩ જેટલા શિયા મુસ્લિમ હતા. ગુજરાતમાં મુસ્લિમ શાસકે ધારા સુન્ની સંપ્રદાયને ફેલાવો થયે હતું, જ્યારે શિયા સંપ્રદાયના ફેલાવામાં મુસ્લિમ સંતને ફાળે મહવને હતે. આ મુસ્લિમ સંતમાં મુસ્તાલી ઇસ્માઈલી અથવા દાઉદી વહેરાના સંત અબ્દુલ્લાહ (આશરે ઈ. સ. ૧૧૩૦) કુતુબ-ઉદ્-દીન (ઈ.સ. ૧૪૦૦) અને પીરાણું સંત જેવા એમના અનુજે તેમજ સેળમી સદીની શરૂઆતનાં વર્ષો દરમ્યાન થઈ ગયેલા. શાહ તાહિર જેવા ઈસ્માઈલી મિશનરીને ફાળો મહત્ત્વને હતા.૩૧ વહેરાઃ ગુજરાતમાં વહેારા ઈસમાઈલિયા મુસ્તાલી શાખાના શિયા અનુયાયીઓ હતા. ઘણે અંશે આ કેમ વેપાર-વાણિજ્ય સાથે સંકળાયેલી હતી, જ્યારે ખેતી કરતા અને ગામડામાં રહેતા વહેરા સુન્ની સંપ્રદાયમાં માનતા હતા. શિયા સંપ્રદાયના દાઉદી વહોરા સમાજમાં પણ ચાર ફાંટા પડ્યા હતા, જે “જાફરી Page #501 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ ‘સુલેમાનો’ ‘અલિયા' અને ‘નાગેશી' તરીકે ઓળખાયા. દાઉદી વહેારા મુસ્લિમ આખા ગુજરાતમાં ફેલાયેલા હતા. ઈ.સ. ૧૮૭૨ ની વસ્તી-ગણતરી મુજબ એમનો સંખ્યા ૧,૩૦,૦૦૦ જેટલી હતી. એમના મુખ્ય ધર્મગુરુ દાઈ–મુલ્લા સાહેબ તરીકે ઓળખાતા. મુખ્ય મથક સુરતમાં હતું, મુખ્ય ધર્મગુરુ દાઈ ઉપરાંત એમની હેઠળ બીજા ચાર કક્ષાના ધર્માં ગુરુ હતા, જેમાં અનુક્રમે ‘માર્ગુન’ ‘મુકાસીર' ‘મશાઇખ’ અને ‘મુલ્લાના સમાવેશ થતા હતા. સુરતમાં ધર્મગુરુએને તાલીમ આપતી એક ધાર્મિક સંસ્થા પણ ઈ.સ. ૧૮૦૯માં સ્થાપવામાં આવી હતી.૩૨ AR જાફરી વહેારા સુન્ની મુસ્લિમ હતા. તે સૈયદ મહમ્મદ જાફર શીરાઝી(આશરે ઈ. સ. ૧૫૩૫)ના અનુયાયી હતા. સુલેમાની વહેારાનાં કુટુંબ મુખ્યત્વે સુરત ભરૂચ તેમજ ખાંભાતમાં હતાં. દાઉદી વહેારા અને સુલેમાની વહેારા વચ્ચે લગ્ન વ્યવહારના સંબંધ ન હતા. સુલેમાની વહેારાના મુખ્ય ધર્મગુરુ યમન ખાતે હતા. અલિયા વહેારા પંથના સ્થાપક અલીએ ઈ. સ. ૧૩૨૪ માં એની સ્થાપના કરી હતી. સુલેમાની વહેારાની જેમ અલિયા વહેારા પણ દાઉદી વહેારા સાથે લગ્નવ્યવહાર બાંધતા નહિ. નાગાશી વહેારા એ અલિયા વહેારા પથથી આશરે ઈ.સ. ૧૭૮૯માં અલગ થયેલા એક પેટા ફિરકા હતા. નગાશી વહેારામાં પશુનું માંસ ખારાક તરીકે વર્જ્ય હેાવાથી તેએ નાગાશી' તરીકે ઓળખાયા. ૧૯મી સદીના અંતમાં નાગાશી વહેારાનાં ફક્ત ચાર જેટલાં જ કુટુંબ વડાદરામાં વસેલાં હતાં.૯૩ ખાન્ન : શિયા ઇસ્માઇલિયા સ`પ્રદાયના અનુયાયીઓમાં ખાજાઓને પણ સમાવેશ થતા હતા. તે આખા ગુજરાતમાં ફેલાયેલા હતા. ખાામાં સાત વિભાગ હતા, જેમાં ‘ખેડવાયા મેમા’ ‘ગુજરગુપ્તી' ‘મુલ્તાની' ‘અલઈ-ખુરાસાની' ‘મેચી મામા' ‘સેની-લુહાર' ‘કાખુલી' અને ખદખ્ખાની' વગેરેના સમાવેશ થતા હતા. સામાન્ય રીતે સુન્ની મુસ્લિમ માન્યતા મુજબ અલ્લાહ એક માત્ર ઈશ્વર છે • અને હજરત મહમ્મદ એના પયગંબર છે, જ્યારે શિયા અનુયાયીઓ હજરત મહમ્મદ પછી હજરત અલીને સૌથી ઊંચી કક્ષાના ગણે છે. સુન્ની મુસ્લિમ માટે મક્કા તથા મદીનાની હજ એમની પવિત્ર ફરજ છે, જ્યારે શિયા આ બંને પવિત્ર સ્થળે ઉપરાંત હજરત અલી અને હજરત હુસેનની દરગાહની યાત્રાએ પશુ જાય છે.૩૪ સત્પંથી : ઇસ્માઇલિયાસ...પ્રદાયની મિશનરીએએ ગુજરાતમાં શક્તિસંપ્રદાયમાં માનતા લહાણાઓને આકર્ષવા માટે એમના ધર્મ સિદ્ધાંતામાં પણ કેટલાક ફેરફાર કર્યા હતા, જે મુજબ પ્રથમ ઇસ્માઇલિયા મિશનરી નુરસતગુરુ(આશરે Page #502 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ ઈ.સ. ૧૧૬૩)ને બ્રહ્માના અવતાર તરીકે ગણાવવામાં આવ્યા હતા. માતાપંથી અનુયાયીઓની માન્યતા મુજબ ચાર યુગમાંથી પહેલા યુગમાં ભક્ત તરીકે પ્રદૂલાદ, બીજા યુગમાં હરિશ્ચંદ્ર, ત્રીજા યુગમાં યુધિષ્ઠિર અને ચોથા યુગને ભક્ત બલભદ્રને સ્થાને ત્રીજા જ મિશનરી પીર સદર-ઉદ્-દીને પિતાને ભક્ત તરીકે જાહેર કર્યા અને પિતાના નવા અનુયાયીઓને “શક્તિપંથી'ને બદલે “સત્પથી' તરીકે ઓળખાવ્યા.૩૫ મેમણઃ કછ તેમજ સૌરાષ્ટ્રમાં લેહાણ તથા કાછિયામાંથી કેટલાકે ઇસ્લામ ધર્મને સ્વીકાર કર્યો હતો. ઈ.સ. ૧૪૨૧માં સૈયદ યુસુફુદ્દીન કાદરીએ સિંધમાં ૭૦૦ જેટલાં લહાણું કુટુંબને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હતો. આ લે કે “મેમણ” તરીકે ઓળખાયા. મતિયા કણબી : એ અમદાવાદ નજીકના પીરાણુના સંત ઈમામ સાહેબના અનુયાયીઓ હતા. પંદરમી સદીના મધ્યમાં એમણે અંશતઃ ઇસ્લામ ધર્મને અંગીકાર કર્યો હતો, મતિયા કણબી નૂરસતગુરુમાં પણ આસ્થા ધરાવતા હતા.૩૭ શેખડા ઃ એમની વસ્તી ભરૂચ તથા અમદાવાદ વિસ્તારમાં જોવા મળતી હતી. શેખડા લેકે બાલ મહમદશાહ નામના એક પીરાણું સંતના અનુયાયી હતા. એમના ધાર્મિક રીતરિવાજ ઘણે અંશે મતિયા કણબીના રીતરિવાજને મળતા હતા. -એમાંના ઘણું સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ માનતા થયા હતા.૩૮ પારસી : ઈ. સ. ૧૮૯૧ની વસ્તી–ગણતરી મુજબ ગુજરાતમાં પારસીઓની વસ્તી ૩૪,૪૧૧ જેટલી હતી, જ્યારે ગુજરાત બહાર મુંબઈમાં એમની વસ્તી ૪૭,૪૫૮ જેટલી થતી હતી. આખા મુંબઈ ઇલાકામાં એમની વસ્તી ૯૧,૩૬૧ જેટલી હતી. પારસીઓ સંત જરથુસ્સે સ્થાપેલા જરથુસ્ત્રધર્મના અનુયાયીઓ છે. એમને ધર્મ માઝુદયશ્ની ધર્મ” તરીકે પણ ઓળખાય છે. પારસી ધર્મની માન્યતા મુજબ વિશ્વને સર્જનહાર ઈશ્વર-અહૂરમઝૂદ હતું, જેમાં બધાં શુભ તવોને સમાવેશ થતો હતો, જ્યારે અનિષ્ટ તત્તનું પ્રતીક અઠ્ઠરિમાન તરીકે ઓળખાતું. પારસી ધર્મની માન્યતા મુજબ દરેક વ્યક્તિને આત્મા હતા. શુભ કાર્યો બદલ વ્યક્તિને ફળ પ્રાપ્ત થતાં અને ખરાબ કાર્ય બદલ એને સહન કરવું પડતું. પારસી અગ્નિ જળ સૂર્ય તારા વગેરેને પૂજતા. દરેક પારસીની દષ્ટિએ. પવિત્ર મન, પવિત્ર વાણી અને પવિત્ર આચાર સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે આવશ્યક હતાં. આ ધર્મમાં અગ્નિને ઈશ્વરના પ્રતીક તરીકે ગણવામાં આવતું હોવાથી અગ્નિપૂજા પર ભાર મૂકવામાં Page #503 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ આવ્યું હતું અને આ કારણસર અગિયારીઓ (સં. અજારિશા પ્રા. ગરિમા) પણ બાંધવામાં આવી ઉંડી.૩૯ ઈ.સ. ૧૮૫૧ માં દાદાભાઈ નવરોજી, જે. પી. વાછા, નવરોજી ફરદૂન જેવા સુધારકેએ પારસી ધર્મમાં સુધારો લાવવા અને એનું શુદ્ધ સ્વરૂપ જાળવવા માટે “રાદૂનુમાવ માઝુદયસ્નાન સભા' નામની સંસ્થાની સ્થાપના પણ કરી હતી.૪૦ . યહુદી : આ અરસામાં ગુજરાતમાં યહૂદીઓ પણ આવી વસ્યા હતા. યહૂદીઓ યહે વાહના ઉપાસક છે. ભારતમાં તેનું એક જૂથ કેરલમાં વસ્યું હતું ને બીજુ મહારાષ્ટ્રમાં. ગુજરાતમાં વસેલા યહૂદીઓ મહારાષ્ટ્રથી આવેલા બેને ઈઝરાએલ' છે. અમદાવાદ વડોદરા, ડીસા રાજકેટ ભૂજ વગેરે સ્થળોએ તેઓનાં કબરસ્તાન આવેલાં છે. અમદાવાદમાં તેઓનું કબરસ્તાન પહેલાં કેન્ટોનમેન્ટ વિસ્તારમાં હતું, હાલનું કબરસ્તાન દૂધેશ્વર માર્ગ પર આવેલું છે. એમાં ઈ.સ. ૧૮૮૭ અને એ. પછીનાં વર્ષોની અનેક કબર આવેલી છે.૪૧ ખ્રિસ્તી મિશન : ગુજરાતમાં ખ્રિસ્તી મિશનરીઓએ ઈ.સ. ૧૮૦૪ થી પ્રચારકાર્યની શરૂઆત કરી હતી. લન્ડન મિશનરી સોસાયટી દ્વારા સુરત ખાતે બે મિશનરી મોકલવામાં આવ્યા હતા, પરંતુ એમને સફળતા ન મળી. ઈ.સ. ૧૮૧૭ માં સુરતમાં લન્ડન મિશનરી સેસાયટી દ્વારા એક શાળાની સ્થાપના કરવામાં આવી અને ઈ.સ. ૧૮૨૩ સુધીમાં છ જેટલી પ્રાથમિક શાળા સ્થપાઈ. આ શાળાઓ પાછળથી આઈરિશ પ્રઅિટેરિયન મિશનને સુપરત કરવામાં આવી. આઈરિશ પ્રેમ્બિરિયન મિશને ઈ.સ. ૧૮૪૦ માં સુરતમાં એક હાઈસ્કૂલની પણ સ્થાપના કરી.૪૨ પ્રબિટેરિયન ચર્ચ દ્વારા ઈ.સ. ૧૮૪૩ માં ચાર મિશનરીઓએ રાજકોટ ખાતે મિશનની પ્રવૃત્તિની શરૂઆત કરી. એમણે રાજકેટ ઉપરાંત પોરબંદર અને ઘોઘામાં કેંદ્ર સ્થાપ્યાં. ઈ. સ. ૧૮૭૧ સુધીમાં ગુજરાતના જુદા જુદા ભાગોમાં ખ્રિસ્તી મિશન-કેંદ્ર સ્થાપવામાં આવ્યાં, જેમાં ઘેઘા ઉપરાંત બેરસદ અમદાવાદ આણંદ ભરૂચ ડીસા વઢવાણ(૫) ખંભાત ભાવનગર વગેરેને સમાવેશ થત હતા.૪૩ ૧૯ મી સદી દરમ્યાન ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યા ૭,૦૪૪ થી વધુ ન હતી ૪૪ મોટા ભાગના આ ખ્રિસ્તીઓ પ્રટેસ્ટન્ટ સંપ્રદાયના અનુયાયી હતા. આ સમય દરમ્યાન ગુજરાતમાં કેથલિક સંપ્રદાયને ખાસ ફેલાવો કે પ્રવૃત્તિ જોવા મળતાં નથી. પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયના ખ્રિસ્તી ધર્મ ગુરુઓએ સાબર કાંઠાના લુસડિયા ગામે, પંચમહાલ જિલ્લામાં ઝાલેદ પાસે તેમજ છોટા ઉદેપુર દેવગઢબારિયાની આદિમ પ્રજાના વસવાટના સ્થળેએ ધર્મને પ્રચાર કર્યો હતે. Page #504 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક રિથતિ ૨. સહજાનંદ સ્વામી હિંદુ સમાજમાં ઘર્મસુધારણા-આંદોલન ભારતીય સમાજમાં ધાર્મિક સંબંધોને સામાજિક સંબધથી તદ્દન અલગ પાડી શકાય એમ નથી. ભારતીય સાંસ્કૃતિક પ્રણાલી મુજબ જીવનને એના અખિલ સ્વરૂપમાં જેવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. વળી સામાજિક સંબંધોના પાયામાં ધર્મના શાસનનો સ્વીકાર કરવામાં આવતું હતું. પરિણામે સમય જતાં સામાજિક સંબંધમાં જ અનિષ્ટ પેદા થતાં ગયાં એની પાછળ ધર્મ વિશેની સંકુચિત અને ઘણું વાર વિકૃત દષ્ટિ પણ કામ કરતી હતી. ધર્મને નામે જે કંઈ અનિષ્ટ પેદા થયાં તેની અસર સામાજિક સંબંધ પર પણ પડી, તેથી ધર્મસુધારકોએ ધાર્મિક અનિષ્ટોની સાથે સાથે સામાજિક અનિષ્ટ દૂર કરવાને પણ પ્રયાસ કર્યો. ૧૮મી સદીની શરૂઆતમાં ગુજરાતમાં બ્રિટિશ હકૂમતની સ્થાપના થઈ તે વખતે પ્રણાલીગત માળખામાં રહીને ધાર્મિક સુધારાનું આંદોલન કરનાર સ્વામી સહજાનંદ (ઈ.સ. ૧૭૮૧-૧૮૩૦) હતા. સ્વામી સહજાનંદ પહેલાં પણ ગુજરાતના સમાજમાં નરસિંહ મહેતા (આશરે ઈ.સ. ૧૪૧૪-૧૪૮૧), અખે ભગત(ઈ.સ. ૧૬૧૫૧૬૭૪) અને ભજે ભગત(૧૭૮૫-૧૮૩૦) જેવા ઘણું સંત-ભક્તોએ ધાર્મિક તેમજ સામાજિક ક્ષેત્રે ફેલાયેલાં દૂષણે તરફ સમાજનું ધ્યાન ખેંચ્યું હતું, પરંતુ વ્યાપક અને વ્યસ્થિત રીતે ધર્મ-સુધારણનું આંદોલન એ સહજાનંદ સ્વામીનું વિશિષ્ટ પ્રદાન હતું. * અયોધ્યા નજીક આવેલા છપૈયા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા ઘનશ્યામે નાની વયે જ વિરક્તિ લઈને આખા હિંદનું ભ્રમણ કર્યું, જુદા જુદા પ્રકારની સાધના તથા તપશ્ચર્યામાંથી પસાર થયેલા અને નીલકંઠ તરીકે ઓળખાતા આ જુવાન બ્રહ્મચારી દરેક પ્રકારનાં ધાર્મિક જૂથ અને સાધુઓના સંપર્કમાં આવ્યા અને નાના વયે માનવસ્વભાવને પરિચય કેળવ્યો.૪૫ ઈ.સ. ૧૮૦૦ માં એ દક્ષિણ સૌરાષ્ટ્રમાં માંગરોળથી આઠેક કિ.મી.ને અંતરે આવેલ લહેજ ગામમાં આવ્યા અને સ્વામી રામાનંદના શિષ્ય બન્યા. જીવનનાં બાકીના ૩૦ વર્ષ હવે “સહજાનંદ સ્વામી તરીકે ઓળખાતા આ સુધારકે ગુજરાતમાં ગાળ્યાં. રામાનંદે સ્થાપેલા આ સંપ્રદાયમાં સહજાનંદ સ્વામીએ કેટલાક ફેરફાર કર્યા અને એ “સ્વામિનારાયણ સંપ્રદાય” તરીકે જાણીતા થયે.૪ આ સમયે ગુજરાતમાં ધર્મને નામે ઘણું અનિષ્ટ ફેલાયાં હતાં. કેઈ કઈ સંપ્રદાયમાં ધર્મને નામે અનીતિ પણ ક્યાંક ક્યાંક ચાલતી હતી. જુદા જુદા ધર્મ ૩૦ Page #505 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કા સંપ્રદાય કે પથેના વેરાગીઓ લેકમાં ત્રાસ ફેલાવતા હતા. ભૂત-પ્રેતના વહેમ ઉપરાંત દેવ-દેવીઓને ભેગ આપવા માટે જીવ-હિંસા કરવામાં આવતી.૪૭ સહજાનંદ સ્વામીએ ચારિત્ર્યશુદ્ધિ પર વિશેષ ભાર મૂક્યો હતો, તેથી સૌ પ્રથમ એમણે સંપ્રદાયની સત્સંગ-સભામાં સ્ત્રી-પુરુષોની સભાઓ અલગ પાડી. એનું એક પરિણામ એ આવ્યું કે સ્ત્રી અનુયાયીઓ કે સાધ્વીઓએ પિતાની આધ્યાત્મિક જરૂરિયાત સંતોષવા માટે સ્વતંત્ર રીતે શાસ્ત્રોને અભ્યાસ શરૂ કર્યો. એ રીતે સ્ત્રીશિક્ષણના કાર્યમાં તેમજ એમની આધ્યાત્મિક ઉન્નતિની દિશામાં વેગ મળે.૪૮ સહજાનંદ સ્વામીએ સંપ્રદાયના સાધુઓને ગુજરાતમાં જુદે જુદે સ્થળે લેકમાં સદાચારનો ફેલાવો કરવા મોકલ્યા. એમને લેકે તેમજ વેરાગીઓના વિરોધને સામને કરવો પડતો. ઘણી વાર આ સાધુઓ માર ખાઈને પણ આશીર્વાદ આપતા. સહજાનંદે એમના વિરક્ત તેમજ ગૃહસ્થી અનુયાયીઓમાં જે ત્યાગની ભાવના પેદા કરી હતી તેની અસર સમાજ પર ઊંડી પડી. સૌરાષ્ટ્રના ગરાસિયા તેમજ કાઠી દરબારો એમના શિષ્ય બન્યા, એટલું જ નહિ, બલકે સહજાનંદના પાર્ષદ અને અંગરક્ષક તરીકે પણ એમણે કામ કર્યું. ગઢડાના એભલ ખાચર અને એમના પુત્ર દાદા ખાચરે તે સહજાનંદને પિતાનું સર્વસ્વ અર્પણ કર્યું.૪૯ કલકત્તાના બિશપ રેવ. રેજિનાલ્ડ હેબર જ્યારે સહજાનંદને નડિયાદમાં મળ્યા (૨મી માર્ચ, ૧૮૨૫) તે વખતે નેપ્યું કે એમના પિતાના અંગરક્ષક તે સરકારી પગારદાર સિપાઈઓ હતા, જ્યારે સહજાનંદના અંગરક્ષક તે સ્વામીના ઉપદેશથી રંગાયેલા તથા સ્વેચ્છાએ એમનું રક્ષણ કરવાનું ગૌરવ લેતા અને એમના માટે પ્રાણ પાથરનાર અનુયાયી હતા.૫૦ | સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓના બે પ્રકાર હતાઃ એક ગૃહસ્થી, જે સત્સંગી' તરીકે ઓળખાતા અને બીજા ત્યાગી. ત્યાગી બ્રહ્મચારી, સાધુ અને પાર્ષદ એમ ત્રણ પ્રકારમાં વહેંચાયેલા હતા.૫૧ દરેક સત્સંગીને (૧) ચેરી, (૨) વ્યભિચાર, (૩) માંસાહાર, (૪) દારૂ વગેરેથી દૂર રહેવું અને (૫) પિતાનાથી ઊતરતી કટિની નાત-જાતની વ્યક્તિનું ભોજન ન લેવું-એવાં પાંચ વ્રતનું પાલન કરવાનું હતું.પર સંપ્રદાયનાં મુખ્ય ધર્મપુસ્તકમાં રર૧ અનુષ્યપ અને ઉપજાતિવૃત્તનું નાનકડું પુસ્તક “શિક્ષાપત્રીઉપરાંત ત્યાગીઓ માટે ધર્મામૃત” અને “નિષ્કામશુદ્ધિ જેવાં પુસ્તક હતાં, પરંતુ સંપ્રદાયનું અધ્યાત્મશાસ્ત્ર તે સહજાનંદનાં વચનામૃતને સંગ્રહ છે. આ સંગ્રહ મુક્તાનંદ ગોપાળાનંદ નિત્યાનંદ અને શુકાનંદે કર્યો હતેા.૧૩ Page #506 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ WO સહજાનંદૈ હિંસાયુક્ત યાને બંધ કરાવવા અહિંસામય યજ્ઞાની શરૂઆત ઝુરી, આવા પ્રસંગા વખતે માટી સખ્યામાં લાકે હાજર રહેતા. સ`પ્રદાયના સિદ્ધાંતાથી એમને વાકેફ્ કરવાની આ સારી તક રહેતી.૫૪ સહજાનંદે કચ્છ-સૌરાષ્ટ્રના રાજપૂતામાં છે.કરીઓને દૂધપીતી કરવાના અનિષ્ટને બંધ કરાવવાના અને સ્તીની પ્રથા પણ દૂર કરાવવાના પ્રયાસ આદર્યા હતા. વળી એમણે લેાકાને વહેમ, મંત્ર-જંત્ર કે મલિન દેવ-દેવીઓની ખીક ન રાખવાના ઉપદેશ આપ્યા.પપ પરંતુ સહજાનંદ સ્વામીનું સૌથી મહત્ત્વનું કાર્યં તેા હારોની સ ંખ્યામાં ગુજરાતની કહેવાતી ઊતરતી જાતિને ઊંચે લાવવાનું હતું. એમણે કડિયા દરજી સુથાર ખારવા મેાચી ઉપરાંત હરિજન અને કાળી-કાઠી જેવી જાતિને સુધારીને સંસ્કારી બનાવી.૫૬ એમની વિશાળ ધાર્મિક દૃષ્ટિને લીધે સુરતના પ્રખ્યાત પારસી કાટવાલ અરદેશર એમના શિષ્ય બન્યા હતા. વળી એમના પ્રયાસથી કેટલાક ખાજા મુસ્લિમાએ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતને સ્વીકાર કર્યો હતા.પ૭ કચ્છના ક્રોમવેલ' તરીકે વિખ્યાત બનેલા જમાદાર ફતેહમહમ્મદ પણુ સહજાનંદથી ખૂબ પ્રભાવિત થયા હતા.પ૮ પેાતે એક અઠંગ વ્યવસ્થાપક હાવાથી સહાન"? સમૈયા અથવા વ માં જુદે જુદે સમયે ભરાતી ધર્માં પરિષદ દ્વારા ત્યાગીએ અને સત્સંગીઓમાં બિરાદરીની ભાવના પેદા કરી, આવા સમૈયામાં ગુજરાતના જુદા જુદા ભાગામાંથી આવતા બ્રાહ્મણુથી માંડીને કાળી કે હરિજન જેવા એમના અનુયાયીઓની હાજરીથી સંપ્રદાયમાં એકતા અને બંધુતાની ભાવના પેદા થઈ શકી. આવા પ્રસંગે સહાન હૈ સમાજ ઉપયોગી પ્રવૃત્તિ પણ આદરી હતી. સમૈયાના સ્થળે એમણે તળાવ ખાદવાની કે રસ્તા સમારવાની પ્રવૃત્તિમાં ત્યાગી અને સત્સંગીઓને સામેલ કર્યા. આમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધાર્મિક પ્રવૃત્તિની સાથે સાથે સમાજસેવા તથા શ્રમનું મહત્ત્વ પણ આંકવામાં આવ્યું ૫૯ સહજાનંદ સ્વામીએ એમના જીવનકાલના છેલ્લા દાયકા દરમ્યાન મ’ દિશ બંધાવવાની પ્રવૃત્તિ હાથ ધરી, બ્રહ્માનંદ તથા નિષ્કુળાનદ જેવા એમના શિષ્ય દ્વારા અમદાવાદ વડતાલ ગઢડા ભૂજ ધેાલેરા વગેરે સ્થળાએ મદિરા બંધાવવાની ચેજના થઈ. આ સુંદર મદિરા બાંધવામાં મજૂર તરીકેનું કાર્યાં ત્યાગી અને સત્સંગીઓએ કર્યું, જેમાંના ઘણા કડિયા અને સુથાર હતા.૧૦ સ્વામી સહજાન ંદે સમાજના નીચલા વર્ષોંના કચડાયેલા ક્રેને સંસ્કારી બનાવી એમને વ્યસને અને ચેરી-લૂટફાટ જેવી પ્રવૃત્તિથી મુક્ત કરાવવાની આદરેલી કુખેશથી તાજેતરમાં સ્થપાયેલી બ્રિટિશ સત્તાના અ અધિકારીઆ ખૂબ Page #507 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાહ પ્રભાવિત થયા હતા. ઈ.સ. ૧૮૨૮ માં જ્યારે મુંબઈના ગવર્નર સર જહોન માલ્કમે રાજકેટની મુલાકાત લીધી તે વખતે એમણે સહજાનંદને મળવાની ખાસ ઇચ્છા વ્યક્ત કરી હતી. આ બતાવે છે કે સૌરાષ્ટ્રના વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા સ્થાપવામાં પરોક્ષ રીતે સહજાનંદને ફાળે મહત્વને હતિ. ૧ | સહજાનંદ સ્વર્ગવાસ પહેલાં એમના બધા શિષ્યોને બે આચાર્યોના અલગ અલગ નેતૃત્વ હેઠળ મૂક્યા. ઉત્તર વિસ્તારના આચાર્ય તરીકે સહજાનંદે પોતાના મોટા ભાઈના પુત્ર અયોધ્યાપ્રસાદને અમદાવાદમાં નરનારાયણ દેવની ગાદી આપી. જ્યારે દક્ષિણ વિસ્તારના આચાર્ય તરીકે પિતાના નાના ભાઈના પુત્ર રઘુવીરજીને. વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની ગાદી આપી, પરંતુ આ બને આચાર્યોના વંશજેમાં સહજાનંદની તેજસ્વિતા કે નેતૃત્વને અભાવ હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયના આદેલનમાં એક પ્રકારની સ્થગિતતા આવી ગઈ. એમ છતાં ૧૯મી સદી દરયાન સ્વામી ગોપાળાનંદ, ગુણુતીતાનંદ, પ્રાગજી ભક્ત, જગા ભક્ત, શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ વગેરે સાધુઓએ સહજાનંદની પરંપરા જાળવી રાખી અને સ્વામિ નારાયણ સંપ્રદાયના અનુયાયીઓની સંખ્યામાં વધારે કર્યો. ઈ.સ. ૧૮૭રની વસતી–ગણતરી મુજબ આખા ગુજરાતમાં આ સંપ્રદાયના અનુયાયીઓની સંખ્યા એ સમયે ૨૮૭,૬૮૭ જેટલી હતી.૩ ૩. નવા ધર્મસુધારાનું આંદોલન : સ્વરૂપ, નેતૃત્વ અને સંસ્થાઓ ગુજરાતમાં ઈ.સ. ૧૮૧૮ માં બ્રિટિશ હકુમત સ્થપાતાં સામાજિક તથા સાંસ્કૃ તિક જીવનમાં નવા પરિવર્તનની શરૂઆત થઈ. બ્રિટિશ વહીવટી તંત્ર પાછળ કંઈક અંશે ઉદારમતવાદી વિચારધારા કામ કરતી હતી. આ વિચારધારાના પ્રભાવ હેઠળ બ્રિટિશ વહીવટીકારોએ બૌદ્ધિક અભિગમથી પ્રવર્તમાન જડ માન્ય તાઓને સ્થાને વહીવટી ક્ષેત્રે પ્રયોગાત્મક નીતિ અને સામાજિક ક્ષેત્રે માનવતાવાદી તથા ન્યાયની નીતિ અપનાવી. પરિણામે સૌરાષ્ટ્ર-કચ્છ અને તળ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છોકરીને દૂધપીતી કરવાના રિવાજને અને સતીના રિવાજને નાબૂદ કરવામાં આવ્યા. ૪ બ્રિટિશ સરકારની નવી વહીવટી તેમજ આર્થિક નીતિને લીધે ગુજરાતમાં પણ નવી મધ્યમ વર્ગ અસ્તિત્વમાં આવ્યું. બીજી બાજુ સંદેશાવ્યવહારની સગવડને લીધે સામાજિક ગતિશીલતા વધી. નવા શહેરીકરણની પ્રક્રિયાને લીધે ચેકસ નાત-જાત સાથે સંકળાયેલા વ્યવસાયની પ્રણાલી પણ તૂટવા લાગી. નવા મધ્યમ વર્ગ પાશ્ચાત્ય કેળવણી લેવાની શરૂઆત કરી. બૌદ્ધિક અભિગમ પર આધારિત અને વ્યક્તિવાદ સમાનતા તથા સામાજિક ન્યાયનાં મૂલ્યોને વણી Page #508 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ લેતી નવી કેળવણીએ પ્રણાલીગત સમાજવ્યવસ્થા તથા એનાં મૂલ્યોને આંચકે આપે. ધર્મને નામે ફેલાયેલાં અનિષ્ટો વહેમ વગેરેને સ્થાને વૈજ્ઞાનિક દ્રષ્ટિ અપનાવવાનો આગ્રહ નવા શિક્ષિત વર્ગ રાખ્યો. પરિણામે ગુજરાતમાં નવા ધર્મસુધારાનું આંદોલન શરૂ થયું. માનવધર્મસભા અને દુર્ગારામ મહેતા મુંબઈ પશ્ચિમ હિંદનું રાજકીય વહીવટી વેપારી તથા શૈક્ષણિક કેન્દ્ર હેવાથી ગુજરાત સ્વાભાવિક રીતે મુંબઈના સાંસ્કૃતિક વર્તુળમાં આપું. ૧૯ મી સદી દરમ્યાન ગુજરાતના પ્રથમ ધર્મસુધારક તરીકે વિખ્યાત થયેલા નાગર દુર્ગારામ મંછારામ મહેતાજીએ (ઈ.સ. ૧૮૦૯-૧૮૭૬) લગભગ દોઢેક વર્ષ સુધી મુંબઈમાં નેટિવ એજ્યુકેશન સોસાયટી દ્વારા શરૂ થયેલ નર્મલ કલાસમાં તાલીમ લઈને સુરતમાં ઈ.સ. ૧૮૨૬માં સ્થપાયેલ સરકારી ગુજરાતી શાળામાં શિક્ષક તરીકે કામ કરવાની શરૂઆત કરી. મુંબઈના વસવાટ દરમ્યાન દુર્ગારામ પર નવા વિચારોની ઊંડી અસર પડી હતી. શરૂઆતમાં એમણે સુરતમાં વિધવાવિવાહની તરફેણમાં ઝુંબેશ શરૂ કરી, પરંતુ ઈ.સ. ૧૮૩૮માં એમની પ્રથમ પત્નીના અવસાન પછી પોતે જ વિધવા સાથે લગ્ન કરવા તૈયાર નહતા. બીજી વારનાં લગ્ન વખતે એમને વિધવાવિવાહની તરફેણમાં જાહેરમાં વિચારો વ્યક્ત ન કરવાની એમનાં સાસુ-સસરાએ ફરજ પાડી, જોકે વિધવાવિવાહ અંગેના એમના પિતાના વિચારોમાંથી કંઈ ફેર નહેતે પડયો. હવે દુર્ગારામે ધર્મ સુધારણાના આંદોલન પ્રત્યે પિતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. દુર્ગારામે સંસ્કૃતને અભ્યાસ કરેલ હોવાથી તેઓ ઉપનિષદ ગીતા પુરાણ વગેરેને સારી રીતે સમજતા થયા. ઈ.સ. ૧૮૪ર માં એ સુરતમાં સ્થપાયેલ પ્રથમ સરકારી અંગ્રેજી શાળાના મુખ્ય શિક્ષક દાદોબા પાંડુરંગને સંપર્કમાં આવ્યા. દુર્ગારામે અંગ્રેજી શિક્ષણ લીધેલું ન હોવા છતાં એમના ધર્મ અંગેના ક્રાંતિકારી વિચારોથી દાદબા ખૂબ પ્રભાવિત થયા. આ “વખતે સુરતમાં સુધારાની પ્રવૃત્તિમાં પાંચ દા'–દાદાબા, દુર્ગારામ, દલપતરામ માસ્તર, દામોદરદાસ અને દિનમણિશંકર શાસ્ત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતે; જેકે આ પ્રવૃત્તિને મોખરે તે દુર્ગારામ અને દાદાબા જ હતા.૫ આ સમયે લેકે ધર્મ અંગે વિચિત્ર ખ્યાલ ધરાવતા હતા. એમણે એમ જ માની લીધું કે વસંત-પંચમી(૪થી ફેબ્રુઆરી, ૧૮૪૩)ને દિવસે દુનિયાને અંત આવવાને છે. દુર્ગારામે આવા પ્રકારનાં વહેમ અને બીકની ખૂબ ટીકા કરી. લેકેને ધર્મનું શુદ્ધ સ્વરૂપ સમજાવવા માટે દુર્ગારામ તથા એમના સાથીઓએ Page #509 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાહ એક મંડળ શરૂ કરવા નિર્ણય લીધો અને ઈ.સ. ૧૮૪૪માં એમણે “માનવ ધર્મસભા'ની સ્થાપના કરી. માનવધર્મ સભાના મુખ્ય હેતુઓમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે (૧) સર્વ સૃષ્ટિને સર્જનહાર ઈશ્વર એક જ છે, (૨) મનુષ્યમાત્રની જાતિ એક છે, (૩) મનુષ્યમાત્રને ધર્મ એક છે, પરંતુ જેમણે પિતપતાના ભિન્ન ભિન્ન ધર્મ માનેલા છે તે એમને અભિગમ છે, (૪) મનુષ્યની ઓળખ એના ગુણથી જાણી શકાય, કુળ પરથી નહિ, (૫) વિવેકને અનુસરીને કર્મ કરવા, (૬) ઈશ્વરના અનુગ્રહ માટે ભક્તિ કરવી, અને (૭) સન્માર્ગની શિક્ષા સર્વને કહેવી. માનવધર્મસભાની પ્રથમ બેઠક ૨૨ મી જૂન, ૧૮૪૪ને દિવસે મળી તેમાં એવો નિર્ણય લેવામાં આવ્યું કે અજ્ઞાનને લીધે માણસમાં ધર્મસંબંધી અનેક પ્રકારના પેદા થયેલા ખ્યાલને સ્થાને મેક્ષ પ્રાપ્ત કરવા જ્ઞાનપૂર્વક વિચાર કરવો અને એ માટે દર શનિવારે રાત્રે નક્કી કરેલ સ્થળે બેઠક રાખવી. આવા પ્રકારની સભા ભરવા માટે લગભગ ૧૩ જેટલા સભ્યોએ સહી કરી. સામાન્ય રીતે આવી સભામાં હાજર રહેનારાઓની સંખ્યા ૨૦ થી ૨૫ જેટલી રહેતી. એમાં ધર્મનું સાચું સ્વરૂપ જાણવા, મૂર્તિપૂજાને રિવાજ બંધ કરવા, જ્ઞાતિભેદ દૂર કરવા, મૂઆ પછી જમણવાર બંધ કરવા, વગેરે બાબતે પર ચર્ચા થતી. દાદબા પોતે સારા વક્તા ન હોવાથી મોટા ભાગે આવી સભામાં દુર્ગારામ જ બોલતા, દુર્ગારામે, વિવેકશક્તિને ઉપયોગ કરવા અને પરમહંસ થવા માટે આગ્રહ રાખે. એમણે આચાર્યોના સ્વાંગમાં પાખંડ ચલાવનારાઓ તથા વેદઉપનિષદનું વિકૃત અર્થઘટન કરનારાઓની ટીકા કરી, એમણે અસ્પૃશ્યતા તથા ઉચ-નીચના ભેદભાવ દૂર કરીને વાડાબંધીને ત્યાગ કરવા પર ભાર મૂક્યો. દુર્ગારામે એ આગ્રહ પણ રાખ્યો છે. શાસ્ત્રો ઈશ્વરકૃત નથી, પરંતુ જ્ઞાની મનુષ્ય દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે, માટે માણસને પરમેશ્વર બનાવવાથી નુકસાન થાય છે. ૬૭ આમ માનવધર્મસભાએ હિંદુધર્મની જડ માન્યતાઓને ખુલ્લી રીતે વિરોધ કર્યો તેથી એની એવી પણ ટીકા કરવામાં આવી કે આ સભા લેકેને ખ્રિસ્તી બનાવવા માગે છે, પરંતુ દુર્ગારામે સ્પષ્ટતા કરી કે એમની પ્રવૃતિ એક યા બીજા ધર્મના પ્રચાર માટેની નહેતાં ફક્ત વહેમ ધર્મને વેશ ન લે એ જોવાનો પ્રયાસ હતા, માનવધર્મ સભાએ ચમત્કારો વહેમ ભૂત જાદુ વગેરે સામે પણ ઝુંબેશ આદરી, ભવા તથા જાદુગરોનાં જુઠાણું ખુલ્લા પાડવા માટે દુર્ગારામે જાહેરખબર દ્વારા એમને પડકાર્યા અને જે કઈ જાદુગર કે મંત્રશાસ્ત્રી પોતાની વિદ્યાને સત્ય પુરવાર કરે તે એને ૨૦ રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી. દુર્ગારામની Page #510 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ આ ઝુંબેશને ખૂબ પ્રસિદ્ધિ મળી અને લોકોમાં પણ કુતૂહલવૃત્તિ જાગી. આવી જાહેરાતના અઠવાડિયા પછી નક્કી કરેલ રવિવારે સભાઓ ભરવામાં આવતી. આવી કુલ પાંચ સભા ભરવામાં આવી (ડિસેમ્બર, ૧૮૪૪ માં). દરેક સભામાં હાજર રહેનારાઓની સંખ્યા લગભગ બે થી ત્રણ હજાર જેટલી થતી, પરંતુ કોઈ મંત્રશાસ્ત્રી કે જાદુગર પિતાની શક્તિને પર કરાવવા તૈયાર થયા નહિ. છેવટે વજેરામ ગોકળદાસ નામના એક મંત્રશાસ્ત્રીએ આ પડકાર ઝીલ્ય, પરંતુ એ કંઈ પુરવાર કરી શક્યો નહિ તેથી તકરાર થઈ અને સુરતમાં એ વખતે કાયદોવ્યવસ્થાને પ્રશ્ન ઉપસ્થિત થયે, દુર્ગારામ પર પણ હુમલે થયે, પરંતુ આવા પ્રકારની સભાઓનું એ પરિણામ આવ્યું કે કેમાં હવે જાગૃતિ આવી અને ભૂત વગેરે વહેમમાં લેકેને વિશ્વાસ ઘટવા લાગ્યા.૮ માનવધર્મસભાની પ્રવૃતિ સુરતમાં વધુ સમય ચાલી ન શકી, કારણ કે ઈ. સ. ૧૮૪૬માં દાદબાની બદલી મુંબઈ ખાતે થઈ, જ્યારે દુર્ગારામની બદલી ઈ. સ. ૧૮૫૨ માં શાળાઓના સબ-ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર તરીકે રાજકોટ થઈ. દુર્ગારામે રાજકેટમાં સૌરાષ્ટ્રના એ સમયને સુધારક મણિશંકર કીકાણુ સાથે રહીને ધર્મસુધારણ અંગેના પિતાના વિચાર વ્યક્ત કર્યા. ઈ. સ. ૧૮૬૦ માં નિવૃત્ત થઈને એ સુરત પાછા આવ્યા. સુરતમાં એમણે ઇંગ્લેન્ડ જઈ આવેલા મહીપતરામ રૂપરામને ટેકે આયો અને પિતે નાત બહાર રહ્યા. ૧૯ સુરતમાં એમણે પારસી પંચાયત ફંડના મંત્રી તરીકે પણ કામ કર્યું. દર અઠવાડિયે ગુજરાત મિત્ર'માં જુદા જુદા વિષય પર એમણે લેખ પણ લખ્યા. ઈ. સ. ૧૮૭૬ માં એમનું મૃત્યુ થયું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને કવિ દલપતરામ સમાજસુધારાની જેમ ધર્મસુધારણું અદેલનમાં “માનવધર્મસભા' જેવાં નવાં સ્થપાયેલાં મંડળે કે સંસ્થાઓએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતે. આવાં મંડળની એ વિશિષ્ટતા હતી કે એમાં જોડાનાર શિક્ષિત વર્ગ જ્ઞાતિ કે નાતને ધેર ન જોડાતાં નવાં સામાજિક મૂલ્યોની સમાન પરિપાટી પર એમાં જોડાયા હતા. સુરત મુંબઈની નજીક હોવાથી નવા સાંસ્કૃતિક પ્રવાહની અસર ગુજરાતમાં સૌ-પ્રથમ સુરત પર થઈ, પરંતુ નવા શિક્ષણના ફેલાવા સાથે અમદાવાદ સહિત ગુજરાતના બીજા ભાગ પણ ધીરે ધીરે નવા પ્રવાહની અસર હેઠળ આવ્યા. સુરતની જેમ અમદાવાદમાં પણ ઈ. સ. ૧૮૨૬માં પ્રથમ સ્કુલ સ્થપાઈ અને નવા શિક્ષણની શરૂઆત થઈ. ડિસેમ્બર, ૧૮૪૮ માં અમદાવાદના આસિસ્ટન્ટ જજ ઍલેક્ઝાન્ડર કિન્લોચ ફોર્બ્સ (ઈ.સ. ૧૮૨૧-૧૮૬૫)ના પ્રયાસથી અમદાવાદમાં ગુજરાત વર્નાકયુલર સેસાયટીની Page #511 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાહ સ્થાપના કરવામાં આવી, નગરશેઠ હીમાભાઈ હઠીસિંગ તેમજ નગરશેઠ પ્રેમાભાઈ જેવા ધનાઢય સજજનેના પ્રયાસથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની શૈક્ષણિક સાહિત્યિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિને ઉત્તેજન મળ્યું. ગુ. વ. સોસાયટીએ એપ્રિલ, ૧૮૫૪ થી બુદ્ધિપ્રકાશ' નામનું માસિક પ્રગટ કરવાની જવાબદારી લીધી ૭૧ ૧૯મી સદી દરમ્યાન ગુજરાતમાં શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક વિચારોને ફેલા કરવામાં “બુદ્ધિપ્રકાશને ફાળે ખૂબ મહત્ત્વ રહ્યો છે, પરંતુ ગુ. વ. સોસાયટીની સ્થાપના તથા એના વિકાસમાં કવિ દલપતરામ ડાહ્યાભાઈ(ઈ.સ. ૧૮ર૦-૧૮૯૮)ને ફાળા પણ ખૂબ મહત્ત્વને હતે. કવિ દલપતરામ જૂન, ૧૮૫૫ માં ગુ.વસોસાયટીના મદદનીશ મંત્રી તરીકે જોડાયા અને (ડા સમયને બાદ કરતાં) ઈ. સ. ૧૮૭૯ની શરૂઆતમાં ગુ. વ. સોસાયટીમાંથી નિવૃત્ત થયા ત્યાં સુધી એ બુદ્ધિપ્રકાશ'ના તંત્રી તરીકે રહ્યા હતા.૭૩ ગુ. વ. સેસાયટી દ્વારા સામાજિક તથા ધાર્મિક દૂષણો દૂર કરવા માટે ઇનામી નિબંધ લેજના પણ શરૂ કરવામાં આવી હતી. કવિ દલપતરામે આવી યોજના હેઠળ કેટલાંક લે અને કવિતા લખ્યાં, ઉપરાંત “સત્યપ્રકાશ'ના તંત્રી અને સુધારક કરસનદાસ મૂળજી દ્વારા ગુરુ-શિષ્ય ધર્મ” પર ઇનામી નિબંધ સ્પર્ધામાં ભાગ લઈને દલપતરામે ઇનામ પ્રાપ્ત કર્યું. એમણે વિધવાવિવાહની તરફેણમાં લેખે તથા કાવ્ય લખ્યાં. એમનું ‘વેનચરિત્ર કાવ્ય “સુધારાના પુરાણ” તરીકે પ્રખ્યાત થયું.૭૪ આ ઉપરાંત દલપતરામે ધર્મનાં જુદાં જુદાં પાસાંને આવરી લેતાં, ઈશ્વરની એકતા પર ભાર મૂકતાં અને ગુરુને શિખામણ આપતાં એવાં કાવ્ય પણ લખ્યાં હતાં.૭પ આમ કવિ દલપતરામે એમની સાદી સીધી શૈલી દ્વારા ધાર્મિક ક્ષેત્રે લેકેનું માનસ જાગ્રત કરવામાં મહત્વનો ફાળો આપે હતે. એમની એ વિશિષ્ટતા હતી કે એમણે ક્રાંતિકારી સુધારાને બદલે લેકમાનસને રૂચે એ રીતે ધીરે ધીરે સુધારો દાખલ કરવાને બોધ આપે. કવિ નર્મદ, કરસનદાસ મૂળજી અને સુધારનું આંદોલન નવા દષ્ટિકોણથી દુર્ગારામ મહેતાજીને ચીલે ધર્મસુધારણ આંદોલનમાં આગળ પડતો ભાગ લેવામાં નાગર બ્રાહ્મણ નર્મદાશંકર લાલશંકર (ઈ.સ. ૧૮૩૩૧૮૮૬) અને કપોળ વાણિયા કરસનદાસ મૂળજી(ઈ. સ. ૧૮૩ર-૧૮૭૧)ને ફાળા મહત્વને રહ્યો હતો. બંને સુધારક મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયૂટના વિવાથી હતા અને નવાં મૂલ્યોથી ખૂબ પ્રભાવિત થયા હતા. એમણે હિંદુ સમાજમાં ધાર્મિક ક્ષેત્રે ફેલાયેલાં દૂષણ પર પ્રહાર કરતા લેખ લખ્યા અને આંદોલન ચલાવ્યું. તેઓ મુંબઈની “બુદ્ધિવર્ધક સભા' સાથે ગાઢ રીતે સંકળાયેલા Page #512 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ હતા. નીતિમત્તાને ધરણે માનવમૂલ્યની પ્રતિષ્ઠા કરવી એ એમના ધર્મસુધારાના આદેલનને કેંદ્ર-સૂર હતે. - કવિ નર્મદે વલ્લભ-સંપ્રદાયના સુંબઈમાંના ધર્મગુરુઓનાં અનિષ્ટને અનુલક્ષીને ગુરુ અને સ્ત્રી વિષયી ગુર વિશે” “ગુરુસત્તા વિશે' જેવા કેટલાક લેખ લખ્યા.9 ઓગસ્ટ, ૧૮૬૦ માં એમણે સુરતના વૈષ્ણવ મહારાજ ગેસ્વામી જદુનાથજીને પણ વિધવાવિવાહ અને હિંદુશાસ્ત્રો ઈશ્વરપ્રણીત છે એ વિશે પડકાર્યા.૭૭ મહીપતરામ રૂપરામ ઈંગ્લેન્ડથી આવ્યા પછી નાગર જ્ઞાતિએ એમને નાત બહાર મૂક્યા તે વખતે નર્મદે મહીપતરામને ટેકે આપે અને આ સંદર્ભમાં એમણે “ડાંડિ” (એપ્રિલ, ૧૮૬૧)માં બધા સુધારકના સહકારથી નવો ધર્મ તેમ જાતિ રચવાની પણ કલ્પના કરી. નર્મદે મુંબઈની “પરમહંસ સભા” તથા “બુદ્ધિવર્ધક સભાની નિષ્ક્રિયતાની પણ ટીકા કરી. જુલાઈ, ૧૮૬૦ માં નર્મદે ધર્મના શુદ્ધ સ્વરૂપ અંગે લેકેને વાકેફ કરાવવા મુંબઈમાં “તત્વબેધક સભા” સ્થાપી, પરંતુ એનું કાર્ય આગળ ન વધ્યું. ઈ. સ. ૧૮૬૪માં કેશવચંદ્ર સેન મુંબઈ આવ્યા તે વખતે નર્મદ એમને મળ્યા હતા અને કલકત્તાના બ્રાહ્મસમાજ દ્વારા પ્રકાશિત “બ્રાહ્મધર્મ પુસ્તકની હિંદી આવૃત્તિ પરથી એનું ગુજરાતીમાં ભાષાંતર પણ કરાવ્યું.૮ જે કે ઈ. સ. ૧૮૬૯ પછી નર્મદના સુધારા અંગેને દષ્ટિકોણમાં મૂળભૂત પરિવર્તન આવવાની શરૂઆત થઈ. નીડર સુધારક તરીકે નર્મદની જેમ કરસનદાસ મૂળજીએ પણ ધાર્મિક ક્ષેત્રે ફેલાયેલી બદીઓને દૂર કરવા ઝુંબેશ ચલાવી, વિદ્યાથી—કાલમાં કરસનદાસે વિધવાવિવાહની તરફેણમાં નિબંધ લખે અને એ માટે એમને ઘરમાંથી હાંકી કાઢવામાં આવ્યા. કરસનદાસે “રાસ્ત ગોફતાર' અને બીજા પાનિયાઓમાં સુધારા અંગે લેખ લખ્યા ૭૯ અને ઈ. સ. ૧૮૫૫માં એમણે “સત્યપ્રકાશ' નામનું પિતાનું ચોપાનિયું શરૂ કર્યું. “સત્યપ્રકાશમાં સામાજિક તેમજ ધાર્મિક વિષયોને લગતા લેખ લખ્યા. એવા લેખેમાં એમણે મુંબઈના વૈષ્ણવ મહારાજના એમના અનુયાયીઓ પરના જુલમ વિશે આક્રોશ વ્યક્ત કર્યો. કરસનદાસે વલભ-સંપ્રદાયના મહારાજેના કૃષ્ણના અવતાર હોવાના દાવાને અને એમની વ્યભિચારની “લીલાને છતી કરી. આ વખતે એક વૈષ્ણવ મહારાજે અદાલતમાં પિતાના બચાવ માટે વૈષ્ણ પાસેથી બળજબરીથી ફંડ ઊભું કરવા અને વૈષ્ણવ અનુયાયીઓને એમની વિરુદ્ધ કઈ પણ સંજોગોમાં અદાલતમાં દાવ ન માંડવા, જુબાની ન આપવા તેમજ અખબારે કે ચોપાનિયામાં એમની વિરુદ્ધ લેખ ન લખવા અંગે એક આદેશ બહાર પાડયો. કરસનદાસે આ આદેશને ગુલામી ખત' તરીકે ગણાવીને Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૪ બ્રિટિશ કાલા, એ સામે આંદોલન ચલાવ્યું તથા લેખ લખ્યા અને સાથે સાથે સાચી સલાહ. પણ આપી, પરંતુ મહારાજને વિકૃત માનસને એ ગ્ય ન લાગ્યું. કરસનદાસે વૈષ્ણવ મહારાજે વિરુદ્ધ ચલાવેલા અદલનથી મહારાજેની પ્રતિષ્ઠા * એમના સમાજમાં ઝાંખી પડી. આ સંજોગેમાં ઈ.સ. ૧૮૬૦માં સુરતના વૈષ્ણવ મંદિરના વડા સ્વામી જદુનાથજી મહારાજ મુંબઈ આવ્યા. એમણે સુધારકેને નાસ્તિક ગણાવવાના પ્રયાસરૂપે “સ્વધર્મવર્ધક અને સંશયછેદક' નામનું માસિક શરૂ કર્યું. ઉપરાંત એમણે વિષ્ણુ પથ” અને “ચાબૂકમાં પણ સુધારકે વિરુદ્ધ લેખ લખ્યા. કરસનદાસે “સત્યપ્રકાશના (૨૧ મી ઓકટોબર, ૧૮૬૦) અંકમાં વળતા જવાબ-રૂપે લખેલા લેખમાં વલભસંપ્રદાય અને એને એવા મહારાજની ઝટકણી કાઢી, અને મહારાજના એમના સ્ત્રી–અનુયાયીઓ સાથેના તદ્દન વિકૃત પ્રકારના સંબંધોને ઉલ્લેખ કર્યો, સાથે સાથે એ મહારાજેને સન્માર્ગે જીવન ગાળવાની વિનંતી પણ કરી. કરસનદાસે આ લેખમાં જદુનાથજીના નામને પણ ઉલ્લેખ કર્યો હતો, એનું પરિણામ એ આવ્યું કે મે, ૧૮૬૧માં જદુનાથજીએ મુંબઈની સુપ્રીમ કેર્ટમાં કરસનદાસ સામે બદનક્ષીને દા માંડ્યો. ૨૫મી જાન્યુ. ૧૮૬૨ ને દિવસે શરૂ થયેલા અને ૪૦ દિવસ સુધી ચાલેલા આ પ્રખ્યાત મહારાજ લાયબલ કેસ'માં મુંબઈના વૈષ્ણવ મહારાજે અને જદુનાથજીનું ખાનગી વિકૃત ચારિત્ર્ય વધારે ખુલ્લું પડયું.૮૧ સુધારકે અને રૂઢિચુસ્ત વચ્ચેના ગજગ્રાહની અહીં ચરમ સીમા હતી. સુધારાની તરફેણમાં એ વખતે આગળ આવનાર વ્યક્તિઓ બહુ ઓછી હતી. કરસનદાસની તરફેણમાં જુબાની આપનારાઓમાં ડે. જેન વિલ્સન, મથુરાદાસ લવજી, ગેકુળદાસ તેજપાળ, ડે. ભાઉદાજી, ડે. ધીરજરામ દલપતરામ, વિશ્વનાથ નારાયણ મંડળીક, કવિ નર્મદ, ઝવેરીલાલ ઉમિયાશંકર વરને સમાવેશ થતો હતે. અદાલતને ચુકાદ કરસનદાસની તરફેણમાં આવ્યું. ન્યાયાધીશ સર જોસેફ આડે એના ચુકાદામાં એ સમયના વલભસંપ્રદાય જેવા સંપ્રદાયમાં પોષાતાં અનીતિનાં ધામોની સખત ટીકા કરી અને સુધારકેની પ્રશંસા કરી. હિંદનાં એ વખતનાં મુખ્ય અખબારોએ કરસનદાસને હિંદના એક અગ્રગણ્ય સુધારક તરીકે નવાજ્યા. સિલેનથી લઈને કલકત્તા સુધીના વિસ્તારનાં ૨૧ જેટલાં અંગ્રેજી અખબારોએ કેર્ટના ચુકાદાને પ્રગટ કર્યો. પ્રાદેશિક ભાષામાં પ્રગટ થતાં અખબારોએ પણ કરસનદાસની નીડરતાની પ્રશંસા કરી. ડે. જન વિલ્સને કરસનદાસને માનમાં જાહેર સભા છે. બેજ કેમના સુધારકેએ પણ કરસનદાસને માનપત્ર આપ્યું, પરંતુ મુંબઈના વૈષ્ણવ સમાજમાં કરસનદાસની ખૂબ ટીકા કરવામાં આવી. કોળી જ્ઞાતિના લેકે તે સંપૂર્ણ રીતે કરસનદાસ Page #514 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ ૪૭૫ વિરોધી બની ગયા,૮૩ પરંતુ બીજી બાજુ મુંબઈ તેમજ ગુજરાતના સુધારકે કરસનદાસના વિજયને ફાયદો ઉઠાવી ન શક્યા. ડે. ભાઉ દાજી, શેઠ લક્ષ્મીદાસ, ખીમજી, ઠક્કર મથુરાદાસ લવજી અને કવિ નર્મદ જેવા સુધારકે એ કોર્ટમાં કર. સનદાસને ટેકો આપ્યો હોવા છતાં ચુકાદા પછી જાહેરમાં તેઓ કરસનદાસની પ્રશંસા કરવા પણ તૈયાર ન હતા. મુંબઈની “બુદ્ધિવર્ધક સભા પણ મૌન રહી.** કરસનદાસે ઈ.સ. ૧૮૬૩ માં તેમજ ઈ.સ. ૧૮૬૭માં એમ બે વખત ઇગ્લેન્ડની મુલાકાત લીધી. ઈ.સ. ૧૮૬૭ના અંતમાં એ રાજકોટમાં કાઠિયાવાડ લિટિકલ એજન્ટના મદદનીશ તરીકે નિમાયા. અહીં એમણે સૌરાષ્ટ્રના એ સમયના સુધારકમણિશંકર કીકાણી (ઈ.સ. ૧૮૨૨-૧૮૮૪) દ્વારા શરૂ થયેલ વિદ્યાગુણપ્રકાશક સભામાં સક્રિય ભાગ લીધો. એપ્રિલ, ૧૮૭૦માં એમની બદલી લીંબડી થઈ. ઓગસ્ટ, ૧૮૭૧ માં કરસનદાસનું મૃત્યુ થયું, પરંતુ એ પહેલાં એમણે મુંબઈ જઈને પિતાના મિત્ર માધવદાસ રૂગનાથદાસનું લગ્ન ધનકેર નામની શિક્ષિત વિધવા સાથે કરાવવામાં મહત્વને ભાગ ભજવ્યું.૮૫ પ્રાર્થનાસમાજ ગુજરાતમાં પાશ્ચાત્ય દષ્ટિદેણથી ધર્મશુદ્ધિનું આંદોલન ચલાવવામાં ભોળાનાથસારાભાઈ(ઈ.સ.૧૮૨૨-૧૮૮૬)નું સ્થાન પણ વિશિષ્ટ રહ્યું છે. ભોળાનાથે બ્રિટિશ તંત્ર હેઠળ ફર્સ્ટ કલાસ સર્ડિનેટ જજ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સામાજિક તેમજ ધાર્મિક સુધારાની પ્રવૃત્તિ અંગે એ પૂર્વમાં કલકત્તાથી પશ્ચિમમાં મુલતાન અને કરાંચી સુધીના તેમજ ઉત્તરમાં દિલ્હી-આગ્રાથી લઈને દક્ષિણમાં મદ્રાસ સુધીના વિસ્તારની અગ્રગણ્ય વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા.' રૂઢિચુસ્ત નાગર કુટુંબમાં એમને ઉછેર થયેલ હોવા છતાં ઈ.સ. ૧૮૫૮-૫૯ થી એમના ધર્મ-સંબંધી વિચારોમાં પરિવર્તન આવ્યું અને મૂર્તિપૂજા તેમજ બાહ્ય કર્મકાંડ તરફ એમને અણગમો પેદા થયે. ઈ. સ. ૧૮૫૫ માં ડે. બ્લેરનાં વ્યાખ્યાનની અસર એમના ઉપર ઊંડી પડી હતી. ઈ.સ. ૧૮૫૮-૫૯ દરમ્યાન એમણે અમદાવાદમાં ધર્મસભા' નામનું મંડળ શરૂ કર્યું. આ પ્રવૃતિમાં એમને ગુજરાતમાં પ્રથમ કાપડ મિલ શરૂ કરનાર અને સુધારક એવા રણછોડલાલ છોટાલાલને પણ સહકાર મળે. ઈ.સ. ૧૮૭૦ માં “ધર્મસભાનું નામ “ભક્તિસભા' રાખવામાં આવ્યું અને એમણે કેટલાંક જૂનાં-નવાં ભક્તિ-પદને સંગ્રહ પ્રગટ કર્યો; કે ભેળાનાથને “ધર્મસભા'માં વ્યક્ત થતા વિચારો જુનવાણી લાગ્યા હતા. ધર્મને વહેમ તથા કર્મકાંડથી મુક્ત રાખવાના એમના વિચારમંથનને પરિણામે એમણે. કલકત્તાના બ્રાહ્મસમાજ તરફથી પ્રગટ થતાં પુસ્તક વાંચ્યાં. એમણે ઈ.સ. Page #515 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાહ ૧૮૬૯ માં મુંબઈમાં આત્મારામ પાંડુરંગને ઘેર પ્રાર્થનાસભામાં હાજરી આપી હતી.૮૮ આમ ભેળાનાથે બંગાળ તથા મુંબઈના ધર્મસુધારકેના પ્રત્યક્ષ અથવા પક્ષ સંપર્કને પરિણામે અમદાવાદમાં ૧૭મી ડિસેમ્બર, ૧૮૭૧ ને દિવસે “પ્રાર્થનાસમાજની સ્થાપના કરી. અમદાવાદ પ્રાર્થનાસમાજની સ્થાપનામાં એમને રણછોડલાલ છટાલાલ તથા મહીપતરામ રૂપરામ જેવા સુધારાને પણ સાથ મળ્યો, કલકત્તાના બ્રાહ્મસમાજ કરતાં અમદાવાદને પ્રાર્થનાસમાજ એ રીતે જુદે પડતે હતો કે એ જ્ઞાતિ-જાતિનાં બંધન તેડવા માગતું ન હતું. પ્રાર્થનાસમાજના કાર્યક્રમમાં દર રવિવારે પ્રાર્થના તથા સ્તોત્ર વંચાતાં કે ગવાતાં. પાછળથી એમાં ઉપદેશને અંશ પણ દાખલ કરવામાં આવ્યું. ઈ.સ. ૧૮૭૨ ના ડિસેમ્બરમાં કલકત્તા બ્રાહ્મસમાજના બાબુ પ્રતાપચંદ્ર મજુમદારે અમદાવાદ પ્રાર્થનાસમાજની મુલાકાત લીધી. ઈ.સ. ૧૮૭૬ ના મે મહિનામાં પ્રાર્થનાસમાજનું સ્વતંત્ર મકાન પણ તૈયાર થયું. ઈ.સ. ૧૮૭૬ માં મહર્ષિ દેવેદ્રનાથ ટાગોરના દ્વિતીય પુત્ર સત્યેન્દ્રનાથ ટાગોર અમદાવાદમાં જિલ્લા ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા. ભોળાનાથ અને સત્યેન્દ્રનાથ વચ્ચે મૈત્રીસંબંધ બંધાયે, પરિણામે, પ્રાર્થનાસમાજની પ્રવૃત્તિને વેગ મળે. જાન્યુઆરી, ૧૮૭૭ માં ભોળાનાથ કલકત્તા ગયા ત્યાં એમણે આદિ બ્રહ્મસમાજ તેમજ ભારતવર્ષીય બ્રાહ્મસમાજના કાર્યક્રમમાં હાજરી આપી. એ રીતે એ મહર્ષિ દેવેંદ્રનાથ ટાગોર ઉપરાંત કેશવચંદ્રસેન અને શિવનાથ શાસ્ત્રીના સીધા સંપર્કમાં આવ્યા. કલકત્તાથી આવ્યા પછી ભેળાનાથે અમદાવાદ પ્રાર્થનાસમાજમાં કેટલાક ફેરફાર કર્યા. અમદાવાદ પ્રાર્થનાસમાજના ઘણું સભ્ય હજી મૂર્તિપૂજામાં માનતા - હતા તેથી ભેળાનાથે મહીપતરામ રૂપરામ (ઈ.સ. ૧૮૩૦-૧૮૯૧) તથા લાલશંકર ઉમિયાશંકર (ઈ.સ. ૧૮૪૫–૧૯૧૨) જેવા સહકાર્યકરોની મદદથી પ્રાર્થનાસમાજમાં જોડાયેલા સભ્ય માટે પ્રતિજ્ઞાપત્ર તૈયાર કર્યું, જેમાં નાત-જાતનાં બંધન અને મૂર્તિપૂજાના નિષેધ પર ભાર મૂકવામાં આવ્યો હતો, પરંતુ આ પ્રકારનું બંધન જાહેરમાં સ્વીકારવા ઘણું સભ્ય તૈયાર ન હોવાથી પ્રાર્થના-સમાજની પ્રવૃતિ પર એની અસર પહોંચી, ૮૯ ભોળાનાથે સુરત ખેડા પેટલાદ માતર ભરૂચ વગેરે સ્થળોએ પ્રાર્થનાસમાજની શાખાઓ સ્થાપી હતી અને વખતેવખત આ - શાખાઓમાં ઉપદેશ આપતા. જાન્યુઆરી, ૧૮૮૬ માં પંજાબથી બ્રહ્મવાદી સત્યાનંદ અગ્નિહોત્રી અમદાવાદ આવ્યા તે વખતે ભેળાનાથને મળ્યા હતા. એ જ અરસામાં મહર્ષિ દેવેંદ્રનાથ ટાગેરે પણ અમદાવાદની મુલાકાત લીધી અને પ્રાર્થનાસમાજની સભામાં વ્યાખ્યાન Page #516 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ આપ્યું.૯૦ આ અગાઉ (માર્ચ, ૧૮૭૯) ભેાળાનાથ મુંબઈમાં થિયેાસાકિલ સાસાયટીનાં સ્થાપક મેડમ બ્લેવેવ્સ્કી તથા કનલ ઑલ્કાટને મળ્યા હતા, પરંતુ બંને તરફનું ભાળાનાથનું વલણ ટીકાત્મક રહ્યું હતું, કારણ કે ભેાળાનાથના મંતવ્ય મુજબ એમણે કહેલી ચમત્કારાની વાતા પેાકળ હતી.૯૧ ૪૭૭ ડિસેમ્બર, ૧૮૭૪ માં મહર્ષિ દયાનંદ સરસ્વતી અમદાવાદમાં આવ્યા હતા. અહીં એમણે ઘણાં વ્યાખ્યાન આપ્યાં અને ધર્માંસંબંધી વાદવિવાદ પણ કર્યો.. ધ્યાન ભેાળાનાથને પણ મળ્યા હતા. એમના વિચારા અને પ્રાર્થનાસમાજ વચ્ચે કેટલીક બાબતેા અંગે સામ્ય હેાવાથી દયાનંદે ભેાળાનાથને પ્રાર્થનાસમાજનુ નામ બદલાવીને આ`સમાજ રાખવા સૂચન કર્યું.. ભાળાનાથે એને! સ્વીકાર ન કર્યા તેથી દયાન દે અમદાવાદમાં અલગ આ સમાજ સ્થાપ્યા, પરંતુ આ સમાજનુ કામ વધારે ન ચાલ્યું.૯૨ ભાળાનાથનું અવસાન થયું(ઈ.સ. ૧૮૮૬) ત્યાં સુધી એ અમદાવાદ પ્રાર્થનાસમાજના પ્રમુખ રહ્યા. ત્યારપછી પ્રાર્થનાસમાજની જવાબદારી મહીપતરામ રૂપરામ પર આવી. એમણે ‘જ્ઞાનસુધા' નામનું ચેપ નિયું શરૂ કર્યું, જે શરૂઆતમાં સાપ્તાહિક અને પાછળથી માસિક બન્યું. અગાઉ ઉલ્લેખ થયા છે તે રીતે પ્રાર્થનાસમાજની પ્રવૃત્તિમાં લાલશ‘કર ઉમિયાશંકર, સત્યેન્દ્રનાથ ટાગાર, રણછેાડલાલ છેટાલાલ વગેરે પણ સામેલ હતા. રણછેાડલાલ ઘેાડા સમય માટે પ્રાર્થનાસમાજના ઉપપ્રમુખ તરીકે પણ રહ્યા હતા. પર ંતુ એ મૂર્તિપુજાની તરફેણમાં હાવાથી એમણે પ્રાર્થનાસમાજની પ્રવ્રુત્તિમાં રસ ઓછા કરી નાખ્યા.૯૩ આ ઉપરાંત અમદાવાદમાં ઈ.સ. ૧૮૬૩ થી ૧૮૬૫ સુધી અને ફરી વાર ઈ. સ. ૧૮૬૮ થી ૧૮૭૭ સુધી સ્મોલ કૅાઝ કામાં ન્યાયાધીશ તરીકે રહેલા પ્રખ્યાત સુધારક ગેાપાલ હિર દેશમુખ(ઈ.સ. ૧૮૨૩–૧૮૯૨) પણ પ્રાર્થનાસમાજના ઉપપ્રમુખ તરીકે રહ્યા. હતા.૯૪ અગાઉ ઉલ્લેખ કરવામાં આવ્યે! તેમ ગુજરાતમાં પ્રાર્થનાસમાજની પ્રવૃત્તિ અમદાવાદ ઉપરાંત ખેડા માતર પેટલાદ ભરૂચ સુરત વડેાદરા સેાજિત્રા અંકલેશ્વર વગેરે સ્થળાએ મર્યાદિત પ્રમાણમાં ફેલાઈ હતી. ૨૦ મી સદીની શરૂઆતમાં મહીપતરામ(મૃત્યુ ઈ. સ. ૧૮૯૧)ના પુત્ર અને સુધારક રમણુભાઈ નીલકંઠે આ પ્રવૃતિના સૂત્રધાર હતા. બંગાળના બ્રાહ્મસમાજની જેમ ગુજરાતમાં પ્રાર્થનાસમાજને એક અલગ ધર્મ તરીકે સ્વીકારવામાં આવ્યા ન હતા, એમ છતાં ઈ. સ. ૧૯૧૧ ના વસ્તીપત્રક મુજબ બ્રાહ્મવિભાગ હેઠળ ગુજરાતમાં પ્રાનાસમાજના ૧૩ જેટલા સભ્યાના ઉલ્લેખ કરવામાં આવ્યા હતા.૫ Page #517 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ -સૌરાષ્ટ્રમાં ધર્મસુધારાનું સ્વરૂપ સૌરાષ્ટ્રમાં સુધારાની પ્રવૃત્તિમાં મણિશંકર જટાશંકર કીકાણી(ઈ. સ. '૧૮૨૨-૧૮૮૪)ને ફાળે મહત્ત્વને હતે. મણિશંકર કીકાણું રાજકોટમાં કાઠિયાવાડ પિલિટિકલ એજન્સીમાં નેકરી કરતા હતા. સંસ્કૃત ભાષાના વિદ્વાન તરીકે અને તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી તરીકે એમણે નામના મેળવી હતી. ઇતિહાસ-સંશોધનમાં ઊડે રસ દાખવીને ભગવાનલાલ ઇંદ્રજી જેવા સંશોધકેને એમણે પ્રેરણા આપી. એ દુર્ગારામ મહેતા, ભોળાનાથ સારાભાઈ, કવિ નર્મદ, મહીપતરામ રૂપરામ, કવિ દલપતરામ, વ્રજલાલ શાસ્ત્રી જેવા સુધારકોના સંપર્કમાં હતા. એમણે * જૂનાગઢમાં ઈ. સ. ૧૮૬૫ માં “સૌરાષ્ટ્રદર્પણ” નામનું માસિક શરૂ કર્યું. પુનર્લગ્ન, મૂર્તિપૂજા, કર્મ વગેરે વિષય પર એમાણે લેખ લખ્યા. કાઠિયાવાડમાં નવા વિચાર ફેલાવવામાં સૌરાષ્ટ્રદપણને ફાળો મહત્વને હતે. એ અગાઉ મણિશંકર કીકાણીએ ઈ. સ. ૧૮૫૪ માં સમાજસુધારાને અનુલક્ષીને “સુપંથ પ્રવર્તક મંડળ” અને ઈ. સ. ૧૮૬૪ માં “જ્ઞાનગ્રાહક સભા'ની સ્થાપના કરી હતી. “જ્ઞાનગ્રાહક સભા સાથે ગોકુળછ ઝાલા, મણિભાઈ જશભાઈ, કલ્યાણરાય ચતુર્ભુજ વગેરે પણ - સંકળાયેલા હતા.૯૬ મણિશંકર કીકાણી, ગેકુલજી ઝાલા તથા ભાવનગરના ગૌરીશંકર ઓઝા, જેવા સૌરાષ્ટ્રના ધર્મ-સુધારકેની વિશિષ્ટતા એ હતી કે તેઓ ગુજરાતના સુધારકની જેમ પાશ્ચાત્ય જીવનમૂલ્યની અસર હેઠળ આવ્યા ન હતા. તેઓ હિંદુ ધર્મની પ્રણાલીને જ અનુસરીને સુધારો કરવાની તરફેણમાં હતા. પરિણામે સૌરાષ્ટ્રમાં ધર્મસુધારણાના આંદલને ગુજરાતની જેમ પ્રત્યાઘાત પેદા કર્યા ન હતા. મણિશંકર પણ દયાનંદ સરસ્વતી જેમ વેદને જ પ્રમાણભૂત શાસ્ત્ર માનતા હતા. એમ છતાં તેઓ દયાનંદની જેમ મૂર્તિપૂજાની વિરુદ્ધ ન હતા. એમણે તે સ્વામી દયાનંદને મૂર્તિપૂજા અંગે ચર્ચા કરવા રાજકોટ આવવા નિમંત્રણ આપ્યું, પરંતુ દયાનંદે એને અસ્વીકાર કર્યો. એમ છતાં મણિશંકરે મુંબઈના રોપાનિયા જ્ઞાનદીપકમાં આ ચર્ચા ચાલુ રાખી અને દયાનંદને મૂર્તિપૂજા અંગે ૨૪ જેટલા પ્રશ્ન પૂછ્યું, જેના ઉત્તર દયાનંદે પોતે નહિ પરંતુ એમના વતી પૂર્ણાનંદે આપ્યા ન હતા, જે મુંબઈના નિર્ણયસાગર પ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા. ભોળાનાથ સાથે પણ આ બાબત અંગે મણિશંકરે પત્ર-વ્યવહાર દ્વારા ચર્ચા કરી હતી, પરંતુ બંને સુધારકે આ અંગે સંમત ન હતા.૭ આમ સૌરાષ્ટ્રના સુધારકનું વલણ એકંદરે રૂઢિચુસ્ત સુધારાવાદી તરીકેનું રહ્યું હતું. Page #518 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ ૪. નવા ધર્મ સુધારા સામે આજેલન બંગાળમાં લગભગ ઈ.સ. ૧૮૭૦ પછી અને ગુજરાતમાં લગભગ ઈ. સ. '૧૮૮૦ થી ધર્મસુધારણના અદેલનમાં નવો વળાંક આવ્યો. ભારતીય સંસ્કૃતિના ભવ્ય ભૂતકાળ પર ભારતીય અને વિદેશી વિદ્વાનેનાં સંશોધન દ્વારા પાડવામાં આવેલા પ્રકાશને લીધે સાંસ્કૃતિક ક્ષેત્રે “અસ્મિતાની ખોજ' માટેની પ્રવૃત્તિ શરૂ થઈ. રાષ્ટ્રિય ચેતનાએ પણ એને પુષ્ટિ આપી, પરિણામે નવા શિક્ષિતના એક વર્ગમાં ધર્મસુધારણાના આંદોલનમાં રૂઢિચુસ્તતા કરતાં સંરક્ષણવાદી વૃત્તિ તરફને ઝેક વળ્યો. નવા સંરક્ષણવાદીઓની દષ્ટિએ હમણાં સુધી સુધારકે એ ભારતીય કે સંસ્કૃતિના પાયાના સિદ્ધાંતને તપાસ્યા કે સમજ્યા વગર જે નવા વિચાર લેકમાનસ પર ઠસાવવાના પ્રયાસ કર્યા તેને પરિણામે સમાજમાં ઉચ્છખલ મનેદશા પેદા થઈ હતી. સંરક્ષણવાદીઓ પાશ્ચાત્ય દૃષ્ટિકોણને બદલે ભારતીય દૃષ્ટિકોણથી ધર્મનું સ્વરૂપ રજૂ કરવા માગતા હતા. કવિ નર્મદ (એમની ઉત્તરાવસ્થામાં), મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી (ઈ.સ. ૧૮૪૦-૧૯૦૭), શ્રીમન્નસિંહાચાર્ય (ઈ.સ. ૧૮૫૩-૧૮૯૭) અને મણિલાલ નભુભાઈ દ્વિવેદી(ઈ.સ. ૧૮૫૮–૧૮૯૮) વગેરેએ ગુજરાતમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનાં મૂલ્યોને ફેલાતાં અટકાવવા માટે ભારતીય સંસ્કૃતિની પ્રણાલીને વધારે મહત્વ આપ્યું, જ્યારે રમણભાઈ નીલકંઠ(ઈ.સ. ૧૮૬૮-૧૯૨૮) જેવા સુધારકે એ નવા સુધારાની પ્રવૃત્તિ જારી રાખી. પરિણામે સુધારાવાદીઓ અને સંરક્ષણવાદીઓ વચ્ચે ગજગ્રાહ શરૂ થયું. એમ છતાં કવિ દલપતરામ તેમજ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી(ઈ.સ. ૧૮૫૫-૧૯૦૭) અને આચાર્ય આનંદશંકર ધ્રુવ (ઈ.સ. ૧૮૬૯-૧૯૪૨) જેવા વિદ્વાનોએ ધર્મપ્રણાલી અને આધુનિકતા વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કર્યો. મનઃસુખરામ ત્રિપાઠીની સંરક્ષણવાદી વિચારસરણીની અસર ગોવર્ધનરામ ત્રિપાઠી તથા મણિલાલ દ્વિવેદી પર વિશેષ પડી હતી.૮ મનઃસુખરામે સાંસ્કૃતિક કટોકટીમાંથી પસાર થઈ રહેલ ભારતને ફરી ઉચ્ચ શિખરે મૂક્વા માટે તેઓને પિતાને ધર્મ જાળવવાને તથા સદાચારી બનીને જ્ઞાનને ક્ષેત્રે સંગઠિત થવાને અનુરોધ કર્યો હતો.૯૯ બીજી બાજુ કરસનદાસ મળજીના અવસાન પછી કવિ નર્મદના સુધારાને લગતા ક્રાંતિકારી વિચારોમાં ઈ.સ. ૧૮૭૯ થી સ્પષ્ટ રીતે પરિવર્તન આવ્યું. હવે, નર્મદની દષ્ટિએ નવા સુધારાએ સમાજમાં સાચા પરિવર્તનને બદલે વિકૃતિ -આણી હતી. એમણે આ ઉપરછલા સુધારાનું વિસર્જન કરવાની હિમાયત કરી. સાથે સાથે એમણે સ્વધર્મ પાલન પર ભાર મૂક્યો.૧૦૦ નર્મદે પિતાના વિચારો Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ બ્રિટિશ કાલ ઈ.સ. ૧૮૮૦ પછી ગુજરાતી' નામના અઠવાડિકમાં લખેલા લેખે દ્વારા રજૂ કર્યા. આ લેખેને સંગ્રહ ઈ.સ. ૧૮૮૫ માં ધર્મવિચારના શીર્ષક હેઠળ પ્રગટ થયે હતા. નર્મદે પાશ્ચાત્ય અભિગમવાળા પ્રવૃત્તિધર્મ કે રાગધર્મને સ્થાને નિવૃત્તિ ધર્મ પર ભાર મૂક્યો.૧૦૧ નર્મદે તે મૂર્તિપૂજાને લગતા દયાનંદ સરસ્વતીના વિચારોની પણ ટીકા કરી હતી. એમના મંતવ્ય મુજબ આર્યજાતિને સાંસ્કૃતિક કોકટીમાંથી બહાર લાવવા માટે સુધારાવાદીઓની શુષ્ક બુદ્ધિને બદલે બ્રાહ્મણની, પ્રજ્ઞા અને ક્ષત્રિયની આત્મભોગની વૃત્તિની વિશેષ જરૂર હતી.૧૦૨ આમ નર્મદને પિતે અગાઉ સુધારાના આંદોલન માટે જે પ્રવૃત્તિ આદરી હતી તેની ભૂલ સમજાઈ.. શ્રેયસાધક અધિકારી વર્ગ નાગર કુટુંબમાં જન્મેલા અને શ્રેય સાધક અધિકારી વર્ગ (ઈ.સ. ૧૮૮૨)ને સ્થાપક શ્રીમનૃસિંહાચાર્ય પણ આર્ય ધર્મના હિમાયતી હતા. સુરતના પ્રાર્થનાસમાજના આચાર્ય તરીકે એમણે પ્રાર્થનાસમાજમાં આર્યધર્મ પર વિશેષ ભાર મૂક્યો હતો. હિંદના લેકેને નિસ્તેજ બનાવતી અને કૃત્રિમ સુધારાને ઉરોજને આપતી નવી કેળવણી અને સુધારાની પ્રવૃત્તિની એમણે ટીકા કરી અને આર્યધર્મની પ્રણાલીને પુષ્ટિ આપવા માટે પ્રાચીન શિક્ષણપ્રથાને અનુમોદન આપ્યું. એમણે પિતાના વિચાર “મહાકાલ નામના માસિક દ્વારા વ્યક્ત કર્યા. વડોદરામાં સ્થાપેલા શ્રેય સાધક અધિકારી વર્ગ જેવા મંડળ દ્વારા એમણે ત્યાગની ભાવનાને અનુલક્ષીને સાંસારિક પ્રવૃત્તિ કરવા પર ભાર મૂક્યો.૧૦૩ “શ્રેયસાધક અધિકારી વર્ગ ફક્ત હિંદુઓ પૂરતો મર્યાદિત ન હતા, એમાં જૈન બૌદ્ધ પારસી ખ્રિસ્તી તથા મુસ્લિમોને પણ આવકારવામાં આવ્યા હતા. સિંહાચાર્યના જીવનકાળ દરમ્યાન અને એમના મૃત્યુ પછી એમની પ્રવૃત્તિ ચલાવવામાં એમના સાથી-શિષ્ય છોટાલાલ જીવણલાલ માસ્તર(ઈ. સ. ૧૮૬૨-૧૯૧૨)ને ફાળે મહત્વને હતે. એમણે ઈ. સ. ૧૮૮૮માં મહાકાલ અને ઈ.સ. ૧૯૦૨ માં “પ્રાતઃકાલ' નામનાં માસિક શરૂ કર્યા. આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ નગીનદાસ સંઘવીએ પણ ઈ. સ. ૧૯૦૧ માં વિદ્યાર્થી-જીવન' નામનું માસિક શરૂ કર્યું. “વિદ્યાથી-જીવન” માં વિશેષ કરીને આર્ય સંસ્કૃતિ પર આધારિત એવી શૈક્ષણિક પ્રવૃત્તિને લગતા વિચાર અને જુવાની પ્રવૃત્તિને લગતા લેખ રજૂ કરવામાં આવતા હતા. ૧૦૪ નથુરામ શર્મા : આ સમયે સૌરાષ્ટ્રમાં શ્રીમન્નથુરામ શર્મા(ઈ.સ. ૧૮૫૮–૧૯૩૧)એ પણ યોગ અને વેદાંતના ઊંડા અભ્યાસ દ્વારા પ્રજામાં ધાર્મિક ચેતના ફેલાવવાના પ્રયાસ કર્યા. એમણે પિતાની કારકિર્દીની શરૂઆત શિક્ષક તરીકે કરી હતી. મરાઠી બંગાળી તથા સંસ્કૃત ભાષાને પણ ઊંડે અભ્યાસ કર્યો, Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ ધાર્મિક સ્થિતિ યોગકૌસ્તુભ' “સ્વરોદય “ગપ્રભાકર' “પાતંજલ યોગદર્શન વગેરે ગ્રંશે ઉપરાંત ઉપનિષદો તથા ગીતા પર ટીકા લખીને એમણે આર્યધર્મને પ્રચાર કર્યો ૧૦૫ અને ગુજરાતના ધાર્મિક સાહિત્યને સમૃદ્ધ કર્યું. ભાવનગરમાં નાનાભાઈ ભટ્ટ જેવા સમર્થ શિક્ષણકાર પર એમની અસર ખૂબ હતી. મણિલાલ દ્વિવેદી : પરંતુ નવા સુધારકે સામે વધારે વ્યાપક આંદોલન ચલાવનાર નડિયાદના નાગર બ્રાહ્મણ અને મુંબઈ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ મણિલાલ નભુભાઈ દ્વિવેદી મુખ્ય હતા. એમના પર શંકરાચાર્યના અદ્વૈતવાદની ખૂબ અસર હતી. મણિલાલે થિયેસેફિકલ સોસાયટીમાં પણ રસ લીધો અને એ ઈ. સ. ૧૮૮૨ માં એમાં જોડાયા. મુંબઈની થિયેસેફિકલ સોસાયટીમાં એમણે Logic of Common sense(સામાન્ય સમજનું તર્કશાસ્ત્ર) પર વ્યાખ્યાન આપ્યું ૧૦ આ ઉપરાંત એમણે થિયોસેફી પર ઘણું લેખ લખ્યા. ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં એમના પ્રયાસથી થિસેફિકલ સોસાયટીની કેટલીક શાખાઓ સ્થપાઈ.૧૦૭ ભાવનગરની કોલેજમાં એમણે સંસ્કૃતના અધ્યાપક તરીકે ઈ.સ. ૧૮૮૫ થી ફેબ્રુઆરી, ૧૮૮૯ સુધી કામ કર્યું. ઈ.સ. ૧૮૮૫ માં એમણે પ્રિયંવદા' નામનું માસિક શરૂ કર્યું. એમને “રાજયોગ પણ ઈ.સ. ૧૮૮૫ માં પ્રગટ થયા. આ પુસ્તકે મણિલાલને યુરોપ તથા અમેરિકામાં પ્રસિદ્ધિ આપી. કોલેજની નેકરીમાંથી નિવૃત્ત થયા પછી એમણે નડિયાદમાં “અધ્યાત્મમંડળ” સ્થાપ્યું અને પ્રિયંવદા'ને સ્થાને “સુદર્શન' નામનું માસિક શરૂ કર્યું. એમને “અદ્વૈતવાદ પર નિબંધ શિકાગોમાં ભરાયેલી સર્વધર્મપરિષદ(ઈ.સ. ૧૮૯૩) પર મોકલવામાં આવ્યા હતા.૦૮ મણિલાલ આર્ય સંસ્કૃતિના પ્રખર હિમાયતી હતા. મણિલાલે એમના માસિકમાં પૂર્વ અને પશ્ચિમ' શીર્ષક હેઠળ લેખમાળા શરૂ કરી. આ લેખમાં એમણે હિંદના લેકે પર પડેલી પાશ્ચાત્ય શિક્ષણની વિપરીત અસરની ચર્ચા કરી. એમની દષ્ટિએ પશ્ચિમનાં મૂલ્યોએ વ્યક્તિની સમાનતા તથા સ્વતંત્રતા પર વધારે પડતા ભાર મૂક્યો હતો. પરિણામે અહમ-કેંદ્રી વ્યક્તિત્વ ભૌતિકવાદ તથા સ્વછંદતાને જ વધારે મહત્વ આપવામાં આવ્યું. મણિલાલના મંતવ્ય મુજબ ભારતીય સંસ્કૃતિએ બાય સમાનતાને સ્થાને આંતરિક એકતા પર ભાર મૂક્યો હતો. એમણે નવીન અને પ્રાચીનના શીર્ષક હેઠળની લેખમાળામાં પણ પ્રાચીનને ભોગે નવીન અપનાવવા સામે ચેતવણી આપી હતી. આમ છતાં એમણે ફક્ત પ્રણાલીનું આંધળું પૂજન કરનારની પણ ટીકા કરી હતી.૧૦૯ મણિલાલ સુધારાના વિરોધી ન હતા, પરંતુ એમની દષ્ટિએ એ સુધારા સાંસ્કૃતિક અને રાષ્ટ્રિય આદર્શોને સુસંગત છે ૩૧ Page #521 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ બ્રિટિશ કાલ જરૂરી હતા. એમણે ધર્મના પાયા પર સર્વ પ્રવૃત્તિઓને મૂકવાને પ્રયાસ કર્યો. ‘અભેદમાગી મણિલાલે પક્ષભાવનાથી પર એવા એક જ સત્યની ઉપાસના પર ભાર મૂક્યો.૧૧૦ રમણભાઈ નીલકંઠઃ મણિલાલે જ્યારે નવા સુધારકેની પ્રવૃત્તિની ઝાટકણી કાઢી ત્યારે બીજી બાજુ વિખ્યાત સુધારક મહીપતરામ રૂપરામના પુત્ર રમણભાઈ નીલકંઠે ગુજરાતમાં સુધારાવાદીઓની પ્રણાલી ચાલુ રાખી. રમણભાઈ નીલકંઠ ઈ.સ. ૧૮૯૦થી ગુજરાત વર્નાકયુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિના સભ્ય હતા અને ઈ.સ. ૧૯૧ર થી એના મંત્રી થયા હતા. અમદાવાદના પ્રાર્થના સમાજનું સંચાલન પણ એમની પાસે હતું. રમણભાઈએ નવા સંરક્ષણવાદીઓની આકરી ટીકા કરી. એમની દૃષ્ટિએ સંસ્કૃતિના કહેવાતા આ રક્ષક મિશ્લાદેશાભિમાનમાં રાચનારા હતા. મણિલાલ અને રમણભાઈ વચ્ચે સુધારા અંગેના દૃષ્ટિભેદને લીધે વિવાદ પેદા થયું. ઈ.સ. ૧૮૮૮ પછી મણિલાલે એમના “સુદર્શનમાં અને રમણભાઈએ “જ્ઞાનસુધા'માં આ અંગે લેખો લખ્યા, “જ્ઞાનસુધા'(એંગસ્ટ અને ઓકટોબર, ૧૮૯૫)માં રમણભાઈએ “સનાતન હિંદુધર્મ પર લેખ લખ્યા તેમાં એમણે પ્રણાલીવાદીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા હિંદુધર્મના સ્વરૂપ અંગેની દલીલે ને પડકારી. એમના મંતવ્ય મુજબ હિંદુધર્મના સ્વરૂપમાં વખતે વખત પરિવર્તન આવ્યાં હતાં. ધર્મશાસ્ત્રમાં પણ આત્મવિધી વિધાને કરવામાં આવ્યાં હેવાથી સનાતન હિંદુધર્મ એના મૂળ સ્વરૂપમાં રહી શક્યો જ ન હતો. એ સંજોગોમાં, રમણભાઈની દષ્ટિએ, લેકે એ ધર્મનાં બાહ્ય સ્વરૂપને દૂર કરીને નૈતિકતા સદાચાર અને ભક્તિને અનુસરવું જોઈએ.૧૧૧ રમણભાઈએ ઈ.સ. ૧૯૦૦ માં “ભદ્રંભદ્ર' નામની એક હાસ્યરસિક નવલકથા પ્રગટ કરી તેમાં એમણે પ્રાચીન પ્રણાલીવાદીઓની રૂઢિચુસ્તતાને ઉપહાસ કર્યો હતો. વિશેષ કરીને મનઃસુખરામ ત્રિપાઠી તથા મણિલાલ દ્વિવેદીને અનુલક્ષીને એમના વિચારોની ઠેકડી કરવાને એમાં પ્રયાસ હતા. આચાર્ય આનંદશંકર ધ્રુવના મંતવ્ય મુજબ આ નવલકથામાં સુધારા અંગેનું દૃષ્ટિબિંદુ સબળ બનાવવાને બદલે એના માર્ગમાં વિન પેદા કર્યું હતું.૧૧૨ ૫, સમન્વયવાદી અભિગમ ૧૯મી સદીના છેલ્લા બે દાયકા દરમ્યાન જ્યારે સુધારાવાદીઓ અને પ્રણાલીવાદીઓ વચ્ચે ગજગ્રાહ ચાલતું હતું. તે સમયે તેમજ ૨૦ મી સદીના પ્રથમ દાયકા દરમ્યાન ધર્મસુધારણું અંગે સમવયીકરણને અભિગમ અપનાવવાને Page #522 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ ૪૮૦ પ્રયાસ કરવામાં આવ્યું હતું. આ અભિગમના સમર્થકોમાં ગોવર્ધનરામ ત્રિપાઠી તથા આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ મુખ્ય હતા; જોકે એમની પહેલાં પ્રણાલી અને નવા સુધારાના સમન્વયને પ્રયાસ કવિ દલપતરામે એમનાં કાવ્યો ‘તથા લેખો દ્વારા કર્યો હતે. દલપતરામના મંતવ્ય મુજબ ધર્મસુધારા સાંસ્કૃતિક માળખાને અનુરૂપ રહીને દાખલ કરવો જરૂરી હતે.૧૧૩ ગોવર્ધનરામ ત્રિપાઠી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ ઈ.સ. ૧૮૮૭થી ૧૯૦૧ દરમ્યાન ચાર ભાગમાં લખાયેલી “સરસ્વતીચંદ્ર' જેવી અમર સાહિત્યકતિ દ્વારા ભારતીય સમાજમાં નવાં અને પ્રણાલીગત જીવનમૂના સંઘર્ષનું સુંદર વિવેચન કર્યું હતું. “સરસ્વતીચંદ્રમાં શિક્ષિત વર્ગના આંતર જગતને વિવિધ રીતે નિરૂપવામાં આવ્યું હતું. સંક્રાંતિકાલની આ નવલકથાને નાયક સેક્રેટિસની જેમ સ્વતંત્રતાને નામે સંસ્કૃતિના આદર્શોનું ઉલ્લંઘન કરવા માગતું ન હતું. આર્યસદાચાર પર નિર્ભર એવી સ્વાર્પણની ભાવના એ આ નવવકથાનો પ્રધાન સૂર હતું. સાથે સાથે ગોવર્ધનરામ આ નવલકથા દ્વારા પાશ્ચાત્ય તથા ભારતીય મૂલ્યનું સમન્વયીકરણ કરવા માગતા હતા. એમણે પ્રાચીન ભારત, અર્વાચીન ભારત અને પશ્ચિમના ત્રિવેણી સંગમ'માં જનસમાજના નેતાઓના આચાર વિચાર તથા ઉપદેશે કેવા હોવા જોઈએ એને ખ્યાલ આપે. એમણે નવા શિક્ષિત વર્ગ પાસેથી એવી અપેક્ષા રાખી હતી કે એ વર્ગ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ વચ્ચે તેમજ સરકાર અને સામાન્ય જનતા વચ્ચે કડીરૂપ બની રહે. ગુજરાતના શિક્ષિત સમાજના માનસ પર “સરસ્વતીચંદ્રને પ્રભાવ ખૂબ ઘેરે પડયો હતો.૧૧૪ આનંદશંકર ધ્રુવઃ ગેવર્ધનરામની જેમ આચાર્ય આનંદશંકર ધ્રુવે પણ ધર્મસુધારાના અદેલન પ્રત્યે એકંદરે તટસ્થતા જાળવી રાખી હતી. આનંદશંકર મણિલાલ દ્વિવેદીના “સિદ્ધાંતસારથી ખૂબ પ્રભાવિત થયા હતા અને સુધારાવાદીઓની સામે એમણે સુદર્શન'માં લેખ લખીને મણિલાલની વિચારસરણીને સમર્થન આપ્યું હતું. મણિલાલના અવસાન પછી આનંદશકરે “સુદર્શન ચલાવ્યું હતું. મણિલાલની જેમ તેઓ પણ શાંકર વેદાંતના હિમાયતી હતા, પરંતુ આનંદશંકર મણિલાલ કરતાં વધારે સૌમ્ય અને તટસ્થ હતા. એમણે સુધારાવાદી અને એનું ખંડન કરનાર એમ બંને પક્ષને નજીક લાવવાનો પ્રયાસ કર્યો હતે. ડે. ધીરુભાઈ ઠાકરના શબ્દોમાં “નર્મદે આરંભેલા ધર્મશે ધન-કાર્યને મણિલાલે મજબૂત પાયા પર મૂકીને વ્યવસ્થિત કર્યું, તે આનંદશંકરે મણિલાલની ધર્મતત્વ વિચારણને સર્વત પરિશુદ્ધ કરીને સંપૂર્ણ બનાવી. નર્મદના સમયમાં અજ્ઞાન અને જડતાની તામસી ભૂમિકા ઉપર અગતિક રહેલા ધર્મતત્વને મણિલાલે Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ બ્રિટિશ કાકા સ્વરક્ષણ અને અભેદલક્ષી કર્તવ્યની દીપ્તિમંત ભાવના વડે રાજસી ભૂમિકા ઉપર લાવીને મૂકયું હતું, તેને આનંદશંકરે પિતાની ઉદાર તર્કશુદ્ધ નિર્ણાયક બુદ્ધિ વડે વિશાળ સાત્વિક ભૂમિકા ઉપર સ્થાપીને એક પાયરી ઊંચું ચડાવ્યું એમ કહી શકાય.૧૧૫ પાદટીપ 2. Gazetteer of the Bambay Preisdency (BG.), Vol. IV, p. 260 ૨. હીરાલાલ ત્રિ. પારેખ, ગુજરાત વર્નાક્યુલર સેસાયટીને ઈતિહાસ', ભા. ૧, પૃ.૩ 3. BG, Vol. IX, Part I, p. vii 8. Ibid., p. XXXV ૫. Ibid, pp. 1 and 530 4. Ibid., p. xxxvi ૭. Ibid., pp. 530, 534; નવીનચંદ્ર આ. આચાર્ય ગુજરાતના ઘર્મ સંપ્રદાય' પૃ. ૬૧, ૬૨; ખારાવાળા અમરદાસજી, “રામાનુજને વડલે સાધુસંપ્રદાય', “ઊર્મિનવરચના દીપિલ્લવી વિશેષાંક: સૌરાષ્ટ્રની ધર્મસાધના, અંક ૭-૮, પૃ. ૫૭૨-૫૭૬ ૮. BG, Vol. IX, Part I, pp. 534 f, ૯. Ibid, p. 530 ૧૦. હીરાલાલ ત્રિ. પારેખ, “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન', ખંડ ૨, પૃ. ૫-૪૭ ૧૧. કે. કા. શાસ્ત્રી, “મહાપ્રભુ શ્રીવલ્લભાચાર્યજી', પૃ. ૬૩ 98. BG, Vol. IX, Part I, p. 536 મહાપ્રભુજીની ૮૪ બેઠકોમાંની ૨૦ બેઠક આ પ્રદેશમાં આવેલી છે (વિગત માટે જુઓ કે. કે. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૭૭-૮૦.). ગુજરાતમાં આરાસુરનાં અંબાજી, ચુંવાળનાં બહુચરાજી અને પાવાગઢનાં કાલિકા, સૌરાષ્ટ્રમાં ગિરનાર પરનાં અંબાજી અને કચ્છમાં આશાપુરા માતાને ઘણે મહિમા મનાય છે. – સં. ૧૩. BG, Vol. 1X, Pt. 1, pp. 536. 537 ૧૪. Ibid, pp. 539–540. વિગતે માટે જુઓ “ચતર સર્વસંગ્રહ, વિભાગ ૧, પૃ. ૮૨૦-૮૨૨– સં. ૧૫. Ibid, p. 541, 544; હરિલાલ દાની “સૌરાષ્ટ્રમાં નાથ સંપ્રદાય', “ઊર્મિ નવરચના” વર્ષ ૪૪, પૃ. ૫૩૦-પ૦૫; નવીનચંદ્ર આચાર્ય, ગુજરાતના ધર્મસંપ્રદાય', પૃ. ૧૪-૩૬ ૧૬. Ibid, pp. 545 . ૧૭. Ibid, pp. 545 f, પ્રવીણચંદ્ર પરીખ, ‘તલસ્પર્શ' પૃ. ૧૦૪-૧૪ ૧૮. Ibid, p. 545; ન. આ. આચાર્ય, ઉપર્યુક્ત, પૃ. ૭૪, ૭૭-૮૦ ખેડીદાસ પરમાર, દેવીપૂજા અને સૌરાષ્ટ્રના દેવી-દેવલા, ના. કે. ભટ્ટી, વામમાર્ગ', 'ઊર્મિ નવરચના', વર્ષ ૪૪, પૃ. ૪૬૦-૪૬, ૫૬૦-૫૬૮ ૧૯-૨૧, Ibid, p. 547 ૨૨. વિગત માટે જુઓ “ચતર સર્વસંગ્રહ', વિભાગ ૧, પૃ. ૯૬૧-૯૬૨. – સં. ૨૩-૨૫ BG,Vol, IX, pp. 1, p. 548 Page #524 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ ૨૫ અ. જુઓ દેવેન્દ્ર પંડિત, સૌરાષ્ટ્રના સંત.” ૨૬. Ibid, pp. 96-98, 105, 106 ૨૭. BG, Vol. IX, Part II, pp. 1, 6, 11. વધુ વિગતો માટે જુઓ કરીમ મહંમદ " માસ્તર, ‘મહાગુજરાતના મુસલમાન”, “ચરેતર સર્વસંગ્રહ, વિભાગ ૧, પૃ. ૮૩૦-૮૪ અને ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૫: “સલ્તનત કાલ', પૃ. ૩૭૪-૩૮૨. – સં. ૨૮. Ibid, p. 20 ૨૯. Ibid, p. 22, 23 ૩૦ Ibid, pp. 23-24 ૩૧. Ibid, p. 125 ૩૨. Ibid, pp. 24, 27-32 ૩૩. Ibid, pp. 33, 34 ૩૪. Ibid, pp. 36, 46, 47 ૩૫, Ibid., p. 48 ૩૬. Ibid, pp. 50, 51, 56 ૩૭. Ibid, p. 66. ૩૮. Ibid, pp. 69, 71 ૩૯. Ibid., pp. 183, 211, 213 ૪૦. બહમનજી બહેરામજી પટેલ (સં.) “પારસી પ્રકાશ, ભા. ૧, પૃ. ૫૬૮. અમદાવાદમાં ખમાસા ચોકી પાસે શેઠ નવરોજી પેશતનજી વકીલે તથા જહાંગીરજી પેશતનજી વકીલે ઈ.સ. ૧૮૮૪ માં જૂની દદગાહની જગ્યાએ નવી દાદગાહ બંધાવી હતી (હરિપ્રસાદ શાસ્ત્રી અને ભારતી શેલત, અમદાવાદની પારસી અગિયારીના શિલાલેખ, “બુદ્ધિપ્રકાશ”, પુ. ૧૨૭, પૃ. ૪૮૫-૪૮૭). અમદાવાદમાં શ્રી સોરાબજી જમશેદજીએ ૧૮૬૬ માં ધર્મશાળા બંધાવેલી તે રેલમાં પડી જતાં નવજી પેશતનછ વકીલે ૧૮૯૩ માં ત્યાં નવી ધર્મશાળા બંધાવી હતી (હરિપ્રસાદ શાસ્ત્રી અને ભારતી શેલત, “અમદાવાદની પારસી ધર્મશાળાના શિલાલેખ”, “પથિક', વર્ષ ૨૦, અં. ૩, પૃ. ૧૮-૨૦).-સં. ૪૧. ભારતી શેલત, “અમદાવાદને યહૂદી ત્રિભાષી લેખ અને ત્યાંનું યહૂદી કબરસ્તાન,” વિદ્યાપીઠ, અંક ૧૧૦, પૃ. ૭-૮ ૪૨. D., Surat, p. 909 83, R. H. Boyd, The Prevailing Word, pp. 13, 57, 58 વધુ વિગતે માટે જુઓ લાજરસ તેજપાળ, ‘ગુજરાતમાં ખ્રિસ્તીમંડળને ઇતિહાસ અને ન. આ. આચાર્ય, ગુજરાતના ધર્મસંપ્રદાય', પૃ. ૧૧. 88. BG, Vol. IX, Part I, p. vii 84. Manilal C. Parekh. Shri Swāminārāyan, pp. 16 f. 85. K. M. Munshi, Gujarat and Its Literature; From Early Times to 1857, p. 267; Manilal C. Parekh, op. cit., p. 23 ૪૭. કિશોરલાલ ઘ. મશરૂવાળા “સહજાનંદ સ્વામી', પૃ. ૬, ૭, ૮ . 8. Manilal C. Parekh, op. cit., pp. 26 f.. ૪૯. કિશોરલાલ ધ. મશરૂવાળા, ઉપર્યુક્ત, પૂ. ૩૫-૩૭, ૪૧, ૪૨ 40. Heber Reginald, Narrative of a Journey through Upper Provinces of India, Vol. II, pp. 146-148 Page #525 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાઉ ૫૧. કિશોરલાલ મશરૂવાળા, ઉપર્યુક્ત, પૃ ૧૧૩ 42. Manilal C. Parekh, op. cit., p. 91 ૫૩. કિશોરલાલ મશરૂવાળા, ઉપર્યુક્ત પૃ. ૧૦૮, ૧૧૫ ૫૪. મગનલાલ વખતચંદ, અમદાવાદને ઈતિહાસ', પૃ. ૨૫૧; કિશોરલાલ મશરૂવાળા, ઉપર્યુક્ત, પૃ. ૫૫–૫૭ ૫૫. કિશોરલાલ મશરૂવાળા, ઉપર્યુક્ત, પૃ. ૫૭, ૫૮, ૬૦-૬૨ 45. H. G. Briggs, The Cities of Gujarashtra, p. 238 ૫૭. કિશોરલાલ મશરૂવાળા, ઉપર્યુક્ત, પૃ. ૬૩, ૬૪ ૫૮. નરિત્તમ ડી. મહેતા, “સ્વામીશ્રી સહજાનંદ ભગવાનની કચ્છ પ્રદેશમાં આનંદ અને, જીવનલીલા', “કચ્છમિત્ર”, દિવાળી અંક, ૧૯૭૧, પૃ. ૩૦ . Manilal C. Parekh, op. cit., pp. 109 f. ૬૦. કિશોરલાલ મશરૂવાળા, ઉપર્યુક્ત, પૃ. ૭૧, ૭૨ ૧૧. મૂલચંદ આશારામ શાહ, “આશારામ દલીચંદ શાહ અને તેમને સમય', પૃ. ૧૩, ૧૪ ૬૨. કિશોરલાલ મશરૂવાળા, ઉપર્યુક્ત, પૃ. ૧૭૮-૧૪૨; Ramesh M. Dave, Life. and Work of Shree Swāminārāyan, pp. 16-19. શાસ્ત્રી યજ્ઞપુરુષદાસે બોચાસણમાં અલગ શાખા સ્થાપી ૧૯૦૭ માં મંદિર બંધાવ્યું. આ શાખામાં અક્ષર અર્થાત સ્વામી ગુણાતીતાનંદ તથા “પુરુષોત્તમ' અર્થાત સ્વામિનારાયણ બંનેને મહિમા મનાય છે. – સં. ૬૩. BG, Vol. IX, Part I, pp. 536 f. ૬૪. John Wilson, History of the Suppression of Infanticide in Western India, p. 6; Selections from the Records of the Bombay Government, No. XXXIX, New Series, Part II; R. L. Raval, 'Some Aspect of the British Impact on Religion, Culture and Litera. ture in Gujarat during the Nineteenth Century', Vidya, Vol., XX, p. 99. ૬૫. મહીપતરામ રૂપરામ, દુર્ગારામચરિત્ર', પૃ. ૩, ૫, ૮, ૧૦, ૧૧ ૬૬. એજન, પૃ. ૧૦, ૧૧ ૨૭. એજન, પૃ. ૩૬, ૩૭, ૪૯-૫૬, ૫૯, ૭૦-૮૧, ૮૩, ૧૨૫, ૧૩૫ ૬૮. એજન, પૃ. ૫૪, ૧૪૨-૧૪૪, ૧૪૬-૧૫૧, ૧૫૫. ૧૬૩-૧૬૮ ૬૯. નવલરામ જગન્નાથ ત્રિવેદી, સમાજ સુધારાનું રેખાદર્શન', પૃ. ૨૬, ૨૭ ૭૦. મગનલાલ નરોત્તમદાસ પટેલ, “મહાજન મંડળ’, ભા. ૧, પૃ. ૧૧૩૭, ૧૧૩૮ ૭૧-૭૨ ગુજરાત વર્નાક્યુલર સેન્સેટીને ઇતિહાસ”, “બુદ્ધિપ્રકાશ”, પુ. ૨૫, પૃ. ૩, ૭૬, ૮૯૭૩. કવિ ન્હાનાલાલ દલપતરામ, કવીશ્વર દલપતરામ), ભા. ૧, પૃ. ૪૦૯ ૭૪. એજન, પૃ. ૮૬, ૮૮, ૨૭૦ ૭૫. દલપતરામ ડાહ્યાભાઈ દલપતકાવ્ય', ભા. ૧, પૃ. ૧૩૫-૧૩૮. ૪૨૩, ૪૨૪ ૭૬. નર્મદાશંકર લાલશંકર, જૂનું નર્મગદ્ય', ભા. ૧, પૃ. ૧૦૧-૧૧૬, ૧૪૩–૧૮૫ Page #526 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ ૭૭. મહીપતરામ રૂપરામ, ઉત્તમ કપાળ કરસનદાસ મૂળજી ચરિત્ર', પૃ. ૨૯, ૩૦ ૭૮, ન`દારાકર લાલાશંકર, ઉપર્યુક્ત, પૃ. ૪૩૫-૪૩૮, ૪૪૦-૪૪૫ ૭૯, મહીપતરામ રૂપરામ, ઉપ્પુ ક્ત, પૃ. ૩, ૭ ૮૦. કરસનદાસ મૂળજી, ‘નિબંધમાળા', પુ. ૧, પૃ. ૮૦૮૭, ૯૩–૯૫, ૧૩૩–૧૪૨. res ૧૪૪–૧૫૧ ૮૧. મહીપતરામ રૂપરામ, ઉપર્યુક્ત, પૃ. ૨૯-૩૮ ૮૨. એજન, પૃ. ૫૨-૬૭, ૯૧, ૯૨ ૮૩. B. N. Motivala, Karsandas Mulji : A Biographical Study, pp. 136, 137 ૮૪. મહીપતરામ રૂપરામ, ઉપર્યુક્ત, પૃ. ૯૨, ૯૩ ૮૫. એજન, પૃ. ૧૨૧, ૧૨૨, ૧૩૫, ૧૩૬ <. Krishnarao Bholanath, 'A Brief Sketch of the Life and Character of Bholanath Sarabhai', Life of Bholanath Sarabhai, p. 1 ૮૭. કૃષ્ણરાવ ભાળાનાથ, ભેાળાનાથ સારાભાઈનું જીવનચરિત’, પૃ. ૧૩૧ ૮૮, Krishnarao Bholanath, op.cit., p. 6 ૮૯. કૃષ્ણરાવ ભેાળાનાથ, ઉપર્યુક્ત, પૃ. ૧૧૪–૧૧૬, ૧૧૯–૧૨૨, ૧૨૪ ૨૦. એજન, પૃ. ૨૦૧, ૨૦૨ ૯૧. એજન, પૃ. ૫૨-૫૮ ૨. એજન, રૃ, ૧૧૬-૧૧૮ ૯૩. નવલરામ જ. ત્રિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૧૦૧-૧૦૪; Bhagvanlal R. Badshah, The Life of Rao Bahadur Ranchodalal Chhotalal, p. 129 ૯૪. રા, ખા. ગેાપાળરાવ હરિનું જન્મવૃત્તાંત”, “બુદ્ધિપ્રકાશ”, પુ, ૪૦, પૃ. ૨૩૧, ૨૩૨. નવલરામ ત્રિવેદીએ ગેાપાળરાવ હર દેશમુખ ૧૮૬૭ થી ૧૮૭૬ સુધી અમદાવાદની સ્મોલ કૈંઝ્ર કૅમાં ન્યાયાધીશ તરીકે ામ કર્યુ” એમ જણાવ્યું છે (‘સમાજસુધારાનું રેખાદર્શન’, પૃ. ૧૧૨.) ૫. નવલરામ જ. ત્રિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૧૦૫ ૯૬. જયસુખરાય પુરુષાત્તમરાય જોશીપુરા, ‘મણિશંકર કીકાણી,’પૃ. ૨૨, ૨૫, ૩૧–૪૦, ૪૩, ૪૪, ૫૦ ૯૭, એજન, પૃ. ૬૪-૬૭, ૭૨-૭૭, ૧૩૩-૧૩૮ ૯૮. K. C. Pandya, R. P. Bakshi and S. J. Pandya (ed.), Govardhanram Madhavram Tripathi's Scrap Book; ધીરુભાઈ ઠાકર (સ”.), ‘મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું આત્મવૃત્તાંત’ ૯. મન:સુખામ સૂર્યરામ ત્રિપાઠી, અસ્તેય તથા સ્વાશ્રય', પૃ. ૭૩, ૭૪, ૭૮, ૮૬, ૮૭, ૧૧૮, ૧૮૨ ૧૦૦. નર્મદાશંકર લાલશંકર ‘ધર્મવિચાર’, પૃ. ૨૩ ૧૦૧. વિશ્વનાથ મગનલાલ ભટ્ટ (સં.), ‘નર્મદનું મન્દિર,' પૃ. ૫૦૮–૫૧૦ ૧૦૨. નર્મદાશંકર લાલશંકર, ઉપર્યુક્ત, રૃ. ૬૬, ૬૭, ૯૮ Page #527 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કહે ૧૦૩. મહેન્દ્રકુમાર એમ. દેસાઈ. શ્રીમન નૃસિંહાચાર્ય, પૃ. ૯૭, ૧૦૦ ૧૦૪. એજન, પૃ. ૩૧૪-૩૧૬, ૩૨૨, ૩૪૭, ૩૬૭ ૧૦૫. મગનલાલ નરોત્તમદાસ પટેલ, ઉપર્યુક્ત, પૃ. ૮૮૮-૮૯૧ ૧૦૧, અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી, “મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું જીવનચરિત્ર', પૃ. ૪૩. ૪૪, ૫૦ ૧૦૭. મણિલાલ નભુભાઈ દ્વિવેદી. “સુદર્શન ગાવલી', પૃ. ૮૧-૧૧૮ ૧૦૮, અંબાલાલ બાલકૃષ્ણ પુરાણ, ઉપર્યુક્ત, પૃ. ૭૮ ૧૦૯ મણિલાલ નભુભાઈ દ્વિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૩૭૬-૩૭૮, ૪૬૫–૫૧૪ ૧૧૦. રામપ્રસાદ બક્ષી અને રમણલાલ જોશી (સં.), ઉત્તમલાલ ત્રિવેદીની ગરિદ્ધિ, ૧૧૧. રમણભાઈ મહીપતરામ, “ધર્મ અને સમાજ', ભા. ૧, પૃ. ૨૦૪, ૨૦૬ ૧૧૨. ધીરુભાઈ ઠાકર, “અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા” પૃ. ૧૨૦, ૧૨૧ ૧૧૩. દલપતરામ ડાહ્યાભાઈ, ઉપર્યુક્ત, પૃ. ૩૮૯ 998. K. M. Munshi, Gujaart and Its Literature, p. 256 ૧૧૫. ધીરુભાઈ ઠાકર, “અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા', પૃ. ૧૨૮–૧૩૦ Page #528 -------------------------------------------------------------------------- ________________ પુરવણી ખ્રિસ્તી ધર્મ આ સમય દરમ્યાન ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મના બંને પંથે રેમન કેથેલિક અને પ્રોટેસ્ટન્ટ પ્રચલિત હતા. ટેસ્ટન્ટ પંથના અનેક પેટા-પંથ પણ પ્રચલિત હતા. મન કેથેલિક રોમન કેથલિક સંપ્રદાયે અગાઉ જે ધર્મ પ્રવૃત્તિઓ આદરી હતી તે આ કાલ દરમ્યાન પણ ચાલુ રહી. આ પંથના પાદરીઓ એમની ધમ પ્રવૃત્તિ આણંદ, વડોદરા ભરૂચ સુરત અમદાવાદ રાજકેટ ભૂજ જામનગર અને ભાવનગરમાં કરતા હતા. સુરતમાં ઈ.સ. ૧૮૫૮ સુધી કામેલાઈટ સંઘના, ઈ. સ. ૧૮૫૮ થી ઈ.સ. ૧૮૬૯ સુધી જેસૂઈટ સંઘના અને ઈ.સ. ૧૮૬૮ પછી કોઈપણ સંધ સાથે સંકળાયેલ ન હોય તેવા સેક્યુલર પાદરીએ ધર્મ પ્રવૃત્તિઓ કરતા હતા. ઈ.સ. ૧૮૩૦માં ભરૂચ અને વડોદરા માટે એક નિવાસી પાદરીની નિયુક્તિ કરવામાં આવી, જે વડોદરામાં રહીને આ બંને નગરમાં ધર્મ પ્રવૃત્તિ કરતા. ઈ.સ. ૧૮૩૬ માં ભૂજમાં અને ઈ.સ. ૧૮૫૪માં રાજકોટમાં નિવાસી પાદરીની નિયુક્તિ થઈ. ઈ.સ. ૧૮૯૩ પછી એમ. એસ. ગેમ્સ નામના પાદરી અાણંદ પાસે ગામડી ગામમાં સ્થિર થયા. વડતાલમાં રોમન કેથેલિકેની ઈ.સ. ૧૮૯૭થી ગસ્ટિસ માર્ટિન નામના પાદરીએ ધર્મકાર્ય શરૂ કર્યું હતું. ફાધર ઉપ્રિટે ઈ.સ. ૧૯૦૫ માં કરમસદમાં ધર્મ પ્રવૃત્તિ શરૂ કરી. નડિયાદમાં ઈ.સ. ૧૯૧૧ માં ધર્મ પ્રવૃત્તિ શરૂ થઈ. રોમન કેથલિક પાદરીએ. આર્કબિશપ દ્વારા મળતી ગ્રાન્ટ દ્વારા ધર્મ પ્રવૃત્તિ કરતા અથવા ક્યારેક પોતાની રીતે યુરોપના દેશોમાંથી દાન મેળવીને ધર્મ પ્રવૃત્તિ ચલાવતા હતા. પ્રોટેસ્ટન્ટ પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયનાં અનેક મિશન આ સમય દરમ્યાન ગુજરાતમાં ધર્મપ્રવૃત્તિઓ ચલાવતાં હતાં. ગુજરાતમાં લન્ડન મિશનરી સોસાયટીની પ્રવૃત્તિઓ ઈ.સ. ૧૮૬૦ સુધી ચાલુ રહી હતી. ઈ.સ. ૧૮૪૭ માં સુરતમાંથી અને ઈ.સ. ૧૮૬૦ માં અમદાવાદમાંથી આ મિશને પિતાનું ધર્મકાર્ય સમેટી લીધું હતું ને એ સુરતમાં આઈ. પી. મિશનને સોંપી દીધું. Page #529 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાળ. એસ. પી. જી. (Society for the Propagation of the Gospel) નામના મિશનની ધ પ્રવૃત્તિએ ગુજરાતમાં ઈ.સ. ૧૮૩૦ માં ટી. ડી. પેટ્ટિન્જર નામના મિશનરી દ્વારા શરૂ થઈ. • આઈરિશ પ્રેસ્જિટેરિયન મિશન, જે ટૂંકમાં આઈ.પી.મિશન તરીકે આળખાય છે, તેના કાર્યની શરૂઆત ગુજરાતમાં ઈ,સ, ૧૮૪૧ થી થઈ. લન્ડન મિશન સ્કૂલ અને એસ.પી.જી. મિશનેાએ પેાતાનુ' ધર્મકાર્યાં ગુજરાતમાંથી સમેટી લીધું ત્યારે એ મિશનાના ધમ પ્રાંત આઈ.પી. મિશનને સોંપવામાં આવ્યા હતા. ગુજરાતમાં મેથેડસ્ટ ચર્ચની શરૂઆત ઈ.સ. ૧૮૭૨થી મહી નદીના દક્ષિણ ભાગમાં થઈ. આ મિશનના આશ્રયે ગુજરાતમાં સૌ પ્રથમ ખ્રિસ્તી મેળા આણંદ પાસેના ભાલેજમાં ઈ.સ. ૧૮૯૫ માં ભરાયા હતા. આ પછી ઈ.સ. ૧૯૦૩ માં અને ઈ.સ. ૧૯૦૬ માં પણ આ પ્રકારના મેળાએનું આયેાજન: થયું હતું. સી. એમ. એસ.(The Church Missonary Society)એ ગુજરાતમાં એની પ્રવૃત્તિઓ ઈ.સ. ૧૮૮૦ માં શરૂ કરી, આ મિશને વિશેષ કરીને ભીલ પ્રશ્નમાં ધ પ્રચારનું કામ કર્યું છે. સાલ્વેશન આર્મી (જે હાલ ગુજરાતીમાં ‘મુક્તિ-ફાજ' તરીકે ઓળખાય છે) નામના મિશનની શરૂઆત ગુજરાતમાં ઈ.સ. ૧૮૮૨ થી થઈ. આ મિશને શરૂ-આતમાં ખ્રિસ્તી ધર્માંના પ્રસારાથે ભારતીયીકરણને મા` અપનાવ્યા હતા. એના અધિકારી આયુરોપિયન હેય તાપણ—ભગવાં વસ્ત્ર ધારણ કરતા, ઉઘાડા પગે ફરતા, માથે મુંડન કરાવત!, કપાળે તિલક કરતા. કથારેક કપાળે ક્રાસની આકૃતિ સિદૂર વડે દારતા, ભારતીય નામ ધારણ કરતા. ભારતીયીકરણ બાબતે શ્રીમતી ટથુકર કહેતાં; “ભારતને જીતવાના આ જ માર્ગ છે.” ગુજરાતમાં અલાયન્સ મિશનની શરૂઆત ઈ.સ. ૧૮૮૩ માં અને ચ ઑફ પ્રેનની શરૂઆત ઈ.સ. ૧૮૯૫ માં થઈ. ગુજરાતમાં ભીલ પ્રશ્નમાં ખ્રિસ્તી ધમના પ્રસાર કરયા આઈ. પી. મિશને ઈ.સ. ૧૮૮૯ માં જંગલ ટ્રાઇમ્સ મિશનની સ્થાપના કરી. ઈ.સ. ૧૯૦૬ માં ભીલ પ્રજા વચ્ચે સી.એમ.એસ., જગલ ટ્રાઇબ્સ મિશન, મેથેાડિસ્ટ એપિસ્ક્રપલ ચર્ચ, સાલ્વેશન આર્મી અને ચર્ચ ક્ બ્રન એમ જુદાં જુદાં પાંચ મિશન કામ કરતાં હતાં. Page #530 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ પડદામાં રહેતી સ્ત્રીઓમાં ધર્મ પ્રચાર કરવા માટે ઝનાના મિશન શરૂ કરવામાં આવ્યું. ઈ.સ. ૧૯૦૮ માં ગુજરાત અને કાઠિયાવાડની પ્રેરિટેરિયન સુવાર્તા પ્રચારક મિશનની સ્થાપના થઈ. આ મિશન હેમ મિશન” કે “કચ્છ મિશન” તરીકે, પણ ઓળખાય છે.* ધામિક પરિષદ ઉપર્યુક્ત જુદાં જુદાં મિશન એકબીજાના સહકારથી કાર્ય કરી શકે એ માટે ઈ.સ. ૧૯૦૪ માં ધી ગુજરાત ઍન્ડ કાઠિયાવાડ મિશનરી કોન્ફરન્સની સ્થાપના કરવામાં આવી. એની પરિષદમાં એમ નકકી થયું કે દરેક મિશને અન્ય મિશનના. ધર્મપ્રાંતની મર્યાદા જાળવવી. ગુજરાતમાં આવતા પરદેશી મિશનરીઓને ગુજરાતી ભાષાનું જ્ઞાન મળી રહે એ માટે ગુજરાતી ભાષાની પરીક્ષા લેવાનું ઠરાવ્યું (ઈ.સ. ૧૯૧૧). ધમપરિવર્તને આ સમય દરમ્યાન જે ધર્મ પરિવર્તન થયાં તેમાં ખૂબ જ નેધપાત્ર અને ચકચારભર્યું ધર્મ પરિવર્તન કવિ “કાંત'નું ગણાવી શકાય. સ્વીડનના તત્વજ્ઞાની ઇમૅન્યુએલ સ્વીડનબૅર્ગનાં લખાણ વાંચવાથી તેઓ ખ્રિસ્તી ધર્મ પ્રત્યે આકર્ષાયા, હતા. કાંતે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યું. ધમપ્રસારની પદ્ધતિ ખ્રિસ્તી મિશનરીઓએ ખ્રિસ્તી ધર્મના પ્રસારાર્થે જુદી જુદી પદ્ધતિઓ અપનાવી.. હતી. બાઈબલના છાપકામ માટે ગુજરાતમાં સૌ પ્રથમ છાપખાનું સુરતમાં લન્ડન મિશન સોસાયટી દ્વારા ઈ.સ. ૧૮૨૦માં ખોલવામાં આવ્યું. આ જ વર્ષે નો કરાર (New Testament) “નવીન બંદોબસ્ત” નામે પ્રસિદ્ધ થયે. ઈ.સ. ૧૮૨૩ માં જૂના કરાર(Old Testament)નું ભાષાંતર પ્રગટ થયું. ઈ.સ. ૧૮૨૯ માં સંપૂર્ણ બાઈબલ ચાર ભાગમાં ગુજરાતીમાં બહાર પડયું. ઈ.સ. ૧૮૫૭ થી ૧૮૬૧ના સમય દરમ્યાન બાઈબલના ભાષાંતરમાં સંપૂર્ણ સુધારા-વધારા થયા. મિશનરીઓને ગુજરાતી ભાષામાં ધર્મોપદેશ કરે પડત. ગુજરાતી ભાષાનું પદ્ધતિસરનું જ્ઞાન મળી રહે એ માટે એમને ગુજરાતી વ્યાકરણ ગ્રંથની જરૂર પડી. ઈ.સ. ૧૮૧૯ માં સ્કીનર અને ફાઇવીએ ગુજરાતી વ્યાકરણ અને કેશ તૈયાર કર્યા હતાં, પરંતુ એ પ્રગટ થયાં ન હતાં. ઈ.સ. ૧૮૪૭ માં લન્ડન મિશન સે-- સાયટીના મિશનરી વિલિયમ કલાર્ક સનસ્કૃત ગુજરાતી ભાષાનું વ્યાકરણું પ્રસિદ્ધ થયું.. Page #531 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કહે મિશનરીઓ દ્વારા રચિત ગુજરાતી વ્યાકરણના સર્વ ગ્રંથમાં જેવી.એસ. ટેલરકૃત ગુજરાતી ભાષાનું વ્યાકરણ” શ્રેષ્ઠ છે. આ ગ્રંથ ઈ.સ. ૧૮૬૭માં પ્રસિદ્ધ થયે હતા. જે.વી.એસ, ટેલર ગુજરાતી વ્યાકરણના પિતા ગણાય છે. એમના પુત્ર જી.વી. ટેલરે ઈ.સ. ૧૮૯૩ માં અંગ્રેજી ભાષામાં “ધી ટુડન્ટસ ગુજરાતી ગ્રામર' નામનો ગ્રંથ લખે. સી.એમ.એસ. ના મિશનરી થોમસને ભીલ-અંગ્રેજી વ્યાકરણ લખ્યું હતું. ઈ.સ. ૧૮૭૭ માં બર્ટ મૅન્ટગોમરીએ અંગ્રેજી-ગુજરાતી ભાષાને કેશ તૈયાર કર્યો. ખ્રિસ્તી ધર્મશિક્ષણ માટે મિશન-શાળાએ ખેલવામાં આવી. ગુજરાતમાં આવી પ્રથમ મિશન-શાળા લન્ડન મિશન સોસાયટી તરફ સુરતમાં ઈ.સ. ૧૮૪૦માં ફરીથી શરૂ કરવામાં આવી. આઈ.પી. મિશને ઈ.સ. ૧૮૭૫ માં અમદાવાદ ખાતે એક શાળા ખોલી હતી, જે આજે પણ આઈ. પી. મિશન સ્કૂલ તરીકે ચાલુ છે. આણંદ અને બેરસદમાં અનુક્રમે ઈ.સ. ૧૮૮૭ માં અને ઈ.સ. ૧૮૯૨ માં એંગ્લેવર્નાકયુલર શાળાઓ ખોલવામાં આવી. સુરતની “ધી સુરત ગર્લ્સ હાઈસ્કૂલ ઈ.સ. ૧૮૭૬ માં શરૂ થઈ હતી. મન કેથલિક મિશને અમદાવાદમાં ઈ.સ. ૧૮૮૫ માં એક શાળા શરૂ કરી હતી. મિશનરીઓએ શાળાઓ માટે પાઠયપુસ્તક પણ તૈયાર કર્યા. ઈ.સ. ૧૮૪૮માં ગ્લાસગોએ વિદ્યાભ્યાસની પિથી'ને ૧ લે ભાગ પ્રસિદ્ધ કર્યો. અંગ્રેજી ભાષા -શીખવા માટે ટી.એલ. વેસે ઈ.સ. ૧૮૭૦ માં “પાઠમાલાની રચના કરી. | ગુજરાતમાં દેશી મિશનરીઓ તૈયાર કરવા અને એમને ખ્રિસ્તી ધર્મની અધ્યાત્મવિદ્યાનું જ્ઞાન મળી રહે એ માટે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવામાં આવી. ખ્રિસ્તી અધ્યાત્મવિદ્યાની તાલીમ માટેના પ્રથમ વર્ગનું સંચાલન જેમ્સ વાલેસે ઈ.સ. ૧૮૬૪ માં ધામાં કર્યું હતું. ઈ.સ. ૧૮૯૨ માં અમદાવાદમાં સ્ત્રીવન્સન ડિવિનિટી કોલેજની સ્થાપના કરવામાં આવી. ઈ.સ. ૧૮૯૫ માં મેથેડિસ્ટ ચર્ચા મિશને અમદાવાદમાં આવી કૅલેજ શરૂ કરી હતી. આ મિશને વડોદરામાં ઈ.સ. ૧૯૦૬ માં ફરેન્સ બી. નિકેલ્સન સ્કૂલ ઑફ થિજીની સ્થાપના કરી. આ પછી અમદાવાદની મેડિટ મિશનની ઉપર્યુક્ત કોલેજ આ સંસ્થા સાથે ભળી ગઈ. અલાયન્સ ચ ઈ.સ. ૧૯૦૧માં મહેમદાવાદ ખાતે બાઈબલ ટ્રેઈનિંગ સ્કૂલ શરૂ કરી. ધોળકામાં ઈ.સ. ૧૯૦૩ માં સેન્ટ્રલ બાઈબલ ટ્રેનિંગ સ્કૂલ શરૂ થઈ. ઈ.સ. ૧૯૧૩ માં ચર્ચ ઓફ બ્રધને બલસાર બાઈબલ સ્કૂલની રથાપના કરી. ખ્રિસ્તી અધ્યાત્મવિદ્યાને લગતાં પુસ્તક ગુજરાતીમાં લખાયાં. વળી કેટલાક ખ્રિસ્તી ભજન સંગ્રહ તતૈયાર થયા, જેમાંના કેટલાક આ પ્રમાણે છે: કલાર્કસન Page #532 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ કત ધર્મ ગીત (ઈ.સ. ૧૮૫૧), ટેલરકૃત કાવ્યર્પણ (ઈ.સ. ૧૮૬૩), વહાલજી બેચર-કૃત “આત્મબેધ' (ઈ.સ. ૧૮૬૪), ગરબાવલિ (ઈ.સ. ૧૮૭૩), સાલ્વેશન આમીને ભજનસંગ્રહ(ઈ.સ. ૧૮૮૭), મેથેડિસ્ટને “ગીતસંગ્રહ (ઈ.સ. ૧૯૦૩) ખ્રિસ્તાખ્યાન (ઈ.સ. ૧૯૦૪) વગેરે. આ સમય દરમ્યાન ખ્રિસ્તી સામયિક શરૂ થયાંઃ “જ્ઞાનદીપક (૧૮૫૬-૬૦), આઈ.પી. મિશનનું “સત્યદયે”, મેડિસ્ટનું હર્ષાનંદ', ચર્ચ ઑફ બ્રધનનું “પ્રકાશ પત્ર', સાલ્વેશન આમીનું “જંગી પકાર', અલાયન્સ ચર્ચનું “હર્ષવર્તમાન', રેમના કેથલિકનું “ઈસુના પૂજ્ય અંતઃકરણને દૂત' વગેરે. ગુજરાતના તબીબી ક્ષેત્રે ખ્રિસ્તી મિશનરીઓની સેવા યાદગાર છે. ઈ.સ., ૧૮૭૪ માં સુરતમાં મિસ સુસાન બ્રાઉને લેકેને તબીબી સેવા આપવાનું શરૂ કર્યું. એ પછી ઈ.સ. ૧૮૯૦ માં બોરસદમાં મિસ એ. મૅન્ટગોમરીએ શરૂઆત કરી.. આઈ.પી. મિશન અને મેડિસ્ટ ચર્ચે ઈ.સ. ૧૯૦૫ માં આણંદ ખાતે હોસ્પિટલે ખેલી. એ જ વર્ષે સી.એમ.એસ, એ પંચમહાલમાં લુણાડિયા ખાતે હોસ્પિટલ શરૂ કરી. ઈ.સ. ૧૯૦૬ માં ભરૂચમાં હોસ્પિટલ શરૂ કરવામાં આવી, મેડિસ્ટ ચ ઈ.સ. ૧૯૧૦ માં વડોદરા ખાતે મિસિસ વિલિયમ બટલર મેરિયલ હોસ્પિટલ, અને નડિયાદમાં બધી નડિયાદ મૅડિસ્ટ હોસ્પિટલ” શરૂ કરી હતી. આ સમય દરમ્યાન મિશનરીઓએ અનાથાશ્રમો અને છાત્રાલયો પણ ખેલ્યાં હતાં. આ પ્રથમ ખ્રિસ્તી અનાથાશ્રમ ઈ.સ. ૧૮૬૮ માં સુરતમાં બોલવામાં આવ્યું હતું. છપ્પનિયા દુકાળમાં આવા અનાથાશ્રમની સંખ્યા ઘણી જ વધી , ગઈ હતી. પાદટીપો ૧. રોમન કેથલિક સંપ્રદાયની ધર્મપ્રવૃત્તિઓ માટે જુઓ Boyd, Robin Church History of Gujarat', pp. 27-29 ૨. પ્રોટેસ્ટંટ મિશનની ધર્મ પ્રવૃત્તિઓ માટે જુઓ એજન, પૃ. ૩૦ થી ૭૯. ૩. રેવ. લાજરસ તેજપાળભાઈ, ગુજરાતમાં ખ્રિસ્તી મંડળીને ઉદય', પૃ. ૧૧૬ થી ૧૨૪ ૪. એજન, પૃ. ૧૨૯ થી ૧૩૨ 4. Robin Boyd, op. cit, pp. 153 to 155 ૬. Ibid, p. 131 ૭. કાન્તમાલા” પૃ. ૩૪૬-૩૪૯ 6. Robin Boyd, op. cit., pp. 91-116 Page #533 -------------------------------------------------------------------------- ________________ ખડ ૪ પુરાતત્ત્વ પ્રકરણ ૧૬ સ્થાપત્ય ૧. સામાન્ય સમીક્ષા ઈ.સ. ૧૮૧૮ થી ૧૯૧૪ ના સમયને સાંસ્થાનિક યુગ કહેવા એ યેાગ્ય છે, કારણ કે એ સમયના ભારત પર બ્રિટિશ અમલની સંપૂણું અસર જણાય છે, આ સાથે ગુજરાતના સ્થાપત્ય પર યુપીય સ્થાપત્યની અસર જોવા મળે છે. બૃહદ્ બ્રિટિશ સામ્રાજ્યની વધુ મહત્ત્વની એક અસર એ પડી કે આંતરિક સંરક્ષણની ભાવનાના પ્રસારની શરૂઆત થઈ. બ્રિટિશ વહીવટ પૂવે નવાખા, મનસબદારી અને મરાઠાઓના શાસન દરમ્યાન હરીફ રાજકીય સમૂહે। વચ્ચે સતત આંતરિક • સંઘર્ષી ચાલતા, આથી શહેર અને ગામડાં વારંવાર લૂટાતાં અને નાશ પામતાં. આનું એક ઉદાહરણુ મગનલાલ વખતચંદ આપે છે. એમણે આશરે ઈ.સ. ૧૮૫૧ ના - અમદાવાદ વિશે લખ્યું છે કે “હેવી હેવી પીડાથી શેહેરના લેાકેા શેહેર મુકીને નાશી ગઆ એ પ્રમાણે શેહેર ઊજડ થયું હતું ને મરેઠાન! સરસુબાએ પુરૂ કરવું. જાહારે અંગ્રેજ સરકારનેા અમલ સંવત ૧૮૭૪ ની શાલમાં આવ્યા તારે આશરે અડધુ શેહેર ઊજડ હતું ને દરવાજા બંધ હેાએ પણ ગાડાં શેહેરમાં ચાલ્યાં આવે હેવાં તે કાટમાં છીડાં પડેલાં હતાં. . .૧ ... મગનલાલ વખતચંદ આ પાયમાલ સ્થિતિના નજરાનજર સાક્ષી હતા અને અમદાવાદના બ્રિટિશ વહીવટ શહેરમાં દેવાં રાહત અને સંરક્ષણ આપ્યાં હતાં એ એમણે જોયું હતું. ‘હવે અંગ્રેજ સરકારનું રામરાજ્ય આવ્યું ... ... ... '૨ અને નગરજનેાએ મકાનાના પુનનિર્માણનું કાર્યં ચાલુ કર્યું". આ કથનમાં મુખ્ય મુદ્દો એ દર્શાવવાને છે કે સંરક્ષણની સ્થાપના પછી જ ગુજરાતમાં ફરીથી સ્થાપત્ય સમૃદ્ધ થવા માંડયુ, અને મોટા ભાગનું રહેણાક સ્થાપત્ય, જે હાલ આપણે જોઈએ છીએ તે, “આ સાંસ્થાનિક કાલ દરમ્યાન નિર્માણ પામ્યું હતું. Page #534 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ધાર્મિક સ્થિતિ નાગરિક સંરક્ષણ અને સ્થાપત્ય વચ્ચેના આ સંબંધને બીજો પુરાવો સુરત અને ભરૂચના ગેઝેટિયર(ઈ.સ. ૧૮૭૭)માંથી મળે છે. “મુસ્લિમેના શાસન હેઠળ...સમૃદ્ધ હિંદુઓ પણ જોરજુલમ અને લૂંટફાટની બીકે, કંગાળ દેખાતાં નાનાં ઘરમાં રહેતા, પરંતુ સુરતમાં ઈ.સ. ૧૭૫૯ માં બ્રિટિશ સત્તાની સ્થાપના થતાં સુરક્ષા આવી. હિંદુઓએ વિશાળ અને સુંદર મકાન બાંધવાની શરૂઆત કરી, એટલું જ નહિ, પણ તેઓ એમનાં ઘરોની આગળના ભાગને લાકડાંની કતરણીવાળા સ્તંભે અને કારનિસ વડે અલંકૃત કરવામાં પુષ્કળ નાણું વાપરતા હતા.૩ આ૫ણી અનેક જાણીતી હવેલીઓ, હવેલી-મંદિર અને દરબારગઢ આજ દિન સુધી કેમ ઊભાં છે એ ઉપર્યુક્ત લખાણ પરથી સમજી શકાય છે. બ્રિટિશ સત્તાની સ્થાપના થતાં ગથિક રેનેસાં તથા નીઓ–ગોથિક શૈલીનાં તથી સભર એવા યુરોપીય સ્થાપત્યની અસર ગુજરાતી સ્થાપત્યમાં સાકાર થવા લાગી. પ્રજાને જે વર્ગો માટે પાયે યુરોપીય સ્થાપત્યની નકલ કરી તેઓ સ્થાનિક ઉપરીઓ(ઠાકોરે નવાબે વગેરે) હતા. આ ઉપરીઓને હવે બ્રિટિશ રક્ષણ મળ્યું અને એમણે સમગ્ર ગુજરાતમાં સાંસ્થાનિક શૈલીએ ખર્ચાળ દરબારગઢ બાંધવાનું શરૂ કર્યું. શ્રીમંત વેપારીઓએ અને શરાફએ આ શિલીનું અનુકરણ કર્યું અને ત્યાર બાદ થોડા જ વખતમાં સામાન્ય નગરજને માટે આ શૈલી આદર્શ બની ગઈ, પરંતુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ શૈલીનાં તત્વ અલંકરણ પૂરતાં જ મર્યાદિત રહ્યાં, પરંપરાગત ગુજરાતી મકાનના પ્લેનને કઈ જ અસર થઈ ન હતી. સિદ્ધપુર કપડવંજ અને સુરતમાં રહેતા વહેરાઓનાં મકાનને આમાં અપવાદ તરીકે ગણવાં જોઈએ. એમનાં મકાને અને ગલીઓની રચનામાં યુરોપીય અસર જોવા મળે છે. આનું કારણ એ છે કે મુંબઈ સાથે એમને ગાઢ સંપર્ક હત અને વિદેશી ખ્યાલને સ્વીકારવાની એમની તૈયારી હતી. સાંસ્થાનિક અસર હોવા છતાં બહેળા પ્રમાણમાં લાકડાના ઉપયોગની બાબતમાં ગુજરાતી સ્થાપત્ય પરંપરાગત જ રહ્યું. ગુજરાત લાકડાના ઉપયોગની બાબતમાં અજોડ છે. લાકડાના વપરાશની પરંપરા મધ્યકાલ સુધી પાછળ જાય છે. સૌથી અસાધારણ બાબત તે એ છે કે લાકડાની સ્થાનિક પ્રાપ્તિની અછત રહી હતી છતાં એને વપરાશ ચાલુ રહ્યો હતે. ગુજરાતમાં સક્રિય વેપારી જાતિ હોવાથી અનેક દેશે સાથેના ગાઢ સંપાને Page #535 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ. લીધે મલબાર જેટલા દૂરના પ્રાંતમાંથી પણ સ્થાનિક માંગને સંતોષવા ઇમારતી લાકડાંની આયાત કરવામાં આવતી. બાંધકામમાં ઈમારતી પદ્ધતિનો ઉપયોગ હવા, છતાં પ્રભાવશાળી મકાનના બાંધકામમાં લાકડાંની કતરણ વધુ કરવામાં આવતી. આપણે જોઈ શકીએ છીએ કે સૌરાષ્ટ્રમાં બાંધકામ માટે સામાન્ય રીતે પથ્થરને જ વપરાશ છે. એમ છતાં હળવદ જામનગર અને રાજકોટના મહેલેમાં સુશોભનાત્મક અસરે નિપજાવવામાં લાકડાને ઉપગ વધુ થયે છે. આ કાલના સ્થાપત્ય વિશેનું સામાન્ય અવલોકન આપ્યા બાદ હવે આપણે એ સમયનાં નગર, રાજમહેલ, ધાર્મિક ઇમારતે, બજારો, હવેલીઓ વગેરેનું અવેલેકન કરીશું. (ક) નગરે અમદાવાદ : મોટા પાયા પરના પુનનિર્માણના આયોજનને લીધે અમદાવાદે મોટે ભાગે એનું મધ્યકાલીન સ્વરૂપ ગુમાવ્યું હતું. આમ છતાં જે કંઈ બચવા પામ્યું છે તેમાં ખડકીઓ અને પળે છે. ૧૮૧૭ માં અમદાવાદમાં બ્રિટિશ સત્તા સ્થપાઈ ત્યારે એ ભગ્ન સ્થિતિમાં હતું, જેનું ઉપર વર્ણન કરવામાં આવ્યું છે. ૧૮૩૩ માં શહેરના બધા જ વેપારીઓ પર એક ખાસ વેરી નાખવામાં આવ્યો હતો અને એ રકમમાંથી શહેરના કેટનું સમારકામ કરાવવામાં આવ્યું હતું. રોજ રાત્રે નગરવાસીઓને લૂંટવા ટોળીમાં આવતા ઉપદ્રવી કેળીઓને પ્રતીકાર કરવા આની તાત્કાલિક જરૂર હતી. સંરક્ષણની ભાવનાને લીધે પુનનિર્માણની પ્રવૃત્તિને વેગ મળ્યો. મગનલાલ વખતચંદ લખે છે કે “બીજી ઉજડ. જમીન મુસલમાન જેમ જેમ વેચતા જાએ છે તેમ તેમ લેકે લઈને ઘર બાંધી. ભાડે આપે છે.”૪ અમદાવાદની વસ્તી જેમ જેમ વધતી ગઈ અને સમૃદ્ધિ ફરી સ્થાપાતી ગઈ તેમ તેમ અનેક વાડી બંધાઈ. આમાંની કેટલીક વાડીઓ તે હજાર વ્યક્તિઓની સગવડ. સાચવી શકે તેવી હતી. ૧૮૭૦ માં આવી લગભગ ૬૪ વાડી હતી. આ એતિહાસિક વાડીઓ લગભગ નાશ પામી છે. તે સમયની હવેલીઓ(મોટાં ઘર) અગ્રગણ્ય નાગરિક દ્વારા બંધાઈ હતી, જે આજે પણ હયાત છે. આ હવેલીઓ, તે સમયના રહેણાક સ્થાપત્યના ઉત્તમ નમૂના છે, જેનું વર્ણન આગળ કરવામાં આવ્યું છે. આમાંની કેટલીક હવેલીઓને ઉલ્લેખ પૂરતું છે, જેમ કે, શાહપુરમાં, લલ્લુ બહાદુરની હવેલી, દેશીવાડાની પળ અને તાશા પળમાં હઠીસિંહ કુટુંબની, હવેલી, હાજાપટેલની પિળમાં ટંકશાળની હવેલી, સાંકડીશેરીમાં દીવેટિયાની હવેલી.. Page #536 -------------------------------------------------------------------------- ________________ સ્થાપત્ય ૪૯૦ આ સમયનાં મંદિરોનું વર્ણન પણ આગળ કરવામાં આવશે. આ સમયનાં પ્રસિદ્ધ બે મંદિર છેઃ હઠીસિંહનું મંદિર અને એના થોડા સમય પછી દરિયાપુરમાં બંધાયેલું સ્વામિનારાયણનું મંદિર. આ સમયે મોટી સંખ્યામાં હિંદુ તથા જૈન મંદિરનું પુનર્નિર્માણ થયું અને તેઓને છદ્ધાર કરવામાં આવ્યો. આ મંદિરે આજે પણ પૂજા માટે વપરાય છે. સુરત : ૧૮૩૭ની આગમાં લગભગ સમગ્ર સુરત નાશ પામ્યું હતું. આ પછી મૂળ સ્થિતિએ પહોંચતાં સુરતને દશકા લાગ્યા. આ આગ પછી બંધાયેલાં મકાનના બાંધકામની શૈલી મુંબઈ-શૈલી હતી. આ શૈલીનાં લક્ષણ આ પ્રમાણે હતાં: લાકડાની સીડીને બદલે ચણેલી સીડી, મોટી બારીઓ, ચેરસ સ્તંભેને બદલે ગોળ સ્તંભો અને સામાન્ય રીતે ઓછી કાષ્ઠ-તરણ. અહીંની અનેક ઇમારતે સંપૂર્ણ રીતે નીઓ–ગથિક શૈલીની નકલમાં બાંધવામાં આવી હતી, જેમ કે ગોપીપુરા વૈર્ડની ઈમારતે. આગ વખતે પ્રસિદ્ધ મુઘલ સરાઈ અને જૂની બ્રિટિશ કોઠીને કોઈ નુકસાન થયું ન હતું. પાછળથી ચેડાં વર્ષો અગાઉ કમનસીબે આ બંને ઇમારતે તેડી પાડવામાં આવી, ૧૮૩૭ પૂર્વેની સમૃદ્ધ ઇમારતમાં વહેારાઓની ઇમારતોની ગણના કરવી જોઈએ. એમણે હવે મુંબઈને પિતાનું વડું મથક બનાવ્યું હતું. એમના લત્તા (વર્ડ) ઝાંપા' તરીકે ઓળખાય છે. આ ઝાંપા આજે પણ ઊભા છે. ઘણું પારસી કુટુંબેએ પણ સુંદર રહેઠાણો અને ધર્માદા મકાને બંધાવ્યાં. એમની મુખ્ય અગિયારી ૧૮૨૩ ને સમયની છે. વડોદરા : ગાયકવાડની રાજધાની હોવાથી એ મરાઠાઓની લૂંટફાટને ભોગ બન્યું નહિ તેથી નુકસાનમાંથી એ બચી ગયું. વિકાસના અભાવે શહેરના આંતરિક વિભાગ તેઓના મૂળ સ્વરૂપે રહ્યા. ગાયકવાડી શાસને જાણતા શરાફ, વેપારીઓ અને લશ્કરી સરદારને એમની રીતે વિશાળ ઇમારતે બાંધવા માટે આકર્ષ્યા. એને પરિણામે જે ઇમારતો બંધાઈ તેમાંની કેટલીક આજે પણ ઊભી છે. શાહી ઈમારતમાં જના સરકારી વાડા ચાલુ રહ્યા, પરંતુ શાંતિ અને સમૃદ્ધિને લીધે સાંસ્થાનિક શૈલીમાં મોટા કદના અને પ્રભાવશાળી અનેક નવા મહેલ બંધાયા. આ રીતે મકરપુરાને મહેલ ૧૮૫૬–૭૦ માં ખંડેરાવ બંધાવ્યું. હતું. પાછળથી મલ્હારરાવે એ તેડી નખાવ્યું હતું. એને બદલે એણે ૧૮૭૦-૭૫માં નઝરબાગ મહેલ બંધાવ્યું. આ મહેલનું બાંધકામ રેનેસાં શૈલીનું હતું, ૩૨ Page #537 -------------------------------------------------------------------------- ________________ ૦૯૮ બ્રિટિશ કાલ જો કે સયાજીરાવના સમયમાં આ વિશાળ મહેલને ઉપગ બંધ થયું અને એનાથી વધુ ભવ્ય એ લમીવિલાસ મહેલ(૧૮૭૮-૯૦) બાંધવામાં આવ્યું. અંગ્રેજી એન્જિનિયરના માર્ગદર્શન હેઠળ એ બાંધવામાં આવ્યું હતું. એના બાંધકામમાં ઇન્ડો-સારસેનિક શૈલી વપરાઈ છે. મકરપુરાને ન મહેલ પણ આ જ સમયે(૧૮૮૦) મિ. ચિશલ્પ દ્વારા બંધાયો. એમણે જ પ્રસિદ્ધ વડોદરા કેલેજની ડિઝાઈન તૈયાર કરી હતી. ૧૯૧૦ માં એમાં ન્યાયમંદિર(કેટ) અને બરોડા મ્યુઝિયમ (પિકચર ગેલેરી) ઉમેરવામાં આવ્યું. ખંડેરાવ માર્કેટ આ સમયે જ બંધાઈ. મરાઠા અમીરાઈનાં મોટાં ભવ(વાડા) મટે ભાગે વાડીના વિસ્તારમાં દક્ષિણ-પૂર્વમાં બંધાયાં. એમાંના નેધપાત્ર વાડાઓ મેરાદ, ફડનીસ અને ઓઝ કુટુંબના છે. ગણપતિનું મોટું મંદિર ગેપાલરાવ મેરાદે બંધાવ્યું, જે આજે પણ ઊભું છે. બીજો જાણત વડે રાવપુરામાં આવેલે ભાઉ તાંબેકરને વાડે છે, જે ૧૮૪૯-૫૪ વચ્ચે બંધાયે. એનાં ભિત્તિચિત્રો અને રંગીન લાકડકામને લીધે આજે એ રક્ષિત ઈમારત છે. અહીંની પ્રસિદ્ધ હવેલીઓમાં સુરેશ્વર દેસાઈની હવેલી, હરિભક્તિની હવેલી અને લલું બહાદુરની હવેલીની ગણના થાય છે; જોકે આ હવેલીઓનું વર્ણન અહીં અપ્રસ્તુત છે, કારણ કે તેઓનું બાંધકામ ૧૮૧૮ પૂર્વેનું છે. અંતમાં ૧૮૩૩-૩૪ માં બંધાયેલ બ્રિટિશ પ્રેસિડેન્સીના મકાનને પણ ઉલ્લેખ કરવો જોઈએ. આ મકાન આજે પણ ઊભું છે. (ખ) રાજમહેલ આ કાલ દરમિયાન સમગ્ર ગુજરાતમાં અનેક મહેલનું નિર્માણ થયું. સૌરાષ્ટ્રમાં વિશેષ બંધાયા. આ મહેલની મુખ્ય બે લક્ષણ હતાં : (૧) ઉપયોગમાં લઈ શકાય તેવા દરબારગઢ હોવા છતાં આ મહેલ બાંધવામાં આવ્યા હતા. (૨) બધા જ મહેલ સાંસ્થાનિક શૈલીમાં બાંધવામાં આવ્યા હતા. આ બંને લક્ષણોથી એમ નક્કી થાય છે કે બ્રિટિશ સંરક્ષણને લીધે આ મહેલ બંધાયા હતા. નવા રાજમહેલ જૂના રાજમહેલે કરતાં વિશાળ અને ભવ્ય હતા. સૌરાષ્ટ્રના કેટલાક જાણીતા મહેલ આ સમયે બંધાયા હતા, જેમ કે રાજકેટ, ધ્રાંગધ્રા, જામનગર(લાલકેટ સહિત ૧૮૩૮-૪૫), રિબંદર, ભાવનગર, મોરબી, વઢવાણ વગેરે સ્થળના મહેલે. ભૂજમાં આવેલ પ્રાગમલજીને. મહેલ કર્નલ વિલ્કિન્સ દ્વારા ૧૮૬૫ માં બાંધવામાં આવ્યું. જૂનાગઢને રાજમહેલ ૧૮૫૮–૮૨ સમયને છે. Page #538 -------------------------------------------------------------------------- ________________ સ્થાપત્ય જામનગરમાં તળાવની મધ્યે બાંધેલ લખેટા-કોઠે એક રસપ્રદ ઈમારત છે. ૧૮૩૮-૪૫ માં દુકાળના સમયમાં રાહત-કાર્ય માટે તે બાંધવામાં આવ્યા હતા. સોરાષ્ટ્રના આ બધા રાજમહેલના બાંધકામમાં પથ્થર વપરાય છે. તેમાં કતરણી ખૂબ જ ઓછી છે. કારણ કે અહીંને સ્થાનિક પથ્થર સૂકમ કતરણ માટે એગ્ય નથી. કેટલાક મહેલમાં લાકડું મૂકીને તેમાં સુશોભન કરવામાં આવ્યું છે. ખાસ કરીને રાજકોટ, જામનગર અને હળવદના જીર્ણોદ્ધાર કરાયેલા મહેલમાં આવું જોવા મળે છે. આમાં હળવદના મહેલની કાષ્ઠ-તરણ સમગ્ર સૌરાષ્ટ્રમાં સુંદર છે. વડોદરામાં ગાયકવાડના મહેલને ઉલેખ આગળ આવી ગયું છે. (ગ) ધામિક ઈમારતો આ કાલ દરમિયાન જે સૌથી મોટાં હિંદુ મંદિર બંધાયાં તે વલ્લભાચાર્ય સંપ્રદાય પુષ્ટિમાર્ગ) અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલાં છે. આ મંદિર ખૂબ જ મેટા કદનાં છે. તેનું એક કારણ એ છે કે આ સંપ્રદાય નવા સ્થપાયેલા હેવાથી શરૂઆતમાં મંદિર ઘણું જ ઓછાં હતાં. આથી એક મંદિરમાં આજુબાજુના ભક્તો ભજનકીર્તન માટે આવતા. બીજું કારણ એ છે કે આ પ્રસંગોપાત્ત માટે સમુદાય એકત્ર થતા. સમુદાયની સગવડ સાચવવા માટે આ મંદિર ખુલ્લા મોટા એક સાથે બાંધવામાં આવતાં. ઢંકાયેલા ખંડોમાં યાત્રાળુઓ રહી શકતા. | સ્વામિનારાયણ મંદિરોમાં શિખરોથી યુક્ત ગર્ભગૃહ સામાન્ય હિંદુ મંદિરોની જેમ ચેકની મધ્યે રાખવામાં આવતું. પરંતુ વહેલભ સંપ્રદાયમાં આનાથી જુદું જોવા મળે છે. આ સંપ્રદાયમાં આધ્યાત્મિક ગુરુનું સ્થાન ઘણું ઊંચું હતું. બધી પૂજા તેમની હાજરીમાં થતી. આથી આ સંપ્રદાયનાં મંદિર અને ગુરુના રહેઠાણની ઇમારતને સંયુક્ત સમૂહ રહેવાના મકાન(હવેલી) જેવો લાગતે, આથી તે “હવેલી મંદિર તરીકે ઓળખાય છે. કેટલીક વખતે રહેઠાણ મુખ્ય મંદિરની સાથે રાખવામાં આવતું; જેમ કે જામનગરના ગિરિધર મંદિરમાં, વડોદરાના નરસિંહજીના મંદિરમાં અને સુરતના મોટા મંદિરમાં આ પ્રકારની રચના જોવા મળે છે. હવેલી-મંદિરમાં દેવના નિવાસને રાજાના નિવાસ જેવો માનવામાં આવતું. આથી રાજા ભોગવતો હોય તેવી સર્વ સેવાઓ દેવને અર્પવામાં આવતી. આ માટે આવી કેટલીક ધર્મવિધિઓ હતી; જેમ કે, સંગીતવાદન દ્વારા દેવને જગાડવા, સ્નાન કરાવવું, ભોજન ધરાવવું, ભાવિકે સાથે પ્રેક્ષક-ગણ, વગેરે. કેટલાંક મંદિરોમાં જલક્રીડા માટે પાણીના કુંડ હતા, પશુઓ માટે તબેલા હતા. મુખ્ય પ્રવેશદ્વારને શાહી મહેલની જેમ ગંજાવર દરવાજા હતા. આ બધી જુદી જુદી જરૂરિયાતને લીધે હવેલી–મંદિરની રચનામાં અનેક અંગોપાંગ ઉમેરાયાં. Page #539 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦. બ્રિટિશ કાલ. જાણીતાં હવેલી–મંદિર જામનગર, ભાવનગર, વડોદરા અને સુરતમાં બંધાયાં, જ્યારે સ્વામિનારાયણ મંદિર વડતાલ, અમદાવાદ, ધૂળકા અને વડોદરામાં બંધાયાં. આ કાલ દરમિયાન જેનેએ ખાસ કરીને જૂનાં મંદિરના જીર્ણોદ્ધાર અંગે ધ્યાન કેન્દ્રિત કર્યું. લાકડામાં બંધાયેલાં મંદિરોને ફરીથી પથ્થરમાં બાંધવામાં આવ્યાં. ગિરનાર અને પાલિતાણાનાં પથ્થરમાં બંધાયેલા જૂનાં મંદિરોને. આરસમાં જીર્ણોદ્ધાર કરવામાં આવે. અમદાવાદમાં હઠીસિંહ કુટુંબ દ્વારા ૧૮૪૮ માં એક અગત્યનું મંદિર બાંધવામાં આવ્યું, જે હઠીસિંહના મંદિર તરીકે પ્રસિદ્ધ છે.. ભૂતકાળમાં જે ભવ્ય, વિશાળ અને સમૃદ્ધ કતરણ-યુક્ત મંદિર બનાવવાની પરંપરા હતી તેને અહીં અંતિમ પ્રયત્ન જણાય છે. જો કે પ્રાચીન કાળમાં શિપીએ જે કૌશલ્ય ધરાવતા હતા તેનું પતન થઈ ગયું હતું. આ સમય દરમ્યાન સ્વામિનારાયણ સંપ્રદાયનાં જે મંદિર બંધાયાં તેમાં ગઢડા, વડતાલ અને અમદાવાદનાં મંદિર નેંધપાત્ર છે. આ સમય દરમ્યાન જામનગરમાં શીખનું ગુરુદ્વારા બંધાયું. સુરતમાં વહેરાઓના ઝાંપામાં આવેલી મસ્જિદ ૧૮૪૦માં બંધાઈ હતી. એના લાકડાના ઊંચા મિનારા ધ્યાન ખેંચે તેવા છે. જામશ્રી વિભાજી ૨ જા(ઈ. સ. ૧૮૫રથી ઈ. સ. ૧૮૯૫)ના રાજ્યકાલ દરમ્યાન એમનાં રાણી મોટાં ધનબાઈએ જામનગરની જૂની જુમા મજિદને મોટું રૂપ આપ્યું. ત્યાં એમને રોજે પણ છે, જે આરસપહાણને બનાવેલ છે અને જેમાં ઝીણી કોતરણ પણ કરવામાં આવી છે. વિભાજીનાં બીજાં રાણું રતનબાઈની મસિજદ શહેરની મધ્યમાં આવેલી છે ને એ મેટી મસ્જિદ તરીકે જાણીતી છે. એને મિનારામાં ૧૨૦ પગથિયાં છે. આ સમય દરમ્યાન ગુજરાતમાં વસતા પારસીઓએ કેટલીક અગિયારીએ પણ બંધાવી હતી. દા. ત. સુરતમાં બે અગિયારી(આતશ બેહરામ) ૧૮૨૩માં બંધાઈ-એક શહેનશાહી પારસીઓની અને બીજી કદમી પારસીઓની. ખંભાતમાં ઈ. સ. ૧૮૪૪ માં એક અગિયારી બંધાઈ હતી. અમદાવાદમાં ખમાસા ચેકી પાસેના બુખારા મહેલ્લામાં શેઠ ખરશેદજી બહેરામજી નાણાવટીએ ૧૮૪૬માં એક દાદગાહ બંધાવી - જે ઈ. સ. ૧૮૮૪ માં આદરિયાનમાં વિકાસ પામી. આ ઉપરાંત અમદાવાદમાં પારસી ધર્મશાળાઓ પણું બંધાઈ હતી, જેમાંની જૂની ધર્મશાળા ઈ. સ. ૧૮૬૬માં બંધાઈ હતી. આ ધર્મશાળા રેલથી પડી જતાં તેના સ્થાને નવી ધર્મશાળા ઈ. સ. ૧૮૯૨માં બંધાઈ હતી. ૧૦ જામનગરમાં ઈ. સ. ૧૮૯૫ માં ટહેમુલજી મીરઝાએ દરેમહેર(અગિયારી)ની સ્થાપના કરી.૧૧ Page #540 -------------------------------------------------------------------------- ________________ સ્થાપત્ય આ સમય દરમ્યાન ગુજરાતમાં વસતા બેને ઈસરાએલ કેમના યહૂદીઓએ * જૂના ડીસા(જિ. બનાસકાંઠા)માં કેન્ટોનમેન્ટ વિસ્તારમાં એક કબરસ્તાન બંધાવ્યું, જ્યાંની સહુથી જૂની કબર ઈ. સ. ૧૮૮૬ ની છે. અમદાવાદમાં દૂધેશ્વર રોડ પર એડવાન્સ મિલની પાછળના ભાગમાં યહૂદીઓનું કબરસ્તાન આવેલું છે, જેમાંની સહુથી જૂની કબર ઈ. સ. ૧૮૮૭ની છે.૧૩ (9) બજારે આ સમય દરમિયાન ગુજરાતના ઘણું રાજાઓએ યુરોપની મુલાકાત લીધી હતી. ત્યાં એમણે સુંદર બજાર જયાં હતાં. એમને આવાં બજાર પિતાનાં નગરમાં પણ બાંધવાની ઈચ્છા જાગી. પરિણામે આ સમયે ગુજરાતનાં કેટલાંક શહેરોમાં બજાર બાંધવામાં આવ્યાં. મોરબીનું બજાર આને સૌથી સુંદર નમૂન છે. વડોદરાની ખંડેરાવ માર્કેટ પણ આનું બીજુ ઉદાહરણ છે. (ચ) હવેલીઓ હવેલી એટલે શ્રીમંત નાગરિકોને રહેવાનું મકાન. પિતાનાં સમૃદ્ધિ અને દરજજો પ્રદર્શિત કરવા આ મકાન ખૂબ ખર્ચ કરીને બાંધવામાં આવ્યાં હતાં. આમાંની કેટલીક ભવ્ય હવેલીઓ નગરશેઠની, શરાફેની અને મહેસૂલી ખેડૂત(દેસાઈઓ)ની છે. હવેલીઓ હંમેશાં ખડકી કે પિળની અંદર રાખવામાં આવતી. આથી મુખ્ય માર્ગથી એ ઘણી દૂર રહેતી. એના આયોજનની પદ્ધતિ પરંપરાગત રહી. -એની આજનપદ્ધતિ આ પ્રમાણે હતી : કેંદ્રના ચોકની બંને બાજુએ આવેલા બે વિભાગમાં આખીયે ઇમારત તહેચાઈ જતી. ઇમારતને પાછળ ભાગ ત્રણ -ગૌણ વિભાગમાં વહેંચાઈ જતઃ રશી, રશી સાથે પરસાળ અને એ પછી એની સાથે સંકળાયેલા બે ઓરડા રાખવામાં આવતા. આગળના ભાગે એક બીજી રવેશી રાખવામાં આવતી, જે માર્ગની સામે રાખવામાં આવતી. આ પછી એક મોટા ખંડ (અથવા બે નાના ખંડ) રાખવામાં આવતા, જે ખડકી તરીકે ઓળખાય દે છે. કેટલીક વાર અંદરની રવેશી ચેકને ફરતી રાખવામાં આવતી અને એ બધા જ ભાગને જોડતી હતી. એકની એક બાજુએ નાનકડી ઓરડીઓ રાખવામાં આવતી. ત્યાં રસ , પાણિયારું અને કેટલીક વાર પૂજા માટેની ઓરડી રાખવામાં આવતી. મકાનનો પાછલે ભાગ કુટુંબના વ્યક્તિગત ઉપયોગ માટે ખાનગી રાખવામાં આવતું. ત્યાં નજીકના સંબંધીઓ તથા મિત્રોને જ પ્રવેશ આપવામાં આવતું. Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ બ્રિટિશ કાલ આગળને ભાગ લગભગ જાહેર મકાન જેવું હતું, એ ભાગ ધંધા કે વેપાર માટેની દુકાન તથા કારીગરો માટેના કારખાના તરીકે ઉપયોગમાં લેવાતે. ખાસ ગ્રાહકોને અલંકૃત દીવાનખાનામાં આવકારવામાં આવતા હતા. વિપુલ મેટી હવેલીઓમાં સ્તંભે ઝરૂખા ટેકાઓ અને છતે પર વિપુલ પ્રમાણમાં કાષ્ઠ-કેતરણ કરવામાં આવતી. હવેલીઓને આકર્ષક બનાવવા માટે, સ્પર્ધા થતી. સમગ્ર ગુજરાતમાં કાષ્ઠકામ પર રંગ કરવામાં આવતા હતા, જ્યારે અમદાવાદમાં બેલ–તેલ લગાવવામાં આવતું. મોટા ભાગની કતરણીમાં ફૂલપત્તાંની ભાત આલેખવામાં આવી છે. ઘણું મકાનમાં અપ્સરા અને ગંધર્વોની આકૃતિઓ પણ આલેખવામાં આવી છે. ગુજરાતની નોંધપાત્ર હવેલીઓમાં નીચેની હવેલીઓ ખાસ ઉલ્લેખનીય છે? (૧) વડોદરામાં સુરેશ્વર દેસાઈની હવેલી. સુરેશ્વર દેસાઈ ગાયકવાડી શાસન પૂર્વેથી મહેસૂલી–ખેડૂત(દેસાઈ) હતા. અનુશ્રુતિ અનુસાર એમણે સુરસાગર તળાવ બંધાવ્યું હતું. જૂનાં મકાનને સમય ૧૮ મી સદી છે, જે બહુ જૂને ન કહેવાય, એને ભવ્ય કચેરીવાળા ભાગ(વહીવટ માટે ચેક) હજુ પણ હયાત છે. આને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવાની વિચારણું ચાલે છે. (૨) વડોદરામાં આવેલી હરિભક્તિ કુટુંબની હવેલી. હરિભક્તિના પૂર્વજ ગાયકવાડને ત્યાં સરકારી શરાફ(પિતદાર) હતા. એમની જૂની હવેલી કેટલીક વખત રાજ્યની તિજોરી તરીકે વપરાતી હતી. ઘેડા સમય પૂર્વે આ ઈમારતના ઘણું ભાગને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. એની સાથે અડીને આવેલી હવેલી કુટુંબના સભ્ય માટેની છે. એનું બાંધકામ પાછળના સમયનું છે. - (૩) લલ્લ બહાદુર(મંગલ પારેખ)ની હવેલી વડોદરામાં છે. તેઓ પણ ગાયકવાડના બીજા પ્રસિદ્ધ શરાફ હતા. એમની હવેલી તથા એની સાથેની કચેરી હજુ પણ છે. આ જ કુટુંબની એક જૂની હવેલી અમદાવાદમાં શાહપુરમાં છે, જે ગુજરાતની શ્રેષ્ઠ કેસરણી ધરાવે છે. (૪) અમદાવાદમાં શાંતિદાસ ઝવેરીનું કુટુંબ ઘણું જ પ્રસિદ્ધ છે. તેઓ નગરશેઠ હતા. એમની હવેલીઓ ઝવેરીવાડમાં આવેલી હતી. કમનસીબે એ. આગમાં નષ્ટ થઈ ગઈ. (૫) અમદાવાદમાં બીજું પ્રસિદ્ધ કુટુંબ હઠીસિંહનું હતું. એમની બે હવેલી આજે પણ ઊભી છેઃ (૧) દોશીવાડાની પિળમાં આવેલી હવેલી, આ હવેલી એને.. મૂળ સ્વરૂપે છે. (૨) ફતાશાની પોળમાં આવેલી હવેલી. આ હવેલીને ઘણું Page #542 -------------------------------------------------------------------------- ________________ ૫૦૩ સ્થાપત્ય ભાગના છÍદ્ધાર કરવામાં આવ્યા છે. એમાં ઘણાં સાંસ્થાનિક શૈલીનાં લક્ષણ જોવા મળે છે, તેથી એનું બાંધકામ પાછળના સમયનુ` હાવાનું મનાય છે. આ બંને હવેલીઓનુ કા-કેાતરકામ ઘણું જ સુંદર છે, (૬) અમદાવાદના મુસ્લિમ સમાજમાં કાઝી કુટુંબ ઘણું જ પ્રસિદ્ધ છે. તેઓ આજે પણ એમનાં ધાર્મિક કાર્યં ખાવે છે. એમનુ મકાન આસ્ટાડિયામાં હતું. આજે પણ એની કચેરીવાળા ભાગ ઊભા છે, ગુજરાતની ભવ્ય કાતરણીયુક્ત છતામાં એની છતની ગણના થાય છે. (૭) અમદાવાદમાં ગાયકવાડની હવેલી ખરેખર તા નાશ પામી છે તેથી એની મૂળ સ્થિતિ વિશે ઘણું જ ઓછું જાણવા મળે છે. (૮) અમદાવાદમાં હાન્ત પટેલની પોળમાં આવેલી ટંકશાળની હવેલી. હાન પટેલ બ્રિટિશ કાલ દરમ્યાન ટંકશાળના ઉપરી હતા, આથી આ પાળને અને હવેલીને આવું નામ મળ્યું. (૯) અમદાવાદમાં ખાડિયામાં આવેલી સારાભાઈ કુટુંબની હવેલી અમદાવાદ શહેરની સુંદર હવેલીએમાંની એક છે. કમનસીબે એનેા આગળના ભાગ બ્રિટિશ કાલ દરમ્યાન રસ્તા પહેાળા કરતી વખતે તેાડી નાખવામાં આવ્યા હતા. પાછળથી આ હવેલીમાં જે પરિવર્તન કરવામાં આવ્યાં તેથી એનું આખું સ્વરૂપ બદલાઈ ગયું છે. (૧૦) ભરૂચમાં આજે નગરશેઠની જૂની હવેલી નથી પરંતુ ખીજી ખે હવેલી આજે ઊભી છે : (૧) લલ્લુભાઈની હવેલી, લલ્લુભાઈને જેમ્સ ફ્રાન્ક્સ સાથે ગાઢ સંબંધ હતા, (૨) ભિખારીદાસની હવેલો. લલ્લુભાઈ અને ભિખારીદાસે એ સમયના ગુજરાતના રાજકીય જીવનમાં આગળ પડતા ભાગ ભજવ્યા હતા. ચુનારવાડમાં આવેલ ભિખારીદાસ હવેલીનુ મકાન આજે દેસાઈ હવેલી’ તરીકે ઓળખાય છે. લલ્લુભાઈની હવેલીની કચેરીના ભાગ આજે પણ જોવા મળે છે. (૧૧) મુસ્લિમ કુટુ ખેાનાં કેટલાંક સુંદર મકાન પાટણના કેટલાક ભાગે, જેવા કે રખ્તવાડ અને પાંચ-પાડામાં જોઈ શકાય છે. સિદ્ધપુર કપડવંજ અને સુરતમાં આવેલાં વહેારાએનાં મકાન પણ સુંદર છે. સુરતમાં વહેારા સૈયદ સાહેબનું સુંદર મકાન આવેલું છે. વહેારાનાં મકાનેાની વિશેષતા એ છે કે એમનાં મકાનાની અંદરને દરેક ભાગ ખૂબ જ અલંકૃત હેાય છે. ભીંતાનાં - તાકાં આયાત કરેલાં કાચનાં વાસણાથી ભરેલાં હેાય છે. (૧૨) પારસીઓનાં સુંદર મકાન સુરતમાં આવેલાં છે. એમાં મેહરજી રાણાનું મકાન ઉલ્લેખનીય છે. મેહરજી રાણાએ અકબરની મુલાકાત લીધી હતી. જમશેછ Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ બ્રિટિશ કાક તાતા અને દાદાભાઈ નવરોજીના કુટુંબનાં મકાનોને પણ અહીં ઉલ્લેખ કરે. જોઈએ. સુરતના પ્રસિદ્ધ અરદેશર કેટવાળનું મકાન નાશ પામ્યું છે. (૧૩) અંતમાં, બે જાણીતી હવેલીઓને ઉલેખ સ્વતંત્ર રીતે કરવું જોઈએ. કારણ કે આ બંને હવેલીઓ આજે રક્ષિત સ્મારકે છે: એક વડોદરામાં આવેલી તાંબેડકરવાડાની હવેલી (જેને ઉલેખ ઉપર થઈ ગયો છેઅને બીજી વસેની હવેલી. વસોમાં બાજીશાહ અને વેણીશાહના વંશજોની જ બે શાખાઓ સાથે સંકળાયેલી એકસરખી હવેલીઓ આવેલી છે. ગુજરાતના સમૃદ્ધ ખેડા જિલ્લામાં આ કુટુંબ દેસાઈગીરી ધારણ કરતું હતું. આ બંને હવેલી ૧૮૧૫-૧૮૨૦માં બંધાઈ હતી. હાલ એમાંની એક હવેલીને દરબાર સાહેબની હવેલી તરીકે અને બીજી હવેલી વિઠ્ઠલદાસની હવેલી તરીકે ઓળખાય છે. આ હવેલીમાં ભવ્ય કાઠ-તરણ છે. એને જુદા જુદા ભાગોમાં વૈષ્ણવ પુરાણકથામાંનાં દશ્ય આલેખાયાં છે, જ્યારે એના દીવાનખાનામાં રાસલીલાનું દશ્ય છે. એની કતરણી અને ચિત્રો સંપૂર્ણ સુરક્ષિત છે. આ વિભાગનું સમાપન કરતાં કહી શકાય કે આ હવેલીઓનું બાંધકામ એ. કાલના ગુજરાતના સ્થાપત્યનું વિશિષ્ટ લક્ષણ કહી શકાય. કમનસીબે પુરાવાઓના અભાવે આ બધાં જ બાંધકામને ચોક્કસ સમય આપવો અશક્ય છે, પરંતુ ખાતરીપૂર્વક એમ કહી શકાય કે આ બાંધકામ ૧૮૦૦ થી ૧૮૮૦ના સમય દરમ્યાનનાં છે. (૭) પ્રકીર્ણ આ કાલ દરમ્યાન બંધાયેલી કેટલીક બેંધપાત્ર પ્રકીર્ણ ઈમારતને પણ ઉલલેખ કરવો જોઈએ. એમાં બે મકાન નોંધપાત્ર છે. આમાંનું એક મકાન અમરેલીમાં આવેલું છે. તે ૧૮૧૭–૧૮ માં કેપ્ટન બેલેન્ટાઈન દ્વારા બંધાયું હતું. એનું બાંધકામ યુરોપીય શૈલીમાં છે. બીજું મકાન અંજારમાં આવેલું છે. આ મકાન ૧૮૧૮માં કેપ્ટન મેકમુર્દો દ્વારા બંધાયેલું છે. એનું બાંધકામ આધુનિક શૈલીમાં છે. આ કાલ દરમ્યાન સંગ્રહાલયોનાં મકાન બંધાયાં એને પણ ઉલ્લેખ કર જોઈએ. રાજકેટના વોટસન મ્યુઝિયમનું ૧૮૫૮ માં બંધાયું, ભૂજ મ્યુઝિયમનું ૧૮૭૭ માં અને ભાવનગરના બાર્ટન મ્યુઝિયમનું ૧૮૯૦ માં બંધાયું હતું. વડોદરા મ્યુઝિયમને ઉલલેખ આગળ થઈ ચૂક્યો છે. Page #544 -------------------------------------------------------------------------- ________________ થાપત્ય ૨. હિંદુ અને જૈન મંદિરે આ કાલ દરમ્યાન હિંદુ અને જૈન મંદિરો મોટી સંખ્યામાં નિર્માણ પામ્યાં. આની પૂર્વે બંધાયેલાં કેટલાંક મંદિરોને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. આ કાલનાં મંદિરોમાં પરંપરાગત સ્થાપત્ય-શૈલી જોવા મળે છે. આ કાલ દરમ્યાન બંધાયેલાં મંદિર અમદાવાદ જેતલપુર વડતાલ ઘેલેરા ધોળકા વડોદરા ભરૂચ સુરત ખંભાત ઊંઝા પાટણ દૂધરેજ ગઢડા જૂનાગઢ શત્રુંજય દ્વારકા અંજાર વગેરે સ્થળોએ આવેલાં છે. પ્રાપ્ત સાધનને આધારે આ કાલનાં મંદિર વિશેની કેટલીક છૂટીછવાઈ માહિતી નીચે પ્રમાણે રજૂ કરી શકાય. અમદાવાદમાં એલિસપુલની નીચે ગણેશબારીથી ઉત્તર દિશાએ જતાં જમણું “ હાથે પંચમુખી મહાદેવનું મંદિર આવે છે. આ મંદિર ઈ. સ. ૧૮૩૪ માં બંધાયું હોવાનું જણાય છે. મૂળ મંદિર ઉત્તરાભિમુખ હતું, પરંતુ ઈ.સ. ૧૯૬૮ના ‘જીર્ણોદ્ધાર વખતે એને પશ્ચિમાભિમુખ કરાયું. મંદિરના તલમાનમાં ગર્ભગૃહ, -અંતરાલ અને મંડપની રચના છે. ગર્ભગૃહમાં પંચમુખી શિવલિંગ સ્થાપેલું છે.૧૪ હઠીસિંહનું જૈન મંદિર (આકૃતિ ૧૭) ઈ.સ. ૧૮૪૮ માં બંધાયું. આ મંદિરના સલાટ પ્રેમચંદ હતા. આ મંદિર માત્ર અમદાવાદના જ નહિ, પરંતુ આ કાલના -ગુજરાતના મંદિર સ્થાપત્યને પણ આદર્શ કહીએ તે એમાં અત્યુક્તિ નથી. પંદરમા તીર્થકર ધર્મનાથને સમર્પિત આ મંદિર બાવન જિનાલય પ્રકારનું છે. આ મંદિર ગર્ભગૃહ ગૂઢમંડપ ત્રિકમંડપ સભામંડપ શૃંગારકી અને દેવકુલિકાઓનું બનેલું છે. એ પશ્ચિમાભિમુખ છે. ગર્ભગૃહ ઉપર ત્રણ શિખર છે. મંદિરનું શિખર કુલ ૯૯ અંડકનું બનેલું છે. ગૂઢમંડપ બે મજલાને છે. ગૂઢમંડપની ઉત્તર અને દક્ષિણ તરફની શંગાર-ચાકીએ પણ બે મજલાની છે. ત્રિકમંડપની નીચે ભેંયરું છે, જેમાં ઉત્તર અને દક્ષિણ તરફ બે નાનાં મંદિર છે. સભામંડપની ઉત્તર દક્ષિણ અને પશ્ચિમ દિશાએ શંગારકીઓ આવેલી છે. સભામંડપનું વિતાન સંવર્ણ વડે અલંકૃત છે.૧૫ આ મંદિરને શિલ્પ-વૈભવ પણ આકર્ષક છે. સ્તંભેના ટેકાઓના સ્વરૂપે પૂતળીઓનાં શિલ્પ મને રમ છે. મંડોવરની જંઘામાં પણ આ પ્રકારનાં શિલ્પ જોવા મળે છે. સ્ત્રી–સહજ વિવિધ પ્રવૃત્તિઓમાં રત આ પૂતળીઓની અંગભંગીમાં વૈવિધ્ય વરતાય છે. સાદા રેતિયા પથ્થરમાં સુઘડ અને સૂમ શિલ્પકામ જોવા મળે છે. આનંદકુમાર સ્વામી આ મંદિરની બાંધણીને નાગર-બાંધણી કહે છે.૧૬ અમદાવાદમાં ઝવેરીવાડમાં મહાવીર સ્વામીનું મંદિર શેઠ પ્રેમાભાઈ હેમાભાઈએ ઈ.સ. ૧૮૪૯ માં બંધાવ્યું.૧૭ દેશીવાડાની પિળમાં આવેલું અષ્ટાપદજીનું મંદિર Page #545 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કોલ. શેઠ મગનભાઈ કરમચંદે ઈ.સ. ૧૮૫૬માં બંધાવ્યું.૮ ઝવેરીવાડમાં આવેલા ભગવાન આદીશ્વરના મંદિરને જીર્ણોદ્ધાર શેઠ લલુભાઈ પાનાચંદે ઈ.સ. ૧૮૫૯ માં કરાવ્યા હતા. ૧૯ મુખજીની પોળમાં ચામુખજીનું મંદિર ઈ.સ. ૧૮૬૬ માં શેઠ મગનભાઈ હકમચંદે બંધાવેલું. ૨૦ ફતાશાની પળમાં આવેલા મહાવીર સ્વામીના મંદિરનું પુનઃનિર્માણ આ જ સમયે શેઠ ઉમાભાઈ રૂપચદ કરાવ્યું. અમદાવાદમાં રાયખડમાં આવેલું પ્રાર્થનાસમાજનું મંદિર આ કાલનું છે. એનું બાંધકામ ઈ,સ, ૧૮૭૬ માં પૂરું થયું હતું. ઉત્તર દિશાના ખંડની ઉપર, શિખરની રચના છે. ખ્રિસ્તી દેવળની જેમ આ મંદિરનું તલમાન સાકારે છે. આમ તલમાન ખ્રિરતી દેવળ પ્રમાણે છે, પરંતુ ઊર્વમાનમાં શિખર છે. આ મંદિરની આવી વિચિત્ર બાંધણી અંગે રતનમણિરાવ જોટ કહે છે: “આમ ખ્રિસ્તી બાંધણી ઉપર હિંદુ શિખર બેસાડવાથી કેટ-પાટલુન અને ટાઈ પહેરેલા માણસે ભાવનગરી કે એવી કોઈ બીજી પાઘડી પહેરી હેય એવું દેખાય છે.” વડોદરામાં આવેલું રાધાવલ્લભ મંદિર ઈ.સ. ૧૮૩૫ માં બંધાયું.૩ રાવપુરામાં આવેલું શ્રી ભૈરવેશ્વર નામનું મંદિર સયાજીરાવ મહારાજ ૨ જાના સમયનું છે.. આ મંદિર હિંમતબહાદુર વેણીરામ આત્મારામે ઈ.સ. ૧૮૩૬ માં બંધાવ્યું હતું.૨૪ સર્વેશ્વર મહાદેવનું મંદિર સયાજીરાવ રજાના સ્મરણાર્થે એમના પુત્ર ગણપતરામ ગાયકવાડે ઈ.સ. ૧૯૧૧ માં બંધાવ્યું હતું. ૨૫ સયાજીરાવના દહન–સ્થાને જ આ મંદિર બાંધવામાં આવ્યું છે. આ મંદિર ઊંચા ઓટલા ઉપર બાંધેલું છે. એને પ્રવેશ પૂર્વમાં છે. ગર્ભગૃહમાં કાળા આરસનું લિંગ પ્રતિષ્ઠિત છે. સભામંડપની પૂર્વ ઉત્તર અને દક્ષિણ દિશાએ શૃંગારચોકીઓ આવેલી છે. ભરૂચના મેટાગણપતિનું મંદિર અમરતલાલ વકીલે ઈ.સ. ૧૮૬૦માં બંધાવ્યું. નારાયણદેવની ખડકીમાં આવેલું શ્રીનરનારાયણનું મંદિર ઈ.સ. ૧૮૬૭ના. સમયનું છે. આ મંદિર ઘેલાભાઈ વલવભાઈએ બંધાવ્યું હતું. ચકલામાં જવાના. માર્ગે દક્ષિણ બાજુએ આવેલા શ્રીજીમંદિરના કેટલાક ભાગનું બાંધકામ ઈ.સ ૧૮૭૪ માં કરવામાં આવ્યું હતું. બહારની ઉનાઈ તરફ આવેલું પ્રેમનાથ મહાદેવનું મંદિર ઈ.સ. ૧૮૮૪ના સમયનું છે. ગુલાબભાઈ નરોત્તમ નામના એક કલમીએ એ બંધાવ્યું હતું. અચારવાડમાં આવેલા દુઃખભંજનેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના આ જ સમયે કરવામાં આવી. મણિનાગેશ્વર, મહાન કાલેશ્વર, અમરકંઠેશ્વર મહાદેવ વગેરેનાં મંદિર ક્ષત્રિયોએ બંધાવ્યાં છે, જેને નિર્માણ કાલ લગભગ ઈ.સ. ૧૮૮૫ને છે. મહારુદ્રની જગ્યાએ બે મંદિર ઊભાં છે, જેમાંનું એક મંદિર વાયડા વાણિયા મથુરદાસ ભૂખણદાસે ઈ.સ. ૧૮૯૦ માં બંધાવ્યું Page #546 -------------------------------------------------------------------------- ________________ સ્થાપત્ય ૫૦૭" હતું. સેબસાઈજીનું મંદિર ઈ.સ. ૧૯૦૭ માં બંધાયું. દાંડિયા બજાર તરફ નદી બાજુએ આવેલા રોકડિયા હનુમાન તથા કાશીવિશ્વનાથ મહાદેવનાં મંદિરોને જીર્ણોદ્ધાર વાયડા વાણિયા તાપીદાસ મોહનભાઈ દલાલે ઈ.સ. ૧૯૧૦ માં કરાવ્યા હતા. ૨૪ સુરતમાં વડાચૌટામાં નગરશેઠની પોળમાં આવેલું ગેડી પાર્શ્વનાથનું મંદિર શેઠ લાલભાઈ નવલખાભાઈ શાજીવાલાએ બંધાવ્યું હતું. આ મંદિરની પ્રતિષ્ઠા ઈ.સ. ૧૮૨૬માં કરવામાં આવી હતી. બાલકૃષ્ણ લાલજીનું મૂળ મંદિર ઈ.સ. ૧૯૯૫ માં બંધાયું હતું. ઈ.સ. ૧૮૩૭ની ભયંકર આગમાં આ મંદિરને ઘણે ખરે ભાગ ખંડિત થઈ ગયું હોવાથી એને નવેસરથી બાંધવામાં આવ્યું. ૨૮ ખંભાતમાં માદલા તળાવ પાસેનું શ્રી અંબાજીનું મંદિર ઈ.સ. ૧૮૩૫ ના સમયનું છે. ૨૯ ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરની જગ્યાએ મૂળ સાત દહેરાં હતાં. ઈ.સ. ૧૯૦૦ માં અહીં નવું મંદિર બાંધવામાં આવ્યું.૩૦ આ મંદિરમાં મૂલનાયકની પ્રતિષ્ઠા ઈ.સ. ૧૯૦૭ માં કરવામાં આવી હતી. ઊંઝાનું કડવા પાટીદારોનાં માતા (ઉમિયા)નું મંદિર ઈ.સ. ૧૮૫૮ ના સમયનું છે. આ મંદિરને ઘાટ જૈન મંદિરને મળતા આવે છે.૩૧ પાટણથી ૧.૬ કિ. મી. દૂર માતરવાડી નામના ગામની ભાગોળે સતી માતાની દહેરી ઊભી છે. અમદાવાદના પ્રસિદ્ધ બેરોનેટ ચીનુભાઈના કુટુંબમાં થઈ ગયેલા છોટાલાલના પિતાનાં માતા ઈ.સ. ૧૮૯૫ માં સતી થતાં એમની સ્મૃતિમાં આ દોરી બાંધવામાં આવી છે.૩૨ સુરેંદ્રનગર નજીક આવેલ દુધરેજનું શ્રી વડવાળા મંદિર (આ. ૧૮-૧૯) ઓગણીસમી સદીના અંતનું જણાય છે. ગર્ભગૃહની ઉપર ત્રણ શિખર છે. સભામંડપની પૂર્વ ઉત્તર અને દક્ષિણ દિશાએ શૃંગારચોકીઓ છે. પૂર્વની શુંગારકીના આગલા બે સ્તંભ પર દ્વારપાલ તરીકે માનવકદના બે સાધુઓનાં શિલ્પ છે. સભામંડપના સ્તંભમાં આયનિક અને ડરિક શૈલીની અસર જોવા મળે છે. સ્તંભના. મધ્યદંડના સુશોભનમાં વૈવિધ્ય જણાય છે. શત્રુંજય પર આ કાલ દરમ્યાન કેટલીક નવી કે ઊભી કરવામાં આવી અને એની પર કેટલાંક મંદિર બાંધવામાં આવ્યાં. ખરતરવસહિની ટૂંક ઈ.સ. ૧૮૩૬ માં શેઠ સાકરચંદ પ્રેમચંદે ઊભી કરાવી હતી. આ ટ્રેક એને બંધાવનારના નામે પણ ઓળખાય છે. આ ટૂંકમાં પ્રવેશતાં જમણુ બાજુએ નરસી કેશવજી નાયકનું મંદિર જોવા મળે છે. આ મંદિરના મલનાયક ચોથા તીર્થ કર અભિનંદનનાથ. Page #547 -------------------------------------------------------------------------- ________________ (૫૦૮ બ્રિટિશ કાલ છે. મંદિરનું બાંધકામ ઈ.સ. ૧૮૩૨ માં થયેલું છે. પૂર્વાભિમુખી આ મંદિર છે. મજલાનું છે. સભામંડપની પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશાએ શૃંગારકીઓ આવેલી છે. અહીંથી આગળ જતાં અંદરના દરવાજાના માર્ગ પશ્ચિમ બાજુએ પાંચ મંદિરોને સમૂહ છે. એમાંનું બીજું મંદિર પદ્મપ્રભુનું છે, જેનું બાંધકામ નરસી શેઠે ઈ.સ. ૧૮૪૮ માં કરાવ્યું હતું. આ સિવાય બીજાં મંદિરનું નિર્માણકાલ ઈ.સ. ૧૮૩૧થી ૧૯૩૭ સુધીને છે. આ પાંચ મંદિરની ડાબી બાજુએ બીજા પાંચ મંદિરોનો સમૂહ આવેલ છે, જેમાંનાં ત્રણ મંદિર ઈ.સ. ૧૮૨૮ થી ૧૮૩૧ દરમ્યાન બંધાયેલા છે. આ ટ્રેક ઉપર આ ઉપરાંત ઈ. સ. ૧૮૩૪ થી ઈ. સ. ૧૮૮૫ થી દરમ્યાન બંધાયેલાં મંદિર પણ છે. અમદાવાદના શેઠ હીમાભાઈ વખતચંદે ઈ. સ. ૧૮૪૦ માં બંધાવેલી ટૂંક એમના નામે ઓળખાય છે. આ ટ્રેક પરનું પ્રસિદ્ધ મંદિર નંદીશ્વરદીપનું છે. આ ટ્રેક ઉપરનું એક નાનું મંદિર અમદાવાદના શેઠ ડાહ્યાભાઈ અને પચંદે ઈ.સ. ૧૮૪૧ માં બંધાવેલું છે. નંદીશ્વરદીપના દરવાજામાંથી નીકળતાં સહેજ ઊંચે હેમાભાઈની બીજી ટ્રેક આવેલી છે. આ ટ્રેક હેમાભાઈના પુત્ર પ્રેમાભાઈ હેમાભાઈના નામે ઓળખાય છે. આ ટ્રેક ઉપર હેમાભાઈના પિતા શાહ વખતચંદે ઈ સ. ૧૮૨૬માં એક મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, જે આ ટૂંકનું મુખ્ય -મંદિર છે. ગર્ભગૃહ ઉપર ત્રણ શિખર છે. સભામંડપની ત્રણ દિશાએ ત્રણ શંગારચોકીઓ આવેલી છે. આ મંદિરની પૂર્વે આવેલાં કેટલાંક નાનાં મંદિર ઈ.સ. ૧૮૨૯ થી ઈ. સ. ૧૮૩ર દરમ્યાન બંધાયેલાં છે.૩૩ દ્વારકામાં જામપરાનું પ્રદ્યુમ્નજીનું મંદિર ઈ. સ. ૧૮૬૦માં બંધાયેલું છે. જામનગરના જાણીતા જામસાહેબ રણમલજીએ ઈ. સ. ૧૮૪૭ માં દ્વારકાની યાત્રા કરી ત્યારે એમણે અહીં એક મંદિર બાંધવાને સંકલ્પ કર્યો હતો. એમણે અહીં જામપરું વસાવ્યું અને ત્યાં ઈ.સ. ૧૮૬૦ માં પ્રદ્યુમ્નજીનું મંદિર બંધાવ્યું હતું. -આ મંદિરના બાંધકામમાં રાજમહેલના જેવી ભવ્યતાનાં દર્શન થાય છે. ૩૪ કચ્છ પ્રદેશમાં પણ આ કાલ દરમ્યાન કેટલાંક મંદિર બંધાયેલાં હતાં. અંજારમાં આવેલ માધવરાયના વૈષ્ણવ મંદિરના દ્વારે વિ. સં. ૧૮૬૯(ઈ. સ. ૧૮૧૩)ની સાલને એક લેખ છે. અગાઉના ગેઝેટિયર પ્રમાણે આ મંદિર ઈ.સ. ૧૮૧૪ થી ૧૮૨૪ દરમ્યાન ફરીથી બંધાયું હતું.૩૫ લખપતથી ૪૩ કિ.મિ. દૂર આવેલા મઢ નામના સ્થાનકમાં કચ્છના રાવની કુળદેવી આશાપુરાનું મંદિર આવેલું છે. ઈસુની ૧૪મી સદીમાં બંધાયેલું આ મંદિર - ઈ.સ. ૧૮૧૯ ના ધરતીકંપમાં નાશ પામ્યું હતું, આથી ઈ.સ. ૧૮૨૩ માં બ્રહ્મક્ષત્રી -સુંદરજી શિવજી અને વલભજીએ આ મંદિરનું પુનનિર્માણ કરાવ્યું. Page #548 -------------------------------------------------------------------------- ________________ સ્થાપત્ય ૫૦૯. આ કાલ દરમ્યાન ગુજરાતની ભૂમિમાં ઉદ્ભવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રયે કેટલાંક મંદિરોનું સર્જન થયું. શ્રી સ્વામિનારાયણની પ્રેરણાથી નવ સ્થળે નવ મંદિર બંધાયાં જેમ કે અમદાવાદ મૂળી ભુજ વડતાલ જેતલપુર ધોલેરા ધોળકા જૂનાગઢ અને ગઢડા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ નવ મંદિર મહામંદિર તરીકે ઓળખાય છે. અમદાવાદના મંદિરની સ્થાપના ઈ.સ. ૧૮૨૨ માં થઈ હતી, જ્યારે મૂળી ભૂજ અને વડતાલનાં મંદિરની સ્થાપના ઈ.સ. ૧૮૨૩-૨૪ માં, જેતલપુર અને પૅલેરાનાં મંદિરોની સ્થાપના ઈ. સ. ૧૮૨૬ માં, ધૂળકાના મંદિરની સ્થાપના ઈ.સ. ૧૮૨૭ માં તેમ જ જૂનાગઢ અને ગઢડાનાં મંદિરોની સ્થાપના ઈ.સ. ૧૮૨૮૨૯માં થઈ હતી.૩૭ ૩. સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિર ૧૯મી સદીના પ્રથમ બે દાયકા સુધી સહજાનંદ સ્વામીએ સંપ્રદાયના પ્રચાર અને પ્રસાર માટે સાધુ-સંતોનાં મંડળે સાથે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતનાં ગામ અને નગરમાં ઘૂમીને “રાધાકૃષ્ણની ઉપાસના અને એકાંતિક ભક્તિને ઉપદેશ આપે અને લાખ લોકેને સંપ્રદાયના ભક્તિમાર્ગમાં જોડી દીધા. ઘરઘરમાં કૃષ્ણભક્તિ અને ઉપાસનાનું તથા સંસ્કારનું વાતાવરણ ઊભું થઈ શકે તે માટે શ્રીકૃષ્ણની ચિત્રપ્રતિમાની નિત્યપૂજાની પદ્ધતિ પણ દાખલ કરી, એને કારણે સંપ્રદાયની વિશિષ્ટ ચિત્રકલાશૈલીને પણ વિકાસ થ.૩૮ ત્યારબાદ સહજાનંદ સ્વામીએ પિતાની હયાતી પછી પણ સંપ્રદાયની ભક્તિ-પરંપરા અવિરત વહેતી રહે અને સંપ્રદાયની વ્યવસ્થા અક્ષુણ ટકી રહે એ માટે ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિવિધ સ્થળોએ હિંદુ સ્થાપત્ય પરંપરાને અનુરૂપ એવાં વિશાળ મંદિર બાંધવાને, ધર્મવંશમાં આચાર્ય પદની સ્થાપનાને અને સંપ્રદાયના શાસ્ત્રીય ગ્રંથ નિર્માણ કરવાને એમ ત્રણ સંક૯પ કર્યા. એ અનુસાર તેઓએ ભારતીય શિલ્પશાસ્ત્રાનુસાર અદ્ભુત શિલ્પકૃતિઓથી સુશોભિત ત્રણ શિખરવાળું સંપ્રદાયનું પ્રથમ મંદિર અમદાવાદમાં કાળુપુરમાં બંધાવ્યું (આ. ૨૦) અને એમાં વિ. સં. ૧૮૭૮ ને ફાગણ સુદિ ત્રીજ ને સોમવાર(તા. ૨૪-૧૨-૧૮૨૨)ના રોજ વેદવિધિપૂર્વક ઉત્તરાભિમુખ મધ્ય ગર્ભગૃહમાં શ્રીનરનારાયણ દેવની મૂર્તિઓની સ્થાપના કરી. એની પૂર્વ તરફના ગર્ભગૃહમાં રાધાકૃષ્ણની તથા પશ્ચિમ તરફના , ગર્ભગૃહમાં પિતાનાં માતાપિતા ધર્મભક્તિની અને પિતાની–હરિકૃષ્ણની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી.૪૦ આ ઉપરાંત મંદિરની પશ્ચિમ તરફની શંગારકીની બંને તરફ હનુમાન અને ગણેશની તથા શિવલિંગની પણ સ્થાપના કરી. ત્યારબાદ મંદિરના Page #549 -------------------------------------------------------------------------- ________________ -૫૧૦. બ્રિટિશ કાલ વિશાળ પ્રાંગણમાં સાધુ-સંતે અને આચાર્યને નિવાસ માટે કાષ્ઠકલાથી સમૃદ્ધ બહુમાળી હવેલીની પણ રચના કરી. સમગ્ર મંદિર અને આવાસોને ફરતે કેટ તૈયાર કરાવી કલાત્મક દરવાજે પણ તૈયાર કરવામાં આવ્યો. ત્યારબાદ સહજાનંદ સ્વામીએ મૂળા(જિ. સુરેન્દ્રનગર)માં પણ મંદિર બંધાવી શ્રીરાધાકૃષ્ણ હરિકૃષ્ણ મહારાજ ઇત્યાદિની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી (વિ. સં. ૧૮૭૮); ભૂજમાં મંદિર બંધાવી શ્રીનરનારાયણદેવ વગેરેની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી(વિ.સં. ૧૮૭૯); વડતાલમાં મંદિર બંધાવી (આ. ૨૧), શ્રીલક્ષ્મીનારાયણ વગેરે દેવની મૂર્તિ પધરાવી(વિ. સં. ૧૮૮૧); જેતલપુરમાં મંદિર બંધાવી શ્રી રેવતી બલદેવજી રાધાકૃષ્ણ ઈત્યાદિ દેવની મૂર્તિઓ પધરાવી (વિ. સં. ૧૮૮૨); પેલેરા(જિ. અમદાવાદ)માં મંદિર બંધાવી શ્રીમદનમોહનજી અને રાધિકાજીની મૂર્તિ ઓની પ્રતિષ્ઠા કરાવી(વિ. સં. ૧૮૮૨); ધોળકા(જિ. અમદાવાદ)માં મંદિર બંધાવી શ્રીમુરલી-મનહર અને રાધિકાજી તથા શ્રીહરિકૃષ્ણ મહારાજ વગેરેની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી(વિ. સં. ૧૮૮૩), જૂનાગઢમાં મંદિર બંધાવી શ્રી રણછોડજી ત્રીકમજી વગેરે દેવની પ્રતિષ્ઠા કરી(વિ. સં. ૧૮૮૪); ગઢડામાં છેલ્લું મંદિર બંધાવી શ્રીગોપીનાથજી અને રાધિકાજી તથા શ્રી હરિકૃષ્ણ મહારાજ ઇત્યાદિની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી(વિ. સં. ૧૮૮૫).૪૧ આ મંદિરમાં સ્થાપત્યની દૃષ્ટિએ નીચે પ્રમાણેની વિશેષતાઓ નજરે પડે છે? (૧) આ મંદિરે ૨૫ થી ૩ મીટર ઊંચી જગતી પર રચવામાં આવેલાં ત્રણ શિખરવાળાં સાદાં મંદિર છે. એના મંડોવર શિલ્પોથી અલંકૃત નથી, પરંતુ સાદાં પ્રોજેકશનેથી યુક્ત છે. (૨) સંપ્રદાયના અનુયાયીઓ અને દર્શનાર્થીઓની વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખી અંતરાલ મંડપ વગેરે વિશાળ બનાવવામાં આવ્યા છે. મંદિરની ત્રણ તરફથી શંગારકીઓ સાદ તેરણાથી સુશોભિત કરવામાં આવેલી છે, જ્યારે બહારના સ્તંભે અને મંડપને ફરતા સ્તંભને જુદાં-જુદાં લેકવાદ્યો અને લેકવેશથી યુક્ત વાઘધારીઓ વાદ્યધારિણીઓ તેમ રાસ રમતાં કહાન–ગે પીઓ વગેરેનાં મદલ– શિલ્પથી સુશોભિત કરેલા છે. આ શિપને અહીં બેવડો ઉપયોગ જોવા મળે છે – મંદિરનાં સુશોભન શિલ્પ તરીકે તથા મંદિરનાં તારણ છત વગેરેના ટેકા માટે એટલે કે અગત્યનાં સ્થાપત્યકીય અંગ તરીકે Page #550 -------------------------------------------------------------------------- ________________ સ્થાપત્ય ૫૧ (૩) સ્વામિનારાયણ મંદિરના સ્થાપત્યની એક વિશેષતા એ છે કે મંદિરનાં ત્રણ ગર્ભગૃહની બહાર અંતરાલમાં એક ઓરડે તૈયાર કરી એમાં “સુખશયા'ની રચના કરવામાં આવે છે, જેમાં એક કલાત્મક પલંગ પર ગાદલાં વગેરે પાથરી તેના પર શ્રી સહજાનંદ સ્વામીની ચિત્રપ્રતિમા, ચાખડીઓ તથા છે તથા તેમની પ્રસાદીની ચીજવસ્તુઓ પધરાવવામાં આવે છે. આ ઉપરાંત મંદિરની વિશાળ જગતી ઉપર કે મંદિરના પ્રાંગણમાં શ્રી સહજાનંદ સ્વામીનાં પગલાંથી યુક્ત પથ્થરની કલાત્મક છત્રીની પણ રચના કરેલી જોવા મળે છે. આમ સુખશયા અને પગલાંની છત્રી એ સ્વામિનારાયણ મંદિરના સ્થાપત્યનાં અગત્યનાં અંગ છે. (૪) વિશેષ, સ્વામિનારાયણ સંપ્રદાય એ સાધુઓને સંપ્રદાય હેવાથી એમાં સાધુઓના નિવાસની પણ રચના કરવામાં આવેલી છે. સંપ્રદાયમાં ત્રણ કક્ષાના સાધુઓ–બ્રહ્મચારી, સાધુ અને પાર્ષદ(પાળા)ની પરંપરા જોવા મળે છે અને ત્રણેય પ્રકારના સાધુઓ માટે તથા સાંખ્યયેગી બાઈએ માટે પ્રાંગણમાં જ રહેવાની અને જમવાની વ્યવસ્થા જુદી જુદી કરવામાં આવેલી છે. સંપ્રદાયના આચાર્ય માટે પણ સપરિવાર રહેવાની વ્યવસ્થા મંદિરના પ્રાંગણમાં જ કરવામાં આવેલી છે. એને માટે બેથી ચાર માળ સુધીની વિશાળ, ઉત્તમ કાષ્ઠકેતરણીથી યુત હવેલીની રચના ઉપરનાં બધાં જ મંદિરમાં જોવા મળે છે. આ મંદિરનું - હવેલી–સ્થાપત્ય એ સ્વતંત્ર અભ્યાસને વિષય છે. (૫) આ સમગ્ર મંદિર સંકુલ – મુખ્ય મંદિર અને આવાસોને આવરી લેતા ફરતે વિશાળ કેટ પણ મંદિરના સ્થાપત્યનું અંગ છે. મંદિરની વ્યવસ્થા અને - સમૃદ્ધિની સુરક્ષાની દૃષ્ટિએ આ કેટ બહુ અગત્યનું છે. કેટનાં મુખ્ય પ્રવેશદ્વારને - સુંદર શિલ્પ અને અર્ધશિથી તથા ભૌમિતિક અને ફૂલવેલની આકૃતિઓથી અલંકૃત કરેલાં જોવા મળે છે, જેમાં અમદાવાદ ગઢડા અને મૂળીનાં મંદિરોના દરવાજા કલાની દૃષ્ટિએ દર્શનીય છે. એના પરની શિલ્પકૃતિઓ પરંપરિત કલા ઉપરાંત મુઘલ રાજસ્થાની મરાઠા અને બ્રિટિશ કલા તથા સ્થાનિક લોકકલાને અભિવ્યક્ત કરે છે. (૬) મંદિરના ઘૂમટ અને કોટની દીવાલે પણ સુંદર ભીંતચિત્રોથી અલંકૃત કરેલી જોવા મળે છે. એમાં પણ ગુજરાતના રીતરિવાજે ઉત્સવો માન્યતાઓ લેકોના પહેરવેશ અને અલંકારો, એમ લોકજીવનનાં વિવિધ પાસાંઓની ઝાંખી થાય છે. આ દષ્ટિએ ગઢડા અમદાવાદ અને વડતાલનાં મંદિરનાં ભીંતચિત્ર અત્યંત મહત્વનાં છે. Page #551 -------------------------------------------------------------------------- ________________ પાર બ્રિટિશ કાલ આમ સ્વામિનારાયણ સંપ્રદાયે ગુજરાતની શિલ્પ-સ્થાપત્યકલા કાષ્ઠકલા, અને ચિત્રકલાના વિકાસમાં મહત્વનું પ્રદાન કર્યું છે, એના સાક્ષીરૂપ ઉપર જણાવેલાં શિખરબંધ મંદિર, એ પછી પણ બંધાયેલાં અનેક શિખરમંદિર તથા હરિમંદિરે આજે પણ ઊભાં છે. ખ્રિસ્તી દેવળે આ કાલ દરમ્યાન ખ્રિસ્તી ધર્મના રોમન કેથલિક અને પ્રોટેસ્ટંટ એમ બંને સંપ્રદાયનાં દેવળ ગુજરાતમાં બંધાયાં હતાં. રોમન કેથલિક સંપ્રદાયનું આ કાલનું સૌ પ્રથમ દેવળ ભૂજનું “અવર લેડી ઑફ માઉન્ટ કાર્મેલ' નામનું દેવળ છે. એને નિર્માણકાલ ઈ.સ. ૧૮૩૬ છે. આ દેવળના બાંધકામમાં પી. એ. કેલીએ ઘણી મોટી સખાવત કરી હતી. અમદાવાદમાં મીરજાપુર રોડ પર આવેલું (હાલ જ્યાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ છે એજગ્યાએ) “અવર લેડી ઑફ માઉન્ટ કાર્મેલ નામનું દેવળ ઈ.સ. ૧૮૪ર માં બંધાયું હતું. ઈ.સ. ૧૮૬૪ માં એને વિસ્તાર વધારવામાં આવ્યા. આ દેવળનું મૂળ સ્વરૂપ ઈ.સ. ૧૯૭૦ સુધી અસ્તિત્વમાં હતું. આ મૂળ દેવળ તેડીને એ જગ્યાએ હાલનું વર્તમાન દેવળ બાંધવામાં આવ્યું છે. “મદ્રાસ કેથલિક ડિરેકટરી" પ્રમાણે ઈ.સ ૧૮૫૧માં સુરતમાં એક દેવળ હતું. અમદાવાદના કેમ્પ વિસ્તારમાં ઈ.સ. ૧૮૫૬ માં એક નાનું દેવળ શરૂ કરવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૮૬૬ માં ત્યાં “ચર્ચ ઑફ ઇમૈયુલિટ કન્સેશન” નામનું દેવળ બાંધવામાં આવ્યું. આ દેવળ. હાલ પણ એ જગ્યાએ એના મૂળ સ્વરૂપે ઊભું છે. દેવળના મુખભાગમાં પ્રવેશચકીને અભાવ છે. એની છત ત્રિકેણાકારે છે. દેવળનું બાંધકામ સ્તંભરહિત છે. પ્રવેશ પશ્ચિમ દિશાએ છે. પ્રવેશની સામે દેવળને છેડો ચાપાકાર છે. અહીં (ટર જ્યાં ધાર્મિક વિધિ કરવામાં આવે છે તે વિભાગ) આવેલ છે. મયમંડ૫માં ભક્તજનેને બેસવા લાકડાની પાટલીઓ ગોઠવેલી છે. રાજકોટમાં ઈ.સ. ૧૮૫૯માં નાનું દેવળ શરૂ કરવામાં આવ્યું અને ઈ.સ. ૧૮૬૩ માં “ચર્ચ ઑફ ઇમેકેલિટ કન્સેપ્શન' નામનું દેવળ નિર્માણ પામ્યું. ભરૂચનું “અવર લેડી એફ હેલ્પ' નામનું દેવળ ઈ.સ. ૧૮૧૪માં બંધાયું હતું, જે ઈ.સ. ૧૮૬૦માં નાશ પામ્યું. ઈ.સ. ૧૮૬૧ માં એનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. ઈ.સ. ૧૮૮૭ માં એને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું. જામનગરનું દેવળ ઈ.સ. ૧૮૭ માં રાજ્યના ખર્ચે બંધાયું હતું. અમદાવાદમાં સાબરમતીમાં ઈ.સ. ૧૮૮૨માં નાનું દેવળ શરૂ કરવામાં આવ્યું હતું. વર્તમાન દેવળ ઈ.સ. ૧૯૦૪ માં બાંધવામાં આવ્યું હતું. આણંદમાં Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫૧૭ સ્થાપત્ય ગોધરા રેલવે લાઇન પર આવેલું દેવળ ઈ.સ. ૧૮૯૮ માં બધાયુ` હેાવાનુ` એના લેખ પરથી નક્કી થાય છે. આ દેવળ એના મૂળ સ્વરૂપે આજે પણ હયાત છે.૪૫ આ કાલ દરમ્યાન ગુજરાતમાં બંધાયેલાં પ્રોટેસ્ટન્ટ સ`પ્રદાયનાં દેવળામાં સૌથી જૂનાં દેવળ ઈ. સ. ૧૮૨૫ ની સાલનાં છે. વડાદરાનું સેન્ટ જેમ્સનું દેવળ, ખેડાનુ સેન્ટ જ્યા નું દેવળ અને સુરતનુ ક્રાઇસ્ટ ચ↑ નામનું દેવળ, ઈ.સ. ૧૮૨૫ ની સાલમાં બંધાયાં છે. આ ત્રણે દેવળાની પ્રતિષ્ઠા બિશપ ડેબરે એ વર્ષમાં કરી હતી. આમાંથી ખેડા અને સુરતનાં દેવળાનું બાંધકામ જ્યોર્જિયન શૈલીને અનુસરે છે, જ્યારે વડાદરાનું સેન્ટ જેમ્સનું દેવળ ૧૯ મી સદીની શરૂઆતની ગાથિક શૈલીએ બધાયેલું છે. ઈ.સ. ૧૮૩૨ માં ડીસામાં રામન કૅથેલિક અને ઍપ્લિકન દેવળા બધાયાં હતાં, પરંતુ ઈ.સ. ૧૮૪૦ માં લશ્કરી સત્તાએ એ બંને દેવળ બંધ કર્યા હતાં. સુરતમાં મુઘલસરાઈ વિસ્તારમાં આવેલું દેવળ લન્ડન મિશન સેાસાયટીએ ઈ.સ. ૧૮૪૦ માં બંધાવ્યું હતુ;૪૬ જ્યાયન શૈલીનું આ ઉત્તમ ઉદાહરણ છે. અમદાવાદમાં મિરજાપુર રાડ પર રેટિયાવાડી પાસે આવેલા ‘ક્રાઇસ્ટ ચ’ (આ. ૨૨) નામના દેવળના નિર્માણુકાલ ઈ.સ. ૧૮૪૮ છે. ૬ જાન્યુઆરી. ૧૮૪૮ ના રાજ બિશપ કૅરે આ દેવળની પ્રતિષ્ઠા કરી હતી. અમદાવાદમાં અસ્તિત્વ ધરાવતાં બધાં જ દેવળામાં જૂનામાં જૂનું આ દેવળ છે. રાજકોટના ‘ક્રાઇસ્ટ ચર્ચ'ની પ્રતિષ્ઠા ઈ.સ. ૧૮૪૮ માં થઈ હતી. ભરૂચનું ઈ.સ. ૧૮૫૬ માં બંધાયેલું ‘સેન્ટ માથિયાસ’તું દેવળ ગાથિક શૈલીનું છે.૪૭ ઈ.સ ૧૮૬૦ માં લન્ડન મિશન સેાસાયટીએ બારસદમાં એક દેવળ બધાવ્યું હતું. ઈ.સ. ૧૯૦૭માં આ દેવળના વિસ્તાર વધારવામાં આવ્યો ત્યારે એનું બાંધકામ ગોથિક શૈલીએ કરવામાં આવ્યુ હતું; મૂળ દેવળ જ્યોર્જિયન શૈલીમાં હતું. ઈ.સ. ૧૮૭૮ માં આણંદમાં આઈ. પી. મિશનનું દેવળ બંધાયું. ખેરવાડાના દેવળના બાંધકામના સમય ઈ.સ. ૧૮૮૦ નૈ છે.૪૮ અમદાવાદના ફૅન્ટોનમેન્ટ વિસ્તારના ખ્રિસ્તી લેકાની જરૂરિયાતને અનુલક્ષીને એ વિસ્તારમાં ઈ.સ. ૧૮૮૨માં સેન્ટ જ્યા નું દેવળ ખાંધવામાં આવ્યું હતુ;૪ આ દેવળ એના મૂળ સ્વરૂપે આજે પણ ઊભુ` છે. દેવળના મુખભાગની સંમુખ પ્રવેશચેાકી આવેલી છે. પ્રવેશદ્વારની ડાખી બાજુએ મઁપ્ટિસ્ટ્રી(જ્યાં ઍપ્લિઝમના વિધિ કરવામાં આવે છે તે જગ્યા) આવેલી છે; એના પરનુ શિલ્પકામ સુંદર છે. પ્રવેશ પશ્ચિમ દિશાએ છે, જ્યારે આલ્ટર પૂર્વ દિશામાં છે. આલ્ટરની પાછળની દીવાલ ચાપાકારે છે અને એ દીવાલમાં રંગીન કાચની બારીની રચના કરી છે. બારીના કાચમાં ઈસુની આકૃતિ રજૂ કરવામાં આવી છે. બહારના પ્રકાશ આ રંગીન કાચમાંથી ગળાઈને દેવળની અંદર આવે છે ત્યારે ખૂબ જ સુંદર લાગે છે. 33 Page #553 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કા. પાછીપ ૧. મગનલાલ વખતચંદ, “અમદાવાદને ઈતિહાસ', પૃ. ૬૦ . ૨. એજન, પૃ. ૬૫ 3. Bombay Gazctteer, Vol 11: Surat and Broach, p. 321 ૪. મગનલાલ વખતચંદ, ઉપર્યુક્ત, પૃ. ૬૧ ૫. ડૉલરરાય ૨. માંકડ, જામનગરને ઇતિહાસ', પૃ. ૧૧૧ ૬. એજન, પૃ. ૧૧૧-૧૧૨ ૭. નર્મદાશંકર ભટ્ટ, ખંભાતનું સાંસ્કૃતિક દર્શન', પૃ. ૩૮૯ ૮. અમદાવાદ પારસી પંચાયત, “પારસી રાષ્ટ્રીઅન રહેવાસીઓ વિશેની મજણી પ્રકાશન ડિરેકટરી', પૃ. ૭. ૯. હ. ગં. શાસ્ત્રી અને ભારતી શેલત, “અમદાવાદની અગિયારીઓના શિલાલેખ”, “બુદ્ધિ પ્રકાશ”, પુ. ૧૨૮, પૃ. ૪૮૫–૪૮૭ ૧૦, જુઓ ઉપર પ્રકરણ ૯, પા.ટી. ૬૧. ૧૧. ડેલરરાય માંકડ, ઉપર્યુક્ત, પૃ. ૧૦૭ ૧૨. હ. ગ. શાસ્ત્રી અને ભારતી શેલત, ગુજરાતમાં યહૂદીઓ, “પથિક', વર્ષ ૨૦, અં. ૭, પૃ. ૧૩ ૧૩. ભારતી શેલત, ‘અમદાવાદને ત્રિભાષી યહૂદી શિલાલેખ અને ત્યાંનું યહુદી કબરતાની, “વિદ્યાપીઠ”, સળંગ અંક ૧૧૦, પૃ. ૭ ૧૪. પ્રવીણચંદ્ર પરીખ, “અમદાવાદના ભદ્રના કિલ્લામાંનાં મંદિરની સ્થળતપાસ”, “બુદ્ધિ પ્રકાશ, પુ. ૧૨૬, પૃ. ૩૭૫; પ્રવીણચંદ્ર પરીખ, ‘તલસ્પર્શ, પૃ. ૭૭–૮૫. 94. K. F. Sompura, 'Architectural Treatment of the Hathisinha's Temple, Ahmedabad', Bulletin of the Chunilal Gandhi Vidya Bhavan nos. 5, 16, 17. pp. 77 ff. ૧૬. રત્નમણિરાવ ભી. જેટ, ગુજરાતનું પાટનગર : અમદાવાદ, પૃ. ૬૬૪ ૧૭–૧૮ એજન, પૃ. ૬૬૬ ૧૯. એજન, પૃ. ૬૬૫ ૨૦-૨૧ એજન, પૃ. ૬૬૬ ૨૨. એજન, પૃ. ૬૬૮ ૨૩. ગોવિંદભાઈ હા. દેસાઈ ‘વડોદરા પ્રાંત સર્વસંગ્રહ', પૃ. ૫૯૪ ૨૪. એજન, પૃ. ૫૯૮ 24. Talumati Gupte, Gaekwad Cenotaphs, pp. 15-16 ૨૬. ભરૂચ શહેરનાં મંદિરના પરિચય માટે જુઓ ગણપતરામ હિ. દેસાઈ, ભરૂચ શહેરને ઇતિહાસ', પૃ. ૫૦-૫૬. ૨૭. એમ. ટી. બી. આર્ટ્સ કોલેજ (પ્રકાશક), “સૂરતનાં એતિહાસિક સ્થળે', પૃ. ૪૬ ૨૮. એજન, પૃ. ૩૯ ૨૯. નર્મદાશંકર ચં. ભટ્ટ, ઉપર્યુક્ત, પ. ર૯૦ ૩૦, એજન, પૃ. ૩૨૭. ૩૧. ગેવિંદભાઈ હ. દેસાઈ, કડી પ્રાંતને સર્વસંગ્રહ, ૫. ૪૬૭ Page #554 -------------------------------------------------------------------------- ________________ સ્થાપત્ય ૩૨. એજન, પૃ. ૪૪૬ ૩૩. શત્રુંજય પરનાં આ કાલનાં મંદિરના પરિચય માટે જુઓ James Burgess, The Temples of Shatrunjaya-Palitana in Kathiawad ; golikiba શાસ્ત્રી, ‘એતિહાસિક સંશાધન'. ૩૪. કલ્યાણરાય ન. જોષી, દ્વારકા-વસઈના પુરાણા અવશે', પૃ. ૨૭ 34. District Gazetteer : Kutch, p. 608 - ૩૬. Ibid., p. 583 . ૩૭. સ્વામિનારાયણ સંપ્રદાયનાં મહામંદિરના પરિચય માટે જુઓ શ્રી સ્વામિનારાયણ દ્વિશતાબ્દી સ્મૃતિગ્રંથ, પૃ. ૨૨૯-૨૬૭. ૩૮. કિરીટ જે. દવે, “સ્વામિનારાયણ ચિત્રકલા', પ્રકરણ ૨ ૩૯. સતિષીવન, ૨/૨૮/-૨૨ ૪૦. ૧૨-૨૦, શ્રી હરિચરિત્રામૃતસાર, તા-૧૬ ૪૧. સ્વામી ઘનશ્યામસ્વરૂપદાસજી, “ભગવાન સ્વામિનારાયણસ્થાપિત નવ મહામંદિર, “શ્રીરવામિનારાયણ દ્વિશતાબ્દી સ્મૃતિગ્રંથ", પૃ. ૨૬૫-૨૭૦ ૪૨. પ્રવીણચંદ્ર પરીખ અને કિરીટ જે. દવે, “સ્વામિનારાયણ શિલ્પ-સ્થાપત્યકલા પ્રકરણ ૨ ૪૩. કિશોરલાલ મશરૂવાળા, સહજાનંદ સ્વામી અથવા સ્વામિનારાયણ સંપ્રદાય', પૃ. ૭૧-૭૨ 88. Robin Boyd, Church History of Gujarat, pp. 27-29 ૫. સ્વનિરીક્ષણ પરથી ૪૬. Robin Boyd, op-cit; p. 144 ૪૭. Ibid., p. 26 ૪૮. Ibid, p. 145 ૪૯. Ibid., p. 26 Page #555 -------------------------------------------------------------------------- ________________ - પ્રકરણ ૧૭ - શિલ્પકૃતિઓ ગુજરાતની શિલ્પકલાએ મધ્યયુગ સુધી ભારતીય ચિત્રકલાના ઇતિહાસમાં “પશ્ચિમ ભારતીય શિલ્પકલા શૈલી' તરીકે સતનત કાલથી જે વ્યાપક અને ઉત્કૃષ્ટ સ્વરૂપ જાળવી રાખ્યું હતું તેની કક્ષા સલ્તનત કાલથી ઊતરતી જતી હતી. શિલ્પકલામાં મૂર્તિઓને બદલે મુસ્લિમ રૂપાંકનેએ સ્થાન લીધું હતું. મુઘલ અને મરાઠા કાલ દરમ્યાન સ્થાનિક અને આસપાસના પ્રદેશનાં પરિબળોના. પ્રભાવમાં શિલ્પકલાને પરિધિ ગુજરાતની પ્રાદેશિક સીમાઓમાં મર્યાદિત બની ગયા હતા. આમ છતાં ગુજરાતની એ પ્રશિષ્ટ શિલ્પકલા આ સમયમાં એક પ્રાદેશિક કલા તરીકે પિતાની આગવી છાપ ઉપસાવી શકી હતી, જેમાં તત્કાલીન સમાજ-જીવન, ધાર્મિક પરંપરા, ઉત્સવો અને રિવાજો, વેશભૂષા અને અલંકાર. વગેરે લકસંસ્કૃતિ અને સમાજનાં જુદાં જુદાં પાસાં અભિવ્યક્ત થતાં જોવા મળે છે, મરાઠી મુઘલ રાજસ્થાની વગેરે અન્ય પ્રાદેશિક તરની અસર પણ એમાં ભળેલી જોવા મળે છે. બ્રિટિશ કાલ દરમ્યાન હવે એમાં પાશ્ચાત્ય અસર પણ ભળવી શરૂ થઈ. આ કાલનાં શિલ્પનાં કેટલાંક સામાન્ય લક્ષણ આ પ્રમાણે તારવી શકાય? (૧) પથ્થર ધાતુ કાષ્ઠ ઉપરાંત ચૂના–રેતીના મિશ્રણમાંથી બીબા વડે ઢાળીને કે કલાકારે હાથથી ઘડેલી શિલ્પકૃતિઓ (stucco sculpture) જેવા મળે છે. આવી શિલ્પકૃતિઓ તૈયાર કરવાની રીત વિશિષ્ટ છે, વરચે આધાર માટે આકૃતિના આકાર મુજબ આડા-ઊભા સળિયા કે તારનું માળખું ગઠવીને ચૂનારેતીના મિશ્રણમાંથી આવી શિલ્પકૃતિઓ તૈયાર કરવામાં આવતી. દીવાલ પરની ચૂના-રેતીની (પ્લાસ્ટર)માં પણ જુદી જુદી માનવ-આકૃતિઓ કે ચહેરા, ભૌમિતિક આકૃતિઓ, ફૂલ-વેલ વગેરે આકારો ઉપસાવવામાં આવતા. (૨) પ્રશિષ્ટ અને પરંપરિત શિલ્પનું અનુકરણ આ સમયની શિલ્પકૃતિઓમાં જોવા મળે છે. (૩) અન્ય તત્કાલીન મુઘલ મરાઠા તથા રાજસ્થાની કલાની અસર પણ આ સમયની શિલ્પકૃતિઓ પર જોઈ શકાય છે. Page #556 -------------------------------------------------------------------------- ________________ ૫૧૭ શિલ્પકૃતિએ (૪) સ્થાનિક લોકકલાનાં તત્ત્વઃ ગુજરાત-સૌરાષ્ટ્રની વેશભૂષા, અલકારા, વાળ આળવાની જુદી જુદી રીતેા વગેરેની ઊંડી છાપ સ્પષ્ટ નજરે પડે છે. (૫) તત્કાલીન સામાજિક-ધાર્મિ ક રીતરિવાજો, સવારી, વાજિત્રા, લેકનૃત્યના પ્રકાર વગેરેનું દર્શન પણ આ સમયની શિલ્પકૃતિઓમાં થાય છે. (૬) સૌથી મહત્ત્વની બાબત છે ગુજરાતની કલા પર પડેલી યુરાપીય કે ભારત-યુરોપીય કે વિકટારિયન કલાની અસરથી ગુજરાતનાં અનેક મદિરે, મહેલા–હવેલીઓ, નાના-મેટાં મકાન વગેરેનાં સ્થાપત્યા અને ાભન-શિલ્પે આતપ્રાત થયેલાં જણાય છે. સામાન્ય રીતે મકાનેાના બાંધકામમાં ઈંટ-ચૂનાના ઉપયેગ વધ્યેા હેઈ એમાંથી ઉપર જણાવ્યા મુજબ સ્ટકેા' શિલ્પા તૈયાર કરીને કચારેક સામાન્ય માનેાને પણ અલંકૃત કરવામાં આવતાં. મકાનમાં પ્રવેશદ્વારની કમાના, સ્તંભા, ઝરૂખા, અગાસીની `િકા(railing કે પૅપિટ) વગેરે ભાગા આ રીતે સુંદર શિલ્પે કે અર્ધશિલ્પોથી સથેભિત કરવામાં આવતાં. આવાં શિલ્પાથી સુશેાભિત અનેક મકાન આજે પણુ ગુજરાતનાં ગામા અને નગરીમાં જોવા મળે છે. મેટા ભાગનાં આ શિલ્પ વિકટારિયન કલા-શૈલીનાં હેાવાનું જોવા મળે છે. વ્યક્તિના ચહેરા, શરીરનાં અંગ, વેશભૂષા, અલકારા, વાળ ઓળવાની રીત, હથિયાર, વાજિંત્રા વગેરે સ્પષ્ટત: વિદેશી ઢબનાં જોવા મળે છે. પથ્થર અને કાષ્ઠની શિલ્પકૃતિએ પણ વિકટારિયન કલાની અસરથી યુક્ત જણાય છે. (૭) કલાતત્ત્વની ષ્ટિએ આ સમયની શિલ્પકૃતિઓને મૂલવીએ તા જણાય છે કે મુઘલ અને મરાઠા કાલમાં શિલ્પાની કક્ષા જે ધણી નીચે ઊતરી જઈ ખલહીન અને સૌંદવિહીન બની ગઈ હતી તેને આ કાલમાં ફરીથી ઉત્કર્ષ થતા દષ્ટિગોચર થાય છે. આકૃતિએ સપ્રમાણ અને સૌંદર્યાંયુક્ત જોવા મળે છે. કલાનાં આધુનિક તત્ત્વને આવિષ્કાર થતાં કલાકૃતિ વધુ વાસ્તવિક અને જીવંત બનતી જોવા મળે છે. માનવ આકૃતિએ કે પશુ-પક્ષીઓનાં શિèામાં આંખા, શરીરનાં અગા વગેરે વધુ આખેદૂમ કુદરતી અને માંસલ થવા લાગ્યાં છે. યુપીય કલાની અસરનું એ પરિણામ છે. બ્રિટિશ કાલ દરમ્યાન દુનિયાના દેશ અને પ્રજાએ વચ્ચેનાં અંતર ઘણાં ઘટી ગયાં અને સંપર્કો પણ ઘણા વધી ગયા, જેથી એની વચ્ચેના સાંસ્કૃતિક અને કલાના વિનિમય વધુ ઝડપી અને સરળ બન્યા, આથી આ સમયની શિલ્પકૃતિ પર સ્થાનિક તવા ઉપરાંત અન્ય પ્રાદેશિક અને વિદેશી કલાતત્ત્વોની મિશ્રિત અસરા પણ જોઈ શકાય છે. ખીજા અર્થમાં કહીએ તા ભારતમાં ભાષા સાહિત્ય અને કલાના પુનરુત્થાનનેા તથા આધુનિકી-કરણના આ યુગ હતા. આ Page #557 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ બ્રિટિશ કાહ સમયની કેટલીક શિલ્પકૃતિઓને નમૂનાઓની ચર્ચા (ચિત્ર સાથે) અહીં પ્રસ્તુત કરી છે. વન સંગ્રહાલય, રાજકોટમાં પ્રદર્શિત કરેલું મહારાણી વિકટેરિયાનું વેત આરસમાંથી કંડારેલું શિલ્પ શુદ્ધ યુરોપીય કે વિકટોરિયન કલાને નમૂન છે. ઇંગ્લેન્ડની આ મહારાણુને શાસનના પ્રારંભથી બ્રિટનમાં અને બ્રિટિશ તાજ નીચેના ભારત સહિતના દેશોમાં આધુનિક અંગ્રેજી શાસનને પ્રારંભ થયો. સાહિત્ય અને કલાના ક્ષેત્રે પણ વિકટેરિયન કલાશૈલીને યુગ તરીકે આ સમય ઓળખાયે. વિકટેરિયાના આ શિ૯પમાં ચહેરા પરના હાવભાવ, વાસ્તવિક આંખે, રાજસી. અંગ્રેજી શિક્ષક વગેરે મહારાણીની જાજરમાન પ્રતિભાની ઝાંખી કરાવી જાય છે. વિકટેરિયાનું આવું જ ઉત્તમ શિલ્પ અમદાવાદના રાણીબાગમાં ગોઠવેલું હતું, પરંતુ થોડાં વર્ષો પહેલાં એના ચહેરાને કેઈ કલાવિવંસક વિકૃત કરી દેતાં અમદા-- વાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એને અન્યત્ર ખસેડેલ છે. અમદાવાદમાં હઠીસિંગનાં જૈન મંદિર આ સમયની શિલ્પ-સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનારૂપે છે. એના મુખ્ય મંદિરની ઉત્તર દિશા તરફની પ્રવેશચેકીને. શિ૯૫ખચિત ભાગ અહીં રજૂ કર્યો છે (આ. ૨૩). આ યુગની શિલ્પકલા પર સ્થાનિક કે વિદેશી કલાની અસર પડી હોવા છતાં ગુજરાતની પ્રાચીન પ્રશિષ્ટ અને પરંપરિત કલાને પણ કલાકારોએ સાચવી રાખી હતી, જેનાં હઠીસિંગનાં મંદિરોનાં શોભન–શિલ્પ ઉત્તમ ઉદાહરણ છે. મંદિરનાં મંડોવર, પ્રવેશચોકીઓ, પ્રથમ મજલાના ઝરૂખા, સ્તંભો વગેરેને વિવિધ ભાવભંગિમાવાળી વાઘધારિણીઓ, યક્ષે કિન્નર દિપાલે પક્ષીઓ વગેરેનાં અનેક પ્રકારનાં શિલ્પોથી સુશોભિત કરવામાં આવેલાં છે. કલાકારોએ પ્રાચીન શિલ્પકૃતિઓનું અનુકરણ કર્યું હોવા છતાં માનવ-આકૃતિએમાં અંગેનું પ્રમાણ બરાબર જાળવી શકાયું નથી; જેમ કે વાઘધારિણીઓના. પગ વધુ પડતા લાંબા જોવા મળે છે. એમના હાથમાંનાં વાજિંત્ર તત્કાલીન લકવાદ્યોના નમૂના છે. અહીં પ્રસ્તુત કરેલા શંગારકીના વિવિધ ભાગો પર જુદાં જુદાં શિલ્પ જોઈ શકાય છે તેમાં દેખાતી જુદી જુદી ભૌમિતિક આકૃતિએ. અને ફુલવેલની ભાતેથી યુક્ત જાળીઓ મુઘલ કલાની અસરથી યુક્ત જણાય છે. હઠીસિંગના જૈન મંદિરના એક સ્તંભ પરનું દ્વારપાલિકાનું અર્ધશિલ્પ અહીં રજૂ કર્યું છે (આ. ૨૪). હાથમાં અંકુશ ગદા કમંડળ દંડ વગેરે આયુધો ધારણ કરેલાં છે. નીચે હાથીનું શિલ્પ કંડારેલું છે. સ્તંભ પર ગોઠવેલાં શિલ્પા કરતાં આ અર્ધશિલ્પનું કંડારકામ કંઈક ઊતરતી કક્ષાનું છે. મંદિરના મંડપના સ્તંભ. આ રીતે દ્વારપાલ દેવે વ્યાલ ભૌમિતિક ભાત વગેરેથી અલંકૃત કરેલા છે. Page #558 -------------------------------------------------------------------------- ________________ શિકૃતિઓ ૧૨ આ સમયની કલાને ઉત્તમ રીતે જાળવી રાખતાં મદિરામાં ઈ.સ. ૧૮૨૦ થી ૧૮૩૦ ના ગાળામાં બંધાયેલાં સ્વામિનારાયણુમ`દિર શિલ્પ-સ્થાપત્ય કલાની અને કાષ્ઠ—સ્થાપત્યકલાની દૃષ્ટિએ બહુ મહત્ત્વનાં છે. આ ભવ્ય મદિરમાં સ્વામી સહાનંદે શ્રીકૃષ્ણનાં વિભિન્ન સ્વરૂપોની મૂર્તિઓ સ્થાપી. સંપ્રદાયના સાહિત્યને અભ્યાસ કરતાં જણાય છે કે આ મશિની મૂર્તિ આ ડુંગરપુર(રાજસ્થાન)માં તૈયાર કરાવવામાં આવતી હતી, જ્યારે મંદિરનું બાંધકામ અને એનાં શાભન=શિલ્પ ગુજરાતના સ્થાનિક શિલ્પીઓએ તૈયાર કર્યાં હતાં. ચિત્ર (આ. ૨૫) જોતાં જણાશે કે કાષ્ઠકલાની ઉત્તમ કે।તરણીવાળા સિંહાસન પર સ્મૃતિ એ પ્રતિષ્ઠિત કરવામાં આવેલી છે. સિંહાસનેાની ઢાતરણીને સેાના-ચાંદીનાં પતરાંથી મઢવામાં આવે છે. સંપ્રદાયનાં મશિની સેવ્ય પ્રતિમાઓનું કંડારકામ ચારે તરફથી એવી રીતે કરવામાં આવ્યું છે કે જેથી દેવને વસ્ત્રાલ'કારા વ્યવસ્થિત રીતે પહેરાવી શકાય. અમદાવાદના · કાળુપુરના સ્વામિનારાયણમ દિરની શ્રીનરનારાયણદેવની પાષ!ણુ–પ્રતિમા તથા શ્રીધનશ્યામ મહારાજની માનવકથી પણ મોટી પ્રતિમા તેમજ ગઢડાના સ્વામિનારાયણુમંદિરની શ્રીગાપીનાથજીની અને રાધિકાજીની મૂર્તિએ ભાવવાહી અને કલાના ઉત્કૃષ્ટ નમૂનારૂપ છે. ધોળકાના સ્વામિનારાયણમંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલી શિવ-પાર્વતીની પ્રતિમાનું ચિત્ર અહીં રજૂ કર્યુ છે (આ. ૨૬). અપ કાસનમાં બિરાજેલા શિવના ખેાળામાં ખેઠેલાં પાર્વતીનું લઘુશિલ્પ આરસમાં ઘડવામાં આવેલું છે. લાંખી આંકડાવાળી મૂછામાં શિવનું વ્યક્તિત્વ કાઈ કાઠી દરબાર જેવું ઊપસી આવ્યું છે, પાછળ ભૂમિકામાં મેટા પણ કનાવાળી વિકટારિયન ઢબની ફૂલવેલ . કડાયેલી જોવા મળે છે. ધોલેરા (જિ. અમદાવાદ)ના સ્વામિનારાયણમ`દિરના પ્રાંગણમાં શ્રીજીમહારાજના ચરણાની મેાટી છત્રી આવેલી છે એની પ્રવેશચેાકીના બંને તરફના ઓટલા પર એ મદમસ્ત હાથીઓનાં અશિલ્પ કડારેલ છે. અહી પ્રસ્તુત ચિત્રમાં હાથીની અબાડી પર અંગ્રેજ કે ક્િરંગી અસર અને એનેા ચાકર બેઠેલા જણાય છે. મહાવતના વાળ પણ વિદેશી ઢબે આળેલા છે (આ. ૨૭). સ્વામિનારાયણુમ ંદિર, અમદાવાદના મંડપના ઘુંમટના સ્ત ંભો પર સુ ંદર વાઘધારિણીઓનાં શિલ્પ ગોઠવેલાં છે તેમાંથી એ શિલ્પાનાં ચિત્ર અહીં પ્રસ્તુત કર્યાં છે. મૃદંગ બજાવતી વાદ્યધારિણીની આખેમ આંખો, સપ્રમાણુ દેહયષ્ટિ, વલયાકાર કુંડલ, સ્તનપ્રદેશ સુધીની અધી બાંયવાળી ચેળી, ટિમેખલા વગેરે ખૂબ જ આકર્ષક Page #559 -------------------------------------------------------------------------- ________________ પર૦ બ્રિટિશ કાહ છે (આ. ૨૮). બીજી વાઘધારિણે હાથમાં ઢોલ લઈને નૃત્યની ગતિમાં ફરતી જણાય છે તેના માથા પરની મરાઠી ઢબની પાઘ, ચોળી, સાડીને કરછ વગેરે મરાઠી નૃત્યાંગનાને ખ્યાલ આપે છે (ચિત્ર ર૯). સ્વામિનારાયણમંદિર, અમદાવાદનું શિ૯૫ખચિત ભવ્ય પ્રવેશદ્વાર પણ આ સમયની શિલ્પ-સ્થાપત્યકલાને શ્રેષ્ઠ નમૂને છે. એના પરનાં વિવિધ શિલ્પ સ્થાનિક મરાઠી અને રાજસ્થાની લોકકલાને અને લેકશને અભિવ્યક્ત કરે છે. એના અર્ધસ્તંભનું કંડારકામ પણ કોરિન્થિયન પ્રકારનું છે. આ દરવાજા પરનાં મરાઠી વેશભૂષા ધરાવતા બને દ્વારપાલનાં શિનું ચિત્ર રજૂ કર્યું છે. એક હાથમાં તલવાર અને બીજા હાથમાં બંદૂક, માથે મરાઠી ઢબની ચકરી પાઘ, નીચે સુંદર ભાતવાળાં સુરવાલ અને અચકન, સાદા અલંકાર વગેરે એની બહાદુર સૈનિક તરીકેની પ્રતિભાની પ્રતીતિ કરાવે છે (આ. ૩૦). આવો જ કલાત્મક અને ભવ્ય દરવાજો સુરતના સ્વામિનારાયણમંદિરને છે. એના પર કંડારેલું વિષ્ણુનું શિલ્પ (આ. ૩૧) ખાસ નોંધપાત્ર છે. મસ્તક પર મુકુટને બદલે આંટાવાળી કલાત્મક પાઘ, કસવાળો લાંબે કેટ, કમર પર ફાળિયાને કમરબંધ, દુપટ્ટો, ભરાવદાર અણુવાળી મૂછે વગેરેને લઈને વિષ્ણુ ગુજરાતના કઈ વણિક શ્રેષ્ઠી જેવા લાગે છે. હાથમાં ઘૂઘરા જેવાં ગદા અને ચક્ર તથા નાળિયેરની જેમ પકડેલાં શંખ અને પદ્મ પણ દર્શનીય છે. સમગ્ર દરવાજા પરની ફૂલવેલની ભાત, વિકટેરિયન શૈલીનાં સ્તંભો કમાન વગેરે ગુજરાતની કલા પર પડેલી બ્રિટિશ કલાની ઝાંખી કરાવી જાય છે. ગઢડાના સ્વામિનારાયણમંદિરને મુખ્ય દરવાજો પણ આવો જ ભવ્ય અને વિવિધ શૈલીઓના સંયોજનથી યુક્ત છે. જૂનાગઢ જિલ્લાના ગુપ્તપ્રયાગમાં આવેલી મહાપ્રભુજીની બેઠકની હવેલીના પ્રાંગણનું મુખ્ય પ્રવેશદ્વાર પણ હિંદુ મંદિરોનાં ઇલ્લિકા તરણ, મુઘલ કમાન, ગથિક સ્ત, મરાઠી-ગુજરાતી વેશભૂષાવાળાં સ્ત્રીપુરુષની આકૃતિઓ, મુઘલ ફૂલવેલની ભાત વગેરે કલાઓના સંયોજનથી સુશોભિત છે (આ. ૩૨). - સુરેદ્રનગર જિલ્લાના દૂધરેજ ગામમાં રામાવત વૈષ્ણવ સંપ્રદાયનું શ્રીવટપતિ ભગવાન(વડવાળા)નું પ્રસિદ્ધ મંદિર આવેલું છે, જે ગુજરાતની રબારી કેમનું તીર્થસ્થાન છે. એમને આદ્યદેવ ભગવાન શ્રીરામચંદ્રજી છે. આ મંદિર ભારતયુરોપીય કલાને અજોડ નમૂને છે. ધ્રાંગધ્રાના સોમપુરા શ્રી લીલાધરે એ બાંધ્યું હતું. મંદિરનું સ્થાપત્ય અને એનાં સુશોભન શિ૯૫ પરંપરાગત હિંદુ શિલ્પ સ્થાપત્યકલાનાં પરિચાયક હોવા છતાં એના સ્તંભ વિવિધ જાતની વિકટોરિયન કલાના નમૂનારૂપ છે. મંદિરની ત્રણેય પ્રવેશચોકીઓ પર એટલાની બંને તરફ મૂકેલ Page #560 -------------------------------------------------------------------------- ________________ શિલ્પકૃતિઓ સિંહ વૃષભ અને હાથીનાં શિલ્પ એની વાસ્તવિકતામાં ગ્રીકે-રોમન શિલ્પને ભાસ કરાવી જાય છે. હાથીએ સૂંઢમાં પકડેલા અને પગ નીચે દબાવેલા બે પુરુષ યોદ્ધાનાં માંસલ શરીરમાં એમના વાંકડિયા વાળ વગેરે કઈ મન દ્ધાની યાદ આપી જાય છે; એની સૂંઢમાં અને પગ નીચે દબાવેલા વાઘનું શિલ્પ પણ જીવંત અને આબેહૂબ લાગે છે (આ. ૩૩). મંદિરના ઉત્તર દિશા તરફના એક ઉશંગ પાસે ઘડી પર હાથ ટેકવીને પગ પર પગ ચડાવેલી પલાંઠીમાં દાઢી અને જટાધારી નાગાબાવાનું શિ૯૫ ગોઠવેલું છે તેની માંસલ દેહયષ્ટિ પણ રોમન આકૃતિ જેવી જણાય છે. ખાસ ઉલ્લેખનીય છે કે મંદિરની મુખ્ય પ્રવેશચેકીના સ્તંભોના ભાગરૂપે ગોઠવેલા બે નાગાબાવાઓનાં દ્વારપાલ-શિ૯૫. લાંબી, ઊભી રેખામાં ઓળેલી કાળી–સફેદ દાઢી, મોટા ડોળાવાળી વાસ્તવદર્શી આંખે, ઢીંચણથી નીચે સુધી લટકતી જટાની બે લટ, એક હાથમાં કોતરણીવાળી છડી અને બીજા હાથમાં ચામર વગેરે એની વિકરાળતામાં વધારે કરે છે, પરંતુ દ્વારપાલ બાવાઓનાં આ શિલ્પ(આ.-૩૪)માં વધુ ધ્યાન ખેંચે તેવી બાબત છે તે પાછળ માથાથી પગના પંજા સુધી લટકતે, ગૂંથેલ અને લટાને બનેલો એમને લાંબે જટાજૂટ અને એમના લિંગને ઢાંકતે સાંકળની કડીઓથી ગૂંથેલે ખાસ પ્રકારને બનેલે લંગોટ. ઈ. સ. પૂર્વે પાંચમી સદીમાં બંધાયેલા ગ્રીસના ડેફીને ઍપોલે-મંદિરની પ્રવેશચોકીની વચ્ચેના બે સ્ત પર આવાં જ વિશાળકાય સ્તંભશિલ્પ જોવા મળે છે. - પાળિયાદ (તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર) ગામના એક મંદિરમાં વાયુદેવનું એક છૂટું શિલ્પ પડેલું છે. વાંકી આંકડા ચડાવેલી મૂછોવાળ વાયુદેવ એમના વાહન બકરા પર લલિતાસનમાં બેઠેલા છે. એમણે પિતાના ચાર હાથમાં ગદા કમળદંડ માળા તથા કમંડળ ધારણ કરેલ છે. શિલ્પનું કંડારકામ લેકકલાના નમૂનારૂપ છે (આ, ૩૫). ચંડીસર (તા. દસક્રોઈ, જિ. અમદાવાદ) ગામમાં બ્રહ્માણીના ટેકરામાંથી બ્રહ્માણી દેવીની મૂર્તિ મળી આવી છે. દેવીએ કમર પર છેતી, ગળામાં ખેતીને હાર, હાથમાં કમળ શંખ કમંડળ અને રિકા (૨) વગેરે આયુધ ધારણ કરેલાં છે. આ મૂર્તિનું કંડારકામ પણ પ્રમાણસર નથી. કેઈ ગામઠી કલાકારે બનાવેલે એ લેકકલાને એક નમૂને (આ ૩૬) હોવાનું જણાય છે. રાજુલા (જિ. અમરેલી)ને મૂળનાથ મહાદેવમાં ચતુર્ભુજ કુબેરનું એક વિશિષ્ટ પ્રકારનું શિલ્પ પડેલું છે. ગુજરાતના કેઈ વણિક શ્રેષ્ઠી જેવા પહેરવેશમાં માથે ચકરી પાઘડી, ઝબે, ધતી, બંને ખભા પર લટકતો કિનારીવાળા ખેસ, ટૂંકી મૂછે વગેરે વાળું આ શિલ્પ કંડારેલું છે. એમણે નીચેના બે હાથમાં કમંડળ અને કલમ Page #561 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાણ તથા ઉપરના બે હાથમાં માથા પર ઊંચે પકડેલી પરંપરાગત ધનની કથળી વગેરે ધારણ કરેલાં છે. એમની બાજુમાં ખાનાવાળી તિજોરી–પેટી પણ પડેલી છે. આમ ધનપતિ કુબેરદેવને લેકેન ધનપતિ વણિક શેઠના રૂપમાં અહીં કલાકારે રજૂ કર્યા છે (આ. ૧૭). ખ્રિસ્તીધમ કેનાં કબરસ્તાનમાં પિતાનાં દિવંગત પ્રિયજનેને દફનાવ્યા. પછી એમની પુણ્યસ્મૃતિમાં કલાત્મક કબરે અને નાની મોટી વ્યક્તિને અનુરૂપ સુંદર શિલ્પ કંડારવાની પ્રથા પણ જોવા મળે છે. ગુજરાતનાં જૂનાં કબ્રસ્તાનું સર્વેક્ષણ કરતાં આવી અનેક કલાત્મક કબરે અને શિલ્પ જોવા મળ્યાં. આ દષ્ટિએ અમદાવાદના કેમ્પ વિસ્તારમાં આવેલું પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીઓનું કબ્રસ્તાન સૌથી જૂનું અને કલાત્મક કબરો અને શિથી છવાયેલું છે. નાના બાળકથી માંડી મોટી વ્યક્તિઓની કબર પરનાં શિલ્પ અને એમની સ્મૃતિમાં લખાયેલાં ઉપદેશાત્મક અને શ્રદ્ધાંજલિયુક્ત વાક્ય આપણને માનવજીવનની ક્ષણભંગુરતાની. અનુભૂતિ કરાવી જાય છે અને સંસારની દુન્યવી ચીજોથી દૂર ઈશ્વરના સામ્રાજ્યની નજીક લઈ જાય છે. આવી કબર પરનાં શ્વેત આરસમાં કંડારેલાં બે શિ૯૫, હાથમાં વલયાકાર ફૂલમાળા ધારણ કરી, ઘૂંટણ પર બેસી નત મસ્તકે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વાંકડિયા વાળવાળા બાળકનું શિલ્પ તથા દિવ્ય આત્માને સ્વર્ગમાં લઈ જવાને જાણે કે આગમન થયું હોય તેવી શ્વેત વસ્ત્રો ધારણ કરીને કલાત્મક ક્રોસ પાસે ઊભેલી પરીનું શિલ્પ કેવાં જીવંત અને વાસ્તવિક લાગે છે !! બંને શિલ્પકૃતિઓમાં વાળ અને પહેરવેશ તથા ચહેરા સંપૂર્ણપણે યુરોપીય ઢબના લાગે છે. યુરોપીય કલાને આ અહીં વાળના વિશિષ્ટ નમૂના છે (આ. ૩૮-૩૯).. મકાનના સશેભન માટે રેતી-ચૂના કે રેતી-સિમેન્ટના મિશ્રણમાંથી બનાવેલાં કે ઉપસાવેલાં ટકે શિલ્પના પણ કેટલાક નમૂના અહીં પ્રસ્તુત કર્યા છે. સત્તરમી સદી સુધી માત્ર મંદિરોને જ આવી શિપકૃતિઓથી અલંકૃત કરવામાં આવતાં, પરંતુ બ્રિટિશ કાળ દરમ્યાન લેકેના નાના-મોટા આવાસે, હવેલીઓ મહેલ વગેરેને પણ આવી શિલ્પકૃતિઓથી સુશોભિત કરવાની પ્રથા જોવા મળે છે. આ શિલ્પકૃતિઓનું વિષયવસ્તુ મુખ્ય સામાજિક અને પૌરાણિક રહ્યું છે, જેમકે કૃષ્ણ અને ગેપીએ, વાજિંત્ર વગાડતી અને કૂલમાલા ધારણ કરીને ઊભેલી સુંદર લલનાઓ વગેરે. એમનાં ચહેરા-મહેરા, દેહયષ્ટિ, વાળની છટા, વગેરે ભારત-યુરોપીય કલાને પરિચય કરાવી જાય છે. અમદાવાદના આસ્ટોડિયા ચકલામાં આવેલી ઢાળની પળમાં એક મકાનની અગાસીની પેરાપિટ પર ગોઠવેલાં કેટલાંક શિલ્પમાંથી એક સુંદર યુવતિનું શિલ્પ Page #562 -------------------------------------------------------------------------- ________________ શિલ્પકૃતિઓ પર (આ. ૪૦) અહીં રજૂ કર્યું છે. વાંકડિયા વાળની છટા, ફકની સુંદર ભાત, આંખે અને ચહેરાનું વાસ્તવદશી કંડારકામ વગેરે કઈ અંગ્રેજ કન્યાને ખ્યાલ આપે છે. ત્યાં જ આવેલા એક મકાનમાં છોમાં કોતરીને ઉપસાવેલા નાના બાળકનું સુંદર શિલ્પ પણ ચિત્તાકર્ષક છે. વાંકડિયા વાળની લટ ઉપર મોટી હેટ, વિદેશી ઢબે સીવેલ ફૂલ અને ઝાલરવાળું લાત્મક ફોક, નિર્દોષ ભાવમુદ્રામાં ઘડેલે ચહેરો વગેરે ખાસ ઉલ્લેખનીય છે (આ. ૪૧). અમદાવાદના કાળુપુર વિસ્તારની ધનાસુથારની પળમાં આવેલા એક જૈન ઉપાશ્રયના મકાનનું પ્રવેશદ્વાર બે સુંદર વિદેશી વાદ્યધારિણીઓનાં શિલ્પથી સુશોભિત છે. મોટા કદના ચહેરામાં ઝીણી આંખે, ખભા સુધી પહોંચતા કલાત્મક રીતે ઓળેલા વાળ, જાંઘ સુધી કલાત્મક રીતે લપેટલું વસ્ત્ર, પગનાં મોજાં, પ્રમાણસર ઉપસાવેલી લાલિત્યપૂર્ણ દેહદૃષ્ટિ અને હાથમાં ધારણ કરેલું વિદેશી તંતુવાદ્ય વગેરે યુરોપીય ઢબનાં જણાય છે (આ. ૪૨). અમદાવાદમાં માણેકચેકમાં નાની શાકમાર્કેટ સામે પશ્ચિમે આવેલું કેશવ ભવન આ પ્રકારની અનેક સ્ટેકે શિલ્પકૃતિઓથી અલંકૃત થયેલું છે. વિદેશી વસ્ત્રપરિધાનમાં ઊભેલી અને બેઠેલી સ્નાન કરતી સુંદરીઓ તથા સ્વાગતિકાઓનાં અનેક શિલ્પોથી, અલંકૃત ઝરૂખાનું પ્રવેશદ્વાર પણ કલાત્મક વિદેશી ભાતથી સુશોભિત છે. ચાર મજલાના આ મકાનની બહારની દીવાલે, ઝરૂખા, અગાસી વગેરે કલાત્મક રીતે. સ્ટકે શિપ અને કાષ્ઠશિથી મઢી દીધેલાં છે. ભારત-યુરોપીય સ્થાપત્ય અને શિલ્પકલાના એક નમૂના તરીકે આ મકાનનું ઘણું મહત્વ છે (આ. ૪૩). અમદાવાદને કાળપુર વિસ્તારની હજીરાની પોળ સામે રસ્તા પર આવેલા ત્રણ મજલાના મકાનની અગાસીની પૈરાપિટ કલાત્મક અંગ્રેજી ભાતની કમાનથી.. સુશોભિત છે. કમાનની ટોચ પર મુરલી ધારણ કરી બેઠેલા શ્રીકૃષ્ણ, નીચે કમાનની બંને બાજુ બેઠેલી વાદ્ય વગાડતી ગોપીઓ તથા બીજા પણ અનેક શિલ્પ એમનાં ચહેરા, વસ્ત્રપરિધાનની રીત અને બેસવાની છટાને કારણે યુરોપીય ભૂમિ પર પેદા થયેલ કેઈ કાનગોપીઓને પરિચય કરાવી જાય છે (આ. ૪૪). અમદાવાદમાં સારંગપુર વિસ્તારમાં આવેલી સરકીવાડની પળમાં એક: આવા ભારત-યુરોપીય શિલ્પ-સ્થાપત્યથી સુશોભિત થયેલું મકાન છે. એનાં. કોરિન્થિયન ભાતવાળી શિરાવટીઓથી યુક્ત સ્તંભે અને કમાને, હાથમાં કૂલમાળા. ધારણ કરી સ્વાગત કરવા ઊડતા ગાંધર્વો તેમજ વિદેશી માતા અને બાળકનું, શિલ્પ ઉલ્લેખનીય છે (આ. ૪૫). Page #563 -------------------------------------------------------------------------- ________________ * ૧૨૪ બ્રિટિશ કાલ અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલ વીસમી સદીના પ્રથમ દસકામાં બંધાવેલે શ્રી ચીનુભાઈ બેરોનેટને શાંતિકુંજ' નામને બંગલે વિકટારિયન યુગની શિલ્પ–સ્થાપત્ય કલાને અજોડ નમૂનો છે. બંગલાનું મુખદર્શન, અંદરના રિક-કેરિન્થિયન શૈલીના વિવિધ ભાતના ઊંચા ગોળાકાર સ્તંભ, યુરોપીય ઢબની કમાને, વિદેશી ચહેરામહારાંવાળાં શિલ્પ એની ભવ્યતા અને સુંદરતામાં વધારો કરે છે (આ. ૪૬). આ સિવાય ગુજરાતમાં દેશી રાજાઓના આ સમયમાં બંધાયેલા કેટલાક મહેલેનું સ્થાપત્ય અને એનાં શોભન-શિલ્પ પણ ભારત-યુરોપીય કલાનાં ઉત્તમ ઉદાહરણ પૂરાં પાડે છે. એમાં વડોદરા રાજ્યને લક્ષમીવિલાસ મહેલ, ભૂજને વિજયવિલાસ મહેલ તેમજ ડચ-આકૃતિઓથી અલંકૃત માંડવી(કરછ)ને મહેલ, મોરબીને વાઘજી મહેલ, વાંકાનેરને રણજિતવિલાસ મહેલ તથા જામનગરને મહેલ વગેરે આ દષ્ટિએ ખાસ ઉલ્લેખનીય છે. એના ગેથિક-કેરિન્થિયન શૈલીના ઊભી રેખાવાળા ગોળ સ્તંભ, એના જુદા જુદા સ્થાપત્યકીય ભાગે પર ગોઠવેલા વિદેશી ચહેરા અને વેશભૂષાવાળાં નાનાં-મોટાં શિલ્પ, એના પ્રાંગણના કલાત્મક ફુવારા, મહેલના દીવાનખંડ શયનખંડ વગેરેમાં ભારતીય, ભારત-યુરોપીય અને યુરોપીય કલાના નમૂનારૂપ મને હર નરનારીઓનાં શિલ્પ આ મહેલની ભવ્યતા સમૃદ્ધિ - અને સુંદરતામાં વધારો કરે છે. મુંદ્રા(કચ્છ)ને નવલખ મહેલ એની કાષ્ઠ-કલાકારીગરી માટે પ્રસિદ્ધ છે. એના એક કલાત્મક સ્તંભ અને શિરાવટીનું ચિત્ર અહીં પ્રસ્તુત કર્યું છે. મેભને ટેકવી રાખતા અને શિરાવટીના અલંકાર-પ્રચુર વિવિધ ભાગ-ભરણું કુંભી ફાલના નિબૃહ, મદલ વગેરેથી સુશોભિત સ્તંભનું સમગ્ર કંડારકામ કમનીય છે. સ્તંભની - શોભા બંને બાજુ નીકળતી ફાલનાઓથી વધતી જણાય છે. ફાલનાઓનું તળિયું તેમજ પડખાં પણ સમૃદ્ધ ફૂલ-વેલથી કંડારેલાં છે. મયૂરની ડોક જેવાં મદલ અને ડોક નીચે લટકાવેલી ઘંટાકાર તું ડિકાઓ એની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. સ્તંભની શિરાવટીના વિવિધ ભાગો અને મદલની રચનામાં ગુજરાતને કાષ્ઠકલાકારીગરો પિતાના સમગ્ર કલાકૌશલને ઠાલવી દેતા એનું આ ઉત્તમ ઉદાહરણ છે (આ. ૪૭). સ્વામિનારાયણમંદિર, ધોળકાના પ્રાંગણમાં આવેલી હવેલીની પડાળી અને સભામંડપના સ્તંભ પરનાં મદલ-શિ૯૫ વિવિધ પ્રકારની વ્યાલ આકૃતિઓ, ફલ–વેલની ભાતે, સુરસુંદરીઓ તથા માનવ-આકૃતિઓથી સુશોભિત છે. અહીં મરાઠી લેબાસમાં સજજ એવા દ્વારપાલના મદલ-શિપને રજૂ કર્યું છે. એનું - સપ્રમાણ દેહસૌષ્ઠવ વાસ્તવદર્શી આંખો તથા વેશભૂષાને અનુરૂપ મદલનું રંગકામ Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૫. શિલ્પકૃતિઓ વગેરે નોંધપાત્ર છે, સ્ત ંભની શિરાવતી, એની ફાલનાએ, ઉપરની છત વગેરે પશુ નાની-મોટી આકૃતિ અને ભૌમિતિક ભાતેથી સાભિત દેખાય છે (આ. ૪૮), આ સમયનાં મકાનેાનાં પ્રવેશદ્રાર પણ વિદેશી અર્ધશિલ્પકૃતિ અને વિદેશી ફૂલ-વેલની ભાતાથી સુશાભિત કરવામાં આવતાં. અહીં અમદાવાદની ઢાળની પાળના એક મકાનનું આવું કલાત્મક કાષ્ઠકાતરીથી યુક્ત એ બારણાંવાળું પ્રવેશદ્વાર તથા ધનાસુથારની પાળના એક મકાનના પ્રવેશદ્વારના આત્તરંગને ઊતરણીવાળા ભાગ ચિત્રા દ્વારા પ્રસ્તુત કર્યો છે. વિકટારિયન શૈલીની સ્ત્રીઆકૃતિનાં શિલ્પા અને અશિા તથા વિલાયતી ફૂલ-વેલની ભાતાથી આ પ્રવેશદ્વારા અને એની દ્વારશાખ શૅાભિત છે, આવાં કલાત્મક પ્રવેશદ્રારાથી યુક્ત મકાન ગુજરાતનાં ગામેા અને નગરામાં ઠેર ઠેર આવેલાં છે. ઘરનાં કબાટ ટેબલ ખુરશી વગેરે રાચરચીલાં પણ આવી વિદેશી ભાતા અને સંરચનાઓથી સુશાભિત કરવામાં આવતાં. ઘરમાં ઉપયેગમાં લેવાતાં લાકડાંનાં અન્ય રાચરચીલાં-પટારા, મજબૂત મંજૂષા–(પેટી), પાણિયારાં, ઘંટીનાં થાળાં, ડામચિયા પ્લગ કબાટ વગેરે પણ વિદેશી ભાતાવાળી અને ગુજરાતનો પરંપરાગત ભાતાવાળી કાતરણીથી સુશાભિત કરવામાં આવતાં. અહીં જુદા જુદા ચેારસમાં વિવિધ ભૌમિતિક અને ફૂલપત્તીની ભાતાની કલાત્મક કે।તરણીવાળા મજૂસનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે તેની નાની પદલીઓ અને રાડલીએ તથા પાયા પણ સુંદર રીતે કાતરેલાં છે. મજૂસને! ઉપયાગ ઘરની નાની-મોટી ઘરવખરી તેમ ઘી દૂધ ગોળ ખાંડ વગેરે સાચવવા માટે કરવામાં આવતા. ઉપરના ભાગમાં રાજબરાજના વપરાશનાં ગાદલાંરજાઈઆ-આશિકાં ગેાઠવી એના ડામચિયા તરીકે ઉપયાગ કરવામાં આવતા (આ. ૪૯). મકાનના વિવિધ સ્થાપત્યકીય ભાગામાં બારીઆનું સ્થાન ઘણું અગત્યનું હાઈ એને પણ અંદર અને બહારથી ઉત્તમ પ્રકારની ક્રાંતરણીથી સર્જાવવામાં . આવતી. હવા અને પ્રકાશના આયેાજનનેા બારીની રચનામાં ખ્યાલ રાખવામાં આવતા. અહી અમદાવાદના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી પરાજી સાગરાના સગ્રહમાંની એક કલાત્મક બારીનું ચિત્ર પ્રસ્તુત કરવામાં આવ્યુ` છે. બારીની ફ્રેમ, એના ટાડલા વગેરે જુદી જુદી ભૌમિતિક ભાતાથી સુાભિત છે. બારીની આતરગની મધ્યમાં પૂર્ણ કલશ ક ડારેલા છે. કેટલીક વાર ત્યાં શુભ ચિહ્ન તરીકે લક્ષ્મીજી ગજલક્ષ્મી કે ગણેશનાં અશિલ્પ પણુ કંડારવામાં આવે છે. વિદેશી ઢબની કાતરણીમાં આતરંગની વચ્ચેના ભાગમાં વિલાયતી મુદ્રા કે સીલની કાતરણી કરવામાં આવે છે (આ. ૧૦). Page #565 -------------------------------------------------------------------------- ________________ -૫૬ બ્રિટિશ કાલ વસે(જિ. ખેડા) ના રામજી મંદિરમાં હનુમાનજીની સુંદર કાષ્ઠ-પ્રતિમા આવેલી છે. મસ્તક પર કમલપત્રની ભાતને મુકુટ, કાનમાં ગોળ કુંડળ, ગળામાં હાર, એક હાથમાં ટૂંકી ગદા, બીજા હાથમાં પગ નીચે દબાવેલી પતીની ચેટી વગેરે તેમ કમર બાંધેલી અને બે પગ વચ્ચે લટકતી કટિમેખલાની વિક્ટોરિયન ઢબની પત્રાવલિ વગેરે ઉલ્લેખનીય છે (આ. ૫૧). અમદાવાદના કાળપુર સ્વામિનારાયણના મંદિરના પ્રાંગણમાં ચાર માળની ઊંચી ઉત્તમ પ્રકારની કાષ્ઠકલાકારીગરીથી યુક્ત હવેલી આવેલી છે, જે કદાચ ઉંચાઈમાં અને વિશાળતામાં ગુજરાતની એકમાત્ર વિશિષ્ટ પ્રકારની હવેલી છે. હવેલીના સભામંડપના ઊંચા રેખાવિત સ્તંભ પર ગોઠવેલા વિશાળ મદલ માનવકદની અને નાની મોટી અનેક પ્રકારની આકૃતિઓથી સુશોભિત છે. એમાં દાંતની બત્રીસી દર્શાવતા હનુમાનજી, લાલ ચકરી દક્ષિણી પાઘ ધારણ કરેલા ગણેશ, સિંહવ્યાલ, ગજવ્યાલ, પત્રાવલિ, ફૂલવેલની અનેક ભાતે, વાનરસમૂહ, દ્ધા વગેરે મુખ્ય છે. સ્તંભેના ઉપરના ભાગ જુદી જુદી ચોરસ ભૌમિતિક ભાતેની બારીક કોતરણીથી કંડારેલા છે. દરેક સ્તંભના મદલ, ભરણુ લુંબિકા ફાલના અને નિબૃહની કોતરણીમાં વિવિધતા અને અલંકારપ્રચૂરતા છે. આ સ્તંભોની - હારમાળાનું એક ચિત્ર અહીં રજૂ કર્યું છે (આ. પર). આ મંદિરની બાઈઓની * હવેલી પણ ગુજરાતના પરંપરાગત હવેલી-સ્થાપત્યને સારો નમૂનો છે. - મૂળી(જિ. સુરેન્દ્રનગર)ના સ્વામિનારાયણમંદિરમાં પણ બાઈઓના આવાસ માટે કાષ્ઠ–કલાકારીગરીથી ખચિત અને સમૃદ્ધ કલાત્મક હવેલી આવેલો છે. આ * ઉપરાંત ધોલેરા જેતલપુર વડતાલ વગેરે સ્થળોએ આવેલાં સ્વામિનારાયણનાં મંદિરની હવેલીઓ, સભામંડપ, સાધુ-સંતના આવાસો વગેરે આ પ્રકારના વિવિધ - કાષ્ઠસ્થાપત્યનાં કલાત્મક અંગથી સુશોભિત છે. આગળ જતાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં વિલાયતી બાંધણીનાં મકાને, મહેલો, બાંધકામ વધતાં કલાત્મક મદલે અને શિરાવટીઓથી યુક્ત પરંપરાગત સ્તંભને ઉપયોગ ઓછો થવા લાગે અને એનું સ્થાન કેરિન્થિયન ડરિક ગેથિક એમ વિવિધ પ્રકારનાં વિકટારિયન શૈલીને સ્તંભનું ચલણ વધવા લાગ્યું, ગુજરાતના આદિવાસીઓમાં પણ કાષ્ઠકલાનાં અનેક રમકડાં, દેવ-દેવીઓની મૂર્તિઓ વગેરે પ્રચલિત છે. અહીં દેવહાટ(છોટાઉદેપુર) વિસ્તારના આદિવાસીઓના લાકડામાંથી બનાવેલા બબલા દેવનું ચિત્ર (આ. ૫૩) પ્રસ્તુત કર્યું છે. બાબલા દેવના વાળની ઢબ, વસ્ત્ર-પરિધાન વગેરે જોતાં કઈ ઈજિશિયન દેવ - જેવા લાગે છે. Page #566 -------------------------------------------------------------------------- ________________ - શિલ્પકૃતિઓ ૫૨. આ સમયગાળા દરમ્યાન ધાતુશિલ્પના ક્ષેત્રો ગુજરાતનું કઈ વિશિષ્ટ પ્રદાન જોવા મળતું નથી. પરંપરાગત પ્રકારનાં દીપ-શિ૯૫ તથા જૈન ધાતુ-પ્રતિમાઓ, પશુ-પંખીઓનાં શિલ્પોથી અલંકૃત હીંચકાની સાંકળ વગેરે રાચરચીલાંનાં બનાવટ અને ઉત્પાદન પણ ઓછાં થઈ જતાં જણાય છે. અલબત્ત ધાતુપાત્ર કે વાસણ "ઉદ્યોગ આ સમયમાં વધુ ખીલેલે જણાય છે. ગૃહ-ઉપયોગી અને સુશોભન માટેનાં અનેક પ્રકારના ઘાટવાળાં નાનાં-મોટાં વાસણ આ સમયમાં ગુજરાતમાં અનેક સ્થળે બનતાં હતાં, જેમાં સૌરાષ્ટ્રમાં શિહેર અને વઢવાણ તથા ગુજરાતમાં - ડભોઈ નડિયાદ વિસનગર વગેરે મુખ્ય સ્થળે હતાં. આ સમયમાં ગુજરાતની કલા પર વિદેશી કલાની પડેલી ઊંડી અસર અંગે વિસ્તૃત અભ્યાસ અને સંશોધન હાથ ધરી શકાય તેટલી વિપુલ સામગ્રી હજી ઉપલબ્ધ છે. અલબત્ત છેલ્લાં પચાસ સાઠ વર્ષોમાં આધુનિક્તાના પૂરમાં અનેક મંદિરો હવેલીએ મહેલ મકાનની કાષ્ઠકલા અને વિકટેરિયન શૈલીના સ્થાપત્યને ઘણું સહન કરવું પડયું છે. કુદરતી અને માનવનિર્મિત પરિબળાના - હાથે વિનાશની ગર્તામાં આ સમયનાં ઉત્તમ સ્થાપત્ય અને શિલ્પ હેમાઈ રહ્યાં છે. જૂની ચીજવસ્તુઓ અને કલાકૃતિઓના વેપારીઓ દાણચેરી અને ગેરકાયદે વેપાર દ્વારા ગુજરાતના આ કલાવારસાને તેડી ફેડી કલાના ઉત્તમ નમૂનાઓને -અન્ય પ્રદેશમાં અને વિદેશમાં ઢસડી રહ્યા છે. لم પાદટીપ ૧. જુઓ, ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ, ગ્રંથ ૬: “મુઘલકાલ', પૃ. ૪૬૨ –૪૮૨; ગ્રંથ ૭ “મરાઠાકાલ', પૃ. ૩૫૮–૩૭૬. ૨. જોરાવરસિંહ જાદવ, “ગુજરાતની સંસ્કૃતિઓ, પૃ. ૪૧ 3. H. Goezt, 'The Post Mediaeval Sculpture of Gujarat', BBMPG., Vol V. pts. I & II, p. 31 ૪. રત્નમણિરાવ ભી. જોટ, ગુજરાતનું પાટનગર : અમદાવાદ), પૃ. ૬૫ડ-૬૭૨ પ. પ્રવીણચંદ્ર પરીખ અને કિરીટ જ. દવે, “સ્વામિનારાયણ શિલ્પ-સ્થાપત્યકલા' (પ્રકરણ ૨-૩) ૬. સરવિનમ્, તુર્થ પ્રજળ, . ૨૪/૧૦-૧૧ ૭. શાસ્ત્રી ઘનશ્યામસ્વરૂપદાસ સ્વામી, ભગવાન શ્રી સ્વામિનારાયણસ્થાપિત નવ મહા મંદિર” “રવામિનારાયણ દ્વિશતાબ્દી સ્મૃતિ ગ્રંથ, પૃ, ૨૬૫-૨૭૦ ૮. મગ્નીરામ કાશીરામ દૂધરેજિયા, ‘ગુરુપીઠ પ્રકાશચંદ્રિકા: દુધરેજ', પૃ. ૧૨૮–૧૩૩ 2. H.W. Janson, History of Art, pt. I!I, The Renaissance, pp. 284-434 Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ બ્રિટિશ કાલા, 20. Fattesinghrao Gaekwad, “The palaces of India', p. 148–170 11. H. Goetz, 'A Monument of Old Gujarati Wood Sculpture :: The Jain Mandap in the Baroda Museum'. BBMPG., Vol. VI pts. I & II 12. R. K. Trivedi, Wood Carving of Gujarat (WCG), pp. 1-106 ૧૩. જયેન્દ્ર નાણાવટી અને મધુસૂદન ઢાંકી “ગુજરાતનું કાષ્ઠસ્થાપત્ય”, “કુમાર”, સળંગ અંક ૪૮૯, પૃ. ૩૫૧-૩૬૦ 18. WCG, plates XII, XXIV 24. Jyotindra Jain, Utensils, pp. 7-13. Page #568 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ ચિત્ર નૃત્ય નાટય અને સંગીત ૧. ચિત્રકલા કલા અને સંસ્કૃતિના વિકાસ માટે રાજકીય શાંતિ અને સલામતી એ એક આવશ્યક પરિબળ ગણાય છે. આ સમયગાળામાં ગુજરાતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના થતાં પ્રજાએ શાંતિ અને સલામતીને દમ લૂંટયો. ત્રીજી જૂન, ૧૮૧૮ ના રેજ પેશવાઈનું પતન થયું અને ગુજરાતમાં મરાઠી સતાનાં અજવાળાં અસ્ત થયાં, ગુજરાતમાં કમ્પની સરકારની સત્તા દઢ બની. અંગ્રેજી સત્તાના પરિણામે શિક્ષણ વાહનવ્યવહાર તાર-ટપાલ વગેરે ક્ષેત્રોમાં નેધપાત્ર પરિવર્તન આવ્યું. દેશના જુદા જુદા પ્રતિની પ્રજાઓ વચ્ચેનું અંતર ઘટયું, જેની અસર કલાનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં સ્પષ્ટ દેખાય છે. વિજ્ઞાનની અવનવી શોધને કારણે લેકમાં જિજ્ઞાસાવૃત્તિ જગી, વહેમ અંધશ્રદ્ધા રૂઢિઓ જંતરમંતર ઈત્યાદિનું બળ ઘટયું. પશ્ચિમનાં સાહિત્ય વિજ્ઞાન અને સભ્યતાની અસર નીચે લેકમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે નવજાગૃતિ આવી. નવજાગૃતિની અસર કલાનાં ક્ષેત્રમાં પણ દેખાય છે. આજ દિન સુધી જે કલા ધર્માભિમુખ હતી તે હવે સમાજાભિમુખ બને છે. શિક્ષણને પ્રસાર થતાં લેકેમાં કલા પ્રત્યે નો અભિગમ કેળવાય છે.. ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે દેશી રાજ્ય હતાં તેઓમાં દેશના અને વિદેશના કલાકારોને રાજ્યાશ્રય આપવામાં આવતો હતો. સંગીતકારો વાઘકારે નટ–નત અને ચિત્રકારે રાજવીઓના એકબીજાના દરબારમાં જતાઆવતા અને પિતાની કલાનું નિદર્શન કરાવતા હતા. એક મહારાષ્ટ્રી આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ કેશવરાવની ભલામણથી શ્યામરાવ નામના મહારાષ્ટ્રી ચિત્રકારે રાજકોટના કેટલાક અગ્રણી નાગરિકની તસવીરો ચીતરી આપી હતી. આ માટે એને ચિત્રદીઠ રૂ. ૭૫ ચૂકવવામાં આવ્યા હતા. રાજકોટના જ્યુબિલી બાગના સંગ્રહાલય માટે સાતમા એડવર્ડના રાજ્યારોહણના પોઝૂિંટ માટે ઇંગ્લેન્ડના ખ્યાતનામ કલાકાર સર લૂક ફીઝને ભાવનગર રાજ્ય એક હજાર પાઉન્ડ ચૂકવેલા રાજકોટમાં ઈ. સ. ૧૮૯ર માં કર્નલ એલિફન્ટે રાણી વિકટેરિયાના જ્યુબિલી પ્રસંગને સ્મરણાંકિત કરવા જ્યુબિલી મકાન અને કેનેટ હોલની યોજના કરેલી, એ હોલ માટે એ વખતના કાઠિયાવાડના રાજાઓની તસવીર ચીતરવા ઇંગ્લેન્ડથી ફાંક ૩૪ Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૦ બ્રિટિશ કાહ બ્રકસ નામને એક બાહોશ ચિત્રકાર આવેલો. એણે એ સમયના કાઠિયાવાડના રાજાઓ અને ઠાકરની તસવીરો આલેખેલી, જેમાં એમની વિશિષ્ટ વેશભૂષા અને સજાવટને તાદશ ખ્યાલ આવે છે. આ સમયમાં જૂનાગઢના નવાબ મહેબતખાનજી ર ાના અમલ દરમ્યાન જર્મન ચિત્રકાર વાન રથ જૂનાગઢમાં આવેલ અને એમની આકૃતિ બનાવેલી, જૂનાગઢના લેકજીવનનાં પણ કેટલાંક ચિત્ર એણે તૈયાર કર્યા હતાં. આ સમયમાં પશ્ચિમની સંસ્કૃતિને પ્રભાવ એટલે બધો હતો કે રાજવીઓ અને સુખી નાગરિકોના ઘરમાં વિદેશી ચિત્ર રાખવામાં આવતાં હતાંબીજી બાજુ ગામડાંઓમાં ઘરની શોભા માટે દીવાલમાં ગેરુથી ચિત્ર આલેખવાની પ્રથા જળવાઈ રહી હતી. આ ચિત્રમાં રામાયણ મહાભારત અને પુરાણોમાંથી કથા-પ્રસંગો અને પાત્ર લઈને આલેખન કરવામાં આવેલું છે. આ સમયમાં હસ્તલિખિત જૈન અને જૈનેતર પોથીઓમાં ચિત્રો આલેખવાની પશ્ચિમ ભારતની પરંપરા જળવાઈ રહી હતી. વિજ્ઞપ્તિપત્રો, રાસ—આખ્યાની હસ્તપ્રતો, જન્મપત્રિકાઓ, પેથીના રક્ષણ માટેની લાકડાની પટ્ટીઓ, વૈષ્ણવ સંપ્રદાયની પિછવાઈઓ, જૈન અને જૈનેતર જ્ઞાન–ચપટો ઇત્યાદિમાં ચિત્રનું આલેખન જોવા મળે છે. આ સમયની ધપાત્ર બાબત એ છે કે બ્રિટિશ સરકારે નવી કેળવણીમાં કલાશિક્ષણને મહત્વ આપ્યું અને મુંબઈમાં સર જમશેદજી જીજીભાઈએ મોટું દાન આપીને પોતાનું નામ જોડી સર જે, જે, સ્કૂલ ઑફ આર્ટની સ્થાપના ઈ. સ. ૧૮૫૮માં કરી. આ શાળામાં જે વિદ્યાર્થીઓ તૈયાર થયા તેમણે ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચિત્રકલાના શિક્ષણ દ્વારા કલાની પ્રતિષ્ઠા વધારી. શરૂઆતમાં આ ચિત્રશાળાનું સંચાલન અંગ્રેજ નિષ્ણાતોના હાથે થયું હોવાથી એમાં પશ્ચિમની કલાઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું. પરિણામે આ ચિત્રશાળામાં તૈયાર થતા વિદ્યાર્થીઓ પશ્ચિમના કલાવારસાથી પ્રભાવિત થતા હતા અને ભારતના કલાવારસા વિશે તેઓને બહુ ઓછી જાણકારી હતી! આ શાળામાં આચાર્ય તરીકે ગ્લૅડસ્ટન સલેમન આવતાં એણે ભારતીય કલા પરંપરાને પુનઃજીવિત કરવા પ્રયત્ન કર્યો, કારણ કે તેઓ ભારતીય કલાના અનન્ય ચાહક હતા. ઈ. સ. ૧૮૯૦ માં વડોદરામાં કલાભવનની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થામાં પણ કલાશિક્ષણ પશ્ચિમની ઢબે આપવામાં આવતું હતું. વિદ્યાર્થીઓને રોમન ગ્રીક અને ઇટાલીની કલાને અભ્યાસ કરાવવામાં આવતો. ચિત્રકલા જૈન-જૈનેતર હસ્તપ્રતમાં, વિજ્ઞપ્તિપત્રોમાં, જન્મપત્રિકાઓમાં, ધાર્મિક પટોમાં, રાજમહેલે અને હવેલીઓ તેમજ ધર્મશાળાઓની Page #570 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર નૃત્ય નાટય અને સંગીત ભીતિમાં આલેખાયેલી જોવા મળે છે. ગુજરાતના જેનભંડારો અને વ્યક્તિઓના અંગત સંગ્રહમાં જે થિીઓ સચવાયેલી છે તેમાં ચિત્રો જોવા મળે છે. આ બધી ચિત્રિત પોથીઓ તે ઘણી છે, પરંતુ આ સમયની ચિત્રકલા અંગે જે કંઈ લેખો અને પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે તેમાંથી તેમજ અમદાવાદના ભંડારની મુલાકાત લઈને શક્ય તેટલી માહિતી આપવાને અહીં પ્રયત્ન કર્યો છે. આ સમયની હસ્તપ્રત હેમચંદ્ર જ્ઞાનમંદિર-પાટણ, શાંતિનાથ જૈનમંદિરખંભાત, ડહેલાને જૈન ઉપાશ્રય–અમદાવાદ, દેવશાના પાડાને ઉપાશ્રય–અમદાવાદ, આત્માનંદ સભા–ભાવનગર, શેઠ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર–અમદાવાદ ઇત્યાદિ સ્થળોએ સંગૃહીત કરવામાં આવી છે. આ હસ્તપ્રતમાં કલ્પસૂત્ર, ધન્નાશાલિભદ્ર રાસ, શ્રીપાલરાસ, ચંદરાજાને રાસ, માનતુંગ માનવતી રાસ ઇત્યાદિ મુખ્ય છે. આ ઉપરાંત વિજ્ઞપ્તિપત્રો, ધાર્મિક પટો, જન્મપત્રિકાઓ, પોથીઓ સાચવવા માટેની લાકડાની પટ્ટીઓ, ઈત્યાદિમાં પણ ચિત્રો જોવા મળે છે. જૈનેતર રચનાઓમાં મધ્યકાલીન કવિઓનાં આખ્યાને, ખાસ કરીને મહાકવિ પ્રેમાનંદની કૃતિઓમાં ચિત્રોનું આલેખન જોવા મળે છે. આ સમયમાં ગામડાંઓમાં સ્વર્ગનરકના પટ્ટોનું દર્શન કરાવનાર ગરેડાઓના ચોપડામાંથી પણ ચિત્રોનું આલેખન પ્રાપ્ત થાય છે. આ સમયમાં ગુજરાતી રંગભૂમિને જન્મ થયો અને એની નાટકમંડળીઓમાં નાટકો માટે પડદા ચીતરવા માટે ચિત્રકારો રાખવામાં આવતા હતા. રંગભૂમિની ચિત્રકલાની પણ એક અને ખી વિશેષતા હતી. હસ્તપ્રતોની ચિત્રકલા વિ. સં. ૧૮૭૮(ઈ. સ. ૧૮૨૧–૨૨)માં આજના ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામમાં ચિત્રિત કરવામાં આવેલી શ્રીપાલરાસની હસ્તપ્રત અમદાવાદમાં ડહેલાના ઉપાશ્રયમાં છે. આ પથીનાં ચિત્ર ઉત્તર ગુજરાતની વિશિષ્ટ ગ્રામીણ શિલીમાં આલેખાયેલાં છે. પેથાપુરના ગ્રામજનનાં મકાનની દીવાલ ઉપર જે ચિત્ર જોવા મળે છે તેવી જ શૈલીનાં ચિત્ર આ પોથીમાં આલેખાયેલાં જોવા મળે છે. પુરુષ-પાનાં પાઘડી, લાંબી બાંયનાં અગરખાં, પટાદાર ધોતિયાં અને ખેસનું આલેખન આકર્ષક છે. સ્ત્રી-પાત્રો ઘેરા વાદળી રંગની ઓઢણું અને લાલ રંગનો ચણિયે ધારણ કરેલાં આલેખવામાં આવ્યાં છે. ચિત્રોમાં પશુપંખી અને વનશ્રીનું આલેખન આકર્ષક છે. વિ. સં. ૧૮૮૫(ઈ. સ. ૧૮૨૮)માં સૌરાષ્ટ્રના પડધરી ગામે ચિત્રિત Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ બ્રિટિશ કાલ કરવામાં આવેલી શ્રી પાલરાસની હસ્તપ્રત અમદાવાદમાં શેઠ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે, જેના પ્રથમ પત્રમાં ચિત્રો છે. તે અમદાવાદના દેવશાના પાડા ભંડારમાં શ્રીપાલરાસની ચિત્રિત હસ્તપ્રત છે, જેનાં ચિત્ર સુરતમાં વિ. સં. ૧૮૮૬(ઈ. સ. ૧૮૨૯) માં દેરવામાં આવ્યાં હતાં, આ પથીમાં કેટલાંક વહાણનાં આલેખન છે. એ સમયે સુરત પશ્ચિમ ભારતનું ધતું બંદર હતું. ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીએ પોતાની કોઠી સ્થાપી હતી. વેપાર માટે જે જહાજ સુરત આવતાં હતાં તેનું આલેખન અહીં કરવામાં આવ્યું છે. આ હસ્તપ્રતના કેટલાંક ચિત્ર પાનને સંપૂર્ણ કદનાં છે, આકૃતિઓના અલેખનમાં મુઘલ અસર સ્પષ્ટ દેખાય છે. વૃક્ષો વનરાજિ અને વનનું આલેખન ચિત્રકારને પ્રકૃતિપ્રેમ દર્શાવે છે. કેટલાંક ચિત્રમાં ગીત-સંગીત-નૃત્યનું આલેખન કરવામાં આવ્યું છે. પુરુષોના હાથમાં વીણાનું આલેખન ધપાત્ર છે. પુરુષો જામે છેતી અને પાઘડી ધારણ કરતા અલેખાયા છે અને સ્ત્રીઓ ચોળી ચણિ અને ઓઢણી ધારણ કરતી આલેખાયેલી છે. સ્ત્રીઓના નાકમાં નથણી નેધપાત્ર છે. ડે. મોતીચંદ્ર અને ડા. ઉમાકાંત શાહના મંતવ્ય પ્રમાણે આ ચિત્ર શિરોહી–શૈલીનાં છે.* વિ. સં. ૧૮૮૯(ઈ.સ. ૧૮૩ર-૩૩)માં સુરતમાં ચિત્રિત કરવામાં આવેલી શ્રીપાલરાસની હસ્તપ્રત અમદાવાદમાં લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે. આ હસ્તપ્રતમાં રાસના કથાપ્રસંગ આલેખતાં સુંદર ચિત્ર છે. આ ચિત્રો પૈકીનું એક ચિત્ર ધવલશેઠની કથાને લગતું છે. ધવલશેઠ શ્રીપાલને વહાણમાંથી બહાર ફેકે છે. વહાણનાં આ ચિત્રોમાં બ્રિટિશરોને યુનિયન જેક સ્પષ્ટ દેખાય છે (આ, ૫૪), અમદાવાદમાં વિ.સં. ૧૮૯૫(ઈ.સ. ૧૮૩૮-૩૯)માં ચિત્રિત કરેલી શ્રીપાલરાસની હસ્તપ્રત શ્રી સારાભાઈ નવાબના અંગત સંગ્રહમાં છે. આ હસ્તપ્રતમાંનાં ચિત્રો પૈકીનાં વહાણનાં ચિત્ર એ સમયના ગુજરાતના વહાણવટાની માહિતી પૂરી પાડે છે. ગુજરાતનાં બંદરે ઉપર એ સમયે કેવાં વહાણ લાંગરતાં હશે એને ખ્યાલ આ ચિત્રો પરથી આવે છે, શ્રીપાલરાજાની કથાની જેમ જૈનમાં ચંદરાજાની કથા પણ ઘણી લે કપ્રિય બની હતી, ચંદરાજાના રાસની કેટલીક હસ્તપ્રતોમાં ચિત્ર જોવા મળે છે. વિ.સં. ૧૮૬૯(ઈ.સ૧૮૧૨–૧૩)માં પુણેમાં ચિત્રિત કરવામાં આવેલી આ રાસની હસ્તપ્રત અમદાવાદના લાદ, ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે. આ પિથીમાં રાસની કથાનુસાર ચિત્ર આલેખવામાં આવ્યાં છે. આ ચિત્રોમાં પાત્રોની વેશભૂષામાં દક્ષિણ અને ગુજરાતીનું મિશ્રણ સ્પષ્ટ જોવા મળે છે. આ કથાની Page #572 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર નૃત્ય નાટચ અને સંગીત ૫૩ બીજી ચિત્રિત હસ્તપ્રત ભાવનગરમાં ડોસાભાઈ અભેચંદના સંગ્રહમાંથી પ્રાપ્ત થઈ છે, જેનાં ચિત્ર પણ ઉલ્લેખપાત્ર છે. આ હસ્તપ્રતની નકલ નિકુશલ નામના લહિયાએ ભાવનગરમાં વિ.સં. ૧૮૫૫(ઈ.સ. ૧૭૯૮–૯૮)માં કરી હતી. આ હસ્તપ્રતનાં ચિત્રોમાં જે પાત્રોનું આલેખન કરવામાં આવ્યું છે તેમની વેશભૂષા નેધપાત્ર છે. પુરુષપાત્રો કલગીવાળી પાઘડી અને આખી બાંયવાળા પગ સુધીને જામે પહેરેલ જોવા મળે છે. સ્ત્રી પાત્રો સૌરાષ્ટ્રી ઢબનાં ચોળી ચણિયે અને ઘાઘરો ધારણ કરેલ જોવા મળે છે. પાત્રોની આંખનું આલેખન એકચક્ષ્મી છે, જે પશ્ચિમ ભારતની લઘુચિત્રશૈલીની અસર સૂચવે છે. પુરુષ અને સ્ત્રી પાત્રોના અલંકાર ચિત્રની સમૃદ્ધિમાં વધારો કરે છે. પાત્રોની સમગ્ર આકૃતિ ઘાટીલી સપ્રમાણ અને સુંદર છે. આ હસ્તપ્રતનાં ચિત્રોમાં કરવામાં આવેલ પશુપંખીનું આલેખન વાસ્તવિક છે. આ સમયમાં ચિત્રિત કરવામાં આવેલી સંગ્રહણી સૂત્રની હસ્તપ્રતોમાં પણ કથાનુસાર ચિત્ર જોવા મળે છે. વિ. સં. ૧૮૧૧(ઈ.સ. ૧૮૫૪–૫૫)માં આ સૂત્રની એક હસ્તપ્રતની નકલ અમદાવાદમાં હાજા પટેલની પોળના એક મકાનમાં બેસીને કરવામાં આવી છે. આ હસ્તપ્રતમાં ચક્રવતીનાં ૧૪ રત્ન, મેરુપર્વત, અને દ્વીપનું આલેખન કરવામાં આવ્યું છે. સં. ૧૮૮૬(ઈ.સ. ૧૮૨૯-૩૦)માં વડોદરામાં ચીતરવામાં આવેલી મધુમાલતી પદ્યવાર્તાની હસ્તપ્રતમાં જે ચિત્ર આલેખવામાં આવ્યાં છે તેઓમાં મરાઠી અસર સ્પષ્ટ દેખાય છે. આ સમયની હસ્તપ્રતોનાં પાનાંઓના હાંસિયાઓને પણ ચિત્રકારોએ આકર્ષક સુશોભનોથી સજાવેલ છે, જેમાં હંસપંક્તિ વેલબુટ્ટી હાથી હરણ ઘડા પોપટ મેર અને ભૌમિતિક આકૃતિઓ આકર્ષક છે. જન્મપત્રિકા અને ચિત્રકલા આ સમયગાળામાં તૈયાર કરવામાં આવતી જન્મપત્રિકાઓમાં નવ ગ્રહનાં ચિત્ર જોવા મળે છે. એમાં સૂર્યને સાત ઘોડાના રથમાં, ચંદ્રને હરણની ગાડીમાં, મંગળ અને બુધને વૃષભ પર, ગુરુને ઐરાવત પર, શુકને ઘોડા પર, શનિને મહિષા પર, રાહુને વાઘ પર, અને કેતુને મચ્છના મુખમાં આલેખવામાં આવેલ છે. આ ઉપરાંત જન્મપત્રિકાઓમાં કુંડળીઓ માટે કલાત્મક ભૌમિતિક આકૃતિઓ તૈયાર કરી એમાં રંગ પૂરવામાં આવતા. Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ બ્રિટિશ કે વિજ્ઞપ્તિપત્રોની ચિત્રકલા જૈન પરંપરામાં એક રિવાજ એવો છે કે જેન આચાર્યો અને મુનિઓને જુદાં જુદાં શહેરો કે નગરોના જૈનસંધ પિતાને ત્યાં પર્યુષણ કરવા તથા ચાતુર્માસ ગાળવા માટે નિમંત્રણ આપતા. આ નિમંત્રણપત્ર વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવતાં અને એમાં ચિનું આલેખન પણ કરવામાં આવતું, ચિત્રમાં ધાર્મિક અને નગરને મહિમા બતાવતાં ચિત્ર આલેખવામાં આવતાં નગરજને જૈન સાધુઓનાં દર્શન કરવા અને એમનાં વ્યાખ્યાન સાંભળવા માટે કેટલાં ઉત્સુક છે એનું વર્ણન કરવામાં આવતું. પિતાને શહેર કે નગરમાં કેવા પ્રકારની સગવડો અને સુવિધાઓ છે એનું વર્ણન પણ કરવામાં આવતું. નગરની ભૌતિક અને કુદરતી. સમૃદ્ધિનું સચિત્ર વર્ણન કરવામાં આવતું. આ પ્રકારના નિમંત્રણને જૈન પરિભાષામાં “વિજ્ઞપ્તિપત્ર' તરીકે ઓળખવામાં આવે છે. આ વિજ્ઞપ્તિપત્રો અને એમાંનાં ચિત્ર ઉપરથી આપણને એ સમયની સામાજિક ધાર્મિક આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિને ખ્યાલ આવે છે. લેકિનાં પહેરવેશ અલંકારે વાહનવ્યવહાર ઉપકરણ વગેરેની માહિતી એમાંથી પ્રાપ્ત થાય છે. આ રીતે વિજ્ઞપ્તિપાનું મૂલ્ય ઘણું મોટું છે. આ વિજ્ઞપ્તિપમાં સાલ અને તિથિ હોવાથી એનું એતિહાસિક મહત્વ ઘણું છે. જ્ઞાનપાટનાં ચિત્ર આ સમયમાં હિંદુ અને જૈન પરંપરામાં સાધુઓ અને સંસારીઓ માટે જે જ્ઞાનોપાટ તૈયાર કરવામાં આવતી તેઓમાં પણ ચિત્રોનું આલેખન કરવામાં આવતું. આ એપાટમાં દેવકનું સર્પોનું સીડીઓનું તથા નવગ્રહનું તેમજ જીવનિઓનું આલેખન કરવામાં આવેલ છે. વિ.સં ૧૯૦૯(૧૮૫૨–૫૩)માં ચિત્રિત થયેલી જૈન જ્ઞાનોપાટ અમદાવાદના લાદ, ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે. જૈન સાધુઓ શ્રાવકને આ જ્ઞાનપાટ દેખાડી જુદી જુદી વનિઓ, વિવિધ પ્રકારના દેવક, સ્વર્ગ અને નરક તેમજ મોક્ષને ખ્યાલ આપતા હતા. આવી. જ્ઞાનપાટ હિંદુ પરંપરામાં પણ તૈયાર કરવામાં આવતી હતી. જ્ઞાનચોપાટમાં ૮૪ કોઠાઓનું આલેખન એ ૮૪ લાખ જીવયોનિઓનું પ્રતીક છે. આજે આ જ્ઞાનચોપાટથી સાપબાજી તરીકે રમવામાં આવે છે. સાપબાજી રમતી વખતે પાસાના આંક પ્રમાણે કાઠામાં કૂકરી મૂકવાની હોય છે. જે તે કોઠાના ચિત્રમાં બતાવેલ. સાપ કે સીડી પ્રમાણે તમારું પતન કે આરહણ થતું હોવાનું મનાય છે. હિંદુ પટોની ચિત્રકલા અમદાવાદના લાદ, ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં શિવવંદ્ર જી શાથી” Page #574 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર નૃત્ય નાટય અને સંગીત નામનો હિંદુપટ છે. આ પટમાં રાજા ગોપીચંદના જીવનને લગતાં ચિત્ર છે. આ ચિત્રોનો સમય આશરે ૧૮ મા સૈકાને મનાય છે. ચિત્રોની શિલી મારુ-ગુર્જર શૈલી લાગે છે. ચિત્રમાનું સ્થાપત્ય રાજસ્થાની છે. પાત્રોની વેશભૂષા પણ રાજસ્થાની છે. ગુજરાત-રાજસ્થાનના લોકસાહિત્યમાં ગોપીચંદની કથા ઘણું કપ્રિય બની છે. રાવણહથ્થા સાથે ભરથરીઓ ગામેગામ આ કથાનું ગાન કરતા જોવા મળે છે. આ સંસ્થામાં એક બીજે હિંદુપટ છે, જેમાં કઈ હિંદુ ધર્મગુરુના ભંડારાના પ્રસંગનું એટલે કે ગાદીવારસા વખતના પ્રસંગેનું જુદાં જુદાં દશ્યોમાં આલેખન કરવામાં આવ્યું છે. આ પટનાં ચિત્ર સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં આલેખાયાં હોવાની અટકળ કરવામાં આવે છે. પટમાં જે લખાણ છે તે પરથી એને સમય વિ.સં ૧૮૮૪(ઈ.સ.૧૮૨૭) નક્કી કરી શકાય છે. કપડાના આ લાંબા પટમાં જુદા જુદા ખંડ પાડીને પ્રસંગની ઉજવણનાં દનું આલેખન કરવામાં આવ્યું છે. આ પટના એક દશ્યમાં નટનર્તકી ઊંધા માથે નૃત્ય કરતાં કરતાં પગની મદદથી તીર છેડતી બતાવાઈ છે. એના માથાના અને હાથપગના અલંકાર ધ્યાન ખેંચે તેવા છે. એની બાજુમાં એને મદદ કરનાર બીજી નટનર્તકી ઊભી છે. અંગકસરતના દાવ સાથે નૃત્ય દર્શાવતું આ ચિત્ર એ સમયની નૃત્યકલાની ઝાંખી કરાવે છે (આ. પ૫). આ પટના એક બીજા ચિત્રમાં નૃત્યકાર સ્ત્રી એક હાથમાં કપડાનું બનાવેલું કમળનું ફૂલ રાખી નૃત્ય કરતી જોવા મળે છે. એના માથા ઉપર પાંચ ગાગરનું બેડું છે. એની પાછળ હાથમાં ઘરાની પટ્ટી લઈને બે વાદક સ્ત્રી નૃત્ય કરી રહી છે, ચોથું પુરુષપાત્ર બે હાથમાં મંજીરાં વગાડે છે. પાંચમું સ્ત્રીપાત્ર મૃદંગ વગાડે છે અને છેલ્લું પુરુષપાત્ર સારંગી જેવું વાદ્ય વગાડે છે (આ, પ૬). આ સમગ્ર ચિત્ર ઉપરથી ગુજરાત-સૌરાષ્ટ્રમાં લોકપ્રિય એવા બેડાનૃત્યને ખ્યાલ આવે છે. પાત્રોની વેશભૂષા સૌરાષ્ટ્રી છે. નૃત્ય કરતી સ્ત્રીને ઘેરદાર ઘાઘરો નૃત્યના લયને કારણે ફૂલેલે બતાવાય છે. બીજાં પાત્ર પણ મુખ્ય પાત્ર સાથે સંગીતના સૂર અને તાલ મિલાવતાં દેખાય છે. અત્રે નોંધવું જોઈએ કે ગુજરાતના લોકનાટ્ય-ભવાઈવેશમાં મહિયારીને વેશ ભજવવામાં આવે છે તેની સાથે આ ચિત્રનું કંઈક સામ્ય જણાય છે. મહિયારીના વેશમાં મહિયારી નૃત્ય કરતાં પિતાના માથા ઉપર એક પછી એક પાંચ કે સાત ગાગર મુકાવે છે. છેલ્લી ગાગર ઉપર માતાજીની ત મૂકવામાં આવે છે. નૃત્યકાર નૃત્યનાં પગલાં એવી રીતે ભરે છે કે માથા ઉપર મૂકેલું બેડું ગતિમાં ગોળગોળ ફરે અને સૌથી ઉપર મૂકેલી ત પણ ફર્યા કરે! માથા ઉપર બેડા સાથે આ કલાકાર લાલ પાઘડીમાંથી નૃત્ય કરતાં કમળના ફૂલની ગૂંથણી પણ કરતે હેય છે. ભૂંગળ તબલાં અને Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ બ્રિટિશ કાહ કાંસીજોડાની રંગત સાથે કરવામાં આવતું આ મહિયારી-નૃત્ય ખૂબ આકર્ષક હોય છે. રાજસ્થાનમાં પણ આવો નૃત્યપ્રકાર પ્રચારમાં છે. આખ્યાને અને ચિત્રકલા આ સમયમાં ગુજરાતી ભાષામાં લખાયેલાં આખ્યાની પોથીઓમાં પણ ચિત્રોનું આલેખન કરવામાં આવતું હતું. વિશેષ કરીને મધ્યકાલના કવિ પ્રેમાનંદનાં આખ્યાનની હસ્તપ્રતોમાં ચિત્રો જોવા મળે છે. કુંવરબાઈનું મામેરાની ૧૦ મા સિકામાં ચિત્રિત હસ્તપ્રત અમદાવાદના લા.દ, ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે. આ હસ્તપ્રતમાં જે ચિત્ર છે તેઓમાંથી એ સમયનાં વેશભૂષા અલંકાર વાહનવ્યવહાર રીતરિવાજ ઇત્યાદિને ખ્યાલ આવે છે. એક ચિત્રમાં વહેલમાં બેસીને જતાં શેઠશેઠાણીનું આલેખન ભાવવાહી છે. પાત્રોની વેષભૂષા સૌરાષ્ટ્રી છે. વહેલ લાકડાની બનાવેલી છે. એનાં કોતરકામ અને ચિત્રકામ આકર્ષક છે. શણગારેલા બળદથી હંકારાતી આ વેલનાં પૈડાં ગતિમાન દર્શાવાયાં છે. બળદનાં અણીદાર શીંગડાં, એની પીઠ ઉપર ઓઢાડવામાં આવેલ ચાકડે, એના ગળા પર પહેરાવવામાં આવેલ ઘૂઘરમાળ વગેરે ચિત્રની શોભામાં વધારો કરે છે. વહેલ હાંકનાર પુરુષપાત્રની પાઘડી, એનું અંગરખું અને એના ખભાને ખેસ નેંધપાત્ર છે, પ્રેમાનંદના દશમસ્કંધની આવી એક બીજી ચિત્રિત હસ્તપ્રત ગુજરાત રાજ્યના દફતર વિભાગમાં છે. આ હસ્તપ્રત શોધવાનું માન એના અધિકારી શ્રી ચંદ્રકાંત પંડ્યાને મળે છે. આ હસ્તપ્રત વડોદરા પાસેના માંડવીમાં લખવામાં આવી હતી, એનાં ચિત્રોને સમય ૧૮મી સદીના ઉત્તરાર્ધ અને ૧૯મી સદીના પૂર્વાર્ધને લાગે છે. આ હસ્તપ્રતમાં કુલ ૩૬પ ચિત્ર છે. પ્રેમાનંદે લખેલાં કડવાઓના પ્રસંગને અનુરૂપ આ પોથીમાં ચિત્રોનું આલેખન કરવામાં આવેલું છે. પાત્રોની આંખ વિસ્ફારિત–એચશ્મ છે. ચિત્રમાં બકાસુરવધ પૂતનાવધ અઘાસુરવધ કૃષ્ણની બાળલીલાં નાગદમન વગેરે મુખ્ય છે. પાત્રોની આકૃતિ ઘાટીલી અને સપ્રમાણ છે. પાત્રોની વેશભૂષા પરંપરાગત ગુજરાતી છે. એક ચિત્રમાં બાળકને સૂવાનું પારણાનું આલેખન સંપૂર્ણ ગુજરાતી જણાય છે. વડોદરા નજીક સંખેડાની કાષ્ઠકલાની અસર અહીં સ્પષ્ટ જણાય છે. પારણની આકૃતિમાં સંખેડાની કાષ્ઠકલા દેખાય છે. ચિત્રોની આસપાસ હાંસિયાની વેલબુટ્ટાની ભાત કલાત્મક લાગે છે. ચિત્રને ઉઠાવ આપવામાં હાંસિયાની આ ભાત અગત્યનો ભાગ ભજવે છે. બેંધપાત્ર બાબત એ છે કે પ્રેમાનંદે જે ભાવ કવિતામાં વ્યક્ત કર્યા છે તેને જ ચિત્રકારે રંગ અને રેખામાં અભિવ્યક્ત કરેલ છે. Page #576 -------------------------------------------------------------------------- ________________ ઈચત્ર નૃત્ય નાટય અને સંગીત સ્વર્ગ-નરકના પટ | સામાજિક નીતિનું મૂળ શોધવા જઈએ તે એ જ સૂત્ર નીકળે કે માણસ ડરને માર્યો જ સુધરે. સત્કમને સ્વર્ગ સુખ મળે અને દુષ્કર્મને નરકની યાતના ભોગવવી પડે. નીતિ-નિયમનું ભાન કોને કરાવવા માટે સ્વર્ગ-નરકના પટનું આલેખન કરવામાં આવતું. દુષ્કર્મ કરનારને નરકમાં કેવાં દુઃખ ભેગવવાં પડે એના ટીપણું–આકારમાં પટ લઈને ગરોડા અગાઉ ગામેગામ ફરતા અને ચોકકસ લયકારીથી એ પ્રત્યેક પ્રસંગનું એમાં ચીતરેલ વર્ણન ગાતા અને લોકોને પટચિત્ર બતાવતા–આ ચિત્રોની કલમ ગામઠી શૈલીની છે. સ્વામિનારાયણનાં મંદિરનાં ચિત્ર આ સમયગાળામાં ગુજરાતમાં જે સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિર બાંધવામાં આવ્યાં તેઓમાં શિલ્પનાં કોતરણ અને ચિત્રકામ ઉત્તમ કારીગરીવાળાં છે. આ મંદિરના નિર્માણમાં મોટા ભાગના સલાટો અને ચિત્રકારે એ સંપ્રદાયના હવાથી એમણે પિતાને કસબ વ્યવસાયી ધરણે નહિ, પણ ભક્તિભાવપૂર્વક આલેખે છે. આ મંદિરના સભામંડપમાં અને કથામંડપમાં લાકડાનું કોતરકામ વૈવિધ્યપૂર્ણ અને સૂક્ષ્મ છે. અમદાવાદ જેતલપુર ગઢડા મૂળી વડતાલ જૂનાગઢ વઢવાણ ભૂજ વગેરે સ્થળોનાં મંદિરનું કાષ્ઠકામ અને ચિત્રકામ નોંધપાત્ર છે. મંદિરોના ઘૂમટમાં રામલીલા દાણલીલા અને લોકજીવનના પ્રસંગ આલેખવામાં આવ્યા છે. આ બધાં મંદિરની ચિત્રકલા વિશે માહિતી આપવી શક્ય નથી, પરંતુ અમદાવાદના કાળુપુર મંદિરમાંના શ્રીજી મહારાજના એક પ્રભાવક ચિત્રને પરિચય સાધીએ. સ્વામિનારાયણ મંદિરમાં શ્રીમહારાજ પોતાની માણકી ઘોડી ઉપર બેસીને જેતલપુર પધાર્યા એ પ્રસંગનું સુંદર ચિત્ર છે. આ ચિત્રમાં શ્રીજી મહારાજની અલંકૃત પાઘડી અને ગળામાં અને હાથમાં ધારણ કરેલ અલંકારો ધ્યાન ખેંચે છે. હાથમાં પહેરેલાં કડાં અને પગમાં પહેરેલા તેડા, સાંકળાં અને મોજડી પણ આકર્ષક લાગે છે. એમની આગળ હાથમાં છડી લઈને એક સાધુ રસ્તાનું માર્ગદર્શન આપી રહ્યો હોય એમ લાગે છે, એ પોતાની ડેક વખતોવખત ફેરવી શ્રીજીનું દર્શન કરતો હોય એમ જણાય છે. પાછળના બે સાધુઓ પૈકી એકના હાથમાં ચામર છે અને બીજા હાથમાં છત્ર છે. આ ત્રણેય સ્વામિનારાયણ સાધુઓની વેશભૂષા પરંપરાગત છે. માણકી ઘોડી કે જેના ઉપર શ્રીજી મહારાજ બેઠા છે તેનું આલેખન પણ ગતિમય દર્શાવાયું છે. એના માથાની કેશવાળી અને કલગી તેમજ એના આગળના બે પગમાં પહેરાવાયેલાં ઝાંઝર એની સુંદરતામાં વધારો કરે છે. એની પીઠ ઉપર લાદવામાં આવેલું જીન પણ અત્યંત કલાત્મક છે. જીનની કિનારીમાં Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ બ્રિટિશ કા કૂલપત્તીની ભાત નેધપાત્ર છે. આ આખુયે ચિત્ર ભાવવાહી અને ગતિમાન છે. સેંધપાત્ર હકીક્ત એ છે કે આલેખાયેલાં પાત્રોની આંખ એકચક્ષ્મી છે, જેમાં પશ્ચિમ ભારતની લઘુચિત્રશૈલીની પરંપરા જળવાયેલી દેખાય છે (આ. પ૭). ભિત્તિચિત્ર ભીતે પર ચિત્રો આલેખવાની પરંપરા આ સમયમાં ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાલુ રહી હતી. રાજમહેલે હવેલીઓ દેવાલયો ધર્મશાળાઓ અને સુખી તેમજ સામાન્ય નાગરિકોનાં નિવાસસ્થાનની ભી તેમાં ચિત્ર આલેખવામાં આવતાં હતાં. ચિના વિષયમાં પણ વિવિધ્ય જોવા મળે છે. રામાયણ મહાભારત ભાગવતપુરાણ શિવપુરાણ અને ઢોલા-માની લૌકિક વાર્તામાંના પ્રસંગે તેમજ રાજસવારીનાં દશ્યો, દેવદેવીઓ અને રાજવીઓનાં વ્યક્તિગત ચિત્રોનું આલેખન આ ભિત્તિચિત્રોમાં જોવા મળે છે. આ સમયમાં ભિત્તિચિત્રો ભાવનગર પાસે શિહેરના રાજમહેલમાં અને રામજી મંદિરમાં, જામનગરના લાખોટા કોઠામાં (ભૂચરમોરીના યુદ્ધનાં દશ્ય), ભૂજના આયનામહેલમાં, કચ્છના તેરા ગામમાં, વડોદરાના તાંબેકરવાડામાં અને પાટણ ખેરાળુ વડનગર વિસનગર અમદાવાદ વગેરે નગરોમાં તેમજ કચ્છ સૌરાષ્ટ્રના કૂબાઓમાં જોવા મળે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘેર ઘેર ચિત્રકલાના નમૂના એક યા બીજા સ્વરૂપમાં જોવા મળે છે. ઘર અને જીવન શુષ્ક ન બને એ માટે એને રંગીન બનાવવા ગ્રામજનોએ સુશોભન શણગાર ચિત્રકલા ભરતગુંથણ અને લીંપણનું શરણું લીધું.. છે. કેટલીય કોમોએ પિતાના કૂબામાં ગાર-માટીથી બનાવેલા એરડામાં કાઠલો મજુસ કાંધી પાણિયારાં વગેરે ઉપર લીંપણ દ્વારા કે ચિતરામણોમાં વેલબુટ્ટીઓ પશુપક્ષીઓ દેવદેવીઓ અને પ્રકૃતિનાં દશ્યોનું આલેખન કરી જીવનને રમણીય. બનાવવા પ્રયત્ન કર્યા છે, લીંપણનાં ચિત્ર એ આ બંને પ્રદેશની વિશેષતા છે. આ માટે ખાસ ગારબનાવવામાં આવે છે. છાણ લાદ અને માટીનું મિશ્રણ કરી ભીંત ઉપર થાપા દેવામાં આવે છે. મોર પોપટ ગણપતિ કૃષ્ણ લક્ષ્મી વૃક્ષો હાથી ઘોડા અને બીજી અનેક આકૃતિઓ દોરવામાં આવે છે. દિવાળી તેમ લગ્ન કે અન્ય શુભ પ્રસંગે ભ તે પર વિશેષ કરવામાં આવે છે. આ બધાં ભિત્તિચિત્રોને વિગતવાર પરિચય કરાવો શક્ય ન હોઈ કેટલાંક નેંધપાત્ર ચિત્રો વિશે વિગતે જોઈએ. Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫ : ચિવ નૃત્ય નાટય અને સંગીત શિહેરનાં ભિત્તિચિત્રો ભાવનગરની સ્થાપના થઈ તે અગાઉ શિહોર ગોહિલવાડની રાજધાની હતું, શિહોરના રાજમહેલની ભીંતમાં અમરેલી પાસેના ચિતળ ગામે ખેલાયેલા યુદ્ધનાં દશ્ય છે. આ ચિત્રોમાં યુદ્ધ માટે તૈયાર થતા દ્ધાઓનાં હૂબહૂ આલેખન છે. દ્ધાઓના હાથમાં ભાલા બરછી તલવાર જમૈયા ઢાલ વગેરે જોવા મળે છે. આ ચિત્રોમાં ક્યાંય તીર-કામઠાં નથી એ હકીકત નેંધપાત્ર છે. યુદ્ધમાં બંદૂકઅને તેને ઉપયોગ કરવામાં આવતો હતો એમ આ ચિત્રો ઉપરથી સ્પષ્ટ થાય. છે. તોપના ગોલંદાજે ફિરંગીઓ હતા. સેનાના મોખરે નાગર વાણિયા બ્રાહ્મણ રાજપૂત વગેરે કામના શૂરવીર દ્ધા ચાલતા હતા. આ બધાં ચિત્રમાં સૌરાષ્ટ્રી પહેરવેશ ધ્યાન ખેંચે તેવો છે, વિશેષ કરીને માથાની પાઘડીઓને લંબગોળ ઘાટ, આ ચિત્રો પૈકીનું એક ચિત્ર યુદ્ધ માટે સવાર થયેલા આતાભાઈ ગોહિલનું છે. એમના એક હાથમાં ભાલે છે અને બીજા હાથમાં ઘોડાની લગામ પકડેલી છે. એમની કમરે તલવાર લટકે છે. એક સૈનિક એમને ચામર ઢાળે છે, તે બીજે રાજદંડ લઈને મોખરે ચાલે છે. બીજી બે વ્યક્તિ યુદ્ધના વાતાવરણને ઉત્તેજિત કરવા માટે શરણાઈ-વાદન કરતી બતાવાઈ છે, આતાભાઈ ગોહિલની પાછળ પણ શસ્ત્રધારી ઘોડેસવારે છે. આ ચિત્રમાં ઘડાનું આલેખન જીવંત અને ગતિમાન છે. ઘડાઓની કેશવાળી અને તરવરાટવાળી તેજીલી આંખોનું આલેખન કલાત્મક છે. એમની પીઠ ઉપર મૂકવામાં આવેલાં છનની ભાત પણ સ્પષ્ટ જોઈ શકાય છે. આતાભાઈ ગોહિલની લાંબી મૂછે અને દાઢી પરના થોભા એમના પ્રભાવશાળી વ્યક્તિત્વમાં ઉમેરો કરે છે. આ ચિત્ર ઉપરથી ભાવનગરના મહારાજાએ નાને ગંજીફે ઇંગ્લેન્ડમાં છપાવ્યો હતો.' રાજમહેલ ઉપરાંત અહીંના રામજી મંદિરની ભીંત ઉપર પણ ચિત્રો છે.. આ ચિત્રો સો વર્ષ ઉપર આલેખવામાં આવ્યાં હોઈ તેઓના ઉપર મરાઠી. પ્રભાવ જોવા મળે છે. સ્ત્રીપાત્રોના આલેખનમાં સૌરાષ્ટ્ર પહેરવેશ જોવા મળે છે. સ્ત્રીઓ ચોળી ચણિયે અને સૌરાષ્ટ્રી ઓઢણું ધારણ કરેલી દેખાય છે. એમના હાથપગના અલંકારોમાં પણ સૌરાષ્ટ્રની પરંપરા જોવા મળે છે. ચિત્રોને વિષય નાગદમન દાણલીલા રામ—રાવણ–યુદ્ધ ગજેન્દ્રમોક્ષ, નિશાળે વિદ્યા પ્રાપ્ત કરવા માટે જતા પ્રહલાદ વગેરે છે. આ ચિત્રોની વિગતવાર માહિતી શ્રી ડીદાસ, પરમારેપ “શિહોરના રામજી મંદિરનાં ભીંતચિત્રો” વિશેના લેખમાં આપેલી છે. આ સમયગાળામાં હાલ ગાંધીનગર જિલ્લામાં આવેલ વાસણ ગામના મહાદેવના મંદિરની છતમાં અને ભી તે ઉપર પૌરાણિક ચિત્રોનું આલેખન થયેલું જોવા મળે છે, પરંતુ ચિત્રો સાવ ભૂંસાઈ ગયાં હોવાથી વિગતો આપી શકાતી નથી, Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ બ્રિટિશ કાળ કરછના તેરા ગામના દેવમંદિરની ઓસરીમાં ચિત્રો છે, જેમાં ગોપીઓના વસ્ત્રહરણને પ્રસંગ ઉલ્લેખપાત્ર છે. કચ્છનાં અન્ય નગર અને ગામડાઓનાં મકાનેની ભીંતોમાં ચિત્રો આલેખવાની પરંપરા જળવાઈ રહેલી જોવા મળે છે. ભીંત ઉપર ચિત્ર આલેખવાની લેકચાહના એવી તીવ્ર હતી કે ભીંત તૈયાર થઈ ગયા પછી એમાં ચિત્રોનું આલેખન કરવામાં ન આવે તે ચણતરકામ અધૂરું લેખાતું. આ ચિત્રોમાં રામાયણ મહાભારત અને પુરાણોમાંથી પ્રસંગે લઈને આલેખન કરવામાં આવતું. ક્યારેક પ્રચલિત લોકવાર્તામાંથી કે લોકસંતોનાં જીવનમાંથી પ્રસંગો લઈને આલેખન કરવામાં આવતું. આ ભીંતચિત્રોમાં વનસ્પતિ અને પશુપંખીનું આલેખન પણ પરંપરાગત રીતે કરવામાં આવતું. શ્રી રામસિંહજી રાઠોડે કચ્છનાં ભીંતચિત્રોને વિગતે પરિચય કુમાર’ના ૧૯૬૭ના કલાકમાં કરાવ્યો છે. | ગુજરાત-સૌરાષ્ટ્રમાં અન્ય નગરો અને ગામોનાં મકાનની ભીંતોમાં સુશોભન માટે ચિત્રકામ કરવામાં આવતું હતું. ઉત્સવ તહેવાર કે શુભ પ્રસંગે મકાન ધળાવીને ફરીથી ચિત્રોનું આલેખન કરવામાં આવતું હતું. મોટાં નગરો કરતાં પણ ગામડાંઓમાં સામાન્ય ગ્રામજનોને કલાપ્રેમ કેવો હતો એની સાક્ષી આ ભીંતચિત્રો પૂરે છે. ગુજરાતના લેડકજીવનને ઉલ્લાસમય બનાવવામાં ચિત્રકલાએ સેંધપાત્ર પ્રદાન કર્યું છે એમ કહી શકાય. રંગભૂમિ અને ચિત્રકલા આ સમયમાં પારસી ગુજરાતી અને ઉર્દૂ નાટક મંડળીઓને પિતાના ચિત્રકાર હતા. આ ચિત્રકાર પાસે ઐતિહાસિક પૌરાણિક ધાર્મિક અને સામાજિક નાટકનાં જુદાં જુદાં દનું આલેખન કરાવવામાં આવતું હતું. રાજમહેલ દરબાર હવેલીઓ, રાચરચીલા સાથેના બેઠકખંડો, તપોવને વન ઉપવને બાગ-બગીચા વગેરેનું આલેખન ભપકાદાર રીતે નાટકની જરૂરિયાત ધ્યાનમાં રાખીને કરાવવામાં આવતું. આ ચિત્રોની એક વિશેષતા એ હતી કે કવિ એટલે કે નાટયલેખક દિગ્દર્શક, નાટક કંપનીના માલિક અને નટો સાથે બેસીને નાટકના દશ્યની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને ચિત્રકાર પાસે પડદા તૈયાર કરાવતા હતા. પડદા ઉપરાંત,ઝાલર અને વિંગેનું આલેખન પણ જરૂરિયાત પ્રમાણે કરાવવામાં આવતું. નડિયાદના કવિ નાટ્યકાર અને ચિત્રકાર ફૂલચંદ માસ્તરનું નામ જાણીતું છે. ૨. નૃત્યકલા બ્રિટિશ સત્તાની સ્થાપનાના સમયે ગુજરાતનું રાજકીય અને સામાજિક જીવન છિન્નભિન્ન થઈ ગયું હતું, પરંતુ પ્રજાના સંસ્કારજીવનના ધબકારા ચિત્ર Page #580 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર કૃત્ય નાટય અને સંગીત નૃત્ય નાર્ય સંગીત વગેરે કલાઓના ખેડાણ દ્વારા ચાલુ રહ્યા હતા. આ સમયે ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે દેશી રાજ્ય હતાં તેઓમાં ચિત્રકારે નૃત્યકાર ગાયક અને વાદકોને તેમજ ભાટ-ચારણેને રાજ્યાશ્રય આપવામાં આવતો હતો, જેથી કલાને પ્રોત્સાહન મળતું હતું. કેટલાક કલાપ્રેમી રાજવીઓએ સંગીત નૃત્ય અને નાટય જેવી કલાને રાજદરબારમાંથી પ્રજાની વચમાં જાહેરમાં મૂકી દીધી હતી. પરિણામે કલાના સ્પર્શ દ્વારા સામાન્ય જનતાની સંસ્કારની ભૂખ સંતોષાતી હતી. રાજદરબારમાં અને શ્રેષ્ઠીઓની હવેલીઓમાં તવાયફા અને વારાંગનાઓના નૃત્યના જલસા શુભ પ્રસંગોએ યોજવામાં આવતા હતા. આ નૃત્ય મોટે ભાગે કથકશેલીનું રહેતું. 'ગુજરાતના ગામેગામ ભવાઈ મંડળીઓ ફરતી હતી અને લેકનૃત્ય-નાટય , દ્વારા મનોરંજન કરી પ્રજને સંસ્કાર અને શિક્ષણ આપવાનું કાર્ય કરતી હતી.. ભવાઈ રમનારાઓમાં કેટલાકમાં વિકૃતિઓ પ્રવેશી ગઈ હોવાથી ભવાઈ પ્રત્યે શિક્ષિત વર્ગમાં એક પ્રકારની સૂગ પેદા થઈ હતી. આ સમયગાળામાં જે ભવાઈઓ ભજવાતી હતી તેમાં નૃત્ય અને સંગીતની અવનતિ થઈ હતી અને અભિનયમાં અમલીલપણું પ્રવેણ્યું હતું. નાટય અને રંગસૂમિના વિભાગમાં આ અંગે વિગતે ચર્ચા કરી છે. ભવાઈ નૃત્ય ઉપરાંત નગરોમાં અને ગામડાઓમાં ગરબા ગરબી અને રાસને નૃત્યપ્રકાર કપ્રિય હતો. ગુજરાતની આદિમ જાતિઓ પણ ઋતુઓ અને ઉત્સવ પ્રમાણે નૃત્ય કરતી હતી. આ જાતિઓનાં નૃત્યમાં લાકડીનૃત્ય ઢોલનૃત્ય હમલીનૃત્ય ભાલાનૃત્ય ઇત્યાદિ પ્રચારમાં હતાં. સુરત ભરૂચ રાજપીપળા અને પંચમહાલની આદિમ જાતિઓને પિતાનાં આવાં વિશિષ્ટ લેકનૃત્ય છે. ગુજરાતને વિશાળ સાગરકાંઠે હોવાથી ત્યાં વસતા માછીમારો પણ પિતાની વિશિષ્ટ શૈલીમાં નૃત્ય કરે છે અને આબવાણી ગાય છે. સૌરાષ્ટ્રમાં ભાલકાંઠાના પઢારેનું પઢારનૃત્ય પણ ઉલ્લેખપાત્ર છે. ગીરના જંગલમાં જે સીદીઓ વસે છે તેમના સીદીનૃત્યને પણ ઉલ્લેખ કરવો જોઈએ. સીદીઓની વસ્તી ગિરનારના જંબુર ગામે છે. તેઓ ધાર્મિક અને સામાજિક ઉત્સવ પ્રસંગે આ પ્રકારનું નૃત્ય કરે છે. આ સીદીએ મુસ્લિમ હોવા છતાં હિંદુ દેવદેવીઓની ઉપાસના કરે છે અને નૃત્ય કરતી વખતે એમનાં નામોનું ઉચ્ચારણ પણ કરે છે! નૃત્ય કરતી, વખતે સીદીઓ વર્તુલાકારે એકત્ર થાય છે અને એમની વચમાં એક સીદી કૂદકા સાથે નૃત્ય કરતો હોય છે. એમનું નાનું ઢલક અને તુંબડાવાળું અંતર આ વખતે સતત વગાડવામાં આવે છે. સૌરાષ્ટ્રનાં અત્યંત લોકપ્રિય એવાં ટીપણ ગેગુંથન દાંડિયારાસ વગેરેને : પણ ઘણે પ્રચાર આ સમયમાં હતું, Page #581 -------------------------------------------------------------------------- ________________ • ૫ર બ્રિટિશ કાલ આ સમયગાળામાં ગુજરાતી રંગભૂમિને જન્મ થયો. ગુજરાતી નાટકની . એક વિશેષતા એને ગરબા હતી. નાટકમાં ગવાતા અને નૃત્યમાં રજૂ થતા ગરબાએ પ્રેક્ષકની લેકચાહના મેળવી હતી. નાના કિશોરવયના છોકરા કન્યાઓને • વેશ ધારણ કરતા હતા અને ગુજરાતણના જેવી હલકથી ગરબા રજૂ કરતા હતા. આ સમયમાં જે હસ્તપ્રતો અને ધાર્મિક પટોનું આલેખન કરવામાં આવ્યું : તેઓમાં પણ નૃત્યના પ્રસંગ જોવા મળે છે. જૈન અને જૈનેતર હસ્તપ્રતોમાં ધાર્મિક અને સામાજિક પ્રસંગોએ રજૂ થતાં નૃત્ય વૈયક્તિક અને સામૂહિક જેવા મળે છે. વૈયક્તિક નૃત્યમાં ખાસ કરીને નૃત્યકાર તરીકે વારાંગનાનું આલેખન જોવા મળે છે, જ્યારે સમૂહનૃત્યમાં ક્યારેક એકલી સ્ત્રીઓનું તે ક્યારેક સ્ત્રી-પુરુષોનું આલેખન જોવા મળે છે. આ સમયના સૌરાષ્ટ્રમાં ચિત્રિત કરાયેલા એક હિંદુ - ધાર્મિક પટમાં નટનર્તકીનું દૃશ્ય આલેખવામાં આવ્યું છે, આ દશ્યમાં નૃત્ય કરતાં કરતાં નર્તકી હાથ અને માથું નીચું રાખી પગથી તીર છોડતી બતાવાઈ છે (આ. ૫૫). એક બીજા ચિત્રમાં નર્તકીને માથા ઉપર બેડું મૂકીને ગતિમાં - નૃત્ય કરતી બતાવાઈ છે. તેની પાછળ વાદ્યકારે છે (આ. પ૬). આ બંને ચિત્રોમાં ગુજરાત-સૌરાષ્ટ્રની વિશિષ્ટ કૃત્યકલાનાં દર્શન થાય છે. આ સમયગાળામાં જે જૈન અને હિંદુ મંદિર બાંધવામાં આવ્યાં તેઓમાં પણ મંદિરનાં જંધા મંડોવર અને થાંભલાઓમાં નૃત્ય કરતી નૃત્યાંગનાઓ અસરાઓ અને વાદ્ય વગાડતા ગાંધર્વોનાં કલાત્મક શિલ્પ છે. અમદાવાદમાં આવેલ હઠીસિંહનાં દહેરાની કલાત્મક નૃત્યાંગનાઓ વિશેષ ઉલ્લેખપાત્ર છે. આ મંદિરના પ્રત્યેક વિભાગમાં નૃત્યમાં રત એવી અપ્સરાઓ અને નર્તકીઓ જેવા મળે છે. નર્તકીઓની અંગભંગી અને મુખના ભાવ અત્યંત કલાત્મક છે. પગમાં ઘૂઘરા બાંધતી કે અળતો લગાડતી નર્તકીઓનાં શિલ્પ ઘણું મોહક છે. અહીં કંડારાયેલી એકેએક નૃત્યાંગનાની અંગભંગી કલાત્મક અને લયબદ્ધ છે. આ સમયગાળામાં બાંધવામાં આવેલ અમદાવાદ જેતલપુર મૂળી જૂનાગઢ વઢવાણ ગઢડા બોચાસણ વડતાલ ઇત્યાદિ સ્થળોનાં સ્વામિનારાયણ મંદિરમાં પણ ગાયન વાદન અને નર્તનનાં કલાત્મક શિલ્પ લાકડામાં અને પથ્થરમાં કંડારેલાં જોવા મળે છે. આ સમયમાં ગુજરાતમાં બાંધવામાં આવેલી હવેલીઓની કાષ્ટકલામાં પણ કલાત્મક . નૃત્યાંગનાઓ જોવા મળે છે. અમદાવાદ પાલનપુર સિદ્ધપુર પાટણ સુરત ભરૂચ ખંભાત ઇત્યાદિ સ્થળોની હવેલીઓનાં કાષ્ઠશિલ્પ આ વાતની સાક્ષી પૂરે છે. આ બધા ઉલ્લેખ પરથી કહી શકાય કે આ સમયમાં લેકજીવનને ધબકારવંતું - કરાખવામાં નૃત્યકલાએ અગત્યને ભાગ ભજવ્યો હતો. Page #582 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર કૃત્ય નાટય અને સંગીત ૫૪૩ ૩ નાધ્યક્ષા અને પગભૂમિ ઓગણીસમી સદીમાં ગુજરાતના સામાજિક અને સાંસ્કૃતિક જીવનના ઘડતરમાં રંગભૂમિએ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાતની રંગભૂમિનો ઈતિહાસ ભાતીગળ છે. એને જન્મ ક્યારે ક્યાં અને કયા સંગમાં થયો એની ચર્ચા એક યા બીજા સ્વરૂપમાં નાટસંમેલને અને શતાબ્દી તેમજ સવા શતાબ્દીની ઉજવણી પ્રસંગે કરવામાં આવી છે. એક હકીકત સ્પષ્ટ છે કે બાંધેલી નાટકશાળાઓ ન • હતી તે અગાઉ ગુજરાતનાં ગામડાંઓમાં ભવાઈ મંડળીઓ ફરતી હતી અને મને રંજન દ્વારા સામાન્ય જનતામાં શિક્ષણ આપવાનું કામ કરતી હતી. ભવાઈ એના અસલ સ્વરૂપમાં આદ્ય શક્તિનું ભાવી હતી અને એ મંદિરના આંગણામાં - રમાતી હતી. સમય જતાં ભજવનારાઓમાં વિકૃતિ આવી અને એમાં સંગીતનૃત્યને બદલે અભિનયમાં અશ્લીલપણું પ્રવેશ્ય. પરિણામે શિક્ષિત વર્ગ માં ભવાઈ પ્રત્યે એક પ્રકારની સૂગ ઊભી થઈ. શ્રી રણછોડભાઈ ઉદયરામ જેવા સાક્ષરને પિતાના વતન મહુધામાં કજોડાનો વેશ જોઈને ભારે ખેદ થયો હતો, આ વેશ જોયા પછી તેઓ પોતે જાણે ભરતમુનિ હોય એવી લાગણી ઉશ્કેરાઈ આવી હતી. ભવૈયાઓની સ્થિતિ સુધારવા માટે એમણે પ્રયત્ન કર્યા અને નાટયપ્રવૃત્તિને આરંભ કર્યો. ભવાઈ પ્રત્યે સૂગ હોવા છતાં મહીપતરામ રૂપરામ નીલકંઠ જેવાને એ સંગ્રહ કરવા જેવી લાગી હતી. ઘણા નાટયલેખકે અને કલાવિવેચકો માને છે કે ભવાઈમાંથી અર્વાચીન ગુજરાતી નાટકને જન્મ થયો. આ હકીકત સાવ પાયા વિનાની છે. ભવાઈ અને અર્વાચીન ગુજરાતી નાટકને સ્નાન–મૃતકને પણ સંબંધો નથી. આ બાબતમાં શ્રી ચંદ્રવદન મહેતા શ્રી નરસિંહરાવ દિવેટિયાના મતને - સમર્થન આપતાં કહે છેઃ “શ્રી નરસિંહરાવ દિવેટિયા લખી ગયા છે કે આપણું - નાટક ભવાઈમાંથી આવ્યા નથી. વિદ્વાન ગુરુવર્ય સાથે સહમત છું. ભવાઈઓ સ્વતંત્ર રીતે વિકસી હતી, વંઠી પણ હતી. ભવાઈમાંથી થોડા નટે નાટકમાં સામેલ થયા હતા, નાટકોનું મૂળ ભવાઈ જ છે એ વાત બરાબર બેસતી નથી.” શ્રી ચંદ્રવદન મહેતાના આ વિધાનમાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભવાઈ કરનાર ત્રાગાળાનાયક ભેજક કામમાંથી થોડાક નટે ગુજરાતની રંગભૂમિને મળ્યા. ઓગણીસમા સૈકામાં જે નાટક મંડળીઓ મુંબઈ સુરત અમદાવાદ અને કચ્છસૌરાષ્ટ્રમાં જન્મી તેને ઈતિહાસ તપાસતાં જણાય છે કે થોડાક નહિ પણ વધારે પ્રમાણમાં નટો નાયક-ભોજક કમમાંથી રંગભૂમિને મળ્યા છે. અભિનય સંગીત -અને નૃત્યના ક્ષેત્રમાં આ નટએ નેંધપાત્ર પ્રદાન કર્યું છે. એમણે શિક્ષણ ઓછું લીધું હોવા છતાં એમની સમજ અને તર્કશક્તિને કારણે અભિનય દ્વારા ભજવાતાં Page #583 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાકા નાટકને ઘણી સિદ્ધિ અને પ્રસિદ્ધિ અપાવી શક્તા હતા. શરૂઆતના દિવસોમાં જ્યારે સ્ત્રીઓ રંગભૂમિ ઉપર ભૂમિકા ભજવતી ન હતી ત્યારે આ કેમના નટોએ સ્ત્રી પાત્રોની ભૂમિકા સફળ રીતે ભજવી હતી, જે ભૂમિકાઓ એમનાં નામ સાથે જોડાઈ ગઈ હતી. દા. ત., જયશંકર “સુંદરી,” ત્રીકમ “કુમુદ,” સોમનાથ. “કલ્યાણ,પ્રભાશંકર “રમણી,” ભોગીલાલ “માલતી” ઈત્યાદિ. આ હકીકત સમજાવતાં સને ૧૯૩૭ માં અમદાવાદમાં ભરાયેલી રંગભૂમિ પરિષદના પ્રથમ અધિવેશનના પ્રમુખ સ્વ. રમણલાલ વસંતલાલ દેસાઈએ પિતાના વ્યાખ્યાનમાં જણાવેલું: “ભવાઈ એ ગુજરાતે જ ઊભી કરેલી નાટયરચના છે. એને આપણે ભલે હસી કાઢીએ. કઈ પણ અસભ્ય કે અણગમતા પ્રસંગને તિરસ્કારવા માટે તેને ભવાઈ સાથે ભલે સરખાવીએ, પરંતુ ગુજરાતની રંગભૂમિના ઇતિહાસકારથી ભવાઈને, બાજુએ મુકાય એમ નથી. એમાંથી જ નવીન રંગભૂમિએ મોટે ભાગે પિતાને. નટવર્ગ મેળવ્યો છે, એમાંથી નવીન રંગભૂમિને કેટલુંક સુંદર સંગીત અને કેટલાક સુંદર સંગીતકાર મળ્યા છે. નવીન રંગભૂમિ આ ભવાઈને લીધે ઘણાં તૈિયાર સાધનોનો ઉપયોગ કરી શકી.”૯ ગુજરાતની રંગભૂમિને નાયક-ભોજક, કેમ ઉપરાંત પારસી બ્રાહ્મણ બ્રહ્મભટ મુસ્લિમ મીર વગેરે કામમાંથી પણ ઉત્તમ નટ મળ્યા છે. નોંધવા લાયક એક બાબત એ છે કે ઉત્તર ભારત અને મહારાષ્ટ્રમાંથી કેટલાક નટોએ ગુજરાતી રંગભૂમિ ઉપર કામ કરીને ઉજજ્વળ ખ્યાતિ મેળવી હતી. ઈ.સ. ૧૮૭૫ પહેલાં મુંબઈમાં તખતા ઉપર ઉતરનાર સૌ પ્રથમ યુરોપીય. સન્નારી કુ.મેરીન્ટન હતી. પારસણ ઉપરાંત વાણિયણની ભૂમિકા ભજવીને એ વાહવાહ પોકારાવી હતી. વાણિયણ તરીકે એણે તખતા ઉપર કૂટવાને આબાદ અભિનય કર્યો હતો.૧૦ આ પછી ગૌહર મોતીજન આગાખાન મુન્નીબાઈ મોતીબાઈ વગેરે નીઓએ ગુજરાતી રંગભૂમિને પિતાનાં અભિનય અને સંગીત, વડે સમૃદ્ધ કરી. રંગભૂમિની શરૂઆતની કારકિર્દીના નટ–નટોની આટલી વિગતે પછી આ સમયમાં મુંબઈ અને અમદાવાદમાં બાંધવામાં આવેલાં પાક થિયેટરની વિગતો તપાસીએ. થિયેટરો-નાટયગ્રહાન બાંધકામ | ગુજરાતી નાટક અને રંગભૂમિને વિકાસ ભવાઈમાંથી નહિ, પરંતુ પશ્ચિમની કેળવણી અને સભ્યતાના પ્રભાવ હેઠળ થયો છે. આ સમયગાળામાં બંદર તરીકે સુરતની પડતી થઈ હતી અને મુંબઈને વિકાસ થયે હતા. મુંબઈમાં અંગ્રેજોની વસ્તી ઠીક ઠીક હતી. મુંબઈમાં પહેલવહેલું નાટ્યગૃહ બાંધવામાં આવ્યું તેને ઇતિહાસ છે. મુંબઈમાં અંગ્રેજો માટે થિયેટર હોવું જોઈએ એમ. Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫૪૫ ચિવ નૃત્ય નાટય અને સંગીત એમ બ્રિટિશ સરકારને લાગતું હતું. આ માટે ૮૦ અંગ્રેજોને ફાળે એકત્રિત કરી રૂ. ૧૪,૦૨૫ ઊભા કર્યા. સરકારે જમીન આપી. થિયેટર બાંધવાની જવાબદારી મેસર્સ ફાર્બસ કંપનીએ લીધી અને ઈ.સ. ૧૭૭૦ માં મુંબઈમાં એલિફન્સ્ટન સર્કલ પર થિયેટર બાંધવામાં આવ્યું, જેનું નામ “ખે થિયેટરમાં રાખવામાં આવ્યું. અહીં અંગ્રેજી નાટકો ભજવાતાં હતાં, પરંતુ કાર્યક્રમના આયોજનમાં ભારે. બેટ આવવાથી આ થિયેટરની પ્રવૃત્તિઓ અટકી ગઈ. આ થિયેટર શ્રી જમશેદજી જીજીભાઈએ રૂપિયા પચાસ હજારમાં ખરીદી લીધું, જે પાછળથી રૂ ભરવાની વખાર બની ગયું! આ થિયેટરમાં જે અંગ્રેજી નાટકો અને પ્રહસને ભજવાતાં તેઓમાંથી પ્રેરણા લઈને પારસીઓએ પારસી–ગુજરાતી થિયેટરને વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું પારસી પ્રકાશમાં શ્રી બ. બે. પટેલ નેધે છે કે “મુંબઈ મધ્ય ગુજરાતી ભાષામાં નાટક કરનારી એકે ય ટાળી ન હોવાથી કેટલાક કેળવણુ પામેલા પારસી ગૃહસ્થોની આગેવાની હેઠળ આ સાલમાં પહેલવહેલી એક પારસી નાટક મંડળી સ્થાપવામાં આવી હતી. તે મંડળીએ આજે રાત્રે ગ્રાન્ટ રોડની નાટકશાળામાં “રૂસ્તમ અને સેરાબને નાટક તથા ધનજી ગરકને ફારસ કરી બતાવ્યું હતું. પારસીઓમાં નાટકનું કામ આ પહેલવહેલું હોવાથી નાટકશાળા તમામગીરથી ઊભરાઈ ગૂઈ હતી.”૧૨ પારસી નાટકનો આ પ્રથમ સફળ પ્રયુગ ૨૯ ઓગસ્ટ, ૧૮૫૩ ના રોજ કરવામાં આવ્યો હતો. ઈ.સ. ૧૮૪રમાં રંગભૂમિના ચાહક શ્રી જગન્નાથ શંકરશેઠ નામના મહારાષ્ટ્રીએ મુંબઈમાં ગ્રાન્ટ રોડ ઉપર પોતાની માલિકીનું થિયેટર બંધાવ્યું હતું. ઈ.સ. ૧૮૭૦ માં વિકટોરિયા થિયેટરના પાયા મુંબઈમાં નખાયા. એ સમયનાં સુંદર થિયેટરોમાં કુંવરજી નાઝરના ગેઈટીની પણ ગણના કરવામાં આવતી. એને ઉદ્દઘાટન વિધિ મુંબઈના ગવર્નર સર રિચર્ડ ટેમ્પલે કર્યો હતો. એ પછી ખુરશેદજી બાલીવાલાએ પિતાની નેવેલ્ટી નાટકશાળા માટે “એકસેલશિયર ઊભું કર્યું. ૧૩ ગેઈટી થિયેટરમાં મુંબઈ ગુજરાતી નાટકમંડળી પિતાનાં નાક ભજવતી હતી. ભાંગવાડીનું પ્રિન્સેસ થિયેટર પૂરું બંધાયું ન હતું. આ પછી મુંબઈમાં બીજે અનેક થિયેટર બાંધવામાં આવ્યાં. આ સમયગાળામાં અમદાવાદમાં જ્યારે પાકું થિયેટર ન હતું ત્યારે નાટકે જ્ઞાતિનાં પંચની વાડીમાં વાંસના કાચા માંડવા બાંધીને ભજવવામાં આવતાં હતાં. વીજળી ન હતી તેથી નાટકનાં દશ્યો માટે પ્રકાશ—આયોજન મશાલે કે કપાસિયાના દીવા પ્રગટાવી કરવામાં આવતું હતું, જેમાં આગ લાગવાનું મોટું જોખમ રહેતું ! અમદાવાદની આવી વાડીઓમાં નાગરીશાળાની વાડી, માનાભાઈની ૩૫ Page #585 -------------------------------------------------------------------------- ________________ 'બ્રિટિશ કા. વાડી, મગનભાઈની વાડી, ડાહ્યાભાઈની વાડી, બ્રહ્મચારીની વાડી અને ગેસાંઈજીની વાડી મુખ્ય હતી, નાટક જોવા માટે પ્રેક્ષકોને બેસવા માટે ખાડે દવામાં આવતા અને ખાડાની માટી ઉપર નાટક ભજવવા માટે લાકડાનું કામચલાઉ પીઠ ઊભું કરવામાં આવતું હતું. આવા માંડવાના થિયેટરની દીવાલ કંતાન કે પતરાંથી તૈયાર કરવામાં આવતી. અમદાવાદની આવી એક નગરશેઠના વંડાની વાડીમાં શ્રી કેશવલાલ અધ્યાપકનું “સંગીત લીલાવતી' નાટક ઈ,સ, ૧૮૮૮માં ભજવાયું હતું. મળતી માહિતી પ્રમાણે ઈ.સ. ૧૮૮૪ માં ઘીકાંટા રેડ ઉપર “આનંદભવન થિયેટર બાંધવામાં આવ્યું. આ થિયેટરમાં અમદાવાદના દેશી નાટક સમાજના ઉપક્રમે સ્વ. ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીએ “સંગીત લીલાવતી' નાટક ભજવ્યું હતું. આ સ્થળે આજે નોવેલ્ટી સિનેમાનું થિયેટર છે. આ પછી ઈ.સ. ૧૮૮૮માં બ્રહ્મચારી વાડીમાં ‘શાંતિભુવન થિયેટર’ બાંધવામાં આવ્યું. અહીં પણ ગુજરાતી મંડળીઓ નાટક ભજવતી હતી. આ સ્થળે આજે અશોક ટોકીઝનું થિયેટર આવેલું છે. આ પછી ઘીકાંટા ઉપર ભારતભુવન થિયેટર” અને “માસ્તર થિયેટર બાંધવામાં આવ્યાં. ચલચિત્રોનું આગમન થયું તે પહેલાં આ થિયેટરોમાં અનેક નાટકમંડળી આવતી અને પિતાનાં જૂનનવાં નાટક રજૂ કરતી હતી, અત્યારે માન્યામાં ન આવે કે આ થિયેટરે નાટયરસિક પ્રેક્ષકોથી ઊભરાતાં હતાં અને પિતાનાં મનગમતાં ગીતના અનેક “વન્સ મોર” માણે પ્રેક્ષકે મોડી રાત્રે ઘેર પાછાં ફરતાં હતાં. આ સમયગાળામાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં અન્ય સ્થળોએ માંડવા બાંધી નાટક રજૂ કરવામાં આવતાં હતાં. - સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે દેશી રાજ્ય હતાં તેઓના રાજવીઓ નાટકના શેખીન હતા. કેટલાક રાજવીઓના મહેલમાં પિતાની નાની નાટકશાળા અને સંગીતશાળા હતી. આ રાજવીઓ મુંબઈ સુરત અને અમદાવાદની નાટક મંડળીઓના નટને પિતાના રાજદરબારમાં બોલાવી એમનું આદરપૂર્વક સ્વાગત કરતા હતા અને એમનાં બધપ્રધાન નાટક માણતા હતા. લીંબડીના ઠાકોરને પિતાની આગવી નાટકશાળા હતી. આ નાટકશાળા આજે હાઈસ્કૂલમાં ફેરવાઈ ગઈ છે. જૂનાગઢના છેલ્લા નવાબ મહાબતખાનજી ત્રીજા પણ રંગભૂમિના ભારે રસિયા હતા. પ્રાપ્ત થતી વિશ્વસનીય માહિતી પ્રમાણે તેઓ જાતે નાટકમાં ઊતરતા હતા અને નાની મોટી ભૂમિકા ભજવતા હતા. આ નાટક જોવાની માત્ર રાજકુટુંબના સભ્યોને જ છૂટ હતી! એમના દરબારમાં નાટક અને સંગીતને ઘણું કલાકારને આશ્રય આપવામાં આવતું હતું. ભજવાતાં નાટકોમાં અભિનય અને સંગીતથી ખુશ થઈને કલાકારોનું તેઓ પોતાના દરબારમાં જાહેર સંમાન પણ કરતા હતા, Page #586 -------------------------------------------------------------------------- ________________ ‘ચિત્ર નુત્ય નાટય અને સંગીત રંગભૂમિના ઈતિહાસનું એક સેંધાયેલ ઉદાહરણ આપું. ભાવનગરમાં દેશી નાટક સમાજ લઈને શ્રી ડાહ્યાભાઈ ધોળશાજી નાટકો ભજવવા ગયા હતા. કોઈ આકસ્મિક કારણસર માંડવામાં આગ લાગી, નાટક કંપનીને બધે સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો, કમ્પનીના માલિક શ્રી ડાહ્યાભાઈ ઘણું હતાશ થઈ ગયા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ડાહ્યાભાઈનાં નાટકોના અનન્ય ચાહક અને પ્રશંસક હતા. એમણે ડાહ્યાભાઈની કમ્પનીને બેઠી કરવા મોટી રકમ ઉદાર ભાવે આપી. પરિણામે દેશી નાટક સમાજ જીવંત બને. રંગમંચની ઉપરની ઝાલર ઉપર લખવામાં આવતું “સેનાનાસખેલ સમશેર બહાદુર મહારાજા સયાજીરાવ ગાયકવાડ આશ્રિત.” નાટકમંડળીઓ આપણે જોયું કે ગુજરાતી રંગભૂમિની શરૂઆતની કારકિર્દી માં પારસીઓએ બેંધપાત્ર પ્રદાન કર્યું છે. મુંબઈમાં ઈ.સ. ૧૮૫૩ માં પારસી નાટક મંડળીની સ્થાપનામાં દાદાભાઈ નવરોજી, ખુરશેદજી નશરવાની કામા, ધનજીભાઈ નસરવાનજી કામાં, અરદેશર ફરામજી મુસ, સોરાબશાહ ફરામજી મુસ, જહાંગીરજી બરજોરજી વાચ્છા, ડોકટર ભાઉ દાજી વગેરે અગ્રગણ્ય નાગરિકે હતા. ઈ.સ. ૧૮૬૧ માં કુંવરજી સોરાબજી નાઝરે એલ્ફિન્સ્ટન ડ્રામેટિક કલબની સ્થાપના કરી. ડે. ધનજી ભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે આ મંડળમાં મુંબઈના પારસી જજે, બૅરિસ્ટર, ઈન્કમટેકસ કલેકટર, ડિરેકટર ઓફ પબ્લિક ઇન્સ્ટ્રકશન વગેરે હતા. ૧૪ એમણે મુંબઈમાં બેરીબંદર સ્ટેશન પાસે જગ્યા મેળવી “ગેઈટી” થિયેટર બંધાવ્યું હતું. શરૂઆતમાં એમાં અંગ્રેજી નાટકોના અનુવાદ ગુજરાતીમાં કરી ભજવાતા હતા. “અલાદીન અને જાદુઈ ફાનસ” તથા “ઈન્કસભા” નાટકમાં ઘણી યાંત્રિક કરામત રજૂ કરીને પ્રેક્ષકોને આંજી દીધા હતા. એ પછી દાદાભાઈ રતનજી યૂથીએ નાટક મંડળી સ્થાપી હતી, જે કલકત્તામાં ગુજરાતી અને ઉર્દૂ નાટકે રજૂ કરતી હતી. આ સમયગાળામાં મુંબઈમાં સ્થાપવામાં આવેલ એલ્ફિન્સ્ટનિયન મંડળ અને ટુડન્ટ એમેચ્યોર કલબ દ્વારા અંગ્રેજીમાં શેકસપિયરનાં નાટક રજૂ કરવામાં આવતાં હતાં. ઈ.સ. ૧૮૫૩ થી ૧૮૬૦ના ગાળામાં ૨૦ થી ૨૫ જેટલી ગુજરાતી નાટક મંડળી અસ્તિત્વમાં આવી, જેના માલિક પારસી હતા. આવા માલિકોમાં દાદાભાઈ રતનજી થૂથી, સોરાબજી ઓગરા, કાવસજી ખટાઉ,ખુરશેદજી બાલીવાલા વગેરે મુખ્ય હતા. આ પછી આર્ય સુબોધ નાટક મંડળી, મરબી આર્ય સુબોધ નાટક મંડળી, વાંકાનેર આર્ય હિતવર્ધક નાટક મંડળ, મુંબઈ ગુજરાતી નાટક મંડળી, સુબેધ ગુજરાતી નાટક મંડળી, વાંકાનેર Page #587 -------------------------------------------------------------------------- ________________ પ૪૮ બ્રિટિશ કા વિદ્યાવર્ધક નાટક મંડળી, શ્રી અમદાવાદ ગુજરાતી નાટક મંડળી, શ્રી દેશી નાટક સમાજ, શ્રી રાજનગર નાટક સમાજ, શ્રી આર્યનૈતિક નાટક સમાજ વગેરે પ્રચારમાં આવી. ઈ.સ. ૧૮૬૦ થી ઈ.સ. ૧૯૧૪ સુધીના ગાળામાં ગુજરાd -સૌરાષ્ટ્રમાં લગભગ સવા બસે જેટલી નાટક મંડળી હતી, જે મોટાં નગરોમાં પૌરાણિક એતિહાસિક અને સામાજિક નાટક ભજવીને પ્રજાનું મનોરંજન દ્વારા સંસ્કાર-સિંચન કરતી હતી, આ નાટક મંડળીઓને વ્યવસાયી કે ધંધાદારી ઠેરવીને એઓનું મૂલ્યાંકન ગુજરાતની રંગભૂમિના ઈતિહાસમાં ઓછું આંકવું એ વાત બરાબર નથી. શરૂઆતમાં આ નાટક મંડળીઓના માલિકેના રંગભૂમિ અંગેના ખ્યાલ ઘણા ઉચ્ચ અને આદર્શવાદી હતા. એમની નાટક મંડળીમાં દાખલ થનાર નટની ઘણી કાળજી લેવાતી. નટોને અભિનય નૃત્ય અને સંગીતની પદ્ધતિસરની તાલીમ. આપવામાં આવતી. એમની તંદુરસ્તીની પણ ઘણી કાળજી લેવાતી. મંડળીઓમાં નટને કેવી તાલીમ આપવામાં આવતી હતી એની વિગતો શ્રી જયશંકર સુંદરીએ ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૨ મા વિલેપારલે અધિવેશન વખતે કલાવિભાગના પ્રમુખ તરીકેના ભાષણમાં આપી છે. આ ઉપરાંત એમની આત્મકથા “ડાંક આંસુ : થેડાંક ફૂલ”માં પણ વિગત આપી છે. શ્રી અમૃત જાનીએ પોતાના “અભિનયપંથે” માં પણ વિગત આપી છે. રસકવિ રઘુનાથ બ્રહ્મભટે પિતાની આત્મકથા “સ્મરણમજરી”માં પણ આ અંગે કેટલીક રસિક વિગતો નોંધી છે. શ્રી પ્રાગજી ડોસાએ “તખત બોલે છે, ભાગ ૧ અને ૨”માં પણ નાટક કમ્પનીના માલિંકા દિગ્દર્શક અને કલાકારની વિગતો આપી છે. આ સમયગાળાની નાટક મંડળીઓને કેટલાક ઈતિહાસ ગુજરાતી નાટયના જુદા જુદા અંકામાં શ્રી જયંતીલાલ ત્રિવેદીએ “ઈતિહાસની દષ્ટિએ” વિભાગમાં આપવા પ્રયત્ન કર્યો છે. - આ નાટક મંડળીઓ ગુજરાત બહાર કલકત્તા હૈદરાબાદ કરાંચી દિલ્હી અને રંગૂન સુધી પિતાનાં નાટક ભજવતી અને અજબ લોકચાહના મેળવતી હતી. શ્રી ચંદ્રવદન મહેતા “નક્કર હકીકતોના ટૂંકસાર”માં નેધે છેઃ ૧૮૮૫ માં બાલી વાલાએ હિંદ બહાર બર્મા જાવા અને સિયામ સુધી નાટક કરી નામના મેળવી હતી, આખરે બિરાણે ખુશ થતાં, એણે પિતાને હિસાબે સ્ટીમર ચાર્ટર કરી બાલીવાલાને લન્ડનમાં નાટક કરવા ઈંગ્લેન્ડ મોકલ્યા હતા. પાછા ફરતાં કેન્સ્ટન્ટિનેપલ એડન વગેરે સ્થળોએ નાટક કર્યા હતાં, જેમાં “હરિશ્ચંદ્રનું ગુજરાતી અને હરિશ્ચંદ્રને હિંદુસ્તાની અનુવાદ ખાસ નાટક હતું, ૧૫ પ્રાપ્ત થતી વિગતો પરથી. કહી શકાય કે ગુજરાતી રંગભૂમિને આ સમય એની સમૃદ્ધિની પરાકાષ્ઠાને હતો.' Page #588 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર નુત્ય નાટચ અને સંગીત ખ્યાતનામ નાટયલેખકે દિગ્દર્શક અને નટ ગુજરાતી રંગભૂમિનું એક સભાગ્ય કે આ સમયગાળામાં એને જે નાટયલેખકે કવિઓ દિગ્દર્શક અને ન મળ્યા તેમણે રંગભૂમિને સમૃદ્ધ કરવામાં મહત્વનું પ્રદાન કર્યું. શરૂઆતમાં તો અંગ્રેજી અને સંસ્કૃત નાટકોનું કથાવસ્તુ લઈને જ નાટક ભજવાતાં હતાં, પરંતુ અંગ્રેજી શિક્ષણના પ્રભાવથી જે નવજાગૃતિ આવી તેને કારણે આપણું પોતાના ઇતિહાસનાં પાત્રોની કથાવસ્તુ લઈને, પૌરાણિક કથાપ્રસંગે લઈને રામાયણ અને મહાભારતના કથાપ્રસંગે લઈને વિશેષ કરી બેધપ્રધાન નાટક લખાતાં અને ભજવાતાં. હરિશ્ચંદ્ર, સતી દ્રૌપદી, સતી અનસૂયા, ભક્ત પ્રલાદ, કૃષ્ણ-સુદામા, નળદમયંતી, ભક્ત ધ્રુવ ઇત્યાદિ નાટક ખૂબ લકાદર પામ્યાં. ઐતિહાસિક કથાવસ્તુવાળાં નાટક, જેવાં કે સમ્રાટ ચંદ્રગુપ્ત, વીર કુણાલ, સમ્રાટ હર્ષ, બુદ્ધદેવ, સધરા જેસંગ, પૃથ્વીરાજ ચૌહાણ, શાલિવાહન, ચાંપરાજ વાડો, વનરાજ ચાવડા, માલવપતિ મુંજ વગેરે નાટકોએ પણ પ્રેક્ષકોનાં મન ઉપર સારી અસર ઉપજાવી હતી. ગુજરાતી નાટચના અને ગુજરાતી રંગભૂમિના પિતા રણછોડભાઈ ઉદયરામે સામાજિક નાટક લખવાની પહેલ કરી. એમનાં “લલિતાદુઃખદર્શક” અને “જયકુમારી વિજય” નાટકોએ સમાજ ઉપર ધાર્યો પ્રભાવ પાડ્યો, એમણે “દમયંતી” અને “બાણાસુર મદમન” નામનાં નાટક પણ લખ્યાં, જે ભજવાયાં હતાં. શ્રી રણછોડભાઈના નાટક “લલિતાદુઃખદર્શકની પરિપાટીમાં આ સમયમાં સુધારાલક્ષી બીજ નાટક લખાયાં. આ નાટકમાં શ્રી ભાઈશંકર કાશીરામનું “વ્યવહારોપયોગી નાટક”, શ્રી પાનાચંદ આનંદજીનું “વ્યભિચાર–ખંડન”, શ્રી કેશવલાલ મોતીલાલનું “કજોડા દુઃખદર્શક નાટક, શ્રી રૂપશંકર ગંગાશંકરનું “વિધવા દુઃખદર્શક”, શ્રી બાપાલાલ ભાઈશંકરનું કેસર વિજય”, શ્રી છોટાલાલ મુનશીનું “વિદ્યાવિજય”, શ્રી નરભેરામ કાશીરામ દવેનું “બાળવિધવા રૂપવંતી દુઃખદર્શક,” શ્રી આત્મારામ નારણજીનું “વસંતની વેદના”, શ્રી આ, પા. રાજગરનું “કજોડા વિશે સંભાષણ” શ્રી કેશવલાલ હરિવિઠ્ઠલદાસનું “કન્યાવિક્રય ખંડન નાટક” શ્રી કે. વી. ત્રવાડીનું “કન્યાવિક્ય નિષેધ દર્શક” ઇત્યાદિ ગણાવી શકાય. આ નાટકમાં કેટલાંક તખતા ઉપર રજૂ થયાં હતાં. ગુજરાતમાં રૂઢિઓ સામે બંડ ઉઠાવવામાં અને સમાજસુધારાના પ્રસરણમાં આ નાટકોએ યત્કિંચિત ફાળો આપ્યો હતો. કવિ દલપતરામે લક્ષ્મી નાટક લખ્યું. આ નાટક ગ્રીક કવિ એરિસ્ટોફેન્સના “લૂટસ (Plutas) અનુવાદ હતો. એમણે “સ્ત્રી સંભાષણ” અને “મિથ્યાભિમાન” નાટકમાં સામાજિક વસ્તુ લઈને સમાજસુધારાને સૂર રજૂ કર્યો. દલપતરામની જેમ નવલરામે પણ માલિયરના Dumb Page #589 -------------------------------------------------------------------------- ________________ પહ બ્રિટિશ કા Wife ઉપરથી “ભટનું ભોપાળું” રૂપાંતરિત કર્યું. એમનું બીજું ઐતિહાસિક નાટક “વીરમતી” મૌલિક છે. ક્રાંતિકાર સુધારક કવિ નર્મદે પણ “કૃષ્ણકુમારી” “કૌપદી દર્શન” “રામજનક દર્શન” અને “સાર શાકુંતલ” એ ચારેય નાટક સંસ્કૃત પરંપરામાં લખ્યાં હતાં, જે મુંબઈમાં ભજવાયાં હતાં. આ સમયમાં લખાયેલું મણિલાલ નભુભાઈનું “કાના” નાટક પણ ઉલ્લેખનીય ગણાય. આ પછી પંડિતયુગના સાહિત્યકારેએ નાટક લખ્યાં, પણ એ ભજવવા માટે નટોને ઘણી મુશ્કેલી પડતી હતી. સ્વ. રમણભાઈ નીલકંઠનું “રાઈને પર્વત” આનું ઉદાહરણ છે. ગુજરાતી રંગભૂમિની એક કમનસીબી એ રહી કે સાહિત્યિક નાટકોને. બહુ સફળતા મળી નહિ અને પરિણામે ભજવનારા નટ અને સાહિત્યકાર વરચે કેઈ સુમેળ સાધી શકાય નહિ. બીજી બાજુ નાટક મંડળીઓના માલિકે કવિઓને નોકરીમાં રાખીને પિતાના નટોને ધ્યાનમાં રાખીને નાટક લખાવતા. હતા, જે મોટાભાગે રંગભૂમિ ઉપર સફળ થતાં હતાં ! આવા નાટયલેખકેકવિઓમાં વાઘજી આશારામ ઓઝા, ડાહ્યાભાઈ ધોળશાજી, નથુરામ સુંદરજી, મૂળશંકર મુલાણી, કવિચિત્રકાર કૂલચંદ ઝવેરચંદ શાહ, છોટાલાલ ઝખદેવ શર્મા, નારાયણ વસનજી ઠકકર, હરિહર દીવાના, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, મણિલાલ પાગલ, પ્રભુલાલ દ્વિવેદી, બૅરિસ્ટર વિભાકર, ગૌરીશંકર વૈરાટી. ઇત્યાદિનાં નામ ઉલ્લેખપાત્ર છે. આ કવિઓનાં પૌરાણિક ઐતિહાસિક અને સામાજિક નાટકોએ પ્રેક્ષકવર્ગનું ઘણું આકર્ષણ જમાવ્યું હતું. આ સમયના દિગ્દર્શકે પણ નાટકની રજૂઆત અંગે ઊંડી સૂઝ ધરાવતા હતા. નાટકનું રિહર્સલ કરાવતી વખતે અભિનય: વાચિક, આંગિક અને આહાર્યને પૂરેપૂરો ખ્યાલ રાખતા હતા. સાત્વિક અભિનયને ખ્યાલ કુશળ. નટોને જ આપવામાં આવતા હતા. સંગીત–મક્યાં ગીતની કઈ અસર પ્રેક્ષકો ઉપર પાડી શકાશે એને તેઓને સ્પષ્ટ ખ્યાલ હતા. સંગીતમાસ્તર પાસે નાટકના દશ્યને અનુરૂપ ગીતની તરજો બંધાવતા હતા. વેશભૂષા અને સિનસિનેરીની. સજાવટ કરવામાં નાટકમ્પનીના માલિકે ખર્ચ કરવામાં પાછું વળીને જોતા ન હતા. આ સમયના નામાંકિત દિગ્દર્શકોમાં સર્વ શ્રી દાદાભાઈ રતનજી થૂથી, સોરાબજી એગરા, કેશવલાલ શિવરામ અધ્યાપક, વાઘજી આશારામ ઓઝા, અમૃત કેશવ નાયક, મૂળચંદ (મામા), બાપુલાલ ભભલદાસ નાયક, જયશંકર, “સુંદરી,” ચુનીલાલ દુર્ગાદાસ, રામલાલ વલ્લભ નાયક ઇત્યાદિ નામો નોંધપાત્ર છે. આ સમયગાળાની આશરે સવા બસો નાટક મંડળીઓમાં જે નએ. નાની-મોટી ભૂમિકાઓ ભજવીને ખ્યાતિ મેળવી તેમની યાદી આપવી અશક્ય છે, Page #590 -------------------------------------------------------------------------- ________________ શિવ નૃત્ય નાટય અને સંગીત ૫% આમ છતાં સાત-આઠ વર્ષની કુમળી વયે નાટકમંડળીઓમાં પ્રવેશ કરી ઉત્તમ દિગ્દર્શક અને અનુભવી નટો પાસેથી તાલીમ લઈ એમણે જે સિદ્ધિઓ અને અને કાતિ પ્રાપ્ત કરી છે તેનાથી ગુજરાતી રંગભૂમિને ઈતિહાસ ઉજમાળા બને છે. આવા નટોમાં સોરાબજી એગરા, સોરાબજી કાત્રક, મૂળજી આશારામ ઓઝા, અમૃત કેશવ નાયક, વલ્લભ કેશવ નાયક, જયશંકર “સુંદરી,” બાપુલાલ ભભલદાસ નાયક, મૂળચંદ (મામા), વિઠ્ઠલદાસ નાયક, માસ્ટર શનિ, મૂળજી ખુશાલ, મોહન લાલા, માસ્ટર અશરફખાન, લાલ નંદા, મોતીરામ બહેચર, પ્રાણસુખ એડીલે, પ્રભાશંકર રમણ, ત્રીકમ (સુરભિ) ત્રીકમ (કુમુદ), માસ્ટર ભગવાનદાસ, સૂરજરામ (સ્પેશ્યલ સુંદરી) વગેરે નો ઉલ્લેખ કરવો ઘટે. આ રાયની નટીઓમાં ક. મિસ મૅરી ફેન્ટન, મુન્નીબાઈ, કમળાબાઈ, સ્થામા, કુ, મણિ, મોતીબાઈ વગેરેનાં નામ પણ રંગભૂમિના રસિયાઓને આજે પણ મોઢે છે. ગુજરાતી રંગભૂમિનું આકર્ષક અંગ તે એનું કામિક અને સંગીત છે. રંગભૂમિ ઉપર ભજવાતા પૌરાણિક ઐતિહાસિક કે સામાજિક નાટકના કથાવસ્તુ સાથે પ્રેક્ષકોને પેટ પકડીને હસાવતું કોમિક ગોઠવવામાં આવતું. મૂળ નાટક્ના લાંબા કથાપટને અનુકૂળ આગળના પડદા પર જે ઉપડ્યા કોમિકના રૂપમાં ભજવાતી તેનું પણ પ્રેક્ષકોને ભારે આકર્ષણ હતું. બે પ્રવેશની વચમાં મુખ્ય પડદા પર અંદરના પીઠમાં દશ્યસજાવટ માટે પૂરતી વ્યવસ્થા કરવા માટે તેમજ પ્રેક્ષકોનું આકર્ષણ ટકાવી રાખવા માટે કામિકનાં દૃશ્ય ટુકડે ટુકડે ભજવાતાં હતાં. કોમિકનાં દશ્યો માટે પણ નટે નક્કી કરેલા હતા. એમના હાવભાવ અને લહેકાને ધ્યાનમાં રાખીને જ કેમિક રજૂ કરવામાં આવતું. કેમિક પાત્રના પ્રવેશ વખતે જ રસિક પ્રેક્ષકો તાળીઓ અને સીટીઓથી વધાવતા. કોમિકનાં ગીત પણ કથાવસ્તુને અનુરૂપ રચવામાં આવતાં, જે પ્રેક્ષકોના ઘણા વન્સ મોર ઝીલતાં હતાં. આ પ્રકરણના સંગીત–વિભાગમાં રંગભૂમિનાં ગીતો અને સંગીત વિશે ચર્ચા કરી હોવાથી અહીં એની વિગતો આપી નથી. આ સમયગાળાની ગુજરાતી રંગભૂમિનું સરવૈયું જેમાં જણાય છે કે એનું જમાપાસું ઘણું સમૃદ્ધ છે. આજના ઘણું વિવેચકે અને સાહિત્યકારે આ સમૃદ્ધ રંગભૂમિને ધંધાદારી કે વ્યવસાયી કહીને એનું અવમૂલ્યન કરે છે. ઈતિહાસની હકીકતો તપાસતાં જણાય છે કે નાટક મંડળીઓના માલિકે કેવળ ધન કમાવાની વૃત્તિથી નાટકે રજૂ કરતા ન હતા, પરંતુ પ્રજની સંસ્કારભૂખ મનરંજન દ્વારા સંતોષાય એની પણ કાળજી રાખતા હતા. કેઈ નાટકમાં આવક સારી થતી Page #591 -------------------------------------------------------------------------- ________________ પર બ્રિટિશ કાલે હતી, તે કઈમાં મેટી ખેટ પણ વેઠવી પડતી હતી ! રંગભૂમિમાં જે કંઈ વિકૃતિઓ પ્રવેશી તે ઈ. સ. ૧૯૧૪ પછીના ગાળાની છે. આ મંડળીઓના દિગ્દર્શકે અને ન પણ પિતાના વ્યવસાયને વફાદાર રહીને, ગીત સંગીત અને અભિનયના ક્ષેત્રમાં નૈપુણ્ય દાખવીને રંગભૂમિને સંસ્કારમંદિર બનાવવા પ્રયત્ન કરતા હતા. ગુજરાતી હિંદી અને ઉર્દૂ ભાષામાં આ નાટક કમ્પનીઓ જે વસ્તુ ભજવતી હતી તે જોતાં કહી શકાય કે ગુજરાતની રંગભૂમિ પ્રાંતીય કે પ્રાદેશિક ન રહેતાં એણે રાષ્ટ્રિય સ્વરૂપ ધારણ કર્યું હતું. મહારાષ્ટ્ર કે બંગાળની રંગભૂમિ કરતાં એ કોઈ પણ રીતે ઊતરતી કક્ષાની ન હતી. સંગીતકલા મરાઠાકાત દરમ્યાન ગુજરાતમાં પ્રવર્તમાન વૈષ્ણવ શાક્ત અને જૈન ધર્મ ભક્તિસંગીતને સમૃદ્ધ કરવામાં જે ફાળે આડે હવે તેની પરંપરા બ્રિટિશ કાલમાં પણ જળવાઈ રહી હતી. આ સમયગાળામાં ગુજરાતની વૈષ્ણવ હવેલીએમાં પરંપરાગત ભક્તિસંગીત ગવાતું હતું. જેનમદિરોમાં ભોજકે “ભાવના” અને રાસાઓનું ગાન કરતા હતા. આ સમયમાં સહભનંદ સ્વામીએ સ્વામિનારાયણ– સંપ્રદાયની સ્થાપના કરી અને ગુજરાત-સૌરાષ્ટ્રમાં મંદિર બંધાવ્યાં તેઓમાં પણ ભક્તિસંગીત વૈષ્ણવ પરંપરા પ્રમાણે ગવાતું હતું. સ્વામિનારાયણ–સંપ્રદાયમાં જે સાધુસંતો થયા તે પૈકીના કેટલાક ઉત્તમ સંગીતકાર અને વાદક હતા. આ સંતમાં શ્રી દેવાનંદ સ્વામીને ઉલ્લેખ કરવો ઘટે. એમને જન્મ ઈ.સ. ૧૮૫૮ માં ધોળકા નજીક બળોલ ગામમાં ગઢવી જીજીભાઈને ત્યાં થયેલું. સહજાનંદ સ્વામીની જ્યારે એમના ગામમાં પધરામણી થઈ ત્યારે તેઓ એમના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ ગયા અને શ્રીજી મહારાજ પાસે દીક્ષા લીધી. એમનું અસલ નામ દેવીદાન” હતું, પરંતુ દીક્ષા લીધા પછી “દેવાનંદ સ્વામી બન્યા. એમ કહેવાય છે કે તેઓ એક સમર્થ ગયા હતા. ઉત્તર હિંદુસ્તાની સંગીતના રાગરાગિણીઓને મૂર્તિમંત કરવાનું એમનામાં અપૂર્વ સામર્થ્ય હતું. શ્રીજી મહારાજની સાથે રહીને ગામેગામ ફરીને તેઓ શાસ્ત્રીય રાગોમાં કીર્તન કરતા હતા, એમનાં રચેલાં કીર્તન ગુજરાત-સૌરાષ્ટ્રના ભરથરીઓ આજે પણ રાવણહથ્થા સાથે ગાય છે. દેવાનંદ સ્વામી અચ્છા સિતારવાદક પણ હતા. એમનું તાલ અને માત્રાનું જ્ઞાન પણ સારું હતું. પદની બંદિશ તેઓ જાતે બાંધતા હતા, જેમાં મલ્હાર ખમાજ કાફી દેશ સેરઠ ધનાશ્રી કલ્યાણ વગેરે રોગો મુખ્ય હતા. ગુજરાતનાં નાનાં મોટાં નગરમાં કથાકારો માણભટ્ટો ભજનિકે ભરથરીઓ ટહેલિયા પોતપોતાની રીતે લેકમાં સંગીત દ્વારા ધર્મ અને નીતિને ઉપદેશ આપતા હતા. Page #592 -------------------------------------------------------------------------- ________________ શિવ નૃત્યનાથ અને સંગીત સંગીત અને રાજ્યાશ્રય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે નાનાં મોટાં દેશી રાજય હતાં તેઓમાં ગાયકો અને વાદકેને રાજયાશ્રય આપવામાં આવતા હતા. આ રાજ્યમાં વડોદરા અને ભાવનગરને ફાળા સંગીતકલાના ક્ષેત્રમાં ઘણો મોટો હતે. મળતી માહિતી પ્રમાણે વડોદરામાં ખંડેસર મહારાજના સમયમાં અને ભાવનગરમાં ભાવસિંહજીના સમયમાં મેટી સંખ્યામાં નટ–નક ગાય અને વાદકે આવતા અને રાજ્ય -તરફથી એમનું સંમાન કરવામાં આવતું હતું. ઈ. સ. ૧૮૮૬માં સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં સરકારી ગાયનશાળાની સ્થાપના કરી અને પ્રજા માટે સંગીતશિક્ષણની વ્યવસ્થા કરી. સમય જતાં આ ગાયનશાળામાંથી આજની “મ્યુઝિક ડાન્સ અને ડ્રામા સ્કૂલને વિકાસ થયો છે. આ ગાયન–શાળાનું સંચાલન ખાનસાહેબ મૌલાબ નામના બીનકારને સેંપવામાં આવ્યું હતું. સંગીતશિક્ષણ માટે એમણે સૌ પ્રથમ વાર સ્વરલેખન–પદ્ધતિ શરૂ કરી. નેંધપાત્ર બાબત એ છે કે એમણે ગુજરાતના સંત અને કવિઓનાં ભજન-પદોને સ્વરલિપિમાં નિબદ્ધ કર્યા અને સંગીતશિક્ષણને કપ્રિય બનાવ્યું. એમણે ઈ. સ. ૧૮૮૮માં “સંગીતાનુભવ”, ૧૮૯૧ માં “બાલસંગીતમાલા”, ૧૮૯૨ માં “ઈદેમંજરી”, ૧૮૯૩–૯૪ માં નરસિંહ મહેતાનું મામેરું તથા ભાગવત ગરબાવલી અને ગાયનશાળામાં ચાલતી ચીજોનાં એકથી છ ભાગોમાં કૃમિક પુસ્તક પ્રગટ કર્યા. આ પુસ્તકોને એ સમયે બહોળો પ્રચાર હતો અને એમાંનાં કેટલાંક ગુજરાતી અને મરાઠી બંને ભાષાઓમાં હતાં, આ સમયગાળામાં લખાયેલ “સંગીત કલાધર” નામનો ગ્રંથ અત્યાર સુધી પ્રગટ થયેલા સંગીતના શાસ્ત્રીય ગ્રંથમાં આગવી ભાત પાડે છે. ભાવનગરના મહારાજા ભાવસિંહજીના દરબારમાં રાજ્ય ગાયક તરીકે સેવા આપનાર સંગીતકાર પંડિત ડાહ્યાલાલ શિવરામે એની રચના કરી છે. પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે આ ગ્રંથ પ્રાચીન શિલીને અનુસરી નવીન શિલી પસંદ કરતા ગ્રાહકોને અનુકૂળ પડે તેવી યોજનાથી લખાય છે. આરંભમાં ઇંગ્લિશ મ્યુઝિક તથા આર્યસંગીતરીતિથી અવાજની ઉત્પત્તિ, અવાજની ખૂબી, અવાજની ગતિ તથા તીવ્રતા , કમળતા વગેરે સવિસ્તર વર્ણવેલ છે. એ પછી સંગીતરીતિ પ્રમાણે અવાજની ગોઠવણ તથા શરીરના જે ભાગોમાંથી અવાજ ઉત્પન્ન થાય છે તેનું સમજાય તેવી રીતે વર્ણન કર્યું છે. એ પછી ઇંગ્લિશ નટેશન સંબંધી વર્ણન વિસ્તારથી લખેલ છે તે મુજબ આર્યસંગીતશાસ્ત્રની પરિભાષા યથાસ્થત જણાવી છે અને -સંગીતાચાર્યોને ઈતિહાસ જણાવેલ છે.૧૭ ભાવનગર રાજ્યમાં ડાહ્યાલાલ શિવરામ Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ બ્રિટિશ કાક ઉપરાંત રાજ્યાશ્રય મેળવનાર દલસુખરામ, રહીમખાન, ચંદ્રપ્રભા, તબલાવાદક નારાયણદાસ દલસુખરામ, હારમોનિયમવાદક મણિલાલ, સિતારવાદક અમિરખાના ઇત્યાદિ મુખ્ય હતા. વડોદરામાં ગાયનશાળા ઉપરાંત કલાવંત કારખાનું (Department of Amusement) હતું જેમાં ઘણી ઉત્તમ કોટિના ગાયકે–વાદકોને સ્થાન આપવામાં આવેલું. નાસરખાં અને ગંગારામજી જેવા મૃદંગાચાર્યો, કરીમબક્ષ તથા ગુલાબસિંહ. ને એમના પુત્ર કુબેરસિંહ અને ગોવિંદસિંહ જેવા તબલાવાદક, અલીહુસેન અને જમાલુદ્દીન બીનકાર તથા ઇનાયતહુસેન તેમજ ઘસીટખાં સિતારિયા, શહનાઈવાદમાં વસઈકર ને ગાયકવાડ, જલતરંગપ્રવીણ ગુલાબસાગર જેવા સાજનવાઝો. આ ખાતાને શોભાવતા હતા. તદુપઉરાંત ભારકરબુવા બખલે જેવા ગુરુના શિષ્ય ફિજમહંમદખાં, ગુલામરસૂલખાન, ઉસ્તાદ આલમગીર, તસદુક ગુલામ અબ્બાસખાન ને એમની પાસે તૈયાર થયેલ આફતાબે મૌસિકી ખાનસાહેબ ફૈયાઝખાન જેવાં ગાયકરત્ન પણ હતાં.૧૮ ધરમપુર રાજયના મહારાજા મોહનદેવજીના ભાઈ રાજકુમારશ્રી પ્રભાદેવજી સંગીતના ભારે શોખીન હતા. એમણે પોતાના રાજ્યમાં સંગીતશાળાની સ્થાપના કરી હતી અને “સંગીતપ્રકાશ” નામને સંગીતના રાગોની સમીક્ષા કરતા ગ્રંથ. પણ પ્રકાશિત કર્યો હતો. એમના કાકા મહારાજ શ્રીવિજયદેવજીએ “સંગીતભાવ” નામને એક ઘણો મહત્ત્વાકાંક્ષી ગ્રંથ બે ભાગોમાં પ્રગટ કર્યો. આ ગ્રંથ કેન્ય અંગ્રેજી હિંદી તથા ગુજરાતી એમ સંયુક્ત ચાર ભાષામાં સ્ટાફન્ટેશનમાં પ્રસિદ્ધ થયો છે તે દુનિયાનાં મોટાં ગ્રંથાલયોમાં પણ હિંદી સંગીત ઉપર એક આકરગ્રંથ તરીકે વપરાય છે. ધરમપુર પાસે વાંસદા રાજ્યમાં મહારાજા ચંદ્રસિંહજીના વખતમાં રહીમખાન નામને ખ્યાતનામ વાદક હતો, જે સિતાર બીન અને જલતરંગ સારી રીતે વગાડી શકતો હતો. ઉપરનાં મોટાં રાજ ઉપરાંત નાનાં રજવાડાં પણ ગાયક–વાદકેને રાજ્યાશ્રય આપતાં હતાં. આ રજવાડાંઓ પૈકી લુણાવાડા સંતરામપુર પાલનપુર બાલાશિનોર ઈડર દેવગઢબારિયા વઢવાણ જામનગર જુનાગઢ માંગરોળ સાણંદ(અમદાવાદ જિલ્લે). ઉલ્લેખપાત્ર છે. ગુજરાતના સંગીતકારો ગુજરાત બહારનાં રાજ્યમાં પણ પોતાની કલા પ્રદર્શિત કરવા જતા હતા. ઉત્તરમાં ઉદેપુર-જયપુરથી માંડીને પૂર્વમાં દરભંગાના રાજવીઓના દરબારમાં ગુજરાતના સંગીતકારેએ રાજ્યાશ્રય મેળવ્યાના પુરાવા મળે છે. નેધપાત્ર બાબત એ છે કે આ રાજ્ય તરફથી ખ્યાતનામ ગાયક અને વાદકેના જાહેર જલસા ગોઠવાતા હતા અને પ્રજા એમનું સંગીત માણતી. Page #594 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર નૃત્ય નાટય અને સંગીત હતી. મધ્યકાલમાં જે સંગીતજ્યા મંદિરની ચાર દીવાલમાં પુરાયેલી હતી તે હવે ખુલ્લા દરબારમાં–પ્રજાના ચોકમાં આવી હતી, પરિણામે શાસ્ત્રીય સંગીતની કલબો સ્થાપવામાં આવી, જેમાં સંગીતનું પદ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવતું હતું. ધનિક કુટુંબમાં ખાનગી ટયુશન દ્વારા ઉત્સાહી સંતાનોને સંગીતની તાલીમ આપવામાં આવતી હતી. રંગભૂમિનું સંગીત આ સમયમાં વિકાસ પામેલી ગુજરાતી રંગભૂમિનુ એક અત્યંત લોકપ્રિય પાસું તે એનું સંગીત હતું. નાટકની શરૂઆત સૂત્રધાર અને બાળાઓના પ્રાર્થનાગીતથી કરવામાં આવતી, જે મોટે ભાગે કલ્યાણ રાગમાં ગવાતું. નાટક મંડળીઓ પાસે પિતાના આગવા સંગીત માસ્તરો હતા, જેઓ કવિઓએ રચેલાં ગીતની તરજે સંગીતમાં નિબદ્ધ કરતા હતા. નાટક મંડળીમાં દાખલ થનાર નટને વહેલી સવારથી સ્વરા ભણાવવામાં આવતા હતા અને તાલબદ્ધ અને લયબદ્ધ પદ્ધતિથી કેવી રીતે ગાવું એની વ્યવસ્થિત તાલીમ આપવામાં આવતી હતી. નાટકના કથાવસ્તુને અનુરૂપ અને ક્યારેક ગાનાર નટને ધ્યાનમાં રાખીને ગીતની રચના કરવામાં આવતી હતી. નાટક પૌરાણિક હોય કે એતિહાસિક ધાર્મિક હોય કે સામાજિક, પરંતુ એમાં પ્રસંગને અનુરૂપ સંગીત આવશ્યક ગણાતું. આ વાત.. સમજાવતાં રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ કહે છે કે “રંગભૂમિ સાથે સંગીત, દેહની. સાથે આત્માની માફક, સંલગ્ન છે. સંગીત વગર રંગભૂમિ જરૂર નીરસ અને. શુષ્ક લાગે. સંગીત પ્રગેની અનેક ઊણપ પૂરી પાડે છે.૨૦ સેંધપાત્ર બાબત એ છે કે ગુજરાતી રંગભૂમિનાં નાટકના સંવાદ કરતાં પણ ગીતા વધારે લેકાદર, પામતાં હતાં. નાટક કમ્પનીને સન્ગીતાચાર્યો શાસ્ત્રીય અને લેકઢાળોને ઉપયોગ કરીને ગીતરચનાને જીવંત બનાવતા હતા. આવા સંગીતાચાર્યોમાં પંડિત વાડીલાલ શિવરામ નાયકનું નામ ગૌરવ સાથે ઉલ્લેખપાત્ર ગણાય. એમણે વિખ્યાત સંગીતશાસ્ત્રી પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે પાસે તાલીમ લીધી હતી. મુંબઈ ગુજરાતી નાટક મંડળીનાં અનેક ગીતને એમણે સંગીતનિબદ્ધ કર્યા હતાં. એમની સંગીત, શીખવવાની પદ્ધતિ અને ગીતોને સંગીતમાં નિબદ્ધ કરવાની પદ્ધતિ વિશે સ્વ. રસિકલાલ છો. પરીખે સુંદર ચરિત્રચિત્રણ કર્યું છે. ૨૧ આ સિવાયના નામાંકિત સંગીતદિગ્દર્શકોમાં વાડીલાલ ઉસ્તાદ, હરિભાઈ જામનગરવાળા, હીરાલાલ ઉસ્તાદ, મૂળચંદ વલ્લભ(મામા), અમૃત કેશવ નાયક, રામલાલ નાયક, માસ્ટર લલ્લુભાઈ નાયક, માસ્ટર છેલાજી, માસ્ટર મેહન લાલા, હમીરજી ઉસ્તાદ, માસ્ટર નારણદાસ ઉસ્તાદ વગેરેનાં નામ ગણાવી શકાય. સ્વ. ડાહ્યાભાઈ ધોળશાજી, પ્રભુલાલ દ્વિવેદી, Page #595 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાટ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, કવિ વેરાટી વગેરેનાં ગીત ખૂબ લોકપ્રિય બન્યાં હતાં. આ ગીતની કેટલીક પંક્તિઓ અહીં ટાંકવા જેવી છે – “રે શું માનવનું અભિમાન પલકમાં ટળી જશે રે | (વીણાવેલી) હું મસ્તાન પ્રેમની, મને કઈ ના છેડો રે..” જ (ઉમાદેવડી) રે શું નટવર વસંત છે થે નાચી રહ્યો” (અશ્રુમતી) “ઝીણા ઝરમર વરસે મેહ, બીજે મારી ચૂંદલડી” (જગતસિંહ) “આંખ વિના અંધારું રે, સદાય મારે આંખ વિના અંધારું | (સૂરદાસ). હદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે” (માલવપતિ મુંજ) 'આ ગીતના રાગ પણ સંગીતશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે સમયાનુસાર ગાવામાં આવતા. રાતના બાર વાગ્યા સુધી પૂર્વ–રાગો અને એ પછી ઉત્તર રાગ-રાગિણીઓમાં ગીતની બંદિશ બાંધવામાં આવતી હતી. દેશ સારંગ માઢ વસંત પૂવી હિંડોળ માલકંસઆ બધા રાગ નાટકના બે અંક સુધીમાં આવી જતા અને ત્યાર પછી રાત જમતાં રાગિણી ટોડી માલશ્રી હંસકીંકણું ખંભાવતી ૌરવી આશાવરી વગેરે ગાવામાં આવતી. આ ગીતની કવિતા અને તરજોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. આજે પણ જે પેઢીએ આ નાટક જોયાં છે અને માણ્યાં છે તે ગુજરાતી રંગભૂમિનાં ગીત વાગોળતાં આનંદ અને ઉલ્લાસ અનુભવે છે. આ ગીતની લેકજીવન ઉપર એવી ભૂરકી હતી કે મુંબઈથી માંડવી સુધી બૅન્ડવાળા એની તરજ બજાવતા હતા અને લેકેને ખુશ રાખતા હતા. ચિત્ર અને શિલ્પમાં વાઘોનું આલેખન આ સમયમાં જે હિંદુ અને જૈન મંદિર બાંધવામાં આવ્યાં તેઓનાં શિમાં ગંધર્વો અને નતિકાઓ જુદાં જુદાં વાદ્યો સાથે જોવા મળે છે. અમદાવાદમાં દિલ્હી દરવાજા બહાર આવેલા હઠીસિંહના દહેરામાં વિવિધ અંગ-ભંગીઓ સાથે વાધારિણુઓ કંડારવામાં આવી છે. આ વાદ્યોમાં મૃદંગ વાંસળી ઢોલ સરોદ મંજીરાં સારંગી મુખ્ય છે. આ સમયગાળામાં ગુજરાત Page #596 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર નૃત્ય નાટય અને સંગીત : સૌરાષ્ટ્રમાં જે સ્વામિનારાયણ મંદિર બાંધવામાં આવ્યાં તેઓનાં શિલ્પમાં અને ચિત્રોમાં નર્તકે અને વાદકનું આલેખને જોવા મળે છે જેન અને જૈનેતર, ધાર્મિક પટમાં પણ જુદાં જુદાં વાઘોનું આલેખન જોવા મળે છે. રાજવીઓના મહેલનાં ભિત્તિચિત્રોમાં પણ નૃત્ય અને સંગીતના જલસાના આલેખનમાં તેમજ રાજસવારી કે યુદ્ધના આલેખનમાં વાદ્યોનું નિરૂપણ જોવા મળે છે. આ વાદ્યોમાં મૃદંગ ઢોલ નગારું ડમરુ વીણું સરોદ એકતારે તંબુર વાંસળી, શંખ શરણાઈ ભૂંગળ રણશીંગુ ઇત્યાદિનું આલેખન આ સમયમાં સંગીતનાં પ્રચલિત વાદ્યોને ખ્યાલ આપે છે. ગુજરાત-સૌરાષ્ટ્રની લેકકલામાં પણ દેવ-દેવીઓનું આલેખન વાદ્યો સાથે જોવા મળે છે, જેમકે સરસ્વતી વીણા સાથે, શિવ ડમરુ સાથે, કૃષ્ણ બંસરી સાથે, ઇત્યાદિ. આ સમયગાળામાં રજૂ થતાં ગુજરાતનાં લેકનૃત્ય અને લોકસંગીતમાં એક્તારો જંતર રાવણહથ્થો ઢોલ મંજીરાં ભૂંગળ અને વાંસળીને ઉપયોગ કરવામાં આવતા. આદિવાસી પ્રજા પણ પિતાનાં નૃત્યમાં ચંગ, શરણાઈ, જંતર, તાડપું, ડબ, નરહિલ, ધાંગળી, મલંગી નામનાં વાઘને ઉપયોગ, કરતી હતી, ગુજરાતમાં ચિત્ર નૃત્ય નાટય સંગીતને ઘણે વિકાસ આ સમયગાળામાં થયો હતો એમ નિશંક કહી શકાય. ગુજરાતની પ્રજાને સંસ્કારિતાને આપ આપવામાં આ કલાઓના ખેડાણે નેંધપાત્ર પ્રદાન કર્યું છે. પાદટીપ ૧. હીરાલાલ ત્રિ. પારેખ, “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન', પૃ. ૪૩ ૨. રવિશંકર મ. રાવળ, ગુજરાતની સાંપ્રત ચિત્રકલાનું વિહંગાવલોકન', કલાઅંક, “કુમાર” સળંગ અંક ૫૨૮, પૃ. ૩૬ ૩. રવિશંકર મ. રાવળ, એજન પૃ. ૩૭ 8. U. P Shah, 'Treasures of Jain Bhandaras”, p. 40 ૫. ખેડીદાસ પરમાર, શિહેરના રામજી મંદિરનાં ભીંતચિત્રો', “કુમાર”, સળંગ અંક ૫૬૫, પૃ. ૧૮-૨૦ ૬. રામસિંહજી રાઠોડ, કચ્છનાં ભીંતચિત્રો', “કુમારને કલા અંક પ૨૮, પૃ. ૯૭-૧૦૩ ૭. સ્વ. સાક્ષર દીવાન બહાદુર રણછોડભાઈ ઉદયરામ શતાબ્દી ગ્રંથ, નાટકને “પ્રારંભ' ૮. ધનસુખલાલ મહેતા, “નાટકની ભજવણી', “ગુજરાતની નાટથ શતાબ્દી મહત્સવ સ્મારક ગ્રંથ", પૃ. ૧૯ ૯. રમણલાલ વસંતલાલ દેસાઈ, “રંગભૂમિ', “રંગભૂમિ પરિષદનું પહેલું અધિવેશન", પૃ૩૪ ૧૦. ચંદ્રવદન મહેતા, “નક્કર હકીક્તને ટૂંક સાર”, “ગુજરાત નાટથશતાબ્દી મહોત્સવ સ્મારક ગ્રંથ", પૃ. ૧૬ Page #597 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કહે ૧૧. પ્રાગજી ડોસા, તખતે બોલે છે–ભાગ ૧ લે, પૃ. ૩ ૨. બહમનજી બહેરામજી પટેલ, “પારસી પ્રકાશ ફતર ૧ લું, ભાગ-૭, પૃ. ૨૪-૨૫ ૧૩. પ્રભુલાલ દ. દ્વિવેદી, “નાટક અને લેકરુચિ', “ગુજરાતી નાટય શતાબ્દી મહોત્સવ સ્મારક ગ્રંથ, પૃ. ૧૩ ૧૪. ધનજીભાઈ પટેલ, પારસી નાટક તખ્તાની તવારીખ', પૃ. ૭ ૧૫. ચંદ્રવદન મહેતા, ઉપયુકત, પૃ. ૧૮ ૧૬. રમણલાલ છોટાલાલ મહેતા, “સંગીતચર્ચા, ૫, ૭ ૧૭. ડાહ્યાલાલ શિવરામ પંડિત, સંગીતકલાધર–પ્રસ્તાવના, ૫. ૧ ૧૮. રમણલાલ છોટાલાલ મહેતા, ઉપર્યુક્ત, પૃ. ૯ ૧૯ એજન, ૫. ૧૦ ૨૦. રઘુનાથ બહાભટ્ટ, રંગભૂમિ અને સંગીત”, “ગુજરાતી નાટય શતાબ્દી મહોત્સવ સ્મારક ગ્રંથ”, ૫, ૪૧ . . ૨૧. રસિકલાલ છો. પરીખ, “સંગીતાચાર્ય વાડીલાલ શિવરામ નાયક, આકાશભાષિત, ૫. ૨૫૯ - Page #598 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ હુન્નરકલાઓ “૧, રંગાટી અને છાપકામ - રંગાટીકામ અને કાપડ છાપવાનું કામ મોટા ભાગે મિલેમાં થાય છે, પણ એમાં ડિઝાઈનની વિવિધતા હોતી નથી તેથી ગૃહઉદ્યોગ અને લઘુઉદ્યોગ તરીકે આ ઉદ્યોગ ગુજરાતનાં મેટાં ભાગનાં શહેરોમાં ટકી રહ્યો છે. ગુજરાત સર્વસંગ્રહમાં રંગાટીકામ અંગે જણાવાયું છેઃ “મુખ્ય રંગ ગામમાં ગળી ને શહેરમાં ઘેરા આસમાની કાળી ને આછા રંગે ચડાવવામાં આવે છે. શહેરમાં થોડા મુસલમાન રંગાટી છે, બાકીના બીજા બધા રંગરેજ હિંદુ ભાવસાર છે. પાઘડી વગેરે રંગનારને રંગરેજ તથા ગળીથી રંગનારાને ગળીઆરા કહે છે.” છાપકામ કરનાર “છીપા કહેવાય છે. સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં હિંદુ અને મુસલમાન ખત્રી આ કામ કરે છે, ગુજરાતમાં મારવાડી મુસલમાને તથા ખત્રી આ કામ કરે છે. - ભૂતકાળમાં ગળી હરડે વગેરે વનસ્પતિજન્ય રંગ વપરાતા હતા, પણ રાસાયણિક રંગોની શોધ થતાં, રંગાટી–ઉદ્યોગ મિલ હસ્તક જતાં આ ઉદ્યોગ મૃતપ્રાય થવામાં હતો, પણ ગ્રામવિસ્તારની જાડા બરનાં રંગબેરંગી વસ્ત્રોની માંગને કારણે આ ઉદ્યોગ ટકી રહ્યો છે. નર્મદા સાબરમતી વાત્રક ભાદર આજી વગેરે નદીઓનાં પાણીના વિશિષ્ટ ગુણોને કારણે ભરૂચ અમદાવાદ ખેડા જેતપુર અને રાજકેટ રંગાટી તથા છાપકામના મહત્વનાં કેંદ્ર હતાં. ભરૂચ આ ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતું હતું. ૧૮૭૮ માં ખેડા જિલ્લામાં કેલિકો પ્રિન્ટિંગ તથા રંગવાનું કામ નડિયાદ ખેડા ડાકોર ઉમરેઠ મહેમદાવાદ સાણંદ શાસ્તાપુર કડલાલ માહ અને કપડવંજમાં થતું હતું. ઓગણીસમી સદીના અંત સુધી આ ઉદ્યોગ સારી સ્થિતિમાં હતો. લાકડાનાં કે ધાતુનાં બીબાંને છાપકામ માટે ઉપયોગ થતો હતો. ગાંધીનગર જિલ્લામાં પેિથાપુર અને મહેસાણા જિલ્લામાં વડનગરમાં છાપકામ સારું થતું હતું, પેથાપુરની સાડીઓ તથા ખેડાનું રંગાટી કાપડ સિયામમાં જતું હતું. ભાવનગર જિલ્લાના શિહેરમાં તથા અમરેલી જિલ્લાનાં દામનગર અમરેલી તથા બગસરામાં ખેડૂતો તથા : ગ્રામજનોને અનુકૂળ પડે તેવું જાડા કાપડ ઉપરનું છાપકામ તથા રંગાટી કામ થતું હતું. ગવને કસું મધરાસિયા બંગાળા જેવી રંગીન સાડીઓ વપરાતી હતી. Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૦ બ્રિટિશ કા સાડીનાં નામ રંગસૂચક અને સ્થળસૂચક છે એ નોંધપાત્ર છે. વડોદરા જિલ્લામાં વડોદરા તથા ડભોઈ રંગાટીકામ માટે જાણતાં હતાં. સુરત–વલસાડ જિલ્લાઓમાં સુરત ઉપરાંત નવસારી વલસાડ બારડોલી જલાલપોર ચીખલી અને ગણદેવી રંગાટીકામ માટેનાં મહત્ત્વનાં કેંદ્ર હતા.૪ બાંધણીને ઉદ્યોગ રાજસ્થાન અને કચ્છ દ્વારા સૌરાષ્ટ્રમાં જામનગરમાં લગભગ ૪૫૦ વરસોથી અસ્તિત્વમાં છે. મલમલ જેટ વયલ અને હાથશાળનું ઝીણું કાપડ આ માટે વપરાય છે. અગાઉ વનસ્પતિ-જન્ય રંગે વપરાતા હતા, પણ હવે તેલ અને બ્રેન્થલ રંગ વપરાય છે. બાંધણીમાં પીળા લાલ અને લીલા રંગ મુખ્યત્વે વપરાય છે. જામનગર ઉપરાંત કચ્છનાં ભૂજ માંડવી અંજાર મુંદ્રા અને નળિયા બાંધણી માટેનાં કેંદ્ર છે. આ કામ, મુસલમાન અને હિંદુ ખત્રીઓ કરે છે. કચ્છમાં બાંધણ ઉપરાંત રેશમી કાપડ વણવાનું તથા રંગવાનું કામ માંડવીના ખત્રીઓ કહે છે. માંડવીની રુકમાવતી નદીનું પાણી ઘેરા ગાઢ રંગ માટે વધારે અનુકૂળ છે. સૌરાષ્ટ્ર અને કચ્છની પ્રજ રંગબેરંગી ગાઢ વસ્ત્ર વિશેષ પસંદ કરે છે. બાંધણી ઉપર કપડાને ગાંઠ મારીને ટીકડાની ડિઝાઈન ઉપસાવવામાં આવે છે. આ સિવાય હાથથી કે બીબાને ઉપયોગ. કરી વિવિધલક્ષી ફૂલ વેલ વગેરેની ડિઝાઇન ઉતારવામાં આવે છે. બાર બાગ, બાવન બાગ, મોર પૂતળી વગેરે રેશમી કાપડ ઉપરની કચ્છી ડિઝાઈન ધરાવતી વિશિષ્ટ નામવાળી સાડીઓ જાણીતી છે. આ ઉપરાંત બાટિક આજરખ અને રોગન પ્રકારની વિશિષ્ટ હાથછાપકલા કચ્છની વિશિષ્ટતા છે. કચ્છનાં કાંઠાનાં ગામોમાં ભભકાદાર રંગેયુક્ત બાટિક તરીકે ઓળખાતી હસ્ત છાપકલા ઘણા સમયથી પ્રચલિત છે. અઢારમી અને ઓગણીસમી સદી દરમ્યાન બાટિક-કલાવાળાં વસ્ત્રોની, ઇન્ડોનેશિયામાં નિકાસ થતી હતી. હાલ એ કલા ઈન્ડોનેશિયામાં પણ પ્રચલિત છે. સિંધમાંથી “આજરખ” પ્રકારની હસ્ત છાપકલા કચ્છમાં દાખલ થઈ છે. ખાસ કરીને રાજસ્થાન સિંધ અને કચ્છના મુસલમાન આ પ્રકારનાં રંગાટીવસ્ત્ર પસંદ કરે છે. ક્ષાર-રહિત સખત પાણુ ન હોય ત્યાં આ રંગાટીકામ થાય છે. ડિઝાઈને હાથથી દેરવામાં આવે છે. સિક્કાઓનાં નામ ઉપરથી કેટલીક ડિઝાઈને આલેખાય છે. દા. ત. કેરી” “અઢિયા” “પાંચિયા' વગેરે. સાડીની કિનારની ડિઝાઈન બુદ્દો. તાવીજ ગીની કુલડા જેવાં વિવિધ નામ ધરાવે છે. ટેબલકલંથ અને પડદાનાં સુશોભને માટે “રોગન” પ્રકારનું હસ્ત છાપકામ પ્રચલિત છે. અળશી કે દિવેલમાં રંગે મેળવીને સફેદ કાપડને રંગવામાં આવે છે. આ પ્રકારના રંગાટી-કાપડ ઉપર ભૌમિતિક આકૃતિઓ તથા ફૂલ વેલ વગેરેની ડિઝાઈને મુખ્ય હોય છે. સ્ક્રીન પ્રિન્ટિંગ તથા રોલર પ્રિન્ટિંગને કારણે મિલેમાં થતા છાપકામને લીધે રંગાટી-કામ અને છાપકામ જથ્થાબંધ થતાં ગૃહઉદ્યોગની અવનતિ થઈ છે. Page #600 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ઠ (હુનરકથાઓ) પાટણમાં વરસોથી પટોળાંનું કામ થાય છે. સાડીની બંને બાજુ એકસરખી ડિઝાઈન હોય છે અને વસ્ત્રના વણાટ સાથે ડિઝાઇન ઊપસતી જાય છે. હાલ એક-એ કારીગર પટેળાં વણે છે. કિંમત ખૂબ વધી છે.. ૨. ભરતગૂંથણ ભરતગૂંથણ માટે કચ્છ સૌરાષ્ટ્ર અને સુરત જિલ્લે જાણીતા છે. સુરતના ગેઝેટિયરમાં જણાવ્યા પ્રમાણે ભરતકામ માટે સુરતે એની ખ્યાતિ જાળવી રાખી હતી. રેશમી કાપડ ઉપર સોના-રૂપાના અને જરીના તારવાળા ભરતકામની માગણી ખૂબ રહેતી હતી. જરી-કામ કરનાર મોટા ભાગના કારીગર મુસલમાન હતા. આ ઉપરાંત બ્રાહ્મણ, વાણિયા વગેરે ઉચ્ચ કેમની સ્ત્રીઓ ઘેર રહીને રેશમી ભરત ભરવાનું કામ કરતી હતી. મુંબઈ અને સુરતના પારસીઓ એમના મુખ્ય ગ્રાહક હતા.9 કચ્છમાં ભરતકામ ૨૭૦ વર્ષ પૂર્વે સિંધમાંથી આવેલા “થાથાથી” નામના ફકીરે પ્રચલિત કર્યું હતું. એની પાસેથી ભૂજ અને માંડવીના મોચી કારીગરોએ આ કળા અપનાવી હતી. સૂયાની મદદથી આ કારીગરો આરી-ભરતનું કામ કરે છે અને કેઈ જાતની ડિઝાઈન તૈયાર કર્યા સિવાય સીધેસીધા અક્ષરે ફૂલ વેલ પક્ષીઓ પશુઓ અને મનુષ્યોની આકૃતિઓ ભરતના ટાંકાઓ દ્વારા ઉપસાવે છે. સૌરાષ્ટ્રનાં રજવાડાંમાં તથા ઝાંઝીબારમાં આરી-ભરતવાળા કાપડની માંગ રહેતી હતી. બુલબુલ મોર પૂતળી વગેરેની આકૃતિ ચોળી, સાડીને પાલવ, ટોપી પડદો તોરણ પિછવાઈ વગેરે ઉપર ટાંકાઓની મદદથી ઉપસાવાય છે. કણબી કામની સ્ત્રીઓનાં ચણિયા ચોળી ઉપર અને તોરણ ચાકળા વગેરે ઉપર સાંકળી-ભરત ભરે છે. કટાઈ અને લડાઈ વિસ્તારના આહીરે તથા રતનાલના રબારીઓ આભલા-ભરતમાં કુશળ છે. સામાન્ય રીતે તેઓ કાળા રંગનું જાડા બરનું કાપડ પસંદ કરે છે. બન્નીના જત અને મતિયા તથા ખાવડાના લોહાણા એશિકાનાં કવર ચોળી વગેરે ઉપર આભલાં સાથેનું ખૂબ જ ખીચખીચ ભરત ભરે છે. જાત લેકે “કજરી' તરીકે ઓળખાતાં કપડાં ઉપર ભરત ભરે છે. બન્નીનું ભરત ખૂબ સમય માગી લે છે અને એક ચેરસ ઇંચની કિંમત એકથી સવા રૂપિયા જેટલી હોય છે. વાગડ(કચ્છ)ના અને ભૂજ અને માંડવીને ઓસવાળ વણિકે ચેકડી હીરા (diamond) વગેરે ભૌમિતિક આકૃતિવાળું ભરત ભરવામાં કુશળ છે. સૌરાષ્ટ્રમાં ચાકળા તોરણ, બળદ માટેની કૂલ, થેલી ઘાઘરા વગેરે ઉપર આભલાં સાથેનું ભરત ભરવામાં આવે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કણબીઓનું ભરતકામ સામ્ય ધરાવે છે. “ફૂલકરી” તરીકે ઓળખાતું ભરતકામ કચ્છના Page #601 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાર મેાચીઆના ભરતકામથી અલગ પડે છે. કચ્છમાં ગચ્છ મખમલ અને જાડી ખાદી ઉપર ભરતકામ થાય છે, સૌરાષ્ટ્રમાં લાલ કે ભૂરા રંગના જાડા ચણિયાના કાપડ ઉપર ભરતકામ આભલાં સાથે થાય છે, આભલાં ફરતી બુટ્ટી ઉપરાંત મેાર પાપટ વગેરે આકૃતિ ભરતના ટાંકાઓ દ્વારા ઉપસાવાય છે, સૌરાષ્ટ્રમાં શુબી ઉપરાંત કાઠી કામમાં લગ્નને પ્રસંગે દીકરીને આણામાં ભરત ભરેલાં ઘાઘરા ચાકળા તારણ, દીવાલ ઉપર લટકાવી શકાય તેવા પડદા વગેરે અપાય છે, જેમાં હીરના દારાથી ભરતકામ કરવામાં આવે છે. લાલ રગના કાપડ ઉપર ભરત ભરવામાં આવે છે. આ પ્રકાર કાઠી–ભરત તરીકે જાણીતા છે, અમરેલી જિલ્લામાં બગસરા ચાડિયા ઇંગોરાળા ખાખરા વિડયા ચલાળા વગેરે કાઠીની વસ્તી ધરાવતાં ગામામાં ભરતકામ સ્ત્રીઓ નવરાશના સમયમાં કરે છે, આ કામ હીરના દોરા માંઘા થઈ જતાં હવે આછું થવા લાગ્યું છે. સર શ્રી રામસિંહજી રાઠોડે કચ્છના ભરતકામ અંગે અભિપ્રાય વ્યક્ત કર્યા છેઃ ‘કચ્છનુ` ભરતકામ પણ જાણે ચિત્રકામની લેાકળાનુ જોડિયું હેાય એવા લાલિત્યપૂર્વીક વિકસ્યું છે. આજે પણ કચ્છમાં વસ્ત્રાભૂષા અને તે ધારણ કરવાની રીત કામવાર અલગ અને વિવિધ રહેલી છે, તેમાં કચ્છની રંગીલી લેાકકળાનાં ઉત્તમ તત્ત્વ! સચવાયેલાં છે, તેમની પહેરવેશની રીતને અનુરૂપ કામવાર તે પર ભરતકામની લાક્ષણિકતા પણ ખાસ અલગ તરી આવે છે......તેમનું ભરતકામ તેમની પેાતાની આગવી રીતે રૂપમાં અને રંગે પ્રાણવાન છે, ભરતકામમાં વપરાતાં રૂપલક્ષણ પર પરાગત પેઢીઉતાર વશર્જાને મળ્યાં કર્યાં છે, છતાંય આ કામમાં માત્ર રૂઢિગત જડ અનુકરણ નહીં થતાં એ સાંસ્કારિક વારસાના મૌલિક મુક્ત વપરાશ થતા જોવા મળે છે. એકંદરે જોતાં તેમાં સાંકળી અને આંટીવાળા લપેટા, ટાંકા તથા આભલાંનું ભરત એકસરખું જોવા મળે છે. કચ્છના ભરતકામના કેટલાક નમૂનાઓમાં તે જાણે ચિત્રમાં હેાય એવી એકસરખી ભરણી, ભરતકામની સફાઈ અને આકૃતિની બારીકી જોવા મળે છે. આ ભરતકામ ટાપીથી તારણ સુધી—ઝૂલ ઘાઘરા કાપડાં પાલવપટ્ટી ચંદરવા ચાકળા ારા વગેરે જેવાં રાજિંદા વપરાશનાં ઘણી જાતનાં વસ્ત્ર ઉપર કરવામાં આવે છે. શ્રમભર્યું સામૂહિક જીવન જીવતાં આ લેાના જીવનની પ્રતિકૃતિ તે રંગથી દેખાડે છે. ઘણુંખરું કસુંબલ રાતા કાળા નીલા કેસરી કે ધેાળા પટ ઉપર તે રાતા લીલા જાંબલી નારંગી કે સફેદ રંગના દોરાથી આ ભરતકામ ઉપસાવે છે, કચ્છના ભરતકામની આકૃતિઓમાં સડા મેર અને પાંડિયા કમળફૂલનો ચકર તેની લાક્ષણિક્તા છે. કામે જતી કણબણુ, વાગડમાં ભેંસા ચારતી રાજપૂત છેડી, ભાત લઈ જતી ભણસાલણ, વાંઢી ઉપાડી ઊંટ પાછળ ચાલતી Page #602 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (હુનરકલાએ) રબારણ કે ઝીલ ઉપર ભૂંગાની ટાઢકમાં બનિયારી આવું ભરતકામ તે વાતો કરતાં કરતી જાય છે. ચોકસાઈભરી હથેટીથી થતા આ સુંદર ભરતકામની કલાપ્રણાલી એક સજીવ સંસ્કાર-વારસો બની રહે છે.”૧૦ ૩. મેતીકામ મોતીનાં તારણ, ઈ ઢોણું નાળિયેર પંખા ચપાટ ઢીંગલી ચાકળા ચંદરવા વગેરે ભરવાનું કામ અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળાં ગામોમાં થાય છે. બગસરા એનું કેંદ્ર છે. અન્ય કેમોમાં પણ દીકરીને મોતી–ભરેલાં ઈ ઢાણી તથા પંખો અપાય છે, જયારે કાઠી કોમમાં ચાકળા ચંદરવા વગેરે આ ઉપરાંત અપાય છે. સૌરાષ્ટ્રનાં ગ્રામવિસ્તાર અને શહેરમાં આ ગૃહઉદ્યોગ પ્રચલિત છે. મોતીગૂંથણીના એકમોતી અને ત્રણ મોતીગૂંથણ એવા બે પ્રકાર છે.૧૧ સૌરાષ્ટ્રનાં મેટા ભાગનાં શહેરોમાં મોતીનાં તેરણ અને ઈઢણું દીકરીને અણુમાં આપવા માટે નવરાશના સમયમાં સ્ત્રીઓ બનાવતી હતી. ૪. ધાતુકામ ધાતુકામના કારીગર મુખ્યત્વે લુહાર અને કંસારા છે. યંત્રયુગના આગમન પૂર્વે લુહારો કોદાળી કુહાડી દાતરડું કરવત કાતર સાણસી ચીપિ તવેથા વગેરે સ્થાનિક જરૂરિયાત પ્રમાણે બનાવતા હતા. આ સિવાય બાંધકામ માટે ઉપયોગી ખીલા ખીલીઓ અને કડછી ચપુ સૂડી વગેરે બનાવતા હતા. આ ઉપરાંત ખેતીનાં ઓજારોની મરામત પણ કરતા હતા. યંત્રયુગના આગમન પછી શહેરમાં વસતાં તેઓ બાલદી ટ્રેન્ક અભરાઈ તિજોરી કબાટ અને યંત્રના ભાગ વગેરે બનાવે છે. પરદેશનાં શસ્ત્ર–ખંડની વસ્તુઓ ઉપલબ્ધ થતાં લુહારોના ધંધામાં ઓટ આવી હતી, એમ છતાં અસ્ત્રા ચપ્પ સૂડી તાળાં વગેરે બનાવવાને ગૃહઉદ્યોગ જીવંત રહ્યો હતો. વડનગર અને ઉમરેઠમાં અસ્ત્રા બનતા હતા અને સ્થાનિક વપરાશ ઉપરાંત ઈ દેર રતલામ વગેરે સ્થળાએ એની નિકાસ થતી હતી. સૂડી બનાવવાનો ઉદ્યોગ લીમડી પાટણ ઓલપાડ મોટી પાનેલી (રાજકોટ જિલ્લો) અને જામનગરમાં તથા કચ્છ જિલ્લાના અંજારમાં ચાલતો હતો. જાપાન તથા જર્મનીથી આ વસ્તુઓની આયાતને કારણે આ ઉદ્યોગમાં ઓટ આવવા છતાં આ ઉદ્યોગ ટકી રહ્યા છે. કચ્છમાં ૧૮૬૦ પછી ચપ્પ અને સૂડી બનાવવાને ઉદ્યોગ જુણસ” નામની વ્યક્તિએ કર્યો હતો. ભૂજ માંડવી અંજાર રેહા વગેરેમાં એના વંશજો કોઠારાના અજાણી સાથે રહીને સારી જાતનાં ચપુઓ અને સૂડીઓ હાલ બનાવે છે. તેઓ કાતર પણ બનાવે છે. તળ–ગુજરાતમાં આમોદ અને લુણાવાડામાં Page #603 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ સારાં ચપ્પ બનતાં હતાં. જામનગરમાં પિત્તળનાં તાળાં અને બટને બનાવવાને ઉદ્યોગ હાલ ચાલે છે. મેટાં શહેરોમાં ડ્રન્ક બેલદી કબાટ, યંત્રોના ભાગ વગેરે લુહાર તથા વેરાઓ બનાવે છે. અમદાવાદ રાજકોટ સુરત ભાવનગર એમાં. મુખ્ય છે. ૧૨ કંસારાને મુખ્ય વ્યવસાય ત્રાંબા પિત્તળ તથા કાંસાનાં વાસણ બનાવવાને છે. અગાઉ લગ્ન પ્રસંગે કન્યાને પિતૃપક્ષ તરફથી ઘણું વાસણ અપાતાં હતાં. ચરોતરની પાટીદાર કામમાં આ રિવાજ વધારે પ્રચલિત હતું. આ ઉદ્યોગનાં નડિયાદ ડભોઈ સુરત આમોદ ખંભાત નવસારી વીસનગર ધ્રાંગધ્રા વઢવાણ જોરાવરનગર શિહેર મુખ્ય કેન્દ્ર છે. બેડાં ગોળી લેટા પ્યાલા કપ દીવી કડાં રકાબી થાળી, તપેલાં વાટકા ત્રાસક પવાલો છાલિયાં વગેરે ત્રાંબા-પિત્તળનાં પતરાંમાંથી બનાવે છે. આ પતરાની પરદેશથી આયાત કરાય છે. મોટા ભાગે અગાઉ ઘડતરનાં વાસણ કંસારા ઘેર રહીને બનાવતા હતા. કોઈ સ્થળે કારખાનામાં પોલિશવાળો માલ પણ બનતા હતા. શિહેરમાં પિત્તળની હીંચકાની સાંકળ તથા ઘડતરનાં વાસણ સારાં બને છે. અમદાવાદ નવસારી. બીલીમોરા અને શિહેરમાં હાલ યંત્રસંચાલિત કારખાનાં અસ્તિત્વમાં આવ્યાં છે. કાંસાને વપરાશ ઘટી ગયો છે. એલ્યુમિનિયમનાં વાસણ ગ્રામવિસ્તારમાં વપરાય. છે, પણ એની બનાવટ ગુજરાતમાં થતી નથી. આ સિવાય જર્મન સિલ્વરનાં વાસણ પણ પ્રચલિત હતા.૧૩ સેનારૂપાનાં ઘરેણાં સને લેક બનાવે છે. ગામડાં તથા શહેરમાં સોની જ્ઞાતિના લેકા આ ધંધો કરે છે. અમદાવાદ વડોદરા સુરત નડિયાદ પાટણ ઈડર રાજપીપળા રાધનપુર વલસાડ ભરૂચ પાલનપુર અને બોરસદ આ ઉદ્યોગના મહત્વનાં મથક છે. તેની લેકે પોતાની દુકાન કે ઘરમાં કામ કરે છે. સ્ત્રીઓને ઘરેણાંને, મેહ હોઈને તેની લેકને ધંધો બારે માસ ચાલે છે. કચ્છનું રૂપાનું કારીગરીકામ તથા મીનાકામ ખૂબ જ જાણીતું છે. મૂળ આ ધંધે રામસિંહજી માલમે ડચ. કારીગરો પાસેથી શીખીને દાખલ કર્યો હતો. ૧૪ પ, અકીકના ઉદ્યોગ ખંભાતને અકીકની વસ્તુઓ બનાવવાને ઉદ્યોગ પ્રાચીન સમયથી જાણીને છે. મુઘલ સમય દરમ્યાન આવેલા પરદેશી પ્રવાસીઓએ આ ઉદ્યોગને ઉલેખ કર્યો છે અને વર્ણન કરેલ છે. અકીકના પથ્થર નર્મદા પર આવેલા ઝઘડિયા તાલુકાના રતનપર કે અંકલેશ્વર તાલુકાના અડાદરામાં, ખેડા જિલ્લામાં કપડવંજ અને સૌરાષ્ટ્રમાં મેરખી અને રાણપુર પાસેથી નીકળે છે. Page #604 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (હુનરકલાએ) શેર પથ્થરની કિંમત એના કદ અને ગુણ પ્રમાણે રૂ. ૩ થી ૫૦ સુધી બેસે છે. મણ પથ્થર હેય તેમાંથી સાફસૂફ કરી ઉપગમાં ૩ થી પ શેર જ આવે છે. પથ્થરનાં રંગ અને ગુણ પ્રમાણે ચશ્મદાર જામો સૂવા ભાજી ખારિયે આગિયો રાતડિયો દેશીદાર પીરોજ માઈ મરિયમ વગેરે જુદાં જુદાં નામ હોય છે. અકીકના પથ્થરોને છાણની ગરમીથી પકવવામાં આવે છે, જેથી વિવિધ રંગે ખીલી નીકળે છે. ઘરેણાં તરીકે અકીકનાં માળા માદળિયાં પાટિયાં ખેંચી બાજુબંધ અંગૂઠીઓ બેરિયા બને છે. પ્યાલા રકાબી, ચપ્પના હાથા, શેતરંજનાં મહોરાં, પેન ખડિયો, તલવારની મૂઠ, પેપરવેઈટ પેપરકટર વગેરે બને છે. કાળા પથ્થરમાંથી એરિંગ વીંટીઓ અને બટ બને છે. અકીકનું કામ મોટે ભાગે કણબી કારીગરે કરે છે. ડેળિયા પથ્થરને પોલિશ કરે છે, ઘસિયા ઘસે છે, વધારા વધે છે અને પટીમાર લાકડા ઉપર ઘસી પોલિશ કરે છે. આ ઉદ્યોગ માટે સામાન્ય રીતે સોનીના ઉપયોગનાં સાધન વપરાય છે. માત્ર હીરાને કાણું પાડવાની ખાસ ડ્રિલ આવે છે તેવી ડ્રિલ વિશિષ્ટ સાધન છે અને મણકા વગેરે બનાવવાનું કામ એનાથી સરળ પડે છે. ખંભાતમાંથી અકીકની વસ્તુઓ ચીન અરબસ્તાન યુરોપ, આફ્રિકાનાં ગોલ્ડસ્ટ, અને નાઈજીરિયામાં જાય છે, “ગુજરાત સર્વસંગ્રહમાં જણાવ્યા પ્રમાણે ખંભાતમાં બેથી ત્રણ લાખ રૂપિયાની અકીકની વસ્તુઓ બનતી હતી અને ખંભાતના નવાબની એના ઉપર પટકા નિકાસ–જકાત હતી. હડપ્પાકાલીન સ્થળોમાંથી અકીકના મણકો મળી આવે છે અને મધ્યપૂર્વના દેશો તથા આફ્રિકામાં પ્રાચીન સ્થળામાંથી ઉખનને દરમ્યાન મળી આવ્યા છે.૧૫ ૬. જરીસબ ઉદ્યોગ કિનખાબ અને મખમલના કામમાં સોનેરી અને રૂપેરી તારકસબની જરૂર પડે છે. ગુજરાત સર્વસંગ્રહમાં જણાવ્યા પ્રમાણે તારકસબ બનાવવાનું કામ સુરત અમદાવાદ અને નવાનગરમાં થતું હતું. અમદાવાદ અને સુરતમાં ૧,૫૦૦ થી ૨,૦૦૦ કારીગર આ કામમાં રોકાયેલા હતા. નવાનગર(જામનગર)માં એમની સંખ્યા ૫૦ હતી. હવે સુરત સિવાય અન્યત્ર આ ઉદ્યોગ કેઈ સ્થળે ચાલતા નથી. આ ઉદ્યોગને કા માલ રેશમી દેરાઓ, ચાંદી સોનું વગેરેની જર્મની ફાન્સ અને સ્વિલ્ઝરલૅન્ડથી આયાત થતી હતી. એક તોલા ચાંદીમાંથી ૧,૬૦૦ થી ૩,૦૦૦ વાર લંબાઈના તાર નીકળી શકે છે. ખૂબ ઝીણું તાર બનારસમાંથી મંગાવાતા હતા. ચાંદીને પાટલે તેમ મેકણ તારની મજૂરી આપીને પણ જરીના તાર સ્થાનિક Page #605 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાક રીતે તૈયાર કરાવાતા હતા. તાર બનાવતાં ચાંદીની એક ટકે ઘટ પડે છે. એક તોલા સોનામાંથી સામાન્ય રીતે ૬૦૦–૮૦૦ તાર ખેંચાય છે. કેટલાક લેકો. ૨,૦૦૦ વાર એટલે બારીક તાર પણ ખેંચે છે. ચાંદીને ઓગાળ્યા બાદ પાવઠીવાળા એક તોલા ચાંદીમાંથી ૧૦ થી ૧૨ ફૂટને ચાંદીને તાર જંતર કે પાવઠાની મદદથી હાથ અને પગને ઉપયોગ કરી કાઢતા હતા. ત્યારબાદ તાણિયા તારમાંથી ઝીણી તાર કાઢતા હતા. રેશમ ઉપર જરીના તાર વીંટનારને “અસારો કહે છે. રૂપ ઉપર સોનાને ઢોળ ચડાવવા રૂપાને ગરમ કરીને સોનાનું પતરું ચડાવાતું હતું. આયર્લેન્ડની જરી કાળી પડી જતી હતી, જ્યારે સુરતની જરીને ચળકાટ એવો ને એ રહેતો હતો. ૧૮૫૦ પછી ફાન્સની મશીનથી બનેલી જરીની હરીફાઈ થોડા વખત રહી હતી. ભારતમાં મદ્રાસ મૈિસૂર રાજસ્થાન દિલ્હી ઉત્તરપ્રદેશ તથા કલકત્તા અને મુંબઈ જરીને માલ ખરીદે છે. વેપારનાં કેંદ્રો તરીકે બેંગ્લોર સાલેમ, મદુરાઈ કાંજીવરમ કુંભકોણમ જયપુર દિલ્હી અમૃતસર વારાણસી અને કલકત્તા. મુખ્ય છે. દક્ષિણમાં વેપારીઓ હાથસાળ કાપડમાં ગૂથવા માટે સોનારૂપાને કસબ ખરીદે છે. અફઘાનિસ્તાન સિલોન બ્રહ્મદેશ ઇન્ડોનેશિયા કેનેડા અને મધ્યપૂર્વના દેશોમાં જરીક સબવાળા કાપડની નિકાસ થતી હતી. જરીકસબનાં કપડાં રાજા-- મહારાજાએ ધનિકો અને મેમણકામમાં લગ્નપ્રસંગે આપવાં પડતાં હતાં.' ૭, માટીકામ વિશાળ અર્થમાં માટીના ઉદ્યોગમાં માટીનાં વાસણો, ઘૂમપાઇપ, ટાઈલ્સ, નળિયાં, ચિનાઈ માટીનાં વાસણ વગેરે બનાવટોને સમાવેશ થાય છે. બીલીમોરા અને ગણદેવીમાં મેંગલેરી નળિયાં બનાવાય છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર નજીક વરતેજ આસપાસ, અમદાવાદ નજીક સરખેજમાં તથા અન્ય શહેરોની નજીકનાં સ્થળોમાં ઈટ બનાવાય છે. દેશી નળિયાં માટીનાં ગોળા કેઠી માટલી કેડિયા વગેરે માટીની વસ્તુઓ કુંભારે જરૂર પ્રમાણે સારી ચીકણી માટી જ્યાં મળી આવે ત્યાં બનાવે છે. કપ-રકાબી માટે ૧૨૦૦ સે. ગરમી જોઈએ છે. આનાથી વધારે ગરમીથી વિકૃત આકાર થઈ ન જાય તેવી ફાયર કલેને ઉપયોગ ઈટ નળિયાં ને વાસણ બનાવવા થાય છે. ઉત્તર ગુજરાતમાં પાટણમાં માટીનાં રમકડાં બનાવવાને ઉદ્યોગ વિકસ્યો છે. તેઓ રાષ્ટ્રિય નેતાઓ અને દેવદેવીઓનાં પૂતળાં ઢીંગલીઓ. કૂતરા હરણ ઘેડા સાપ ધૂપિયાં વગેરે માટીમાંથી બનાવતા હતા. દેડકે કાચબો અને માછલીનાં પાણીમાં તરે તેવાં રમકડાં પણ તેઓ બનાવતા હતા. પાટણનાં. આ રમકડાં અમદાવાદ મુંબઈ વડોદરા અને સુરત જતાં હતાં. ૧૯૧૯ પછી રમકડાની કિંમત ઘટી જતાં અને પ્લાસ્ટિકનાં સસ્તાં રમકડાંની આયાતને કારણે. આ ઉદ્યોગમાં મંદી આવી છે.૧૭ Page #606 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (હુનરકલાઓ) ૮. ખરાદીકામ પલંગ ઘડિયાં રમકડાં વગેરે બનાવવાને ઉદ્યોગ ગુજરાતમાં ઘણું વખતથી ચાલ્યો આવે છે. રમકડાં હંગર વેલણ વગેરે બનાવનાર ખરાદી કે સંઘેડિયા તરીકે ઓળખાય છે. ગોધરા ઈડર અમદાવાદ સુરત લુણાવાડા પાલનપુર બાલાશિનોર મોડાસા સંતરામપુર સંખેડા પાટણ મહુવા જુનાગઢ ભાવનગર વગેરે આ ઉદ્યોગનાં મહત્વનાં કેંદ્ર છે. ગોધરામાં જંગલનું લાકડું સસ્તુ અને સહેલાઈથી મળી શકવાને લીધે તથા મજરી સસ્તી હોવાથી પલંગ ઘેડિયાં ખુરશી વગેરે બનાવાય છે. આ ઉદ્યોગ માટે જોઈતું સાગ ટાંચ કલમબી અને દૂધીનું લાકડું પંચમહાલ રાજપીપળા અને ડાંગના જંગલમાંથી મળે છે. એ ઉપરાંત લાખ અને રંગો સ્થાનિક બજારમાંથી ખરીદવામાં આવે છે. મહુવામાં તથા ઈડરમાં લાકડાનાં રમકડાં બને છે. મહુવાના કારીગરે લાકડાનાં જુદાં જુદાં ફળ આબેહૂબ બનાવે છે. લાખના રંગ વાપરી પારદર્શક ફર્નિચર, ઘડિયાં સોફાસેટ વેલણ પાટલી બાજોઠ વગેરે સંખેડામાં બને છે. અહીં કલાઈ અને લાખના રંગ વપરાય છે. આ પ્રકારને મળતું લાખના રંગોને ઉપગ કરી જૂનાગઢમાં પણ ફર્નિચર બનાવાય છે. લાકડાનાં બયાં બનાવવાને ઉદ્યોગ લુણાવાડા અને સંતરામપુરમાં ચાલે છે. લાકડાના કાતરકામ માટે ૧૮મી સદી દરમ્યાન અમદાવાદ ખૂબ પ્રસિદ્ધ હતું. સુરતમાં ચંદનની વિવિધ દ ને આકૃતિઓથી કંડારેલ પેટીઓ મળે છે. આ માટે ચંદન બ્લેકવૂડ હળદરો સાગ અને હરણનાં શીંગડાં વગેરે સ્થાનિક બજારમાંથી ખરીદવામાં આવે છે. કેટલાક કારીગર રામાયણનાં દશ્ય તેમ સમુદ્રમંથનનાં દશ્ય ચંદન કે હાથીદાંત ઉપર કેતરે છે. આ કારીગરે ઘરેણુની કલાત્મક પેટી, સિગારેટ કેસ, બાસ્કેટ વગેરે બનાવે છે. લાકડાની પૂતળીઓ બનાવવાનું કામ જૈન અને વૈષ્ણવ મંદિરોને લીધે જીવંત રહ્યું છે. દ્વારકા વડતાલ અને અમદાવાદ આ માટે જાણીતાં છે. વિસનગર અને વાંસદામાં ઊંટ મગર ભેંસ વગેરે પ્રાણીઓની આકૃતિ આબેહૂબ બનાવે છે. ખેડાની દવજીની હવેલી તથા વસોની દરબાર ગોપાલદાસની હવેલી ઓગણીસમી સદીમાં થતા કાષ્ટકોતરકામના ઉત્કૃષ્ટ નમૂના છે. મેટાં શહેરો તથા કસ્બામાં વસતા સુથાર મકાનનાં બાંધકામ ઉપરાંત ફર્નિચર બનાવવાનું કામ કરતા હોય છે.૧૮ પાદટીપ ૧. નર્મદાશંકર લા. કવિ, ‘ગુજરાત સર્વસંગ્રહ, પૃ. ૨૭૧-૧૭૨ ૨. શાહ, ચં. ફૂ. અને શાહ, પુ. છ,, “ચરેતર સર્વસંગ્રહ, પૃ. ૬૦૦ 3. Gujarat State Gazetteer-Amreli District, pp. 241-242 Page #607 -------------------------------------------------------------------------- ________________ Coulcre fla 8. Ibid.-Surat District, p. 436. 4. Gujarat State Gazetteer-Jamnagar District, pp. 233 f. $. Ibid.-Kutch District, pp. 244, 248–249 9. Ibid.-Surat District, p. 441 c. Ibid.-Kutch District, pp. 244 f. . Ibid.-Amreli District, pp. 242 ff. 20. Rull Boy 21313, fregade 217 la stiert, . 28-29 99. Gujarat State Gazetteer-Amreli District, p. 248 28. Royald 29°3'318', 4. 203; A. B. Trivedi, Post war Gujarat, pp. . 152–153, 162-163 93. No, 4. 293; A. B. Trivedi, op. cit., pp. 165 ff. 98. Zorat. 202; A. B. Trivedi op. cit., pp. 168 f.; Gujarat State Gazetteer-Kutch District, pp. 246 f. 24. A. B. Trivedi, op. cit., pp. 204 ff. 28. A. B. Trivedi, op. cit., pp. 111-115; Gujarat State Gazetteer Surat, District, pp. 441 f; Bombay Gazetteer, Vol. II, Surat, Broach-District, pp. 179 f. 90. A. B. Trivedi, op. cit., pp. 192 ff. 96. A. B. Trivedi, op. cit., pp. 132 ff; Gujarat State Gazetteer Baroda, pp. 350 ff; fjorald Haa28', 4. 298 Page #608 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ગુજરાતમાં પુરાતત્ત્વનું પગરણ ૧ પુરાતત્ત્વ: વ્યાખ્યા કાર્યક્ષેત્ર અને અન્ય શાસ્ત્ર સંબંધ પુરાતત્વ એટલે પ્રાચીન સંસ્કૃતિ સભ્યતા અને પુરાવશેષને એના નિર્માતા-- એને અને નિર્માણનાં કલા તકનીકી અને વિજ્ઞાનને તત્કાલીન માનવ–સમાજજીવનના સંદર્ભમાં અભ્યાસ પુરાતત્વમાં પ્રાચીન માનવ–નિર્મિત તમામ ચીજવસ્તુઓની નિર્માણકલાનાં આદિ વિકાસ દ્વારા ઉપયોગ સ્થાન આદિને સમાવેશ થઈ જાય છેઃ પરંતુ એમાંયે નીચેની બાબતોને ખાસ સમાવેશ થાય છે: પથ્થર અને અસ્થિમાંથી બનાવેલાં સાધન, માટીકામ, લિપિ અભિલેખ મુદ્રા મુદ્રાંકન સિક્કા વાસ્તુ સ્થાપત્ય શિ૯૫ મતિ ભાષા વ્યુત્પત્તિ આદિ. આ ઉપરાંત લેકમને વિજ્ઞાન, પ્રાણીઓની સહજ વૃત્તિઓ, તર્ક શાસ્ત્ર ઉદ્યાનકલા વનસ્પતિ–વિજ્ઞાન રેખાકારી અર્થઘટનક્ષમતા લેખનચાતુર્ય પ્રકાશન–કલા, પુરાતત્વીય કાયદા-કાનૂન અને પુરારક્ષણવિજ્ઞાન આદિનું જ્ઞાન પણ પરમ આવશ્યક ગણાય છે. સાંપ્રતકાલીન નવપુરાતત્વવિજ્ઞાનમાં ઉપર્યુક્ત તમામ બાબતોને સમાવેશ થાય છે, પરંતુ સમક્ષિત સમયગાળા (ઈ.સ. ૧૮૧૮ થી ૧૯૧૪) દરમ્યાન આ તમામ બાબતોનાં પગરણ ન થયો હોય એ સહજ છે. ૨, ગુજરાતના સંબંધમાં વર્ષવાર કામગીરી ભારતમાં પુરાતત્વીય ક્ષેત્રાન્વેષણો (અં. એકસપ્લોરેશન્સ) શરૂ કરવાને વિચાર માત્ર સને ૧૭૭૪ માં આવેલ હતો. ત્યાર પછી એક દાયકા બાદ કામગીરી શરૂ થયેલી હતી. એમાંથી કેટલીક કામગીરી સાથે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ગુજરાત અને સમીક્ષિત સમયગાળે સંકળાયેલાં હતાં. વર્ષવાર એનું વિહંગાવલોકન કરી જોઈએ : ૧૭૮૪ જાન્યુઆરીની ૧૫મી તારીખે કલકત્તામાં “રોયલ એશિયાટિક સોસાયટી' ની સ્થાપના થઈ. ૧૭૮૮ થી ઉક્ત સંસ્થાએ “એશિયાટિક રિસચીઝ નામના સામયિકની શરૂ આત કરી. ચાર્લ્સ વિકિસે ગુપ્ત અને કુટિલ લિપિ ઉકેલવાની ચાવી શોધી કાઢી. Page #609 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કઇ ૧૮૧૪ કલકત્તા મુકામે સંગ્રહાલયની સ્થાપના થઈ. ૧૮૨૫ જેમ્સ ટોડની પશ્ચિમ ભારતની મુલાકાત. ૧૮૨૯ થી ૧૮૪૭ જેસ ફર્ગ્યુસને ભારતનાં પ્રાચીન સ્થાપત્યકીય સ્મારકેનું સર્વેક્ષણ કર્યું. ૧૮૩૩-૩૮ જેમ્સ પ્રિન્સેપ વગેરેએ બ્રાહ્મી અને ખરાઠી લિપિને ઘણે ભેદ ઉકેલ્ય.. ૧૮૪૮ ડિસેમ્બરની ૨૬ મી તારીખે ફેન્સે “ગુજરાત વર્નાકયુલર સોસાયટીની” સ્થાપના કરી. ૧૮૪૯ આસપાસ “બુદ્ધિપ્રકાશ' નામનું મંડળ અસ્તિત્વમાં આવ્યું. ૧૮૫૦ ઉક્ત મંડળે બુદ્ધિપ્રકાશ' નામના પાક્ષિક મુખપત્રની શરૂઆત કરી આ જ સમયગાળાની આસપાસ કવિ દલપતરામ ડાહ્યાભાઈએ ફેબ્સની રાસમાળા' માટે પ્રાચીન સાહિત્યની શોધમાં સહાયતા કરી. ૧૮૬૧ મુંબઈના ડે. ભાઉદાજીના સહાયક તરીકે શ્રી ભગવાનલાલ ઇંદ્રજીની કામગીરી શરૂ, ૧૮૬ર ઍલેકઝાંડર કનિંઘમની ભારતના પ્રથમ પુરાતત્વીય સર્વેક્ષક તરીકે નિમણૂક, કાર્યક્ષેત્ર ઉત્તર ભારત. ૧૮૬૩ ના ૨૦ મા કાયદાથી સ્થાપત્યકીય સ્મારકોના સંરક્ષણની જોગવાઈ કરવામાં આવી. ૧૮૬૬ પુરાતત્વીય સર્વેક્ષકની જગ્યા નાબૂદ થઈ. ૧૮૭૧ કનિંઘમની ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના મહાનિદેશક તરીકે નિમણૂક એમણે પિતાના કાર્યક્ષેત્રમાંથી પુરારક્ષણને બાદ કર્યું. ૧૮૭ર ઈન્ડિયન એન્ટિકવરી' નામે પુરાતત્વ–સામયિકની શરૂઆત. ૧૮૭૩ પશ્ચિમ ભારતીય પુરાતત્ત્વ–સર્વેક્ષણ નામના ખાતાની શરૂઆત. પુરા તત્વીય સર્વેક્ષક તરીકે જેમ્સ બર્જેસની નિમણૂક. ૧૮૭૩ બ્રિટિશ સરકારે આદેશ બહાર પાડીને સ્થાપત્યકીય મહત્ત્વની તમામ ઇમારતોનાં સંરક્ષણની કાળજી રાખવા પ્રાંતિક સરકારોને જણાવ્યું. ૧૮૭૪-૭પ જેમ્સ બજેસે કરછ–સૌરાષ્ટ્રનાં સ્થાપત્યકીય સ્મારકનું સર્વેક્ષણ કર્યું. ૧૮૭૪–૮૮ પુરાતત્વક્ષેત્રે પં. ભગવાનલાલ ઇંદ્રજીની સ્વતંત્ર કામગીરી. પ્રાચીન સ્મારકના સંરક્ષણની જવાબદારી કેંદ્ર સરકારે લીધી. Page #610 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં પુરતાનાં પગરણ ૧૮૭૮ બ્રિટિશ સરકારે ભારતીય ભૂમિગત ભંડારપ્રાપ્તિ અધિનિયમ બહાર પાડ્યો ૧૮૮૧ થી ત્રણ વર્ષ માટે મેજર કૅલિની પુરારક્ષણને ખાસ અધિકારી તરીકે નિમણૂક થઈ. ૧૮૮૧ વૈનના આગ્રહથી ભાવનગરના મહારાજાએ પિતાના રાજ્ય માટે પુરાતત્વ ખાતાની સ્થાપના કરી. ૧૮૮૨-૮૩ મેજર કેલે સ્મારકોને ત્રણ વર્ગોમાં વહેંચ્યાં. એમનું કરેલું વર્ગીકરણ ૧૯૧૯ સુધી અમલમાં રહ્યું. ૧૮૮૩ અભિલેખવિ તરીકે ફલીટની નિમણૂક ૧૮૮૩-૮૪ બજેસે ચાંપાનેર જોળકા તથા અમદાવાદનાં મુસ્લિમ સ્થાપત્યનું રક્ષણ-સર્વેક્ષણ કર્યું. ૧૮૮૬ માર્ચની ૧૫ મી તારીખને સરકારી ઠરાવઃ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ ભારતનાં સ્વતંત્ર પુરાતત્વીય સર્વેક્ષણ ખાતાં મહાનિર્દેશકની દેખરેખ હેઠળ મુકાયાં. ૧૮૮૬ માર્ચની ૧૫ મી તારીખને જ બીજો સરકારી ઠરાવ સરકારી નોકરને મલ્યો કે તેઓથી સંપાદિત કરાતા પુરાવશેષોને નિકાલ સત્તાવાર મંજૂરી મેળવ્યા વિના ન થઈ શકે. ૧૮૮૬ માર્ચની ૨૫ મી તારીખે બજેસ મહાનિર્દેશક બન્યા. ૧૮૮૬ ના જૂનની પહેલી તારીખે જે. એચ. લીટ સરકારી અભિલેખવિના પદેથી નિવૃત્ત થયા ત્યાં સુધી અભિલેખીય સર્વેક્ષણ-વિષયક કામગીરી પુરાતત્વીય સર્વેક્ષણના એક ભાગ રૂપે નહતી. ૧૮૮૬ ઓગસ્ટની આઠમી તારીખે સરકારી હુકમઃ પૂર્વમંજૂરી મેળવ્યા વિના, કોઈ પણ પ્રકારના પુરાવશેષ ખોદવા ઉપર પ્રતિબંધ. ૧૮૮૬-૮૭ હેત્રી કાઉસેન્સે સ્થાપત્યકીય સ્મારકનું સર્વેક્ષણ કર્યું. ૧૮૮૮ જેમ્સ બજેસે “એપિઝાફિયા ઇન્ડિકા' નામના સૈમાસિકની શરૂઆત કરી.. ૧૮૮૮ સુધીમાં ફલીટનાં કાર્ય પ્રસિદ્ધ થયાં. . ૧૮૮૮ નાતાલમાં ગિરનાર પાસેના બેરિયા સ્તૂપનું કેમ્પબેલે ઉખનન કર્યું. ૧૮૮૮-૮૯ ફર્ગ્યુસને ઉત્તર ગુજરાતમાં સ્થાપત્યકીય સમારકનું સર્વેક્ષણ કર્યું. Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ બ્રિટિશ કાલ ૧૮૮૯ બજેસે મહાનિદેશકના પદેથી રાજીનામું આપ્યું. પરિણામે જુદાં જુદાં વિભાગીય પુરાતત્વીય સર્વેક્ષણે ફરીને અસ્તિત્વમાં આવ્યાં. પશ્ચિમ વર્તુળના વડાને પુરાતત્વ–અધીક્ષક નામ અપાયું. સર્વેક્ષણ અને પુરા રક્ષણની કામગીરી પ્રાંતિક સરકારને સોંપાઈ. ૧૮૮૮ જૂન પછી બ્રિટિશ સરકારે માની લીધું કે સ્થાપત્યોનાં સર્વેક્ષણ અને પુરારક્ષણની કામગીરી પાંચ વર્ષમાં પૂરી થઈ જશે અને ૧૮૯૪ માં ભારતભરમાં પુરાતત્વ સર્વેક્ષણ ખાતાં બંધ કરી દઈ શકાશે. ૧૧૮૮૮ ઑકટોબરની પહેલી તારીખથી સર્વેક્ષણની અને પુરારક્ષણની કામગીરી પ્રાંતિક સરકારને સોંપાઈ અને પાંચ વર્ષમાં એ બંને કામગીરી પૂરી કરવાના બ્રિટિશ સરકારના હુકમ થયા. ૧૮૮૯-૯૦ હેવી કાઉસેન્સ બાકીનાં સ્થાપત્યોનું સર્વેક્ષણ કર્યું, ૧૮૯૧ બર્ટ બ્રુશ ફૂટ વડોદરા રાજ્યના ભૂસ્તરશાસ્ત્રી થયા. તેઓ ૧૮૫૮ થી ૧૮૯૧ સુધી ભારતીય ભૂસ્તરીય સર્વેક્ષણને મહાનિર્દેશક હતા. ૧૮૮૫ બ્રિટિશ સરકારની પૂર્વોક્ત ૧૮૮૮ વાળી માન્યતા ખોટી ઠરી. સરકાર ચોંકી ઊઠી. બાકીનાં કામ પૂરાં કરી આપવા માટે એશિયાટિક સોસાયટીને વિનંતી કરી. એ સંસ્થાએ સ્પષ્ટ ના પાડી. સરકારને એ કડવું સત્ય સ્વીકારવાની ફરજ પડી કે પુરાતત્વીય કામગીરી ખાનગી સંસ્થાને સોંપી શકાય નહિ. કામ ચાલું રાખવું હોય તે સરકારે જ કરવું પડે. જેમ્સ બસ અને હેત્રી કાઉસેન્સકૃત મુંબઈ ઇલાકાના પુરાવશેષોની સુધારેલી યાદી પુસ્તકાકારે પ્રસિદ્ધ થઈ. ૧૮૯૮ પ્રાચ્યવિદોના ૧૧ મા અધિવેશનને ઠરાવ: "ઈન્ડિયન એકસપ્લોરેશન ફંડની સ્થાપના કરવા ભલામણ, વિચારણાને અંતે ૧૯૦૪ ને પ્રાચીન સ્મારક–સંરક્ષણને કાયદે. ૧૮૯૮ મે માસની ૧૮મી તારીખે બ્રિટિશ સરકારે સમસ્ત ભારતમાં પુરાતત્વીય કામગીરી માટે પાંચ વર્તુળ બનાવવાનું સ્વીકાર્યું તેમાંનું એક મુંબઈ વર્તુળ. એમાં કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતને પણ સમાવેશ થયેલ. ૧૮૯૮ લોર્ડ કર્ઝનના પ્રયત્નોથી બ્રિટિશ સરકારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના મહાનિદેશકનું પદ ફરીને ચાલુ કરવા, એ પદ ઉપર સમર્થ પુરાવેષક પુરાતત્વવિદ્દ અને વાસ્તુવિદ્રની નિમણૂક કરવા અને દેશના તમામ પુરાતત્વીય કામકાજ ઉપર તેઓ દેખરેખ રાખે એવું દબાણ ઈગ્લેન્ડના માંધાતાઓ ઉપર મૂકયું. Page #612 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં પુરાતત્વનાં પગરણ ૫ ૧૯૦૧ નવેમ્બરની ૨૮મી તારીખે સેક્રેટરી ઑફ સ્ટેટ તરફથી પાંચ વર્ષ માટે પૂર્વોક્ત દરખાસ્તને મંજૂરી અને જહેન માર્શલની મહાનિર્દેશક તરીકે નિમણૂક કરવા નિર્ણય. ૧૯૦૨ આજનું ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ નામનું ખાતું અસ્તિત્વમાં આવ્યું.. માર્શલ ફેબ્રુઆરીની ૨૨ મી તારીખે ભારતમાં આવી ગયા અને ૧૮૬૧ થી શરૂ થયેલ સુષુપ્ત પ્રવૃત્તિઓમાં નવા પ્રાણને સંચાર થયે. ૧૯૦૪ માર્શલે નેંધેલ હતું કે પુરારક્ષણકાર્યો સરકારથી ન તે બંધ કરાયા કે ન જાહેર બાંધકામ ખાતાને સૈપાય. પુરાતત્વીય અધિકારીઓનાં કામ અન્ય માધ્યમથી થઈ શકે જ નહિ. ૧૯૦૪ પ્રાચીન સ્મારકના સંરક્ષણ અધિનિયમ ઘડાયો. ૧૯૦૬ એપ્રિલની ૨૮મી તારીખના સરકારી ઠરાવથી “મુંબઈ વર્તુળનું નામ બદલીને ફરીથી પશ્ચિમ વર્તુળ” રાખ્યું. વ૬ મથક શરૂઆતમાં મુંબઈ, પાછળથી પુણે અને ૧૯૫૧ અને ૧૯૬૦ વચ્ચે વડોદરા ખસેડાયેલ, જે હાલ પણ ત્યાં છે. ૧૯૧૪-૧૬ હિંદી મૂર્તિવિધાન ઉપર ગોપીનાથ રાવનાં પ્રકાશન પ્રસિદ્ધ થયાં. ૩. વિવિધ પુરાતત્વીય કામગીરી (ક) પ્રાગૈતિહાસિક પુરાતત્વ ભારત અને ગુજરાતમાં પ્રાગૈતિહાસિક આદિમાનવસર્જિત પ્રસ્તર–ઉપસ્કરે પ્રથમ વાર શોધી કાઢવાનું માન ભૂસ્તરશાસ્ત્રીઓને ફાળે જાય છે. આદિમાનવ– નિર્મિત પથ્થરનાં ઓજાર બહુધા નદીતટેથી મળતાં. હાઈ પુરાની તલવેદિકાના રચનાકાલના સંદર્ભમાં પથ્થરનાં ઓજારોનું સમયાંકન થાય છે. સમીક્ષિત સમયગાળામાં ભૂસ્તરીય તૃતીયક કલ્પના અંતિમ શ્વાસીન યુગ, અને ચર્તુથક કલ્પના પ્રથમ પ્લાસ્ટાલિન યુગ વચ્ચેની ભેદરેખા સુસ્થાપિત થઈન, હોવાથી પુરા પ્રસ્તયુગીય અવશેષોને ચર્તુથક કલ્પના માનવામાં આવતા હતા, પરિણામે બ્લેક ફોર્ડ નામના વિદ્વાને, ગોદાવરી–નર્મદા-નદીતલવેદિક ઉપરથી મળેલા પ્રસ્તર ઉપસ્કરોના સંદર્ભમાં ૧૮૬૭ માં જાહેર પણ કરી દીધેલ કે અમારે એમ કહેવું પડે એમ છે કે યુરોપ કરતાં ભારતમાં માનવનું અસ્તિત્વ ઘણું વહેલું શરૂ થયું હોવાના પુરાવા અમારી પાસે છે. ૧૮૯૩ માં . બુસ ફટે જાહેરક રેલું કે સાબરમતીના ઉત્તર પ્રદેશમાં પ્રાગૈતિહાસિક માનવનાં બનાવેલાં પથ્થરનાં ઓજાર મળે છે. આમ છતાં ૧૯૪૦ સુધી એમ મનાતું હતું કે ગુજરાતને પ્રાગૈતિહાસિક ભૂતકાલ નથી. Page #613 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલે આ બે સમયગાળામાં પાષાણયુગના બે જ પેટાયુગ માનવામાં આવતા હતાઃ પુરા-પાષાણયુગ અને નવ-પાષાણયુગ. બંને પેટા યુગો વચ્ચે યુરોપમાં મોટે ગાળે હેવાનું મનાતું. પરિણામે ભારતમાં પણ એવો ગાળે હશે એવી માન્યતાને રોબર્ટ બ્રુસ ફૂટે કરેલા સાબરમતીના ભાઠાના ઊર્વકાલના દેખાતા સ્તરના અભ્યાસ ઉપરથી ફૂટે નકકી કરેલું કે સાબરમતીએ છ તલવેદિકાઓનું નિર્માણ કરેલું અને પછી એને કાપેલું. એ પૈકી ત્રીજી વેદિકાના સમયના પુરા પ્રસ્તર ઉપસ્કર, પથ્થરની હાથકુહાડી, ધોવાઈને જલસપાટીની તરત ઉપર આવેલી પ્રથમ તલવેદિક ઉપરથી મળી આવેલ. પ્રથમ તલવેદિકા ઉપર ૫૦ ફૂટ (૧૫ મીટર)થી વધુ કાંપ ઠલવાયેલ હતો. એ કાંપ ઉપર ૨૦૦ ફૂટ (૯૦ મીટર) જેટલી ઊંચાઈની રેતી પવનને કારણે ટેકરીઓના આકારે એકત્રિત થઈ હતી. આવી રેતાળ ટેકરીઓના સપાટ મથાળા ઉપર - નવપાષાણકાલીન માનવ પિતાનાં બનાવેલાં પથ્થરનાં ઓજારો સાથે વસતા હતા. મતલબ કે પુરાપાષાણયુગ અને નવપાષાણયુગ વચ્ચે સમયને મોટો ગાળો પથરાયેલું હતું એમ ભૂસ્તરશાસ્ત્રીય પ્રમાણો ઉપરથી સિદ્ધ થતું હતું. આ સમયગાળામાં પુરા પ્રસ્તર(પેલિયોલિથિક) યુગ અને નવપ્રસ્તર(નિયોલિથિક) યુગ વચ્ચે મધ્યપ્રસ્તર(મેસેલિથિક) યુગનું અસ્તિત્વ ધ્યાનમાં આવ્યું નહોતું, એટલું જ નહિ, પરંતુ પુરા પ્રસ્તયુગના ભૂસ્તરશાસ્ત્રીય સ્તર–વિજ્ઞાનાધારિત પૂર્વપુરા પ્રસ્તર(લોઅર પેલિયોલિથિક), મધ્ય પરાપ્રસ્તર (મિડલ પેલિયલિથિક) અને ઉત્તર પુરાગ્રસ્તર(અપર પિલિયોલિથિક) જેવા પેટાયુગભેદ કે સમસ્ત પથ્થરયુગ (સ્ટન એજ)ના આદ્ય પથ્થરયુગ (અલી સ્ટોન એઈજ), મધ્ય પથ્થરયુગ (મિડલ સ્ટેન એઈજ) અને અંત્ય પથ્થરયુગ (લેઇટ સ્ટોન એઈજ) જેવા ત્રણ ભાગ પણ પડેલા નહતા. લઘુપાષાણ ઓજારે મધ્યપુરા પ્રસ્તરયુગ ક મધ્ય પથ્થરયુગમાં શરૂ થઈ ઉત્તર પુરા પ્રસ્તયુગ કે અંત્ય પથ્થરયુગમાં વધુ ફેલાયેલાં એ હકીકત પણ આ કાલે ધ્યાનમાં આવી નહોતી. પરિણામે ગુજરાતમાંથી મળી - આવેલાં લઘુપાષાણ એજરને ફૂટે નવા પાષાણયુગનાં માનેલાં. હકીકતમાં ગુજરાતમાં નવા પાષાણયુગ હવાના નિઃશંક પુરાવા અદ્યાવધિ પ્રાપ્ત થયેલા નથી. (ખ) આઘ–ઐતિહાસિક અને તામ્રામકલીને પુરાતત્ત્વ સમક્ષિત સમયગાળામાં હડપ્પાની શોધ થઈ ગયેલી, પરંતુ ઉખનન ૧૯૨૧ માં થવાનું બાકી હતું. મોહેં–દડોની શોધ પણ ૧૯૨૨ માં થવાની બાકી હતી. સિંધુ ઘાટીની સભ્યતા અને હડપ્પીય સંસ્કૃતિ પથ્થર અને ધાતુ યુગની સંસ્કૃતિઓની પરિભાષામાં તામ્રાસ્મસંસ્કૃતિ હતી, પરંતુ એમાંથી મળેલા અભિલેખેની વાચના (હજી સુધી) થઈ ન શકતાં એ યુગને ન તે પ્રાગૈતિહાસિક કે Page #614 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં પુરાતત્ત્વનાં પગરણ ન ઐતિહાસિક કહી શકાય. એથી આપણે એને આઘ-એતિહાસિક યુગ તરીકે ઓળખીએ છીએ. બ્રુસ ફૂટે આ જ યુક્તિ એવાં એતિહાસિક સ્થળના યુગવિભાજન માટે અપનાવી, જેને પિતે પિતાને જ્ઞાત કારણોસર પ્રાગૈતિહાસિક કે ઐતિહાસિક યુગમાં ન મૂકી શક્યા ! પરિણામે એવા અનેક પૂર્વ–મધ્ય-ઉત્તર ઐતિહાસિક પુરાવશેષોને ફૂટે –આદ્યઐતિહાસિક યુગમાં અને લોહયુગને આદ્યઅતિહાસિક યુગ પહેલાં મૂકેલા છે.* સને ૧૯૦૫ સુધી એવી માન્યતા પ્રવર્તતી હતી કે ભારતને કાંસ્યયુગ નહોતો." ફૂટને સંખેડા તાલુકાના વડેલી ગામ પાસે ઓરસંગ નદીના કાંપના ભાઠાના તટપ્રદેશ ઉપરથી કાંસાની બંગડીને એક ટુકડે મળેલે, જેને તેઓ પ્રાગૈતિહાસિક ગણાવી નવપાષાણકાલીન માને છે, નહિ કે કાંસ્યયુગીય! એમની એકસાઈ કેમ થાપ ખાઈ ગઈ ? બાકી એમને જ સંખેડા તાલુકામાં આવેલ હિરણ નદીના જમણા તટે, ઉત્તર તરફ આવેલા સિગમ નામના જૂના સ્થળેથી, એમના મતે પ્રાગૈતિહાસિક સમયના, નવપાષાણયુગના, પુરાવશેષો સાથે ચાંપાનેર યુગના ઘેરા ભૂખરા રંગના સેનગીર રેતિયા પથ્થરમાંથી બનાવેલા હુકાના નાળચાને ટુકડે મળી આવ્યો તેથી તે મૂંઝવણમાં પડી ગયેલા કે વાકે –ડી–ગામાના અનુયાયીઓએ ઈસુની ૧૫ મી સદીમાં તમાકુ દાખલ કરી એ સમયને હુકકો બહુ જ પ્રાચીન યુગના ઠીકરા સાથે શી રીતે આવ્ય! એમના મિત્ર રોબર્ટ સેવેલ્લે એમના મનનું સમાધાન કરેલું કે તમાકુ પહેલા ગાજે પિવા એની “પાઈપીને એ ટુકડો હશે! એતિહાસિક યુગના પુરાવશેષોને પ્રાગૈતિહાસિક માનવાનાં આ પરિણામ! પરંતુ પગરણને કાલ આવે જ હોય. (ગ) ઐતિહાસિક પુરાતત્ત્વ રોબર્ટ બ્રુસ ફૂટ જેને “લોહયુગ' તરીકે ઓળખાવે છે તે હકીકતે અંતિહાસિક યુગ જ છે. એમને તત્કાલીન વડોદરા રાજ્યનાં સાતેક સ્થળોએથી મળી આવેલા લેહના અવશેષોને “લોહયુગ” સાથે કશો સંબંધ નથી, એવો યુગ તે આજે પણ ચાલુ છે ! કેમ્પબેલે સને ૧૮૯૬ માં પ્રસિદ્ધ કરેલ બોમ્બે ગેઝેટિયર, વોલ્યુમ-૧, પાર્ટ–૧” માં સમાવિષ્ટ થતા “ઈ.સ. પૂર્વે ૩૦૦ થી ઈ.સ. ૧૩૦૦ સુધીને ગુજરાતને ઈતિહાસ તૈયાર કરવામાં પુરાતત્વ વિશે કશું લખવાને આશય નહોતું, પરંતુ પં. ભગવાનલાલ ઇંદ્રજીએ અને જેકસને તૈયાર કરી આપેલ નંધોના આધારે એ ઈતિહાસ લખાયે હોઈ પુરાતત્વીય સાધનોનો ઉપયોગ થયો હતો એમ કહી શકાય. રાજકોટના વૅટૂસન સંગ્રહાલયના આ ગાળાના વાર્ષિક અહેવાલો પૈકી Page #615 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કા સને ૧૯૧૨-૧૩ના અહેવાલમાં જણાવેલ છે કે શ્રી ગિ. વ. આચાર્ય શિયાળા બેટનું પુરાતત્વીય ક્ષેત્રાન્વેષણ કરેલું હતું, પરંતુ અન્વેષણના વૃત્તાંતમાં મહદશે. સ્થાનિક કથાઓનું વર્ણન આપેલું છે. () સ્થાપત્યકીય સ્મારક સને ૧૮૩૮ પહેલાં જ જેમ્સ ટોડે ભાવી સકે અને પુરાવેષકે માટે કેડી કંડારવાનું કામ કરી રાખેલું હતું. “ટ્રાવેલ્સ ઇન વેસ્ટ ઈન્ડિયા' નામનું એમનું પુસ્તક સને ૧૮૩૮માં લંડનથી પ્રસિદ્ધ થયું હતું. જેમ્સ ટોડે ઈસુની ૧૮મી સદીના પ્રથમ ચરણમાં પશ્ચિમ ભારતને પ્રવાસ ખેડેલ હતા. ૧૮૨૨ માં એમણે જૂનાગઢની મુલાકાત લીધી હતી અને ગિરનારની તળેટીમાંના અશોક-શૈલલેખે તરફ ધ્યાન દોર્યું હતું. જૂનાગઢની કેટલીક શૈલેન્કીર્ણ ગુફાઓમાં અશકીયા બ્રાહ્મી લિપિના અક્ષર કોતરાયેલા હોવાનું એમણે જોયેલું એમ નેંધતાં જેમ્સ બજે , “કઈવ ટેમ્પલ્સ ઑફ ઈન્ડિયા”માં જણાવે છે કે પાછળથી એ અક્ષરાંકિતા ભાગ નષ્ટ થઈ ગયેલા હતા. રાજકોટના વસન સંગ્રહાલયના સને ૧૯૧૨–૧૩ના વાર્ષિક અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ભાવનગર જિલ્લાના કળસાર ગામે આવેલ “વશીનું દેવળ” બે ખંડનું છે. હકીકતમાં આ પ્રાલંકીકાલીન મંદિરનું ફક્ત ગર્ભગૃહ જ અવશિષ્ટ છે.) પુરાતત્ત્વનાં પગરણના સંદર્ભમાં એટલું કહેવું જરૂરી છે કે જેમ્સ બજેસે સૌરાષ્ટ્રની શૈલકી ગુફાઓને અભ્યાસ સ્થાનિક નુકલાતત્ત્વને ધ્યાનમાં રાખીને કરવાનું સૂચન તે કર્યું છે, પરંતુ પોતે આર્ય આદિ જાતિ અને બીજેના –બ્રાહ્મણદિ ધર્મોના સંદર્ભમાં જ ચર્ચા કરી છે. સમક્ષિત સમયગાળા સ્થાપત્યકીય મારક સર્વેક્ષણને યુગ હતો એ પણ ધ્યાનમાં રાખીએ. (ચ) મૂર્તિકલા શિલ્પકલાનાં ત્રણ અંગઃ દેવ–મનુષ્ય-પશુ–પંખીની આકૃતિઓ, પ્રાકૃતિક આકૃતિઓ અને ભૌમિતિક આકૃતિઓ. આ ત્રણેની ચર્ચા સ્થાપત્ય સર્વેક્ષણમાં વત્તેઓછે અંશે થતી હોય છે, પરંતુ એમાંથી મૂર્તિકલા જુદી માવજત માગી લે છે. - પં ભગવાનલાલ ઇંદ્રજીએ મૂર્તિ કલા ઉપર પણ પ્રદાન કરેલ છે. મુંબઈની રોયલ એશિયાટિક સેસાયટી' ને મુખપત્રમાં એમના એ અંગે લેખ પ્રસિદ્ધ થતા હતા. Page #616 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં પુરાતત્ત્વનાં પગરણ ગોપીનાથ રાવે સને ૧૯૧૪ પહેલાં હિંદુ મૂર્તિકલાને અભ્યાસ કર્યો. એમના “એલિમેન્ટ્સ ઑફ હિન્દુ આઈકેનેગ્રાફી”ના પ્રથમ ગ્રંથના બંને ભાગ સને ૧૯૧૪ માં પ્રગટ થયા. એના બીજા ભાગમાં, જૂનાગઢ સંગ્રહાલયમાં પ્રદર્શિત, સૂર્ય પરિકરને સચિત્ર ઉ૯લેખ થયેલો છે, પરંતુ પરિકરને ઓળખાવેલ છે “રણ” તરીકે, પરિણામે એને સૂર્યમંદિરનું પ્રવેશદ્વાર માની લેવામાં આવ્યું છે. (છ) અભિલેખો ગિરનારની તળેટીમાંના અશોકના શૈલલેખના અસ્તિત્વની પ્રથમ નંધ લેવાનું માન ઉપર યથાસ્થાન બતાવ્યું છે તેમ જેમ્સ ટેડ ખાટી જાય છે. એ કેવળ યોગાનુયોગ છે કે અભિલેખીય પ્રવૃત્તિઓમાં જૂનાગઢ બીજી બે બાબતોમાં પણ ખરે છેઃ (૧) પં, ભગવાનલાલ ઇદ્રજી જેવા વિદ્વાન અભિલેખવિદની જન્મભૂમિ અને (૨) અશોક શૈલલેખની પૂર્વમાં એનાથી થોડે દૂર આવેલા એક અન્ય શૈલ પર સને ૧૯૦૬-૦૭ માં થયેલ પ્રતિલિપિનું કામ. જેમ્સ પ્રિન્સેપ, ન્યૂલર, કલહન, એન્ગલિંગ, કૂલીટ, ફેગલ આદિ પુરાલિપિવિદે અને અભિલેખવિદેશની પ્રવૃત્તિઓને લાભ ગુજરાતને પણ મળે છે. ' કનિંઘમે “પસ ઈસ્ક્રિપ્શનમ ઈન્ડિકેરમના પ્રથમ ગ્રંથનું સંપાદન કરેલું. એ ગ્રંથ ૧૮૭૭ માં પ્રસિદ્ધ થયેલ. ફૂલીટ દ્વારા સંપાદિત ત્રીજો ગ્રંથ ૧૮૮૮ માં પ્રસિદ્ધ થયેલે. જેસ બજેસે “ઈન્ડિયન ઍન્ટિકવરી'ના સંપાદન–કાર્ય ઉપરાંત “એપિઝાફિયા ઈન્ડિકા' નામના માસિકની શરૂઆત, ઉપર યથાસ્થાન કહ્યા પ્રમાણે, ૧૮૮૪ થી કરી હતી. ભાવનગર રાજયના પુરાતત્વખાતાએ કેટલાંક ગણનાપાત્ર અભિલેખીયે પ્રકાશન કર્યા. (જ) સિક્કા - અભિલેખક્ષેત્રે કાર્ય કરતા વિદ્વાનોએ મહદશે સિક્કા અંગે પણ કાર્ય કરેલ હાઈ સિક્કા બાબત જુદી સમીક્ષા કરવી જરૂરી નથી. એટલું નેધવું અંજલિરૂપ થશે કે પં, ભગવાનલાલ ઇંદ્રજી ૨૧ વર્ષની વયે ક્ષત્રપ-મુદ્રાના વાચનની શક્તિ ધરાવતા હતા. સને ૧૯૧૪ પહેલાં સિક્કા ઉપર જ ગ્રંથાકારે કઇ પ્રકાશન થયું હેવાનું ધ્યાનમાં નથી. ગુજરાતમાંથી મળેલા સિક્કાઓ અંગેના છૂટક લેખ તત્કાલીન સામયિકેમાં પ્રસિદ્ધ થતા રહ્યા હતા. ૩૭ Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૮ બ્રિટિશ મe (૪) ઉખનન વૈજ્ઞાનિક ઢબે પુરાતત્વીય ઉત્ખનને કરવાને આ સમય નહોતા. સંપ્રહાલયોને શણગારવા માટે પુરાવશેષો મેળવવા ઉખનન આ વખતે થતાં હતાં, સ્તરવિજ્ઞાનને ધ્યાનમાં લેવામાં આવતું જ નહિ. ઉખનનમાંથી મળતા પુરાવશેષને તત્કાલીન લેકજીવન સાથેનો સંબંધ પણ વહુવિચાર્યો રહી જતો હતો. ગિરનારની તળેટીમાં આવેલા બારિયા કિવા લાખામેડી નામના સ્તૂપનું ૧૮૮૮ની નાતાલમાં કેમ્પબેલે ઉખનન કર્યું હતું. ઉખનનને વૃત્તાંત કેમ્પબેલે નહિ, પરંતુ કાઉન્સે પ્રસિદ્ધ કર્યો હતો ! કેમ્બબેલે ઉખનન કરીને સ્તૂપને ટીંબામાંથી બહાર નહેતે કાઢયો, પરંતુ જમીનની સપાટી ઉપર ઊભેલા સ્તૂપ ઉપર એક સાંકડી સીધી ઊંડી ખાઈ ખાદીને એમાંથી નીકળેલા અવશેષ પ્રાપ્ત કર્યા હતા. લાખામેડી તૂપની બાજુમાં આવેલ બડી લાખામેડી નામના સ્તૂપના કે બંનેની બાજુમાં આવેલા વિહારના અવશેષો તરફ તત્કાલીન ઉખનકનું ધ્યાન ગયું નહોતું. લાખામેડીમાંથી મળેલા સ્થાપત્યકીય અવશેષ સને ૧૯૦૦ બાદ અગોચર થઈ ગયા હતા, જ્યારે અન્ય અવશેષ જૂનાગઢના સંગ્રહાલયમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. (2) પુંરારક્ષણ સમક્ષિત સમયગાળામાં ગુજરાતના કોઈ પ્રાચીન સ્થાપત્યકીય સ્મારકના પુરારક્ષણનું કાર્ય થયું હતું કે કેમ એ જાણવાનાં સાધન હોય તો પણ હાલ સુલભ નથી, તત્કાલીન ગુજરાતનાં જૂનાગઢ જેવાં કેટલાંક રાજ્યોએ ૧૯૦૪ ના સ્મારક સંરક્ષણના કાયદા હેઠળ કેટલાંક સ્મારકોને રક્ષિત જાહેર કર્યા હતાં એટલે પુરારક્ષણકાર્ય પણ યત્કિંચિત થયાં હશે એમ અટકળ કરી શકાય. પાદટીપ 9. Sourindranath Roy, 'Indian Archaeology from Jones to Mar shall,' Ancient India (A. I.), No. 9, 1953, p. 4, n. 2 2. V.D. Krishnaswami, 'Progress in Prehistory', A. I, No. 9, pp. 53 f.. ૩. Ibid., p. 54 8. Robert Bruce Foote, The Foote Collection of Indian Prehistoric and Protohistoric Antiquities (1916) 4. V.A. Smith, 'Tbe Copper Age and Prehistoric Bronze Imple ments of India', Indian Antiquary, Vol. XXXIX (1905), p. 229 4-9. Bruce Foote, op. cit. Page #618 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ ગુજરાતમાં મ્યુઝિયમનાં પગરણ મ્યુઝિયમની વિભાવના ભારતમાં પશ્ચિમમાંથી આવી છે. પ્રાચીન ગ્રીસમાં Mouseion' એટલે Muses(વિદ્યાદેવીઓ)નું રાજ્ય – પવિત્ર મંદિર અને વિદ્યાનું ધામ ગણાતું. “મ્યુઝિયમ” શબ્દ ૧૫ મી સદી પછી સંખ્યાબંધ ખાનગી સંગ્રહને લાગુ પડ્યો. વર્તમાન સાર્વજનિક મ્યુઝિયમની પ્રવૃત્તિ પશ્ચિમમાં ૧૮મી સદીમાં વિકસી. ઇંગ્લેન્ડમાં એવા મ્યુઝિયમની સ્થાપના પહેલવહેલી એ સદીના મધ્યમાં થઈ. બ્રિટિશ મ્યુઝિયમની સ્થાપના પછી માત્ર ૪૦ વર્ષ ઈ.સ. ૧૭૮૬ માં ભારતમાં મ્યુઝિયમના સંગ્રહને પ્રારંભ થયો. ૧૭૮૪ માં સ્થપાયેલી બંગાળની એશિયાટિક સોસાયટીએ ૧૭૮૬ માં નક્કી કર્યું કે કલકત્તામાં એગ્ય સ્થળે પિતાનો એ સંગ્રહ કાયમી ધોરણે પ્રદર્શિત કરવો. ૧૮૧૪ માં એ ‘ઇન્ડિયન મ્યુઝિયમ તરીકે વિકસ્યું. આ પછી ૬૩ વર્ષે ગુજરાતમાં પ્રથમ મ્યુઝિયમ ભૂજમાં “કચ્છ મ્યુઝિયમ' નામથી અસ્તિત્વમાં આવ્યું. બીજા દેશની માફક ભારતમાં પણ ત્યારે મ્યુઝિયમ એ store-house of curios (અજાયબીઓને કોઠાર) તરીકે ગણાતું હતું, પરંતુ મ્યુઝિયમનાં ધ્યેય અને ક્ષેત્ર એના કરતાં ઘણું વિશાળ છે, જે એની અદ્યતન વ્યાખ્યામાં પણ પ્રતિબિંબિત થાય છે– મ્યુઝિયમ એ સમાજ અને એના લેકની સેવા કરતી બિનનફાકારી કાયમી સંસ્થા છે, જે અધ્યયન સંશોધન અને પ્રમોદના પ્રયોજન માટે, માનવ અને પર્યાવરણના પાદાર્થિક પુરાવાનાં સંપાદન સંરક્ષણ સંશોધન પ્રદર્શન અને સંવેદન સાધે છે.” હવે ગુજરાતનાં મ્યુઝિયમમાં ૧૯૧૪ સુધી કે અભિગમ રહ્યો એની સમીક્ષા કરીએ. ૧૯૧૧ માં ડો. જે. પી. ફેગલે સૌ પ્રથમ ભારતીય મ્યુઝિયમોની ડિરેકટરી તૈયાર કરી. એ ડિરેકટરીમાં ૩૮ મ્યુઝિયમના અસ્તિત્વને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. એ પછી ૧૯૩૬ માં શ્રી એસ. એફ. માર્ગામ અને શ્રી એચ. હરગીસ દ્વારા ભારતીય મ્યુઝિયમનું સર્વેક્ષણ (પ્રથમ ભાગ) અને ભારતીય મ્યુઝિયમોની ડિરેકટરી (દ્વિતીય ભાગ) તૈયાર કરવામાં આવ્યાં. એ ડિરેકટરીમાં આપણા દેશમાં ૧૦૫ મ્યુઝિયમ અસ્તિત્વમાં હતાં એમ જણાવ્યું છે. આ Page #619 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ બ્રિટિશ કાઉ ડિરેકટરીમાં ગુજરાતના જૂનામાં જૂના મ્યુઝિયમકચ્છ મ્યુઝિયમવિશે કશે જ. ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ! પણ એ વખતે આ મ્યુઝિયમ જાહેર જનતા માટે નાગપંચમી અને દિવાળી જેવા અગત્યના તહેવાર હોય ત્યારે જ ખેલવામાં આવતું હોવાથી ૧૯૩૬ માં પ્રકાશિત થયેલી ડિરેકટરીમાં એને ઉલ્લેખ ન હોય. એ સ્વાભાવિક છે. , ૧૯૫૮ માં શ્રી શિવરામમૂર્તિએ તૈયાર કરેલી ભારતીય મ્યુઝિયમોની. ડિરેકટરીમાં આ મ્યુઝિયમની સ્થાપના ૧૮૭૭ માં થઈ એવો ઉલ્લેખ છે, જ્યારે, જનરલ ઑફ ઇન્ડિયન મ્યુઝિયમના વૈ, ૧૧ માં સ્વ શ્રી. અમૃત પંડયા આ મ્યુઝિયમની સ્થાપના ૧૮૭૦ માં થયેલી જણાવે છે. આ મ્યુઝિયમની શતાબ્દી ૧૮૭૭ ના સ્થાપના–વર્ષ પ્રમાણે ૧૯૭૭ માં ઊજવાઈ હતી. વેંટ્સન મ્યુઝિયમ રાજકેટમાં આવ્યું છે તેની સ્થાપના ૧૮૮૮માં થઈ, ૧૮૯૪ માં બરોડા મ્યુઝિયમનું મકાન તૈયાર થયું, જેનો શિલારોપણવિધિ ૧૮૮૭ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના હસ્તે થયે હતો. સુરતમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમની સ્થાપના ૧૮૯૧ માં થઈ હતી, ભાવનગરમાં બાર્ટન મ્યુઝિયમની સ્થાપના ૧૮૯૫ માં થઈ હતી. ૧૯૫૮ માં શ્રી શિવરામમૂતિએ તૈયાર કરેલી ભારતીય મ્યુઝિયમની ડિરેકટરીમાં જૂનાગઢ મ્યુઝિયમની સ્થાપના ૧૯૦૧ માં થઈ હતી એમ જણાવ્યું છે, જ્યારે ૧૯૩૬ માં પ્રકાશિત થયેલી ભારતીય મ્યુઝિયમની ડિરેકટરીમાં આ મ્યુઝિયમની સ્થાપનાનું વર્ષ લગભગ ૧૯રપ આપ્યું છે." આ મ્યુઝિયમ વિશે હવે આપણે સંક્ષિપ્ત પરિચય મેળવીએ: ૧, ફર્ગ્યુસન મ્યુઝિયમ, ભૂજ ગુજરાતના આ સૌથી પ્રાચીન મ્યુઝિયમની સ્થાપના કેવી રીતે થઈ એ અંગેની માહિતી ૧૮૮૪ ના કચ્છ દરબારના ગેઝેટમાંથી મળે છે. મહારાજ મહારાઓશ્રી ખેંગારજી ત્રીજાના શાસનકાલ દરમ્યાન આ મ્યુઝિયમની સ્થાપના થઈ. ભૂજમાં મહારાજા માટે મહેલ બંધાઈ રહ્યો હતો ત્યારે નજીકમાં આર્કિટેક્ટની ઑફિસ માટે એક નાનું મકાન બાંધવામાં આવ્યું હતું. મહેલ પૂરેપૂરો બંધાઈ ગયા પછી આર્કિટેક્ટની ઓફિસની જરૂર ન રહી, આથી આ મકાનમાં પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું. આ મકાનના ઉપલા માળે મહારાવશ્રીને ભેટ મળેલી કલાકૃતિઓ રાખવામાં આવી. આ જ મકાનમાં પહેલી જુલાઈ, ૧૮૭૭ થી શ્રી. જે. ડી. એક્ઝાન્સની આચાર્ય તરીકે નિમણુક કરી એક લલિતકળાની સ્કૂલ(આર્ટ સ્કૂલ)ની સ્થાપના કરવામાં આવી. આ સ્કૂલના આ ઉત્સાહી આચાર્ય કલાકૃતિઓના સંગ્રહને વર્ગીકૃત કરી વ્યવસ્થિત ગોઠવ્યા. ૩૦મી નવેમ્બર, Page #620 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં થયુઝિયમનાં પગરણ ૫૮૧ ૧૮૭૮ના રોજ મુંબઈના ગવર્નર શ્રી રિચર્ડ ટેમ્પલે આ ચીજે જોઈ હતી. ધીરે ધીરે સંગ્રહ માટે જગ્યા ઓછી પડવા લાગી. ૧૮૮૪ના ફેબ્રુઆરી મહિનામાં મહારાવશ્રી ખેંગારજી ત્રીજાના લગ્નપ્રસંગે સ્થાનિક પેદાશ અને બનાવટની વસ્તુઓનું એક પ્રદર્શન યેર્યું હતું. કચ્છમાં સૌ પ્રથમ વાર યોજાયેલ આ પ્રદર્શન એટલું બધું કપ્રિય થયું કે પ્રદર્શન માટે એક અલગ ઇમારત ઊભી થવી જોઈએ એમ પ્રજાને તથા રાજ્યાઁને લાગ્યું, આથી પુસ્તકાલય અને સંગ્રહાલય માટે એક સારી ઈમારતની ખોટ દૂર કરવા કચ્છ રાજ્યના એ વખતના ઈજનેર મેક્લીલેન્ડે આફ્રેડ હાઈસ્કૂલની ઈમારતની હારમાં એક નવી ઇમારત ઊભી કરવાની સલાહ આપી. આ ઈમારતને શિલારોપણ વિધિ એ વખતના મુંબઈના ગર્વનર સર જેમ્સ ફર્ગ્યુસનના હસ્તે કચ્છના મહારાવ ખેંગારજી ત્રીજી વિનંતીથી થઈ, તેથી આ ગર્વનરના નામ પરથી આ મ્યુઝિયમનું નામ “ફર્ગ્યુસન મ્યુઝિયમ અપાયું. મહારાવ ખેંગારજી ત્રીજાએ ૧૪મી નવેમ્બર, ૧૮૮૪ ના રોજ શિલારોપણ વિધિના પ્રસંગે કહ્યું: “અમારું એવું સારી પેઠે માનવું છે કે કોઈ પણ પ્રજાની સુધારામાં વૃદ્ધિ થવા માટે કેળવણી એ એક પ્રબળ સાધન છે અને અમારી પ્રજામાં જેથી કરી સામાન્ય તેમજ હુન્નર સંબંધી કેળવણીને ફેલાવો થાય એવી યોજનાઓ કરીશું. જે વિધિ માટે આપણે અત્રે એકઠા થયા છીએ તે વિધિ વિદ્યાવૃદ્ધિ તેમજ ઉદ્યોગોની વૃદ્ધિ સાથે સંબંધ રાખનારી છે. એ વખતના ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુસને “ફર્ગ્યુસન સંગ્રહસ્થાન અને પુસ્તકાલયને પાયો વિધિપૂર્વક નાખી પછી જે ભાષણ કર્યું તેમાં એમણે જણાવ્યું કે “આ મ્યુઝિયમ તથા લાઈબ્રેરીને પાયે નાખવાની બીને ઉપરથી એવું અમને જણાઈ આવે છે કે જે કેળવણને આપે સંપૂર્ણ રીતે લાભ લીધો છે તે કેળવણીમાં આપની પ્રજાને ભાગ આપવો એવી આપની ઉત્કંઠા છે ને આ દેશના અગ્રેસર ગૃહસ્થ તેઓ આ લાભ અથે આપ આટલી રૂડી ઉત્કંઠા ધરાવે છે તે વિશેની કદર તેઓના કલ્યાણ અથે આપના પરિશ્રમને તેઓથી બની શકે તેવી પુષ્ટિ આપીને દર્શાવશે, એમ અમારી પૂરેપૂરી ઉમેદ છે, કારણ કે આપ જેવા પ્રતિષ્ઠિત રાજા આવા પ્રજા-ઉપયોગી કામને આરંભ કરે છે. આમ ગુજરાતમાં મ્યુઝિયમ-પ્રવૃત્તિ(movement)ના શરૂઆતના તબક્કાના અભ્યાસમાં, ગુજરાતના સૌથી જૂના મ્યુઝિયમ–ફર્ગ્યુસન મ્યુઝિયમની સ્થાપના જાહેર જનતાના લાભાથે કરવામાં આવી એ હકીકતની ખાસ નેધ લેવાવી જોઈએ, પણ જાહેર જનતાને એ મ્યુઝિયમ જેવાને લાભ નાગપંચમી દિવાળી Page #621 -------------------------------------------------------------------------- ________________ પર બ્રિટિશ કાર તથા એવા મહત્વના બીજા તહેવારો દરમ્યાન જ મળતો હતો અને વર્ષના આવા તહેવારો સિવાયના દિવસોએ રાજ્યની અગ્રગણ્ય વ્યક્તિઓ તથા રાજ્યના માનવંતા મહેમાનને જ સંગ્રહ બનાવવા મ્યુઝિયમ ખોલવામાં આવતું હતું. આમ હંગામી પ્રદર્શનને સ્થાયી મકાનમાં કાયમી ધોરણે રાખવાને અને પુસ્તકાલયની જેમ સંગ્રહાલયને સ્થાયી સ્વરૂપ આપવાને આ જે વિચાર સાકાર બને તે આ દિશામાં એક નેંધપાત્ર પ્રસ્થાન ગણાય. આ મ્યુઝિયમને સંગ્રહ મુખ્યતઃ કચ્છના રાજ્યકર્તાઓને દેશ-વિદેશમાંથી ભેટમાં મળેલી કલાકારીગીરીની વસ્તુઓ તથા કચ્છના હુન્નરકલાના કારીગરે. પાસેથી તેઓએ ભેટમાં મેળવેલી અને ખરીદેલી વસ્તુઓ, અને કરછની ભૌતિક સંપત્તિ-ખાસ કરીને ખનીજે છે. આ મ્યુઝિયમ હાલ “કચ્છ મ્યુઝિયમ તરીકે ઓળખાય છે. ૨. સન મ્યુઝિયમ, રાજકોટ કર્નલ જહોન સન ૧૮૭૮ થી ૧૮૮૭ દરમ્યાન કાઠિયાવાડના રાજદ્વારી પ્રતિનિધિ (પોલિટિકલ એજન્ટ) તરીકે હતા. એમણે કાઠિયાવાડના ઈતિહાસ પર એક પુસ્તક લખ્યું છે. તેઓ કાઠિયાવાડના રાજ-પ્રતિનિધિ તરીકે નિવૃત્ત થયા એ પછી એમના મિત્રો અને પ્રશંસકોએ કાઠિયાવાડના રાજ્યકર્તાઓ તથા પ્રજાજનોને કર્નલ જહોન વેટ્સને કાઠિયાવાડને ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં આપેલી સેવાના સંદર્ભમાં એમના નામ પર એક ઈમારત કરવા નાણાકીય સહાય કરી રૂ. ૫૦,૦૦૦ –ને ફંડફાળો એકત્રિત કર્યો. આ ફંડમાંથી ઇમારત કરવા માટે એક સમિતિની રચના થઈ હતી. કયા પ્રકારની ઇમારત કરવી એ અંગે વિવિધ રસપ્રદ પ્રસ્તાવ મુકાયા હતા, જેમાં એક પ્રસૂતિ–ગૃહ બાંધવાને પણ હતા, પણ કર્નલ ટ્રસનને કાઠિયાવાડનાં ઈતિહાસ અને પુરાતત્વમાં ખૂબ રસ હતો તેથી સર્વાનુમતે એમની યાદમાં મ્યુઝિયમ માટેની ઇમારત કરવાનું નક્કી થયું. આ મ્યુઝિયમના સંચાલનમાં કાઠિયાવાડનાં જે દેશી રજવાડાઓએ ફંડફાળો આપ્યો હતો તેઓના પ્રતિનિધિઓની સમિતિના સભ્ય તરીકે અને કાઠિયાવાડના લિટિકલ એજન્ટની સમિતિના પ્રમુખ તરીકે વરણી થઈ હતી. કર્નલ વૅટ્સને ભેટ આપેલી પુરાતત્વીય વસ્તુઓ અને કલાકૃતિઓ, રબર્ટ બ્રુસ ફૂટે આપેલા ભૂસ્તરશાસ્ત્રના નમૂના અને કાઠિયાવાડના દેશી રાજવીઓ તરફથી મળેલી હુન્નર-ઉદ્યોગોના કારીગરોએ બનાવેલી વસ્તુઓ મ્યુઝિયમને અગત્યને સંગ્રહ ગણાય છે. Page #622 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં મ્યુઝિયમનાં પગરણ ૫૮૭ આ રીતે વટસન મ્યુઝિયમ ૧૮૮૮માં સ્થપાયું. આ મ્યુઝિયમના પ્રથમ કયુરેટર તરીકે કાઠિયાવાડનાં પુરાતત્વ તથા પ્રાચીન ઇમારતો વિશે ઊંડું જ્ઞાન ધરાવતા સ્વ. શ્રી વલ્લભજી હરિદત્ત આચાર્ય હતા. એમની આ મ્યુઝિયમમાં દસ વર્ષની નોકરી દરમ્યાન એમણે કાઠિયાવાડમાં દૂર દૂરના ભાગે સુધી આવેલા પ્રાચીન મંદિરો વાવો અરિજદ વગેરે ઈમારતની રૂબરૂ મુલાકાત લઈ એનાં શિપને અને એ સ્થળોએ પિતાને મળેલા અભિલેખેની છાપ લઈ એને ઝીણવટથી અભ્યાસ કર્યો હતો. આવાં પ્રાચીન સ્થળોની એમની મુલાકાતને ઉલ્લેખ અને એ અંગેની વિગતવાર માહિતી આ મ્યુઝિયમના વાર્ષિક અહેવાલમાં પ્રાપ્ય છે. તેઓ કયુરેટર તરીકે ૧૯૦૯ સુધી હતા. આ મ્યુઝિયમના બીજા કયુરેટર તરીકે એમના પુત્ર શ્રી ગિ. વ. આચાર્યની નિમણુક ૧–૨–૧૯૧૦ ના રોજ થઈ. તેઓ પણ એમના પિતાશ્રીની માફક પ્રાચીન સ્થળોની રૂબરૂ મુલાકાત લઈ તે તે સ્થળને ઝીણવટથી અભ્યાસ કરતા હતા અને અભિલેખેની છાપ એકઠી કરતા હતા.૮ એમણે પ્રાચીન સિક્કો વગેરેને મ્યુઝિયમના સંગ્રહમાં સારો એ ઉમેરો કર્યો અને મ્યુઝિયમના કેટલાક તામ્રપત્ર-લેખે અને શિલાલેખેને સંશોધન-સામયિકોમાં પ્રકાશિત કર્યા. એમણે આ મ્યુઝિયમ ૧૯૧૮ સુધી સંભાળ્યું. મ્યુઝિયમના ૧૯૧૪ સુધીના સંગ્રહમાં મુખ્યત્વે ક્ષત્રપાલ ગુપ્તકાલ અને મૈત્રકકાલથી લઈને પ્રાચીન પાષાણપ્રતિમાઓ સિક્કાઓ શિલાલેખ તામ્રપત્રો હસ્તપ્રત ખનીજો ખડકે અને અશ્મીભૂત અવશેષો તેમજ કાઠિયાવાડના રાજવીઓ અને અન્ય મહાનુભાવોનાં તૈલચિત્રો, સ્થાનિક હુન્નરેના નમૂનાઓ વગેરેને સમાવેશ થતો હતો.૧૦ ૩. વિન્ચેસ્ટર મ્યુઝિયમ, સુરત આ મ્યુઝિયમનું નામ, સ્વ. શ્રી. વિન્ચેસ્ટર કે જેઓ સુરત જિલ્લાના કલેકટર અને સુરત બર નગરપાલિકાના પ્રમુખ હતા, તેમની યાદમાં પાડવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ સુરતમાં રાણી વિકટોરિયાને બાગ, જે હવે “ગાંધીબાગ” તરીકે ઓળખાય છે, તેના એક ખૂણામાં નાના મકાનમાં હતું, એને વહીવટ નગરપાલિકાના ઇજનેરને હસ્તક હતું. આ મ્યુઝિયમના સ્ટાફમાં ફક્ત એક જ ચોકીદાર હતો. ૧૯૫૯ માં પ્રકાશિત થયેલી શ્રી શિવરામતિએ તૈયાર કરેલી ડિરેકટરીમાં આ મ્યુઝિયમનું સ્થાપના વર્ષ ૧૮૮૦ બતાવ્યું છે, જ્યારે ૧૯૭૭માં શ્રીમતી ઉષા અગ્રવાલે તૈયાર કરેલી ભારતીય મ્યુઝિયમની અદ્યતન સંક્ષિપ્ત ડિરેકટરીમાં Page #623 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાળ ૫૪ આ મ્યુઝિયમનું સ્થાપના-વ ૧૮૯૧ બતાવ્યું છે.૧૨ આ મ્યુઝિયમની સ્થાપના પાછળનો હેતુ મૉડલ નકશાઓ તથા કલાકારીગીરીના નમૂનાઓથી બાળકોને શિક્ષણ આપવાના હતા. આ મ્યુઝિયમમાં ૧૯૧૪ સુધીમાં કેવા પ્રકારના સંગ્રહ હતા એની માહિતી હાલ ઉપલબ્ધ નથી. આ મ્યુઝિયમ હાલ સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ’ તરીકે ઓળખાય છે, ૪. મરેડા મ્યુઝિયમ અન્ડ પિક્ચર ગૅલરી, વાદરા આ મ્યુઝિયમની સ્થાપના ૧૮૯૪ માં થઈ. કમાટી બાગ(હાલના સયાજીબાગ)માં આવેલું. મ્યુઝિયમનું આ ખે–માળી મકાન બાંધવાના એટલાં વર્ષો પહેલાં ખર્ચી લગભગ ત્રણ લાખ જેટલા થયા હતા. આ મકાન મ્યુઝિયમની સ્થાપના કરવાના હેતુથી જ બાંધવામાં આવેલું. ભારતમાં મ્યુઝિયમ-પ્રવૃત્તિના એ તબક્કાના અભ્યાસ કરતાં એ સ્પષ્ટ થાય છે કે એ સમયમાં ઘણું કરીને રાજાના મહેલ અથવા મહેલના અમુક ભાગે તે મ્યુઝિયમની સ્થાપના કરવાના હેતુથી પ્રદર્શન—ખ`ડામાં ફેરવવામાં આવતા હતા. ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે એ વખતના શાસનકર્તાએમાંના કેટલાક શાસક મ્યુઝિયમ-પ્રવૃત્તિમાં એટલી ઊંડી સૂઝ ધરાવતા હતા અને માનતા હતા કે મ્યુઝિયમ માટે અલગ મકાન બાંધવું અને જૂના મહેલ ઇત્યાદિના આવાસના ખડાને પ્રદર્શનખંડમાં ફેરવવા એ બે પરિસ્થિતિ વચ્ચે ઘણા તફાવત છે, મ્યુઝિયમના સંગ્રહની વાતાવરણનાં પરિબળા સામે સાચવણી, પ્રદર્શનમાં સંગ્રહમાંની વસ્તુ મૂકવા માટે ખડાની રચના તથા મ્યુઝિયમમાં શૈક્ષણિક પ્રવૃત્તિ ચલાવવા માટે મકાનના બાંધકામ વખતે, મ્યુઝિયમ માટે જ અલગ મકાન તૈયાર થાય એ અત્ય ́ત આવશ્યક રહે છે, ગમે તેટલા મેાટા મહેલાના ખડાને પ્રદર્શન ખંડામાં ફેરવવામાં આવે ત્યારે ઉપર જણાવેલાં કાર્યોમાં કેટલીક મર્યાદા નડે છે, બરોડા મ્યુઝિયમના શિલારોપણવિધિ ૧૮૮૭ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા(૧૮૭૫–૧૯૩૯)ના હસ્તે થયા હતા. મકાન બંધાવવાનું ૧૮૯૦ માં શરૂ થયું તે ૧૮૯૪માં પૂરું થયું. મ્યુઝિયમના વહીવટ તથા શૈક્ષણિક પ્રવૃત્તિનું સંચાલન મ્યુઝિયમની શરૂઆતથી શિક્ષણ ખાતા દ્વારા થયાં હતાં. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજના ૬૪ વર્ષના શાસનકાલ પ્રશ્નનાં કલ્યાણ તથા કેળવણીની દૃષ્ટિએ વડાદરા રાજ્યના સુવર્ણ કાલ કહેવાય છે. એમણે દેશ-પરદેશમાંથી એકત્રિત કરેલા કલાકારીગીરીના નમૂના મ્યુઝિયમને ભેટ આપ્યા. મ્યુઝિયમનું અસલ મકાન Page #624 -------------------------------------------------------------------------- ________________ ૫૮૫ ગુજરાતમાં મ્યુઝિયમનાં પગરણ ૧૫૦ ફૂટ (૪પ મીટર) લાંબું અને ૪૦ ફૂટ (૧૨ મીટર) પહેલું હતું. એમાં હોલની આજુબાજુ અને આઠ ટાવર વચ્ચે બે માળવાળી ગૅલરીઓ આવેલી છે. આ ઈમારત પણ મ્યુઝિયમના સંગ્રહની જેમ વિવિધતાવાળી છે. મ્યુઝિયમની ઇમારતને ભોયતળિયાને ભાગ તદ્દન યુરોપીય સ્થાપત્ય–સ્વરૂપ ધરાવે છે, જ્યારે ઊંચી સીડી પર આવેલ દક્ષિણાભિમુખ પર્ચને ભાગ, મુઘલ સ્થાપત્ય-સ્વરૂપ રજૂ કરે છે ને ઈ ટેરી દીવાલનું ચણતર તથા બારણાનાં લાકડાનાં એકઠાં પરંપરાગત સ્થાનિક મરાઠા સ્થાપત્યકલાનાં દર્શન કરાવે છે. ૧૮૯૫ માં શ્રી જે. એફ. બ્લેક આ મ્યુઝિયમના સૌપ્રથમ નિયામક તરીકે નિમાયા. એમણે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રાજા તરફથી ભેટમાં મળેલા સંગ્રહને વગી કત કરી પ્રદર્શિત કર્યા. ૧૮૯૬માં બરોડા કલેજના શ્રી એ. એમ. મસાણ, જેઓ જીવશાસ્ત્રના અધ્યાપક હતા, તેમની બરોડા મ્યુઝિયમના નિયામક તરીકે નિમણૂક થઈ. ૧૯૦૬ માં ડે. એમ. કે. કાંગા, જેઓ પણ બરોડા કોલેજમાં જીવશાસ્ત્રના અધ્યાપક હતા, તેઓ બેડા મ્યુઝિયમના નિયામક તરીકે નિમાયા. એમણે આ કામગીરી ૧૯ર૦ સુધી સંભાળી. બરોડા મ્યુઝિયમની ઇમારતની સાથે હાલ જોડાયેલી પિકચર-ગેલરીની ઈમારતનું બાંધકામ ૧૯૦૮ માં શરૂ થયું અને ૧૯૧૪માં પૂરું થયું, પણ પહેલા વિશ્વયુદ્ધને કારણે પિકચર-ગેલરી જાહેર જનતા માટે છેક ૧૯ર૧ માં ખુલ્લી મુકાઈ. મ્યુઝિયમને ભૂરતરશાસ્ત્રને સંગ્રહ વડોદરા રાજ્યના પુરાતત્ત્વ-ખાતાના વડા શ્રી રોબર્ટ બ્રુસ ફૂટ પાસેથી મળ્યો હતો. આ સંગ્રહમાં ઘણું કરીને પરદેશમાંથી મળતાં ખનીજોના, ખડકોના તથા અશ્મીભૂત અવશેષોના નમૂના છે, પણ આ સંગ્રહને લોકભોગ્ય બનાવવા ભૂસ્તરશાસ્ત્રના વિષયના તજજ્ઞો અને અભ્યાસીઓ સિવાય બીજા મુલાકાતીઓને રસ પડે તેવાં લેબલ બનાવવાને ત્યારે પ્રયત્ન થયે ન હતો. આ મ્યુઝિયમમાં ભૂસ્તરશાસ્ત્રના સંગ્રહ ઉપરાંત પ્રાણી-શાસ્ત્ર વનસ્પતિશાસ્ત્ર માનવશાસ્ત્ર અને કલી તથા પુરાતત્ત્વવિદ્યાના વિષયોનો સમાવેશ ૧૯૧૪ સુધીના સમયના ગાળામાં પણ થયો હતો. જોયતળિયે આવેલા કેટલાક ખંડોમાં તથા ઉપલે મજલે આવેલા ઘણું ખંડોમાં યુરોપીય કલા પ્રદર્શિત કરવામાં આવી છે. મુખ્ય મકાનની એક ગેલરીમાં થાઇલેન્ડ બર્મા શ્રીલંકા ઇન્ડોનેશિયા અને મલેશિયાની કલાકૃતિઓ છે. બીજી ગેલરીમાં જાપાનની કલાકૃતિઓ છે, ત્રીજી ગેલરીમાં તિબેટ અને નેપાળની કલાકૃતિઓ છે અને એથી ગેલરીમાં ઇજિપ્ત અને બેબિલેનની કલાકૃતિઓ છે. એ ઉપરાંત ચીનની અને ઇસ્લામ ધર્મ પાળતા દેશોની ગેલરીઓ પણ છે. ૧૯૧૪ સુધીની મ્યુઝિયમના સંગ્રહની રચનામાં સિકકાઓને સંગ્રહ મકાનના ભોંયતળિયે Page #625 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ બ્રિટિશ ક૭ એક નાના ખંડમાં રાખવામાં આવ્યો હતો અને ઘણું કરીને આ ખંડને તાળું મારેલું રાખવામાં આવતું હતું. જોયતળિયાના મધ્યસ્થ ભાગ (૧૪૪૯ મીટર)માં ભારતીય કલા અને સંરકૃતિના નમૂના કાલક્રમે વર્ગીકૃત કરી રાખવામાં આવતા હતા. એના એક છેડાની ગેલેરીમાં ભારતીય પ્રઐતિહાસિક અને આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિ અને બીજા છેડાની ગેલેરીમાં ગુજરાતી અને મરાઠા કલા રજૂ કરાતી. ભારતીય લઘુચિત્રોના તથા ભારતીય આધુનિક કલાનાં ચિત્રોના પણ સંગ્રહ છે. ઉપરના માળે પશ્ચિમ દિશાવાળા ભાગમાં પ્રાણીશાસ્ત્રને લગતા નમૂના. તથા પૂર્વ દિશાવાળા ભાગમાં ભૂસ્તરશાસ્ત્ર વગેરેને લગતા નમૂના ગોઠવવામાં આવ્યા હતા. એ ઉપરાંત, એમાં માનવશાસ્ત્રને અનુલક્ષી વસ્ત્રો વાદ્યો, ખેતીને લગતાં સાધન, માછલીને પકડવાના સાધનો, હોડી અને સ્ટીમર તથા વરાળથી ચાલતા એન્જિનના નમૂના મૂક્યા હતા.૧૩ ૫. બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર આ મ્યુઝિયમની સ્થાપના ૧૮૯૫ માં થઈ હતી. આ મ્યુઝિયમ બાટન પુસ્તકાલયના મકાનમાં હતું અને એને વહીવટ બાર્ટન પુસ્તકાલય સમિતિ કરતી હતી. મ્યુઝિયમના સંગ્રહની શરૂઆત પ્રાચીન વસ્તુઓ, જેવી કે હસ્તપ્રત. હથિયાર અને હાથકારીગીરીથી તૈયાર કરેલી કલાકૃતિઓથી થઈ હતી. સિકકાઓને લગતા ટાઈપ કરેલા કેટલેગમાં લગભગ ૧૦,૦૦૦ સિકકાઓને ઉલ્લેખ છે. આ મ્યુઝિયમનાં પ્રકાશને માં સંસ્કૃત અને પ્રાકૃત અભિલેખને સંગ્રહ, પર્શિયન અભિલેખને સંગ્રહ અને પ્રાચીન ધસંગ્રહ ઉલ્લેખનીય છે.૧૪ ૬. રસૂલખાનજી મ્યુઝિયમ જૂનાગઢ ૧૮૯૭ માં શહેરના મધ્યભાગમાં બહાદૂરખાનજી લાઈબ્રેરી અને રસૂલખાનજી મ્યુઝિયમનાં મકાન બાંધવાને જૂનાગઢ રાજ્ય નિર્ણય લીધો અને એ વર્ષના ડિસેમ્બર માસની ૨ જી તારીખે મુંબઈના ગવર્નર લોર્ડ સેન્ટ હટે એનું શિલારોપણ કર્યું. એમના અનુગામી લોર્ડ નોર્થ કોટે ૧૯૦૧ના ડિસેમ્બર માસની પાંચમી તારીખે આ બંને મકાનનું ઉદ્દઘાટન કર્યું.૧૫-મ્યુઝિયમને નવાબસાહેબના નામ ઉપરથી “રસૂલખાનજી મ્યુઝિયમ” એવું નામ આપવામાં આવ્યું. આગળ. જતાં એને રાજકોટ માર્ગ ઉપર આવેલા સક્કરબાગમાં ખસેડવામાં આવ્યું, જેની અંદર પ્રાણી-સંગ્રહસ્થાન (સ્થાપના-૧૮૬૩) પણ આવેલું છે.૧૧ મ્યુઝિયમમાં સ્થાનિક કારીગરીના નમૂનાઓ ઉપરાંત ઐતિહાસિક ઉખનને દ્વારા પ્રાપ્ત થયેલી અને અન્ય ઉપયોગી વસ્તુઓ મૂકવામાં આવી. એના પ્રથમ Page #626 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં મ્યુઝિયમનાં પગરણ ૧૮ કપુરેટર તરીકે સુરતના શ્રી સારાભાઈ તુલસીદાસને નીમવામાં આવ્યા. ૧૭ આ મ્યુઝિયમ વિશે એ સમયની આનાથી વિશેષ માહિતી ઉપલબ્ધ થઈ નથી. હાલ. આ મ્યુઝિયમ જૂનાગઢ મ્યુઝિયમ' તરીકે ઓળખાય છે.૧૮ પાદટીપ 1. S. F. Markham & H. Hargreaves, The Museums of India (1936). 2. C. Sivaramamurti, Directory of Museums in India, p. 26; quil yzul Swarna Kamal, Museums in Gujarat, pp. 2, 10 3. A. V. Pandya, 'The Museums at Vallabh Vidyanagar,' Journal of Indian Museums, Vol XI, p. 51. 8. C. Sivaramamurti, cp. cit., p. 34 4. S. F. Markham & H. Hargreaves, op. cit., p. 161 ૬. ડી. કે. વઘ, કચ્છ મ્યુઝિયમ', પૃ. ૧. હ-૮. “કચ્છ દરબારી ગેઝેટ.” પુ. ૧૨, અંક ૧૧, પૃ. ૯૯ (શ્રી દિલીપ વૈદ્ય દ્વારા મળેલા માહિતી પરથી) ૯. એમના પછીના કયુરેટર શ્રી દ. બા. ડિસકળ કરે ( ૧૯-૧૯૨૯) આ બે પુરગામી. યુરેટરેએ લીધેલી છાપોના આધારે ascriptions of Kathiawad નામે સંગ્રહ, તૈયાર કરેલે 10. V. L. Devkar, Souvenir-cum-Guide Book of the Watson Museum, Rajkot, pp. 3 ff. ૧૧. C. Sivaramamurti, op. cit., p. 40 22. Usha Agrawal, Brief Directory of Museums in India, p. 38; quil gali Swarna Kamal, op. cit., p. 19. 13. (audi mi? ER H. Goetz, Handbook of the Colleciions of the Museum and Picture Gallery, Vol, VIII, pt, I(1950-52); મુદ્રિકા જાની, ગુજરાતમાં મ્યુઝિયમ પ્રવૃત્તિ', પૃ. ૩૪–૪૦. 28. C. Sivaramamurti, op. cit., pp. 25 f. ૧૫. શં. હ. દેશાઈ, “જૂનાગઢ અને ગિરનાર', પૃ. ૧૯૧ ૧૬, એજન, પૃ. ૧૯૨, ૩૨૫ ૧૭. એજન, પૃ. ૧૯૨ ?C. C. Sivaramamurti, op. cit., p. 34. Page #627 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩. પાશ્ચાત્ય સંસ્કૃતિ : પ્રસાર પ્રભાવ અને પ્રત્યાઘાત અંગ્રેજોની રાજસત્તા ગુજરાતમાં સ્થપાઈ ત્યાંથી અર્વાચીન યુગ ગણવાનું : ઔચિત્ય એ છે કે ઈતિહાસને એ એક અસાધારણ વળાંક હતા, પૂર્વ અને પશ્ચિમની બે અત્યંત ભિન્ન કહી શકાય તેવી સંસ્કૃતિઓનું મિલન ત્યાંથી આરંભાયું અને એ મોટાં પરિવર્તનનું નિમિત્ત બન્યું. બે સંસ્કૃતિઓનું મિલન હંમેશાં અનુકૂળ હોય એમ માની લેવાની જરૂર નથી. પ્રજાઓ એકબીજાના સંપર્કમાં આવે એનું એક પ્રોજન વ્યવહાર-વિનિમય હોઈ શકે, તે બીજુ પિતાની સત્તાનું ક્ષેત્ર વિસ્તારવાનું કે કઈ વધુ સુખદ પરિસ્થિતિમાં સ્થાયી થવાનું હોઈ શકે, અંગ્રેજ પ્રજા સાથે ભારતીય પ્રજા સંપર્કમાં આવી જેમાં પહેલાં બે પ્રયજન નિમિત્ત બન્યાં હતાં. આ દેશમાં સ્થાયી વાસ કરવાનું અંગ્રેજોને અભિમત નહોતું, જેવું પૂર્વેના વિજેતાઓને ' હતું. અંગ્રેજો આવ્યા વેપાર કરવા, પણ રહી પડ્યા રાજ્ય કરવા, ભારતીય પ્રજા સાથે અંગ્રેજોને જે સંબંધ બંધાયે તે પરાજિત પ્રજા સાથે વિજેતાઓને હાઈ શકે તેવો હતો, અલબત, એ પહેલાં મુઘલ દરબારમાં વેપાર કરવાને પરવાને મેળવવા માટે અંગ્રેજે પૂરતી ગરજ અને નમ્રતા દાખવી ચૂક્યા હતા. પ્લાસીના યુદ્ધ પહેલાં અંગ્રેજો ભારતની પ્રજા સાથે સમાન દરજજાથી અને છૂટથી હળતા મળતા હતા, એટલું જ નહિ, તળ ભારતીય સંસ્કૃતિની કેટલીક વિશેષતાઓને વખાણતા પણ હતા, પણ પ્લાસીના યુદ્ધમાં મળેલા વિજયને પરિણામે બંગાળને કબજો મેળવ્યા પછી, એટલે કે અઢારમા શતકને ઉત્તરાર્ધ પૂરી થયા પછી હાકેમીને મિજાજ એમણે પરખાવવા માંડે. હળવા–મળવાનું પણ તેઓ ટાળતા રહ્યા. પરિણામે અંગ્રેજે કાયમ અહીંની પ્રજાને પારકા જ લાગેલા. ૧૭૫૭થી માંડી ૧૮૫૭ સુધીમાં લગભગ આખો ભારત દેશ અંગ્રેજોની આણ હેઠળ આવી ચૂક્યો હતો અને જે સેંકડો નાનાંમોટાં દેશી રાજ્યોને એમણે આંતરિક સ્વાયત્તતા ભોગવવા દીધેલી તે કેવળ રાજનીતિની એક શૈલી હતી. એ રાજ્યનો દરજજો આશ્રિત કે ખંડિયા રાજ્ય કરતાં વિશેષ ન હતો. આ આંતરિક સ્વાયત્તતાને સુંદર ઉપયોગ કરનારાં કેટલાંક દેશી રાજ્યોએ પિતાની કપ્રિયતા હાંસલ કરી હતી, પણ મોટે ભાગે દેશી રાજ્યોને ભાગે બેવડી પરાધીનતા આવી હતી એ પણ સેંધવું જોઈશે, અંગ્રેજો પારકા રહ્યા તેથી એમના પ્રભાવનું ક્ષેત્ર એમની શાસનપદ્ધતિઓ, એમણે સ્થાપેલી નવી રાજકીય સંસ્થાઓ, તારટપાલ રેલવે જેવાં એમણે દાખલા Page #628 -------------------------------------------------------------------------- ________________ પાશ્ચાત્ય સંસ્કૃતિ : પ્રસાર પ્રભાવ અને પ્રત્યાઘાત ૫૮ કરેલાં નવાં સાધને, એમણે સ્થાપેલી શિક્ષણસ ંસ્થાએ અને ભારતીય પ્રશ્નના ઉજળિયાતા પૂરતું અંગ્રેજી સાહિત્ય એટલામાં સીમિત રહેવા પામ્યું, પણ યુરોપની પ્રજામાં અંગ્રેજ પ્રજા જે ગુણેા વડે તેાખી તરી આવે છે તે ગુણાના લાભ ભારતીય પ્રજાને પણ મળ્યા, એટલે કે અંગ્રેજોનું રાજત્વ વિશેષે . કાયદાનું રાજ્ય બની રહ્યુ કાર્લ માસે ‘ભારત' વિશે જે નિબંધો લખ્યા છે તેમાં અંગ્રેજોને એણે ઇતિહાસના સાધન તરીકે ઓળખાવ્યા છે. માસના મત પ્રમાણે અંગ્રેજો ઉમદા શાત્મક ન હતા. ઉમદા શાસકેા એમને કહેવાય કે જે પ્રજાની આર્થિક સમૃદ્ધિ વધારવામાં નિમિત્તભૂત બને અને પ્રશ્નને સુરક્ષિત રાખે. મધ્યયુગની ગરાસદારી પ્રથા પ્રવતતી હતી તે કાળમાં ભારતમાં વિદેશી આક્રમણેા અનેક વાર થયાં હતાં અને વિદેશીઓનું શાસન પણ સ્થપાયું હતું, વિદેશી શાસકાએ જુલમ પણ એ ગુજાર્યો ન હતા, પણ પ્રજાના આર્થિક જીવનની નાડ એમણે સુરક્ષિત રાખી હતી. એમના મુકાબલે અંગ્રેજ શાસકાની ન્યૂનતા એ કે પ્રજાના મુખ્ય નિર્વાહસાધનરૂપ કૃષિજીવનને એમણે ચૂંથી નાખ્યું, કાયદાના રાજ્યને લીધે લાંકાને અમુક આસાયેશ શાસનમાં અવશ્ય મળી, પણ એમ કહી શકાય કે એનાથી જુલમને પ્રકાર બદલાયે!. કૃષિજીવન બરબાદ થયુ, અનેક દેશી ઉદ્યોગ મરવા પડયા અને પ્રજાનું અને એની સાધનસપત્તિનું વ્યવસ્થિત શાષણ ચાલ્યું. એમ છતાં અંગ્રેજો અનાયાસે, તે પણ જાણે નહિ તેમ, પશ્ચિમની ઔદ્યોગિક સંસ્કૃતિ અને વૈજ્ઞાનિક દૃષ્ટિ ભારતમાં અવતારવામાં નિમિત્ત બન્યા. કાર્લ માસ અને જીવનવિકાસના સત ગણે છે, એટલે કે ગરાસદારી પ્રથામાંથી મૂડીવાદી પ્રથામાં રાષ્ટ્રજીવન મુકાય અને વિકાસના સંકેત ગણે છે એ અર્થમાં અંગ્રેજોના ઉપકાર માનવાના રહે, પણ વિકાસના તેઓ અસંપ્રજ્ઞાત વાહક હતા. અંગ્રેજો અસંપ્રજ્ઞાત રીતે યુરાપીય નવજાગૃતિના પણ વારસદાર હાવાથી પશ્ચિમની સંસ્કૃતિનાં નવતર મૂલ્યાના લાભ ભારતને અંગ્રેજ શાસન વાટે મળ્યા. યુરોપમાં અંધારયુગ પ્રવતતા હતા તે દરમ્યાન પ્રાચીન ગ્રીક અને લૅટિન વિદ્યા વીસરાઈ ગઈ હતી, પણ એના આકસ્મિક રીતે આરભાયેલા નવતર અભ્યાસથી પ્રાચીન વિદ્યાની છાલક યુરાપની પ્રજાઓને વાગી અને એમાંથી નવું દર્શન લાધ્યું, અને સ ંશાધનેાથી એ દૃઢતર બનીને વિકસ્યું તેથી યુરાપની પ્રજામાં નવી ચેતના, નવું સામર્થ્ય આવ્યાં. યુરાપમાં જે જ્ઞાનવિજ્ઞાન ખીલ્યાં ને એનાથી આંદોલિત થયેલા સાહસિકેા દુનિયાની સફરે નીકળ્યા, તેઓ નવા હેતુ અને નવા મનાભાવેાના વાઢુકા બન્યા. અંગ્રેજ શાસન દ્વારા યુરોપના આ નવતર Page #629 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાય - જ્ઞાનનું આચમન કરવાનું ભારતને માટે શક્ય બન્યું. યુદ્ધમાં જીતી શકાય તેવાં વિકસિત શસ્ત્રાએ જ નહિ, પણ ચડિયાતી વ્યવસ્થાશક્તિ અને બંધારણીય અભિગમો પણ અંગ્રેજોના દિગ્વિજોની પાછળનું રહસ્ય છે. એક મુસ્લિમ ઇતિહાસકારે ૧૭૮૮ માં ખેંચ્યું હતું કે “ઇન્સાફ કરવા માટેના કાયદાઓમાં, રિયતની સલામતી જાળવવામાં, જુલમગારી દૂર કરવામાં અને નિર્બળને રક્ષવામાં અંગ્રેજોની તોલે આવે તેવું કોઈ શાસન થયું નથી. અલબત્ત, આ પૂર્ણ સત્ય નથી, પણ આવી છાપ ઊભી કરવામાં અંગ્રેજ શાસન સફળ થયું હતું એમાં શંકા નથી. દેશીઓ કરતાં પણ વિદેશી શાસકે પ્રજાને વધુ સ્વીકાર્ય બન્યા હતા એ હકીકત છે. ભારતમાં અને ગુજરાતમાં બ્રિટિશ શાસન સ્થપાયું તે પહેલાં જે દેશવ્યાપી અંધાધૂંધી હતી તેમાં પણ કેટલીક સાંસ્કૃતિક પરંપરાઓ જળવાઈ રહી હતી એ નેધવું જરૂરનું છે, જેમકે સમાજવ્યવસ્થા જળવાઈ રહી હતા. જ્યાં સુધી એક - આખું ગામ નાશ પામ્યું ન હોય ત્યાં સુધી ગ્રામજીવનની સંસ્થાઓ ટકી રહેતી • હતી. ખેતીવાડીને નાશ થતો ન હતો, પણ કૃષિવ્યવસ્થા વારંવાર હચમચી ઊઠતી, એમ છતાં જેવો સારો સમય આવ્યો કે ખેડૂતો પોતાની જમીન સંભાળી લેતા હતા અને જૂના હકદાવાના નામે તકાદા પણ કરતા રહેતા હતા. આર્થિક - વ્યવહારમાં બેસુમાર વિસે આવતા, પણ ચીજવસ્તુઓનું ઉત્પાદન વણથંભ્ય ચાલુ રહેતું. યુરોપથી આવેલા વેપારીઓને જે લાભ મળતો હતો તે આ કારણે. પરંપરાગત વિદ્યાધામે પણ જળવાઈ રહ્યાં હતાં, વિદ્વાને કવિઓ સંતો ભક્તો ચિત્રકાર સંગીતકાર અને ધર્મનેતાઓ પિતાપિતાનું કામ કર્યે જતા હતા અને એ રીતે સાંસ્કૃતિક પરંપરાઓને જિવાડતા હતા. જ્યારે અંધાધૂધીમાંથી દેશ બહાર આવ્યો ત્યારે બાહ્ય જીવનમાં એક પ્રકારની સ્વસ્થતા એને જરૂર પ્રાપ્ત થઈ, પણ વ્યવસ્થા પ્રસારીને સ્વસ્થતા અનુભવાવનાર બ્રિટિશ હકૂમતે પ્રજાના આંતરિક જીવનમાં સૂક્ષ્મ પડકારે પણ પેદા કર્યા. પરંપરાગત સંસ્કાર રિવાજો અને સંસ્થાઓ સાથે પશ્ચિમના સંસ્કાર અને સંસ્થાઓ વચ્ચે એક સૂમ સંઘર્ષ પેદા થયો. ન્યાય વહીવટ તત્વદષ્ટિ ધર્મભાવ સમાજનીતિ શાસન એ સર્વ તળે ઉપર થઈ જાય એવે એ સંઘર્ષ હતા, જોકે એનું સ્વરૂપ સૂક્ષ્મ હતું. ઔરંગઝેબના અવસાન પછી વિશાળ મુઘલ સામ્રાજ્ય, જેમાં વ્યક્તિકેદી શાસન હતું તે, ખૂબ જ નબળું પડયું અને મરાઠા સત્તાને ઉદય થયો. મુઘલ સત્તા નબળી પડ્યા પછી શિવાજી મહારાજના જે વંશજો રાજ્યકર્તાઓ હતા તે પણ નબળા પડવા મંડયા અને એમના શાસનકાલમાં પેશવા સત્તા ઉપર આવ્યા. Page #630 -------------------------------------------------------------------------- ________________ પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રસાર પ્રભાવ અને પ્રત્યાઘાત જોતજોતામાં ભારતમાં મરાઠા સરદારની સત્તા ફેલાઈ ગઈ. બરાબર એ જ સમયે આ વિશાળ દેશમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા પણ જામતી જતી હતી અને મરાઠાઓ અને અંગ્રેજો વચ્ચે ઘર્ષણના પ્રસંગ ઊભા થયા જ કરતા, અને વખતોવખત સંધિઓ અને કોલકરારો પણ થતાં રહેતાં. ૧૭૬૧ માં પાણીપતના યુદ્ધમાં મરાઠા હાર્યા અને આંતરિક રીતે નબળા પડ્યા પણ એમની આણ ચાલુ રહી હતી, એમ છતાં ભારતીય પ્રજાને જેમ અન્યત્ર તેમ ગુજરાતમાં પણ મરાઠા શાસન અને અંગ્રેજ શાસન વચ્ચે તુલના કરવાનું ફાવી રહ્યું હતું. અંગ્રેજો મૂળે વેપાર કરવા આવેલા, પણ દેશમાં પ્રવર્તતી અંધાધૂંધી વચ્ચે ટકી રહેલા અને સ્વરક્ષણ કરવા એમને પિતાનાં સૈન્ય નભાવ્યા વિના છૂટકે ન હતો. પોતે દૂરના મુલકમાંથી આવેલા હોઈને સૈન્ય પણ તળ વસ્તીમાંથી જ ઊભું કરવું પડે એમ હતું. આવા ભાડૂતી સૈન્યને પણ અંગ્રેજોએ કવાયત શિસ્ત અને વ્યવસ્થાથી નમૂનેદાર બનાવ્યું હતું. ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીના અધિકારીઓને પ્રારંભમાં વલંદાઓ, ફેંચે અને પોર્ટુગીઝોની હરીફાઈને પણ મુકાબલો કરવાને હતો, પણ નેપલિયન સાથેના યુરોપી યુદ્ધમાં નેપોલિયનના પરાભવ પછી આ હરીફાઈ ક્ષીણ થઈ ગઈ અને સઘળા વિદેશીઓમાં અંગ્રેજ સર્વોપરિ બની રહ્યા. અહીંની અંધાધૂંધીએ એમને આત્મરક્ષણમાંથી રાજસત્તા સ્થાપવાના માર્ગે મૂકી આપ્યા અને વેપાર ટકાવી રાખવા માટે રાજસત્તા કબજે કરવાનું એમને અનિવાર્ય લાગવા માંડયું. આ પ્રક્રિયા પૂરી થવાને લગભગ એક સૈકા જેટલે વખત લાગે. રાજ્યકર્તાઓ તરીકે અંગ્રેજે પણ જુલમી શાસકે જ હતા, પણ દૂર દેશથી આવેલા મૂઠીભર શાસકેએ બે વાત બરાબર સમજી લીધી હતી. એક તો ભારતની વિવિધ પ્રજાઓનાં સામાજિક માળખાંઓ ઉપર કુઠારાઘાત કરવામાં રહેલું જોખમ, તેથી પ્રજાના આંતરિક જીવનમાં દખલગીરી નહિ કરવાનું શાણપણ એમણે દાખવ્યું અને બીજુ ન્યૂહાત્મક સ્થાને ઉપર એમણે બરાબર નજર માંડી. દેશમાં ત્યારે જે મધ્યકાલીન ગરાસદારીને મળતી શાસનપ્રણાલિ પ્રવર્તતી હતી તેનું સ્વરૂપ પણ અંગ્રેજોએ જાળવી રાખ્યું, પણ પશ્ચિમની જે નવી ઔદ્યોગિક સંસ્કૃતિને વારસો લઈને તેઓ આવેલા તેને કારણે ભારતમાં ઔદ્યોગિક પરિવર્તન લાવવામાં તેઓ નિમિત્ત બન્યા. કાર્લ માફ સે આ અર્થમાં એમને “ઈતિહાસનું સાધન” કહીને ઓળખાવ્યા હતા. અંગ્રેજો પરદેશી અને પરધમ હોવા છતાં અને એ કારણે સતત પરાયાપણને અનુભવ કરાવતા રહ્યા હોવા છતાં વ્યવસ્થા પ્રસારવાની એમની વિશિષ્ટ આવડતને કારણે એમનું શાસન એકંદરે કાયદાનું શાસન બની રહ્યું અને Page #631 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ બ્રિટિશ કોલ પ્રજાને આસાયેશને અનુભવ થતો રહ્યો. અઢારમા સૈકાના અંતભાગમાં ગુજરાતમાં પ્રવર્તતું ગાયકવાડનું શાસન કેવું હતું એ “વડોદરાના રાજકર્તાઓએ પુસ્તકમાંથી સ્વ. હીરાલાલ પારેખે ઉદ્ધત કરેલા નીચેના અવતરણ પરથી સમજાશે : “તે વખતે રાજયની સ્થિતિ કેવી અધમ અને દયાજનક હતી તેનું સંપૂર્ણ ધ્યાન થવું અસંભવિત છે. રાજ્યને ખજાને તદ્દન ખાલી હતો, ઘણાખરાં પરગણ માગનારાઓને સાનમાં આપેલાં હતાં, અને બાકી રહેલાં શેષની ઊપજ વસૂલ કરવાનું કામ નિઃશંક મનના, કોઈ પણ તદબીરથી ધનસંચય કરી લેવાની ઇચ્છાવાળા મનુષ્યને સેપેલું હતું. સૈન્યનાં દર્શન કરીને જ ખંડણી આપનારા માંડલિક રાજાઓએ ઉદ્ધત થઈ જઈને ચઢેલી ખંડણ અટકાવી રાખી હતી; ગાયકવાડે માંહોમાંહે ઝઘડે મચાવી રહ્યા હતા. સ્વકુટુંબની ઉન્નતિ અથે ધનસંચય કરી લેવાની ઇચ્છાવાળા પરદેશી દીવાનના હાથમાં રાજયની ઘણીખરી સત્તા હતી. એકલા સૈન્યને ખરચ જ રાજ્યની કુલ ઊપજ કરતાં વધારે હતો; ન્યાય આપવા તરફ, જનસમૂહના રક્ષણ તરફ, અને તેવી જ બીજી સામાજિક બાબતે તરફ કાંઈ પણ લક્ષ્ય અપાતું નહતું; અને સત્ય રીતે કહીએ. તે તે વેળાએ વડોદરામાં કોઈનું પણ રાજ્ય નહેતું, કારણ કે સઘળી સત્તા ઉદ્ધત અને ધનલોભી આરબના હાથમાં હતી. જાહેર તેમજ ખાનગી દરેક બાબતમાં દરેક માણસ સાથે આશ્ચર્યકારક અવિશ્વાસથી કામ પાડવામાં આવતું હતું, અને રાજ્યકર્તા પ્રત્યે તો બિલકુલ વિશ્વાસ જ નહોતો. આ વખતે સ્વાર્થપરાયણતાને વશ થયેલા પેસ્વા અને સિંધિયા, અને કદાચ હેલકર પણ તેમાં સામેલ હેઈ, રાજ્યના થતા વિનાશને તટસ્થ રહી નિહાળતા હતા; તથા આ મહાન સંકટમાંથી સહીસલામત નીકળવાને એક જ માર્ગ દૃષ્ટિએ પડતો હતો, અને તે માર્ગ તે અંગ્રેજ સરકારની મદદ માગવાને હતો.” એક બીજો પણ લાક્ષણિક પ્રસંગ નેંધવા જેવો છે. ઈ.સ. ૧૭૭ર માં અંગ્રેજોએ ભરૂચ શહેર ત્યાંના નવાબ પાસેથી જીતી લીધું હતું અને ત્યાં પિતાને વહીવટ સ્થાપ્યો હતો, પણ ઈ.સ. ૧૭૭૯ માં થયેલા કેલકરાર મુજબ ભરૂચ, શહેર સિંધિયાને સોંપવાનું ઠર્યું. “ભરૂચ શહેરને ઈતિહાસ”ના લેખકે નેધ કર્યા, મુજબ “આ શહેર મરાઠાઓના તાબામાં જાય છે, એ હકીકત લોકોએ જાણ એટલે ભરૂચ પ્રજા ઘણી દિલગીર થઈ. ઈશ્વરની પ્રાર્થના કરવા લાગી કે અંગ્રેજી અમલ અમારા ઉપર હંમેશા રહે. રાજ્ય અંગ્રેજોનું કાયમ રહે માટે યા, હેમ, બલિદાન વગેરે શરૂ થયાં. કેટલાક લેકેએ અમુક અમુક બાધાઓ પણ લીધી. આ વાતમાં ઢીલ થઈ એટલે પ્રજાએ જાણ્યું કે ઈશ્વરે સામું જોયું, તેથી લોકે ખુશ થયા.” Page #632 -------------------------------------------------------------------------- ________________ પાશ્ચાત્ય સંસ્કૃતિ : પ્રસાર પ્રભાવ અને પ્રત્યાધાત સા મરાઠાઓના રાજઅમલ દરમ્યાન ચાથ સરદેશમુખી ઇનરાપદ્ધતિ અને લાંચરુશવતથી પ્રશ્ન ત્રાહિ ત્રાહિ પાકારી ગઈ હતી. ઉપર ભરૂચ શહેરના જે પ્રસંગ ટાંકયો છે તે શુદ્ધ દેશાભિમાનની દૃષ્ટિએ ખેતાં આત્મગ્લાનિ પેદા કરે તેવા ગણાય, પણ સ્વરાજ્ય સુરાજ્ય ન હેાય તેા એ ટર્કી શકતુ નથી, ૧૮૧૮ માં પેશવા બાજીરાવ ખીન્ને પદભ્રષ્ટ થવાની સાથે ગુજરાત ઉપર અંગ્રેજોની સત્તા સ્થપાઈ રહેતાં જે સાર્વત્રિક શાંતિ પ્રસરી તે સાંસ્કૃતિ વિકાસની દૃષ્ટિએ ખૂબ ઉપકારક હતી. પરાયા સામેના અવિશ્વાસ માફ, પણુ મરાઠાઓના જુલમની સ્મૃતિ ગુજરાતની પ્રજામાં એવી સતેજ હતી કે ૧૮૫૭ માં અંગ્રેજ સત્તા સામે જે ખંડ જાગ્યું તેમાં ગુજરાત એક ંદરે તટસ્થ રહ્યું હતું. તત્ત્વતઃ ૧૮૫૭ ના બળવા વિદેશી સત્તાને હાંકી કાઢવાના દેશીઓનેા પુરુષાર્થ હતા અને એ એક પ્રકારનું સ્વાતંત્ર્યયુદ્ધ જ હતું, એમ છતાં જે તત્ત્વ સામસામે ખાડાયાં હતાં તેની ઉપર આજે દૃષ્ટિપાત કરતાં સમજાય છે કે પર પરાપ્રેમી ભારતીય સમાજ અને આધુનિકીકરણના ઉત્સાહવાળા બ્રિટિશ વિજેતાઓ વચ્ચેને એ સંગ્રામ હતા. બુદ્ધિસંગત અને કાર્ય ક્ષમ વહીવટ સ્થાપવાની ધગશવાળા વિજેતાઆના મુખ્ય હલ્લા રાજાએ અને જમીનદારા ઉપરના હતા, એટલે કે સામતશાહી ઉપર મૂડીવાદનું એ આક્રમણ હતું, બળવા ભારતના ઇતિહાસનું એક ભેદ પરિબળ છે એમાં શંકા જ નથી, એક પક્ષે અતીતમાંથી જ પ્રેરણા મેળવતું અને વિદેશીઓનાં નવતર પ્રવર્તતા સામે અવિશ્વાસ અને ઘૃણાથી નિહાળતુ, વેરવિખેર, અનિણુયી, આપસમાં ઝધડતુ અને પિરબળાનું માપ કાઢવાને અસમર્થ એવું દેશીઓનુ` વ્યવસ્થાતંત્ર હતું, તા સામે કમ્પના સરકારનું નિષ્ઠુર મતથી ધીર વ્યવસ્થિત અને આધુનિકતાનાં ઉપકરણાથી સજ્જ એવુ વ્યવસ્થાતંત્ર હતું, પણ આ બંને તંત્ર મરણેાન્મુખ હતાં. બળવેા નિષ્ફળ ગયા અને અંગ્રેજોનું રા ય ટકી રહ્યું, પણ સાથે કમ્પની સરકાર પણ ગઈ અને ભારત બ્રિટિશ સામ્રાજ્યના ભાગ બન્યું, ખીજી બાજુએ, ભારતમાં સામંતશાહીના અવસાનની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ, જે હજી સુધી પૂરી થઈ નથી, તાપણુ પૂરી થવાને પંથે છે એવાં ચિહ્ન અવશ્ય વરતાય છે. ઉપર કહેવાઈ ગયું કે પશ્ચિમી સંસ્કૃતિને પ્રભાવ ભારતીય જીવન ઉપર પડયો એમાં બ્રિટિશ નિમિત્ત બન્યા હતા, પણ બ્રિટિશ સ ́પ એમાં પ્રત્યક્ષ નિમિત્ત હતા એમ નહિ કહી શકાય, બ્રિટિશ અમલ દરમ્યાન જે શાસ્ત્રન— પદ્ધતિ અને સંસ્થાઓ નીપજી તેઓને ફાળા પણ પ્રમાણમાં આ રહ્યો, પણું. મુખ્ય ફાળા અંગ્રેએએ કેળવણીની નવી સસ્થાઓ સ્થાપી તેના તેમજ ૩૮ Page #633 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ હ મુદ્રણયંત્રોને રહ્યો. સર ચાર્લ્સ વૂડને ૧૮૫૪ ને શિક્ષણ અંગેને ખરીતે એવું અવશ્ય સ્થાપે છે કે ભારતવાસીઓની કેળવણીની જવાબદારી અંગ્રેજ શાસને સ્વીકારવી, પણ તેથી કંઈ એમણે ફરજિયાત પ્રાથમિક કેળવણી સુધ્ધાંની જવાબદારી સ્વીકારી હતી એમ નહિ કહી શકાય. માત્ર જ્યાં જ્યાં સામાજિક માંગ ઊઠી ત્યાં ત્યાં અંગ્રેજ શાસકેએ યત્કિંચિત્ મદદ કરી. અંગ્રેજી ભાષા શીખવાને ઉત્સાહ દેશના જાગ્રત વર્ગોમાં આપોઆપ પેદા થયો. જેમ મુસ્લિમ રાજઅમલ દરમ્યાન રાજદરબાર સાથે પ્રસંગ પાડવા માટે જાગ્રત વર્ગો ફારસીને ખપ કરતા હતા તે જ પ્રમાણે અંગ્રેજીને હવે મહિમા થવા માંડયો. પણ અંગ્રેજોની ભાષા અને અંગ્રેજોની વિદ્યા એ બે જુદી વસ્તુ હતી. રાજા રામમોહન રાય અને બીજા ભારતીય અગ્રેસરોને આ વિદ્યાની ગરજ હતી, કેમકે એ વિદ્યા વાટે અંગ્રેજો વિજયી બન્યા હતા અને એ વિદ્યા વાટે જ નવા સંદર્ભમાં ભારતીય પિતાનું સર્વ પ્રસ્થાપિત કરી શકે એમ હતું. વાઈસરેય લેડ વિલિયમ બેન્ટિકના અમલ દરમ્યાન રાજા રામમોહન રાયે ભાર દઈને ભારતીયોની આ વિકાસકાંક્ષાની જિકર કરી એને ઈતિહાસ સુવિદિત છે. લેડ બેંકેલેની મિનિટૂસ પણ હવે સુખ્યાત છે. મૅકૅલેની માન્યતા હતી કે ભારતીય પુસ્તકના ગમે તેટલા ગંજ ખડકીએ તે પણ પશ્ચિમી વિદ્યાના બેચાર ગ્રંથની તેલે એ ન આવે. વળી, એને આગ્રહ જેઓ દેહના વર્ણથી અને લોહીથી ભારતીય હતા તેઓ પિતાનાં રુચિ અને વ્યવહારો પૂરતા અંગ્રેજ બને એ માટે હતું. આ અંગે જાગેલે વિવાદ અહીં પ્રસ્તુત નથી તેપણ મેંકેલેને આગ્રહ આપણું કેળવણું પૂરતો ફળે છે એમ ઈતિહાસ બોલે છે. પણ અંગ્રેજોની વિદ્યા અંગ્રેજી વાટે પ્રાપ્ત થાય એમાં અંગ્રેજોને સ્વાર્થ હતું તેથી શિક્ષણનું માધ્યમ અંગ્રેજી બન્યું. અંગ્રેજોની એથી સગવડ સચવાતી હતી, કેમકે રાજ્યવહીવટનાં અને બીજાં નિમ્ન સ્તરનાં કામ ભારતવાસીઓના સહકારથી જ થઈ શકે એમ હતું. પરિણામે અંગ્રેજી ભાષા દ્વારા માધ્યમિક અને ઉચ્ચ કેળવણી આપવી એમ ઠર્યું. આમ ભારતવાસીઓને કેળવણી વાટે અંગ્રેજી ભાષાને અને એ ભાષા દ્વારા અંગ્રેજી અને પશ્ચિમી સાહિત્યને અને એ સાહિત્ય દ્વારા પશ્ચિમી સાંસ્કૃતિક મૂલ્ય અને અભિગમને પરિચય થયે. આમ ૧૮ મા શતકમાં ભારતીય જીવનમાં પરિવર્તન આણનારું મહાન પરિબળ તે અંગ્રેજી સાહિત્ય છે. એ પરિવર્તન ઝીલવાને જે ઉત્સાહ ભારતીયોએ દાખવ્યું તેનાથી પરિવર્તનમાં વેગ પણ આવી શક્યો. પરિવર્તનની પ્રક્રિયા પ્રારંભે પ્રતિકારૂક્ષી નહિ તેટલી માનસિક અનુમોદનની રહી, તેથી એનું બાહ્ય સ્વરૂપ કાંતિનું ન રહ્યું, પણ શિક્ષિત Page #634 -------------------------------------------------------------------------- ________________ પાશ્ચાત્ય સંસ્કૃતિઃ પ્રસાર પ્રભાવ અને પ્રત્યાઘાત ભારતવાસીઓના વિચારજીવન ઉપર એને જે પ્રભાવ પડ્યો તેનાથી આંતર જીવનની સૂક્ષમ સાંસ્કૃતિક ક્રાંતિના શ્રીગણેશ મંડાયા એમ કહેવામાં અત્યુક્તિ નથી. ગુજરાતમાં અંગ્રેજોનું શાસન સ્થપાયા પછીનાં પહેલાં પચાસ વર્ષોમાં પરિવર્તન આણનારી જે ઘટનાઓ બની તેમાંની કેટલીક લાક્ષણિક ઘટનાઓ, બેંધીએ. આશ્ચર્યની વાત છે કે અહીંની ભૂમિ અને ભાષા પ્રત્યે પ્રેમ રાખનારા એવા કેટલાક અંગ્રેજોએ એમાં પહેલ કરેલી; જેમકે ૧૮૦૮ માં ડે. ડુમંડ નામના સર્જને ગુજરાતી ભાષાને નાને શબ્દસંગ્રહ તેમ નાનું વ્યાકરણ તૈયાર કરેલો તેમાં ગુજરાતી બીબાં પહેલવહેલાં વપરાયેલાં. એ પુસ્તક ઉપયોગી હતું ગુજરાત શીખવા માગતા અંગેજો માટે, પણ તૈયાર થયેલું એક ભાષાપ્રેમીને હાથે, ૧૮૦૪ માં મુંબઈમાં રોયલ એશિયાટિક સોસાયટીની સ્થાપના થયેલી અને ૧૮૦૬ માં મુંબઈની લિટરરી સોસાયટીએ ભાષાઓની તુલનાત્મક અભ્યાસ માટે વિવિધ ભાષાઓને શબ્દસંગ્રહ તૌયાર કરવાની યોજના ઘડેલી. આ બધાં ઊંચાં કામ માટે વ્યાપક ભૂમિકાઓ જોઈએ તેવી રચાઈ નહોતી, પણ ભારતીય બુદ્ધિમત્તાને આ પ્રકારનાં કામ છેક અપરિચિત કે દુઃસાધ્ય નહેાતાં. આવાં કામોને પડઘો મર્યાદિત વર્તુળમાં જ ઊઠતો, પણ એનાં પરિણામ ઝમતાં ઝમતાં સાંસ્કૃતિક પુનરુત્થાન માટેની ભેય તે તૈયાર કરતાં જ હતાં. ૧૮રર માં ગુજરાતની સાહસિક પારસી કોમના એક નબીરાએ “મુમબઈ સમાચાર” નામે અઠવાડિક કાઢવા માંડયું. મુદ્રણયંત્ર અને વર્તમાનપત્ર ઉભય પશ્ચિમી સંસ્કૃતિની દેણ હતાં. ભલે મુંબઈથી શરૂ થયેલું, પણ આ ગુજરાતી ભાષાનું સાહસ હતું અને અર્વાચીનતાને એ એક સંકેત હતા. એ જ સાલમાં એક બીજ પારસી અરદેશર બહેરામજીએ તૈયાર કરેલું અને ફરદુનજી મર્ઝન બનજીએ છાપેલું મરેના અંગ્રેજી વ્યાકરણ પરથી તૈયાર કરેલું ગુજરાતી વ્યાકરણનું પુસ્તક પ્રસિદ્ધ થયેલું, જેમાં “અંગરેજી તથા ગુજરાતી વાકાબીઉલારી પણ હતી અને એ “ગુજરાતી લેકેને અંગરેજી બોલી શીખવા સારૂં” તૌયાર થયેલું. એક પચીસી વીત્યા પછી ૧૮૪૮ માં સ્થપાયેલી ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ ૧૮૪૮ માં અમદાવાદમાં “વરતમાંન” નામનું વર્તમાનપત્ર શરૂ કરેલું, જે કે એ લાંબું ચાલ્યું નહિ. ફરી વાર ૧૮૬૦ માં “અમદાવાદ સમાચાર” પ્રગટ થવા માંડયું. દર અઠવાડિયે બુધવારે પ્રગટ થતા સાપ્તાહિકનું લેક-દીધું નામ “બુધવારિયું હતું. ૧૮૬૩ માં સુરતમાં “ગુજરાતમિત્ર શરૂ થયું. આમ પિતાના નાનકડા જૂથ કે પ્રદેશના કેશેટામાંથી બહાર આવીને બહારના વિશાળતર જંગતા સાથે અનુસંધાન સાધવાની ભૂખ જગાડનારા આવા નાના નાના ઉપકાએ Page #635 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાહ સાધનેની ભાષાની માહિતીની અને વિચારની અપાર મર્યાદાઓ છતાં જનજીવનને મહત્વને વળાંક આપે છે. ૧૮૨૬માં સુરતમાં પહેલવહેલી ગુજરાતી નિશાળ સ્થપાઈ. ૧૮૩૫ માં મુંબઈમાં એલ્ફિન્સ્ટન ઈન્સ્ટિટયૂટની સ્થાપના થઈ તેની સાથે એને સરખાવી નહિ શકાય, પણ બહુજનસમાજને અક્ષરજ્ઞાન પૂરું પાડવાના આરંભ લેખે એનું મૂલ્ય ઓછું નથી, કેમકે તરત પછી ૧૮૪ર માં સુરતમાં અંગ્રેજી સ્કૂલની સ્થાપના થાય છે અને ૧૮૪૪ માં અમદાવાદમાં પણ અંગ્રેજી શાળા શરૂ થાય છે. અમદાવાદમાં ૧૮૪૬ માં મુકાયેલા અંગ્રેજ ન્યાયાધીશ એલેકઝાન્ડર કિન્લોક ફોન્સને પિતાની નિમણૂકનાં બે જ વર્ષમાં ગુજરાત વર્નાકયુલર સેસાયટી સ્થાપવાને મનસૂબો જાગે એના મૂળમાં દેશીઓ પ્રત્યેની વત્સલતા ઉપરાંત પિતાને સાહિત્ય અને ઇતિહાસને રસ પણ હતું. ગુજરાતના આધુનિકીકરણમાં જ નહિ, પણ એની પરંપરાઓના સંરક્ષણમાં પણ આ સંસ્કૃતિ પ્રેમી અંગ્રેજને રસ હતું તેથી ગુજરાતના અભ્યસ્થાનનું એ પોતે અને એમણે સ્થાપેલી સોસાયટી, મુખ્ય પરિબળ બની ગયેલ છે. ૧૮૨૪ માં સુરતમાં અને ૧૮૪૮ માં અમદાવાદમાં પુસ્તકાલય પણ સ્થપાયાં. અક્ષરજ્ઞાનની નવી ઊઘડેલી ભૂખ એવી હતી કે લેકે જે મળે તે ધ્યાનથી વાંચતા, એટલું જ નહિ, જાતે વાંચી નહિ શકનારાને ભેગા કરીને અક્ષરજ્ઞાનવાળા વાંચી પણ સંભળાવતા. બુદ્ધિને પ્રકર્ષ અનુભવવા મથી રહેલા ઉત્સાહી ગુજરાતીઓએ બુદ્ધિને– તર્કશક્તિ, વૈજ્ઞાનિક મને દશા અને જીવનની બૌદ્ધિક આલેચનાને જાણે કે સંપ્રદાય રચવે હેય તેમ ૧૮૫૦ માં અમદાવાદમાં શરૂ થયેલા સામયિકનું “બુદ્ધિપ્રકાશ” એવું નામકરણ થયું, બુદ્ધિ, તર્ક શક્તિને, વૈજ્ઞાનિક સમજણને પ્રકાશ વિકાસક પરિબળ છે એવી શ્રદ્ધા એની પાછળ હતી. ૧૮૫૧ માં મુંબઈમાં “બુદ્ધિવર્ધક સભા” સ્થપાઈ અને ૧૮૫૬ માં એક બીજું સામયિક નીકળ્યું તેનું નામ “બુદ્ધિવર્ધક' હતું. કવિ નર્મદાશંકરે “તત્વશોધક” નામની એક જુદી સભા બુદ્ધિવર્ધક સભાની સામે કાઢી હતી, કેમકે બુદ્ધિવર્ધક સભામાં કેટલીક ચર્ચા ઉપર પ્રતિબંધ હતો અને કવિ નર્મદને નિબંધ ચર્ચા ઈષ્ટ હતી. પાછળથી બુદ્ધિવર્ધક સભાએ એ પ્રતિબંધ ઉઠાવી લીધો ત્યારે નર્મદે એમાં આપેલ બે વ્યાખ્યાનના વિષય ખૂબ લાક્ષણિક હતાઃ “ઈશ્વરે અવતાર લીધે નથી” એ એક વિષય અને બીજો તે “પુનર્વિવાહ”. અંગ્રેજ શાસનને ચાર દાયકા પૂરા થાય તે પહેલાં આવા સાહસિક વિષય ઉપર નર્મદની નજર ઠરી હતી. તત્વશેધક સભા સ્થાપવાનું Page #636 -------------------------------------------------------------------------- ________________ પાશ્ચાત્ય સંસ્કૃતિ: પ્રસાર પ્રભાવ અને પ્રત્યાઘાત પ્રોજન સમજાવતાં નર્મદે જે ઉદ્ગારો કાઢેલા તેમાંથી સર્વામુખી પરિવર્તનની નાનકડી છબી ઊપસી રહે છેઃ વહેમરૂપી અગાસુરના મહેડામાં અજ્ઞાન અને ભોળા થઈ ગયેલ દેશીઓ પડેલા છે તેઓને તેમાંથી જીવતા કાહાડી ઠેકાણાસર આણનાર કોઈ ધર્મ સભારૂપી કૃષ્ણ (આકર્ષણ કરનારી) શક્તિ જોવામાં આવતી નથી માટે એ શક્તિને શોધવી–એક ધર્મ સભા ઉભી કરવી, ને તેને ઉદેશ એવો હોવો કે ધર્મરૂપી ગળીમાં આજકાલ ઘરઘરનું જમાવેલું વાસી દહીં એકઠું થયેલું છે તેને વિવેકબુદ્ધિ રૂપી રવૈયે એકસંપી ઉદ્યોગરૂપી નેત્રુ બાંધી ખૂબ જ વવવું અને શુદ્ધ માખણ કાહાડવું અથવા ધર્મનીતિ સંબંધી પ્રકરણમાં જે કાંઈ સાર હોય તે યથાશક્તિ શોધવો ...”૪ ૧૮૪૪ માં સુરતમાં પાંચ દદ્દાઓએ માનવધર્મસભાની સ્થાપના કરી. એમાંને “માનવ” શબ્દ મનુષ્યને–બુદ્ધિયુક્ત મનુષ્યને–કેંદ્રમાં સ્થાપે છે. સાહિત્યના કેંદ્રમાં ઈશ્વર ઉપરાંત માનવને સ્થાપવાના વલણને પણ આ એક સંકેત છે. ૧૮૫૫ માં કરસનદાસ મૂળજીએ “સત્યપ્રકાશ” સામયિક પ્રગટ કર્યું અને ધર્મને નામે આચરાતા પાખંડ સામે તીખા પ્રહાર કરવા માંડયા. બળવાના વર્ષમાં એટલે કે ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ તેનો પ્રભાવ ગુજરાતી જીવન અને ગુજરાતી સાહિત્ય ઉપર કેવડો મોટો છે એનું માપ કાઢવું મુશ્કેલ છે. સમસ્ત મુંબઈ ઇલાકા માટેની એક માત્ર આ યુનિવર્સિટી ઉચ્ચ વિદ્યાઓ સાથે ગુજરાતના જીવનને યોગ કરાવવાનું પ્રબળ નિમિત્ત બની. આધુનિકીકરણની ઊર્જાનું એ મુખ્ય પ્રભવસ્થાન બની રહી. ૧૮૫૭ને બળવો માંડ વરસેક પહોંચ્યા અને રાણી વિકટોરિયાના ઢઢેરાના વર્ષમાં “હેપ વાચનમાળા” તૈયાર કરીને ભણતાં થયેલાં ગુજરાતી સ્ત્રી-પુરુષને સુયોગ્ય પાઠ્યપુસ્તકો પૂરાં પાડવાને પ્રારંભ થયો. કવિ દલપતરામ એમાં જોતરાયા. આ વાચનમાળાએ ગુજરાતના નૂતન ભાવજગતનું વર્ષો સુધી ધાત્રાકર્મ કર્યું હતું, ૧૮૬૦ માં રૂઢ ધર્મસંપ્રદાય સામે સંઘર્ષ જદુનાથજી મહારાજ સાથે વિધવાવિવાહ અંગે જાહેર વિવાદ જગવવા સુધી પહોંચ્યો. બુદ્ધિ અને રૂઢિ -વચ્ચેને આ સંગ્રામ ભારે કૌતુકને વિષય બન્યો હતો. એનાથી રૂઢિવશતા ઓસરી એમ નહિ કહી શકાય, પણ એને આઘાત આપનારાં અપકવ, પણ ઉત્સાહી પરિબળને ગુજરાતના સંસ્કારજીવનને વિકસાવવામાં છે ફાળા નથી. એ જ Page #637 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાય શ્રદ્ધ વર્ષીમાં ફિઢની પાળા ઠેકીને મહીપતરામે ઇંગ્લૅન્ડના પ્રવાસ કર્યો, ત્રણ વર્ષ પછી કરસનદાસ મૂળજીએ પણ દરિયા આળગ્યા. એનાથી આસમાન તૂટી પડયું નહિ, પણ નવી દુનિયાને નજીકથી ઓળખવાના મનેારથના માં મેાકળા થયા. ૧૮૯૪માં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ ફૅાલેજની સ્થાપના થઈ અને પ્રાથમિક શિક્ષકાને તાલીમ આપીને તૈયાર કરવાની પ્રક્રિયાનો આરંભ થયા. નવું જ્ઞાન સુગ્રથિત રૂપે આત્મસાત્ કરનારા પ્રાથમિક શિક્ષકાએ ગુજરાતમાં શિક્ષણપ્રસાર માટે જે ફાળા આપ્યા તેની કથા હજી સુધી વણુકથી રહી છે. આ જ વર્ષે ગુજરાત શાળાપત્ર” શરૂ થયું, જેણે જ્ઞાન માટેના પુરુષાર્થ માં વૈજ્ઞાનિક દૃષ્ટિ અને ઊંડાણ લાવવાના ઉત્તમ પ્રયાસ કર્યા હતા, ૧૮૬૬ માં “નર્મકવિતા” પ્રસિદ્ધ થઈ અને મધ્યકાલીન કવિતાથી માર્ગ ફંટાવનારા કવિતાપ્રવાહ લેાકસુલભ બન્યા, એ જ વર્ષમાં નર્મદની “મારી હકીકત' પ્રગટ થઈ, જે ગુજરાતના આત્મકથા—સાહિત્યનુ` ગણનાપાત્ર સીમાચિહ્ન છે. સાહિત્યનાં નવાં સ્વરૂપાની ઉપાસના લેખે પણ એનું માથું મૂલ્ય છે, ૧૮૬૮ માં નંદશંકરકૃત ‘કરણ ઘેલેા” ઇતિહાસમૂલક નવલકથા પ્રગટ થઈ, જે ગુજરાતની પહેલી મૌલિક નવલકથા-રૂપે રૂપગત સર્જનના વિશિષ્ટ આવિષ્કાર છે, અંગ્રેજ-શાસનનાં પહેલાં પચાસ વર્ષની આ ઘટનાએ ગુજરાતના જીવનપ્રવાહમાં આવેલાં પરિવત નાનુ` નિદર્શન કરાવવા માટે કેવળ દૃષ્ટાંતરૂપે ઉલ્લેખી છે. અંગ્રેજ—શાસન દ્વારા આવેલા પરિવર્તનની અસરો ઝીલવામાં ગુજરાતની પારસી કામ અગ્રેસર હતી. આપણે ઉપર જોયુ કે પહેલુ છાપખાનું નાખવાના, પહેલું વર્તમાનપત્ર પ્રસિદ્ધ કરવાના અને પહેલું. ગુજરાતી–અંગ્રેજી વ્યાકરણ આપવાને યશ પારસીઓને ફાળે જાય છે, એ જ પ્રમાણે વહાણવટામાં અને ખીન્ન ઉદ્યોગામાં પણ તેઓ અગ્રેસર થયા હતા. અંગ્રેજો સાથે હળવા-મળવામાં પણ એમને કાઈ સાંસ્કૃતિક અંતરાય નહાતા. એક અંગ્રેજ હાકેમે સ્વદેશમાં લખેલા પત્રમાં નાંધ્યું હતું કે “પારસીએ આપણા જેવા જ છે.” આ નાનકડી કામનાં ઉત્સાહ, સ્ફૂર્તિ અને નૂતન ભાવે વિશેની ગ્રહણતત્પરતાનો જેટા મળે એમ નથી, અંગ્રેજી જેવું સાહિત્ય સરજવાની અને એ પ્રગટ કરવાની હાંસ પણ એમણે દાખવી હતી. ગુજરાતની પહેલી મૌલિક નવલકથા “કરણ ઘેલા” પ્રગટ થઈ એનાં ચાર વર્ષ અગાઉ સારાબશા નામના પારસી લેખકની “હિંદુસ્થાન મધ્યેનું એક ઝુંપડુ” નામની લઘુ નવલ પ્રસિદ્ધ થઈ હતી તે મૂળ ફ્રેંચ કથાના અંગ્રેજી અનુવાદની ગુજરાતી છાયા હતી, પણ એમાં અસ્પૃશ્યતાના પ્રશ્ન ચર્ચાયા હતા એ નોંધપાત્ર છે. પારસીઓએ રૂપાંતર કરેલી કે અનૂદિત કરેલી નવલકથાઓને એક અલાયદે પ્રવાહ અર્વાચીન ગુજરાતની ભાષાકીય અભિવ્યક્તિમાં તરી આવે છે, એ જ પ્રમાણે Page #638 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાત્ય સંસ્કૃતિ : પ્રસાર પ્રભાવ અને પ્રત્યાઘાત ૧૮પર માં ગુજરાતની વ્યવસાયી રંગભૂમિના શ્રીગણેશ પણ સાહસિક પારસી કમને હાથે જ મંડાયા. પણ ગુજરાતનો વ્યાપક સમાજ હિંદુઓને બનેલું છે. પારસીઓ પછી નૂતન ભાવનું સ્વાગત કરવામાં હિંદુ સમાજને ઉલ્લેખવો પડે. મુસ્લિમો એક સમયે રાજ્યકર્તાઓ હતા તથાપિ નવી અસરે ઝીલવામાં તેઓ પાછળ રહ્યા હતા. હરિજન અને આદિવાસીઓ તે એટલા બધા પછાત હતા કે એમના સુધી નવી અસર પહોંચે એ અશક્ય હતું. પશ્ચિમી સંસ્કૃતિએ જીવનવિકાસનાં જે સાધન ભારતમાં ખડકયાં, પશ્ચિમી સાહિત્યે જે નવી મનોદશા પ્રગટાવી અને પશ્ચિમી સંપર્ક જીવનવ્યવહારો ઉપર જે અસર કરી તેની ગતિ ધીમી લાગે, એને પ્રભાવ મુખ્યત્વે ઉજળિયાત પૂરતો સીમિત હોય એમ લાગે અને છતાં પરિવર્તનની પ્રક્રિયાને બીજનિક્ષેપ થયા પછી એનું આંતરિક સત્વ પ્રગટ થવાને તલસ્યા જ કરતું હોય છે. અંગ્રેજેએ સ્થાપેલી શાંતિમાં એ સર્વને પ્રગટવાની મોકળાશ મળી અને એણે અનેક સ્વરૂપ ધારણ કર્યા. સમાજવ્યવહારમાં કેળવણીમાં અને સાહિત્યમાં એની જે અસર પડી તેને સામટે સરવાળે “સંસારસુધારો” એ નામે ઓળખવામાં આવે છે. ગુજરાતી સાહિત્યનું, ખાસ કરીને અર્વાચીન ગુજરાતી સાહિત્યનું, એ મુખ્ય પરિબળ છે. એમાં અપરિચિત અને નવીનનું આકર્ષણ, મુગ્ધતાને ઉત્સાહ, અનુકરણવૃત્તિ અને અપકવતા પણ ભળ્યાં હતાં, પરંતુ પરંપરાગત જીવનને આઘાત આપવાનું બળ પણ એમાંથી જ પ્રગટી રહ્યું હતું. વિજેતા અંગ્રેજો ભારતની પરાજિત પ્રજાથી અતડા જ રહ્યા અને ભારતની પ્રજા જાણે ગુલામ રહેવાને સરજાઈ હોય એ રીતે એની સાથે વર્યા એના કેટલાક આડતરા લાભ અવશ્ય જોવા મળ્યા છે. પ્રજા પણ અંગ્રેજોથી વેગળી જ રહી અને એમને સદૈવ પારકા જ ગણ્યા તેથી એ સ્વત્વરક્ષા કરી શકી. પ્રજાના આંતર જીવનમાં દખલગીરી કરવાની અંગ્રેજોને ન તે હૉસ હતી કે ન તે એ માટે એમની પાસે જોઈતું સંખ્યાબળ હતું. ૧૮૫૮ ના ઢંઢેરામાં તે વિક્ટોરિયા રાણીએ ભારતવાસીઓના આંતરિક વ્યવહારોમાં અને ધર્મમાં દખલગીરી નહિ કરવાની રાજનીતિ ઉચ્ચારેલી હતી, તેથી પણ અંગ્રેજો સાથે સંપર્ક ગાઢ ન બની શક્યો. સંપર્ક અંગ્રેજી ભાષા વાટે અંગ્રેજી અને પશ્ચિમી સાહિત્યને અને એમાંની ભાવનાઓ સાથે થયો એ પણ એક આનુષંગિક લાભ છે. અંગ્રેજી સાહિત્યમાં સ્વાતંત્ર્યના અને વ્યક્તિ સ્વાતંત્રના ભાવ ઘૂંટાયા હતા. મનુષ્ય પ્રેમ અને પ્રકૃતિપ્રેમનું એ સાહિત્ય હાં, મુક્ત ન્યાયી સમતાયુક્ત જીવનની એમાં Page #639 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાળ ev ઝંખના હતી, બૌદ્ધિકતા અને વૈજ્ઞાનિક્તા એમાં ભારાભાર હતી. વિટારિયન યુગના ઉદારમતવાદના એ પડધા પાડતું હતું. આ સઘળા ભાવેાથી નવી કેળવણી પામનારાનું ચિત્ત ધ્રુલિત થયા વિના રહી શકે જ કેવી રીતે? પણ આ બધાં મૂલ્યા અને ભાવે। ભારતીય સંસ્કૃતિની રગમાં પણ પડેલાં હતાં, તેથી સ્વાભાવિક ક્રમે એને અનુકૂળ પડધા પડયો. અલબત્ત, આ મૂલ્યેા વિદેશી અને વિધમી આક્રમણ્ણા અને પરચક્રના પ્રવન દરમ્યાન તેમજ ત્રાસ અને ભય પ્રસરાવનાર અનવસ્થા દરમ્યાન વિસારે પડયાં હતાં, જીવન કુંઠિત થયું હતુ., રૂઢિએએ લગભગ પ્રાકૃતિક નિયમાનું સ્થાન લીધું હતું અને વ્યવહારા સીમિત બની ગયા હતા. બાળમરણુ, બાળલગ્ના, વિધવાની અસહાયતા, રૂઢિજડતા, વહેમ, દૂધપીતીના રિવાજ, સ્ત્રીનું દાસત્વ, સતી થવાના રિવાજ, નિરક્ષરતા, પ્રમાદ, વિધિવશતા, દારિદ્ય આદિના અભિશાપથી ભારતીય જીવન ઠીંગરાઈ ગયું હતું. અચાનક પશ્ચિમનુ જે સાંસ્કૃતિક ક્રિમણ થયું. તેણે મુક્તિનાં દ્વાર ખાલી આપ્યાં, પ્રજા, નંદે નોંધ્યું છે તેમ, “બહાવરું બહાવરું જોવા લાગી.” પણ એક સૈકાની અવધમાં તા એણે પેાતાની સાંસ્કૃતિક ભૂમિકાએથી આ નવતર સ ંસ્કૃતિનાં લક્ષણુ ડાંસભેર આત્મસાત્ કરવા માંડયાં. પરિવર્તનના સંદર્ભ" પરચક્રના હતા, પરંતુ અંગ્રેજો ભારતીયેાના સહકારથી જ રાજ્ય ચલાવી શકે એમ હતું તેથી ઉદારમતવાદી સંસ્થાએ અને પ્રણાલીએની કેળવણી પ્રજાને અનાયાસે મળવા માંડી, જે ભારતીય સંસ્થાઓ અને પ્રણાલીઓ જીવંત હતી તેઓએ પણ કરવટ બદલવા માંડી, પરચક્ર હેઠળ જે નિશ્ચિતતા અને નિશ્ચિંતતા પ્રાપ્ત થઈ તેનાથી જીવનને સ ંસ્કારાભિમુખ થવાના આરતા જાગ્યા. પરિવર્તનનું આર્થિક રૂપ મૂડીવાદ અને ઉદ્યોગવાદ તરફ ઝૂકતું હતું. લપતરામે એને ચાગ્ય રીતે હુન્નરખાનની ચડાઈ”નું નામ આપ્યું હતું, જીવનના સંતામુખી ઉત્કર્ષી માટે નર્મદને પણ ઉદ્યોગનું જ નેતરું ખપતું હતું. પૂ ધ વિશે ઠેક પાડવામાં આવતા હતા, પણ સમાજને ઇષ્ટ એવી આર્થિક સમાનતા કે “હિંદ સ્વરાજમાં ગાંધીજીએ પ્રગટ કર્યા હતા તેવા ક્રાંતિકારી વિચારને આવવાને હજી વાર હતી. એનું સામાજિક રૂપ સંસારસુધારા હતા, બાળલમને વિરાધ, કન્યાકેળવણી, પરદેશગમન, ખાટી રૂઢિઓ સામે પ્રહારા, વહેમ, મંતર, ટુચકા દિને બુદ્ધિવાદના પડકાર વગેરે એનાં ખાલ રૂપ હતાં. વ્યક્તિસ્વાત ંત્ર્ય અને ભાવાશિવ્યક્તિની Page #640 -------------------------------------------------------------------------- ________________ પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રસાર પ્રભાવ અને પ્રત્યાઘાત મોકળાશ એની આંતર શ્રેરણા હતાં. અદીઠ રીતે સ્ત્રી-પુરુષ સંબંધ મિત્રી તરફ ઢળે એવી ભૂમિકા રચાતી આવતી હતી. પરિવર્તનનું સાહિત્યિક રૂપ ખરેખરું ક્રાંતિકારી હતું. પશ્ચિમી સાહિત્યનાં રૂપને ગુજરાતીમાં સિદ્ધ કરવાને પુરુષાર્થ શરૂ થયે તેથી કાવ્યના વિષય જ નહિ, પણ સારો એ અભિગમ બદલાઈ ગયે. અભિવ્યક્તિમાં જ નવતા આવી. નિબંધ નવલકથા ચરિત્ર નાટક આદિ ગદ્યાશ્રિત સાહિત્યરૂપે તે નવાં જ ઉમેરાયાં, અર્વાચીન સમયના પ્રારંભે ગદ્ય અને પદ્યને વિવેક નહતો. આજે જે કાંઈ ગદ્યમાં વ્યક્ત કરીએ તેને પદ્યમાં વ્યક્ત કરવામાં કોઈ રોકટોકને અવકાશ નહેાતે, કેમકે પદ્યાશ્રિત સાહિત્યની ચાલુ પરંપરામાં ગોઠવાવાનું સહેજે સૂઝી રહે તેવું હતું. રાગ કાઢીને ગાઈ શકાય તે કવિતા' એ દલપતરામની કાવ્યસમજ હતી અને “ભરૂચ જિલ્લાની કેળવણુને ઈતિહાસ” સુધ્ધાં પદ્યમાં રચી શકાયો હતા, પણ નર્મદની કાવ્યસમજ વધારે ઊંડી હતી અને “કુસુમમાળા” સુધીમાં આવતાં સમજ વધારે ઊંડી ગઈ હતી. સાહિત્યિક ગદ્યનું અને વૈચારિક ગદ્યનું ખેડાણ શરૂ થયું એ એક નવતર ઘટના હતી. મધ્યકાલીન સાહિત્યમાં ગદ્યાશ્રિત સાહિત્ય હતું જ નહિ એમ નથી, પણ સાહિત્યસર્જન માટે પદ્ય અધિકાશે અનુકૂળ વાહન રહ્યું હતું. પણ જે નવતર રૂપ આવ્યાં તે ગદ્યને તકાજો કરતાં આવ્યાં. પ્રેરણાસ્ત્રોત અંગ્રેજીમાં હતો. એ ગદ્યાશ્રિત હતાં તેથી નિબંધ નવલકથા અને ચરિત્ર માટે તો ગદ્ય જ જોઈએ એ ખ્યાલ દૃઢ થતો ચાલ્યો. પદ્યમાં પણ અનેક પ્રયોગ થવા માંડ્યા. છંદના પ્રયોગ, દેશી ઢાળમાંથી છૂટવા માટે સંસ્કૃત વૃત્તોને આશ્રય શોધવાનું વલણ, સુદીર્ઘ રચનાઓ માટે ઉચિત “મહાછંદ” અજમાવી જોવાની મથામણ આદિને આરંભ પણ ઓગણીસમા સૈકામાં થયે. સાહિત્ય નવતર ભાવોને પિષણ પૂરું પાડયું અને નવતર માનવસંબંધો અને મૂલ્ય ભણી દષ્ટિ વાળી. પરિવર્તનને સાહિત્યેતર કલારૂપે જે આવિષ્કાર થયે તે સ્થાપત્ય અને ચિત્રકલાને ક્ષેત્રે વહેલે થયેલે જ્યારે શિ૯૫ સંગીત અને નૃત્યને ક્ષેત્રે એ મેડ થયેલ અને એને પ્રભાવ મર્યાદિત રહેલ. અંગ્રેજોએ અન્ય ક્ષેત્રોની જેમ ભારતીય કલા માટે પણ અભિરુચિ દાખવી તેને લઈને વસ્તુતઃ આ કાલ દરમ્યાન ભારતીય કલાને પુનરુદ્ધાર થયો. અજંટા એલોરા એલિફંટા મહાબલિપુરમ્ જેવાં કલાધામો અને મુઘલ, રાજપૂત શૈલીઓની તેમજ પશ્ચિમ ભારતીય ગ્રંથસ્થ ચિત્રકલાના સંપુટની હેવેલ તથા કુમાર સ્વામી, ફર્ગ્યુસન, માર્શલ, સ્ટેલા ક્રેમરિશ વગેરેએ જગતને જાણ કરી. ભારતીય વિદ્વાને પણ આ વિષયમાં અભિરુચિ Page #641 -------------------------------------------------------------------------- ________________ १०२ બ્રિટિશ કાલ દાખવતા થયા. આની સાથે પશ્ચિમી કલાને પણ પરિચય કેળવાતે ગયો. પોતાની સ્થાપત્યકલા દ્વારા અંગ્રેજોએ પશ્ચિમી કલાને અહીં પ્રવેશ કરાવ્યું. પરિણામે ભારતીય કલાઓમાં અનેક નવીન પ્રવૃત્તિઓ પાંગરી તેમજ ભારતીય કલાના અર્વાચીન સ્વરૂપ પર વિભિન્ન વલણે પ્રગટયાં. અલબત્ત, આ પ્રક્રિયા મુખ્યત્વે વીસમી સદીના પૂર્વાર્ધમાં વિશેષ પાંગરી, પણ એને પ્રારંભ તે મુંબઈમાં સને ૧૮૫૬ માં સર જે.જે. સ્કૂલ ઑફ આર્ટની સ્થાપના થવાની સાથે શરૂ થયો હે જોઈએ. - યુરેપિયનોએ હિંદમાં પશ્ચિમી ઢબે મદ્રાસ કલકત્તા દિલ્હી ગોવા પંડીચેરી વગેરે રથાનોએ ઈમારતો બાંધી. તત્કાલીન વહીવટી મકાને, ઉપરાંત દેવળા, મિશનરી દવાખાનાં તેમજ શાળાઓનાં એ મકાન પશ્ચિમની રમન તથા ગોથિક અને ઈંગ્લેન્ડની વિટિરિયન કલાશૈલીના મિશ્રણરૂપ છે. ગુજરાતમાં અમદાવાદ સુરત ભરૂચ ખેડા બેરસદ વડોદરા રાજકોટ ભૂજ વગેરે સ્થળોએ આ શૈલીની ઇમારતો દષ્ટિગોચર થાય છે. અંગ્રેજોએ અહીં પોતાનાં નિવાસસ્થાન પણ પશ્ચિમી શૈલીએ બાંધેલાં. એમની એ ભવન-નિર્માણ-પદ્ધતિનું અનુકરણ કરીને કેટલાંક રજવાડાંઓએ પોતાના દરબારગઢ અને મહેલ બંધાવ્યા. વડોદરાના મલ્હારરાવે બંધાવેલ નઝરબાગ મહેલ, સયાજીરાવે બંધાવેલ લક્ષ્મીવિલાસ મહેલ, ભૂજને વિજયવિલાસ મહેલ, મોરબીન વાઘજી મહેલ, વાંકાનેરને રણજિતવિલાસ મહેલ તેમજ જામનગરને સરદારબાગ મહેલ આનાં દૃષ્ટાંત ગણાવી શકાય. કેટલાક શ્રીમંતોએ પણ પિતાનાં મકાન એ શૈલીએ બાંધ્યાં, જેમાં અમદાવાદમાં શાહીબાગમાં આવેલ સર ચિનુભાઈ બૅનેટને “શાંતિકુજ' નામને બંગલો (આકૃતિ ૪૬) નમૂનારૂપ છે. આ વિદેશી શૈલીના મહેલની સજાવટમાં માનવઆકૃતિઓ પશુપક્ષીઓ તેમજ પુષ્પલતાઓનાં રૂપાંકન પણ વિદેશી ઢબનાં દષ્ટિગોચર થાય છે. આ મહેલે ઉપરાંત આ કાલની હવેલીઓ અને રહેણાક મકાનની સજાવટમાં પણ વિદેશી, ખાસ કરીને વિટારિયન કલાશૈલીની અસર નજરે પડે છે (જુઓ આકૃતિઓ ૪૧ થી ૪૫). અલબત્ત, આ વિદેશી પ્રભાવ અલંકરણે પૂરતો સીમિત રહ્યો હતો ને પરંપરાગત ગુજરાતી મકાનોના પ્લેનમાં બ્રિટિશ કાલના અંત સુધી એની કોઈ ખાસ અસર વરતાઈ નથી. ચિત્રકલાક્ષેત્રે પશ્ચિમી કલાના પ્રભાવથી છાયા-પ્રકાશવાળાં ચિત્ર કરવાની પ્રવૃત્તિ વધી. ત્રાવણકોરના રાજા રવિવર્માએ તૈલરંગી વિદેશી શેલીને ભારતમાં પ્રચારમાં આવ્યું. એમણે ભારતીય પૌરાણિક વિષયો પસંદ કરી એ વિદેશી ઢબે રજૂ કર્યા. પરિણામે એમનાં ચિત્ર દીવાલ પર લટકાવવાના કેલેન્ડરે જેવાં Page #642 -------------------------------------------------------------------------- ________________ પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રસાર પ્રભાવ અને પ્રત્યાઘાત ૧૦૩ બની ગયાં ને એની નકલે ભારતના અન્ય ભાગોની જેમ ગુજરાતમાં પણ ભાવિક લેકોના દીવાનખાનાની દીવાલને શોભાવવા લાગી. બંગાળમાં શાંતિનિકેતનમાં અવનીંદ્રનાથ ટાગેરે ભારતીય કલા અને પશ્ચિમી કલાને સમન્વય કરવાનું આદેલન ઉપાડયું. સમય જતાં એમાં ભારતીયતાનું તત્વ વધતું ગયું. નંદલાલ બોઝ, અસિતકુમાર હલધર અને બીજાઓ એ પંથે વળ્યા. ગુજરાતમાં રવિશંકર રાવળ એમાં અગ્રેસર રહ્યા. બીજી બાજુ ભારતીય કલામાં પશ્ચિમી અનુકરણમાં જલરંગે અને તૈલરંગેના પ્રયોગ તેમજ શીધ્ર રેખાંકનકલાને વિકાસ થતો ગયો. પશ્ચિમી પ્રભાવ હેઠળ ભારતીય ચિત્રકલામાં પ્રયોગો કરવાનું વલણ પ્રગટયું અને પશ્ચિમમાં પ્રગટેલા ઈઝેશનિઝમ એકસપ્રેશનિઝમ ભૌતિકવાદ સ્વરવાદ ડાડાવાદ અમૂતવાદ એ સર્વની અસર થવા લાગી. અલબત્ત, આને વિશેષ ઉક વીસમી સદીના પહેલા ચરણ દરમ્યાન થયો સમજાય છે. ગુજરાતમાં આ ગાળામાં રાજવીઓએ વિદેશી ચિત્રકારોને બેલાવીને યુરોપીય પદ્ધતિએ પિતાનાં વ્યક્તિચિત્રો કરાવવામાં રસ દાખવેલ. શ્રીમંત નાગરિકોનાં ઘરોમાં, પણ વિદેશી ચિત્રકારોનાં ચિત્ર નજરે ચડતાં. આ ઉપરાંત ઝીણી કલાકારીગરીઓમાં વિદેશી પ્રભાવ જોવા મળે છે. ચીજ. વસ્તુઓના ઘાટ ઉપર તેણે અસર કરી જણાય છે. પણ એકંદરે આમાં અનુકરણની. પ્રવૃત્તિ જોર કરતી દેખાય છે. કદાચ સર્વ સાહિત્યેતર કલાઓ માટે સુધ્ધાં આવું વ્યાપક વિધાન કરી શકાશે. અલબત્ત, ચિત્ર સંગીત આદિમાં ભારતીયતાને આગ્રહ જળવાઈ રહ્યો છે, પણ સ્થાપત્ય વિશે એક એમ નહિ કરી શકાય. પરિવર્તનનું શૈક્ષણિક રૂપ ભાવનાઓનું સંવર્ધન કરનારું હતું, એટલું જ નહિ, પૂર્વ અને પશ્ચિમનાં જીવનમૂલ્યને સમન્વય કરવાની જવાબદારી આપઆપ ભણેલાને શિરે આવતી જતી હતી. ભણેલે વર્ગ ઘણું નાનું હતું તેથી આમ થવું સ્વાભાવિક હતું. વળી પ્રાથમિકથી આગળનું શિક્ષણ અંગ્રેજી ભારત આપવાની પદ્ધતિ શિક્ષણશાસ્ત્રની દૃષ્ટિએ ઘણી વાધાભરેલી ગણીએ તથાપિ એને એક આનુષંગિક લાભ એ થયો કે વધુ અભ્યાસ કરવાથી અંગ્રેજી ભાષાનું સઘન. શિક્ષણ મળવા માંડયું. પરિણામે ભારતીય ચેતનાને અંગ્રેજી સાહિત્યને ગાઢ. સંસ્પર્શ થયો, અચરજની વાત તો એ છે કે અંગ્રેજી ભાષાના મહિમાથી પ્રાદેશિક ભાષાનું સાહિત્ય કુંઠિત થવાને બદલે મહોરી ઊઠયું. ભારતભરમાં આમ. બનવા પામ્યું. મુંબઈ યુનિવર્સિટીના સ્નાતકે જે પ્રારંભને ફાલ ગુજરાતમાં ઊતર્યો. તેને કેવડો માટે ઉપકાર ગુજરાતી ભાષાસાહિત્યના ખેડણ અંગે થયે છે! Page #643 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ ગોવર્ધનરામ મણિલાલ રમણભાઈ બલવંતરાય આનંદશંકર નરસિંહરાવ મણિશંકર વગેરે પંડિતયુગના સાક્ષરે યુનિવર્સિટી-શિક્ષણને પરિપાક હતા. ૧૮૮૦ થી ૧૯૧૫ સુધીના ગાળાને “પંડિતયુગ” કહેવાની પરંપરા છે એ તાવિક દષ્ટિએ સમુચિત નથી, કેમકે કશીક ને કશીક વ્યુત્પત્તિ વિના સાહિત્યકાર થઈ શકાતું નથી. એ અર્થમાં પ્રત્યેક યુગ પંડિતયુગ છે. પણ કો મા. મુનશી “ગુજરાત ઍન્ડ ઈટ્સ લિટરેચર”માં જેને સંસ્કૃતના પુનરભુદયના ગાળા તરીકે ઓળખાવે છે અને સામાન્ય રીતે જે પંડિતયુગ કહેવાય છે તેની વિશેષતા એ હતી કે અંગ્રેજીમાંથી એને નવા દષ્ટિકોણને અને મૂલ્યોધક શબ્દોને પરિચય થતો રહ્યો. સંસ્કૃત સાથે એની સરખામણી થતી અને સંસ્કૃત તત્સમ શબ્દોને આશ્રય લઈને ગુજરાતી પર્યાય યોજાતા થયા. અર્વાચીન ગુજરાતી ચિંતનાત્મક ગદ્યના ખેડાણની આ પ્રકિયા આજ સુધી ચાલુ છે, જોકે હવે તદ્ભવ અને દેશ્ય શબ્દની ગુંજાયશ પણ વૈચારિક અભિવ્યક્તિના માધ્યમમાં ભળવા માંડી છે. વિવિધ વિદ્યાઓના નવા નવા વિષયોના શિક્ષણ પરત્વે જ નહિ, પણ અંગ્રેજી અને સંસ્કૃતના સઘન શિક્ષણ દ્વારા ગુજરાતી ભાષાના વિકાસમાં મુંબઈ યુનિવર્સિટીના શિક્ષણે જે ફાળો આપ્યો હતો તે સાંસ્કૃતિક વિકાસને પણ છે ઉપકારક નીવડ્યો હતો. રૂપરચનાની દષ્ટિએ અંગ્રેજી જેવી અત્યંત ભિન્ન એવી વિદેશી ભાષા ગુજરાતીને ખાઈ ગઈ નહિ પણ ગુજરાતીને ઉછેરનારી બની ગઈ. વળી અંગ્રેજી દ્વારા બીજી યુરોપીય ભાષાઓના તેમજ વિદ્યાઓના ગ્રંશે ગુજરાતના સુશિક્ષિતને સુલભ થયા એ પણ એક આનુષંગિક લાભ હતા. ગુજરાતી ગદ્યની ઇબારતને પણ અંગ્રેજીના સંસ્પર્શથી એક નવું જ પરિમાણ મળ્યું. અંગ્રેજ પાદરીઓએ ધર્મપ્રચાર માટે ગુજરાતી ભાષા શીખવા માંડી અને નવા આવતા પાદરીઓને ગુજરાતી શીખવવા માટે ગુજરાતી વ્યાકરણ અને શબ્દસંગ્રહે તૈયાર કરવા માંડ્યા એની પાછળ રહેલે હેતુ ગમે તે હોય, પણ ગુજરાતી ભાષાના શાસ્ત્રીય વ્યાકરણને પાયો અંગ્રેજોને હાથે નખાયો. જોસેફ વિન ટેલરનું ૧૮૬૭ માં પ્રસિદ્ધ થયેલ નાનું અને મેટું ગુજરાતી વ્યાકરણ એને ઉત્તમ નમૂને છે. ધર્મપ્રચાર માટે જીવન સાથે ભળ્યા વિના છૂટકે નહોતે. ખિસ્તી ધર્મપ્રચાર સમાજના હડધૂત થયેલ અને ચંપાયેલા સ્તર સુધી ' જ અધિકાશે સીમિત રહ્યો, પણ રૂઢ ધર્મજીવન એથી સાવધાન બની ગયું. અંગ્રેજોને રાજવહીવટ સારો, એમનાં સાધન નવાં, એમનું સાહિત્ય ઊંચું, તેથી યુરોપથી જે કંઈ આયાત થાય તેને મહિમા કરવાની ફેશન થઈ પડી હતી. Page #644 -------------------------------------------------------------------------- ________________ પરિબળ હોઇ જ અપરિચિત મેલા વિરોધ પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રસાર પ્રભાવ અને પ્રત્યાઘાત વિધવા–પુનર્વિવાહની હિમાયત કરવા માટે નર્મદે “ઝટ્ટ નાતરાં કરે એવી શીખ આપી તે તો સમાજસુધારામાં પણ ખપી, પણ જ્યારે એ એમ લલકારે કે “ચલે ચલે, શું વાર લગાડે, ચલો પીવા માંડે, ચાંદની આ તે ખૂબ ખીલી છે, મસ્ત બની લાડે.” ત્યારે એ નવી આયાત થયેલી જીવનશૈલી પ્રત્યે ખૂબ ખૂકી ગયું છે એવો વહેમ પડ્યા વિના રહેતા નથી. પરંપરાગત સંસ્કૃતિમાંથી આને પ્રતિકાર ઊઠયો.. અપરિચિત વિશેના આદરમિશ્રિત કુતૂહલની સામે અપરિચિત વિશેના દ્વેષ અને અવિશ્વાસ એ પણ એક પરિબળ હોઈ શકે. “સુધારા'નાં બાહ્યાભંતર લક્ષ સામે એથી વિરોધ પણ પ્રગટી રહ્યો. દેશદેશના ઈતિહાસને અભ્યાસ કરીને “રાન્યરંગ” લખનાર નર્મદ અને વિશેષ કરીને “ધર્મવિચારને નર્મદ સુધારાના સાથીઓના કાયરપણાથી હતાશ થઈને સામે છેડે જઈને બેસવાનું અને ભારતીય સંસ્કૃતિની વિગતે વિગતને–એમાં ભળેલા વહેમોને, સુધ્ધાં પુરસ્કારવાનું વલણ દાખવે અને અંતકાલે જુવાન મણિલાલ દ્વિવેદીને તેડાવીને સંસ્કૃતિરક્ષાનું અધૂરું રહેલું કાર્ય પૂરું કરવાનું સેપે એ સૂચક છે. “સુધારા”ને ઉત્સાહ તેમ અવસાદ આમ એક જ વ્યક્તિ દ્વારા મૂર્ત થાય છે, પણ પ્રજાકીય ચેતના પર આ પરિવર્તન વિવિધ સ્વરૂપે દાખવે છે. - ઓગણીસમા સૈકાના આરંભે અયોધ્યા પાસેના છપૈયાના મૂળ વતની. સ્વામી સહજાનંદે સદ્ધર્મપ્રચારાર્થે ગુજરાતમાં વાસ કર્યો. એમની પોતાની ભાષા ગુજરાતી ન હતી છતાં લેકસમાગમથી જે ગુજરાતી એમણે આત્મસાત કરી હતી તેમાં ઉગારાયેલાં એમનાં “વચનામૃત” અંગ્રેજીની અસર પૂર્વેનું તત્વચર્ચાનું ઉત્તમ ગદ્ય પૂરું પાડે છે. એમણે પ્રબોધેલ ધર્મ આમ તે પરંપરાગત ભાગવતધર્મ હતો તથાપિ સાદાઈ સંયમ વિવેક સદાચરણ અને ઈશ્વરશ્રદ્ધા ઉપર એમણે સ્થાપેલા સ્વામિનારાયણ સંપ્રદાયે જે ભાર મૂક્યો તેની અસર ગુજરાત-સૌરાષ્ટ્રના નીચલા સ્તરના લેકે ઉપર ઘેરી પડી. ધર્મજીવનની શુદ્ધિને એ પ્રબળ સંકેત હતા. નિષ્કુળાનંદ પ્રેમાનંદ(પ્રેમસખી) અને દેવાનંદ, જેવા સંપ્રદાયના કવિઓ ઉપરાંત કવિ દલપતરામને પણ એ સંપ્રદાયના કવિ તરીકે સ્થાપ્યા. ૧૮૬૦ પછી તરત જ સાંસ્કૃતિક આત્મરક્ષણ પરત્વેની સાવધાનતા જોવા મળે છે. ૧૮૬૮ માં પ્રગટ થયેલા કરણ ઘેલમાં આવતી ધર્મચર્ચાઓમાંથી એનું નિદર્શન મળી રહે છે, પણ ૧૮૮૦ સુધીમાં તે ધર્મ સમન્વય ધર્મજિજ્ઞાસા અને . Page #645 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાલ રૂઢ ધર્મની અભિરક્ષાનાં જૂજવાં સ્વરૂપ જોવા મળે છે. આર્યસમાજ બ્રહ્મોસમાજ પ્રાર્થનાસમાજ અને થિયોસોફીને ઓગણીસમા સૈકાના આઠમા દાયકામાં પ્રાદુર્ભાવ થયે એને કઈ આકસ્મિક ઘટના તરીકે ભાગ્યે જ ઘંટાવી શકાશે. રૂઢ હિંદુ ધર્મને પણ નવે અવતારે આવ્યા વિના છૂટકો નહોતો. સુધારાને ગ્રાહ્ય અંશોને ધર્મસંમત અને શાસ્ત્રસંમત તરીકે ખપાવવાને પણ દાર્શનિક ઉદ્યમ થ. મણિલાલનાં લખણિ એની સાક્ષી પૂરશે. પરંપરાના અનુમોદનવાળો સંસારસુધારે એ સ્વામિનારાયણ–સંપ્રદાયની મેટી દેણ છે. પશ્ચિમી સંસ્કૃતિના આઘાતે જગવેલા ધર્મ મંથને અને “પરસંસ્કારે ગાળવાની ભઠ્ઠી” તરીકેની ભારતીય સંસ્કૃતિની પરંપરાઓ પ્રત્યેક ધર્મનાં ઉરામ લક્ષણોને સમન્વય કરવાની શૈલી વિકસાવી છે. પ્રેરણા વેદમાંથી મેળવેલી હોય, પણ પશ્ચિમના સાંસ્કૃતિક આક્રમણને ખાળવાની એક પ્રક્રિયારૂપે એને અભ્યાસ કરીએ તે એ હિંદુ ધર્મને શાસ્ત્રસંમત છતાં વૈજ્ઞાનિક ઓપ આપે છે. બ્રહ્મોસમાજને ઉદ્ભવ બંગાળમાં અને પ્રાર્થનાસમાજને મહારાષ્ટ્રમાં થાય છે. બંને સમાજ એકમેકમાં ભળી જાય એ માટે પ્રસ્તાવ પણ મુકાય છે. એકેશ્વરવાદ પ્રાર્થના તેમ નૈતિક જીવન આદિ લક્ષણે હિંદુધર્મને અભિમત હોવા છતાં એના ઉપર મુકાયેલો ભાર ખ્રિસ્તી ધર્મજીવનની અસર અવશ્ય સૂચવે છે. ધર્મસમન્વયનાં આ સ્વરૂપ ધર્મજીવનને સંસ્કારવાને પરોક્ષ ઉપક્રમ બની રહે છે. આર્ય સમાજના દ્રષ્ટા અને પ્રણેતા દયાનંદ સરસ્વતી ગુજરાતના હોવા છતાં ગુજરાત ઉપર આર્યસમાજની અસર પ્રબળ ન બની શકી અને બ્રહ્મોસમાજ તે વેગળા જ રહ્યો, પણ ગુજરાતના સંસ્કારજીવન ઉપર પ્રભાવ નાખનાર કેટલાક અગ્રણી કુટુંબોએ પ્રાર્થનાસમાજને જે મહિમા કર્યો તેનાથી પ્રાર્થનાસમાજની યત્કિંચિત અસર ગુજરાત ઉપર પડી. પણ પ્રાર્થનાસમાજનું મુખ્ય ધ્યેય સાહિત્ય ઉપર એને જે પ્રભાવ પડ્યો તે છે. ભોળાનાથ સારાભાઈ, નરસિંહરાવ દિવેટિયા અને રમણભાઈ નીલકંઠે રચેલા સાહિત્યમાં પ્રાર્થનાસમાજની ધાર્મિક શ્રદ્ધાઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે મૂર્ત થઈ છે. પણ ધર્મમંથનનો વિશુદ્ધ પરિપાક ગોવર્ધનરામમાં દેખાય છે. મણિલાલ જે રૂઢ ધર્મ વિશે એમને અભિનિવેશ નથી અને નૂતનતા વિશે નર્મદ જેવો અપકવ ઉત્સાહ પણ નથી; એમનામાં અભ્યાસ અને વિવેકે પ્રેરેલી સમુદારતા અને સમતુલા છે અને એમના ધર્મચિંતનમાં પૂર્વ અને પશ્ચિમની ધાર્મિક શ્રદ્ધાઓનું અંતસ્તત્ત્વ સમરૂપતા સાધે છે. ૧૮૮૫ માં બે અંગ્રેજોના સહકારથી હિંદી રાષ્ટ્રિય મહાસભાની રચના થઈ એની અસર દેશવ્યાપી ગણી શકાય. ગુજરાત ઉપર એની સીધી અસર કેટલી Page #646 -------------------------------------------------------------------------- ________________ પાશ્ચાત્ય સંસ્કૃતિ : પ્રસાર પ્રભાવ અને પ્રત્યાઘાત ૧૦૦ પડી એનું માપ કાઢવું મુશ્કેલ છે, પણ જે રાજકીય આકાંક્ષાઓ સતેજ થઈ, જે રાજકીય સંચાલન શરૂ થયાં, તેને પરિણામે અંતે જતાં સ્વરાજ્યની ભાવના પિષાવી શરૂ થઈ. પરચક જેમને સવિશેષ ખૂંચતું હોય અને સ્વરાજ્ય મેળવવાના જેઓ હિમાયતી હોય તે એક રાજકીય નેતાવર્ગ તે બ્રિટિશ શાસકે સાથે મેળ પાડીને ક્રમે ક્રમે સ્વરાજ્યનું ધ્યેય સિદ્ધ કરવા માગતા હોય તેવો બીજો રાજકીય નેતાવર્ગ બેઉ ક્ષિતિજ ઉપર દેખાવા માંડ્યા. “સરસ્વતી ચંદ્ર”ના ત્રીજા અને ચોથા ભાગમાં ગોવર્ધનરામે જે રાજકીય પરામર્શ સંવાદરૂપે આપે છે તેમાં રાષ્ટ્રિય સ્વાતંયની આકાંક્ષા સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નોની છાયા પડી છે. આવી રાજકીય સભાનતા “હિન્દ અને બ્રિટાનિયામાં પણ દેખાય છે. આટલે સુધી આવતાં ગુજરાતને સુશિક્ષિત વર્ગ જાણે કે યુગોનું અંતર વટાવીને નવી ફાળ ભરવા માંડે છે, સાંસ્કૃતિક અનુસંધાનો અને અનુમોદને શોધે છે, એટલું જ નહિ, ભાવ અને ભાષા ઉભયમાં ઊંડાણ સાધવાની દિશામાં પગલાં ભરતે જણાય છે." પાદટીપ 9. Michael Edwardes, British India, p. 8 ૨. “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન', ખંડ ૧, પૃ. ૮ ૩. એજન, પૃ. ૧૦ ૪. “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન' (સંક્ષિપ્ત આવૃત્તિ), પૃ. ૩૨૭-૨૮ ૫. ચશવંત શુક્લ, “ભૂમિકા', ગુજરાતી સાહિત્યને ઈતિહાસ”, ગં. ૩, ૫. ૧-૧૦ Page #647 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ ૧. સામાન્ય (?) 40 HEQI (અ) સરકારી દફતરો પત્રવ્યહાર અહેવાલ વગેરે : 'The Appual Administration Report of Limbdi State for the year 1910-11," Limbdi, 1911 “The Annual Administration Report of Nawapagar State for the year 1895-96," Nawanagar, 1896 'The Annual Administration Report of Porbandar State for the year 1887-88, Porbandar, 1888Baroda Government : Report on the Admini stration of the Baroda State for 1882–83," Baroda, 1884 Baroda Government : 'Baroda Admimstration Report', 1904-05 to 1908-09 ‘Baroda Residency Records'; Vol. No 418, Letter No. 180 'Baroda Resideney Records', No. 460 of 1858. Baroda State: 'Baroda Administration Report 1905-06,' Baroda, 1907 Baroda State : Jamabandhi Revision Settle ment of the Siddhpur Taluka of the Kadi Division,' Bombay, 1911 Bellasis, A.F. “Report of the Civil Cases adjudged by the Court of the Sadar Udalat for the Province of Bombay between the years A.D. 1800 and A.D. 1824 with an appendix and index of the reports', 2 Vols, Bombay, 1825 Bombay Government : General Report on the Administration of the Bombay Presidency for the year 1864-65', Bombay, 1866 Page #648 -------------------------------------------------------------------------- ________________ d'euros Bombay Government : 'Political Department Volume No. 1625 of 1844-45', Bombay Bombay Government : 'Bombay Sudder Diwanni Adaulutt Dicisions : 1840-48' Farnandes, T.R. 'Papers Relating to the Revision Survey Settlement of the Bardoli of the Surat Collectorate', Bombay, 1877 Fawcelt, E.G. 'Report of the Collected Abmedabad Selections from the Records of the Bombay Government, New Series, No. 5, Bombay, 1954 Forrest, 0.w. 'Selections from the Letters, Despetches and Other State Papers Preserved in the the Bombay Secretariat', Maratha Series, Vol. I. Bombay, 1885 Khobrekar, V.G. 'Disturbances in Gujarat (Gen. Ed. Joshi, P. M.), Historical Selections from Baroda Records', New Series, Vol. II, Baroda, 1962 -A Letter from Whitelock to Anderson, No. 72, 7th July, 1858 - Maharashtra State Archives, Revenue Department, Vol. 1313 of 1821, Bombay -Parliamentary Paper No. 156 of 1890-91 entitled East India: Cambay Disturbances. -Parliamentary Paper, H.C. No. 156 of 1891, Retorn dated 13-2-1891 - Parliamentary Paper, No 402, Letter No. 29 - Parliamentary paper H. C. No. 6150, 1852-53, Retorn dated 15-6-1853 Pattani, Prabhashankar 'Report on Famine Operations in the Bhava nagar State in 1899–1900', Bhavanagar, 1900 Political Correspondence, No. 1219 of 31st Oct, 1851 Page #649 -------------------------------------------------------------------------- ________________ S બ્રિટિશ કાં ભગવાનલાલ સંપતરામ, Political Development, Volume No. 37/736 (1836) Reports of Civil Cases Determined in the Court of Civil Dewanoy Adawlutt of Bombay, 1840-1848 Report on Indian Education Commission, 1882 Report on Indian Famine Commission, 1901 Selections from the Records of the Bombay Government, No. CLXXIV, Bombay, 1895 Selections from the Records of the Bombay Government, No. XXXIX, New Series, Part II કાઠિયાવાડ એજન્સીનાં દેશી સંસ્થાને સંબધી કલકરાર, દસ્તાવેજ અને સદ, રાજકોટ, ૧૮૬૫ (241.) 13 uat Bombay Gazetteers (ed. by Campbell, James), Vol. I, Part 1 : History of Gujarat, Bombay, 1896 Vol. II: Surat and Broach Districts, Bombay, 1877 Vol. III : Kaira and Panchmahals Districts Bombay, 1879 Vol. IV : Ahmedabad District, Bombay, 1879 Vol. V : Kutch, Palanpur, Mahikantha Districts, Bombay, 1880 Vol. VI : Revakantha, Narukot, Cambay and Surat States, Bombay, 1880 Vol. VII : Baroda State, Bombay, 1883 Vol. VIII: Kathiawar, Bombay, 1884.. Vol. IX, Part I : Gujarat Population, : Hindus, Bombay, 1899 Part II : Gujarat Population : Musa Imaps and Parsis, Bombay, 1901 Page #650 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ Desai, Govindbhai & – Gazetteer of the Baroda State, Vol. I, Clarke, A.B. Bombay, 1923 Gazetteer of the Baroda State, Vol. II : Administration, Ahmedabad, 1979 District Gazetteers : Banaskantha (ed. by Rojyagor, S. B.); Ahmedabad, 1981 Bhavangar (ed. by. Trivedi, R.K.), Ahmedabad, 1969 Jamnagar (ed. by. Patel, G. D.), Ahmedabad, 1970 Junagadh (ed. by. Rajyagor, S. B.), Ahmedabad, 1975 Kheda (ed. by. Rajyagor, S. B.), Ahmedabad, 1977 Kutch (ed. by. Patel, G. D.), Ahmedabad, 1971 Mehsana (ed. by. Rajyagor, S. B.), Ahmedabad, 1975 Panch Manals (ed. by. Patel, G. D.), Ahmedabad, 1972 Rajkot (ed. by. Trivedi, R. K.), Ahmedabad, 1965 Sabarkantha (ed. by. Patel. G. D.), Ahmedabad, 1974 Surat (ed. by. Palande M. R.), Ahmedabad, 1962 Surendranagar ((ed. by Patel, G. D.), Ahmedabad, 1977 Vadodara (ed. by Rajyagor, S. B.), Ahmedadad, 1979 Imperial Gazetteer of India, Provincial Series, Bombay Presidency, Vol. I, Calcutta, 1909 કવિ, નર્મદાશંકર લાલશંકર, “કાઠિયાવાડ સર્વસંગ્રહી, મુંબઈ, ૧૮૮૬ -'ajaxild 240x28", 748, 9220 , Sti. Gl. 3sl xid, a31E21, 9220-27 2a3ler zid', adical, 9629.. Page #651 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાર (ઈ) ડિરેકટરીઓ Master, F.S. Mahikantha Directory, Rajkot, 1922 - Palanpur Agency Directory. Vol. IV, Rajkot, 1919 કડાકા, ધ, હે. કાઠિયાવાડ ડિરેકટરી', રાજકોટ, ૧૮૮૬ પરમાર, લા. હ. “રેવાકાંઠા એજન્સીની ડિરેક્ટરી', . ૨, રાજકેટ, ૧૯૨૨ શાહ, દા. રે.. મહીકાંઠા ડિરેક્ટરી, અમદાવાદ, ૧૯૦૫ શાહ, પુરુષોતમ છે. અને ચરેતર સર્વસંગ્રહ’, ભાગ–૧ અને ૨, નડિયાદ, શાહ, ચંદ્રકાંત-સંપા.) ૧૯૫૪ (ઈ) અભિલેખ: સામયિકો, સંગ્રહ અને સૂચિઓ Collection of Prakrit and Sanskrit Inscri ptions, Archeological Dept., Bhavanagar Desai, S. H. (Ed.) ‘Arabic and Persian Inscriptions of Saura shtra', Junagadh, 1980 Diskalkar, D.B. (Ed.) 'Inscriptions of Kathiawad' (New Indian Antiquary, Vols. 1, 2, 3), Poona, 1938-4 Khakhar, D. P. (Ed.) 'Report on the Architectural and Archaeo logical Remains in the Province of Kachchh, Bombay, 1879 Pandya, A.V. (Ed.) 'Some Newly Discovered Inscriptions from Gujarat', “Vallabh Vidyanagar Research Bulletin”, Vol. I, Issue 2, Vallabh Vidyanagar, 1957–58 ઝા, વજેશંકર (સં.) ભાવનગર પ્રાચીન શોધસંગ્રહ', ભાવનગર, ૧૮૮૫ મુનિ, વિશાલવિજયજી (સં.) “રાધનપુર પ્રતિમાલેખ સંગ્રહ’, ભાવનગર, ૧૯૬૦ મુનિ જિનવિજયજી (સં.) “પ્રાચીન જૈન લેખસંગ્રહ’, ભાગ-ર, ભાવનગર, ૧૯ર૧ - (ઉ) સિદ્ધા સામયિકે સંગ્રહ અને સૂચિઓ Allan, John 'Catalogue of the Coins in the Indian Museum, Calcutta’, New Delhi, 1976 Krause, C. L. & 'Standard Catalog of World Coins', WisconMishler, C. sin, 1976) Page #652 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ Lahiri, A.N. “Rupee Coins Abroad', Journal of Numismatics Society of India, Vol. XIX, Varanasi 1957 - 'Indo-British Coins, since 1835,' Journal of Numismatics Society of India, Vol. XXIII, Varanasi, 1961 () સમકાલીન ગુજરાતી સાહિત્ય કવિ દલપતરામ ડાહ્યાભાઈ દલપતકાવ્ય', ભા. ૧, મુંબઈ, ૧૮૭૮ દવે, નર્મદાશંકર લા. “મારી હકીકત', મુંબઈ, ૧૯૩૩ પદ્મનાભ કાન્હડદે પ્રબંધ' (સંપા. ડાહ્યાભાઈ દેરાસરી), વડોદરા, ૧૯૧૩ મહારાજ, કૃષ્ણલાલ કળિકાળને ગરબે”, ૧૮૧૭ મહીપતરામ રૂપરામ દુર્ગારામ ચરિત્ર', અમદાવાદ, ૧૮૭૮ લાવાય સમય વિમલપ્રબન્ધ' (સંપા, મણિભાઈ બકોરભાઈ વ્યાસ), સૂરત, ૧૯૧૪ ૨. અર્વાચીન ગ્રંથો (અંગ્રેજી) Apnie Besant 'How India Wrought for Freedom', Madras, | 1915. Bell, H. Wilberforce 'The History of Kathiawad', London, 1916 Briggs, H: G. 'The Cities of Gujarashtra', Bombay, 1849 Commissariat, M.S. "History of Gujarat', Vol. III, Ahmedabad, 1980 Dadabhai, Navroji 'Poverty and Un-British Rule in India', London, 1901 . Dodwell, H.H. (ed.) 'The Cambridge History of India', Vol. VI : The Indian Empire' (1858-1918), New Delhi, 1958. Edalji, Dosabhai 'History of Gujarat from the Earliest Period to the Present Time', Ahmedabad, 1894 (Elliot, F, A. H, 'The Rulers of Baroda', Baroda, 1934 Forbes, A. K. “Rasmala (Guj. Tra. Ranchhodbhai Udayaram, Third ed.), Vols. I-II, Bombay, 1922-1927 Page #653 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાટ Hopkins, C. Waghburn 'India : Old and New', New York, 1902 Joshi, H.M. (ed.) 'Source Material For a History of the: Freedom Movement in India, Vol. I 1818-1885, Bombay, 1957 Karaka, Dosabhai 'History of Parsis', Vol. II, London, 1884 Framji Kenneth L. Gillion 'Ahmedabad : A Study in Indian Urban History', California, 1968 Majumdar, R.C. (ed.) 'The British Paramountcy and Indian Renaissance', Part II, Bombay, 1965 'Struggle for Freedom', Bombay, 1969 Malleson, Colonel, G. "A Historical Sketch of the Native States. of India’, London, 1875 Mayne, C. 'History of the Dhrangadra State', Calcutta,. 1921 Mehta, Markand N. & Mehta, Manu N. Mewfee, P. V. Munsbi, K.M. Orme, Robert Parikh, Narahari Pattabhi, Sitaramaiya 'The Hind Rajasthan or the Annals of the Native States of the India', Bhadarwa, 1896 *Ruling Princes of India’, Bombay, 1911 'Gujarat and its Literature', Bombay, 1954 ‘Historical Fragments of the Mogul Empire', London, 1805 'Sardar Vallabhbhai Patel'.Ahmedabad, 1953 'The History of the Indian National Con gress (1885 to 1935)', Allahabad, 1935 'Lokmanya Tilak', New York, 1965 . 'Narrative of a Journey through the Upper Provinces of India from Calcutta to Bombay, 1825, Vol. III, London, 1828 'The Ruling Princes, Chiefs and Leading Personages in Western India State Agency (II ed.), Rajkot, 1928 New History of Marathas', Vol. III, Bombay, 1948 'The Native States of India', London, 1909 Ramgopal Rejinald, Heber Sardesai, G. S. Warner, William Lee Page #654 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ સૂચિ ગુલ, हीरालाल, ગાંધી, ભાગીલાલ જાવડેકર, આચાય જોટ, રત્નમણિરાવ ભી. ઝવેરી, કૃષ્ણલાલ મેા. ટાપરિયા, જસવ'તસિંહ હિરિસંહ દવે, નદાશ કર દેરાસરી, ડાહ્યાભાઈ દેશપાંડે, પાંડર ગ ગણેશ (હિન્દી) आधुनिक संस्कृत साहित्य, इलाहाबाद, १९७१ (ગુજરાતી) ગુજરાત દન', વડાદરા, ૧૯૬૦ આધુનિક—ભારત', અમદાવાદ, ૧૯૪૬ ખંભાતના ઇતિહાસ', અમદાવાદ, ૧૯૩૫ —ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસઃ ઈસ્લામયુગ', ખંડ ૪, અમદાવાદ, ૧૯૫૯ ¬ગુજરાતનું પાટનગર : અમદાવાદ', અમદાવાદ, ૧૯૨૯ ' અમદાવાદ, ૧૯૩૦ અમર–ચરિત', વાંકાનેર, ૧૯૭૯ ૧૫ ‘ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તંભ', અમદાવાદ ૧૯૨૩ . —ગુજરાતી સાહિત્યના વધુ મા સૂચક સ્ત ંભા’, ન ગદ્ય', મુંબઈ, ૧૮૬૮ સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’, અમદાવાદ, ૧૯૧૧ લેાકમાન્ય ટિળક', અમદાવાદ, ૧૯૫૬ ‘સૌરાષ્ટ્રના ઇતિહાસ', જૂનાગઢ, ૧૯૬૮ ‘સૂરત સેાનાની મૂરત’, સૂરત, ૧૯૫૮ ‘ભરૂચ શહેરના ઇતિહાસ’, ભરૂચ, ૧૯૧૪ ‘ગુજરાતના અર્વાચીન ઇતિહાસ’, અમદાવાદ, ૧૯૧૮ દેશાઈ, શંભુપ્રસાદ હ. દેસાઈ, ઈશ્વરલાલ છે. દેસાઈ, ગણપતરામ હિ. દેસાઈ, ગાવિંદભાઈ હાથીભાઈ દેસાઈ, શારાબજી મનચેરજી ‘તવારીખે નવસારી', નવસારી, ૧૮૯૭ ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન' નહેરુ, જવાહરલાલ (ગુજ, અનુ. મણિભાઈ ભ. દેસાઈ), બીજી આવૃત્તિ, અમદાવાદ, ૧૯૫૬ પટેલ, એલજી બજોરજી ‘સુરતની તવારીખ', સુરત, ૧૮૯૦ પટેલ, બહુમનજી બહેરામજી ‘પારસીપ્રકાશ’, દફતર ૧લું, મુંબઈ, ૧૮૭૮ Page #655 -------------------------------------------------------------------------- ________________ }} પટ્ટાભી, સીતારામૈયા પરીખ, ર. છે અને શાસ્ત્રી, ‘ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', ગ્રંથ ૫: સલ્તનતકાલ', અમદાવાદ, ૧૯૭૭; ગ્રંથ : ‘મુઘલકાલ', અમદાવાદ, ૧૯૭૯; ગ્રંથ ૭: ‘મરાઠાકાલ’, અમદાવાદ, ૧૯૮૧ હ. ગં. (સંપા.) પરીખ, રામલાલ (સંપા.) પડડયા, કા. દે. પારેખ, હીરાલાલ ત્રિ. બાવીસી, મુગટલાલ ભટ્ટ, ન દાશ ંકર ત્ર્ય, મગનલાલ વખતચંદ મહેતા, ભાનુપ્રસાદ નિ, યાજ્ઞિક, ઇન્દુલાલ રાજગાર, શિવપ્રસાદ લીલાધર હરખચંદ બ્રિટિશ સર મહાસભાના ઇતિહાસ' (ગુજ. અનુ.) અમદાવાદ, ૧૯૩૫ વાળંદ, નરાતમ શાસ્ત્રી, કે. કા. શાસ્ત્રી, દુર્ગાશંકર શાહ, અ. ગા. શુકલ, નથુરામ સુંદરજી ‘ગુજરાત એક પરિચય (ૉંગ્રેસના ભાવનગર અધિવે શન અંક ઃ જાન્યુ, ૧૯૬૧)', ભાવનગર, ૧૯૬૧ ‘ગુજરાત–રાજસ્થાન’, અમદાવાદ, ૧૮૮૪ અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન’, ખંડ ૧ (૧૯૩૫), ખંડ ૨(૧૯૩૬) ખંડ ૩ (૧૯૩૭), અમદાવાદ —‘ગુજરાત વર્નાકયુલર સેાસાયટીના ઇતિહાસ' ભાગ-૧, ૨, અમદાવાદ, ૧૯૩૨, ૩૩ ‘ગુજરાત ઇતિહાસ સંદર્ભ સૂચિ', ખંડ ૭ : ‘ગુજરાતના ઇતિહાસને લગતી વંશાવળીએ', અમદાવાદ, ૧૯૮૦ ખંભાતનુ` સાંસ્કૃતિક દર્શન', ખ'ભાત, ૧૯૭૬ અમદાવાદના ઇતિહાસ', અમદાવાદ, ૧૮૫૧ ‘મહિપતરામચરિત્ર’, વડેદરા, ૧૯૩૦ ‘આત્મકથા’, ભાગ ૨, મહેમદાવાદ, ૧૯૫૫ અર્વાચીન ગુજરાતનેા રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', અમદાવાદ, ૧૯૭૪ *ગુજરાત તાલુકદારી પ્રાચીન-અર્વાચીન સંગ્રહ', ભાગ ૧, વઢવાણ, ૧૮૯૧ ‘સંસ્કૃતિ અને ગુજરાત’, ‘ભરૂચ, ૧૯૭૯ માંગરાળ, સેાર', પારબંદર, ૧૯૬૭ ઐતિહાસિક સંશાધન', મુંબઈ, ૧૯૪૧ ભારત રાજ્યમ`ડળ', ડાકાર, ૧૯૦૨ શ્રી ઝાલાવંશવારિધિ', વાંકાનેર, ૧૯૧૬ Page #656 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ Q. 45201012 (સામાન્ય સંદર્ભ સૂચિમાં જણાવેલા ગ્રંથ સિવાયની) પ્રકરણ ૧ ‘Catalogue of Books (and Periodicals in the Bombay Presidency during the Qurters ending 31st. March, 30th June, 30th Septmbcr and 31st December', Bombay, 1914 Cormack, John 'Abolition of Female Infanticide in Gujarat', London, 1815 Ingham, K. ‘An Account of Work of Christian Mis sionaries on Behalf of School Reform (1793-1833)', London, 1856 Mangaldas Borrodaile's Gujarat Caste Rules', Bombay, Nathubai (Ed.) 1887 Moore, Edward “Hindu Infanticide', London, 1811 Pigs, James 'India Cries to British Humanity', London, 1834 Postans, Mrs 'Western India in 18 London, 1839 Tod, James 'Travels in Western India Embracing Visit to the Secred Mounts of the Jains and the Most Celebrated Shrines of Hindu Faith Between Rajputana and the Indus With an Account of the Ancient City of Nebrwala', London, 1839 Walter, Hamilton 'Geographical Statistical and Historical Description of Hindostan and Adjacent Countries', Vol. II, London, 1820 Wilson, John 'History of the Suppression Infanticide in Western India', Bombay, 1855 sla, EA4A21H SIELLGLIES 'EL4d8|c4', 6l. 2, 24HELGIE, 9628 કવિ, નર્મદાશંકર “નર્મકવિતા', મુંબઈ, ૧૮૮૮ લાલશંકર Page #657 -------------------------------------------------------------------------- ________________ ૧૮ બ્રિટિશ કાહ ગૌદાન, હરિભાઈ ગુજરાતની પાળિયા-સુષ્ટિ', “ઊર્મિનવરચના”, દીપોત્સવી વિશેષાંક (સં. ૨૦૩૧), રાજકોટ, ૧૯૭૫. જાડેજા, દિલાવરસિંહ “ગુજરાતી કવિતામાં પ્રતિબિંબિત રાષ્ટ્રીય અસ્મિતા',. વલ્લભ વિદ્યાનગર, ૧૯૭૪ નાયક, છોટુભાઈ ગુજરાતમાં નાગરનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ”, અમદાવાદ, ૧૯૫૦ બારેટ, શં. આ. બારોટના ચોપડામાં, પાળિયાની ધ', “ઊર્મિનવરચના', દીપત્સવી વિશેષાંક (સં. ૨૦૩૧), રાજકોટ, ૧૯૭૫ ભટ્ટી, નાગજીભાઈ કે, અમારો કચ્છ પ્રવાસ”, “પંથિક”, વર્ષ ૭, અંક ૮, અમદાવાદ, ૧૯૬૮ – કચછનાં છેલ્લાં સતી રૂપાળી બા”, “ઊર્મિનવ રચના”, સળંગ અંક ૫૪૪, રાજકોટ, ૧૯૭૫ -સમૃતિચિને અને કચ્છના ખાંભી-પાળિયાનું સર્વેક્ષણઃ એક અભ્યાસ”, “ઊર્મિનવરચના, સળંગ અંક ૫૪૫, રાજકોટ, ૧૯૭૫ મહેતા, કપિલરાય વૃત્તપત્રો', “ગુજરાત એક પરિચય” (સંપા. રામલાલા પરીખ), ભાવનગર, ૧૯૬૧ મહેતા, પ્રફુલ્લી નર્મદ યુગનાં અન્ય કવિઓ”, “ગુજરાતી સાહિત્યનો. ઈતિહાસ (સંપા. જેશી, ઉમાશંકર, રાવળ, અનંતરાય અને શુકલ, યશવંત), ગ્રંથ ૩, અમદાવાદ, ૧૯૭૮ માર્શલ, રતન રૂસ્તમજી “ગુજરાતી પત્રકારિત્વને ઇતિહાસ, સુરત, ૧૯૫૦ શાસ્ત્રી, હરિપ્રસાદ કચ્છના અભિલેખ”, પથિક,” વર્ષ ૮, અં. ૧૨, - અમદાવાદ, ૧૯૭૦ શાસ્ત્રી, હગં, અને “ભારતીય સિકકાશાસ્ત્ર', અમદાવાદ, ૧૯૭૪ પરીખ, પ્ર. ચિ. પ્રકરણ ૨ દીક્ષિત, યતીન્દ્ર ગુજરાતમાં અંગ્રેજોનું જામતું પ્રભુત્વ', “ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ (સંપા. પરીખ, ૨. છે. અને શાસ્ત્રી, હ. ગં.), ગ્રંથ ૭: મરાઠાકાલ, અમદાવાદ, ૧૯૮૧ Page #658 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ ૬૯ પરીખ, રમેશકાંત અકબરથી ઔરંગઝેબ', “ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રંથ : મુઘલકાલ અમદાવાદ, ૧૯૭૮ –“પેશવાઈ અમલ, પ્ર. ૩, “ગુજરાતને રાજકીય, અને સાંસ્કૃતિક ઇતિહાસ”, ગ્રંથ ૭: મરાઠાકાલ, અમદાવાદ, ૧૯૮૧ – પેશવાઈ સત્તાની પડતી”, “ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ”, ગ્રંથ ૭: મરાઠાકાલ,. અમદાવાદ ૧૯૮૧ શાહ, સુમનાબહેન શ. ગુજરાતમાં વિદેશી વસાહત', પ્ર. ૫, પરિ. ૧, “ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ”,. ગ્રંથ : મુઘલકાલ, અમદાવાદ, ૧૯૭૮ પ્રકરણ ૩ Ballhatchet, Kenneth 'Social Policy and Social Change in Western: India', London, 1957 Boman Behram, B.K. 'The Rise of Municipal Government in : the City of Ahmedabad', Ahmedabad, 1937 Rogers, Alexander 'Land Revenue of Bombay', Vol. I, London, 1892 Tripathi, Dvijendra 'Colonialism and Modernization : The Case :: & Mehta, M. J. of Early British Intervention in a Tradi. tional Indian Society', પ્રકરણ ૪ Dharaiya, R.K. 'The Last days of Napasaheb Peshwa in Gujarat', Journal of the Gujarat Research Society', Vol. XXX, No. 4/120, Bombay 1968 –'Gujarat in 1857', Ahmedabad, 1970 Kaye, John W. 'A History of the Sepoy War in India’, Vol. LI, London, 1880 Malleson, G. B. 'History of Indian Mutiny', Vol. III, London, 1880 Page #659 -------------------------------------------------------------------------- ________________ * ૧ર૦ બ્રિટિશ કાહ Malleson Lt. Col. W. 'The Revolt in Central India', Simla, 1908 Narayan, A. X. 1857', – – · Sen, S. N. “Eighteen Fifty Seven', New Delhi, 1957 હા , ga. અટાર સત્તાવન જિનારિયો પરિશિષ્ટ –– પ્રકરણ ૫ Huoter, W.W. ‘Bombay (1885-1890) : A Study in Indian Administration', Bombay, 1892. પ્રકરણ ૬ Handa, R. L. ‘History of Freedom Struggle in Princely States', New Delbi, 1968 વોરા, મણિભાઈ “પોરબંદર, પોરબંદર, ૧૯૭૭ Chudgar, P. L. 'Indian Princes under British Projection', London, 1929 Panjkkar, K.M. 'Indian States and the Government of India', London, 1927 શાન, એન. જે. 'सौराष्ट्रके पहले चार वर्गो (श्रेणियों) के पुराने राज्योंका इतिहास और उनका ब्रिटिश सार्वभौम सत्तासे सम्बन्ध', वल्लभ विद्यानगर, १९७२ (टाइप) મહેતા, મનસુખલાલ ‘દેશી રાજ્યોના પ્રશ્નો', રાજકોટ, ૧૯૨૦ રવજીભાઈ મહેતા, કલ્યાણજી વિઠ્ઠલજી દરબાર શ્રી ગોપાળદાસ', રાણપુર, ૧૯ર૩ પરિશિષ્ટ - • Gupta, P. L. 'Coins,' New Delhi, 1969 પ્રકરણ ૮ એક પારસી “મુમબઈના શેરસટ્ટાની તવારીખ, મુંબઈ, ૧૮૬૭ ત્રિવેદી, નવલરામ જ. “સમાજસુધારાનું રેખાદર્શન', અમદાવાદ, ૧૯૩૪ દેસાઈ, શાંતિલાલ “રાષ્ટ્રને સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગુજરાત', અમદાવાદ ૧૯૭૨ પટેલ, મગનભાઈ શં. ગુજરાતમાં ભરાયેલાં કેગ્રેસ અધિવેશને”, “ગુજરાત એક પરિચય” (સંપા. રામલાલ પરીખ), ભાવનગર, ૧૯૬૧ Page #660 -------------------------------------------------------------------------- ________________ SR. સંદર્ભસૂચિ પરિશિષ્ટ गुप्त, मन्मथराय 'राष्ट्रीय आंदोलनका इतिहास', आगरा, १९६२ विद्यावाचस्पति, इन्द्र 'भारतीय स्वाधीनता संग्राम का इतिहास', नई दिल्ही - १९६० પ્રકરણ ૯ Boyd, Robin 'Church History of Gujarat', Madras, 1981 આચાર્ય, નવીનચંદ્ર સાબરકાંઠા જિલ્લાના પાળિયા”, સ્વાધ્યાય”, પુ.. ૧૪, અમદાવાદ, ૧૯૭૬–૭૭ કવિ દલપતરામ ડાહ્યાભાઈ જ્ઞાતિ વિશે નિબંધ (૪થી આવૃત્તિ), અમદાવાદ, : ૧૮૮૭ દીક્ષિત, સુરેશ સતીમાને ગરબે”, “પ્રસ્થાન, પુ. ૧૧, અંક ૫, . અમદાવાદ, ૧૯૩૧ પારેખ, હીરાલાલ ત્રિ. લેડી વિદ્યાગૌરી મણિમહત્સવ-અભિનંદન ગ્રંથ', . (સંપા.) અમદાવાદ, ૧૯૩૬, લાજરસ, તેજપાળ “ગુજરાતમાં ખ્રિસ્તી મંડળીને ઉદય', અમદાવાદ, ૧૯૮૨ શાસ્ત્રી, હરિપ્રસાદ અને અમદાવાદની, અગિયારીઓના શિલાલેખ, “બુદ્ધિશેલત, ભારતી પ્રકાશ', પુ. ૧૨૭, અમદાવાદ, ૧૯૮૦ –અમદાવાદની પારસી ધર્મ શાળાના શિલાલેખો'. પથિક” વર્ષ૨૦, અંક ૩, અમદાવાદ, ૧૯૮૦ શાહ, ધીરજલાલ ધ. વિમલ પ્રબંધઃ એક અધ્યયન', અમદાવાદ, ૧૯૬૫ . પરિશિષ્ટ આચાર્ય, શાંતિભાઈ “ચેરીઓ અને ધરી શબ્દાવલિ', પ્રસ્તાવના, અમદાવાદ, ૧૯૬૮ – ગુજરાતી–ભીલી વાતચીત', અમદાવાદ, ૧૯૬૭. આદિવાસી ગુજરાત', ૫, ૨, અં, ૨, અમદાવાદ, ૧૯૭૯ આદિવાસી વર્તમાન', પુ. ૧, અંક ૨, અમદાવાદ, ૧૯૭૪ Page #661 -------------------------------------------------------------------------- ________________ -१२२ બ્રિટિશ કાહ પ્રકરણ ૧૦ Amin, B.D. 'The Rise and Growth of Alembic Chemical Works', Baroda, 1939 Baden Powell, B. H.' 'Land System of British India', Vol. III, Oxford, 1892 Badshah, Bhagwanlal R. 'The Life of Rao Bahadur Ranchhodlal Chhotalal', Bombay, 1899 Banerji, Tarashankar 'Internal Market of India (1834-1900)', Calcutta, 1966 Blair, Kling 'The Origin of the Managing Agency System in India', The Journal of Asiatic Studies, Vol. XXVI, 1966 Choksey, R. D. 'Economic Life in the Bombay : Gujarat (1800-1939)', Bombay, 1965 Cole, Arthur H. 'Bussiness Enterprise in its Social Setting'. Cambridge, 1959 Desai, A. R. 'Social Background of Indian Nationalism', Bombay, 1966 Forbes, James 'Oriental Memoirs', Vol. II, London, 1813 Mabaraja Sayaji Rao 'Speeches and Addresses', (1877-1910), Vol. I, Cambridge, 1927 Mehta, Makrand 'Indigenous Paper Industry and Muslim Enterpreneurship : A Case Study of Paper Technology and Trade in Ahmedabad with Special Reference to the 19th Century', “Proceedings of the Seminar on Science and Technology in 18th-19th Century Indian National Science Academy, New Delhi, 1980 -'The Ahmedabad. Cotton Textile Industry; Genesis and Growth', Ahmedabad, 1982 Milburn, William Oriental Commerce Containion a Geogra. phical Description of the Principal Places in the East Indies, China and Japan With Their Produce Manufactures and Trade including the Coasting of Country Trade from Port to Port', Vol. I, London, 1813 Page #662 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સંદર્ભસૂચિ Morris, David Patel, G.D. Pendant, Thomes Robertson, James (Ed.) Rogers, Alexander "Towards a Reinterpretation of the Nine teenth Century Indian Economic History', The Indian Economic and Social Hisiory Review, Vol. V, 1968 ‘Values as an obstacle to Economic Growth in South Asia : A Historical Survey', The Journal of Economic History, Vol. XXVII, 1967 'The Land Revenue Settlement and the British Rule in India', Ahmedabad, 1969 'The View of Hindostan', Vol. I, London, 1798 'Western India : Reports Addressed to the Chambers of Commerce of Manchester, Liverpool and Glasgow by their Commissioner, the late Alexander Mackay Esq', London, 1853 'Land Roveuue of Bombay', Vol. I & II, London, 1892 'The Theory of Economic Development', Cambridge, 1949 “The Dublas of Gujarat', Delhi, 1958 'The Bombay Presidency, the United Provi nces, the Punjab etc. Their History, People, Commerce and Natural Resources', London, 1920 'An Account of the Agate and Carnelian Trade of Cambay', Journal of the Bombay Branch of Royal Asiatic Society, Vol. III, Part I, Bombay, 1849 'Indian Enterpreneurship in Historical Perspective, A Reinterpretation', Economic and Political Weekly, Vol. VI, 1971 "Business Houses in Western India : A Study in Enterpreneurial Response 1850+ 1956,' IIM Memeograph, Ahmedabad, 1981 Schumpeter, J. A. Shah, P.G. Somerset, Playne Summers, Augustus *Tripathi, Dwijendra Tripathi, Dwijendra & Mehta Makrand Page #663 -------------------------------------------------------------------------- ________________ ર૪ બ્રિટિશ કાલ Walter, H. · 'Geographical, Statistical and Historical, Description of Hindostan and Adjacent Countries', Vol. I, London, 1820 કરસનદાસ મૂળજી નિબંધમાળા: સંસાર સંબંધી વિષયો', મુંબઈ, નિશ ૧૮૭૦ જોશી, ભવાનીશંકર પરદેશી માલ આપણા દેશમાં તૈયાર થવા શા ઉપાય યોજવા જોઈએ ?, “બુદ્ધિપ્રકાશ”, પુ. ૨૩, અમદાવાદ, ૧૮૭૬ પટેલ, ત્રિભુવનદાસ ગં. દુકાળ વિશે નિબંધ', અમદાવાદ, ૧૮૮૦ પટેલ, મગનભાઈ ચતુરભાઈ “સ્વદેશી હિલચાલ’, અમદાવાદ, ૧૯૦૭ પરીખ, નરહરિ દ્વારકાદાસ દીવાન બહાદુર અંબાલાલભાઈ જીવનદર્શન, અમ-- દાવાદ, ૧૯૪૩ રાજગર, શિવપ્રસાદ “ગુજરાતના વહાણવટાને ઇતિહાસ, અમદાવાદ, - ૧૯૭૬ Sanjivrao, T.S. હરિભક્તિ ઘરાણાની હકીક્તનું પુસ્તક, વડોદરા. રાજ્ય', વડોદરા, ૧૯૪૪ પરિશિષ્ટ ૧ ‘A Short History of Modern Indian Ship ping', Popular Prakashan, 1965 'Kathiawad Economies', Bombay, 1943 “સૌરાષ્ટ્રને દરિયાકાંઠો,' ભાવનગર, ૧૯૩૫ પરિશિષ્ટ ૨ Trivedi, A. B. મહેતા, જે. એમ. 'A History of Natal', University of Natali Press, Durban, 1965 'History of East Africa', Oxford, 1965 Brooks, Edgar H. & Webbe, Colin De B. Harlow, Vincent, Chilver, E.M. & Smith, Allison Ingham, Kenneth Waiz, S. A. પત,ડુંગરશી છે. 'History of East Africa', London, 1965 'Indians Abroad Directory', Bombay, 1933 ભાટિયા વહાણવટાને જૂને ઇતિહાસ', મુંબઈ, ૧૯૨૮ Page #664 -------------------------------------------------------------------------- ________________ સ`દ સૂચિ Dave Jayendra Government of Bombay Misra, Lakshmi Parulekar, R. V. Rajyagor, S. B. Syed, Nurullah and Naik, J. P. Wellsmith, W. K. अनसारी, मुहम्मद रझा फिरंगी महली 9 પવાલી, ડાહ્યામાર્દ્ર (સ.) ઠક્કર, પ્રવીણા પટેલ, ઈશ્વરભાઈ રાજગાર, શિવપ્રસાદ વૈદ્ય, વિજયરાય ક. શાસ્ત્રી, વ્રજલાલ કાળીદાસ પરીખ, પ્રવીણચંદ્ર ૪૦ RA પ્રકરણ ૧૧ 'A Study of Evolution of Female Education in Gujarat till Independence', Vallabh Vidyanagar, 1971 'A Review of Education in Bombay State', Poona, 1958 Education of Women in India (1921–1966)', Bombay, 1966 'A Source Book of History of Education in the Province of Bombay', Bombay, 1950 Education of Gujarat (1854–1954)', (typed Thesis), Rajkot, 1971 ‘History of Education in India', London, 1943 The Ulema in Indian Politics', politics & History in India,-, 'વાનીએ સે' નિશામી', વનૌ, १९७३ સંસ્કૃત સૌમ ઉનાતાદ્રી મહેશસત્ર અજ', राजकीय पाठशाला, पेटलाद, १९८० ‘ગુજરાતના સ્ત્રીકેળવણીના ઇતિહાસ', અમદાવાદ, ૧૯૭૯ ‘સેવામૂર્તિ મેાતીભાઈ અમીન’, વાદરા, ૧૯૬૧ ‘ગુજરાતના કેળવણીનેા ઇતિહાસ’, અમદાવાદ, ૧૯૬૬ અર્વાચીન ગુજરાતી પુસ્તકાલયેા', વડેાદરા, ૧૯૨૭ ‘રસગ’ગા' (સપા, શાસ્ત્રી શંકરલાલ ગ), અમદાવાદ, ૧૯૩૪ વડાદરા રાજ્યની પુસ્તકાલય પ્રવૃત્તિ’, વડાદરા, ૧૯૨૭ પ્રકરણ ૧૨ ‘ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીના લિપિ વિકાસ (ઈ. સ. ૧૫૦૦ સુધી)', અમદાવાદ, ૧૯૭૪ Page #665 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ભાયાણી, હરિવલ્લભ રાવત, બચુભાઈ શાહ, વિમલ શાસ્ત્રી, કે. ડા. સાંડેસરા, ભોગીલાલ જોશી, ઉમાશંકર, રાવળ, અનંતરાય અને શુકલ, યશવંત ઝવેરી, કૃષ્ણલાલ મેા, ઠાકાર, અશાક નાયક, છેટુભાઈ ર. રાવળ, અનંતરાય શાસ્ત્રી, હરિપ્રસાદ ગ -શાહ (વૈદ્ય), બાપાલાલ ગ. સાંડેસરા, ભાગીલાલ બ્રિટિશ કાળ ગદ્યસાહિત્ય', ગુજરાતી સાહિત્યને ઇતિહાસ (સંપા જોશી ઉમાશંકર, રાવળ અનંતરાય અને શુદ્ધ યશવ’ત), ગ્રંથ ૨, અમદાવાદ, ૧૯૭૬ લિપિના વિકાસ’, ‘“કુમાર”, સળંગ અંક ૪૦૦, અમદાવાદ, ૧૯૫૭ ‘ગુજરાતના આદિવાસીઓ’, અમદાવાદ, ૧૯૬૬ *ગુજરાતી ભાષાના વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ', અમદાવાદ, ૧૯૬૫ ‘ગદ્ય', “ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ”, (24°41. ઉમાશ`કર જોશી, અન`તરાય રાવળ અને યશવંત શુકલ), ગ્રંથ ૧, અમદાવાદ, ૧૯૭૩ પ્રકરણ ૧૩ ગુજરાતી સાહિત્યના ઇતિહાસ’, ગ્રંથ ૨ જો, અમદાવાદ, ૧૯૮} ગુજરાતીઓએ લખેલા ફારસી ગ્રંથેા', અમદાવાદ, ૧૯૪૫ ‘નીલક‘ઠરાય છત્રપતિ”, “કુમાર”, સળંગ અંક ૬પર, અમદાવાદ, ૧૯૭૮ ‘ગુજરાતના નાગરાનુ ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ’, અમદાવાદ, ૧૯૫૦ અર્વાચીન ગુજરાતી સાહિત્યનાં પ્રેરક ખળા', “ગન્ધાક્ષત”, મુંબઈ, ૧૯૪૯ ‘સંત-કવિ છેટમ : એક પરિચય, ગુજરાત સાહિત્ય સભા”, અમદાવાદ, ૧૯૬૩ ‘વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણભાઈ”, વડોદરા, ૧૯૩૧ ‘ગુજરાતી ગ્રંથસૂચિ’, “પરબ”, વર્ષ ૨૦, અંક ૧, અમદાવાદ, ૧૯૭૯ પરિશિષ્ટ ૧ વ —‘ગુજરાતી મુદ્રણની શતવણી', ૧૮૧૨-૧૯૧૨’, “ગુજરાતી”, દિવાળી અંક, ૧૯૧૨ Page #666 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ ૬ પ્રિયેળકર, અનંત કાકબા “ગુજરાતી મુદ્રણકલાનું આદિપર્વ', “ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક”, પુ. ૧૩, અં. ૪, મુંબઈ, ૧૯૪૮ – મુંબઈ સમાચારઃ દેઢસો વર્ષની તવારીખ : ૧૮૨૨-૧૯૭૨” પરિશિષ્ટ ૨ Shastri, K. K. 'A Survey of Published Uni-Lingual and Bi-Lingual Dictionaries Pertaining to Gujarati', Journal of the Oriental Institute Vol. XXVIII, Baroda, no. 2, Baroda, 1975-76 ધ્રુવ, આનંદશંકર હિન્દુ ધર્મની બાળપોથી” અમદાવાદ, ૧૯૧૮ – હિન્દુ વેદધર્મ', અમદાવાદ, ૧૯૧૯ મુવ, કેશવલાલ વર્ણને કેશ, અમદાવાદ, ૧૯૪૪ શાસ્ત્રી, કે. કા. “સ્વાધ્યાય અને સંશોધન”, “કેકા. શાસ્ત્રી અમૃત મહત્સવ અભિનંદન ગ્રંથ,” ગ્રંથ ૨, અમદાવાદ, ૧૯૮૩ સાંડેસરા, ભે. જ. ઈતિહાસ અને સાહિત્ય', અમદાવાદ, ૧૯૬૬ – ગુજરાતી કેશ”, “સંસ્કૃતિ,” જાન્યુ ફેબ્રુ; ૧૯૬ર, અમદાવાદ, ૧૯૬૨ – રાજવ્યવહારકેશઃ એક પરિચય, બુદ્ધિપ્રકાશ”, પુ. ૧૨૭, અમદાવાદ, ૧૯૮૦ –વહીવટી શબ્દકેશની રચનાના કેટલાક પ્રશ્નો', રાજભાષા” શૈમાસિક, વર્ષ : ૧, અંક ૩, ગાંધીનગર, ૧૯૭૯ - કવિ, નાનાલાલ દ. પ્રકરણ ૧૪ “કવીશ્વર દલપતરામ, અમદાવાદ, ૧૯૩૪. ગુજરાતી પંચ રજત મહત્સવ : ખાસ અંક', અમદાવાદ, ૧૯૨૬ ‘એકવીસમી સાલગીરી મુબારક”, “કૌમુદી, નવું પુસ્તક ૭, અં, ૨, વડોદરા, ૧૯૩૩ “મારી હકીક્ત', ભા. ૧, મુંબઈ, ૧૯૩૩ સાકર, બ. ક. - નર્મદાશંકર લાલશંકર Page #667 -------------------------------------------------------------------------- ________________ ક૨૮ દેસાઈ, મહાદેવભાઈ હરિભાઈ દ્વિવેદી, મણિલાલ ધ્રુવ, આનંદશંકર બ્રિટિશ કેe વૃત્ત અને વૃત્તવિવેચકે, “ગુજરાતી સાહિત્ય પરિબળું ૧૨મું અધિવેશન,” અમદાવાદ, ૧૯૩૭ “સુદર્શન ગદ્યાવલિ', અમદાવાદ, ૧૦૦૦ ઉદ્દેશ, નામ તથા સૂત્ર”, “વસન્ત”: વર્ષ ૧, અમદાવાદ, સં. ૧૯૫૮ વસન્ત રજત મહત્સવ સ્મારક ગ્રંથ', “વસન્ત” વર્ષ : ૨૬, અમદાવાદ, સં. ૧૯૮૪ ગુજરાતી ભાષાનાં ચાલુ માસિકે', “વસન્ત” વર્ષ : ૨૧, અમદાવાદ, સં. ૧૯૭૧ ગુજરાતી પત્રકારિત્વને ઈતિહાસ', સુરત, ૧૯૫૦ હિન્દુસ્તાન પ્રજામિત્ર રજતમહત્સવ અંક', પારેખ, હી. ત્રિ. ભટ્ટ, વિશ્વનાથ મ. માર્શલ, રતન ૧૯૩૮ પ્રકરણ ૧૫ Badshah, Bhagvaplal R. 'The Life of Rao Bahadur Ranchodlal Chhotalal', Bombay, 1899 Boyd, R. D. 'The Prevailing Word’, Belfast, 1953 Dave, Ramesh, M. “Life and Works of Shree Swāminārāyan', Bombay, 1966 Krishnarao Bholanath 'A Brief Sketch of the Life and Character of Bholanath Sarabhai', Life of Bholanath Sarabhai, Bombay, 1888 Motiwala, B. N. “Karsandas Mulji : A Biographical Study', Bombay, 1935 Pandya, K.C., 'Govardhanram Madhavram Tripathi's Scrap Bakshi, R. P. and Book', Bombay, 1957-1959 Pandya, S. J. (ed) Parekh, Manilal C. ‘Shree Swaminarayan' (2nd edi.), Rajkot, 1960 Raval, R. L. "Some Aspects of the Brittsh Impect on Religion, Culture and Literature in Gujarat during the Nineteenth Century', Vidya, Vol. XX, Ahmedabad, 1977 Reginald, Heber Narrative of a Journey through Upper Provinces of India', Vol II, London, 1828 Page #668 -------------------------------------------------------------------------- ________________ સદર્ભસૂચિ Wilson, John આચાર્ય, નવીનચંદ્ર કરસનદાસ મૂળજી કવિ, ન્હાનાલાલ લપતરામ કૃષ્ણરાવ ભાળાનાથ ખારાવાલા, અમરદાસજી ગૌદાની, હરિલાલ જોશીપુરા, જયસુખરાય પુરષાત્તમરાય -ડાકર, ધીરુભાઈ ઠાકર, ધીરુભાઈ (સંપા.) ત્રિપાઠી, મનસુખરામ સૂર્યરામ દવે, ન`દાશંકર લાલશંકર FE 'History of Suppression infanticide in Western India', Bombay, 1855 ‘ગુજરાતના ધર્મ સંપ્રદાય', અમદાવાદ, ૧૯૮૩ ‘નિબંધમાળા', પુ. ૧ મુંબઈ, ૧૮૭૦ ‘કવીશ્વર દલપતરામ’, ભાગ. ૨, અમદાવાદ, ૧૯૪૦ ભાળાનાથ સારાભાઈનું જીવનચરિત્ર', મુ`બઈ, ૧૮૮ ગુજરાત વર્નાકયુલર સાૌટીના ઇતિહાસ', “બુદ્ધિ પ્રકાશ” પુ. ૨૫, અમદાવાદ, ૧૮૭૮ રામાનુજને વડલે સાધુ સંપ્રદાયા', “ઊર્મિ'નવરચના”, દીપાત્સવી વિશેષાંક, “સૌર:ષ્ટ્રની ધર્મ સાધના”,અં. ૭.૮, રાજકાટ, ૧૯૭૩ ‘સૌરાષ્ટ્રમાં નાથ સંપ્રાય', “ઊર્મિનવરચના”, વ ૪૪, રાજકાટ, ૧૯૭૩ ‘મણિશ’કર કિકાણી', વડોદરા, ૧૯૨૦ અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા', પાંચમી આવૃત્તિ, અમદાવાદ, ૧૯૭૨ મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું આત્મવૃત્તાંત', અમદાવાદ, ૧૯૭૯ ‘અસ્તાય તથા સ્વાશ્રય' (પાંચમી આવૃત્તિ), મુંબઈ, ૧૯૦૫ ‘જૂનું નર્મગદ્ય’, ભાગ. ૧, (બીજી આવૃત્તિ), મુંબઈ, ૧૯૧૨ દેસાઈ, મહેન્દ્રકુમાર એમ. શ્રીમન્ નૃસિંહાચાર્ય’, વડેાદરા, ૧૯૩૫ પટેલ, બહુમનજી બહેરામજી પરમાર, ખાડીદાસ ‘પારસી પ્રકાશ', ભાગ. ૧, મુંબઈ, ૧૮૭૮ ૧૮૮૮ દેવીપૂજા અને સૌરાષ્ટ્રનાં દેવી દેવલાં', “ઊર્મિ - નવરચના”, વર્ષ ૪૪, રાજકાટ, ૧૯૭૩ ‘મહાજનમંડળ”, ભા. ૧, અમદાવાદ, ૧૮૯૬ પટેલ, મગનલાલ નાત્તમદાસ પરીખ, પ્રવીણચંદ્ર, ચિતલસ્પર્શ', અમદાવાદ, ૧૯૮૪ Page #669 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦ બ્રિટિશ કાહ પંડિત, દેવેન્દ્ર કાળિદાસ “સૌરાષ્ટ્રના સંતો', અમદાવાદ ૧૯૬૧ પુરાણી, અંબાલાલ મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું જીવનચરિત્ર', બાલકૃષ્ણ અમદાવાદ, ૧૯૫૧ બક્ષી, રામપ્રસાદ અને જોશી, ‘ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ, અમદાવાદ, ૧૯૭૧ રમણલાલ (સંપા.) ભટ્ટ, વિશ્વનાથ મગનલાલ “નર્મદનું મંદિર, અમદાવાદ, ૧૯૧૭ ભટ્ટી, નાગજીભાઈ “સૌરાષ્ટ્રના સંત અને ભક્તો', “પથિક', વર્ષ : ૯ અંક ૮, ૯ અમદાવાદ, ૧૯૭૦ મશરૂવાલા, કિશોરલાલ ધ. “સ્વામિનારાયણ સંપ્રદાય અથવા સહજાનંદ સ્વામી'. અમદાવાદ, ૧૯૪૦ માસ્તર, કરીમહંમદ મહાગુજરાતના મુસલમાને', વડોદરા, ૧૯૬૮ મહીપતરામ રૂપરામ ઉતમ કપોળ કરસનદાસ મૂળજી ચરિત', અમદાવાદ, ૧૯૭૭ મહેતા, નરોતમ ડી. “સ્વામીશ્રી સહજાનંદ ભગવાનની કચ્છ પ્રદેશમાં આનંદ અને જીવનલીલા', “કરછ મિત્ર”, દિવાળી અંક, ભૂજ, ૧૯૭૧ રમણભાઈ મહીપતરામ “ધર્મ અને સમાજ), ભા. ૧, અમદાવાદ, ૧૯૩૨ રા. બા. ગોપાળરાવ હરિનું જન્મ વૃત્તાંત', બુદ્ધિપ્રકાશ', પુ. ૪૦, અમદાવાદ, ૧૮૯૩ લાજરસ, તેજપાળ “ગુજરાતના ખ્રિસ્તી મંડળને ઈતિહાસ', અમદાવાદ, ૧૯૮૨ શાહ, મૂલચંદ આશારામ “આશારામ દલીચંદ શાહ અને તેમને સમ્ય', અમદાવાદ, ૧૯૩૪ શાસ્ત્રી, કે. કા. મહાપ્રભુવલ્લભાચાર્યજી', મુંબઈ, ૧૯૭૭ શેલત, ભારતી અમદાવાદને યહૂદી ત્રિભાષી લેખ અને ત્યાંનું યહૂદી કબરસ્તાન', “વિદ્યાપીઠ”, સળંગ અંક ૧૧૦, અમદાવાદ, ૧૯૮૧ પ્રકરણ ૧૬ Burgess, James “The Temples of Shatrunjaya Palitana in Kathiawad', Gandhinagar, 1976 Gupte, Taramati 'Gaekwad Cenotaphs', Baroda, 1947 Page #670 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ Sompura, K. F. Architctural Treatment of the Hathisinha's Temple Ahmedabad, Bulletin of the Chunilal Gandhi-Vidya Bhavan, Nos. 16,17.: Surat, 1973 અમદાવાદ પારસી પંચાયત, “પારસી રાષ્ટ્ર અન રહેવાસીઓ વિશેની મજણું પ્રકાશન ડિરે કટરી અમદાવાદ, ૧૯૭૫ જોષી, કલ્યાણરાય ન. દ્વારકા વસઈના પુરાણ અવશેષો', રાજકોટ, ૧૯૭૪ દવે, કિરીટ જે. સ્વામિનારાયણ ચિત્રકલા', પ્રકરણ ૨, “રવામિ નારાયણ શિલ્પ–સ્થાપત્યકલા, અમદાવાદ, ૧૯૮૪ પરીખ, પ્રવીણચંદ્ર “અમદાવાદના ભદ્રના કિલ્લામાંનાં મંદિરની સ્થળ તપાસ”, બુદ્ધિપ્રકાશ”, પુ. ૧૨૬, અમદાવાદ, ૧૯૭૮ માંકડ, ડોલરરાય. ૨. જામનગરને ઈતિહાસ', જામનગર, ૧૯૭ર શાસ્ત્રી, ઘનશ્યામ, ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્થાપિત નવ મહામંદિરો', સ્વરૂપદાસજી એન. શ્રી સ્વામિનારાયણ દ્વિશતાબ્દી સ્મૃતિગ્રંથ, (સંપા. સ્વામી ઘનશ્યામસ્વરૂપદાસજી નંદકિશોર દાસજી), અમદાવાદ, ૧૯૮૧ શાસ્ત્રી, હ. ગં અને ગુજરાતમાં યહૂદીઓ”, “પથિક), વર્ષ :૨૦, અંક ૭, શેલત, ભારતી અમદાવાદ, ૧૯૮૧ સૂરતનાં ઐતિહાસિક સ્થળો', સૂરત, ૧૯૮૦ પ્રકરણ ૧૭ Fatesinghrao, Gaekwad 'The Palaces of India’, New york, 1980 Goetz, H. A Monument of Old Gujarati Word Sculpture ; "The Jain Mandap in the Baroda Museum", Bulletin of the Baroda Museum Picture Gallery, Vol. VI, Part I, II, Baroda. 1950 -The Post Mediaeval Sculpture of Gujarat Bulletin of the Baroda Museum Picture Gallery, Vol. V, Part I, II Baroda, 1947-48 Jain, Jyotindra 'Utensils', Ahmedabad, 1981 Page #671 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ બ્રિટિશ કાળ Janson, H. W. Trivedi, R.K. જાદવ, જોરાવરસિંહ દવે, કિરીટકુમાર જે. 'History of Art', Part III, 'The Renaissance', New York, 1969 'Wood Carving of Gujarat, Delhi, 1965 “ગુજરાતની લોકસંસ્કૃતિ', ગાંધીનગર, ૧૯૭૬ શિલ્પકૃતિઓ', પ્ર. ૧૪, “ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ, ગ્રંથ ૬, મુઘલકાલ, અમદાવાદ, ૧૯૭૯ –શિલ્પ પ્ર. ૧૧, “ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ, ગ્રંથ ૭, મરાઠાકાલ અમદાવાદ, ૧૯૮૧ “ગુરુ પીઠ પ્રકાશ ચંદ્રિકા દૂધરેજ', ચમારજ, ૧૯૬૯ દૂધરેજિયા, મગ્નીરામ કાશીરામજી નાણાવટી, જયેન્દ્ર અને ઢાંકી મધુસૂદન પરીખ, પ્રવીણચંદ્ર અને દવે, કિરીટકુમાર ગુજરાતનું કાષ્ઠ સ્થાપત્ય”, “કુમાર”, સળંગ અંક ૪૮૯, અમદાવાદ, ૧૯૬૪ “સ્વામિનારાયણશિપસ્થાપત્ય કલા', અમદાવાદ, ૧૯૮૪ પ્રકરણ ૧૮ Shah, U.P. 'Treasures of Jain Bhandars', Ahmedabad, _1978 ડોસા, પ્રાગજી તખતે બોલે છે, ભાગ ૧ , મુંબઈ, ૧૯૭૮ દેસાઈ, રમણલાલ રંગભૂમિ, “રંગભૂમિ પરિષદનું પહેલું અધિવેશન, વસંતલાલ અમદાવાદ, ૧૯૪૫ દ્વિવેદી, પ્રભુલાલ દ. નાટક અને લોકચિ', “ગુજરાતી નાટયશતાબ્દી મહત્સવ સ્મારક ગ્રંથ', મુંબઈ, ૧૯૫૨ પટેલ, ધનજીભાઈ “પારસી નાટક તખ્તાની તવારીખ, મુંબઈ, ૧૯૬૮ પટેલ, બહમનજી પારસી પ્રકાશ, દફતર ૧લું, ભાગ ૭, મુંબઈ, ૧૮૮૨ બહેરામજી પરમાર, ખેડીદાસ “શિહેરના રામજી મંદિરનાં ભીંતચિત્ર', “કુમાર” સળંગ અંક પ૫, અમદાવાદ, ૧૯૭૧ પરીખ, રસિકલાલ છે. “સંગીતાચાર્ય વાડીલાલ શિવરામ નાયક', “આકાશ ભાષિત”, અમદાવાદ, ૧૯૭૪ Page #672 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ પંડિત, ડાહ્યાલાલ શિવરામ બ્રહ્મભટ્ટ, રઘુનાથ “સંગીત કલાધર', પ્રસ્તાવના, ભાવનગર, ૧૯૩૮ મહેતા, ચંદ્રવદન રંગભૂમિ અને સંગીત “ગુજરાતી નાટયશતાબ્દી મહત્સવ સ્મારક ગ્રંથ”, મુંબઈ, ૧૮૫ર “નક્કર હકીકતોને ટૂંકસાર”, “ગુજરાતી નાટય શતાબ્દી મહોત્સવ સ્મારકગ્રંથ”, મુંબઈ, ૧૯પર નાટકની ભજવણી”, “ગુજરાતી નાટય શતાબ્દી • મહોત્સવ સ્મારકગ્રથ”, મુંબઈ, ૧૯પર સંગીત ચર્ચા, અમદાવાદ, ૧૯૬૩ મહેતા, ધનસુખલાલ મહેતા, રમણલાલ છોટાલાલ રાઠોડ, રામસિંહજી રાવલ, રવિશંકર મ. Trivedi, A. B. રાઠોડ, રામસિંહજી નાટકને પ્રારંભ, “સ્વ. સાક્ષર દીવાન બહાદુર રણછોડભાઈ ઉદયરામ શતાબ્દી ગ્રંથ”, મુંબઈ, ૧૯પર કચ્છનાં ભીંતચિત્રો”, “કુમાર”, સળંગ અંક પર૮, અમદાવાદ, ૧૯૬૭ ગુજરાતની સાંપ્રત ચિત્રકલાનું વિહંગાવલોકન', કલાઅંકઃ “કુમાર”, સળંગ અંક પર૮, અમદાવાદ, ૧૯૬૭ પરિશિષ્ટ 'Post War Gujarat, Bombay, 1949 . “કચ્છનું સંસ્કૃતિ દર્શન', અમદાવાદ, ૧૯૫૯ પરિશિષ્ટ ૧ 'The Foote Collection of Indian Prehistoric and Protobistoric Antiquities', 1917 'Fifty Years of the Archaeological Survey of India', Ancient India (Bulletin of the Archaeological Survey of India), No. 9, New Delhi, 1943 'Progress in Preservation of Monuments', Ancient India, No. 9, New Delhi, 1953 Preservation of Monuments’, Ancient India, No. 9, New Delhi, 1953 Foote, Robert Bruce Ghosh, A. Krisbpaswami, V.D. Ramchandran, T.N. Page #673 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ Roy, Souarindranath Smith, V. A. બ્રિટિશ કાકા 'Indian Archcology from Jones to Marshall (1784-1902), Ancient India No. 9, New: Delhi, 1953 'The Copper Age and Prehistoric Bronze Implement of India, Indian Antiquary, Vol. XXXIX, Bombay, 1909 પરિશિષ્ટ ૨ ‘Brief Directory of Museums in India', (3rd ed.), New Delhi, 1910 'Souvenir-Cum Guide book of the Watson Museum, Rajkot 'Baroda Museum and Picture Gallery', Hand book of the Collection, Vol VIII, Part 1, Baroda, 1950-52 ‘Museums of India, London, 1936 Agrawal, Usha Devkar, V.L. Goetz, H. Markham, S.F. & Hargreaves, H. Pandya, A. V. Sivaramamurti, C. Swarnkamal જાની, મુદ્રિકા દેશાઈ શંભુપ્રસાદ હ. વૈદ્ય, ડી. કે. “The Museum at Vallabh Vidyanagar', Journal of Indian Museum, Vol. XI, 1955; 'Directory of Museums in India', New Delhi. 1959 'Museums in Gujarat : An Outline', Baroda, 1979 “કચ્છ દરબારી ગેઝેટ, પુ. ૧૨, અં. ૧૧ ભૂજ, ૧૮૮૪ ગુજરાતમાં મ્યુઝિયમ પ્રવૃત્તિ, વડોદરા, ૧૯૭૫. જૂનાગઢ અને ગિરનાર', જૂનાગઢ, ૧૯૭૫ કચ્છ મ્યુઝિયમ', ભૂજ, ૧૯૭૫ પરિશિષ્ટ ૩ British India' 1772-1946, London, 1976 ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ', . ૩, અમદાવાદ, ૧૯૭૮ Edwardes, Michael જોશી ઉમાશંકર, રાવળ અનંતરાય અને શુક્લ યશવંત (સંપા.) Page #674 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ અકબર ૫૦૩ અકબર ૨ જે ૨૪, ૧૪૮, ૧૪૯, ૧૯૦ “અખબારે સોદાગર” ૨૮ અખેરાજજી ૧૪૦ અખો ભગત ૪૬૫ અગર, મેજર ૭૦ અગલેદ ૮૦ અગ્નિહોત્રી, સત્યાનંદ ૪૭૬ અગ્રવાલ, ઉષા ૫૮૩ અચીન ૩૧૪ અછૂબા ૧૩૨ અજબપુરા ૧૫૪ અજબસિંહજી ૧૫૪, ૧પપ અજમેર ૧૫૭, ૩૧૪, ૪૬૧ અજિતસિંહ ૧૩૭ અડાદરા ૫૬૪ અડાસ ૪૪ અણહિલવાડ પાટણ ૧૪, ૧૦૬ અણેદિયા ૮૦ અદેસિંહજી (ભાદરવા) ૧૫૭ - અદેસિંહજી (રણસણ) ૧૫ર અનગઢ ૧૫૭ ૨૦૨ અનઈ રાઘવ” ૩ર૩ અનવરખાનજી ૧૪૮ અનંતજી ૧૪૨ અનાસ ૨૬૫ અને પસિંહજી (માલપુર) ૧૫૧ અબડાસા ૨૨ અબુબકર ૩૧૨ અબુઝફર નદવી ૩૨૬, ૩૩૯ અબુશરી ૩૦૮ અબ્દુલકરીમ ૨૪૬ અબ્દુલકરીમખાન ૧૪૯ અબ્દુલકાદર ૧૫૦ અબ્દુલ્લાહ ૪૬૧ અબ્બાસઅલી બેગ સર ૧૪૨ અબ્બાસખાન ૧૫૪ અભયસિંહ (પુનાદરા) ૧૫૪ અભયસિંહજી ૨ જા (ચૂડા) ૧૪૩ અભળાદ ૨૬૫ અભિજ્ઞાન–શાકુન્તલ' ૩ર૩ અભેસિંહજી (મેહનપુર) ૧૫૦ અભેસીંગજી (થરાદ) ૧૫૬ અમથારામ ૨૩૮ અમદાવાદ : ૨, ૬, ૭, ૧૦, ૧૧... ૧૪, ૧૭, ૧૮, ૨૭–૩૧, ૩૪,. ૩૯, ૪૫, ૪૬, ૪૮, ૫૦–પર, ૫૪, ૬-૬૦, ૬૭–૭૧, ૭૩,. ૭૦, ૮૧, ૯૩–૯૬, ૦૮-૧૦૧, ૧૦૪, ૧૧૮, ૧૨૦, ૧૨૧, ૧૨૩,. ૧૨૮, ૧૬૫, ૧૬૭, ૧૭૧, ૧૯૭, ૧૦૮, ૨૦૦, ૨૦૩–૨૦૮, ૨૧૫,.. ૨૧૨૨૦, ૨૨૨, ૨૨, ૨૩૪ ૨૩૭૨૪૦, ૨૪૨, ૨૪૪, ૨૪૭,. ૨પ૨, ૨૫૩, ૨૫૬,૨૫૯, ૨૬૧, ૨૬૮, ૨૬૯, ૨૭૨, ૨૭૪-૨૭૯, Page #675 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કાહ ૨૮૧-૨૪૫,૨૮૮, ૨૯૪, ૨૯૭, ૩૨૦, ૩ર૧, ૩ર૪-૩૨૮, ૩૩૨, ૩૩૩, ૩૩૫-૩૩૮, ૩૪૦–૩૪૨, ૩૪૫-૩૪૭, ૩૨૩, ૩૬૩, ૩૬૪૩૬૮, ૩૮૮, ૩૯૬, ૪૧૧, ૪૧૯, ૪ર૦, ૪૨૯ ૪૩૦, ૪૩૬-૪૩૯, ૪૪૨, ૪૪૩, ૪૪૮, ૪૫૬, ૪૬૧, ૪૬૩, ૪૬૪, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૫–૪૭૭,૪૮૨, ૪૮૫, ૪૮૭, ૪૮૯, ૪૯૨, ૪૯૪, ૪૯૬, ૫૦૦, ૫૦૧, ૫૦૨, ૫૦૩, ૫૦૫–૫૧૩, ૫૧૮–પર૧, પર૩–પર૬,૫૩૧– પ૩૪, ૫૩૬–પ૩૮, ૫૪ર–પ૪૬, ૫૫૬,૫૫૮, પ૬૪–૫ ૬૭, પ૭૧, પ૮૫, પ૯૬, ૬૦૨ “અમદાવાદને ઇતિહાસ” ૧૧ ‘અમદાવાદ સમાચાર” ૪, ૨૮, ૫૮૫ અમરકેશ ૩૨૩ અમરચંદ વસાવડા ૧૪૧ -અમરજી ૨૦ અમરતલાલ વકીલ પ૦૬ અમરસિંગ (ઈડર) ૧૨૮ અમરસિંહ (લાઠી) ૧૪૫ અમરસિંહજી (આંબલિયારા) ૧૫૫. અમરસિંહજી (ધ્રાંગધ્રા) ૧૩૬, ૧૩૮ અમરસિંહજી (પુનાદરા) ૧૫૪ અમરસિંહજી (વાંકાનેર) ૧૩૮ અમરસિંહજી (સુદાસણા) ૧૫૬ -અમરેલી ૨૪, ૩૪, ૧૧૯, ૧૨૩, ૧૨૫, ૩૩૪, ૩૪૧–૩૪૩, ૪૧૫, પર૧, ૫૫૮, પ૬૩ અમરેશ્વર કુબેરદાસ ૪૨૮ અમીન, ઝવેરભાઈ ૧૩૮ અમીન, બી.ડી. ૨૮૬ અમીન, મોતીભાઈ ૩૫૪ અમીરખાન પ૫૪ અયોધ્યા ૪૬૫ અધ્યાપ્રસાદ ૪૬૮ અરદેશર ધનજી શાહ (કોટવાળ) ૩૩, ૫૫, ૨૫૧ અરદેશર ફરામજી મૂસ ૩૯૦, ૪૨, ૫૪૭ અરદેશરછ બહેરામજી લશ્કરી ૩૫૦, ૩૮૪, પ૦૫ અરલ ૨૨ અરવિંદ ઘોષ ૧૨૬, ૨૧૨, ૨૨૨, ૩૩૮ અર્સ, કેપ્ટન ૪૫, ૪૬ અકીન ૧૨૮ અલાઉદ્દીન ઘીમાં ૪૧૬ અલીખાન ૧૫૦ અલીનવાઝખાન ૪૦ અલીલાલજી ૩૦૭ અલીહુસેન ૧૫૪ અપાઈ ૩૧૪ અલામહ શિલ્લી ૩ર૪, ૩૩૦ અલ્હાબાદ ૮૫ અવિનાશાનંદ ૩૮૪/૬ અહમદખાન ૪૦ અહમદનગર ૧૨૮, ૧૫૧, ૧૫૫ અહમદશાહ ૧૮૮ અહિપત ૧૫૩ Page #676 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ અંકલેશ્વર ૪૧, ૪૪, ૪૫, ૪૮, ૫૬, ૬૮, ૧૦૧, ૧૨૭, ૨૫૬, ૨૭૬, ૪૭૭, ૫૬૪ અગર ૭૦ અંજાર ૨૧, ૨૨, ૧૩૨, ૩૬૯,૫૦૫, ૧૦૮, ૫૬૦, ૫૬૩ અંબરિયા, દુલેરાય છે.ટાલાલ ૪૦૧ અંજારિયા, રવિશંકર ગણેશજી ૪૦૧ અંજારિયા, હિંમતલાલ ૩૮૭ અબાઈદાસ લશ્કરી ૨૭૫ અબાજી ૧૪૩ અંબાલાલ સાકરલાલ દેસાઈ ૧૯૬, ૨૦૩, ૨૦૬, ૨૦૭, ૨૧૮, ૨૧૯, ૨૨૧, ૨૪૦, ૨૮૧, ૩૯૯, ૪૧૪, ૪૧૯, ૪૩૭ અંબાસણ ૧૫૧, ૧૫૩ આઈ. પિ. મીશન ૪૬૪, ૪૮૯, ૪૯૦, ૪૯૨, ૪૯૩, ૫૧૩ આઉટરામ, જેમ્સ ૧૨૯, ૨૦૦ આગાાન ૫૪૪ આચાર્ય, ગિ.વ. ૫૭૬, ૫૮૨ આઝમખાન ૪૦, આણુ ૬ ૨૧, ૭૬, ૧૦, ૧૪૯, ૨૫૩, ૨૫૬, ૩૨૭, ૪૫, ૪૬૪, ૪૮૯, ૪૯૦, ૪૯૨, ૪૯૩, ૫૧૨, ૫૧૩ આણુ પર ૧૦૯, ૧૧૦ આણુ –મેાગરી ૪૩ આતર સુબા ૧૫૩, ૧૫૪ આતાભાઈ ગેાહિલ ૫૩૯ આત્મારામ નારણજી ૫૪૯ આત્મારામ ભૂખણુ ૨૭૫ આત્મારામ મેાતીરામ દીવાનજી ૩૮૪૦૮, ૪૦૨ આદમજી અલીજી ૩૦૭ આનંદરાવ ૪૭, ૪૮, ૫૦, ૧૨૨, ૧૨૩, ૧૫૫, ૧૮૮ આનંદશંકર ૨૩૩, ૬૦૪ આનસિંગજી (થરાદ) ૧૫૬ આનંદ, સ્વામી ૩૩૮ આપારાવ ભોળાનાથ લાઈબ્રેરી, અમદાવાદ ૩૫૩ આબુ ૧૨૦, ૧૪૪, ૧૭૫, ૩૧૪,. ૩૭૬, ૩૯૬ આમેાદ ૪૫, ૪૮, ૫૧, ૫૬, ૭૭,૧૦૧, ૫૬૩, ૫૬૪ આર. સી. ટૅકનિકલ ઇન્સ્ટિટયુટ, અમદાવાદ ૩૪૨ આર્નોલ્ડ, જોસ ૪૭૪ આથનોટ પ આલ્બન ૭૭ આલમગીર ૫૫૪ આવટે, રામજી સંતુજી ૪૩૨ આશકરણુજી (વરસોડા) ૧૫૩. આશખર ૭૦, ૭૫ આશાધર પંડિત ૩૨૫ આશ્વલાયન ગૃહ્યસૂત્ર' ૩ર૪ ૩૨૪ આસોજ ૭૬ આહવા ૨૬૫ 338 આંબલિયારા ૧૫૫ ડમ`ડ ઈરાનસાઈડ ૫૭ તરિયા ૧૦૯, ૧૧૦ Page #677 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ માં બઈનાયતહુસેન પ૫૪ ઇન્દ્રજિત માણેકચંદ ૩૭ ઇધામ, કેનેથ ૩૦૯ ઇબ્રાહીમખાન ૧૫૦ - ઇબ્રાહીમ મહંમદ યાતખાન ૧ લે (સચીન) ૧૪ - ઇબ્રાહીમ મહંમદ યાકુતખાન ૨ જો (સચીન) ૧૪૯ ઈમામશાહ ૪પ૮ ઈમામહુસેન ૨૪૫, ૩૦૬ ઈરફાન ૨૪૪–૨૪૬ -ઈલિયટ, એફ. એ. એચ. ૧૨, ૧૨૫ ઈલેલ ૧૧૨, ૧૫૨, ૧૫૪ ઇસ્ટન, કર્નલ પ૧ ઇસ્લામી યુનિવર્સિટી, લખનૌ ૩૨૯ ઈંગહામ ૧૪ ઈંદર ૬૮, ૭૫, ૩૧૪, ૫૩ ઈંદ્રજી, ભગવાનલાલ ૩૮૮, ૪૭૮, પ૭૦, પ૭૫, ૨૭૭ ઈદ્રસિંહજી (માલપુર) ૧૫૧ ઈદ્રસિંહજી (વાંસદા) ૧૪૭ - ઈજપુરા ૧૧૨ - ઈડર ૧૨, ૩૧, ૩૩, ૭૧–૭૪, ૧૦૫, ૧૧૨, ૧૧૫, ૧૦, ૧૨૮, ૧૨૮, ૧૫૦, ૧૫૧, ૧૫ર, ૧૫૫, ૧૭૭, ૨૨૫, ૩૩૭, ૪૫૬, ૫૫૪, ૫૬૭ ઈડર સ્તુતિ ૩૩ “ઈશરદાસજી ૩૩ "ઈશ્વરગણેશ ૧૨૪ ઉકાભાઈ પરભુદાસ ૨૧૬ ઉગમશી ૪૫૭ ઉછળ ૩૦૮ ઉજજન ૩૧૪ ઉત્તમરામ ૩૮૪/૭ ઉદયસિંહજી (ભાદરવા) ૧૫૭ ઉદયસિંહજી (વાંસદા) ૧૪૭ ઉદેકરણ ૧૫૧ ઉદેપુર ૧૪૩, ૨૨૩, ૫૫૪ ઉનડજી ૧૪૦ ઉપરકોટ ૧૩ ઉપલેટા ૧૩૫ ઉમર ૧૪૧ ઉમરકેટ ૪૫૭ ઉમર ખય્યામ ૩૮૫ ઉમરગામ ૩૦૩ ઉમરડા ૧૩૬ ઉમરસાડી ૨૯૮ ઉમરાળા ૧૪ ઉમરેઠ ૨૧,૫૨, ૧૦૦, પપ૮, પર ઉમેટા ૧૦–૧૧૩, ૧૧૫ ઉમેદસિંહ (ઈડર) ૧૨૮ ઉમેદસિંહજી (મેહનપુર) ૧૫૧ ઉબ્રિટે ૪૮૮ "ઉસ્માનખાં સુલતાનખાં ૪૧૬ 'ઊનડી ૧૧૧ ઊમરી ૧૧૨ ઊંઝા ૫૦૫, ૫૦૭ એંગ્ગલિંગ પ૭૭ ઍટકિન્સન ૫ - એડવર્ડ છ મા ૨૩, ૧૮૬ એડવર્ગ મિ. ૧૨ : - Page #678 -------------------------------------------------------------------------- ________________ શદરિ દિલખાન ૧૪૮ એગ્લિકન પદ્ધ -ઍન્ડર્સન, કેપ્ટન ૭૩, ૮ર ઍન્ડ્રુ ડનલેપ ૫૭ ઍન્ડ્રુસ, મેજર ૭૨,૭૫, ૩૫૩ ઍન્ડ્રસ લાઇબ્રેરી, સુરત ૨૫૧, ૨૮૧, ૩૫૩ એભલ ખાચર ૪૬૬ એરવદ, એચ ડોસાભાઈ પર એરવદ માહિયાર નવરોજી કુતારા ૩૮૪/૮ એરિસ્ટોફેનિસ ૩૮૮, ૧૪૯ -ઍલન, વિલિયમ ૯૭ એલિસબર, સર ૮૫ એંજિન, લોર્ડ ૩૧૦ -ઍલ્ડવર્થ, ટોમસ, ૩૯ એલ્ફિન્સ્ટન, લોર્ડ ૫૦, ૮૧, ૧૨૩, ૨૨૫, ૪૭૨ એલ્ફિન્સ્ટન ઈન્સ્ટિટ્યુટ, મુંબઈ– ૪૪૫, ૫૯૬ એલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઈ ૩૪૧– એપ્રાન્સ, જે. ડી. ૫૮૦ ઓખા ૮૧ ઓખામંડળ ૨, પર, ૨, ૧૨૪ ઓઝા, નાગેશ્વર ૧૩૨ ૨૨૬ ઓઝા, મૂળજી આશારામ ૫૫૧ ઓઝા, વાઘજી આશારામ પ૫૦ ઓડ ૧૦૦ ઓઢા ખાચર ૧૪૫ -ઓલપાડ ૪૪, ૪૮, ૫૧, ૪૫૬, ૫૩ આલિફન્ટ, કર્નલ પર ઓલિવન્ટ ૬૬ ઓસ્કેટ, કર્નલ ૪૭૭ ઔરંગઝેબ ૩૦૫, ૩ર૪, ૪૫૮, ૫૯૦ કરછ ૨, ૬, ૭, ૧૧, ૧૨, ૧૪, ૨૦–૨૨, ૨૪, ૨૫, ૩૧, ૩ર, ૪૮, ૧, ૭૮, ૮૨, ૧૦૪, ૧૧૧, ૧૧૫, ૧૧, ૧૨૧, ૧૨૨, ૧૨૮, ૧૩૧, ૧૩૨, ૧૩૫, ૧૩૬, ૧૪૨, ૧૫૩, ૧૫૪, ૧૫૭, ૧૮૧, ૧૮૮, ૧૮, ૨૧૨, ૨૧૯, ૨૨૩, ૨૩, ૨૫૯, ૨૮૨, ૨૯૪, ૨૯૫, ૨૯૨૯, ૩૦૧-૩૦૫, ૩૦૮, ૩૧૪, ૩૨૪, ૩૩૨-૩૩૪, ૩૩૬, ૩૩૭, ૩૪૩, ૩૪૫,૩૬૭, ૩૭૪, કર૦, ૪૫૬–૪૫૮, ૪૬૩, ૪૬૭, ૪૮૪,૫૦૪, પ૦૪, પર૯, ૫૩૦, પ૩૮–૫૪૧, ૫૪૩,૫૪૬,૫૫૦, પપ૩, પપ૦-૫૩, ૫૭૦, પરે, ૫૮૧, ૫૮૨ કચ્છ દેશને ઈતિહાસ” ૧૨ કચ્છભૂપતિકવિતા' ૩૨ કચ્છભૂપતિવિવાહવર્ણન” ૩૧ કચ૭–વૃતાંત ૧૨ કટક ૩૧૪ કટોસણ ૧૦૭, ૧૧૨, ૧૨, ૧૫૪, ૧૫૫ . કઠલાલ ૫૫૦ કડાકા, ધનજીશાહ હેરમઝજી ૪૦૧ કડાણું ૧૧૩, ૧૧૫, ૧૨, ૧૫૬ Page #679 -------------------------------------------------------------------------- ________________ 31. કડી ૧૭, ૩૪, ૪૭, ૪૮, ૫૨, ૭૦, ૭૯, ૧૧૯, ૩૩૭, ૪૧૪, ૪૧૫ ડેાદ પર ડાલી ૧૧૨ કણબી ૨૬૫ *નારિયા ૭૮ કનિધમ, ઍલેક્ઝાન્ડર ૧૭૦, ૫૭૭ કપડવંજ પર, પ૭, ૧૦૦, ૨૭૭, ૨૯૮, ૪૯૫, ૫૦૩, ૫૫, ૫૪ શ્મીર ૪૫૬, ૪૫૯ ક્રમઢિયા ૧૦૯, ૧૧૦ કમળાબાઈ ૫૫૧ ક્રમળાશંકર પ્રાણશંકર ૩૪૦ ક્રમાલુદ્દીનખાનજી ૧ લા ૧૪૮ કમી–કઠોદરા ૪૮ કરણસિંહજી (કટાસણુ) ૧૫૫ કરણસિંહજી (માલપુર) ૧૫૧ રણસિંહજી (લખતર) ૧૪૩ કરણસીંગજી (થરાદ) ૧૫૬ કરમચંદ . પ્રેમચંદ ૨૭૫ કરમસદ ૨૫૩, ૪૮૯ કરસનજી વકીલ ૨૨૨ કરસનદાસ મૂળજી ૨૬, ૩૩, ૧૯૫, ૧૯૯, ૨૦૦, ૨૩૦, ૨૩૬, ૨૩૭, ૨૭૨, ૩૫૨, ૩૬૧, ૩૯૫, ૪૧૨, ૪૨૬, ૪૪૮, ૪૭૨-૪૭૫, ૪૭૯, ૧૯૭, ૧૯૮ કરાંચી ૨૯૪, ૨૯૬, ૨૮, ૨૯૯, ૩૦૨ કરિયાણા ૧૦૯ કરીમઅલી નાનજીઆણી ૩૯૮ બ્રિટિશ કાળા કરીમબક્ષ ૫૫૪ કરીમભાઈ ઇબ્રાહીમભાઈ ૩૧૩ કરીસિંહ (અહમદનગર) ૧૫૧ કર્ઝન, લાઈ ૨૧૦, ૨૨૦, ૩૦૦,. ૩૩૪, ૩૩૭, ૩૪૧, ૩૫૦ ૫૭૨,. કણુ દેવ ૧૦૬ કઈ વાઘેલા (પેથાપુર) ૧૫૩, ૧૫૭ કર્નાક, કૅપ્ટન ૪–૫૧ કલકત્તા ૩૧૪, ૩૫૩, ૪૪૪, ૧૭૦,, ૫૭ કલાપી ૩૯૬ કલેાલ ૭૯, ૧૦૭, ૧૧૨, ૧૨૦, ૧૫૩, ૧૫૭ કલ્યાણરાય ચતુર્ભુજ ૪૭૮ કલ્યાણસિંહજી ૧૪૪ કવિતારૂપે ગુજરાતના ઇતિહાસ' કુર કસનદાસ ૧૫૫ કસલપુરા ૧૧૨ કહાનદાસે ૪૩૧, ૪૩૨ કંડારણા ૧૧૮ કંથારિયા, બાળાશંકર ઉલ્લાસરામ ૩૮૪/૮, ૩૯૬, ૪૫ર કંથારિયા, સરદારસિંઘજી ૨૧૨ કાઉસન્સ, હેન્રી ૫૭૧, ૫૭૨, ૫૭૮ કાકા કાલેલકર ૩૩૮ કાઝમઅલી ૨૪૪ કાઠિયાવાડ ૨, ૭, ૧૦, ૧૧, ૧૨, ૧૫, ૩૦, ૬૧, ૬૩, ૭૮, ૮૨, ૮૯, ૯૩,. ૯૫, ૨૬, ૧૦૯, ૧૧૦, ૧૧૩, ૧૧૪, ૧૧૯, ૧૨૧, ૧૨૯, ૧૩૦, ૧૩૬, ૧૩૮, ૧૪૦, ૧૫૮, ૧૧૯, Page #680 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૃશિ ૧૬૯, ૧૭૯, ૨૦૨, ૨૦૯, ૨૧૪, ૨૧, ૨૩૫, ૩૫૩, ૪૨૬, ૪૪૦, ૪૭૮, ૪૯૧, પર૯, ૫૩૦, ૫૮૨, ૫૮૩. કાઠિયાવાડ ટાઇમ્સ’ ૨૮ કાઠિયાવાડ–ડિરેકટરી’ ૧૫ કાઠિયાવાડ–સમાચાર' ૨૮ કાદરી, મહેબુબમિયાં ૩૯૩,૩૯૮ કાદુ બરી' ૩૨૩ કાનજી ભટ્ટ ૪૫૭ કાનજીભાઈ ૨૨૦ કાનાનાર ૩૧૪ કાનાજી ૧૩૪ કાન્હાજીરાવ ૪૭, ૪૯ કાપડિયા, જગજીવનદાસ ૩૯૩, ૩૯૯ કામા, ખરશેદજી નસરવાનજી ૪૨૫, ૪૪૮, ૨૪૭ કામા, ધનજીભાઈ નશરવાનજી ૫૪૭ કામા, ભીખાયજી રુસ્તમ ૨૦૮, ૨૦૯, ૨૨૨, ૨૨૩ કામા, રુસ્તમ ૨૧૨ કાર, ડૅા. ૧૬૯, ૩૩૫ કારબાજી ૮૪ કારભારી, ભગુભાઈ એફ. ૪૧૪, ૪૩-૪૩૮ કાર્પેન્ટર, કુ, ૩૪૬ કાર્લ માસ ૫૮૯, ૫૧ કાલીકટ ૨૯૯, ૩૧૪ ! કાલેાલ ૮૦, ૧૦૧ કાવસજી જહાંગીરજી ૨૫ર ૪૧ કાવસજી દીની ૩૦૭ કાવી ૨૯૯ કાવ્ય-પ્રકાશ' ૩ર૩ ‘કાવ્ય-પ્રદીપ’૩૨૩ કાશી ૩૨૩, ૩પર કાસાર ૨૫૩ gre કાળીદાસ બ્રીજભૂખણુદાસ ૪૧૩ કાળીદાસ શાસ્ત્રી ૩રપ કાળુભા ૧૩૯ કાળુ લુહાર ૪૧-૦ કાંકરેજ ૧૦૬, ૧૧૧, ઢાંગા, એમ. કે. ૫૮૫ કાંટાવાળા હરગાવિંદ ૨૦૩, ૨૩૮, ૨૮૧, ૩૮૮, ૩૯૦, ૩૯૯, ૪૨૨, ૪૪૭, ૪૫૧ ક્રાંતિવિજયજી ૪૧૮ કાંધાજી ૪ થા ૧૪૦ કાંયેાજી ૧૫૮ કિકાણી, મણિશંકર ૬૦૪ ૧કરાતાર્જુનીય’૩૨૩ કિશારસિંહ (વરસેાડા) ૧૫૩ કિશોરસિંહજી (માલપુર) ૧૫૧ કિશારસિંહજી (રણાસણ) ૧૫૨ કીકાભાઈ ૪૧૧ કીકાભાઈ પરભુદાસ ૪૩૪ કીટિં’ગ, કલ ૧૨૨ કીયહાન ૫૭૭ કુચ, રિચાર્ડ ૧૬૧ કુત્બુદ્દીન ૩૨૯, ૪૬૧ કુબેરદાસ ૪૫૯ કુમેરિસંહ ૫૫૪ Page #681 -------------------------------------------------------------------------- ________________ १२ બ્રિટિશ બહ * કુબેરસિંહજી ૧૪૮ “કુમારપાલચરિત’ ૩૯૨ કુમારસંભવ” ૩ર૩ કુમારસ્વામી ૬૦૧ - કુરાન ૩ર૮ કુરેશી, મિ. ૧૪૨ કુંડલા ૧૩૯ કુતલબારા ૧૨૮ કુંભાજી ૧લા ૧૫૮ કુંવરજી નાઝર ૫૪૫, ૫૪૭ કુંવરબાઈ પ૩૬ કુછડી ૧૩૫ કૂપર, ડે, ૪૧૮ કૂબા ૧૦ ૯, ૧૧૦ હેલા ૪૫, ૪૬ કૃષ્ણ ૩૮૪/૬ કૃષ્ણકુમારસિંહજી ૧૪૦ કૃષ્ણરામ જુઓ કૃષ્ણ કૃષ્ણલાલ મહારાજ ૨૧૧ કૃષ્ણશાસ્ત્રી વરેશ્વરશાસ્ત્રી ૪૧૭ કૃષ્ણસિંહ (ઈડર) ૧૨૮ કેકે બાદ ૨૦૬ કેખુશરૂ કાબરાજી કર૬, ૪૪૮, ૪૫૦ કેખુશરુ રુસ્તમજી વિકાછ ૪૦૦ કેખુશરે નવરોજજી ૨૩૭,૪૨૫ કેખુશરો હરમસજી અલપાઈવાલા ૩૦૦ કેનિંગ, લોર્ડ ૧૨૨ કેનેડી, ડબલ્યુ. પી. ૧૩ર કેમ્પબેલ, જેમ્સ ૭, ૫૭૫, ૫૭૮ કેપ્રીવી ૩૧૨ કેરા ૩૦ કેરીપુર ૨૫૬ કેશરાજ, મુનિ કર૦ કેશરીસિંહ (આંબલિયારા) ૧૫૫ કેશરીસિંહજી (ખડાલ) ૧૫૪ કેશરીસિંહજી (દાંતા) ૧૪૩ કેશરીસિંહજી (સૂથ) ૧૪૪ કેશવચંદ્ર સેન ૪૦૩, ૪૭૬ કેશવજી ૧૯ કેશવરાવ પર કેશવલાલ અધ્યાપક પ૪૬, ૫૫૦ કેશવલાલ મોતીલાલ ૫૪૮ કેશવલાલ વકીલ ૨૩૮ કેશવલાલ હરિવિઠ્ઠલદાસ ૫૪૯ કેશવરાવ પર કેશવી ૩ર૩ કેસરીસિંહ (ઈડર) ૩૩, ૧૨૮ કેસરીસિંહ (માણસા) ૧૫ર કોચીન ૩૧૪ કોટડાપીઠા ૧૦૯, ૧૧૦ કોટડા-સાંગાણું ૧૦૪, ૧૦૯, ૧૧૦, ૧૧૦, ૧૫૮ કોટડી ૨૨ કટી ભાસ્કર ૨૮૬ કોટેશ્વર ૩૦૧ કોઠારા ૨૧ કાઠારિયા ૧૦૯, ૧૧૦ કેડીનાર ૧૪ કેનેલિસ, લેઈ ૪૬ કોરજી માધવજી ૩૦૮ કેરમેક, જન ૧૪ કેરલ ૪૪. Page #682 -------------------------------------------------------------------------- ________________ a સદસૂચિ કેલ, મેજર પ૭૧ કોલક ૨૯૯ કાલવડા ૧૫૩, ૩૨૪, ૩રપ કિલાણ ૧૨૫ કોલિયાર, ડૅ. ૩૪૪ ફિલી, પી.એ. ૫૧ર કોલ્હાપુર ૩૧૪ કેવર્નટન, જે.જી. ૩૫૦, ૩૫૧ કાળિયાક ૩૦૩ કંકણું ૨૮–૨૯૯, ૩૦૧, ૩૦૨ “કૌમુદી ૩ર૩, ૩૨૫ મુકશેન્ક, કૅપ્ટન ૨૭૦ કોવ, મિ. ૬ કલાર્કસન ૩૫૦, ૪૯૧, ૪૯૨ ક્ષેમવર્ધન ર૭૫ ખખર મગનલાલ ૩૯૪ ખટાઉ, કાવસજી ૫૪૭ ખડાણ ૨૫૩ ખડાલ ૧૦૭, ૧૧૨, ૧૫૪ ખરશેદજી બમનજી ફરામરેજ ૪૩૮ ખરેડી ૧૫૮ ખંડેરાવ ગાયકવાડ ૩૨, ૬૯, ૭૦ ૭૮, ૮૬, ૯૦, ૧૨૪, ૧૨૫, ૧૫૫, ૧૮૮, ૨૨, ૪૧૬, ૪૯૭, પપ૩ ખંભાત ૫૭, ૧૧, ૧૨, ૧૪, ૨૪, ૨૫, ૩૦, ૪૨,૪૫, ૪૭,૪૮, ૬૦, ૮, ૧૦૫, ૧૧૧, ૧૧૫, ૧૧૯, ૧૪૯, ૧૯૨, ૨૪૭,૨૫૩, ૨૫૬, ૨૨, ૨૭૩,૨૭૬,૨૮૮, ૨૯૪– ૨૯૭,૩૦૦, ૩૦૨, ૩૦૫, ૩૦૬, ૩૦૮,૩૧૪, ૩૩૭, ૩૫૦, ૪૬૨, ૪૬૪, ૫૦૦, ૫૦૫, ૫૦૭, ૫૩૧, ૫૪૨, ૫૬૪, ૫૬૫ ખંભાતા કાવસજી ૪૪૮ ખંભાળા ૧૧૦ ખાચર ૨ જ ૧૪૫ ખાનજી ૧૫૬ ખાનપુર ૭૪–૭૬, ૭૮, ૮૦ ખાનાજી (કટોસણ) ૧૫૪ ખિઝર ૨૪૫ ખિરસરા ૧૦૮, ૧૧૦ ૧૧૯ ખુમાનસિંહજી (માલપુર) ૧૫૧ ખુમાનસિંહજી (રણાસણ) ૧૫ર ખુરશેદજી ૩૦૩ ખુરશેદજી બાબીવાલા ૫૪૫, ૫૪૭ ખુશાલરાય સારાભાઈ ૨૩૮ ખેડા ૨, ૬, ૭, ૧૪, ૨૧, ૨૮, ૪૭, ૪૮,૫૦,૫૪,૫૭, ૫૮,૬૦, ૬૧, ૬૮, ૭૦, ૭૬, ૭૭, ૭૦, ૮૦, ૮૧, ૯૬, ૯૯–૧૦૧, ૧૦૪, ૧૪૯, ૧પ૪, ૧૫, ૧૬૭, ૨૨૩, ૨પ૩, ૨૬૧, ૨૬૯, ૩૦૫, ૩૧૨, ૩૧૫, ૩૦, ૩ર૧, ૩૨૭, ૩૩૨, ૩૩૬, (૩૩૭, ૩૪૫, ૩૬૭, ૩૭૫ ૪૩૧, - ૪૩૨, ૪૪૨, ૪૭૬, ૫૧૩, પર ૬, ૫૫૯, ૫૬૪, ૫૬૭, ૬૦૨ ખેડા–વર્તમાન” ૨૮ ખેડાવાડી ૧૧૨ ખેરવાડા ૫૧૩ ખેરાળુ ૭૨, ૭૯, ૧૨૦, ૫૩૮ખેંગારજી ૩ જા (કરછ) ૨૦, ૨૪, ૩૧ ૧૩૧, ૧૮૦,૫૮૦, ૫૮૧ ખેંગારસીંગજી(થરાદ) ૧૫૬ * ખેરી, એદલજી જમશેદજી ૩૯૮ : Page #683 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કહ ખ્વાજા, બહા–ઉદ્દીન નકશબંદ૪૬૧ ખ્વાજા, મુઈન—ઉદ્દીન ૪૬૧ ગજજર, ત્રિભોવનદાસ કલ્યાણદાસ ૨૦૬, ૨૧૮,૨૮૬, ૨૮૭, ૩૪ર, ૪૧૪, ૪૧૭ ગજજર, શિવગૌરી ૨૦૦, ૨૪૦ ગજનફરખાનજી ૧ લા ૧૪૮ ગજાનન ભાસ્કર ૪૧૭ ગઢકા ૧૦૮, ૧૧૦ ગઢડા ૪૬૬, ૪૬૭,૫૦૦, ૫૦૫, ૫૦૦૫૧૧, ૫૩૭, ૫૪ર ગણદેવી ૨૭૬, ૩ર૪, ૩રપ, પદ ગણપતરામ કૃષ્ણ ૪૦૮ ગણપતરામ રાજારામ ૩૮૯, ૩૯૧ ગણપતરાવ ૧૮૮, પ૦૬ ગણેશશતક' ૮૪ ગરબડદાસ ૭૬ ગલાલિયા ૯૪ ગવરીદડ ૧૦૯, ૧૧૦ ગંગદાસજી ૧૫૦ ગંગદાસજી ૨ જા ૧૪૬ ગંગરેલ ૮૪ ગંગાધર શાસ્ત્રી ૪૯,પ૦, ૩ર, ૩૬૬, ૩૯૮ ગંગારામજી પપ૪ ગંગાશંકર મણિશંકર વૈષણવ જ ગંડુ ૨૩૦ ગંભીરસિંહ (ઈડર) ૧૨–૧૨૯ ગંભીરસિંહજી (પેથાપુર) ૧પ૩ ગાબટ ૧૧૨ ગામડી ર૫૩, ૯ ગારિયાધર ૧૪ ગાંગરડી ૨૬૫ ગાંધી, કરમચંદ ઉત્તમચંદ ૧૩૪ ગાંધી, ચુનીલાલ માણેકલાલ ૩૮૩ ગાંધીજી ૩૩, ૨૧૭, ૨૭૩, ૩૧૨ ૩૩૯, ૪ર૭, ૪૪૧, ૬૦૦ ગાંધીનગર ૫,૫૩૧, પ૩૯, ૫૫૯ - ગાંધી, બહેરામજી ૪૪૮ ગાંધી, ભોગીલાલ ભીખાભાઈ ૪૧૫ ગાંધી, મણિલાલ ૩૧૨ ગિરધર ૩૮૪/૪ ગિરધરલાલ દયાળદાસ ૪૪૯ ગિરધરલાલ પ્રમોદરાય ૪૩૭ ગિરનાર ૧૩, ૧૪,૪પ૮, ૫૦૦, ૫૪૧ પ૭૧, ૫૭૭, ૫૭૮ ગીદડ ૧૪૮ ગીર ૮૨ ગુજરાત ગેઝેટ' ૨૮. ગુજરાત તથા કાઠિયાવાડ દેશની વાર્તાઓ' ૧૪ ગુજરાત–દર્પણ” ૪,૨૮ ગુજરાત દેશને ઈતિહાસ ૯ ગુજરાતના હિંદુઓની સ્થિતિ ૩૩ “ગુજરાતનો ઈતિહાસ ૧૦. ગુજરાતી પંચ” ૨૮ ગુજરાત પ્રોવિન્શયલ કેલેજ, , અમદાવાદ ૩૩૮ ગુજરાત-મિત્ર’ ૪, ૨૮, ૪૭૧, પ૦૫ “ગુજરાત–રાજસ્થાન” ૧૦ .. ગુજરાત વર્નાકયુલર સોસાયટી, અમદાવાદ ૧૭, ૨૩૫, ૨૩૯, Page #684 -------------------------------------------------------------------------- ________________ સદસૂરિ ૨૪૧, ૩૩૨, ૩૪૪, ૩૫૦, ૩૫૩, ૩૬૧, ૩૬૪, ૩૬૫, ૩૧, ૩૯૪, ૩૮૫, ૩૦૭, ૩૯૯,૪૦૦, ૪૧૪, ૪૧૬, ૪૧૯,૪૨૨, ૪ર૮, ૪૩૦, ૪૪૭, ૪૭ર, ૪૮૨,૫૮૫, ૫૮૬ ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ–જુઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, “ગુજરાત–શાળાપત્ર' ૨૮ “ગુજરાતસર્વસંગ્રહ ૮ ગુટનબર્ગ, જૉન ૪૦૬ ગુણાતીતાનંદ ૪૬૮ ગુમાનસિંહજી ૧૪૬ ગુલાબદાસ ભાઈદાસ વકીલ ૨૧૬ ગુલાબબાઈ નરોત્તમ પ૦૬ ગુલાબરાય બાબુરાય ૩૮૪/૮ ગુલાબસાગર પ૫૪ ગુલાબસિંહ ૧૪૭, ૫૫૪ ગુલામ રસૂલ ર૭૮, પપ૪ ગૂલમાળ પર ગુંદરાસણ ૧૭ ગેડી ૨૧ ગેરીતા–કોલવડા ૩૨૪, ૩૨૫ ગોકુળદાસ તેજપાળ ૨૧૭, ૪૭૪ ગોખલેજી ૩૩૪ ગોડાર્ડ ૪૫, ૪૬ ગોધરા ૭૪–૭૬, ૮૦, ૯૩, ૧૦૧, ૧૦૨, ૧૨૧, ૨૨, ૨૭૬,૫૧૩, ૫૬૭ ગોપાળદાસ ૪૫૮, પ૬૭ ગપાળરાવ મેરાદ ૩૮૮ નેપાળરાવ મૈરાલ ૧૨૪, ૧૨૫, ૨૫૧ ગોપાળ હરિ દેશમુખ ૨૩૮, ૨૮૧, ૪૪૭, ૪૭૭, ૪૮૭ ગપાળાનંદ ૪૬૬, ૪૬૮ ગોપીચંદ પ૩૫ ગોપીનાથ રાવ પ૭૭ ગોમ્સ, એમ. એકસ. ૪૮૮ ગોરધનદાસ કર ગર્ડન, રોબર્ટ ૪૩ ગોવર્ધન ૩૮૪/૬ ગોવર્ધનદાસ લહમીદાસ ૩૨ ગોવર્ધનરામ ૩૩, ૬૦૪, ૬૦૭ ગોવા ૪૦૬ ગોવિંદ અમીન ૨૨૩ ગોવિંદજી ઝાલા ૧૪૧ ગોવિંદનારાયણ ૩૯૦, ૪૦૦ ગોવિંદરામ ગાયકવાડ ૧૭ ગોવિંદરાવ ૪૧, ૪૪, ૪૬, ૪૭, ૪૯, ૭૦ ગોવિંદરાવ પાટીલ ૨૧૬ ગોવિંદસિંહ ૫૫૪ ગોવિંદસિંહજી (માલપુર) ૧૫૧ ગોસાઈ લક્ષ્મણગર ૪૫૦ * ગોસાઈ હીરાગર ૨૧ ગોહિલ બિરદાવલી” ૩૨ ગોહિલવાડ ૨, ૧૦૮, ૧૦૮, ૧૧૯, ૧૬૦. ગોંડળ ૩ર,૮૬,૧૦૪, ૧૦૮, ૧૧૦, ૧૧૯, ૧૩૪, ૧૩૫, ૧૫૮, ૧૫૮, ૩૦૧, ૩૫૧ Page #685 -------------------------------------------------------------------------- ________________ ૧% બ્રિટિશ છે ડળને ઈતિહાસ અને મહારાજા શ્રી ભગવતસિંહજી જીવનચરિત્ર ૧૨ ગૌતમેશ્વર ૮૩ ગૌરીશંકર ઓઝા ૧૪૦, ૪૭૮ ગૌરીશંકર વેરાટી ૫૫૦ ગૌહર ૫૪૪ પ્રહલાઘવ” ૩ર૩ ગ્રંથાલય મિસેલિની' ૩૫૬ ગ્રાઈક, મેજર ૭૯ ગ્રાન્ટ ૩૪૧ ગ્રાન્ટ મૅડિકલ કૅલેજ, મુંબઈ ૩૪૧ ગ્રીન ૩૩૫ ગ્રીવ ૪૧૭ ગ્રેહામ, ટોમસ ૪૧૦, ૪૧૧ ગ્લાસ ૩૩૫ ગ્લૅડસ્ટન સોલોમન પ૩૦ ગ્વાલિયર ૪૬, ૬૭, ૧૬૧ ઘનશ્યામ ૧૯૭, ૪૬૫ ઘનશ્યામસિંહજી ૧૩૭ .. ઘસીટખાં સિતારિયા પ૫૪ ઘુમલી ૧૪ ઘેડ ૨૦ ઘેલાભાઈ ૪૧૧ ઘેલાભાઈ વલવભાઈ પ૦૬ ઘેલે ખુમાણ ૧૩૮ ઘોઘા ૧૪, ૪૮,૫૦, ૫૬, ૫૭, ૭૧, ૧૪૧, ૨૫૩, ૨૫૬, ૨૯–૩૦૧ ૩૦૩, ૩૩૨, ૩૮૪/૪, ૪૬૪ ઘડવાડા ૧૫૦ ઘેડાદર ૧૫૦ ઘોડાસર ૧૧૨ ઘોષ, રાસબિહારી ર૦૭, ૨૧૧ ચમારડી ૧૧૧, ૧૬૦ ચરક ૩૨૩ ચંડીસર પર ચંદરાજી પ૩ર. ચંદ્રપ્રભા પ૫૪ ચંદ્રસિંહ (પળો) ૧૫૦ ચંદ્રસિંહજી (ડલ) ૧૩૪ ચંદ્રસિંહજી (ધ્રાંગધ્રા) ૨૦ ચંદ્રસિંહજી (વઢવાણ) ૧૩૮ ચંદ્રસિંહજી (વાંકાનેર) ૧૩૮ ચંદ્રસિંહજી (વાંસદા) ૫૫૪ ચંદ્રાક' ૩૨૩ ચંદ્રાવતી ૧૪, ૧૫૦, ૧૫ર. ચંદ્રાસર ૨૦ ચાડચટ ૧૧૧ ચાણોદ ૮૬, ૩૨૪ ચાર્લ્સ વિલ્કિન્સ પ૬૮ ચાર્લ્સ વૂડ ૩૩૩, ૩૪૫, ૩૪૬, ૪પ પ૯૪ ચાંડપ ૭૧,૨૦૨ ચાંદજી (પેથાપુર) ૧૫૩ ચાંદેદ ૩ર૪ ચાંપરાજ ૧૬૦ ચાંપાનેર ૭૬, ૮ર,પ૦૨, ૫૦૫ ચિતોડ ૧૫૭ ચિનાઈ, હોરમસજી ફરામજી ૩૯૯ ચિપલેણકર, વિષ્ણુ ગોવિંદ ૪૦૨. ચિમનાબાઈ ગાયકવાડ ૨૪૧. ચિશલ્પ, મિ. ૪૮૮ Page #686 -------------------------------------------------------------------------- ________________ ચીખલી ૪૪,૪૭,૪૮,૫૪, ૮૯,૫૬૦ ચીનુભાઈ બેરોનેટ ૩૩૯, ૫૦૭, પર૪, ચીમનલાલ નરસીદાસ ૩ર ચુડાલા ૭૪ ચુનીલાલ દુર્ગાદાસ પપ૦ ચુનીલાલ બાપુજી ૩૨૩, ૩૦૭ ચૂડા ૧૦૯, ૧૧૦, ૧૧૮, ૧૪૩, ૧૫૪ ચુંવાળ ૪૫૮. ચેપમેન, મિ. ૭ ચેક ૧૧૧, ૧૬૦ ચોટીલા ૧૦૯, ૧૧૧, ૧૬૦ ચોરવાડ ૧૪ ચરાડ ૧૧૧ ચૌહાણ, હમીરશીંગ ૭૪ છત્રપતિ શિવાજી કર૧. છત્રસાલજી (કડાણા) ૧૫૬ છત્રસાલજી (સંજેલી) ૧૫૭ છત્રસિંહજી (રાજપીપળા) ૧૨૭ છપૈયા ૪૬૫, ૬૦૫ છસરા ૨૨ છેલાજી, માસ્ટર પપપ છેટમ કવિ ૩૮૪/૫ છોટમલાલ ૪ર૮ છોટાઉદેપુર ૭૮, ૮૦, ૮૪, ૧૦૬, ૧૧૩, ૧૨૦, ૧૨૨, ૧૪૫, ૧૪૬, ૧૯૨, ૨૬૧, ૨૬૫, ૪૬૪, પર૬ છોટાલાલ કાલિદાસ ત્રિવેદી–જુઓ છોટમ કવિ. છોટાલાલ જીવણલાલ માસ્તર ૪૮૦ છોટાલાલ મુનશી ૫૪૯ છોટાલાલ શિવજી ૧૪૮ - છોટાલાલ સેવકરામ ૪૦૦ જખૌ ૩૦૧, ૩૦૩ જગડુચરિત' ૩૮ર જગડુશાહ ૩૮૪ જગતસિંહજી (ખડાલ) ૧૫૪ જગતસિંહજી (દાંતા) ૧૪૩, ૧૪૪ જગતસિંહજી (માલપુર) ૧૫૧ જગતસિંહજી (સંજેલી) ૧૫૭, જગન્નાથ ૩૨૫ જગન્નાથ શંકર શેઠ ૨૧૩, ૫૪૫ જગન્નાથ શાસ્ત્રી ૪૬૨ જગાભક્ત ૪૬૮ જડીબેન ૮૩ જદુનાથજી ૨૩૬, ૨૩૭,૪૭૩, ૪૭૪, ૫૭. જમણવાર વિશેને નિબંધ'.૩૩ જમનાબાઈ ૧૨૪, ૧૨૫ જમશેદજી ૨૪૮, ૩૦૩, ૫૦૩ જમશેદજી જીજીભાઈ ૨૫૧, ૩૪૨, ૫૩૦, ૫૪પ જમશેદજી તાતા ૩૧૪, પ૦૩ જમશેદપુર ૩૧૪ જમાલમિયાં ૧૫૪ જમાલુદ્દીન બીનકાર ૫૫૪ જમિયતરાય શાસ્ત્રી ૩૮૮ જબૂર ૨૨, ૫૪૧ જયકૃષ્ણ ઇન્દ્રજી ૪૦૧ જયપુર ૧૧, ૩૧૪, ૩૨૮, ૫૫૪ જયરામ શિવજી, ૩૦૭ - જયશંકર દલપતરામ ૩ર : Page #687 -------------------------------------------------------------------------- ________________ ૧૯ બ્રિટિશ જયશંકર (“સુંદરી) ૫૪૪, ૫૪૮, ૫૫૦ જયસિંહજી ૧૩૩ જરથુસ્ત્ર ૪૬૩ . . જરવીસ, જી. આર. ૩૯૦ જલાલપોર ૫૬૦ જલાલુદ્દીનખાનજી ૧૨૮ જવાનસિંગ ૧૨૮ જવાંમર્દખાન ૧૨૮ જશવંત ૩૮૪/૭. જસદણ ૧૦૬, ૧૦૮, ૧૧૦, ૧૧૯, ૧૪૫ જસપાલ ૧૫૦ જસવંતસિંહજી (કટોસણ) ૧૫૫ જસવંતસિંહજી (દાંતા) ૧૪૪ જસવંતસિંહજી (ભાવનગર) ૧૩૨, ૧૩–૧૪૦ જસવંતસિંહજી (માલપુર) ૧૫૧ જસવંતસિંહજી (લીંબડી) ૩૧ જસાજી ૧૫૬ જસોજી ૧૫૦ જહાંગીર ૩૯ જહાંગીરજી ૩૦૩, જહાંગીર બહેરામજી મર્ઝબાન ૩૯૭ જહાંગીરમિયાં ૧૪૮ જંજીરા ૧૦૫ જંજૂડા ૩૦૧ જંબુસર ૪૧, ૪૩,૪૮, ૫૧, ૫૬, ૭૭, ૧૦૧, ૨૫૩, ૨૯૮, ૩૩ર “જાગદીશી” ૩ર૩ જાગીરદાસ કાનદાસ ચારણ ૭૫ જાતકચંદ્રિકા' ૩૨૩ જાની, અમૃત ૫૪૮ જાફરઅલીખાન (ખંભાત) ૧૪૯ ૨૭૩ જાફરઅલીખાન (સુરત) ૨૫૧ જાફરખાન ૧૯૨ જાફરાબાદ ૧૦૫,૧૦૯, ૧૧૦, ૧૧૯, ૩૦૦, ૩૦૧, ૩૦૩, જફરી વહેરા ૪૬ર જામ જસાજી ૧૩ર. જામનગર ૨૦, ૩૧, ૩૮, ૪૯, ૮૩, ૧૧૮, ૧૧૪, ૧૩૨, ૧૩૩, ૧૩૮, ૨૫૯, ૨૭૮, ૩૦૧, ૩ર૪, ૩રપ, ૩૩૭, ૩૩૮, ૩૬૯,૪૨૬, ૪૫૭, ૪૮૮, ૪૦૬, ૪૯૮-૫૦૦, ૫૧૨, પર૪, ૫૫૪, પ૬૦, ૫૬૩,૫૬૪, ૬૦૨ જામ રાવળ ૧૫૮ જામ વિભાજી ૨૦, ૨૫, ૧૯૧ જામ સતાજી ૧૩ર જામાસ્પજી દસ્તૂર ૪૧૩ જમે જમશેદ ૨૯, ૪૦૮ જાલમપુરા ૧૫૪ જાલમસિંહજી (આંબલિયારા) ૧૫૫ જાલમસિંહજી (ડાસર) ૧૫૪ જાલમસિંહજી (દાંતા) ૧૪૪ જાલમસિંહજી (ભાદરવા) ૧૫૭ જાલમસિંહજી (માલપુર) ૧૫૧ જાલમસિંહજી (મેહનપુર) ૧૫૦ જાલમસિંહજી (વઢવાણ) ૧૩૯ જાલમસિંહજી રાજા (કડાણા) ૧૫૬ જાલિમસિંહ (અહમદનગર) ૧૫૧ જાલેર ૧૦૫ Page #688 -------------------------------------------------------------------------- ________________ શરુચિ ૬૯ જાવજી દાદાજી ૪૧૦, ૪૧૧ જાસપુર ૧૫૭ જલિયા-દેવાણ ૧૦૯, ૧૧૦ * જાંબુ ૧૦૫ જાંબુઘોડા ૭૬, ૯૪, ૨૦૨ જિતસિંઘજી ૧૫૦ કજિતસિંહજી ૧૪૬ જિનકુશલ પ૩૩ જિયોજી ૧૩૫, ૧૫૮ જીજીભાઈ ગઢવી પપર જીજીભાઈ બહેરામજી ૪૦૯ જીવણખાનજી ૧૫૮ જીવણ લુહાર ૪૧૦, ૪૧૧ જીવરામ ગાર ૩ર જીવરામ ભટ્ટ ૩૮૯ જીવાભાઈ ૭૬ છે જ ૩૧૦ જુઆન દ બુસ્તામાં તે ૪૦૬ જુગતરામ ૩૩૮ જૂનાગઢ ૧૦, ૧૨-૧૪, ૨૦,૨૧, ૨૪, ૨૫,૨૮, ૩ર-૩૪, ૪૯, ૬૧, ૧૦૫, ૧૦૮, ૧૧૦, ૧૧૯, ૧૨૧, ૧૩૪, ૧૩૮, ૧૪૩, ૧૪૩, ૧૪૮, ૧૫૮, ૧૬૦, ૧૭૯, ૧૮૧, ૧૮૮ ૧૯૦, ૨૧૯, ૨૨૩, ૨૩૬, ૨૩૭, ૨૫૯, ૨૪૨, ૩૦૧, ૩ર૪, ૩૩૬, ૩૩૭, ૩૩૯, ૩૬૯, ૩૮૪/૧, ૪૪૩, ૪૪૬, ૪૫૮, ૪૭૮, ૪૯૮, ૫૦૫, ૫૦૪, ૫૧૦,પ૦,૫૩૦, ૫૩૭, ૫૪૨, ૫૪૬, ૫૫૪, ૫૭, ૫૭૬, ૫૭૮,૫૮૬ જુવાનસિંહજી ૩૦, ૭ર જેક, કર્નલ ૧૪૧ જેકસન ૫૭૫ જેકિસન લલ્લુભાઈ અઠ્ઠાવાલા ૪૩૪ જેઠા ખુશાલ ૫૯ જેઠારામ ૩૮૪/૭ જેઠા શિવજી ૨૦, ૨૧ જેઠ ભટ્ટ-જુઓ જેઠારામ. જેતજી ૧૬૦ જેતપુર ૯૪, ૧૦૬, ૧૦૯, ૧૧૦, ૧૧૮, ૧૧૮, ૧૩૯, ૧૫૯, ૧૬૦,. ૫૫૦ જેતલપુર ૫૦૫,૫૦૯, પ૧૦, પરદ, પ૩૭, ૫૪૨ જેતલસર ૧૧૧ જેતસિંહજી (માલપુર) ૧૫૧ જેતાજી ૧૬૦ જેસલમેર ૪૫૭ ગ, માધવરાવ ચુંબકરાવ ૩૧૪ જોગીદાસ ખુમાણ ૧૩૮, ૧૪૦ જોડિયા ૩૦૦, ૩૦૧, ૩૦૩ જોધપુર ૨૨, ૧૨૯, ૧૪૪, ૧૫૧, ૨૨૫, ૪૫૬ જોધા માણેક ૮૧, ૮૨ જેનાથન ડંકન ૪૭, ૪૪૪ જોરાવરખાન ૨૫, ૧૨૮, ૧૯૧ રાજી (માણસા) ૨૫ર જોરાવરનગર ૧૪૩, ૫૬૪ જોરાવરસિંઘજી (પાટડી) ૨૩૧ જોરાવરસિંહજી–જેરામિયાં (આતરસૂબા) ૧૫૩, ૧૫૪ Page #689 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ બ્રિટિશ કાર જોરાવરસિંહજી (પાટડી) ૧૪૮ જોરાવરસિંહજી (સૂથ) ૧૪૫ જેરિયા ૯૪ જોશી, કરુણશંકર ૩૨૫ જોશી, નાગેશ્વર જયેષ્ઠારામ ૩૮ર જોશી, કૂલશંકર લંબકરામ ૩ર૪ જોશી, બી.બી. ૩૩૮ જોશી, ભવાનીશંકર રામેશ્વર ૩૮ર જોશી, મગનલાલ ૩૨૫ જોશી, વૈકુંઠ ૩૨૫ જોશી, સાંકળેશ્વર ૨૩૮, ૩૦૧ જોશી, હરિપ્રસાદ દલસુખરામ ૨૩ર જ્ઞાતિનિબંધ' ૩૩ જ્ઞાનચક્ર ૧૬ “જ્ઞાનદીપક’ ૨૮ જ્ઞાનવર્ધક ૨૮ જ્ઞાનસુધા' ૨૮ ર્જ ૫ મા (પંચમ ર્જ) ૨૩, જર્જ જર્વિસ ૩૬ર ઝઘડિયા ૫૬૪ ઝરિયા ૩૧૪ ઝવેરચંદ લક્ષ્મીચંદ ર૭૫ ઝવેરી, કૃષ્ણલાલ મોહનલાલ ૩૮૪ ઝવેરી, જીવણચંદ સાકરચંદ કર૦ ઝવેરી, ડાહ્યાભાઈ ધોળશાજી ૫૪૬, ૫૪૭, ૫૫૦, ૫૫૫ ઝવેરી, મેતીલાલ ૩૪૮ ઝવેરી, મેહનલાલ ૩૩ ઝવેરી, રણછોડજસ ગિરધરભાઈ ૨૩૪, ૩૪૮, ૩૬૦, ૩૮૪, ૩૯૦, ઝવેરીલાલ ઉમિયાશંકર ક૭૪ ઝવેરી, શાંતિદાસ પર ઝાલાજી ૧૫૫ ઝાલા, પુરુષોત્તમરાય સુંદરજી ૧૪ર ‘ઝાલાવંશવારિધિ” ૧૨ ઝાલાવાડ ૨, ૬૩, ૧૦૮, ૧૦૮, ૧૧૮. ૧૫૭, ૧૬૦, ૩૬૬, ૩૬૮, ૩૭૧ ૩૭૩ ઝાલોદ ૮૦, ૧૫૬, ૪૬૪ ઝાંઝીબાર પ૬૧ ઝાંપા ૨૨ ઝીણું ૨૧૭ ઝીંગાજી ગાયકવાડ ૧૨૫ ઝીંઝુવાડા ૧૧૧, ૧૧૯ ટકલ ૩૩૫ ટહેમુલજી મિરઝા પ૦૦ ટહેલદાસ ૮૪, ૮૫ ટંકારિયા ૨૯૮ ટાઉન્સેન્ડ ૩૩૫ ટાગોર, અવનીન્દ્રનાથ ૬૦૩ ટાગોર, દેવેન્દ્રનાથ ૪૭૬ ટેયલર, કેપ્ટન ૬૯ ટેલર (ખંભાત પાસે) ૨૫૬ ટેલર, જી. વી. ૪૯૨, ૬૦૪ ટેલર, જોસેફ વાન સેમરેન (ટલર, જે. વી. એસ.) ૩૯૯, ૪૨, ૪૯૩ ટેલર (બિશપ) ૩૫૯ ટેંબા ૪૧ ટેડ, જેમ્સ ૧૪, ૫૦૦, ૫૭૬, ૫૭૭ Page #690 -------------------------------------------------------------------------- ________________ સદસૂચિ ટેમર, મેજર ૭૫ ટોમસ રે, સર ૩૦ ટયુકર, શ્રીમતી ૪૯૦ ઠક્કર, નારાયણ વસનજી ૫૫૦ ઠક્કરબાપા (અમૃતલાલ) ૩૭૯, ઠક્કર, મથુરાદાસ લવજી ૪૭૫ ઠાકર, ધીરુભાઈ ૪૮૩ ઠાકોર, ઠાકરલાલ પ્રમોદરાય ૪૩૭ ૪૩૮ ઠાકર, બળવંતરાય ક. ૩૯૪ ડનલેપ, જે.એ. પ૮ ડફરીન, લોર્ડ ૨૮૫ ડભોઈ ૪૫, ૪૬, ૪૮, ૫૧, પર, ૧૨૩, ૧૨૪, પર૭, ૫૬૪ ડંકન ૪૭, પર ડાકોર ૬, ૧૦૦, ૨૫૬, પપ૮ ડાભા ૧૧૨ ડાહીલક્ષમી પુસ્તકાલય, નડિયાદ ૩૫૩ ડાહ્યાભાઈ અને પચંદ ૫૦૮ ડાહ્યાભાઈ ઘેલાભાઈ ૩૮૩ ડાહ્યાભાઈ દેરાસરી ૩૮૩, ૪૦૬, ૪૨ ડાહ્યાલાલ શિવરામ ૫૫૩ ડાંગ ૧૧૮, ૨૫, ૨૬૨ ૩૭૬, ૫૬૭ ડાંડિયો ૪, ૨૮, ૨૩૩, ૨૩૬, ૪૩૫, ૪૪૮, ૪૭૩ ડાભેલ ૩૩૧ ડિસકળકર, દ. બા. ૫૮૭ ડિસોઝા, ગિલ્ડર ૨૭૯ ડીસા ૭૩, ૮૧, ૨૫૩, ૩૧૪, ૪૬૪, ૫૦૧, પ૧૩ ડુંગરપુર ૧૨૦, ૧૨૮, ૧૫૬, ૩૭૩, ૫૧૦ ડેડાણ ૧૦૯, ૧૧૦ ડેલહાઉસી, લોર્ડ ૬૬, ૧૬૭, ૨૯૫. ૩૦૦ ડેવિડ, હેર ૪૪૪ ડેવિસ ૭૭ ડેનવાન, કર્નલ ૮૧, ૮૨ ડોસાભાઈ અભેચંદ પ૩૩ ડોસાભાઈ ફરામજી ૩૯૧ ડેસીબાઈ ૨૫૧ ડોસેજ ૧૫૮ ડ્રમંડ, ડે. ૩૫૦, ૩૬૬,૪૧૨, ૫૮૫. ઢાંક ૧૦૬, ૧૫૯ તખ્તયશત્રિવેણિકા” ૩૨ તખ્તયશબાવની' ૩ર તખ્તયશસંગીતસુમન” ૩૨ તખ્તવિરહબાવની' ૩૨ તખ્તસિંહજી (અહમદનગર) ૧૫૧ તખ્તસિંહજી (કટોસણ) ૧૫૫ તખ્તસિંહજી (દાંતા) ૧૪૪ તખ્તસિંહજી (ભાવનગર) ૩૨, ૧૪૦ તખ્તસિંહજી (માણસા) ઉપર તખ્તસિંહજી (માલપુર) ૧૫૧ તખ્તસિંહજી (લાઠી) ૧૪૫ તખ્તસિંહજી (સુદાસણા) ૧૫૬ તલાળા ૨૬ર. તળાજ ૨૧, ૨૯૮, ૩૦૦, ૩૦૧, ૩૦૩ તાજપુરી ૧૧૨ તાજપોર ૮૫ તાત્યા ટોપે ૭૮, ૮૦–૮૨, ૮૪, ૮૫. ૧૪૬, ૨૦૩ તારાપુર ૩૦૩ Page #691 -------------------------------------------------------------------------- ________________ *ઉપર બ્રિટિશ કહે તારાપરિવાળા, શાપુરજી ભીમજીભાઈ ૪૪૯ તાજેર ૪૪૪ . તીલદારખાન ૭૪ • તૂણ ૧૩૨, ૩૦૧, ૩૦૩ તેજપુરા ૧૧૨ તેજોજી ૧૫૦ તેલંગ, કે. ટી. ૨૧ તેગાજી ૧૫૦ તેલીરાણું ૪પ૭ ત્રવાડી, કૃપાશંકર દેલતરામ ૩૯૩, ૩૯૯ ત્રવાડી, કે. વી. પ૪૮ ત્રવાડી, શ્રીકૃષ્ણનાથજી ર૭૫ ત્રિકમદાસ ૩૦૦ ત્રિકમલાલ દામોદરદાસ ૪૦૨ ત્રિપાઠી, ગોવર્ધનરામ મા. ૨૧૮, ૨૩૭, ૨૩૮, ૩૫ર, ૩૮૬–૩૮૮, ૩૯૪, ૪૧૯,૪૩૧, ૪૭૮,૪૮૩ ત્રિપાઠી, જગન્નાથ (“સાગર”) ૩૮૫ ત્રિપાઠી, ધનશંકર હીરાશંકર ૪૩૮, ૪૫ર ત્રિપાઠી, મનઃસુખરામ સૂર્યરામ ૩૮૩, ૩૯૪, ૪૭૮, ૪૮૨ ત્રિભોવનદાસ ગંગાદાસ ૪૧૩ ત્રિભોવનદાસ માળવી ૨૦૬, ૨૧૮ ત્રિભોવનદાસ મોતીચંદ શાહ ૪૦૧ ત્રિવેદી, અતિસુખશંકર કમળાશંકર ૩૯૧, ૩૯૮ ત્રિવેદી, ઉત્તમલાલ કેશવલાલ ૩૮૨ ત્રિવેદી, કમળાશંકર ૩૮૮, ૪૪૮ ત્રિવેદી, જગજીવનદાસ શિવશંકર ૪૩૮ ત્રિવેદી, જયંતીલાલ ૫૪૮ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' ૩૯૨, ૪ર૦ ત્રકિમ (કુમુદ) પપ૧ ત્રીકમ (સુરભિ) ૫૫૧ ચુંબકજી ડુંગળે ૫૦, ૫૧ થરા ૧૧૧ થરાદ ૧૦૬, ૧૧૧, ૧૫૬ થાણા ૯૧, ૯૨ થાણુ–દેવળી ૧૧૯ થાનકી, રતનરામ ૩૩૭ થાન—લખતર ૧૧૦ દત્ત, આર. સી. ૧૨૬ દબાલિયા ૧૦૬, ૧૧૨ દિમણ ૭૯, ૩૦૩, ૩૩ર દયાનંદ સ્વામી (નાના સાહેબ) ૮૩, ૮૪ દિયાનંદ સરસ્વતી ૧૯૭,૪૭૮, ૪૮૦ દયારામ ૩૫૮, ૩૬૫, ૩૮૪/૧, ૩૮૪/૨, ૪૨૨ દયારામ ડાહ્યાભાઈ ૩૯૮ દયારામ શુકલ ૩૨૫ દયાશંકર શામજી ૩ર દરિયાખાન ૨ જ ૧૫૮ દરેગા, બેજનજી રુસ્તમજી ૪૪૦ દલપતરામ કવિ ૧૫, ૩૦, ૩૧, ૧૨૪, ૧૯૬, ૧૯૯, ૨૩૦, ૨૩૫, ૨૮૧, ૩૩૨, ૩૩૩, ૩૪૪, ૩૪૫, ૩૪૭, ૩૪૮–૩૫ર, ૩૫૯, ૩૬૫૩૬૮, ૩૮૭–૩૮૯, ૩૯૧,૪૦૮, ૪ર૮, ૪૪૫, ૪૪૭,૪૭૨, ૪૭– ૪૭૮, ૪૮૩,૫૪૯, ૫૭૦,પ૯૭, ૬૦૦, ૬૦૧ Page #692 -------------------------------------------------------------------------- ________________ દધિ ૬૫૩ દલપતરામ ભગુભાઈ ૩૩૫ દલપતરામ માસ્તર ૧૯૯, ૨૧૪, ૨૩૪, ૪૬૮ દલપતસિંહજી ૧૪૬ દલપતસિંહજી (ધોડાસર) ૧૫૪ દલપતસિંહજી (ભાદરવા) ૧૫૭ દલસુખરામ પ૫૪ દલાલ, ચીમનલાલ ડાહ્યાભાઈ ૪૧૮ દલાલ, તાપીદાસ મેહનભાઈ પ૦૭ દલાલ, મોતીભાઈ ૪૫ર દલાલ, વિઠ્ઠલ રાજારામ ૪૧૪ દલીજી ૧૫૦ દલેલસિંહજી ૧૪૬ દવે, કૃષ્ણરામ ૭૬ દવે, નરભેરામ કાશીરામ ૫૪૯ દસાડા ૧૦૯, ૧૧૧, ૧૬૦ દસ્તૂર, ખુરશેદજી ૨પર ૩૮૪૮ દસ્તૂર, દેરાબજી રુસ્તમજી ૩૮૪/૭ દસ્તૂર, રબાઠી ૩૮૪૮, દહેગામ ૭૮, ૧૨૦, ૩ર૪ દહેજબારા ૪૮, ૫૧ દાઈમુલ્લા સાહેબ કદર દાદાસાહેબ ૧ લા (વાડાસર) ૧૫૪ દાજીરાજ (લાઠી) ૧૪૫ દાજીરાજજી (વઢવાણું) ૧૩૯ દાઠા ૧૦૭, ૧૧૧, ૧૧૯ દાદા (થાણું) ૧૬૦ દાદા ખાચર ૪૬૬ દાદાભાઈ નવરોજી ૩૩,૧૨૫, ૨૦૫, ૨૦૬, ૨૧૧, ૨૧૭, ૨૧૮, ૨૨૦, ૨૩૫, ૪૫, ૪૪૫, ૪૪૮, ૪૬૪, ૫૦૪, ૫૪૭ ' . . . : : : દાદાભાઈ રતનજી ભૂથી ૫૫૦ દાદાસાહેબ ૧ લા (ડાસર) ૧૫૪ દાદુરામ (દયાળજી) ૪૫૦ દાદેબા પાંડુરંગ ૧૯૯, ૨૧૪, ૨૩૪, ૪૦૮, ૪૪૫, ૪૬૮, ૪૭૦ દામનગર પપ૯ દામાજીરાવ ગાયકવાડ ૧૨૫ દામોદર ઈશ્વરદાસ ૩૯૫ દામોદરદાસ ૧૯૯, ૨૧૪, ૨૩૪, ૪૦૮, ૪૬૮ દામોદર સાવરકર રરર દામોદર સાવળારામ ચંદે ૪૩ર દાહોદ ૪૮, ૭૪, ૭૫, ૮૦, ૮૩ ૧૦૧, ૧૦૨, ૨૦૨, ૨૬૫ દાંડિયાપુરા ૯૪ દાંતા ૧૦૬, ૧૧૨, ૧૧૮, ૧૪૩, ૧૪૪, ૧૫૬, ૨૫૯ દિગ્વિજયસિંહજી ૩૩ દિનકરરાવ ૧૬૧ દિનમણિશંકર શાસ્ત્રી ૧૯૯, ૨૧૪,. ૨૩૪, ૪૦૮, ૪૪૫, ૪૬૯ દિયોદર ૧૦૬, ૧૧૧ . . . દિલેરખાન ૧૪૮ દિવાળીબાઈ ૨૩૦, ૨૩૨ દિવેટિયા, કૃષ્ણરાવ ભોળાનાથ ૩૮૩. દિવેટિયા, છોટાભાઈ બાપાભાઈ ! ( ૩૮૪/૮ દિવેટિયા નરસિંહરાવ ભોળાનાથ ૨૩૮, ૩૮૬, ૩૮૭, ૩૯૨, ૫૪૩,- ૬૦૪ . . દિવેટિયા, ભીમરાવ ભોળાનાથ ૩૮૭ દિવેટિયા, ભગીરાવ ૩૮૮ . Page #693 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ દિવેટિયા, ભેાળાનાથ ૩૮૪/૮, ૪૪૯, ૦૬ દિવેટિયા, સારાભાઈ ખાપાભાઈ ૩૮૪/૮ દિવેટિયા, હરસિદ્ધભાઈ વજુભાઈ ૩૯૯ દીનાનાથ ૩૨૫ -દીપસિંહજી (ઈલાલ) ૧પર દીપસિંહજી (માલપુર) ૧૫૧ દીક્ષિત, ભાનુશંકર ૩૨૫ દીક્ષિત, ડૉ. મેાહનનાથ ૨૨૨ દીવ ૩૦૦ દીવાનરાવજી ૪૭ દુબારા ૭૯ દુરબીન, નશરવાનજી ટેલમૂલજી ૩૮૪/૫ દુર્ગારામ મહેતાજી ૩૩, ૫૬, ૧૯૫, ૧૯૯, ૨૧૪, ૨૩૨, ૨૩૪, ૨૩૫, ૩૩૨, ૩૪૫, ૩૪૯, ૩૫૧, ૩૫૨, ૩૬૦, ૪૦૮, ૪૩, ૪૪૫, ૪૬૯, ૪૭, ૪૭૨, ૪૭૮ દુધઈ ૨૨ દૂધરેજ ૫૦૫, ૫૦૭, પર૦ દેકાવાડા ૨૦૭, ૨૨૦ દેદરડા ૧૫૯ દેવરાટા ૧૧૨ દેરાસરી, ખાલાશ ંકર મણિલાલ ૩૮૫ દેશલ ૧૧૨ દેલવાડા ૨૧ દલાલી ૧૧૨ દૈવગઢ બારિયા ૭૪, ૮૦, ૧૦૬, ૧૪૬, ૧૫૭, ૪૪૪, ૫૫૪ દૈવ છ ૪૫૭ બ્રિટિશ કા દેવહાટ પર ક દેવળજી ૨૦ દેવાણુ ૨૫૩ દેવાન’દ સ્વામી ૩૮૪/૫, ૫૫૨, ૬૦૫ દેવા માણેક ૮૨ દેવાશ્રયી, કૃષ્ણલાલ ગાવિંદરાય ૪૩૭ દેવાજી ૧૩૪૬ ૧૫૯ દેશપાંડે, કેશવરાવ ૩૩૮ દેશમુખ, ગેાપાળદાસ ૨૩૮, ૪૪૭ દેશળજી ૨ જા (કચ્છ) ૨૧, ૨૪ દેશાઈભાઈ ખેાજાભાઈ ૨૫૩ દેશાઈ, શંભુપ્રસાદ હ. ૩૫, પર દેશીમિત્ર’ ૨૮, ૨૩૩ દેસાઈ, ઈચ્છારામ સૂર્યરામ ૩૮૮, ૪૧.૦, ૪૧૯, ૪૨૩-૪૨૮, ૪૩૫, ૪૪૯ દેસાઈ, કૃષ્ણલાલ નરસિંહલાલ ૪૩૭ દેસાઈ, કેશવલાલ વિઠ્ઠલદાસ ૪૧૭ દેસાઈ, ખંડુભાઈ ૨૨૦ દેસાઈ, ગણપતરામ હિ‘મતરાય ૧૩ દેસાઈ, ગેાવિંદભાઈ હાથીભાઈ ૯, ૧૧, ૧૦૩, ૩૯૩, ૩૮૮, ૪૧૩, ૪૧૫, ૪૧૮ દેસાઈ, ચંદુલાલ ૩૮૭ દેસાઇ, જીવણલાલ વ્રજરાય ૪૩૬, ૪૩૭ દેસાઈ, ધ્યાળજી લલ્લુભાઈ ૪૧૭ દેસાઈ, પ્રાણલાલ કિરપારામ ૪૩૭ દેસાઈ, બિહારીદાસ ૮૦ દેસાઇ, સરદાર બેચરદાસ ૧૪૨ દેસાઈ, મકનજી ૨૦૮ દેસાઈ, રમણલાલ વસંતલાલ ૪૩૩, ૧૪૪ Page #694 -------------------------------------------------------------------------- ________________ સરદમુચિ S દેસાઈ, રમણીકલાલ ૪ર૩ દેસાઈ, વેણદાસ ૧૦૭ દેસાઈ, વ્રજરાય સાકરલાલ ૩૩૭ દેસાઈ, શામળદાસ ૧૦૮ દેસાઈ, સાકરલાલ ૩૩૭ દેસાઈ, સુરેશ્વર ૪૮૮, પ૦૨ દેસાઈ, સોરાબજી મનચેરછ ૧૩,૩૮૮ દેસાઈ, હરિદાસ બિહારીદાસ ૧૪૨ દેલતરામ ૪૪૫ દેલતરામ ઉત્તમરામ ૩૬૭, ૪૩૦, ૪૪૫ દેલતસિંહ (ધ્રાળ) ૩૦, ૧૨૯, ૧૩૩ લિતસિંહ (લીંબડી) ૩૩, ૧૩૮ લિતસિંહજી (ખડાલ) ૧૫૪ બદલતસિંહજી (થરાદ), ૧૫૬ દોલતસિંહજી (મેહનપુર) ૧૫૧ દલતસિંહજી લાઈબ્રેરી થરાદ, ૧૫૬ દ્વારકા ૧૪, ૮૧-૮૩, ૧૩૮, ૪૫૮, પ૦૫, ૫૦૪, પ૬૭ દ્વારકાદાસ લલ્લુભાઈ ૨૦૪, ૨૧૫ દ્વિવેદી, આત્મારામ કેશવજી ૧૨ દ્વિવેદી, પ્રભુલાલ ૫૫૦, ૫૫૫, દ્વિવેદી, મણિલાલ નભુભાઈ ૨૩૭, ૩૮૬, ૩૯૨, ૩૯૫, ૩૯૯, ૪૧૭, . ૪૧૮, ૪૨૨, ૪૩૧, ૪૫૦, ૪૭૮, ૪૮૧–૪૮૩, ૫૫૦, ૬૦૫ દ્વિવેદી, માધવલાલ ૪૫૦ - “ધનકરબા ૨૦૦, ૨૩૦, ૪૭૫ ધનબાઈ ૫૦૦ ધનબાદ ૩૧૪. ધમછાડા ૩૨૪–૨૫ ધરમપુર ૫૫, ૭૮, ૧૧૫, ૧૧૯, ૧૪૭, ૨૪૭,૫૫૪ ધર્મનાથ ૧૯ ધવલ શેઠ પ૩૨ ધંધુકા ૫૦,પ૬,૫૭, ૧૪૧, ૩૦૭ ધાબેલ ૩૭ ધાર ૬૮ ધારપુર ૧૫૩ ધાલા, બહેરામજી નસરવાનજી ૨૫૧ ધાલા, હોરમસજી રુસ્તમજી ૨૫૧ ધીણોધર ૨૨, ૪૫૭ ધીરજરામ દલપતરામ ૪૭૪ ધૂરંધર, ડે, ૪૧૮ ધૂંસરી ૪૫ ધોરાજી ૬૧, ૧૩૫, ૩૬૯ ધોલેરા પ૬, ૧૪૧, ૨૬૮, ૨૭૭, ૨૯૮, ૩૦૩, ૪૬૭, ૫૦૫, ૫૦૬, પ૧૦, ૫૧૯, પર? ધોળકા ૨, ૪૭–૪૮, ૪૯, ૫૭, ૬૯, ૭, ૯૮ પપર, ૫૭૧ ધ્રાફા ૧૧૧, ૧૬૦ ધ્રાંગધ્રા ૨૦, ૩૨, ૧૦૫, ૧૦૮, ૧૧૦, ૧૧૮, ૧૩૬, ૧૩૭, ૧૫૩, ૩૦૬, ૩૩૮, ૪૬૮, પર૦, ૫૬૪ ધુ, ગટુભાઈ ૨૩૮ ધ્રુવ, આનંદશંકર ૩૪૯, ૩૮૬, ૩૦૨, ૪૫૦, ૪પ૧, ૪૭, ૪૮૨–૨૮૪. ધ્રુવ, કેશવલાલ ૩૮૭, ૪૧૮, ૪ર૧, ૪ર૩, ૪૩૧ ધ્રુવ, હરિ હર્ષદ ૨૦૬,૨૧૬, ૨૧૮ ૨૧૯, ૩૮૭, ૪૩૪ ધ્રાળ ૩૦, ૧૦૪, ૧૦૯, ૧૧૦, . ૧૧૯, ૧૦૩ Page #695 -------------------------------------------------------------------------- ________________ નખત્રાણા ૩૦, નગીનદાસ તુલાદાસ ૪૪૯ નગીનદાસ મછારામ ૩૯૪, ૪૩૪ નટવરલાલ ઇચ્છારામ ૪૨૮ નિડયાદ ૨, ૧૩, ૪૭–૪૯, ૫૭, ૬૦,૭૬, ૨૦, ૯, ૯૯, ૧૦૦, ૧૭૧, ૧૯૭, ૧૯૯,૨૦૦,૨૧૪, ૨૨૦, ૨૩૬,૨૬૮, ૨૮૪, ૩૨૫ ૩૩૨, ૩૪૫, ૩૫૩, ૪૫૮, ૪૫, ૪૬૬, ૪૮૧, ૪૮૯, ૪૯૬, ૫૨૭, ૫૪૦, ૫૫૯, ૫૪ નથુખાનજી ૧૪૮ નનામિયાં રસુલમિયાં ૩૯૮ નરવર ૮૧ નરસિંહ મહેતા ૪૨૨, ૪૫, ૫૫૩ નરાત્તમદાસ નરસિંહદાસ ૨ ૦૪, ૨૧૫ ન દાગૌરી ૨૩૬ ન દાશંકર લાલશંકર (કવિ નર્મદ) ૩૧, ૧૯૫, ૧૯૭, ૧૯૨૯, ૨૦૦, ૨૦૫,૨૧૪,૨૨૦, ૨૩૦, ૨૩૫, ૨૩૬,૨૮૧, ૩૪૭, ૩૫૦, ૩૫૨, ૩૬૧, ૩૬૪, ૩૬૭, ૩૮૬, ૩૮૭, ૩૯૦, ૩૯૩, ૩૯૪, ૩૯૭, ૩૯૯, ૪૧૨, ૪૧૩, ૪૧૫, ૪૨૨, ૪૨ ૬, ૪૩૫, ૪૪૫, ૪૪૮–૪૫૦, ૪૭૨૪૭૫, ૪૭૮–૪૮૦,૪૮૩, ૫૯૬૫૯૮, ૬૦૦ ૬૦૧, ૬૦૫, ૬૦૬ . નવનીતરાય નારાયણભાઈ મહેતા ૩૯૮ નવરાજજી ફરદુનજી ૩૫૦, ૪૦૭, ૪૧૨, ૪૬૪ નવરાળ પેસ્તનજી વકીલ ૨૮૫,.૨૫૩, ૪૮૫ બ્રિટિશ મળ નવલરામ પંડયા ૨૧૪, ૨૩૦, ૨૩૫, ૨૩૮, ૩૮૬, ૩૮૭, ૩૯૨, ૪૪૫,. ૪૪૮, ૪૮૭, ૫૪૩, ૧૪૯ નવલસિંહજી ૧૫૦ નવસારી ૧૧, ૧૩, ૩૪, ૮૪, ૮૧, ૨૦૮ ૨૪૭, ૨૪૮, ૨૫૧, ૨પર, ૨૭૬, ૨૯૯, ૩૩૧, ૩૩૩, ૩૪૧૩૪૩, ૪૧૫, ૪૪૦, ૫૬૦, ૫૬૪ નવસારી પ્રકાશ' ૨૮ નવાજબાઈ ૨૫ર નવાનગર ૨૪, ૨૫, ૧૦૪, ૧૦૯, ૧૧૦, ૧૩૨, ૧૩૩, ૧૫૮, ૧૭૮, ૧૮૧, ૧૯૮, ૫૬૫ નવીબંદર ૨૫૨, ૩૦૦, ૩૦૧, ૩૦૩ નશરવાનજી રતન તાતા ૨પર, ૩૦૩, નસીરાબાદ ૬૮ નહારિસંહ (પુનાદરા) ૧૫૪ નહારસિંહ (માણુસા) ૧પર નહેરવાલા ૧૪ તળિયા ૫૬૦ ન દરબાર ૨૨૬ નંદશંકર તુળજાશંકર મહેતા ૨૧૪,૨૨૭, ૨૨૮, ૨૩૫, ૩૯૦, ૪૪૫ પટ નાગેશ ગુણાજી ૩૩૮ નાજા દેસા ૧૬૦ નાણાવટી, ખરશે∞ બહેરામજી ૧૦૦ નાણાવટી, જમનાદાસ પ્રેમચંદ ૪૦૧ નાણાવટી, બાલાભાઈ મગનલાલ ૪૧૮ નાથાજી ૭૧ નાથાશ`કર શાસ્ત્રી ૪૧૭, ૪૨૨, ૪૫૨ Page #696 -------------------------------------------------------------------------- ________________ જ છે. ” ૬ ૪૭. નાથીબાઈ રર નાંદેદ ૩૨, ૬૮, ૭૭, ૧૨૭, ૨૦૨ નાથુ મૂળજી ૩૦૭ નાંદેલ ૩ર૪, ૩૨૫ નાથસિંહજી (આંબલિયારા) ૧૫૫ નિઝામુદીન ફિરંગી મહલી ૩૨૯ નાથજી ૧૩૪, ૧૫૮ નિત્યાનંદ ૪૬૬ નાનજી કાળીદાસ ૩૧૦ નિર્મળદાસ ૫૫ નાના ફડનવીસ ૪૫ નિષ્કુળાનંદ ૩૮૪/૩, ૪૬૭, ૬૦૫ નાનાભાઈ ભટ્ટ ૪૮૧ નિહાલચંદ ઝવેરી ૭૦ નાનાભાઈ રુસ્તમજી રાણીના ૪૧૦, નીલકંઠરાય ડાહ્યાભાઈ છત્રપતિ ૪૧૨ ૪૦૧, ૪૬૫ નાનાભાઈ હરિદાસ ૨૦૫, ૪૫૦ નીલકંઠ, વિદ્યાગૌરી ર૨૯, ૨૩૯, નાનાલાલ દલપતરામ ૩૮૬, ૪૧૦,૪ર૯. ૨૪૧, ૩૩૯, ૩૪૭ નાનાસાહેબ ૮૨, ૮૩ નીલકંઠ શાસ્ત્રી ૩૨૫ નાનીબા ઝાલી ૨૦ , નૃસિંહાચાર્ય ૪૭૮, ૪૮૦ નાપાડ ૪૮, ૫૭ નેટબેનિયલ હેબેડ ૪૦૭ નાયક, અમૃત કેશવ પપ૦, ૫૫૧, નેટિવ લાઈબ્રેરી, અમદાવાદ ૩૫૩ ૫૫૫ નેણશી, ઉકરડાભાઈ શિવજી ૪૧૪ નાયક, બાપુલાલ ભભલદાસ ૫૫૦ નોર્થકેટ, લોર્ડ ૫૮૬ , નાયક, વલ્લભ કેશવ ૫૫૧ નેવરખાનજી ૧૪૮ નાયક, વિઠ્ઠલદાસ ૫૫૧ નેઘણુછ ૪ થા ૧૪૦, ૧૪૧ નારગઢ ૧૪૪ ન્યૂપોટ ૨૭૦ નારણદાસ ઉસ્તાદ ૫૫૫ પહેગામ ૩ર૪ નારણદેવજી ૧૪૭ પટેલ, એદલજી બરજોરજી ૧૧, ૧૦૩ નારસિંગજી ૧૨૬ પટેલ, ચતુરભાઈ શંકરભાઈ ૪રર નારાયણજી (કટોસણ) ૧૫૫ - પટેલ, જેસંગ ત્રિકમદાસ ૪૧૩ નારાયણદાસ દલસુખરામ ૫૫૪ પટેલ, ડાહ્યાભાઈ લક્ષમણભાઈ ૪૩૮ નારાયણ મિરાળ ૨૭૫ પટેલ, ધનજીભાઈ (ડ.) ૫૪૭, નારાયણ હેમચંદ્ર ૩૯૫ પટેલ, નરસિંહભાઈ ઈશ્વરભાઈ ' “નારીશિક્ષણ ૩૩ ૨૦૮, રરર નારુકોટ ૭, ૧૨, ૭૬, ૧૧૩, ૧૧૫ પટેલ, પ્રેમાનંદ ઘેાળીદાસ ૩૯૯ નાસરખાં ૫૫૪ પટેલ, બહમનજી બહેરામજી... નાસિક ૫૦ : " ૮, ૧૬, ૫૪૫ . નાહીરસિંહજી (ઇલેલ) ૧૫ર પટેલ, બાપુજી ૭૬ Yર Page #697 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કહે પટેલ, મગનભાઈ ચતુરભાઈ ૨૧૮,૩૦૦ પટેલ, મગનભાઈ શં. ૨૧૨ પટેલ, મોતીભાઈ ૧૨૬ પટેલ, લલ્લુભાઈ ગોકળદાસ ૪૧૪ પટેલ. શિવાભાઈ ૨૧૬ પટેલ, સેરાબજી ફરામજી ૨૧૨ પઢિયાર ૧૦૭ પબાજી ૧૫૦ પરબતસિંહજી (કડાણું) ૧૫૬ પરબતસિંહજી (સુદાસણા) ૧૫૬ પરમાર, ખેડીદાસ પ૩૯ પરીખ, કેશવલાલ મોતીલાલ ૩૯ર, ૩૦ ' પરીખ, રમેશકાંત, પર પરીખ, રસિકલાલ છો. ૫૫૫ પર્વતસિંહ (માણસા) ૧૫ર પવિલ, ઈ. એચ. ૧૪૦ પહાડસિંહજી (પ) ૧૫૦ પંચદશી ૩ર૩ પંચમહાલ ૬, ૭, ૧૦, ૫૪, ૫૭; ૬૮, ૭૪, ૭૬, ૭૮–૮૦, ૮૯, ૮૧, ૨, ૯૪, ૧૭, ૧૦૦-૧૦૨, ૧૦૪, ૧૧૩,૧૨૧,૧૬૫, ૧૭૧, ૨૦૨, ૨૩૨, ૨૫૯, ૨૬૧-૨૬૩, : ૨૫, ૨૮૫, ૩૬૬, ૪૬૪, ૪૯૩, ૫૪, ૫૬૭ પંચલક્ષણ ૩ર૩ પંડિત, અચલેશ્વર ૩૨૫ પડિ ગટુલાલજી ૩૨૫ પંડિત, પ્રભાકર રામચંદ્ર ૪૦૦ પંડિત, બેચરદાસ ૨૦૮ પંડિત મંગળશંકર ૩૮૪ ૭ પંડિત, શંકરલાલ મહેશ્વર (શાસ્ત્રી) ૩૦,૩૪,૪૧૩ પંડિત વકીલ ૨૨૨ પંડયા અમૃત–૫૮૦ પંડયા, કાળીદાસ દેવશંકર ૧૦ પંડયા, કાંતિલાલ છગનલાલ ૩૯૪ પંડયા, ચંદ્રકાંત ૫૩૬ પંડયા, ચંદ્રશંકર ૪૫૦ પંડયા, નરભેરામ ૩૨૫ પંડ્યા, બાપુશાસ્ત્રી ૩૯૦ , પંડ્યા, મેહનલાલ કામેશ્વર ૪૦૧ પાટડી, ૧૦૫, ૧૦૭, ૧૦૯, ૧૧૦ ૧૧૯, ૧૪૮, ૧૫૩, ૧૫૪, ૨૩૧ પાટણ ૭૯, ૧૧૯, ૨પ૩, ૨૭૮, ૨૮૨, ૩૧૪, ૩૨૫, ૩ર૪, ૩૩૭, ૩૪૧, ૩૪, ૫૦૩, ૫૦૫,૫૦૭, પ૩૮,૫૪૨, ૫૧,૫૩,૫૬૬, * ૫૬૭ પાટીદાર સુધસંગ્રહ’ ૩૩ પાણીપત ૪૧ “પાતંજલ મહાભાષ્ય” ૩ર૩ પાતંજલ–ગદર્શન ૩૨૩ પાદરા ૪૦ પાદલિપ્તપુર ૧૦ પાનવડ ૨૫ પાનાચંદ ૪૩૧, ૪૩ર, ૫૪૮ પારડી ૫૪ પારાશરસ્મૃતિ ૩૨૩ પારસી ર૮ પારસીપંચ ૨૮ પારસીપ્રકાશ ૧૬ પારેખ, અરદેશરજી ફરદુનજી ૨૫૧ ગરદાસ ૨૦૮ : Page #698 -------------------------------------------------------------------------- ________________ ' ', ' ' પારેખ, ગોકળદાસ કહાનદાસ. ૧૮૮ પારેખ, પરમાનંદદાસ ભેળાભાઈ ૩૯૩, ૩૯૮ પારેખ, ફરદુનજી ૩૪૨ પારેખ, ભીમજીભાઈ ૪૦૮ પારેખ, લલુભાઈ પ્રાણવલ્લભદાસ ૩૯૪ પારેખ, હીરાલાલ ત્રિભુવનદાસ ૨૧૧, ૪૨૨, ૪૫૧, ૫૯ર, પાર્ક, બ્રિગેડિયરે ૮૦ પાલ ૭૮ પાલજ ૧૧૨ પાલણપુર ૨, ૬, ૭, ૧૨, ૧૦૫૧૦૭, ૧૧૧, ૧૧૪, ૧૧, ૧૨૦– ૧૨૨, ૧૨૭, ૧૨૮, ૧૫૩,૧૫, ૧૭૭, ૨૫૩, ૨૭૨, ૩૧૪, ૩ર૦, ૩૩૬, ૫૪ર, ૫૫૪, ૫૬૪, પ૬૭ પાલિતાણું ૧૪, ૧૯, ૧૦૫, ૧૦૮, ૧૧૦, ૧૧૯, ૧૪૭, ૧૪૧, ૩૩૮, ૫૦૦ પાવાગઢ ૪૮, ૯૨, ૧૫૭ પાપી, કર્નલ ૩૬૨ પાળ ૧૦૯, ૧૧૦ પાળિયાદ ૧૧૧, ૧૬૦, પર૧ પાંડુમેવાસ ૧૧૩, ૧૧૫, ૧૨૦, ૧૫૭ પાંડુરંગ ૧૯૯ પિઠડિયા ૧૧૮ પિપલાણ ૩૮૪૩ પિરાજ સાગરા પર૫ પિરાજશાહ ધનજી શાહ પપ ? પિલવાઈ,૦૨૪ : , પિંગળસૂત્ર ૩૨૩ , ) પીતાંબર ત્રિભુવનદાસ ૪૩૬ , પીરાન પાટણ-(અણહિલવાડ પાટણ) ૨૪૬ . : પીરોજબાઈ ૨પર પીલ, જેસ ૪૪૧ પીલે ૩૩૬ પુનર્વિવાહપ્રબંધ ૩૩e - પુનાદરો ૧૧૦, ૧૫૩, ૧૫૪ પુરધાર ૪૪, ૪૬ પુરાણી, છોટુભાઈ ૧૨ ૬ . પુરુષોત્તમ ૩૦૦ પુરુષોત્તમ સરસ્વતી ૨૪ . પુષ્પસિંહ (સંજેલી) ૧૫૭ પુંજપુર ૧૪૪ . . . . . . પૃથીરાજજી (મોરબી) ૧૭પ પૃથુરાજ (મેહનપુર) ૧૫૦ પૃથુરાજજી ૨ જ (ટાઉદેપુર) ૧૪૫, ૧૪૬ પૃથુરાજજી ૨ જા (દેવગઢબારિયા) ૧૪૬ “પૃથુરાજરાસો” ૩૮૭ પૃથ્વીરાજ (માણસા) ૧૫૨ પૃથ્વીરાજ (સંજેલી) ૧૫૭ પૃથ્વીરાજજી (લખતર) ૧૪૩ પૃથ્વીસિંહજી (અહમદનગર) ૧૫૧પૃથ્વીસિંહજી (પળા) ૧૫૦ . પૃથ્વીસિંહજી (રણાસણ) ૧૫ર , પૃથ્વીસિંહજી (સુદાસણા) ૧૫૬ પૂજા (માલપુર) ૧૫૧ પૂજા (વરસાડા) ૧૫૩, પૂના (પૂણે) ૪૩, ૪૮ ૫૧, ૨૧૮, ૩૧૪, ૩૩૯, ૩૪૭ : પૂર્ણાનંદ ૪૭૮ :S: પૂંજાભાઈ વકીલ ૨૦૮. . • Page #699 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કેe પૂછ (પેથાપુર) ૧૫૩ પેટલાદ, ૨૧, પર, પ૭, ૧૨૩ પેથાઇ પેથાપુર) ૧૫૩. પેથાપુર ૭૯, ૧૦૬, ૧૧૨, ૧૫૩, ૫૩૧, ૫૫૯ પેસ્મા ૩૦૯ પેસ્તનજી રુસ્મતજી વકીલ ૨૮૫ પોરબંદર ૩ર, ૮૨, ૧૦૮, ૧૧૦, ૧૧૮, ૧૧૮, ૧૨૨,૧૩૬, ૧૮૧, ૧૯૧, ૨૫૩, ૨૫૪, ૨૯૬, ૨૯૮, ૩૦૦, ૩૦૧, ૩૦૩-૩૦૬, ૩૧૨, ૩૧૩, ૩૨૪, ૩૨૫, ૩૩૨, ૩૩૭, ૪૫૮, ૪૬૪, ૪૯૮ પિરડા, ૨૫૩ પિશી ૧૨૮ પિસ્ટાન્સ, મિસિસ ૧૮૪ પિળો, ૧૦૫,૧૧,૧૫૦ પ્રજાબંધુ' ૨૮ પ્રતાપપુર, ૨૦૨ પ્રતાપસિંગ રામસિંગ ૧૨૬ પ્રતાપસિંહ (અહમદનગર) ૧૫૧ પ્રતાપસિંહ (પાલીતાણા) ૧૨૮, ૧૪૧ પ્રતાપસિંહ (માણસા) ૧૫ર પ્રતાપસિંહ (લુણાવાડા) ૧૪૬ પ્રતાપસિંહજી (ભાદરવા) ૧૫૭ પ્રતાપસિંહજી (લાઠી) ૧૪પ પ્રતાપસિંહજી (વાંસદા) ૧૪૭, પ્રતાપસિંહજી (સંજેલી) ૧૫૭ પ્રતાપસિંહજી (સેંથ) ૧૪પ પ્રભાદેવજી પપ૪ પ્રભાશંકર ૩૮૪/૭ • પ્રભાશંકર રમણી ૫૪૪, પપ૧ પ્રભાસપાટણ જુઓ સોમનાથપાટણ. પ્રગચિંતામણિ' ૩૨૩ . પ્રયોગ–દર્પણ” ૩ર૩ પ્રવાસ-વર્ણન' ૩૨ પ્રસન્ન રાઘવ ૩ર૩ પ્રહલાદ ૪૬૩, પ૩૯ પ્રાગજી ડોસા ૫૪૮ પ્રાગજી ભગત ૪૬૮ પ્રાગમલજી ૨ જા, ૧૨, ૨૧, ૨૪, ૧૩૧, ૧૮૯, ૧૯૦, ૩૪૩,૪૮૮ પ્રાણનાથ સંત ૪પ૭, પ્રાણલાલ મથુરાદાસ ૩૩૭ પ્રાણશંકર લલુભાઈ ૨૪૧ પ્રાણસુખ એડીલે પપ૧ પ્રાંતીજ પ૭, ૧૦૬, ૧૨૯, ૧૫૦, ૧૫ર, ૨૫૩, ૨૭૮, ૪૫૬ પ્રિન્સ ઑફ વેલ્સ ૧૩૭, ૨૧૦ પ્રિન્સ બિસ્માર્ક ૩૧૧ પ્રિન્સેપ, જેમ્સ ૫૭૦, ૫૭૭ પ્રિયળકર ૩૮૩ પ્રેમચંદ રાયચંદ ૩૪૦ પ્રેમચંદ રાયચંદ ટ્રેઈનિંગ કેલેજ. અમદાવાદ ૩૬૮, ૫૯૮ પ્રેમપુર ૧૧૨ પ્રેમાનંદ ૩૫ર, કર૨, ૫૩૧,૫૩૬, ૬૦૫ પ્રેમાનંદ પ્રેમ સખી ૩૮૪/૪ : પ્રેમાભાઈ હીમાભાઈ નગરશેઠ ૨૦૩, ૪૭૧, ૫૦૫ - પ્રોપર્ટ, ડબલ્યુ. એચ. ૮૪, ૭ : ફઝલઅલી ૩૪ ફઝલુલ્લાહ લુહૂલ્લાહ ફરીદી ૮ Page #700 -------------------------------------------------------------------------- ________________ . સુચિ ફડકે, બી. એલ, ૩૩૮ ફડકે, હરિપંત ૪૩, ૪૪ ફતેહ અલીખાન ૧૪૯ ફતેહખાન ૧૨૭ ફતેહજંગખાન ૧૪૮ ફતેહમહંમદ ૧૩૧, ૪૬૭ ફતેહમામદ ૫૦ ફતેહસિંહ (માણસા) ૧૫ર ફતેહસિંહજી (ખડાલ) ૧૫૪ ફતેહસિંહજી (છોટાઉદેપુર) ૧૪૬ ફતેહસિંહજી (ભાદરવા) ૧૫૭ ફતેહસિંહજી (લીંબડી) ૧૩૭ ફતેહસિંહજી (લૂણાવાડા) ૧૪૬ ફતેહસિંહજી (સુદાસણા) ૧૫૬ ફિત્તેસિંહરાવ ગાયકવાડ ૪૧, ૪૨, ૪૪–૪૬, ૪૯–૧૧, ૧૨૩, ૧૫૫ ફતેસિંહ ૨ જા ૪૮ ફિરદુનજી મર્ઝબાન ૪૦૮, ૪૦૯, ૪૨૪, ૪૪૪, ૫૯૫ ફરામજી બમનજી ૧૪ ફરામજી હોરમસજી શેઠના ૩૯૨ ફર્ગ્યુસન, જેમ્સ પ૭૦, ૫૭૧, ૫૮૧ ફર્ગ્યુસન મ્યુઝિયમ, ભૂજ ૧૩૧, ૫૮૧ ફાર્બસવિરહ ૩૦ ફાર્બસવિલાસ” ૩૦ ફિટ્ઝ જેરલ્ડ ૯૯ - ફિરોજશાહ ૬૭ ફિરોજશાહ મહેતા ૧૦૮, ૨૦૬, ૨૧૭,૨૨૦, ૪૦૬, ૪ર૭,૪૩૯, ફિલૂઝ, લ્યુક પર ફૂલચંદ માસ્તર ૫૪૦ ફેન્ટન, મેરી (કુ) ૫૪૪, ૫૫૧ ફૈર, કર્નલ ૧૨૫ ફિજ મહંમદખાં ૫૫૪ ' ફયાઝખાન પપ૪ ફોકનર ૩૬૬ ફેગલ પ૭૭, ૫૭૮ ફોજદાર, હીરાલાલ ૪૨૮ ફોર્બ્સ, એ. કે. ૧૦,૩૦, ૪૫, ૪૬, ૮૨, ૨૩૫, ૨૭૯, ૨૮૦, ૩૪૪, ૩૫૦, ૩૨૩, ૩૬૧, ૩૬૬, ૩૮૪, ૩૮૮, ૩૯૧, ૩૦૭, ૪૨૮, ૪૩૦, ૪૩૯, ૪૪૭, ૪૭૧, ૫૦૩, પ૦૦, ૫૯૬ ફાંક, બુકસ પર૯, ૧૦૩ ફેઝર ૧૨ ફેરે, બાર્ટલ ૯૩ ફ્રેન્ચ, કેપ્ટન ૧૨૪ ફિલટ, જે. એચ. પ૭૧, પ૭૭ બકલ, કૅપ્ટન ૭૪, ૭૫, ૭૭, ૩૯૮ બગસરા ૧૦૬, ૧૦૮–૧૧૧, ૧૬૦, પપ૯, ૫૩ બચુબાઈ ૨પર બજણ ૧૦૭, ૧૦૮, ૧૧૦, ૧૧૯, ૧૫૭ બટુકરામ, ડૅ. ૨૨૮ બડામિયાં શેખ ૧૪૮ બડેલી ૭૩ બદસિંહ (વરસેડા) ૧૫૩ બદુદ્દીન તૌયબજી ૨૦૫, ૨૧૭ બનાસ ૧૨૮ બનાસકાંઠા ૧૨૧, ૨૨૮, ૨૬૧, ૨૪૨, ૩૨૭, ૫૦૧ Page #701 -------------------------------------------------------------------------- ________________ ! ' કર બનેસિંહજી (ડાસર) ૧૫૫ . બનેસિંહજી (વાંકાનેર) ૧૩૮ બરડે ૨,૮૨ બક લે, કર્નલ ૧૨૮ બરગશ, સુલતાન ૩૦૮ બજેસ ૩૮૮, પ૭૦-પ૭૨, પ૭૬, પ૭૭ બર્ટન ૩૦૭ બથે, ગણપતરાય ગોપાળરાવ ૪૦૨ બલદેવ શર્મા ૩૨૫ બલભદ્ર ૪૬૩ બલવંતરાય ૧૭, ૬૦૪ બલોચ ૧૬૦ બસરા ૩૯૬ બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢ ૩૩૮ બહાઉદ્દીનભાઈ વઝીર ૧૪ર બહાદુરખાન ૧ લા ૨૦, ૧૬૦, ૧૯૦ બહાદુરખાન ૨ જ ૧૪૧ બિહાદૂરખાન ૩ જા ૧૪૨ બહાદુરપુર ૪૭, ૫૧ બહાદુરશાહ ૬૭, ૧૪૭, ૧૪૮ બહાદુરસિંહજી (પાલિતાણા) ૧૪૧ બહાદુરસિંહજી (સંજેલી) ૧૫૭ બહાધરપુર પર બહિયલ ૧૨૩ બહીધર ૧૫૭ બહેચરદાસ ૨૮૩ બહેચરસિંહજી (ચૂડા) ૧૪૩ બહેરામજી ખરશેદજી ૩૯ર બહેરામજી જીજીભાઈ ૪૦૭, ૪૦૯ બહેરાવાળા, ચુનીલાલ ડી. ૪૦૧ બંદઅલીખાન ૧૪૯ બ્રિટિશ કા ૦ બાઈરાજબા, ૧૩૮ બાકાર ૨૩૨ બાજીભાઈ અમીચંદ૪૧૧, ૪ર૮, ૪૩ બાજીરાજબા ૧૩૯ બાજીરાવ ર જે ૪૭, ૫૦, ૫૮૩ બાજીશાહ ૫૦૪ બાપાલાલ ભાઈશંકર ૫૪૯ બાપુ ૩૮૪ બાપુ ગાયકવાડ ૩૮૪/૬ બાપુજી (પડાણ) ૧૫૪ બાપુજી (પુનાદરા) ૧૫૩ બાબરા ૧૦૯, ૧૧૧, ૧૬૦ બામણિજી ૧૫૦ બાયડ ૧૨૮ બારડોલી ૪પ૯, ૫૬૦ બારા બંકી ૩૨૮ બારિયા ૧૧૩, ૧૨૦ બારીંદ્ર ઘેષ ૨૦૮, ૨૧૨, રરર બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર ૫૦૪, ૫૮૦, ૫૮૬ બાટન લાઈબ્રેરી, ભાવનગર ૩૫૩ બાવલ, કેપ્ટન ૧૫૯ બાલકિસનદાસ બ્રિજભૂખણદાસ ૪૧૩ઃ બાલસિંહજી ૧૩૮ બાલાજી ૪૭ બાલાજી બાજીરાવ ૪૧ બાલારાવ પેશ્વા ૮૩ બાલાશિનેર પપ૪, ૫૬૭ બાલાસોર ૩૧૪ બાલમિયાં ૧૪૯ બાલેસર ૪૧ બાવળિયાવી ર૮૯ બાવાજીરાજ ૧૩૩, ૧૩૪ Page #702 -------------------------------------------------------------------------- ________________ : બોમ્બે ગેઝેટિયર” ૯, ૧૧, ૩૪, બાવામિયાં શેખ ૧૪૮ બાવીસી (જિ.) ૧૧૨ બાંટવા ૧૦૫, ૧૦૮, ૧૧૦, ૧૪૮ બાંભણિયા, કાશીરામ કરસનજી ૩૨૫ બિલખા ૧૦૬, ૧૧૪, ૧૫૯ બિસમિલ્લાખાન ૨૫, ૧૨૮, ૧૯૧ બીજપુર ૭૮ બીલીમોરા ૨૦૮, ૨૭૬, ૨૯૮ ૩૦૩, ૫૬૪ “બુદ્ધિપ્રકાશ' ૨૩૫, ૨૮૧, ૩૪૪, ૩૬૫, ૩૬૬, ૩૬૮, ૪૨૮, ૪૩૦, ૪૪૬-૪૪૮, ૪૫૦,, , ૪૭ર, પ૭૦, ૫૮૬ બુરહાનપુરી ૨૦૩, ૨૦૧૪ બુલાખીદાસ ગંગાદાસ ૩૦૦ બુંદેલખંડ ૧૫૪ બેઈલી, મેજર ૩૦૬ બેચરસિંહજી ૧૩૮ બેજનજી પાલણજી ૪૩૯ બેટ ૮૧ બેટ દ્વારકા ૩૧ બેડન પિવેલ ૨૭૦ બેડી ૩૦૦, ૩૦૧, ૩૦૩, ૪૦૩ બેનરજી, સુરેન્દ્રનાથ ૨૦૬, ૨૧૯, ૩૯૬ બેરીકલેઝ, કર્નલ ૪૮ બેલસરે, મલ્હાર ભીમજી ૪૧૪ - બેલેન્ટાઈન, કેપ્ટન ૧૨૦, ૧૨૮, ૧૩૯, ૫૦૪ બેંજામિન, જોસેફ ૨૧૬, ૪૦૧ બઝબાઈ ૬૭ બોચાસણ ૪૮૬, ૫૪ર : બાઝ, નંદલાલ ૬૦૩ બોરસદ ૧૦૦, ૨૫૩, ૨૫૬, ૩૩ર, ૪૯૨, ૪૯૩, ૫૧૩, ૫૬૪, ૬૦૨ બેરિયાથી ૨૫૬ બોડેલ ૧૪, ૨૨૫ ઑર્ડન, વિલિયમ એ. ૩૫૪–૩૫૬ બનેવાલ, કેપ્ટન, ૬૧ બોલુંદરા ૧૦૬, ૧૧૨ ખૂલર પ૭૭ બ્રહ્માનંદ ૩૮૪/૩, ૪૬૭ બ્રાઉન, સુસાન (મિસ) ૪૯૩ બ્રિગ્સ, એચ. જી. ૧૪ બ્રુકહિલ ૨૫૫ બ્લેક, કેપ્ટન ૭૩ ઑક, ફોર્ડ પ૭૩, ૫૮૫ બ્લેન ૧૪૦ ઑર, . ૪૭૫ બ્લેસ્કી ૪૭૭ ભગવતસિંહજી (ગંડલ) ૧૩૪ ભગવા ૨૯૯ ભગવાનદાસ પ૫૧, ભગવાનલાલ સંપતરામ ૩૦૭ ભટ્ટ, ચતુર્ભુજ ૪૩૮ ભટ્ટ, બાપાલાલ ભાઈશંકર ૪૦૧ ભટ્ટ, ભાઈશંકર નાનાભાઈ. ૩૯૫ . ભટ્ટ, મણિલાલ છબારામ ૩૯૭ - ભટ્ટ, મણિલાલ હરગોવિંદ ૪૦૧ ભટ્ટ, મણિશંકર અન9 ૩૯૦, ૪૧૭ ભા, મહાશંકર ૩૬ ભદ, માણેકેશ્વર ૩૯૦ . Page #703 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિસ હ ભટ્ટ, રાજારામ રામશંકર ૩૮૪, ૪૧૭ ભટ્ટ, લક્ષ્મીશંકર મોરારજી ૩૮૮ ભટ્ટ, વિશ્વનાથ ૪૪૮, ૪પ૦ ભટ્ટ, હરિલાલ માધવજી ૩૯૪ ભડલી ૧૦૯, ૧૧૦ ભદ્ર ભદ્ર” ૨૩૮, ૩૮૯, ૪૪૯,૪૮૨ ભદેલી ૩૦૩ ભદ્રેશ્વર ૨૧ ભરકુડા ૧૫૪ ભરતમુનિ ૫૪૩ ભરુકચ્છ ૩૦૫ ભરૂચ ૬, ૭, ૧૧, ૧૩, ૧૪, ૨૮, ૩૯,૪૨-૪૬,૪૮, પર, ૫૪, પદ, ૬૦, ૭૭,૭૯, ૮૦, ૮૧, ૯૬– ૯૮, ૧૦૧, ૧૦૪, ૧૫, ૧૬૭, ૧૭૧, ૨૦૨, ૨૧૫, ૨૧૯, ૨૨૦, ૨૩૧, ૨૩૨, ૨૩૬, ૨૫૩, ૨૫, ૨૬૮, ૨૭૩, ૨૭૫–૨૭૮, ૨૯૪–૨૮૬, ૨૯૮, ૨૯૯, ૩૦, ૩ર૩, ૩૨૮, ૩૩૨, ૩૩પ-૩૩૭, ૩૪૫, ૩પ૩, ૩૬૦, ૩૬૭, ૪૪૦, ૪૨-૪૬૪, ૪૭૬, ૪૭૭, ૮૯, ૪૩, ૪૯૫,૫૦૩, પ૦૫,૫૬, ૫૧૨, ૫૪૧, ૫૫૯, ૫૬૪, ૫૯૨, ૫૯૩, ૬૦૨ ભરૂચ-મિત્ર’ ૨૮ ભરૂચ વર્તમાન ૨૮ ભરૂચ શહેરને ઇતિહાસ ૧૩ ભવાનીશંકર ૩૮૪૭ ભવાનીસિંહજી (કડાણું) ૧૫૬ ભવાનીસિંહજી (સેંથ) ૧૪૪, ૧૪૫ ભાઈચંદ નરસીદાસ ૨૫૪ ભાઈલાલભાઈ ૨૮૭ ભાઈશંકર કાશીરામ ૫૪૯ ભાઉ, દાજી ૨૧૩, ૩૯૮, ૪૭૪, ૪૭૫, ૫૪૭, ૫૭૦ ભાઉ, વિશ્વનાથ ૪૩૧ ભાઉ, શિદે ૧૨૪ ભાટવડેકર, ભાલચંદ્ર રર૦, ૪૦૦ ભાડવા ૧૦૯, ૧૧૦ ભાણજી (વીરપુર) ૧૫૮ ભાણાભાઈ ૧૩૪ ભાથીજી ૧૫૫ ભાદરવા ૭૮, ૧૦૭, ૧૧૩, ૧૧૫, ૧૫૭ ભાનુચંદ્રગણિ ૩૮ર ભાભા, કુંવરજી હેમરજી ઉપર ભારતચંપૂ” ૩ર૩ ભારત રાજ્યમંડળ” ૧૨ ભારતસિંહજી (રણુસણ) ૧૫ર ભારમલજી ૨ જા ૨૧, ૨૪ ૧૩૧, ૧૮૯, ૧૯૩ ભારોછ (વીરપુર) ૧૫૮ ભાલુસણ ૧૧૨ ભાલેજ પર, ૫૭ ભાવનગર ૨, ૧૪, ૨૧, ૨૪, ૨૫, ૩૦-૩૨, ૪૩, ૪૯, ૫૦, ૯૬, ૧૦૫, ૧૦૮, ૧૧૦, ૧૧૭, ૧૧૯, ૧રર, ૧૩૬, ૧૩૯, ૧૪૦, ૧૫૯, ૧૬૦, ૧૭૯, ૧૮૧, ૨૨૦, ૨૩૬, ૨૬૮, ૨૭૬, ૨૭૭, ૨૮૪, ૨૯૪, ૨૯૮-૩૦૪, ૩૦૬, ૩૨૪, ૩રપ, ૩૩૩, ૩૩૬, ૩૩૭, ૩૩૯, Page #704 -------------------------------------------------------------------------- ________________ સામણિ ૩૫૩, ૩૮૪/૪, ૪૨૦, ૪૪૩, ૪૪૬, ૪૬૪, ૪૭૮, ૪૮૧, ૪૮૯, ૪૮૮, ૫૦૦, ૫૨૯, ૫૩૩, ૫૩૯, ૫૪૭, ૫૫૩, ૫૫૯, ૫૬૪, - પદ૬, પ૬૭, ૫૭૧, ૫૭૬ ૫૭૭, ૫૮૦, ૫૮૬ ભાવસિંગ ૧૨૮ ભાવસિંહજી (પોરબંદર) ૧૩૬ ભાવસિંહજી ૧ લા (ભાવનગર) ૧૦૫ ભાવસિંહજી ૨ જ (ભાવનગર) ૩૩, ૧૪૦, પપ૩ ભાવસિંહજી (લાઠી) ૧૪૫ ભાવસિંહજી (સૂથ) ૭૭ ભાસ્કરબુવા બખલે પપ૪ ભાસ્કર શાસ્ત્રી ૩૨૫ ભીખારીદાસ ૫૦૩ ભીમસિંહ (માણસા) ૧૫ર ભીમસિંહ (વરસેડા) ૧૫૩ ભીમસિંહજી (માલપુર) ૧૫૧ ભીખાભાઈ કિરપારામ ૮ ભીમાજી ૧૫૮ ભૂજ ૨, ૧૪, ૨૧, ૨૨, ૮૩, ૧૩૧, ૨૭૬, ૩૨૫, ૩૩૬, ૩૪૩, ૩૬૬, ૩૮૪/૩,૪૬૪,૪૬૭,૪૮૯,૪૦૮, પ૯, ૫૧૦, પર૪, ૫૩૭,૫૬૦, પ૬૧, ૫૬૩, પ૦૪, ૫૮૦, ૬૦૨ ભૂપતસિંહજી ૧૩૩, ૧૫૦ ભૂમાનંદ ૩૮૪/૫ ભૂલાભાઈ ૨૨૦ ભૂલેશ્વર ૨૩૭ ભેદવાર, કાવસજી સોરાબજી ૨પર ભોઈક ૧૦૯–૧૧૧, ૧૬૦ ભોગીલાલ (“માલતી”) ૫૪૪ ભોગીલાલ નાનાલાલ ૩૦૦ ભેગીલાલ પ્રાણવલ્લભદાસ ૩૩૨, ૩૪૯, ૩૫૧, ૪૪૭ ભોગીલાલ ભોળાનાથ કર૮ ભોજરાજ (કચ્છ) ૩૧ ભોજરાજજી (કોટડા-સાંગાણું) ૧૩૬ ભેજરાજજી (પોરબંદર) ૧૩૬ ભોજરાજજી ૪થા (લીંબડી) ૧૩૭ ભોજો ભગત ૩૮૪/૪, ૪૬૫ ભેળાનાથ સારાભાઈ ૨૩૭, ૪૭૫, ૪૭૬–૪૭૮, ૬૦૬ મકનસિંહજી (રણુસણ) ૧૫ર મકરધ્વજવંશી મહીપમાલા” ૧૨ મકરપુરા ૧૨૪ મગનભાઈ કરમચંદ ૩૩૨, ૩૪૫, ૪૩૧, ૫૦૬ મગનભાઈ કરમચંદ કન્યાશાળા, અમદાવાદ ૨૩૬, ૨૩૯, ૩૪૭ મગનભાઈ હકમચંદ ૫૦૬ મગનલાલ વખતચંદ ૯, ૧૧, ૧૯ મગનલાલ વાણિયા ૭૦ મગરવાડી ૨૯૭ મગુના ૧૧૨ મોડી ૧૦૬, ૧૧૨ મરછુ કાંઠા ૨, ૧૫૮ મજમુદાર, પ્રતાપચંદ્ર ૪૦૬ મટવાડ ૨૯૯ મટુભાઈ ૪૫૧ મઢ ૫૦૮ મણિ, કુ. ૫૫૧ મણિધરપ્રસાદ તાપીપ્રસાદ ૪૧૪ મણિભાઈ જશભાઈ ૪૬૮ Page #705 -------------------------------------------------------------------------- ________________ મણિલાલ ઈચ્છારામ કર૪, ૪જર મણિલાલ (ખેડા) ૪૩ર મણિલાલ દલપતરામ સંત ૪૦૧ મણિલાલ નભુભાઈ ૨૩૩, ૬૦૪, ૬૦૬ મણિલાલ પાગલ ૫૫૦ મણિલાલ (વાદક) ૫૫૪, મથુરદાસ ભૂખણદાસ પ૦૬ . મથુરાદાસ લવજી ૪૭૪ મદારસિંહજી ૧૪૩ મનમેહનદાસ રણછોડદાસ ૩૯૦, ૩૯૭. મનસુખભાઈ ભગુભાઈ ૨૮૫ “મનુસ્મૃતિ” ૩ર૩ મનહરદાસજી ૧૫૦ સહર સ્વામી ૩૮૪/૪ મયાજી ૧૫૪ મયારામ મેવાડી ૩૮૪/ર મયારામ શંભુનાથ ૩૬૭ મલબાર ૨૯૬, ૩૦૨ મલાતજ ૩૮૪/૫ મલબારી, બહેરામજી ૩૩ મલેક, નસીબખાન ૧૫૮ મલ્હારરાવ (વડોદરા) ૩ર, ૪૭, ૮૫, ૧૨૪,૧૨૫, ૧૫૫, ૧૬૧, ૧૮૯, ૪૧૬, ૫૩૩, ૪૬૭, ૬૨ મલ્હારવિરહશતક ૩૨ મશરૂવાળા, ઈશ્વરદાસ ઇચ્છારામ ૧૨ મહમદખાન (પાલણપુર) ૧૨૭ મહમદખાનજી (બાંટવા) ૧૪૮ મહમદપુરા ૧૧૨ મહમૂદ બેગડે ૧૫૩, ૧૫૪, ૧૫૭ મહમ્મદ અલી ૩૦૭ મહંમદશાહ ૪૬૩ મહાકાલ’ ૨૮ બ્રિટિશ કા મહાદળ સિંધિયા ૪પ, પર, પ૬ મહાદેવપુરી ૨૧ મહાબતખાન ર જો ૧૪૧,૧૪૨, ૧૯૦ મહાબતખાન ૩ જે ૧૪૨, ૧૯૦, ૫૪૬ મહાબળેશ્વર ૩૨, ૧૩૮, ૧૭૫ મહાલક્ષ્મી ટ્રેઇનિંગ કોલેજ, અમદાવાદ ૩૪૬ મહીકાંઠા ૬, ૭, ૧૦, ૩૦, ૭૧, ૭૮, ૮૦, ૮૯, ૧૦૬, ૧૧૧, ૧૧૪, ૧૧૮, ૧૨૧, ૧૪૪, ૧૪૬, ૧૫૧, ૧૫૪, ૧૫૫, ૨૨, ૩૬૫ મહીકાંઠા ડીરેકટરી” ૧૪ મહીપતરામ રૂપરામ ૧૯૫, ૧૯૯, ૨૦૫, ૨૨૭, ૨૮, ૨૩૦, ૨૩૬, ૩૪૦, ૩૪૭, ૩૪૮, ૩૫ર, ૩૬૦, ૩૬૧, ૩૬૭, ૩૮૮, ૩૮૦–૩૯૫, ૩૦૭,૪૦૦, ૪૪૭–૪૪૮, ૪૭૧, ૪૭૩, ૪૭૬, ૪૭૭,૪૮૨, ૫૪૩ મહીપતરામ રૂપરામ અનાથાશ્રમ, અમદાવાદ ૨૩૬ મહુધા ૪૮, ૪૯, ૫૭, ૧૦૦, ૫૪૩, મહુવા ૩૦૦, ૩૦૧, ૩૦૩, ૫૬૭ મહુવાકર, વલ્લભદાસ પોપટભાઈ ૧૬ મહેતા, કરુણાશંકર ૩૩૨, ૩૪૪ મહેતા, કલ્યાણજીભાઈ રરર મહેતા, ગિરજાશંકર દલસુખરામ ૩ર મહેતા, ચતુર્ભુજ શિવજી ૧૨ મહેતા, ચંદ્રવદન ૫૪૩ ૧૪૮ મહેતા, જેઠાલાલ બાવાભાઈ ૧૫ મહેતા, દામુભાઈ ડાહ્યાભાઈ ૪૦૧ મહેતા, ધનજીભાઈ હે. ૧૩, ૪૦૧ Page #706 -------------------------------------------------------------------------- ________________ ૬૬. સાસુચિ મહેતા, ધનસુખલાલ ૪૪૯ . મહેતા, બલવંતરાય મહાદેવરામ ૩૦, ૪૦૧ મહેતા, ભરતરામ ૪ર૬ મહેતા, ભાનુસુખરામ નિર્ગુણદાસ ૪૪૧ મહેતા મગનલાલ મોતીરામ . ૨૨૧, ૨૨૨ મહેતા, રણજિતરામ વાવાભાઈ ૧૯૫, ૪૧૯ મહેતા, શામળદાસ ૧૪૦ મહેતા, શારદાબહેન ર૨૯, ૨૩૦, ૨૩૯, ૨૪૧, ૩૩૮, ૩૪૭, ૩૦૩ મહેમદાવાદ ૨, ૧૦૦, ૪૯૨, ૫૫૯ મહેરાજે ૪૫૮ મહેરામણજી ૧૩૩ મહેસાજી (વરસાડા) ૧૫૩ મહેસાણા ૧૧, ૧૨૦, ૧૨૬, ૧પ૩, ૨૫૩, ૩૩૭, ૫૫૮ મહાબતખાન પ૩૦ મહેબતસિંહજી (પળો) ૧૫૦ મહેબતસિંહજી (સુદાસણા) ૧૫૬ મંગળદાસ નથુભાઈ ૪ર૬ મંચેરશા પાલવજી ૨૦૬, ૨૧૬, માણાવદર ૧૫, ૧૧૦, ૧૧૯ ૧૪૮ માણેકલાલ અંબાશમ ૪૩૨ . માતર ૪૮, ૪૯, ૫૭, ૪૭૬, ૪૭ માતરવાડી પર૭ , માથુરી ૩ર૩ માથેરાન ૧૭૫ માધવજી પ્રાગજી ૩ર - માધવદાસ રઘુનાથ ૨૩૦ માધવદાસ રુગનાથદાસ ૪૭પ માધવપુર ૨૦ માધવરાયજી ૨૦ માધવરાવ, ટી, ૧૨૫ માધવરાવ ૧ લા ૪૧ માધવલાલ, રાવબહાદુર ૨૧૮ માધવલાલ હરિભાઈ ૩૪૦ માધવસિંહ (પોરબંદર) ૧૩૬ માધવસિંહજી (ચૂડા) ૧૪૩ માનસિંહ (ધ્રાંગધ્રા) ૧૩૭ માનસિંહ (નરવર) ૮૧, ૮૪ માનવધર્મ સભા', સુરત ૩૬૦ માનસિંહજી (ઇલેલ) ૧૫ર માનસિંહજી (દાંતા) ૧૪૩ માનસિંહજી (દેવગઢ બારિયા) ૧૪૬માનસિંહજી (પાલિતાણા) ૧૪૧ માનાજીરાવ ૪૬ માયસાર ૪૫ મારવાડ ૧૧૯ માર્કેવિસ ઑફ વેલેસ્લી ૪૮. માર્નામ, એસએફ. પ૭૯ના માર્શલ, જહોન ૫૭૩ - - માલકમ, જહોન ૧૪૮, ૩૫૯, ૪૬૮ માલદેવ ૪૫૭ ૨૧૮ 2. મંછારામ ઘેલાભાઈ ૪૩૪ મંજુકેશાનંદ ૩૮૪/૫ મંડટી ૭૨, ૭૩ માઈલ્સ, મેજર ૧૨૮ માઉન્ટ ટુઅર્ટ એલ્ફિન્સ્ટન ૬૭, ૨૭૦ માણસા ૭૯, ૧૦૬, ૧૧૨, ૧૫૧, - ૨૭૬, ૩૩૭ Page #707 -------------------------------------------------------------------------- ________________ માલપુર ૧૫, ૧૦૬, ૧૧૨, ૧૫૧ માલાજી જોશી ૭૬ માલસા ૭૪ માલેગામ ૧૨૫ માસ્તર, ટી. બી. ૩૬૫ માહ ૫૫૦ માળવા ૨૯૮ માળિયા ૧૦૪, ૧૦૯, ૧૧૦, ૧૧૯ માંગરોળ ૧૩, ૧૦૫, ૧૪૧, ૧૪૮ ૨૯૮, ૩૦૦, ૩૦૧, ૩૦૩, ૩૨૪–૩ર૬, ૪૬૫, પપ૪ માંડલ ૨૦૭, ૨૦ માંડવા ૧૦૬, ૧૫૪ માંડવી ૨,૧૪, ૫૫, ૧૧૦, ૨૧૨, ૨૬૮, ૨૭૬, ૨૯૬, ૨૯૮, ૩૦૧, ૩૦૩, ૩૦૪, ૩૦૮, ૩ર૩, ૩૬૯, પર૪, પપ૬,પ૬૦, પ૬૧, પ૬૩ મિગ્લાસ ૪૦ મિત્ર, એસ. એન. ૨૪૧ “મિતાક્ષરી ૩ર૩ મિ, લોર્ડ ૧૨૨ મિરઝા, મહંમદ કાઝી ૩૫૦ મિરઝા, મહંમદ કાસીન ૪૦૭, ૪૧૨ મિયાગામ ૧૨૪ ' મિયાણા ૧૩૬ મિસ્ત્રી, ભૂખણ ૭૫ મીડ, રિચાર્ડ ૮૪, ૧૬૧ મુઆઝિઝખાન કર મુકરજી આશુતેષ ૨૧૩ મુકતાનંદ ૩૮૪/૩ ૪૬૬ મુખત્યારખાનજી ૧૪૮ મુગટરામ ૨૦ બ્રિટિશ કાહ મુઝફફરશાહ ૩ એ ૨૪, ૨૫, ૧૯૦, ૧૯૧, ૧૯૩ - મુનદાસ ૧૫૦ મુનસફ, સોરાબશાહ દાદાભાઈ ૪૪૦ મુન્નીબાઈ ૫૪૪, પપ૧ મુનશી, અબ્દુલ રહેમાન ૨૫૪ મુનશી, કનૈયાલાલ મા. ૨૧૮, ૬૦૪ મુનશી, ચિમનલાલ મોતીલાલ ૪૩૮ મુનશી, બાજીગૌરી ૨૦૦,૨૪૦ મુસાણ, એ. એમ. પ૮૫ મુસ્તફખાન ૭૭ મુસ્તાલી ઈસ્માઈલી ૪૬૧ મુહમ્મદ પયગંબર ૪૬૫, ૪૬૨ મુહમ્મદ શાહ ૨ જ ૩ર૬ મુંદ્રા ૩૦૧, ૩૬૯, પર૪, ૫૬૦ મુંબઈ ૧, ૨, ૪-૮, ૧૦–૧૩, ૧૫, ૧૯, ૨૩, ૨૬-૨૮, ૪૦– કર, ૪૪, ૪૭, ૪૯, ૫૪, ૫૫, ૫૯, ૫, ૬૭, ૭૧, ૭૮, ૮૫, ૮૮, ૮૧, ૯૩, ૯૫, ૯–૧૦૦, ૧૦૮, ૧૧૮, ૧૨૦, ૧૨૩, ૧૨૫, ૧૨૭, ૧૩૦, ૧૩૪, ૧૩૮, ૧૪૭, ૧૬૫–૧૬૭, ૧૬૯–૧૭૨, ૧૮૫, ૧૯૭–૨૦૧, ૨૦૪,૨૦૫,૨૧૨૨૧૫, ૨૧૭–૨૨૦, ૨૩૪, ૨૩૬, ૨૩૭, ૨૩૮, ૨૪૭, ૨પ૦, ૨પર, ૨૭૧, ૨૭૬, ૨૮૨, ૨૮૩, ૨૮૪–૨૯૯, ૩૦૧-૩૦૩, ૩૧૪, ૩૨૮, ૩૩૨-૩૩૪, ૩૩૬, ૩૮૪, ૩૮૮, ૩૮૯, ૩૯૪, ૩૯૬, ૪૦–૪૦૯, ૪૧૪, ૪૧૫, ૪૧૯, ૪૨૦, ૩ર૩, ૪ર૪-૪ર૭, કર, Page #708 -------------------------------------------------------------------------- ________________ શદષિ ૪૩ર, ૪૩૫, ૪૩૮, ૪૪૧, ૪૪૪, ૪૪૫, ૪૪૮, ૪૫૦, ૪૬૩, ૪૬૮, ૪૬૮, ૪૭૨, ૪૭૩, ૪૭૫–૪૭૮, ૪૮૧, ૪૯૭, ૫૩૦,૫૪૪–૫૪૭, ૫૫૦, ૫૫૬, ૫૬૧,૫૬૬, ૭૦, પ૭ર, પ૭૩, પ૭૬,૫૮૧, ૫૮૬, ૫૯૫–પ૯૭, ૬૦૨ : " મુંબઈ સમાચાર” ૨૯, ૩૬૦, ૩૬૧, મૂર, ઍડવર્ડ ૧૪ . . . . . મૂળચંદ-(મામા) પપ૦, ૫૫૫ મૂળજી ખુશાલ. પ૫૧ . . મૂળજી ગિરધર ૫૯ . મૂળજી ૧૫૦ મૂળશંકર મુલાણું પપ૦ મૂળી ૧૦૯, ૧૧૦, ૧૧૯, ૧૪૩, પ૦૯ ૫૧૦, ૫૧૧, પર૬.૫૩૭, ૫૪ર. મૂળુ માણેક ૮૧, ૨, ૩ ૯ મૂળવાળા ૧૩૯ . . . મેકમન્ડે, જેમ્સ ૨૨, ૩,૧૬,૫૪૦ મેકનાટન, મિ૧૩૭ મૅકલિયોડ ૯૪, મેકલીલેન્ડ ૫૮૧ મૅકસ વેબર ૨૮૭ . ભેંકેલે ૩૩૧, ૫૯૪ : ઍટલકિખાન ૭૬ . ઍટલે, કર્નલ ૩૩ર મેડાન ૩૧૩ મેઘદૂત” ૩૨૩ મેડિસ્ટ ૪૯૩ મેરેજી ૧૫૮ . મેલવીલ, ૨૭૦ મેલેટન ૪૫ મેવાડ ૭૨,૭૫, ૧૨૦ મેવાડા ૭૪ મેવાડા, જેઠાલાલ ઉદયરામ ૪૩૮મેહરજી રાણું ૫૦૩ મેંગણું ૧૦૯,૧૧૦ મેંદરડા ૧૦૬ મેકજી (બાપજી) ૧૫૮ મેખડેજી ૧૦૫ મોટા કોઠારણું ૧૧૨ મોટી ખારજ ૨૬૫ મોટી પાનેલી પ૬૩ મોડજી ૧૫૮ મોડવદર ૨૨ મોડાસા ૨૨,૫૭,૧૨૮ ૧૫ર, ૧૫૫,. ૨૩૨, ૪૪૩. ૫૬૭ મોતીકુંવરબા ૧૪૬ મેતીચંદ અમીચંદ ૩૦૩ મોતીચંદ તુલસી ૧૩૪.. મોતીચંદ્ર, ડે. પ૩ર મોતી જાન ૫૪૪ મોતીબાઈ ૫૪૪, ૫૫૧ મેતીભાઈ ભગુભાઈ ૨૭૫ મોતીરામ બહેચરા ૫૫૧. મેતીસિંહ (વરસેડા) ૧૫૩ , મોતીસિંહજી (છોટાઉદેપુર) ૧૪૬,. ૧૯ર મેદી, છગનલાલ ઠાકરદાસ ૩૯ર, . - ૩૮૮, ૪૧૮ મેદી, મગનલાલ ઠાકરદાસ 41 માનપુર ૧૪૦ મોનિયર, વિલિયમ્સ ૨૭૦ Page #709 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ કહે મોન્ટગેમરી, એ. (મિસ) ૪૮૩ મેન્ટગેમરી, રોબર્ટ ૪૧૪ બેદજી ૪૧૦ મીનખાન ર જે (ખંભાત) ૪૨, ૧૪૯ મેરગઢ ૧૫૩ મોરબી ૩૦,૬૩, ૮૩, ૧૦૪, ૧૧૦, ૧૧૯, ૧૩૫, ૧૫૮, ૨૩૧, ૩૨૪, ૩૨૫, ૪૮૮, ૫૦૧, પરે૪, પ૬૪, ૬૦૨ મોરવાડા ૧૧૧, ૧૫૬ મોલ, જેસ ૪૩ મૅલિયેર ૩૮૫, ૫૪૯ મોસલ ૩૯૬ મોહનગઢ ૧૪૭ મોહનદેવજી ૧૪૭, પ૫૪ મોહનપુર ૧૦૬, ૧૧૨, ૧૫૦ મોહનભાઈ હરિદાસ ૩૮ર મેહનલાલ રણછોડદાસ ૩૬૭ મોહન લાલા પપ૧, ૫૫૫ મોહમ્મદ ઝહીઉદ્દીન ૩૮૪ ૮ મોંઘાજી ૧૫૫ મૌલાના આહમદ હસન ૩૩૧ મૌલાબક્ષ ૪૧૬ મૌલી, લોડ ૩૦૦ મહાવ ૬૮, ૭૫ -ચકીન ર૪૨ યજુર્વેદ ૩ર૩ યદુરામ ૩૮૪૭ યદુકેશવ ૭૩ યંદુવંશપ્રકાશ અને જામનગરને ઈતિહાસ ૧ર: ચમન ૪૨ . -યાજ્ઞિક, કનૈયાલાલ ૨૧૮ યામા ૭૧ યાવર અલીખાન ૧૪૯ યુધિષ્ઠિર ૪૬૩ રઘુનાથજી ૧૪૧ રઘુનાથ બ્રહ્મભટ્ટ ૫૪૮, ૫૫૦, - ૫૫૫, ૫૫૬ રઘુનાથરાવ (રાબા) ૪૧, ૪૩, ૫ રઘુવંશી ૩૨૩ રઘુવીરજી ૪૬૮ રણછોડજી ૪૫૦ રણછોડજી અમરછ દીવાન ૧૦, ૩૩, ૩૪, ૩૮૪/૧ રણછોડભાઈ ઉદયરામ ૧૦, ૨૩૦, ૩૮૯, ૩૦૭, ૪૧૦, ૫૪૩, ૫૪૯ રણછોડલાલ છોટાલાલ ૩૩, ૯૩, ૯૮, ૧૯૦, ૨૩, ૨૩૮, ૨૮૧-૨૮૩ ' ૨૮૫, ૨૮૭, ૪૫-૪૭૭ રણજિતસિંહજી (દેવગઢબારિયા) ૧૪૬ 'રણજિતસિંહ (નવાનગર) ૧૩૨ રણજિતસિંહછે (લૂણાવાડા) ૧૪૭ રણમલજી (નવાનગર) ૧૩ર, ૧૦૦, ૫૦૮ રણમલજી (રાજકોટ) ૧૩૩ રણમલસિંઘજી - રણમલસિંહજી (ધ્રાંગધ્રા) ૨૦, ૧૩૬ રણસણ ૧૦૬, ૧૧૨, ૧૫૦, ઉપર રશિયાર રપ રતનપુર ૨૬૫ રતનપોર પ૬૪ રતનસિંહ (વરસેડા): ૧૫૩ રતનસિંહજી (ઘોડાસર) ૧૫૪ રતલામ ૬૮, ૯૩, ૨૮૮, પ૬૩ - Page #710 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫, ૪૭૪ ૪૮, ૪૦૬, ૫૫૯, ૫૬૩,૫૬૪, ૫૭૫, ૫૭૬, ૫૮૦, શબ્દસૂચિ રત્નમણિરાવ ૩૦૨ રબજ સાલાર પીર ૨૪૫ -રમણભાઈ નીલકંઠ ૨૩૭, ૨૩૮, ૩૪૭, ૩૫ર, ૩૮૬, ૩૮૯, ૩૯ર, ૪૪૮, ૪૭૭, ૪૭૮, ૪૮૨, પપ૦, ૬૦૪, ૬૦૬ રમાંસ ૧૧૨ રમેશચંદ્ર દત્ત ૩૯૮ ૨૦ ૨૧ રવજી ૨૨ રવિવર્મા ૬૦૨ રવિસાહેબ ૪પ૯ ૨જી ૨ જા ૩૦ રાજીરાવ સંસ્કૃત પાઠશાળા, મોરબી - ૩૨૪. રસગંગાધર” ૩૨૩ રસાલાદાર, હસનખાન ૭૩ રસુલખાનજી ૧૪૨, ૩૩૮ રહીમખાન પ૫૪ - રહેવર ૧૨૦ રંગીલદાસ (જુનાગઢ) ૩૮૪૮ -રંગીલદાસ (શિનેર) ૩૨૫ - રંગીલાલ મહારાજ ૩ર૪ રંગો બાપજી ૮૨, ૮૫, ૮૬ રાઈને પર્વત” ૨૩૮, ૩૮૯ - રાઈસાંકળી ૧૦૯, ૧૧૦ -રાજકોટ ૨૮, ૯૯, ૧૦૦, ૧૦૪, ૧૦૯-૧૧૧, ૧૧૮, ૧૧૮, ૧૨૨, ૧૨૯, ૧૩૦, ૧૩૩-૧૩૮, ૧૪૧, ૧૪ર, ૨૦૦, ૨૨૦, ૨૩૬, ૨પ૩, ૨૬૮ ૩૩ર, ૩૩૫, ૩૪૦, ૩૪૧, ૩૫૩, ૩૬૮, ૪૧૯; ૪૪૦, ૪૪૩, ૪૪૬, ૪૪૮, ૪૬૪, ૪૬૮, ૪૭૧, રાજગઢ ૯૪ રાજગર, આ. પા. ૫૪૯ રાજપર ૧૦૮ રાજપરા ૧૦૯, ૧૧૦ રાજપીપળા ૬૮, ૭૭, ૧૧૨, ૧૨૦, ૧૨૨, ૧૨, ૧૨૭, ૩૩૭, ૫૪૧, પ૬૪, ૫૬૭ રાજપુર ૧૧૦, ૧૫૭ રાજપૂતાના ૬૭, ૬૮ રાજશેખર કર૩ રાજસિંહ (માણસા) ઉપર રાજસિંહજી (મેહનપુર) ૧૫૧ રાજસિંહજી (રણુસણ) ૧૫ર રાજસિંહજી (વઢવાણ) ૧૩૯ રાજસિંહજી (સુદાસણા) ૧૫૬ - રાજસીતાપુર ૨૦ રાજસ્થાન ૧૨૦, ૩૭૩, ૫૩૫ પ૬૦, ૫૬૬ " રાજા રવિવર્મા ૬૦૨, રાજારામ મોહનરાય ૨૧૩, ૨૩૧, ૪૪૪, ૫૮૪ રાજુલા પર ૧ રાઠોડ, દુજનસિંગ ૭૪ : રાઠોડ, રામસિંહજી ૫૪૦ પર . રાણપુર ૪૮, ૫૦, પ૬૪ રાણપુર ૧૪, ૨૫, ૪૪૩. રાણીપુરા ૧૧૨ ( ' ' રાણેક (કટોસણ) ૧૫ : " રાધનપુર ૧૫, ૧૯, ૨૪, ૨૫, ૧૦૫, Page #711 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ સર ૧૧૧, ૧૨૦,૧૨૨, ૧૨૮,૧૫૫, ૧૫૬, ૧૯૧, ૧૯૩, ૩૩૬ “રાધનપુર ડિરેકટરી” ૧૫ રામચરણ ૮૫ રામદાસ ૪૫૬ રામદેવજી (ધરમપુર) ૧૪૭ રામદેવપીર ૪૫૭ રામનારાયણ ૭૮ રામપુર ૧૫૩, ૪૦૭ રામપુરા ૧૧૨, ૧૨૦ રામબાઈ ૨૧ રામલાલ વલ્લભ નાયક પ૫૦, પપપ રામસિંહ (જોધપુર) ૧૨૮ રામસિંહ (વરસોડા) ૧૫૩ રામસિંહજી માલમ ૫૬૪ રામસે ૩૬૬ રામાનંદ સ્વામી ૩૮૪૩ રામભાઈ ૧૪૩ • રામ્સ, એલેક્ઝાન્ડર ૫૪ રાયચંદ દીપચંદ લાયબ્રેરી, ભરૂચ ૩૫૩ યજી, મનંતરાય મદનરાય ર૨૧, ૨૨૨ રાયસિંહજી (કટોસણ) ૧૫૫ રાયસિંહજી (ચૂડા) ૧૪૩ રાયસિંહજી (છોટાઉદેપુર) ૧૫ રાયસિંહજી (મેહનપુર) ૧૫૧ રાયસિંહજી (રણાસણું) ૧૫ર, રાવજી ૪૭, ૪૮ રાવજીરાવ ૩૦, ૩૮ રાવળ, રવિશંકર ૩૪૨, ૬૦૩ રાસમાલા” ૧૦ ૧૧, પ૭૦ રાંચરડા ૨૫૬ રાંદેર, ૧૦૧, ૩૦૫ રિચર્ડ, ટેમ્પલ ૫૮૧ રિચાડે ૭૬ રિપન, લોડ ૯૬, ૨૧૬ રિયાણ ૨૧, ૨૧૬ રીડ, ડે. ૪૪૫ રીડિંગ, લેર્ડ ૧૧૨ રૂફમણી ૨૩૫ મડિયા ૨૬૫ રુસ્તમખાનજી ૧૪૮ રુસ્તમજી ૪૧૧ રુસ્તમજી કરસાસ્પજી ૪૪૪ રુસ્તમજી ખરશેદ ૪૦૮, ૪૦૮ રુસ્તમજી જમશેદજી જીજીભાઈ પર રુસ્તમજી જામાસ્પક દસ્તૂર મહેરજી રાણ ૪૪૦ રૂસ્તમપુરા ૪૧૧ રૂસ્તમપુરા જરથોસ્ત્રી પુસ્તકાલય,. સુરત ૨પર રુસ્તમજી રાણીના ૩૫૦ રૂપબાઈ રર રૂપશંકર ગંગાશંકર ૩૪૯ રૂપસિંગ ૯૪ રૂપસિંહજી (ખડાલ) ૧૫૪ રૂપાજી ૧૫૫ રૂપા નાયક ૭૬ રૂપાલ ૧૦૬, ૧૧૨ રૂપાળીબા ૨૦, ૨૧, ૧૩૬ રૂપાંદે ૪પ૭ રે, કપ્તાન ૨૨ રેકસ, કેપ્ટન ૭૩, ૭૪ રેજિનાલ્ડ, હેબર ૧૩, ૪૬. રબર્ડ, કેપ્ટન ૭૬ Page #712 -------------------------------------------------------------------------- ________________ ૬૭૩ શદસૂચિ રેમિંટન ૬૫, ૨૦૦ ! ' રેવાકાંઠા ૬, ૭, ૧૨,૭૪, ૧૦૦, ૧૧૧, ૧૧૩, ૧૧૫, ૧૧૯–, ૧૨૧ રેવાભાઈ રાણું ૨૦૮, ૨૦૦ રેવાશંકર ૩૮૪/૮ રેહા પ૬૩ રોજર્સ ૬૮, ૭૭, ૯૪ : રોબર્ટ, બ્રુસ ફૂટ. પ૭ર–પપ પર, રોબર્ટ, સેવેલ્લ ૫૭૫, ૫૮૫ રોબર્સ, જનરલ ૬૮ , રોબર્સ ૮૨ રમર ૨૫૧ રમેશચંદ્ર ૨૮૬ રહર ૩૦૧ લક્ષ્મણ ખવાસ ૧૩૬ લક્ષ્મીચંદ ભગવાનદાસ ૩૦૭ લક્ષ્મીદાસ ૩૦૯ લખતર ૧૦૫, ૧૦૮, ૧૧૮, ૧૪૩ લખપત ૨૬૮, ૩૦૧, ૫૦૮. લખા ભગત ૯૭ લધા દામજી ૩૦૮, ૩૦૯ લધા બારોટ ૩૨ લલ્લ બહાદુર ૩૪૧, ૪૮૮, પર લલ્લુભાઈ ૫૦૩ લલ્લુભાઈ નાયક પપપ લલ્લુભાઈ પાનાચંદ ૫૦૬ લશ્કરી, બેચરદાસ ૩ર૪, ૩૪૦ લાખાજી ૧૪૫ લાખાપાદર ૧૧૧, ૧૬૦+ , લાખોજી ૧૩૩, ૧૩૪ લાઠી ૧૦૫, ૧૦૮, ૧૧૦, ૧૪૫ લાડ, ગણપતરાવ એન. ૧૩૮ લાલશંકર ૨૩૫ લાલશંકર ઉમિયાશંકર ૨૦૦, ૨૩૫, ૨૩૮, ૩૪૮, ૩૯૯,૪૨૨, ૪૪૭, ૪૭૬, ૪૭૭ લાલસિંહજી (રણુસણ) ઉપર લાવણ્યસમય ૪રર લાગે, કર્નલ ૬૩ લિટન, લેઈ ૯૫ લિટલ, શ્રી. ૩૪ર લિયાક્તઅલી અલાહાબાદી ૮૨, ૮૫ લીખી ૧૧૨ લીગ્રાંડ, જેકબ ૬૩ લીજીટ ૭૩, ૭૪ લીમાદેવજી (થરાદ) ૧૫૬ લીલાચંદ હેમચંદ ૩૩ લીલાધર પર લીલાધર મેરારજી ૩૨ લીલાધર હરખચંદ ૧૫ લીંગડા ૨૧ લીંબડી ૩૧-૩૩, ૮૦, ૧૦૫, ૧૦૮, ૧૧૦, ૧૧૮, ૧૩૭, ૧૫૪, ૧૭૮, ૧૭૯, ૨૦૯, ૨૧૨, ૨૨૩, ૨૩૬, ૩૩૩, ૩૩૭, ૩૩૮, ૪૭૫, પર૧, ૫૬૩ લુણાવાડા ૩૨, ૭૫, ૧૦, ૧૧૩, ૧૨૦, ૧૯૨, ૨૦૨, ૨૩, ૨૯૮, - પપ૪, પ૬૩, પ૬૭ લુસડિયા ૪૬૪, ૪૦૩ લૂણુકરણ ૧૫૭ લેઈટ, કેપ્ટન ૭૬ લેકી, લેફટનન્ટ ૧૬૮ ૪૩ Page #713 -------------------------------------------------------------------------- ________________ For લૅંગ લાઇબ્રેરી, રાજકોટ ૩૫૩ ૉઇડ, કૅપ્ટન ૧૩૪, ૧૩૭ યાદરા ૭૨ લેધિયા, સુલેમાનશાહ મુહમ્મદ્ર હાજી ૩૯૫ લાધીકા ૧૦૯–૧૧૧, ૧૬૦ લેહેજ ૪૬૫ વક્તાપુર ૧૧૨ વખતસિંહ (જેતપુર) ૧૫૯ વખતસિંહ (પાટડી) ૧૪૮ વખતસિંહજી (ઈલાલ) ૧૫૨ વખતસિંહજી (કટાસણુ) ૧૫૫ વખતસિંહજી (મૂળી) ૧૩૮, ૧૪૩ વખતસિંહજી ( લૂણાવાડા) ૧૪૬, ૧૯૨ વચ્છરાજ (માણસા) ૧પર વજમાલ પરબતજી મેટેડ ૩૧ વજેરાજજી ૧૪૩ વજેરામ ૭૨ વજેરામ ગેાકળદાસ ૪૭૧ વજેસિંહજી (ઇલાલ) ૧પર વજેસિંહજી (ખડાલ) ૧૫૪ વજેસિ’હજી (ભાવનગર) ૩૦, ૧૩૯ વસિંહ (રજીસણુ) ૧૫૨ વઝીરાણી, ટી. એ. ૪૪૦ વડગાંવ ૪૬ ૫૬ વડતાલ ૪૬૭, ૪૬૮, ૪૮, ૫૦૦, ૫૦૫ ૧૦૯૫૧૧, ૧૨૬, ૫૩૭, ૫૪૨, ૫૬૭ વડનગર ૭૨ ૫૩૮, ૫૬૩ વડાગામ ૧૦૬, ૧૧૨ વડાલી ૧૦૯, ૩૨૭ ડાન્સ ૧૧૦ વિડયા ૧૧૯ વડેલી ૫૭૫ બ્રિટિશ વડાદ ૧૦૯, ૧૧૦ વાદરા ૨, ૩. ૬. ૭, ૯–૧૨, ૧૪, - ૧૭, ૨૪, ૨૮, ૩૨, ૩૯, ૪૨, ૪૪, ૪૬૫૦, ૧૨, ૫૭ ૬૮-૦૧, ૭૪, ૭૬, ૭૮ ૨૦ ૮૨, ૨૫, ૨૬, ૮૯, ૯૪, ૯૮, ૯૯, ૧૦૨, ૧૦૪, ૧૦૭, ૧૦૮, ૧૧૧, ૧૧૫, -૧૨૩, ૧૩૯,૧૭૯,૧૮૧ ૧૮૮, ૨૦૦, ૨૦૨, ૨૦૩,૨૦૬, ૨૦૯, ૨૧૦ ૨૧૯,૨૨૦, ૨૨૨, ૨૩૦, ૨૩૧, ૨૩૩, ૨૩૬, ૨૬૮, ૨૫૪, ૨૫૯, ૨૬૫,૨૬૯ ૨૭૫ ૨૭૮, ૨૮૧, ૨૨૪,૨૮૬, ૩૦૦, ૩૨૩ ૩૨૫, ૩૩૨-૩૩૪, ૩૩૬, ૩૩૮, ૪૧૮, ૪૧૯, ૪૨૨, ૪૨૩ ૪૩૨, ૪૩૩, ૪૪૧, ૪૪૨, ૪૪૩, ૪૫૬, ૪૫, ૪૬૧,૪૬૪, ૪૭૭, ૪૮૦, ૪૮૯, ૪૯૨, ૪૩ ૪૯૭૫૦૨, ૫૦૪-૫૦૬, ૫૧૩ ૫૨૪ ૫૩૦, ૫૩૩, ૫૩૬, ૫૩૮, ૫૪૭, ૫૫૩, ૫૫૪, ૫, ૬, ૧૭૩, ૧૮૪, ૫૮૫, ૧૨, ૬૦૨ વડાદરાના રાજ્યકર્તા' પર ‘વડોદરા વત્સલ’ ૨૮ વઢવાણ ૧૦૦, ૧૦૫, ૧૦૯–૧૧૧, ૧૧૯ ૧૩૦, ૧૩૭, ૧૩૯, ૧૪૦, ૧૫૪ ૧૬૦, ૨૯૯, ૩૨૦, ૩૩૩, ૩૩૭, ૩૬૫, ૩૬૮ ૪૬૪, ૪૮, પર૭, ૫૩૭, ૫૪૨, ૫૫૪, ૧૬૪, Page #714 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ વઢિયાર ૧૨ વદ ૧૦૯, ૧૧૦ વનિતાવિશ્રામ ૨૪૧ વરજદાસ વિઠ્ઠલદાસ ૨૭૫ વરતેજ પ૬૬ વરસિંહ (પેથાપુર) ૧૫૩. વરસિંહ (ભાદરવા) ૧૫૭ વરસોડા ૭૯, ૧૦૬, ૧૧ર, ૧૫૩ વરાડ ૨૯૫ વરિયાવ ૪૧, ૪૪ ' ' વડ્ડઝવર્થ ૩૮૬ : વલભી ૧૪ વલભીપુર ૩૨૪ વલસાડ ૪૪, ૧૦૧, ૧૪૭, ૨૪૭, ૨૫૯, ૨૭૬, ૨૯૯, ૩૩૦, ૪૪૩, ૫૬, ૫૬૦, ૫૬૪, . : વલાસણ ૧૧૨ વલીખાન ૭૫ વલ્લભ કેશવ નાયક ૫૫૧ વલભજી પ૦૮ વલ્લભજી હરિદત્ત આચાર્ય ૩૨૫, ૪૪૬, ૫૮૩ ' ' . . વલભાચાર્ય ૪પ૬ ! વસઈ ૪૩, ૪૬, ૮ર . વસઈકર પપ૪ વસાવડ ૧૦૯, ૧૧૦ વાગરા ૬૮, ૭૭ વાઘજી (મેરખી) ૧૩૫ વાઘસિંહજી (માલપુર) ૧૫૧ વાઘાજી (ઇલેલ) ૧૫ર '' વાછા, જે. પી. ૪૬૪ વારછી, જહાંગીરજી બરજોરજી ૫૪૭* વાછા, દીનશા ૨૦૬, ૨૧૭, ૩૦૬ વાજસૂર ૧૪૫ * * '' વાડક ૯૪ : : : વાડાશિનર ૩૨, ૮, ૧૧૩, ૧૨૦ ૧૫૬ - - - - - વાડીલાલ ઉસ્તાદ ૫૫૫ વાડીલાલ શિવરામ નાયક ૫૫૪ - વાઢેર ૧૦૬ વાત્રક કાંઠ ૧૦૭, ૧૧૧, ૧૧૨, ૧૨૦ વાનરથ પ૩૦ : વારાહી ૧૧૧ ! ' વાલેસપુર રે. વાવ ૧૦૬, ૧૧૧ વાસણ ૧૧૨, ૧૨૦ વાસવદત્તા” ૩૨૩ વાસ્કે-ગામાં ૩૦૫ વાળા વીરા ૧૬૦' ,' વાંકાનેર ૧૦૫, ૧૦, ૧૧૦, ૧૧૯ ૧૩૮ ૧૫૪, ૫૨૪, ૬૦૨ : વાંકિયા ૧૦૮ , , વાંસદા પપ, ૭૮, ૧૦૬, ૧૧૩, ૧૧૫, ૧૧૯, ૧૪૭, ૧૪૭, ૫૫૪, ૫૬૦, વાંસવાડા ૮. ૭૩ વિકટોરિયા ૨૪, ૯૦, ૯૫, ૯૮, ૧૧૭, ૧૩૪, ૧૩૫, ૧૮, ૧૮,* વસે પર૬ વસ્તુપાલચરિત ૩૯ : વહાલજી બેચર ૪૯૩ વહોરા સૌયદ ૧૦૩ વળા ૧૦૯, ૧૧૦, ૧૧૯ :. વાગડ ૧૩૦, ૧૫૮, ૩૬૯, ૫૬૧ Page #715 -------------------------------------------------------------------------- ________________ ६७७ બ્રિટિશ કાય ૧૮૧, ૨૫૧, ૩૦૦, ૫૮, પ૨૯ ૫૯૭, પ૯૮ :. " વિકાછ કેખુશરૂ રુસ્તમજી ૩૯૦ વિકમાતજી ૨૦, ૧૩૬. ' ' વિજયદેવજી (ધરમપુર) ૧૪૭, ૫૫૪. વિજયપાળ (ઈલેલી ૧૫ર , વિજયરામ ૨૦ . વિજયવિનોદી ૩૦ : . . વિજયસિંહજી (ભાવનગર) ૩૦ વિજાપુર ૧૭, ૪૭,૪૮, ૭, ૭, ૭૮, ૮૦, ૧૨૦, ૩ર૪ . વિઠ્ઠલગઢ ૧૧૧, ૧૬૦ વિઠ્ઠલદારા દામોદર મૂળજી ૩ર૪ વિઠ્ઠલરાવ ૧૦૭ વિઠ્ઠલરાવ દેવાજી કહે : વિદ્યા–વિલાસ' ૨૮ વિન્ચેસ્ટર પ૬૩ ' વિભાકર (બેરિસ્ટર પપ૦ . વિભાજી ૨ જા (નવાનગર) ૨૧, ૩૧, ૧૩૨, ૧૩૩, ૧૯૦, ૫૦૦ વિભોજી ૧૫૮ વિમલપ્રબંધ' ૨૨૫ . વિલિ, જેસ ૪૧૦ વિલિયમ ૪ થી ૧૮૬ વિલિયમ બૅન્ટિક ૫૯૪ વિલિયમ્સ ૧૧૮ , , વિલેબી, જે. ૧ર૦, ૧૨૧ વિકિસન, કર્નલ ૪૦૭ ૪૦૮. વિલબર ફેસ ૪૪૪ . વિલ્સન, જૉન ૧૪, ૧૨, ૫૭૪ . વિશાળ (ઈલેલ) ૧૫ર . . વિજ્ઞાનવિલાસ' ૨૮ . " વિશ્વનાથ નારાયણ મંડળીક ૪૭૪ વિશ્રામ ખીમજી ૩૦૩ વિષ્ણુનારાયણ ભાતખંડે ૫૫૫ વભાવિલાસ' ૩૨. વીરચંદ અમીચંદ ૩૦૬ વીરપુર ૧૦૪, ૧૦૮, ૧૧૦, ૧૧૯, ૧૫૮ વીરમગામ ૧૭, ૨૭, ૭૮, ૨૧૮, ૨૨૦,૨૮૪, ૨૮૮-૩૦૦, ૩૦૨, ૩૨૪, ૩૨૫ વિસનગર ૩ર૪, ૩રપ, પ૭, ૫૩૮, પ૬૪, ૫૬૭ વીંછાવડ ૧૦૮, ૧૧૦ વૂડ ૩૪૮ વૃદ્ધિચંદજી કર૦ વેડનબર્ન ૪૩ વેણ શાહ ૫૦૪ વેણુસંહાર' ૩ર૩ વેદાંતપરિભાષા” ૩૩ વેદાંતસાર' ૩ર૩ વેનચરિત્ર' ૨૩૫ વેસ્ટર ૪૧૪ વેરાવળ ૧૩ વેરીસાલજી ૧ર૬, ૧૨૭ વેલસ્મિથ ૩૩૦ વેલેસ્લી, માર્ક વિસ ઑફ ૪૮, પ૭, ૧૧૬ વેદ્ય, કે. બી. ૩૦૩ વૈદ્ય, જટાશંકર લીલાધર ૪૩૭ વેદ્ય, વિશ્વનાથ પ્રભુરામ ૩૯૩ વેરાટી, કવિ ૫૫૬ વૈષ્ણવ, ચિમનરાય શિવશંકર ૪૧૫ Page #716 -------------------------------------------------------------------------- ________________ શિસૂચિ વિકર, કર્નલ ૪૭, ૪, પ, ૬૧ ૧૦૨, ૧૧૮ વિર્સન પ૭૧, ૧૮૨ વિસન મ્યુઝિયમ, રાજકોટ પ૦૪, ૫૧૮, ૫૭૫, ૫૭૬, ૫૮૦, ૫૮૩ રિન હેસ્ટિંગ્સ ૪૪ વેઈન ૧૩૮ વોરા, સવાઈલાલ છોટમલાલ ૪૧૪ વિલેસ ૮૨ લ્ટિર હેમિલ્ટન ૧૩ વ્યંકટેશ ચીતવલે ૮૬ વ્યાસ, ઇચ્છીશંકર ૨૩૮ વ્યાસ, મણિલાલ બારભાઈ કરશે વ્યાસ, માધવરાય ૧૪૮ વ્યાસ, મૂલજી નારાયણ ૪૧૭ વ્યાસ, વસંતરાય ૨૦૮ વ્રજકેશજી કરે ૬ વ્હાઈટલક, મેજર ૭૨–૭૪, ૭૮ શત્રુંજય ૧૪, ૧૪, પ૦૫. પ૦૭ શનિ, માસ્ટર પપ૧ શમશેરખાન ૧૨૭ શમ્સખાન ૧૬૦ શર્મા, છોટાલાલ ઋખદેવ પપ૦ શર્મા, નથુરામ ૪૮૦ શર્મા, સીતારામ ૪૪, ૪૩૮ શંકરનાથજી ૨૧ શંકરાચાર્ય ૪૮૧ શંખોદ્ધાર બેટ ૧૪, ૨૦, પર શંભુપ્રસાદ લક્ષ્મીલાલ ૧૩૪ શાજીવાલા, લાલભાઈ નવલખાભાઈ ૫૦૭ શાપુરજી એદલજી ૪૧૩ શામરાવ નારાયણ લાડ ૧૪૯ શામળ ૩૫ર રરર શામળદાસ કોલેજ, ભાવનગર ૩૩૮ શામળ બેચર ૨૭૫ શામળાજી ૩૭૭ શાગધર ૩૨૩ શા૫ ૩૯ : શાસ્તાપુર પપ૯ શાસ્ત્રી, કરુણાશંકર ૩૨૫ શાસ્ત્રી, જેશંકર ૩૨૫ શાસ્ત્રી, દલસુખ ૩૨૫ શાસ્ત્રી, ભગવાન ૩૨૫ શાસ્ત્રી, મહાશંકર ૩૨૫ શાસ્ત્રી, યજ્ઞપુરુષદા ૪૬૮, ૪૮૬ શાસ્ત્રી, રેવાશંકર ૩૨૫ શાસ્ત્રી, શિવનાથ ૪૭૬ શાસ્ત્રી, વિશ્વનાથ ૩૨૫ શાસ્ત્રી, વ્રજલાલ કાલિદાસ ૩ર૪. . ૩૫૦, ૪૦૦, ૪૪૭,૪૭૮ શાસ્ત્રી, હરખજી ૩રપ : શાસ્ત્રી, હાથીભાઈ ૩૨૫ શાહઆલમ ૨જે ૨૩, ૧૮૫ શાહ, ઉમાકાંત પ૩ર શાહ, ચુનીલાલ ૩૩૭, ૪૩૮ શાહ, ત્રિભોવનદાસ મોતીચંદ ૪૦૧ શાહ, દામોદરદાસ રેવાદાસ ૧૫ શાહ, ફુલચંદ ઝવેરચંદ ૫૫૦ . શાહ, મોતીલાલ મનસુખરામ ૪૧૩ શાહ, વખતચંદ ૫૦૮ શાહ, વજીરુદ્દીન ૩૨૬ . શાહ, વાડીલાલ મોતીલાલ ૪૧૩ શાહ, સવાઈભાઈ રાયચંદ કર૦, . Page #717 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ મા શાહ, સોમાભાઈ મંગળદાસ ૪૩૮ શાહપુર ૧૦૮, ૧૧.૦, ૩૨૫, ૪૫૦ શાંતિસાગરસૂરિ ૧૮ શિણોલ ૨૨ , શિર ૪૫, ૪૬, ૩ર૪, ૩૨૫ શિમલી ૨૦ શિરેહી ૭૩, ૧૧૮, ૧૨૦ શિવજી ૧૪૧ શિવબાઈ ૨૩૨ શિવરામ ગંગાધર ૪૧૭ શિવરામ મૂર્તિ પ૮૦, ૫૪૩ શિવશંકર કસનજી ૪૧૪ શિવસિંગ (ઈડર) ૧૨૮ શિવસિંહ (અહમદનગર) ૧૫૧ શિવસિંહજી (માલપુર) ૧૫૧ શિવાજી ૪૦, ૫૦૦ શિવા હરજી ૩૧૧. શિશુપાલવધ ૩૨૩ શિહેર ૨૦, ૩, ૮, પર૭, પ૩૯, ૫૫૯, પ૬૪, શિંદે ૩૩૮ ' શીરીન, કાબરાજી ૪૫૦ ,, શુકલ, નથુરામ સુંદરજી ૩ર,૨૫૦. શુકલ, હીરાલાલ ૩૭ શુકાનંદ ૪૬ ૬ શુકલતીર્થ ૯૭, ૨૨૬ શેક્સપિયર ૭૦, ૭૩, ૩૪-૪૦, ૩૮૫, ૫૪૭ , શેખ, અહમદ ખટે ૩૨૫ શેખ, અહમદ રઝિયુદ્દીન.૩૮૪૮ શેખ, બદરુદ્દીન ૧૪૮ શેખ, બહાદુર ૩૮૪ શેખ, બાપમિયાં ૧૪૮ શેખ, મિયાં ૧૦૫, ૧૪૮ શેખ, સૈયદ હુસેન ઇસ ૬૮ શેખપાટ ૨૦ શેખોજી (શેષાભાઈ) ૧૪૩ શેઠ, કેશવલાલ હ. ૪૩૮ શેઠ, ખરશેદજી બહેરામજી નાણાવટી ૫૦૦ શેઠ, ડુંગરશી દેવશી ૧૪૨ શેઠ, દાદીભાઈ નસરવાનજી ૨૫૦ શેઠ, દેવચંદ લાલચંદ કર૦ શેઠ, પ્રેમચંદ રાયચંદ ૧૮૫, ૧૮૮ શેઠ, લક્ષ્મીદાસ ખીમજી ૪૭૭ શેઠના, રતનજી ફરામજી ૪૧૫ શેઠાણું હરકુંવરબાઈ કન્યાશાળા, અમદાવાદ ૨૩૮ શેપી ૭૫ શેરખાન (રાધનપુર) ૧૭ શેરખાન બાબી (જૂનાગઢ) ૧૪૮ શેલકર, આબા ૪૬ શ્યામજી કૃષ્ણ વર્મા ૧૪૨, ૨૦૮, ૨૦૯ ૨૧૨, ૨૨૩શ્યામરાવ પર શ્યામા પપ૧ શ્રીકૃષ્ણ અર્જુન ત્રવાડી પપ શ્રીપાલ પર સચીન ૭૯, ૮૨, ૮૫, ૧૦૫, ૧૧૩, ૧૧૫, ૧૧૮, ૧૪૯ સજજન કુંવરબા ૧૪૭ સોંસરા ૧૦૯, ૧૧૦ સતલાસણ ૧૧૨ સતારા ૮૫, ૧૨૩ Page #718 -------------------------------------------------------------------------- ________________ ૬૭૯ શરુસુચિ સોજી ૧૫૮ “સત્યપ્રકાશ ૨૨૬, કરક, ૪૫, ૪૭–૪૭૪, ૫૯૭ સત્યમિત્ર (સતિઅમીતર) ૨૮ સત્યેન્દ્રનાથ ૪૭૬, ૪૭૭ “સત્યોદય’ ૨૮ સફદરખાન ૪૦ સબળજી (કેટડા-સાંગાણી) ૧૫૮ સબળાજી (આંબલિયારા) ૧૧પ સમશેરબહાદુર ૨ સમસખાન ૧૬૦ સયાજીરાવ ર જ ૪૬, ૨, ૧૧૮, ૧૨૨-૧૨૪, ૧૪૮, ૫૦૬, ૫૪૭ ૫૫૩ સયાજીરાવ ૩ જા ૨૪, ૧૨૫, ૧૨ ૬, ૧૮૯, ૨૦૬, ૨૧૦, ૨૧૨, ૨૧૮, ર૩૨, ૨૩૩, ૨૩૭, ૨૩૮, ૨૮૧ ૨૮૪, ૨૮૬, ૩૨૪, ૩૩૪, ૩૪૨, ૩૫૪, ૩૫૫, ૪૧૬, ૪૧૮, ૪૧૮, ૪૩ર, ૪૮૮, ૫૮૦, ૫૮૪, ૫૮૫, ૬૦૨ સયાજીવિજય ૨૮ સરડોઈ ૧૫૦ સરતાનજી ૨૧, ૧૪૩ સરતાનસિંહજી (રણુસણ) ઉપર સરદારખાનજી ૧૪૮ સરદારગઢ ૧૧૦ સરદારસિંઘજી ૨૦૮, ૨૦૯ - સરદારસિંહ રાણું ૨૨૨, ૨૩ સરદારસિંહજી (ખડાલ) ૧૫૪ સરદારસિંહજી (દાંતા) ૧૪૪ . સરદારસિંહજી ભાદરવા) ૧૫૭,૬૭૯ સરદારસિંહજી (સુદાસણા) ૧૫૬ સરવરસિંહજી (રણાસણ) ૧૫ર સરસવ ૧૫૦ “સરસ્વતીચંદ્ર” ૨૩૮, ૩૮૮, ૧૯, ૪૮૩ સરાજુદ્દીન મૌલવી ૬૭ સલાયા ૩૦૦, ૩૦૧, ૩૩ સહજાનંદ સ્વામી ૧૩, ૫૫, ૧૯૭, ૩૫૮, ૩૮૪૨, ૩૮૪/૩, ૪૫૪, ૪૫૬, ૪૬૫-૪૬૭, ૫૧૧, ૫૧૧, ૫૫, ૬૦૫ સંખેડા ૪૭, ૭૬, ૨૨૦, ૨૭૮, પ૩૬, ૫૬૭, પ૭૫ સંખેડા મેવાસ ૧૧૩, ૧૧૫ “સંગીતતખ્તવિદ ૩૨ સંગ્રામસિંહ (અહમદનગર) ૧૫૧ સંગ્રામસિંહજી (આંબલિયારા) ૧૫૫ સંઘવી, નગીનદાસ પુરુષોત્તમ ૩૯૧, ૪૩૪ સંજેલી ૧૧૩, ૧૧૫, ૧૫૭ સંતદાસ ૪૫૬ સંતરામ મહારાજ ૪૫૦ સંતરામપુર ૧૨૦, ૫૫૪, પ૬૭ સાકરચંદ પ્રેમચંદ પ૦૭ સાઠંબા ૧૧૨ સાણંદ ૧૦૬, ૧૫૩ સાદરા ૧૦૦, ૧૨૦, ૧૪૪ સાદુલખસિયા ૧૪૦ સાબરકાંઠા ૧૦૬, ૧૦૭, ૧૧ર, ૧૧ સામરખા ૨૫૩ સામવેદ ૩ર૩, ૩ર૪ Page #719 -------------------------------------------------------------------------- ________________ sco સામ’સિંહ (માણુસા) ૧૫૧ સામસિંહ (વરસાડા) ૧૫૩ સાયલા ૧૦૫, ૧૦૯, ૧૧૦, ૧૧૯, ૧૪૩, ૧૫૪ સારસા ૪૫૯ ‘સારસ્વત વ્યાકરણ’ ૩૨૩ સાર જી ૧૪૯ સારાભાઈ ૫૦૩ સારાભાઈ નવાબ ૫૩૨ સાલમસિંહજી (મેાહનપુર) ૧૫૦ સાલસેટ ૪૧, ૪૩ સાલેહ બીન સાલેહ હિંદી ૧૪ર સાવરકર, ગણેશ દામેાદર ૨૨૨ સાવલી ૫૧, પર સાવસિંહજી (વરસાડા) ૧૫૩ સાહામતખાનજી ૧૪૮ ‘સાહિત્ય' ૨૯ ‘સાહિત્યદર્પણ’૩૨૩ સાંખ્યતત્ત્વકૌમુદી’૩૨૩ સાંખ્યયેાગ' ૩૨૩ ‘સાંખ્યસૂત્ર’૩૨૩ સાંગાજી ૧૫૮, ૧૫૯ ‘સાંજ વમાન” ૨૯ સાંતલપુર ૧૧૧ સાંથલ ૧૫૪, ૧૫૫ સિકંદરાબાદ ૩૧૪ સિદ્ધપુર પર સિદ્ધરાજ ૩૨૬ ‘સિદ્ધાંતતિશાણિ’ ૩૨.૩ સિપ્રી ૮૧, ૮૪ સરાહી ૧૪૪ સિધ ૧૫૭, ૧૫૮, ૨૧૮, ૨૯૪, ૨૯૬, ૩૦૨, ૩૬૯, ૩૬૦ બ્રિટિશ કાળ સિધિયા ૪૫, ૪૮, ૫૭, ૮૯, ૯૨, ૧૦૨, ૧૪૪, ૧૪૬, ૧૬૫ સિ’હાથી ૩૨૯ સીતારામ ૪૮, ૫૧ સીતારામૈયા, પટ્ટાભી ૨૧૭ સીમલક ૩૩૧ સીમ્સ ૧૪૦ સીરવાઈ, ખરશે∞ નસરવાનજી ૮ સીસવા ૨૫૪ સીંહાજી ૧૫૦ સુજોજી ૩ ો (સૂરજમલજી) ૧૫૮ સુત્રાપાડા ૧૪ ‘સુદર્શન’૨૮ સુદાસણા ૧૧૨, ૧૫૬ સુપારગ ૩૦૫ સુમ’તરાય ૨૨૯, ૩૪૭ સુરત ૬, ૭, ૧૦-૧૨, ૧૪, ૨૮, ૩૦, ૩૯, ૪૮–૫૦ ૫૫, ૫૬, ૫૮, ૬, ૬૫, ૬૬,, ૬૮, ૨૦, ૯૧, ૯૨, ૯૫, ૯૬, ૯૮, ૯૯, ૧૦૧, ૧૦૨, ૧૦૪, ૧૦૫, ૧૧૧, ૧૧૩, ૧૧૫, ૧૧૯, ૧૪૭, ૧૬૫-૧૬૭, ૧૭૧, ૧૯૭, ૧૯૮, ૨૦૦૨૦૫, ૨૦૭,૨૦૮, ૨૧૪–૨૧૬,૨૧૮૨૨૨, ૨૨૫, ૨૨૬, ૨૩૨, ૨૩૪–૨૩૬, ૨૪૭, ૨૫૧૨૫૪, ૨૫૯, ૨૭૨૨૭૫, ૨૯૧, ૨૮૨, ૨૯૪–૨૯૯, ૩૦૨, ૩૦૩, ૩૦૫, ૩૦૬, ૩૦૯, ૩૧૧, ૭૧૪, ૩૨૧, ૩૨૭, ૩૩૨, ૩૩૫-૩૩૭, ૩૪૦, ૩૪૪, ૩૫૩, ૩૬૫, ૩૬૭, Page #720 -------------------------------------------------------------------------- ________________ શબ્દચિ ૩૯૭, ૪૧૦, ૪૧૧, ૪૨૪, ૪૩૨, ૪૩૪, ૪૩૯, ૪૪૦, ૪૪૨, ૪૪૩, ૪૪, ૪૫૬, ૪૨, ૪૬૪, ૪૬૯, ૪૭૩, ૪૭૪, ૪૭૬ ૪૭૭, ૪૮, ૪૮૯, ૪૯૧– ૪૯૩, ૪૯૫, ૪૯૭, ૫૦૦, ૧૦૫, ૫૦૭, ૫૧૨, ૫૧૩, ૫૨૭, ૫૩૨, ૫૪૧, ૫૪૨, ૫૪૬, ૫૬૦, ૫૬૧, ૪૬૪, ૫૬૩-૫૬૭, ૫૮૦, ૧૮૭, ૫૯૫-૫૯૭, ૬૦૨ ‘સુરતની તવારીખ’ ૧૧ ‘સુરત સમાચાર’૨૮ સુરસાગર ૩૪૧ સુરસિંહજી ૧૯ સુરાજી ૧૩૩, ૧૫૮ સુલતાન સૈયદ ૩૦૮ સુલતાનજી ૧૩૫ સુલેાચનાબહેન ૧૪૧ સુશ્રુત ૩૨૩ સુંદરજી ૨૧, ૫૦૮ સુંદરજી (ઘેાડાસર) ૧૫૪ સુંદરજી શિવજી ૧૪૧ સુંદરબાઈ ૨૨૯ સુંદરલાલ ૩૮૪/૮ ‘સુંદરી સુખાધ’૨૯ સૂઈગામ ૧૦૬, ૧૧૧ સ્થ ૭૭, ૧૦૬, ૧૧૩, ૧૪૪, ૧૫૬, ૨૦૨ સમ્મેદાર હસનખાન ૭૪ સૂરજમલ (મંડેટી) ૭૨–૭૫ સૂરજમલજી (કટાસણુ) ૧૫૫ સૂરજમલજી (ઘેાડાસર) ૧૫૪ સૂરજમલજી (વરસાડા) ૧૫૩ સુરજરામ ૫૫૧ સૂરિસંહ (અહમદનગર) ૧૫૧ સૂરસિંહજી (ખડાલ) ૧૫૪ સૂરસિંહજી (પાલિતાણા) ૧૪૧ સૂરિજી (રણાસણ) ૧પર સુરસિંહજી (લાઠી) ૧૪૫ સુરેશ રબારી ૪૫૭ સૂર્યપ્રકાશ' ૨ સેજકજી ૩૨, ૧૦૫ સેતલવાડ, ચુનીલાલ ૩૩૩, ૩૯૯ સેન્ટ્રલ લાઈબ્રેરી, વડાદરા ૪૧૮ સૅન્ડહસ્ટ, લૉર્ડ ૯૯, ૫૮૬.. સૅમ્પસન, પ્રો. ૩૧૦ સૈલિસબરી ૧૨૨ સેવકરાજ રૂપરામ ૩૮૪/૮ સે સાભાઈ ૧૫૯ સૈયદ, અચ્ચન ૪૦, ૪૧ સૈયદ, અબ્દુલ હુઈ ૩૩૦ સૈયદ, અહમદ કશ્મીર ૪૬૧ ાયદ, અહમદુલ્લાહ ૩૮૪/૮ સૌયદ, મહ મદ જાફર શીરાઝી ૬૪૨ સૌયદ, મુરાદઅલી ૭૭ સાયદ, સુલેમાન નદવી ૩૩૦ સાક્રેટિસ ૪૮૩ ૬૧ સાખડા ૧૫૩ સેાજપાલ ૨૨ સેાજિત્રા ૨૧, ૪૭૭ સેાસિંહજી ૧૫૦ સેાનગઢ ૧૧૧, ૧૨૩, ૧૬૦ સાનબાઈ ૨૨ સાનીબાઈ ૧૩૨. Page #721 -------------------------------------------------------------------------- ________________ ૬૨ બ્રિટિશ શા સોમચંદ ૪૩ર સેમિનાથ કલ્યાણ ૫૪૪ સેમિનાથપાટણ (પ્રભાસ પાટણ) ૧૩, ૧૪, ૩૦૦, ૩ર૪ સોમનાથ મંદિર ૧૩, ૧૩૮, સોમસુંદરસૂરિ ૩૮ર સોમેશ્વર (વરસોડા) ૧૫૩ સોરઠ ૨, ૧૦, ૧૦૫, ૧૦૬, ૧૦૮, ૧૦૮, ૧૧૮, ૧૧૪, ૩૩૮, ૩૭૧, ૩૭ર સોરાબજી ઈજનેર ૪૪૯ સોરાબજી ગરા પ૪૭, પપ૦,૫૫૧ સોરાબજી કાત્રક ૫૫૧ સોરાબજી જમશેદજી જીજીભાઈ પર, ૪૮૫ સોરાબજી તાલિયાખાન ૪પ૦ સોરાબજી બેંગલી ૪૫૦ સોરાબશા ડોસાભાઈ ૪૧ર, પટ૮ સોરાબશાહ ધનજીભાઈ મૂસ ૫૪૭ સૌરાષ્ટ્ર ૧૫, ૧૬, ૨૨, ૪૯, ૫૧, પર, ૧૦૪–૧૦૮, ૧૧૪, ૧૨૦, ૧૨૮, ૧૩૫, ૧૩૮–૧૪ર, ૧૭૬, ૨૩૧, ૨૩ર, ૨૮, ૨૯૪, ૨૮૫, ૨૯–૩૦૪, ૩૦૬–૩૦૯, ૩૧૧, ૩૧૭–૩૧૫, ૩૨૫, ૩૩ર, ૩૩૪ ૩૪૦, ૩૪૨, ૩૪૪, ૩૪૫, ૩૬૦, ૩૬૯, ૩૭૨, ૩૭૩, ૩૮૪, ૪૧૩, ૪૪૬, ૪૫૫-૪૫૮, ૪૬૩, ૪૬૬–૪૬૮, ૪૭૧, ૪૭૫, ૪૭૮, ૪ ૦ ૪૮૧, ૪૮૪, ૪૦૬, ૪૯૮, ૪૦૯, પ૦૯, ૫૧૭, પર–પ૩૧, ૫૩૫, પ૩૮ ૫૪૩,પ૪૬, ૫૪૮, ૨પર, ૫૫૩, ૫૫૭, ૫૫૦-પ૪,૫૬, ૫૭૦, પ૭૨, ૫૭૬, ૬૦૫ સૌરાષ્ટ્રચિંતામણિ ૧૬ સૌરાષ્ટ્રદર્પણ” ૨૮ કેટ, વોટર ૩૮૭ સ્ટાનર્ટ, કર્નલ ૬૧ સ્ટિફન્સ, ટોમસ ૪૦૬ ટુઅર્ટ, એલ્ફિન્સ્ટન ૮૮ સ્ટમ્ફર્ડ રેફટ્સ ૩૧૩ ટેલ મરિશ ૬૦૧ સ્પેન્સર, હર્ટ ૪૦, ૩૮૦ સ્વતંત્રતા ૨૮ સ્વરૂપકુંવરબા ૧૪૭ સ્વામી, ગુણાતીતાનંદ ૪૮૬ સ્વામી, રામાનંદ ૪૬૫ સ્વામી, વિવેકાનંદ ૧૦૭ હકીમ, બરજોરજી બહેરામજી પર હજરતઅલી ૪૬ર હજરત મુહમ્મદ ૨૪૩ હજરત પીર મહમ્મદશાહ લાઈબ્રેરી, અમદાવાદ ર૪ર હઠીસિંહ કેસરીસિંહ ૧૯, ૨૩૫, ૨૭૫, ૫૦ હઠીસિંહજી (ચૂડા) ૧૪૩ હડોલ ૧૧૨, ૧૫૦ હન્ટર, મિ. ટર હમીદખાને રજા ૧૪૧, ૧૯૦ હમીરજી ઉસ્તાદ પપપ હમીરસિંહજી (દાંતા) ૧૫૪ હમીરસિંહજી (પળા) ૧૫૦ હમીરસિંહજી (રણાસણ) ઉપર Page #722 -------------------------------------------------------------------------- ________________ હમીરસિંહજી (વાંસદા) ૧૪૭ હરકુંવર (હરકર) શેઠાણ ૧૯, ૧૦૬, ૨૩૫, ૩૩૨, ૩૪૪ હરખાજી (કટોસણ) ૧૫૫ હરીન્સ, એચ. પ૭૯ હરધોળજી ૧ લા ૩૦ હરપાળજી (કટોસણ) ૧૫૪, ૧૫૫ હરભમજી (થરાદ) ૧૫૬ હરભમજી ૨ જા (લીંબડી) ૧૩૭ હરભાઈ ૩૩૮ હરસોલ પ૭ હરિદત્ત ૩૨૫ હરિબાઈ ૧૩૭ હરિબંક્તિ ૨૭૫, પ૦૨ હરિભાઈ જામનગરવાળા ૫૫૫ હરિએ ૪૬૩ હરિસિંહજી ૧૪૩ હરિસિંહ (ખડાલ) ૧૫૪ હરિસિંહ મેહનપુર) ૧૫૦ હરિસિંહજી (દાંતા) ૧૪૪ હરિસિંહજી (ધ્રાંગધ્રા) ૧૩૭ હરિસિંહજી (પાટડી) ૧૪૮ હરિસિંહજી (પુનાદરા) ૧૫૩ હરિલાલ મેહનલાલ ૪૦૦ હરિવંશ ૪૫૮ હરિહર દીવાના પપ૦ હલધર, અસિતકુમાર ૬૦૩ હસરત, ચુનીલાલ સારાભાઈ ૧૪૨ હળવદ ૧૦૫, ૧૦૬, ૪૫૮, ૪૯૬, ૪૮૯ હાજીભાઈ લાલજી ૩૦૭ હાથરોલ ૧૫૦ હાથીરામ પુરુષોત્તમ ૩૧ હાપા ૧૧૨ હાફેજ દાઉદ ૨૫૧ હારિજ ૩૮૫ હાલાર ૨, ૧૦, ૫૦, ૧૦૮, ૧૯, ૧૧૮, ૧૧૪, ૧૫૮, ૩૬૮, ૩૭૧, ૩૭૨ હાલ ૮૦, ૧૦૨ હાવર્ડ ૩૩૩, ૩૩૫, ૩૪૧, ૩૪૯, ૩૫૧ હાંસોટ ૪૫, ૪૮, પ૬, ૬૮, ૧૦૧ હિદાયતબષ્ણ ૩ર૬ હિમાભાઈ ઈન્સ્ટિટયૂટ, અમદાવાદ, ૩૫૩ હિમેળછ (પેથાપુર) ૧૫૩ હિંદસિંઘજી (મેહનપુર) ૧૫૦ હિંદુસ્તાન ૨૮ હિંમતનગર ૧૨૮ હિંમત બહાદુર વેણુરામ આત્મારામ પ૦૬ હિંમતસિંહજી (ઈડર) ૧૨૯ હિંમતસિંહજી (પાટડી) ૧૪૮ હિંમતસિંહજી (પેથાપુર) ૧૫૩ હિંમતસિંહજી (મૂળી) ૧૪૩ હિંમતસિંહજી (મેહનપુર) ૧૫ર હકેક, કેપ્ટન ૭૩ હીમાભાઈ હઠીસિંગ ૪૭૨ હીરવિજયસૂરિ ૪૦ર હીરાલાલ ઉસ્તાદ ૫૫૫ હીંગળજી ૧૫૦ હુસેન ૪૬૧ હુસેનમિયાં (કચ્છ) ૧૩૧ Page #723 -------------------------------------------------------------------------- ________________ Y હુસેનમિયાં (માંગરાળ) ૧૪૮ હુસેન યાવરખાન ૧૪૯ હૈદાજી ૧૫૭ હૅન્કેાક, કર્નલ ૧૩૨ હૅનરી, એસ્ટન ૩૩૨ હેમચંદ વખતચંદ ૧૪૧, ૨૭૫, ૪૩૦, ૧૦૮ હૅમચંદ્ર ૪૨૦ હૅમિલ્ટન વૉલ્ટર ૧૩ હૅરિસન, લા ૯૯, ૪૩૦, બ્રિટિશ કાળ હૅલ ૬ ૦૧ હૈદરખાન ૧૫૭, ૧૫૮ હૈદ્રાબાદ ૩૧૪, ૫૪૮ હાથીજી ૧૫૯ હૈાપ, ટી. સી. ૩૪૯, ૩૫૧, ૩૬૫, ૩૫૬ હોપકિન્સ ૨૭૭ હા ખાય, વિલિયમ ૪૨ હાશિ*ગાબાદ ૮૦ Page #724 -------------------------------------------------------------------------- ________________ ચિત્રો Page #725 --------------------------------------------------------------------------  Page #726 -------------------------------------------------------------------------- ________________ . नगरपाचापरनारपुरा सोपराईटरीनाः भा-नैरकारेशरुरुपतरामशरकावा पा रेरिन्नोनीनीराटनामहेतालापरलपाताली घसनेमात भपिरन्जरकोटमाटेने पोट वापस भार परेनतीमत् गरीमन दीनानीरलाभाप्पील करेपीचर स्तएर मनोभायादा समानुशतमनतामित्रपारी-उन्नुपीरलानापपरामाका पयामानापीछेनेटमारीनीटप्पनुहाशाभारदृष्टेना शन्नदृस्टपटारामत्यष्टाएर मात्रामामाशाएपोनरोध नीनाकरीरोनीतरीसुक्तानीकरमारामाउने पीसोनोरामानन्भापपीनारभाट भेनेतरा , जागाजमारालाहाला/ गुमसोन्मेकोसीमी આ. ૧ઃ તત્કાલીન ગુજરાતી લખાણુને નમૂને Page #727 -------------------------------------------------------------------------- ________________ ખરતામોઇ ખરદેશ-દદીખાતુ શ્વેત ખબરડીમાંથી ખામીત્રેયને સત્રની ા ગેરમલ નવ ગયા તા ૧૧ મી પટેખર ખાવતીએ શંખવારતેદીને બપોરનાં,બબામ '' નં.સી ૧૨૯૩૧ પૂI4ની સપતી ની સ્પર્ધા સરનાવની પ્રીત શ્રીસુનત ખોટ તો જાજ• લીલા રીતે નીચે અનેળો ખાડો પરમાણે વિચારો * ૧૨૫ તથા 2 બખ! • ૉર 2 બાર્ટ ૧ ગેર ૧. માતર બ!ડબટ્ટીન મારા લુનાં પક્ષે પણ એ તુ જા૩-૩પી તે ૧૧૦ ઉપજે તેવુ છે મરીનખેતમો નંબર,૧૦ નુ તેવુ તકમાં અરે.. ~ ધખાર ૧ નંબર.૨ ની ચરમ બૅન મલેની તે બખારમલે 3જૂની પ્લી•ગાડો ૪૫૦ સામે એ બખરનું ભાડું સારા ૧ નાં કંપી ૧૦૦ પને તેબીનો · ખાર ૩ વખાર ૧ નંબર, નીચને મથની એલપ્પુરમથે મુનીશકી કા ૨૦૦ ૨૨૦ તુભમાશ ૧ નાં પીખ ૧૦પનતનો માન . + ખાટ ૪ ૩૨ ૧ નંબર ૮ નુ પાખો શાંતરીતનુ જે ફોટો બતાન માગતી.તેનું ભાઞાા ૧ નોં રષ્ના ૭૦ અનછે તથા તે ગેરનીાથે ખાતી બખાર↑ કે તેનું જાણું મા ૧ નોંધ્યુપોખા ૧૦૦ પને તો માલને બાટ પર ૧ તથા તેની શાયે તનેનો તથા યમદોશતરીતબંધનુ તબર ૩૧ તુ તો ખીશત ૨૦ડ તેનુજાવું.મા ૧ નાં.ગ્રુપોમા ૧૧૦ રૃખ ખ⟩•• ૨૦૦ ગુજારૂ ફ્ન તેવોસા નબર ૧૧ ગુમાલો ઢાંતરોત મનુ તારઞધે તોંતરડીય૨લું તેનુ• જૐ• ભા આ. ૨ : જામે જમશેદ'માં તા. ૨૭મી ઓગસ્ટ, ૧૮૧૧ ના દિને પાયેલી નહેર ખબરના હૅન્ડખીલને નમૂને બાઇ ૬ ક * · น Page #728 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ ૩–૯ પટ્ટ ૧ ૪૩ ૩, વિલિયમ ૪ થાના રૂપિયાની મુખ્ય બાજુ; ૪. રાણી વિકટારિયાના રૂપિયાની આગલી બાજુ; ૫. ગાયકવાડ સયાજીરાવ ૨ જાન પૈસે; ૬. ખંડેરાવ ગાયકવાડના સિક્કાની આગલી બાજુ; ૭. ગાયકવાડ સયાજીરાવ ૩ જાના તાંબાના સિક્કાની આગલી બાજ; ૮. પ્રાગમલજી ૨ જાના તાંબાના સિક્કાની આગલી બાજુ; ૯. પ્રાગમલજી ર જાની પાંચ—કારીની પાછલી બાજુ Page #729 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૨ આકૃતિ ૧૦-૧૬ ૧૦ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૦, ખંભાતના નવાબના પૈસે, મુખ્ય બાજુ; ૧૧. છોટા ઉદેપુરના મહારાવલ મેતીસિંહજીના બે પૈસા, મુખ્ય બાજુ; ૧૨. ખંભાતને ફારસી લખાણવાળા પૈસો, પાછલી બાજુ; ૧૩. નવાનગરનો ત્રણ દોકડાને સિકકો, મુખ્ય બાજુ; ૧૪. લુણીવાડાને પૈસે, મુખ્ય બાજુ; ૧૫–૧૬. રાધનપુર નવાબ બિસ્મિલાના રૂપિયાની અગ્ર અને પૃષ્ઠ બાજુ Page #730 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૩ : Ben આ. ૧૭ : હઠીસિહ મંદિર, અમદાવાદ Page #731 -------------------------------------------------------------------------- ________________ & Bh ક - // છે આ કારક કારણ દરેકdeo મોટો રાજકારણી 7 TH Tી ઈ થી બાજી થ ** PિX*XX*X*Xe°°°°Y] T] | આ. ૧૮ : વડવાળા મંદિર, દૂધરેજ : સન્મુખ દર્શન આ. ૧૯ : વડવાળા મંદિરના મંડોવરની દીવાલનું દૃશ્ય Page #732 -------------------------------------------------------------------------- ________________ Il निव्यनशक्तप ી સ્વામિ નારાયણ મંદિર આ. ૨૦ : સ્વામિનારાયણ મંદિર, કાલુપુર, અમદાવાદ પટ્ટ ૫ Page #733 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ આ, ૨૧ ક સ્વામિનારાયણ મદિર, વડતાલ Page #734 -------------------------------------------------------------------------- ________________ પ૭ આ. ૨૨ : ક્રાઈસ્ટ ચર્ચ, મિરજાપુર, અમદાવાદ Page #735 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૮ આ. ૨૩ : હઠીસિંહ મંદિરનો શિલ્પિત મહારે આ. ૨૪ : દ્વારપાલિકા, હઠીસિહ મંદિર, અમદાવાદ Page #736 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૯ આ. ૨૫ : કાષ્ઠ કોતરણીવાળા સિંહાસન પર પ્રતિષ્ઠિત દેવ પ્રતિમાઓ સ્વામિનારાયણ મંદિર, કાલુપુર, અમદાવાદ આ. ૨૭ : હાથીની અંબાડી પર બેઠેલ વિદેશી અફસર સ્વામિનારાયણ મંદિર, ધોલેરા Page #737 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૧૦ આ. ૨૬ : શિવ-પાર્વતી, સ્વામિનારાયણ મંદિર, ધોળકા Page #738 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૧૧ આ, ૨૮ આ, ૨૯ વાદ્યધારિણીઓ, સ્વામિનારાયણ મંદિર, કાલુપુર, અમદાવાદ Page #739 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૧૨ CCESS આ. ૩૦ : દ્વારપાલ સ્વામિનારાયણ મંદિર, કાલુપુર, અમદાવાદ આ. ૩૧ : વિષ્ણુ સ્વામિનારાયણ મંદિર, સુરત આ. ૩ર : મહાપ્રભુજીની બેઠકની હવેલીને મહોરો,[ગુપ્તપ્રયાગ (જિ. જૂનાગઢ) Page #740 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૧૩ આ. ૩૩ : હાથીનું શિ૯૫, વડવાળા મંદિર, દૂધરેજ આ. ૩૪ : દ્વારપાલ સાધુનું શિ૯૫, વડવાળા મંદિર, દૂધરેજ Page #741 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૧૪ આ ૩૫ : વાયુદેવ, પાળિયાદ આ. ૩૬ : બ્રહ્માણી, ચંડીસર આ. ૩૭ : કુબેર, રાજુલા Page #742 -------------------------------------------------------------------------- ________________ "FOR OF SUCH IS THE KINGDOM OF WEAVIN આ, ૩૮ : શ્રદ્ધાંજલિ અર્પતું બાળક પ્રેાટેસ્ટન્ટ કબરસ્તાન, અમદાવાદ આ. ૩૯ : પરી, પ્રેાટેસ્ટન્ટ કબરસ્તાન, અમદાવાદ પટ્ટ ૧૫ Page #743 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૧૬, આ, ૪૦ : અગ્રેજ કન્યા, ઢાળની પાળ, અમદાવાદ આ. ૪૧ : બાળકી, ઢાળની પાળ, અમદાવાદ આ. ૪ર : વિદેશી વાદ્યધારિણા, જૈન ઉપાશ્રય, ધનાસુથારની પાળ, અમદાવાદ Page #744 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૧૭ આ. ૪૩ : પ્રવેશદ્વાર, કેશવભવન, માણેકચોક, અમદાવાદ આ. ૪૪ : કાન–ગોપીઓના શિલ્પવાળી કમાન હજીરાની પિાળ, કાળુપુર, અમદાવાદ Page #745 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૧૮ આ. ૪૫ : કેરિન્થિયન શિપયુક્ત મહારો, સરકીવાડ, સારંગપુર, અમદાવાદ આ. ૪૬ ઃ ચીનુભાઈ બૅરોનેટનો બંગલો, શાહીબાગ, અમદાવાદ Page #746 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૧૯ આ. ૪૭ : સ્તંભ શિરાવટી, નવલખા મહેલ, મુંદ્રા અ. ૪૮ : સ્તંભ શિરાવટી, ફાલના અને છત હવેલી, સ્વામિનારાયણ મંદિર, ધોળકા Page #747 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૨૦ છે કેમ કે આ . આ. ૪૮ : મજૂસ, પિરાજી સાગરા સંગ્રહ, અમદાવાદ મકર : આ. ૨૦ : કલાત્મક બારી, પિરાજી સાગરા સંગ્રહ, અમદાવાદ Page #748 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૨૧. આ. ૫૧ ઃ હનુમાનજી રામજી મંદિર, વસે આ. પર : મદલ, સ્વામિનારાયણ મંદિર, કાળુપુર, અમદાવાદ આ. પ૩ : બાબલા દેવ, દેવહાટ (છોટા ઉદેપુર) Page #749 -------------------------------------------------------------------------- ________________ 7 9 0 આ. પ૫ : પગથી તીર છોડતી નર્તકી, પટચિત્ર, લા. દ. વિદ્યામંદિર, અમદાવાદ આ. ૫૪ : શ્રીપાલ રાસસ્થાનું એક દશ્ય, લાં, દ, વિદ્યામંદિર, અમદાવાદ ATT Page #750 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૨૩ આ. ૨૬ : નૃત્ય દશ્ય, પટચિત્ર, લા. દ. વિદ્યામંદિર, અમદાવાદ Page #751 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૨૪ ক যাত্রী যা খলাত অর সালমুখ খুয়াই হয়ে | જ છે કડી વા. હિનલાલનાઈ આત્મારામ તથાતેમનાં ધર્મવૃત્નિ સીનાબાપે સ્વ કુટુમ્બના મોક્ષાર્થ આમની કરાનો: આ. પ૭ : માણકી ઘોડી પર બેઠેલા સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ મંદિર-સંગ્રહ, કાળુપુર, અમદાવાદ Page #752 -------------------------------------------------------------------------- _