Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
Catalog link: https://jainqq.org/explore/004850/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શા વિચ, લાલભાઈ જૈન પુરતોદ્ધાર કે [પ્રવાં ૧૨૧] શીલાંક થોશીલાચાર્ય વિરચિત પ્રાકૃત चउप्पन्न-महाप्ठरिस-चरिय ચોપન્ન મહાપુરુષોનાં ચરિતનો ગુ જ રા નું વા ૪ અનુવાદકયુપાઇ માગમાહારક પુ. આયાય" એ, બી એન દસાગર સૂરીશ્વજીના શિષ્ય આ. શ્રી હે મ સા મ સ રિ જાતીયસ મગનભાઈ ચોકસી મજિગ ઢી Page #2 -------------------------------------------------------------------------- ________________ બે છે કે કરી છે - મન ધન કામ ન ક 3 fi f SAR ઉ - છે કે જે ૬ ક5 4 કે ર લ ળ છે TS TST . જે કિ કિ SEAT જ કે કેમ જ PAR ( હરે જ છે યશ હર (ધER 1 TO જં જે \ \ 1 / શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફડ ગ્રન્થોક ૧૨૧ શીલાંક-શ્રીશીલાચાર્ય-વિરચિત પ્રાકૃત चउप्पन्न-महापुरिस-चरिय છે. છે. આ છે.. . ચોપન મહાપુરુષોનાં ચરિતનો ગૂ જ રા નુ વા દ Fરી = = = = .S. S.S S S S S S. = RES અનુવાદક-સંપાદકઆગમાદ્ધારક આચાર્ય શ્રોઆનંદસાગર સુરીશ્વરજીના શિષ્ય આ૦ શ્રી હે મ સ ગ ર મૂ રિ (પ્રા૦ કુવલયમાલા-કલા, પ્રા૦ સમરાઈકહા, સં૦ સવિવરણ યોગશાસ્ત્ર. પ્રા૦ પઉમરિય વિ. ના અનુવાદકર્તા) - સહસંપાદક પં, લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી [ વડોદરારાજય-પ્રાયવિદ્યામંદિરના નિવૃત્ત જૈન પંડિત’ ] પ્રસિદ્ધકર્તામાતચંદ મગનભાઈ ચોકસી શેઠ દે લા. પુ. ફંડના મેનેજિંગ ટ્રસ્ટી - શ RSS RS. 5 RE K જ હતા R છે RS 24 9 કે BAAAAAAAAAAAAAAAAAAAVAD NOW 39) છે. Joe SMS s Education internatio Private & Personal use only www.janelsaryong Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક મેાતીચંદ મગનભાઈ ચાકસી. શેઠ દે. લા. જૈન પુસ્તકાદ્ધાર કુંડના મેનેજિંગ ટ્રસ્ટી. પ્રથમાવૃત્તિ, વીર નિર્વાણુ સંવત્ ૨૪૫ મુદ્રકઆશા પ્રિન્ટર્સ ઐયકુમાર સી. શાહ ૧૦૮, કેશવજી નાયક શેડ, મુંબઈ-૯ કી. ૧૨ રૂપિયા પ્રાપ્તિસ્થાન- ૧. શેઠ દેવચંદ લાલભાઈ જૈ. પુ. ફંડ બડેખાંના ચકલા, ગોપીપુરા, સૂરત ૨. ચન્દ્રકાન્ત સામેરભાઈ ઝવેરી ૩૧-૩૩, ખારકુવા, ત્રીજે માળે, મુંબઈ-૨ વિક્રમ સ. ૨૦૨૫, આ ચપ્પન મહાપુરુષ ચરિત્રના ગૂર્જરાનુવાદ પ્રકાશિત કરાવવાના સમગ્ર ખ આ. શ્રીહેમસાગરસૂરિજીની પ્રેરણાથી મળેલો છે. નકલ ૧૨૫૦ ઈ. સન્ ૧૯૬૯. લિ. મેોતીચંદ મગનભાઈ ચાકસી દે.લા.જે. પુ ક’ડના મેનજિંગ ટ્રસ્ટી. Page #4 -------------------------------------------------------------------------- ________________ णमोत्थु अणुओगधराणं । અનુવાદકીય નિવેદન સર્વજ્ઞ કેવલી તીર્થકર ભગવતે નિરૂપણ કરેલ અનન્ત-દુઃખરવરૂપ, દુઃખફલ અને દુ:ખપરંપરાવાળા ચાર ગતિ અને ૮૪ લાખ જીવાનિસ્વરૂપ આ સંસારમાં જીવને ભવિતવ્યતા પરિપકવ થવાના કારણે ઉત્તરોત્તર પુણ્યપ્રકર્ષ થવાના યોગે મનુષ્યજન્મ. આર્યક્ષેત્રાદિ, ધમનકૂલ સમગ્ર સામગ્રી પ્રાપ્ત થઈ. સમગ્ર સામગ્રી પ્રાપ્ત થવા છતાં ગુરુ-સમાગમ, ગીતાર્થ ગુરુમુખથી પ્રભુવાણીનું શ્રવણુ–પરિણમન અત્યન્ત દુર્લભ છે. પૂર્વના મહાગીતાર્થ જ્ઞાની આચાર્યાદિ ભગવન્તએ ભાવી ભવ્ય આત્માઓ અને ચતુર્વિધ શ્રીસંઘને હિતકારક–ઉપકારક થાય, તેવા શુભ આશયથી અનેક શાસ્ત્રગ્ર, પ્રકરણો, ચરિત્રો વગેરે ચારે અનુયોગોથી ગર્ભિત અનુપમ રચનાઓ કરેલી છે. તેમાંની સર્વ રચનાઓ વર્તમાનમાં ઉપલબ્ધ નથી; કાળના પ્રભાવથી અનેક કારણે એ વિચ્છેદ-નષ્ટ થવા પામી છે, છતાં પણ વર્તમાન કાલમાં અનેક નગરના પ્રાચીન અને અર્વાચીન જૈન અને સરકારી જ્ઞાન–ભંડારોમાં આગમાદિ શાસ્ત્રના મુદ્રિત અને અમુદ્રિત પ્રતિઓ, તાડપત્રીય પોથી-પ્રતિ, અને પુસ્તક હજાર ઉપરાન્તની સંખ્યામાં ઉપલબ્ધ છે. - પૂર્વે થયેલા મહાપુરુષો-આર્યભદ્રબાહુ સ્વામી સ્થૂલભદ્રજી, સ્વામી, કાલકાચાર્ય, આર્ય રક્ષિતસૂરિ, સિદ્ધસેન દિવાકર સૂરિજી, મલવાદી સૂરિ, જિનભદ્રગણી ક્ષમાશ્રમણ, દેવર્ધિગણી ક્ષમાશ્રમણ, હરિભદ્રસૂરિજી, ઉદ્યોતનસૂરિજી, શીલા કાચાર્ય, સિદ્ધર્ષિગણ, મલધારી હેમચંદ્રસૂરિ, ક. સ. હેમચંદ્રાચાર્ય, ઉ. યશોવિજયજી, આદિ શાસનના સ્તંભ સરખા અનેક વિદ્વાન મહાપુરુષો થઈ ગયા. જેમણે ભાવી ભવ્યાત્માઓ માટે વિવિધ અનુયેગ-ગર્ભિત શાસ્ત્રરચનાઓ કરેલી છે, જેનું વર્તમાનમાં આપણે પઠન-પાઠન, શ્રવણ કરીએ છીએ. તે રચનાઓ પૈકી શીલાંક શીશીલાચાર્યે રચેલ ક્યાનુયોગસ્વરૂપ પ્રાકૃત ગદ્ય-પદ્ય ૧૧ હજાર શ્લોક પ્રમાણ ચઉ૫ન-મહાપરિસર્ચરિય” અર્થાત ચેપને મહાપુરુષ-ચરિત્ર છે. જેમાં ૨૪ તીર્થકરે, ૧૨ ક્રવતીઓ, નવ બલદેવો અને નવ વાસદે છે. પ્રતિવાસુદેવનાં ચરિત્રો અન્તર્ગત થવાથી અહિં ગણતરીમાં લીધાં નથી. વચ્ચે કેટલીક અન્ય કથાઓ ઉપદેશરૂપે પણ કહેલી છે. વિબુધાનન્દ નાટક” ને પ્રસંગ પણ કથારસની પુષ્ટિ કરનાર છે. કેટલાક સ્થળે ઉપદેશ, કર્મના ફળે, પ્રસંગોપાત્ત કરેલાં વર્ણને છેલ્લા નેમિનાથ ભગવંતના ચરિત્રથી પૂર્ણાહુતિ સુધીનાં ચરિત્રોમાં તે કાવ્યકારે પોતાની શક્તિ અનુપમ દાખવી છે. કેટલાંક સ્થળે ઘણાં જ કિલટ હોવા છતાં મૃતદેવતાની અદશ્ય સહાયથી નિર્વિદને પાર ઉતરી શકાયું છે. વચમાં તે અર્ધ અનુવાદ થયા પછી કાર્ય છોડી દેવા તૈયાર થએલ, પણ કરેલ પરિશ્રમ નિષ્ફળ જવાના ભયથી ફરી કાર્યારંભ કરી મુશ્કેલીથી અનુવાદ પૂર્ણ કર્યો છે. ગ્રન્યકારે વર્ણનપ્રસંગમાં કેટલાક પર્યાય શબ્દને વધુ પડતો ઉપયોગ કર્યો જણાય છે. કેટલાંક ચરિત્રો ઘણાં જ ટુંકાવેલાં છે. એકંદર સંક્ષેપરુચિવાળા વાચકને આ ચરિત્ર ઘણું રુચિકર બનશે. જો કે બીજાં ચરિત્ર Page #5 -------------------------------------------------------------------------- ________________ સાથે સરખાવતાં આ ચરિત્રોમાં કઈ કઈ સ્થળે ભિન્નતા જણાશે, પરંતુ ચરિત્રોમાં ભિન્ન ભિન્ન પરંપરાઓ ઘણે સ્થળે જોવામાં આવે છે; તેથી વાચક-વૃન્દ મૂંઝાવાની જરૂર નથી. વિ. સં. ૨૦૧૭ની સાલમાં પ્રાકૃત ગ્રંથપરિષદુ-પ્રાકૃત ટેકસ સોસાયટી સંસ્થા દ્વારા પ્રકાશિત થએલ, પં. અમૃતલાલ મોહનલાલ સંશોધિત-સંપાદિત મૂળગ્રન્ય પ્રાકૃત ચઉપન્ન-મહાપુરિસ-ચરિયના આધારે આ અનુવાદ કરેલ છે. પ્રસ્તાવનામાં ગ્રન્થ અને તેના વિષ, ગ્રન્થકાર આદિ વિષયક ચર્ચા કરેલી હોવાથી અહિં તે વિષય વિશેષ ચ નથી. અનુવાદ કરવા દરમ્યાન મારા વિનયી શિષ્ય-પ્રશિષ્ય મુનિ શ્રીઅમરેન્દ્રસાગરજી, મુનિશ્રી મનસાગરજી, મુનિશ્રી મહાભદ્રસાગરજી, મુનિશ્રી નિર્મલસાગરજી, મુનિશ્રી નદિષેણસાગરજી, મુનિશ્રી જયભદ્રસાગરજી, મુનિશ્રી મહાસેનસાગરજી આદિને પ્રત્યક્ષ અને પરોક્ષ સુંદર સહકાર અભિનંદનીય છે. આ ગ્રન્થ સંપાદન કરવામાં અનેક સંસ્થાઓ તથા જ્ઞાનભક્તિકારક, સુશ્રાવકો સહાયક અને ગ્રાહક થઈ સંપાદન-કાર્ય સુલભ કરી આપવા માટે ધન્ય બન્યા છે, તે અનુમોદનીય છે. વડોદરા રાજ્યના પ્રાચ્યવિદ્યામંદિરના નિવૃત્ત જેન પંડિતવર્ય લાલચન્દ્ર ભગવાન ગાંધી મળકોપી સાથે પ્રેસકોપી મેળવીને શોધીને તથા પ્રેસપ્રફે તપાસીને સમયસર કાર્ય કરી આપતા હતા, તે પણ અત્ર નેંધનીય છે. મુદ્રક ધર્યકુમારે મુદ્રણકાર્ય સંતોષકારક કરી આપેલ છે. શ્રીગોડીજી જૈન ઉપાશ્રય ) પાયધુની, મુંબઈ ૩ આ શુદિ ૫ ગુરુ. તા. ૧૦-૧૦-૬૯ આ. હેમસાગરસૂરિ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના શ્રીન પ્રવચનના પ્રભાવક સમર્થ જૈનાચાર્યોએ વિશિષ્ટ પ્રતિભા દ્વારા લેકે પકાર માટે વિવિધ વિષયક ગ્રન્ય-રત્નોની રચના કરી છે, તેમાંનું એક ગ્રન્થરત્ન એક હજાર ને એકસે ૧૧૦૦ વર્ષો પછી પણ સદભાગ્યે વાચકોને મળે છે- એથી અત્યન્ત પ્રસન્નતા થાય– એ સ્વાભાવિક છે. પ્રાકૃત ભાષામાં ગદ્ય-પદ્ય સાહિત્યમાં શબ્દાલંકારો અને અર્થાલંકારોથી ભરપૂર પવિત્ર પ્રેરણા આપનારાં ૫૪ મહાપુરુષોનાં ચરિત્રો વર્તમાનમાં આપણને પ્રાપ્ત થાય છે, જેને પ્રસ્તુત ગૂજરાતી અનુવાદ વાંચી વાચકો આનંદ અનુભવશે–એવી આશા છે. શીલાચાર્ય તત્વાદિય-વિમલમતિ કવિ શીલાંક જૈન-આગમમાં ઉપલબ્ધ થતાં ૧૧ અંગમાં, ચોથા સમવાયાંગ સૂત્રમાં, ૫૪ સંખ્યાવાચી ઉલ્લેખોમાં, ૫૪ મહાપુરુષનું સૂચન છે. તેમાં ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવતીઓ, ૯ બલદે અને ૯ વાસુદેવની ગણના છે. ભારતવર્ષની ભૂમિને પાવન કરી ગયેલા જેમાંના કેટલાક તે જ હું ગામી થયેલા, બીજા કેટલાક પછીના ત્રીજા ભવમાં મુક્તિ મેળવનાર થશે–એ મહાપુરુષોનાં પવિત્ર ચરિત્રો ૧૧૦૦ વર્ષ પહેલાં=વિક્રમસંવત ૯૨ ૫માં શ્રીશીલાચાર્ય નામના શ્રેષ્ઠ ધર્માચાર્યે રચેલાં મળે છે-એ જિજ્ઞાસુ વાચકોનાં સર્ભાગ્ય કહી શકાય. અહે-તએ અધિક ઉપકારક અર્ધમાગધી ભાષાને અપનાવી છે, લેકસમૂહને એ જ ભાષા દ્વારા ધર્મદેશના-ઉપદેશ-બોધ આપવા વિશિષ્ટ પ્રયત્ન કર્યો છે. અહંતો-તીર્થકરમાં ૨૪મા શ્રમણભગવાન મહાવીરે પણ એ જ ભાષા દ્વારા કરેલ અર્થ-કથનને લક્ષમાં લઈ તેમના ગધરે એ પણ સૂત્રગ્રન્થન કાર્ય એ જ અર્ધમાગધી (આર્ષપ્રાકૃત) ભાષામાં કર્યું હતું, જેથી વિશાલ જન-સમાજ સુધી ધર્મ–બોધ પહોંચાડી શકાય. શ્રીશીલાચાર્યું પણ એ જ પ્રથાને માન્ય રાખી આ ૫૪ મહાપુરુષનાં ચરિતે પ્રાકૃત ભાષામાં રચ્યાં છે. પ્રસ્તુત પ્રૌઢ કવિએ મહાપુરુષોનાં ચરિતે રચતાં અસાધારણ કવિત્વ શક્તિને ખ્યાલ આપ્યો છે. ગધ અને પદ્ય પ્રાકૃત સાહિત્યમાં શબ્દાલંકાર અને અર્થાલંકારોથી ભરપૂર વિવિધ વર્ણનાત્મક સરસ રચના કરી છે–એમ સુજ્ઞ વિદ્વાનો વાંચતાં વિચારતાં કહી શકે. નિસ્પૃહ કવિએ ચરિતાના અંતમાં પિતાને જે સ્વપ પરિચય આપે છે, તેથી જાણી શકાય છે કે- તેઓ નિવૃતિ કુલના માનદેવસૂરિના શિષ્ય હતા અર્થાત્ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજના અનુયાયી હતા. વે. જૈન સમાજમાં ૧ નાગેન્દ્ર, ૨ ચન્દ્ર, ૩ નિવૃતિ અને ૪ વિદ્યાધર–એ ૪ કુલે વેજીસ્વામી પછી–વિક્રમની બીજી સદી પછી પ્રસિદ્ધિમાં આવ્યાં હતાં—એમ શ્રીહેમચન્દ્રાચાર્યના પરિશિષ્ટ પર્વ અને સ્થવિરાવલી વગેરે અન્ય ગ્રન્થથી જાણી શકાય છે. તેમાંના નિતિકુલને કવિ શ્રીશીલાચાર્યે શોભાવ્યું હતું. ચં. ૧૨૬૦૦ શ્લોક -પ્રમાણુ આ પ્રાકૃત ચઉષ્પન્ન-મહાપુરિસ–ચરિયરની સંવત ૧૨૨૭માં મહારાજા કુમારપાલના રાજયકાલમાં લખાયેલી તાડપત્રીય ૧ પ્રતિ જેસલમેર કિલ્લાના બડાભંડારમાં છે. તેને અંતિમ ઉલેખ અમે ૪૬ વર્ષો પહેલાં જેસલમેર-ભંડાર-ગ્રન્થસૂચિપત્રનું સંપાદન કરતાં સન ૧૯૨૩માં પ્ર. ગા. ઓ. સિ. નં. ૨૧, Page #7 -------------------------------------------------------------------------- ________________ પૃ. ૩૯માં દર્શાવેલ હતું. તથા ત્યાં અપ્રસિદ્ધગ્રન્ય-ગ્રન્થકૃત પરિચય (પૃ. ૪૩-૪૪)માં ગ્રન્યકારને પરિચયાત્મક ઉલેખ મેં જણાવ્યો હતે "चउप्पण्ण-महापुरिसाण एत्थ चरिय समप्पए एयं । सुयदेवयाए पय-कमल-कंति-सोहाणुहावेण ॥ આલિંગણુળ [૪]–નોવ્હા-ઘવઢિય-ને ઘુકુરંપરામોમો . तुहिणकिरणो व्व सूरी, इहई सिरिमाण देवो त्ति । सीसेण तस्य रइयं, सीलायरिएण पायडफुडत्थं । सयलजणबोहणत्थं, पाययभासाप सुपसिद्ध ।" જે. સૂચિપત્ર સંપાદન-સમયે, જેસલમેર કિલ્લાના બડા ભંડારની નાડપત્રીય પોથી પરથી સ્વ. શ્રીહવિજયજી મહારાજે સંવત ૧૯૫૦માં જેસલમેરમાં ચાતુર્માસ કર્યા પછી કરાવેલી નકલ (આત્મારામજી જૈનજ્ઞાનમંદિર–વડોદરામાં રહેલી પ્રતિ)પરથી ઉઘત કરી ત્યાં પાઠ દર્શાવ્યો હતે. તથા તેને રચનાસમય સંવત ૯૨૫ બહ-ટિપ્પનિકા (જૈનસાહિત્ય-સંશોધક વૈમાસિક, વર્ષ ૧, પુ. માં પ્રકાશિત) પરથી જણવ્યો હત– "महापुरुषचरितं प्रा. मुख्यं शलाकापुरुषवृत्तवाच्यं ९२५ वर्षे शोलाचार्यकृतम् पं. १०००." શ્રી શીલાચાર્યની બે વિશિષ્ટ રચનાઓમાં આચારાંગસૂત્રની ૧૨૦૦૦ પ્રમાણુ ટકા, શકસંવત્ ૭૮૪=વિક્રમસંવત્ ૯૧૯માં ગંભૂતા(ગાંભ)–ગૂજરાતમાં રચાએલી હતી. તેની એક તાડપત્રીય પ્રતિ, સં. ૧૩૨૭માં લખાયેલી ખંભાતને શ્રી શાંતિનાથજીના જૈનભંડારમાં મળે છે. તેને અંતિમ ઉલ્લેખ પ્રો. પિટર્સનના રિપોર્ટ ૩જામાં, પૃ. ૮૯,૯૦માં પ્રકાશિત છે"शकपकालातीतसंवत्सरेषु सप्तसु चतुरशीत्यधिकेषु वैशाखपंचम्यां आचारटीका दृन्धेति । शीलाचार्येण कृता, गंभूतायां स्थितेन टीकेषा । सम्यगुपयुज्य शोध्या, मात्सर्यविनाकृतौरायः ॥" આગોદય સમિતિ તરફથી સં. ૧૯૭૩માં પ્રકાશિત એ આચારાંગ-રીકામાં ઉલ્લેખ મળે છે કે "ब्रह्मचर्याख्यश्रुतस्कन्धस्य निर्वृतिकुलीनश्रीशीलाचार्येण तत्त्वादित्यापरनाम्ना वाहरिसाधुसहायेन તા ટીદ રિમૉરિ ) બીજી રચના સૂત્રકૃતાંગસૂત્રની ટીકાના અંતમાં પણ શીલાચાર્ય નામ સાથે સહાયક વાહગિણિના નામને નિર્દેશ છે -- “समाप्ता चेयं सूत्रकृतांगसूत्रस्य टीका । कृता चेयं शीलाचार्येण वाहरिगणिसहायेन ॥" પિટન રિપટ ૩, પૃ. ૭૦ જેસલમેર જૈનભંડાર–ગોના ઉપર્યુક્ત સચિપત્ર (ગા. ઓ. સિ. નં. ૨૧, પ્ર. સન ૧૯૨૩)માં, અપ્રસિદ્ધગ્રન્થ-ગ્રન્થપરિચય પૃ. ૪૩-૪૪માં મેં ત્યાં સંસ્કૃતમાં પ્રા. મહાપુરુષયરિત અને શીલાચાયનો પરિચય કરાવતાં સૂચવ્યું હતું-- Page #8 -------------------------------------------------------------------------- ________________ "भयं शोलाचार्यो निवृतिकुलीनमानदेवसूरेः शिष्यः । आचारा-सूत्रकृतावृत्तिकारः शीलाचार्योऽस्माद् fમનો શાસે' છપાયું છે, ત્યાં “sનામનો શાને સુધારી વાંચવું જોઈએ. કહેવાનો આશય એ છે કે, આચારાંગસૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્રના વ્યાખ્યાકાર નિતિક્લીન માનદેવસૂરિના શિષ્ય શીલાચાર્ય એ જ “ચોપન મહાપુરુષ–ચરિતના રચનાર સમજવા જોઈએ. તવાદિત્ય એવું એમનું અપરના ત્યાં સૂચિત કરેલું છે. એવી રીતે આ ચરિત-ગ્રન્થમાં “વિબુધાનન્દ નાટક નામનું એક અંકવાળું રૂપક રચેલું છે, તેમાં સૂત્રધાર દ્વારા કવિએ પિતાનું નામ વિમલમતિ કવિ શીલાંક પણ સૂચિત કર્યું છે. શ્રી હેમચન્દ્રાચાર્યો દેશીનામમાલા વૃત્તિમાં જે શીલાંક ગ્રન્થકારનું નામ સૂચન કર્યું છે, તથા વિનયચન્દ્રાચાર્યે કવિશિક્ષા'માં જે “શીલાંકનું નામ સૂચવ્યું છે, તે આ જ ચરિતકારને ઉદ્દેશીને જણાય છે, પરંતુ તે આ ચરિતકારની દેશીનામમાલા અને કવિશિક્ષા જેવી બીજી કૃતિને લક્ષ્યમાં રાખી જણાવ્યું લાગે છે, જે અન્ય રચના વર્તમાનમાં જણાતી નથી. વિક્રમની બારમી સદીમાં વિધમાન શ્રીજિનદત્તાચાર્યે પ્રાકૃતમાં રચેલ ગણધર સાર્ધ શતકમાં ગાથા પરથી ૫૯ દ્વારા શ્રીહરિભદ્રાચાર્યને પરિચય આપ્યા પછી ૬૦મી ગાથા દ્વારા આચાર અંગના વિવરણકાર તરીકે શીલાંક (શીલાચાર્ય)નું સ્મરણ કર્યું છે, તેમને ચંદ્ર સાથે સરખાવ્યા છે. અંજાર-વિચારજ-વચન-ચંરિના-રિચ-સય–વંતા ' सीलंको हरिणंकु व्व, सहइ कुमुयं वियासंतो ॥" [ સવારવિરાર-નદ્રઇ-રિત-શસ્ત્ર-સતાપ: . शीलाको हरिणाङ्क इव, शोमते कुमुदं विकासयन् ॥ ] અપભ્રંશકાવ્યત્રી-પરિશિષ્ટ ૨ (ગા. ઓ. સિ. નં ૩૭, પૃ. ૯૫). અન્યત્ર જીવદેવસૂરિની જિનસ્નાત્રવિધિ સાથે પ્રકાશિત વાદિવેતાલ શાંતિસૂરિએ રચેલ અહંદભિષેકવિધિની પંજિકા સાથે તત્ત્વાદિય શ્રી શીલાચાર્યનું નામ મળે છે–એ વિચારણીય છે. જૈન સાહિત્ય વિકાસ મંડલ, વિલે પારલે-મુંબઈ દ્વારા વિ. સં. ૨૦૨૧માં પ્રકાશિત એ ગ્રન્થની પ્રસ્તાવનામાં તરાદિત્ય શીલાચાય યા ? તે અંગે અમે વિચારણું કરી છે. વિશેષાવ૫કભાષ્પ–ટીકા અને જીવસમાસવૃત્તિના કર્તાનું નામ પણ શીલાચાર્ય મળે છે. અણહિલવાડ પાટણની સ્થાપના કરનાર વનરાજ ચાવડાના આશ્રયદાતા ગુરુ શીલગુણસૂરિ એ જ આ શીલાચાર્ય સંભવિત છે. પાટણની સ્થાપના સંવત જે ૮૦૨ મનાય છે, તે વિક્રમ સંવત નહિ. પણ શકસંવત સિદ્ધ થાય તે એ બની શકે છે. એ અરસામાં પ્રસ્તુત પ્રતિષ્ઠિત શીલાચાર્ય ગંભતા ગાંભુ (ગુજરાત)માં વિચરતા હતા અને શ્રીમાલપુરથી પ્રાવાટ વણિક નીના ઠકકર એ જ અરસામાં ગાંભુ (ગૂજરાત)માં આવ્યા હતા અને તેમણે તથા તેમના વંશજોએ ૭ પેઢી સુધી ગૂજરાતને કારભાર સંભાળ્યો હતો. જુઓ અમારે ઐતિહાસિક લેખસંગ્રહ ગુજરાતને પ્રાચીન મંત્રિ-વંશ “પ્રભાવક જ્યોતિર્ધર જૈનાચાર્યો” (સયાજી સાહિત્યમાળા પુષ્પ ૩૩૫) Page #9 -------------------------------------------------------------------------- ________________ ભરત-બાહુબલિ-રાસ જૈનધર્માલ્યુદય ગ્રંથમાલા [પની અમારી પ્રસ્તાવના (૫, ૩૭-૩૪) વગેરે. ચેપન્નમહાપુરુષચરિતમાં કવિએ પ્રારંભમાં સજન-દુર્જનનું સ્વરૂપ દર્શાવ્યું છે, છ પ્રકારના શ્રોતાઓ જણાવ્યા છે. ૫૪ મહાપુરુષોના પૂર્વભવો પણ જણાવ્યા છે, તેમાં ધન સાર્થવાહ વગેરેના સગુણનું વર્ણન વિચારણીય અને આદરણીય છે. નગરોનાં વર્ણને, રાજા-મહારાજા, રાણી-મહારાણી, રાજકુમારરાજકુમારીઓનાં વર્ણને, ષડુ ઋતુઓનાં, ઉદ્યાન, અટવીઓનાં વર્ણને, યુદ્ધ, ચિત્રકલા, નૃત્યકલા, શિલ્પકલા, સંગીતકલા, પ્રહેલિકા, પ્રશ્નોત્તર, આદિ વિનદાત્મક બુદ્ધિવર્ધક સાહિત્ય પણ આમાં જણાય છે. પૂર્વે પાદલિપ્તસૂરિએ રચેલી પ્રાકૃત તરંગવતીક્યા (જે મૂળ અત્યારે મળતી નથી, તેને સંક્ષેપ મળે છે) વગેરેની અસર કવિ પર જણાય છે–એ સંબંધમાં સૂચવ્યું છે કે – 'सा नस्थि कला तं नत्थि लक्षण, जंन दीसह फुडत्थं । infસત્તા–વિના–રાષચાલુ રા --મૂળ પાઠ પૃ. ૩૮, અનુવાદ પૃ. ૫૬ અર્થાત–તેવી કોઈ કલા નથી, કે તેવું કોઈ લક્ષણ નથી, ફુટ અર્થવાળું જે પાલિત્તય(પાદલિપ્તસૂરિ) વગેરેએ રચેલી “તરંગવતી' વગેરે કથાઓમાં ન જેવાતુ હોય. –એથી મહાપુરુષચરિતકાર પ્રસ્તુત કવિએ પોતાની આ કૃતિને તેવી ઉત્તમ કલા અને લક્ષણવાળી બનાવવા પ્રશસ્ત પ્રયત્ન કર્યો જથાય છે. સંસ્કૃત સાહિત્યમાં સુપ્રસિદ્ધ બાણભટ્ટની ગદ્ય છટાવાળી કાદંબરીની કથાએ પણ કવિ ઉપર અસર કરી જણાય છે, તેથી આ મહાપુરુષ-ચરિતમાં ચંદ્રાપીડ, તારાપડ, શુકનાસ જેવા ઉલ્લેખ જોવાય છે. તથા જેમ કાદંબરીકથામાં રાજકુમારને ઉદ્દેશી મંત્રીએ લક્ષ્મી-રાજલક્ષ્મીનું સ્વરૂપ તથા શ્રીમન્ત-લક્ષ્મીવંતેનું સ્વરૂપ દર્શાવ્યું છે, તેમ આ મહાપુરુષચરિતમાં પણ શ્રી પાર્શ્વનાથચરિતમાં મૂળ પૃ. ૨૫૨ -૨૫૩માં-અનુવાદ ૫. ૩૪૨-૩૪૩માં, તથા શ્રીવર્ધમાનવામિ-ચરિતમાં ( ઉદયન-અભિષેક-પ્રતિષ્ઠા પન ૧૬. મૂળ ૫ ૩૦૪-૩૦૫, અનુવાદ પૃ. ૪૨૦) પ્રદ્યોત રાજાનું, રાજ-લક્ષ્મી વિષયક ચિંતન તુલનાત્મક દૃષ્ટિએ વિચારણીય છે. વિવિધ વિષયોના પ્રાચીન શાસ્ત્રકારોનો નિર્દેશ ભગવન્ત ઋષભ સ્વામીએ લેકનીતિ દર્શાવી અને યથાયોગ્ય દંડનીતિઓ પ્રવર્તાવી હતી. નાટ્ય, ગેય વગેરે ૭૨ કળાઓ ભરતને દર્શાવી, ચાર પ્રકારના બુદ્ધિના ગુણથી યુક્ત એવા તેણે પણ પિતાના પુત્રોને ભણાવી પ્રવર્તાવી હતી. તથા ગજ, અશ્વ, પુરુષ આદિનાં લક્ષણે બાહુબલીને દર્શાવ્યાં. પાછળથી તે જુદી જુદી વ્યક્તિઓએ રચ્યાં જણાવ્યાં છે. નાટ્ય ભરતે, પુરુષ-લક્ષણ સમુદ્ર, ગાંધર્વ ચિત્રરથે. ચિત્રકર્મ નગ્નઈ એ(નગ્નજિત), આયુર્વેદ ધવંતરિએ, અશ્વલક્ષણ શાલિભદ્ર, ઘત વિભાણે-વિધાને, હસ્તિ-લક્ષણ બુબુધે, નિયુદ્ધ અંગિરસે, ઈન્દ્રજાલ શબરે, સ્ત્રીલક્ષણ કાત્યાયને, શકુન-જ્ઞાન સેનાપતિએ, સ્વપ્ન-લક્ષણ ગજેન્દ્ર, સૂપકાર-શાસ્ત્ર નલે, પત્રચ્છેદ્ય વિદ્યા ધરેએ; એ પ્રમાણે તેઓએ અને બીજાઓએ સાંપ્રત (વર્તમાન) પુરુષોની સમીપ કલાઓ અને પુરુષ-લક્ષણ આદિ બાકીનું લાવેલું છે.” ભગવંતે અક્ષરલિપિ બ્રાહ્મીને દર્શાવી હતી, તેથી તે નામ થયું. ત્યાર પછી તેમાંથી ૧૮ લિપિઓ થઈ (મૂળ પુ. ૩૮, અનુવાદ પૃ. ૫૬) Page #10 -------------------------------------------------------------------------- ________________ મહાપુરુષ- ચરિતનું પઠન-પાઠન આ ઉપૂનમહાપુરિસચરિમન પઠન-પાઠનમાં ઉપયોગ પાછળના અનેક પ્રતિષ્ઠિત આચાર્યોએ કરેલ જણાય છે. સુપ્રસિદ્ધ શ્રી હેમચન્દ્રાચાર્યના ગુરુવર્ય શ્રી દેવચન્દ્રસૂરિએ વિક્રમની બારમી સદી (સં. ૧૧૪૬)માં મૂલશુદ્ધિ પ્રકરણ (સ્થાનકવૃત્તિ)માં, શીવર્ધમાનાચાર્યે ત્રષભદેવચરિતમાં, શ્રી હેમચન્દ્રાચાર્યે સંસ્કૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં તથા ભદ્રેશ્વરસૂરિએ પ્રાકૃત કથાવલી (અપ્રસિદ્ધ) વગેરેમાં પ્રસ્તુત મહાપુરુષચરિતનાં ઉદ્ધરણે-અવતરણે કરેલાં જણાય છે. તુલનાત્મક દૃષ્ટિથી પ્રાચીન ગ્રન્થોના અભ્યાસી બહુશ્રુત વિદ્વાને એ વિચારી શકે. પ્રત્રજ્યા-પરિપાલનમાં ધર્મોપકરણની ઉપયોગિતા - આ વિષય ઉપર શ્રીવર્ધમાનસ્વામીના ચરિત (મૂળ પૃ. ૩૦૧-૩૦૨; અનુવાદ પૃ. ૪૧૫૪૧૬)માં પ્રથમગણધરના પ્રવજ્યા-પ્રસંગે જરૂરી ચર્ચા છે. જેઓ (દિગંબરે) ધર્મોપકરણને પરિગ્રહરૂપે માને છે -મનાવે છે-એ માન્યતા અયોગ્ય છે તે સમજાવેલ છે. કેટલાક ફેરફારો પ્રાચીન પોથીઓની નકલ કરનારા લેખકેએ પ્રાચીન લિપિ વાંચવામાં અજ્ઞાનથી અથવા ભ્રમથી જે કંઈ લખ્યું, તે વાંચતા–વિચારતાં પાછળના વિદ્વાનોને પણ ભ્રમ થવો સંભવિત છે. એ રીતે આ મહાપુરષચરિતનાં કેટલાંક વિધાને બીજાં ચરિતાથી જુદાં પડે છે એ વિચારણીય છે. અન્યત્ર વર્ધમાન કુમારની પત્ની તરીકે યશોદાનું નામ પ્રસિદ્ધ છે, અહીં યૌવન પ્રાપ્ત થતાં, તેના પ્રભાવ અને ગુણ-ગણાનુરાગી રાજાઓ, પોતાની પુત્રીઓ લઈને આવ્યા અને ભગવંતને અર્પણ કરીએવો ઉલ્લેખ જોવાય છે. અન્યત્ર શ્રી વર્ધમાન સ્વામીના જયેષ્ઠ બધુ તરીકે નંદિવર્ધનનું નામ જાણીતું છે. અહિં તે નામ આપ્યા વિના દીક્ષા લેતાં પહેલાં પોતાના નાનાભાઈને રાજય આપીને જણાવ્યું છે, –એવી રીતે બીજે કેટલેક સ્થળે પણ કેટલાક ફેરફાર જણ્ય છે, –આ પ્રા. મહાપુરુષચરિતમાં મૂકેલા વિબુધાનન્દ નાટક (એક અંકવાળાં રૂપક)માં સૂત્રધારના મુખથી “વિમલમતિ' અભિધાનવાળા “કવિ શીલાંકની આ કૃતિ છે- એ રીતે કવિએ પિતાનું નામ સૂચિત કર્યું છે–એ ઉલ્લેખ મેં સન ૧૯૨૭માં આજથી ૪૨ વર્ષો પહેલાં સંપાદન કરેલ “અપભ્રંશ કાવ્યત્રયી” (ગા. એ. સિ. નં. ૩૭, ભૂમિકા પૃ. ૧૧૦)માં વિક્રમની દશમી સદીના (સં. ૯૨૫ના) અપભ્રંશનું ઉદાહરણ દર્શાવતાં એ પ્રા. મહાપુરુષચરિતની સ્વ. હંસવિજયજી મ. ના સંગ્રહની પ્રતિ પત્ર ૩૧ના આધારે દર્શાવ્યું હતું. –આ ચરિત-ગ્રન્થમાં પ્રાસંગિક સુભાષિતો, કહેવત પણ જોઈ શકાશે. જિજ્ઞાસુઓએ વિષયા. નુક્રમણિકા વાંચી-વિચારી જવી, એથી આ ગ્રન્થમાં રહેલી ઉપયોગી માહિતી મળી જશે—એથી અહિ પુનરુક્તિ કરવામાં આવી નથી. ૧ પૃ. ૨૭રમાં મૂળમાં પાઠ-“સંપતો ય ગોવળે ! તાજુહા-કુળનાગુરાયા ૧ રાફળો સમાયા ળિય ध्याओ घेत्तण पणामियाओ भयवभो।" ૨ મૂળમાં પૃ. ૨૭૨નો પાઠ–“વોયખાતે ગજિન-ગળાઈ વળામિકા નિચળકૃણ માસણો શું છે? Page #11 -------------------------------------------------------------------------- ________________ –અમદાવાદની શ્રીનેમિસૂરિજીના સંગ્રહની સંવત ૧૩૨૬ની તાડપત્રીય પોથીને મુખ્ય રાખી જેસલમેર કિલ્લાના બડાભંડારની સંવત ૧૨૨૭ની મહારાજા કુમારપાલના રાજ્ય-સમયમાં લખાયેલી પ્રાચીન તાડપત્રીય પોથીની નકલને ગૌણ રાખીને પ્રાકૃત ટેકસ સેસાયટી (પ્રાકૃત ગ્રન્ય પરિષ૬) વારાણસીના ગ્રન્થાંક (૩) રૂપે આ મૂળ બાર હજાર કપ્રમાણુ પ્રાકૃત “ચઉપન્ન મહાપુરિસ-ચરિય” વિક્રમ સંવત્ ૨૦૧૭માં અમદાવાદથી પ્રકાશિત થયું છે. તેના સંશોધક-સંપાદક પં. અમૃતલાલ મોહનલાલ ભોજકે, આગમ-ભાકર વિદ્વદવર્ય મુનિરાજ શ્રીપુણ્યવિજયજી મ. અને પં. દલસુખભાઈ ? વગેરેના સહકારથી વિદ્વતાભર્યું સંપાદન કર્યું છે. ત્યાં પાઠાન્તરે સાથે અંગ્રેજી, હિન્દી પ્રસ્તાવનામાં અને ૮ પરિશિષ્ટમાં ઘણી ઉપયોગી સામગ્રી રજુ કરી છે. તે સગત રાષ્ટ્રપતિ ર્ડો. રાજેન્દ્રપ્રસાદજીને સાદર સમર્પિત કર્યું છે. વિશેષ જિજ્ઞાસુઓએ તે વાંચવું વિચારવું. ઉપર્યુક્ત ઉપયોગી પ્રાકૃત ગદ્ય-પદ્યાત્મક ગ્રન્યરત્નને ગૂજરાતી અનુવાદ, વિદ્યાવ્યાસંગી સરલ પ્રકૃતિ આચાર્ય શ્રીહેમસાગરસૂરિજી દ્વારા તેમના યોગશાસ્ત્રના ગૂર્જરાનુવાદ પછી વાચકોને બહુ જલ્દી મળે છે-એ ખુશી થવા જેવું છે. વિવિધ વર્ણને, વિવિધ વિજ્ઞાન તથા શબ્દાલંકાર અને અર્થાલંકારોથી ભરપૂર આ વિશિષ્ટ પ્રાકૃત પ્રાચીન કાવ્યગ્રન્થનું યથાર્થ ભાષાન્તર કરી યથાયોગ્ય સ્વરૂપમાં મૂકવું–એ ઘણું ફિલષ્ટ અસાધારણ કાર્ય છે. વિદ્રજજનના પરિશ્રમને વિદ્વાન જ જાણી શકે છે-આવું કાર્ય કરનારા જ સમજી શકે છે. એથી એમને અભિનન્દન ઘટે છે. આવા કાર્યમાં જાણતાંઅજાણતાં ખલના થવી એ સંભવિત છે. મહારી અલ્પમતિ પ્રમાણે સાવધાનતાથી મેં સહસંપાદન કાર્ય બનાવ્યું છે, તેમ છતાં કોઈ પણ ખલન થઈ ગઈ હોય, કે રહી ગઈ હોય, તે માટે ક્ષમાર્યાચના કરું છું. વિશેષજ્ઞ સુ સુધારીને વાંચે અને અમને સૂચવે-તેવી નમ્ર વિજ્ઞપ્તિ છે. આવા મહત્વના ગ્રન્થને પ્રકાશમાં મૂકાવીને શેઠ દે. લા. જૈન પુ. ફંડના વ્યવસ્થાપકોએ ઘણું ઉપયોગી યશસ્વિ કાર્ય બજાવ્યું છે. સુજ્ઞ વાચક મહાપુરુષોનાં પવિત્ર ચરિતે વાંચી-વિચારી પોતાના જીવનને નિપાપ-નિર્દોષ બનાવે-પાવન બનાવે. પ્રાતે ઉત્તમોત્તમ પરમાનન્દમય સિદ્ધિ મેળવવા શક્તિશાલી થાય-એવી શુભ ભાવના સાથે વિરમું છું. વિક્રમ સંવત ૨૦૨૫ શરત-પૂર્ણિમા વિદ્વદનુચર– વડીવાડી, રાવપુરા, વડોદરા લાલચંદ્ર ભગવાન ગાંધી (નિવૃત્ત જેનપંડિત વડોદરારાજય) Page #12 -------------------------------------------------------------------------- ________________ ચેાપન્ન મહાપુરુષાનાં ચિરતના ગૂ રાનુવાદની અનુક્રમણિકા 卐 અનુવાદકીય નિવેદન- ૧. પ્રસ્તાવના-૩ અનુક્રમણિકા - ૯ કથા-પી, મંગલ સ્તુતિ-૧. છ પ્રકારના પુરુષો-૪. ગ્રન્થ-નામકરણ-૭. ૧ ઋષભ સ્વામી અને ૨ ભરત ચક્રવતીનું ચરિત્ર-હ. માયાવી મિત્ર-૧૧. માયાથી હાથીના ભવમાં-૧૪. દશ પ્રકારના પત્રક્ષા, હાકારાદિનીતિ --૧૫. ધનસા વાહનો પ્રથમભવ−૧૬. સાથે સાથે સાધુ-પરિવારનું ગમન−૧૭. વર્ષોંકાળની વિપત્તિ-૧૯. સાધુઓની વિવિધ ચર્ચા-૨૦. સમ્યક્ત્વનું સ્વરૂપ-૨૨. ધનને સમ્યકત્વની પ્રાપ્તિ અને આગળ પ્રમાણુ–૨૪. મૃત્યુ પામી ખીજા ભવે દેવ, ત્રીજા ભવે યુગલિક મનુષ્ય થયા-૨૫. મહાબલ રાજાના ચાથો ભવ-૨૬. વિષ્ણુધાનન્દ નાટક-૨૭. પાંચમા ભવે લલિતાંગ દેવ-૪૦. નિ†મિકાની કથા ૪૧. વજંધ અને સૌધર્મ દેવ નામના છઠ્ઠા-સાતમા ભવા–૪૭. જીવાનન્દ વૈદ્યના આઠમા ભવ, વૈદ્ય અને મિત્રોએ કરેલી મુનિની ચિકિત્સા-૪૪. પાંચે મિત્રોને સિદ્ધાચાર્યે આપેલ હિતેાપદેશ-૪૬, વજ્રનાભ ચક્રવતી અને સર્વાર્થસિદ્ધ નામના ૯–૧૦ ભવા–૪૭, વીશ સ્થાનકાનું સ્વરૂપ અને તે તપની કરેલી આરાધના–૪૮. ઋષભસ્વામીના જન્મ અને જન્માત્સવ-૪૯. ૫૬ દિકુમારિકા-૫૦. મેરુ ઉપર જન્માભિષેક-૫૧. ઈક્ષ્વાકુવંશની સ્થાપના, વિવાહ, રાજ્યાભિષેક-૫૪. વિનીતા નગરીની સ્થાપના, ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુન્દરી આદિકના જન્મ-૫૫ લિપિ-કળાદિકના પ્રાદુર્ભાવ, કાળાન્તરે થએલા ક્લાશાસ્ત્રોના નિર્માતાઓ-લિપિના પ્રકારા-પ૬. ગણિત સંખ્યા, વર્ણ વ્યવસ્થા-૫૭, ઋષભદેવની દીક્ષા લાવિધિ. પારણું-૫૮. બાહુબલિએ કરેલ ધર્મચક્ર, પ્રભુને કૈવલજ્ઞાનેાત્પત્તિ, ભરતને ત્યાં ચક્રરત્ન ઉત્પન્ન થયું ૬૧. મરુદેવીને કેવલજ્ઞાન અને નિર્વાણું-૬ ૨. ભરતે કરેલ ભગવન્તની સ્તુતિ, છખંડ સાધના માટે ભરતનું પ્રમાણ-૬૩. ભરતે બાહુબલિને કહેવરાવેલ સન્દેશા, દૂત સાથે વાર્તાલાપ-૬૬, ખાહુબલિના પ્રત્યુત્તર–૬૮. બાહુબલિએ કરેલી પ્રભુની સ્તુતિ-૬૯. ભરતને પાવેલ સંદેશા૭૦. ત્રણ પ્રકારના યુદ્ધનું સ્વરૂપ, હારેલા ભરતે છેાડેલું ચક્રરત્ન, વિષ અને વિષયના તફાવત-૭૧. બાહુબલિની દીક્ષા અને ભરતની ક્ષમાપના, બાહુબલિને કેવલજ્ઞાન-૭૨. દુર્વાંચનથી મરીચિની સંસારવૃદ્ધિ-૭૪. ઋષભ પ્રભુનું નિર્વાણ, ભરતને કેવલજ્ઞાન-૭૫. ભરતના પુત્ર-પૌત્રાદિકની મેાક્ષ-પ્રાપ્તિ–૭૬. (૩) અજિતસ્વામી તીર્થંકરનું ચરિત્ર-૭૭. સમ્યક્ત્વની દુર્લભતા, સમ્યકત્વ-સ્થિરતા ઉપર ભદ્રિક બ્રાહ્મણ-કથા-૭૯. (૪) સગર ચક્રવતીનું ચરિત્ર-૮૨. પિતા પાસે પુત્રોની પ્રાર્થના, પ્રયાણુ સમયે અપમ’ગન્નના ઉત્પાતા-૮૩. મુનિ-દર્શન, દુઃશીલપત્નીના કારણે થયેલા વૈરાગ્ય ઉપર વસ્તુવર્માની આત્મકથા-૮૪. સગરના પુત્રોના સ્વૈરવિહાર–અષ્ટા પગમન-૯૭. નાગદેવાએ આપેલા પકા-૯૪. સગરના સાઠ હજાર પુત્રોનું દહન-૯પ. સગરને પુત્રમરણુના સમાચાર કેવી યુક્તિપૂર્વક આપ્યા ? ૯૮. પુત્રશાક અને આશ્વાસન-૧૦૦, ગીર્થ પૌત્ર ગંગાને સમુદ્ર તરફ વાળી-૧૦૩. ભાગીરથી—જાનવી નામકરણ-૧૦૫. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦ (૫) શ્રીસંભવનાથનું ચરિત્ર-૧૦૬. સમવસરણની રચના-૧૦૭. આઠ પ્રકારનાં કર્મબંધનાં કારણે-૧૦૮. (૬) શ્રીઅભિનન્દન સ્વામિનું ચરિત્ર-૧૧૦. (૭) શ્રીસુમતિનાથ ચરિત્ર-૧૧૧. પુષસિંહનો પૂર્વભવ-વૃત્તાન્ત દાનાદિ ચાર પ્રકારના ધર્મનું સ્વરૂ૫–૧૧૩. - યતિધર્મની દુકરતા-૧૧૫. શુભાશુભ કર્મવિષયક પ્રશ્નોત્તરે–૧૧૭. (૮) શ્રી પદ્મપ્રભ-ચરિત્ર-૧૨૦.સમવસરણમાં રહેલા જીવોને થતી વર-શાંતિ ચાર પ્રકારના દેવનું સ્વરૂપ-૧૨૧. (૯) શ્રીસુપાર્શ્વ સ્વામીનું ચરિત્ર-૧૨૩. ધર્મ-દેશના–૧૨૪. (૧૦) ચંદ્રપ્રભચરિત્ર, વસન્ત–વર્ણન-૧૨૫. લેકાતિક દેવોએ કરેલા પ્રતિબોધ, સિદ્ધશિલાનું વર્ણન-૧૨૬. સિદ્ધોનું વર્ણન-૧૨૭. (૧૧) શ્રીસુવિધિનાથ-ચરિત્ર, (૧૨) શ્રી શીતલસ્વામી-ચરિત્ર-૧૨૯. (૧૩) શ્રીશ્રેયાંસનાથ ચરિત્ર-૧૩૧. (૧૪-૧૫) ત્રિપૃષ્ઠ વાસુદેવ અને અચલ બલદેવનાં ચરિત્ર-૧૩૨. સિંહનું વિદારણ –૧૩૪. મરીચિ વગેરે વિશાખાનંદી સુધીના પૂર્વભવો- ૧૩૫. ગૌતમ ગણધરને પૂર્વભવ ૧૩૯. નાટકના રંગમાં ભંગ-૧૪૦. અપશકુને-૧૪૧. યુદ્ધમાં અશ્વગ્રીવનો પરાજય-૧૪૨. શ્રીવાસુપૂજ્ય સ્વામીનું ચરિત્ર, (૧૭–૧૮) દિપૃષ્ઠ વાસુદેવ અને વિજય બલદેવનું ચરિત્ર-૧૪૫. વિજય આચાર્યની આત્મકથા-૧૪૭. ચંદ્રગુપ્તની વિરહાવસ્થા ૧૪૯. રાજકુમારી દેવદત્તા(લીલાવતી)નું વર્ણન-૧૫૧. સંસારત્યાગનું કારણ -૧૩. (૧૯) શ્રીવિમલસ્વામીનું ચરિત્ર-૧૬૦. (૨૦-૨૧) સ્વયંભુ વાસુદેવ અને ભદ્ર બલદેવનું ચરિત્ર -૧૬૨. પ્રહેલિકાઓ-૧૬૩. ભૈરવાચાર્ય–૧૬૫. મંત્રસિદ્ધિ-૧૬૬. વિદ્યાધરોએ ઋષભ ભગવંતની કરેલ વિવિધ પૂજા-૧૫૮. કનકવતી અને વિધાધરને વૃત્તાન્ત-૧૬૯. દુષ્ટવિદ્યાધરને વિનાશ-૧૭૧. કનક્વતી સાથે અપહરણ- ૧૭૩. વૈરાગ્યને પ્રસંગ-૧૭૫. મેરક પ્રતિવાસુદેવને પરાજય અને મૃત્યુ-૧૭૭. (૨૨) શ્રી અનંતનાથ ચરિત્ર-૧૭૮. (૨૩-૨૪) પુરુષોત્તમ વાસુદેવ અને સુપ્રભ બલદેવનાં ચરિત્ર-૧૮૦. પ્રતિવાસુદેવના દૂતને પ્રત્યુત્તર–૧૮૧. મધુ પ્રતિવાસુદેવનું મૃત્યુ-૧૮૨. (૨૫) શ્રીધર્મનાથ તીર્થકરનું ચરિત્ર - (૨૬-૨૭) પુરુષસિંહ વાસુદેવ અને સુદર્શન બલદેવનાં ચરિત્ર-૧૮૩. (૨૮) મધવા ચક્રવતીનું ચરિત્ર૧૮૮. (૨૯) સનકુમાર ચક્રવતીનું ચરિત્ર-૧૮૯. મહેન્દ્ર મિત્રે કરેલ સનકુમારની શોધ-૧૯૧. સનકુમાર સાથે મિલન-૧૯૩. સનકુમારનું સૌભાગ્ય અને અભુત રૂ૫–૧૯૫. દેહની અસારતાથી વૈરાગી થઈ ચારિત્રને સ્વીકાર–૧૯૮. (૩૦-૩૧) શ્રી શાંતિનાથ ચક્રવતી-તીર્થકરનું ચરિત્ર-૧૯૯. સત્યભામા, સુતારા, કપિલ–અશનિષ–૨૦૧. જીવદયા માટે વજીયુધનો ઉપદેશ-૨૦૩. (૩૧-૩૩) શ્રી કુંથુનાથ ચક્રવતી અને તીર્થ કરનું ચરિત્ર ૨૬. (૩૪-૩૫) શ્રીઅરનાથ ચક્રવતી અને તીર્થકરનું ચરિત્ર-૨૦૭. વીરભદ્રને વિનાનાતિ શમવાળો વૃત્તાન્ત–૨૦૯. શાશ્વત શૈત્યો આગળ સંગીત, નાટ્ય-પ્રેક્ષક–૨૧૭. પ્રિયદર્શના. અનંગસુન્દરી અને અનંગમતિને પતિ-૨૧૯. સુપાત્રદાનને પ્રભાવ, (૩૬-૩૭) પુંડરીક વાસુદેવ અને આનંદ બલદેવનાં ચરિત્ર–૨૨૦. (૩૮) સુભૂમ ચકૈવતીનું ચરિત્ર–૨૨૧. પરશુરામ અને સુભૂમને પરિસંવાદ-૨૨૪. (૩૯-૪૦) દર વાસુદેવ અને નંદિમિત્ર બલદેવનાં ચરિત્ર, (૪૧) શ્રીમલ્લિનાથ ચરિત્ર-૨૨૫. મિત્રોને મલ્લિકુમારીએ કરેલ પ્રનિબેધ–૨૭. (ર) શ્રીમુનિસુવન સ્વામીનું ચરિત્ર-રર. અશ્વને પ્રતિબોધ-૨૩૦. (૪૩) મહાપદ્મ ચક્રવર્તી–ચરિત્ર, રામ બલદેવ-લક્ષ્મણ વાસુદેવનાં ચરિત્ર-૨૩૨. (૪૬) શ્રીનમિસવામી નીર્થંકર-ચરિત્ર, (૪૭) હરિણુ ચક્રવતોનું ચરિત્ર-ર૩૪. (૪૮) જયચક્રવર્તીનું ચરિત્ર, (૪૯-૫૦-૫૧) શ્રીઅરિષ્ટનેમિ, કૃષ્ણ વાસુદેવ, બલદેવનાં ચરિત્ર-૨૩૫. હરિવંશની ઉત્પત્તિ-૨૩૭. વસુદેવજી, વાસુદેવ અને બલદેવ–૨૩૯. જરાસંધનાં દૂતનાં વચન-૨૪૧. રાજનીતિની મંત્રણા–૨૪૨. યુદ્ધમાં જતા સુભટોની વિવિધ ચેષ્ટાઓ ૨૪૫. યુદ્ધ-વર્ણન-૨૪૭, દ્વારકામાં વસંતમહોત્સવ–૨૫૧. જલ–કીડા-૨૫૩. નેમિકુમારને લગ્ન માટે સમજાવટ-૨૫૪. સંવત્સરી દાન, માંસાહાર-નિષેધક પ્રવચન૨૫૫, નેમિકુમારની દીક્ષા-૨પ૬, ગિરનાર પર્વત ઉપર ધર્મતીર્થની સ્થાપના-૨૫૬, દેવકીના છ પુત્ર Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૧ -કૃષ્ણના સહેાદરા-૨૫૯. મુનિએ સૂચવેલ સંસારનું સ્વરૂપ-૨૬૧. મનુષ્યભવ અને વૈરાગ્ય સામગ્રીની દુર્લભતા-૨૬૩. દ્વારકા માટે ભગવંતને વાસુદેવે પૂછેલા પ્રશ્નોત્તર-૨૬૪. વૈપાયનનો રાષ-૨૬૫. દ્વારકા-દાહ-૨૬૬. બલદેવ અને કૃષ્ણની વિપત્તિ-ર૬૭. કૃષ્ણનાં અન્તિમ શાકવચના-૨૬૯. બલદેવનાં વિલાપ–વચના–૨૭૧. સિદ્ધાર્થં દેવે બલદેવને કરેલ પ્રતિમાધ–૨૭૨. માદવકુમારા, પાંડવા આદિકની પ્રવજ્યા, અરિષ્ટનેમિ અને રાજિમતીના પૂર્વભવા-૨૭૫. અરિષ્ટનેમિનું નિર્વાણ-ર૭૯. પાંડવોએ શત્રુ.... જય ઉપર સ્વીકારેલ અનશન-૨૯. બલદેવમુનિનું સૌભાગ્-આકર્ષણ-ર૯. રથકાર, હરણ અને બલદેવનુ દેવલાકમાં સાથે ઉત્પન્ન થવુ–૨૮૦ (૫૨) બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર-૨૮૧. ‘મધુકરીગીત' નાટ્યવિધિ-૨૯૩. બ્રહ્મદત્ત અને ચિત્રમુનિના પૂર્વભવેા-૨૮૫. પૂર્વભવની કથા-૨૮૯. રાજપુરાહિતનુ દુષ્ટવ ન-૨૯૧. છઠ્ઠાભવમાં કેમ વિયેાગ થયા ?, મુનિને ભોગ ભોગવવાની કરેલી પ્રાર્થના, મુનિના પ્રત્યુત્તરા-ર૯૨. બ્રહ્મદને પેાતાની વીતક કથા મુનિને કહી–૨૯૪. વ્યભિચારીઓને પ્રયુક્તિથી પ્રતિખેાધ–૨૯૫. દીધ રાજાનું કાવતરું, પ્રેાદત્ત અને વરધનુ પલાયન થયા-૨૯૭, બંધુમતી સાથે લગ્ન-૨૯૮. અધુમતીના પ્રેમાનુબંધ–૨૯૯. અટવી-ગમન, ઋષિઓના આશ્રમમાં પહોંચવુ-૩૦૦. હસ્તિ-ક્રીડા, જલ-તણુ, પુષ્પવતી સાથે ગાન્ધવ વિવાહ-૩૦૧, પુષ્પવનીનુ વન-૩૦૨. પુષ્પવનીના પરિચય-૩૦૭. શ્રીકાન્તા સાથે લગ્ન-૩૦૪. વરધનુના મેળાપ, મહાસરાવર્વન-૩ ૬. વરધનુની રાજભકિત-૩૦૭. કાપાલિક વેષ ધારણ કરી માતાને મુક્ત કરાવી, એ કૂકડાનું શરતી યુદ્ધ-૩૧૦. વાસભવન-વન—૩૧૧. રત્નવતીનું વર્ણન-૩૧૨. રત્નવતીની કામાવસ્થા–૩૧૩. બ્રહ્મદત્ત સાથે મેળાપ, મગધપુર તરફ પ્રયાણુ-૩૧૪. યક્ષ-વરદાન-૩૧૫. વરધનુની શોધ કરતાં વિદ્યાધરીની પ્રાપ્તિ-૩૧૭. સિદ્ધાયતને-૩૧૮. જિનેશ્વરાની સ્તુતિ, મુનિદર્શન અને ધર્મશ્રવણુ-૩૧૯, એ વિદ્યાધરી સાથે ગાન્ધવ વિવાહ-૩૨૧. રત્નવતી સાથે પાણિગ્રહણું-૩૨૨. ક્રી મિત્ર-સમાગમ-૩૨૩. મગધ રાજપુત્રી સાથે વિવ–૩૨૪. શ્રીમતી સાથે વિવાહ-૩૨૫. ભવન ઉદ્યાન-વર્ણન-૩૩૬. દી રાજા સાથે યુદ્ધની તૈયારી-૩૨૭. દીનું મરણુ-૩૨૯. ચક્રવર્તીના ભજનની બ્રાહ્મણે કરેલી માગણી અને તેનુ વિકૃન પરિણમન-૩૩૦. તેનું શેષ જીવન ૩૩૧. (૫૩) શ્રીપાર્શ્વનાથ—ચરિત્ર-૩૩૨. કમનુ દુરાચરણ-૩૩૩. પદાર્થાની ક્ષણભંગુરતાથી વૈરાગ્ય ૩૩૫. સાથ, વનહાથી, સરાવર વન-૩૩૭, મુનિએ વનમાં હાથીને પ્રતિષેાધ કર્યાં--૩૩૯. કમઠ કુકુટ સ થયા અને હાથીને ડંખ માર્યાં-૩૩૯. મહર્ષિને સર્પના ઉપસર્ગ-૩૪૧. પિતાજીને પ્રત્યુત્તર-૩૪૨. રાજય—લક્ષ્મીના સ્વભાવ-૩૪૩. મુનિવરને ભિલ્લના મરણાન્ત ઉપર્સીંગ-૩૪૫, કર્માંનાં નામેા અને ભેદ૩૪૭. કમઠ તાપસ, કાશી, વારાણસીનેા પરિચય-૩૪૯. ચૌદ મહાસ્વમ-૩૫૦. મેરુ પર્યંત વર્ણન-૭પર. પ્રભુના જન્માભિષેક-૩૫૩. પ્રભાવતી સાથે પાર્શ્વ પ્રભુનાં લગ્ન-૩૫૫. કમઠ તાપસને સમજાવેલ દયાસ્વરૂપ ધર્મ-૩૫૭. વસંત-વર્ણન-૩૫૯. સંક્રયા સમય–રાત્રિનું વર્ણન-૩૬૧. પાર્શ્વપ્રભુની દીક્ષા, મેધમાલીના ઉપસર્વાં–૩૬૩. ધરણેન્દ્રે કરેલ ઉપસ—નિવારણ-૩૬ ૫. પ્રભુને કેવલજ્ઞાન, ધર્મ–દેશના ૩૬૭, સમ્મેતગિરિ પર પ્રભુનું નિર્વાણ-૩૬૮. (૫૪) શ્રીવમાન સ્વામીનુ' ચરિત્ર જન્માભિષેક-૩૭૧. દેવ-દમન- ૩૭૨. દીક્ષા-૩૭૩. (૧) બ્રાહ્મણને વજ્રદાન-૩૭૪. (૨) મૂર્ખ ચાવાળે કરેલ ઉપસર્ગી-૩૭૫. (૩) અસ્થિક નાગે કરેલ ઉપસર્ગ-૩૭૬. (૪) ઉત્પલ મહર્ષિ, (૫) પાખંડી Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અચ્છેદક, (૬) ચંડકૌશિક સપને પ્રતિબોધ-૩૭૭. (૭) સુદ્રદેવે કરેલ ઉપસર્ગ-નિવારણ-૩૮૦. (૮) પુષ્ય સામુદ્રિક અને ઈન્દ્રને સંવાદ ૩૮૨. (૯) ગોશાળાને અધિકાર-૩૮૩, (૧૦) વ્યસ્તરીને શીત–ઉપસર્ગ–૩૮૪. ભગવન્તને સમભાવ, ગોશાલકનો નિયતિવાદ-૩૮૫. સૌધર્મ–ઈ કરેલી ભગ વતની સ્તુતિ અને પ્રશંસા-૩૮૭. સંગમ દેવે ભગવન્તને કરેલા ભારી ઉપસર્ગો-૧૮૯. ઉપસર્ગોમાં અડલના-૩૯૧. અનકલ ઉપસર્ગો–૩૯૫. સંગમદેવના વિમાનની દુર્દશા-૩૯૬. (૧૧) વસુમતી-ચંદનાનો પ્રબંધ–૩૯૭. (૧૨) અમરેન્દ્રને ઉત્પાત-૪૦૨. પ્રભુનું શરણ-૪૦૩. ભયંકર ઉપસર્ગ (૧૩) વાળથી શરૂ થએલ અને પૂર્ણ થએલ ઉપસર્ગ–૪૯. પ્રભુના કર્ણ શલ્યની ચિકિત્સા-૪૧૧. પ્રભને કવલજ્ઞાનોત્પત્તિ-૪૧૨. દેવેન્દ્રોનું આગમન-૪૧૩, સમવસરણ- રચના, ધર્મદેશના-૪૧૪. (૧૪) ગણધરપ–સ્થાપના-૪૧૫. બીજ ગણધરની શંકા, પૃચ્છા અને દીક્ષા-૪૧૮. (૧૫) ચંદનબાલા અને મૃગાવતીની દીક્ષા-૪૮. (૧૬) ઉદયન કુમારનો રાજ્યાભિષેક–૪૧૦. (૧૭) મૂળ વિમાન સહિત સૂર્યચન્દ્રનું આગમન-૪ર૧. (૧૮) ગોશાળાને પ્રતિબોધ-૪૨૨. (૧૯) પ્રસન્નચન્દ્ર રાજર્ષિ કેવલજ્ઞાન-૪૨૩. મેકમારની દીક્ષા-૪૨૫. હાથીના ભવમાં કરેલી અનુકંપા-૪૨૭. સંદિપેણની કથા-૪૨૯. નંદિષણ અને ગણિકા-૪૩૧. (૨૦) કનખલની ઉત્પત્તિ-૪૩૨. નદિષણને પશ્ચાત્તાપ-૪૩૫. અપ્રમાદને ઉપદેશ-૪૩૬. અપ્રમત્ત પણાનું દષ્ટાંત-૪૩૭. દઈરાંક દેવ-૪૩૭ તેને પૂર્વભવ–૪૩૯. શ્રેણિકે છીંક સંબંધી પૂછેલા પ્રકનોના પ્રત્યુત્તરો, શ્રેણિકને આશ્વાસન-૪૪૩. (૨૧) અભયકુમારે નિવારેલ શ્રમણની અવજ્ઞા-૪૪૪. (૨૨) છતી શક્તિએ શ્રમણની અવજ્ઞા દૂર કરવી-૪૪૫. (૨૩) પંદરસે તાપસને પ્રતિબોધ-૪૪૬. ગૌતમ સ્વામીનું અષ્ટાપદે આરહણ, (૨૪) અષ્ટાપદની મંદિરાવલિ-૪૪૭. (૨૬) પુંડરીક અને કંડરીક-૪૪૮. અષ્ટાપદ પર ગૌતમરવાની અને તાપસનું મીલન-૪૫૧. પંદરસે તાપસને એક પાત્રની ક્ષીરથી પારણું કરાવ્યું-૪પર. દશાર્ણભદ્ર કરેલ રિદ્ધિપૂર્વક વંદન–૪૫૩. ઈન્દ્ર મહારાજાએ દેવતાઈ સમૃદ્ધિપૂર્ણ વિમાન બનાવી ઉતારેલું દશાર્ણભટ્ટનું અભિમાન ૪૫૫. દશાર્ણભદ્ર અને ઈ-૪૫૭. (૨૭) કુણાલા નગરીને નાશ કેવી રીતે થશે ?-૪૫૮. (૨૮) શ્રીવર્ધમાનસ્વામીનું નિર્વાણ-૪૬૧. ચરિત્રકાર-પ્રશસ્તિ-૪૬૪. અનુવાદક પ્રશસ્તિ-૪૬૫. શુદ્ધિ-પત્રક-૪૬૭. આગમ દ્વારક પ્રવચન શ્રેણીના પ્રથમવિભાગની કેટલીક શઢિઓ ૪૬૯ સહાયકો-ચાહકોની નામાવલી–૪૭૦, મુનિ શ્રી વજગુપ્તની અંતિમ આરાધના ૪૭૧. , , Page #16 -------------------------------------------------------------------------- ________________ णमो त्थु णं पढमाणुओगधराणं । (શીલાંક શ્રીશીલાચાર્યે રચેલ પ્રાત) ચોપન્ન મહાપુરુષોનાં ચરિતનો ગૂર્જરનુવાદ મંગલ સ્તુતિ કથા-પીઠ णमह जयमंगलहरे, अणाइणिहणे अणंतवरणाणे । जोईसरे सरण्णे, तित्थयरे णंतसुहकलिए ॥१॥ જગતના મંગલઘર સ્વરૂપ, શાશ્વતરૂપ અનંત શ્રેષ્ઠ જ્ઞાન (કેવલજ્ઞાન–વાળા, યેગીઓના સ્વામી, શરણ કરવા યોગ્ય, અનંત સુખવાળા તીર્થકર ભગવંતેને તમે નમસ્કાર કરે. નાભિ પિતાના નિમિત્તથી પ્રગટ થએલી પ્રભાવાળા, પિતાની મેળે પ્રતિબોધ પામેલા, મોક્ષલહમીના સ્થાન અને “અજલ”= અજડ એટલે અજ્ઞાનથી રહિત, વિકસ્વર કમલ જેવા અપૂર્વ ઋષભદેવ ભગવંતને તમે પ્રણામ કરે. કમલપક્ષે કમળનાળથી ઉત્પન્ન થએલ પ્રભા (બ્રહ્મા)ને વહન કરતા, સૂર્ય સિવાય બીજાથી ન વિકસિત થનાર, સરોવર એ જેનું સ્થાન છે એવા, ન કરમાએલા કમળ સરખા અષભદેવ ‘દેવ મનુષ્ય અને નરકના છે માટે કલ્યાણસ્વરૂપ મેક્ષમાર્ગ પ્રગટ કરનાર, ધર્મના શ્રેષ્ઠ ચકવતી મારા સ્વામી થશે તે કારણે ઊર્ધ્વ, અધે અને તિછી લોકની ત્રિભુવનલક્ષમી વિકસ્વર થઈ. કળાઓની લહમી પિતાને અમૂલ્ય-અનુપમ સમય આવેલે જાણીને જગન્નાથ ઉત્પન્ન થવાવાળા ભરતક્ષેત્રમાં નૃત્ય કરવા લાગી. (અઢાર કેડાડી સાગરોપમના) લાંબા કાળથી Page #17 -------------------------------------------------------------------------- ________________ પન્ન મહાપુરુષોનાં ચરિત પીડા પામતી દયાએ પણ જિનેશ્વરને જન્મ જાણીને એકદમ જીવલેકની સાથે પિતાના આત્માને આશ્વાસન આપ્યું. પ્રાપ્ત ન થવા છતાં મહિલાના, ચંચળપણાના ગુણવડે કોઈને પ્રાપ્ત ન થયેલ હોય તે પ્રિયપતિ મને મળશે એમ માનીને રાજલક્ષ્મી પણ રોમાંચિત થઈ અનુચિત આચરણ કરનાર મેહ-રાક્ષસ આ જગતને ભક્ષણ કરી જાય છે, એમ જાણીને જિનેશ્વરરૂપી સૂર્યને ઉદય થયો અને તે કારણે જ્ઞાન–લફમી વિકાસ પામી. પશ્ચિમ ભરતક્ષેત્રમાં અનંત એવા મોક્ષને આપવાના વ્યસની-સ્વભાવવાળા જગન્નાથને ઉત્પન્ન થયા જાણીને નીતિ અને લક્ષમી એ બંને એકદમ વિકસ્વર થઈ. “આ ભરતવર્ષમાં તીર્થાધિપતિને જન્મ થતાં તીર્થ સ્થપાશે એમ જાણીને હર્ષથી ઉત્સુક બનેલી પ્રવચનલક્ષ્મી માંચિત બની. એ રીતે ભરતમાં જેમનો જન્મ થતાં વિહૂલ બનેલી લમીઓએ ઉચ્છવાસ ખેંચે અર્થાત્ જીવન પ્રાપ્ત કર્યું, એવા તે યુગાદિજિન તમોને સુખ આપો. જેમનું વિશાલ નિર્મલ મહાન શાસન પ્રવતી રહેલું છે, એવા તે વદ્ધમાન સ્વામીને તમે હંમેશાં નમસ્કાર કરે કે દુષમા કાળમાં પણ જે શાસનની મલિનતા થઈ નથી. હવે નવ ગાથાઓથી મહાવીર પરમાત્માને નમસ્કાર કરે છે––જેમની પ્રથમ માતાને ગર્ભના ભારને ન સહન કરી શકતી દુઃખ પામતી જાણીને હોય તેમ ઈન્દ્રમહારાજાએ તરત ગર્ભનું પરાવર્તન કર્યું. બે માતાના ગર્ભમાં વાસ કરીને જેમણે એ વાત પ્રગટ કરી કે, “એવી કઈ અવસ્થા નથી કે કર્માધીન બનેલે આત્મા ન પામે. ” ત્રણ ભુવનમાં મહા ખળભળાટ કરનાર, પ્રભુના અભિષેક સમયે ઈન્દ્રમહારાજાને શંકા કરાવનાર, જેમના પાદાગ્ર ભાગનું પીડનસ્પંદન શોભે છે. જેણે બાળપણમાં પણ લેકેના મનને મેટો ચમત્કાર કરાવનાર, ઈન્દ્રનું વચન, અહંકારી દેવના દમન કરવા વડે યથાર્થ વ્યવસ્થિત કર્યું. દીક્ષા ગ્રહણ કર્યા પછી જેમના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ ચાર પ્રકારના અભિગ્રહ પૂર્ણ થયા, ત્યારે તુષ્ટ થયેલા દેએ પુષ્પવૃષ્ટિ કરી. અનુકૂળ અને પ્રતિકૂળ મહાઉપસર્ગો સહન કરતાં જેમણે સંગમને કર્મક્ષય કરવા તૈયાર થયેલ મને આ સહાયક મો” એ સ્વરૂપે સ્વીકાર્યો. ત્રાસ પામેલા ચમરેન્દ્રને મહેન્દ્રથી રક્ષણ કરવા વડે કરીને લેકમાં જાહેર કર્યું કે, તેમના ચરણ-કમલની છાયા સમસ્ત ને રક્ષણ કરવામાં નક્કી સમર્થ છે. ઉત્તમ સિદ્ધિપુરીમાં પ્રવેશ કરવા માટે વિમાને સહિત ચંદ્ર અને સૂર્ય આરતી ઉતારતા હોય તેમ જે પ્રભુના સમવસરણને પ્રદક્ષિણા આપે છે. આ પ્રમાણે પ્રભુ ગર્ભમાં આવ્યા ઈત્યાદિ લોકોત્તર અભુત આશ્ચર્યો ઉત્પન્ન કરનાર અને જેમનું નામ ગુણોથી ઉત્પન્ન થયેલું છે, એવા “મહાવીર ભગવંતને તમે હંમેશાં પ્રણામ કરે. તથા બાવીશ પરિષહના સમૂહથી ન મૂંજાયેલા, અને દુઃખે કરી પાર પામી શકાય તેવા સંસારસમુદ્રના પાર પામવા માટે સેતુપથ-પૂલના માર્ગ સરખા બાકીના વચ્ચેના બાવીશ જિનેરોને પણ તમે પ્રણામ કરે, Page #18 -------------------------------------------------------------------------- ________________ કથા-પીઠ તે મૃતદેવી જ્ય પામે. કેવા ગુણવાળી દેવી? તે કે જે દેવી અભિલાષાપૂર્વક જમણા હાથમાં કમળ એટલા માટે ધારણ કરે છે કે, લોકો પ્રત્યક્ષ પ્રમાણથી કમલ અને મુખને તફાવત જાણી શકે. વળી ગુણયુક્ત પુસ્તકરત્ન ક્ષણવાર પણ જેના હસ્તથી અળગું થતું નથી, તે જાણે એમ ઉપદેશ આપવા માટે હોય કે “શ્રુતજ્ઞાન ભણવામાં લગાર પણ પ્રમાદ ન કરે.” વિકસિત કમળ સરખા વદનવાળી, કમળ-પાંખડી સરખા નેત્રવાળી, કમલયુક્ત હાથવાળી, શ્વેતકમલ સરખા ઉજ્જવલ દેહવાળી, વિકસિત કમલ પર બેઠેલી શ્રતદેવી જય પામે. કમલની પાંખડીઓના મધ્યભાગમાં પ્રેમાનબંધકરનારી લક્ષ્મીની શંકાથી હોય તેમ ગુણથી પૂજિત જે શ્રતદેવીની સ્થિતિ ઈચ્છા પ્રમાણે સેંકડે કવિઓની જિલ્લા વિષે શેભે છે. અર્થાત્ લક્ષમી કમળ ઉપર અને સરસ્વતી કવિઓની જિલ્લા ઉપર શોભે છે. “હે મૃતદેવી ! જ્યાં સુધી સમગ્ર લેકને વંદન કરવા લાયક તમે પ્રસન્ન થતાં નથી, ત્યાં સુધી શાસ્ત્રોના સાર જાણનારા અને પાર પામેલા વિદ્વાન પંડિત પણ કવિપણું પામી શક્તા નથી.” તે શતદેવતાને પ્રણામ કરીએ છીએ કે, જેની કૃપાથી તેવા પ્રકારનું ઉત્તમ કાવ્ય રચી શકાય કે જે, પંડિતેના ગુણ દોષની વિચારણામાં દૃષ્ટાંતરૂપ થાય. જે મૃતદેવતાના પ્રસાદથી હંમેશાં જગતમાં ઉપાર્જન કરેલ ગૌરવવાળો કાવ્ય-પ્રબંધ જાણે પંડિતના મુખમાંથી ઉછળેલ યશ હોય તેમ વિચરે છે. જે શ્રીદેવીના શરીરનાં અંગો “આચારાંગ આદિ શ્રતસ્વરૂપ છે અને તેના શરીરનાં ઉપાંગો તે “ઉવવાઈ વગેરે ઉપાંગસ્વરૂપ છે, આવા પ્રકારની સર્વ શ્રુતમાં વ્યાપીને રહેલી તદેવી મારું સાંનિધ્ય કરે. હંમેશાં સજ્જન સ્વભાવવાળા સાથે સજજનતાથી અનુસરવું, તેવી જ રીતે દુર્જન સાથે તે જ પ્રમાણે તેની પ્રકૃતિને અનુસરવું, પિતપિતાની પ્રકૃતિને અનુસરનારા એવા તેઓને કર્યો વિશેષ તફાવત ગણી શકાય ? જે ખલજન કોઈની નિંદા કરે, તો તે લોકે વડે નિંદા પામે છે, ગુણ-કીર્તન કરવા રૂપ સ્તુતિ કરે છે, તો કે તેની સ્તુતિ કરે છે, આ પ્રમાણે હંમેશાં ખલ-દુષ્ટની નિંદા અને સજજનની સ્તુતિ લોકો કરે, તેમાં તેઓનો શો દોષ ? લોકો સજનની સજનતા અને દુષ્ટની દુષ્ટતા પણ પ્રગટ કરે છે. કાર્યની અપેક્ષાએ સજ્જનતા અને દુર્જનતાની વ્યવસ્થા થાય છે. જે એક પુરુષ એકના માટે દુષ્ટ હોય, તે બીજા માટે સજ્જન થાય છે, તેથી આ સજજન છે એમ સ્તુતિ કેવી રીતે કરવી અને દુષ્ટ ગણીને નિંદા પણ કેવી રીતે કરવી ? ખલરૂપ શ્વાન પિતાના જાતિવભાવના કારણે કદાચ બીજાની નિંદા કરવારૂપ ભસે, તે પણ પિતાની નિર્મળતાના કારણે સજ્જને તેનું દુષ્ટપણે જાણતા નથી. હંમેશાં સજ્જન પુરુ ગુણ ગ્રહણ કરનારા હોય છે અને દુર્જને દોષ ગ્રહણ કરનારા થાય છે, તે પણ બંનેને સંતોષ થાય તેવા કાવ્યની રચના કરવામાં આવે તે શું પર્યાપ્ત ન ગણાય ? સુંદર ન ગણાય? તે પણ– કઈ પ્રકારે કંપતા ભયવાળા અને લજ્જિત હૃદયવાળા પુરુષએ દુટ અને વૈરીઓની આગળ રણમાં કે કાવ્ય રચવામાં વજ હૃદયવાળા બનવું જોઈએ અને પોતાની શક્તિ અનુસાર શુભ કાર્યમાં પ્રયત્ન કરે જોઈએ કહેલું છે કે જેના ગુણ-દોષની વિચારણામાં લોકો આનંદવાળા થતા નથી, એવા તણખલા સરખા હલકા, દેખતાં જ નાશ પામવાવાળા, શક્તિહિન પુરુષના જન્મથી જગતમાં કયે લાભ હોઈ શકે ?” અથવા પંડિત પુરુષને હાસ્ય કરવા યોગ્ય, મૂર્ણવર્ગને બહુમાન્ય, દોષ ગ્રહણ કરવાના ફળવાળી, પારકાના વ્યાપારની ચિંતાથી સર્યું. અને કદાચ પારકી ચિંતા કરવી જ હોય તે Page #19 -------------------------------------------------------------------------- ________________ ચેપન મહાપુરુષોનાં ચરિત ઉપકાર કરવાના અભિલાષીએ પ્રથમ પિતાના હિતની જ કરવી. કારણ કે પૂર્વાચાર્યો પપકાર કરવા પૂર્વક જ આપકારને બહુમાન્ય કરનારા હોય છે. પરોપકાર પણ તે કહેવાય કે હિતાપદેશ અને સમ્યગુજ્ઞાન-દાન દ્વારા કલ્યાણુમતિમાં પ્રવર્તન કરાવવું. કારણ કે પરમાર્થ-ચિંતામાં જ્ઞાન-દાન કરતાં બીજે કઈ ચડીયાત ઉપકાર પ્રશંસાતું નથી. તેથી તે વિષયની ગ્યતા અગ્યતા નિરૂપણ કરવા માટે પરચિંતા કરવી જોઈએ. પ્રશ્ન કર્યો કે, સમાન પુરુષપણુમાં ગ્યાયેગ્યને ફરક કેવી રીતે સમજવો ? તેના સમાધાનમાં કહે છે કે, અહિં સંક્ષેપથી છ પ્રકારના પુરુષો કહેલા છે. તે આ પ્રમાણે ૧ અધમાધમ, ૨ અધમ, ૩ વિમધ્યમ, ૪ મધ્યમ, ૫ ઉત્તમ અને ૬ ઉત્તમત્તમ. છ પ્રકારના પુરુષો તેમાં જે પ્રથમ પ્રકારના અધમાધમ હોય, તેઓ ધર્મ, અર્થ, કામાદિની સંજ્ઞા-જ્ઞાન વગરના, પરલેકના અધ્યવસાય-રહિત, હંમેશ શુભ અધ્યવસાય વગરના, શુભલેશ્યાઓની સમજણ વગરના, પાંચે ઈન્દ્રિયના વિષયરસના અજ્ઞાત, મૂઢ, ક્રૂર કાર્યો કરનારા, પાપી, પાપાચાર સેવનારા, હાથ-પગના નખ અને કેશ જેના વધેલા હોય, અધાર્મિક કાર્યો કરનારા; જેવા કે શિકારી, માછીમાર, કસાઈ પક્ષી પકડનાર, ભિલ, કળી, વનવાસથી આજીવિકા ચલાવનાર, અંગારા પાડનારા, કાષ્ઠ કાપનાર, ગધેડાથી બંધ કરનાર, વ્યાધ વગેરે. આ સર્વે બીજા પાસેથી મદિરા પ્રાપ્ત કરીને તેનું પાન કરે છે કે માંસ મેળવીને આરોગે છે. અથવા તેવાં બીજાં અનાયચરણ કરે છે. સર્વ શિષ્ટ લકેથી તિરસ્કારાએલા, દુઃખી, દુઃખ પામવાનાં કાર્યો કરનારા, ડાહ્યા લોકોને ઉગ કરાવનારી અવસ્થાને અનુભવ કરી પરલોકમાં પણ નરકાદિ વેદનાવાળાં સ્થાન પામે છે. ૧. વળી બીજા પ્રકારના અધમ પુરુષો તેઓ કહેવાય કે, જેઓ માત્ર આ લેકના સુખની જ અભિલાષા કરે, અર્થ અને કામમાં જ પિતાનું હૃદય સમર્પણ કરે, આગલા ભવની ચિંતા વગરના, ઈન્દ્રિય-સુખ મેળવવાની અભિલાષાવાળા, જૂગારી, રાજ-સેવકે, ખુશામતીયા, કેદી, નટ, નૃત્યકાર, કથા કહેનાર, તેઓ ધાર્મિક જનની મશ્કરી કરે છે, ક્ષમાર્ગને નિંદે છે, ધર્મશાસ્ત્ર તરફ ધૃણા કરે છે. દેવકથાની વાતો દૂષિત કરે છે. એટલું જ નહિં, પરંતુ એવા અ૫લાપ કરે છે કે “પરલેક કેણે જો છે? ત્યાંથી કોણ અહીં આવ્યું છે? નરકગતિ કોણે મેળવી? જીવની હૈયાતી કોણે જાણી? પુણ્ય-પાપ છે એમ કોણે પ્રત્યક્ષ જાણ્યું ? તેમ જ મસ્તકના કેશને લેચ કર, જટા ધારણ કરવી, ત્રિદંડ, ત્રિશૂલાદિક ધારણ કરવાં, તે સર્વ કાયાને કલેશ છે. વ્રત ધારણ કરવાં, તે તે ભેગથી વંચિત થવાનું છે. મૌનવ્રતાદિક અંગીકાર કરવા, તે દંભ છે. ધર્મોપદેશ કરે, તે ભદ્રિક લેકેને છેતરવાનું છે. દેવ, ગુરુ આદિકની પૂજા વગેરે કરવું, તે ધનને ક્ષય છે. માટે ધન અને કામ સિવાય બીજા પુરુષાર્થો જ નથી. કારણ કે અર્થ એ જ પુરુષને મહાન દેવ છે આ પ્રમાણે – અર્થવાળે પુરુષ લેકથી પૂજા પામે છે, બંધુવર્ગ પણ પરિવારભૂત તેની સાથે જ રહે છે. સ્તુતિ કરનાર ખુશામતીયાએ તેની પ્રશંસા કરે છે. સ્વજન-વર્ગ પણ તેનું બહુમાન કરે છે. તેમજ કહેલું છે કે આ જીવલેકમાં અલ્પધનના લેભથી એવી કોઈ વસ્તુ નથી કે જે ન કરવામાં આવે. સૂર્ય પણ અસ્થમણ-આથમતી વખતે રથ સાથે સમુદ્રમાં ડૂબી ગયો.” ૧ બીજો અર્થ અર્થના મનવાળો. સૂર એટલે શુરવીર સાહસિક પુરુષો અર્થના મનવાળા સમુદ્રમાં ડૂબ કીઓ મારે છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ કથા-પીઠ સ્વજન-પરિવાર, બંધુવર્ગ કે દૂરના સગા સંબંધીઓ ધનવાન પુરુષને માન આપીને તેની આજ્ઞા ઉઠાવનારા થાય છે. સેવક-સમુદાય, મિત્રમંડલી, સ્વજન-સમૂહ, ઘરમાં પત્ની વગેરે ત્યાં સુધી આજ્ઞા ઉઠાવનારા થાય છે કે જ્યાં સુધી પુણ્ય અને ધનની અધિક્તા છે. નિઃસંદેહ વાત છે કે, નિધાનમાં દાટેલું ધન પણ તૃપ્તિ કરનાર થાય છે. હૃદયમાં છૂપાએલ પ્રિય શું વિલાસનું કારણ બનતું નથી ? કામ પણ અર્થને વિનિયોગ કરવાથી પ્રાપ્ત થાય છે, તેના વગર અર્થ પણ નિરર્થક છે. કહેલું છે કે-“સુવર્ણાદિક તેલ કરવા માટેનું પ્રમાણ માસો તે પણ સારે છે, જેને ગુણકાર કરવાથી ચાર રતિઓ થાય છે.” શૃંગારરસ વગરને અર્થ પણ શા કામને ? વળી પુરુષને કામ વગરની ધન-સંપત્તિ શીલ-રક્ષણ કરનાર વિધવાના યૌવનકાળ માફક અનર્થ કરનાર થાય છે. વળી આ કામ મુનિઓએ પણ છોડે મહામુશ્કેલ છે. જે માટે કહેલું છે કે – “વૈરાગ્યને અનુસરનારા, વૈરાગ્યપદેશ કરનાર ઉત્તમ મુનિઓ ભલે વિલાસિની ઓની નિંદા કરતા હોય, છતાં પણ તેમનાં હૃદયમાં તે સ્ત્રીઓનાં સ્તન, નયન અને કટાક્ષેના વિલાસો નૃત્ય કરતા હોય છે. બીજાના ભવનમાં યશ-પડહો વાગતા હોય, છતાં પિતાના ઘરે રહેલી અનુકૂળ પત્ની યાદ આવે છે, કે જે અહિં જ મોક્ષનું સુખ આપે છે. મેક્ષના સુખના શું કળીયા ભરાય છે? ઠંડું મીઠું સ્વાદિષ્ટ મદિરા-પાન, સુંદર સંગીત, નાટક-પ્રેક્ષણક, કસ્તુરી આદિનાં વિલેપન, પુષ્ટ સ્તનવાળી સ્ત્રીઓ આ વિગેરે જ્યાં હોય, તે સ્વર્ગ અને બાકીનું અરણ્ય સમજવું.” –આ પ્રમાણે અપલાપ કરનારા, પાંચે ઈન્દ્રિયેને નિરંકુશપણે પ્રવર્તાવતા, અધમબુદ્ધિપણથી અધમ એવા તેઓ પિતે તે વિનાશના માર્ગે જઈ રહેલા છે, પરંતુ ખેટો ઉપદેશ કરીને બીજાને એને પણ વિનાશને માર્ગે પ્રવર્તાવે છે. તેઓનું અધમબુદ્ધિપણું તે પરમાર્થથી દુઃખમાં સુખાભિમાન, જેમ કે મૃગલે વ્યાધનું સંગીત રસપૂર્વક શ્રવણ કરતાં નથી? માછલું કાંટામાં લગાડેલ માંસની અભિલાષા નથી કરતું ?, મધુકર(ભમરે) ખીલેલા કમળની સુગંધમાં આસક્ત નથી બનતે? પતંગીયાને દીપશિખા હર્ષ ઉત્પન્ન નથી કરતી ? હાથીને હાથણીવાળો ખાડો દેખી આનંદ નથી થતો ? પરમાર્થથી આ સર્વ વિચારવામાં આવે તો ખરેખર તેઓના વ્યવસા પિતાને વિનાશ કરનારા થાય છે. જેમ આ જણાવ્યા તેમ બીજા પણ ઈન્દ્રિયેના વિષ ને આધીન થએલા છે પણ સમજવા. આ પ્રમાણે ડાહ્યા લોક વડે તિરસ્કાર કરાએલા આ અધમબુદ્ધિવાળા અધમ છો આ લેક અને પરલોકમાં ઘણી વેદનાવાળી ગતિઓમાં જાય છે. ૨. વળી ત્રીજા પ્રકારના વિમધ્યમ છ ધર્મ, અર્થ અને કામ ત્રણે પુરુષાર્થમાં પરસ્પર હરત ન આવે તેમ તેનું સેવન કરે છે. તે કેણુ? તે કહે છે. બ્રાહ્મણ, રાજા, વણિક, ખેડુતે. બીજા આ લેક અને પરલોકના નુકશાનને દેખનારા, વિધવા, દુર્ભાગી, પતિ પરદેશ ગયેલ હોય તેવી પત્ની વગેરે સમજવા. આ સર્વે ધર્મની અપેક્ષા રાખે છે, તેથી પરેલેક-વિરુદ્ધ આચરણને ત્યાગ કરે છે. “હું જન્માંતરમાં સુખી, રૂપવાળો, ઘણી સંપત્તિવાળે, બહપુત્રવાળે થાઉં એમ ધારી તપ-સંયમ સેવન કરે, દાનાદિક શુભ કાર્યો કરે. જે બીજા મોક્ષમાર્ગની અભિલાષાવાળા કુપ્રાવચનિક. જ્ઞાન ભણવું, અધ્યયન કરવું, તપસ્યા દેહ-દમન, ચારિત્રાદિ-પાલન કરવામાં તત્પર હોય, છતાં પરમાર્થ દૃષ્ટિ ન પામેલા વિમધ્યમ સમજવા. તેમ જ ધર્મ કરીને તેનાં ફળ મેળવવાની અભિલાષાવાળા, નિયાણ કરનાર સમ્યગ્દષ્ટિ જીવો, ચક્રવતી પણાની, વૈભવાદિકની અભિલાષાવાળા અને ચિત્ર વિચિત્ર ઈચ્છા કરનારા તેઓ પણ તેવા જ સમજવા. ૩. Page #21 -------------------------------------------------------------------------- ________________ ચાપન્ન મહાપુરુષોનાં ચારત ચોથા મધ્યમ પ્રકારના જીવા તે ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ પુરુષાર્થમાં રસિક અનેલા સમ્યગ્દષ્ટિ; એકલા મેાક્ષને જ પરમાર્થ સ્વરૂપ માનનારા. ‘પેાતાનું તેવું પ્રબળ પરાક્રમ ન હેાવાથી કાળબળના પ્રભાવે પુત્ર-કલત્રાદિની સ્નેહ સાંકળથી જકડાયેો છુ” એમ પરમાર્થ સમજવા છતાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગને દેખવા છતાં, રાગદ્વેષના પરિણામે જાણવા છતાં, સંસારનું અસારપણું સમજવા છતાં, વિયેના કડવા વિપાકો ભોગવવા પડશે એ ભાન હેાવા છતાં, ઈન્દ્રિયાનું ઉન્માગે પ્રવન દેખવા છતાં પણ વિષયની મધુરતા, કામદેવન ટાળી શકાય તેવો હાવાથી, ઇન્દ્રિયાનું ચપલપણું, સંસાર સ્વભાવના અનાદિના અભ્યાસ હેાવ થી મેાક્ષમાર્ગ દૂર હેાવાથી, કર્મ-પરિણતિ અચિત્ત્વ શક્તિવાળી હેાવાથી, મહાપુરુષાએ સેવન કરેલી પ્રત્રજ્યા ગ્રહુણુ કરવા શક્તિમાન બની શકતા નથી; તેથી હીનસત્ત્વપણાથી ગૃહવાસમાં રહે છે. તે કોણ? તે કહે છે-સમ્યગ્દષ્ટિ શ્રાવકો પાતાની શક્તિ અનુસાર શ્રાવકત્રતા અંગીકાર કરે છે. કેટલાક બીજા પ્રકૃતિભદ્રક મોક્ષાભિલાષી, સ્વભાવથી કરુણાવાળા, ક્ષમા-નમ્રતા-સરળતાવાળા, દાન, કર વાના સ્વભાવવાળા, વ્રત અને શીલને ધારણ કરનારા હોય છે. તેએ આ લેાકમાં ઘણા લેાકેાને પ્રશંસવા ચાગ્ય બનીને પલેાકમાં ઉત્તમ દેવપણુ કે સુન્દર મનુષ્યપણું પ્રાપ્ત કરે છે. ૪. પાંચમા ઉત્તમ પ્રકારના જીવો તેા વળી એકમાત્ર મેક્ષ પુરુષાર્થ માટે અણુ કરેલા હૃદયવાળા, એક મેાક્ષનેજ પરમા માનનારા, તે સિવાય બીજા કશાને પરમા ન માનનારા હાય છે. તેવા આત્માએ મહામેહ-વેલડીને મૂળથી ઉખેડીને, વિષયની ગાંઠે ભેદીને, અજ્ઞાન– અંધકાર દૂર ધકેલીને, રાગ-દ્વેષ-મલ્લને હરાવીને, ગૃહપાશ છેદીને, ક્રાધાગ્નિ આલવીને, માન પ તનેા ચૂરા કરીને, માયા-કરીષાગ્નિને શાંત કરીને, લેાભના ખાડાને ઓળ ંગીને, કામ–કુ જરને જિતીને, ઇન્દ્રિય-અશ્વોને વશ કરીને ભાગતૃષ્ણાને સ્વાધીન બનાવીને, પરિષદુ-ઉપસ માં અડાલ બનીને, વિનતાના વિલાસાને દૂર કરીને, પાપવ્યાપારવાળા અનુષ્ઠાનના પ્રસંગાથી દૂર ખસીને, અસંયમને દેશવટો કરાવીને, દુધને તિલાંજલિ આપીને, પરમાર્થ - સ્વરૂપ સમજી આત્માના મુકાબલા કરીને, સંસાર સુખનેા ત્યાગ કરીને, પુત્ર, પત્ની આદિના સ્નેહને અવગણીને, ક પિરણામ ઉપર પગ ચાંપીને, નજીકમાં મુક્તિ પામનાર હેાવાથી મહાપુરુષાએ સેવેલા સદુઃખનો નાશ કરવાના કારણભૂત, પામર મનુષ્યના મનોરથથી દૂર રહેલ એવી પ્રવ્રજ્યા (દીક્ષા) પામેલા ઉત્તમ ગણાય છે. તેવા સાધુએ વળી અનેક પ્રકારની લબ્ધિએ પામેલા, અવિધ, મનઃપવ અને છેલ્લુ કેવલજ્ઞાન પામેલા સમજવા. તે મુનિવરો દેવો, અસુરાના ઇન્દ્રો, ચક્રવતી પ્રમુખ નરેન્દ્રોના પૂજનીય બનીને મેક્ષે જાય, અનુત્તર વિમાન, ઈન્દ્રપ અગર સામાનિક કે વૈમાનિક દેવપણું પામે છે. ૫. છઠ્ઠા ઉત્તમાત્તમ પુરુષો તેા તી કર-નામકના વિપાકવાળા, જેમણે કેવલજ્ઞાન ઉત્પન્ન કરેલ હાય, કૃતકૃત્ય, પરાપકાર-પારકા કા કરવાના સ્વભાવવાળા, ઉત્તમ ગુણુ રૂપ શક્તિસ’પન્ન, ચાશ અતિશયાની સંપત્તિવાળા, હુંમેશાં ખીજા જીવાને પ્રતિબેાધ કરવા માટે પૃથ્વી પર વિચરીને આયુષ્ય-ક્ષય થયા પછી નિરુપદ્રવ, અચલ, રોગરહિત, અનંતા કાળ સુધી ટકનારૂ, જે સ્થાનને કોઈ દ્વિવસ ક્ષય થવાના નથી, પીડાવગરનુ, જ્યાંથી, ફરી પાછા આવવું પડતું નથી, એવુ” સિદ્ધિગતિ નામનુ સ્થાન તેએ અવશ્ય પામે છે. ૬. Page #22 -------------------------------------------------------------------------- ________________ કથા-પીઠ ગ્રન્થ-નામકરણ આ કારણથી “યોગ્ય આત્માને જ હિતોપદેશ આપી કુશલ મતિમાં પ્રવર્તાવવો જોઈએ, પરંતુ અગ્ય કે ઉપદેશ કરવાની અવસ્થાને વટાવી ગયું હોય તેવાને હિતેપદેશ ન કર.” કુશલમતિમાં પ્રવર્તાવવાનું તે ચરિત્રાદિ કથાઓ અને અનુષ્કાને દેખાડવાથી સુખેથી પ્રતિબંધ કરી શકાય છે. પરમાર્થ અધિકારમાં કલિત કથાઓ સજ્જનના મનને આલાદ કરનારી થતી નથી. તેમજ કઈ પણ બાલિશ મનુષ્ય કપિત કથા સાંભળીને સદ્ભૂતને ત્યાગ કરશે. કહેલું છે કે–“જો કે લેકમાં તે બંને કથાઓ સાંભળીને કુશલમતિમાં પ્રવર્તન થાય છે, તે પણ મને તે કલ્પિત કરતાં બનેલી-ચરિતકથા વધારે સુંદર લાગે છે.” “ચરિત અને કલ્પિત એમ સર્વ કુશલ માટે કલ્પના કરેલી છે” એમ કહેનારે મીમાંસક નાસ્તિકમતને અનુસરનાર બૃહસ્પતિને હસ્તાવલંબન-ટેકે આપ્યા છે. આ પ્રમાણે કલ્પિત કથા કરતાં સદ્ભૂત ગુણેનું ઉત્કીર્તન કરવું વધારે ફાયદાકારક છે. તેમાં ખાસ કરીને ચેપન મહાપુરુષોનાં અદ્ભુત વૃત્તાન્તો અને ગુણયુક્ત ચરિત્રો ભવ્ય જીના અંગેના રોમાંચ પ્રગટ ઉત્પન્ન કરશે. રત્નાકર-દર્શનની માફક સજ્જનનાં ચરિત્રો સાંભળીને કોનું હૈયું કુતુહલવાળું અને આશ્ચર્યવાળું ન થાય? કહેલું છે કે –“ધર્મશાસ્ત્રના મેટા મૂળમાંથી ઉત્પન્ન થયેલ, ચારિત્ર એ જ વિશાલ થડ, ક્ષમાદિ શાખા-પ્રશાખાવાળા, છ, અઠ્ઠમ, ચાર, પાંચ આદિ ઉપવાસના તપ આચરણરૂપ ગાઢ પત્રોવાળું, ચકવર્તિત્વ, ઈન્દ્ર, ધનસંપત્તિ આદિ રૂપ પુદ્ગમનયુક્ત, ક્ષાયિકગુણો અને મેક્ષ ફલની સમૃદ્ધિવાળા ઉત્તમ પુરુષનાં ચરિત્રોરૂપ મહાવૃક્ષની શ્રવણરૂપ છાયા તે ખરેખર જે પુણ્યરહિત હોય, તેને જન પ્રાપ્ત થાય.” જેવી રીતે ત્રિલેક-ચૂડામણિભૂત, દે, અસુરો અને મનુષ્યના ઈન્દ્રોના મુકુટોના મણિઓથી જેમનું પાદપીઠ ઘસાઈને સુંવાળું બની ગયું છે, કેવલજ્ઞાનવાળા પ્રથમ શ્રેષ્ઠ ધર્મચક્રવતી અષભદેવ ભગવંતે, દેવ, મનુષ્ય અને અસુરેની સભા સમક્ષ ભરત ચકવતીએ પૂછયું, ત્યારે આ ચરિત્ર કહ્યું. ત્યાર પછી રાજગૃહ નગરમાં ગુણશીલ ચૈત્યમાં સુધર્મા સ્વામીએ જંબૂ નામના શિષ્યને પ્રરૂપ્યું. પ્રથમ ચરિતાનુયેગથી આચાર્ય–પરંપરાએ આવેલું, સમ્યક્ત્વ-પ્રાપ્તિ આદિ વડે અતિસમૃદ્ધિવાળું, દે, મનુષ્યના ઋદ્ધિ-વર્ણન વડે ગૌરવવાળું, તીર્થંકરાદિક ચેપન્ન મહાપુરુષોનું ચરિત્ર જે મેં ગુરુના મુખેથી સાંભળ્યું છે, તે પ્રમાણે મારી શક્તિ અનુસાર કંઈક કહું, તે તમે આદરપૂર્વક શ્રવણ કરો. મારા મુખ-કળશમાંથી રેડાતા, ઉત્તમ પુરના ચરિત્રરૂપ શુભ જળને વિકસિત વદનવાળી હે પર્ષદા ! તમે કર્ણ જલિથી પાન કરે આ કથામાં જે શબ્દો વપરાયા છે, તે પહેલાથી જાણીતાપ્રસિદ્ધ છે. તેના અર્થો સિદ્ધાન્તસાગરમાંથી ઉછળેલા છે અર્થાત્ શાસ્ત્રોમાં તેની વ્યાખ્યાઓ સમજાવેલી છે. માળી જેમ વિવિધ રંગવાળા પુષ્પોને હાર ગુંથે, તેમ મને પણ શબ્દ-ગુંથણીને ગુણ પ્રાપ્ત થયા છે. જગતના સામાન્યથી લેક અને અલેક એવા બે વિભાગ છે. તેમાં ધર્માસ્તિકાયાદિથી રહિત આકાશમાત્રની સત્તાવાળે અલેક છે. પાંચ અસ્તિકાયમય લોક કહેલ છે, તે આ પ્રમાણે – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય. લેક વળી અલેક, ઊર્થક અને તિરછલેક એમ ત્રણ પ્રકાર છે. સર્વક ચઉદ રાજ-પ્રમાણ છે. તેમાં અલેક રત્નપ્રભાદિક સાત પૃથ્વીઓ, ઘનોદધિ, ઘનવાત, તનુવાતરૂપ ત્રણ વલયો વડે નીચે નીચે રહીને ધારણ કરાય છે. પડખે પણ તે જ ત્રણ વલયો વડે આધાર પામેલી સાત Page #23 -------------------------------------------------------------------------- ________________ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત પૃથ્વી છે. ઊલાક તે સૌધર્માદિક ખાર દેવલાકા ઉપરાઉપર ગેાડવાઈને રહેલા છે. નવ ગ્રેવેયકા, પાંચ અનુત્તર મહાવિમાના, ત્યાર પછી ઇષાભાર નામની પૃથ્વી, તેના ઉપર સિદ્ધિક્ષેત્ર. તિર્થ્યલાક તે વળી—ખાખર મેરુપવ તના મધ્યભાગમાં આઠ રુચક પ્રદેશની ઉપર નવસા ચેાજન ઉ ંચા અને નીચા મળી અઢારસે ચેાજન-પ્રમાણુ તિય ગ્લાક સમજવા, અને તિચ્છી બાજુ વળી એક દ્વીપ, એક સમુદ્ર એમ અસખ્યાતા દ્વીપ-સમુદ્રો મળી અસ ંખ્યેય યેાજન-પરિમાણવાળા સમજવે. તેમાં જમૂદ્રીપ લાખ યોજન–પ્રમાણવાળા, લવણુસમુદ્ર એ લાખ, ધાતકીખંડ દ્વીપ ચાર લાખ, કાલાધિ સમુદ્ર આઠ લાખ, પુષ્કરવર દ્વીપના અભાગ આઠ લાખ યોજન પ્રમાણવાળા છે. ત્યાં માનુષાત્તર પ°ત છે. તેની આગળ મનુષ્યના જન્મ કે અવર-જવરના વ્યવહાર નથી. એ પ્રમાણે માનુષાન્તર પ`તથી વીંટાયેલ, અઢીદ્વીપ પ્રમાણવાળું પીસ્તાલીશ લાખ યોજન લાંબું પહેાળું મનુષ્યક્ષેત્ર છે. તેમાં પંદર કમ ભૂમિ, ત્રીશ અકમ ભૂમિએ અને છપ્પન અંતરદ્વીપા છે. તેમાં પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રમાં બાર આરાવાળું, વીશ સાગરોપમ કોડાકોડી પ્રમાણુ કાળચક્ર છે. તે આ પ્રમાણે-સુષમસુષમા નામના પહેલા આરા ચાર કાડાકોડી સાગાપમ પ્રમાણવાળા, બીજો સુષમા ત્રણ, ત્રીને સુષમદુઃષમા બે, ચેાથેા દુઃખમ-સુષમા એ તાળીશ હજાર વર્ષ ન્યૂન એક કડાકોડી સાગરોપમ પ્રમાણવાળા, પાંચમે દુઃષમા એકવીશ હજાર વર્ષના, અને છઠ્ઠો દુઃષમ-દુઃષમા પણ એકવીશ હજાર વર્ષોં-પ્રમાણ કાળવાળો. આ પ્રમાણે દસ કોડાકોડી પ્રમાણ અવસર્પિણી સમજવી. ઉત્સર્પિણી પણ દુઃષમ-દુઃષમાથી શરૂ થઈ સુષમ-સુષમાના છેડાવાળી દસ કોડાકોડી સાગરે પમ-પ્રમાણ કાળવાળી જાણવી. અહીં સુષમ-દુઃખમ નામના ત્રીજા આરામાં પલ્યાપમને આઠમેા ભાગ ખાકી રહ્યો, ત્યારે કુલકરા ઉત્પન્ન થયા. હવે અનુક્રમે તેઓની ઉત્પત્તિ કહેવાશે. Page #24 -------------------------------------------------------------------------- ________________ SHETH Born 1853 A, D., Surat DEVCHAND LALBHAI JAVERI Death 13th January 1906 A, D., Bombay Education International THE LATE જન્મ : વિક્રમ સંવત ૧૯ste કારતક સુદ ૧૧ સુરત. શ્રેષ્ઠિ દૈવચંદ લાલભાઈ ઝવેરી *** સ્વર્ગવાસ : વિક્રમ સંવત ૧૯૬૨ પોષ વદ ૩ મુંબઈ. Page #25 -------------------------------------------------------------------------- ________________ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧ ગષભ સ્વામી અને ૨ ભરત ચક્રવર્તીનું ચરિત્ર અપરવિદેહમાં અપરાજિતા નામની નગરી હતી. અમરાવતી નગરીની જેમ પંડિત પુરુષના મનને અત્યંત આનંદ આપનારી અને નિંદા વગરની હતી. બીજા પક્ષે વિબુધ એટલે દેવતા એના મનને આનંદ આપનારી પરંતુ ઈન્દ્ર વગરની, ચંદ્ર માફક કળાઓવાળી અને ગુન્હા ન કરનારી, ચંદ્રપક્ષે પણ કળાવાળે અને રાત્રિ વગર ઉત્પન્ન થનારો, દ્વારામતી નગરીની જેમ ઉત્તમ નગરજને અને ધનથી સમૃદ્ધિવાળી હેવા છતાં મીઠા જળવાળી, લંકાપુરી માફક કંચનમય પરંતુ બિભીષણ વગરની, બીજા પક્ષે નિર્ભયતાવાળી, જ્યાં પુરુષે કામદેવ સરખા રૂપવાળા અને સ્ત્રીઓ રતિ જેવી હતી. પંડિત બૃહસ્પતિ સરખા, કુટુંબીઓ સ્વાભાવિક સુંદર રૂપવાળા દૃશ્ય, યથાર્થ બોલનાર, કુલીનતા યુક્ત હતા. પરિવાર શિક્ષા ન આપવા છતાં ચતુર હતા. લેકે વગર કલેશે ધન અને સમૃદ્ધિ ઉપાર્જન કરનાર હતા. જે નગરીના લેકેના નિવાસરથાની મણિજડિત ભિત્તિમાં ચિત્રો આલેખાયેલાં હતાં. યુવતીઓ સ્વભાવથી જ સુંદર અને ચિત્રકર્મની તુલના કરતી હોય તેવી હતી. યુવતી-સમૂહને ઉત્તેજિત કરનાર વસંતેત્સવ પ્રવર્તતે હતે. વસંતેત્સવની સ્વાભાવિક શૃંગાર-ચેષ્ટાઓએ કામદેવને ઉત્તેજિત કર્યો હતે. કામદેવથી ઉત્તેજિત થએલા નગરલકે હતા. સુંદર વારાંગનાઓની ભીડ થવાથી તેઓના હારનાં તૂટી ગયેલાં રત્નને સમૂહ ઉછળી રહેલ હતે. મણિરત્નના સમુદાયની પ્રભાથી વિવિધ રંગો વડે આકાશમાર્ગ શોભતે હતે. આકાશમાર્ગમાં ધૂપના ધૂમાડા ઉછળતા હતા, ત્યારે હંસને વાદળાને ભ્રમ થતા હતા. હંસકુલના મધુર શબ્દોથી વ્યાપ્ત નંદનવન સરખું ભવન-૭ બન્યું હતું. ભવન-ઉદ્યાનમાં ફેલાયેલ સુગંધી પરિમલથી આકર્ષાયેલાં મોટાં ભ્રમર-કુલે હતાં. ભ્રમરકુલેથી મુખર થયેલી કમલોની શ્રેણિવાળી વાવડીઓમાં ઝંકાર ગુંજારવ બંધાઈ ગયે હતે. ઝંકારના શબ્દથી રોકાયેલા દિશા-માર્ગો પરની અભિલાષાવાળા અતિસ્નેહી મુસાફરોની મુસાફરી જેમાં રોકાઈ ગઈ હતી. માર્ગ પર ચાલતી રમણીઓના મેટા નિતંબ વડે મેટો માર્ગ સાંકડો બની ગયું હતું. એવી તે નગરીમાં જે જે મનહર મહેલાતે દેખાય છે, તે તે હાથી, ઘોડા, વાજિત્રો, તરણ આદિ વાળા દેશોની સમાનતાવાળા છે. સ્વર્ગની સરખામણી કરતી એવી આ નગરીમાં માત્ર એક જ દેષ છે કે ત્યાં વાસ કરનાર નગરલકો સ્વર્ગે જ જવાના કારણભૂત ધર્મનું સેવન કરતા નથી. તે નગરી કેવી હતી? ઈન્દ્રવડે અમરાવતી સરખી, કુબેર વડે અલકાપુરી જેવી, બેચરેન્દ્ર વડે રથનુપૂર ચક્રવાલપુર સરખી, બિભીષણ વડે લંકાનગરી જેવી હતી. ત્યાં આગળ ઈશાનચંદ્ર નામને રાજા હતો, તે આ નગરીનું લાલન-પાલન અને વિભૂષિત કરતું હતું. તે રાજાના ચરણ અને હથેલી યુગલ કાચબાની જેમ ઉન્નત. જંઘા અને બાહ જેડી ગોળ અને દેખાવડી, પેટની ત્રણ કરચલીઓ અને વાંસાને ભાગે સ્પષ્ટ વિભાગવાળ, નાભિ અને ચિત્ત ગંભીર, વક્ષસ્થલ અને નેત્રયુગલ વિસ્તીર્ણ, કંઠપ્રદેશ અને લલાટ ત્રણ રેખાવાળા, ગાલ અને હઠ પુષ્ટ હતા. જાણે સૌભાગ્યનો સિદ્ધગ, કામદેવને પવિત્ર જન્મદિવસ, બ્રહ્માને સ્વર્ગ મેળવવા માટે Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત પરિશ્રમ હોય, રૂપને કીર્તિસ્તંભ હોય તે દેખાતું હતું. જાણે શરીરધારી કામદેવ, લાંછન વગરને કળાયુક્ત ચંદ્ર, દોષરહિત ધર્મ સરખે, લોકોના ચિત્તની ચંચળતા કરાવનાર વિલાસવાળો હતો. તે નગરીમાં સર્વજનોને અનુમત, આચારનું કુલઘર, કુબેરના જે બહધનવાળે ચંદદાસ નામને શેઠ હતા. તેને સાગરચંદ નામને પુત્ર હતો. તે નિગમ (વણિક)-જાતિ હોવા છતાં પણ ઉદારત્વ હતા. સકલ કલાઓને પારગામી હોવા છતાં પણ વણિક-કલામાં અનભિજ્ઞ હતે કલા-પારગ અને ગુણનિધિ એવા તેને એક જ વણિક-કલા હતી, જેના વડે તે રૂપ વડે, જેનારી યુવતીઓનાં મનને હરતો હતે. કેઈક સમયે તે ઈશાનચંદ્ર રાજાનાં દર્શન કરવા માટે રાજદરબારમાં ગયા. તે વખતે સુખાસન પર બિરાજમાન રાજાને જોયા. તેના ચરણમાં પડી નમસ્કાર કર્યો એટલે રાજાએ આસન, તબેલથી તેનું સન્માન કર્યું. રાજાએ કુશળ-સમાચાર પૂછડ્યા. શ્રેણિપુત્રે કહ્યું કે, આપના પ્રભાવથી સર્વ કુશલ વતે છે. આ સમયે જ્યારે સિંહાસન પર રાજા બેઠેલાં હતા, ત્યારે બંદીજનચારણપુરુષે બે ગાથાઓ સંભળાવી માધવીલતા, ફણસવૃક્ષ, પ્રિયંગુવૃક્ષ, ખીલેલ અશોકવૃક્ષ તથા વિકસિત કમલેથી અધિક શિભાવાળે, કામદેવને ઉત્તેજિત કરવાની તૃષ્ણાવાળો બાલવસંત વિકસ્વર થાય છે. વિકસિત થયેલા વૃક્ષનાં બાનાથી ભયંકર ઝેરવાળે વસંત મૂછ પમાડે છે. માટે તે પથિકજને! તમે વસંતના કીડામહોત્સવમાં પ્રવેશ કરે, તે સિવાય તમારું રક્ષણ નથી.” ત્યાર પછી રાજાએ આ વાત સાંભળીને સાગરચંદ્રના મુખ તરફ નજર કરી. તેણે પણ રાજાને વિનંતિ કરી કે હે દેવ ! અવિવેકી લેકેને આનંદ આપનાર વસંત-સમય આવી પહોંચ્યા છે. રાજાએ કહ્યું કે, વસંત-સમય આવ્યો, તે તે મેં પણ જાણ્યું, પણ આ અવસરે હવે શું કરવાનું છે? તે પૂછું છું. ત્યારે શેઠપુત્રે કહ્યું કે, હે દેવ! આપને હું વિનંતિ કરું છું. આ સમયે ફરી પણ ચારણે સંભળાવ્યું– “વિકસિત ચંપક-પુષ્પના સરખી ગૌરવર્ણવાળી, કમલપત્રરૂપ લેનવાળી, ભ્રમર-સમૂહરૂપ કેશ ધારણ કરનારી મધુલમી જાણે તમને આવવાને સંકેત કરતી હોય તેમ તમારા ઉદ્યાનમાં ગઈ છે.” શેઠપુત્રે કહ્યું, હે દેવ ! જે મેં વિનંતિ કરી, તે જ આ ચારણે પણ કરી. માટે હે દેવ! વસંતની શેભા સફળ કરવા માટે ઉદ્યાનમાં જવાને મરથ પૂર્ણ કરે. ‘ભલે એમ થાવ” એમ કહીને રાજાએ પ્રતિહારને બોલાવીને કહ્યું કે, ડાંડી પીટીને નગરમાં ઘેષણ કરો કે આવતી કાલે સવારે મહારાજ રતિકુલગૃહમાં કીડા નિમિત્તે પધારવાના છે, તે નગરલોકોએ પણ પિતપિતાના વૈભવ અનુસાર પિતાના સર્વ પરિવાર સાથે કીડામહોત્સવમાં આવવું.” પ્રતિહારે પણ આજ્ઞા મળતાં જ “જેવી દેવની આજ્ઞા” એમ કહીને સર્વ નગરલકોને આજ્ઞાથી વાકેફ કર્યા. “તારે પણ સવારે મારી પાછળ આવવું” એમ શેઠપુત્રને કહીને રજા આપી. પ્રાતઃકાળમાં અંતઃપુર અને વિશેષ ઉજજવલ વેષભૂષા સજેલા પરિવાર સાથે રાજા શસ્ત્રના આવેશથી ત્રાસ પામેલ તરુણીવર્ગનું લાવણ્ય હોય તેમ તેઓથી કટાક્ષપૂર્વક નજર કરીને રાજા નગરમાંથી બહાર નીકળ્યા અને રતિકુલગૃહમાં પહોંચ્યા. સાગરચંદ્ર પણ અશેકદત્ત મિત્ર સાથે મોટી ત્રાદ્ધિસહિત ઉદ્યાનમાં ગયો. બીજા લોકો પણ પોતપોતાના વૈભવ અનુસાર ત્યાં કીડા કરવા આવ્યા. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧ ષભસ્વામી અને ૨ ભરત ચક્રવતીનું ચરિત્ર ૧૧ આ પ્રમાણે નગરની જુદી જુદી મંડળીઓ વસંતકીડા કરતી હતી અને તેને કોલાહલા ઉછળી રહ્યો હતો અને લોકે તે કીડારસમાં મશગૂલ બની ગયા હતા, ત્યારે નજીકની વનઝાડી. માંથી “મને બચાવો ! મને બચાવ” એવા પડઘાવાળી સ્ત્રીવર્ગનો મોટો કેલાહલ ઉછળે. તે આકંદ શબ્દ સાંભળીને સાહસિક સાગરચંદ્ર દોડડ્યો અને ત્યાં પહોંચે એટલે પૂર્ણભદ્ર શેઠની પવનથી કંપતા કેળના પત્ર સરખી ધ્રુજતી પ્રિયદર્શના નામની પુત્રી ચરોની વચ્ચે રહેલી જેવામાં આવી. ત્યાર પછી દાક્ષિણ્ય ભાવથી, ચિત્તના પૈર્યથી, એરેના ગભરાટથી, ખાલી હાથના પ્રયોગથી એક ચેરની છરી ઝૂંટવીને તેઓના પંજામાંથી શેઠપુત્રીને મુક્ત કરી. તે કન્યાએ પણ તેને જોઈને ચિંતવ્યું કે, નિષ્કારણે વત્સલતાવાળો, મારા પુણ્યના ઢગલા સરખો આપત્તિકાળે આ કેણુ આવી મળે? તે કન્યાના હૃદયમાં પણ તેના ઉપકાર બદલ તથા રૂપ જોવાથી વિરમય પામી તેણે નયન-ન્યુગલ વિકસ્વર બનાવ્યું, તથા કાલકમે ખીલેલા યૌવન-વિકારવાળી તેને તે કુમાર ઉપર છૂપે સ્નેહાભિલાષ પ્રગટયો. આ સમયે ચારોથી મુક્ત કરી ઈત્યાદિ હકીકત પિતાએ જાણું અને પ્રિયદર્શનાને પોતાના ભવને લઈ ગયા. પ્રિયદર્શનાના રૂપથી મેહિત થયેલ સાગરચંદ્રને તેને મિત્ર અશકદત્ત ઘરે લઈ ગયો. આ વૃત્તાન લેકજીભેથી સામાન્યપણે અને વિશેષથી પોતાની દાસીઓ દ્વારા સાગરચંદ્રના પિતાના જાણવામાં આવ્યું. પુત્રને બોલાવી શિખામણ આપી કે, “હે પુત્ર! તું સર્વ કલામાં નિપુણ છે, વિનીત છે, છાજે તેવાં વસ્ત્ર ધારણ કરનારો છે, તેને શિખામણ આપવાની જરૂર નથી, છતાં પણ વડીલે એ તારા પ્રત્યે સનાથપણું બતાવવું જોઈએ.” એમ માનીને હે પુત્ર! કહું છું કે, આપણે કળાથી આજીવિકા કરનારા વણિકે સારે વેષ પહેરનારા અને સુંદર આચાર પાલન કરનારા છીએ. અમારું યૌવન વૃદ્ધપુરુષોની છત્રછાયાવાળું હતું. સંપત્તિ હોવા છતાં છાજે અને શોભે તેવા જ વેષને ધારણ કરતા હતા. બીજા ન જાણી શકે તેમ રતિક્રીડા કરતા હતા. દાન પણ ઘણુ લકે ન જાણે તેવી રીતે કરતા હતા. અને આને જ અમે અલંકાર માનતા હતા. દરેક પદાર્થો પિતાના વૈભવને અનુસરે કરવામાં આવે, તે લોકોને આનંદ કરાવનાર થાય છે. બીજી એક મુખ્ય હકીકત તને એ કહેવાની છે કે, આ તારો મિત્ર છે, તે અત્યંત માયાવી, તારા સરખા સરળ પ્રત્યે પણ વાંકો અને સ્વભાવથી ઠગવાની ટેવવાળે છે. કહેવું છે કે –“મનમાં બીજું વિચારે, વચનમાં જુદું જ બોલે અને તારા આ અનાર્ય મિત્રનું કાર્ય કંઇક જુદું જ હોય.” તારા સરખા સમજીને વધારે શું કહેવાનું હોય? આ લોક અને પરલોક ન બગડે તેવા સુંદર આચારવાળા બનવું. આ શિખામણ સાંભળ્યા પછી શેઠપુત્ર વિચાર્યું કે, પિતાજીએ ચોરેને અને કુમારીને વૃત્તાન્ત જાયે લાગે છે. સ્પષ્ટાક્ષર કહેવાથી મારા મિત્રને દૂષિત કર્યો છે, તે હું પણ તે જ ઉત્તર આપું-એમ વિચારીને કહ્યું કે-“હે પિતાજી! આપે જે આજ્ઞા કરી, તે પ્રમાણે મારે યથાર્થ પાલન કરવી જોઈએ. તેઓ ખરેખર ધન્ય છે કે, જેઓ વડીલના ઉપદેશના અધિકારી બને છે, પરંતુ દૈવયોગે અકસ્માત્ તેવું કઈ કાર્ય આવી પડે છે, ત્યારે વિચાર કરવાને અવકાશ મળતું નથી, છતાં એટલું ચોકકસ આપને નિવેદન કરૂં છું કે આપના કુળને કલંક લગાડનારી પ્રવૃત્તિ હું મારા જીવના જોખમે પણ નહીં કરીશ. વળી આપે મિત્રને જે દોષ જણાવ્યો, તે હું જાણતા નથી કે તેમાં દોષ છે, કે ગુણ છે. બીજું કઈ દુર્જને આપના પેટા કાન ભંભેર્યા જણાય છે. કારણ કે આજે જ સ્નેહનાં કારણેની કયાંથી ખબર પડી? બાકી નેહ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ચપન મહાપુરુષોનાં ચરિત થવાનાં કારણે આ પ્રમાણે હોય છે-“સમાન જાતિ, એક નગરમાં સાથે નિવાસ કરનારા, સાથે બાળક્રીડા રમતા હોય, વારંવાર એક-બીજાને મેળાપ થતું હોય, પરસ્પર અનુરાગની વાતે સાંભળતા હોય, પરોપકાર કરવાપણું, સમાન આચાર, સુખ-દુઃખમાં સમાનતા હેય.” આ સર્વ તેનામાં છે. કપટ કરવાનું તેવું કઈ પણ કારણ મને તેનામાં દેખાતું નથી. આમ હોવાથી મારા ધારવા પ્રમાણે આપે જેવા પ્રકારની તેના માટે સંભાવના કરી છે, તે તે નથી–એવી મારી નિર્ચો કરીને કેઈક અત્યંતર કારણ પદાર્થની સાથે સંબંધ જોડાવે છે, પરિચય કરાવનાર તે માત્ર બાહ્ય કારણ હોય છે. હે પિતાજી! તે કપટ સ્વભાવવાળ હોય, તે પણ આપણને શું નુકશાન કરશે? એમ કહીને પિતાજીને સંતોષ પમાડ્યો. પિતાએ પણ પુત્રને અભિપ્રાય જાણને પ્રિયદર્શનાની માગણી કરી, પૂર્ણભદ્ર પણ આપી. વિવાહ-દિવસ જેવરાવ્યું. વિવાહ-ગ્ય સામગ્રીઓ તૈયાર કરાવી. વેદિકા, ચેરી તૈયાર કરાવી. કૌતક-મંગળનાં વિધાન કર્યા. મેટી રિદ્ધિવાળે વિવાહ-મહોત્સવ ઉજળે. બંનેની પરસ્પર પ્રીતિ વતે છે અને એમ વિષયસુખ અનુભવતાં તેઓના દિવસે સુખમાં પસાર થાય છે. એમ ઘણે કાળ વીતી ગયા. કઈક સમયે પતિના મિત્ર અશકદ એકાંતમાં પ્રિયદર્શનને કહ્યું કે, “આ તારો પતિ ધનદત્તની પુત્રવધૂ સાથે હંમેશાં ગુપ્ત મંત્રણું શી કરે છે?” વિશુદ્ધચિત્તવાળી પ્રિયદર્શનાએ પણ કહ્યું કે, “તે તે તમારા મિત્ર અથવા તેમના બીજા હૃદય સરખા મિત્ર તમને સર્વ ખબર હોય, અમારા સરખાને તેના રહસ્યની શી ખબર પડે?” પતિના મિત્રે કહ્યું કે, હું તે હકીક્ત જાણું છું. તેમાં ગુપ્ત રહસ્ય છે, પરંતુ તમને જણાવીશ નહીં. કારણ કે, મનુષ્યને કારણે ઉત્પન્ન થાય તે આડું અવળું સમજાવીને વિષમ સ્થાને પણ લઈ જાય. મીઠી મીઠી વાતેથી શીખામણ આપે, મેટી લજાને ત્યાગ કરે, પ્રયોજન-ગરજ શું ન કરાવે? ફરી પ્રિયદર્શનાએ પૂછયું કે, તેમાં શું પ્રજન હશે? તેણે કહ્યું કે, જે મને તારૂં. નિર્મળ હૃદયવાળી પ્રિયદ. નાએ કહ્યું કે, તમને મારું શું પ્રયોજન છે? તેણે કહ્યું કે, હે સુંદરી ! સાભળ. “આ જીવલેકમાં જે જીવે છે અને જેની નજર તારા ઉપર પડી તે હે સુંદરાંગી! તારા પતિ સિવાય તેને તારૂં પ્રયોજન હોય જ.” ત્યાર પછી પૂર્વે જેની કોઈ વખત સંભાવના ન કરી હોય કે શંકા પણ થઈ ન હોય એવાં દુષ્ટ વર્તનને જણાવનાર, મર્યાદા ચૂકેલ વચન સાંભળીને કંઈક નીચું મુખ રાખી પ્રિયદર્શના કહેવા લાગી-“અરે નિર્લજજ ! અકાર્ય કરવા તૈયાર થયેલ ! તને આવી વાત કરવી શેભે છે? મનથી તેવું વિચારવું ન ઘટે, તે પછી મારી સમક્ષ બેલવાનું તે બને જ કયાંથી? તારા સરખા અધમ અને અકાર્ય આચરણ કરનાર દુષ્ટ મિત્રથી મારા પતિ લજવાશે– આ વાતથી મારું હૃદય દૂભાય છે. નિર્મલકુલમાં જન્મેલા અને વિશ્વાસવાળા નેહથી સ્વીકારેલા મિત્રને માટે અલ્પસુખના કારણે પિતાના કુલમાં મેશને કૂચડો ફેરવ ગણાય ખરો ? અનાર્ય પુરુષ જેમાં ભજન કરે છે, તેને જ વિનાશ કરે છે જેમ દીપક પિતાની ચેષ્ટાથી તેલને ક્ષય કરે છે, તેમ દુર્જન હંમેશાં પિતાના વર્તનથી જ સ્નેહને ક્ષય કરે છે.” Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૧ ઋષભસ્વામી અને ૨ ભરત ચક્રવતીનું ચરિત્ર ત્યાર પછી કંઈક શરમથી ઝાંખા પડી ગયેલા વદનવાળા અશકદત્તે કહ્યું, તું આટલી આકુળ-વ્યાકુળ કેમ બની ગઈ ? સાચે જ તું મને આ માને છે ? આ તે તારી પરીક્ષા કરવા માટે મશ્કરીમાં કહ્યું હતું. એટલે કંઈક હાસ્ય કરતાં પ્રિયદર્શનાએ કહ્યું કે, “ઠીક, જ્યાંથી આવ્યો ત્યાં ચાલ્યા જા અને તે મૂઢ ! તારું કાર્ય કરે, મારી પરીક્ષા કરનાર તું પતિને સુંદર મિત્ર મળી ગયે!” ત્યાર પછી શૂન્ય દેવાલયમાંથી જેમ-તેમ મિત્રના ઘરેથી એકલે બહાર નીકળે. અભિમાન અને ઉત્સાહથી રહિત, વિચારમગ્ન બનેલા તેને સાગરચંદ્ર દેખે અને પૂછયું કે, આમ નિસ્તેજ અને ઉદ્વેગવાળે કેમ દેખાય છે? તેણે કહ્યું, જરૂર ઉદ્વેગ થયું છે. ત્યાર પછી માયાકુડ-કપટ ભરેલા હૃદયવાળા તેણે લાંબે નિસાસે મૂકતાં કહ્યું કે, સંસારમાં વસતા પુરુષને ઉદ્વેગનું કારણ પૂછે છે ? હવે જે તારે આ બાબતમાં આગ્રહ છે, તે સંસારનું નાટક તને જણાવું છું. “સંસારમાં વસતા માની પુરુષને કઈ એવાં કાર્યો આવી પડે છે કે- છૂપાવી શકાતાં નથી કે કહી શકાતાં નથી કે સહન પણ કરી શકાતાં નથી.” એટલું જ કહીને અપૂર્ણ નયનવાળે તે નીચું મુખ કરીને ઊભે રહ્યો. તે સમયે સાગરચંદ્ર ચિંતવ્યું કે, સંસારના ખેલે અટકાવવા ઘણુ મુશ્કેલ છે કે આવા પ્રકારના મહાપુરુષોને પણ આપત્તિઓ આવી પડે છે. આ મારા મિત્રને કેઈ મહાન ઉદ્વેગનું કારણ ઉત્પન્ન થયું છે. કારણ કે. ચહેરા ઉપર મેટા શેકની છાયા અને આંખમાંથી અશ્રુ વહી જાય છે અને ઊંડા નિસાસા છોડે છે. અલ્પ નિધાનથી પૃથ્વી કંપતી નથી, માટે ઉદ્વેગનું કારણ મિત્રને પૂછું એમ વિચારી ફરી કહ્યું, હે મિત્ર! જે મારાથી ગુપ્ત રાખવા જેવું ન હોય તે દુઃખનું કારણ જણાવ. ત્યાર પછી ગદ્ગદ અક્ષરથી અશેકદરે કહ્યું, શું તેવા પ્રકારનું કંઈ છે ? જે તને ન કહેવાય? આ વૃત્તાંત ખાસ કરીને તે તને જણાવવો જ જોઈએ. આ વિષયમાં મારા પ્રિય મિત્રે જાણવું જોઈએ કે સર્વ અનર્થોનું કારણ હોય તે આ સ્ત્રીઓ છે. આ મહિલા વગર અગ્નિવાળી ઉલ્કા, મેઘ વગરની વિજળી, ઔષધ વગરની વ્યાધિ, છેડા વગરની મેહનિદ્રા સમજવી. તે માટે કહેલું છે કે* ચપલ સ્વભાવવાળી, શીલ મલિન કરનારી, ચાહે તેટલો સ્નેહ રાખવા છતાં સંતાપ કરાવનારી દીપશિખા સરખી સ્ત્રી લાગ મળે તે ભય આપ્યા વગર રહેતી નથી.' દીવાની શિખા પણ ચપળ સ્વભાવવાળી, મેશથી મલિન કરવાના સ્વભાવવાળી, તેલ પૂરવા છતાં પણું તાપ ઉત્પન્ન કરનારી હોય છે. એક સ્થાનેથી છોડાવીએ, તે વળી ક્ષણમાં બીજે વળગવા જાય. કાંટાવાળા વૃક્ષની ડાળી માફક એનાથી દૂર રહેવું, તે સારું છે. બંધુઓ વચ્ચે ઉગ કરાવનારી, સકલ દુઃખ આવવાના કારણભૂત અનાર્ય મહિલા કાળરાત્રિની જેવી, તેની વિચારણું કરીએ, તે પણ દુઃખ આપનારી થાય છે. આ સાંભળી શંકાવાળા સાગરચંદ્રે કહ્યું કે, કોઈ સ્ત્રીએ મિત્રની પાસે સ્ત્રીપણું પ્રગટ કર્યું છે? અને તે કોણ છે? તે ખાસ હું જાણવા ઈચ્છું છું. ત્યાર પછી તું મારું બીજું હદય છે, એમ ધારીને આવી વાત મારે તને જણાવવી પડે છે, એમ કહીને અકદ વાતની શરૂઆત કરી કે હે મિત્ર ! સાંભળ. પ્રિયદર્શના ઘણા દિવસોથી ન બોલવા લાયક શબ્દો મને કહેતી હતી, એ વાત મેં તને જણાવી નહીં અને તેને તિરસ્કાર કર્યો કે “કદાચ કઈ પ્રકારે શરમાઈને પિતાની મેળે જ ખોટા વિચારે દબાવી દેશે.” પરંતુ શાંત થવાની વાત તે દૂર Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ચેપન્ન મહાપુરુષોનાં ચરિતા રહી, ઉલટું વધારે આગળ વધવા લાગી. તે માટે કહેલું છે કે “સિંહ નરસિંહ વડે, સર્પ મંત્રવડે, હાથી અંકુશવડે વશ કરી શકાય છે; પરંતુ નિરંકુશ સ્ત્રીઓના મનને કોઈ કાબુમાં રાખી શકતું નથી.” આજે તમારી ગષણા કરતા કરતા હું તમારા ઘરે ગયે, ત્યારે તેણીએ જે કર્યું, તે તમને કહેવું પણ અશક્ય છે. મહામુશ્કેલીએ તેનાથી છૂટીને ઘરની બહાર નીકળી શક્યા. પછી હું વિચારવા લાગે છે, શું આત્મહત્યા કરૂં? પરંતુ એમ કરવું યેગ્ય નથી. કારણ કે તે દુરાચારિણી મારા મિત્રને ઉલટો ભરમાવશે, અથવા તે મારા ભદ્રિક મિત્રને યથાર્થ હકીક્ત જણાવું. એમ કરવું પણ ઠીક નથી, કારણ કે તેના મને રથ પૂર્ણ થયા નથી, એટલે તે વાગેલા ઘા ઉપર ક્ષાર ભભરાવવા માફક બીજુ કોઈ અકાર્ય કરે. આ અને આવા બીજા આડા-અવળા વિચાર કરતો હતો, એટલામાં તમે મળ્યા. મારા ઉદ્વેગનું કારણ આ છે, આ વાત સાંભળીને વજ પડવાથી અધિક દુઃખ પામેલો, ઉડી ગયેલી ચેતનાવાળે, કેટલાક સમય થંભિત થઈ ગયે હોય તેમ બનીને સાગરચંદ્ર બેલવા લાગે-“હે પ્રિય મિત્ર! સ્ત્રીઓમાં આ સર્વ સંભવે છે. કારણ કે, સ્વાભાવિક વિલાસરૂપ જળથી પૂર્ણ, કપટરૂપી મહાઆવર્તવાળું, અને પ્રપંચરૂપી મગરમચ્છયુક્ત સ્ત્રીઓનાં મનરૂપ સમુદ્રનું ઊંડાણ જાણવા આજે પણ પુરુષ સમર્થ નથી. હે મિત્ર ! સમુદ્રનું મુખ નર્મદા નદી છે, તે નિરંતર વિધ્યપર્વતને નિતંબ અર્પણ કરે છે. સર્વ અનાચાર ધારણ કરનાર સ્ત્રીઓમાં આવું વર્તન સંભવે છે, માટે એને ત્યાગ કર, શુભ અધ્યવસાયને સ્વીકાર કર. સંસારનાટકમાં આ કેટલું ગણાય? અથવા તે તે દુરાચારવાળી આપણને શું કરશે? માત્ર તારું અને મારું મન દુભાવશે.” એમ કહીને મિત્રને સાત્ત્વન આપ્યું. પ્રિયદર્શન ઉપરને નેહાનુ બંધ ઓસરી ગયે, સદ્ભાવ ચાલ્યા ગયા. અને પ્રણય-કીડા બંધ કરી. તે પણ મહાપુરુષેની મર્યાદાનું ઉલ્લંઘન કર્યા વગર પૂર્વની સ્થિતિએ જરૂર પૂરતા કાર્ય કરવા વડે કરીને પ્રિયદર્શનાનું પાલન કર્યું. તેણીએ પણ મિત્રને બનેલે વૃત્તાન્ત પતિને જણાવ્યું નહીં, રખે મારા કારણે મિત્રને ભેદ થાય' આમ માનીને પૂર્વના જ કમથી વ્યવહાર ચલાવ્યું. સાગરચંદ્ર પણ સ્વભાવથી દાનરુચિવાળ, સંસારથી ઉદ્વેગ પામેલે, ગૃહવાસથી પરામુખ બનેલે, વિષયેથી વિમુખ થઈ ગયે. આયુષ્ય પૂર્ણ થયું. એટલે મૃત્યુ પામી જંબુદ્વીપના દક્ષિણાદ્ધ ભરતક્ષેત્રમાં મધ્યખંડમાં સુષમદુઃષમા કાળમાં અર્ધપલ્યોપમ કાળ હજુ બાકી હતું, તે જ સમયે એક સાથે જીવિતનો ત્યાગ કર્યો અને પ્રિયદર્શન સાથે યુગલપણે ઉત્પન્ન થયે. રાશી દિવસ બાલ-બાલા-યુગલનું પાલન કરીને માતા-પિતાનું યુગલ દેવલોક પામ્યું, યૌવન વય પાયે અને સહચરી સાથે ભેગ ભેગવત કાળ નિગમન કરતો હતો. કપટી અશોકદત્ત પણ આયુષ્ય પાલન કરી મર્યા પછી તેજ સ્થળે ચાર દંતૃશળવાળા ઉજ્જવલદેહધારી શ્રેષ્ઠ લક્ષણયુક્ત ઉત્તમજાતિના હાથીપણે ઉત્પન્ન થયે. આમ-તેમ ભ્રમણ કરતાં તેણે તે પૂર્વભવનો મિત્ર દેખે. પૂર્વ ભવના અભ્યાસથી તેના ઉપર નેહ-પરિણામ પ્રગટ થયા. આગલા ભવમાં કરેલી માયાનાં ફળરૂપ આભિગિકપણું ઉદયમાં આવ્યું. તે ઈચ્છતું ન હોવા છતાં પણ હાથીએ પિતાની ખાંધ પર તેને બેસાડશે. એક બીજાનાં દર્શનથી તેઓને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. જાતિસ્મરણના પ્રભાવથી, અત્યંત દેખાવડા રૂપથી, વિમલ શ્રેષ્ઠ હાથી પર સ્વારી કરવાથી તે સર્વ–પુરુષાધિક બન્યા. ત્યાર પછી અવસર્પિણ કાળના ત્રીજા આરાના દિવસો પસાર થઈ રહેલા હતા. સુખાનુભવ ઘટી રહેલા હતા, ત્યારે કલ્પવૃ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧ ઋષભસ્વામી અને ૨ ભરત ચક્રવર્તીનું ચરિત્ર ૧૫ C : ક્ષેાનો પ્રભાવ પણ આ થઈ ગયા. તે આ પ્રમાણે :- મત્તંગ' નામના કલ્પવૃક્ષ અલ્પ અને વિરસ સ્વાદ મઘરસાવાળા બની ગયા હતા. વાદ્ય આપનાર ‘ તુર્યાં ગ ’ કલ્પવૃક્ષા પણ ઓછા પ્રભાવવાળા થઈ ગયા. · સુખાસન અને શયન આપનાર ‘ભૃંગા’ પણ તેવા થયા. ‘દીપશિખ’ કલ્પવૃક્ષ અરાખર અજવાળું આપતા ન હતા, પુષ્પમાળાદિક આપનાર ‘ચિત્રાંગદા' પણ પ્રભાવહીન મની ગયા ‘ ચિત્રરસ ’નામના કલ્પવૃક્ષે પહેલાંની માફક સારાં ભાજન કે અેમાં રસ આપતા ન હતા. ‘ મયિંગ ’વિવિધ આભૂષણેાના ઉત્કર્ષ - રહિત અની ગયા. ‘ ભવનવૃક્ષ' નામના કલ્પવૃક્ષેા વિવિધ મકાના વિષે શૈાભા-રહિત થવા લાગ્યા. · આકીણું 'કલ્પવૃક્ષો સુકુમાર વસ્ત્રો આપતા ન હતા. આ પ્રમાણે દસ પ્રકારના કલ્પવૃક્ષાનો પ્રભાવ આછે થઇ ગયા અને યુગલિકામાં લગાર લગાર કષાયાના ફેલાવા થવા લાગ્યા અને કલ્પવૃક્ષામાં મમત્વભાવ વધવા લાગ્યા; એટલે પરસ્પર મમત્વના અંગે . પરાભવને કલેશ ઉત્પન્ન થવા લાગ્યું. ત્યાર પછી યુગલિક પુરુષાએ એકઠા થઈને બુદ્ધિ, પરાક્રમ અને રૂપમાં આ અધિક તથા વિમલ વાહનવાળા છે' એમ જાણી તેનુ · વિમલવાહન ' નામ સ્થાપન કરીને પેાતાના સ્વામી તરીકે તેને સ્વીકાર કર્યાં. જાતિસ્મરણ થવાથી વિવેકી અનેલ તે લેાકસ્થિતિ જાણીને તેઓને ઉપદેશ આપવા લાગ્યા. તેએને કલ્પવૃક્ષોની વહેંચણી કરી આપી, અને મર્યાદા સ્થાપી કે જે મર્યાદાનું ઉલ્લંઘન કરશે, તેને ‘હાકાર’ એવા શબ્દથી દંડ કરવામાં આવશે. કેવી રીતે તે દુષ્ટ કાર્ય કર્યું ? ગુનેા કરનાર પણ ‘ હા ' એ પ્રમાણે દંડથી દડાએલા તે મરણાધિક દુ:ખ માનતા હતા. k આ પ્રમાણે પ્રથમ વ્યવસ્થાવાળી હાકાર નીતિવાળા, પલ્યાપમના દશમા ભાગ-પ્રમાણુ આયુષ્યવાળા, નવસા ધનુષની કાયાવાળા હતા. તેને છ માસ આયુષ્ય માકી રહ્યું, ત્યારે તેની ચદ્રયશા ભાર્યાને ખીજું મિથુન ઉત્પન્ન થયું. તે મિથુનમાં પુત્રનું નામ ચક્ષુષ્માન' અને પુત્રીનું નામ ‘ચંદ્રકાન્તા ’પાડ્યું. ઘેાડા દિવસ પાલન-પાષણ કરી માતા-પિતા પરલેાક પામ્યા. અને બાળકે ક્રમે કરી યૌવન પામ્યા, અને ભેગા ભાગવતા હતા. આઠસો ધનુષ-પ્રમાણ શરીરવાળા તેમને તે જ હાકાર શબ્દોથી નિષ્ઠુરતાથી દંડ કરવામાં આવતા હતા. મર્યાદા ઉલ્લંઘન કરનારને રોકનાર દડધર તે પણ તેઓના રાજા થયા. પત્યેાપમના અસંખ્યાતમા ભાગ–પ્રમાણુ આયુષ્યવાળા તેને આયુષ્યના પાછલા કાળમાં ચંદ્રકાન્તા ભાર્યાને મિથુન ઉત્પન્ન થયું. ખાલકનું યશસ્વી’ અને માલાનું ‘સુરૂપા’ એવાં નામેા પાડયાં. પૂર્વના ક્રમથી અને યૌવન પામ્યા. યુગલિકાએ યશસ્વીને રાજા તરીકે સ્થાપન કર્યાં. તેણે પણ પહેલાની હાકાર અને બીજી માકાર નીતિએ પ્રવર્તાવી. અલ્પ અપરાધમાં પહેલી, મધ્યમ પ્રકારમાં ખીજી અને મેટા અપરાધમાં અને દંડનીતિ. અથવા પ્રથમ ગુને કર્યાં હાય, ત્યારે પહેલી, બીજી વખતમાં ખીજી અને ત્રીજી વખત અપરાધ કરે, તે તે અને દંડનીતિના ઉપયોગ કરતા હતા. સાડાસાતસા ધનુષ-પ્રમાણ દેહવાળા તેમને આયુષ્યના છેલ્લા ભાગમાં યુગલિક જન્મ્યું. તેઓનાં અનુક્રમે ‘ અભિચંદ્ર' અને પ્રતિરૂપા ’એવાં નામેા સ્થાપન કર્યાં. આગલા કુલકરા કરતાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન આયુષ્ય અનુભવીને ભાર્યા સાથે તે પંચત્વ પામ્યા. જન્મેલું યુગલ ક્રમે કરી યૌવન પામ્યું”, પછી કુલકરપણું પામી આગળ કહેલી દંડનીતિએ વિશેષપણે પ્રવર્તાવી. એવી રીતે એ જ ક્રમે બીજા ત્રણ મિથુનો થયાં. તે આ પ્રમાણે પ્રસેનજિત્ ’રાજા અને ‘ચક્ષુઃકાન્તા ’ ભાર્યાં, તેણે આગળ કહેલી અને દંડનીતિઓને ‘ ધિકકાર’ સાથે પ્રવર્તાવી. છઠ્ઠા 6 Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬ થાપન મહાપુરુષોનાં ચરિત યુગલિકમાં “મરુદેવ કુલકર અને શ્રીકાન્તા' ભાય. સાતમા યુગલિકમાં કુલકર “નાભિ અને તેની ‘મરુદેવી ભાર્યા. તેમણે વધારે પ્રમાણવાળી ત્રણેય દંડનીતિઓ પ્રવર્તાવી. તેઓ પલ્ટેપમના અસંખ્યય ભાગ-ન્યૂન આયુષ્યવાળા હતા. અને શરીર-પ્રમાણ પણ ક્રમસર ઓછું છું થવા લાગ્યું. તે આ પ્રમાણે-ચેથા કુલકરનું શરીર–પ્રમાણ સાતસે ધનુષ, પાંચમાનું છું, છઠ્ઠાનું સાડાપાંચ, સાતમા નાભિ કુલકરનું શરીર-પ્રમાણુ પાંચ પચ્ચીશ ધનુષ અને આયુષ્ય તે સંખ્યાતા પૂર્વેનું હતું. અલ્પકષાયપણાથી સર્વ કુલકરે દેવપણું પામ્યા. નાભિ કુલકર અને મરુદેવી ભાર્યાથી “ષભ સ્વામી” અને “સુમંગલા'નું યુગલિક ઉત્પન્ન થયું. નાભિ કુલકર મૃત્યુ પામી દેવકમાં ઉત્પન્ન થયા. ઋષભદેવે જેવી રીતે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું અને જેટલો કાળ સંસાર-પરિભ્રમણ કર્યું, તે હવે કહેવાય છે– જંબૂઢીપ નામના આ દ્વીપમાં પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં ‘ક્ષિતિપ્રતિષ્ઠિત’ નામનું નગર હતું. તે નગરની ચારે બાજુ આકાશતલ સુધી ઊંચે કિલ્લો અને પાતાલ સુધી ઊંડી ખાઈ ફરી વળેલી હતી. સુંદર બેઠવણી કરેલા ત્રિભેટા, ચેકના માર્ગોવાળું તેમ જ નગર–ગ્ય સમગ્ર ગુણોવાળું આ નગર હતું. પરંતુ ત્યાં એક દોષ એ હતું કે હાથી, ઘડા, તરણ અને વારાંગનાઓવાળા સ્વામીસેવક અને રાજાએમાં કંઈ પણ તફાવત સમજી શકાતું ન હતું. “પ્રસન્નચંદ્ર નામના રાજા તે નગરીનું પાલન કરતા હતા. ત્યાં કુબેરના વૈભવને તિરસ્કાર કરનાર સુરલોકના રૂપતિશયને હરાવનાર ધનનામની સાથેવાહ રહેતું હતું. કેઈક સમયે તે વેચવા લાયક વસ્તુઓ વાહનમાં ભરીને વસંતપુર નગર જવા તૈયાર થયે. નગરમાં ડિડિમવડે ઘેષણ કરાવી કે – “ધને સાર્થવાહ વસંતપુર નગર તરફ પ્રયાણ કરે છે, તે તેની સાથે જનારાઓની રહેવા, ભાતા વગેરેની, તથા જંગલમાં ચોર, વાઘ આદિથી રક્ષણ કરવા આદિની સર્વ પ્રકારની સાર-સંભાળ તે કરશે, માટે ભિક્ષુઓએ સાથે ચાલવું, વેપારીઓએ સાથે આવવા તૈયાર થવું, ધમીઓએ પ્રસ્થાન કરવું. જે કેઈને વસ્તુ, મૂલ્ય, વાહન, વસ્ત્ર, પાત્ર કે ઔષધ ન હોય, તેને સાર્થવાહ દરેક સામગ્રી પૂરી પાડશે.” આ પ્રમાણે ઘોષણું સાંભળીને ઘણું દેશમાં મુસાફરી કરેલ અને નગરમાં સારભૂત પદાર્થો જોયેલ એક વૃદ્ધવયવાળ કોઈ વણિક પુરુષ ઈર્ષ્યાથી ધનના સર્વાધિકારની ચિંતા કરનાર “માણિભદ્ર પાસે આવ્યો. અને તેને પૂછ્યું કે - અરે ભાગ્યશાળી ! તારા સાર્થવાહ પાસે તમામ પદાર્થો છે? તેના ગુણો કેવા છે? શું ઘણું ધન છે? તે શું આપવા સમર્થ છે? આ સાંભળીને વિસ્મયથી વિકસિત નયનવાળા માણિભદ્રે કહ્યું, “હે ભાગ્યશાળી ! અમારા સાર્થવાહ પાસે કંઈક છે પણ ખરું અને કંઈક નથી પણ ખરું. આ વાત તે સામાન્ય થઈ. વિશેષથી કહેવી જોઈએ. જો તમે વિશેષ જાણવા માટે ઈચ્છા રાખે છે, તે સાંભળે- “અમારા સ્વામી પાસે એક વિવેકીપણું છે અને એક અનાચાર નથી. અથવા બે પદાર્થ હોય તે પરોપકારિતા અને ધર્માભિલાષા છે, તથા ગર્વ અને ખરાબ-સંસર્ગ આ બે નથી. કુલ, શીલ અને રૂપ ત્રણ છે અને મારા-તારાપણું, અભિમાન અને પદારાને પ્રસંગ આ ત્રણ નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર છે અને નિદાન (નિયાણું) બાંધવું, અદ્ધિ-ગારવ, વિષય-લોલુપતા, સુખરહિત દુઃખપણું આ ચારે ય નથી. પાંચ છે- જ્ઞાન, વિજ્ઞાન, વિનય, કૃતજ્ઞતા અને સ્નેહીજનના મને રથો પૂર્ણ કરવા. પાંચ નથી- બેટો આગ્રહ, ખરાબ વર્તન, દીનભાવ, પદાર્થોને Page #34 -------------------------------------------------------------------------- ________________ રાષભ સ્વામી અને ૨ ભરત ચક્રવતીનું ચરિત્ર વિનિગઅદલ બદલો કરે અને કઠોર વચન બોલવું. માટે હે સૌમ્ય મુખવાળા! આ પ્રમાણે અમારા સ્વામી પાસે કંઈક છે અને કંઇક નથી. એટલું જ નહિ, પણ નિર્મલ ગુણ વિષે રત્નબુદ્ધિ છે, નહીં કે પાષાણુના ટુકડામાં. શીલ એ જ આભૂષણ છે, નહીં કે બહારનું સુવર્ણરત્નાદિકનું આભૂષણ. દાનકાર્યમાં પ્રવૃત્તિ કરનારા છે, નહીં કે કામગમાં. યશના લેબી છે, નહીં કે ધન ઉપાર્જન કરવામાં. સુંદર કાંતિવાળા, ગુણયુક્ત, સત્યનું રહેઠાણ, નમ્રતાવાળા મારા સ્વામી ફિલસમૃદ્ધિવાળા વસંતના મિત્ર વિધ્યપર્વત માફક શેભે છે.” ત્યાર પછી વૃદ્ધ વણિક “અહો ! આની બેલવાની છટા, અહા! મહા આશયવાળ વચન-વિન્યાસ’ એમ ચિંતવીને ઈષ્યને ત્યાગ કરીને કહેવા લાગ્યું કે, “આવા ગુણવાળાએ આ પ્રમાણે ઘેષણ કરાવવી એ સર્વ પ્રકારે ગ્ય જ છે.” એમ કહીને વેપારી ગયે. આ સમયે ધર્મઘોષ આચાયે મોકલેલ સાધુ-યુગલ આવ્યું, માણિભદ્રે તેમને વંદન કર્યું, અને આવવાનું પ્રયોજન પૂછયું. સાધુઓએ કહ્યું, “હે દેવાનુપ્રિય! ધર્મઘોષ આચાર્યું અમને ધનસાર્થવાહ પાસે મોકલ્યા છે. તે વસંતપુર નગર તરફ પ્રયાણ કરે છે, જે સાર્થવાહ સમ્મતિ આપે તે તેની સાથે આચાર્ય પણ જવા ઈચ્છા રાખે છે. તેણે કહ્યું, હે ભગવંત! મહા ઉપકાર કર્યો, તે હવે આચાર્ય ભગવંતે જાતે જ સાથે ઉપડે, ત્યારે સાર્થવાહને મળવું –એમ કહીને વદના કરી સાધુઓને વિદાય આપી, એટલે ઉપાશ્રયે આવીને આચાર્યને કહ્યું કે તેમની અનુમતિ મળી ગઈ. ત્યાર પછી પ્રશસ્ત તિથિ, કરણ, નક્ષત્ર અને શુભલગ્ન–સમયે સાથે પ્રયાણ કર્યું, નગર બહાર પડાવ નાખે. ધર્મ ઘેષ આચાર્ય પણ સાધુના પરિવાર સાથે ચાલ્યા અને સાર્થવાહને દેખે. તેણે વદના કરી કહ્યું, હે ભગવંત! આપ પણ જવાના મનવાળા છે ? આચાયે કહ્યું કે, જે તમારી અનુમતિ હોય છે. ત્યારે સાર્થવાહે રસેયાને બોલાવ્યો અને કહ્યું કે, જે વિધિથી જેટલી વખત જેવા પ્રકારનું ભજન સપરિવાર આચાર્યને રુચિકર હોય, તેટલી વખત તારે તેમને આપવું. ત્યારે આચાર્યે કહ્યું, હે દેવાનુપ્રિય! આ પ્રમાણે ગ્રહણ કરવું એ અમારે આચાર નથી. અમને તે અમારા માટે ન કરેલું, ન કરાવેલુ, ન સંધેલું, ગૃહ એ પિતાને માટે તૈયાર કરેલું હોય, તે મધુકરવૃત્તિથી પ્રાપ્ત કરીને, સર્વ આહારની આલેચના-વિધિ કરી, ગુરુને બતાવીને પછી ગુરુ જે આહાર જેને મેગ્ય હોય, તે તેને આપે, અને પછી સાધુ તે આહારને રાગ-દ્વેષ કર્યા વગર વાપરે છે. આ આહાર લેવે અમને કપે છે. - આ સમયે સાર્થવાહને કેઈએ પાકેલાં આમ્રફલેથી પૂર્ણ કરંડિયો લાવીને ભેટ આપે. તેને દેખી હર્ષ પામેલા સાર્થવાહે કહ્યું કે, આ તમારે યોગ્ય છે, માટે ગ્રહણ કરો અને ૧. વિધ્યપક્ષે સારા છાયડાવાળા, નમ્મદા નદીયુક્ત–શ્લેષાલંકાર ૨ ભમરે પુષોને પીડા ન થાય તેમ જુદા જુદા અનેક પુષ્પમાંથી જરૂર પૂરતો રસ લે છે, પુષ્પને પી કરતો નથી અને પિતાના આત્માને સંતોષ પમાડે છે, તેમ સાધુ જુદા જુદા ઘરે ફરીને સંયમ સાધના માટે જરૂર પૂરતો આહાર એવી રીતે લે છે કે ગૃહસ્થને અભાવ, પીડા કે ફરી બનાવવો પડે નહિ. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત અમારા ઉપર અનુગ્રહ કરો. આચાયે કહ્યું, હે દેવાનુપ્રિય ! હમણાં જ તમને જણાવ્યું કે, ગૃહસ્થાએ પોતાને માટે તૈયાર કરેલ આહાર હાય,તે અમને ક૨ે છે. કદ, મૂલ, ફલાદિક જેને શસ્ત્ર લાગી અચિત્ત કરેલું ન હોય તેને સ્પર્શ કરવા પણ ન ક૨ે, તે પછી ભક્ષણની વાત તે ક્યાં રહી ? તે સાંભળી સાથૅવાહે કહ્યું, “અહો ! આ દીક્ષા તા દુષ્કર છે, આ ધર્માનુઠ્ઠાન કઠણ છે. અથવા અત્યંત પીડા વગર સુખવાળા મેક્ષ સહેલાઇથી મેળવી શકાતે નથી. આ પ્રમાણે તે તમેને અમારૂ' પ્રયોજન તદ્દન અલ્પ જ રહેવાનું.” એમ પ્રશંસા કરીને ફરી કહ્યું, હે ભગવંત ! હવે આપ સુખેથી પધારો અને જે કઇં પ્રયાજન હોય, તે અમેને જણાવશે. એમ કહીને વંદના કરી આચાય ને વિદાય કર્યાં. એટલે ગયા અને એકાંત સ્થળમાં નિર્જીવ ભૂમિમાં વાસ કર્યાં. સવાર થયું એટલે આગળ પ્રયાણ કર્યું. આ સમયે કયેા કાળ વતે છે ? હિમવડે નિસ્તેજ બનેલી પદ્મિની પત્નીને દેખીને હોય તેમ સૂર્ય હિમાલય તરફ પ્રયાણ કરવા લાગ્યા. તેની ચિંતાથી જ હોય તેમ રાત્રિ ક્ષીણ થવા લાગી. ત્યાર પછી વહી જતી રાત્રિના સેા ટૂકડા થયેલા દેખીને હોય તેમ હર્ષથી દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા, દિન-પ્રતિનિ ભૂમિમંડલ કઠણ બનતું ગયુ, મનેરથાના પાર પામવા માક કાંકરા અને તપેલી ધૂળ વડે કરીને મુસાફરાના માર્યાં મુશ્કેલીથી ઓળંગવા લાયક બની ગયા. ઝાલરના ઝંકાર શબ્દ આકાશ-મામાં ઉછળતા હતા. પ્રતિનિ સાવરી શાષાતાં હતાં. મહાનદીઓના પ્રવાહો ઘટતા હતા. મોટા હાથીએ મદોન્મત્ત થતા હતા, સિંહો શ્ર્વાસાકુલ થતા હતા. વળી રાત્રિને દૂર કરતા અને લોકોને સદા સુખાકારી અજવાળું આપતા છતાં સૂર્ય પ્રચંડ કરાવડે જગતમાં ઉદ્વેગ કરનાર થયા. દુઃષમા કાળના છેડા સરખા ગ્રીષ્મકાળ સમગ્ર મહિમંડળને તપાવે છે, સરાવરો સૂકવી નાખે છે, ભય આપે છે, રસવાળા સજલ ભાવના નાશ કરે છે. ઉત્તરદિશાયુક્ત ઊચે છેલ્લી ભૂમિને અવલંબન કરનાર સૂ મેરુપર્યંતની શંકાથી તેજ પદા(કિરણો)થી પાછા ફર્યાં. ઉંચે ઉડતી ધૂળવાળા દિવસે, રજબહુલતાવાળી દિશાઓ, કઠોર વાળા વાયરા, કાંકરાવાળા માર્યાં અને મૃગતૃષ્ણાના જળ મુસાફરોને મૃત્યું પમાડતાં હતાં. આ પ્રમાણે દુષ્કરાજાની જેમ ગ્રીષ્મકાળ પૃથ્વીને તપાવીને ક્રમપૂર્વક પ્રતાપ વધારીને ચામાસાનું આગમન થતાં નાસી ગયા. ત્યાર પછી મેઘની ઘટાએ વહેવા લાગી, બગીચાઓમાં હર્ષ આપનાર મધુર કંઠેવાળા મારના કેકારવ ઉછળ્યેા. કદંબનાં પુષ્પાની સુગંધથી પથિક–સંચાર અટકી પડયો. મોગરાનાં પુષ્પાના પરિમલ દિશામુખામાં મહેકી રહેલા હતા. ગ્રીષ્મના સંતાપથી તપેલી પૃથ્વી પ્રથમ જળવૃષ્ટિથી શાન્ત બની. મેઘની ઘટાઓએ મેટા સરોવરના સંતાપને શાન્ત કર્યાં–એવા દિવસે આવી લાગ્યા. જેમાં સ્નેહને ન ગણકારતા હૈાય તેવા પુણ્યશાળી પતીઓને આ સમય શાન્તિ આપનાર થયા. વર્ષાના આરંભ પેાતાની અંદર મેટો આવેગ (બફારા) સૂચિત થઈ રહેલ હતા, તેને બહાર છેડયા અને બીડેલા નેત્ર માફ્ક ગગન એક પુરૂષ થયું. કાલના અતિક્રમથી ઉત્તેજિત પવનરૂપી ગેાવાળાથી ચલાવાતુ. મેઘકુલ ભેંશના વૃન્દ માક અધિક ચમકવા લાગ્યું. પથિકજનાને ભય પમાડતા વેગવાળા વરસાદ જલધારા રૂપ ખાણના પ્રહારથી ગ્રીષ્મથી તપેલી ભૂમિની રજને શાન્ત ફરતા હતા. આકાશતલથી મુક્ત થઇને હાય તેમ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧ વષમ સ્વામી અને ૨ ભરત ચક્રવતીનું ચરિત્ર વિમમેઘો ઓસરવા લાગ્યા અને ગજરવથી એકદમ પર્વત સહિત પૃથ્વીમંડલ ફૂટવા લાગ્યું. મેઘપડ વડે આકાશ ઢાંકેલ હોવા છતાં પણ ગળવા લાગ્યું તે દેખો, જળ વડે ધોવા છતાં પણ આકાશની કાળાશ જતી નથી. આ જગતને કેળિયે કરવાના મનવાળે કાળી કાયાવાળ વર્ષાકાળરૂપ વેતાલ તેના આકાશપુટરૂપ ફડેલા મુખમાં જિલ્લા માફક વિદ્યુલ્લતા ચમકતી હતી. એકધારે સતત વરસાદ વર્ષ્યા કરતો હતો અને અંદર મંદ અને ગંભીર ધ્વનિથી મેઘ ગર્જના કરતે હતું. જેથી કરીને લેકે જરૂરી કાર્યો હોવા છતાં બીજાને ઘરે જવા લગાર પણ શક્તિમાન થતા ન હતા. આ પ્રમાણે મેઘ નિશ્ચલધારા અને વાયરાના અભાવથી એ વરસવા લાગ્યું કે, જેથી કરીને જગતમાં આ ધારાઓ કયાંથી પડે છે, તે જાણી શકાતું નથી. આ પ્રમાણે પૂર્ણ વર્ષાકાળ પ્રવર્તતે હતા, ત્યારે માનિની સ્ત્રીની જેમ પૃથ્વી પીઠ મેઘધારાથી કેમળ થયું. મુસાફરી કરતા લેકેની પત્નીઓનાં નેત્રયુગલ માફક પૃથ્વી જળથી પલળી ગઈ. ત્યારે નિરંતર પ્રયાણ કરતાં કરતાં સાથે મોટી અટવીના મધ્યપ્રદેશમાં આવ્યું. આગળ ચાલવા જેવા માર્ગો ન હોવાથી અને પોતાનો માલ-સામાન નાશ પામવાના ભયથી ત્યાંજ ઝુંપડીઓ તૈયાર કરીને વર્ષાકાળ નિગમન કરવા પડાવ નાખે. સાથમાં લેકેને મેટો સમુદાય હેવાથી, તેની દાનશાળામાં અનિવાસ્તિ દાન અપાતું હોવાથી, કાળ ઘણો લાંબો હોવાથી, સમસ્ત સાથની અંદર ઘાસ ખૂટયું, પાથેય-ભાતાની સામગ્રી વપરાઈ ગઈ, સાથિકે ખેદ પામ્યા. જંગલમાં કંદ, મૂલ, ફલ શોધવા લાગ્યા. રાત્રે શ્રેષ્ઠ પલંગમાં બેઠેલા સાર્થવાહને માણિભદ્ર નિવેદન કર્યું કે, સાથે આકુળ બની ગયો છે, સાથે લાવેલ ભાતું, અનાજ પુરૂં થઈ જવાથી સાથે આવેલા સાથિક દીનભાવવાળા થઈ ગયા છે. સુધાવેદના પામેલા કંદ, મૂલ વગેરે અનુચિત આહાર કરી જીવન ટકાવે છે. એટલું જ નહિ, પરંતુ લજજાને ત્યાગ કરે છે, પુરુષાર્થને પરિહાર કરે છે, કુલાદિની મર્યાદા ધારણ કરતા નથી. દીનતા પામેલા મિત્ર અને સ્ત્રીને પણ ત્યાગ કરે છે. નીચના ઘરે ભિક્ષાભ્રમણ કરે છે, ઉચિત આચારનું ઉલ્લંઘન કરે છે. આ લેકમાં પેટની અગ્નિવડે ઝળલે કયું કાર્ય નથી કરતો?” આ હકીકત સાંભળીને ચિંતાભારથી ખિન્ન થયેલા દેહવાળો સાર્થવાહ વિષાદ કરવા લાગ્યું. ત્યાર પછી ઈર્ષ્યાથી હોય તેમ નિદ્રાએ આવીને ચિન્તા દૂર કરી. આ સમયે રાત્રિના પાછલા પહોરમાં દ્વિપદીખંડ નામના છંદવાળી ગાથા પહેરેગીરે સંભળાવી– જેને નિર્મલ યશ-મંડપ ચારે દિશામાં ભ્રમણ કરી રહેલ છે, દેવ, મનુષ્ય અને નારકી અર્થાત્ ઉર્ધ્વ, તિચ્છ અને પાતાલ–લેકમાં જેનું મોટું માન ખંડિત થયું નથી, વિષમ દશા પામેલા હોવા છતાં ઉદ્વેગમાં પણ વિચાર–પૂર્વક કાર્ય–સાધના કરનારા એવા બીજાના અને મારા નાથ વિનયથી નમ્ર બનીને બેલેલા વચનનું પાલન કરે છે.” નિદ્રા પૂર્ણ થયા પછી ચિંતાભારથી ઉચ્છવસિત હૃદયવાળા સાથે આ વચન સાંભળીને વિચાર્યું કે આમ સંભળાવીને તેણે મને આડક્તરે ઠપકો આપ્યા છે. મારા સાથમાં કોણ દુઃખી હશે? આમ વિચારતા સાર્થવાહના હૃદયમાં એકદમ આચાર્ય યાદ આવી ગયા, તે આ પ્રમાણે, “તે મહર્ષિની આટલા કાળસુધી મેં કશી પણ સારસંભાળ ન કરી. કંદ-મૂલ-ફલાદિક તે તેમને અભક્ષ્ય હોય છે, તેથી તેઓ મારા સાથમાં ઘણું દુઃખી હશે. અહો! ગૃહસ્થપણાનું મારું પ્રમાદીપણું! સવારે તેમની પર્યું પાસના કરીશ અને મારા જન્મને સફળ કરીશ. એમ વિચારતા Page #37 -------------------------------------------------------------------------- ________________ ચપન મહાપુરુષોનાં ચરિત હતા ત્યારે ફરી પણ પહેરેગીરે દેહરે ગાયે-- “અસાર એવા આ સંસારમાં મનુષ્યને કઈ પણ તેવાની સાથે એગ કરાવી આપે છે. યમરાજા ન ઇચ્છતા હોય તે પણ દેવ સુખને ઢગલા પર ચડી બેસે છે.” એ સાંભળીને સાર્થવાહે વિચાર્યું કે, “દુઃખમાં ડૂબેલે હોવા છતાં તેમની સાથે સમાગમ મને અપૂર્વ કલ્યાણ કરનાર થશે, માટે સવારે તેમની પાસે જઈશ.” એમ વિચારતા હતા ત્યારે કાલનિવેદકે ફરી ઘેષણુ કરી. “ સુખકારી તેજથી ભુવન પ્રકાશિત થયું છે, અંધકારને નાશ કરીને, માર્ગ પ્રગટ કરીને રાત્રિને અંત કરનારા સૂર્યને ઉદય થયું છે. હે ગુણના ભંડાર ! જે જાગ્યો હોય તે તું ઉભે થા અને તારાં કાર્યોમાં લાગી જા.” ત્યાર પછી ભલે એમ થાઓ” એમ બોલતા સાર્થવાહ શયનમાંથી ઉભા થયા. સવારના સમયનાં કરવા એગ્ય કાર્યો નીપટાવ્યાં. અને જ્યાં આચાર્યો વાસ કર્યો હતો તે સ્થાને તે ગયો. જાણે મૂર્તિમંત પુણ્યના ઢગલા હોય તેવા આચાર્ય ભગવંતને જોયા. તે કેવા છે? તે વર્ણવતાં કહે છે કે, સકલ લોકમાં મુકુટ સમાન જિનેશ્વર–પ્રરૂપિત ધર્મ માફક દોષ વગરના, ગંભીરતાના ગુણવડે સમુદ્રને જિતનારા, એકલા મનથી નહીં, પણ કાયાવડે પણ કામદેવને જિતનારા, નીતિનું સ્થાન, કુશલના ભંડાર, પવિત્રતાનું પટ્ટણ, શીલની શાળા, મર્યાદાનું સ્થાન, કરુણાના ઘર, સંગ-રહિત હોવા છતાં (જ્ઞાનાદિક)લક્ષ્મીવાળા, મુક્ત છતાં સંસારના અલંકારના કારણું, દોષના સંગથી રહિત છતાં સૌમ્ય, સાધુઓના સમુદાયથી પરિવરેલા ધર્મશેષ આચાર્યને જોયા. હર્ષ વડે વિકસ્વર નેત્ર અને રોમાંચ-કંચુકવાળા તેણે વંદના કરી. ત્યાં જુદી જુદી મંડળીઓમાં રહેલા સાધુઓમાં કેઈક ચરણ-કરણ અનુયેગની મુખ્યતાવાળા અને મૂલ તથા ઉત્તર ગુણે કથન કરનાર આચારાંગ વગેરે સૂત્રોના અર્થો વિચારે છે; બીજા કેટલાક મુનિવરો ધર્મકથાનુગ, જેમાં ઉત્તમ મહાસત્ત્વશાળી પુરુષોનાં અને મુનિઓનાં ચરિત્રો સૂચવેલા છે, તેવા ઉત્તરાધ્યયન, જ્ઞાતાધર્મકથા વગેરેની વિચારણું કરે છે. બીજા કેટલાકે ગણિતાનુગ પૃથ્વીવલય, દ્વિીપ, સમુદ્ર, ચંદ્ર, સૂર્ય આદિનાં વિમાનનું પ્રમાણ વગેરે નિરૂપણ કરનાર જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ ઉપગેને વિચારે છે. કેટલાક વળી દ્રવ્યાનુગ ધર્માસ્તિકાયાદિક દ્રવ્યોનાં સ્વરૂપને નિશ્ચયપૂર્વક સમજાવનાર દષ્ટિવાદ આદિકનું સમ્યગૂ નિરૂપણ કરે છે. ત્યાં આગળ કેટલાક તપસ્વી મુનિવરે રત્નાવલિ, મુક્તાવલિ, ચાંદ્રાયણ તપની આરાધના કરનારા હતા. બીજા વળી ચાર મહિનાના ઉપવાસ કરીને કાયા ઓગાળી નાખનારા હતા. બીજા કેટલાક માસક્ષપણુ વગેરે તપ–વિશેષ કરીને કલેશોનું શોષણ કરનારા હતા. કેઈ સંલેખના કરી શરીરને હાડપિંજર સરખું કરનારા હતા. કેટલાક વિવિધ આતાપના લઈને સ્વેચ્છાએ દેહ-કષ્ટ સહન કરતા હતા. આ વગેરે જણવેલા ગુણવાળા સાધુઓને વંદન કરી રહ્યા. એટલે સમગ્ર કર્મોના સમૂહને ઘાત કરવામાં અતિસમર્થ એવા ધર્મલાભથી ગુરુએ અને બીજા સાધુઓએ અભિનંદન આપ્યું. પછી ગુરુના ચરણ-કમલમાં બેઠા. મુહૂર્ત કાળ બેસીને કહેવા લાગ્યા–“હે ભગવંત! નિભંગીને ત્યાં વસુધારા પડતી નથી, અલ્પ પુણ્યવાળાને નિધાન દષ્ટિગોચર થતું નથી. મંદ ભાગ્યવાળાને સુખાનુભવો. સ્પર્શતા નથી. તેથી કરીને સર્વથા એકાંત નિષ્કારણ વત્સલતાવાળા, સંસાર-સમુદ્ર તરવા માટે નાવ-સમાન સુવર્ણ, મણિ,તૃણ અને પથરામાં સમાન બુદ્ધિવાળા આપ સરખા વેગ પામીને અમૃતસરખું આપનુ વચન શ્રવણ ન કર્યું. જગતને કલાઘા–પ્રશંસા કરવા લાયક આપના ચરણ-કમલની સેવા ન કરી, તથા માર્ગમાં આપની કેાઈ સાર-સંભાળ વૈયાવચ્ચ ન કરી–એ મારા પ્રમાદાચરણનો અપરાધ આપે માફ ૧. શબ્દોષ લેવાથી દષા એટલે રાત્રિના સંગરહિત એ સેમ એટલે ચંદ્ર Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧ ઋષભ સ્વામી અને ૨ ભરત ચક્રવતીનું ચરિત્ર ૨૧ કરવાની કૃપા કરવી.એ પ્રમાણે સા વાહે કહ્યા પછી આચાર્યે કહ્યું,, હું ગુણુ અને શીલપ્રિય તમે સ’તાપ ન પામેા, તમે જ સર્વ કર્યું છે. સિંહૈં, સર્પ અને કર પ્રાણીઓથી રક્ષણ કર્યું, ચાર વગેરેના ઉપદ્રાથી પાલન કર્યું, વળી દેશ કાલને યાગ્ય અમને ક૨ે તેવો આહાર પેાતાની શક્તિ અનુસારે તમારો સાથ આપે છે.’ ‘હે ભગવંત ! આવા સાન્ડ્ઝનવાળા શબ્દોથી સર્યું, સથા મારા પ્રમાદી વનથી મને શરમ આવે છે. તે આપ મારા પર મેાટી કૃપા કરીને સાધુઓને મેાકલે, જેથી સાધુને યાગ્ય આહાર પ્રતિલાભુ. સવારે સાધુએ પધારશે. એ મરણુમાં વિલંબનભૂત મારૂ વર્તન થયુ. ગુરુએ કહ્યું, હે દેવાનુપ્રિય ! ભલે એમ કરાશે, પરંતુ સા વાહ તે! જાણે જ છે કે અમને શું ક૨ે. સા વાહે કહ્યું, ભગવત ! હું જાણું છું કે પહેલાં કરેલું હશે, તે જ ઘરેથી આપીશ.' એમ કહીને પેાતાના આવાસે ગયા. તેની પાછળ સાધુ-યુગલ ગયુ . ભવિતવ્યતા યાગે સાધુયેાગ્ય આહાર કઈ પણ ન હતા, તેથી આમણા-દ્રુમણેા થઇને પાતે જ કઇ ખેાળવા લાગ્યા, એટલે થીજેલું ઘી મળી આવ્યું. પૂછ્યું કે, આ કલ્પે ને ?' હા, કલ્પે એમ કહીને તેને શાન્ત કર્યાં. ત્યાર પછી વૃદ્ધિ પામતા નિલ પરિણામથી, ઉલ્લાસવાળા ભાવથી પેાતાને કૃતા માનતા તેણે ત્યાં સુધી આપ્યું કે, જ્યાં સુધી વચ્ચે હાથથી નિવારણ ન કર્યું. ત્યાર પછી પ્રતિલાલેલા સાધુઓને વંદન કર્યું.. સાધુઓએ પણ ધ લાભ આપ્યા અને ઉપાશ્રયે ગયા. સાથૅ વાહે પણ દેશ–કાલને ઉચિત વિશુદ્ધ પરિણામથી વૃદ્ધિપામતા પ્રાસુક દાનના અધ્યવસાય-યાગે બાધિમીજ ઉપાર્જન કર્યુ. સસારને મર્યાદાવાળા કર્યાં. આત્માને યથેાત્તર સુખના અધિકારી બનાવ્યેા. પોતાના આત્માને કૃતા માનતા સાથે વાહ શુભ ભાવનામાં બાકીના દિવસ પસાર કરીને રાત્રે આચાય ની વાસભૂમિએ ગયા. ત્યાં સાધુઓને જોયા. કેવા તે કહે છે–જિનેશ્વરનાં વચના– મૃતની ભાવના ભાવતા હષિત દેડવાળા, વિવિધ શાસ્ત્રાની અથ –વિચારણામાં તલ્લીન બનેલા, અસ યમથી વિરમેલા, રાગ અને દ્વેષરૂપ એ બંધનથી રહિત, મન, વચન અને કાયાના ઈંડ વગરના, ત્રણ ગુપ્તિવાળા, ચાર પ્રકારની વિકથાએથી મુક્ત, ચારે કષાયેાના ત્યાગી, પાંચે સમિતિમાં સાવધાન, છ કાયના જીવાને રક્ષણ કરવામાં તત્પર, સાત પ્રકારનાં ભય-સ્થાનકેથી મુક્ત, આઠ મદ્યસ્થાનેાના પરિહાર કરનારા, બ્રહ્મચર્યની નવ ગુપ્તિના ધારક, દશ પ્રકારના ધર્મધ્યાનને પામેલા અને વિવિધ અભિગ્રહવાળા, તેમાં કેટલાક લગડ' શયન કરનારા, કેટલાક ગાય દોહવાના ઉભડક આસને ધ્યાન કરનારા, કેટલાક એક પગ અદ્ધર રાખી આતાપનામાં તલ્લીન થયેલા, કેટલાક બીજાએ ઉંચા હાથ લંબાવીને પરસેવા અને મેલથી મિલન દેહવાળા, વિવિધ પ્રકારના તપ કરીને માંસ, લેાહી અને સ્નાયુઓને સુકવીને હાડિપંજર શરીરવાળા અને નસે। જેમાં બાકી રહેલી હેાય તેવા ક્ષીદેડવાળા સાધુઓને જોયા. તેમાં કેટલાક જિનકલ્પ સ્વીકારવા માટે પાંચ પ્રકારની તુલના કરે છે. બીજાએ ખાર પ્રકારની ભિક્ષુપ્રતિમાઓના અભ્યાસ પાડે છે. બીજા સામાયિક ઉચ્ચરીને પ્રથમ ચારિત્રને સ્વીકાર કરે છે. બીજા કેટલાક મોટા અભિગ્રહ ગ્રહણ કરીને વિવિધ પ્રકારની આતાપના વડે ક–નિરા કરે છે. કેઈ વળી પરિહારવિશુદ્ધિ નામનું ત્રીજું ચારિત્ર સેવન કરીને ફરી ગચ્છ-સમુદ્રમાં અવગાહન કરે છે, અથવા એકલવિહારપણું કરે છે, અથવા જિનકલ્પના સ્વીકાર કરે છે, કે પ્રતિમા ધારણ કરીને ૧ વાંકું વૃક્ષ ભૂમિ પર પડી ગયુ` હેાય, તેની માફક શયન કરનાર. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત વિચરે છે. આ પ્રમાણેના ગુણયુક્ત યતિસમુદાયને જોતાં જોતાં થોડી ભૂમિ સુધી ગયા. એટલે તેણે સમગ્ર દોષથી રહિત સર્વગુણના ભંડાર તેજના ઢગલા સરખા આચાર્ય ભગવંતને જોયા. પછી વિચાર્યું કે, આ પૃથ્વીમાં આ ભગવંત પુરુષરત્નને છોડીને કઈ રત્ન દોષરહિત નથી. તે આ પ્રમાણે – પિતાને પ્રતાપ ફેલાવત, ભુવનની અંદર પ્રાપ્ત કરેલ પ્રભાવવાળે હોવા છતાં જેમ કનરેન્દ્ર પૃથ્વીને કર નાખીને હેરાન કરે છે, તેમ સૂર્ય પણ કમળને કિરણથી પીડા કરનાર છે. ભુવનને આનંદ આપનાર, અમૃતમય, સુંદર રાત્રિના મુખના તિલકભૂત, ચંદ્ર આકાશમાર્ગને પ્રકાશિત કરનાર હોવા છતાં વિમલ કલંકથી યુક્ત છે. વિસ્તીર્ણ પાંખડીઓવાળું સજજડ સુગંધી મકરંદયુક્ત કમલ શ્રીદેવીનું કીડાભવન હોવા છતાં જલ(ડ)માં વાસ કરનારું અને કાંટાળું દેવે બનાવ્યું. લક્ષ્મીનું કુલઘર, અમૃત ઉત્પત્તિનું સ્થાન હોવા છતાં સમુદ્ર સેવન કરવામાં આવે તે ફલ આપનારે, ત્રાસ આપનાર અને નક્કી કરુણ વગરને છે. જાતિ–વિશુદ્ધ ઉજવલ મનહર પવિત્ર સુંદર બરાબર ગોળાકાર એબ વગરનું મુક્તાફલ હોવા છતાં લેહ સાથે સંગ કરવાથી છિદ્રવાળું હોય છે, ત્રણે ભુવનને આનદ આપનાર હંમેશાં દેવાંગનાઓથી યુક્ત મેરુગિરિ પણ પિતાના લંગડાપણાના દેષથી લજ્જા પામે છે. સ્થિરવર્ણવાળા સુંદર દેખાવવાળા તેજસ્વી ઘણા પ્રકારના ગુણે જેમાં રહેલા છે, લેકમાં જે સર્વોત્તમ રત્નો ગણાય છે, પરંતુ તેઓને તે બંધાવું પડે છે. અર્થાત્ હીરા, માણેક, નીલમ, શનિ આદિને આભૂષણમાં જડીને રાખવા પડે છે. આ પ્રમાણે ગુણ-વિચારણની ચર્ચામાં જે જે રત્નને વિચાર કરીએ છીએ, તે તે આ ગુણાકર પુરુષરત્નને છોડીને કઈને કઈ કલંકવાળાં રત્ન છે. આમ વિચારતાં તે સાર્થવાહ આચાર્યની સમીપે ગયા. ગુરુ ભગવંતને વંદના કરી. ગુરુએ કર્મરૂપ પર્વતને ચૂરો કરનાર વજગ્નિ સરખે “ધર્મલાભ” આપ્યો. તેમના ચરણ-કમલ પાસે બેઠો, અને નિર્દોષ મોક્ષના માર્ગ સ્વરૂપ ધર્મ પૂછડ્યા. પછી ગુરુ તેને ધર્મોપદેશ આપવા લાગ્યા કે “હે દેવાનુપ્રિય ! ધર્મનું મૂલ હોય તો સમ્યક્ત્વ છે. સાર્થવાહે પૂછ્યું, “હે ભગવંત! તે કેવી રીતે પ્રાપ્ત કરાય? કેવા સ્વરૂપવાળું છે? કયા ગુણવાળું, તે ઉત્પન્ન થયું છે કે નહિ, તે કેવી રીતે જાણવું ? તેનું ફલ શું?” ગુરુએ કહ્યું– હે ગુણાકર ! સાંભળે, સમ્યકત્વ-પ્રાપ્તિનાં આ બે કારણે છે, તે આ પ્રમાણે, સ્વાભાવિક -કેઈ નિમિત્ત વગરનું અને બીજાના ઉપદેશથી થવાવાળું. તેમાં નિસર્ગ એટલે સ્વભાવ, તે પણ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચાર કર્મની ઓગણત્રીસ કેટકેટી સાગરેપમ, નામ, ગોત્રની એગણશ, મેહનીયની અગણોતેર યથાપ્રવૃત્ત નામના પહેલાં કરવડે કરીને ખપાવી નાખે અને બાકી દરેક કર્મની એક કડાકોડી સાગરોપમની સ્થિતિ રહે, તેમાંથી પણ કેટલેક ભાગ ઓછો કરે તથા જઘન્ય નહિ અને ઉત્કૃષ્ટ પણ નહીં એવા આયુષ્ય-બંધના પરિણામવાળે આત્મા ગ્રંથિદેશ પાસે આવે. તે ગ્રંથિ પણ બીજા કર્મની સહાયતા સહિત મેહનીયકર્મો કરેલો સજજડ રાગ-દ્વેષનાં પરિણામરૂપ કઠોર, દઢ, ન ભેદાય તેવી વાંસ કે રાયણની ગાંઠ જેવી સજજડ ગાંઠ હોય છે. તેને પામીને કેઈ જીવ ભાગી જાય અને અનંતાનુબંધી કર્મના ઉદયથી ફરી પણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે. બીજે કઈ જીવ તેવા પરિણામથી પરિણમેલે કેટલેક કાળ ત્યાં રોકાય. ત્રીજે કઈ ઉલ્લાસ પામેલા વીર્યના વેગથી અપૂર્વકરણ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧ ઋષભ સ્વામી અને ૨ ભરત ચક્રવતીનું ચરિત્ર નામનું બીજું કારણ ગ્રહણ કરીને ઉખર ભૂમિમાં દવાગ્નિ જેમ ઓલવાઈ જાય, તેવી રીતે મેહનીયકર્મને ઉદય રેકીને કર્મગ્રંથિ ભેદીને અનિવૃત્તિકરણ પામીને પહેલાં કઈ વખત મેળવેલ ન હોય, સંસાર પાર પામવા માટે સેતુ-સમાન સુખપરંપરા અને કલ્યાણનું કારણ એવું સમ્યક્ત્વ મેળવે છે. તે સમ્યકત્વના પરિણામથી પરિણમેલો જીવ શુભ અધ્યવસાયયુક્ત થઈને મિથ્યાત્વના દલિકેના ત્રણ વિભાગ કરે છે. તે પ્રમાણે–શુદ્ધ, અલ્પશુદ્ધ અને અશુદ્ધ. ત્યાં અંતમુહૂર્ત કાળ સુધી ઉપશમ–સમ્યક્ત્વી થઈને જ્યારે શુદ્ધ સમ્યકત્વના દળીયાને ઉદય અનુભવે, ત્યારે ક્ષાયોપથમિક સમ્યગદષ્ટિ થાય અલ્પશુદ્ધ દળીયાને ભેગવે, ત્યારે મિશ્રદષ્ટિઆમ નિસર્ગ સમ્યગદર્શન થાય. અધિગમ–સમ્યકત્વ તે પ્રવચન સાંભળતાં, જીવ, અજીવ, આસવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ રૂપ સાત પદાર્થોની વિચારણા કરતાં, હેતુ, દૃષ્ટાંત અને યુક્તિઓથી પદાર્થોની સિદ્ધિ કરતાં, જ્ઞાનાવરણીય કર્મને લેપશમ થવા વેગે, મેહનીયકર્મમાં વિવર થયે છતે દરરેજ આચાર્યની પાસે શાસ્ત્ર અને ધર્મોપદેશ સાંભળનારને નિરંતર ક્ષય પામતા કર્મવાળાને કર્મની ગ્રંથિને ભેદ થાય એટલે શુભ પરિણામ સ્વભાવવાળું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય. આ અભિગમ સમ્યક્ત્વ. વળી તે સમ્યક્ત્વના પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે-ઉપશમ, સાસ્વાદન, લાપશમિક, વેદક અને ક્ષાયિક. તેમાં પ્રથમ ભેદ ઉપશમ સમ્યકત્વ ભિન્ન ગ્રંથિવાળાને પ્રથમ સમ્યકુત્વ-પ્રાપ્તિ વખતે હોય. ઉપશમશ્રેણિ કરતો હોય અને મેહને ઉપશાન્ત કરેલો હોય ત્યારે તે ઉપશમ સમ્યત્વ ગણાય. મેહનીય કર્મનો ક્ષયે પશમ થાય, ત્યારે ક્ષાપશમિક સમ્યકૂવ. તે તે વળી સમ્યકત્વને પુગલના ઉદયથી થયેલા પરિણામવાળાને હોય છે. સાસ્વાદન સમ્યકૂવ તે સમ્યક્ત્વના ભાવનો ત્યાગ કર્યો ન હોય અને મિથ્યાત્વ સન્મુખ થયે હોય, અનંતાનુબંધીને ઉદય થયે ન હય, સમ્યક્ત્વના પરિણામની આસ્વાદ ચાલુ હોય, કંઈક સમ્યક્ત્વના શુભ પરિણામવાળાને તે હોય છે. વેદક સમ્યકત્વ વળી ક્ષપકશ્રેણિ પામેલાને જેના અનંતાનુબંધી કષાયો, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વનાં દલિકે ક્ષીણ પામ્યાં હોય, હવે જે દળીયાં છેલ્લાં જ વેદતો હોય અને ક્ષાયિક સમ્યકત્વના સન્મુખ થયે હોય, તેને તે હોય છે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિ સાત પ્રકૃતિઓને ક્ષય કર્યો હોય અને આત્માના સ્વભાવથી ઉત્પન્ન થયેલા શુભ પરિણામવાળો શ્રેણિક જે જાણ. આમ પાંચ પ્રકારનું સમ્યક્ત્વ વર્ણવેલું છે. સમ્યક્ત્વના પરિણામ આમને આમ અખંડિતપણે ચાલુ રહે તે સુખની પરંપરાનો અનુભવ કરી અવશ્ય સર્વદુઃખથી રહિત એ મોક્ષ મેળવે છે. કદાચ સમ્યકત્વથી પતિત થાય તે પણ ગ્રંથિદેશથી અધિક સ્થિતિવાળું કર્મ ન બાંધે. વળી ગુણથી તે સમ્યત્વે ત્રણ પ્રકારનું હોય છે. તે આ પ્રમાણે-રોચક, દીપક અને કારક, તેમાં રોચક સમ્યક્ત્વ તે કહેવાય કે અરિહંત ભગવંતે પ્રરૂપેલા જીવ, અજીવાદિક પદા ર્થોમાં હેતુ, યુક્તિ, દષ્ટાન્તથી સિદ્ધ ન થાય, તે પણ ‘તમેવ સર નિરdજં, ૪ નિર્દૂિ ” તે જ સત્ય અને નિઃશંક છે, જે જિનેશ્વરેએ પ્રરૂપ્યું છે. આ પ્રમાણે રુચિ કરે. દીપક સમ્યકુત્વ તે પિતાનામાં સમ્યક્ત્વ ન હોય પણ બીજા આત્મામાં દેશનાથી સમ્યકૂવને દીવે પ્રગટોવે. કારક સમ્યક્ત્વ તે તપ સંયમમાં પરાક્રમ કરાવે. ઉત્પન્ન થયેલા તે સમ્યક્ત્વને આ ત્રણ ભાવથી ઓળખી શકાય. અથવા શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિયમતિથી પણ જાણી શકાય. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ^^ ^^^^^ws ચિપન્ન મહાપુરુષોનાં ચરિત તેમાં શમ ઈન્દ્રિયે અને મનને, ઇન્દ્રિય ઉપશમ એટલે રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ અનુકૂલ કે પ્રતિકૂળ પ્રાપ્ત થાય, તેમાં રાગ-દ્વેષ ન કરવા. ઇન્દ્રિય એટલે મનને ઉપશમ તે ક્રોધ, માન, માયા અને તેમને ત્યાગ કરે. મોહને પરાભવ અને સર્વત્ર કુતૂહલ વગરના થવું. સંવેગ વળી એને કહેવાય કે જિન–પ્રણીત પદાર્થોનું શ્રવણ કરતાં, સંસારની અસારતા ભાવતાં, કર્મ-પરિણતિની વિચારણા કરતાં શબ્દાદિક વિષયમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. નિર્વેદ તે કહેવાય કે ઉત્પન્ન થયેલા વિષયના વૈરાગ્યવાળે તેનાથી કંટાળે. કેદખાનાના વાસ માફક સંસારવાસથી ઉદ્વેગ પામીને ભોગથી નિવ, સગા-સંબંધીઓ અને બંધુઓને બંધન માને, ઘરવાસ કેદખાન જેવું માને. અનુકંપા વળી એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય અને ભવસાગરમાં દુઃખ અનુભવતા જોઈને, કે કરુણા–પરાધીન હૃદયવાળે તેના કરતાં પણ અધિક દુઃખ અનુભવે; એટલું જ નહિ પણ પિતાની શક્તિ અનુસાર તેના દુઃખને પ્રતિકાર કરવા માટે પ્રયત્ન કરે. અસ્તિક્યમતિવાળે તે વળી એ કહેવાય કે, જીવાદિક પદાર્થો છે. પુણ્ય, પાપ, બંધ, મેક્ષ છે. જિનેશ્વરેએ પ્રરૂપેલા પદાર્થો અને ભાવમાં સમ્યગ્ર શ્રદ્ધા કરે, પ્રતીતિ કરે, રૂચિ કરે અને તેને સ્પર્શ કરે. તે સમ્યકત્વનું ફલ ઉત્તમ મનુષ્ય અને દેવભવની પ્રાપ્તિ, તેમાં આગળ આગળ ધર્મ સામગ્રી યુક્ત સુખ અને પરંપરાએ નિર્વાણુ–ગમન. આ પ્રમાણે વિધિપ્રમાણે શ્રવણ કરીને ધના સાર્થવાહે કહ્યું, ધર્મના મૂળરૂપ આ સમ્યકૃત્વ સુંદર છે. અત્યાર સુધી અમને આ સાંભળવામાં આવ્યું ન હતું. ભગવંતે મેહનિદ્રા દૂર કરી. શાશ્વતપદની ઉત્તમગુણવાળી પદવી પ્રકાશિત કરી. એ પ્રમાણે કહી ભગવંત અને બીજા સાધુઓને વંદના કરીને પિતાના આવાસમાં ગયે. અતિ આનંદ પામેલા તેણે ગુરુના વચનની વિચારણા કરવામાં કેટલીક રાત્રિ પસાર કરી અને થોડી રાત્રિ બાકી રહી, ત્યારે કાલનિવેદકે નિવેદન કર્યું કે હે ગુણભંડાર! લોકોનું પર્યટન અટકાવનાર, જળ રૂપ અંધકાર વડે પૃથ્વીનાં વિવારે ઘણાં પૂરાયાં છે, જેમાં એ વર્ષાકાળ રાત્રિના ભરની જેમ ગળી ગયું છે અને હવે આવા પ્રકારની શરદત્રતુનું આગમન થઈ રહ્યું છે.- લેકના મનમાં વ્યવસાય કરાવનાર, માર્ગ પ્રગટ કરનાર અને પથિકસમુદાયને સુખ ઉત્પન્ન કરનાર, હંસકુળથી સેવિત પ્રાતઃકાળ સરખે શરદકાળ ફેલાવા માંડે ઉન્મા–ગમન કરવાથી પાછું ફરેલ અને શરદકાળમાં પોતાના સ્વભાવમાં શાન્ત રહેલ જળ વીતી ગયેલ યવન કલુષિતતાવાળા હૃદયનું અનુકરણ કરે છે. મેરના કેકારવથી મુખર, વીજળી લતાથી ગહન, વર્ષાકાળરૂપી મહાઇટવીનું નિરાકુલ મેએ ઉલંઘન કરી મેઘધનને મૂકી દીધા. મેઘ આચ્છાદિત થવાથી દિશાઓ અંધકારથી મલિન બની હતી, પરંતુ હવે તેઓ વિખરાઈ જવાથી પ્રસન્નતાને પામી. પગે ચાલવાથી મધ્યભાગનો કાદવ દબાઈ ગયા પડખાને કાદવ પ્રચંડ રહ્યો, તેથી કરીને એકગામથી બીજા ગામ વચ્ચેના માર્ગો સીમાડા જેવા થયા. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧. ગાયભસ્વામિ અને ૨ ભરત ચક્રવતિનું ચરિત્ર સ્થાને સ્થાને વિકસિત કમળ અને મધુર જળથી પૂર્ણ દિશાના અંત થયા અને પૃથ્વી કંઈક કાદવ સુકાવાથી સુખેથી ચાલી શકાય તેવા માર્ગવાળી બની છે. વળી ધાન્ય પાકવાથી હર્ષિત થયેલ ગ્રામીણ લેક ક્ષેત્રમાં હર્ષને કેલાહલ કરે છે. તે વિશાલ વક્ષસ્થળ વાળા ! વ્યવસાયમાં સહાયક થનાર શરદ-સમય આવી ગયું છે. આ સાંભળીને સાર્થવાહ માણિભદ્રને બોલાવ્યા, અને કહ્યું કે, વ્યવસાય કરવામાં વિદ્ધ કરનાર વર્ષા સમય પૂર્ણ થયા છે, ઉત્સાહ આપનાર શરદકાળ આવી ગયો છે, માટે આજે જ પ્રયાણને આરંભ કરાવે. માણિભદ્રે કહ્યું, “ભલે એમ કરાવીએ” એમ કહીને સાર્થમાં પ્રયાણની ઉદ્ઘેષણ કરાવી. આર્થિક આકુળ-વ્યાકુળ થયા અને પોતપોતાનીતૈયારી કરવા લાગ્યા. ગાડી, ગાડાં આદિ વાહનો સામાન ગઠવી તૈયાર કરે છે. Ëટ મંડલીઓને સજ્જ કરે છે. પાડાના સમુદાયને પલાણ કરાવે છે. ગધેડાઓ ઉપર લાકડાં ભરાય છે. આ પ્રમાણે મહાઆડંબરથી સાથે ચાલ્યા. સતત-અટક્યા વગર પ્રયાણ કરતા કરતા સાથે વસંતપુર પહોંચ્યો. આચાર્ય પણ મહાઇટવીનું ઉલ્લંઘન કરીને સાર્થવાહને ધર્મલાભ આપીને પોતાની અનુકૂળતા પ્રમાણે વિચારવા લાગ્યા. સાર્થવાહ પણ પિતાને વેચવાને માલ વેચીને ઈચ્છા પ્રમાણે નફો મેળવ્યો અને ત્યાંથી પણ મળતો વેપાર યોગ્ય સારે માલ ખરીદ કરીને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે પાછા આવ્યા. ક્રમે કરી આયુષ્ય પૂર્ણ કરી મરીને દાનરૂપી વૃક્ષના પુષ્પ સમાન પુણ્યના પ્રભાવથી ઉત્તરકુરુમાં સીતા નદીના ઉત્તર ખૂણામાં શ્રેષ્ઠ જંબૂવૃક્ષના પૂર્વ વિભાગમાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળે, બ્રણ ગાઉની ઊંચાઈવાળે, યુગલપણે ઉત્પન્ન થયે. ત્યાં ક૯૫વૃક્ષો પાસેથી ઈચ્છાનુસાર સમગ્ર ઇન્દ્રિયના ભેગે પ્રાપ્ત કરે તે દેવલેથી અધિક ભેગે ભેળવીને આયુષ્ય પૂર્ણ થયું એટલે મૃત્યુ પામીને સાધુને દાન આપવાના પ્રભાવથી સૌધર્મકલ્પ નામના પ્રથમ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. તે દેવલેક કે છે? પિતાની સહચરી દેવીના વિરહની વેદના જ્યાં જણાતી નથી અને મોટા કલ્પવૃક્ષ એ જ જ્યાં શ્રેષ્ઠ ઘર છે, વિચાર કરવા માત્રમાં મનહર સકલ ઇન્દ્રિયેના ભેગો ઉત્પન્ન થાય છે, પૃથ્વીમાં પરિણામ પામતાં દુઃખ જ્યાં નાશ પામેલાં છે અને વિસ્તારવાળા સુખ-સમુદ્ર સરખા, ઈર્ષ્યા અને વિષાદથી પરાધીન બનેલા દેવકને હાસ્ય કરે તેવા તે શ્રેષ્ઠ સૌધર્મ દેવલોકમાં ઈન્દ્ર માફક ભેગો ભેગવીને દાનફલના બાકી રહેલા પુણ્યદયથી ઉપાર્જન કરેલા યશભરવાળો દેવાંગનાઓના વિકસિત સુંદર રસવાળા મુખ-કમલમાં ભ્રમર માફક લીન બનેલો આનંદથી ત્રણ પલ્યોપમના કાળ સુધી ભોગ ભેગવનાર બન્યો. ત્યાર પછી ભેગ ભેગવતાં આયુષ્ય પૂર્ણ થયું એટલે ત્યાંથી ચ્યવને આ જ જંબુદ્વીપ નામના દ્વીપમાં પશ્ચિમ મહાવિદેહક્ષેત્રમાં ગંધિલાવતી નામના વિજ્યમાં વૈતાઢ્ય પર્વત ઉપર ગંધારદેશમાં ગંધસમૃદ્ધ નામના નગરમાં શતબલ રાજાની ચંદ્રકાન્તા નામની ભાર્યાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. મહાબલ એવું તેનું નામ પાડ્યું. કલા સાથે વૃદ્ધિ પામવા લાગે. પિતાએ વિનયવતી ભાર્યા સાથે પરણાવ્યું. યૌવનવય પામે. કેઈક સમયે શતબલ પિતાએ કુલક્રમાગત આવેલા સમગ્ર કલા અને શાસ્ત્રના પારગામી, સંસાર-સ્વરૂપના જાણકાર, ભક્ત વિનીત વિશ્વાસના સ્થાનક જેના ઉપર સમગ્ર રાજ્યભાર નાખે છે, જિનવચન–ભાવિત મન Page #43 -------------------------------------------------------------------------- ________________ પિન્ન મહાપુરુષોનાં ચરિત્ર વાળા, જીવાદિક પદાર્થોના યથાર્થ સ્વરૂપના જાણકાર વિમલમતિ નામના મંત્રીને પુત્ર સમર્પણ કરીને તેને અભિષેક કર્યો. શતબલ રાજા તેવા પ્રકારના આચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરીને આરાધના પૂર્વક મરણ પામી દેવલોકે ગયા. મહાબલ રાજા વિમલમાત મંત્રી સહિત રાજ્યનું પાલન કરે છે. કેઈક સમયે મંત્રીએ વિચાર્યું – “ આ રાજાને પિતાએ કુલકમગતથી આવેલા મને સમર્પે છે. મારા ઉપર અત્યંત વિશ્વાસ રાખનારે છે, તે બંધુ સજ્જન અત્યંત ઉપકાર કરવામાં તત્પર મારા સ્વામી અને મિત્રના પુત્ર ઉપર પ્રાણ આપીને પણ ઉપકાર કરે જોઈએ. ઉપકારમાં મેટો ઉપકાર તે એ ગણાય છે કે, પરમાર્થના અજાણ દુર્ગતિમાં ગમન કરવા તૈયાર થયેલ સંસારના સ્વભાવમાં આસક્ત હોય તેવાને ઉત્તમ કલ્યાણ-પરંપરાના કારણભૂત દુઃખ વગરની સદ્ગતિના માર્ગ સ્વરૂપ જિનવચનમાં પ્રતિબંધ કરે. આ રાજા અત્યંત ભેગાસકત અને નાટકાદિક પ્રેક્ષણની રુચિવાળે છે. તો વૈરાગ્ય ઉત્પન્ન કરાવનાર નાટકથી તેને પ્રતિબંધ કરૂં. ” એમ વિચારીને હરગણુધિપ નામના નટને બેલા, અને પુરાતનકાળની કથા સંબંધવાળું વૈરાગ્ય ઉત્પન્ન કરાવનાર એક અંકવાળું નાટક ભજવવાની આજ્ઞા આપી. તે સમય પ્રાપ્ત કરીને રાજાને વિનંતિ કરી કે, હે દેવ ! અત્યંત રસભાવને જાણકાર, સારે કેળવાયેલો ચાર પ્રકારના અભિનય કરવામાં નિષ્ણાત હરગણ નામને નાટક કરનાર આવેલો છે. તે તે જેવા માટે દેવે કૃપા કરવી. રાજાએ કહ્યું, ભલે એમ થાવ. ત્યાર પછી રંગભૂમિ તૈયાર કરી. મંત્રી સહિત રાજા હાજર થયા. સાથે આવેલા સહપ્રેક્ષકોએ પિતપતાને અનુરૂપ સ્થાને ગ્રહણ કર્યા. અને મૃદંગેના ઉપર હાથ ઠોકયે અર્થાત વાજિંત્રો વાગવાં શરૂ થયાં. TOS #JAYD. J i ( RT @ 11. . Page #44 -------------------------------------------------------------------------- ________________ -: વિ બુ ધા ન ન્દ ના ટ ક – મંગળ–સ્તુતિ - હે નિર્મલ ચરિત્રવાળી રાજિમતી ! સાંભળ અને પ્રિયની કથા તથા આત્માને વિચાર કર કે આ જગતમાં કેઈએ પતિના વિયેગમાં મરણ સ્વીકાર્યું છે? એ વચનને સાંભળી અને વિચારીને તે રાજિમતીએ જેના માટે મૂચ્છને ત્યાગ કર્યો, એવા નેમિનાથ ભગવંત તમારૂં રક્ષણ કરે. જેના જન્મ-સમયે બન્ને નૃત્ય કર્યું અને શંકારહિતપણે પગ અફાળ્યા ત્યારે પૃથ્વી ફુટવા લાગી. મુક્તબંધનવાળા પર્વતે ડોલવા લાગ્યા. ચારે બાજુ આકાશ ચકડોળ માફક ભ્રમણ કરતું હોય તેમ દિશાબ્રમ જણાવા લાગે, મોટા સમુદ્રો ખળભળવા લાગ્યા અને તેમાં રહેલા જળચરે ક્ષોભ પામ્યા, આવા પ્રકારની જગતની સ્થિતિ જેના જન્માભિષેક સમયે થઈ, એવા નેમિનાથ તમારું રક્ષણ કરે. ( ત્યાર પછી નાન્દીના અંતમાં લગાર ચાલીને- ) સૂત્રધાર-આજે નગરના શિષ્ટપુરુષની પર્ષદાએ મને આજ્ઞા કરી છે કે- આજે તમારે શીલ અંકવાળા વિમલમતિ નામના કવિની કૃતિરૂપ એક અંક નામનું રૂપક વિબુધાનન્દ નામનું નાટક ભજવવું. એ વાત પણ ઠીક થઈ કે વિશિષ્ટ વિદ્વાનની પર્ષદામાં નાટક ભજવતાં મારે પરિશ્રમ પણ સફળ થશે. કવિએ આમ પણ કહેવું છે કે, સુંદર વસ્તુને આશ્રય કરનાર અપૂર્વ ગુણની પ્રાપ્તિ કરે છે. છીપની વચમાં રહેલ નિર્મળ જળ મેતીની શેભા ધારણ કરે છે. ન બનેલી કૃત્રિમ હોવા છતાં પરમાર્થ અર્થવાળી આ રચના એક વખત કહેવામાં આવે અને તેનું શ્રવણ થાય, તે લેકેના મનમાં નક્કી તેની અસર થયા વગર ન રહે. વૃષ્ટિની આગાહી કરાવનાર દેડકાઓના કાર શબ્દો જેમ હર્ષ આપનાર થાય છે તેમ. માટે ઘરે જઈને મારી ગૃહિણીને આ વૃત્તાન્તથી વિદિત કરૂં. ( લગાર થોડું ચાલીને આકાશમાં નજર ફેંકીને) આ મારૂં ઘર છે, માટે પત્નીને બોલાવું હે ગુણવતિ ! ઉપભોગ કરનાર ! પ્રધાનભૂત ! મારા માટે ઉદ્યમ કરનારી મારા સ્વભાવ સરખા ધર્મવાળી હે આયે ! કાર્ય હોવાથી જલદી અહિં આવે.' (પ્રવેશ કરે છે) નટી-(આંસુ સાથે) હે આર્ય ! આપ આજ્ઞા કરે, આપના કયા હુકમને અમલ કરું ? સૂત્રધાર-આયે ! તું આજે શેકવાળી જણાય છે, તે તારા શકનું કારણ કહે. નટી-હે આર્યપુત્ર ! નિર્ભાગી એવી મને શકનું કારણ પૂછવાથી સર્યું, માટે આજ્ઞા કરે કે, શે હુકમ બજાવવાને છે ? સૂત્રધાર- હે આ ! વિદ્વાન સજ્જન પુરુષોએ મને આજ્ઞા કરી છે કે આજે તમારે “વિબુ ધાનન્દ’ નામનું નાટક ભજવવું. માટે તારે તૈયાર થવું. નટી– (આંસુ સાથે) ચિંતા વગરના તમે નાચ્યા કરે. મને તે નિમિત્તિયાએ પુત્રના વિવાહ સમય પછી તરત જ કુટુંબ-ભંગ જણાવેલ છે; આ ચિંતાથી ભેજનની પણ ઈચ્છા થતી નથી, તે પછી નૃત્ય તે કેવી રીતે થઈ શકે ? Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ચિપન્ન મહાપુરુષોનાં ચરિત્ર સૂત્રધાર- હે આર્યો ! કુટુંબ-ભંગ સાંભળે અને તે કારણે ઉદ્વેગવાળી થઈ છે? તે ઉદ્વેગ કરવાથી સર્યું. કારણ કે સંસારની અંદર રહેલાઓ માટે આ અપૂર્વ કે દુર્લભ નથી. સાંભળ! આ જગતમાં એવો કઈ પણ પ્રાણ દેખે છે? અથવા શંકા થઈ છે અથવા સાંભળે છે કે જે અનાર્ય એવી કર્મોની ગતિથી ખંડિત થયે ન હોય કે નહિ થશે? વળી હે આયે! આ જગતમાં નિરંતર દેવ એક બીજાઓને વેગ કરાવી આપે છે, અને કુટુંબ, નેહ અને ધનનો વિયોગ પણ કરાવે છે. તેથી મનમાં તે વિષયને ખેદ ન કરે. અધમ એવા આ સંસારમાં પુત્ર, પત્ની, બંધુ, મિત્રો, ધન કે રૂપનો પ્રત્યક્ષ નાશ દેખવા છતાં તેઓનું અતુલ વિધાન અર્થાત્ સંગની ઈચ્છા રાખે છે. ખરેખર પિતાના કર્મમાં મૂખ અને પંડિત બંને સતત મુંઝાય છે. માટે હે સુંદર ભ્રમરવાળી પ્રિયા! શેકના પંથને ત્યાગ કરીને કાર્યમાં મન અર્પણ કર. (આકાશમાં) બરાબર એમ જ છે. એમાં સદેહ નથી.” (બંને સાંભળે છે) નટી– હે આર્યપુત્ર! આર્યપુત્રના વચનનું આ કેણું અનુકરણ કરે છે? સૂત્રધાર- હે આયે ! પિતાનું કાર્ય નિવેદન કરવાની અભિલાષાવાળે કંચુકી આ તરફ આવી રહેલે જણાય છે, તે આપણે જઈએ. (ચાલીને બહાર નીકળ્યા.) પ્રસ્તાવના (ત્યાર પછી ચિંતાનો દેખાવ કરતો હોય, તેમ કંચુકી પ્રવેશ કરે છે.) કંચુકી- અહો ! વૃદ્ધાવસ્થાથી જીર્ણ થયેલા દેહવાળા મને હજુ સેવાને ઉદ્યમ કરવું પડે છે, 1. પણ ધર્મમાં ઉદ્યમ થતું નથી. તેમજ જરા રૂપી ઘુણના કીડાએ ફેલી નાખેલ આ સારભૂત શરીર આજ કે આવતી કાલે પડવાની અભિલાષા કરી રહ્યું છે, પરંતુ પશુ સરખો આ વૃદ્ધ નિરાશ થઈને ધર્મ તરફ ઉદ્યમ કરતો નથી. બાલ્યકાળમાં યૌવનની આશા, યુવાન પણ અહી વૃદ્ધપણાની સ્પૃહા કરે છે. મૃત્યુના મુખમાં બેઠેલે આ વૃદ્ધ કઈ આશા રાખીને ધર્મ વગર રહેલું છે? જરા રૂપને નાશ કરે છે, તથા સ્મૃતિ અને બુદ્ધિને પણ નાશ કરે છે. જે કંઈ પહેલાં ગૌરવ હતું, તે પણ ચાલ્યું ગયું, આ કારણથી અકાલે પણ હું ઉજજવલ કેશવાળો અને ટાલવાળે થયો છું. રાજશેખર રાજાએ મને આજ્ઞા કરી કે, હે માધવ! તું જા, અને લક્ષ્મીધર કુમાર જે કોપથી અમારી પાસે આવ્યું છે, તે ઉત્તમકુળમાં જન્મેલે વિનયવાન, સર્વ કલાઓને પાર ગામી તથા મહર સુંદર અંગો વડે કામદેવ માફક લેકને પણ પરાભવ કરે છે. માટે સમાન વય, રૂપ, કુલ ગ્ય એવા તેને મારી આ બંધુમતી પુત્રી તથા અર્ધરાજ્ય આપવાની ગોઠવણ થાય તેવા પ્રયત્ન કર. વળી બંધુમતીની સખી ચંદ્રલેખાએ મને કહ્યું કે, પરસ્પર એક બીજાનાં કુલ કે નામ જાણેલાં ન હોય, તેવા કુમાર અને કન્યાનાં એક વખત દર્શન કે મીલન થાય, નો ઉત્તમ કેટીને નેહરસ ઉત્પન્ન થાય છે. વળી રાજકુળમાંથી જ્યારે હું બહાર નીકળતા હતા, ત્યારે તેવા કોઈ નિમિત્ત મળવાથી સિદ્ધાદેશ નામના નિમિત્તિયાએ કહ્યું કે, અરે માધવ! તું કાર્ય સિદ્ધિ માટે પ્રયાણ કર, ત્યાં તારા દરેક મને પૂર્ણ થશે, પણ તેને છેડે સારે નથી, વિરસ છે. “અવશ્ય બનવાવાળા ભાવી ભાવોને બ્રહ્મા પણ ઉલટાવી શકતું નથી” Page #46 -------------------------------------------------------------------------- ________________ વિબુધાનન્દ નામનું નાટક એમ કહીને તે ગયે. તેમાં શું પરિણામ આવશે? તે હું જાણતું નથી. જે અવશ્ય બનવાનું જ છે, તે ખેદ કરવાથી લાભ? જે થવાનું હોય તે થાવ. મને દૈવી વાણીએ જણાવેલું જ છે કે, “શેકના માર્ગનો ત્યાગ કરીને કાર્યમાં મન પરોવવું” (એમ ફરી પણ તે જ બેલે છે) તે હવે મારે એ લક્ષ્મીધર કુમારને કયાં છે ? (આગળ નજર નાખીને) કેઈ પણ કારણે હર્ષિત મુખ-કમલવાળે, દિશાઓનું અવલોકન કરતે કુમારને સેવક બટુક આટલામાં રહેલો જણાય છે, એની આવવાની રાહ જોઉં. (ત્યાર પછી હર્ષિત બનેલે વિદૂષક પ્રવેશ કરે છે.) વિદૂષક- અરે અરે ભાઈ ! પિતાના સંદેશથી ઉત્તેજિત ક્ષત્રિયવીર્યવાળા પ્રિય મિત્રે મને મેક છે, અને કહ્યું છે કે, હે વિચિત્ર ! તું જા અને ખબર લાવ કે, “રાજા કયાં વર્તે છે?” વળી મેં સાંભળ્યું છે કે રાજાએ પિતાની પુત્રી અને અર્ધરાજ્ય આપવાની આજ્ઞા કરી છે. ભાગ્યની વાત છે. પિતાની ધારણું બીજી હતી અને કુમારના પુણ્યના પ્રભાવથી ગુણે અને રૂપથી આકર્ષાએલ હદયવાળા લોકો તેની પાછળ ફરે છે. (આગળ જઈને) આ કંચકીને તે રાજાએ મેક છે. માટે તેની આગળ આનંદ અને હાસ્યની ચેષ્ટા કરતો આંટા મારૂં. (તેમ કરે છે) કંચુકી– (લગાર તેની પાસે જઈને) અરે બટુક! તારા રાજા કયાં રહેલા છે? (વિદૂષક આકાશમાં ઉચે નજર કરે છે). કંચુકી– પિતાના મનમાં આ ઉન્મત્ત માણસના જેવી ચેષ્ટા કેમ કરે છે? અથવા તે બ્રાહ્મણ બટુક વિદ્યાથી છે એટલે, બીજું આ મૂર્ખ છે. અધુરામાં પૂરું રાજપુત્રીએ એને બેલાબે, મોટી અનર્થની માલા થઈ. ભલે જે થવાનું હોય તે થાવ. એને બોલાવું તે ખરે. (પ્રગટ થાય છે. અરે નિર્લજ્જ બટુક! કપિ હોવા છતાં પણ આમ વિરુદ્ધ વર્તન કરે છે? વિદૂષક- અરે ! યમરાજાના હાડકા સરખા પિતાને જેતે નથી અને દાંતની બત્રીશી વગરના મુખ અને કંપતા શરીરવાળે તું બીજાની મશ્કરી કરે છે? કંચુકી- તે વાત રહેવા દે, તે સાથે તારે શો સંબંધ? પરંતુ કહે કે, તારા રાજા ક્યાં છે? કે જેથી તેને શુભ સમાચાર આપું. વિદૂષક– પણ એમાં બ્રાહ્મણને શું લાભ થશે? કંચુકી- હમણુ ઉત્સવ થશે, તેથી વિશિષ્ટ પ્રકારનો લાભ થશે. વિદૂષક-હમણુ ઉત્સવ થશે, તેના પછી શેક થશે, તેથી હર્ષ અને ખેદ થશે. તેમાં બ્રાહ્મણને કંઈ નહિં મળે. કંચુકી– અરે મૂર્ખ ! મંગળમાં અમંગળને શબ્દ કયાં બોલે છે? વિદૂષક- અરે! આમાં વચનમાત્ર બેલવાથી કંઈ પણ થાય ખરૂં ? અને કદાચ તેમ થાય તે મને લાડુ મળશે કે નહિં મળશે? (ત્યાર પછી લાડુભરેલા થાળવાળી દાસી આવે છે.) દાસી– મારાં સ્વામિની રાજરાણીએ મને મોકલી છે. અને આજ્ઞા કરી છે કે–અરે ચતુરિકા! બહાર જઈને બંધુમતીને ઉત્તમવરની પ્રાપ્તિના નિમિત્તે ભગવતી કુલદેવતાને આ લાડવા ધરાવીને કેઈકતેવા અતિથિવિશેષને આપજે. તે હવે મારે અતિથિને કયાં ખેળવા જવું ? Page #47 -------------------------------------------------------------------------- ________________ o w ચેપન્ન મહાપુરુષોનાં ચરિત્ર કંચુકી- (ઈને) અ! રાજરાણીની ચતુરિકા નામની આ દાસી છે. હે ચતુરિકા ! તું કયાં જઈ રહી છે? દાસી- હે ભગવંત! તમને પ્રણામ કરું છું. કંચુકી- તું સૌભાગ્યવતી થા. દાસી- મને સ્વામિનીએ મોકલાવી છે....(વળી તે જ વાતનું પુનરુચ્ચારણ કરે છે.) કંચુકી- જે એમ જ છે, તે આને આપ (વિદૂષક તરફ નજર કરીને) (દાસી તેમ કરે છે.) કંચુકી- અરે યથાર્થ બોલનારા! આ તારા બોલવા પ્રમાણે લાડવા પ્રાપ્ત થયા. વિદૂષક- જે એમ છે, તે મારે મિત્ર દેવ થશે. કંચુકી–અરે દુષ્ટ બટુક ! અપશુકનીયા ! તને ધિકકાર હો. હું તે કુમાર પાસે જાઉં છું ( ત્યાંથી નીકળે. ) વિદુષક–(હર્ષ પૂર્વક નાટકી ઢબે લાડવા જો) અરે ભેગી! આ ઘણું ઘીવાળા ગોળાકાર ઘણું લોકેને પ્રાર્થના કરવા ગ્ય. તારા સ્તન-કળશ માફક દર્શન કરવા યોગ્ય લાડવા જોઈને જેટલો સંતુષ્ટ થયો છું, તેટલો મિત્ર પ્રાપ્તિના સમાચારથી પણ નથી થયો. ( ત્યાર પછી કેપ પામવા માફક તેને જુએ છે.) વિદુષક–અરે ભેગી ! ફરી પણ રેષાયમાન થઈને ગાઢ શ્યામ પાંપણના પક્ષપુટ અર્ધ બંધ કરીને ચપળ કીકીવાળા નેત્રમાંથી બહાર નીકળતા સ્મા–પ્રવાહની શભા ગર્ભિત કટાક્ષ ફેંકીને મારા તરફ જોયા કરે છે ? આથી મને ઘણું કુતૂહલ અને આકુળતા થાય છે. દાસી– હે હતાશ ! જે તું નહિ ગ્રહણ કરીશ, તે હું બીજે જઇશ. વિદુષક- તારા બીજે સ્થળે જવાથી મારું શું ભલું થવાનું ? તે પછી તારા ઘરે જ રહેવા દે. રાજકુળથી પાછા ફરીશ, ત્યારે લેતે જઈશ. દાસી-ભલે તેમ થાવ. (એમ કહીને ચાલી ગઈ) વિદુષક-આવતાં આટલે મોટો વિલંબ કેમ થયું હશે ? કદાચ પિતાના વચનથી ઉત્તેજિત કરાયેલે મારે પ્રિય મિત્ર મારા સમાચારને મેળવે અને અહીં આવી પહોંચે તે ? ( ત્યાર પછી ક્ષેભ પામેલે કુમાર પ્રવેશ કરે છે. ) કમાર-પિતાજીએ આવો સંદેશે કેમ મેલાવ્યું હશે કે, “તું સામગ્રી રહિત એકલે કેમ બહાર નીકળે ? એકલાવડે પૃથ્વીને લાભ કે પાલન કરવું શક્ય નથી.” તે પિતાજીએ “આ મારે પુત્ર છે ” એમ કેમ સંભાવના નહિ કરી હશે ? શું વનમાં વિચરતા સિંહને સહાયકની જરૂર હોય ખરી ? તે આ પ્રમાણે વજ સરખા દઢ પગના પચા અને પંજાના નખાગના ઘાથી હાથીના દંકૂશળ અને ઉત્તમ જાતિના મુક્તાફળના સમૂહને ચૂરે કરનાર સિંહ સહાયતા વગરને હેય તે પણ શત્રુઓનું દલન કરે છે. ખરેખર કાર્યસાધક હોય, તે અંદર રહેલું એક માત્ર સત્ત્વ–પરકમ જ છે, તેમજ પિતાની ઈચ્છાનુસાર મૃત્યુ પામનાર ભીષ્મ પણ યુધ્ધમાં શંક્તિ મનવાળે નથી. શ્રીકૃષ્ણ અર્પણ કરેલા બલરૌન્યથી અર્જુન, સૂર્યથી રક્ષાયેલ કર્ણ, મહાદેવથી મહાબલ પામેલ રાવણ, દ્રોણદિક બીજાના અપાયેલા બલથી બલવાન છે, પરંતુ ઈદ્રની જેમ પોતાનું સ્વાભાવિક બેલ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૧ વિબુધાનન્દ નામનું નાટક પરાક્રમ જેને હોય તેવા પરાક્રમવાળાજ હંમેશાં પ્રશંસા કરવા લાયક છે. બીજું પિતાજીએ જે એમ કહ્યું કે, “અમારાથી છુટો પડીને એકાકી ગયો છે, તેનું શું થશે?” તેમાં પણ પિતાજી માત્ર નેહ-પરવશ થયેલા છે. કારણ કે દુઃખે કરી રોકી શકાય તેવી ધનુષની દેરી ખેંચવાથી ઘસારાવાળી કેણવાળે, શત્રુ-સમૂહના તેજને બાણથી નાશ કરનાર, શૌર્યગુણના અનુરાગમાં રસિક સુંદર મહાચેષ્ટાવાળ બ્રક્ષેપ માત્ર ગતિકરવા રૂપ પૃથ્વીમાં પર્યટન કરૂં છું. વિદુષક-( એકદમ ખસીને ) કુમારને યે હે ! યે હે ! કુમાર–હે મિત્ર! તમારા રાજા ક્યાં છે અને શું કરે છે? વિદૂષક- હે કુમાર ! તેની મને બરાબર ખબર નથી. તે બે ઘડી આ કન્યા–અંતઃપુરની ચિત્ર શાલામાં વિસામો લઈએ. પછી અહીંથી જ બરાબર સમાચાર જાણીને જઈશું. કુમાર-કદાચ અહીં રહેલા આપણને કઈ કન્યા દેખશે. વિદુષક-હે મિત્ર ! કન્યાનું દર્શન કરવું, તે અનુચિત નથી કુમાર-ભલે (તે પ્રમાણે બંને ત્યાં રોકાય છે. ( ત્યાર પછી ચંદ્રલેખા સાથે બંધુમતી પ્રવેશ કરી પિતાના ભવનના ગવાક્ષમાં રહેલી છે ) ચંદ્રલેખા-હ રાજપુત્રિ ! આ તારે હૃદય સ્વામી છે, માટે હે પ્રિય સખી! ક્ષણવાર નિરાંતે તેનાં દર્શન કર. તારાં નેત્રોના નિર્માણને સફલ કર. આ પછી વડે તેના રૂપનું આલેખન કર. તેનાં સ્થિર દર્શન કરી તારે વિજ્ઞાન–અતિશય પ્રગટ કર. (ત્યાર પછી બંધુમતી કુમારને જોઈને શંકાવાળી હોય તેમ વિસ્મયથી વિકસિત નેત્રવાળી પછી પકડીને ચિત્રામણ આલેખવા લાગી.) બંઘુમતી–સખિ ! મિત્રો રૂપ-દર્શન કરવા તલસે છે, કર્ણો તેના મધુર શબ્દો સાંભળવા ઉત્સુક બન્યા છે, તેના હૃદયમાં પડેલી હું પરસેવાથી ભીંજાયેલી આંગળીઓ વડે કેવી રીતે ચિત્રાલેખન કરું ? પ્રિયનાં દર્શન-સ્પર્શન માટે આકુળ હૃદય, સ્વેદવાળી અંગુલીવાળી હું હે પ્રિયસખી! વિષમ અવસ્થા પામી છું, તેથી મારે ચિત્ર-નિર્માણ કેવી રીતે કરવું ? ( ચિતરીને બતાવે છે.) સખિ ! ચિત્રમાં રહેલે પણ આ પ્રિયતમ સુંદર પ્રિય કમળ અંગો વડે મનને વેગ ચંચળ કરે છે, તે પછી સ્વરૂપની શી વાત કરવી ? નિઃશંક હકીકત છે કે મંત્રણું શરૂ કરી છે, તે ગૂપચૂપ સ્થિર થઈને સાંભળીએ. (બંને કાન દઈને મૌનપણે મંત્રણા સાંભળે છે. ) વિદુષક–અરે ! લોકે કામદેવના મંદિરે જતા હતા, ત્યારે લોકનાં મન અને નયન હરણ કરનારી રતિને રૂપ અને વિલાસને તિરસ્કાર કરતી જે કન્યા જોવામાં આવી હતી, તે તને યાદ છે? કમાર-હે પ્રિય મિત્ર ! યાદ છે ” એ તે બરાબર ન કહ્યું. કારણ કે મારા હૃદયમાં તે જાણે પ્રતિબિંબ માફક કેઈએ કેતરી ન હોય અથવા આલેખી ન હોય, હે મિત્ર ! મારૂં મન તે તન્મય જ બની ગયું છે, પછી તેણીનું સ્મરણ કેવી રીતે હોય? વળી હે મિત્ર ! તે અને તેનું રૂપ મનહર છે, વળી તેનામાં ચતુરતા છે. તેનું મુખ ચંદ્રની કાંતિ પ્રગટ કરે છે. સ્વાભાવિક વિલાસે આનંદ આપનારા છે. સ્મિત સહિત અમૃત તુલ્ય તેનું બોલવું કર્ણ Page #49 -------------------------------------------------------------------------- ________________ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત્ર પ્રિય છે, હે મિત્ર! લાવણ્યની અધિકતાવાળું તેનું દર્શન તે વારંવાર પૃહો કરવા લાયક છે. મુગ્ધાઓનું ચરિત્ર હંમેશાં અતિ સુંદર જ હોય, તેને કેણ ભૂલી શકે? ચંદ્રલેખા-કુમારે જે કહ્યું તે, ભર્તુદારિકાએ શ્રવણ કર્યું ને? તેથી મેં પહેલાં ભર્તદારિકાને કહ્યું હતું કે, “તે કુમાર ભદારિકાના ઉપર પૂર્ણ અનુરાગવાળે છે–તે વાત અહીં સિધ્ધ થાય છે. તે સર્વ સત્યજ છે. બંઘુમતી- હે સખી! હજુ પણ સંદેહ તે છે જ. બીજી સખી-કેવી રીતે ? બંધુમતી-કદાચ તેવી બીજી કોઈને દેખી હશે તે ? બીજી સખિ! એમ ન બેલ. તું એકલી જેની નજરમાં આવી હોય, પછી તે પુરુષ તને વજીને કયાંય પણ પિતાના ચિત્તની સ્થાપના ન કરે. જેને સુગંધી પરિમલ-સમૂહ અતિ મહેકતે હોય, તેવી આમ્રમંજરીને ત્યાગ કરીને મધુકર યુવાન કદાપિ આકડાના ફૂલની કળીની અભિલાષા કરે ? બધુમતી–હે સખિ! આ તે તારે મારા ઉપરનો પક્ષપાત આમ બેલાવે છે. બાકી મારૂં હૈયું તે આજે પણ સંશયવાળું જ છે. માટે શાંતિથી સાંભળીએ, એટલે કદાચ વધારે નવીન જાણવાનું મળે. કમાર-હે મિત્ર! આજે વળી હું સમજું છું કે, અતિનિષ્ફરતા અને આવેશયુક્ત થયેલી તેણે પગમાં પડેલા મને તજીને ફરી હૃદયમાં પ્રવેશ કર્યો કે તે કયાંઈક બીજે ગઈ? એ સમજણ પડતી નથી. બધુમતી-(ઉદ્વેગ સાથે લાંબે નસાસો મૂકીને) પરાધીન હૃદયવાળા તેણે જે કહ્યું, તે સખીએ બરાબર સાંભળ્યું ને? તે હવે શું તારી વાત સાચી માનવી? કારણ કે દર્શન વગર પગમાં પડવાના વિષયમાં આ જન કયારે પ્રાપ્ત થયે? એટલાં મોટાં આપણાં ભાગ્ય પણ કયાંથી હોય? તે હજુ પણ હે હ્રદય ! જળપૂર્ણ ઘટના સો ટૂકડા થવા માફક તારો ભેદ કેમ થતું નથી ? તને હઠ કરવાનું શું કારણ છે? (એમ કહીને મૂછ પામેલી તે ભૂમી પર ઢળી પડે છે.) ચંદ્રલેખા-અરેરે પ્રિયસખી! શાન્ત થાઓ! શાન્ત થાઓ. કદાચ તું જ ચિંતાથી તેના સ્વપ્નને પામેલી હઈશ. માટે ફરી સાંભળીએ. (આશ્વાસન આપીને તેમ કરે છે.) કુમાર–તે કેવી રીતે જાણ્યું કે, તે અનુરાગવાળી છે? વિદુષક–એમાં શું જાણવું છે? સ્વાભાવિક અને તે સિવાય બીજા વિલાસે વડે હદયમાં રહેલે અનુરાગ અત્યંત મૂર્ખ હોય, તે પણ જાણી શકે છે, તે પછી અમારા સરખો પંડિતજન કેમ ન જાણે? કમાર-તેવા વળી વિલાસે કયા છે? જેથી સ્નેહ ઓળખી શકાય? વિદુષક- તારા અન્નથી હું પંડિત થયે, હવે તને પણ મારે પંડિત કરે છે. માટે એ સાંભળ– “હવાળી મધુર દષ્ટિ, આળસ દેખાડતી ગમન કરે, અધિક બગાસાં ખાય, આ અને એવા બીજા ભાવે પ્રિયને અનુરાગ જણાવે છે. સ્ત્રીઓના અંગની Page #50 -------------------------------------------------------------------------- ________________ વિબુધાનન્દ નામનું નાટક ૩૩ સ્થાપના કે તેની દૃષ્ટિ નામમાત્ર ગ્રહણ કરવામાં પલટાઈ જાય, તે પછી અણધાર્યા પ્રિયને દેખે, તે શું બાકી રહે? નેત્ર લગાર વિકસિત થાય છે. ગાલનો પ્રદેશ ઉલ્લાસ વાળે અને મુખ વિકસિત બને છે. આ સર્વ ચિહ્ન હૃદયમાં રહેલા પ્રિયને ઓળખાવે છે.” કુમાર–ખરેખર તું પંડિત જ છે, પરંતુ તે અનુરાગી છે એ તે કયાંથી જાણ્યું? વિદૂષક-શુ એ તમને લક્ષમાં ન આવ્યું કે, તમને જ્યારે તેણીએ દેખે, ત્યારે તેની ગતિ ખલના પામી. વળી સરી પડેલું ઓઢેલું વસ્ત્ર બરાબર સરખું સ્થાપન કર્યું. આ વગેરે વિકારેથી હૃદયને પ્રેમાવેશ જાણી શકાય. રાજહંસની શ્રેણી કમલાકરને છોડીને બીજા સરોવરની અભિલાષા ન કરે. માટે પ્રિય મિત્ર પ્રેમ-સુલભ સ્થાનમાં વિપત્તિની શંકાને ત્યાગ કરે. વળી રાજાએ મેકલેલ કંચુકીને તમે જે કે નહિ ? કુમાર–મેં દેખે નથી. (ત્યાર પછી કંચુકી પ્રવેશ કરે છે.) કંચુકી–આ કુમાર છાયા સેવવા વડે મસ્ત અને આનંદમાં રહે છે. આ અંગવાળે છતાં કામ દેવની જેમ રતિ વગરને પણ શોભે છે. જે દૈવ અનુકૂળ બની જાય તો તે પણ સમીપે આવી જાય, માટે તેની પાસે જાઉં. (ત્યાં જઈને) કુમાર ! ય પામે, જય પામે. રાજાની આજ્ઞાથી આપને કંઈક સંદેશે કહેવાનો છે, માટે આ જ ચિત્રશાળાની ઉપરની ભૂમિકા ઉપર કુમાર એકાંતમાં સુખાસન પર બિરાજમાન થાવ. કુમાર-વિચિત્રના મુખ તરફ જોઈને) ભલે એમ થાવ, એમાં શી હરકત છે? માર્ગ બતાવ. (એમ કહીને મિત્ર સાથે ઉપર ચડવા લાગ્યા.) કંચુકી–પધારે પધારો આપ! (બીજા દરેક ત્યાંથી ચાલ્યા જાય છે) ચંદ્રલેખા–હે સખિ! અહિં આવવા ઉપર ચડવા લાગ્યા, માટે ભીંતના આંતરામાં રહીને સાંભળીએ. કંચુકી-(ગવાક્ષમાં પાથરેલા આસનને બતાવીને) આ આસન છે, માટે અહીં બિરાજમાન થાવ. (કુમાર તેમ કરે છે, એટલે કંચુકીએ કહેવાનું શરૂ કર્યું) હે કુમાર ! મહારાજશ્રીએ કહેવરાવેલ છે કે, “આપનું કુલ રાષ્ટ્રલ કોનાથી અજાણ્યું છે? તથા સમગ્ર રાજાઓમાં મગટ સમાન સર્વે દિશા-મંડળને જિતનાર, શરદતુ માફક અપૂર્વ સમગ્ર લક્ષ્મીને ઉત્પન્ન કરનાર સમગ્ર પૃથ્વીને એકછત્ર કરનાર તમારા પિતા ચંદ્રાપીડને કોણે જાણ્યા નથી ? રૂપ, કલા-વિજ્ઞાન, વિનયાદિ ગુણે તે પ્રત્યક્ષ કરેલા જ છે, તેથી આપનું અહિં આગમન થયું, તે ઘણું સુંદર થયું. હવે અમારા સંતોષ માટે અર્ધરાજ્ય અને બંધુમતી નામની કન્યાને સ્વીકાર કરે” શરદઋતુમાં સમગ્ર દિશામંડલ વનરાજિથી શોભાયમાન થાય છે, તેમજ એ હતુમાં દરેક કમલા કરે એટલે સરોવર કમળથી ભાયમાન થાય છે. ભલેષાથ ધરવો. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ચેપન્ન મહાપુરુષનાં ચરિત ચંદ્રલેખા–હે પ્રિયસખિ! તારા મનોરથ-વૃક્ષને પુગમ થતે મને દેખાય છે, તે પણ હજુ હૃદય શંકાવાળું જ છે? નથી સમજી શકાતું કે આ વિષયમાં શું પરિણામ આવશે ?” બધુમતી–મને પણ કુમાર-હે કંચુકિન! પિતાની પાસે મેં એક લેખવાહક મોકલ્યો છે, તે સમાચાર આવતાં સુધી રાજ્યાઈની વાત રહેવા દો, કન્યા ગ્રહણ કરવી, તે તે યુક્ત છે. રાજાની સાથે સંબંધ કરે, તે ઉચિત છે, પરંતુ અન્ય તરફ પ્રવતેલું ચિત્ત બીજાને આપવું શકય નથી. બધુમતી–અહાહા! મંદભાગ્યવાળી હું હણાઈ, પ્રિયનાં આવાં વચન સાંભળીને હજુ મારા પ્રાણ ચાલ્યા જતા નથી ! (મૂચ્છ પામવાને અભિનય કરે છે.) ચંદ્રલેખા-અરે! ભદારિકાને શાન્તિ થાવ, શાન્તિ થાવ. કદાચિત તમારામાં જ અનુરાગવાળા “આ વળી બીજી છે. એમ માનતા કુમાર આમ મંત્રણા કરે છે. બધુમતી–એટલાં મોટાં મારાં ભાગ્ય ક્યાંથી હોય? અથવા દૈવના વિલાસથી એ પણ માન્ય કરવું પડે. (પછી નીસાસા નાખે છે.) વિદૂષક–હે મિત્ર! આ રાજા અખંડિત-શાસનવાળા છે, તેમની આ પહેલી પ્રાર્થના છે, તે રાજાનું વચન અમાન્ય કરવું યોગ્ય નથી. કુમાર-હે કંચુકી! જે તારે આટલે આગ્રહ છે, તે પછી રાજાજીને નિવેદન કર કે રાજા જે પ્રમાણે આજ્ઞા કરશે, તે પ્રમાણે કુમાર કરવા તૈયાર છે. (કંચુકી પાછે હઠીને ત્યાંથી નીકળે છે.) વિદૂષક- (એક ચિત્ર દેખીને ) અરે મિત્ર! તમને અહીં કોઈએ ચિતરેલા છે. કુમાર- (ઈને) બરાબર. કોણે વળી કયા કારણે આ ચિત્રામણ આલેખ્યું હશે? વિદૂષક–હું સર્વ હકીક્ત જાણું છું. કુમાર- હે મહામંત્રી ! જે જાણતા હોય તે કહી નાખ. વિદૂષક-એમાં જાણવા જેવું શું છે? આ કંચુકીએ જે વાત તમને નિવેદન કરી, તે રાજપુત્રીએ જ હમણું તમને ચિતર્યા. કારણ કે પછી સાથે રંગે ભરેલી મંજૂષા પણ અહીં રહેલી છે. કારણ તે અનુરાગ પ્રગટ કરવા સિવાય બીજું શું હોય? કુમાર-પિતાનું વિજ્ઞાન–ચાતુર્ય જણાવવા માટે આ ચિત્રાલેખન કર્યું છે. પૂર્વે ન દેખેલા પુરુષ-વિષયમાં અહીં અનુરાગને સંબંધ ક્યાંથી આવ્યું? વિદૂષક-હે કુમાર! આપણે ઉદ્યાનમાં ગયા હતા, તે અવસરે જેને દેખી હતી, તે જ જો આ હોય તે. શું દૈવના વિલાસમાં આની સંભાવના ન કરી શકાય? કારણ કે “જે હદયથી ચિંતન કરાતી નથી, તેમ યુક્તિથી ઘટી શક્તી નથી, પરંતુ આશાઓને નાશ કરનાર જુદા પાડનાર અને સંગ કરાવનાર વિધિ દૈવની ગતિ કઈ વિચિત્ર જ છે. તે હે Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૫ વિબુધાનન્દ નામનું નાટક મિત્ર! આ જ ચિત્રવર્તિકા–પીછી વડે હદયગત પ્રિયાની પ્રતિમાને અવકન કરતા તમે આ છબીની સમીપમાં આલેખન કરે. કારણ કે રતિ–રહિત એકલે રતિનાથ કામદેવ કદાપિ શેજા પામતો નથી. કુમાર-તું જેમ કહે તેમ કરૂં. (એમ કહીને ચિત્રામણ શરૂ કર્યું) ચંદ્રલેખા–પ્રિયસખી! હમણાં સાચી વાતને ભેદ પ્રગટ થશે. જે કઈ પણ કૃતાર્થ તેના હૃદયમાં સ્થાન પામી હશે, તે પ્રગટ થશે. કુમાર-(ચિત્ર આલેખન કરીને અને તેના તરફ બારીકીથી નજર કરતો) હે મિત્ર! તેના આબેહુબ રૂપને મળતું ચિત્રામણ સર્વથા કરવાની મારી શક્તિ નથી. જે. વિધાતાએ પણ ઘુણાક્ષરન્યાયે આને ઘડી છે, બાકી તે તેને માટે પણ આવું રૂપ તૈયાર કરવું અશક્ય છે, તે પછી મનહર અંગવાળી આ યુવતીનું રૂપ નિર્માણ કરવું, તે મારા સરખા અજ્ઞા માટે તે સર્વથા અશક્ય જ ગણાય, હે મિત્ર! રખે કેઈ બીજી સંભાવના કરે, માટે હવે આપણે અહીંથી ચાલ્યા જઈએ. વિદૂષક-ચાલે એમ કરીએ. ચાલ ચાલે તમે. ચંદ્રલેખા-પ્રિયસખિ! તેઓ તે ગયા, માટે આપણે જોઈએ કે તેણે કઈ હદય-પ્રિયાનું ચિત્ર આલેખ્યું છે? (ત્યાં જઈને દેખીને) ચંદ્રલેખા-પ્રિયસખી! તને જ ચિન્નેલી છે. તે પહેલાં મેં જે મંત્રણા કરી હતી, કુમારે આલેખન કરીને મારી તે સર્વ મંત્રણને સાચી પાડી છે. તે હવે પ્રિયસખી તું શાન્ત થા અને ધીરજ રાખ. (બંધુમતી હર્ષવાળી અને લજ્જાવાળી થઈ કુમાર-હે મિત્ર! કઈ આપણુ અવિનયની સંભાવના કરશે, માટે જઈને આપણે આલેખેલ ચિત્રને ભૂંસી નાખ. વિદૂષક–એમ કરૂં. (ઉપર ચડ્ય, ચંદ્રલેખાએ પકડ્યો, ત્યાર પછી ગવાક્ષમાં રહેલો તે કુમારને બૂમ પાડે છે અને પિકાર કરે છે) અરે પ્રિય મિત્ર! મને અહીં કેઈએ પકડ્યો છે, તે કુમારે જાતે આવીને મને મુક્ત કરાવે. (કુમાર તેમ કરે છે. ચંદ્રલેખા સહિત બધુમતી ઉપર ચડતા તેને જુવે છે, અને પરસ્પર અનુરાગ પ્રગટ થાય-તેવી ચેષ્ટા કરે છે.) કુમાર (મનમાં)–અહો ! અતિશયવાળા ગુણેનો એક સ્થાને મેળાપ! ચંદ્રસરખા મુખવાળી આ રાજકુંવરીએ પિતાની મુખ-કાંતિવડે ચંદ્રને, નેત્રથી નીલકમળને, ગતિથી હંસને, હથેલીથી અશેકનાં નવીન પત્રોના ગુણને જિતી લીધા. સુંદર સુવર્ણના તરતના ઘડેલા બે કુંભ જેવા બે સુંદરસ્તને શોભી રહેલા છે. કામદેવના મંદિર સરખા નિતંબ અને કેળના થાંભલા સરખા બે સાથળો પ્રગટ મનનું હરણ કરે છે. એટલું જ નહિ, પરંતુ કામદેવના સ્તંભન, મેહન આદિ કરનાર Page #53 -------------------------------------------------------------------------- ________________ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત જગતમાં વ્યાપીને રહેલાં બાણે અમૂર્ત નથી, પુષ્પનાં નથી કે પંચમસ્વરની ગીતિકા સ્વરૂપ નથી, પરંતુ નક્કી આ રાજકુમારીના બ્રરૂપી ધનુષના કટાક્ષ વાળા નેત્રના ઉપરોક્ત ત્રણે ભાવ ઉત્પન્ન કરનારા છે, નહિંતર તેના નેત્રના ગુણ મને કેમ આકુળ-વ્યાકુળ કરે? (પ્રકાશમાં) હે મિત્ર! તને કેણે પકડ્યો છે ? ચંદ્રલેખા-નક્કી અમાએ. બન્દુમતી–એકાન્તમાં) સખી ચંદ્રલેખા! જે મારા દેહ ઉપર તારે અધિકાર છે, તે અહીં જે કહેવા ચગ્ય હોય, તે સર્વ તું જ કહે. ચંદ્રલેખા-હે રાજપુત્રિ! અવસર યોગ્ય સર્વ હું કહીશ (પ્રકાશમાં) અમારી પ્રિયસખીનું પ્રતિબિંબ કેમ આલેખ્યું? માટે અપરાધી બન્યો છે, તે માટે પકડ્યો છે. કુમાર–આ અપરાધ ગણાય છે, તે અમને ખબર ન હતી, જેમ કે આ તમારી પ્રિયસખી અમારા ચિત્તને અત્યંત ખેદ કરાવનારી છે એમ ધારીને આલેખી છે. વિદૂષક-અ! અયોગ્ય વર્તન કરનારીઓ ! આ અમારા પ્રિય મિત્રને તમોએ કેમ આલેખે? ચંદ્રલેખા-જે નિમિત્તે અમારી પ્રિયસખીને તમે આલેખેલી છે. વિદૂષક-તે પછી બંને ગુનેગારોનું હું સમાધાન કરી આપું. (એમ કહીને નાયક-નાયિકાના હાથ પરસ્પર મેળવી આપે છે. બધુમતી–હે આર્યપુત્ર! હાસ્ય કર્યું હતું. તમારૂં આગ્રહશીલપણું સમજાયું, તે હવે હાથ છોડો. નાયક-લાંબા કાળથી સ્વપ્નમાં જે સ્પર્શની અભિલાષા કરી હતી અને તેને લંબાવ્યું હતું, હવે અત્યંત આનંદ કરાવનાર એ તે હાથ પ્રાપ્ત થયા પછી કેવી રીતે મુક્ત કરાય? ચંદ્રલેખા-કુમાર! સમજી શકાતું નથી કે કંચુકી શું કહેશે? એથી મારું હૈયું ધડકી રહ્યું છે. વિદુષક-અરે! કંચુકી જે કહેવાનું હશે તે કહેશે, પરંતુ પાણિગ્રહણ તો થઈ ચૂકયું. (ત્યાર પછી કંચુકી પ્રવેશ કરે છે. કુમાર હસ્ત છોડી દે છે.) કંચુકી–તમારા ભાગ્યની વૃદ્ધિ થાઓ. સર્વ સત્ય હકીકત મેં મહારાજાને નિવેદન કરી દીધી છે. રાજાએ પણ હર્ષથી જ્યોતિષીને બોલાવીને લગ્ન-મુહુર્ત પૂછ્યું. તેણે પણ આજને જ નજીકન લગ્ન–સમય નિવેદન કર્યો. ત્યાર પછી પરિવાર સહિત રાજા અને અંતઃપુર વિવાહ-સામગ્રી તૈયાર કરવા મંડી પડ્યા છે. માટે તમે વધૂ-સહિત પધારે. સૌભાગ્યવતી સ્ત્રીઓ તમારા આગમનની રાહ જોઈને રહેલી છે. વ્યગ્ર મહારાજા પરિવાર સહિત હમણાં તરત રાહ જોઈને ઉભેલા છે. માટે વધૂસહિત જવાની ત્વરા કરે. કાલ આવે છે. અહહ ! અમંગળ આવી પડયું, લગ્ન-સમય તે થઈ ગયો.” (વગેરે બેલે છે.) બધુમતી- અરે હતાશ ! તારૂં વચન નિષ્ફલ હે. Page #54 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુધાનન્દ નામનું નાટક ૩૭ કુમાર- હું આર્યાં ! તેના શે દોષ ગણવા ? કારણુ કે, અવશ્ય બનવાના ભાવા ગમે તે પ્રકારે આગાહીનું સૂચન આગળથી કરે છે. ભવિષ્યકાળનાં નિમિત્તોની જે અવગણના કરે છે, તે જ દોષપાત્ર છે.” વળી– હુંમેશાં જે મન દનની ઉત્સુકતા કરી રહ્યુ હતુ, તે દન મળી ગયુ, તથા જેના સ્પર્શ સુખની અભિલાષા કરતા હતા, સર્વ દેવાધિક સ્પ-સુખ પણ પ્રાપ્ત થયું. તેના શબ્દો સાંભળવા માટે કર્ણા અત્યંત કુતૂહળ વાળા બન્યા હતા, તેઓ પણ તેના વચનામૃતથી પૂર્ણ થયા, જન્મનું સમગ્ર ફલ પ્રાપ્ત થઇ ગયું છે. હવે ભાવીમાં જે બનવાનું હાય, તે માટે અમે તૈયાર છીએ. કંચુકી- હૈ કુમાર ! આવાં અમંગલ વચન શા માટે ખેલે છે ? માટે આપ હવે પધારો, હે વત્સે ! તું પણ જા અને તૈયાર થા. ( સવે ચાલ્યા અને ત્યાંથી બહાર નીકળ્યા. ) કંચુકીને હું પણ નગરલેાકોને રાજ-આજ્ઞા નિવેદન કરૂ. (ચાલીને) અરે નગરસેાકેા ! મહારાજાના તમને હુકમ છે કે– રાજકુમારીના વિવાહ–સમય નક્કી કર્યાં છે, તે નગરમાં ઘરે ઘરે અને દુકાને દુકાને અને દરેક માગેર્ગામાં ધ્વજાએ ઉંચી કરો, પતાકાઓ આંધા, તારણા તૈયાર કરો અને નગરને ાભાવાળું બનાવેા. (પાછે ફરીને અને અવલેાકન કરીને) ઘણુ માડુ' થયુ અને રાજકુળમાં મેટો કોલાહલ શબ્દ સંભળાય છે. તેથી હું જાણુતા નથી કે રાજકુળમાં શું બન્યું હશે ? મને નીકળ્યા સમય ઘણા થયેા છે, માટે રાજકુલ તરફ જાઉ. ( આકાશમાં ) હા ! સંકટ, ધિક્કાર હૈ। આ સંકટને, કંચુકી- (શકાવાળા) આ શુ છે ? (એમ કાન દઇને સાંભળે છે. ફરી પણ કષ્ટગર્ભિત શબ્દ સાંભળીને) અરે ! રાજધ્વનિ હોય તેમ સંભળાય છે. તે આ શુ હશે ? તે રાજાની પાસે જ જાઉં ! (એમ ત્યાંથી નીકળ્યેા) (ત્યાર પછી ચિત્રલેખા નામની રાણી સાથે શાકમગ્ન રાજા અને વિલાપ કરતા પરિવાર પ્રવેશ કરે છે.) રાજા– (લાંબા નીસાસા મૂકીને ) અરે ! મંદભાગી હું હણાયા. નિરંતર અકાય કરવામાં રસિક ! હૈ અનાર્ય દેવ ! આવા અવસરે આવુ ક્રૂર કાર્ય કરવું તને યાગ્ય ન ગણાય. વિવાહ–સમયે નૃત્ય કરતા મદોન્મત્ત લેાકેાના સમૂહમાં મન થતા મણિરત્નાની ઉડેલી રજથી બ્યાસ, તૂટતી હારલતાની શ્રેણિમાંથી નીકળી પડતાં મુક્તાફળાથી પથરાયેલ, મદિરાપાન કરેલ મત્ત સ્ત્રીઓના જઘનસ્થળથી સરી પડતા કોરાએથી મલિન બનેલ મારૂ રાજભવન જે પ્રકારનું ઉત્સવવાળુ બન્યુ હતુ તે કોને વિસ્મય ન પમાડે ? દરેક દિશામાં ચારે બાજુ સુગંધી વાસચૂર્ણ ફેંકવાથી પૂરાઇ ગયેલ, ચંદન-કેસર-મિશ્રિત જળપૂ પિચકારીએ વડે સ્નાન કરતાં ધોવાઇ ગયેલ, વાજિંત્રોના શબ્દો અને નૂપુરના મધુર શબ્દોથી વ્યાપ્ત બની ગયું હતું, તેવા પ્રકારના લેાકેાનાં નેત્રોને આશ્ચર્ય ચક્તિ કરનાર પુત્રીના વિવાહ કર્યા. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત - અવશ્ય બનનારા અને બનતા ભાવ કાર્ય કરવા તૈયાર થયેલી ભવિતવ્યતા વડે સર્વસામગ્રી સહિત તૈયાર કરાય છે. નહિંતર કયાં આ કુમારનું અહીં આગમન ! આપણે પણ કન્યાદાન કરવા માટે કેમ તૈયાર થયા ? તથા વિવાહ પછી તરત જ કયાં કાળાસર્પના બચ્ચાનું કન્યાન આભૂષણની ઢાંકેલી છાબડીમાં દાખલ થવું અને દાસી વડે તે અહીં લાવવું. વળી ચપળતાથી કુમારે તેમાં હસ્તક્ષેપ કરે, અને તરત જ કુમારને ડંખ મારે, તે સાથે જ તેનું મૃત્યુ થવું! આવી પડતાં સંકટ નિવારણ કરવાં અતિમુશ્કેલ છે. સંસારમાં રહેલા અને નિયતિ પ્રમાણે થનારા ચેકસ ભાવો સર્વથા ઉદયમાં આવે જ છે. તેને અગ્નિસંસ્કારના સમાચાર જાણવા માટે મોકલેલ કંચુકીને આવતાં ઘણે વિલંબ થયો છે. ( ત્યાર પછી કંચુકી પ્રવેશ કરે છે. ). કંચુકી- હે દેવ ! કપૂર–ચંદન–અગરના કાછની બનાવેલી ચિતામાં સારી રીતે ઘી સિંચેલા, છિદ્ર વગરના, ભયંકર વૃદ્ધિ પામતા અગ્નિજ્વાલાના ભડકાઓથી વીંટળાયેલી દેહવાળી કુંવરીએ પણ લહમીધર કુમારને આલિંગન આપીને પિતાને દેહ ભસ્મીભૂત કર્યો ! રાજા- શાશ્વત યમય દેહ કરનારી, તે બંનેનું શું બન્યું ? સાચી વાત કહીએ તે આ વિષયમાં અકસ્માત્ આવી પડેલા દુઃખરૂપ વજગ્નિ વડે અમે જ બળી ગયા છીએ. ચિત્રલેખા- હા! મંદભાગ્યવાળી હું મૃત્યુ પામી. હે નિર્દય દૈવ ! હું હતાશ થઈ, આમ કરવું તને યેગ્ય ન ગણાય. હે પુત્રિ ! અનુરાગ-નિર્ભર, ત્રિભુવનમાં પણ અતિદુર્લભ એવા પતિને પ્રાપ્ત કરીને અમારા મને પૂર્ણ ન કર્યા. તે પુત્રિ ! હું તમારા દુઃખમાં કયારે ભાગ પડાવીશ? (એમ વિલાપ કરતી મૂછ પામે છે.) મદનિકા- હે સ્વામિની ! શાંત થાવ, શાંત થાવ. ચિત્રલેખા- (આશ્વાસન પામીને અને લાંબે નીસાસો મૂકીને) હે આર્યપુત્ર! એકાએક મૃત્યુ મુખમાં જતી મંદભાગ્યવાળી મારી એકજ પુત્રીને ધારણ કરી ન શક્યા ? રાજા- આ વાત તું કેવી ટૂંકી કરે છે? તારે એમ પણ કહેવું જોઈએ કે, કુમારને કેમ ન રેકી શક્યા ? શું મૃત્યુ-મુખ તરફ જવાની ઈચ્છાવાળાને કઈ દિવસ કઈ વડે કોઈ પ્રકારે ધારણ કરી રાખવે, એ આપણું હાથની વાત કહેવાય ખરી? કારણકે- મંત્રો, વેગ કે રસાયણે અગર શાંતિ આપનાર ધાર્મિક અનુષ્ઠાને વડે નિરંતર આરાધના કરવામાં આવે, યુક્તિથી શાસ્ત્રનાં વિધાન કરવાથી, ઔષધ–સેવનથી કે નેહી બંધુઓના પાલનથી અત્યંગ, ધન, સુંદરનીતિ કે શૌર્યાદિથી રક્ષણ કરવામાં આવે, તે પણ આયુષ્ય ક્ષીણ થયા પછી કદાપિ કઈ રીતે મનુષ્ય બચાવવા શક્તિમાન થઈ શક્તા નથી. આવા પ્રકારનું કારશ્ય જોઈને હું ક્ષણવાર પણ ગૃહમાં રહેવા શક્તિમાન નથી. માટે તું જા અને હું તે પૂર્વના પુરુષોએ ગ્રહણ કરેલી દીક્ષાને સ્વીકાર કરી આત્માનું કલ્યાણ કરીશ. લક્ષ્મીધર રાજકુમારને અનુસરનારી વિવાહ-સુખ પામેલી બંધુમતીને પરણાવીને, સમસ્ત જગતને વિસ્મય કરનાર પુત્રને પણ રાજ્યાભિષેક કરીને ત્યાર પછી સમતાભાવથી આત્મસાધનાના મનોરથ કરીશ; પરંતુ તે તે અત્યારે જ કરવાનો સમય પાકી ગયો. હે આયે ! ક્રમપૂર્વક મારશે પૂર્ણ કરીશ” તેને દૈવ સહી શકતો નથી, તેમાં આપણું શું ચાલે? Page #56 -------------------------------------------------------------------------- ________________ વિબુધાનન્દ નામનું નાટક ચિત્રલેખા- હા ! નિભંગિણી હું હણાઈ ગઈ. (એવી રીતે મૂછ ખાઈને પડી જાય છે.) મદનિકા- શાન્ત થાવ, સ્વામિની ! શાન્ત થાવ! ચિત્રલેખા- (શાન્ત થઈને ઉઠીને) હે આર્યપુત્ર ! ક્ષત ઉપર ક્ષાર નાખવા સરખાં આવાં વચન ઉચ્ચારવાથી શું લાભ ? હજુ મારે પુત્ર નાનું છે, તે આવા સંસાર-ત્યાગના વ્યવ સાયથી વિરમે. (એમ બેલીને રુદન કરવા લાગી.) રાજા- અરે ! સ્ત્રીઓએ તે રુદન કરીને જ સ્નેહ પ્રગટ કરવાને હેય છે, પણ કાર્ય કરીને નહિં. નીકળતાં આંસુઓ વડે સ્ત્રીઓનાં મન કેમલ હોય તેમ જણાય છે, પરંતુ વર્તનમાં તે નક્કી તે જ હદય વજ સરખું કઠોર હોય છે, વળી હે આ! આ સંસારના વિલાસે કેવા છે ? તે સાવધાનીથી સાંભળછે આ કાર્ય માટે આવતે વર્ષે નક્કી કરવાનું છે, બીજું કાર્ય આ વર્ષે કરવાનું છે, આ કાર્ય તે આજે જ કરવાનું છે, જે હાલ આવી પડ્યું છે. આવી રીતે સ્પર્ધાથી જગતમાં ખેદ વિના આવી પડેલાં કાર્યોને-પદાર્થોને લાંબા હાથવાળો વિધિ માણસના મન પર વિસ્તારથી લખે છે, પરંતુ ચિત્રગુપ્ત (યમરાજાને લેખક) તેને ભૂંસી નાખે છે. ” બાળકનું તો જે બીજા જન્મમાં પિતાની કર્મ–પરિણતિથી શુભાશુભ કર્મ ઉપાર્જન કર્યું હોય, તે લક્ષમીધર કુમારની જેમ મિથ્યા કરી શકાતું નથી. તારું કલ્યાણ થાઓ, લેકે સાથે બાળકનું પણ કલ્યાણ થાઓ. આ લેકે સારા શીલવાળા–સુંદર વર્તનવાળા થાઓ અને હું પણ મેક્ષ માટે પ્રયત્ન કરીશ. (ત્યાર પછી સર્વે ચાલ્યા ગયા.) અંકે રૂપક સમાપ્ત [ વિબુધાનંદ નામનું નાટક સમાપ્ત થયું. ] TO TOTUTO NEOMORU Page #57 -------------------------------------------------------------------------- ________________ ઋષભદેવના લલિતાંગ દેવ નામના ૫ મે ભવ 2 ત્યાર પછી મોટા સંવેગ પામેલા હૃદયવાળા રાજાએ વિમલમતિના મુખ તરફ નજર કરી. પછી ચેાગ્ય અવસર જાણીને મંત્રીએ કહ્યું, · હૈ મહારાજ ! સંસારનુ સ્વરૂપ આણે જે નિરૂપણ કર્યું, તે સાંભળ્યું ? રાજાએ કહ્યું-સાંભળવાથી શુ ? પ્રત્યક્ષ દેખીએ અને અનુભવીએ ? છીએ. એમ સાંભળીને મંત્રીએ કહ્યું હે દેવ ! સાંભળો. સંસારરૂપી મહાઅટવીમાં મહાવિષય રૂપી મૃગતૃષ્ણાવડે નૃત્ય કરતા જીવા રૂપી હરણેા આત્મ--કલ્યાણના સુભગ રસ ન સમજેલા હેાવાથી અહિ કલેશ પામે છે, તે વાત સમજાવે છે. વિકસિત પત્રપુટવાળી માલતીપુષ્પથી ચિત્ર-વિચિત્ર કરેલ પ્રિયાના કેશ-કલાપ શુ નરકમાં પડતાને ધારી રાખવામાં સમથ થશે થોડી ઘેાડી નમણી અધ ખુલ્લી સુ ંદરીએની આંખેાના વિકારવાળા કટાક્ષો દાપિ નરકાગ્નિને એલવનાર થશે ? એમ અહી સંભાવના કરી શકાય કે ? યૌવનમદથી ખીલતા ઉજજવલ ગાલવાળું પ્રિયાનુ વજ્રનરૂપી ચંદ્રબિંબ નરકાગ્નિથી તપેલાને કદાપિ શાંતિ કરનાર થશે ? કમલનાલ સરખા કોમલ હાથીની સૂંઢ માફ્ક ક્રમસર મેાટા નાના થતા ચંદ્રમુખીના ખાહુ-યુગલ નરકમાં પડતા આત્માને રાકવા કદાપિ સમ થઇ શકે ખરા ? ઉત્તમ જાતિના સુવર્ણ કળશ સરખા, વિશાળ, પરસ્પર મળેલા, ગાળ સ્તન. યુગલ ભવસમુદ્રમાં ડૂબતાઓને કદાપિ વિશ્રામસ્થાન થાય છે? સારી વિભાગવાળી ત્રિવલિસહિત સુંદર દેહવાળી પ્રિયાના ગંભીરનાભિવાળા મધ્યપ્રદેશ પોતાની કમપરિણતિથી ઘેાડું પણ રક્ષણ કરવા સમથ થઇ શકે ખરો ? નવઘડતરવાળા કોરાથી શેાભાયમાન, પ્રગટ રમણુ કરવાના સ્થાનરૂપ પ્રિયાનું નિત...ખસ્થાન અતિભયંકર નરક–પાતાલમાં પડતાને રક્ષણ કરવા સમર્થ છે? કેળના સ્તંભના ગર્ભ સરખા સ્વચ્છ કમલમુખવાળી પ્રિયાનું જ ઘાયુગલ નરકમાં પડતા કર્માધીન મનુષ્યને રોકવા સમર્થ થાય ખરૂ ? આ પ્રમાણે કમલપાંખડી જેવા ચરણવાળી સમગ્ર મનેાહર અંગરૂપી પત્રોની શાભાવાળી મહિલા હે નરનાથ ! આ ભવમાં કે નરકમાં શરણભૂત થાય છે ? વળી દેહના સુખ માટે તું હેરાનગિન ભાગવે છે, પણ એ દેહ તને કેાઈ દિવસ કુશળ પૂછે છે ? પ્રિયા, પુત્ર, કુટુંબ, ધન, શરીર વગેરેના સ્નેહ કડવા દુ:ખના છેડાવાળો અને વિડંબના ઉત્પન્ન કરનારા છે. માટે અતિદુર્લભ મનુષ્યપણું, વિષમ કર્માંની દુઃખના છેડાવાળી પરિણતિને વિવેક પ્રાપ્ત કરીને હવે જે કઈ અપૂર્વાં કરવા જેવું હોય, તે કરે.” ત્યાર પછી આ સાંભળીને એસરી ગયેલ મોટા ક સમૂહવાળા, પ્રાપ્ત થયેલા શુભ વિવેકવાળા રાજાએ કહ્યું કે–ભલે એમ કરીએ, પરંતુ પ્રવ્રજ્યા પાલન કરવી અતિ કઠિન છે, વિકસતા વિષવૃક્ષ સરખા વિષયેા છે, માટે ચિત્તના વિકારના આધારભૂત એવા આહારને ત્યાગ કરીએ. પછી આચાર્ય પાસે જઇને જિનેપષ્ટિ ધર્મ શ્રવણુ કરીને સજિનમ'શિમાં અષ્ટાફ્રિકા-મહોત્સવ આઠ દિવસ પ્રવર્તાવીને, અંધ, અપંગ આદિકાને મહાદાન આપીને અનશન અંગીકાર કર્યું. વૃધ્ધિ પામતા વૈરાગ્યવાળા અનશન-વિધિનુ સેવન કરતા તે બાવીશ દિવસ રહ્યો. ત્યાં કાળ પામીને ઇશાન૫માં શ્રીપ્રભ નામના વિમાનમાં સાત પત્યેાપમના આયુષ્યવાળો લલિતાંગ નામના દેવ થયા. મહારાજાના મરણના શાકથી સંવેગ પામેલા હૃદયવાળા બીજો સુબુધ્ધિ મંત્રી સિધ્ધાચા નામના ગુરુપાસે શાસ્ત્રાનુસાર યથાર્થ સામાયિક ચારિત્રનું પાલન કરીને કાળ Page #58 -------------------------------------------------------------------------- ________________ ઋષભ દેવના લલિતાંગ ધ્રુવ નામના ૫મે ભવ કરીને તે જ ઇશાનકલ્પ નામના ખીજા દેવલેાકમાં કંઇક અધિક એ સાગરોપમના આયુષ્યવાળો ઈન્દ્રના સામાનિક દેવપણે ઉત્પન્ન થયા. ભવિતવ્યતાના યેાગે લલિતાંગ દેવની સ્વય’પ્રભા નામની મહાદેવી આયુષ્યની સ્થિતિનેા ક્ષય થવાથી ચ્યવી ગઈ, એટલે પેાતાની પ્રિયદેવીના વિયેગ-શાકથી મુંઝાયેલ મતિવાળા, તે પોતાનાં સર્વ કાર્યાં તજી મહાશાક-સાગરમાં ડૂબેલો ઉદાસીનતા અનુભવતા હતા ત્યારે પૂર્વભવના મંત્રી અને ઈન્દ્રના સામાનિક દેવે આવીને તેને કહ્યુ કે-હે મહાસત્ત્વવાળા! અરે ! એક સ્ત્રી ખાતર ચિંતા-પિશાચિકાથી આત્માને ખેદ કેમ પમાડો છે ? તે સાંભળીને લલિતાંગ દેવે કહ્યું હું મિત્ર ! સાંભળ ! સંસારના સમગ્ર સુખનું કારણુ હોય તે મહિલાઓ, તે આ પ્રમાણે—જે સ્ત્રીઓના યાગમાં દરિદ્રતા-દુઃખીપણું જણાતુ નથી. વૈભવ ાય તે વિલાસનુ મેટું કારણ, સમગ્ર સુખના નિધાનભૂત મહિલાજનને મનુષ્ય પુણ્યથી જ પ્રાપ્ત કરે છે. એક બીજાના પરસ્પરના કાર્યાં-વૃત્તાન્તાના દુઃસહુ સંતાપથી તપેલાં હૃદયો પ્રિયપત્નીના મુખના અવલેાકનરૂપ જળવડે જરૂર શાંતિ પામે છે. આ ભુવનમાં વિલાસા ક્યા ? તેમજ તેના હૃદયની સ્વસ્થતા કઈ કે, જેના ઘરમાં સમાન સુખવાળી સુભગા પ્રિયગૃહિણી વસતી નથી. જેના ઘરમાં પેાતાના સ્વભાવને અનુકૂળ, દેખવાથી પ્રીતિ થાય, કામળ અને મધુર વચન એલવામાં તૃષ્ણાવાળી, સમગ્ર ગુણુના આધારભૂત ગૃહલક્ષ્મી જેવી ગૃહિણી હાય, તે સુખી હાય. હૃદયમાં રહેલી પ્રિયાના વિયેાગવડે દુઃખી થયેલાને એક દિવસ પસાર કરવા મુશ્કેલ થાય છે અને પ્રિયતમાના આલાપથી ષિત હૃદયવાળા રાતે સુખેથી સુવે છે. હે મિત્ર ! વધારે શુ કહેવું ? આ સર્વ સંસારનુ સુખ અને સમગ્ર જીવલોક સ્રીને આધીન છે. તે કારણથી મને પ્રિયાના દૃઢ અનુરાગ છે. ભયંકર નરકની વેદનાઓ, ધાર સંસાર–સાગરને તરવાનુ` કા` પણ જે પ્રિયા ખાતર તુચ્છ ગણાય છે, તેવા પ્રકારની પ્રિયતમા આ લેાકમાં જય પામે. આ પ્રમાણે નિર મહાસદ્ભાવ પ્રગટ થવા, પરસ્પર વિશ્વાસમાં વૃદ્ધિ થવી તે રૂપ સુખ જગતમાં પરસ્પર વિશ્વાસવાળાં વચના ખેલવા વડે દંપતી-યુગલેા પ્રાપ્ત કરે છે. માટે હું મિત્ર ! રતિક્રીડાનુ કુલગૃહ, સમગ્ર સુખના નિધાનભૂત એવું સ્ત્રીરત્ન ક્યાંથી પ્રાપ્ત કરવું ? ત્યાર પછી ઈન્દ્રના સામાનિક દેવે ઉપયેગ મૂકીને કહ્યું, 'હું મિત્ર ! તું વિષાદ ન પામ, તારી પત્ની મને મળી છે. લલિતાંગ દેવે પૂછ્યું-કેવી રીતે ? ઈન્દ્રના સામાનિક દેવે કહ્યું –સાંભળ ૪ નિર્નામિકાની કથા ધાતકીખંડ નામના દ્વીપમાં પૂવિદેહ ક્ષેત્રમાં નાગિલ નામના કુટુંબી છે. તે બિચારો અત્યંત દરિદ્ર સમગ્રલેાકથી અપમાનિત થઈ એક માત્ર પેટ ભરવાના કાર્ય માં તત્પર છે તેની ભાયને ઉપરાઉપરી કુબડી, સમગ્ર લાકોને અનિષ્ટ, સ્વભાવથી બહુ ભેાજન કરનારી છ પુત્રીએ ઉત્પન્ન થઇ. ત્યાર પછી તે દરિદ્ર-શિરોમણિ દરિદ્રતાથી, ઘણી પુત્રીઓના જન્મથી, સવ લોકોના પરાભવથી અત્યંત દુઃખી થઇ વિચાર કરે છે કે, શું કરૂ ? કયાં જાઉં? શું કરવાથી પુણ્ય થાય? એમ વિચારતા રહેલા છે. કેાઇક સમયે ક-પરિણતિવશથી તેની ભાર્યાને ફરી ગર્ભ રહ્યો, ત્યારે તેણે વિચાર્યું કે, જો કદાચ ફરી પુત્રી જન્મે, તે તેનું નામ પાડવાના વિધિ પણ ન Page #59 -------------------------------------------------------------------------- ________________ ચેપન્ન મહાપુરુષોનાં ચરિતા કરે. આ ચિંતામાં સમય પસાર કરતે હતે. એવામાં તેની ભાર્યાએ પુત્રીને જન્મ આપે. તેના સમાચાર તેના પિતાને જણાવ્યા. ત્યારે વજ પડવાથી પણ અધિક વેદનાવાળે ભયભીત હૃદયવાળે તે ઘરેથી નીકળીને દેશાન્તરમાં ચાલ્યો ગયો. ઉપરા ઉપર પુત્રીના જન્મથી દુઃખિત હૃદયવાળી તેની ભાર્યા નાગશ્રી પતિ પરદેશ ચાલ્યા જવાથી શેકમાં મુંઝાયેલ મનવાળી તે આ છેલ્લી પુત્રીનું બરાબર પાલન-પોષણ કરતી નથી. માતાએ પણ તેનું નામ ન પાડ્યું. છતાં આયુષ્ય બાકી રહેલ હેવાથી અનુક્રમે મેટવિયવાળી થઈ. બહુ દુઃખવાળીનું લકે એ “નિર્નામિકા” એવું નામ પાડ્યું. દુઃખી દુઃખ કર્મ ઉત્પન્ન કરનારી સમગ્ર લેકથી તિરરકાર પામેલી, તે માતાનાં પણ નયન અને મનને ઉદ્વેગ કરાવનારી થઈ. કઈક પર્વના દિવસે પાડોશની છોકરીઓના હાથમાં લાડવા દેખીને તેણે માતા પાસે માગણી કરી. માતાએ સંભળાવ્યું કે, પુણ્ય કરીને આવેલી છે! જેથી લાડવા ખાવાની ઈચ્છા થઈ છે. તારા પિતા પણ એવા સુખી હતા કે તને લાડવા ખવડાવે. માટે તે સંદભાગિની ! દેરડી લઈને અંબરતિલક પર્વત પર જા. ત્યાંથી કાષ્ઠ કાપીને ભારી બાંધી લાવ, તે તે વેચીને તને લાડવા ખવડાવું. ત્યારે પુણ્યવગરની નિરાશ કઈ વખત પણ પ્રિય વચનેથી આશ્વાસન ન પામેલી, ઉદાસીન ચહેરાવાળી, ગળતાં અશ્રુજળવાળી તે દોરડી ગ્રહણ કરીને ઘરેથી નીકળી. ત્યાર પછી ઉણુ લાંબા નસાસા મૂકતી તૃણ-કાઠ–પત્રને ભારે બાંધી મસ્તકે ઉચકીને ચાલી. તે સુંદર પર્વત પાસે પહોંચી. તેના શિખર ઉપર યુગંધર અણગારે એકરાત્રિની પ્રતિમા સ્વીકારેલી હતી. શુભ પરિણામ-સુવિશુદ્ધ વેશ્યાવાળા તેમને અપૂર્વકરણ આરહણ કરવાના ક્રમથી ચાર ઘાતકર્મને ક્ષય થવાથી ભૂત, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણે કાળને જણાવનાર દિવ્ય કેવલજ્ઞાન પ્રગટ થયું. નજીકના કેઈ દેવતાએ કેવલજ્ઞાનનો મહિમા પ્રવર્તાવ્યો. પર્વતની નજીકના ગામના અને નગરના લોકો આવ્યા. એટલે તેમની સાથે નિર્નામિકા પણ પર્વત ઉપર પહોંચી. લેકે સાથે તેણે પણ કેવલીને વંદના કરી. ભગવંતે ધર્મ–દેશના શરૂ કરી. જેમાં વિષય-સુખની નિંદા, સંસારનું અસારપણું, નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિનાં દુઃખે સમજાવ્યાં. ત્યાર પછી અવસર પ્રાપ્ત થવાથી મડાદખ-સમુદાયથી પીડા પામેલી નિર્નામિકાએ પૂછ્યું- હે ભગવંત! આ જગતમાં મારા કરતાં કોઈ અધિક દુઃખી હશે!” ભગવંતે કહ્યું- “તારું દુઃખ શી વિસાતમાં છે! તું તે તારી સ્વેચ્છાએ ગમે ત્યાં હરી ફરી શકવા માટે સ્વતંત્ર છે. જ્યારે બીજા પ્રાણીઓ કર્મ પરિણામ-વશથી હંમેશાં પરાધીન, મહાવેદનાવાળા, રોગોથી પરાભવિત શરીરવાળા, રાત્રિ ક્યારે ગઈ અને દિવસ કયારે ઉ ? તેની પણ તેમને ખબર પડતી નથી–આમ પરાધીનપણે પિતાને કાળ પસાર કરે છે. એ પ્રકારે ઘણી જાતિનાં નરક-તિર્યંચનાં દુઃખો સાંભળીને વૈરાગ્ય પામી. કર્મની ગાંઠ ભેદાઈ ગઈ. પિતાના ઘરે ગઈ. તે કાલને ઉચિત આહારાદિક કર્યા. એમ વૃદ્ધિ પામતા પરિણામવાળી રહેલી છે. કેટલીક કાળ પસાર થયે. વિવિધ પ્રકારના તપની આરાધના કરે છે. તે બિચારી અત્યંત દુર્ભગ કÇપી હોવાથી કઈ પણ તેને ઈચ્છતું નથી. યૌવન પામી છે. ત્યાર પછી મહાસંવેગ પામેલી તે ફરી પણ અંબરતિલક પર્વત ઉપર યુગધર અનગારની પાસે ગઈ અને તેણે અનશનવ્રત અંગીકાર કર્યું છે. માટે હે મિત્ર! જલ્દી તેની પાસે જા, તને દેખીને તે અનશન કરેલ હોવાથી નક્કી નિયાણું કરશે.” એમ કહીને ઈન્દ્રને સામાનિક દેવ પિતાના ભવનમાં ગયે, લલિતાંગ દેવ ઉપયોગ મૂકીને અંબરતિલક નામના ઉત્તમ પર્વત પર ગયે. અનશનવ્રત અંગીકાર કરેલ નિર્નામિકાને Page #60 -------------------------------------------------------------------------- ________________ ઋષભદેવના વજ્રજ ઘ નામના છઠ્ઠો અને સૌધ ૭મા ભવ ૪૩ દેખી. દેવઋદ્ધિની વિકુણા કરી તેને બતાવી. તેણે પણ નિયાણાના અનુબંધ કર્યાં. ત્યાર પછી અનશનવિધિથી આયુષ્ય ખપાવીને તે લલિતાંગ દેવની સ્વયં પ્રભા નામની મહાદેવીપણે ઉત્પન્ન થઈ. તિસાગર—સુખમાં અવગાહન કરતા લલિતાંગ દેવના કેટલોક કાળ પસાર થયા પછી ચ્યવનનાં ચિહ્નો દેખવાથી તેને ભય ઉત્પન્ન થયા. સ્વયં પ્રભા દેવીએ શૂન્યહૃદયવાળા પોતાના સ્વામીને જોયા, અને પૂછ્યું, હે સ્વામી ! આપને ઉદ્વેગનું કારણ શું ઉત્પન્ન થયુ ? તેણે કહ્યું, હું સુંદર ! સ ંસારનું નાટક, તે આ પ્રમાણે નવપલ્લવ અને પુષ્પાના ગુચ્છાઓથી પ્રેક્ષણીય જે કલ્પવૃક્ષો છે, તે જ મને ઉદ્વેગ કરાવનાર થયા. મનેાહર કરણ, હાવભાવ, અંગમરોડ, સરખા તાલ અને સંગીત–મિશ્રિત નાટયાર ભ આનંદ કરાવનાર થતા હતા, તે જ હવે હૃદયને સંતાપ ઉત્પન્ન કરે છે. જેમાં મનવાંછિત સમગ્ર ઇન્દ્રિયાના વિષયાનાં સુખાની પ્રાપ્તિ થતી હતી, તેવો સુભગ ઇન્દ્રનગરી તે અત્યારે ગાંધવ નગરી ઇન્દ્રજાળ સરખી જણાય છે. હે સુદરાંગી ! અહીં જે કંઈ પણ મનોહર ગુણ-સમૂહથી યુક્ત દેખાય છે, તે આ રતિસુખ-પૂર્ણ સ્વર્ગમાં સર્વ વિપરીત જણાય છે. ત્યારે દેવીએ કહ્યું કે, શુ ચ્યવનનાં ચિહ્નો જણાય છે? દેવે કહ્યું–હા. દેવીએ કહ્યું કે, તે ચિંતા કરવાથી શે લાભ ? ચાલો આપણે જ ખૂદ્વીપમાં, ધાતકીખંડમાં, પુષ્કરવર અદ્વીપમાં ભરત, એરવત, કે મહાવિદેહ ક્ષેત્રમાં, ત્યાં તીથંકર પરમાત્માના જન્મ, દીક્ષા, જ્ઞાન, વ્યાખ્યાન અને નિર્વાણભૂમિઓને વંદના કરીએ. વક્ષસ્કાર પર્વતા, મનુષ્યલોકની બહાર નંદીશ્વર અને ખીજા દ્વીપામાં શાશ્વતી પ્રતિમાઓનું પૂજન કરીએ. ત્યાર પછી લલિતાંગ દેવ સ્વય’પ્રભા દેવીની પ્રશંસા કરીને, પેાતાની ભાર્યાઓ સાથે તિર્થ્યલોકમાં નીચે ઉતર્યા. યથાયેાગ્ય ભાવે તીથંકર ભગવા અને તીથંકર ભગવંતાની પ્રતિમાઓની પૂજા કરીને, નાટવિધિ બતાવીને પેાતાના સ્થાને પહેાંચ્યા. તે પછી કેટલાક દિવસે સ્વયંપ્રભા દેવીના દેખતાં જ ઇન્દ્રધનુષની માફ્ક એકદમ અદૃશ્ય થયે. દેવલાકથી ચવીને આ જ જમૃદ્વીપમાં પૂવિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીના ઉત્તમ કિનારે સમુદ્ર નજીક પુષ્કલાવતી નામની વિજયમાં લોહાલ નગરમાં સુવર્ણ જંઘ નામના રાજાની લક્ષ્મી ભાર્યાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયેા. વજંઘ એવુ તેનું નામ સ્થાપન કર્યું. વજ્રજઘ નામના ઠ્ઠો અને સૌધમ દેવના સાતમા ભવ સ્વયં પ્રભા દેવી પણ તેના પછી ઘેાડા કાળમાં ચવીને વાદ્યત્ત રાજાની ધારિણી રાણીની કુક્ષિમાં પુત્રીપણે ઉત્પન્ન થઇ. શ્રીકાંતા એવું તેનું નામ પાડયું. અનુક્રમે યૌવનવય પામી. પિતા એ સ્વયંવર આપ્યા એટલે પૂર્વભવના અભ્યાસથી વાઘના ઉપર સ્નેહ થવાથી તેને વરમાળા પહેરાવી. વિવાહ-લગ્ન થયાં. વિષયસુખ ભાગવ્યાં. પૂર્વભવના અભ્યાસથી જિનેશ્વરાએ કહેલ ધર્મ પરિણમ્યો. પિતાએ પુત્રના રાજ્યાભિષેક કરીને દીક્ષાની આરાધના કરી કરી. વાજ ઘ અને શ્રીકાન્તાભાર્યાને પુત્ર ઉત્પન્ન થયા. વૃદ્ધિ પામ્યા, અનુક્રમે યૌવનવય પામ્યા. આત્મ-સાધના કાઇક સમયે ઉજ્વલ ઘરના સાતમા માળ પર રહેલા વાજાંઘ રાજાને શ્રીકાંતા રાણીએ કેશ આળતાં કાન પાસે રહેલા અવંધ્ય સુખના અધ્યવસાયના કારણભૂત એક ઉજ્વલ કેશ Page #61 -------------------------------------------------------------------------- ________________ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત ઉદ્વેગપૂર્વક બતાવ્યું. તેને જોઈને ઓસરી ગયેલ મેહ–અંધકારવાળા રાજાએ રાણીને કહ્યું“હે સુંદરી ! ઉદ્વેગવાળી કેમ જણાય છે ? આ પલિત કેશના બાનાથી ધર્મવૃક્ષનું બીજ આપણને પ્રાપ્ત થયું. કારણ કે, આ વૃદ્ધાવસ્થા મસ્તકના કેશના અને હૃદયના શ્યામભાવને દૂર કરે છે અને ધર્મ કરવાની બુદ્ધિ ઉત્પન્ન કરે છે, માટે જરા-સરખે કે બુદ્ધિમાન નથી. ‘તું વિષયસંગને ત્યાગ કર, અયુક્ત પાપકાને પરિહાર કર અને તપનું સેવન કર’ એ પ્રમાણે હે સુંદરિ ! જાણે કાન પાસે રહેલ પળિયું મંદ સ્વરથી કહેતું હોય તેમ જાણું. હે સુંદરિ ! મર્યાદા લોપવામાં રક્ત, યૌવનરૂપ મદિરાથી ઉત્તેજિત, રાગ ઉત્પન્ન કરાવનાર મદ-અભિમાન નિદ્રાની જેમ વૃદ્ધાવસ્થા વડે ધીમે ધીમે ઓગળી જાય છે. વૃદ્ધાવસ્થામાં યૌવનનું ગૌરવપણું ચાલ્યું જવાથી જેમ શરદૂત્રતુમાં સરોવરનાં પાણું શાંત અને પ્રકૃતિથી સ્વચ્છ હોય છે, તેમ હૃદયે તેવાં હોય છે.” આ પ્રમાણે મહાસંવેગ પ્રગટ થવાથી ઓસરી ગયેલા નેહ-બંધનવાળી દીક્ષાની તૈયારી કરતે રાજા પ્રિયા સાથે રહેલો હતો, તેટલામાં રાજાના ચિત્તથી અજ્ઞાત, ઉત્પન્ન થયેલા મહામેહવાળા, સંસારમાં સુલભ દુષ્ટ પરિણામથી ઉત્તેજિત, રાજ્ય મેળવવાની અભિલાષાવાળા ભેગાસક્ત પુત્રે તત્કાલ જીવિત હરણ કરનાર ધૂમ્ર-પ્રવેગ વડે રતિઘરમાં સૂતેલા રાણી સહિત રાજાને ગુંગળાવીને મારી નાખ્યા. ત્યાં આયુષ્ય પાલન કરી મૃત્યુ પામી તે અલ્પકષાયપણાથી પૂર્વે ઉપાર્જન કરેલા પુણ્યસમૂહના પ્રભાવથી સૌધર્મ દેવલોકમાં પોતાની પ્રિયા સાથે ઉત્પન્ન થયો. છવાનન્દ વૈદ્યને આઠમો ભવ ' ત્યાં પણ ભેગ ભેગવીને આયુષ્ય પૂર્ણ થયું એટલે ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં રસ નામવાળા વૈદ્યને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયે. “જીવાનન્દ એવું તેનું નામ સ્થાપન કર્યું. તે જ રાત્રિએ બીજા પણ ચાર બાળકે જમ્યા. તે આ પ્રમાણે- રાજા ઈશાનચંદ્રની કનકમતી ભાર્યાને મહિધર નામને કુમાર, સુનાસીર મંત્રીની સુનાસીર ભાર્યાને સુબુદ્ધિ, સાગરદત્ત સાર્થવાહની અભયમતી ભાર્યાને પૂર્ણભદ્ર નામને, ધનદ શેઠની શીલવતી ભાર્યાને ગુણકર નામને પુત્ર. આ પાંચે સાથે વૃદ્ધિ પામ્યા અને કળાઓ પણ સાથે ગ્રહણ કરી. સ્વયંપ્રભા દેવીને જીવ પણ તે જ નગરમાં ઇશ્વરદત્તને પુત્ર કેશવ નામને થયે, તે તેઓને છઠ્ઠો મિત્ર. બાલ્યકાળથી સાથે ધૂળની ક્રીડા કરતા હોવાથી પરસ્પર પ્રીતિ થઈ. વૈદ્યપુટા છવાનંદે આઠ અંગવાળું આયુર્વેદનું શિક્ષણ લીધું. ત્યાર પછી મહાવૈદ્યપણુની પ્રસિદ્ધિ મેળવી અને યથાર્થ ચિકિત્સા કરવા લાગે. નિદાન જાણી શકે છે, યથાગ્ય ઔષધ તૈયાર કરી આપે છે. દરેક પ્રકારના અનુભવપૂર્વકનું વૈદક-વિજ્ઞાન જાણતો હોવાથી વિષાદ પામતો નથી. સનેપાત જેવા મહાવ્યાધિઓને પણ ઉપશમાવે છે. વૈદ્ય અને મિત્રોએ કરેલી મુનિની ચિકિત્સા આ પ્રમાણે વહી જતા સંસારમાં દિવસે પસાર થઈ રહેલા છે. અને અન્ય વિશ્વાસ અને નેહ વતી રહેલ હતું ત્યારે કેઈક સમયે ભવિતવ્યતાના વેગથી છવાનંદ વૈદ્યના મકાનમાં પાંચેય મિત્રે સુખાસન પર બેઠેલા હતા, ત્યારે પૃથ્વીપાલ રાજાના ગુણાકર નામના પુત્ર, જેમણે પિતાની પત્નીને અવિનીત થયેલી જાણી તેને ત્યાગ કરી રાજ્ય-સંપત્તિ Page #62 -------------------------------------------------------------------------- ________________ ઋષભદેવના જીવાન વૈદ્ય નામના ૮ મા ભવ પ છેડીને પાંચ મહાવ્રતા અંગીકાર કર્યાં હતાં. ખાર અંગાના જાણુના ચૌદપૂવી વિવિધ પ્રકારના અભિગ્રહાને ધારણ કરનાર એવા તે મહામુનિને જોયા. તે મુનિના શરીરમાં કાઢરાગ થયેલા હેાવાથી તેના કૃમિઓ આખા શરીરમાં અનેક વેદના ઉત્પન્ન કરતા હતા. છતાં પણ પેાતાના શરીરની દરકાર વગરના તે રોગ મટાડવાની ઇચ્છા કરતા નથી, નિદ્વાન કરાવતા નથી કે ઔષધની પ્રાર્થના કરતા નથી, વ્યાધિ–શમન કરવાના ઉપાય ચિતવતા નથી. વૈદ્ય ખાળતા નથી. મહાસત્ત્વથી સમસ્ત ઇંદ્રિયાની વેદના સહન કરતા ઝૂના પારણાના દિવસે અલ્પલેપવાળાં ચાથા ભિક્ષાસ્થાનના અભિગ્રહવાળા ગામૂત્રિકા–વિધાન વડે એક ઘરથી ખીજા ઘરે અન્વેષણા કરતા આહાર માટે વૈદ્યનેઘરે આવી પહોંચ્યા. તેવા પ્રકારના મુનિને જોઇને વિવેકવાળા શુભપરિણામવાળા મહિધર કુમારે જીવાનંદ વૈદ્યકુમારને હાસ્યપૂર્વક કહ્યું–“અરે જીવાનંદ ! સČથા તમારે દુઃખથી ઉપાર્જન કરેલ ધનસંપત્તિ વડે પડિતાની માફક પરોપકારવાળા થવુ જોઇએ, એકલા સ્વાર્થની સાધના ન કરવી. કારણ કે મધુકર માફક દાન લેવાની રુચિવાળા તમે હમેશાં વેશ્યાજન માક અર્થ વાળાને લોભાવેા છે. પશ્ચિમદિશાના સૂર્યની જેમ અસ્તમન, બીજા અર્થમાં સંસારના આલંબનના હેતુભૂત અર્થમનવાળા છે. આવા પ્રકારના મહામુનિએની ચિકિત્સામાં—આત્માના સુખપરપરાના ભાજનમાં ઉપયાગ કરતા નથી.” ત્યારે પ્રતિબાધ પામ્યા હેાય તેમ, મૂર્ચ્છ જવાથી વિવેકવાળા થયા હાય તેમ, મહાનિધિના લશ-સમૂહને દેખ્યા હાય તેમ, કર્મીના મહાભાર ક્ષય પામ્યા હોય તેમ, જીવાનદ વિચારવા લાગ્યા-અહા! આ રાજપુત્ર સુંદર વિવેકવાળા છે. એના ચરિત્રથી હું વિસ્મય પામ્યા છે. કારણ કે રાષ વગરના મુનિ, સજ્જન ધનપતિ, પ્રીતિમતી ભાર્યાવાળા છતાં ઈર્ષ્યા વગરના, જારથી ઉત્પન્ન થયેલો છતાં સુંદર શીલવાળા, શરીરવાળા છતાં નિરોગી, ભાગાસક્ત છતાં બુદ્ધિવાળા, દરિદ્રતા વગરના પંડિત, ન ઠગનાર વણિક, અપ્રશસ્ત બ્રાહ્મણુ અને સારાં ચરિત્રમાં તત્પર રાજપુત્ર-એ પ્રકૃતિમાં વિકારરૂપ હાવાથી લેાકેામાં ઉત્પાત-બુદ્ધિને ઉત્પન્ન કરે છે. કુમારે સુંદર વાત કહી. સંસારને તરવાના સેતુભૂત આ મહામુનિની હું ચિકિત્સા કરૂ’–એમ વિચારી જીવાન વૈદ્યે કહ્યું, “જો તમે ઔષધ કરવામાં સહાયભૂત થતા । તા, હું તેમની ચિકિત્સા કરૂ”. તેઓએ પૂછ્યું કે, જેની જરૂર હેાય તે જણાવ, વૈદ્યપુત્રે કહ્યું, લાખસાનૈયાના મૂલ્યવાળું સહસ્રપાક તેલ, કંખલરત્ન, અને ગેાશીષ ચંદન જોઈ એ. સહસ્રપાક તેલ તેામારી પાસે છે; બીજાએ મહેશ્વર શેઠ પાસેથી વિધિથી મેળવી શકાશે. બે લાખ–પ્રમાણ નાણું લઇને તેએ શેઠની પાસે ગયા. શેઠને કહ્યું કે-બે લાખ સાનૈયા લઇને અમને કબલરત્ન અને ગેાશીષ ચંદન આપો. તેણે પૂછ્યું કે–તમારે તેનુ શું પ્રયેાજન છે? તેઓએ યથાર્થ હકીકત જણાવી કે સાધુના ચિકિત્સા કરવા માટે.' હલકમી અને શુભ પરિણામ ઉત્પન્ન થવા યાગે તે શેઠે વિચાયું કે, યૌવન–પિશાચના વળગાડવાળા હૃદયના અને કાચી બુદ્ધિના હેાવા છતાં આ કુમારો ધર્મકાર્ય કરવા માટે ઉદ્યમવાળા થયા છે, તે પછી મૃત્યુના મુખની જિહ્વા-સમાન વૃદ્ધાવસ્થાથી પરાભવ પામેલો હું ધર્મી કેમ ન કરૂ ? અંસાર અસ્થિર પદાર્થ વડે સાર, શાશ્ર્વત પુણ્યરાશિ કેમ ન ખરીદુ? એમ વિચારીને કહ્યું- અરે કુમારા ! તમારા વિવેક સુંદર છે, કમલરત્ન અને ગાશીષ ચંદન ગ્રહણ કરો, તે મહામુનિની ચિકિત્સા કરો. અક્ષય પુણ્ય એજ મને મૂલ્ય મળી ગયુ. બાહ્ય સર્વસાધારણુ ધનનું મને પ્રત્યેાજન નથી.’ એમ કહીને ઔષધ આપીને વધતા વૈરાગ્યવાળા તેણે લઘુકમ પણાથી તેવા પ્રકારના આચાય ની પાસે દીક્ષા અંગીકાર કરીને માહાલ ભેદીને, સર્વ કર્મના ક્ષય કરીને દુઃખવગરના મેાક્ષ પ્રાપ્ત કર્યા. Page #63 -------------------------------------------------------------------------- ________________ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત બીજા પાંચે મિત્રો સાધુ પાસે ગયા. વડલાના ઝાડ નીચે કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા મુનિને જોયા. ગાયનું મડદું લાવ્યા. ‘હે ભગવંત! અમે તમેાને ધર્મમાં વિઘ્ન કરીએ છીએ’ એમ તેમની અનુજ્ઞા લઈ ને તેલથી મુનિને અભ્યંગન કર્યું. ત્યાર પછી તેલની ઉષ્ણતાથી, ઔષધની અચિન્ય શકિતથી ચામડીના વિલેન્દ્રિય સર્વ જીવા સળવળવા લાગ્યા. કબલરત્ન પાથયું. ત્યાં શીતળતા હાવાથી સર્વે જીવે તેમાં સંક્રમી ગયા. એટલે વૈદ્યપુત્રે તે કબલરત્નના જીવાને ગાયના મડદામાં ખંખેરી નાખ્યા. ગેાશીષ ચંદનથી શરીરે વિલેપન કરી વેદના શાન્ત કરી. એ પ્રમાણે બીજી વખત માંસમાં રહેલા, ત્રીજી વખત હાડકામાં રહેલા સવે વિકલેન્દ્રિય જીવા બહાર નીકળી ગયા. વળી ગેાશીષ ચંદનનું શરીરે વિલેપન કર્યું. મુનિવર તદ્દન સ્વસ્થ-નીરોગી કાયાવાળા બની ગયા. ઔષધની અચિન્હ શક્તિથી અને વૈદ્યની તેવી બુદ્ધિથી સુંદર કાયાવાળા સાધુ વિહાર કરવા લાગ્યા. ૪૬ પાંચને હિતાપદેશ વૃદ્ધિ પામતા શુભ પરિણામ અને વિવેકવાળા આ પાંચે મિત્રો સિદ્ધાચા પાસે ગયા. ગુરુને વંદના કરીને તેમની પાસે બેઠા. નિર્વાણ પામવા સમર્થ ધર્મ પૂછ્યો. ત્યારે ગુરુએ ધર્મોપદેશ આપ્યા કે હે દેવાનુપ્રિયા ! આ જગતમાં સ્થાવર અને જંગમ એમ બે પ્રકારના જીવા છે. તેમાં જગમપણું અર્થાત્ ત્રસપણું તે પ્રધાન છે. તેમાં પણ પાંચ ઇન્દ્રિયા પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. વળી તેમાં મનુષ્યગતિ, તેમાં આ ક્ષેત્ર, તેમાં સારા કુળમાં જન્મ થવા, વળી તેમાં લાંબુ આયુષ્ય, તે પણ આરોગ્યવાળુ, તેમાં વિશિષ્ટ પ્રકારનું રૂપ, રૂપ પ્રાપ્ત થવા છતાં, ધર્મ બુદ્ધિ, તે બુદ્ધિ મળવા છતાં સારા ગુરુનો સમાગમ મળવા, તેમાં પણ તેમના વચનાનુસાર પ્રવૃત્તિ, વળી વિરતિના પરિણામ, તેમાં દિન-પ્રતિદિન સંવેગની ઉત્તરોત્તર વૃદ્ધિ, તેમાં પણુ સર્વ સવરરૂપ પ્રવ્રજ્યા એ જીવને મહાદુલભ છે. અતિ ભયંકર અનેક લાખયેાનિ સ્વરૂપ ભવાટવીમાં ભ્રમણ કરતાં કરતાં કઈ પ્રકારે જીવ મનુષ્યત્વ પ્રાપ્ત કરે છે. વળી આ ક્ષેત્રમાં ધર્મ-શ્રવણુ વગરનું પ્રમાદવાળું જીવાનું જીવન પેાતાના કર્મીની પરિણતિથી પશુ સરખુ પસાર થાય છે. આ ક્ષેત્રમાં પણ ઉત્તમ જાતિ, રૂપ, આરેાગ્ય, આયુ, બુધ્ધિ આદિ ગુણાની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. વળી ધર્મીમાં અપ્રમાદ અને સારા ગુરુને સમાગમ થવા દુલ ભ છે. મુનિના સમાગમ મળવા છતાં તેમના વચનની આરાધના કોઈ પૂર્વીના પુણ્યશાળી હેાય તે જ કરી શકે છે. ઉપર્યુક્ત જણાવેલી ધમ-સામગ્રી મેળવીને શ્રદ્ધા, સયમ, વિષયેા પ્રત્યે વૈરાગ્યમુધ્ધિ-આ સ નજીકના મોક્ષગામી આત્માઓને થાય છે. તેથી હે દેવાનુપ્રિયે ! આ પ્રાપ્ત કરેલી કલ્યાણ-પરંપરા અનાદિ અનંત સંસારમાં આ જીવે પહેલાં કોઈ વખત પણ પ્રાપ્ત કરી નથી. આ સામગ્રી મેળવ્યા પછી ક્ષણ પણ પ્રમાદ કરવા ચેગ્ય નથી. આમ ગુરુનું વચન શ્રવણ કરીને પ્રત્યાખ્યાનાવરણ રૂપ ત્રીજા કષાય જેના ઉપશાંત થયા છે. એવા પાંચેય જણાએ તથા કેશવ નામના છઠ્ઠાએ કહ્યુ, હે ભગવંત! જો એમ જ છે, તેા ક-પર્વતને ભેદનાર વાશિને સરખી દીક્ષા અમને આપે.’ ભગવંતે પણ એમ થાવ.’ એમ કહીને સર્વાને દીક્ષા આપી. અનુક્રમે સાધુપણાનુ પાલન કરી કાલ કરીને તેઓ ખારમા અચ્યુતકલ્પમાં બાવીશ સાગરોપમની સ્થિતિવાળા દેવા થયા. Page #64 -------------------------------------------------------------------------- ________________ વજનાભ ચક્રવતી અને સર્વાર્થસિદ્ધમાં દેવ ૯-૧૦ ભવ વજનાભ ચક્રવતી અને સર્વાર્થસિદ્ધ દેવ ૯-૧૦ ભવ ત્યાં ભેગો ભેગવીને ચવીને જંબૂઢીપ નામના આ જ કપમાં પૂર્વવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં વસેન રાજાના ધારિણી રાણની કુક્ષિમાં પાંચે ઉત્પન્ન થયા. પહેલે વૈદ્યપુત્ર વજનાભ, બીજે રાજકુમાર બાહ, ત્રીજે મંત્રિપુત્ર સુબાહુ, ચે શેઠપુત્ર પીઠ, પાંચમે સાર્થવાહપુત્ર મહાપીઠ-એ પ્રમાણે કમપૂર્વક જમ્યા, કળા સાથે વૃદ્ધિ પામ્યા. સમાન કુલ-રૂપવાળી કન્યાઓ સાથે વિવાહ કર્યો. કેશવ નામવાળે અવીને વજાનાભને સારથિ થયે. ભેગે જોગવતાં કાળ પસાર થાય છે. કેઈક સમયે તીર્થકર-નામકર્મના ઉદયવાળા વજસેન પિતા પુત્રને રાજ્ય આપીને સ્વયંબુધ્ધને આ કલ્પ છે. એથી સારસ્વત, આદિત્ય આદિ દશ (નવ) પ્રકારના લોકાંતિક દેવથી પ્રેરાયેલા તે દે, અસુરે અને મનુષ્યના સમુદાય વચ્ચે પાંચ મહાવ્રતની પ્રતિજ્ઞારૂપ મહેલમાં આરૂઢ થઈને વિચારવા લાગ્યા. પછી વસેન ભગવંતે મૌન સાથે વિચરીને, અપૂર્વકરણ પ્રાપ્ત કરીને, ક્ષપકશ્રેણિ પર આરહણ કરીને, સજ્જડ ઘનઘાતિ કર્મોને મૂળ સાથે ઊખેડી નાખીને ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળના દૂર રહેલા ભાવેને પ્રકાશિત કરનાર એવું કેવલજ્ઞાન ઉત્પન્ન કર્યું. પિતા વાસેન તીર્થકર ભગવંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થવાના દિવસે જ ત્રીશલાખ પૂર્વ કુમારભાવ ભેગવ્યા પછી, સળ (હજાર) માંડલિક રાજાઓને સ્વાધીન કરનાર વજનાભની આયુધ શાળામાં વાના તુંબવાળું હજાર આરા સહિત, હજાર યક્ષ દેવોથી અધિષ્ઠિત ચક્રરત્ન પ્રગટ થયું. એક એક હજાર યક્ષ દેવાથી પરિવરેલાં એવાં ચૌદ રત્ન પણ ક્રમસર ઉત્પન્ન થયાં. દરેકને હજાર યક્ષદેવે પરિવારભૂત હેય, તેવાં રત્નથી સમૃધ, નવ મહાનિધિઓ પણ ઉત્પન્ન થયાં. વજીનાભ ચકવતીએ પુષ્કલાવતી વિજયના સર્વ ખંડ સાધ્યા. સર્વ રાજાઓએ એકઠા મળી તેને ચક્રવતી–રાજ્યાભિષેક કર્યો. ચેસઠ હજાર કન્યાઓ સાથે લગ્ન કર્યા. બત્રીશ હજાર મુગટબદ્ધ રાજાઓને તે રાજાધિરાજ થયે. બાહુ, સુબાહુ, પીઠ, મહાપીઠ નામના ચાર ભાઈઓ સાથે તે અતિપ્રિય પ્રાપ્ત થતાં પાંચ પ્રકારનાં ભેગસુખો ભેગવતા હતા. આ પ્રમાણે રતિસુખ-સાગરમાં અવગાહન કરતાં, સમગ્ર મહિમંડલને સ્વાધીન કરતાં, સ્નેહીજનેના મને પૂર્ણ કરતાં, સાધુ ભગવંતના ચરણકમલ સેવતા, જિનમંદિરમાં પૂજા–સત્કારાદિવાળી ભક્તિ કરતાં, દાન, શીલ, તપ, ભાવરૂપ ચાર પ્રકારનું ધર્માનુષ્ઠાન કરતાં ચકવર્તી પણાના વીશલાખ પૂર્વે પસાર થયાં. કેઈક સમયે પિતાના પુણ્ય–પ્રભાવથી ભવ્ય જીવ રૂપ કમલ–સરવરેને વિકસ્વર કરતાં મેહ-નિદ્રાને દૂર કરતા, ત્રણે લોકના પિતામહ, જગતના ગુરુ, ઈન્દ્રોને પણ પૂજા કરવા ગ્ય સર્વજ્ઞ, સર્વદશી વાસેન તીર્થકર ભગવંત પુંડરીકિણી નગરીના ઉત્તરદિશાના ભાગમાં સમવસર્યા. દેવેએ ત્રણ ગઢયુક્ત, એક જન વિસ્તારવાળું સમવસરણ તૈયાર કર્યું, તીર્થકર પરમાત્માના આગમનના સમાચાર જાણીને હર્ષથી વિકસ્વર નેત્રવાળે વજનાભ ચક્રવતી ચારે સાદની સાથે સારથિ સહિત તીર્થકર ભગવંત પાસે ગયે. રોમાંચ-કંચુક થયેલા ચક્રવતી Page #65 -------------------------------------------------------------------------- ________________ ४८ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત વંદના કરી ત્રણ પ્રદક્ષિણા આપી ચરણકમલ પાસે બેઠા. સુરાસુરવાળી બાર પર્ષદાના મધ્યભાગમાં સિંહાસન ઉપર બેસી તીર્થકર ભગવંત ધર્મને ઉપદેશ આપવા લાગ્યા કે–“મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને ગાવડે છે આઠ પ્રકારનું કર્મ બાંધે છે અને તે કર્મના વિપાકથી સંસાર–અટવીમાં પરિભ્રમણ કરે છે. તથા સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રની સામગ્રીવાળા સંસારના કારણભૂત કર્મ–પરિણતિને છેદીને મેક્ષ પામે છે. આ પ્રમાણે ત્યાં આવેલા ના સંશય છેદાવાથી, હૃદયમાં રહેલા ગુપ્ત ભાવેને પ્રગટ કરવાથી, પૂર્વના બે પ્રગટ કરવાથી કેટલાકએ અનંતાનુબંધી કષાયેને દબાવીને સમ્યકૃત્વને પ્રાપ્ત કર્યું. કેટલાક જાએ બીજા અપ્રત્યાખ્યાન કષાના ક્ષપામ થવાથી દેશવિરતિરૂપ શ્રાવકધર્મને અંગીકાર કર્યો. કેટલાક ઉત્તમ આત્માઓએ વળી ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ કષાયેના ઉદયરહિત થવાથી મહાપુરુષોએ સેવન કરેલી પ્રત્રજ્યા અંગીકાર કરી. ત્યાર પછી અવસર પ્રાપ્ત થવાથી પૂર્વભવના અભ્યાસથી ઉત્પન્ન થયેલા સંવેગવાળા, પાતળા કષાય થવાથી હલુકમાં થયેલા વજનાભે પિતાના સહોદરે સાથે કહ્યું કે-“હે ભગવંત! આપના પ્રભાવથી આ લોક સંબંધી સમગ્ર મનુષ્ય લેકના જન્મનું ફળ મેળવ્યું. મેટા પુત્રને રાજ્યાભિષેક કર્યો. હવે ત્રણે ભુવનના ગુરુ, સંસાર–સમુદ્રથી તારનાર નિર્ધામક સરખા આપની પાસે કામગોથી કંટાળેલા અમે સંસાર તરવાની ઈચ્છાવાળા થયા છીએ ત્યારે ભરાવંતે અમૃતકળશમાંથી નીકળતા અમૃતના શબ્દ જેવા મધુર સ્વરથી કહ્યું-“હે દેવાનુપ્રિયે ! શુભ કાર્યમાં વિલંબ ન કર.” એમ કહીને વસેન સ્વામીએ પાંચે ને તથા છઠ્ઠા સારથિને ગણધર ભગવંત પાસે દીક્ષા અપાવી. વાસેન તીર્થકર શૈલેશીકરણ કરીને બાકીનાં ભપગ્રાહી ચારે કર્મો ખપાવીને સિદ્ધ થયા. પેલા દીક્ષિતે વિહાર કરવા લાગ્યા. વિશ સ્થાનક તપની આરાધના વજનાભ મુનિએ આચારાંગાદિ સૂત્રો અને ચૌદ પૂર્વેને અભ્યાસ કર્યો. વીશ સ્થાનક તપની આરાધના કરીને તીર્થકર—નામત્ર કર્મ ઉપાર્જન કર્યું. તીર્થકર નામકર્મનાં કારણભૂત વીશ સ્થાનકે – ૧ તીર્થકર-વાત્સલ્ય-તીર્થંકર પરમાત્માનું આગમન સાંભળીને પ્રફુલ્લ મનવાળે થઈને પિતાની શક્તિ અનુરૂપ દાનમાં પ્રવૃત્તિ કરે, તીર્થંકર પરમાત્માની પ્રતિમાની સાર-સંભાળ કરે, ભક્તિ, સ્તુતિ, વંદનાદિ કરે. કેઈતીર્થકરના અવર્ણવાદકરે, તે સ્વશક્તિ અનુસાર તેનું નિવારણ કરે. તીર્થકર ભગવંત અને તેના વચનની યથાસ્થિત પ્રરૂપણ કરે. ૨. સિદ્ધ-વાત્સલ્ય-સિદ્ધક્ષેત્રમાં સિદ્ધશિલાને વિશે સેવા, ભક્તિ, વિનય, વંદનરૂપ પ્રતિજાગરણ કરવું તથા સિદ્ધ પરમાત્માઓની યથાર્થ પ્રરૂપણ કરીને સિદ્ધોનું વાત્સલ્ય કરે. ૩. પ્રવચન-વાત્સલ્ય-પ્રવચન–બાર અંગ-ગણિ. પિટક અને તેના આધારરૂપ સંઘના અવર્ણવાદને પ્રતિકાર કરે. તેની પ્રભાવના કરવી. કેવલજ્ઞાનીએ કહેલા પદાર્થની શ્રદ્ધા કરવી, યથાર્થ પ્રરૂપણ કરવી. ઈત્યાદિક પ્રવચનનું વાત્સલ્ય કરવું. ૪. ગુરુ-વાત્સલ્ય-ગુરુ મહારાજને અંજલિ કરવી, હાથ જોડવા, વંદન કરવું, સામા જવું, આહાર, સંયમેપચેગી ઉપકરણે. ઔષધાદિક આપવા રૂપ વાત્સલ્પ કરવું. ૫. સ્થવિર– વાત્સલ્ય-વીશ વર્ષના દીક્ષા પર્યાયવાળા, ઉંમરથી સાંઠ વર્ષના પર્યાયવાળા અને મૃતથી સમવાયાંગસૂત્રના ધારક એમ ત્રણ પ્રકારના સ્થવિરેનું યથાશક્તિ પાલનાદિકરૂપ વાત્સલ્ય કરવું. Page #66 -------------------------------------------------------------------------- ________________ ષભસ્વામીનો જન્મ અને જન્મોત્સવ દઃ એવી રીતે અર્થથી બહુશ્રુતેના અર્થના ધારકનું વાત્સલ્ય કરવું. ૭. તથા તપસ્વીઓની પ્રશંસા વિનોપચાર, ઔષધાદિકથી વાત્સલ્ય કરવું. ૮. તથા સમ્યગદર્શનને વિષે, ૯. જ્ઞાનાદિકના વિનયને વિષે ૧૦. અવશ્ય કરવા ગ્ય ઈચ્છાકાર, મિચ્છાકાર, આદિક દશવિધ ચક્રવાલ સામાચારીરૂપ વેગમાં પ્રવૃત્તિ કરવી. ૧૧. પાંચ મહાવ્રતરૂપ મૂળ ગુણે, સમિતિ-ગુપ્તિઓના પાલનરૂપ ઉત્તરગુણે-જે પ્રમાણે પાલન કરવા જણાવ્યા હોય તેનું નિરતિચારપણે પાલન કરવું તથા [૧૩. અપ્રમત્તપણે ક્ષણે ક્ષણે શુભ ધ્યાન કરવું.] ૧૪. યથાશક્તિ નિરંતર બાર પ્રકારના તપમાં ઉદ્યમ કર. ૧૫. યતિવર્ગને કપે તેવા પ્રાસુક દાન દેવા વડે નિર્મમત્વભાવ-ત્યાગબુદ્ધિ લાવે. ૧૬. હંમેશાં દશ પ્રકારના વૈયાવચ્ચમાં તત્પર રહે. ૧૭. આચાર્ય, ગુરુ, સ્થવિર, બહુશ્રુત, તપસ્વી વગેરેને યથાયોગ્ય ઔષધાદિક વડે સમાધિ ઉત્પન્ન કરે. ૧૮. તથા દરરોજ અપૂર્વે નવીન જ્ઞાન ગ્રહણ કરે. ૧૯. શ્રતમાં અત્યંત ભક્તિ ફેલાવે ૨૦. પ્રવચન-શાસનના પ્રભાવના સર્વ સામર્થ્યથી કરે.જણાવેલાં આ વીશ સ્થાનકેની આરાધના વડે વિશુદ્ધ થતા પરિણામ વાળાને સકલ લેકે વડે પ્રશંસવા લાયક તીર્થંકરનામ–ત્રકર્મ બંધાય છે. - વજીનાભ મુનિભગવંતે આ સર્વ સ્થાનકની સ્પર્શના–આરાધના કરી. બામુનિએ ઔષધ, આહારાદિક લાવી આપવારૂપ સાધુજનની વેયાવચ્ચ કરવા વડે કરીને ચકવતી પણાના કારણરૂપ કર્મ ઉપાર્જન કર્યું. સુબાહ મુનિએ સાધુઓની વિશ્રામણ,અંગમર્દન આદિ શુશ્રુષા કરવાવડે અત્યંત બાહુબલ પ્રાપ્ત કરવારૂપ કર્મ ઉપાર્જન કર્યું. વજીનાભ હમેશાં બાહુસુબાહુના ભક્તિ–વેયાવચ્ચ ગુણની, નિઃસ્વાર્થભાવે ગુણની ઉપખંહણ કરવા રૂપ પ્રશંસા કરતા હતા. ત્યારે પીઠ, મહાપીઠ બંને સાધુઓએ મનમાં વિચાર્યું કે, જે સેવા–ચાકરી. વિનય કરતો હોય, તેને વખાણે છે. અમે તે ધ્યાન, અધ્યયન કરીને દેહ દુર્બલ કરીએ છીએ, છતાં અમારી પ્રશંસા કરતા નથી. આવી ખોટી ધારણુ કરી અને ગુરુને ન જણાવ્યું, પિતે આત્મસાક્ષીએ પણ ગીંણા ન કરી, તેથી માયા–પ્રત્યયિક સ્ત્રી વિપાકને ફળવાળું કર્મ બાંધ્યું. એ પ્રમાણે ચૌદ લાખ પૂર્વ સંયમની સાધના, દુષ્કર તપ કરીને અંતે પાદપિગમ અનશનની આરાધના કરી. આયુષ્ય પૂર્ણ થયું એટલે યે મૂતિઓ સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેપણે ઉત્પન્ન થયા. રષભસ્વામીને જન્મ અને જન્મત્સવ ત્યાં બાધા વગરના સિદ્ધ સરખા સુખનો અનુભવ કરીને કેમે કરીને ચવ્યા. તેમાં પ્રથમ વજનાભ ચવીને આ જ જંબુદ્વીપ નામના દ્વીપમાં દક્ષિણ ભરતાર્થના મધ્યખંડમાં ત્રીજો આરે ઘણે વીતી ગયા પછી રાશી લાખ પૂર્વ અને નેવ્યાશી પખવાડિયાં બાકી રહ્યા ત્યારે આષાઢ વદિ ચોથના દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે ત્યારે નાભિકુલકરની મરુદેવી સ્વામિનીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. જે રાત્રિએ ભગવંત ગર્ભમાં આવ્યા, તે રાત્રિએ શ્રેષ્ઠ પલંગમાં રતિઘરમાં સૂતેલાં હતાં, ત્યારે મરુદેવીએ આ ચૌદ મહાસ્વપ્ન જોયાં. તે આ પ્રમાણે–૧. સારી રીતે વિભક્ત થયેલી ત્રણ રેખાયુક્ત સ્થૂલ, વિશાળ ડેકવાળે, પુષ્ટ સ્કંધયુક્ત, દુર્બલ ઉદરવાળે, લાંબા પુછવાળે, શરદના આકાશ સરખા ઉજજવળ દેહવાળે સુવર્ણની ઘુઘરીઓની માળવાળે વૃષભ. તે પ્રમાણે ૨. હાથી, ૩. સિંહ, ૪. લહમીદેવી, ૫. પુષ્પમાળા, ૬. ચંદ્ર, ૭. સૂર્ય, ૮. મહાધ્વજ, ૯, કળશ. ૧૦. પદ્મસરેવર, ૧૧. ક્ષીરસમુદ્ર, Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત ૧૨. દેવિવમાન, ૧૩. રત્નરાશિ, ૧૪. નિધૂમ અગ્નિ. આ ચૌદ સ્વપ્ના જોઈને જાગ્યાં. ત્યાર પછી નિદ્રા ખાકી રહેલી હાવાથી લાલ નેત્રવાળાં, ચપળ, મનેાહર, બહુલસ્યામ પાંપણને વિકસ્વર કરતાં નેત્રપત્રવાળાં, તેજપુંજ જેમ સૂર્ય મંડળ તરફ, ધનસંપત્તિ જેમ કુબેર પાસે, કૌમુદી જેમ ચદ્રષિ’» તરફ, રિત જેમ કામદેવ પાસે, ઈન્દ્રાણી જેમ ઈન્દ્ર પાસે, હંમેશા નજીક અને અનુરાગવાળા હૈાવા છતાં મરુદેવી નાભિ કુલકરની પાસે આવ્યાં, અને વિધિપૂર્વક પોતે દેખેલાં ચૌદ મહાસ્વપ્ના પતિને નિવેદન કર્યાં. ટુથી ઉછળતા હૃદયવાળા આનંદપૂર્ણ લેાચનવાળા રામાંચિત થયેલા નાભિકુલકરે કહ્યું- હે સુંદરી ! પૂર્વે કરેલ સુકૃતવૃક્ષ આજે ફ્ળ્યુ. વડીલ વર્ગની આશિષા સમૃદ્ધ થઈ. ચૌદ મહાસ્વપ્નાથી સૂચિત ત્રણે લેાકમાં આશ્ચય - ભૂત, સમગ્ર લાકે વડે પ્રશ’સવા યેાગ્ય, સુરે અસુરાના તથા મનુષ્યેાના ઇન્દ્રો રાજેન્દ્રોના મુગુટ-મણિએથી જેમના પાદપીડ ઘસાઈને સુંવાળા થયા છે—અર્થાત્-દેવેન્દ્રો અને નરેન્દ્રો જેમના ચરણકમળમાં ભક્તિથી નમસ્કાર કરશે એવા પુણ્યના ઢગલા સરખા પુત્ર તને થશે. માટે હે દેવી ! તે' અમારા મનેરથા પૂર્ણ કર્યાં. જગતના લોકોનાં નેત્રોને શાંતિ આપનાર થઈ છે. તે પ્રિય પતિના વચન સાંભળીને સ્વપ્નનાં યથાર્થ ફૂલને જાણીને હૃદયની શંકાને વેગ ચાલ્યું ગયે. શરીર અને મનેરથા શ્વાસ લેવા લાગ્યા. હર્ષથી વિકસિત નેત્રવાળી મરુદેવી પતિના વચનને અભિનદન આપીને પુત્રજન્મ માટે ઉત્સુક હૃદયવાળી થઈ અત્યંત સતાષ પામી. આ સમયે ચલાયમાન થયેલા સિંહાસન પર રહેલા સૌધ ઇન્દ્રે નાભિકુલકરને અભિનંદન કયું કે. · હું મહારાજાધિરાજ ! સમગ્ર જગતમાં ચૂડામણિ સમાન, ત્રણે લેાકના પિતામહ (દાદા), સંસાર અને મેાક્ષના માર્ગને પ્રગટ કરનાર, પરહિત કરનાર, સર્વાર્થસિદ્ધ વિમાનના સુખને ત્યાગ કરીને ઉત્તમ વિવેક સહિત, માક્ષમાર્ગ જ્યાં અટકી ગયા છે, એવા ભરતક્ષેત્રમાં તમારા કુલરૂપી આકાશમાં ચંદ્ર સરખા શ્રેષ્ઠ પ્રથમ ધર્મચક્રવર્તી તીથ કર ઉત્પન્ન થયા છે. એ પ્રમાણે નાભિકુલકરને અભિનંદીને, મધુર વાણીથી મરુદેવી સ્વામિનીની પ્રશંસા કરીને ઈન્દ્ર મહારાજા પેાતાના સ્થાને ગયા. પ૬ દિકુમારિકાઓ સ્વામિની મરુદેવી પણ ત્યારથી માંડીને ઉય પામતા પૂર્ણિમાના ચંદ્રવાળી પૂર્વ દિશાની જેમ, લગાર લગાર ઉજ્જવલ ગડતળવાળી, સિડવાળી ગુફા સરખી, અમૃતપૂર્ણ શશિલેખા જેવી, વિશેષ પ્રકારે અભયદાન દેવાના મનેરથવાળી થઈ. હ ંમેશાં વૃદ્ધિ પામતા શુભ પરિણામના યેાગે ઉત્પન્ન થતી ધર્મ અભિલાષાવાળી ગુપ્તગ વાળી ગર્ભને વહન કરતી હતી. નાભિકુલકર પણ મેાક્ષવૃક્ષના સફળ બીજભૂત પુત્ર થવાના પ્રભાવ વડે યુગલિક પુરુષા દ્વારા વિશેષ અભિનંદનપાત્ર થયા. કલ્પવૃક્ષાના પ્રભાવ અધિક અધિક સુખ આપનારા થયા. ઈક્ષ્વાકુભૂમિમાં સર્વત્ર તિય ચા અને મનુષ્યાના વેરાનુબા ઉપશાંત થયા. ત્યાર પછી નવ માસ અને સાડા આઠ દિવસે પસાર થયા પછી ચૈત્ર માસના કૃષ્ણપક્ષની અષ્ટમીના દિવસે મધ્યરાત્રે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રના ચેાગ થયા ત્યારે, તથા સર્વાં ઉચ્ચ ગ્રહેા ઉત્તમ સ્થાનકમાં આવ્યા ત્યારે પ્રસૂતિવેદના ન જણાય તેવી રીતે ત્રણેલેાકના આનંદના કારણભૂત પૂર્વ દિશા જેમ સૂર્ય ને તેમ મરુદેવી સ્વામિનીએ સુખપૂર્વક પુત્રને જન્મ આપ્યા. તે ક્ષણે ઉડતી રજ ઉપશાન્ત થવાથી દિશામંડલ પ્રસન્ન બન્યુ. Page #68 -------------------------------------------------------------------------- ________________ પ૧ હષભદેવને મેરુપર્વત પર ઈન્દ્રાદિકે કરેલ જન્માભિષેક જેવાથી સુખ ઉત્પન્ન થાય તેવું આકાશમંડલ મનહર દેખાવા લાગ્યું. કિંકરેએ નહિ વગાડવા છતાં પડઘા પાડતા દુંદુભિ વાગવા લાગ્યા. વળી લોકનાં નેત્રને ચમત્કાર કરાવનારી વીજળીનાં તેજથી અધિક ઉદ્યત ક્ષણવાર સર્વલેકમાં ફેલાયે, જરાયુ-એર, રુધિર વગેરે મલિન પદાર્થોથી રહિત વિલેકનાથ ભગવંત જમ્યા ત્યારે અધલોકવાસી આઠ દિશાકુમારીઓ સિંહાસન ચલાયમાન થવાથી ત્યાં આવી પહોંચી, તે આ પ્રમાણે–ભેગંકરા, ભગવતી, સુભેગા, ભેગમાલિની, સુવત્સા, પુષ્પમાલા અને અનિંદિતા. કહેવા લાત્રી કે, “જગતને દીપ આપનારી છે માતા ! તમને નમસ્કાર છે એ પ્રમાણે મધુરવાણીથી તીર્થકરની માતાને અને ભગવંતને અભિનંદન આપીને હે દેવાનુપ્રિયે ! અમે અધક નિવાસી દિશાકુમારીઓ તીર્થકર ભગવંતના ભાવથી અહીં આવેલી છીએ, તે તમારે ભય ન રાખ.” એમ કહીને નજીકમાં હજાર સ્તંભેથી વિભૂષિત પ્રાસાદની વિમુર્વણુ કરે છે. પછી સંવર્તક પવનથી ભવનના એક એજન સુધીમાં રહેલા તૃણ, કાષ્ઠ, કાંકરા વગેરે કચરાને દૂર કરે છે. વળી ફરી તેને ઉપસંહરીને તીર્થકરેને નમસ્કાર કરીને પિતાના આસને બેઠેલી તેઓ તીર્થંકરનાં ચરિત્રનાં ગાન કરતી બેસે છે. વળી ઊદલેકમાં નિવાસ કરનારી આઠ દિશાકુમારીઓ આવે છે, તે આ પ્રમાણે– મેઘંકરા, મેઘવતી, મેઘમાલિની, તેયધારા, વિચિત્રા, વારિણુ અને બલાહકા આ આઠે પણ તે જ વિધિથી આવીને આકાશપટલ વિકુવને ચારે બાજુ મંદ મંદ પાણીને છંટકાવ કરી એક એજનમાં રજસમૂહને ઉડતી બંધ કરી શાંત કરે છે. ફરી પુષ્પનું વાદળ વિકુવને જળ, સ્થલ અને વર્ષાદથી થયેલાં, ઉંધાં ન હોય તેમ પાંચવર્ણવાળાં પુષ્પની જાનુપ્રમાણુ વૃષ્ટિ કરે છે. તે જ પ્રમાણે ગીતગાન કરતી ત્યાં રહે છે. એ પ્રમાણે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, અને ઉત્તર રુચકમાં રહેનારી આઠ આઠ દિશાકુમારીઓ દર્પણ, કળશ, વીજણ, ચામર ગ્રહણ કરીને પિતપોતાના દિશા–વિભાગમાં માતાસહિત તીર્થ. કરનાં ગીતગાન કરતી નૃત્ય કરે છે. ત્યાર પછી વિદિશાના અચકમાં નિવાસ કરનારી ચાર વિઘકુમાર–સ્વામિનીઓ આવે છે. હાથમાં દીપક રાખી તે જ પ્રમાણે રહે છે. પછી મધ્યરુચકમાં રહેનારી ચાર દિશાકુમારીઓ આવીને તીર્થકર ભગવંતની નાભિની નાલ ચાર અંગુલ બાકી રાખીને છેદે છે. રત્ન અને વજ સહિત ખાડામાં દાટે છે. કેળગૃહની રચના કરી વચ્ચે સિંહાસન ગોઠવી તેમાં માતા-સહિત ભગવંતને સ્નાન કરાવી, અલંકાર પહેરાવી, રક્ષાવિધાન કરી તે જ પ્રમાણે ગાયન કરતી રહે છે. મેરુપર્વત પર ઈન્દ્રાદિકે કરેલ જન્માભિષેક આ સમયે સૌધર્માધિપતિ સુધર્મ સભામાં રહેલા હતા. રતિક્રીડામાં આનંદ કરી રહેલા, લાખ અપ્સરાઓના પરિવારવાળી ઈન્દ્રાણી સાથે રતિક્રીડા સુખ ભેગવતા ઈન્દ્ર મહારાજાનું સિંહાસન મહાભય ઉત્પન્ન કરતું ચલાયમાન થયું. એટલે ચલાયમાન થયેલા સિંહાસનથી કંપેલા હૃદયવાળા હોઠ દબાવી ભ્રકુટી ચડાવીને ભયંકર ઉદ્ભટ ગંડતલવાળા અને ઉલ્લાસ પામતા રેષવાળું મુખમંડલ કરીને રેષાવેશથી લાલનેત્રવાળા ઈન્દ્ર મહારાજાને મદેન્મત્ત વજીયુધ નામના સેનાપતિએ વિનંતિ કરી કે-હે દેવ! અમારા સરખા સેવકો નજીક હોવા છતાં સિંહાસન કંપવાના આવેગથી આપ જાતે કેમ તેનો પ્રતિકાર કરવા તૈયાર થાવ છે? તે આપ વિચાર કરીને મને જ આજ્ઞા કરે કે-“શું કરું?” એટલે ઈ અવધિજ્ઞાનને પગ મૂકતાં જાણ્યું કેજંબુદ્વીપમાં ભારતના દક્ષિણુખંડમાં ઈફવાકુભૂમિમાં નાભિકુલકરની મરુદેવી ભાર્યાએ પ્રથમ Page #69 -------------------------------------------------------------------------- ________________ wwwwww^^wwwww ચપન મહાપુરુષોનાં ચરિત તીર્થકરને જન્મ આપે છે.” પછી પીગળેલા માનસવેગવાળે, હર્ષથી વિકસિત દેડુવાળ દ્રિ સાત-આઠ પગલાં આગળ ચાલીને બે હસ્તકમલ જોડીને, ધરણિ ઉપર જાનુ અને મસ્તકને સ્થાપન કરીને જોરથ દેવદિવા–દેવાધિદેવને નમસ્કાર થાઓ-એમ બેલીને સ્તુતિ કરવા લાગે – હે નિર્મલગુણગણવાળા ! લેક વડે સ્તુતિ કરાતા યશવાળા, દેવેથી પૂજિત, ભવથી ભય પામેલા અને અશરણને શરણ આપનારા હે નાથ ! તમે જયવંતા વ. લાંબા કાળથી પૂર્ણ મોહાંધકારવાળા ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થવાથી હે નાથ ! અત્યારે આપે સંસાર અને મોક્ષના માર્ગો પ્રકાશિત કર્યા. હે નાથ ! જેનાથી તમારાં દર્શન થયાં એવા પ્રકારનું પુણ્ય-દર્શન આગળ મને થયું હશે. અને હવે પછી પણ તે પુણ્યથી દર્શન પામીશ.” એ પ્રમાણે ઈન્દ્ર સ્તુતિ કરીને બીજા દેને જણાવવા માટે એકદમ હરિભેગમેષી દેવને આજ્ઞા આપી. આજ્ઞા આપતાં જ ઘંટ વગાડવાના પ્રયોગથી દેવતાઓને પણ પ્રભુજન્મ જણાવ્યું. વિવિધ પ્રકારનાં વાહન પર બેસીને દે આવ્યા. ચાર નિકાયના દેવે સહિત ઈન્દ્ર પણ ઈક્વાકુભૂમિમાં આવ્યા. હરિણગમેષી પ્રતિહાર દેવને આજ્ઞા કરી કે - “માતાને અવસ્થાપિની નિદ્રા આપીને જિનેશ્વરને લાવે.” હુકમ થતાં જ તે દેવે પ્રભુને લાવીને ઈન્દ્રને સમર્પણ કર્યા. હાથમાં રહેલા જિનેશ્વરને જોઈને ઈન્ટે કહ્યું- “અરે! દે અને અસુરે! દેવલોકના રૂપની ઋદ્ધિને તિરસ્કાર કરનાર આ બાળક હોવા છતાં પણ જિનેન્દ્રના દેહની શોભા જુ.” એમ અભિનંદીને સ્તુતિ કરવા લાગ્યાહે નાથ ! જેમ સૂર્ય દેખાતાં જ અંધકાર–સમૂહ નાશ પામે છે, તેમ આપનાં દર્શન થતાં જ તત્કાલ આત્મામાંથી કર્મનાં બંધને–પાપ વિલય પામે છે. હે નાથ ! અનિમેષ હજાર નેત્રોથી જોતાં પણ તૃપ્તિ થતી નથી, તે હે ભગવંત! એ આપને ગુણ છે કે મારાં નેત્રોને દેષ છે? હે નાથ ! આપનાં દર્શનથી રોમાંચિત થયેલા અને હર્ષથી ફૂલી ગયેલાં મારા અંગે અંગમાં સમાતાં નથી. હે સ્વામિ ! મહાકમભાર પીગળી જવાથી અને શુભ વિવેક ફેલાવાથી કેટલાક ભવ્ય આત્માઓને તમારાં દર્શનથી ઈન્દ્રપણું પ્રાપ્ત થાય છે. આ સંસારસાગરને પાર ઉતારનાર તમારું નામ પણ ઘણું જાણતા નથી, ત્યારે અસાધારણ એવું આપનું દર્શન પ્રાપ્ત થયું. તમારા દર્શનથી જલ્દી પાપસમૂહ વીખરાઈ જાય છે અને ભવ-ભયથી ત્રાસ પામેલા ભવ્ય જીવોનાં હૃદય અને અંગે ઉછુવાસ પામે છે. બાલ હોવા છતાં બાલસ્વભાવથી રહિત ! બાલ છતાં પરમાર્થને જાણનાર હે નાથ ! આ ભુવનને ઉદ્ધાર કરવા માટે આપ કરુણું કરે.” એ પ્રમાણે ઈન્દ્ર સ્તુતિ કરીને- “મારી વૈક્રિય શક્તિને સફલ કરું ' એમ ધારીને પિતાનાં પાંચ રૂપિ વિકુવ્ય. એક રૂપથી ભગવંતને ગ્રહણ કર્યા, એકથી છત્ર ધર્યું, બે રૂપથી બે ચામરે અને આગળ એક રૂપથી ઈન્દ્ર વજી ધારણ કર્યું. જિનેશ્વરનાં રૂપને નિહાળતા ઈ મેરુ પર્વત તરફ જાય છે. જે સમયે ચારે નિકાયના દેને સમુદાય સાથે પ્રભુને જન્માભિષેકમહોત્સવ કરવા ઈન્દ્ર મેરુ સન્મુખ જાય છે, તે સમયે મનહર પડહો, ભેરી, ઝાલર, મર્દલ, પ્રચંડ કાંતીમાલા, શંખ, મધુર કહલ, મેટાં શબ્દવાળાં નગારાં વગેરે વાજિંત્રોના શબ્દોથી આકાશ પૂરાઈ ગયું હતું. તથા એક બીજા સાથે અથડાતા દેવના મધુર શબ્દો અને વસ્ત્રો ઊંચા કરવા / ધ્વજાઓ ફરકાવવા ) વડે આખું ભુવન ભરાઈ ગયું. પ્રભુનું રૂપ જોવા માટે થતા પ્રચંડ ધસારાથી શરીરના અવયવને વાળી એ તરફ રાખેલ આંખને ક્ષેભ થતા હતા. કોઈ પ્રકારે પિતાનાં શરીર અને અવય સાચવીને વિસ્મયથી આંખે ફાડીને પ્રભુનાં દર્શન કરતાં તીર્થકરના ચરિત્ર સંબંધી કથાલાપ કરવા માટે ઘંઘાટ ઉછળે. અર્ધા પલકારામાં મેરુ પર્વત પાસે પહોંચી ગયા. Page #70 -------------------------------------------------------------------------- ________________ પક ઋષભદેવને મેરુપર્વત પર ઈન્દ્રાદિકે કરેલ જન્માભિષેક ત્યાં ગંધમાદન, વિધ્યભ, માલ્યવંત, સૌમનસ એ નામના ચાર પર્વતે અને ગજ દંતના પરિવારવાળા વિવિધ પ્રકારનાં રત્નોથી ચમકતે મેરુપર્વત છે. તે મૂળમાં દસ હજાર જન વિસ્તારવાળો છે. નીચે એકહજાર એજનની ઊંડાઈવાળે, નવાણુહજાર યોજન ઊંચે તળેટીની ભૂમિમાં ભદ્રશાલવનથી વીંટાયેલ, તેના ઉપર પાંચસે લેજને નંદનવનવાળે; આગળ ઉપરના ભાગમાં બાસઠ હજાર પાંચસે યેજને ભદ્રશાલવનથી અલંકૃત, સૌમનસ વનથી આગળના ઉપરના ભાગમાં જઈએ એટલે એકહજારજન વિસ્તારવાળા શિખરમાં પાંડુક વનથી શોભાયમાન, પાંડુક વનના બરાબર મધ્યભાગમાં ચુમ્માલીશ જોજન ઊંચી, મૂલમાં બાર જોજન વિસ્તારવાળી, ઉપર ચાર જન પહોળી ચૂલિકા છે. તેની ચારે દિશામાં પાંચસો જન લાંબી, અઢીસો એજન પહેળી, ચંદ્રાકારવાળી કુમુદપુષ્પના ગર્ભ સરખી ઉજ્વલ એવી પાંડુકંબલ, અતિપાંડુકમ્બલ, રક્તકંબલ અને અતિરક્તકમ્બલ નામની ચાર શિલાઓ છે. પૂર્વ અને પશ્ચિમ દિશાની શિલાઓ ઉપર બબ્બે બબ્બે અને દક્ષિણ ઉત્તર દિશામાં એક એક સિંહાસન છે. સુરસમુદાય તીર્થકર ભગવંતને લઈને પાંડુકંબલ નામની શિલાએ ગયા. તીર્થકર પરમાત્માને પિતાના મેળામાં બિરાજમાન કરી ઈન્દ્ર સિંહાસન ઉપર બેઠા. ત્યાર પછી વાગી રહેલા અનેક પ્રકારના વાજિંત્રોને મોટા શબ્દો વડે પર્વતની ગુફાઓના પિલાણમાંથી ઉછળતા પડઘાથી ત્રણે જગતને ક્ષોભાયમાન કરતા, એકી સાથે નૃત્ય કરતી અપ્સરાઓના હર્ષથી પ્રવર્તતા કરણ, હાવભાવ, અંગન્યાસથી યુક્ત, જેમાં સંગીતના લય, તાલ મળેલા છે, વેણુ અને વીણા વગાડતા કિન્નરના ગાયનના શબ્દ જેમાં ઉછળી રહેલા છે, કેટલાક દેવ આનંદમાં આવી ઉત્કૃષ્ટ સિંહનાદ કરે છે. આકાશમાં “જ્ય જય’ શબ્દ ફેલાય છે, વૃષભના શિંગમાંથી ઝરતા અભિષેક–જળસમૂહથી પર્વતની ગુફાના અવકાશે ભરાઈ જાય છે. તેવા પ્રકારને બત્રીશ ઈન્દ્રોએ દરેકે એકહજાર ને આઠ સુવર્ણકળશેથી સર્વોષધિયુક્ત ક્ષીરસમુદ્રના જળવડે વિધિપૂર્વક જન્માભિષેક કર્યો. સુગંધી પદાર્થોથી વિલેપન કરી, અલંકાર પહેરાવી, ઈન્દ્રાણીએ સ્તુતિ કરી કે- “હે પ્રભુ ! અમારી સરખી ભક્તિથી અમે આપનું મંડન કેવી રીતે કરી શકીએ? હે જગભૂષણ! આપનાં અંગે જ આ આભૂષણોને ભાવે છે. હે જિનેન્દ્ર ! અમે તમારા દેહની શોભા માટે જે કંઈ પણ કરીએ છીએ, તે સુવર્ણ પાસે રહેલા પિત્તળની માફક શોભા પામતું નથી.” - એ પ્રમાણે સ્તુતિ કરીને સર્વાલંકારેથી વિભૂષિત દિવ્યવસ્ત્રધારી શ્રેષ્ઠ કલ્પવૃક્ષનાં પુષ્પની. માળાઓથી અલંકૃત, દિવ્યસ્વાદુરસ જેના અંગુઠામાં સ્થાપન કર્યો છે, એવા ભગવંતને માતા પાસે લઈ ગયા અને ઈન્દ્ર માતાની આ પ્રમાણે સ્તુતિ કરી * દેવેન્દ્રોને નમસ્કાર કરવા ગ્ય હે માતા ! તમે જગતમાં પ્રશંસા કરવા લાયક છે કે, ત્રણે લેકની ધર્મધુરાને વહન કરનાર એવા પુત્રરત્નને જેમણે ગર્ભમાં ધારણ કર્યો. સમગ્ર પ્રત્યે વાત્સલ્યભાવ રાખનાર ! હે જગના ગુરુ ! સંસાર-સાગરથી ઉદ્ધાર કરનાર ! આપ સરખા નાથ મળવાથી ભરતક્ષેત્ર સનાથ બન્યું અને અમે દૂર હોવા છતાં પણ સનાથ બન્યા. આ–પ્રમાણે તીર્થકર–સહિત માતાની સ્તુતિ કરીને રનની વૃષ્ટિ કરીને દેવે પિતાને સ્થાનકે ગયા. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત | મરૂ દેવી માતા જાગ્યાં અને સર્વાલંકાર-વિભૂષિત બાળકને અને અવિભૂષિત–સ્વાભાવિક સ્થિતિમાં જન્મેલી હોય તેવી બાલિકાને જઈ પુણ્ય અને પાપના વિભાગને સૂચવનાર એવા તે યુગલને જેતી માતા અત્યંત આશ્ચર્ય પામી. આ યથાર્થ વૃત્તાન્ત પતિને જણાવ્યું, ત્યારે તેણે પણ કહ્યું કે, પહેલાં જ મેં તને કહેલું હતું કેઃ “ ત્રણે લેકેને નમસ્કાર કરવા યોગ્ય પુત્ર તને થશે.” પુણ્ય અને પાપનો તફાવત આ જેડલાએ જ જણાવ્યું કે, કુક્ષિ એક જ, તિથિ, નક્ષત્રાદિક સમાન છતાં પણ દેવતાઓને પણ આશ્ચર્ય પમાડનાર આ અધિક છે. ” સ્વમમાં પ્રથમ વૃષભ દેખેલ હોવાથી તથા સાથળમાં વૃષભનું ચિહ્ન હોવાથી “ વૃષભસ્વામી ” એવું તેમનું નામ સ્થાપન કર્યું. તે ભગવંત દેવેએ સ્થાપન કરેલ અમૃતરસાસ્વાદવાળો અંગુઠે મુખમાં રાખીને ભૂખની શાંતિ કરે છે, નહિં કે સામાન્ય જનની માફક સ્તન્ય પાનથી. ઈફવાકુવંશની સ્થાપના આ પ્રમાણે વયથી વૃદ્ધિ પામતા ભગવાન નાભિકુલકરના ખોળામાં બેઠેલા હતા, ત્યારે “આ વંશસ્થાપન કરવાનો મારે આચાર છે.' એમ ધારીને શેરડીનો સાંઠે લઈને ઈન્દ્ર ત્યાં આવ્યા. ભગવંતે અવધિજ્ઞાનથી જાણુને શેરડીને સાઠ ગ્રહણ કરવાની ઈચ્છાથી હાથ લાંબે કર્યો. ત્યાર પછી ઈન્દ્રમહારાજાએ શેરડીનો સાંઠે ભગવંતને અર્પણ કર્યો અને “ઈશ્વાકુવંશ ” એ પ્રમાણે વંશની સ્થાપના કરી. રષભદેવને વિવાહ અને રાજ્યાભિષેક આ પ્રમાણે વહી રહેલા સંસારમાં અનુપમ દેહવાળા ભગવાન વૃદ્ધિ પામી રહેલા હતા, ત્યારે કેઈક સમયે તાલવૃક્ષની નીચે એક સાથે જન્મેલા બાલક-બાલિકા ક્રિીડા કરતા હતા. તેટલામાં ભવિતવ્યતાના યેગે પાકેલ તાલફલ નીચે તૂટી પડ્યું અને મિથુનક બાલકના મર્મ પ્રદેશમાં અફળાયું. અકાલમૃત્યુના પ્રભાવથી તે બાળક મૃત્યુ પામ્યો, એટલે ભળી હરણીની જેમ કાર્યની અજાણુ, મરણસ્વભાવને ન સમજનારી બાલિકા “શું કરવું ?” એની મુંઝવણમાં રહેલી છે. બીજા મિથુનકે તેને ઘેરીને રહેલાં છે. પહેલાં તે મિથુનેનાં કલેવરોને મોટા પક્ષીઓ તરત જ સમુદ્રમાં ફેંકતા હતા. અત્યારે તેને પ્રભાવ ઘટી ગયેલ હોવાથી અપૂર્વ અકાલમરણ દેખવાથી ક્રોધ, ભય અને વિસ્મય પામેલ શરીરવાળા, સદ્ભાવ ન સમજનારા યુગલિકે દેવાંગનાના રૂપનો તિરસ્કાર કરનાર, લેકનાં મન અને નયનોના ઉત્સવભૂત એવી તે બાલિકાને લઈને નાભિકુલકરની પાસે આવ્યા. તેઓએ “આ ઝાષભસ્વામીની પત્ની થશે એમ જાણીને સ્વીકારી. કેઈક સમયે જ્યારે ભગવંતની યુવાવસ્થા ખીલી છે, શરીરના અવયવે વિકસિત થયા છે અને ભગવંત ભેગ ભેગવવા સમર્થ થયા છે–એમ જાણીને પૂર્વ સ્થિતિનું પાલન કરતા સપરિવાર સુરાધિપતિ ઘણું દેવતાઓના પરિવાર તથા અપ્સરાઓના સમૂહ સાથે ત્યાં આવ્યા અને તેણે ઇન્દ્રાણી તથા અપ્સરાસમુદાય સહિત સુમંગલા અને સુનંદા સાથે જાતે વૃષભસ્વામીનું વિવાહકર્મ કર્યું. મેટા આડંબરપૂર્વક અપ્સરાઓનાં ધવલ-મંગલગીતે જેમાં ગવાઈ રહેલાં છે, વિવિધ વાજિંત્રો વાગવાથી ઉછળતા શબ્દો અને પડઘાઓથી આકાશ પૂરાઈ ગયું છે–એવા મોટા મહોત્સવ સાથે ભગવંતને સુમંગલા અને સુનંદા સાથે હસ્તમેળાપ કરાવ્યું. પછી ઈન્દ્ર મહારાજા Page #72 -------------------------------------------------------------------------- ________________ ઋષભદેવના વિવાહુ અને રાજ્યાભિષેક ૫ t પેાતાના સ્થાનકે ગયા. ભગવંત ભાગ ભોગવવા લાગ્યા. નિરંતર સુખાનુભાવા ઘટતા જાય છે, કષાયનું જોર વૃદ્ધિ પામે છે, પુરુષામાં કપટભાવ આવતા જાય છે, લેાક ત્રણે પ્રકારની દંડનીતિઓનું ઉલ્લંઘન કરે છે; ત્યારે મિથુનકો ઋષભસ્વામી પાસે આવ્યા, અને કહ્યું કે, હે દેવ ! મિથુનાના આચાર બગડી ગયા છે, પહેલાંની સ્થિતિઓનું ઉલ્લંઘન થાય છે, હવે હાકારાદિ દંડનીતિઓની ગણના કરતા નથી, માટે આ સમયને યાગ્ય જે કરવા લાયક હાય, તે આપે વિચારીને આજ્ઞા કરવી; ભગવંતે કહ્યું—મર્યાદા તાડનારને નિગ્રહ કરનાર, દંડ ધારણ કરનાર રાજા હેાય છે. વળી તે અભિષેક કરાયેલે, મંત્રી તથા ચતુરંગ સેનાવાળા અખડિત આજ્ઞા પ્રવર્તાવનાર હાય છે, તે સિવાયનો નહિ' ત્યારે તેઓએ કહ્યું, તે હે ભગવંત! અનાથ એવા અમારા તમે જ નાથ હા’ ભગવંતે કહ્યું, ‘કુલકર તમાને રાજા આપશે.’ ત્યારે તેઓ કુલકર પાસે ગયા. નાભિકુલકરે પણ કહ્યું કે- રૂપ--વિજ્ઞાન આર્દિની અધિક્ત્તાવાળા ઋષભ તમારો સ્વામી હા, તેમની પાસે જાવ અને જલ્દી તેમના રાજ્યાભિષેક કરી,' એટલે તેઓ જળ લેવા ગયા. આ સમયે આ સુરેન્દ્રના કલ્પ છે.' એમ જાણીને સુરેન્દ્રે મેટી વિભૂતિથી ભગવંતના રાજ્યાભિષેક કર્યાં. અને મહારાજાને ચેાગ્ય મુગુટ આદિ આભૂષણો પહેરાવ્યાં. પછી ઈન્દ્ર પાતાના સ્થાનકે ગયા. કમલિનીપત્રના પડીયા બનાવી તેમાં જળ લાવીને યુગલિકા આવ્યા, ત્યારે વિસ્મયથી આકર્ષાયેલા હૃદયવાળા હર્ષાશ્રુપૂ નેત્રવાળા તેઓએ રાજ્યાભિષેક કરાયેલા, દેવદૃષ્ય પહેરેલ, સુગંધી ગાશીષ ચંદનથી વિલેપન કરાયેલા ગાત્રવાળા, વિવિધ મુગુટ, પટ્ટષધ આદિથી અલંકૃત ભગવતને જોયા ત્યાર પછી · આ અમારા સ્વામી છે' એમ મેલીને એમના મસ્તક ઉપર અભિષેક કરવા ચેાગ્ય આ જળ નથી' એમ વિચારીને કમલરજથી કેસરી રંગવાળું થયેલું અભિષેક જળ યુગલિયાએએ ભગવતના ચરણકમલમાં રેડયું'. વિનીતા નગરીની સ્થાપના * ત્યાર પછી ઈન્દ્રની આજ્ઞાથી ધનાધિપતિ કુબેરે ખાર ચેાજન લાંબી, નવ યેાજન પહેાળી · અહિં આ વિનીત પુરુષા છે.’ એમ ધારીને ‘ વનીતા ’ નામવાળી નગરી રચી, જેમાં ત્રણ રસ્તા, ચાર રસ્તા, ચાક, સાતમાળવાળા મહેલા, હવેલીઓની ચેજનાપૂર્વક રચના કરેલી છે. જ્યાં ઇન્દ્રનીલ, પદ્મરાગ આદિ મણિમય ભિત્તિની પ્રભાથી અંધકાર નાશ પામેલા છે– એવી મણિ, સુવણું, ધન, કિંમતી આભૂષણૈાથી સમૃદ્ધ એવી નગરીની વિકુણા કરી. ભરત માહુબલિ બ્રાહ્મી સુંદરી આદિકના જન્મ આ સમયે સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનથી ખાડુ અને પીઠ ચવીને દેવી સુમંગલાની કુક્ષિમાં યુગલિકપણે ઉત્પન્ન થયા. નવ માસ અને સાડાસાત રાત્રિ-દિવસ પછી સુમંગલાએ ખ ંનેને સાથે જન્મ આપ્યો. માલકનુ નામ ભરત અને બીજી માલિકાનુ બ્રાહ્મી એમ નામ સ્થાપ્યું. તે જ સર્વાસિદ્ધવિમાનથી ચવીને સુબાહુ અને મહાપીઠ સુનંદાની કુક્ષિમાં યુગલિકપણે ઉત્પન્ન થયા. તેમનાં પણ માહુબલિ અને સુદરી એવાં નામેા સ્થાપ્યાં. ફરી પણ દેવી સુમંગલાએ ઓગણપચાસ પુરુષ (પુત્ર)-યુગલને સુખપૂર્વક જન્મ આપ્યા. કોઈક સમયે ભગવાન શ્રેષ્ઠ ગજેન્દ્ર પર આરૂઢ થયેલા હતા, અને યુગલિક પુરુષાએ વિનતિ કરી કે, હે ભગવંત ! આપ અમારા પ્રત્યે વાત્સલ્યવાળા છે, એટલે કહીએ છીએ કે Page #73 -------------------------------------------------------------------------- ________________ ચપન મહાપુરુષોનાં ચરિત કલ્પવૃક્ષનો બનેલે આહાર જઠરાગ્નિથી બરાબર પચાવી શકાતું નથી. ત્યારે ભગવંતે કહ્યું કે, તે ભીંજવીને હાથથી મસળીને બગલ વગેરેના પરસેવાથી પકાવીને પછી ઉપગ કરે. તે પણ આહાર પચતું ન હોવાથી ફરી વિનંતિ કરી કે, “હે દેવ ! વૃક્ષને ઘસારો થવાથી ઉત્પન્ન થયેલ દરેક વૃક્ષને વિનાશ કરનાર કેઈક મહાભૂત ઉત્પન્ન થયેલ છે. ત્યારે તે સાંભળીને ભગવંતે કહ્યું, “સ્નિગ્ધ કાલ વીતી ગયેલ હોવાથી અને રૂક્ષકાલ પ્રગટ થયેલ હોવાથી તમારે આહાર પકાવનાર અગ્નિ પ્રગટ થયે છે. તે ફેતરાં છેલીને એને ગ્રહણ કરે. યુક્તિથી તેને સંગ્રહ કરે. હાથીની ખાંધ પર બેઠેલા ભગવંતે માટી મંગાવીને શ્રેષ્ઠ હાથીના કુંભસ્થલના આધારે માટીને કુંભ તૈયાર કર્યો. પછી યુગલીયાઓને કહ્યું કે, “આ પ્રમાણે પૃથ્વીના પરિ ણામરૂપ કુંભ વગેરે બનાવીને કલ્પવૃક્ષનાં ફલે અને ધાને ભાજનેમાં પાણી સાથે નાખીને યુક્તિથી અગ્નિવડે પકાવીને પછી સુખપૂર્વક આહારને ઉપયોગ કરે. ત્યારપછી પ્રાપ્ત થયેલા ઉપાયવાળા તે યુગલિયાઓ તે જ પ્રમાણે કરવા લાગ્યા. તેથી તેઓને સહેલાઈથી આહાર પચવા લાગે, તેથી તેઓ અત્યંત આનંદ પામ્યા. લિપિ, કલાદિકનો પ્રાદુર્ભાવ એ પ્રમાણે સૂર્યવડે જેમ કમળ વિકાસ પામે, વૈશાખ માસે આંબા આદિને પુષ્પ ગમન થાય છે, તેમ અવશ્ય બનવાવાળા ભાવીના ભાવે બન્યા કરે છે, તેમ આ કલ્પ છે. એ પ્રમાણે કુંભકાર, ચિત્રકાર, લુહાર, સાળવી, કાશ્યપ-સો સે ભેદવાળી આ પાંચે શિલ્પકળાઓ પ્રસિદ્ધિને પામી. અ, હાથીઓ, ગાયે આદિ રાજ્યસંગ્રહ માટે એકઠાં કર્યાં. ચાર પ્રકારના રાજાઓ થયા, તે આ પ્રમાણે–ઉગ્રો, ભેગો, રાજન્ય અને ક્ષત્રિય. લેકનીતિ બતાવી. યથાયોગ્ય દંડનીતિઓ પણ પ્રવર્તાવી. ભગવંતે ભરતને નાટય, સંગીત આદિ ૭૨ કળાઓ શીખવી. ચાર પ્રકારની બુદ્ધિના ગુણથી યુક્ત તેણે તે કળાઓ પોતાના પુત્ર-પૌત્રાદિકને પણ શીખવી. ઝાષભ સ્વામીએ બાહુબલીને હાથી, ઘોડા, પુરુષો આદિનાં લક્ષણે જાણવાની કળા શીખવી. કાલાન્તરે થએલા કલાશાસ્ત્રના નિર્માતાઓ આ કળાનાં લક્ષણે ઘણું પ્રકારે વહેંચાઈ જવાથી ધીમે ધીમે તેમાં ઘટાડો થયે અને જે બાકી રહેવા પામી, તેને કેઈકે કેટલીક ગ્રંથરૂપે રચના કરી. તે આ પ્રમાણે–ભરત નાટ્ય, સમુદ્ર પુરુષનાં લક્ષણ, ચિત્રરથે ગંધર્વ, નગ્નજિતે ચિત્રકર્મ, ધવંતરિએ આયુર્વેદ, શાલિભદ્ર અધલક્ષણ, વિભાણે વ્રત, બુદ્દબુધે હસ્તિ-લક્ષણ, અંગિરસે નિયુદ્ધ, શબરે ઈન્દ્રજાલ, કાત્યાયને સ્ત્રીલક્ષણ, સેનાપતિએ શકુનજ્ઞાન, ગજેન્દ્ર સ્વપ્ન-લક્ષણ, નલે પાકશાસ્ત્ર, વિદ્યાધરએ પત્રછેદ્ય વગેરે અને બીજાઓએ પણ વર્તમાન કાળના પુરુષ સમીપ કળાઓ અને પુરુષ–લક્ષણ વગેરે આપ્યું. તે તે કળાના નિષ્ણાતો પાસેથી પરંપરાથી આવેલ કળાઓ અને પુરુષનાં લક્ષણે વિષયક કલાશાસ્ત્રોની રચના કરેલી છે. કહેવું છે કે “તેવી કઈ કલા નથી કે તેવું કઈ લક્ષણ નથી કે જે પાદલિપ્ત આદિ મહાકવિઓએ રચેલી “તરંગવતી' આદિ કથાઓ વિષે સ્પષ્ટાર્થપણે જણાતું ન હોય.” લિપિના પ્રકારે વળી ભગવંતે બ્રાહી પુત્રીને અક્ષરલિપિ બતાવી. તે લિપિઓમાં પણ પ્રથમ બ્રાહ્મીને બતાવી, તે કારણે “બ્રાહ્મી નામ પડી ગયું, તે પછી બ્રાહ્મી વગેરે અઢાર લિપિઓ થઈ. તે Page #74 -------------------------------------------------------------------------- ________________ ગણિત-જ્ઞાન, વર્ણ વ્યવસ્થા, આ પ્રમાણે–બ્રાહ્મી, હુંસી, ઉડ્ડી, દ્રાવિડી, યક્ષી, ખસાણિકા, આર્દશી, ભૂતલિપિ, ગંધવી, ન’દીકરા, નંદીનાગરી, સંજ્ઞામાત્રા, પરાક્રમી, ખરી, ખરેાષ્ટ્રી, ખવિકટા, યવની, પુષ્કરી અને લેાકપ્રકાશી. ગણિત સંખ્યા જ જગતના પિતામહ ઋષભસ્વામીએ સુંદરીને ડાબા હાથે ગણિત શીખવ્યું. અત્યારે તે તે ૧૯૪, સંખ્યા સુધી ઉત્પન્ન થએલ શીષ પ્રહેલિકાના અંત સુધી વ્યવહારમાં રહેલ' છે. તે આ પ્રમાણે-એક, દશ, સે, હજાર, દશ હજાર, લાખ, દશલાખ, ક્રાંડ, દશકોડ, સૌ ક્રાડ, હજારાડ, દશહજાર ક્રૂડ, લાખાડ, દશલાખાડ, આ સંખ્યાએથી આગળ પૂર્વાંગ વગેરે સંખ્યાનાં નામે આ પ્રમાણે કહેલાં છે-તેમાં ૮૪ લાખથી પૂર્વાંગ, તેને જ વર્ગ કરવાથી એક પૂર્વ, તેનું પરિમાણ સત્તર ક્રોડ લાખ અને છપ્પન્ન હજાર ક્રોડ, તેને જ ૮૪ લાખથી પૂર્વાંગ, તેના જ વ કરવાથી એક પૂર્વ, તેનું પરિમાણુ સત્તરાડ લાખ અને છપ્પન્ન હજારાડ, તેને જ ૮૪ લાખથી ગુણાકાર કરે તેા તુયિંગ (ત્રુટિતાંગ) થાય. તેનું આ પ્રમાણ સમજવું. (એક) પદર શૂન્યા, પછી ચાર, શૂન્ય, સાત, એ, નવ, પાંચ સ્થાપવા-એ પ્રમાણે ચારાશી લાખથી સર્વ સ્થાનકે ગુણવાં એટલે ત્રુટિતાવયવ થાય. તેનું ક્રમસર આ પરિમાણુ સમજવુ. ત્રુટિતમાં વીશ શૂન્ય, પછી છ ત્રણ એક સાત આઠ સાત નવ ચારની સ્થાપના કરવી. એ પ્રમાણે દરેકને ૮૪ લાખથી ગુણાકાર કરવામાં આવે, તે ઉત્તરાત્તર આ સંખ્યાનાં નામેા સમજવાં. તે આ પ્રમાણે અડડંગ, અડડ, અવવંગ, અવવ, હુયંગ, હુડુય, ઉત્પલાંગ, ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અનિકુરાંગ, અ་નિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રદ્યુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીષ પ્રહેલિકાંગ, શીષ પ્રહેલિકા-એ પ્રમાણે એકસા ચારાણું સ્થાનથી સિદ્ધ વ્યવહારના વિષયમાં અત્યારે પ્રચલિત છે. ૫૭ વર્ણ વ્યવસ્થા એ પ્રમાણે શિલ્પા કર્યાં, કળાએ ઉત્પન્ન કરી, પુરુષાદિકનાં લક્ષણા અને ભેદો પ્રગટ કર્યાં. ગણિતની વિદ્યાના ઉપદેશ આપ્યો. લોકવ્યવહાર પ્રવર્તાયે. પ્રથમ રાજ્યસમયે ભગવંતે એક મનુષ્યની જાતિના બે વિભાગ કર્યાં. તે આ પ્રમાણે—જેએ ભગવંતના પરિવારભૂત થઈ ને રહ્યા, તે ક્ષત્રિય રાજાએ, બાકીના પ્રજાવત્ –સામાન્ય લેાક. શિલ્પની ઉત્પત્તિ થઈ પછી ત્રણ વિભાગ થયા, તે આ પ્રમાણે-ક્ષત્રિયા, કળાથી આજીવિકા કરનાર, વૈશ્યેા અને બાકીના શૂદ્રો, ફરી ત્યાર પછી ગુણાધિક શ્રાવક-ભરત મહારાજાના વૃત્તાન્તથી માઠુણેાની ઉત્પત્તિ થઈ એટલે ચાર પ્રકારના વર્ષોીના વિભાગ થયા. ફરી આ સર્વના સચાગ વડે ત્રણ વર્ગા થયા, તે આ પ્રમાણે-બ્રાહ્મણપતિ અને ક્ષત્રિયપત્નીના સચાગથી પ્રધાન ક્ષત્રિય, એ પ્રમાણે ક્ષત્રિયપતિ અને વૈશ્યપત્નીના સ’યેાગથી પ્રધાનવૈશ્ય, વૈશ્યપતિ અને ' Page #75 -------------------------------------------------------------------------- ________________ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત પત્નીથી પ્રધાન, તથા બ્રાહ્મણ અને વૈશ્યશ્રીના સંબધથી થયેલા અખટ્ટ, ક્ષત્રિય અને શૂદ્રીથી ઉગ્ર, બ્રાહ્મણ અને શૂદ્રીના સચૈાગથી નિષાદ-ચાંડાળ, ફરી પણ પાછલા ક્રમે જોડાણુ થવાથી શૂદ્ર અને વૈશ્યસ્ત્રી અભવ–અયેાગવ, વૈશ્ય અને ક્ષત્રિયાણીથી માગધ, ક્ષત્રિય અને બ્રાહ્મણીથી જન્મેલે સૂએ (સૂત) તથા શૂદ્ર અને ક્ષત્રિયાણીથી ખત્તા, વૈશ્ય અને બ્રાહ્મણીથી વૈદેહ, શૂદ્ર અને બ્રાહ્મણીથી ચંડાલ, ઉગ્ર અને ખત્તાથી સેાપાક, (શ્વપાક) વૈદેહ અને ખત્તાશ્રીથી વણુવ અથવા અબડ્ડા, શુદ્રી સાથે નિષાદપુરુષથી જન્મેલા એકકસ, નિષાદીસ્ત્રી અને શૂદ્રથી જન્મેલા કડક. એ પ્રમાણે પહેલાના અને પછીનેા વિભાગ ઘણા ભેદવાળા થયા. ૫ ઋષભ ભગવ′તની દીક્ષા-લાચિવિધ, પારણું આ પ્રમાણે ગૃહસ્થધર્મ પ્રવર્તતા હતા, કુલાચાર મળ્યા હતા, તથા સંપૂર્ણ કામભોગા પ્રાપ્ત થયા હતા, લાકે સુખી બન્યા હતા અને સંસાર પસાર થઈ રહેલા હતા. સર્વ ઋતુઓ સ્પષ્ટ પણે પ્રગટ થવા લાગી, ત્યારે કોઇક સમયે પુત્ર-પરિવાર-સહિત સમગ્ર લેાકની સાથે આશ્રમ જરીના પરાગવડે વ્યાપેલી દિશાવાળું, વિકસિત કમલ–સરોવરમાંથી ઉડેલી રજવડે જેમાં આકાશ કેસરી રંગનુ થયેલું હતુ –એવા વૈશાખ માસમાં ભગવંત ક્રીડા કરવા ગયા. ભરત વગેરે સર્વ કુમારેા વિવિધ ક્રીડા કરવા લાગ્યા. શું આ દેશુંક દેવતાએ ક્રીડા કરે છે કે બીજા કોઈ છે? એ જાણવા માટે ભગવંતે અવધિજ્ઞાનના ઉપયોગ મૂકયા. વિચારણા કરતાં કરતાં અવધિજ્ઞાનથી ઉત્તરાત્તર દેવતાનુ સુખ અને પાતે અનુભવેલ અનુત્તરવિમાનનું સુખ સાક્ષાત્કાર કર્યું". એટલે પીગળી ગયેલા મહામેાહના ધનવાળા પ્રભુ વિચારવા લાગ્યા કે ખરેખર અજ્ઞાન એ પણ ક છે, માહનું સામ્રાજ્ય મહાન છે, કર્માંના પરિણામે ભય કર છે, વિષયેાની ઇચ્છા વશ કરવી મુશ્કેલ છે, ઇન્દ્રિયા ચંચળ છે, ચિત્તના ફેલાવા થતા અટકાવવા મહામુશ્કેલ છે, કામ સથી ચડિયાતા, ન જિતી શકાય તેવા છે. દોરડાના બંધન વગરનેા સ્નેહાનુરાગ છે. આ સંસાર સર્વથા એકાંત અસાર છે. આ સંસારમાં રહેલા આત્માએ પોતાનું હિત સમજતા નથી, ભવિષ્યમાં થનારા ભયંકર કમના વિપાકને દેખતા નથી. અલ્પ વિષય સુખ મેળવવાની અભિલાષાવાળા જીવા આના કરતાં ચડીયાતું બીજું કાઈ સુખ નથી’--એમ માનનારા દુઃખના પ્રતિકારરૂપ ઇન્દ્રિયાના અનુકૂળ વ્યાપારામાં સુખની કલ્પના કરીને પ્રવર્તે છે. અન્યાન્ય ઉલટી બુદ્ધિવાળા સુખના અભિલાષી દુ:ખના પિરહાર કરવાના સ્વભાવવાળા એવા તેમને દરેક પ્રકારની ચેષ્ટાએ દુઃખના કારણમાં જ પરિણમે છે. બીજું આ સંસારના વિલાસાના પ્રભાવ પણ કેવા છે કે, અનુત્તરવિમાનના સુખના અનુભવ કરવા છતાં પણ હું હજી દુઃખના પ્રતિકાર કરવાના કારણભૂત મનુષ્યના તુચ્છ કામભોગમાં અતૃપ્તિવાળા, તૃપ્તિ કરનાર તે વિષયસુખની અભિલાષા કરૂં છું. ચારે સમુદ્રના જથી જેની તૃષ્ણા છેદાઈ નથી. એવા પુરુષની તૃષ્ણાના છેદ ઝાકળના જળ બિંદુથી કેવી રીતે થાય? કયું કેાની સાથે સંબંધવાળુ રહ્યુ છે? ખરેખર સર્વથા સંસારના વિલાસો જ આ વિષયમાં મુંઝવણ ઉત્પન્ન કરનારા છે. સ`સારી આત્માએ વિવેકરહિત હાય છે.” એ પ્રમાણે સંસારથી પરાઙમુખ થયેલા, એસરી ગયેલા કમ સમૂહવાળા, મેહરાજાને મહાત કરનાર, જેનું તીર્થંકરનામકર્મ પરિપકવ બની ઉયમાં આવેલુ છે, એવા ઋષભદેવ ભગવંત જ્યારે આમ વિચારતા હતા, ત્યારે ચલાયમાન આસન થયેલા નવ પ્રકારના લેાકાન્તિક દે ત્યાં આવ્યા. તે આ પ્રમાણે-૧ સારસ્વત, ૨ આત્યિ, ૩ વ≠િ, ૪ વરુણ, ૫ ગાય, ૬ તુષિતાશ્વ, છ Page #76 -------------------------------------------------------------------------- ________________ ઋષભદેવ ભગવંતની દીક્ષા પટે અવ્યાબાધ, ૮ આગ્નેય-મરુત અને ૯ રિષ્ઠ. તેએ આવીને મધુર વાણીથી ભગવતની સ્તુતિ કરવા લાગ્યા.“ હું રાજાધિરાજ ! ઈન્દ્રોના મુગુટોના મણુિઓના સ્પર્શીથી જેમનુ પાપીઠ સુંવાળું મનેલુ છે, દેવાંગનાઓના મુગુટોની મંજરીથી રંગાએલ ચરણુયુગલવાળા, લાંબા કાળથી બ ંધ થયેલ મેાક્ષમાને પ્રગટ કરવાની તૃષ્ણાવાળા, પ્રથમ ધર્મચક્રવતી, પરમેશ્વર સિદ્ધિરૂપી શ્રેષ્ડ અંગનામાં અનુરાગ કરનારા હે ભગવંત ! જગતના પિતામહ, સમગ્ર જગતની વ્યવસ્થા કરનારા, ઈન્દ્ર મહારાજના પાસેથી સદ્ભાવપૂર્વક પ્રાપ્ત કરેલ રાજ્યાભિષેકવાળા, સમગ્ર આચાર અને કુલધર્માંને પ્રકાશિત કરનાર, હે ભગવત ! હવે આપ ભરતક્ષેત્રમાં રહેલા દુઃખી લેાકાના ઉધ્ધાર કરે. પ્રભુનાં કુમારવાસમાં વીશલાખ પૂર્વ પસાર થયાં. રાજ્યકાળમાં તેસઠ લાખ પૂના કાળ પસાર થયા. ‘દુર્ગતિમાં જવાના કારણભૂત તુચ્છ એવા આ કામભેાગેા છે’–એમ જાણનાર ભગવંતને ક્ષણવાર પણ પ્રમાદ કરવા ઠીક નથી, માટે સંસારસાગર પાર પામવા માટે યાનપાત્ર-સમાન તીર્થં જલ્દી પ્રવર્તાવા ” એમ સ્તુતિ કરીને લેાકાન્તિક દેવા પેાતાના સ્થાને ગયા. આ સાંભળીને અધિક ઉત્પન્ન થયેલા સંવેગવાળા ભગવંતન જૈનવનથી પેાતાના મહેલ પર પધાર્યા. ત્યાં રહીને મોટા રાજાઓને ખેાલાવ્યા અને ભરતના રાજ્યાભિષેક કર્યો અને બાહુબલી વગેરે દરેક પુત્રાને જુદા જુદા દેશે। આપ્યા. સંવત્સરી મહાદાન પણ આપ્યું. પછી પરિવાર–સહિત ઈન્દ્ર મહારાજા આવ્યા અને મુનિપતિપણાને અભિષેક કર્યાં, શિબિકારત્ન તૈયાર કરાવ્યું. તેમાં ભુવનગુરુ બિરાજમાન થયા. પ્રથમ શિબિકા મનુષ્યએ ઊંચકી, પછી અસુરેન્દ્રોએ અને દેવાએ. વિવિધ મંગલવાજિંત્રો વાગવા લાગ્યાં. દેવા, અસુરે અને મનુષ્યોના વૃન્હો જયજયારવ કરવા લાગ્યા, વસ્ત્રોને ઉછાળવા લાગ્યા, ચામરાને વીંજવા લાગ્યા. મોટા પરિવાર-સહિત સિદ્ધાર્થવનમાં પહોંચ્યા. ભુવનનાથ ઋષભસ્વામી શિખિકામાંથી નીચે ઉતર્યા. જય જયારવ કોલાહલગર્ભિત એકી સાથે બોલાતા, મહા આનંદના શબ્દોના પ્રચંડ ઉછાળા થવાથી, પર્વતની ગુફાઓ અને આકાશ જેનાથી ભરાઇ ગયું છે, તેવા કોલાહલ ઇન્દ્રના પ્રતિહારની આજ્ઞાથી અંધ કરાવ્યા. ત્યાર પછી ચૈત્રમાસના કૃષ્ણપક્ષની અષ્ટમીના દિવસે દિવસના પાછલા પહેારમાં ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રના યાગ થયા ત્યા૨ે કુસુમાન તથા આભરણાના ત્યાગ કરીને ઇન્દ્ર મહારાજાએ, જેમના ખભા ઉપર દેવષ્ય સ્થાપેલું છે, ઈન્દ્રના સાનિધ્યમાં પંચમુષ્ટિ લાચ કરતાં ઇન્દ્રની વિનતિથી ખારીક સુવાળા શ્યામ વાંકડીયા પાછળના કેશ જેમણે બાકી રાખેલા છે, એવા ભગવંતે દેવા, મનુષ્યા અને અસુરાની પદાના મધ્યભાગમાં છઠ્ઠુતપ સહિત ‘ સ પાપ મારે અકરણીય છે.’-એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરીને ચારિત્રને સ્વીકાર કર્યો. તેમની પાછળ ચારહજાર ક્ષત્રિયા, કે જેએ પ્રભુની અપાર કરુણાના પાત્ર બન્યા હતા અને તેમના પ્રત્યે આદરવાળા હતા. ભરતે તેમને ના પાડવા છતાં, બંધુવની અસમ્મતિ છતાં, રાજ્યલક્ષ્મીના ત્યાગ કરીને, સ્ત્રી–પુત્રાદિક છેડીને, તેઓના સ્નેહત તુને છેદીને, ‘ ભગવંતની જે ગતિ, તે અમારી પણ હા’ એ પ્રમાણે તેઓ પ્રતિજ્ઞાપર્યંત પર આરૂઢ થયા. વિસ્મયપૂર્ણ હૃદયવાળા સૌધમ ઇન્દ્ર નિષ્ક્રમણમહાત્સવ કરીને પોતાના સ્થાને ગયા. ત્યાર પછી ચારહજાર સાધુએના પિરવાર સાથે વિશાળ પૃથ્વીમડલમાં વિચરવા લાગ્યા. આહાર માટે ભગવંત જ્યારે વિચરતા હતા, ત્યારે લેાકાને ભિક્ષા કેમ આપવી ? ભિક્ષુ કોને કહેવાય ? ઇત્યાદિક જ્ઞાન ન હેાવાથી કન્યા, હાથી, ઘેાડા વગેરેનુ નિમ ત્રણ કરતા હતા. ભગવંતે Page #77 -------------------------------------------------------------------------- ________________ o ચપન્ન મહાપુરુષોનાં ચરિત દીક્ષા લીધી તે સમયે જ તેમને મન:પર્યવજ્ઞાન થયું હતું. તેથી ચારજ્ઞાનવાળા ભગવંત તે મૌનપણે જ નગર, પટ્ટણદિકમાં દીનતારહિતપણે વિચરતા હતા. પરંતુ સાથે રહેલા ચારહજાર સાધુએથી ક્ષુધાવેદના સહન ન થવાથી જંગલમાંથી કંદમૂલ, ફલાદિક મેળવીને અને ભારતના ભય અને લજજાથી ઘરે પાછા ન ગયા અને વનવાસ સ્વીકારી પ્રથમ તાપસલિંગ પ્રવર્તાવ્યું. ત્યારપછી કચ્છ, મહાકછના પુત્રો નમિ, વિનમિ, જેમને સ્વામીની કૃપાથી રાજ્ય-ભાગ મળ્યો ન હતે, તેઓ તરવાર ગ્રહણ કરીને પ્રભુની સેવા કરવા લાગ્યા. કેઈક સમયે ધરણેન્દ્ર પ્રભુને વંદન કરવા માટે ત્યાં આવ્યા, ત્યારે સરખી રીતે બાંધેલ જટાવાળા, ઢાલ-તલવારયુક્ત, સાથળના ઊર્વેભાગે વૃક્ષની છાલના વસ્ત્રવાળા બંનેને જોઈને તેણે પૂછયું કે, “ આ નિઃસંગ ભગવંતની સેવા તમે શા નિમિત્તે કરે છે ? તેઓએ કહ્યું કે, ભોગે મેળવવા માટે. નાગેન્કે કહ્યું કે, જે ભગવંતે વિષયસુખને ત્યાગ કર્યો છે, તેમની પાસેથી હવે વિષયેની અભિલાષા કેવી રીતે રાખી શકાય? તેઓએ કહ્યું, “તે પણ અમેએ બીજા કેઈની સેવા કરી નથી, માટે તેમની પાસેથી જે મળવાનું તે મળ’–એમ બેલીને મૌન રહ્યા. એ સાંભળીને ધરણેન્દ્ર ચિતવ્યું કે, “ભગવંત તે વચનમાત્રથી પણ તેમના ઉપર પરોપકાર કરવાના નથી, મહાપુરુષોની સેવા કદાપિ નિષ્ફળ જતી નથી. સમગ્ર ભરતાદ્ધ તે વહેંચી આપેલું છે, તે તેમને પ્રજ્ઞપ્તિ વગેરે અડતાલીશ હજાર મહાવિદ્યાઓ આપું, એ મહાવિદ્યાના પ્રભાવથી પચ્ચીશ જન ઊંચા, પચાસ એજન વિસ્તારવાળા, દશ યેાજનની પહોળાઈવાળા વૈતાઢયપર્વતની દક્ષિણ-ઉત્તરશ્રેણિમાં નગરની સ્થાપના કરીને વિદ્યાધર–ચક્રવતીપણું ભેગવે. એમ વિચારી નમિ અને વિનમિને તે વિદ્યાઓ ભણવી. તેઓએ વારંવાર તેનું પઠન કર્યું, ભગવંતને નમસ્કાર કરી વિદ્યાઓ સ્વાધીન કરી. પછી ધરણેન્દ્ર પિતાના સ્થાને ગયા. નમિ અને વિનમિ પણ વિદ્યાથી પરિવારને સાથે લઈને વૈતાઢયપર્વત પર ગયા. નમિએ દક્ષિણ–શ્રેણિમાં પચાસ નગર વસાવ્યાં અને વિનમિએ ઉત્તરશ્રેણિમાં સાઠ નગર વસાવ્યાં. વિદ્યાના પ્રભાવથી વિદ્યાધર–ચક્રવતીની પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી અને ભેગો ભેગવતા હતા. આ બાજુ સંપૂર્ણ ચંદ્ર સરખા વદનવાળા, લાવણ્ય જળ-પ્રવાહથી જેણે પૃથ્વીતલને માર્ગ પૂરેલો છે–એવા ભગવંતને આહાર વગર એક વર્ષ કાલ પસાર થયે. આ પ્રમાણે વિહાર કરતાં કરતાં સ્વામી ગજપુર (હસ્તિનાગપુર) પહોંચ્યા. આહાર લેવા માટે શ્રેયાંસના ભવનમાં પ્રવેશ કર્યો. શ્રેયાંસે ભગવંતને જોયા. દર્શન થતાં જ ઈહ અપહ-વિચારણું કરતાં કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. નિર્નામિકા વગેરે ભગવંતની સાથેના આઠ ભવ યાદ આવ્યા. પૂર્વભવમાં રાષભસ્વામીને જીવ વજાનાભ ચકવતી, તેના સારથિપણે પોતાના આત્માને જાણે, તેથી તેમની સાથે પ્રવજ્યા-પર્યાય પણ જા અને તેથી પ્રાસુકદાનની વિધિ પણ જાણી. તેટલામાં તેના પુણ્યના પ્રભાવથી કેટલાક કુટુમ્બી પુરુષે શેરડીના રસ ભરેલા ઘડાઓ લઈને ત્યાં આવી પહોંચ્યા. ત્યારે હર્ષ પૂર્ણ નેત્રવાળા, હર્ષથી જેના શરીરે રોમાંચ ખડાં થયાં હતાં, તેવા વૃદ્ધિ પામતા શુભ પરિણામવાળા, પિતાના આત્માને ધન્ય માનતા એવા શ્રેયાંરે ભવપંજરમાંથી પિતાને ઊંચકે, તેમ શેરડીના રસને એક ઘડો ઊચકડ્યો. ભગવંતને કહ્યું, “આ ભગવંત માટે શુદધ કલ્પે તે આહાર છે, માટે આપ ગ્રહણ કરે-પારણાની વિધિ કરીને મારા ઉપર અનુગ્રહ કરે.” એમ કહ્યું એટલે ભગવંતે અંજલિ કરી. ભુવનતલમાં પિતાના Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને કેવલજ્ઞાન, ભારતને ત્યાં ચરિત્ન યશસમૂહની માફક છિદ્ર વગરની બે હાથની કરેલી અંજલિમાં રસનો ઘડો રેડ્યો. ભગવંતે પારણનો વિધિ કર્યો, ત્યારે આકાશમાં કિંકરેના હાથતાડન સરખી દેવદુંદુભીઓ વાગી. પુષ્પવૃષ્ટિ થઈ, રત્નની વૃષ્ટિ વરસવા લાગી. દેવ અને અસુરના સમુદાયે જય-જયારવ કર્યો, શ્રેયાંસરાજાની પ્રશંસા કરી. તે આ પ્રમાણે–મહામૂલ્યવાન સુપાત્રદાન કરીને શ્રેયાંસકુમારે ધનથી ભવનને, યશથી ભુવનને, રસથી ભગવંતને અને પિતાને નિરુપમ સુખમાં પૂર્ણ કર્યો. બલિરાજાએ પૃથ્વીનું દાન કરવા વડે જેને દાન આપ્યું, તે જ હરિવડે પિતે બંધાયે, જ્યારે સુપાત્ર-દાન માત્રથી શ્રેયાંસ મુક્તિ પામ્યા. ભગવતે જ્યાં પારણું કર્યું, તે સ્થાને શ્રેયાંસે ભગવંતના પગલાવાળી દેરડી બંધાવી, ત્યારથી માંડીને દાનધર્મની પ્રવૃત્તિ શરૂ થઈ તેમ જ લેક ચાર ખૂણાવાળી પીઠિકા-દેરડીઓ બંધાવા લાગ્યા. બાહુબલિએ કરેલ ધર્મચક ભુવનનાથ ત્રાષભસ્વામી બાબલીની રાજધાની તક્ષશિલા પાસે એકરાત્રિક પ્રતિમાપણે રહ્યા. બાહુબલીના સેવકે ભગવંતના આગમનના સમાચાર બાહુબલીને આપ્યા. બાહુબલીએ નક્કી કર્યું કે, આવતી કાલે ત્રણલેકના પિતામહ ભગવંતને વંદન કરવા સર્વઋધિ-પરિવાર સાથે જઈશ. એમ વિચારતાં રાત્રિ પૂર્ણ થઈ. ઉચિત કાર્યો કર્યા. મહાઋધિ પૂર્વક વંદન કરવા માટે નીકળે. તેટલામાં મમતારહિતપણે વાયુ માફક વિહાર કરતા ભગવંત બીજે સ્થળે ગયા. ભગવંતને બીજે સ્થળે વિહાર કરી ગયા જાણીને પોતાની નિંદા કરતા બાહુબલીએ જ્યાં રાષભસ્વામીએ પિતાનાં ચરણકમલ સ્થાપન કર્યા હતાં, તે સ્થળે સર્વરમય હજાર આરાવાળું ધર્મચક બનાવ્યું. પ્રભુને કેવલજ્ઞાનોત્પત્તિ સ્વામી પણ બહલી, અડખુલ્લ, યવદેશ, સુવર્ણભૂમિ અને ધર્મશ્રવણથી રહિત એવા મ્યુચ્છ દેશમાં વિવિધ પ્રકારના અભિગ્ર ગ્રહણ કરીને જુદા જુદા પ્રકારના તપ અને ચારિત્ર પાલન કરવામાં તત્પર થઈ એક હજાર વર્ષ સુધી વિચરતા વિચરતા પુરિમતાલ નગરના પૂર્વોત્તર દિશા–વિભાગમાં “શકટમુખ” નામના ઉદ્યાનમાં, વડલાના વૃક્ષ નીચે અઠ્ઠમતપ કરવા પૂર્વક પ્રતિમા ધારણ કરીને કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. ત્યાં જ્યારે ધ્યાનાંતરિકામાં વર્તતા હતા, વૃધ્ધિ પામતા શુભ પરિણામવાળા તેમણે અપૂર્વકરણના ક્રમથી ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થતાં ચાર ઘાતકર્મોને ક્ષય કરીને દિવ્ય કેવલજ્ઞાન ઉપાર્જન કર્યું. કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં જ ઈન્દ્રનું સિંહાસન ડેલ્યું, એટલે તેમણે અહીં આવી કેવલજ્ઞાન–મહિમા કર્યો, સમવસરણ વિકવ્યું, ભગવંત ત્યાં પધાર્યા, ધર્મકથા શરૂ કરી, પાંચ મહાવ્રતની પ્રરૂપણ કરી, રાશી ગણધરેને દીક્ષા આપી. ભરતને ત્યાં ચકરત્ન ઉત્પન્ન થયું આ બાજુ દૂતોએ ભરતરાજાને ભગવંતના કેવલજ્ઞાન ઉત્પન્ન થયાના સમાચાર આપ્યા. તે જ સમયે આયુધશાલાના પાલકે આયુશાલામાં ચક્રરત્ન ઉત્પન્ન થયાના પણ સમાચાર આપ્યા. ત્યારે ભરત વિચારવા લાગ્યા કે-આ બેમાં પ્રથમ મહોત્સવ કેને કરું?' એમ Page #79 -------------------------------------------------------------------------- ________________ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત ચિતવીને પિતે જ વિલ બની ગયો કે, લાંબા કાળના સંસારના સ્વભાવથી હ ઠગાયે. સમગ્ર જગતના ઉદ્ધાર કરવામાં સમર્થ તીર્થંકર પરમાત્મા ક્યાં? અને અનેક ના નાશ કરવાના સ્વભાવવાળું માત્ર આ લેકમાં જ રહેનારું આ ચક્ર ક્યાં ? માટે પ્રથમ પિતાજીની પૂજા કરું, તેમની પૂજા કરી એટલે ચકાદિક સમગ્રની પૂજા આપોઆપ થઈ ગઈ એમ ચિતવીને કેવલજ્ઞાનને મહેસવ કરવા માટે તૈયાર થયો. મોટા પ્રતિહારને આજ્ઞા આપી કે, “યાન–વાહનાદિક તૈયાર કરે.” મરુદેવીને કેવલજ્ઞાન અને નિર્વાણ મરુદેવી સ્વામિનીને પણ વિનંતિ કરી કે, હે ભગવતી માતાજી! તમે હંમેશા વારંવાર મને ઠપકો આપતા હતા કે, “મારો પુત્ર વર્ષાકાળમાં સતત વર્ષની ધારામાં જળથી ભીંજાયા કરે છે. શિયાળામાં હિમના ઠંડા વાયરાથી ધ્રુજતા શરીરવાળે અને ગ્રીષ્મકાળમાં પ્રચંડ સૂર્યનાં કિરણોથી તપેલા દેહવાળે, સદાકાળ દુઃખને અનુભવ કરે છે.” તે હે માતાજી! આપ ચાલે અને આપના પુત્રની અને મારી ત્રાધિને તફાવત જૂઓ” એમ કહીને માતાજીને હાથીની ખાંધ પર બેસાડયાં. મોટા પરિવાર અને બંધુવર્ગ સાથે ભરત મહારાજા પ્રભુના સમવસરણ તરફ ચાલ્યા. વિનીતા નગરીને પુરિમતાલ નામના સ્થળમાં ભરતરાજા જલ્દી ગયા, જ્યાં ભગવંત સમોસર્યા હતા. દૂરથી જ નમન કરનાર લેકને ઉધાર કરવામાં સમર્થ, અભયદાનની પ્રવૃત્તિ કરનાર હાથની જેમ ભગવંતને ધર્મધ્વજ જે. સુવર્ણની ઘુઘરીઓના સમૂહથી ઉત્પન્ન થયેલ કોલાહલયુક્ત, વગર પ્રયત્ન પ્રાપ્ત કરેલા જગતના નાથના સંગમથી ઊંચા કરેલા ઉત્તરેત્તર હાથીની સૂંઢ સરખા ગેળ અને પાતળી હજાર ભુજાઓ વડે નૃત્ય કરતું હોય તેમ પવનથી ઉછળતી અને ફરકતી ધ્વજાઓના સમૂહવાળું પૃથ્વીમંડલ, ત્રણ કિલ્લા સહિત, ત્રણ છત્ર યુક્ત, અશેકવૃક્ષથી અધિષિત, દેવેએ અને અસુરોએ રચેલ સમવસરણ જોયું. એકદમ નીચે ઉતરી આવેલા દે અને અસુરના ઈન્દ્રોએ પહેરેલાં આભૂષણોના સમૂહની પ્રભાઓ એકઠી થવાથી સૂર્યમંડળને આચ્છાદિત કરતું સમવસરણ જેઈને વિસ્મયથી વિકસ્વર નયનવાળા, જેમના દેહમાં આનંદ ઉભરાઈ રહેલો છે એવા ભરત મહારાજા મરુદેવી સ્વામિ નીને વિનયપૂર્વક કહેવા લાગ્યા કે-હે માતાજી! ત્રણ ભુવનના ગુરુ, જગતના ભૂષણ, આપના પત્રની સદ્વિને જુઓ ! એમની આ સમૃદ્ધિ જોવાથી મારી ચકવતીની ફધિ તેની આગળ તણ કરતાં પણ તુચ્છ જણાય છે.” દેવાએ, અસુરે એ, મનુષ્યએ અને વિદ્યાધરેએ કરેલે જ્ય જ્યારવ મરુદેવી માતાએ સાંભળે, લેકનાં મન અને શ્રવણેન્દ્રિયને આનંદ પમાડનારી તીર્થકરની અમૃતમય વાણી સાંભળી. વાણી સાંભળીને મરુદેવીમાતાને કર્મરાશિ પીગળી ગયે. મેહજાળ વિનાશ પામ્યું, શુભભાવ પ્રગટ થયા, અંધકાર દૂર થયે, વિમય ઉત્પન્ન કરનાર ભગવંતના અતિશય જેવા લાગ્યાં અને વિચારવા લાગ્યાં કે, “નકકી ત્રણે ભુવનમાં સહુથી ચડીયાતે મારો પુત્ર છે, નહિતર વિવેકી દેવતાઓ તેમની સેવા કરવામાં તત્પર કેમ બને? કરુણાથી ભરપૂર હદયવાળા આવા તીર્થકરેની સંસારમાં ઉત્પત્તિ (અવતાર) એ ત્રિભુવનના પ્રતિબંધ નિમિત્તે છે. માતા-પિતાદિક તે ઉપકરણ–નિમિત્ત માત્ર છે. આમ હોવાથી નેહ-મમતા રાખવાને અવસર જ કયાં છે? માટે પહેલાં નેહથી મહિત બની વિલાપ કર્યો તે ખોટું કર્યું, સંસારમાં પરિભ્રમણ કરતા અને કર્માધીન બનેલા સર્વ જે સર્વના પિતા, માતા, બંધુ, સ્વજન, શત્રુ, દુર્જન, મધ્યસ્થ બને છે.” આ પ્રમાણે Page #80 -------------------------------------------------------------------------- ________________ ભરતે કરેલી ભગવંતની સ્તુતિ ચિતવતા ઉત્તરોત્તર શુભ ભાવના અને અધ્યવસાયમાં આરૂઢ થયેલાને સમ્યકત્વાદિક ગુણસ્થાનક પ્રાપ્ત થયાં. એકદમ અપૂર્વકરણ પ્રાપ્ત કરીને ક્ષપકશ્રેણી પામ્યાં. મોહસેનાને ક્ષય કર્યો, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મોને નાશ કર્યો. કેવલજ્ઞાન ઉત્પન્ન કર્યું. તરત જ શૈલેશીકરણના વિધાન વડે બાકી રહેલાં ભવેપગ્રાહી કમને ક્ષય કરીને હાથીના સ્કંધ પર બેઠેલ સ્થિતિમાં જ આયુષ્યનો ક્ષય કરી અંતકૃત-કેવલિપણે સિદ્ધ થયાં. આ અવસર્પિણીમાં આ પ્રથમસિદ્ધ છે.” એટલે દેએ તેને મહિમા કર્યો. દેવે અને અસુરે પાસેથી ભરતરાજાએ આ વૃત્તાન્ત જાણે. ત્યારપછી વિસ્મય, શોક અને કુતૂહલથી પૂર્ણ મનવાળા તે દૂરથી જ રાજચિહ્નને ત્યાગ કરી સપરિવાર પગે ચાલતા સમવસરણમાં પહોંચ્ચા. પૂર્વ દ્વારથી ત્યાં પ્રવેશ કર્યો. સિંહાસન પર બિરાજમાન થયેલા ભગવંતને જોયા. ત્રણ પ્રદક્ષિણા કરીને સ્તુતિ કરવા લાગ્યા. ભરતે કરેલી ભગવંતની સ્તુતિ હે મોક્ષમાર્ગના પ્રકાશક ! તમે જ્ય પામો સંસાર-સાગર તરવા માટે વહાણ-સમાન તમારે જય થાઓ ! ભયંકર નરક-પાતાલમાં પડતા આત્માને શેકવામાં સમર્થ તમારો જય હ! વિષયરૂપ વિષને દૂર કરવામાં મહાઔષધિ-સમાન તમે જય પામે ! ગાઢ કર્મની ગાંઠને ભેદનાર તમારે જય હો ! હે સમગ્ર ભુવનના આભૂષણઆપનો જય હો! સર્વ પાપને ત્યાગ કરનાર તમે જયવંતા વ. હે જળવાળા મેઘસમૂહના ગરવ સરખા ગંભીર કર્ણપ્રિય મધુર સ્વરવાળા! તમે જય પામે. સમગ્ર સંશય છેદ કરનાર તમે જ્યવંતા વર્તે, પ્રશંસનીય શાશ્વત સુખના સ્વામી તમે જય પામે! મોટા ભવના ભયથી ત્રાસ પામેલા અને રક્ષણ આપવાના વ્યસની !તમારે જ થાઓ. જગતમાં ફેલાયેલા યશગુણના ભંડાર! તમે જ્ય પામે. કામદેવને જિતનાર હે ભગવંત! તમારે જય . જેમણે ધ્યાનાગ્નિથી સમગ્ર સવિશેષ પાપકર્મ બાળી નાખ્યાં છે એવા આપ જ્ય પામે! જ્ઞાનવૃધેથી નમન કરાયેલા તમે જય પામે. હે. જગબંધવ! મુનિઓના સ્વામી ! આપજયવંતા વર્તો!bધને નિગ્રહ કરનારા, માનને મસળનારા, માયાનું મથન કરનાર હે મુનિઓના નાથ! તમે જય પામે. લેભગ્રહને નિગ્રહ કરનાર ! મિથ્યાત્વને ઉચ્છેદ કરવાની તૃષ્ણાવાળા હે ભગવંત! આપ જ્યવંતા વ. દે, અસુરો અને નરેન્દ્રોના મસ્તકના મણિરૂપ કટી પાષાણથી જેમનું પાદપીઠ સુવાળું થયું છે, એવા હે જિનેન્દ્ર! આપ જયવંતા વ. દરેક આત્મા પ્રત્યે ઉચિત કરનાર તમો ય પામે. પદાર્થોના યથાર્થ ધર્મ પ્રગટ કરનારા આપ જય પામે !” આ પ્રમાણે આદરસહિત ભક્તિપૂર્ણ ઉછળતા હૃદયવાળા અને ઘણુ રોમાંચવાળા ભરત ચક્રવતી સ્તુતિ કરીને પ્રભુના ચરણયુગલમાં લીન બન્યા. ત્યાર પછી ભગવંતે ધર્મકથા શરૂ કરી. પાંચ મહાવ્રતની પ્રરૂપણ કરી. વાષભસેન વગેરે રાશી કુમાને દીક્ષા આપી ગણધર પદે સ્થાપન કર્યા. ઋષભસેન ગણધરે ભારતના પાંચ પુત્રોને, સાતસે પૌત્રોને તથા બ્રાહ્મીને તે જ સમવસરણમાં દીક્ષા આપી. ત્યાર પછી ભગવંત ભવ્યજીરૂપ કમલખંડને પ્રતિબધ કરતા વિચરવા લાગ્યા. છખંડની સાધના માટે ભરતનું પ્રયાણ આ બાજુ ઉત્પન્ન થયેલા ચૌદ મહારત્નવાળા, અનેક રાજા, સામન્ત–સમુદાયથી પરિવરેલ ભરત મહારાજા સભામંડપમાં સિંહાસન પર બેઠેલા હતા, ત્યારે સુષેણ નામના સેનાપતિએ વિનંતિ Page #81 -------------------------------------------------------------------------- ________________ ચપન્ન મહાપુરુષોનાં ચરિત કરી કે-હે દેવ! જો કે આપ તે સમગ્ર શાસ્ત્રના પરમાર્થને સમજનારા, લેકવ્યવહાર જાણનાર, રાજનીતિના રહસ્યથી પરિચિત છે. આપને ઉપદેશ આપે છે તે મારૂં ચપળપણું છે, છતાં આપને મારા પ્રત્યે પક્ષપાત અને બહુમાન હોવાથી વિનંતિ કરું છું કે-હે દેવ! અખંડિત પ્રતાપવાળે સૂર્ય હંમેશા દશે દિશામાં પિતાનું તેજ ફેલાવે છે અને સુખમાં દિવસ પસાર કરે છે, તેજ-રહિત, બીકણ હરણને હૃદયમાં સ્થાન આપનાર ઉજ્જવલ ચંદ્રની શોભા બે દિવસ પણ એક સરખી રહેતી નથી. નિરંતર હથિયાર ધારણ કરનાર હથેલી માફક ઘણુ કાજળવાળી, અશ્રુથી ભીંજાયેલી, શત્રુ-રમણીઓની આંખો શ્યામ બની જાય છે. બીજું હે દેવ! પૈસા આપીને વશ કરેલી એકરાત્રિની વેશ્યાને બીજે સ્વામી થાય, તે શરમ કરાવનાર થાય, તે પછી કુલકમાગત વડીલે વડે પ્રતિષ્ઠિત, સમગ્ર લેકમાં પ્રસિદ્ધ પૃથ્વી–લક્ષમીને સ્વામી બીજે કેવી રીતે હોઈ શકે? માટે હે દેવ! મદોન્મત્ત હાથીઓના મદજળરૂપ સતત મેઘવૃષ્ટિના અંધકારવાળા, તેજીલા અશ્વોની કઠોર પરીવડે ઉખડેલ અને ઉછળેલ રજથી ઉજ્જવલ સુદઢ પાયદળ સેનાનીઓના હાથમાં રહેલી તીક્ષણ–ચમકતી તરવાર રૂપ ચમકતી વિજળી સરખાં, ચાલતા મેટા રથસમૂહથી ચૂરાતા પૃથ્વીપીઠથી ઉત્પન્ન થયેલ નિર્દોષના ગજરવવાળા, વર્ષારંભના દિવસે સરખાં તમારાં સૈન્ય ભરતક્ષેત્રમાં વિચરે. “જ્યાં સુધી દર્પથી ધુરાને અવગણતા, રથિક–સારથિઓ વડે ત્વરાથી દડાવેલ ઘોડાના સમૂહવાળા, સારા સ્વર કરતા શ્રેષ્ઠ રથના સમૂહો ભરતનાં માર્ગમાં જતા નથી, તથા જ્યાં સુધી ભારે મદ ઉત્પન્ન થવાથી જેમના ગંડસ્થળામાંથી મદજળ ઊછળી રહેલાં છે, જેમણે સહજ અધીર આંખ બેલેલી છે એવા મત્ત માતંગે(હાથી)ને શત્રુઓ જતા નથી, તથા જ્યાં સુધી કઠોર ખરીના પ્રહારથી ઉછળેલ રજ-પટલવડે સૂર્ય—ચંદ્રને મર્દન કરનારા, ત્વરાપૂર્વક ચલાવાતા ઘડાઓને તમારા શત્રુઓ જોતા નથી, એ પ્રમાણે જ્યાં સુધી તીક્ષ્ણ તરવારેથી દીપતા, તમારા સમર્થ પદાતિઓ( પાયદળો ) ભારતમાં સંચરતા તેઓને જોવામાં આવતા નથી, ત્યાં સુધી તમારા શત્રુઓ છે.” આ સાંભળીને ચક્રપૂજા કરીને ભરત મહારાજાએ સમગ્ર દિશાઓ જિતવા માટે ભેરી વગડાવી. આખા પૃથ્વીમંડલને એકમુદ્રાંતિ કરવા માટે ચક્રની પાછળના ભાગે ભરત મહારાજાએ પ્રયાણ કર્યું. નિરંતર પ્રયાણ કરતાં કરતાં માગધતીર્થથી અધિષિત ગંગાનદીના મુખથી અલંકૃત પૂર્વના સમુદ્ર પહોંચ્યા. ત્યાં એક ઉપવાસ વડે સુસ્થિત યક્ષની આરાધના કરીને તેની રજાથી રથ વડે સમુદ્રમાં બાર યેાજન અવગાહીને ત્યાં રહીને પિતાના નામથી અંક્તિ બાણ ગ્રહણ કર્યું. ધનુષ સાથે જોડીને સમુદ્ર સમુખ ફેંકર્યું. માગધતીર્થના અધિપતિ નાગકુમારના ભવનમાં પડ્યું. તે બાણને દેખીને માગધાધિપતિ કે પાયમાન થયે. હોઠ કરડી. ભકુટિ ચડાવી ભયંકર બનેલા નાગકુમારે કહ્યું-“આ વળી યમરાજાના પરણું બનવાની કણ અભિલાષા કરે છે કે, જે મારા ભવનમાં બાણ ફેકે છે?” નામાંક્તિ બાણ જેઈને નામ વાંચ્યું. જાણ્યું કે-ભરતાધિપતિ ભરત નામના પ્રથમ ચક્રવતી ઉત્પન્ન થયા છે. ત્યાર પછી તે ચૂડારત્ન સહિત બાણુને ગ્રહણ કરીને ચક્રવતી પાસે આવ્યો. ભરતાધિપતિને જોયા. યોગ્ય ઉપચારથી સન્માન કર્યું. ચૂડારત્ન અને બાણ સમર્પણ કર્યું. તીર્થાધિપતિએ કહ્યું કે, હું તમારે પૂર્વ દિશાનું રક્ષણ કરનાર છું. ભરત મહારાજાએ તે વાત માન્ય કરી. તેની આઠ દિવસ Page #82 -------------------------------------------------------------------------- ________________ ભરત ચક્રવતીએ સ્વાધીન કરેલા છખંડે વાળી પૂજા કરી. તે પછી ચક્રના માર્ગને અનુસરતા ભરતરાજા વરદામ નામના સમુદ્રના દક્ષિણ તરફના તીર્થે ગયા. ત્યાં પણ તે જ ક્રમે વરદામતીર્થના અધિપતિએ પત્નદાન વગેરેથી પૂજા કરી. ફરી પણ પશ્ચિમદિશા તરફના પ્રભાસતીર્થમાં ગયા, ત્યાં પણ તે જ કમથી પશ્ચિમ સમુદ્રના અધિપતિએ તેની પૂજા કરી. સિંધુરાજાએ અનેક સેના અને રત્નો સહિત આપેલી સિન્ધદેવી કન્યા સાથે લગ્ન કરીને ફરી વૈતાદ્યપર્વત કુમાર દેવને વશ કરીને સુષેણ સેનાપતિએ ચર્મરત્નના પ્રયોગ વડે સૈન્ય અને વાહનોને ત્યાંથી ઉતારીને સિધુના નિષ્કટને સાધ્યા. ત્યાર પછી તમિસા ગુફામાં કિરિમાલ યક્ષની અનુમતિથી દંડરત્ન વડે તમિજા ગુફાના મુખને ઉઘાડીને કાકિણી રત્નવડે મધ્યાહ્નના સૂર્ય સરખા અંધકારને નાશ કરવા સમર્થ એવાં ઓગણપચાસ માંડલાં આલેખીને ઉન્મગ્નગા, નિમગ્નગા નદીઓનું ઉલ્લંઘન કરી ભરતક્ષેત્રના ઉત્તરખંડને જિતવા માટે ભરત મહારાજાએ પ્રવેશ કર્યો. ભીલ સાથે યુદ્ધ પ્રવત્યું.તેઓ હાર્યા એટલે મેઘકુમાર દેવની આરાધના કરી. સાંબેલા સરખી જાડી ધારાથી મેએ વરસવાનું શરૂ કર્યું. ભરત ચક્રવર્તીએ નીચે ચર્મરત્ન અને પર છત્રરત્ન તે બેની વચ્ચે સૈન્યનેસ્થાપન કર્યું. ત્યાં શાલિનામના ચેખા સવારે વાવેલા હોય, તે પાછલા પહોરમાં પાકીને તૈયાર થાય છે એ પ્રમાણે તેને ખોરાક આપે. ત્યારપછી આમિગિક દેવોએ મેઘમુખ દેને સમજાવ્યા. તેમના વચનથી ભિલ્લે આધીન થયા. સેનાપતિએ ઉત્તરસિધુનો નિષ્ફટ સાથે. ત્યાર પછી નાના હિમવંત પર્વત ઉપર બોરોર વેજને બાણ ફેંકર્યું. એટલે બાણમાં લખેલું નામ દેખવાથી શાન્ત થયેલા નાના હિમવાન ગિરિકુમાર નામના દેવે આવીને રને અર્પણ કર્યા. ફરી ભરતરાજાએ પિતાનું નામ લખેલ બાણ રાષભકૂટમાં ફેંકયું. સુષેણ સેનાપતિએ ગંગાનદીના નિકૂટ પાર કરાવ્યાં. ત્યાર પછી ભરતાધિપે ગંગાના કાંઠા પર છાવણું નાખીને ગંગાદેવીની સાથે ભેગ ભેગવતાં હજાર વર્ષ પસાર કર્યા. ત્યાર પછી નમિ અને વિનમિ સાથે બાર વર્ષ યુદ્ધ પ્રવર્લ્ડ. હારેલા વિનમિએ સ્ત્રીરત્ન અને નમિએ વિવિધ પ્રકારનાં રત્નનાં ભેણાં કર્યા. ત્યારપછી ખંડપ્રપાતા ગુફાના સ્વામી નાટ્યમાલ નામના યક્ષને સ્વાધીન કર્યો. ખંડપ્રપાતા ગુફામાંથી બહાર નીકળ્યા ત્યારે સૈન્ય વડે ગંગા નદીના કાંઠાના પ્રદેશ પર આક્રમણ કરતાં નાગકુમાર દેથી અધિષ્ઠિત નવ મહાનિધાનો હાજર થયાં. તે આ પ્રમાણે–૧ નૈસર્ષ, ૨ પાંડુક, ૩ કાલ, ૪ મહાકાલ, ૫ માણવ, ૬ શંખ, ૭ સર્વરન ૮, મહાપદ્મ અને ૯ પિંગલ. આ નવે નાગકુમારેએ આવીને ભરત મહારાજાને કહ્યું કે,–“હે મહાસત્ત્વશાલી ! તમારા પુણ્યથી આકર્ષાઈને ગંગાના મુખમાં રહેલા માગધતીર્થમાં વાસ કરનારા અમે આપની સેવામાં હાજર થયા છીએ. માટે હે ભાગ્યશાળી ! અક્ષયનિધિવાળા અમને પ્રાપ્ત કરીને સ્વસ્થ હૃદયથી ઈચ્છા પ્રમાણે દાન આપે કીડા કરે અને તેનો ભેગવટો કરે. ફરી સેનાપતિએ દક્ષિણ ગંગાનિકટમાં સૈન્ય ઉતાર્યું. આ કમથી ભરત મહારાજાએ સાઠ હજાર વર્ષે છ ખંડ સ્વાધીન કર્યા. અને મોટા પરિવાર સહિત આડંબરપૂર્વક વિનીતાનગરીએ પહોંચ્યા. બાર વરસ સુધી રાજ્યાભિષેક ચાલે. પછી તપાસ કરી કે, કયા મારા ભાઈઓ નથી આવ્યા ? વળી ફિક્કા અને દુર્બળદેડવાળી સુંદરી ભગિનીને જોઈ. આવા પ્રકારની દેખીને સેવકને પૂછયું કે, “આવી અવસ્થા કેમ થઈ?? સેવકે કહ્યુંહે દેવ! આયંબિલેથી. આ સાંભળી રાગ ઓરસરી ગયે, રજા આપી એટલે ભગવંતની પાસે જઈને સુંદરીએ દીક્ષા લીધી. Page #83 -------------------------------------------------------------------------- ________________ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત ભરત–બાહુબલીનું યુદ્ધ મહારાજ્યાભિષેક પૂર્ણ થયે એટલે ભરત મહારાજાએ અઠ્ઠાણું ભાઈઓ પાસે ડૂત મેકલ્યા અને કહેરાવ્યું કે- જો તમે રાજ્યલક્ષ્મીને ઈચ્છતા હે, તે મારી આજ્ઞાને અનુસરનારા થાઓ અને પિતાજી તરફ બહુ આદરવાળા થયા છે, તે તેમના માર્ગે જાવ. ભરતને આ સંદેશે સાંભળીને સર્વે ભાઈઓ તીર્થંકર પાસે ગયા. ઋષભસ્વામી ભગવંતે પણ સમ્યક પ્રકારે પ્રતિબંધ આપીને પ્રતિધ્યા અને દીક્ષા આપી. ફરી પણ ભરત મહારાજા મંત્રીની સાથે મંત્રણ કરવા લાગ્યા કે ભરતખંડ સ્વાધીન કર્યો, શત્રુઓને નિર્મૂળ કર્યા, જગમાં આજ્ઞા ફેલાવી, હવે મારે જે કરવાનું હોય તે કહે કે, “હવે શું સાધવાનું બાકી રહેલું છે?” આ સમયે યોગ્ય અવસર પ્રાપ્ત થવાથી સુબુદ્ધિમંત્રીએ કહ્યું,-“ એ વાત બરાબર છે, પરંતુ ઉપઘાતથી ઉત્પન્ન થનાર વેર અને ઉપકાર કરનાર હંમેશા બંધુ થાય છે, કારણ કે મિત્ર અને શત્રુપણાની અવસ્થા કાર્યની અપેક્ષાએ થાય છે. માટે હે દેવ! મહાપરાક્રમવાળે પિતાના બળના ગર્વથી સમગ્ર શૂરવીર પુરુષને તિરસ્કાર કરતા આ બાહુબલીભાઈ તમારી સાથે શું બંધુપણાને કે બીજા પ્રકારને નેહ રાખે છે ? તેમાં જે બંધુપણાને સંબંધ રાખતા હોય તે સુંદર છે, પરંતુ જે તેનાથી ભિન્ન–શત્રુપણને સંબંધ રાખતા હોય તે ભરતખંડને જિત્યે કેમ ગણાય ? શત્રુને નાશ કરેલે કેવી રીતે કહેવાય ? અખલિત આજ્ઞા પણ કેવી રીતે મનાય ? તેના વર્તનથી મને માટે સંદેહ ઉત્પન્ન થાય છે, તે વિચાર કરીને દેવે આજ્ઞા જણાવવી.” ભરતે કહ્યું, “તારા મનનો અભિપ્રાય સમજી ગયું છું, માટે તેની પાસે આજે જ દૂત મેકલીને તેના વ્યવસાયને નિવેડે લાવીએ.” એમ કહીને સુવેગ નામના દૂતને બેલાવ્યું. તેને બરાબર સમજણ આપીને બાહબલી પાસે મોકલ્યા. ત્યાર પછી તે ગામ, ખાણ, જંગલ, ખેડ, મડબ આદિનું લંઘન કરી તક્ષશિલા નગરીએ ગયે. અનુક્રમે બાહુબલીના ભવનના દ્વારે પહોંચે. મોટા પ્રતિહારી છડીદારથી સમાચાર જણાવીને સભામંડપમાં પ્રવેશ કર્યો. બાહુબલી રાજાના પગમાં પડીને ઊભે થયે એટલે રાજાએ બતાવેલ યથા યોગ્ય આસન ઉપર બેઠે. દૂત સાથે વાર્તાલાપ ડીવાર પછી બાહુબલીએ પૂછ્યું કે “જેના કુશલથી સમગ્ર જીવલેકનું કુશલ હોય એવા મહાયશવાળા મારા બંધુનું નિરંતર કુશલ વતે છે ? જે બીજા રાજ્યોને જિતને એક છત્રછાયામાં રહીને શેભતી રાજ્યલક્ષમી કેઈએ પણ મલિન કર્યા વગરની તેવી જ ધારણ કરે છે ને ? ચાર સમુદ્રરૂપ કંદોરાના આભૂષણવાળી પૃથ્વી–રમણને વહન કરતાં મસ્તકથી જેમ માળા વહન કરાય તેમ તેમની આજ્ઞા તે જ પ્રમાણે વહન કરાય છે? જે કરવાથી શીલ, આચાર, કુલની વ્યવસ્થા, કીર્તિની તુલના થાય છે, તેવા ક્યા શુભકાર્યમાં પ્રભુને પ્રેમારંભ વતે છે ? તે જણાવ. ઘણાઓને પ્રાર્થના કરવા યોગ્ય વૈભવવાળ, મહાપ્રતાપયુકત પરિવાર સહિત મારા બંધુના દિવસે સુખમાં પસાર થાય છે ને? ખરેખર, આજે હું સુખનું ભાજન બન્ય, મારી રાજ્યલક્ષમી આજે સફલ બની કે દુવિનીત નકામી વાત કરતાં કરતાં આજે મારા ભાઈએ મારું સ્મરણ કર્યું. માટે હે દૂત ! અમારા સરખાને યાદ કરવાનું મહારાજને શું કારણ પડ્યું ? તે જણાવ.” આ પ્રમાણે બાહુબલીએ પિતાનું કથન પૂર્ણ કર્યું, એટલે ભરતના દૂત સુવેગે બેલવાને આરંભ કર્યો–કુમાર ! આમ કેમ બેલે છે ? Page #84 -------------------------------------------------------------------------- ________________ ભરતના દૂતનાં બાહુબલીને વચને કારણ કે, દેવના હૃદયમાંથી ક્ષણવાર પણ કુમાર ખસતા નથી. આ સંગમ (સંગ્રામ)ને સમય છે, એમ જાણુને દેવે કેઈને મોકલ્યો નથી. જે તમે કહ્યું કે શરીરની કુશલતાની તપાસ કરવા માટે–તે તે વિષયમાં જણાવવાનું કે દેવે અને મનુષ્યો વગેરે જેના પાદપીઠનું નિરંતર સેવન કરે છે, તમારા સરખા જેમના બંધુ હોય, તેમના કુશલની શંકા જ ક્યાં રહી? રાજ લક્ષ્મીનું એક છત્રછાયામાં રહેવું, ચાર સમુદ્ર સુધી આજ્ઞાને વિસ્તાર પામ” એમ કથન કરતાં તમે, અનેક સંકલ્પ વડે વિકલ્પ ઉત્પન્ન કરાવનાર, પરમેશ્વરની સમીપ વર્તનાર પિશુન જન (દુર્જન-ચાડીચુગલી ખેર લેકીને ઉભય સિદ્ધિ દ્વારા અવકાશ-રહિત કર્યા છે. હંમેશા સ્નેહનું સ્થાનક હોય તે ગુણસમુદાય કે બંધુજન, તે હે કુમાર ! મહારાજના મહાભિષેક–સમયે પણ આપ ન પધાર્યા–એ જાણવાની ઉત્કંઠાવાળા દેવે ન આવવાનું કારણ જાણવા માટે મને મોકલ્યા છે. દૂતનું વચન પૂર્ણ થયા પછી બાહુબલીએ કહ્યું, સહવાસથી પરાભવની શંકા થાય, તેથી હું ન આવ્યું. અમારા સરખાને વિષે આજ્ઞા સ્કૂલના પામે, તે તે અલંકાર ગણાય, નહિ કે પરાભવ કહેલું છે કે–“ દે, અસુરે, કિન્નરે, વિદ્યારે અને નરેન્દ્રો વડે સ્વીકારાતી તે આજ્ઞા જે બંધુઓમાં સ્કૂલના પામે, તે ફક્ત એ છેડે અલંકાર છે.” બંધુઓ પ્રત્યે નેહ કેવા પ્રકાર છે, તે તે અઠ્ઠાણું ભાઈ એના વૃત્તાન્તથી સર્વલેકમાં પ્રસિદ્ધ છે. અથવા તે તે પરમાર્થથી બંધુ છે. કારણ કે “જે પાપમાં જોડવા માટે ઉપદેશ આપે તે વૈરી છે–એમાં સંદેહ નથી. જે ધર્મબુદ્ધિ કરાવે તે મનુષ્ય તેને શ્રેષ્ઠ બંધુ છે” એવી રીતે કદાચ પ્રિયગણપણાની પ્રાપ્તિ થતી હોય તે ભલે થાય. એ પ્રમાણે બાર્બલીના વચનની સમાપ્તિ થયા પછી તે મહાઆશયવાળું વચન કહેવાનું શરૂ કર્યું -“હે કુમાર ! બંધુપણાના અંગે તમારા વિષે આજ્ઞા ખેલના પામે, તે તે સુંદર ગણાય, તે પણ કેટલાક દુર્જનક અવળી કલ્પના કરે, માટે તેમની આજ્ઞામાં વર્તવું યોગ્ય છે. કારણ તેઓ તમારા વડીલ બંધુ છે. તેમજ જે સુચરિત ચરિત્રવાળે, ત્યાગી, કૃતજ્ઞ છે, જેને પ્રતાપ દૂર સુધી ફેલાયેલ છે, સમસ્ત ઉપધિ (ઉદધિ-સમુદ્ર) ક્યારાને ખેડનાર, શસ્ત્ર-કુશલ છે, તથા જે નિરંતર રાજ-મહાવૃક્ષની છાયા સેવવાને અભિલાષી છે, તે પર-પરિણતિથી નિર્વિકાર એવાં લક્ષમીનાં ફળોને ભેગવે છે.” જે ભાઈઓની સાથે અથડામણની વાત કરી, તેમાં મહારાજાને દેષ નથી. સૂર્ય ઉદય થાય, તે સમયે બાકીના તારાઓનું તેજ ઘટી જાય, એ શું સૂર્યને દેષ ગણાય? મહારાજાએ તેઓને કહેલું હતું કે, “તમારી ઈચ્છા પ્રમાણે રાજ્યલક્ષ્મી ભેગે, છતાં પણ મોટાભાઈની સંપત્તિ સહન ન કરી શકવાથી પિતાની મેળે જ ચાલી ગયા, તેમાં મહારાજ શું કરે ? અમૃતમય શિશિર ઋતુના શીતળ કિરણવાળા સમગ્ર જીવલેકને શાંતિ આપનાર ચંદ્રને પિતાના દોષથી હાથીના દાંત અને કમલે સહન કરી શકતા નથી. બીજું મહારાજના ગુણપક્ષપાતને દૂષિત કરીને પોતાને ખલપુરુષપણે સ્થાપન કર્યો. કારણ કે-સજ્જન પુરુ પારકા છતા દેને પણ નકકી ઉચ્ચારતા નથી, જ્યારે દુજેને ગુણને છોડીને અછતા દોષ પ્રગટ કરે છે. બીજું તમે હજુ મહારાજના ગુણ જાણ્યા નથી. કદાચ જન્માંધ પુરુષ કેઈ પ્રકારે ચંદ્રને ન દેખી શકે, તેથી શું તેની પ્રગટ શોભા ભુવનને આનંદ ન પમાડે? વળી હે મહારાજ! સહેદર Page #85 -------------------------------------------------------------------------- ________________ ચાપત્ર મહાપુરુષોનાં ચરિત થઈને દેષ ઉઘાડા પાડીને ખલપણું પ્રગટ કરીને તમે અમને લજજા પમાડ્યા. હે કુમાર ! તમે એમના ભાઈ છો–એ શું ઓછી વાત છે ? પરંતુ આમ અનર્થફલવાળાં ખલપણનાં વચનો બોલવાથી શો લાભ?” બાહુબલીને પ્રત્યુત્તર એ પ્રમાણે દૂત બેલી રહ્યા પછી બાહુબલીએ ધીરપણને ત્યાગ કરીને કેપથી કહ્યું – અરે દૂત! તેને હું ભાઈ છું, તે કારણે હું શભા પામું છું?” તમારા સરખા જ આવું બેલી શકે છે, જે મહારાજના અન્નથી મેટા થયા છે. આમાં તારો દોષ નથી. કારણ કે-આચાર અને નીતિ ધારણ કરનાર સ્વામીના ઘરમાં હંમેશા વૃદ્ધિ પામેલે ઉત્તમકુલમાં જન્મેલ ધીરતાપૂર્વક ગૌરવવાળાં વચને બેસવાનું જાણે છે. હે દત ! વિનય રહિતપણે વચન બેલનાર એ પિતાનું શીલ પ્રગટ કરે છે, શીલથી પિતાની જાતિ અને સ્વામીનું નિર્મલ ગુણપણું જણાવે છે. બાહુબલીને તમારા સરખાથી અનર્થ કરાશે” એ વાત કેવી રીતે સંગત ગણવી? તે વાત સાંભળીને પિતાના સ્વામીને પરાભવ થવાથી આવેશમાં આવેલા દૂતે કહ્યું કે, “સર્વે પિતાનું હિત સમજનારા હોય છે, પિતાને આત્મા દરેકને વલ્લભ હોય છે, પરંતુ વિનાશ થવાને વખત આવે છે, ત્યારે મનુષ્ય વિપરીત બુદ્ધિવાળે થાય છે. તેથી કરીને તમે જે મારી જાતિ અને શીલ દૂષિત કર્યા, તેમાં તમારે દેષ નથી, કારણ કે તમે મહારાજના બંધુ છે. ભરતક્ષેત્રના સ્વામીના દોષ પ્રગટ કરવા' તે તમને સવથા ચાગ્ય ન ગણાય. વળી તમારા સરખાથી ગ્રહણ કરાયેલા દે કે ગુણો મહારાજને કયાં લાગવાના છે? કારણકે- જેમના ગુણસમુદાયને ઇંદ્ર–સહિત દે, અસુરે અને નરેન્દ્રો અતિઆદરથી માન આપે છે, તો તમારા સરખામી તે ત્યાં કઈ ગણતરી ગણવી? પોતા કરતાં અધિક હોય કે સમાન હોય તેઓ અહીં સ્તુતિ કરે, તેની જેમ ગણતરી કરાતી નથી, તેમ લોકોની સંખ્યા પૂર્ણ કરનારા તમારા સરખા નિદા કરનારની પણ કેટલી કિંમત ગણવી? તે હવે બહુ આત્મપ્રશંસાથી સર્યું. કાં તે રાજ્ય છોડીને પલાયન થવું, અગર દે, મનુષ્ય અને વિદ્યાધરેએ સ્વીકારેલી મહારાજાની આજ્ઞા સ્વીકારવી–આ બે માર્ગમાંથી ગમે તે એક માર્ગ સ્વીકાર્યા વગર હવે તમારે જીવવાની આશા ન રાખવી. બીજું તમે તે માત્ર નામથી જ બાહુબલી છે, હજુ તમે કયાંય કેઈનું પરાકમ જોયું નથી, વળી શત્રુસૈન્યને ભય પમાડનાર બાહુબલી તે તે કઈ બીજા જ છે.” દતનાં આ વચન સાંભળતાં જ સમગ્ર રાજચક ખળભળી ઉઠયું. સુભટોએ તેને સંભળાવ્યું કે “અરે દુરાચાર! દૂત! અમારી સમક્ષ મહારાજાને તિરસ્કાર કરી હજુ સુધી તું પ્રાણ ધારણ કરે છે ? હમણાં જ તું હતો ન હતો - થઈશ. તારે છેલ્લે જે કરવાનું હોય તે કરી લે -એમ કહીને સુભટોએ વિજળીના ચમકારા સરખું તેજસ્વી મંડલા ખેંચ્યું, ત્યારે હસ્તસંજ્ઞાથી બાહુબલીએ નિવારણ કરી કહ્યું-“અરે ! આને મારવાથી લાભ? દૂત એ અવધ્ય ગણેલે છે.” એમ કહીને તેને સભામંડપમાંથી બહાર કાઢયે. ભરતાધિપને સંદેશે કહેરાવ્ય કે- પિતાજીએ આપેલા રાજ્યમાત્રથી સંતોષ પામેલા મને સિંહ માફક કોપને જાગ્રત કરો, તે પિતાના વિનાશ માટે થાય છે તેમ કરવું તે તમને એગ્ય નથી. પિતાજીએ તમને દેશના ખંડે આપેલા જ છે. ભાઈઓને તે તમે નિર્વાસિત કર્યા અને તેમનાં રાજ્ય પડાવી લીધાં, તેથી આટલે ગર્વ કેમ કરે છે? જો તમે રાજ્ય, લક્ષમી, જીવિત અને કીર્તિને ઇરછતા હૈ, Page #86 -------------------------------------------------------------------------- ________________ બાહુબલીને પ્રત્યુત્તર, ભગવંતની સ્તુતિ તે વજ સરખા મારા માર્ગને તજીને ઈચ્છા પ્રમાણે વિચરે, ભાઈની લક્ષ્મીમાં મારે કઈ દવે નથી.” એમ કહીને તને રજા આપી. એ સમયે કાલનિવેદકે સંભળાવ્યું કે, સંધ્યારૂપ બીજી અંગનાના સમાગમથી પ્રગટ કરેલા રાગવાળે સૂર્ય પોતાના અસ્તસમયે અનુક્રમે ઓસરી જતાં કિરણોના સંગથી શ્યામદેહવાળા આકાશને ત્યાગ કરે છે. સૂર્ય સ્વયં પોતાનું તેજ ઉપસંહરણ કરીને નિર્બળતા પ્રાપ્ત કરે છે. ખરેખર ધીર પુરુષેની પિતાની ચેષ્ટા જ વિનાશમાં કારણભૂત થાય છે. સ્કુરાયમાન તેજવાળા સૂર્યમંડલનું તેજ જેની સામે નજર પણ કરી શકાતી ન હતી, તે જ સૂર્યમંડળ સંધ્યા સમયે નિસ્તેજ બની ગયું. જગતમાં તેજ-કીતિની રક્ષા મહાન છે. દિવસના પૂર્વ ભાગમાં વૃદ્ધિ પામતા જે પ્રતાપને જોવા અને જાણવા માટે શક્તિમાન થઈ શકાતું ન હતું, તેજ પ્રતાપને સાયંકાલે અવસ્થાઓના પલટા કેવા કેવા થાય છે? તેના હેતુરૂપ બને છે અને સુખથી તે નિહાળી શકાય છે. પતિના વિરહમાં પણ જે રાત્રિ પ્રાણુ ધારણ કરે છે, તેની મલિનતા કેઈ અપૂર્વ છે-એમ જાણીને હોય તેમ સૂર્યની સાથે દિવસ અસ્ત પામે. સૂર્યના વિરહમાં અંધકાર–સમૂહ પણ સમગ્ર આકાશતલ મલિન કર્યું. “ખલપુરુષ જ્યાં સુધી બીજાનું છિદ્ર ન દેખે ત્યાં સુધી શાન્તિ પામતો નથી.” એક માત્ર સૂર્ય વગર લાગ જોઈને અંધકારે સંધ્યાકાળે આખા જગતની અવસ્થા પલટી નંખાવી. “તેજસ્વી પુરુષ સર્વ પ્રકારે જય પામે છે. આ પ્રમાણે કાલ-પરિણતિના ગે મહાતેજવાળે સૂર્ય અલ્પતેજવાળે થઈ અસ્ત પામે છે. પરંતુ પ્રતાપી એ તે મલિનતા સહન કરતો નથી. ત્યાર પછી બાહુબલી સમગ્ર સામંત લોકોને રજા આપી પિતે સભામંડપથી ઊભા થયા. અહંકાર અને ઉત્સાહ જેના લગ્ન થયા છે, એ દૂત પણ ત્યાંથી નીકળીને તક્ષશિલાથી નિરંતર પ્રયાણ કરતાં કરતાં મહારાજા ભરતની રાજધાની વિનીતા નગરીએ આવી પહોંચે. બાહુબલીને વૃત્તાંત જાણીને ભરત મહારાજાએ બાહુબલીના દેશ તરફ યુદ્ધ કરવા ઘેષણ કરાવી, યુદ્ધભેરી વગડાવી. રાત્રિના છેલ્લા પહોરે ઊડી ગયેલી નિદ્રાવાળા ભરતને કાલનિવેદકે સંભળાવ્યું કે, ભુવનની રક્ષા કરવાની અભિલાષાવાળ તારે પ્રતાપ હંમેશાં જાગતો જ છે, તે પણ કમલખંડની જેમ કે તારા પ્રતિબંધની પૂજા કરે છે, અર્થાત્ “ઊગતા સૂર્ય પૂજાય છે. સૂર્યનો ઉદય થવાથી તારાઓ નાસી જાય છે. ચંદ્રનું તેજ ઘટી જાય છે. “કુરાયમાન અને ફેલાતા તેજવાળ પુરુષ જગતમાં શું શું નથી કરતો?” સ્નેહી સ્વજનો, આશ્રિતરૂપ કમલે વિકાસ પામે, વૈરીઓરૂપ કુમુદો કરમાઈ જાઓ, સૂર્યની જેમ તમારા જાગવાથી ભુવન રમણીય બને.” આ પ્રમાણે કાલનિદકની સ્તુતિ પૂર્ણ થતાં તુર્ણ થયેલ ઉતાવળા, યુદ્ધથી ન ડરેલા સ્વામી લશ્કરના મોખરે ગયા, ત્યાર પછી મોટું યુદ્ધ કરવા માટે સેના ચાલવા લાગી, નિરંતર થાક ખાધા સિવાય પ્રયાણ કરતાં કરતાં બાહુબલીના રાજ્યની સીમા પાસે ભરત મહારાજા આવી પહોંચ્યા. બાહુબલીએ કરેલી ભગવંતની સ્તુતિ આ બાજુ સમગ્ર કરવા ગ્ય કાર્યો નીપટાવીને પ્રયાણ કરવાના નજીકના સુંદર દિવસે બાહુબલીએ તીર્થકર ભગવંતની સ્તુતિ કરવા માટે દેવગૃહમાં પ્રવેશ કર્યો, અને તે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગે હે ત્રણે લેકમાં એક અદ્વિતીય મલ! પરમાર્થ શત્રુ-કર્મને નાશ કરનાર, લેકાલેક પ્રકાશિત કરવામાં સમર્થ ! કેવળજ્ઞાનવાળા તમે જ સાચા નાથ છે. આ સમગ્ર જીવલેક માટે તમે જ એક શરણભૂત છે. ભવ્યના બંધુ પણ તમે જ છે અને ભવને અંત કરનાર Page #87 -------------------------------------------------------------------------- ________________ ચેપન્ન મહારનાં ચરિત હે તે માત્ર તમે જ છો. હે જગતના ગુરુ ! સમગ્ર સારાં લક્ષણોને ધારણ કરનાર તમારા ચરણોને નમસ્કાર થાઓ. ભવમંથન કરનાર મહાયશવાળા, મેહ અને મહામાનના નાશ કરનાર, જ્ય અને મંગળ સ્વરૂપ, મંગળ ધારણ કરનાર, સંસારવાસથી મુક્ત થયેલા, ગુરુઓના ગુરુ, મુનિઓના સ્વામી નિષ્કલંકી હે ભગવંત! તમને નમસ્કાર થાઓ.” આ પ્રમાણે મોટી ભક્તિના સમૂહથી પૂર્ણ એવા ભાવથી ઋષભસ્વામીની સ્તુતિ કરીને બાહુબલી ચાલ્યો અને ચતુરંગ રસેના સહિત રાજધાનીમાંથી બહાર નીકળ્યો. પોતાના રાજ્યના સીમાડે પહોંચી યુદ્ધને વેગ્ય પ્રદેશની નજીકના ભૂમિભાગમાં પડાવ નાખે. ભરતને પાઠવેલ સંદેશ પછી બરાબર શીખવેલા એક દૂતને ભરતરાજા પાસે કહ્યું. ત્યાં જઈને ચગ્ય સમયે દેખીને ભરત મહારાજાને વિનંતિ કરી કે, “હે મહારાજ! જે માર્ગે તમે પ્રવર્તી રહ્યા છે તે માર્ગ સતુપુએ નિંદેલે છે. જે કાર્યને અંત દુ:ખવાળ હોય, તેવું કાર્ય કોઈ ડાહ્યો પુરુષ વિજયની ઈરછાથી કરે ખરે? વૈભવની વાત બાજુ પર રાખીએ, પરંતુ તે ઉત્તમ પુરુષ! તમારું જીવિત પણ અસાધારણ છે. હે નરનાથ ! આ પ્રમાણે યુદ્ધ કરવાથી તો અસાધારણ અપયશની પ્રાપ્તિ થશે. શું તમે એટલું સમજી શકતા નથી કે સજજનેની પ્રીતિ હંમેશાં એકસરખી ટકી રહેનારી હોય છે, તે દુઃખપૂર્વક દૂર કરી શકાય છે અને વિઘટિત કરેલીતોડેલી પ્રીતિ ફરીથી ઘણું દુઃખપૂર્વક જોડી શકાય છે. હે રાજન્ ! આ કાર્યને છેડે વિષમ આવશે. એ વાત મેં પ્રથમ જણવેલી છે. વિરોધ પક્ષમાં સામે સિંહ હોય, ત્યારે ગાધિપતિનું કુશલ કેવી રીતે માની શકાય? ભરતખંડ જિતને જેણે કોઈ પ્રકારે યશપ્રતાપ ઉપાર્જન કર્યો છે, તેને બાહુબલીના સુભટે રખે અત્યારે પડાવી ન લે. પિતાએ આપેલા રાજ્યથી સંતોષ અનુભવતા બાહુબલી તમારા બંધુ છે.-આ વાતમાં તમને ક્યાં વાંધો છે? માટે હે ભરતાધિપ ! તમે યશ લેતાં શીખે. હે નરાધિપ! બાહુબલીની સાથે યુદ્ધ કરવામાં ભરતખંડ ગુમાવ પડશે અથવા બંધુને નાશ. કરી છેવટે અપયશના અધિકારી બનશે.” આ પ્રમાણે વિનયપૂર્વક કહ્યા પછી દૂતે સ્વામીએ કહેવરાવેલ સંદેશો સંભળાવ્યો કે- હીન, મધ્યમ અને ઉત્તમ એવા ત્રણ પ્રકારના યુદ્ધમાંથી ક્યા પ્રકારનું યુદ્ધ આપણે કરવાનું છે? દતનાં વચન સાંભળ્યા પછી ભરત મહારાજાએ કહ્યું, પિતાની પ્રશંસા પિતે કરવી તે તે જઘન્ય(હલકા) પુરુષને યોગ્ય ગણાય. તે સિવાય ગુણને પક્ષપાત કરનાર બીજે ક્યાં તારી પ્રશંસા કરે? સત્પુરુષના માર્ગથી ખસી ગયેલા તારા રાજાને માત્ર વચન છટા કરતાં આવડે છે આના પ્રત્યુત્તર કેવા આપવા ? તે અમારા ગુરુએ અમને શીખવ્યું નથી. વચનમાત્ર સારવાળા અરે દૂત! બહુ બકવાદ કરવાથી શું લાભ? શૂરવીર અને કાયર કેણ છે? તે તે છેવટના પરિણામથી જ જાણી શકાશે. ફરી જણાવ્યું કે, ઉત્તમ પ્રકારના યુદ્ધથી લડાઈ લડીશું.” દૂતે કહ્યું, જે એમ જ છે, તે પછી જેમાં અનેક લોકેને ક્ષય થાય, તેવા ફલવાળા આ યુદ્ધથી સયું. તમારું સિન્ય અમારા પુરુષો વડે પરાભવ કરવા સમર્થ નથી બની શકવાનું કે તમારા સુભટોથી અમારું સિન્ય હારવાનું નથી. તમે પણ પિતાજીના પુત્ર છે, હું પણ તેમને જ પુત્ર છું. બંનેના પરાક્રમની સ્પર્ધા થવા દે. બંનેના સૈન્ય સાક્ષી બની Page #88 -------------------------------------------------------------------------- ________________ ભરતે છડેલું ચક્રરત્ન યુદ્ધનું નિરીક્ષણ કરે. યુદ્ધ ત્રણ પ્રકારનાં છે. દષ્ટિનું યુદ્ધ ઉત્તમ, બાહુ અને વચનનું મધ્યમ, તીક્ષણ હથિયારો, તરવારે અને ભાલા વડે જનસમુદાયને વિનાશ કરનાર યુદ્ધ અધમ ગણેલું છે. તે વચન સાંભળીને તરત ભરત મહારાજાધિરાજે જણાવ્યું કે, દૃષ્ટિયુધના ઉત્તમ યુધ્ધથી યુદ્ધ કરીશું. એમ કહીને દૂતને રજા આપી. તે સર્વ હકીક્ત બાહુબલીને જણાવી. હવે રૌજના આગલા ભાગમાં સેનાપતિ વગેરે સુભટોનું અશક્ય જયવાળું થતું ભયંકર યુદધ રેકીને ભરત મહારાજા અને બાહુબલી ઉત્તમ પ્રકારનું દૃષ્ટિયુધ્ધ લડવા લાગ્યા. તેમાં પ્રથમ દષ્ટિયુધ્ધ તેમજ વચન અને બાહુથી બીજું યુધ્ધ, ત્યાર પછી મુષ્ટિ અને દંડથી યુદ્ધ કર્યું. ત્રણે યુદ્ધમાં ભારતની હાર થઈ હારેલા ભરતે છેડેલું ચક્રરત્ન આ સમયે મહાપરાભવથી ખેદ પામેલા ભરતાધિપે પિતાના ચકવતી પણામાં શંકા ઉત્પન્ન થવાથી ચકરત્નનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાં જ ચક્ર હાથમાં આવી ગયું, એટલે બંનેના સૈન્યમાં હાહાકાર શબ્દવાળે મેટો કેલાહલ ઉછળે. જેની જવાલાઓ આકાશમાં વ્યાપી ગયેલી છે, એવા ચકરત્નને ભરતે બાબલી ઉપર છોડ્યું. ચક્રરત્ન એક ગેત્રમાં પ્રહાર કરતું નથી, એટલે બાહુબલિની પ્રદક્ષિણ ફરીને વળી પાછું તેના હાથમાં આવીને રહ્યું. તેના હાથમાં રહેલું ચકરત્ન બાહુબલીએ દેવું. ત્યાર પછી પાગ્નિ વડે લાલનેત્રવાળો થયેલો બાહુબલી કહેવા લાગ્યા– વિષ અને વિષયને તફાવત “ હે નરાધિપ ! જે હું મારું બળ પ્રગટ કરું તે નિષ્ફર ભુજાયંત્રની મજબૂતાઈથી ચક્રસહિત તમને અને તમારા સૈન્યને પકડીને ચૂરે કરી નાખું. નીતિ અને મર્યાદાનું ઉલ્લંઘન કરનારને હણવામાં હવે કયે ગુણ ગણાય ? ઉખડી ગયેલી દાઢવાળા સર્પને પકડનાર ગારૂડિક કે માંત્રિકમાં સામર્થ્ય ગણાતું નથી. રાજ્ય ખાતર આવું અકાર્ય આચરણ કરનારને ધિક્કાર થાઓ, કે જ્યારે પિતાને પરાભવ થયે, ત્યારે આચાર, પરાક્રમ અને સત્યને ત્યાગ કર્યો. જે કારણે લોકે મર્યાદા લોપી પિતાના બંધુને પણ નિરપેક્ષપણે હણે છે, તેવાં રાજ્ય અને વિષયેનો હું સ્વયં સ્વેચ્છાએ ત્યાગ કરું છું. પંડિતે વિષ અને વિષયો એ બંનેનું આંતરું મોટું કહે છે. તેમાં વિષ તે એક વખત ખાવાથી હણે છે અને વિષયે તે સમરણ કરવા માત્રથી અનેક વખત મૃત્યુ પમાડે છે. વિષયરૂપી ઝેરથી મૂર્શિત થયેલ મતિવાળા પુરુષે નરકની વેદનાઓ ગણતા નથી, તેમ જ લજા, પિતાનું ગૌરવ કે કુલ પણ લેતા નથી, કે કાર્યાકાર્યને પણ વિચાર કરતા નથી. વિષયસુખની આશારૂપ પિશાચીથી ગ્રસ્ત થયેલે પુરુષ પશુ સમાન ગણાય છે કે, જે અંધ માફક મૂઢ બનીને પિતાનું હિતાહિત સમજી શક્ત નથી. તે રમાત્મા ધર્માચરણ સેવ નથી, ગુરુ અને દેવેની નિંદા કરે છે, ભયને ત્યાગ કરીને નેહ, લજજા અને ગૌરવને ગણકારતું નથી, તેમજ વિનય અને મર્યાદા પણ જાળવતે નથી. જે લોકે મર્યાદાનું ઉલ્લંઘન કરી પરલોક-વિરુદ્ધ વ્યવહાર કરે છે, તેમાં જે કોઈ કારણ હોય તે વિષમિશ્રિત ભજન સરખા અનાર્ય વિષયે જ છે. જે મૂઢ માણસ હિતને ત્યાગ અને અહિતને આદર કરે છે, તે મેટા શીલ અને સજ્જનના ગુણોને દૂષિત કરનાર એવા Page #89 -------------------------------------------------------------------------- ________________ હર ચાપન્ન મહાપુરુષોનાં ચિરત વિષયાના જ પ્રસાદ છે. ' એવગેરે ઘણું કહીને તથા ખલ વિષયોની નિંદા કરીને ભરતના તિરસ્કાર કરીને બાહુબલી આત્મ-કલ્યાણ કરવા તૈયાર થયા. માહુબલીની દીક્ષા અને ભરતની ક્ષમાપના વિષમ વિષયાભિલાષાના ત્યાગ કરીને ઉત્પન્ન થયેલા શુભ પરિણામવાળા ખાહુબલીએ જાતે જ પંચમુષ્ટિક લાગ્ન કરીને વિધિપૂર્વક સામાયિક ઉચ્ચરીને વિચાયુ' કે · અતિશય વગરના જ્ઞાનવાળે હું અતિશયવાળા પેાતાના સહેાદરાનાં દર્શન કેવી રીતે કરી શકું ? એમ ચિંતવીને મૌનવ્રત ધારણ કરીને પાંચ મહાવ્રતાના ભારને વહન કરતા બાહુબલી ત્યાંજ કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા. ત્યાર પછી ઉત્પન્ન થયેલા પશ્ચાત્તાપવાળા મહાસ વેગથી આકર્ષાયેલા હૃદયવાળા અને પેાતાના વર્તનથી લજ્જા પામેલા ભરતાધિપ બાહુબલીના ચરણામાં પડીને કહેવા લાગ્યા— << હે મહાયશવાળા લઘુબંધુ ! પેાતાના સમગ્ર સહેાદાએ પાપથી અધમ બનેલા પાપીના ત્યાગ કર્યા, તે જ પ્રમાણે મર્યાદાનું ઉલ્લંઘન કરનાર, લજજા પામેલા મારા જેવા અનાય ના તમે ત્યાગ ન કરે. હું ઉત્તમપુરુષ ! સ્વાભાવિક સ્નડભાવથી પરિપૂર્ણ એવા તમારા જવાથી ખંધુરહિત બનેલનું મારું આ રાજ્ય પણ અકાર્ય કરવા સરખું અનિષ્ટ જણાય છે. આમાં મારા દોષ લગાર પણ નથી, પરંતુ આ દોષ હોય તે દોષના મૂલકારરૂપ સર્વ અનાચાર ધારણ કરનાર પાપી એવી રાજ્યલક્ષ્મીના છે. જે લક્ષ્મીના સંગથી પંડિતાઇ, જાતિ, પુરુષાર્થ, પરાક્રમ, કુલ, શીલ, ગુણ, વ્યવસ્થા, કીતિ વગેરે ચાલ્યાં જાય છે અને પાપ ઊભું રહે છે. ઉત્તમ શીલગુણને તે લક્ષ્મી સહેતી નથી, બંધુને ત્યાગ કરે છે, સજ્જન પુરુષને પણ હણી નાખે છે અને અનેક પ્રકારે ઠગવામાં ઉદ્યમવાળી હોય છે. તે કરેલા ઉપકારને ગણકારતી નથી, તેને ગુણામાં દાક્ષિણ્ય હેતુ નથી, તેના સંગવાળા કદાપિ પ્રતિધ પામતા નથી, પરાક્રમ, વિદ્યા, લજ્જા કે મર્યાદા તેને હોતી નથી. હંમેશાં અયોગ્ય કાર્ય કરાવવામાં ઉદ્યમવાળી જે રાજ્યલક્ષ્મી ખલપણાના લવાળી છે, તે ( રાજ્યલક્ષ્મી ) માનવડે ઉન્નત એવા માનવીઓને કેમ સૌંમત હાઇ શકે ? એ પ્રમાણે લાંબા સમય સુધી પોતાની રાજ્યલક્ષ્મીની નિંદા કરી, આત્માની ગર્હ કરીને ભરત મહારાજાએ દુઃખપૂર્ણાંક વિનીતા નગરીમાં પ્રવેશ કર્યાં. ત્યાર પછી દીર્ઘકાળ પંત બાહુબલી અંગે શાક કરતા, પેતાની નિંદા કરતા, સંસારસ્વભાવને વિચારતા, રાજ્યલક્ષ્મીની ગર્હ કરતા, સંવેગભાવનાથી શેાકના આવેગને પાતળા કરના ચક્રવતી ભરત મંત્રીના વચનના આગ્રહથી ભાગ ભોગવવા લાગ્યા. બાહુબલીને કેવલજ્ઞાનની ઉત્પત્તિ આ બાજુ એક વરસથી દુષ્કર તપ અને કાયક્લેશ અનુભવતા બાહુબલીને જાણીને તેના દુઃખથી અત્યંત પીડા પામેલી બ્રાહ્મી અને સુંદરીએ ઉપદેશ પૂર્ણ થયા પછી ત્રણે લેાકના ંધુ જગતના પિતામહ ઋષભદેવ ભગવંતને કહ્યું કે, બાહુબલી ઘણા સમયથી દુષ્કર તપ અને ચારિત્રનું પાલન કરી રહેલા છે, છતાં પણ હજુ મોહાંધકારના ક્ષય થતા નથી, અંતરાયકર્મ દૂર થતું નથી, તથા કેવલજ્ઞાન પ્રગટ થતું નથી, તે આપ કહેા કે, હજુ પણ તેને અંતરાયનું કયું કારણ નડે છે?” ભગવ ંતે કહ્યું કે, બાહુબલીનાં ઘણાં કર્મો ક્ષય પામી ગયાં છે, Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૩ બાહુબલીએ કરેલ માન ત્યાગ માત્ર મેહનીયકર્મને અલ્પ અંશ ઉદયમાં વતી રહે છે. તેટલા ઉદયમાં પણ કેવલજ્ઞાન ઉત્પન્ન થતું નથી. તેને હજુ મેહનીયકર્મના અંશભૂત માનને ઉદય વતે છે. તે ઉદય પણ તમારાં વચન સાંભળ્યા પછી તરત ઉપશાન્ત થશે, માટે તમે જલદી બાહુબલી પાસે જાઓ. એટલે ભગવંતની આજ્ઞાથી બંને આર્યાએ બાહુબલીની પાસે ગઈ. તેઓએ બાહુબલીને સંભળાવ્યું કે, “સંસાર–સ્વભાવના જાણકાર હે ભગવંત ! તૃણ, મણિ, ઢેફાં અને સુવર્ણને સમાન માનનાર, સમગ્ર સંગના ત્યાગ કરનારને હાથી પર આરોહણ કરવું યંગ્ય ન ગણાય. તેથી સ્વયં વિચાર કરીને હાથથી નીચે ઉતરે.” બ્રાહ્મી અને સુંદરીએ આમ કહ્યા પછી બાહુબલી વિચાર કરે છે કે વેલડી અને લતા-સમૂહથી વી ટળાયેલા અને બંધાયેલા દેહવાળા, જેના બંને પડખે રાફડાના થર બાઝેલા છે. એવા મને ગજાહણની વાત કેમ સંભળાવે છે ? ભગવંતની પાસેથી આવેલી આ બહેને ફેરફાર તે બેલે જ નહિ, માટે સાચી હકીક્ત શી હશે ? એ પ્રમાણે ચિંતવતાં સન્મતિથી જાણ્યું કે, “માનરૂપ હાથી, જેના ઉપર હું આરૂઢ થયેલ છું, તે માન ધર્મ, અર્થ, કામ અને વિનયન વિષ્ણભૂત છે. ક્રોધથી ઉત્પન્ન થનાર હોવા છતાં પણ તેમાં મૂળ કારણ હોય તે માને છે. માન મહાગ્રહથી ગ્રસિત થયેલા પુરુષમાં વિનય હતે નથી, વડીલવર્ગની આજ્ઞાને તે અનુસરતું નથી, વિદ્યા મેળવી શક્યું નથી, પરમાર્થ વિચારતે નથી, સંસાર અને મોક્ષ વિષયક ચિંતા કરતું નથી, પરમાર્થ દેખતે નથી, અભિમાન કરવા વડે માનવંતી સ્ત્રીઓનાં લાવણ્ય, રૂપ, યૌવન, મહિલાના ગુણે તથા સૌભાગ્ય નકકી પિતાના જ અંગમાં વિલય પામે છે. માનરૂપી મહાગ્રહના વળગાડવાળે પુરુષ બાકીના પુરુષાર્થોની પણ અવજ્ઞા કરે છે. માનથી પોતાની જાતને શુરવીર માનીને પારકા માટે યુદ્ધમાં મરણ પામે છે અને મનુષ્યપણું નિરર્થક હારી જાય છે. માન અને મદમાં મૂંઝાયેલ મતિવાળે તેવાં તેવાં કાર્યો કરે છે કે જેનાથી ઘણી વેદનાવાળી નારકીમાં પતન થાય છે. અભિમાન કરનાર પુરુષને દ્વેષી, પશ્ચાત્તાપ વગરનો તે વડીલોને ગણકારતું નથી, માતાની પણ અવગણના કરે છે, તેને પિતાનું ગૌરવ જાળવતાં આવડતું નથી, તેને અપકીર્તિને ભય હેતે નથી, લજજા, સ્નેહબંધન કે મર્યાદા હોતી નથી. તે કરેલાને ઉપકાર માનતા નથી, અપકારને ગણકારતું નથી, મિત્ર, કુલ, ગણ અને આચારની ખેવના કરતો નથી, માન વહન કરનાર પુરુષને અર્થ નિરર્થક થાય છે. નિંદિત માન એ સર્વ અનર્થોનું મૂલ છે. તે માનને હણનાર પુરુષ કલ્યાણપરંપરાને પ્રાપ્ત કરે છે. વિશેષમાં માનકષાયને જિતનાર જીવાદિક પદાર્થોના અભ્યાસથી નિશ્ચિત બુદ્ધિવાળે થઈ ઘણા પ્રકારનાં પવિત્ર આગમાદિ શાસ્ત્રોના અર્થની વિસ્તારવાળી વ્યાખ્યા જાણું શકે છે અને તેની આરાધનામાં સફળતા મેળવી શકે છે. તે પણ ત્યારે જ બની શકે છે કે જ્યારે ગુરુમહારાજ પ્રસન્ન મનવાળા અને ઘણા પવિત્ર શાસ્ત્રોના અભ્યાસી તૃણ, મણિ; હેફ અને સુવર્ણમાં સમાનભાવ સમજનાર તેમજ સુખદુઃખમાં સમતા રાખનાર હોય. તેમના પ્રત્યે વિનય કરી, તેમના ચિત્તની આરાધના કરી આપણુ પ્રત્યે પ્રસન્નતાવાળા કરવા જોઈએ. પરંતુ તેવા પ્રકારના વિનયમાં વિન કરનાર હોય, તે માને છે. માની પુરુષના ચિત્તમાં એમ થાય છે કે એ પણ મારા જે માણસ જ છે, તે પછી દીનતા ફળવાળો તેને વિનય કરવાથી શે લાભ?” એમ વિચાર્યા પછી ફરી પણ વિચારવા લાગ્યા કે, આવા અજ્ઞાની લેકે આચરેલા Page #91 -------------------------------------------------------------------------- ________________ પિન્ન મહાપુરુષોનાં ચરિત માર્ગથી સર્યું. માટે હું ભગવંતની પાસે જાઉં અને જેમને અતિશાયી નિર્મળ જ્ઞાન ઉત્પન્ન થયું છે, એવા મારા ભાઈઓનાં દર્શન કર્યું. અનાદિ અનંત જંતુઓને કાળથી થયેલી મેટા પણાની વિવક્ષા છે–એમ ભાવના ભાવતા ભાવતા ઓસરી ગયેલા મહામાન–પર્વતવાળા માયા વેલડી સાથે શરીર પર વીંટળાયેલ વેલડી તથા મેહપડલને દૂર કરનાર બાહુબલી ભગવંતની પાસે જવા માટે તૈયાર થયા. આ સમયે વિખરાઈ ગયેલા મહામહનીયકર્મને સમૂહવાળા દિવ્યજ્ઞાન થવામાં એક માત્ર માનકર્મના આવરણવાળા તેમણે અનુકમે ક્ષપકશ્રેણી શરૂ કરી, જેથી ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ વિષયક પદાર્થોના સ્વરૂપને જણાવનાર એવું દિવ્ય કેવલ જ્ઞાન તેમને પ્રગટ થયું, સ્વામી પાસે જઈને કેવલીની પર્ષદામાં બેસી ગયા. દુર્વચનથી મરીચિની સંસારવૃદ્ધિ કેઈક સમયે ભારતનો પુત્ર મરીચિ સૂર્યના પ્રચંડ કિરણોથી તપેલા મધ્યાહ્ન સમયે પરસેવે, મેલ વગેરેથી વ્યાપ્ત શરીરવાળે, તરતના કરેલ લચથી યુક્ત મસ્તકવાળે, હંમેશાં યાચના કરવાના પરિષહથી પરાભવ પામેલે, બેંતાલીશ દોથી રહિત, ભિક્ષા-શુદ્ધિનું પાલન કરતે, ગ્રીષ્મના તાપથી તપેલી રેતી વડે શેકાતા ચરણકમલવાળો ભગવંતના ધર્મથી જુદા વેષની કલ્પના કરીને પોતાની ઈચ્છા પ્રમાણે વિચરવા લાગે. કેઈક સમયે ભરત ચક્રવતીએ બાકીના તીર્થકરો અને ચક્રવતીઓના પ્રશ્નના અંતે પૂછયું કે- “હે ભગવંત ! આ પર્ષદામાં કેઈ તેવા પ્રકારના તીર્થકરને જીવ છે? ભગવંતે કહ્યું કે, તારો પુત્ર મરીચિ પિતાનાધિપતિ ત્રિપૃષ્ઠ નામનો પ્રથમ વાસુદેવ થશે, તેમજ ફરી વિદેહમાં ચક્રવતી થશે અને યોગ્ય સમયે તીર્થંકર-નામકર્મ બાંધીને આ વીશીમાં વર્ધમાન નામના છેલ્લા તીર્થકર થશે.” ત્યાર પછી ભરતચક્રવતી વિવિધ પ્રકારના આહાર તૈયાર કરાવીને સાધુઓને નિમંત્રણ કરે છે. ભગવંતે તેને કહ્યું કે, આ આહાર સાધુને ન કલ્પે તે છે. સાધુ માટે બનાવેલે આધાકર્મ, સામે લાવેલ અને વળી રાજપિંડ હેવાથી અમને અકથ્ય ગણાય. એ સાંભળી આમણ-દુમણું ભરત મહારાજાએ કહ્યું- હે ભગવંત! તે પછી મારે શું કરવું? ત્રણેકના ગુરુ અષભદેવે કહ્યું – “તું ખેદ ન પામ, અધિક ગુણવાનેને આપ.” ગુણરહિત અગ્ય પાત્રને પરિહાર કરવા માટે કાકિણું રત્નવડે નિશાની કરવા પૂર્વક માહણેની ઉત્પત્તિ કરીને તેમને આહારદાનને વિનિયોગ કરાવ્યું. તેમજ ભરતક્ષેત્રમાં સાધુઓને વિહાર કરવાની અનુમતિ આપી. પછી મરીચિને વંદન કરવા માટે ગયા. ભરતે અન્યલિંગના વેષવાળા મરીચિને સ્પષ્ટ કથન કરવા પૂર્વક કહ્યું કે, “આ તારા વેષને નહિં, પણ તું છેલ્લે તીર્થકર થનાર હેવાથી તને વંદન કરૂં છું.” મરીચિએ પણ “હું છેલ્લે તીર્થંકર થઈશ” એમ જાણીને અભિમાન કર્યું. માનસ્તંભ સાથે અફળાય, તેણે અભિમાન કરવાથી નીચગોત્રકર્મ બાંધ્યું. પિતાની મતિથી કપેલા વેષયુક્ત થઈભગવંતની સાથે વિચારવા લાગ્યા. પિતાની દેશના-શક્તિથી અનેક પ્રકારે ઘણુ જીને પ્રતિબોધ પમાડે છે અને પ્રતિબંધ પામે એટલે પ્રભુની પાસે દીક્ષા લેવા ભગવંતના શિષ્યપણે અર્પણ કરે છે. ભવિતવ્યતાના ગે કેઈક દિવસે તેવા પ્રકારની માંદગીના સમયમાં મરીચિને કપિલે પૂછ્યું કે, “હે ભગવંત ! નિરુપમ મોક્ષમાર્ગ ક્યાં છે?” ત્યારે ઉતાવળમાં યથાર્થ જ નિવેદન કર્યું કે- “ભગવંતની સમીપમાં” ફરી કપિલે પૂછ્યું કે- “હે ભગવંત ! શું અહીં Page #92 -------------------------------------------------------------------------- ________________ ભરત ચક્રવતી ને કેવલજ્ઞાન ૭૫ C તમારા માર્ગમાં મેક્ષ નથી જ.' તે સાંભળી માંદગીમાં ચાકરી કરાવવાની અભિલાષાવાળા તેણે મિથ્યાત્વ-કમ ઉદયમાં આવેલ હાવાથી વિવેકરહિત બની ભાવી દુઃખ-પરપરાના વિચાર કર્યાં વગર સંસારના લાંખાકાળના કારણ-સ્વરૂપ વચન કહ્યું કે, · હૈ કપિલ ! અહીં પણુ મેાક્ષમાર્ગ છે. ' આ દુર્ભાષિત વચનથી પોતાના આત્માને સંસાર-સાગરમાં વહેવરાવ્યે. ઋષભ ભગવંતનું નિર્વાણ આ બાજુ ઋષભસ્વામી વિહાર કરતા કરતા, મોહાંધકારને દૂર કરતા, સંશયાને નાશ કરતા, પ્રાણીઓ ઉપર ઉપદેશ દ્વારા ઉપકાર કરતા, એક લાખ પૂર્વમાં એક હજાર વર્ષ ન્યૂન છદ્મસ્થકાળ પસાર થયા પછી ઉત્પન્ન થયેલા દિવ્ય-કેવલજ્ઞાનવાળા ચેત્રીશ અતિશયયુક્ત વિહાર કરતા કરતા અષ્ટાપદ પર્યંત ઉપર ગયા. ત્યાં મહાદિ તેરશના દિવસે દશહજાર સાધુએના પરિવાર સાથે છ ઉપવાસ કરીને મન, વચન અને કાયાના યાગાના નિરેધ કરીને ભવ સુધી રહેનારાં ચાર અઘાતી કમેને ખપાવીને એકાંત સુખમય અચલ અને અનુત્તર સ્થાન પામ્યા. ભરતને કેવલજ્ઞાન બીજી બાજુ ભરત મહારાજાએ યથેાચિત રાજ્યલક્ષ્મીનું પાલન કરીને, ભાગા ભેગવીને, અષ્ટાપદ પર્વત ઉપર આ ચાવીશીના સ તીર્થંકરોના વર્ણ, માપ પ્રમાણે જિનપ્રતિમાએ કરાવીને, આઠ પગથીયાંથી યુક્ત અષ્ટાપદનું નિર્માણ કરીને ઇન્દ્રે પેાતાના મૂળ શરીરની અંગુલિ ખતાવી હતી, તેના તે સ્થાને ઇન્દ્ર-મહેાત્સવ કર્યાં. કોઇક સમયે ઋષભસ્વામીનુ નિર્વાણુગમન સાંભળીને ઉત્પન્ન થયેલા સંવેગવાળા તે હૃદયની શાંતિ માટે અંતઃપુરની સ્ત્રીએ સાથે સ્નાન કરવા ગયેા. વિવિધ ક્રીડા સાથે સ્નાન કરીને સરોવરનો ત્યાગ કરીને પેાતાના સ અવયવોને દેખવા માટે આદભુવનમાં પ્રવેશ કરીને શરીરના સર્વ અવચવે જોવા લાગ્યા. ધીમે ધીમે નજર કરતાં એક અંગુઠી-મુદ્રિકા પહેરેલ આંગળીમાંથી જડેલું રત્ન સરી પડ્યું. એટલે નશાભતી તેને દેખીને ભરત મહારાજે ચિ ંતવ્યુ, ‘ આ અવયવ ખીજા અવયવોની માક કેમ શેાલતા નથી? એમ ચિતવતા સર્વ આભરણુ–રહિત કેવા દેખાઉં ? ? —એમ વિચારતાં જ માહાંધકાર ઓસરી ગયા. કર્મ-પડલ દૂર થયું. વળી તે વિચારવા લાગ્યા કે - દુર્જન આ શરીર સ્વભાવથી જ સ અશુચિ પ્રધાન આહારથી ઉત્પન્ન થયેલા માંસ, રુધિર, મજ્જા, મૂત્ર, વિષ્ટા વગેરે મળથી ભરેલું છે, તેની શાભાના વિચાર કરવા નિરક છે. બહારના કૃત્રિમ આભૂષણાની શાલાથી જ તે શરીર ાલે છે, તેમાં શંકાને સ્થાન નથી. ગર્ભાધાનાદિ કારણેા આ શરીરનાં વિચારીએ તો તે સ અનિષ્ટ છે, તેને વૃદ્ધિ પામવાનાં પછીનાં કારણેાની તેા વાત જ શી કરવી ? સ્નાન, સુંદર કિંમતી પદાર્થોનું વિલેપન, સારાં ભાજના, સુકોમળ શય્યા આદિવડે સારી રીતે પાલન કરી ગમે તેટલું સાચવીએ, તે પણુ દુર્ભાગી દુર્જન માફ્ક આ દેહ નાશ પામવાના છે તેમાં સંદેહ નથી. અનિત્ય, હુંમેશાં અશુચિ દુઃખે રાખી શકાય એવા, માંસ અને રુધિરથી ભરેલ એવા આ દેહના ઉપર મમતા રાખવી એ માત્ર કર્મીની પ`ક્તિની વિષમતાને જ આભારી છે. હું જીવ ! મૂત્ર-વિષ્ટાના આધારભૂત, રોગનુ’ ઘર એવા પાપી શરીર માટે તું રાત-દિવસ જોયા વગર હેરાનગતિ ભોગવી રહેલા છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ચેપન્ન મહાપુરુષોના ચરિત તેને વિચાર કરવામાં આવે તે ખદબદતા કીડાઓના સમુદાય, અશુચિ મળ અને ઉકરડા સરખું આ શરીર છે અને અનિષ્ટ પાપના પરિણામે-ફ ભોગવવાનું આ કેદખાનું છે. બહારનાં માગી લાવેલાં આભૂષણેથી શોભિત કરેલ હંમેશાં સારસંભાળ, પાલન કરવા યોગ્ય દુર્જન સરખા શરીરને વિચાર કરીએ તે, એમાં સુંદર શું દેખાય છે ? દરેક સમયે આ શરીરનાં બેલ, બુદ્ધિ, રૂપ, યૌવનના ગુણે અને આયુષ્ય ઘટતાં જાય છે, પછી આને શરીર કેવી રીતે કહેવું ? આ પ્રમાણે નિર્ગુણ શરીરમાં પણ ખરેખર એક ગુણ જગતમાં પ્રગટ છે કે, સર્વ દુઃખોથી મુક્ત કરાવનાર એ શુદ્ધધર્મ તેનાથી ઉપાર્જન કરી શકાય છે.” એ પ્રમાણે વૈરાગ્યથી ભાવિત મનવાળા ભરત મહારાજા શરીરની નિંદા કરીને, રાજ્યલક્ષમીને ત્યાગ કરીને ધીમે ધીમે બાકીના અલંકારે પણ છેડવા લાગ્યા. જેમ જેમ શરીરના અવયથી ભૂષણ ઉતારે છે, તેમ તેમ તે અંગેની શોભા જણાતી નથી, તેથી વિશેષ પ્રકારે વૈરાગ્ય પામ્યા. ત્યાર પછી વૃદ્ધિ પામતા વૈરાગ્યવાળા, સમયે સમયે ઉત્તરોત્તર વધતા વધતા ધ્યાનાતિશયવાળા ભવાંતરના અભ્યાસ વડે પ્રાપ્ત કરેલા શુભ અધ્યવસાય વડે જેમણે ઘણાં કર્મો ખપાવી નાખ્યાં છે, એવા ભરત મહારાજાએ અપૂર્વકરણ કરી ક્ષપકશ્રેણિ માંડી કે તરત તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ઈન્દ્ર મહારાજાએ વેષાદિને સ્વીકાર કરાવ્યું, તથા “આદિત્યયશ” નામના પુત્રને મહાવિભૂતિથી રાજ્યાભિષેક કર્યો. કેવલી ભરત રાજષિ પણ ભવ સુધી ટકનારા ભગ્રાહી કમ ભેગાવીને કર્મક્ષય-લક્ષણ મેલસુખ પામ્યા. આદિત્યયશ રાજા પણ ભરતરાજાના ચૌદ રત્નના પ્રભાવથી ચક્રવતપણને વ્યપદેશ ન પામવા છતાં પણ સમગ્ર પૃથ્વી ભેળવીને જિનપદેશિત ધર્મનું પાલન કરીને ૪ મહાયશ” નામના પોતાના પુત્રને કુલકમાગત આવેલાં રાજ્ય ઉપર સ્થાપન કરીને સર્વજ્ઞભાવ પામીને સિધ્ધિપદને પામ્યા. મહાયશ રાજા પણ તે જ ક્રમથી રાજ્યનું પાલન કરીને “અતિબલ' નામના પુત્રને રાજ્યાભિષેક કરીને તે જ વિધિથી સિદ્ધિનગરીના પથિક બન્યા. અતિબલ રાજાએ પણ અંતસમયે “ બલભદ્ર’ પુત્રનો રાજ્યાભિષેક કરી પોતાના આત્માનું કાર્ય સાધ્યું. એ જ પ્રમાણે “તેજવીર્ય ', “જવલનવીર્ય, ” “અખુવીર્ય, “સત્યવીર્ય', “મહાવીર્ય” વગેરે રાજાઓએ પણ કુલઝમાગત પૃથ્વીનું પાલન કરીને રાજલક્ષમીને ભેગવટો કરીને છેવટે ભેગેને ત્યાગ કરીને, સર્વ કર્મોને ક્ષય કરીને સિધ્ધ થયા. –આ પ્રમાણે ચેપન્ન મહાપુરુષચરિતમાં પ્રથમતીર્થકર રાષભસ્વામિનું ચરિત્ર તથા પ્રથમ ચક્રવતી ભરતેશ્વરનું ચરિત્ર પૂર્ણ થયું. [૧-૨] –આગમેધ્ધારક આ. ભ. શ્રીઆનંદસાગર સૂરીશ્વરજીના પટ્ટધર - શિષ્ય આ. શ્રી હમસાગરસૂરિએ પ્રાકૃત “ચઉપૂન મહાપુરિસ-ચરિય” ને પ્રથમતીર્થકર અને પ્રથમ ચક્રવતીના ચરિત્રને અનુવાદ શ્રી શાંતિનાથ જૈન ઉપાશ્રય, કેટ, મુંબઈમાં સં. ૨૦૨૩ માહ શુદિ પ્રથમ સપ્તમી તા. ૧૭-૨-૬૭ શુકવારે પૂર્ણ કર્યો. Page #94 -------------------------------------------------------------------------- ________________ (૩) અજિતસ્વામિ તીર્થંકરનુ` ચિરત્ર જમૂદ્રીપ નામના આ જ દ્વીપમાં ભરતક્ષેત્રમાં દક્ષિણખ’ડના મધ્યમાં વિનીતા નામની નગરી હતી. ત્યાં જિતશત્રુ નામના રાજા, તેને વિજયા નામની ભાર્યાં હતી. બન્નેને ભાગે ભાગવતાં કેટલોક કાળ ગયા. આ બાજુ ઋષભદેવ તીર્થંકર ભગવંત મેક્ષે ગયા પછી પચાસ બ્રેડ લાખ સાગરોપમના કાળ પસાર થયા. ત્યાર પછી પૂર્વ ઉપાર્જન કરેલા અતિશય પુણ્યસમૃદ્ધિના ચેગે પ્રાપ્ત કરેલા તીથંકર નામવાળા તેમણે મનુષ્યના દેહનો ત્યાગ કરીને સિધ્ધિ – સુખ સમાન અનુત્તરપપાતિક દેવના સુખને અનુભવ કરીને વિજય વિમાનનું ૩૩ સાગરે પમનું લાંબું આયુષ્ય પૂર્ણ કરીને પરહિત કરવાની અપૂર્વ રિતવાળા અવધિજ્ઞાનનાં પ્રભાવથી પરમાના જાણકાર વૈશાખ શુકલા યાદશીના દિવસે ચિત્રા નક્ષત્રમાં વિજયા રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. ગર્ભાધાન યાગ્ય કાર્ય ઈન્દ્રે કર્યું. વિજયા રાણીએ તે જ રાત્રિએ ચૌદ મહાસ્વપ્નો દેખ્યાં, વિધિપૂર્વક પતિને નિવેદન કર્યાં, પતિએ પુત્રજન્મનું ફુલ જણાવીને રાણીને આનતિ કરી. ખરાખર નવ માસ અને સાડાઆઠ દિવસ પૂર્ણ થયા, ત્યારે મહાશુકલા અષ્ટમીના દિવસે રાહિણી નક્ષત્રમાં ભગવંતના જન્મ થયા. મેરુ પર્વત ઉપર દેવાએ જન્માભિષેક કર્યાં. ભગવંત ઉત્પન્ન થયા પછી ‘કોઈએ પણ પિતાને ન જિત્યા ' એ કારણે માતા-પિતાએ ‘ અજિત ' એમ નામ પાડ્યું. કલા સાથે અજિતકુમાર વૃદ્ધિ પામ્યા. અનુરૂપ કન્યા સાથે વિવાહ કર્યાં. પરમા સમજવા છતાં પણુ ક સ્થિતિને અનુસરતા ભાગ ભાગવતા હતા. ત્યાર પછી કુમારભાવનું અનુપાલન કરી પિતાજી સિદ્ધિ પામ્યા પછી રાજ્યલક્ષ્મીનુ પાલન કરીને પૂર્વાંગ અધિક ૭૧ લાખ પૂર્વ પસાર થયા પછી સ્વયંબુદ્ધ હાવા છતાં પણુ લેાકાંતિક દેવાથી પ્રેરાયેલા સંવત્સરી મહાદાન દઇને સંસારના સુખથી વિરકત મનવાળા સિદ્ધિવધૂના સંગમની ઉત્સુક્તાવાળા ભગવંતે માહશુકલ નવમીના દિવસે મૃગશિષ નક્ષત્રમાં સહસ્રામ્રવનમાં દીક્ષા અંગીકાર કરી. યથાકત વિધિથી વિહાર કરતાં દીક્ષાપર્યાયનાં બાર વર્ષ પૂર્ણ કર્યા પછી મહુસેનવન નામના ઉદ્યાનમાં સમસ્જીદ નામના વૃક્ષની નીચે પાષ શુકલ એકાદશીના દિવસે, રાહિણી નક્ષત્રમાં, ધ્યાનના મધ્યભાગમાં વતતા હતા ત્યારે, અપૂવ કરણ અને ક્ષપકશ્રેણિના ક્રમથી તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ચલાયમાન થયેલા સિંહાસન પર રહેલાં ઇન્દ્રે કેવલજ્ઞાનને મહાત્સવ કર્યાં, સમવસરણની રચના કરી. ચાર મહાવ્રતાની પ્રરૂપણા કરીને પંચાણુ ગણધરોને દીક્ષા આપી. ત્યાર પછી ધમ દેશના શરૂ કરી. તે આ પ્રમાણે નરકતિ–વણું ન પાંચ ગતિએ તે આ પ્રમાણે- (૧) નરકગતિ, (૨) તિર્યંચગતિ, (૩) મનુષ્યગતિ, (૪) દેવગતિ અને (૫) મેાક્ષગતિ. તેમાં નરકગતિમાં સાત પૃથ્વી છે, તે આ પ્રમાણે- ૧ રત્નપ્રભા, ૨ શરાપ્રભા, ૩ વાલુકાપ્રભા, ૪ પકપ્રભા, ૫ ધૂમપ્રભા, ૬ તમઃપ્રભા, ૭ મહાતમઃપ્રભા, તેમાં રત્નપ્રભા ૧૮૦૦૦૦ યેાજન જાડી છે. નીચે અને ઉપર એક હજાર યેાજન છેાડીને ભવનવાસી દેવાના ભવનેાના આંતરામાં નારકો હેાય છે. ત્યાં તેર પાટડા અને ૩૦ લાખ ઉત્પન્ન થવાનાં સ્થાનકે છે. તેમની ઊંચાઇ સાત ધનુષ, ૩ વેંત અને છ અંશુલ, એક સાગરોપમની આયુષ્યસ્થિતિ હાય છે. બીજી શર્કરાપ્રભા એક લાખ મત્રીશ હજાર યેાજન જાડી છે. તેમાં અગીયાર પાટડા છે. પચ્ચીશલાખ નરકાવાસા છે. તેમના શરીરની ઉંચાઈ સાડા પંદર ધનુય બાર Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ચપન્ન મહાપુરુષોના ચરિત અંગુલ અને આયુષ્ય ત્રણ સાગરેપમનું છે. ત્રીજી વાલુકાપ્રભા નરકમૃથ્વી ૧૨૮૦૦૦ એકલાખ, અઠ્ઠાવીસ હજાર જન જાડી, નવ પાટડા, પંદરલાખ નરકાવાસે, સવાએકત્રીશ ધનુષ–પ્રમાણ ઉંચી કાયા, સાત સાગરોપમનું આયુષ્ય જાણવું. ચોથી પંકપ્રભા નરકપૃથ્વી ૧૨૦૦૦. એકલાખ, વિશહજાર જન જાડી, સાત પાટડા, દસ લાખ નરકાવાસ, સાડીબાસઠ ધનુષ-પ્રમાણ ઊંચી કાયા, દશ સાગરેપમનું આયુષ્ય જાણવું. પાંચમી ધૂમપ્રભા પૃથ્વી ૧૧૮૦૦૦ જન જાડી, પાંચ પાટા, ત્રણ લાખ નરકાવાસ, એકસો પચ્ચીશ ધનુષ ઊંચી કાયા, સત્તર સાગરોપમનું આયુષ્ય જાણવું. છઠ્ઠી તમ પ્રભા પૃથ્વી ૧,૧૬૦૦૦ એકલાખ સોળહજાર જન જાડી. ત્રણ પાટડા, ૯,૯૫ નવાણું હજાર, નવસો પંચાણુ નરકાવાસે, અઢીસે ધનુષ-પ્રમાણ શરીર, બાવીશ સાગરેપમનું આયુષ્ય છે. સાતમી તમસ્તમાં પૃથ્વી ૧૦૮૦૦૦ એકલાખ, આઠ હજાર જન જાડી, એક પાટડો, પ-પાંચ નરકવા, તે આ પ્રમાણે-કાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ અને અપ્રતિષ્ઠાન. પાંચસે ધનુષ ઊંચાઈ–પ્રમાણુ કાયા, ૩૩–તેત્રીશ સાગરોપમની ભવસ્થિત. જેનું જે ભવ–ધારણીય શરીર હોય, તેના કરતાં બમણું ઉત્તરક્રિય શરીર હોય. મહાકુર કર્મ કરનારા, રૌદ્રધ્યાની તીવ્ર સંકિલષ્ટ પરિણામવાળા અનંતાનુબંધી કષાયમાં વર્તતા હોય, મિથ્યાત્વઅજ્ઞાનમાં મૂંઝાયેલ બુદ્ધિવાળા, વિરતિના વૈરી, મદ્યાદિ પ્રમાદનું સેવન કરનારા, ઉત્કટોગવાળા, મહારં ભી, મહાપરિગ્રહી. પંચેન્દ્રિયજીના વધ કરવાના પરિણામવાળા, માંસ-રસાદિ સેવન રવામાં આસક્તિવાળા, અશુભ લેશ્યાવાળા, બીજાના સંકટમાં આનંદ પામનારા એવા પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો તેમાં ઉત્પન્ન થાય છે. નારકમાં રહેલા નારકીના છે જે પ્રકારના દુઃખને અનુભવ કરે છે, તે તમને વચન–પ્રયોગથી કેવી રીતે સમજાવવું? કારણ કે, તેમના દુઃખને યથાર્થ સમજાવી શકાય, તેવા શબ્દ નથી. તે નારકીઓમાંથી નીકળી વિવિધ પ્રકારની વેદનાથી ત્રાસ પામેલા પરાધીન પ્રાણુવાળા, રક્ષણ વગરના, શરણુરહિત શીત-ઉષ્ણુવેદનાથી પીડાતા દેહવાળા, ક્ષુધા–તૃષ્ણથી કલેશ પામતા, પિોતે કરેલા કર્મને વશ બનેલા તિર્યંચગતિ અને ચોરાશી લાખ યોનિ વાળી સંસાર–અટવીમાં આમ તેમ અથડાયા કરે છે. બીજા પણ તિર્યંચ, મનુષ્ય અને દેવગતિના છ આર્ત-રૌદ્રરૂપ અશુભ ધ્યાન પામેલા, ક્રોધ, માન, માયા અને લેભ કષાને આધીન બનેલા, શીલ વગરના, વ્રતરહિત, શુભ અધ્યવસાયથી રહિત, સંસારમાં ભુંડ સરખા, માતા, પિતા, પુત્ર અને પત્નીની નેહ-સાંકળમાં જકડાયેલા તિર્યંચગતિમાં ઉપજે છે. પરંતુ જે આત્માઓ સ્વભાવથી ભદ્રિકમંદકષાયવાળા હોય, ધર્મની રુચિવાળા, દાન આપનારા, શીલ પાલનારા, અલ્પ અ૫ શુભ અધ્યવસાયવાળા હોય, તે મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય છે. જે ધર્મધ્યાન કરનારા, મહાદાન દેવાના વ્યસની, શીલ ત્રતાદિ અનુષ્ઠાન કરવામાં અપ્રમાદી, અલ્પકષાયવાળા આત્માઓ હોય, તે દેવગતિમાં ઉત્પન્ન થાય છે અને જેઓ સમગ્ર કમને ક્ષય કરનારા હોય, તેઓ મોક્ષ નામની પાંચમી ગતિમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ધર્મોપદેશ સાંભળીને કેટલાક સંસાર-સમુદ્રમાં વહાણ-સમાન મોક્ષવૃક્ષના સફલબીજરૂપ સમ્યકત્વરત્ન પામ્યા. કેટલાક દેશવિરતિ અને કેટલાકે સર્વસંવરરૂપ ચારિત્ર અંગીકાર કર્યું. કેટલાક ભારેકમાં આત્માઓ તે નિષ્કારણ બંધુ સખા ત્રણલેકના ગુરુ સર્વજ્ઞ ભગવંતને વેગ મળવા છતાં પણ પરમાર્થ જાણતા નથી, મોહલડીને ઉખેડતા નથી અને મિથ્યાત્વ-પડલ હઠાવતા નથી. Page #96 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વની દુર્લભતા સમ્યત્વની દુર્લભતા અનાદિનું જીવપણું સામાન્ય હોવા છતાં પણ આ સંસારમાં કેટલાક જ ભવ્ય હેતા નથી. ભવ્યરાશિપણું પામવા છતાં પણ કેટલાક છે પાપપરિણતિના ગે અનંતકાલ પસાર થવા છતાં પણ ત્રસપણું પામતા નથી. ત્રભાવ પામવા છતાં કેટલાક પંચેન્દ્રિયપણું પામતા નથી અને કૃમિ, કીડા, પતંગિયા આદિ વિકેલેન્દ્રિયમાં જ ભો પૂર્ણ કરે છે. કદાચ કઈ પ્રકારે કર્મ–પરિણતિના ગે સંપૂર્ણ પંચેન્દ્રિયપણું પામવા છતાં પાપના મહાભારથી દબાયેલા હોઈ મનુષ્યપણું પામી શક્તા નથી. મનુષ્યપણું પામવા છતાં દુષ્કર્મ-ગે સ્વેચ્છાદિક કુળમાં જન્મ થાય છે, એટલે આર્યક્ષેત્ર ન મળવાથી તેઓને બચાવનાર કે ગુરુ આદિકને વેગ થતું નથી. આર્યક્ષેત્રમાં કાચબાના દષ્ટાને કદાચ કઈ મનુષ્યપણું પામી જાય તે પણ, તે સુકાયેલા પાંદડાને જેમ પવન ઊડાડી મૂકે તેમ મનુષ્યપણું પણ ધર્મ વગરનું નિષ્ફળ થાય. કદાચ લાંબું મનુષ્ય-આયુષ્ય મેળવે તે પણ, દારિદ્ર દુઃખમાં શેકાઈને નાશ પામે છે. સમુદ્રમાં ગુમાવેલા રત્ન માફક જીવને ધર્મરનની પ્રાપ્તિ દુર્લભ છે. કર્મસમૂહથી પીડિત મનુષ્યને ધર્મના પરિણામ થવા દુર્લભ છે. કદાચ ધર્મબુદ્ધિ પ્રગટ થાય તે પણ, શુભગુરુનો ભેગ પ્રાપ્ત થ મુશ્કેલ થાય. કદાચ સમગ્ર પદાર્થનું યથાર્થ સ્વરૂપ પ્રકાશિત કરનાર દીપક-સમાન ગુરુ મહારાજને પ્રગટ યુગ થાય, તે પણ વિરતિપરિણામ સ્વરૂપ વિવેકરન હસ્તગત થતું નથી. સ્વભાવથી દુઃખવાળા, સાર વગરના, સંસાર-સમુદ્રમાં કઈ દિવ્યગથી કઈ પ્રકારે તે ઉત્તમ ધર્મરત્નને મેળવે છે, તે પણ પ્રભુએ કહેલા વચન પ્રમાણે સુંદર વર્તન કરતા નથી અને કેટલાક આત્માઓ તે સંસારને પાર પમાડનાર એવું સમ્યકત્વ પણ વમી નાખે છે. સે સૂર્યો એકઠા થઈને પ્રકાશ ફેલાવે તો પણ અંધ માણસ દેખી શકતું નથી, તેમ કર્માધીન પ્રાણીને જિનેશ્વરની દેશના પણ નિષ્ફળ થાય છે. આવા પ્રકારના વિવેકરહિત સંસાર-સમુદ્રમાં કઈ પુણ્યશાળી આત્માઓને તીર્થકર ભગવંતને યેગ પ્રાપ્ત થાય છે. તેમનાં દર્શન પામીને, તેમની વાણી શ્રવણ કરીને પણ કેટલાક ને યથાર્થ તત્ત્વની નિર્મળ શ્રદ્ધા થતી નથી. આવા બહુ વિચિત્ર સંસારમાં રખડતા પ્રાણુ–સમુદાયમાં કઈ ભાગ્યશાળી આત્માને જ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. આવી દુર્લભ સમ્યકત્વ-પ્રાપ્તિ થવા છતાં પણ તે પાછી ચાલી જાય છે. આ પ્રમાણે દેવેન્દ્રો અને નરેન્દ્રોથી વંદાતા, ભવ્ય છે રૂપી કમલખંડોને પ્રતિબંધ પમાડતા, સંસાર અને મોક્ષમાર્ગને પ્રગટ કરતા, કર્મની વિષમ સ્થિતિને સમજાવતા, યથાર્થ ધર્મ-સ્વરૂપ કહેતા પ્રભુ કૌશાંબી નગરની ઉત્તરદિશાના વિભાગમાં સમેસર્યા. દેવેએ સમવસરણની રચના કરી. તેના મધ્યભાગમાં અશોકવૃક્ષની નીચે સિંહાસન ઉપર પ્રભુ બિરાજમાન થયા. જેમને સૌધર્મ અને ઈશાનના ઈન્દ્રો બે બાજુ ચામર ઢાળી રહેલા છે એવા પ્રભુ દે, મનુષ્ય અને અસુરાદિકની પર્ષદામાં ધર્મ કહે છે. સમ્યત્વ સ્થિરતા ઉપર ભદ્રિક બ્રાહ્મણ-કથા તે સમયે પર્ષદામાં એક બ્રાહ્મણ દંપતીયુગલ આવ્યું. ત્રણ પ્રદક્ષિણા કરીને પ્રભુના ચરણ કમળ પાસે બેઠું. ચાલુ ધર્મકથામાં બ્રાહ્મણે પૂછ્યું કે, “હે ભગવંત! આ કેવી રીતે બન્યું? ભગવંતે કહ્યું, “હે દેવાનુપ્રિય! આ સમ્યકત્વને પ્રભાવ સમજે.” બ્રાહ્મણે પૂછ્યું, “કેવી રીતે?” ભગવંતે કહ્યું, “હે સૌમ્ય! આ તે કંઈ નથી. સમ્યકત્વના પ્રભાવથી તે લાંબા કાળની વૈરપરંપરા શાંત થાય છે, વ્યાધિઓ મટી જાય છે, અશુભ કર્મોદય ચાલ્યું જાય છે ઈચ્છિત Page #97 -------------------------------------------------------------------------- ________________ ચપન્ન મહાપુરુષોનાં ચરિત કાર્યની સિદ્ધિ થાય છે. દેવતાના આયુષ્યનો બંધ પડે છે, દેવતાઓ સાંનિધ્ય કરે છે. પરંપરાએ સિદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે. આ સાંભળી બ્રાહ્મણે કહ્યું, “હે ભગવંત! એમ જ છે, એમાં શંકા નથી.” એમ બેલી બ્રાહ્મણ મૌન રહ્યો. આ સમયે બાકીના લોકોને પ્રતિબંધ કરવા માટે ગણધર ભગવંતે પ્રભુને પૂછ્યું કે, “આણે શી હકીક્ત પૂછી? અને ભગવંતે શે જવાબ આપે?” ત્યારે ભગવંતે કહ્યું, “હે સૌમ્ય! સાંભળ! અહીંથી બહુ દૂર નહિ એવું શાલિગ્રામ નામનું નગર છે. ત્યાં દાદર નામને બ્રાહ્મણ વસે છે. તેની પત્ની સેમા નામની છે. તેમને મુગ્ધભટ્ટ નામને પુત્ર છે. સિદ્ધભટ્ટની સુલક્ષણા નામની પુત્રી સાથે તેને વિવાહ થયે. બન્ને યૌવનવય પામ્યા, પિતાને અનુરૂપ ભેગે જોગવતા હતા. વખત જતાં તેમના માતાપિતા મૃત્યુ પામ્યા. પિતાને વારસામાં મળેલ વૈભવ ધીમે ધીમે ક્ષય પામે. પિતે આ કલેશ સહન કરી શકતું નથી, ભેજન–પ્રાપ્તિ પણ મુશ્કેલીથી થાય છે. આ પ્રમાણે પિતાનું સીદાતું ઘર દેખીને વૈરાગ્ય પામેલે તે બ્રાહ્મણ સહવાસ પરાભવને નહિ સહિત પત્નીને કહ્યા વગર દેશાંતરમાં ગયે. લેકની કાન-પરંપરાથી આ વાત સુલક્ષણાના જાણવામાં આવી. પતિના પરદેશગમનના કારણે બ્રાહ્મણ અત્યંત શેકપૂર્ણ હૃદયવાળી વૈરાગ્યમાર્ગ પામેલી સંસારવાસથી કંટાળેલી રહેલી હતી. તે દરમ્યાન તેના પુણ્યપ્રભાવથી જ હોય તેમ અનેક સાધ્વીઓના પરિવારવાળી વિપુલા નામની મુખ્ય ગણિની સાધ્વી ચાતુર્માસ રહેવા માટે તેના ઘરની વસતિ માગીને રહેલાં છે. સુલક્ષણુ નિરંતર ધર્મદેશના શ્રવણ કરવાના યોગે મિથ્યાત્વપડેલ દૂર કરીને સમ્યકત્વ પામી. જીવાદિક પદાર્થનું યથાર્થ સ્વરૂપ સમજાયું. સંસાર-સમુદ્રને પાર પમાડવા સમર્થ જિનેપદિષ્ટ ધર્મ તેણે સ્વીકાર્યો. કષાયને ઉપશમ થયે. વિષયને વૈરાગ્ય ઉત્પન્ન થયા. જન્મ-મરણની પરંપરાથી કંટાળી તે જીવ પ્રત્યે અનુકંપાવાળી થઈ, પરલેક સુધારવાના નિશ્ચયવાળી બની. નિરંતર સાધ્વીઓની સેવા કરવામાં તત્પર બની. તેને ચાર માસ પૂર્ણ થયા. આણુવ્રત આપીને સાધ્વીજી વિહાર કરી ગયાં. ઉપાર્જન કરીને તેનો ભર્તાર સ્વદેશમાં પાછા આવ્યું. યચિત સત્કાર કર્યો. પતિએ પૂછયું, “હે સુંદરિ! મારા વિયેગમાં તું કેવી રીતે રહી હતી ?” પત્નીએ પ્રત્યુત્તર આપ્યો કે, “હે પ્રિયતમ! તમારા વિરહમાં પીડાતી હતી, ત્યારે સાધ્વીજી સપરિવાર અહીં પધાર્યા હતાં. તેમનાં દર્શનથી તમારા વિરહનું દુઃખ વિસરાઈ ગયું. આ જન્મના ફલરૂપ સમ્યકત્વ-રત્ન મેળવ્યું. તેણે પૂછયું કે, “સમ્યકત્વ રત્ન કેવું હોય?” પત્નીએ પણ જિનેપદિષ્ટ ધર્મ કહ્યો. પુણ્યના પ્રભાવથી તેને પણ તે સમજાયે, એટલે તેણે પણ સમ્યક્ત્વરત્ન મેળવ્યું. કાલક્રમે તેમને પુત્ર ઉત્પન્ન થયે. લેકે વાત કરવા લાગ્યા કે, “આ શ્રાવ થયા અને પોતાની કુલપરંપરાથી આવેલા ધર્મને ત્યાગ કર્યો.” કેઈક સમયે મુગ્ધભટ્ટ પુત્રને સાથે લઈને શિયાળાની ઠંડીમાં સવારે બ્રાહ્મણની પર્ષદાવાળી ધર્માગ્નિવાળી ભૂમિમાં ગયે. ત્યારે તેઓએ તેને બોલાવીને કહ્યું કે, “તું શ્રાવક બન્યું હોવાથી અમારી પાસે તારું સ્થાન નથી' એમ કહીને તેઓ યજ્ઞવેદિકાને વીટળાઈને ઊભા રહ્યા, અને તેઓએ તેનું હાસ્ય કર્યું. એ સમયે મુગ્ધભટ્ટને મનમાં ક્રોધ આવ્યું, પણ તેથી પરાભવ ન પામતાં “જે જિનકથિત ધર્મ સંસારસાગર પાર પમાડવા સમર્થ ન હોય, અરિહંત સર્વજ્ઞ તીર્થકર ન હય, સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષમાર્ગ ન હોય, જગતમાં સમ્યકત્વ એ પદાર્થ ન હોય, તે આ મારે પુત્ર અહીં Page #98 -------------------------------------------------------------------------- ________________ અજિતસ્વામી તીથંકરનું ચરિત ૧ ખળી જાઓ' એમ કહીને તેને ખેરના અંગારાથી ભરેલી યજ્ઞવેદિકામાં ફેંકયા. તરત જ હાહારવ શબ્દ–ગર્ભિત કેાલાહુલ ઉછળ્યે કે, અરે! આ અનાર્ય પોતાના પુત્રને ખાળી નાખ્યા, બાળી નાખ્યા.’ એમ ખેલતી બ્રાહ્મણાની પદા ક્ષેાભ પામી. આ સમયે નજીકમાં રહેલ કોઈ વાણવ્યંતર દેવતાએ સમ્યક્ત્વના પ્રભાવથી આકર્ષિત થઈ કરકમલ-સંપુટમાં ઝીલી લઈ ને તથા અગ્નિની ઉષ્ણતા દૂર કરીને પુત્રનું રક્ષણ કર્યું. આ વ્યંતરીએ પૂર્વભવમાં સાધુપણાની વિરાધના કરેલી હાવાથી હલકા દેવલાકમાં ઉત્પન્ન થઈ હતી, એટલે કેવલી ભગવંતને પેાતાના સુલભ એધિપણા માટે પ્રશ્ન કર્યા, તેના પ્રત્યુત્તરમાં કેવલી ભગવ ંતે કહ્યું કે, તારે સમ્યક્ત્વના પ્રભાવ વધે તેવા ઉદ્યમ કરતા રહેવુ" તે કારણે સમ્યક્ત્વના પ્રભાવ વધારવામાં પ્રયત્નવાળી તે દેવી અવધિજ્ઞાનથી આ વૃત્તાન્ત જાણીને ત્યાં નજીક આવીને રહેલી હતી. તે દેવીએ તે દંપતીના પુત્રનું રક્ષણ કર્યું", સમ્યક્ત્વના પ્રભાવ પ્રગટ કર્યાં. આ આશ્ચય દેખીને વિસ્મયથી પ્રફુલ્લિત ખનેલા નેત્રવાળા બ્રાહ્મણ-સમુદાય શાંત થયા. બ્રાહ્મણીએ પતિને કહ્યું કે, આ કાર્ય તમે ઠીક ન કર્યું, કદાચ દેવતાનું સાંનિધ્ય ન હેાત અને પુત્ર ખળીને મૃત્યુ પામ્યા હોત તેા શું જિનર્દેશિત ધર્મનું અસ્તિત્વ મળી જતે ખરૂં ? તે આવા ખાલકના સરખા વર્તનથી શે લાભ ?’ એમ કહીને લેાકસમૂહ તથા પતિને સમ્યક્ત્વમાં સ્થિર કરવા માટે આ બ્રાહ્મણી તેમને લઈ ને મારી પાસે આવી છે. હે દેવાનુપ્રિયા ! બ્રાહ્મણે આ પ્રમાણે પૂછ્યું અને મેં પણ સમ્યક્ત્વને પ્રભાવ જણાવ્યા. આ સાંભળીને તેનું સમ્યક્ત્વ સ્થિર થયું તથા પદામાંથી કેટલાકાએ તેના સ્વીકાર કર્યાં, અજિતનાથ ભગવંત પણ વિધિપૂર્વક પૂર્વાંગન્યૂન પૂર્વ લક્ષ ચારિત્રપર્યાય પાળીને તેમાં ખારવર્ષ ન્યૂન વલિ-પર્યાય પાળીને સમ્મેતપર્વતના શિખર ઉપર ગયા. ત્યાં ચાર હજાર સાધુઓના પરિવાર સાથે એક માસનુ પાદપાપગમન અનશન કરીને, ભવપગ્રાહી કમે ખપાવીને સિદ્ધિગતિ પામ્યા. ચાપન્ન મહાપુરુષ–ચરિતમાં ત્રીજા મહાપુરુષ અજિતસ્વામી તીર્થંકરનુ` ચરિત્ર પૂર્ણ થયું. [૩] ૧૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ (૪) સગર ચક્રવર્તીનું ચરિત્ર દૈવયોગે ચંદ્ર પણ ખંડિત થાય છે. સૂર્યને પણ અસ્ત થાય છે. હતભાગી દૈવપરિણતિને કારણે કાળ કેને કેળી નથી કરતે? એક એક મનુષ્યને ઉંચતા ઉંચતા ખેદ પામેલો દુર્જન યમરાજા અગ્નિની જેમ એકીસાથે કાગવડે કરીને લઈ જવા તૈયાર થયે. જંબુદ્વિપ નામના આ જ દ્વીપમાં, ભરતક્ષેત્રમાં વિવિધ વર્ણના રસમૂહવાળાં ભવને વડે ઉજ્જવલ સજજનપુરુષના હૃદયની જેમ ઊંચા કિલ્લાવાળી, મહિલાના મનની માફક ઊંડી ખાઈઓથી પરિવરેલી “અધ્યા” નામની નગરી હતી. આ નગરીમાં આ એક જ દેષ અથવા ગુણ જ છે કે, જે વસ્તુ જ્યાં અથવા ત્યાં છે અથવા જેવી રીતે છે, તે તેવી રીતે જ છે. સદા દિવસે પસાર થાય છે. તે નગરીમાં સમગ્ર રાજાઓના મુગુટમણિના ઘસારાથી લીસા બનેલા પાદપીઠવાળે, ઉન્મત્ત શત્રુઓને તાબે કરનાર, કામિનીના કટાક્ષ ફેંકવાનું લક્ષ્ય બનેલે, સમગ્ર ગુણેને આધાર, દાક્ષિણ્યનિધિ, દાન આપવાના સ્વભાવવાળે; ધર્મની રુચિવાળો, સર્વ શાસ્ત્રને અભ્યાસી, સર્વ કલાઓમાં નિષ્ણાત, આચારનું કુલગૃહ, વિનયનું સ્થાન, મર્યાદા રાખનાર, વિચક્ષણ, કરેલા ગુણને જાણકાર; સર્વને મિત્ર એ સુમિત્ર નામનો રાજા હતા. તે રાજાને સમગ્ર સુરાસુરની અને વિદ્યાધરની સુંદરીના સરખા રૂપ, ગુણ, અને શીલવાળી વિજયવતી નામની ભાર્યા હતી. તેની સાથે ભેગ ભેગવતાં કેટલેક કાળ પસાર થશે. કેઈક સમયે રાત્રિના છેલ્લા પહોરમાં વિજયવતી રાણીએ વદન દ્વારા ઉદરમાં પ્રવેશ કરતા સિંહકિશોરને દેખે. ક્ષેભથી ભય પામી કંપતા શરીરવાળી શયનમાંથી ઊભી થઈ. પતિએ પૂછયું કે, “હે સુંદરી! આટલી વહેલી કેમ જાગી? અને કઠોર પવનથી ઉંચી નીચી થતી દીપશિખાની માફક ધ્રુજતી તું દિશાઓ તરફ નજર કેમ કરે છે? ત્યારે તેણે જોયેલ સ્વપ્નનો યથાર્થ વૃત્તાન્ત પતિને નિવેદન કર્યો. તેણે પણ કહ્યું, “હે સુંદર ! તું સ્વસ્થ થા, મદોન્મત્ત શત્રુરૂપી હાથીનાં કુંભસ્થળ વિદારણ કરવામાં સમર્થ, પુરુષમાં સિંહ સમાન પુત્ર તને પ્રાપ્ત થશે. પતિના વચનથી આશ્વાસન પામેલી અને પુત્રલાભથી આનંદિત થયેલી તે ગર્ભનું પાલન કરતી હતી. નવ મહિના અને સાડાઆઠ રાત્રિ દિવસ પૂર્ણ થયા, ત્યારે તેણે સકલ લક્ષણવાળા પુત્રને સુખપૂર્વક જન્મ આપે. રાજાએ ત્રણે ભુવનમાં આશ્ચર્યકારી વધામણાં કરાવ્યાં. પુત્રનું “સગર' એવું નામ પાડ્યું. પાંચ ધાવમાતાથી લાલન-પાલન કરાતે વૃદ્ધિ પામ્યો, એટલે કલાચાર્ય પાસે કળાએ ગ્રહણ કરવા માટે સેં. સમગ્ર કળાઓ અને શાસ્ત્રોના અર્થો ગ્રહણ કર્યા પછી અનંગવતી વગેરે આઠ કન્યાઓ સાથે તેને વિવાહ કર્યો. સુમિત્ર રાજાએ સગર પુત્રનો રાજ્યાભિષેક કરીને પરલેક-હિત સાધનાર ધર્માનુષ્ઠાનનું સેવન કર્યું. આયુધશાળામાં હજાર યક્ષેથી અધિષ્ઠિત ચક્રરત્ન પ્રગટ થયું. સગર રાજાને તેની વધામણી આપી. તેણે પણ તેને આઠ દિવસને મહોત્સવ કર્યો. કમસર ચૌદ રને પણ ઉત્પન્ન થયાં. તેમાં રને એકેન્દ્રિય છે, તે આ પ્રમાણે ચક્ર, છત્ર, ચર્મરત્ન, મણિરત્ન, કાકિણિરત્ન, અગરત્ન અને દંડન. સાત રત્ન પચેન્દ્રિય છે, તે આ પ્રમાણેઅશ્વરત્ન, હસ્તિરત્ન, સેનાપતિરત્ન, ગૃહપતિરત્ન, યુરેડિતરત્ન, વર્ધકિરત્ન અને સ્ત્રીરત્ન. ભરત ચક્રવતીના ચરિત્રમાં કહેલા ક્રમે બત્રીસ હજાર વર્ષે ભરતક્ષેત્ર સ્વાધીન કર્યું. નવ નિધિઓ ઉત્પન્ન થયા. રાજ્યાભિષેક મહોત્સવ પ્રવર્તાવ્યું. બત્રીસ હજાર રાજાઓ અને ચેસઠ હજાર સ્ત્રીઓ તેમની સેવા કરવા લાગ્યા. Page #100 -------------------------------------------------------------------------- ________________ પિતા પાસે પુત્રોની પ્રાના ૮૩ તેમન સહસ્રાંશુ, સહસ્રાક્ષ, સહસ્રબાહુ દૈવત વગેરે નામના સાઠ હજાર પુત્રો થયા. એ પ્રમાણે ચાસઠ હજાર અંતઃપુરની સ્ત્રીઓ સાથે વિષયસુખ અનુભવતાં સૂકાઇ જતા શરીરવાળા અને સ્રીરત્નના ઉપભાગ વડે ફી નવા થતા તે સગર ચક્રવતીના વિસે પસાર થતા હતા. એમ સંસાર વહી રહેલા હતા. પિતા પાસે પુત્રોની પ્રાના કંઈક સમયે સુખાસનમાં બેઠેલા રાજાને સહસ્રાંશુ વગેરે પુત્રોએ વિનંતિ કરી કે, વ્હે પિતાજી ! આપે પ્રતિપક્ષ રાજાએ અને ઈન્દ્રિયગણને વશ કર્યા છે, ભરતક્ષેત્ર રૂપી કામિનીના વદનકમલને શેાભાયમાન કર્યું છે. સર્વ દિશામાં નિર્મળ યશસમૂહને તથા ગુણગણને પ્રકાશિત કર્યો છે. કીતિ સરિતાને અને આજ્ઞાને છેક સમુદ્રના કિનારા સુધી પહેોંચાડી છે. દોષ-સમૂહને અને દુ નવના નાશ કર્યાં છે. ધનભંડાર અને બંવર્ગની સમુન્નતિમાં વધારે કર્યો છે. આપે સ્વાભાવિક ગૌરવવાળા જિન-કથિત ધર્મને અને પ્રતાપને વિસ્તાર્યા છે. રૂપલક્ષ્મી અને શીલસંપત્તિ પ્રાપ્ત કરી છે. તમે જિતેલા "ભરતક્ષેત્રમાં તમારી લક્ષ્મીને ભાગવટો કરતાં તથા પેાતાનું' પરાક્રમ પ્રકાશિત કરતા અમે તમારી આજ્ઞાથી ઈચ્છા પ્રમાણે વિચરીએ, ” આ વલાકમાં દુઃખે ઉપાર્જન કરેલી, બળાત્કારે મેળવેલી તે જ લક્ષ્મી ખરેખર શાભા પામે છે, જે પુત્ર-પૌત્રાદિક વર્ગ વડે લાંબા કાળ સુધી ભોગવાય છે, પુત્ર માતાના સ્તનાનુ લાંખા કાળ સુધી પાન કરે, તેા તે જેમ શેાભા પામે છે, તેમ પુત્રો પિતાની સંપત્તિના ઈચ્છા પ્રમાણે ભાગવટા કરે, તે પણ શાભા પામે છે. સખત પવનથી ઉડતી ધ્વજા સરખી ચંચલ રાજલક્ષ્મી જો પુત્રો વડે ભેગવાય, તેા જ તેના પિતાને લેાકે વખાણે છે. આ જગતમાં તે ખરેખર કૃતાર્થ અને કૃતપુણ્ય છે, પરાક્રમથી પ્રાપ્ત કરેલી રાજ્યલક્ષ્મી જેના પુત્રો વડે ભાગવાય છે, પેાતાના જીવન દરમ્યાન પુત્રોવડે અને ખવર્ગ વડે જે લક્ષ્મીના ભોગવટા થાય, તે જ લક્ષ્મી સ ંતેાષ આપનારી ગણાય છે. મર્યા પછી ભાગવટાના, કશો અર્થ નથી. આ સ્થિર ભુજારૂપ સ્ત ંભના આધારે રહેલી તમામ જીવનલક્ષ્મીને ભાગવીએ, તથા દરેક સ્થળે ભ્રમણ કરીએ. ” જ્યારે પુત્રો પિતાને આ પ્રમાણે કહેતા હતા ત્યારે, તેમને સાંભળીને તે સમયે હજારા દેવાએ પુષ્પવૃષ્ટિ કરતાં યજયકાર શબ્દ કર્યાં. સત્પુરુષાની ધાર્મિક કથાના અવસરે સભાખડમાં બેઠેલા પેાતાના પુત્રીએ વિસ્મયથી વિકસિત થયેલા નયનપત્રવાળા રાજાને વિન ંતિ કરી, ત્યારે નરેન્દ્રે કહ્યું કે, “ હે પુત્રો ! ખરેખર હું ધન્ય છું કે, જેના ગુણવાન પુત્રો અને પૌત્રો ઇચ્છા પ્રમાણે લક્ષ્મી ભાગવે છે. પુત્ર, ખંધુ અને પરિવારથી રહિત જે લક્ષ્મી હાય, તે તે નિંદ્મનીય છે. પેટ ભરનારા પશુ-પક્ષીઓ સરખા તેમના જીવનથી સયું. તમારી ઈચ્છા પ્રમાણે ભુવનની અંદર ક્રીડા કરો, ઉદાર સપત્તિને તમે સ્વેચ્છાએ ભેગવા, એમાં તમને કણ વિગ્ન કરનાર છે ? માટે ભરતક્ષેત્રમાં શીઘ્ર ભ્રમણ કરે. ” આ પ્રમાણે પિતાની આજ્ઞા પામેલા પુત્રએ દારિધ દૂર કરનાર પિતાના ચરણકમલમાં દીર્ઘ કાળ પૃથ્વીને સ્પર્શ થાય તેવી રીતે નમસ્કાર કર્યાં. * પ્રયાણ-સમયે અપમ ગલના ઉત્પાતા ત્યાર પછી પિતાદિક ગુરુવની સંમતિ પામેલા સાઠ હજાર પુત્રોએ પ્રયાણ-ઢકકા વગડાવી. ૮ આવતી કાલે પ્રાતઃકાળે પ્રયાણ થશે ’ તેમ ઉદ્ઘાષણા કરાવી. આ સમયે અપશકુન Page #101 -------------------------------------------------------------------------- ________________ ચપન મહાપુરુષોનાં ચરિત કરનાર ઉત્પાતે દેખાવા લાગ્યા. તે આ પ્રમાણે–દક્ષિણ દિશામાં મોટા શબ્દ, સેંકડો કેતુગ્રહોથી વીંટળાએલ સૂર્યમંડલ, વચ્ચે કાણુંયુકત ચંદ્રબિંબ, કંપતી પૃથ્વી, દિશામાં દાહ, દિવસે કેતુગ્રહના ઉગવાથી કરેલા વિવરવાળા સૂર્યનું બિંબ–એવી રીતે જોવામાં આવ્યું કે જાણે આકાશલક્ષમીના ચરણમાંથી આકાશમાં પડી ગયેલું નૂપુર હોય, ચંદ્રનું બિંબ, છિદ્રમાંથી બહાર લાલ અવયવવાળું દેખાય છે, જાણે અકાળે-અકસ્માત્ ફૂટી ગયેલ લઈ જવાતે ગહન બ્રહ્માંડખંડ હોય અને તુરંગે વેગ પૂર્વક વહન કરેલા બહાર કાઢતા ધૂમ અને મલ જેવા કલુષિત હિષારવ કરે છે, જાણે કે મુખમાં રહેલા લોઢાના ચેકડાની છાયા-કાંતિથી તે ભેદાયેલ હેય. એ પ્રમાણે તે સમયે ભુવનમાં પ્રયાણ કરવા માટે નીકળેલા મનુષ્યને ભય ઉત્પન્ન કરનાર પ્રયાણ રેકવાના નિમિત્તભૂત અનેક ભયંકર અમંગલ ઉત્પાત થયા. મુનિ-દર્શન તે અપશકુન-પરંપરાને અવગણીને કૌતુક મંગલ-ઉપચાર કરવા પૂર્વક ભવિતવ્યતા મેગે કર્મપરિણતિ રજજુથી બંધાયેલા દિશામુખને સ્વાધીન કરવા માટે પિતાની રજા મેળવીને સ્ત્રીરત્ન વગર બાકીનાં રત્ન સહિત મોટા પરિવાર સાથે , હાથી, ઘડાઓ અને મનુષ્યની ચતુરંગ સેના સાથે પ્રશસ્ત તિથિ, કરણ, નક્ષત્રના યંગ તથા શુભ લગ્ન-સમયે કુમારોએ પ્રયાણ કર્યું. યથાગ્ય ભેંટણાંઓ મેકલાવે છે, મંગળ કરે છે, બિરુદાવલિ બોલાય છે, હાથીઓ ગુલગુલ શબ્દ કરે છે, અ હેકારવ કરે છે. ગર્વિત પાયદલસેના કેલાહલ કરે છે. એ પ્રમાણે મેટો કેલાહલ કરતા રાજકુમાર રાજધાનીથી બહાર નીકળ્યા. એકાંત ખાલી ભૂમિ ઉપર પડાવ નાખે. યથાયોગ્ય નિર્જીવભૂમિ–પ્રદેશમાં સાક્ષાત્ મૂર્તિમાન પુણ્યરાશિ સરખા એક મુનિનાં દર્શન થયાં. સહસ્ત્રાંશુ વગેરે કુમારોએ ભગવંતને વંદના કરી પૂછયું, “હે ભગવંત! સંસારની અસારતા અમે જાણુંએ તે છીએ જ, વિષાના કડવા વિપાકે પણ સમજીએ છીએ. કયા એવા ડાહ્યા મનુષ્યને આવા પરિભાવથી વિવેકરત્ન સ્કુરાયમાન ન થાય? છતાં પણ બાહ્ય નિમિત્ત વગર આવા સંસાર–ત્યાગની વિવેકબુદ્ધિ ઘણે ભાગે પ્રગટ થતી નથી. માટે કૃપા કરીને આપના ધ્યાન અધ્યયનાદિકને હરક્ત ન આવે અને આપની અમારા ઉપર કૃપા હેય તે સંસારને ત્યાગ કરવાના કારણભૂત આપને વૈરાગ્યનું શું નિમિત્ત થયું છે? અતિશય જ્ઞાની એવા મુનિભગવંતે સરળ સ્વાભાવિક બીજાના મનને આનંદકારી કેમળ નિર્દોષ વચન કહેવા પૂર્વક જણાવ્યું–હે સૌમ્ય ! જે મને જાણવાનું કુતૂહલ થયું છે, તે મારા નિર્વેદનું કારણ સાંભળો. આ કથા ભવ્ય જીને વૈરાગ્ય ઉત્પન્ન કરનારી છે એમ કહીને પછી કથા કહેવાનું શરૂ કર્યું – દુ:શીલ પત્નીના કારણે થયેલા વૈરાગ્ય ઉપર વણવર્માની આત્મકથા પિતાનાં કરેલાં કર્મનાં ફળથી ઉત્પન્ન થયેલા દુઃખ-સમૂહના સંકટોથી પૂર્ણ ભવસમુદ્રમાં પડતા જીવને ઉદ્ધાર કરવા માટે દેવતાઓ પણ સમર્થ થઈ શક્તા નથી. જેને પિતાનાં ચરિત(આચરણ)થી ઉપાર્જન કરેલાં ભારે કર્મોના દુસહ વિપાકેથી નિર્માણ કરેલી દુઃખ પરંપરા સ્વભાવથી વિરસ હોય છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૫ વરુણવર્માની આત્મકથા હે મહારાજ! આ પહેલાંના બીજા ભવામાં હું જ્ઞાન-વિજ્ઞાન ભણેલા વરુણવર્મા નામને ક્ષત્રિય હતા. મારા પિતાજીએ કુલ અને વૈભવને અનુરૂપ શીલવાળી શીલવતી નામની કન્યા સાથે મારા વિવાહ કરી મને પરણાવ્યા. યૌવનવય પામ્યા. તે શીલવતી પેાતાનું નામ મેહની ઉત્કટતાથી વિપરીત કરવા માટે હાય તેમ, યૌવનનું ઉન્માગી પણ હોવાથી, કામદેવ નિરપેક્ષ હાવાથી ક-પરિણતિ અચિન્ત્ય હાવાથી અન્ને કુલને કલંકિત કરવા તૈયાર થઈ. પરલેાકથી પરામુખ અની, કલંક અને ભયને ત્યાગ કરીને પોતાના કુળના આચારનું ઉલ્લંધન કરીને સ્વચ્છંદી બની ગઈ. ત્યાર પછી હવે આ ઉપદેશ આપવાની અધિકારી નથી, પ્રતિકાર કરી શકાય તેમ ન હેાવાથી મેં તેની ઉપેક્ષા કરી. કોઈક સમયે દૈવયેાગે અતિખલ અને પરાક્રમવાળા, રૂપસંપત્તિ સાથે યૌવન ગુણવાળા સિંહ નામના પલ્લિપતિએ અમારા ગામ ઉપર ઘેરા ઘાલીને સ્વાધીન કયું”. ગામ ખેદાન– મેદાન થયું; એટલે દુરાચારિણી શીલવતી સિહુ પલ્લિપતિ પાસે પહોંચી. વિશ્વાસવાળાં મધુર વચનથી શીલવતીએ તેને કહ્યુ “ હું આર્યપુત્ર ! તમને દેખતાં જ મારું હૈયું ઉચ્છ્વાસ લેવા લાગ્યું. નયનયુગલ વિકસિત થયું, ખાહુલતા ફરકવા લાગી, આખા શરીર ઉપરના રોમાંચ ખડા થઈ ગયા. જાતિસ્મરણુ થવા માફક નયનામાં જન્માંતરના સ્નેહ જાગ્રત થયા. પ્રેમાનુરાગ-રસિક મહાસ્નેહથી નિભર એવા પ્રિયને દેખીને કામદેવના ખાણુથી વીધાયેલા પુરુષ શુ શુ ન કરે ? તે જો આર્યપુત્ર મારા પર અનુરાગવાળા, કૌતુકવાળા અને અનુકંપાવાળા હા તે, આ પુત્રને સ્વયંવરથી સ્વીકારૂ છું. ” એમ ખેલતી તેને સેનાપતિએ પ્રથમ હૃદયથી પછી હાથથી ગ્રહણ કરી. પછી શીલવતીને અને લૂટેલા ધન, ધાન્ય, સુવર્ણાદિક સારભૂત વસ્તુઓને ગ્રહણ કરીને તે પેાતાની પલ્લીમાં ગયા. પgિપતિએ શીલવતીને સવ સ્ત્રીઓમાં મુખ્ય અને સની સ્વામિની અનાવી. નિરંતર વૃદ્ધિ પામતા સ્નેહુવાળા તેઓને વિષયસુખ અનુભવતાં દિવસે પસાર થતા હતા. આમ સસાર વહી રહેલા હતા. તે દુરાચારિણી અતિમાયા ફૂડકપટથી મીઠાં વચન ખાલતી પલ્લિપતિના હૃદયમાં પેસી ગઈ. વિચારવા લાગી કે આ મહીમંડલમાં દેવયાગથી મનુષ્યાને ચિંતવેલા સુખથી પણ અધિક સુખાની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્યને સ્નેહ પૂર્ણ સદ્ભાવસહિત રૂપ-ગુણુયુક્ત સુખદુઃખમાં સમાન ભાગીદારની પ્રાપ્તિ થાય,તે સુખેથી જીવે છે.’ આ બાજુ તેના અપહરણથી અંધકાર દૂર થવા માફક વિવેક ઉત્પન્ન થયા હાય તેમ, નિધાન-પ્રાપ્તિ થઇ હોય તેમ, હું અત્યંત શ્વાસ લેવા લાગ્યા. વિચાર્યું કેખરેખર આ જીવલેાકમાં તેઓ કૃતા અને ધન્ય છે, જેઓ મેહુ પમાડનારી ઔષધ સરખી રમણીઓની દૃષ્ટિમાં પડયા જ નથી. છતાં આ સુકોમળ પત્ની સાથે આટલેા થાડા સબંધ થયા, પરંતુ માહાવત માં પટકાવનાર કે અપયશથી કલંકિત કરનાર થયા નથી. તેથી હું રાજન્ ! સનેપાત-મુક્ત થયા હારૂં તેમ, ફરી જન્મ મળ્યા હોય તેમ સસાર સુખને અનુભવ કરવા લાગ્યો. કાઇક સમયે સમગ્ર આયુધકળામાં નિષ્ણાત સ યુવાનવને જિતનાર શીલવતીની હકીકતને ભૂલી ગયેલા હતા, તેવામાં મિત્રવનામના તેના ભાઈએ આવીને મને આવેશ ઉત્પન્ન કરનાર વચના સંભળાવતાં કહ્યું કે “તારું પરાક્રમ જણાઈ ગયું. સ આયુધમાં તુ કેવા ચતુર છે, તે હવે ખબર પડી કે તારા જીવતાં જ રાત્રુએ તારી ભાર્યાનું હરણુ કર્યું. આ સ ંસારમાં જો પાતાની કીતિ ફેલાવતો ન હોય તેા, જગતમાં એકમાત્ર સ ંખ્યા પૂરવા માટે જન્મ લેવાથી શે લાભ ? Page #103 -------------------------------------------------------------------------- ________________ (૬ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત જે ઉત્તમ પુરુષા હાય છે, તેઓને પેાતાના માનનેા ભંગ થવાના સમય આવે તે દાંતથી હાઠ દબાવી, ભૃકુટિ ચડાવી, તીક્ષ્ણધારવાળી ચમકતી તલવારવાળા ગાઢ રણુ–સંગ્રામમાં પ્રવેશ કરે છે, અથવા તેા પવનપ્રેરિત મહાજ્વાલા-શ્રેણિથી ભયંકર દેખાતા અગ્નિમાં એકદમ અપલાવે છે અને કીતિ ઉપાર્જન કરે છે, એટલું' જ નહિ, પરં'તુ પવનથી ઉછળતા દુસ્સહ મહાકલ્લેાલના ભયંકર ખળભળાટ કરતા સમુદ્રમાં પ્રવેશ કરે છે, પણ પેાતાનું માન ગુમાવતા નથી. પેાતાનાં અતિપ્રિય પત્ની પુત્રાદિકના સ્નેહની શિથિલતા કરે છે, ધન કે સ્વદેશના ત્યાગ કરે છે, પરંતુ માનીએ કેઇ પ્રકારે માનભંગ થવા દેતા નથી. જગતમાં પરાભવા તે ઘણા હશે, પરંતુ પેાતાના જીવતાં પોતાની ભાર્યાંનુ ખળાકારે કોઈ અપહરણ કરી જાય, એ મહાન પરાભવ ગણાય છે. ' હે રાજન્ ! આ વચને સાંભળીને મને મોટી અશાંતિ ઉત્પન્ન થઇ. મે મનમાં વિચાર્યું... કે, તેનું દુષ્ચરિત્ર કોઈ એ જાણ્યુ નથી, પણ મારો આ પરાભવ દરેકના જાણવામાં આવી ગયા છે. હવે આ માટે કાળ પાકી ગયા છે કે તે દુરાચારિણી પત્નીને મારા કે બીજાના પરાક્રમ કે બીજા કોઈ ઉપાયથી પલ્લિપતિ પાસેથી છેડાવીને આ કુટુંબીઓને સોંપી દઉં-એમ વિચારીને ઘેાડુ' દ્રવ્ય લઇને પેાતાના ભવનથી નીકળ્યા. મે વિચાયું કે, · હું એકલા છું. ક્રૂરકમ કરનારા તે ચાર ઘણા છે. અટવીમાં પ્રવેશ કરવા મુશ્કેલ છે. પલ્લિઓમાં નિવાસ કરવો કઠણ છે. તેથી મારી શક્તિ અનુરૂપ યથેાચિત તેના ઉપાય કરું. ત્યાર પછી થોડા દિવસમાં સંસારની વિષમતા સરખી મહાઅટવીમાં પ્રવેશ કર્યાં. ત્યાર પછી કૃષ્ણસર્પના મુખની દાઢ સરખી વિશાળ, હિમાલય પર્વતના શિખર જેવા દુઃખે કરી જઈ શકાય તેવા માગે રહેલી મુનિએનાં ચિત્તની જેમ પરલેાકની સ`પત્તિ પ્રાપ્ત કરાવનાર, યમરાજાની રાજધાની માફ્ક ભીષણુ, નિયતિ–ભવિતવ્યતા માફક દુ"ધ્ય, વેશ્યાવના ઘરની જેમ વિનીતાનુ સ્થાન, દુગ્ધારિણી સ્ત્રીની માફક મર્યાદાના ભંગ કરનાર એવી કાલજિહ્વા નામની પલ્લીમાં આવી પહેાંચ્યા. પલ્લીમાં પ્રવેશ કર્યા. ભોજન-પાણી કર્યાં. આમ તેમ ભટક્તાં દૈવયોગે કેાઈકના ઘરમાં પ્રવેશ કર્યાં. ત્યાં કેાઈ વૃદ્ધાને જોઇ, એટલે વૃદ્ધાએ પણ ઊભા થઇ સત્કાર કર્યાં અને એસવા જણાવ્યું. હું પણ તેને નમીને એક ખાટલી ઉપર બેઠો. તેણે મને પૂછ્યું કે, 'હે પુત્ર ! કાંથી આન્યા ?” ત્યારે મેં પ્રત્યુત્તર આપ્યા કે, સ્વજનના પરાભવ થવાથી અહીં આવ્યા , અને અહીં જ રહેવાની ઈચ્છા રાખુ છુ.' ડાશીએ કહ્યું, હે પુત્ર! ભલે અહીં રહેજે, તારા ભેાજન, સ્નાનઆર્દિકની સંપૂર્ણ સારસંભાળ હું કરીશ. સુમિત્રા એવું પેાતાનુ નામ મને જણાવ્યું. ત્યાર પછી તેના ઘરે ભેાજનાદિક કરતા નિશ્ચિતપણે સમય પસાર કરતા રહેલા હતા. કોઇક સમયે ઇંગિત, આકાર સમજવામાં કુશળ સુમિત્રાએ વાત્સલ્યભાવથી કાર્યાંમાં વ્યગ્ર અનેલા મારા તરફ લાંબા સમય સુધી નજર રાખીને મારું હૃદય બીજા કાર્ટીમાં પરોવાયેલુ છે, એમ સમજીને સ્નેહથી મને પૂછ્યું', હે પુત્ર ! શું તને તારા સગાસંબંધીઓ યાદ આવ્યા છે ? કે હૃદયસ તાપકારી કોઈની સાથેના વેરાનુખ ધનુ સ્મરણ થયું છે? કારણ કે લાંખા ઉચ્છવાસ નિઃશ્વાસથી સૂકાયેલા તારા હાઠ જણાય છે. વળી દીર્ઘકાળ સુધી મનમાં કઈક ધ્યાન કરીને, હાઠ પીસીને તથા ભમ્મર ચડાવીને ચમકતા તીક્ષ્ણ હથીયારનું અવલેાકન કરે છે, તે ગુપ્ત હકીકત ન હેાય તે મને કહે. તારા દુઃખથી દુ:ખી થયેલી હું તારી માતા સમાન છું. માટે વિશ્વાસ રાખીને વાત કર, જેથી કાર્યની રૂપરેખા જાણીને યુવતીજન ઉચિત ઉપકાર કરીશ. Page #104 -------------------------------------------------------------------------- ________________ વરુણવમની આત્મકથા ત્યાર પછી હે રાજન ! તેનું આ વચન સાંભળીને વિકસ્વર વદનકમળવાળા મેં તેને કહ્યું, “હે માતાજી! સારું સારું. મારો મને ગત અભિપ્રાય તમે બરાબર સમજી ગયાં. તેવું કંઈ નથી જે તમને ન કહી શકાય, ખાસ કરીને આ વૃત્તાન્ત તમને કહેવો જ જોઈએ. પરંતુ લજ્જાથી પરાધીન બનેલો હોવાથી આટલા સમય સુધી, “હું તમને ન જણાવી શક્યો. અત્યારે તમે મારા દુખથી દુઃખી થયેલાં છ-એમ પણ સમજી શકું છું, તેથી જણવું છું.” ત્યાર પછી શીલવતીને સમગ્ર વૃત્તાન્ત જણાવ્યું. વૃદ્ધાએ કહ્યું, હે પુત્ર! આ ઠીક થયું નથી. કારણ કે તું એકલે છે. વિષમ કિલ્લા વચ્ચે પલ્લી રહેલી છે. પલિપતિ બળવાન છે. માયા-કૂડકપટ ભરેલો યુવતીવર્ગ હોય છે. તેમાં ખરાબ શીલવાળી સ્ત્રીઓ તો વિશેષ પ્રકારે કપટવાળી હોય છે. તે પણ મને કહ્યું, તે ઠીક કર્યું. હવે હું તેનો અભિપ્રાય જાણી શકીશ. એમ કહીને મધુર શબ્દ તથા ઘણા હેતદાન્તાથી આશ્વાસન આપીને શીલવતીની સાથે સંબંધ જોડવા તેના ઘરે જવાનું શરૂ કર્યું. કાલઉચિત વાર્તાલાપ અને સ્થાઓ કરે છે, ઉચિત લક-વ્યવહાર જળવાય છે. કેઈક સમયે સુમિત્રાએ શીલવતીને પૂછ્યું કે, “તારા પિતાનું નિવાસસ્થળ ક્યા ગામમાં? આ સિંહ સાથે સમાગમ કેવી રીતે થયે? તારા બંધુઓ અને સાસરા પક્ષ કે છે? તારે પતિ યુવાન છે કે નહિ? આ પલિપતિની તું પ્રિયા છે કે પહેલે પતિ બીજે કઈ છે?— તે પ્રશ્નના પ્રત્યુત્તરમાં મહિલાઓના કપટીસ્વભાવપણાથી પ્રેમસ્વભાવનું અવિશ્વાસપણું હોવાથી તેના ભાવની ભવિતવ્યતાથી સાચી વાત ન જણાવી, અને કહ્યું કે, “અરે ભેળી! તું જાણતી નથી? બંધુવર્ગ, સાસરાનું ઘર, માતા, ધૂળમાં સાથે રમનાર મિત્ર, ભર્તાર આ સર્વની સાથે યુવતીઓને આપત્તિઓ એ સંપત્તિ જ ગણવાની હોય. તે હે સુમિત્રા! ગમે તેમ કરીને સમય પસાર કરે જોઈએ. પરાધીન શરણ વગરને સ્ત્રીવર્ગ બીજું શું કરી શકે?” “સુમિત્રાએ કહ્યું, “જો આમાંથી નીકળવાને ઉપાય હોય તે બહુ સારું.” પોતાને વિચાર છૂપાવતી શીલવતીએ પણ કહ્યું, ‘એટલાં મેટાં અમારાં ભાગ્ય ક્યાંથી હોય? એ પ્રમાણે કહેવાયેલી સુમિત્રા પિતાના ઘરે ગઈ. આ વૃત્તાન્ત મને કહ્યો. મેં વિચાર્યું કે આ પણ તેનામાં સંભાવના કરી શકાય. મરતાને જીવિતદાન આપે, કેઈકને મારી નાખે, તેની સાથે મરી પણ જાય, યુવતીનું ચરિત્ર અને વળી વિશેષથી શીલરહિત યુવતીનું ચરિત્ર જાણવા કેણું સમર્થ થઈ શકે? બીજા કેઈક દિવસે સુમિત્રાએ ૫ટથી તેને કહ્યું કે, “તારા શ્વશુર કુળમાંથી સમાચાર આવ્યા છે અને તારી શોધ ચાલુ છે.” શીલવતીએ કપટથી જળપૂર્ણ નેત્રયુગલ કરતાં કહ્યું, “શું આ વાત સત્ય છે? કેવા સમાચાર અને તેની શી હકીકત છે? તે કહે.” સુમિત્રાએ કહ્યું, સામાન્યથી એવા સમાચાર આવ્યા છે કે તારે ભર્તાર તારી શેધ નિરંતર કર્યા કરે છે.” શીલવતીએ કહ્યું, “એમ પણ બને કે મારા પતિ અહીં પણ આવે. હું મારાં નેત્રોથી તેમનાં દર્શન કરું. માટે હે સુમિત્રા ! તમે મારા બંધનું કાર્ય કરે. મારા પતિ ઉપર એક સંદેશપત્ર મોકલે અને તેમાં એમ લખી જણાવે કે “હે નિય! અહીં તમારી પત્ની નિરંતર રુદન અને તારું સ્મરણ કરતી રહેલી છે. લેકમાં સુભટ તરીકે તમારી ખ્યાતિ હોવા છતાં તમારી પત્નીની આવી પરાધીન અવસ્થા છે. આ વિષયમાં તમારા સરખા પરાક્રમીને વધારે શું કહેવાનું હોય? માટે જે યંગ્ય લાગે તે કરવું.” Page #105 -------------------------------------------------------------------------- ________________ ચેપન્મ મહાપુરુષોનાં ચરિત આ સાંભળી તેને કહેવાનો પરમાર્થ ન સમજેલી સુમિત્રાએ કહ્યું, “હે શીલવતી! જે તારે તારા પતિ ઉપર અતિનેહ હોય તે હું તારા પતિને નિવેદન કરું. તારા હૃદયને પ્રિય પતિ મારા ઘરે રહે છે, તે હવે જેમ ઉચિત લાગે તેમ કર. તરત જ શીલવતીએ ‘તમે ખૂબ જી” એમ બોલતી તેને ભેટી પડા, વળી તેના ચરણમાં નમી પડી. ઊભી થતાં પહેલ વસ્ત્ર સરી પડ્યું, નીચેનું વસ્ત્ર પણ ઢીલું થયું. બંને નેત્રોમાં હર્ષાશ્રુ આવી ગયાં અને પ્રફુલિત થયાં. એમને કહ્યું કે, એકદમ મળવાની ઉત્કંઠા થઈ છે, તે મારા પતિને આજે જ લાવે અને વિરહાનલથી તપેલા મારા હદયને શાન્ત કરે. અત્યારે પલ્લિપતિ યક્ષયાત્રા નિમિત્તે ગયા છે, તે તે ન આવે ત્યાં સુધીમાં બેલાવી લાવ” એમ કહીને મને બે કડાં આભૂષણનું લેણું આપ્યું. સુમિત્રા મારી પાસે આવી. આ વૃત્તાન્ત મને કહ્યો. સૂર્ય અસ્ત પામે, એટલે સુમિત્રાની સાથે તેની પાછળ પાછળ ભયથી ચપળ ફરક્તા ડાબા નેત્રવાળો હું તેના ભવનમાં ગયા. આ બાજુ મારા આગમનના કારણે હાંફળી-ફાંફળી થયેલી તેણે પરિવારને આમ તેમ બહાર મોકલીને દુઃખ જણાવનાર મહાશબ્દવાળું રુદન શરૂ કર્યું. સુમિત્રાએ સમજાવી એટલે શાંત થઈ આવેલા પતિને યથાગ્ય સત્કાર, ભેજનાદિક ઉચિત વિવેક કર્યો. સુમિત્રા ત્યાંથી ચાલી ગઈ. મને અંદરના ઓરડામાં મોકલ્યો. આલિંગન કરીને મહાકિંમતી શયનમાં સુવડાવ્યું. એ સમયે તેના નામની બૂમ પાડતે બહાર પલ્લિપતિ આવ્યો. ત્યારે આકુલ-વ્યાકુલ બનેલી સર્પિણી સરખી શીલવતી “અરે! મહાકષ્ટ આવી પડ્યું !” એમ બેલની અંદર ગઈ. સ્તન ઉપર હાથ ફૂટતી મને કહેવા લાગી કે, “હે નિર્ભાગી ! તું હવે મર્યો સમજ. પલિપતિ આવી ગમે છે. હવે તારો કેઈ બચાવ નથી, માટે પલંગ નીચે છૂપાઈ જા. ભય પામતે ન દેખાઉં તેવી રીતે પલંગ નીચે હું સંતાઈ ગયે. પેલી બહાર ગઈ, પલિપતિના કંઠમાં હાથ નાખીને અંદર આવી. પિતાના શયન ઉપર બંને બેઠા. પલિપતિએ કહ્યું કે, “હે સ્વામિની! આ સેવકને અણધાર્યો કેમ બેલા? દાસનું જે કાર્ય હોય તે ત્યાં બેઠાં બેઠાં હુકમ કેમ ન કર્યો ? તારી આજ્ઞાથી યક્ષયાત્રા અટકાવીને એકદમ હું અહીં આવ્યો છું. તે હે સ્વામિની! જે કાર્ય કરવાનું હોય તેની આજ્ઞા કરે. સ્નેહઘેલા પતિને તેણે કહ્યું, “હે મુગ્ધ! શું તમે આટલું જાણતા નથી કે હું પરદેશથી આવેલી છું. તમારાં વચનામૃત શ્રવણ કરીને જીવું છું. તમારા સિવાય વિનાદનું અને બીજું કોઈ કારણ નથી. ગઈ કાલે તમને જોયા જ નહિ, તેથી નિદ્રા પણ ન આવી. અંગે સીદાય છે, ભજનની રુચિ થતી નથી. આ કારણે તમને બેલાવવા પડ્યા.” આમ બોલતી તેને પલ્લિપતિએ આલિંગન આપ્યું. ફરી પણ પલિપતિને કહ્યું, “હે આર્યપુત્ર! કદાચ પિતાને કમરૂપી રજજુપાશથી આકર્ષાયેલે મારે પતિ અહીં આવી ચડે તે આર્યપુત્ર તેને શું કરે?” “સિંહે કહ્યું કે, “ઘણું દ્રવ્ય આપીને તને સમર્પણ કરું.” ત્યારે ક્રરકર્મ કરનારી તેણે હાકેટો કરતાં કહ્યું કે, “કદાચ હું તમને વલ્લભ ન પણ હોઉં, તે પણ સજ્જન પુરુષોએ અનુરાગી જનને ત્યાગ કરે એગ્ય ન ગણાય. કદાચ કઈ બલાત્કારે પણ લઈ જાય તે તમારા સરખા પરાક્રમીએ લઈ જનારને સમર્પણ કરવી તે યુક્ત ન ગણાય.” એમ સાંભળીને પત્નિપતિએ કહ્યું કે, “હે સુંદરી! આમ કેમ બેલે છે?” શું મારાં બળ અને પરાક્રમથી તું અજાણ છે? આ તે તારે વલ્લભ છે એમ ધારીને મેં આમ કહ્યું, નહિતર યમરાજાથી પણ તારું રક્ષણ કરવાની ઈચ્છાવાળો છું. તે પછી બીજાથી રક્ષણ કેમ ન કરું ?” તેણે કહ્યું, “ઊંડા Page #106 -------------------------------------------------------------------------- ________________ વરુણવર્માની આત્મકથા મૂળવાળા વૈરવૃક્ષનું કોઈ મહાન કારણ હોય તે મહિલાઓ છે. તે તે તમારે મહાન વૈરી છે. જો તમે તેના હાથમાં આવે છે તે તમને છેડે નહિ. એવા અધમ પુરુષ માટે તમે આમ દ્રવ્ય સાથે સમર્પણ કરવાની વાત કરે છે ” ત્યાર પછી ઉત્પન્ન થયેલા કાધવાળા તેણે કહ્યું કે, “જે કોઈ પ્રકારે તે મારા હસ્તગત થાય અને તેને જે કંઈ શિક્ષા કરું, તે તું પણું જોયા કરે.” તે પછી અવસર પ્રાપ્ત થયેલ જોઈને કહ્યું કે, જે એમ જ છે, તે તારે શત્રુ શય્યાની નીચે જ રહે છે. પછી દાંત પીસ અને ભ્રકુટી ચડાવતે ચમકતી તલવાર ગ્રહણ કરીને સેવક પુરુષને બોલાવીને કેશ ખેંચીને મને બહાર કાઢો. પછી હે રાજન! પલિપતિએ સેવકે પાસે મારા શરીરની ચામડી ખીલાથી ઉખેડીને વાધરી વડે મને બાંધ્યો. પુરુષે ત્યાંથી ચાલ્યા ગયા. તે પછી તે જ શયનમાં મારી સમક્ષ સ્વછંદચારી બનેએ અનેક આલિંગન, ચુંબન, વિલાસથી યુક્ત રતિસુખ ભોગવ્યું. તેને પરિશ્રમથી બને ઊંઘી ગયા. મેં મનમાં ચિંતવ્યું, • આ તે દેવના વિલાસે છે! આ તે કર્મ–પરિણતિ, અથવા મહિલામાં મૂંઝાયેલા હોય તેને આ કઈ ગણતરીમાં ગણાય ? પુરુષને કેદખાના સમાન, નરકનાં દ્વાર, સંકટનું એક કુલગૃહ, સમગ્ર પરાભવનું સ્થાન હોય તે સ્ત્રીઓ સાથે સંબંધ છે. તેની ખાતર ધનને વ્યય કરે છે, દુષ્ટની સેબત-સેવા કરે છે, જીવનની હેડ કરે છે, યુવતીને સમાગમ કરવા માટે માની પુરુષે માનને પણ ભંગ કરે છે. આ જગતમાં તેવી કોઈ વિડંબના નથી કે, જેની કીર્તિ દેશાંતરમાં પણ પહોંચી છે, તેવા સપુરુષ સ્ત્રીના સંગથી હંમેશાં તેવી વિડંબના ન પામે. હે રાજન ! ત્યાં તે સમયે મેં જાણ્યું કે શરીરની પીડાથી માનસિક પીડા અધિક છે. કારણ કે તે વર્તનના દેખવાથી ઉઠેલી ચિત્તની પીડામાં મારા શરીરને કાતરેલું હતું અને તે ચામડીથી શરીર બાંધ્યું હતું, તે પીડા હું ભૂલી ગયે. આમ વિચારતાં ઘણું આત—દુઃખ અનુભવ્યાં. ભવિતવ્યતા–વેગે ઉંદરડાઓ આવ્યા અને મારા બંધનની ગાંઠોનું ભક્ષણ કરતાં બંધ છૂટી ગયા. હું છૂટો થઈ ગયે. મારા કેપને વેગ વૃદ્ધિ પામે. તેનું ખડ્ઝ ગ્રહણ કર્યું. ખેંચીને પલિપતિને પડકાર્યો. એટલે તરત જ ગભરાતે ગભરાતે તે શયનમાંથી ઊભે . એક તલવારના ઝાટકાથી તાલફલની જેમ તેનું મસ્તક ધડથી છૂટું કર્યું. ભય અને ગભરાટથી ચપળ નેત્રવાળી દુરાચારિણી પત્નીને મેં કહ્યું, “હે ધૂત ! જલદી જવા માટે તૈયાર થઈ આગળ ચાલ, નહિતર હતી-ન હતી થઈ જઈશ.” સ્ત્રીસ્વભાવથી કંપતા શરીરવાળી તે આગળ ચાલી. હવે હું સ્વદેશ તરફ જવાનું બંધ કરી અટવીના માર્ગે ચાલ્યું. તે મારી પાછળ માર્ગમાં વસ્ત્રના ટુકડા માર્ગ ઓળખવા માટે નજર નાખતી નાખતી આવે છે, તે મારા લક્ષ્યમાં ન આવ્યું. માર્ગમાં વિષમ પર્વતે આવતા હતા. તેના મધ્યમાં ગન વૃક્ષઘટાઓ હતી. હદયમાં અતિ ક્ષેમ પ્રવતી રહેલ હતે. થોડી ભૂમિ સુધી ચાલ્યા એટલામાં જીવિતની આશાની માફક રાત્રિ પૂર્ણ થઈ અને તેના મને રથની જેમ ભવનના પ્રદીપ સૂર્ય ઉદય થયું. તે પત્નીએ માર્ગમાં વેરેલા વસ્ત્ર ટૂકડાના ચિહ્નને આધારે તે માગે પાછળ પાછળ સેના સાથે પલ્લિ પતિનો વાઘ નામનો પત્ર આવી પહોચે. એક વનની ઝાડીના સ્થાનમાં અમે છપાઈને રહેલા હતા, ત્યાં અમને તેઓએ દેખ્યા. તેણે કહ્યું, “હે માતાજી! માર્ગ જાણવા માટે નિશાની ચિહ્નરૂપે વસ્ત્રના ટુકડા માર્ગમાં નાખ્યા હતા. તે અનુસારે અમે અહીં આવ્યા છીએ.” મને મારી નાખતે હતું. ત્યારે ફરી પણ તેને ફેક્યો. ખદિરના કાષ્ઠના ખીલા વડે મને જકડીને તે દુરાચારિણીને લઈને તે ગયે. ન વર્ણવી શકાય તેવી દુઃખવાળી અવસ્થાને અનુભવ કરતો હું રહેશે ૧૨ Page #107 -------------------------------------------------------------------------- ________________ o પન્ન મહાપુરુષનાં ચરિત હતું. મેં વિચાર્યું કે, તે માર્ગનું અભિજ્ઞાન કરાવવા વસ્ત્રના ટુકડાઓ નાખતી હતી, તે મેં કેમ ન જાણ્યું? અથવા તે પક્ષીઓ સૌ જન કે તેથી અધિક દૂર રહેલા માંસના ટુકડાને દેખી શકે છે, પરંતુ મરણકાળે તે જ પક્ષી નજીક રહેલ પાશબંધને જોઈ શકતું નથી. જે કેઈએ જ્યારે શુભાશુભ કર્મ જેવી રીતે ઉપાર્જન કર્યું હોય, તેને ત્યારે તેને અનુરૂપ ફળ પણ આપે છે. સ્વભાવથી નિર્ગુણ વિરલ એવા સંસારમાં કઈ કેઈનું અશુભ કરી શકતું નથી, પણ પિતાનાં કર્માનુસાર ફળ પરિણમે છે. અા જ બીજા ઉપર દોષ ઢળી પાડે છે. ત્યાર પછી હે રાજન ! અતિવેદના અનુભવતા દેહવાળ, ઈચ્છવા છતાં પણ મરણ નહિ પ્રાપ્ત કરતે હું ત્યાં રહેલું હતું, તેટલામાં તે સ્થળમાં પીળીકાંતિથી શોભાયમાન વાનર-ટોળા સાથે એક જુથાધિપતિ વાનર આવ્યું. તેવા પ્રકારની દયાપાત્ર મારી અવસ્થા દેખીને ટેળાને ત્યાં રેકર્યું અને પોતે એકલાએ જલ્દી જલ્દી પર્વત-શિખર તરફ જવાનું શરૂ કર્યું. થોડા સમયમાં પાછા આવી તે શોધી લાવેલા ઔષધિ-મૂળને દાંતથી ચાવી ચાવીને જકડેલા ખલાસ્થાનમાં ઘૂંકવા લાગ્યા. ઔષધિઓના અચિન્ય પ્રભાવથી તરત જ આપોઆપ સર્વ કાષ્ઠ–ખીલીઓ બહાર નીકળી ગઈ. બીજા ઔષધિખંડથી ઘા ઉપર રૂઝ આવી ગઈ. તરત જ હું શલ્ય અને વેદના વગરને સ્વસ્થ થે. વિચાર કર્યો કે, “હવે પિતાના ઘરે જાઉં, અથવા પ્રતિજ્ઞા પૂર્ણ થયા વગર ઘરે જવું એગ્ય નથી.” મધુર ફલેથી પ્રાણવૃત્તિ કરી. નિરાંત વળી એટલે વિચારવા લાગ્ય–“ભયંકર મુક્ત કેલાહલ જ્યાં થઈ રહેલે હોય, હથીયારેથી સુભટ-સમુદાય ભેદાઈ રહેલા હોય એવા રણસંગ્રામમાં સુભટે મરણને સ્વીકાર કરે સારે, પણ ખલપુરુષને મુગુટ ભેટણામાં મેળવી સારી નથી. જે કાર્ય માટે નીકળે છે, તે કાર્ય પૂર્ણ કર્યા વગર મિત્રાદિકનાં મુખ–દર્શન કેવી રીતે કરવાં? પિતાની સીમાને પ્રાપ્ત કર્યા વગર સૂર્યરથ કદાપિ પાછું વળે ખરો? આ વિચારણું કરતો હતું. તે સમયે અલ્પકાળમાં ઉગ્ર કાંટાળા દંડવાળે તે જુથાધિપતિ ત્યાં આવ્યું. મારી આગળ દંડ ફેંક. હાથથી મેં તેને ગ્રહણ કર્યો. પછી મને જોઈને તે જવા લાગ્યું. હું તેની પાછળ ચાલ્યું. તે યુથાધિપતિ એક વિષમ શિખર પર આરૂઢ થયે. ત્યાં રહીને તેણે મોટા શબ્દથી ‘કેલાહલ કર્યો. પર્વત-ગુફાના વિવરમાં દાખલ થઈ બહાર નીકળતા મેટા પડઘાના શબ્દો સંભળાવા લાગ્યા. ચારે બાજુ રણભૂમિમાં ખળભળાટ પસ, સિહ ક્રોધે ભરાયા, મેટા હાથીઓ ક્ષેભ પામ્યા, હરણનાં ટોળાં નાસવા લાગ્યાં, ભુડે-વાહનાં જૂથે વિખૂટાં પડી ગયાં, પક્ષીગણો ઊડી ગયા. એ પ્રમાણે મહાભયથી આકુળ-વ્યાકુલ પ્રાણ-સમુદાયવાળો રણુ-વિભાગ છે, ત્યારે તે શબ્દ સાંભળીને પડઘા સરખો સામે ધૂત્કાર શબ્દ કરતે વેગથી કુદકા મારતે અને લાંબા શ્વાસથી આકુળ બનેલે લાંબી પૂંછડી ઊંચે ઉલાળતો યુથાધિપતિને વાનર ત્યાં આવ્યા. એકદમ અણધાર્યો છાપ મારીને મારી સામે રહેલા યુથાધિપતિને પકડયે તેણે મારા મુખ તરફ નજર કરી. એટલે તરત જ મેં તીક્ષણ કાંટાળા દંડવડે મને જીવિત–દાન આપનારના શત્રુના મસ્તક ઉપર પ્રડાર કર્યો. પ્રહાર વાગતાં જ તેનાં બે બહાર નીકળી પડ્યાં, જિહુવા બહાર લટકવા લાગી, મૂત્કાર કરતે ભૂમિપર ઢળી પડયે. દંડ વાગવાના ભયથી હોય તેમ તેને જીવ તરત જ નીકળી ગયે. પ્રાણ નીકળી ગયો એટલે તે વાનરના કલેવરને વાનરપતિએ તેના બે ટાંટીયા પકડીને એક પથ્થરના ખાડામાં ફેંકયે. ફરી મારી સામે આવીને જાણે પિતાને હર્ષ જણાવતો હોય, પ્રતિદાન કરવામાં ઉઘુક્ત થયેલા Page #108 -------------------------------------------------------------------------- ________________ વર્ણવર્માની આત્મકથા પિતાના આત્માને સૂચવતો હોય, હૃદયથી કંઇક ખેદ કરતા હોય, તેમ ચેષ્ટા કરવા લાગે. ત્યારે મેં કહ્યું, “હે મહાપુરુષ! મારું જે કરવા લાયક કાર્ય હતું તે તે કર્યું. જીવિતદાન કરતાં બીજું ચડીયાતું દાન કેઈ નથી. એમ મેં કહ્યું, એટલે તેણે મને માર્ગે ચડાવ્યું. પલ્લિમાં મેં પ્રવેશ કર્યો. સુમિત્રા પાસેથી સમગ્ર વૃત્તાન્ત જાણીને રાત્રે પલિપતિના ઘરમાં પ્રવેશ કર્યો. પલ્લિપતિના વ્યાઘ નામના પુત્રને મારી નાખે. દુરાચારિણી પત્નીને લઈને મેં મારા ગામ તરફ પ્રયાણ કર્યું. તેટલામાં વચમાં વીરક નામના બીજા પલિપતિ સાથે ભેટે થયે. એકલાએ જ મેં તેના સર્વ સૈન્યને વેર-વિખેર કરી નાખ્યું. પછી પલિપતિ પિતાના સૈન્યને ભાગી જતું દેખીને કહ્યું, “અરે મહાપુરુષ! તે ઠીક કર્યું” પણ આથી શું ? જે તને તારા પરાક્રમનું અભિમાન હોય તે ઘડીવાર મારા સન્મુખ થા, જેથી તારા પરાક્રમને ગર્વ તેડી નાખું, અથવા તું એકલો અને પરદેશવાસી છો, તારાથી હારી જાઉં, તે પણ તારૂં સત્ત્વ સિદ્ધ થતું નથી.” એમ સાંભળીને મેં કહ્યું કે-“પસ્લિપતિ માટે વિરુદ્ધ એ તારે બેલ શેભન છે, ફલ પણ જે આજ હોય તે બોલવું એગ્ય ગણાય, નહિંતર લઘુતા કરાવનાર આવાં વચન બોલવાથી શે લાભ? અને જેણે ફળ સિદ્ધ કર્યું છે, તેને પણ આ કથનવડે શું? કારણ કે પુરુષને ભુજામાં પરાકમ છે, પણ વચન બોલવામાં નથી. પુરુષને પરાક્રમ ઉત્પન્ન થાય, તે જ અંતરંગ સહાયક છે. આવા બહિરંગ સહાયક વચનથી સર્યું. વિપરીત દેવયોગે ઉત્પન્ન થયેલા સંકટવાળા કે બંધુવર્ગથી રહિત એવા ધીર પુરુષને સંકટમાં પણ સારો સહાયક હોય તે પિતાના પૌરુષપરાક્રમનું રણ થવું એ જ અંતરંગ સહાયક છે. બહિરંગ એવા આ સહાયક વડે શું ? અને વળી વિરુદ્ધ-પ્રતિકૂળ થતા દૈવવડે જેમને વ્યસને–સંકટ ઉત્પન્ન થાય છે અને જેમને બંધુવર્ગ વિનષ્ટ થઈ રહેલ છે, એવા ધીર પુરુષોને સંકટમાં સારો સહાયક હોય છે તે પિતાનું પરાક્રમ જ છે. સમૂહમાં મળેલા એકેકને સમીપમાં સંશયવાળો સહાયક કેવી રીતે થઈ શકે? વિષમ રણસંગ્રામમાં સુભટને પિતાના પરાક્રમ સિવાય અન્ય કેઈ સહાયક થતો નથી. જેઓ સત્વ વગરના છે, તે પિતાની મહિલાને પણ પાલન કરવામાં સંદેહવાળા છે, તે પછી પ્રતિપક્ષને બળાત્કારે જિતને જયલક્ષમી કેવી રીતે પ્રાપ્ત કરી શકે? બખ્તર, કિલ્લે, આયુધ આદિ ધીર પુરુષના કાર્ય કરનારા છે. ધીરતા, સત્વ, પરાક્રમ વગરનાને તે તે આત્મવધ કરનારા થાય છે. પુરુષોને સ્વભાવ અને પિતાનું પરાક્રમ આવા પ્રકારનું હોય છે, માટે જે પરાક્રમ હોય તે પ્રહાર કર, નહિંતર ખસી જા.” એ સાંભળીને વીરકે વિચાર્યું કે, આનું વચન ઉત્તમ આશયવાળું છે, તે એને પૂછું કે–અહીં આવવાનું શું કારણ છે? તેમ જ તમે કોણ છો?' એમ વિચારી કહ્યું કે––હે મહાપુરુષ! આ તારા પરાક્રમથી હું ઘણે પ્રભાવિત થયે છું. તે તારા ક્રોધને શાંત કર અને યથાર્થ હકીકત કહે કે, “તું કે છે? કયા કારણે આ મહાઅટીમાં પ્રવેશ કર્યો છે?” એમ કહીને પલ્લિ પતિએ ધનુષ નીચે મૂકયું. વૃક્ષના છાયડામાં નીચે બેઠે. મેં પણ ધનુષ ઉતારીને તેની નજીકમાં આસન સ્વીકાર્યું. જે વૃત્તાન્ત બન્યું હતું, તે પ્રમાણે વીરને જણાવ્યું. તેણે પણ મારી પ્રશંસા કરીને કહ્યું કે, “તારે આ દુરાચારિણીની સાથે વાસ ન કરે. કારણ કે : Page #109 -------------------------------------------------------------------------- ________________ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત "" સ્ત્રીઓ જીવતા પુરુષને સેકડો આપત્તિથી પૂર્ણ એવા સ'સાર-સમુદ્રમાં ફેકે છે અને મર્યા પછી દુઃખે કરી પાર પામી શકાય તેવી નરકમાં ધકેલે છે. સ્ત્રીએ પાતાની જાતિના સાગન ખાઇને મોટા સદ્ભાવથી પરિપૂર્ણ પ્રેમ તમને બતાવે છે, પરંતુ મનમાં તે વળી બીજાનુ જ ચિંતવન કરે છે. આ લેાકમાં નિહુ વણસેલી સ્ત્રી પણ ઝેર માફક વિકાર ઉત્પન્ન કરાવે છે, તે પછી વણસી ગયેલી વ્યભિચારણી સ્ત્રી જે નુકશાન કરે છે, તે કહેવાને માટે પણ અમે સમર્થ નથી. આવા પ્રકારના ફૂડ-કપટ-માયા-પ્રપંચ, શૃંગાર-ચેષ્ટા અને કામથી પરિપૂર્ણ એવી મહિલાઓનુ નામ પણ જે ગ્રહણ કરતા નથી, તેઓ ધન્ય છે.”એ વગેરે ઘણુ કહીને પાતાની પલ્લિમાં લઈ જઈ પેાતાની કુલીનતા બતાવીને એકલા પલ્લિપતિએ ગામ બહાર લઈ જઈ ને કહ્યું કે-તમે ગામમાં પહોંચી ગયા છે, પરંતુ સ્ત્રીઓના વિશ્વાસ ન કરશેા. હું પણુ કાર્ય નીપટાવીને પોતાના કાર્યમાં ઉદ્યમવાળા અનીશ' એમ કહીને તે મહાનુભાવ પેાતાનુ ધનુષ અને બાણુ તાડીને કયાં ગયા ? તે ખબર નથી. દુરાચારિણી તે પત્નીને કહ્યું કે–તું બંધુઓની પાસે જા. તેણે કહ્યું, તમારા સિવાય મારે કાઈ ના આધાર નથી, જો તમે મારો ત્યાગ કરશે, તા હું ફાંસા બાંધીને આત્મહત્યા કરીશ ' એમ કહીને તે ગળામાં ફ્રાંસે નાખવા લાગી. તેનુ નિવારણુ કરીને મેં વિચાર્યું” કે-આ પણ હાય, બીજું પણ હોય, તે નથી પણ હાતુ, જે અહિં નથી. વિશાલ એવા મહિલાના મનમાં અન્યાઅન્ય વિરુદ્ધ એવી સંભાવના હાઈ શકે છે. આમ વિચારીને મેં મારા બંધુએને મારી પત્ની સમર્પણ કરી. તીવ્રતર સંવેગ-પૂર્ણ વૃદ્ધિ પામતા : વૈરાગ્યાતિશયવાળા હું પણ તેવા પ્રકારના આચાય ની પાસે દીક્ષા ગ્રહણુ કરીને પ્રત્રજ્યા–પર્યાયનું પાલન કરીને સમાધિ-પૂર્વક મરીને દેવલાકમાં ગયા. હેર ત્યાંથી ચવીને આંધ્ર દેશમાં અશાકચદ્ર રાજાને અશેષકભદ્ર નામના પુત્ર થયા. કલા સાથે વયથી વૃદ્ધિ પામ્યા. પિતાએ સે કન્યા સાથે મારાં લગ્ન કર્યાં. કોઈક વખતે બહાર ઉદ્યાનમાં ફરવા ગયા, ત્યારે પ્રથમવયમાં દીક્ષા અંગીકાર કરેલ મુનિનાં દન થયાં. તેને દેખતાં જ હૃદયમાં સ્નેહ ઉત્પન્ન થયેા. નેત્રયુગલ વિકવર થયું. અગાપાંગમાં શાંતિ વ્યાપી ગઈ. પ્રણામ કરીને તેમની નજીકમાં બેઠો. મેં તેમને પૂછ્યું કે-હે ભગવ ંત! તમને દેખીને હું આનંદ કેમ અનુભવું છું? માટે જો આપના જ્ઞાનના વિષયમાં આ હકીક્ત હોય તે જણાવેા. ભગવંતે ક્યું, હું સૌમ્ય ! સાંભળ, હું જ્યારે પત્ની સાથે હતા, ત્યારે પલ્લીમાંથી મારા ગામે તમે મને પહોંચાડયા હતા, મેં કહ્યું કેવી રીતે? ત્યારે ભગવ ંતે યથાસ્થિત શીલવતીના વૃત્તાન્તથી વીરકે ધનુષ-ભંગ કર્યાં, ત્યાં સુધીની સર્વ પૂર્વની હકીક્ત કહી. તેા - હે મહાપુરુષ ! સ્વચ્છંદચારીઓના આવા વિવિધ પ્રકારના વિલાસા હૈાય છે. કર્મીની પરિણતિ વિષમ હોય છે, રમણીએના પ્રસગા દુઃખઅતવાળા હાય છે, માહના વિપાક ભયંકર છે, કષાયા સંસાર વધારનારા છે, વિષયાભિલાષાએ નરકગમનના હેતુઓ છે, કામદેવ દુય છે, દુઃખફળ આપનાર પાપે છે, યૌવન અસાર જીવિત ચપળ છે, લક્ષ્મી ચંચળ છે, સ્વજન-સમાગમ સ્વ×સમાન છે, સ’સારવાસ ભયંકર છે, મનુષ્યપણું દુર્લભ છે, ફરી આવી અને આટલી ધ સામગ્રી ઘણી મુશ્કેલ છે, એમ ચિંતવીને ધમ ઘાષ આચાર્યની પાસે દીક્ષા પાલન કરીને દેવલાકમાં ગયા ફ્રી પણ આજ ભરતક્ષેત્રમાં ઈન્દ્રદત્તના પુત્ર પુર દરદત્ત નામથી ઉત્પન્ન થયા. યૌવનવયમાં લક્ષ્મીપર્વત પર જતાં જતાં ઋષભસેન નામના સાધુનાં દર્શન થયાં. અતિશયજ્ઞાનવાળા Page #110 -------------------------------------------------------------------------- ________________ સગરના પુત્રને સ્વૈરવિહાર-અષ્ટાપદગમન તેમની પાસેથી પૂર્વભવ સાંભળીને વૈરાગ્ય પામેલે હું વિચાર કરવા લાગે છે, કઈ પ્રકારે ખેરના અંગારાથી તપાવેલ લોહની બનાવેલ પૂતલીનાં અંગોપાંગને આલિંગન કરીને સુઈ જવું સારૂં, પરંતુ રાગસહિત સ્ત્રીનું આલિંગન ન કરવું. ઇત્યાદિ વિષયમાં દેષ દેખનાર અને ખાસ કરીને મહિલામાં વધારે દેશે જાણીને તૃણ સરખા રાજ્યને ત્યાગ કરીને તેમની પાસે મેં દીક્ષા અંગીકાર કરી, તે તું પણ જે વિષયસુખ કડવા ફલવાળું જાણતો હોય તે આ સ્ત્રીઓ દુષ્ટ અને વિષમ છે. સંસાર દુઃખ અંતવાળો છે, તે તે ન છોડે તે પહેલાં તું તે બંનેને ત્યાગ કર. એ સાંભળી ઉત્પન્ન થયેલા વૈરાગ્યવાળો હું તેમની પાસે દીક્ષિત છે. તેમની સાથે વિહાર કરતાં અહીં આવ્યું. તે ભગવંતને આ સિદ્ધવડ નીચે દિવ્ય કેવલજ્ઞાન પ્રગટ થયું અને આઠે કર્મને નાશ થવાથી તેઓએ સિદ્ધિગતિ મેળવી. તે કારણે શ્રીપર્વત ઉપર સિદ્ધવડ એમ કહેવાય છે. તે હે મહારાજ ! મારી પ્રત્રજ્યાનું આ કારણે તમને જણાવ્યું. આ સાંભળીને તમારે પણ સ્ત્રીને વિશ્વાસ ન કરે જોઈએ. સમુદ્રની ઊંડાઈ હજુ માપી શકાય, કેઈ પ્રકારે મેરુપર્વત પણ માપી શકાય છે, પરંતુ આ ભુવનમાં યુવતીનું મન માપનાર કોઈ નથી. આ સાંભળી મુનિની પ્રશંસા કરીને તથા વંદન કરીને સગર ચક્રવતીના પુત્રો પિતાના પડાવમાં ગયા. ત્યાંથી આગળ પ્રયાણ ચાલુ કરીને ભારતમાં વિચરવા લાગ્યા. કેવી રીતે ? સગરના પુત્રોને સ્વૈરવિહાર-અષ્ટાપદગમન ઉદ્યાને, સરોવર, નદીઓના કિનારે વિવિધ બગીચાઓ, પર્વતના શિખરે, ગામ, નગર, અટવી, મડંબ, કર્બટ, મેટાકિલ્લા વગેરે સ્થળોમાં સગર ચક્રવતીના મહાસત્ત્વવાળા પુત્રો સ્વેચ્છાએ વિચરે છે, દાન આપે છે, ભેગે ભોગવે છે અને ભારતમાં પર્યટન કરે છે, સંપત્તિ ભગવે છે, દુષ્ટજનને નાશ કરે છે, અથીઓના મનોરથે પૂર્ણ કરે છે. આ પ્રમાણે ગુણવાળા ધીર વીર કૃતજ્ઞ સદા સાહસિક ભુવનમાં પોતાને પ્રતાપ ફેલાવે છે. ભુવનમાં ઉભરાતા યશ સમૂહથી નિર્માણ કરેલ હોય તેવા સમગ્ર જિનેશ્વરનાં ચિત્યથી યુક્ત ધવલ જિનમંદિરવાળા ઊંચા અષ્ટાપદ પર્વત પાસે ફરતા ફરતા કુમારે આવી પહોંચ્યા. હવે જળ વહેતા ઝરણા ખળખળ કરતા જીણા શબ્દોથી મુખર, વિસ્તીર્ણ તટના ઉત્તમ મણિના કિરણથી રંગાયેલ દિશાયુક્ત, પૃથ્વી–મંડલને જોવા લાગ્યા. નંદનવન માફક મનહર નિવાસસ્થાનવાળું, વિદ્યાધરો, ઈન્દ્રો અને દેથી યુક્ત, વિવિધ મણિરથી બનાવેલાં ઘણા પ્રકારનાં જિનભવનેથી શોભાયમાન હર્ષ પૂર્વક ચારણ મુનિઓ, વિદ્યાધરો, દે, અસુરે અને અનેક મનુષ્યનાં વૃન્દો તથા જતા-આવતા વંદનાથી એ વડે રોકાયેલા માર્ગવાળા, જ્યાં અગુરુ, કપૂરના ગોટેગોટાવાળી ધૂમશ્રેણિ ઉછળી રહેલી છે, વગાડાતા પડહા, મલ, કાંસી, શંખ આદિ વાજિંત્રો સંભળાઈ રહેલાં છે, જય જયારવનાં મંગલગીતે, સ્તુતિ-સ્તોત્રોન ઉત્પન્ન થયેલ કોલાહલવાળે, વિસ્મયજનક, મેરુપર્વત સરખો અષ્ટાપદપર્વત જોયા. સમગ્ર જોવા લાયક સ્થળવાળે અષ્ટાપદપર્વત જોઈને તેના નાયકએ પૂછયું કે- આ ક પર્વત છે? તેને જિનભવનેથી અલંકૃત કેણે કર્યો? ત્યારે સુબુદ્ધિ વગેરે મંત્રીઓએ કહ્યું કે, પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવંતના પુત્ર ભરત ચકવાત એ જિન ભવનથી અલંકૃત કર્યો. જગતના પિતામહ બાષભસ્વામી ભગવંત અહિંજ સિદ્ધિગતિને પામ્યા. તે કારણે તેના વંશમાં થયેલા બીજા રાજાદિક તથા દે, અસુરે, વિદ્યારે નિરંતર આની પૂજા કરે છે. માટે આ પર્વતને “ સિદ્ધિક્ષેત્ર” રૂપે તીર્થ માનવું અને તમારે પણ તે તીર્થની આરાધના કરવી. એમ સાંભળીને પર્વતના શિખર પર ચડ્યા. પિતપોતાના શરીરપ્રમાણ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ચાપન્ન મહાપુરુષોનાં ચિરત અને વવાળી ચાવીશે તીર્થંકરોની પ્રતિમાઓથી યુક્ત જિનાયતના જોયાં, પાતાના વૈભવ અનુરૂષ ભક્તિ કરી પૂજન-વંદન કર્યાં. મંત્રણા કરતા કહ્યું કે, જે અહિં કરવા લાયક છે, તે સર્વ ભરત ચક્રવતી એ જાતે જ કર્યું" છે. છતાં પણ તેવા પ્રકારનું કઇક આશ્ચર્યકારી કોઈ કાર્ય આપણે કરીએ. એમ વિચારતાં તેને બુદ્ધિ ઉત્પન્ન થઈ કે- આ પર્વત ઘણા આશ્ચયૅ નું નિવાસસ્થાન છે. કંચનમય વિવિધ પ્રકારનાં મિણરત્નાથી ખનાવેલા જિનભવનવાળા, પદ્મરોગ આદિ રત્નાની ટેકરીઓવાળા અનેક મહાઔષધિઓથી યુક્ત છે, તે કારણે દુષમા કાળના દરીદ્ર લેાકે તેને વિનાશ ન કરે, તેનું રક્ષણ કાયમ થાય તેવા ઉપાય કરીએ. કારણ કે, ‘ દાન કરતાં પાલન કરવું શ્રેષ્ઠ છે. ’ એમ વિચારી સહુઅકિરણે દડરત્ન ગ્રહણ કર્યું". નાગદેવાએ આપેલા પકો અષ્ટાપદ્રુપ તની ચારે બાજુ ખાઈ કરવા માટે ધરણી-મડલ ખેાઢવા લાગ્યા. દડરનની અચિન્હ શક્તિથી, સગરના પુત્રો ઘણા હૈાવાથી, તેઓનુ વાઋષભનારાચ સંઘયણ હાવાથી, તેઓએ ત્યાં સુધી પૃથ્વીમલ ખાધું કે ભવનવાસી નાગકુમાર દેવાનાં ભવના ભેદાઇ ગયાં. તરત જ અપૂર્વ પૃથ્વીભેદથી ત્રાસ પામેલા હૃદયવાળા, આ શુ થયુ ? એમ ખેલતા વિભ્રમથી ચકિતનેત્રવાળા, સત્ર ક્ષેાભ પામતા, પૃથ્વીના વિવરમાંથી નીકળતા મહાનિશ્ર્વાસના ધૂમાડાથી પીડાતા, નાગદેવતા આકુલ-વ્યાકુલ થઈ ગયા. ત્રાસિત હૃદયવાળા નાગદેવતાઓના સમૂહને જોઇને નાગલેાકથી જ્વલનપ્રભ નામના નાગેન્દ્રકુમાર બહાર નીકળ્યા. બહાર નીકળી રાષથી લાલનેત્ર થવા છતાં કાપને દાબીને કહ્યું કે- અરે અરે ! આ તમે શું આરંભ્યું છે ? આ શાશ્ર્વતાં ભવનપતિનાં ભવના હેાવા છતાં મહાવિષમ વજ્રઘાત સરખા દંડના ઘાતકરીને તમે તે ભવનાને જર્જરિત કરી નાખ્યાં. જે કારણે સણાનાં તેજસ્વી કિરણાથી ભય પામેલાં સૂર્યાં કરણા અણુિના જાળીવાળા ગવાક્ષાનાં છિદ્રોમાંથી ધીમે ધીમે પ્રવેશ કરતાં હતાં. તમારા દંડની જેમ હવે તેને પણ પ્રસંગ પ્રાપ્ત થયા, તેથી આતપ દેખાવા લાગ્યા, તમે મર્યાદાનું ઉલ્લંઘન કર્યું" અને સૂર્યકિરણા પણ મર્યાદાભંગ કરવા તૈયાર થયાં, સર્વથા તમારા સરખાને આ કરવું યાગ્ય ન હતુ. આ જગતમાં અહંકારીઓનુ પરાક્રમ નક્કી આત્મવધ માટે થાય છે, પેાતાની પાંખના ખલથી પતગીએ દીવામાં પડી બળી મરે છે. વિનીત એ મહાન અર્થાત્ ગૌરવવાળે છે અને સંપત્તિનુ પ્રથમ અંગ છે. અવિનીત હલકો ગણાય છે અને તે આપત્તિનું સ્થાન છે, આ જગતમાં આ લક્ષ્મી પણ મામાં રહેલા પુરુષાને જ શેાલે છે. તેથી વિપરીત મા લેપનારની તા લક્ષ્મી શીઘ્ર આશ્રયના વિનાશની સાથે જ નાશ પામે છે. જે મહાપુરુષા હાય તે સ્થિતિ-ભંગ કદાપિ પણ કરતા નથી. કેાઇએ કદાપિ સૂર્યરથને માર્ગથી ખસેલે દેખ્યો ? જે સત્ત્વશાલી પુરુષો હાય છે, તેએ જ આ ભુવનમાં સજ્જન અને મહાયશવાળા છે. ચૂડામણિ સરખા પુરુષો પેાતાના ગુણેાવડે જ જગતમાં ખ્યાતિ પામેલા છે અને સકલ લેાકેને પ્રશસવા લાયક તેઓ મસ્તકવડે વડન કરાય છે. તે સિવાયના દુર્ગંલપાંખવાળા પતંગીયા સરખા તુચ્છપુરુષો અલ્પગુણુ પામીને અભિમાન કરે છે. આ પ્રમાણે કુલ-ગુયુક્ત પુરુષો પેાતાના ચરિત્રથી જ જાણી શકાય છે. મર્યાદાલે પ કરનાર પોતાના આત્માની લઘુતા કરે છે. ખીજું તમે તેા સગરચક્રવતી ના પુત્રો છે, તેા તમારે આ કરવું યાગ્ય ન ગણાય. કહેવુ છે કે— Page #112 -------------------------------------------------------------------------- ________________ સગરના આઠ હજાર પુત્રોનું દહન ૯૫ ( તે જ પુત્રો છે, જે પિતાએ આચરેલ માર્ગનું સેવન કરે છે. તેમના ગુણ ગ્રહણ કરવાવડે જગતમાં પિતા પણ પ્રશંસા પામે છે. પરંતુ દુઃશીલ પુત્રોથી પિતા પણ નિરંતર અપયશ પામે છે, આ ભુવનને તપાવનાર કરણા હાવા છતાં લેાકો સૂર્ય ઉપર રાષ કરે છે. હવે આ મદિરની શાશ્ર્વતી મનહર ચૂલા ન ભગ્ન થાય, તેમ તમે આ કાર્યથી અટકી જાવ અને આ દડરત્નને પાછું ખેંચી લે. જેમ ભમરાએ કમળમાંથી રસ ગ્રહણ કરીને પાતાનુ કાર્યં સાધે છે, પણ કમળને પીડા કરતા નથી, તેમ ગુણવાન પુરુષોના આચાર છે કે, પેાતાનુ કાર્યં જરૂર કરે છે, પરંતુ બીજાને હરકત કરતા નથી. એમ સાંભળીને જનુકુમાર કહેવા લાગ્યા કે, અમારે। પ્રયાસ તમારા ભવન ભાંગવા માટે ન હતા, પરંતુ રક્ષણ માટે અષ્ટાપદ ફરતી ખાઈ કરવા માટે હતા. દંડ વજનદાર હાવાથી તમારા ભવનમાં ઉપદ્રવ થયે, આમાં અમારા લગાર પણ દોષ નથી, તે કેપના ત્યાગ કરી, હવે ફરી આમ અમે નહી' કરીએ.’ જ્વલનપ્રભ શાંત થઇને પેાતાના ભવનમાં ગયે. સગરના સાઠ હજાર પુત્રોનુ દહન નાગેન્દ્ર ગયા પછી જનુકુમારે કહ્યું કે, કુરતી ખાઈ ખાદીને આ અષ્ટાપદને અલ'ધનીય કર્યાં, પણ પાતાલ સુધી ઊંડી ખાઇ ખાલી શે।ભતી નથી, માટે આમાં જળ ભરવાને ઉપાય કરીએ.’ એમ કહીને જત્તુકુમારે દડરત્ન ગ્રહણ કર્યું, અને તેનાથી ગંગાના કિનારા સુધી પૃથ્વી ખેાઢી નાખી. દડરનને અનુસારે મેટાં માજાઓની શ્રેણિથી આકુળ બનેલી ગંગા ખાઇમાં વહેવા લાગી. અને આખી ખાઈ જળથી પૂર્ણ થઈ. ખાઈમાં છિદ્રો પડેલાં હાવાથી નાગકુમારોના ભવનમાં જળધારાના પ્રવેશ થયે. તેવા પ્રકારનું નાગદેવનું ભવન વ્યાકુળ જોઇને એક નાગદેવે કહ્યું કે, હે મહારાજ ! પૂર્વે કોઇ પણ વખત ન જાણેલ એવા જળના પ્રવાહ નાગભવનામાં કાંથી આવી રહેલા છે ? ભયથી વિખૂટા પડેલા, પ્રચંડ કલ્લેાલથી જેમની સ્થિરતા નષ્ટ થઈ ગઈ છે—એવા નાગેાના અત્યન્ત દુઃસહુ એવા કુટુંબભંગ થયા, પાણીના પ્રવાહમાં નાગિનીના સમૂહ તણાઈ રહ્યો છે, પાકારથી ઉઠેલા જવલન અને ઊછળતા ભયંકર જલ–પૂરવાળું પાતાલતલ જોવાય છે. ભવનાના વિવરેશમાં પાણી ભરાઇ જતાં, હાહારવના પડઘા નીકળી રહ્યા છે-એવા નાગલાકને સાંભળીને રુષ્ટ થયેલ નાગેન્દ્ર ત્યાર પછી બોલ્યા-‘સગરના પુત્રો દુઃશીલ છે. જેઓએ ઇડરન વડે ધરાપીઠને ખાદાવીને પાતાલતલને પાણીથી ભરપૂર કર્યું છે. મેં પહેલાં સામ-સાન્ત્યન કર્યું, એ પછી અલથી ગર્વિતાએ આવું આચરણુ કર્યું છે. આશયના વશથી તે તેને જૂદી રીતે જ પરિણમ્યું છે- માન વડે ઉન્નત એવા લોકોને પણ સામવચન સ્પષ્ટ રીતે ગૌરવને પ્રકાશિત કરે છે, અન્યયા દંડ માટે યાગ્ય નરેશને તા હીનતા કરે છે. ખરેખર, ગુણેાથી માન્ય એવા પુરુષને એ જ નીતિએ હાય છે, વિનય-સૂચકસામ અથવા પ્રતાપને વિસ્તારનાર દંડ જ. એએએ મારી સમક્ષ વિનય ગુણુથી યુકત સામ જોયું, હવે હું દડને દર્શાવું કે, જેને તેઓ ફરી ન જુએ.’ રાષ-પૂર્વક એમ કહીને તેણે મહાધાર વિષ એવા ઘણા નાગકુમારાને ખેલાવ્યા અને તેમને કહ્યું કે- તમે સગરના પુત્રોને મારા ' પ્રજવલિત નયનવાળા તે નાગકુમારેએ પણ નીકળીને સગરના પુત્રાને તેવી રીતે જોયા કે જોતજોતામાં જ (બળીને) અદૃશ્ય થઈ ગયા, Page #113 -------------------------------------------------------------------------- ________________ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત આ પ્રમાણે જન સમુદાયમાં સગરપુત્રો બળીને ભસ્મ થઈ ગયા, ત્યારે સૈન્ય-છાવણીમાં હાહાકાર ઉછળે. સૈન્ય ક્ષોભ પામ્યું. બીકણે નાસવા લાગ્યા. પુરુષે દેડવા મંડયા. સ્ત્રીવર્ગ આક્રંદ કરવા લાગ્યા, મંત્રીવર્ગ આકુળ બની ગયે. પરિવાર મૂંઝા, સેવકવર્ગ વિષાદ પામે. આ શું કરવું? કયાં જવું? કોને કહેવું ? કોની સાથે યુદ્ધ કરવું? કોનું શરણ લેવું? જયારે સમગ્ર છાવણીમાં મુંઝવણ થઈ, ત્યારે અંતઃપુરમાં મોટો આકંદ શબ્દ ઉછળે કે ? “હે નિર્દય કૃતાન્ત જે કે તું હંમેશા અકાર્ય કરવામાં ઉઘુક્ત છે તે પણ હે અનાર્ય! માર્ગ ચૂકીને આ કાર્ય કરવું તે શોભતું ન હતું. હા દૈવ! આ તે શું કર્યું?એક પગલે જ સર્વથા સર્વને વિનાશ કર્યો શું આ સ્વમ, ભ્રમ કે ઈન્દ્રજાળ તે નહીં હશે ? શું આ સત્ય હશે કે બુદ્ધિભ્રમ ? માયા તે નહિ હોય ? તેમ મનથી વિચારીને બેલે છે કે સમજણ પડતી નથી કે હૃદયને કેવી રીતે શાંત પાડવું ? આ પ્રમાણે દુસહ દુઃખથી બળતું, છાતી કૂટતું અંતઃપુર લાંબાકાળ સુધી આકંદન કરતું હતું, તે જ ક્ષણે વૈધવ્ય પ્રાપ્ત થવાથી શોભા આપનાર અલંકારને ત્યાગ કર્યો, તેમજ પહેલાં જે વલયે પુષ્ટ હાથમાંથી નીકળતાં ન હતાં, તે વલયે દુર્બળતાને લીધે સહેલાઈથી નીકળી ગયાં. કેટલીક સ્ત્રીઓએ તે વિશાળ નિતંબરૂપ કામગજેન્દ્રનાં આભૂષણ સરખા કંદરા તેડીને ધરણી ઉપર ફેંક્યા. નિરંતર ફૂટવાથી છાતી પર રહેલે મોટાં મોતને હાર તેવી રીતે તૂટ્યો, જેથી બાકી રહેલાં મોતીઓ સ્તનતટ પર ઊંડાં સેંટી ગયાં, અને તે પણ હાર માફક શેભવા લાગ્યાં. દુર્બલ બનેલી કોઈ સ્ત્રી ચલાયમાન ચરણ અફાળવાથી હંસમિથુન માફક કમળ કર્ણપ્રિય અસ્પષ્ટ શબ્દ કરનાર નુપૂર–યુગલને ફેંકે છે. કેટલીક સ્ત્રીઓ વળી કંઠમાંથી નિર્મલ મણિ અને રત્નને બનાવેલ હાર ઉતારીને ભાંગી–તેડી નાખે છે. સતત નિશ્વાસ વડે દીન મુખવાળી અને આંસુથી છેવાઈ ગયેલ તંબલવાળે હોઠ હિમથી કરમાઈ ગયેલ કમલપત્રનું અનુકરણ કરે છે. ફરી ફરી મૂચ્છ પામવાથી ધરણી ઉપર રગદોળાતે કેશકલાપ જાણે દુસ્સહ અપૂર્વ વેદના થતી હોય તેમ જણાવે છે. આ પ્રમાણે દુઃસહ મહાદુઃખ-સમૂહના તાપવાળી રાજરમણીઓએ એવી કરુણતાથી વિલાપ કર્યા–જેથી વાપદ-સમુદાય પણ રુદન કરવા લાગ્યા. આ પ્રમાણે કકળાટ કરતા અંતઃપુરને દેખી મંત્રીઓ શું કરવું ? તેની મૂંઝવણમાં પડ્યા. મહાસામંતે નિસ્તેજ બન્યા. પરિવાર ઉદ્વિગ્ન બ, રૌન્ય છાવણીઓ ખેદ પામી. સુબુદ્ધિ મંત્રીએ કહ્યું, અરે સેનાપતિએ! મહા સામેતે ! નિષ્ફળ વિલાપ કરવાથી શું ફાયદો? અહીં જે કરવાનું હતું તે, જીવિતનું મૂલ્ય ચૂકવીને તેઓએ કર્યું, અષ્ટાપદ પર્વતની ચારે બાજુ જળપૂર્ણ ખાઈએ થવાથી માર્ગ દુર્ગમ થઈ ગયે. તે મહાપુરુષોને અગ્નિદાન આપીને આપણને તેની અંત્યક્રિયાને પણ અવસર આપે નહિ, માટે હવે અહીં ક્ષણવાર પણ રોકાવું ઈષ્ટ નથી, માટે આજે જ અહીંથી આપણે પ્રયાણ કરવું. દરેકની અનુમતિથી પ્રયાણ ચાલુ કર્યું. કેઈ એકાંત સ્થળમાં છાવણી નાખી, ભેજનાદિક કાર્યો નીપટાવ્યાં. સગરના પુત્રોની વિનાશની ચિન્તાથી હાય તેમ નિસ્તેજ મંડલવાળે સૂર્ય પશ્ચિમદિશાનું અવલંબન કરવા લાગ્યું. ત્યાર પછી અંજલિ અર્પણ કરવા માટે હોય તેમ પશ્ચિમસમુદ્રમાં ડૂબી ગયો. Page #114 -------------------------------------------------------------------------- ________________ સને પુત્રના સમાચાર કેવી યુક્તિપૂર્વક આપ્યા સગરને પત્ર મરણના સમાચાર કેવી યુક્તિપૂર્વક આપ્યા? - ત્યાર પછી સામંત-મહાસામંતે સહિત મંત્રિમંડલ મંત્રણા કરવા લાગ્યા કે—કઈ વખત સંભાવના પણ ન કરી શકાય તેવું આ કાર્ય રાજાને કેવી રીતે નિવેદન કરવું? આ એક લજ્જાસ્પદ કાર્ય થયું છે. કારણ કે કઈ પુરુષ સમીપવતી પારકાનું પણ મરણ થવા ન દે, તે પછી આ તે આપણું સ્વામી. જીવતા રહેલા આપણે બીજાને સ્વામીના મરણ-સમાચાર કેવી રીતે કહી શકીએ? વળી આ સંસારની અંદર એવા પ્રકારનાં કાર્યો દૈવયેગે આવી પડે છે, કે જે કઈને કહી શકાતાં નથી, કે તેથી રક્ષણ કરી શકાતું નથી, છૂપાવી પણ શકાતું નથી કે હૃદયમાં ધારણ પણ કરી શકાતું નથી. પૂર્વે ઉપાર્જિત કરેલા દુષ્ટ દૈવાગે તેવું કંઈ કાર્ય આવી પડે છે, જેથી મરણ-સમયે નિંદા અને વળી જીવ પાપ–પરિણામવાળે બને છે. વિશાલ વંશવાળા ભરતાધિપને હતભાગી દેવે આ એવું કાર્ય નિર્માણ કર્યું છે કે, જે ચિંતવવું પણ અશક્ય છે. તેથી આપણે પણ સ્વેચ્છાએ મહાજવાલા શ્રેણિથી ભયંકર એવી અંગ્નિમાં પતંગ – મરણ પામવું યુક્ત છે, પણ પુત્ર મરણ બોલવું ઠીક નથી; અથવા હવે બાલચે સરખા એવા અપમરણથી સર્યું. ભવિતવ્યતાથી તેમને વિનાશ અને આપણી અપકીતિ થઈ છે. આ પ્રમાણે મંત્રણ કરતા હતા ત્યારે એક પરિવ્રાજકવેષધારી બ્રાહ્મણ ત્યાં આવ્યું. તેણે પૂછયું કે, તમે આટલા આકુળ-વ્યાકુળ કેમ જણાવ છે? વિષાદને ત્યાગ કરે, આલંબન અંગીકાર કરે, સંસારમાં રહેલા પ્રાણીને આ કેટલું માત્ર ગણાય? બીજું વળી સાઠ હજારનું એક સાથે મૃત્યુ કેમ થયું? તે કારણે તમે વિરમય પામ્યા છે, પરંતુ તે પણ ગ્ય નથી. કારણ કે કમપરિણતિ વિચિત્ર છે. સંસારમાં તેવું કઈ સંવિધાનઘટના-રચના નથી, જે પ્રાપ્ત ન થાય.જેને જેટલા પુત્રો હેય તેટલા મરણ પામે છે, તેમાં શું આશ્ચર્ય ? માટે હું રાજાને તેવી રીતે કહીશ, જેથી પતાને પણ સંસાર-સમુદ્રથી તારે' એમ કહીને તે છાવણીમાંથી નીકળી ગયે સગરરાજાની રાજધાનીમાં પહે. સકલ સામેતાદિક સાથે સભામંડપમાં બેઠેલા ભરતાધિપને દેખ્યા તે સમયે મોટા શબ્દથી બૂમ પાડી બ્રાહ્મણે રાજાને કહ્યું—“અરે સમગ્ર પૃથ્વીમંડલને જિતને દૂર ફેલાવેલ પ્રતાપવાળા, શત્રુગજેન્દ્રોને દમન કરનાર કેસરિસિંહ સરખા, કે અસુરે અને વિદ્યાધરના ઈન્દ્રો વડે સુંવાળા બનાવેલ પાદપીઠવાળા હે રાજન! તમારી ભુજાઓથી રક્ષાયેલે છતાં ભારતમાં હું લુંટાયે લુંટાયે, “અબ્રહ્મણ્ય, અબ્રહ્મણ્ય” એમ ઉષણા કરી. સમગ્ર રાજ્યમાં પહેલાં ને સાંભળેલ શબ્દ સાંભળીને ભરતાધિપસિગરરાજાએ કહ્યું કે, “તે બ્રાહ્મણને જલ્દી બોલાવે અને પૂછે કે કોણે તેને લૂંટ? કયા પ્રદેશમાં લૂંટાયે? તે શું ગુમાવ્યું?” તરત જ એક પછી એક એમ પ્રતિહારે તેની પાસે ગયા, બ્રાહ્મણને જે અને કહ્યું, “અરે મહાપુરું? કેપ ન કરીશ. સમગ્ર ત્રણે લેકનું રક્ષણ કરનાર મહારાજ તને બોલાવે છે, માટે વિશ્વસ્ત બને, તારા મનોરથે પૂર્ણ થશે. ધીમે ધીમે ચાલ. તે સાંભળીને દુઃખપૂર્વક પગ સ્થાપન કરીને ચાલતે, કરમાયેલ મુખકમલવાળ, અશ્ર વહેતા નયનયુગલવાળે, ઉડતા કેશવાળ, દુબે ગાલવાળે, પરાધીન અંગોપાંગવાળે, બ્રાહ્મણ પ્રતિહારે બતાવેલ માગે રાંજાન સભામંડપમાં પહોંચ્યો. રાજાએ કહ્યું-“અહીં બેસ.” તે ચક્રવતીને પ્રણામ કરી તેની આગળ બેઠે. રાજાએ પૂછ્યું કે, ભટ્ટ! શાથી ઉદ્વેગ થયે છે? વિશ્વાસપૂર્વક બેલ કે, તે શું ગૂમાવ્યું છે? સેનુ, માણેક - 1, જ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮ ચપન્ન મહાપુરુષનાં ચરિત હેર કે કઈ માણસ? તને કેણે લૂંટ્યો? અથવા તે તારો કેઈએ પરાભવ કર્યો? અથવા સુધાવેદના ઉત્પન્ન થઈ છે? કે કઈ એ કલંક આપ્યું છે? અથવા તારી ધર્મચારિણે પત્ની સંતાનના નિમિત્તભૂત પુત્રજન્મની પ્રાર્થના કરે છે? કે તારે શરીરમાં કોઈ વ્યાધિ થયા છે? કેઈ શત્રુએ તને ઉપદ્રવ કર્યો છે? કેઈ લેણદાર તને કદર્થના કરે છે? અગર બીજું કઈ ઇચ્છિત પૂર્ણ થતું નથી? માટે જે હેય, તે યથાર્થ જણાવ, જેથી કરીને તારે અભિપ્રાય જાણુને યથાશક્તિ તારી શરીર–પીડા દૂર કરી શકાય. તે સાંભળી બ્રાહ્મણે કહ્યું -“હે મહારાજ! હું જે વિજ્ઞાપના કરૂં, તે સાંભળો. હે પ્રભુ! તમારા પ્રતાપથી પાલન થતા ભુવનતલમાં લેકે શાંતિપૂર્વક વાસ કરે છે, તે વિષયમાં હે દેવ ! લેમ્પાલે પણ સદા શંકાવાળા થાય છે. આવા સુરક્ષિત પ્રદવાળા ભરતદેશમાં વસનાર હું જે અસાધ્ય સંકટ પામ્યો છું, તે જણાવું છું– સર્વ ઉપદ્રથી રહિત, હર્ષવાળે “અવંતિ” નામનો દેશ છે, ત્યાં સર્વ ગામેથી ચડીયાતા ગુણવાળું અશ્વભદ્ર નામનું ગામ છે. તેમાં વેદ અધ્યયન કરતે, અગ્નિહોત્રાદિ ગુણયુક્ત, શાસ્ત્રોક્ત કિયા કરાવનાર હું રહું છું. એક સમયે પુત્ર પત્નીને ભળાવીને, વેદ અધ્યયન કરવા હું બીજા ગામે ગયા. ત્યાં ભણતાં ભણતાં મનમાં અરતિ પ્રગટી. વિચાર્યું કે, અરતિ થવાનું શું કારણ? માટે મારા ઘરે જાઉં. ઘરે પહોંચે, ત્યારે દૂરથી જ દેખતાં નાશ પામેલ વૈભવવાળું ઘર જોયું. વિચાર્યું કે, આ શું? પ્રવેશ કરતાં જ ડાબી આંખ ફરકી. સૂકાયેલા વૃક્ષ ઉપર બેઠેલે કાગડો શબ્દ કરતું હતું. ત્યાર પછી દુઃખી મનવાળા થઈ પિતાના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યારે મને જોઈને મારી બ્રાહાણ પત્ની “હા પુત્ર! હા પુત્ર!” એમ વિલાપ કરતી ધસ કરતાંક ધરણું પર ઢળી પડી. ત્યારે મેં વિચાર્યું, “મારા કુલની વૃદ્ધિ કરનાર પુત્ર મૃત્યુ પામ્યા. તે પછી હું પ્રાણે ચાલ્યા ગયા હોય, તેમ ભૂમિ પર ઢળી પડે. મૂચ્છ ઉતરી, એટલે રડારોળ કરતે ભૂપે, તરસ્ય, રાત્રે જ નિદ્રા પામે. આ સમયે જાગતો હોવા છતાં મારું નામ ગ્રહણ કરીને દેવતાએ કહ્યું-“અરે ભટ્ટ! પુત્ર મરણથી આટલે ઉદ્વેગ કેમ કરે છે? જો મારૂં કહેલું કરે, તે તારે પુત્ર પાછું મેળવી આપું' મેં કહ્યું, “જરૂર ભગવતી દેવી શક્ય આજ્ઞા કરશે, તે કરીશ જ. ત્યારે દેવતાએ કહ્યું, “તું જલ્દી જઈને ખેળ કરીને કઈ સારા ઘરેથી અગ્નિ લાવ કે, જેના ઘરે કઈ મરણ પામ્યું ન હોય. ત્યારે હું વિવેકરહિત થઈ શક્યાશક્યને વિચાર કર્યા વગર દરેક સ્થાનમાં તે અગ્નિ શેધવા લાગ્યા. તપાસ કરતાં દરેક ઘર અનેક સંખ્યામાં થયેલાં મરણ કહે છે. ત્યારે આવીને દેવતાને મેં કહ્યું કે, આ સંસારમાં એવું કે ઘર નથી કે, જ્યાં અનેક મરણે ન થયાં હોય.” ફરી દેવેતાએ કહ્યું કે, તે પછી નિરુપદ્રવ ઘરેથી અગ્નિ લાવે.ત્યારે તેની તપાસ કરતાં નિરુપદ્રવ ઘર પણ કેઈ નથી.” એમ કહ્યું, ત્યારે દેવતાએ કહ્યું- “ આ જગતમાં એ કઈ છે ? જે પાપ કરતું નથી અને આ સંસારમાં પોતાની કર્મ–પરિણતિથી જન્મ, મરણ ન થાય તે કોઈ જીવ છે ? બંધુઓના મરણમાં લેકે આ સંસારની નિંદા કરે છે, પશ્ચાત્તાપ કરીને વળી પ્રયત્નપૂર્વક ગૃહ-કાર્યો અને પાપારંભ કરે છે. તે કદાપિ પણ આ જગતમાં એવા કેઈને જોયો ? સાંભળ્યો કે શંકા કરી કે જેનાં પાપી જન્મ-મરણ નહિ થાય ? આવા પ્રકારના નિર્ગુણ પ્રકૃતિવાળા દુસહ સંસારમાં આમ બળ પિ-શેક કરવાથી કેઈ લાભ થાય ખરે ? તે કહે.” એમ કહીને તે દેવતા પિતાના સ્થાનકે ગયા. હું પણ હે દેવ ! તેને શેક કરતો કરતો તમારી પાસે આવ્યા. તેથી હે મહારાજ ! દુર્ભાગી દૈવથી લૂંટાયેલી હું કઈ જગ્યાએ રક્ષણ ન મળવાથી ભરતક્ષેત્રમાં ભ્રમણ Page #116 -------------------------------------------------------------------------- ________________ સગરને પુત્રમરણના સમાચાર કેવી યુક્તિ-પૂર્વક આપ્યા ? ૯૯ કરીને ભયભીત હરણ માફક તમારી પાસે આવ્યેા છું. એવી કોઈ વસ્તુ નથી, જે તમેા સિદ્ધ ન કરી શકે. અત્યારે ભુવનના સર્વ સ્થળમાં તમારી અસ્ખલિત પ્રતાપ ભ્રમણ કરી રહેલા છે. દિશાના છેડા સુધી તમારી કીતિ પહોંચી છે. દેવા, અસુરા, મનુષ્યા અને વિદ્યાધરાના સ્વામી પણ તમારી આજ્ઞા સ્વીકારે છે. તમારૂ પરાક્રમ કાંય પણ સ્ખલના પામતું નથી. અપરિમિત વીય વાળા છે, ઉજ્જવલ અપ્રતિહત યશવાળા છે, અનુપમ ત્યાગ શરણાગત-વત્સલતા અસાધારણ છે. દીન, અનાથાદિ દુઃખી વર્ગના ઉદ્ધાર કરવાના સ્વભાવ અપૂર્ણાંકોટીનેા છે. શરણુ વગરના હું' આપના શરણે આવેલા છું. ‘ દીનના ઉદ્ધાર કરવા ' એ મહાપુરુષોને સહજ છે, તે કૃપા કરીને હે દેવ ! મારો પુત્ર મને આપો. હતભાગી કૃતાંતને જિતીને હે દેવ ! મારે પુત્ર મને જલ્દી આપેા, જેથી હું મહાયશવાળા ! આપનું પરાક્રમ અકલ ક્તિપણે વિસ્તાર પામે. જે ધીરપુરુષા નિષ્કામવૃત્તિથી ભુવનમાં દુઃખીએનાં દુઃખ દૂર કરવા દ્વારા વાના ઉદ્ધાર કરે છે– એવા તમારા સરખા કાઈક જ ઉત્તમ સ્વામી વંદન કરવા યોગ્ય ચારિત્રવાળા છે, દીનાના ઉદ્ધાર કરવો, ભયમાં રક્ષણુ, ગુરુના વિનય, અહંકારીઓને સમજાવી ઠંડા પાડવા, દરિદ્રતાથી દુઃખી થયેલાઓને દાન, પ્રિયવચનથી દરેકને બેલાવવા, અંધુ વિષે સ્નેહ રાખવા, કરેલા ગુણુના જાણકાર થવું, સત્ય આ સર્વ ગુણ્ણા હે મહાયશવાળા ! સજ્જન પુરુષામાં સ્વાભાવિક નિરંતર રહેલા હાય છે. તમારા સરખાને વધારે શું કહેવું ? તા હૈ મહારાજ ! પુત્ર આપીને મને દુઃખ-મુક્ત કરા, ” આ પ્રમાણે બ્રાહ્મણે કહ્યું, ત્યારે રાજાએ તેને કહ્યું કે“ અરે ! તુ ગ્રહના વળગાડવાળા છે કે વાયુના રોગવાળા ? ગાંડા છે કે પરાધીન થયેા છે કે પરમાર્થ ના જ્ઞાન વગરના છે કે નાના બાળક છે કે ચેતના વગરના છે ? જેથી આમ ન ખેલવા ચેાગ્ય ખેાલી રહ્યો છે ? આ જગતમાં એવા કોઇ પ્રાણી નથી કે જે સ્વચ્છંદચારી સર્વના વેરી હતભાગી કૃતાન્ત-કાળના પ્રભાવને સ્ખલના પમાડે. તેથી આ સમગ્ર જીવલેાકમાં આ જીવાને રુદન કરવું, કૂટવુ, વિલાપાદિ કરવું ઘટે છે અને તે જ મારો મેટા પરાભવ છે. દેવ, અસુરા, મનુષ્યા, વિદ્યાધરા અને કિન્નરોના સ્વામી ઈન્દ્રાદિકને પણ મરણુ સામાન્ય છે, તેા પછી તેના માટે કલેશ, શાક કરવાથી શે લાભ ? આ ભરતક્ષેત્રમાં મારા પણ સાઠ હજાર પુત્રો વિચરે છે, જ્યારે કાળ તેમના કાળીયા કરશે, ત્યારે તેમનુ પણુ રક્ષણ કાણુ કરશે ? માટે રુદન ન કર, શાક છેાડી દે, જ્યાં સુધીમાં કાળરાત્રિ તારા કોળીયા ન કરે, ત્યાં સુધીમાં કાર્યં વિચાર, આત્મહિતની સાધના સાધ’ . આ સાંભળીને બ્રાહ્મણે કહ્યું, ' હું મહારાજ ! પુત્રશોકમાં પરાભવ પામેલા મને લેાજનની પણ રુચિ થતી નથી, તેા પછી કાય કરવાની વાત તે કયાં રહી ?' રાજાએ કહ્યું- હમણાંજ તને જણાવ્યું કે, સર્વ લોકો બવગ મરણ પામ્યા પછી પેાતાના સ્વાથૅના કાર્યમાં પરાયણુ મની જાય છે. તુ એકલેા જ આટલા કેમ આકુળ-વ્યાકુળ બની જાય છે ? અને સર્વ વ્યાપાર છેડીને આમ વિલાપ કેમ કરે છે ? આ જીવલેાકમાં પેાતાના કર્મવશવતી જીવાને કાલ પાકે, ત્યારે આ મણગતિ થવાની જ છે. તેથી રુદન કરવાથી શેા લાભ ? સજીવને વિયેાગ કરાવવામાં સમથ આ મૃત્યુ છે, સંજોગ કરાવતા નથી, પાપપરિણામવાળા તે પાલન પણ કરતા નથી. તે મૃત્યુના વિષયમાં આવેલાનું દુઃખ રાજા પણ દૂર કરી શકતા નથી, એટલું જ નહિ પણ સમ શક્તિવાળા દેવા પણ તેને હઠાવી શકતા નથી. ’ આ વગેરે ઘણું કહેનાર ચક્રવતી ને બ્રાહ્મણ સામે પૂછે છે કે, ‘ હું ભરતાધિપ ! તમે જે કહેા છે, તે . Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧oo ચિપન્ન મહાપુરુષોનાં ચરિત સત્ય હકીકત છે ? હે રાજન્ ! આ સંસારના સર્વ વિલાસે અસાર છે એમ જાણીને હે દેવ ! હું જે કહું, તે વિષયમાં તમારે પણ શેક ન કરે. હું જે તમને કહું છું, તે કેવી રીતે માનવું ? અથવા હે નરનાથ ! આ સંસારમાં તેવું કંઈ નથી, જે પ્રાપ્ત થતું નથી. હે નરનાથ ! ઘેડા, હાથીઓ, શ્રેષ્ઠ ર સહિત તમારા સર્વ પુત્રો એકી સાથે વિધિગે પંચત્વ પામ્યું છે. ” આ સમયે સામતે, મહાસામંતે, મંત્રી–મહામંત્રીઓ વગેરે તથા બીજા કુમારે પાસે રહેલા પગપાળાઓ મુખ ઢાંકીને આમણ-દમણ ઉત્સાહભગ્ન બનેલા શરીર–સંસ્કાર કર્યા વગરના, ચિંતા-સમુદાયથી દુર્બલ દેહવાળા, “શું કરવું ? એવી મૂંઝવણમાં પડેલા એવા તે સર્વેએ રાજસભામાં પ્રવેશ કર્યો. મહારાજાને પ્રણામ કરીને તેમને ચરણ પાસે બેઠા. ત્યાર પછી અશકનીય અસંભવનીય તેવું વચન સાંભળીને કુમારોના પરિવારને દેખીને આમણદુમેણ, ખંભિત થયા હોય, ચિતરેલ હોય તેવા, જાણે મૂછ આવી હોય, ચિરની જેમ સ્થિરનેત્રવાળા, દરેક ક્ષણે શૂન્યપણું પામતા એવા મહારાજાને બ્રાહ્મણે કહ્યું કે- “હે દેવ ! પરમાર્થ ન સમજનાર, સંસારસ્વભાવ ન જાણનાર ગામડીયા પુરુષની જેમ આમ હિંમત કેમ હારી જાય છે ? સંસારમાં નિવાસ કરનારને આ દુઃખ કઈ ગણતરીનું છે ? તે હવે આ આવેલા કુમારના પરિવારને પૂછે કે, સૈન્ય વચ્ચે રહેલા સાઠ હજાર પુત્રોને વનદવ માફક હતભાગી દેવે કેવી રીતે બાળી નાખ્યા ? આ એક મહાન આશ્ચર્યની ઘટના બની છે તે તેને થથાર્થ વૃત્તાન્ત આવેલા પરિવારને પૂછે. સગરરાજા આ સાંભળીને પોક મૂકીને રડાળ કંદન કરતા અંતઃપુરના વર્ગને, રુદન કરતા પરિવારજનને, વિલાપ કરતી સ્ત્રીઓને, મૂચ્છ પામતી કુમારની માતાઓને, વિરસ શબ્દથી રુદન કરતા અંતઃપુરના સેવકેને, દેડાડી કરતા પ્રતિહાસને, છતી કૂટતી વિલાસિનીઓના સ્તને વચ્ચે રહેલા તુટી જતા હારને, નીકળી જતાં સુપૂરને, પડી જતાં કડાંને, ભાંગી જતાં વલેને, ઉખેડી નખાતા કેશને, મરડી અને ભાગી નંખાતા અવયવોને, મૂંઝાઈ ગયેલા વામને અને કુબડાઓને, હાહારવ શબ્દ ઉછળવા ગે તેના પડઘાથી દશે દિશાઓને પૂર્ણ થયેલી દેખીને, સૈન્ય-વાહન– પરિવારવાળા ભરતાધિપ સિગર મહારાજે સામાન્યપુરુષ માફક વિલાપ કરવા લાગ્યા. કેવી રીતે? પુત્રક અને આધાસન હે નિર્દયે દેવ ! દુષ્ટ પવનથી જેમ પ્રદીપે ઓલવાઈ જાય, તેમ મારા સર્વ પુત્રોને સત્ય પમાડી ન કરવા ગ્ય કાર્ય કર્ય! હે નિર્દય દેવ ! શું તેઓના આયુષ્ય બાંધવાન કારણ સમકાલ જ હતું ? અથવા તે શું અકાલમરણનું શંકાકુલપણું તારાથી વિસરાઈ ગયું ? હે નિષ્કરુણ દુષ્ટપન્નગાધિપ ! તને મારા એક પુત્ર ઉપર પણ કરુણું ન આવી? જેથી મારા સર્વે પુત્રીને તેં વિનાશ કર્યો ? સમગ્ર રને દેખીને તેમના સ્વામીને ઠપકે આપે કે, દુષ્ટ ભુજથી તમે પણ મારા પુત્રોનું રક્ષણ ન કર્યું ? હે સેનાપતિ ! સંગ્રામમાં દેવેને પણ તારું બેલ સમર્થ જણાતું હતું, તે મારા પુત્રોના અતિવિષમ અવસરે તે ક્યાં ચાલ્યું ગયું? હે પુરોહિત ! તે પણ તે સમયે શાંતિકર્મ ન કર્યું? હે વાર્ષકિ ! તું પણ પુત્રોની રક્ષા કરવાનું ભૂલી ગયા ! હે ગજપતિ ! મારા પુત્રના આવા સંકટ સમયે તે Page #118 -------------------------------------------------------------------------- ________________ પુત્ર-શેક અને આધાસને ૧૦ પણે નિર્બળ બની ગયો? નાગે ( હસ્તિરને) જળતા નાગને વિનાશ કેમ ન કર્યો છે અશ્વરત્ન! પવનવેગ સરખી ગતિથી તમે પુત્રોને કેમ દૂર હટાવી ન ગયા ? હે કાકિણીરત્ન ! આ વિષધરના અગ્નિને તમે કેમ ન ઓલવી નાખ્યો? હે ખટ્ટરત્ન ! તે વખતે તમે સપનાં મસ્તકને છેદી કેમ ન નાખ્યાં ? હે દંડરત્ન ! તારાથી જ આ અનર્થ ઉત્પન્ન થયે, હે ચર્મરત્ન! તે વખતે તે વિષમ વિષધરને ઢાંકી કેમ ન દીધે? હે છત્રરત્ન ! તે પણ મારા પુત્રોનું રક્ષણ ન કર્યું? હે ચક્રરત્ન! પૃથ્વીના વિવરમાંથી બહાર નીકળતાં નાગદેવનાં વિષમ નયનાગ્નિવાળાં મસ્તકેને કેમ ન છેદી નાખ્યાં છે, જેમણે મારા પુત્રોને. વિનાશ કર્યો? આ પ્રમાણે રત્નને નિંદતા અને વિલાપ કરતા ભરતાધિપ સગરને બ્રાહ્મણે કહ્યું કે –“હે મહારાજ! હમણું જ તમે મને શિખામણ આપતા હતા અને એટલામાં હવે અમારા સરખાથી તમે શિખામણ પામવા પાત્ર બને છે ! આ જગતમાં બીજાઓ જ્યારે આપત્તિ ભેગવતા હોય, ત્યારે લેક સુખેથી સંસારની અનિત્યતા કહી શકે છે, પરંતુ પોતાના નેહી બંધુવર્ગના વિનાશમાં સર્વ કોઈની બુદ્ધિ ચાલી જાય છે. આ સંસારને ધિક્કાર થાઓ, જ્યાં પારકાને આપત્તિમાં આશ્વાસન અપાય છે, પણ જે પિતાને તે પ્રસંગ પ્રાપ્ત થાય છે, તે કરુણાથી બીજાને રુદન કરાવતે રુદન કરે છે. જે તમારા સરખા આવા સમજુ પુરુષ એ દઢ શેકને આધીન બની જાય, તે પછી ભુવનમાં અનિંદિત ધીરતા કયાં સ્થિરતા પામશે? તમે હમણાં જ મને શિખામણ આપી, તે તમે શું ભૂલી ગયા ? દુર્ભાગી દેવગે પુત્ર મૃત્યુ પામ્ય, તેને શક હવે ન કરે. કદાચ હે મહારાજ ! એક પુત્રનના મરણદુઃખને સહન કરવા માટે અસમર્થ છે, તે પછી સાઠ હજાર પુત્રોનું દુઃખ અસહ્ય કેમ નહિ? તેના સમાધાનમાં સમજવાનું કે પર્વત ઉપર વજી પડવા માફક સત્ત્વગણવાળ મહાપુરુષને હંમેશાં મહાઆપત્તિઓ જ તેમને પ્રભાવ વધારે છે. મહાપુરુષોને સંકટકાળ અને ઉત્સવકાળ બંને એક સ્વરૂપવાળા જ હોય છે. સૂર્યને ઉદયકાળ સરખો જ અસ્તિકાળ હોય છે. પુરુષ જેમ જેમ સંકટની કસોટીમાંથી પસાર થાય છે, તેમ તેમ તેને મહાન પ્રતાપ વિસ્તાર પામે છે. પૃથ્વી જ વજાને ઘા સહન કરે છે, નહિ કે તાંતણે, “મેટાને જ સંકટ આવે છે, પણ નાનાઓને નહિ.” રાહુ, ચંદ્ર અને સૂર્યનું ગ્રહણ કરે છે, પણ તારાનું ગ્રહણ કરતા નથી. સપુરુષને વિષે જ આપત્તિઓ આવી પડે છે, પણ સામાન્યને નહિ. ચંદ્રમાં મલિનતા જણાય છે, પણ રાહુમાં દેખાતી નથી. કાળ પણ ગુણવાન પુરુષને પરાવર્તન કરવા સમર્થ નથી. ગમે તેટલા પ્રભાવવાળે શિશિરકાળ અગ્નિને શીતળ કરવા સમર્થ થતું નથી, સંકટ આવી પડવા છતાં પણ પુરુષ પિતાનો સ્વભાવ કદાપિ છોડતું નથી. રાહુના મુખથી ગળાઈને મુક્ત થયા પછી પણ સૂર્ય પૃથ્વીપીઠને તપાવે છે. હે મહાયશવાળા! મહારાજા ! વિરસ દુર્ગમ અસાર સંસારને યથાર્થ સમજીને, શેકસાગરને ત્યાગ કરીને, હે ધીરપુરુષ! ધીરતાનું અવલંબન કરે. હે શ્રેષ્ઠ સ્વામી! સારી રીતે શાસ્ત્રના અર્થ અને પરમાર્થના જાણકાર તમારા સરખાને પિતાનો વિવેક ચૂકીને બીજે કણ ઉપદેશ આપે?” આ પ્રમાણે બ્રાહ્મણે પિતાનું કથન પૂર્ણ કર્યા પછી મહામંત્રીને કહ્યું કે, “જે બનાવ જે પ્રમાણે બન્ય, તે પ્રમાણે મહારાજને નિવેદન કરે. ત્યાર પછી “સુબુદ્ધિ પ્રધાને વિનંતિ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ચિપન મહારુષોનાં ચરિત કરી કે–“હે દેવ! આપને વિનંતિ કરું, તે આપ સાંભળે.” એમ કહીને જે પ્રમાણે સમગ્ર વૃત્તાન્ત બન્યું હતું કે, અષ્ટાપદની ચારે બાજુ ખાઈ ખુંદી, તેમાં ગંગાનદીને પ્રવાહ તાણું લાવ્યા. રેષાયમાન થયેલા નાગેન્દ્રોએ નયનાગ્નિ વડે તમારા સાઠ હજાર પુત્રોને બાળી ભસ્મ કરી નાખ્યા. હે મહારાજ ! તેમાં બળ, હથિયાર, મંત્ર, તંત્ર, વિદ્યા કે બીજા કેઈ ઉપાય રક્ષણ કરવા સમર્થ થઈ શકતા નથી. આ સ્થિતિ બની ગઈ છે. હવે આ વિષયમાં અમારે જે કરવાપણું હોય, તેની આજ્ઞા કરે. હે દેવ ! આ વસ્તુ આપની પાસે કથન કરવી, તે પણ અમાસ સરખાને યોગ્ય નથી. મરણ વગર અમારી શુદ્ધિ નથી. તે હવે કયા પ્રકારના મરણથી આ અમારા કલંકની શુદ્ધિ થશે? તે આપ વિચારીને જણાવે. આપે હવે આ વિષયને શેક ન કરે. કારણ કેહે ઉત્તમપુરુષ! દે, મનુષ્ય અને અસુરેવાળા આ લેકમાં સમવત એવા આ યમરાજને કઈ વહોલે કે કોઈ અળખામણો નથી. આ જમડે બળવાળા કે દુર્બળ, દરિદ્ર કે કુબેર, પંડિત કે મૂર્ખ, એકલે કે કુટુંબના પરિવારવાળા, યુવાન, બાળક કે વૃદ્ધ અથવા મધ્યમવયને હાય, દુર્જન કે સજજન ગમે તે હોય, પાપ-પરિણતિ અને રૌદ્ર પરિણામવાળે તે કાળ કોઈની ખેવના કરતું નથી. ઈચ્છા પ્રમાણે પિતાના મનોરથ પૂર્ણ કરનાર તે દેના જીવિતનું હરણ કરે છે, તે પછી મનુષ્યનું તે તેની પાસે શું ચાલી શકે? હે દેવ ! ભાગ્યયોગે દેવતાઓ દેવલોકમાં ભલે વર્તતા હોય, તેને “અમર’ એવા નામથી બોલાવાય છે, પરંતુ આયુષ્યનો ક્ષય થાય એટલે, તેમને પણ મરવું પડે છે. પ્રચંડ પવનથી ધકેલાયેલા મેઘ-સમૂહે ગર્જના કરીને નાશ પામે છે અને વિજળીલતા પણ ક્ષણવાર તેજ ફેંકીને અદશ્ય થઈ જાય છે, ઈન્દ્રધનુષ ક્ષણવાર આકાશતલને શોભાવીને ઓસરી જાય છે અને કાળના પ્રભાવથી સંધ્યા પણ અલ્પકાળમાં અલેપ થાય છે. ત્રણે ભુવનમાં આ ચંદ્ર અનિત્યતાને પાઠ ભણાવે છે કે, તે ચંદ્ર પણ હંમેશાં એક સરખા દિવસે પસાર કરી શકતો નથી. કારણ કે, ચંદ્રની કળા દરરોજ વૃદ્ધિ પામતી અને ક્ષીણ થતી દરરોજ જુદી જુદી હોય છે. પૃથ્વી અને આકાશના અંતરાલને પિતાના મહાતેજથી પ્રકાશિત કરતા સૂર્યની પણ ઉદય, અસ્ત આદિ અનેક અવસ્થાએ એક દિવસમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે હે પ્રભુ! નિંદિત સંસારની અનિત્યતા જાણીને અનિષ્ટ ભવ–પરંપરા વધારનાર શોકને દબાવે, ત્યાગ કરે. વળી હે દેવ! આ શેક સમગ્ર પાપને પ્રવાહ વહેવડાવનાર ઝરે છે. અણસમજઓએ આચરેલો છે, પરંતુ પંડિતજનોએ તેને ત્યાગ કર્યો છે. તે શોક વ્યાધિનું મોટું સ્થાનક, અરતિનું મૂળ, સુખને પ્રતિપક્ષી, અજ્ઞાનનું પ્રથમ ચિહ્ન, નરકનું દ્વાર, ગુણનો વિનાશ કરનાર છે. સકલ કાર્યોમાં આડે આવનાર, ઉત્તમ કાર્યો બગાડનાર, ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચારે પુરુષાર્થમાં અંતરાય ઊભું કરનાર મહાપાપી હોય તે આ શોક છે. શોક પિતાનો દરજજો દૂર કરાવે છે, પુરુષાર્થને ત્યાગ કરાવે છે, કુલની વ્યવસ્થા છોડાવે છે. શોક-મહાગ્રહથી ઘેરાયેલે પુરુષ શું શું ન આચરણ કરે? તેની ધીરજ ખૂટી જાય છે. એટલું જ નહિ, પરંતુ તે પિતાના આત્માને પણ દુઃખ આપે છે. ગ્રસિત પુરુષે કાર્યાકાર્યને પણ જાણતા નથી. ખરેખર તે જ મહાપુરુષો છે, જેઓ સંસારના પરમાર્થને જાણીને કદાપિ અનાર્ય શેકને આધીન બનતા નથી. “હે દેવ! શેક હોય, ત્યાં લક્ષમી, યશ અને કીર્તિ વાસ કરતા નથી, તથા સુખ, રતિ, લીલા અને વિષયમાં મનની એકાગ્રતા મેળવી શકતો નથી. માટે આ શોકના વેગને ત્યાગ કરે. હે નરપતિ! સમગ્ર કને વિચાર કરે. તમે શેક પામે તે સમગ્ર ભારત પણ દીનતા પામે છે. આ પ્રમાણે ; Page #120 -------------------------------------------------------------------------- ________________ ભગીરથ પૌત્રે ગંગાને સમુદ્ર તરફ વાળી ૧૦૩ ઘણું સમજાવીને મંત્રીએ ફરી પણ કહ્યું કે –“હે દેવ! આ ત્રણે ભુવનમાં તલના ફેરા જેટલું તેવું કંઈ પણ નથી કે, જે આપ ન જાણતા હો તે પણ આપ શોકાવસ્થામાં હોવાથી આપને કંઈક નિવેદન કરું છું. કઠોર પવન અથડાવાથી કમલપત્ર પર રહેલા જલબિન્દુ સરખા અતિચંચળ સંગ, જીવિત, યવન, તુચ્છ ધન કે નેહના વિષયમાં શેક કરવાથી લાભ? તે સાંભળી ભરતાધિપ સગર રાજાએ કહ્યું, “તમે કહ્યું, તે તદ્દન સત્ય જ છે. આ સંસાર અસાર જ છે. બંધુઓ અને સ્નેહીના સમાગમે સ્વપ્ન સરખા છે. પર્વત પરથી વહેતી નદીના પૂર સરખું અલ્પકાળમાં વહી જનારું યૌવન છે. વૃક્ષના છાયડા સરખી ચંચળ લક્ષ્મી છે. ઘાસના અગ્રભાગ પર રહેલ જલબિન્દુ સમાન ચંચળ જીવિત છે. ઈન્દ્રધનુષના રંગ સરખો સ્નેહાનુબંધ છે. એક કુટુંબમાં સાથેનો નિવાસ ઈન્દ્રજાળ સરખે છે, હાથીના કાન સરખે ચંચળ વૈભવ છે. તે જ્યાં સુધીમાં વૃદ્ધાવસ્થા–પિશાચિકાએ શરીરમાં પ્રવેશ કર્યો નથી, મૃત્યુતાલને આધીન થયા નથી, જ્યાં સુધી સ્વભાવથી ચંચળ રાજ્યલક્ષ્મી વિકાર ન બતાવે, જ્યાં સુધીમાં ઇન્દ્રિયની તાકાત ઘટી ન જાય, જ્યાં સુધીમાં વિષયે આપણે ત્યાગ ન કરે. અને આ શરીર આપણા કહ્યામાં વર્તતું હોય ત્યાં સુધીમાં, વિવેકી ઓએ અન્ય સર્વનો ત્યાગ કરીને સતત આત્મહિતની સાધના કરી લેવી જોઈએ. ધર્માનુષ્ઠાન સિવાય બીજું કોઈ આત્મહિત કાર્ય નથી. કારણ કે, આ સંસાર તે એકાંતે નિર્ગુણ જ છે, આપત્તિઓ તે નજીકમાં રહેલી જ છે, હમેશાં મૃત્યુ લગાર પણ દૂર જતું નથી. વિષય ભેગેનાં ફલો કડવાં અને ભયંકર છે. કર્મ–પરિણતિ વિષમ છે. નરકની વેદનાઓ મહાભય આપનારી છે. વિષયને ત્યાગ ન કરનારને અવશ્ય નરક કે તિર્યંચ ગતિમાં વાસ કરે પડે છે. સંસારના સંગને ત્યાગ કરનાર સાધુ મહાત્માઓ અવશ્ય સ્વર્ગ કે મેક્ષમાં જાય છે. રાજ્યલક્ષમી અને વિષયેને વિગ દરેકને અવશ્ય થવાને જ છે, તે જ્યાં સુધી તેઓ આપણે ત્યાગ ન કરે, ત્યાં સુધીમાં આપણે તેને સ્વેચ્છાએ ત્યાગ કરીએ. પારકા પદાર્થોની મમતા કરવાથી શું ફાયદો ? તે ભગીરથને રાજ્યાભિષેક કરીને મહાપુરુષ–સેવિત ધર્મનું આરાધન કર. અસ્થિર અસાર રાજ્યલક્ષ્મીનો ત્યાં સુધીમાં ત્યાગ કર્યું કે, જ્યાં સુધીમાં અખલિત ગતિવાળું મૃત્યુ મારી સંભાળ લેવા ન આવે.” ભગીરથ પૌત્રે ગંગાને સમુદ્ર તરફ વાળી આ પ્રમાણે વૈરાગ્યમાર્ગને અનુસરતા સંસારવાસથી કંટાળેલા મહારાજાએ પોતાના આત્માને સંસાર-સ્વભાવ સમજાવતાં પિતાના આશ્રિત વર્ગને પણ કહ્યું કે, “તમારી આત્મશુદ્ધિ પણ વ્રત ગ્રહણ કરવાથી જ થશે.” એમ જ્યારે કહી રહેલા હતા તેટલામાં અષ્ટાપદ પર્વતની નજીકમાં રહેતા લોકો હાહાર કરતા રાજ્યાંગણમાં દોડી આવ્યા. મહારાજાને કહેવા લાગ્યા કે “હે મહારાજ! અમારું રક્ષણ કરે, અમને બચાવો.” તે સાંભળીને રાજાએ પૂછયું કે, આશે ઘંઘાટ સંભળાય છે? “તરત છડીદારોએ આવેલા ગામલોકને રાજસભામાં પ્રવેશ કરાવ્યું, તેઓએ પગમાં પડીને ઊભા થઈ મહારાજાને નિવેદન કર્યું કે–“હે દેવ! કુમારે જે ખાઈ જળથી ભરી, તે જળ ખાઈમાં ન સમાવાથી પડખેથી ઉભરાઈને ચારે બાજુ ફેલાવા લાગ્યું છે. સ્થળમાર્ગો પણ જળથી બંબાકાર બની ગયા છે. જળ ફરી વળવાથી ખાઈની નજીકનાં ગામે Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ચિપન મહાપુરનાં ચરિત અને નગરે સર્વ આકુળ-વ્યાકુળ બની ગયાં છે. આનું નિવારણ આપ સિવાય બીજા કેઈ કરી શકે તેમ નથી- એમ જાણુને દેવની પાસે અમે આવ્યા છીએ. જે જળનું કાણ કરવામાં નહિ આવે, તે ઘણે મે વિનાશ થશે. તે કૃપા કરીને આપ તરત તેનું નિવારણ કરે.” ત્યારે પુત્રના પુત્ર ભગીરથને આજ્ઞા આપી કે “હે વત્સ! ઉપદ્રવ પામેલા લોકોનું ઉપદ્રવથી રક્ષણ કર અને દંડરત્નથી પાણીના પૂરને સમુદ્ર તરફ વહેવડાવ. સાથે નગરે, ગામ, રહેઠાણે ઉદ્યાન, વાવડીઓ, સવારે અને ભવનવાસીનાં ભવનોને નુકશાન ન થાય અને રક્ષિત રહે. તેમ લક્ષ્ય રાખીને પ્રવાહ પાછો વહેવડાવજે. પ્રમાદાચરણનાં ફળ વત્સ બરાબર દેખી લીધાં છે, માટે સર્વકાર્યમાં અપ્રમાદ-સાવધાની પૂર્ણ રાખવી. દેવ, દાનવ, ઈન્દ્રની આજ્ઞાને અનુસરનારા બનવું. ” એ પ્રમાણે ઘણું શિખામણો આપીને ભગીરથને મોકલવા તૈયાર કર્યો. તેણે ભરતાધિપ પિતામહ સગરને પ્રણામ કરી “મહાપ્રસાદ કર્યો ” એમ કહીને મસ્તક વડે આજ્ઞા અંગીકાર કરી. ફરી વિનય_હિતશિક્ષા ગ્રહણ કરવા સગરે ભગીરથને બોલાવ્યું. રાજા પાસે પ્રવેશ કર્યો. ફરી પ્રણામ કરી રાજાના ચરણ પાસે બેઠે. સગરે કહ્યું, “હે વત્સ ! સુકુત્પત્તિ, પ્રભુતા, વૈભવ, નવીન યૌવન, કોઈને ન હોય તેવી રૂપસંપત્તિ, કળાઓમાં પ્રવીણતા, શાસ્ત્રના અર્થોના પાર પામવાપણું, આયુધકળાની કુશળતા, દઢ પ્રહાર કરવાપણું, અનુપમ પરાક્રમ, અસાધારણ પૌરુષ, દરેક ઉપર પ્રભાવ પાડવાપણું– આ સર્વ ગુણ તને વરેલા છે. આ એક એક ગુણ ઉન્માર્ગે પ્રવર્તાવવા સમર્થ છે, તે એકીસાથે દરેક ગુણ એકઠા થાય, પછી શું બાકી રહે? તારામાં આ સર્વગુણને સમુદાય એકઠો રહેલો છે, માટે તારે સારી રીતે પ્રયત્નપૂર્વક તે ગુણેને પચાવવા, પણ તેના તાબે ન થવું. ઉત્તમકુળમાં જન્મ થે, રમણીઓના હૃદય સરખું સુકુમાલ રૂપ, શાસ્ત્રના અર્થ ભણવાના પરિશ્રમથી પક્વ થયેલી મતિ, સમર્થ ભુજાબેલ, ત્રણે ભુવનમાં વખાણવા ગ્ય લક્ષમી, નરેશ્વરેના મસ્તક પર આજ્ઞા વહેવડાવવાપણું આ સર્વ એક એક અતિદુર્જય હેય, પછી સર્વગુણ-સમુદાયની વાત શી કરવી? સૂર્ય, અગ્નિ અને રત્નનું તેજ વગર લઈ જવાયે પણ પિતાને પ્રતાપ દૂર સુધી પહોંચાડે છે, તેમ મેહના સહારાથી યૌવન અંધકાર પૃથ્વીના માર્ગમાં વિસ્તાર પામે છે. હે મહાયશવાળા પૌત્ર! આ ભુવનમાં સમગ્ર રાજાઓના સ્વામી તરીકે પરિણામ પામેલ લક્ષ્મીનો મદ અસાધ્ય અને ભયંકર છે, તે તરત જ પુરુષને લઘુતા પમાડે છે. વૈભવ, કુલ, બેલ, રૂપ આ વગેરે પૂર્વે કરેલાં કર્મના ફલરૂપે પ્રાપ્ત થાય છે, તે પણ તે આત્માના ગુણ નથી. મહાભિમાનને ત્યાગ કરીને વિનય શીખજે, નમ્ર બનજે, વિનયથી નમ્ર બનેલાને મહાન ગુણોની પ્રાપ્તિ થાય છે. વિનયમાં ઉદ્યમ કરનારને કીર્તિ, વિદ્વાન પુરુષના મુખમાંથી નીકળેલા જ્યકારના શબ્દ, ધર્મ, અર્થ, કામ, કળાઓ અને વિદ્યા વિનયથી પ્રાપ્ત થાય છે. વિનયથી લમી મળે છે, અવિનયથી મળેલી લક્ષ્મી પણ પલાયન થાય છે. આ જીવલેકમાં સમગ્ર ગુણોને આધાર હોય તે વિનય છે. ઇન્દ્રિયને જય કરવાથી વિનય, વિનયથી ગુરુ પ્રસન્ન થાય છે. પ્રસન્ન થયેલા ગુરુ મહારાજ પાસેથી શાસ્ત્રના યથાર્થ અર્થો, તેથી કાર્યાકાર્યનો મહાન વિવેક પ્રગટ થાય છે. વિવેક વડે જગતમાં પ્રભાવ વધારનારા ગુણોની પ્રાપ્તિ, ગુણવાન પુરુષ વિષે લોકોને અસાધારણ અનુરાગ થાય છે. જોકેના અનુરાગથી આ સમગ્ર ત્રણલેકમાં એવી કોઈ વસ્તુ નથી કે, જે સિદ્ધ ન થાય. માટે કલ્યાણ-પરંપરાને મૂલકારણરૂપ વિનય કરતાં શીખજે. ” આ પ્રમાણે ભગીરથને હિતશિખામણ આપીને, લક્ષમીની નિંદા અને વિનયની પ્રશંસા કરીને, પ્રમાદ–વર્તનનાં માઠાં કુલ કહીને ભરતાધિપે દંડરત્ન આપીને ભગીરથને મોકલ્યા. કહ્યું કે, “આ દંડરત્નથી પ્રવાહ વાળીને જળસમૂહને સમુદ્ર તરફ ખેંચી જજે. ” Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સગર ચક્રવતીનું ચરિત્ર ભાગીરથી—-જાહ્નવી નામકરણ પિતાને પ્રણામ કરી, આજ્ઞા મસ્તકે ચડાવીને ભગીરથ નીકળે. રોકાયા વગર નિરંતર પ્રયાણ ચાલુ રાખતે કેમે કરીને અષ્ટાપદ પહોંચી ગયે. દૂર રહેલા અષ્ટાપદને પ્રણામ કર્યા. નાગદેવેને બલિ આપીને તેમનું સ્મરણ આદિ વિધાન કરીને તેમની તથા ગંગાની રજા લઈને દંડ ગ્રહણ કરી જલપ્રવાહુ વા. દંડથી ખદાયેલી પૃથ્વીને અનુસાર ખાઈમાંથી ઊભરાતે જલપ્રવાહ સમુદ્ર તરફ વહેવા લાગ્યો. પછી તે ગંગાનદી હિમવાન કુલપર્વતથી નીકળીને “ શ્વેતકૃટ ગિરિને ભેદીને નીકળી. “ ગંધમાદન પર્વતનું ઉલ્લંઘન કરીને દંડે કરેલા માર્ગ દ્વારા ભગીરથે તેને સમુદ્રમાં પહોંચાડી. નાગદેવેના કપાગ્નિથી બળી ગયેલ પિતાના પિતા, કાકા આદિકના અસ્થિશેષ–સમૂહને દેખી ભગીરથે ગંગાના જળપ્રવાહ સાથે સમુદ્રમાં લાવી વિચાર્યું કે, “અરે ! મેં સુંદર કર્યું, કે કલેવરનાં હાડકાંને ગંગાપ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચાડ્યાં, નહિંતર ઢંક, સમળી, કાગડા વગેરે તુચ્છ પક્ષીઓ ચરણ અગર ચાંચથી ફેલીને, અશુચિ સ્થાનમાં રગદોળીને પિતામહ વગેરેની લઘુતા કરાવતે, એમ ચિંતવતા તેને ત્યાં રહેનાર કોએ જલ-ઉપદ્રવ નિવારણ કરવાથી અભિનંદન આપ્યું. ગંગાના પ્રથમ પ્રવાહને જનુકુમાર ખેંચી લાવે, તેથી તે જાદવી, પછી ભગીરથે સમુદ્રમાં પહોંચાડી, તેથી તેનું નામ ભાગીરથી પડ્યું. સગરના પુત્રોનાં અસ્થિઓને પ્રવાહમાં વહેવડાવ્યાં, તેથી આજે પણ લોકો તે જ પ્રમાણે અસ્થિઓને નદી, સમુદ્રમાં નાખી વહેવડાવે છે. ગંગા–ભાગીરથીનાં જળ સારાં સ્વાદિષ્ટ હોવાથી ઘણાઓને તે સેવન કરવા ગ્ય બની છે. આ પ્રમાણે ભગીરથકુમાર ગંગાના જળ-પ્રવાહને સમુદ્ર તરફ લાવીને અષ્ટાપદની નજીકમાં રહેનાર લોકને શાંતિ પમાડીને ગંગાની લેક-પ્રસિદ્ધિ કરીને, પિતામહ સગર પાસે આવ્યો. તેમને પ્રણામ કર્યા. સગરે પણ ભગીરથને રાજ્ય પાલન કરવા અને પૃથ્વી ધારણ કરવા સમર્થ જાણીને સામંતે--મહાસામંતની સાથે મંત્રણા કરીને તેને રાજ્યાભિષેક કર્યો. કેઈક સમયે સંસારની અસારતા જાણીને, કમેની વિષમતા અવકન કરીને, વિષયનાં કડવાં ફલ ભેગવવાનાં જાણીને, રાજ્યલક્ષમીને અસ્થિર સમજીને સુસ્થિત નામના આચાર્યની પાસે કુમારે, સામંતે, અને મહાસામંતના પરિવાર સાથે સમગ્ર કર્મ-નિર્જરા કરવાના કારણભૂત, મેક્ષનગરી પમાડનાર, કુગતિના માર્ગની અર્ગલા, સ્વર્ગમાં જવા માટે પગથિયાની શ્રેણી, સુકુત્પત્તિની લતાના અમેઘ બીજભૂત એવી દીક્ષા અંગીકાર કરી. બારે અંગને અભ્યાસ કર્યો. દશ પ્રકારના શ્રમણધર્મને અભ્યાસ પાડી, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, પાંચ સમિતિએથી સમિત, શાસ્ત્રાનુસારે સાધુધર્મનું પાલન કરી ભૂત, વર્તમાન અને અનાગત કાળના પદાર્થોને જણાવનાર શાશ્વત એક પ્રકારનું વર કેવલજ્ઞાન-દર્શન સ્વરૂપ દિવ્યજ્ઞાન પ્રગટ કર્યું. ભવોપગ્રાહી કર્મો આયુથી કંઈક અધિક જાણીને વેદનીય, નામ અને ગેત્ર કમેને સમુદ્રઘાત કરીને-આયુષ્ય સમાન સ્થિતિ કરીને શેલેશીકરણ કરીને, અજરામર, અવ્યાબાધ અનંતસુખવાળું મક્ષસ્થાન પામ્યા. આ પ્રમાણે ચેપન્ન મહાપુરુષચરિતને વિષે બીજા સગર ચક્રવતીનું ચરિત્ર પૂર્ણ થયું. ૪] Page #123 -------------------------------------------------------------------------- ________________ (૫) શ્રી સંભવનાથ તીર્થકરનું ચરિત્ર મનવાંછિત ફળ આપનાર કલ્પવૃક્ષના અંકુરા સમાન એવા કેઈસપુરુષ પ્રજાના પુણ્યપ્રભાવથી આ જગતમાં ઉત્પન્ન થાય છે. આ જંબુદ્વીપના દક્ષિણાર્ધ ભારતના મધ્યખંડમાં લોકેનાં મન અને નયનને હરણ કરનારી, પરિણાથી વીંટળાયેલી, મહાકોટથી શોભાયમાન, ઊંચાં રત્નજડિત ભવનેની શ્રેણીથી અલંકૃત, સુંદર ગોઠવણીવાળા ત્રણ માર્ગો, ચાર માર્ગો, ચૌટાઓની રચના જેમાં કરેલી છે. સકલ ઉપદ્રવથી રહિત, પિતાને લાગ ન મળવાથી દુર્જને એ પરિહરેલી, હમેશાં રત્નપ્રભાથી કૃષ્ણપક્ષને અંધકાર તિરસ્કૃત થયેલ હોવાથી દુશીલ પુરુષોએ પણ અંધકારરહિત આ નગરીને દૂરથી જ ત્યાગ કર્યો. યુવાનનાં રૂપથી અંજાઈ ગયેલ કામદેવને આ નગરીમાં ફાવટ ન આવી. ગુણગણ ગ્રહણ કરનારા નગરલેકેથી અધિષ્ઠિત “શ્રાવસ્તી” નામની નગરી હતી. ત્યાં નામ પ્રમાણે ગુણો ધારણ કરનાર હંમેશાં આનંદ કરતા, સમગ્ર પૃથ્વમંડલનું પાલન કરવામાં સમર્થ “વિજિતારિ’ નામના રાજા હતા. તે રાજાને રૂપ અને ગુણથી આકર્ષિત કરેલ સમગ્ર પરિવારવાળી સેના” નામની પૃથ્વીની શેક, રાજાને વલ્લભ એવી મહારાણી હતી. એકબીજાના વૃદ્ધિ પામતા સ્નેહ અનુરાગથી વિશ્વાસપૂર્વક રાજ્યલક્ષમીને ભેગવટો કરતાં દિવસે વીતી રહેલા છે. આ પ્રમાણે સંસાર-સરિતા વહી રહેલી છે. આ બાજુ ધાતકીખંડ નામના દ્વિીપમાં, એરવત ક્ષેત્રમાં “ક્ષેમપુરી” નામની નગરી છે. ત્યાં “વિમલવાહન” નામને રાજા હતા. તે રાજાએ મહાદુર્ભિક્ષ કાલ સમયમાં બાળકે, વૃદ્ધો સહિત શ્રીસંઘને અશન વગેરે આહારાદિક આપીને સંઘભક્તિ કરીને તીર્થંકરનામ ગોત્ર ઉપાર્જન કર્યું. વળી સંસારને અસાર સમજીને હાથીના કાન સરખી ચંચળ રાજ્યલકમી જાણીને, ભેગોનો ત્યાગ કરીને સ્વયંપ્રભ આચાર્યની પાસે મહાપુરુષોએ સેવેલી કર્મ–નિજ રાના હેતુભૂત દીક્ષા અંગીકાર કરીને, બીજાં સ્થાનકેની આરાધના કરી તીર્થંકરનામ-કર્મ પુષ્ટ કરીને આયુષ્ય પૂર્ણ કરીને આનત નામના ક૫માં ઉત્પન્ન થયા. ત્યાં પણ દેવકને મેગ્યે ભેગે ભેળવીને, આયુષ્ય પૂર્ણ કરીને ફાગણ શુકલ અષ્ટમીના દિવસે મૃગશિર નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે ત્યારે “સેના” રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. તે જ રાત્રિએ સેના મહાદેવી સુખેથી સૂતેલી હતી, ત્યારે તેણે ગજાદિક ચૌદ મહાસ્વપ્નો દેખ્યાં, તરત જાગીને કમસર પતિને નિવેદન કર્યો. વિજિતારિ” રાજાએ આશ્વાસન આપતાં જણાવ્યું કે, મૃગ સરખા નેત્રવાળી ! હે પ્રિયે! દેવતાઓને પણ પૂજ્ય, જેના ગુણે જગતને વિસ્મય પમાડશે, તે પુત્ર તને ગર્ભમાં ઉત્પન્ન થશે. જેમ જેમ ગર્ભમાં તેની વૃદ્ધિ થાય છે, તેમ તેમ ભવનમાં નિધાને, રાષ્ટ્રમાં નગરે તથા સુખે સંભવ ઉત્પન્ન થવા લાગે. નવ માસ અને સાડાસાત રાત્રિ-દિવસે પૂર્ણ થયા, ત્યારે માગશીર્ષ શુકલ અષ્ટમી (ચતુર્દશી)ના દિવસે મૃગશિર નક્ષત્રમાં ચંદ્રનો વેગ થયે છતે સેના મહાદેવીએ સમગ્ર લક્ષણેપત પુત્રને સુખપૂર્વક જન્મ આપ્યું. - સિંહાસન ચલાયમાન થવાથી સૌધર્માધિપતિ આવ્યા. આગળ કહી ગયા, તે ક્રમે મેરુ શિખરના ઉપર મહત્સવપૂર્વક જન્માભિષેક કર્યો. ચારે નિકાયના દેવથી પરિવરેલા Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવ તીર્થકરનું ચરિત્ર ૧૭ ઈન્દ્ર મહારાજાએ પ્રભુને જન્માભિષેક કરીને કુંડલયુગલ પહેરાવ્યું. પછી માતાને અર્પણ કર્યા. નિદ્રા ઊડી ગઈ એટલે માતા જન્મેલા બાળકને આભૂષણાદિકથી અલંકૃત જોઈ હર્ષ પામી તેમના રૂપ અલંકારથી વિસ્મય પામી તેનું રૂપ પતિને પણ કહેવા લાગી. સમગ્ર સુરાસુરે, મનુષ્ય અને વિદ્યાધરોનાં રૂપ કરતાં પણ મને હર રૂપને દેખીને પ્રભુના પિતા અત્યંત સંતોષ પામ્યા. ત્યાર પછી પ્રશસ્ત તિથિ, નક્ષત્ર, લગ્ન સમયે ભગવંતનું ગુણથી ઉત્પન્ન થયેલ નામ પાડ્યું. પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે નિધાનાદિ ઘણું ઉત્પન્ન થયાં, જમ્યા ત્યારે આખા રાજ્યમાં સુખ થયું એ કારણે “સંભવ” એવું ભગવંતનું નામ પાડ્યું. વ્યવહાર ઉચિત દરેક પ્રસંગે ઉજવ્યા. પાંચ ધાવમાતાએથી લાલન-પાલન કરાતા ભગવંત વૃદ્ધિ પામવા લાગ્યા. ત્રણ જ્ઞાનવાળા ભગવંત જગત-સ્થિતિને અને સર્વ પદાર્થોને જાણવા છતાં “લેકસ્થિતિનું ઉલંઘન ન કરવું જોઈએ એમ જાણીને કલાચાર્ય પ્રત્યે બહુમાન કરતા હતા. રૂપ-કુલયુક્ત કન્યા સાથે પિતાએ પ્રભુને પરણાવ્યા. અજિતનાથ પછી ત્રીશલાખ કરોડ સાગરોપમ ગયા પછી સંભવનાથ ઉત્પન્ન થયા. તેમનું આયુષ્ય સાઠલાખ પૂર્વનું હતું. તેઓ જ્યારે પંદર લાખ પૂર્વ કુમારાવસ્થામાં હતા, ત્યારે પિતાએ તેમને રાજ્ય આપીને પોતાના આત્માનું કાર્ય સાવ્યું હતું. ત્યાર પછી ભગવતે લેકરિથતિનું પાલન કરતાં ચોરાશી લાખ પૂર્વ ચતુરંગ સેનાવાળા રાજ્યનું પાલન કર્યું હતું. તીર્થંકરનામકર્મ ઉદયમાં આવેલું હોવાથી, લેકાંતિક દેથી લેકહિત માટે પ્રતિબધાયેલા, તેઓ સંવત્સરી મહાદાન દઈને, માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે મૃગશીર્ષ નક્ષત્રમાં ચંદ્રને યોગ થયો ત્યારે સમગ્ર સુરાસુર-નરેન્દ્રોની સમક્ષ છઠ્ઠભક્તના પચ્ચકખાણ કરી એક હજાર રાજાઓ સહિત સહસ્ત્રાભ્રવણ નામના ઉદ્યાનમાં પાછલી પિરિસીએ કર્મ પર્વતને ભેદવા માટે વજાશનિ-સમાન પ્રત્રજ્યા-દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી મૌનવ્રત ધારણ કરી, ચૌદ વર્ષ ગામાનુગામ વિચરતાં કાતિક વદિ પંચમીને દિવસે મૃગશિર નક્ષત્રમાં ચંદ્રનો રોગ થયે ત્યારે, સરળ શાલવૃક્ષની નીચે તેમને કેવલજ્ઞાન પ્રગટ થયું. તે કેવું છે? જે જ્ઞાનમાં માત્ર એક જ ભેદની કલ્પના છે, તે આવ્યા પછી ચાલ્યું ન જાય તેવું, સર્વજ્ઞપણની પ્રગટ નિશાની, સર્વ પ્રકારના અજ્ઞાન–અંધકારને નાશ કરનાર, તથા લેકે માટે નેત્ર સમાન, જન્મેલા કે ઉત્પન્ન થતા પદાર્થોને દેખે. વિવિધ પ્રકારના ઉત્પાદ, સ્થિતિ અને નાશ પરિણામ પામતા પદાર્થોને તથા વિપુલ પ્રમાણમાં દ્રવ્યને નિરંતર જાણી શકે એવું કેવલજ્ઞાન ભગવંતને ઉત્પન્ન થયું. તરત જ સુધર્માધિપતિનું સિંહાસન ચલાયમાન થયું. ક્ષેભ પામેલા ઈન્દ્રમહારાજાએ અવધિજ્ઞાનને ઉપગ મૂક્યો, તેથી જાણ્યું કે ભરતક્ષેત્રમાં સંભવ જિનેન્દ્રને દિવ્યજ્ઞાન પ્રગટ થયું. ઘંટાના પ્રયોગથી દેને ખબર આપ્યા, સર્વ સાથે ઈન્દ્રમહારાજા ભગવંતની પાસે આવ્યા. સમવસરણની રચના કરી. કેવી રીતે ? સમવસરણની રચના વાયુકુમાર દેએ એક જન ભૂમિ-પ્રદેશમાંથી તણખલાં, કાંકરા કરે દૂર ક્યાં. વળી મેધકુમારે એ સુગંધી જળને છંટકાવ કર્યો, જેથી ઉડતી રજ બેસી ગઈ. ડીટાં નીચે રહે તેવી રીતે પંચવર્ણનાં પુષ્પની વૃષ્ટિ કરી. રજત, સુવર્ણ, રત્નમય ત્રણ લિા બનાવ્યા. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ થાપન્ન મહાપુરુષોનાં ચરિત અંદર ચતુર્મુખવાળું સિંહાસન તૈયાર કર્યું. બહાર માટે ધર્મધ્વજ અને શ્રેષ્ઠ ધર્મચકની રચના કરી. દે, ઈદ્રો અને પ્રતિહારે વડે જય જયકાર કરાતા ભગવંત પૂર્વ દ્વારથી પ્રવેશ કરે છે. સિંહાસનને ત્રણ પ્રદક્ષિણા ફરીને જમ તિરથ ચતુર્વિધ સંઘરૂપ તીર્થને નમસ્કાર થાઓ, એમ ભણીને પૂર્વ દિશા સન્મુખ બિરાજમાન થાય છે. બાકીની ત્રણ દિશાઓમાં પ્રભુનાં સરખાં ત્રણ પ્રતિબિંબ થાય છે. એક બે ગણુધરેને પ્રભુએ દીક્ષા આપી. તે પછી પૂર્વ દ્વારથી પ્રવેશ કરીને અગ્નિદિશામાં પ્રથમ ગણધરે, કેવળીએ, મન:પર્યવજ્ઞાનીઓ, અવધિજ્ઞાનીઓ, ચૌદપૂર્વધરે, બાકી રહેલા સાધુઓ, તેમની પાછળ કલ્પવાસી દેવીઓ અને સાધ્વીઓ ઉભાં રહ્યાં. ફરી દક્ષિણદ્વારથી પ્રવેશ કરીને નિત્યદિશામાં ભવનપતિ, જયોતિષ્ક અને વાનમંતર દેવેની દેવીઓ ધર્મકથામાં મન પરોવીને ઉભી રહે છે. વળી પશ્ચિમદિશાના દ્વારથી પ્રવેશ કરીને ઈશાન ખૂણામાં કલ્પવાસી દે, મનુષ્યો અને નારીઓ ધર્મશ્રવણ નિમિત્તે સ્થાન પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ચારે વિદિશાઓમાં ત્રણ ત્રણ પર્ષદાઓએ સ્થાન ગ્રહણ કર્યા. આઠ પ્રકારનાં કર્મબંધના કારણે પછી ભગવંતે ધર્મકથા શરૂ કરી કે, “આ સંસારમાં છ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષા અને એગ વડે આઠ પ્રકારના કર્મસમૂહ બાંધીને ચારે ગતિરૂપ સંસારમાં પર્યટન કર્યા કરે છે અને સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્રથી નિરાબાધ મિક્ષસ્થાનકને મેળવે છે. તે સાંભળીને પ્રથમ ગણધર ભગવંતે પૂછ્યું કે, હે ભગવંત! મિથ્યાત્વાદિક સંસારના કારણરૂપ કેવી રીતે બને છે, તે કહ” ત્યારે ભગવંતે કહ્યું કે, જીવાદિક તત્ત્વભૂત પદાર્થ વિષયમાં મિથ્યાત્વને આગ્રહ રાખવે, તે મિથ્યાત્વ. તે અભિગ્રહિક અને અનભિગ્રહિક એમ બે ભેદવાળું છે. મિથ્યાત્વના પુદ્ગલના ઉદયથી ઉત્પન્ન થયેલ ચિત્તને પરિણામ, તે મિથ્યાત્વ. કાગડાના માંસ વગેરેની વિરતિના પરિણામથી રહિતપણું, તે અવિરતિ, અપ્રત્યાખ્યાનકષાયના ઉદયથી-કષાયથી જન્મેલી ચિત્તની પરિણતિ. તે અવિરતિ, પ્રમાદના પાંચ પ્રકારે, તે આ પ્રમાણે-મદિરાપાન કરવું, વિષય, પ્રમાદ, કષાય, વિકથા અને નિદ્રા. કષાયે-કેધ, માન, માયા અને લેભ. યોગ ત્રણ પ્રકારને છે. મનોવેગ વચનગ અને કાયયેગ. મ ગ ચાર પ્રકારને, તે આ પ્રમાણે–સત્ય મનાયેગ, અસત્ય મનેયેગ, સત્યાસત્ય મનેયેગ અને અસત્યાસત્ય મને.. એ પ્રમાણે વચનગના પણ સત્યાદિક ચાર પ્રકાર સમજવા. કાગ સાત પ્રકારને તે આ પ્રમાણે-દારિક કાયયોગ, ઔદારિક મિશ્ર કાગ, વૈક્રિય કાયાગ, વૈક્રિય મિશ્ર કાયાગ, આહારક કાયયેગ, આહારકમિશ્ર કાગ, કાર્મણ કાયગ-એ પ્રમાણે પંદર પ્રકારના ગવડે મિથ્યાત્વાદિક બંધકારણ યુક્ત છે બદ્ધ, સ્પષ્ટ અને નિકાચિત ભેટવાળાં કર્મ ઉપાર્જન કરે છે. કર્મબંધનાં આ સામાન્ય કારણે જણાવ્યાં. વિશેષ કર્મબંધ તે આ પ્રમાણે સમજ. જ્ઞાની કે સમ્યકત્વી જીવોના દ્રોહ, આશાતના અપમાન, નિંદા કરવાથી, તથા જ્ઞાનમાં તથા દર્શનમાં અંતરાય-વિઘ કરવાથી, જ્ઞાનને નાશ, દર્શનનો નાશ કરવાથી જ્ઞાન-જ્ઞાનીને અને દર્શન-દર્શનીને દ્વેષ કરવાથી, જ્ઞાન અને દર્શન જેની પાસેથી મેળવ્યાં હોય, તેને ઓળવવાથી, વારંવાર તેવાં કાર્યો કરવાથી, તેની અત્યંત આશાતના કરવાથી Page #126 -------------------------------------------------------------------------- ________________ આઠ પ્રકારનાં કર્મબંધના કારણે ૧૦૯ જ્ઞાનાંતરાય અને દર્શનાંતરાય બંને કર્મો બંધાય છે. ઉપર અનુકંપા-દયા વગરને થાય, શીલવ્રત વગરને, ક્રોધ કરવાના સ્વભાવવાળો, દાન આપવાની રુચિના પરિણામ વગરને, ગુરુને દ્રોહ કરનાર અશાતાદનીય કર્મ ઉપાર્જન કરે. ગુરુની ભક્તિ કરનાર, કરુણા રાખનાર, વ્રત શીલગુણવાળો, ક્ષમા રાખનાર, દાન આપવાની રુચિવાળે શાતા વેદનીય કર્મ બાંધે. અરિહંતે, સિદ્ધો ચે, તપસ્વીએ શ્રુત, ગુરુ, સાધુ અને સંઘની આશાતના કરવાથી, તેમને દ્રોહ કરવાથી, નિંદા કરવાથી જીવને દર્શનમેહનીય કર્મ બંધાય, કે જેના ઉદયથી લાંબા કાળ સુધી અનંત સંસાર-સમુદ્રમાં રખડવું પડે. તીવ્ર ઉત્કટ કષાદયવાળે, ઘણે મેહ કરનાર, રાગ દ્વેષ કષાયવાળે, બંને પ્રકારના ચારિત્રગુણને ઘાત કરનાર ચારિત્રમેહનીય કર્મ ઉપાર્જન કરે છે. અત્યંત મિથ્યાષ્ટિ, મહારંભ મહાપરિગ્રહવાળ, તીવ્ર લેભ કરનાર, શીલ વ્રતવગરને, પાપમતિવાળ, મહારૌદ્ર પરિણામવાળે નરકનું આયુષ્ય બાંધે છે. ઉન્માર્ગની દેશના કરનાર, માર્ગને નાશ કરનાર, ગૂઠહુદયવાળે માયાવી, શલ્યવાળે તિર્યંચાયું બાંધે. સ્વભાવથી પાતળા કષાયવાળે, દાન કરવાની ઈચ્છાવાળે, સ્વાભાવિક ભદ્રિક પરિણામવાળે, શીલ સંયમરહિત, દયા, દાક્ષિણ્ય, લજજાદિક મધ્યમ ગુણવાળો મનુષ્યનું આયુષ્ય બાંધે. સંન્યાસી, ગી, આદિના પંચાગ્નિ તપ, બાલતપસ્યા, વગર ઈચ્છાએ આવી પડેલાં દુઃ૫ સહન કરવારૂપ અકામનિર્જરા, આણુવ્રત-મહાવ્રતવાળે, સમ્યગ્રદર્શનવાળે જીવ દેવગતિનું આયુષ્ય બાંધે. મન, વચન અને કાયાના ગેની વકતા રાખનારે, કપટ કરવાના સ્વભાવવાળે ત્રણ ગૌરવવાળે અગર ગૌરવમાં આસકિત કરનાર અશુભનામકર્મ ઉપાર્જન કરે છે. તેથી વિપરીત ગુણવાળો શુભનામકર્મ ઉપાર્જન કરનાર થાય છે. તીર્થકર ભગવંત, પ્રવચન, સિદ્ધાંત, ગુરુ અને સાધુઓના અવર્ણવાદ-નિંદા કરનાર, અભિમાની જાતિમદ કરનાર, બીજાને પરાભવ કરવાના સ્વભાવવાળા અને પિતાનો ઉત્કર્ષ કરનાર જીવ નીચત્રકર્મ બાંધે. કહેલાથી વિપરીતપણે વર્તનાર ઉચ્ચગોત્રકર્મ ઉપાર્જન કરે છે. પ્રાણવધાદિકમાં રક્ત બનેલે, સર્વને વિશ્વ કરનાર લાભાંતરાયના કારણભૂત અંતરાયકર્મ બાંધે. એ આઠે કર્મના બંધકે આયુષ્યબંધ કરે, ત્યારે હોય છે. તે સિવાય આયુને વજિને બાકીના કાળમાં સાતકર્મના બંધક હે ય છે. મેહનીય કર્મ બાંધતે અટકે, ત્યારે છ પ્રકારના કર્મને બંધક ગણુ ય. કેવલીઓ, ઉપશાંત મેહવાળા, ક્ષીણમેહવાળા જ એક પ્રકારના શતાવેદનીય કર્મના બંધક હોય છે. એ પ્રમાણે ભગવંતે કર્મનાં કારણેની પ્રરૂપણ કરીને ભવ્ય રૂપી કમલવનને પ્રતિબંધ કરી ભરતક્ષેત્રમાં વિચારીને જીવોમાં સમ્યકત્વ પ્રગટાવીને, ચારિત્રમોહનીયકર્મ ઉપશમાવીને પિતાનું અલપ આયુ બાકી રહેલું જાણુને “સમેતશિખર” નામના પર્વત ઉપર ગયા. ત્યાં માસિકી સંલેખના પાદપપગમન અનશન કરીને શૈલેશીકરણ કરવા પૂર્વક ભોપગ્રાહી ચાર અઘાતી કર્મને નાશ કરીને ચૈત્ર શુદિ પંચમીના દિવસે મૃગશિર નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે છતે એકહજાર સાધુઓના પરિવાર સાથે પીડા વગરના, શાશ્વત સુખના સ્થાનકરૂપ સિદ્ધિપદને પામ્યા. ભવરૂપી જાળથી મુક્ત થયેલા, દુષ્ટ આઠકર્મના બંધનથી છુટા થયેલા, સમગ્ર જગતના અગ્રભાગે રહેલા સ્થાને પ્રયાણ કરતાં, શુદ્ધભાવવાળા આત્માનું શુદ્ધ ઉત્તમ સ્વરૂપ અને અનંત જ્ઞાન મેળવીને સર્વ શરીરથી મુક્ત બની શ્રીસંભવનાથ ભગવંત તત્કાલ સિદ્ધિપદને પામ્યા. ચઉપન્ન મહાપુરુષ-ચરિત વિષે શ્રીસંભવનાથ તીર્થકર ચરિત્ર પૂર્ણ થયું. [૫] Page #127 -------------------------------------------------------------------------- ________________ (૬) શ્રીઅભિનંદન સ્વામિનું ચરિત્ર અસાર એવા આ સંસારમાં એવા પણ કઈ મહાપુરુષે ઉત્પન્ન થાય છે કે, જેમનો જન્મ પરમાર્થ કાર્ય કરવામાં ઉદ્યમવાળે અને પ્રશંસવા લાયક થાય છે. આ પૃથ્વીના મધ્યભાગમાં “અધ્યા” નામની પ્રસિદ્ધ નગરી હતી, જે સ્વર્ગ અને અપવર્ગ (મોક્ષ) મધ્યે રહેલી સુંદર તળાઈ (શચ્યા) જેવી શેભતી હતી. તે નગરમાં વિનયગુણ મેળવવામાં તૃષ્ણાવાળા, ઘરે આવનારને પધારે એમ પ્રથમ બોલાવનાર, સરળ મધુર વચન બેલનાર, નિરભિમાની એવા લેકે વસતા હતા. તે નગરીમાં નામ પ્રમાણે ગુણ ધારણ કરનાર “સંવર’ નામના રાજા હતા. તેને સમગ્ર ગુણના નિધાનરૂપ સરળ સ્વભાવી “સિદ્ધાર્થા” નામની અગ્રમહિષી હતી. રાજ્ય–સુખને અનુભવ કરતાં બંનેના દિવસે પસાર થઈ રહેલા હતા. આ પ્રમાણે સંસારને પ્રવાહ વહી રહેલે છે. કઈક દિવસે મહાદેવી મહાકિંમતી શયનમાં સુખપૂર્ણ સૂઈ રહેલી હતી, ત્યારે રાત્રિના છેલા પહેરમાં ચોદ મહાસ્વને દેખીને જાગી. વિધિપૂર્વક પતિને સર્વ સ્વને નિવેદન કર્યા. રાજાએ પણ પુત્રજન્મને ફલાદેશ જણાવી કેટલીક હિતશિક્ષાઓ આપી. રાણી ખુશ થઈ તે જ રાત્રિએ પૂર્વભવમાં તીર્થંકરનામકમ ઉપાર્જન કરનાર તે કર્મોદયના શુભ પરિણામવાળા, દવ પરહિત કરવામાં ઉદ્યમવાળા વૈશાખ શુદિ છઠ્ઠના દિવસે પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે ત્યારે ઈન્દ્ર મહારાજાથી શુદ્ધ કરાયેલા ગર્ભસ્થાનમાં ઉત્પન્ન થયા. માતાને પીડા ન થાય તેમ ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યા. નવ મહિના અને સાડાસાત દિવસ અધિક રાત્રિ-દિવસ પૂર્ણ થયા ત્યારે માઘશુકલ બીજના દિવસે પુનર્વસુ નક્ષત્રમાં જગદુગુરુને જન્મ થયે. સંભવનાથ ભગવંત પછી દસ લાખ ક્રોડ વર્ષ વીત્યા બાદ ભગવંતને જન્મ થયો. ઈન્દ્રાદિકેએ જન્માભિષેક કર્યો. ભગવંત ગર્ભમાં હતા ત્યારે કુલ, રાજ્ય, નગરે હર્ષઅભિનંદન પામતા હતા, તે કારણે માતા-પિતાએ વિચાર કરીને ગુણથી ઉત્પન્ન થયેલું એવું અભિનંદન” નામ પાડ્યું. વિધિપૂર્વક પાલન કરાતા તે મોટા થયા. કમે કરી યૌવનવય પામ્યા. લગ્ન કર્યા પછી વિષય અને રાજ્યસુખનો ભોગવટો કરતા હતા. તે મહાભાગ્યશાલી સાડી ત્રણસે ધનુષ ઊંચી કાયાવાળા હતા. નિર્મળ તપાવેલા સુવર્ણ સરખી દેડકાંતિવાળા તથા વિકસિત કમળ સરખા સુગંધી શ્વાસવાળા હતા. સાડાબાર લાખ પૂર્વ કુમારપણામાં, આઠ લાખ પૂર્વાગ સહિત સાડી છત્રીસ લાખ પૂર્વ સુધી વિધિથી રાજ્યનું પાલન કરી, ભેગો ભેગવીને લેકાંતિક દેવેએ પ્રેરેલા પ્રભુએ ચારિત્ર અંગીકાર કર્યું. માહ શુકલ બારશના દિવસે દેવો અને અસુરોના ઈન્દ્રો સન્મુખ સહસ્ત્રાપ્રવણ નામના ઉદ્યાનમાં મહાભાગ્યવંત ભગવંતે દીક્ષા અંગીકાર કરી. ચાર જ્ઞાનયુક્ત છદ્મસ્થ ભગવંત અઢાર વર્ષ સુધી વિચરતા વિચરતા પિયાલ વૃક્ષની છાયાતલમાં આવ્યા. ત્યાં તેઓ કાઉસ્સગ ધ્યાનમાં ધ્યાનાંતરમાં રહેલા હતા, ત્યારે તેમનાં ચાર ઘાતિકર્મો ક્ષય પામ્યાં. એથી પ્રભુને કેવલજ્ઞાન પ્રગટ થયું. ચલાયમાન આસન થવાથી ઇંદ્ર મહારાજે દેના પરિવાર સાથે આવીને ભકિતથી ત્રિભુવનપતિનું સમવસરણ બનાવ્યું. ભગવંતે એકસો Page #128 -------------------------------------------------------------------------- ________________ શીઅભિનંદન સ્વામીનું ચરિત્ર સોળ ગણધરને દીક્ષા આપી. ધર્મક્યા શરૂ કરી. ભવ્ય પ્રતિબોધ પામ્યા. કેટલાયના સંયે છેડાયા. કેટલાય પ્રાણીઓના કર્મસમૂહ વિલય પામ્યા, ત્યાર પછી આઠ પૂર્વાગ ન્યૂન ૧ લાખ પૂર્વ સુધી દીક્ષા પર્યાય પાલન કરીને, પચાસલાખ પૂર્વનું સર્વ આયુષ્ય પૂર્ણ કરીને પિતાનું બાકી રહેલ અલ્પ આયુષ્ય જાણું “સમેત પર્વતના શિખર પર ગયા. ત્યાં સૂફમક્રિય અપ્રતિપાતિ ધ્યાનમાં પ્રવેશ કરીને ફરી ઉપરતકિય અનિવૃત્તિ ધ્યાન વિશેષ પ્રાપ્ત કરીને ભવ સુધી રહેનારાં ચાર અઘાતિ કર્મોને ખપાવીને ભગવંત સિદ્ધિપદને પામ્યા. મહાપુરુષચરિતમાં શ્રીઅભિનંદન સ્વામીનું ચરિત્ર સમાપ્ત. [ 6 ] (૭) શ્રી સુમતિનાથ સ્વામીનું ચરિત્ર લેકમાં પ્રજાના પુણ્યગે તેવા મહાત્માઓ ઉત્પન્ન થાય છે કે, જેઓ પોતાના યશવડે કરીને ભુવનને ભરીને સમગ્ર જીવલેકને શાન્તિ પમાડે છે. પૂર્વભવ જંબુદ્વિપ નામના આ જ દ્વિીપમાં “પુષ્કલાવતી’ વિજથમાં નિત્ય રમણીય પ્રમુદિત લેકવાસી શંખપુર” નામનું નગર હતું. ત્યાં “વિજયસેન નામના રાજાને સકલ અંતઃપુરમાં મુખ્ય સુદર્શના” નામની પટરાણી હતી. તે રાજાને તેની સાથે વિષયસુખ અનુભવતાં દેગુંદક દેવ માફક દિવસો સુખમાં પસાર થતા હતા. આમ તેમને સંસાર કાળ વહી રહેલે હતો. કેઈક સમયે પિતાના વૈભવ અનુસાર ક્રિીડા કરવા માટે નગરલકે ઉદ્યાનમાં ગયા. ત્યારે હાથણીપર બેઠેલી સુદર્શનને તે નગરવાસી નંદીષેણની સુલક્ષણ નામની ભાર્યા જે આઠ વહુઓ સાથે પરિવરેલી હતી, તે જોવામાં આવી. ત્યારે કેઈક સેવકને સુદર્શનાએ પૂછ્યું કે, એ કેણ છે? આ કેની ભાર્યા છે? એના પરિવારભૂત આ આઠ સુંદરીઓ કેણુ છે? સેવકે પણ તપાસ કરીને યથાસ્થિત હકીક્ત જણાવી કે, હે સ્વામિની! આ નંદીષેણ વણિકની સુલક્ષણા નામની પત્ની છે. તેને બે પુત્રી છે, તે બંનેએ ચાર ચાર કન્યાઓની સાથે લગ્ન કર્યા છે. તેઓની સાથે તેઓ અનુરૂપ વિષયસુખ અનુભવે છે. ત્યારે તેમને દેખીને પિતાને સંતાન ન હોવાથી સુદર્શના મહાન વૈરાગ્ય ઉત્પન્ન થયે અને તેણે ચિંતવ્યું કે, જેમને ગુણને ભંડાર, સદા સુખના આવાસરૂપ પુત્ર જન્મ્યા નથી, તેથી મનુષ્યપણામાં જીવિત અને વૈભવથી કયું સુખ ભેગવી શકાય? અવ્યકત કાલું કાલું બેલનાર, ધૂળમાં ક્રીડા કરતો પુત્ર જે સ્ત્રીને ખોળો ખૂંદતો નથી, તે સ્ત્રીને જન્મ આ જગતમાં નિરર્થક છે. પરસ્પર એક બીજાનાં કાર્યોની અથડામણ કે કાર્યના બોજાથી દબાયેલ મનુષ્યોનાં ચંપાયેલ હૃદય ખરેખર પુત્રના મુખચંદ્રને જોવાથી આશ્વાસન પામે છે. જેઓને ગુણગણના આધારભૂત હદયની શાંતિ કરનાર પુત્ર હોય છે, તેમને દરિદ્રતા જણાતી નથી. મોટી આપત્તિ આવે, તે તે પણ તેઓ ગણકારતા નથી. આ પ્રમાણે પુત્ર-વિષયક ઘણી ચિંતાઓ કરતી તે પિતાના ભવનમાં આવી યોંચી, પણ હવે કેઈ કાર્યમાં તેનું મન પરેવાતું નથી, ભવનમાં આવ્યા પછી સખીઓને Page #129 -------------------------------------------------------------------------- ________________ પન્ન મહાપુરુષોનાં ચરિત વિદાય આપી. સહાય વગરની એકદમ શયનમાં પડી, શરીર સંબંધી કાંઈ સાર-સંભાળ કરતી નથી. ચિત્રામણ કાર્ય કરતી નથી. મેના, પોપટ વિગેરે પક્ષીઓની ખબર અંતર કાઢતી નથી. આવી અવસ્થા જાણી એટલે રાજા ત્યાં તેની પાસે આવ્યા. રાજાએ પૂછ્યું કે, આમ કેમ રહેલી છે? શું સેવકવર્ગ તારી ઈચ્છા પૂર્ણ કરતો નથી? કે તું આટલી ચિંતા-પિશાચી વડે આત્માને હેરાનગતિમાં નાખે છે? તારી આજ્ઞાનું ખંડન કોણે કર્યું ? અથવા તે કેણે તારી તરફ અવળી નજર કરી? હે સુંદરી! તું જણાવ કે યમરાજાએ કોને યાદ કર્યો છે? આ સર્વ સાંભળીને સુદર્શના રાણેએ પ્રત્યુત્તર આપે કે, હે આર્યપુત્ર ! તમે સ્વાધીન છે, પછી મારી આજ્ઞા કેણ ખંડિત કરે ? માત્ર હું મારા પિતાના નિષ્ફલ જન્મથી કંટાળી છું. ત્યારે રાજાએ દુખવાળું વચન સાંભળી વિચાર્યું કે, આ નિર્વેદ થવાનું મહાન કારણ કર્યું હશે? તે હવે ફરી પૂછું હે સુંદરી ! આવી મોટી ચિંતા કરીને અમારા સરખા આખા પરિવાર ને ચિંતામાં કેમ નાખે છે? માટે ઉદ્વેગનું જે કારણ હોય તે જણાવ”. એટલે ઉદ્યાનમાં જ્યાથી માંડી ભવને આવતાં સુધી વચમાં જોયેલ વૃત્તાંત મહારાજને કહ્યો. પછી વિદ્યા, મંત્ર, ઔષધિ, વૈદ્ય વગેરે સ્વાધીન હોવા છતાં, તમે પણ અનુકૂળ હોવા છતાં મને પુત્રોત્પત્તિ ન થાય, તે સંદેહ રહિતપણે નિરર્થક એવા મારા શરીરને હું ત્યાગ કરીશ. આ સમગ્ર જીવલેકમાં એક માત્ર સારભૂત પદાર્થ હોય તે પુત્ર જ છે. જેને એક પણ પુત્ર નથી, તેનું મનુષ્યપણું પણ નિષ્ફળ સમજવું. તે સાંભળીને રાજાએ કહ્યું, હે સુંદરી ! આટલામાં આટલી આકુળ વ્યાકુળ કેમ બની ગઈ? શાન્ત થા, ભેજનું પાણી કર. હું દેવતાની આરાધના વગેરે તેવી રીતે કરીશ, જેથી દેવીના મને રથ પૂર્ણ થાય, એમ કહીને મહાદેવીને સાત્વન આપ્યું. કેઈક સમયે રાજા છડૂતપ કરીને રહેલા હતા. સુખપૂર્વક રાજા નિદ્રામાં હતા, ત્યારે રાત્રિના છેલ્લા પહેરમાં આરાધેલાં કુલદેવતા આવ્યા. દેવતાએ રાજાને કહ્યું કે, “હે મહારાજ! આમ ઉદ્વેગ કેમ કરે છે? દેવલેકમાંથી ચેવેલે સર્વલક્ષણ ધારણ કરનાર પુત્ર તમને પ્રાપ્ત થશે. એમ કહીને દેવતા ગયા. મહારાજાએ બનેલી સ્વપ્નની હકીક્ત દેવીને જણાવી, એટલે તે ખુશ થઈ. કેઈક સમયે સુખે સૂતેલી મહાદેવીએ રાત્રિના છેલ્લા પહોરમાં મુખમાં સિંહ બાળકને પ્રવેશ કરતું દેખ્યું એટલે ભય પામેલી એકદમ ઉભી થઈને યથાવિધિ તે વૃત્તાન્ત પતિને નિવેદન કર્યો. રાજાએ પણ “પુત્રજન્મ થશે.” એમ કહી શાંતિ પમાડી. અને કહ્યું કે-હે સુંદરી! પૂર્વે કુલદેવતાએ પુત્ર થશે” એમ કહ્યું જ હતું, તેમાં પણ સિંહ સરખે ઉત્તમ શક્તિસંપૂર્ણ પુત્ર થશે, માટે દેવગુરુની વિશેષ પ્રકારે પૂજા કર. ત્યારથી માંડીને ગર્ભ વૃદ્ધિ પામવા લાગે. દેહલે ઉત્પન્ન થયે કે –“હું સર્વ જીને અભયદાન આપું, આખા રાજ્યમાં અમારિની ઉદ્દઘષણ કરાવું. દરેક મંદિરમાં અઠ્ઠાઈ મહોત્સવે કરાવું” પતિએ વિશેષ પ્રકારે તેના દેહલા પૂર્ણ કરાવ્યા. દેવીએ સર્વ લક્ષણવાળા પુત્રને જન્મ આપે. કેદીઓને મુક્ત કરાવ્યા, મહાદાન દેવડાવ્યું. “પુરુષસિંહ” એવું પુત્રનું નામ પાડ્યું. કાલક્રમે મેટે થયે. તેને કળા-સમુદાયને અભ્યાસ કરાવ્યું. તે સમગ્ર શાસ્ત્રો શીખે. ઉત્તમકુળમાં જન્મેલી, સુંદર રૂપવાળી, સર્વ લક્ષણવાળી, સમગ્ર કળાઓ શીખેલી આઠ કન્યાઓ સાથે તેને પરણાવ્યું. ત્યાર પછી વગર પ્રયત્ન પ્રાપ્ત થતા સમગ્ર ઇન્દ્રિયના વિષયસુખને અનુભવતે અસાધારણ કુલ, Page #130 -------------------------------------------------------------------------- ________________ પુરુષસિંહને પૂર્વભવ વૃત્તાન્ત ૧૧૩ શીલ, રૂપ. વિજ્ઞાન, કળા-કલાપ, શસ્ત્ર-અસ્ત્રના પારગામીપણાથી સકલ લેકનાં મનને આનંદ આપનાર, લેકમાં આશ્ચર્યભૂત, નગરના માર્ગો અને ચેક-ચૌટામાં પરિભ્રમણ કરતો તે રાજ્યસુખનો અનુભવ કરતે રહેલે હતે. રતિના રૂપને જિતનાર, મનને આનંદ પમાડનાર આ કુમાર જ્યાં જ્યાં પરિભ્રમણ કરતું હતું. ત્યાં ત્યાં નગરની રમણીઓ પોતાના પરિજનોને મૂકીને તેની પાછળ દોડી જતી હતી, આ કુમાર પિતાની પાંપણવાળી ઉજજવલ લાંબી કટાક્ષયુક્ત વિલાસવાળી દષ્ટિ જ્યાં ફેંકે, ત્યાંથી જ કામદેવ દેડતે હતે. એ પ્રમાણે જે જે લેકેના જેવાના વિષયમાં આવે છે, તે તે લોકો એમ માનતા કે, આ ત્રણ લોકમાં આપણે ભાગ્યશાળી છીએ કે તેમની દૃષ્ટિ આપણું ઉપર પડી. જે પરિજનને કેઈ પણ પ્રકારે પ્રસંગે ફેગટ આલાપ કરે છે, (આજ્ઞા કરે છે), તે જીવે છે–એમ જન–મધ્યમાં જન વડે ગણાય છે. એ ક્યાં જાય છે? શું કરે છે? કોની સાથે આલાપ કરે છે? કેને દેખે છે? તેની પ્રવૃત્તિઓમાં જ પરાયણ મુખવાળી ત્યાંની રમણીઓ દિવસે પસાર કરતી હતી. જે કુમાર આરામ ભગવતે હોય, તે નગર પણ આરામ કરે. કુમાર માર્ગમાં ફરવા નીકળે તે, સમગ્ર નગરલેક તેનાં દર્શન કરવાની તૃષ્ણાવાળા થઈ આકુલ-વ્યાકુલ રહેતા હતા. રૂપથી રમણી સમુદાય, બુદ્ધિવિશેષથી વિદ્વાનલેક, વિનયથી ગુરુ, અને શીલથી સર્વની આરાધના કરી શકાય છે. આ પ્રમાણે સુખના સાગર આશ્ચર્યભૂત શુભ પરમાણુઓ વડે તૈયાર થયેલા અવયવવાળા પુરુષસિંહ કુમારની લેકે પ્રશંસા કરવા લાગ્યા. કેઈક સમયે કીડા-નિમિત્તે ઉદ્યાનમાં ગયેલા કુમારે નિર્જીવ સ્થાનમાં સાધુઓના પરિવાર સાથે બેઠેલા “વિનયનંદન” આચાર્યને જોયા. તેમને દેખતાં જ હદય શ્વાસ લેવા લાગ્યું, અંગમાં શાંતિ પ્રસરી, નેત્રો આનંદજળથી પૂર્ણ બન્યાં. વિચાર્યું કે, “આ મહાપુરુષ કોણ હશે? જેમણે પ્રથમ યૌવનવયમાં કામદેવના વેગનો નાશ કરી શ્રમણપણું અંગીકાર કર્યું? તો એમને જ ધર્મ સંબંધી કંઈ પ્રશ્ન કરું” એમ વિચારી તેમની પાસે આવ્યો. તેમને અને બાકીના સાધુઓને વંદન કર્યું. તેમણે ધર્મલાભ આપે, એટલે ગુરુની સમીપે બેઠે. કેટલાક સમય પછી પૂછયું કે–“હે ભગવંત! તમે ત્યાગ કર્યો એટલે સમજાઈ જ ગયું છે કે “આ સંસાર અસાર જ છે. કર્મ–પરિણતિ વિષમ છે, સંસારનું સુખ છેવટે કડવાં ફળ આપનાર છે; તે આપ સમજાવો કે સંસાર પાર પમાડનાર સમર્થ ધર્મ કયો? ભગવંતે કહ્યું-“હે સૌમ્ય ! સાંભળ– દાનાદિ ચાર પ્રકારના ધર્મનું સ્વરૂપ હે સુંદર ! તું ખરેખર ભાગ્યશાળી છે કે, યૌવન, રૂપ, સંપત્તિ પામવા છતાં પણ પૂ ઉપાર્જન કરેલા પુણ્યસમૂહ-ગે હજુ પણ ધર્મ કરવામાં તારી બુદ્ધિ ઉત્પન્ન થઈ છે. તે તારા સરખાને વધારે શું કહેવું ? ધર્મના ઉપાય ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે-દાન, શીલ, તપ અને ભાવનાઓ. તેમાં દાન ચાર પ્રકારનું-જ્ઞાનદાન, અભયદાન, ધર્મોપગ્રહદાન અને અનુકંપાદાન. તેમાં જ્ઞાનદાન કરવાથી જીવે બંધને અને મેક્ષને જાણે છે. હેય અને ઉપાયભૂત પદાર્થો જાણીને હેય પદાર્થોને ત્યાગ કરે છે. તથા ગ્રહણ કરવા યોગ્ય પદાર્થને ૧૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પન્ન મહાપુરુષનાં ચરિત ગ્રહણ કરે છે. વધારે કેટલું કહેવું? આ લેકનાં સુખ અને પરલેકનાં સુખનું ભાજન જીવ બની શક્તિ હોય તે જ્ઞાનથી જ બની શકે છે, તેથી જ્ઞાનદાન દેનાર અને ગ્રહણ કરનાર બંને સુખાકર થાય છે. તેથી જ્ઞાનપૂર્વક અભયદાન કહેલું છે. તે વળી પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ એ એકેન્દ્રિય જીને તથા બે ત્રણ ચાર ઈન્દ્રિયવાળા વિકલેન્દ્રિય જીને અને પંચેન્દ્રિય જીને સમ્ય પ્રકારે મન, વચન અને કાયાના એગ વડે અહિંસાના પરિણામ પમાડવા કારણ કે, પૂર્ણ દુઃખમાં સબડતા સર્વ જી જીવવાની જ ઈચ્છા કરે છે. તેથી તેમને જીવવું જ પ્રિય છે, કુશળ ધર્માથીંએ તેને જીવિતદાન આપવું જોઈએ. વળી ધર્મમાં ઉપકાર કરનાર એવું દાન આપવું જોઈએ. જે દાન આપવાથી ધર્મસ્થાનમાં ટેકે પામેલો આત્મા ધર્મ પ્રવૃત્તિ કરી શકે. આહાર, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્ર આદિ સંયમમાં ઉપકારક પદાર્થો ભક્તિપૂર્વક તેવા યતિવર્ગને આપવા કે, જેઓ તપ, સંયમ, સ્વાધ્યાયમાં તલ્લીન હેય. તેમને આવા પ્રકારનું દાન આપવાથી તેઓ નિર્વિદને ધર્માચરણ કરી શકે. તે પણ દાયકશુદ્ધ, ગ્રાહકશુદ્ધ, કાલશુદ્ધ અને ભાવશુદ્ધ દાન આપવું. તેમાં દાયકશુદ્ધ દાન તે કહેવાય કે, જે દાતાર દાનની શ્રદ્ધાપૂર્વક રોમાંચિત ગાત્રવાળો બની દેશ, કાળ અને ભાવની સમજણવાળે હાય. આઠ મદ–સ્થાનકેથી રહિત, ન્યાયથી ઉપાર્જન કરેલાં દ્રવ્યથી પ્રાસુક અનાદિક, આ લોક કે પરલોકની આશંસા રહિતપણે એકાંત નિર્જરા જ મેળવવાની અભિલાષાવાળો દાન આપે, તે જેમ સુંદર બીજ સારા ક્ષેત્રમાં વાવવામાં આવે, તો ઘણું ફળવાળું થાય, તેમ આવા પ્રકારનું દાન ઘણુ ફળવાળું થાય. જે જીવોને પીડા કરનાર દાન દે, તે પિતાને અને ગ્રહણ કરનારને પાર વગરના સંસારમાં ધકેલે છે. ગ્રાહકશુદ્ધ તે કહેવાય કે, જેણે ગૃહવાસને ત્યાગ કર્યો હોય. જે સરળતા, નમ્રતા, સંતોષવાળા હોય, જે મન, વચન અને કાયાની ગતિવાળે હોય, જે ઇન્દ્રિયને જિતનાર હોય, જેણે પાંચ મહાવ્રતોને ભાર ખાંધ પર ઉચકેલે હય, જે ગુરુસેવા કરવામાં નિરંતર તત્પર હોય, જે સ્વાધ્યાય-ધ્યાનમાં રક્ત, મમતા વગરના, પરિગ્રહની મૂછ વગરના, કુક્ષિ-શંબલ અર્થાત્ કબૂતર માફક આહારની જરૂર હોય, તેટલો જ લાવી તરત નિકાલ કરનાર, નહિ કે રાખી મૂક પડે તેમ અધિક લાવે. પાંચ પ્રકારના આચારમાં સાવધાન, આ લોક અને પરલોકનાં સુખ મેળવવાની ઈચ્છા વગરના, સર્વત્ર મમતા વગરના પરિષહ-ઉપસર્ગમાં પણ માગથી ન ખસનાર હેય, આવા ગુણવાળ સુપાત્રમાં કરેલું દાન ઘણું ફળવાળું થાય છે. આરંભવાળા ગૃહસ્થને જે દાન કરવું; તે નિરર્થક અને પાપબંધના કારણભૂત છે. કાલશદ્ધ દાન સાધના ઉપગ કાલ–સમયે વિશિષ્ટકાળે વિહાર કરીને થાકીને આવેલા હેય. તપસ્યાનાં પારણું હોય, લેચ કરાવ્યું હોય, માંદગીને કાળ હય, માર્ગમાં બીજે કઈ દાતા ન હોય), જેમ અવસરે વરસેલે વરસાદ ખેડૂતોને ઉપકારક થાય છે, તેમ અવસરે આપેલું દાન પણ ઉપકારક બને છે, બીજા કાળે નહિ. એમ ભાવશુદ્ધ દાન તે કહેવાય કે, જે દાતા દાન આપતા પિતાને ધન્ય માને. “દઉં ? એમ વિચારવામાં પણ આનંદ પામે, દેતાં પણ આનંદ પામે, આપ્યા પછી પણ હર્ષ પામે. નવકેટિ–પરિશુદ્ધ દાન દેતે દાતા વિચારે કે, અહો ! આજે હું કૃતાર્થ થયે કે, મેં સાધુ ભગવંતને આહાર–પાણી વગેરેનું દાન આપ્યું. અનુકંપાદાન તે તીર્થકર ભગવંતે ક્યાંય પણ નિષેધ્યું નથી. આ દાનમય ધર્મ જણાવ્યું. શીલમય– ધર્મ પાંચ મહાવ્રતનું પાલન કરવું. ક્ષાંતિ, નમ્રતા, સરળતા, સંતોષ, ચિત્તની સ્થિરતા કરવી, ક્ષણ-લવ પ્રતિબંધનતા. સર્વ જીવે ઉપર મૈત્રીભાવ, એકાંતે મોક્ષ સિવાય બીજી કઈ અભિલાષાથી રહિતપણું. Page #132 -------------------------------------------------------------------------- ________________ યતિધર્મની દુષ્કરતા ૧૧૫ તમય ધર્મ- બાહ્ય, અત્યંતર સ્વરૂપ તપ યથાસંભવ કરે. ભાવનામય ધર્મ- વળી બાર પ્રકારની ભાવના સમગ્ર પ્રકારે ભાવવી. તે આ પ્રમાણે ૧ સર્વ સ્થાનકોમાં અનિત્યતા વિચારવી. ૨ જિનેશ્વરના શાસન વગર અશરણુતા, ૩ બંધુવર્ગમાં પણ એક–એકલો આવ્યો છું અને મરીને એકલે જ જવાનો છું. ૪. સ્વજન, પરિવાર, શરીરથી હું જ છું. ૫. શરીરની અશુચિ, ૬. સંસારની અસારતા, ૭ કર્મનું આવવું તે રૂપ આવભાવના, ૮. સંવરભાવના, ૯. કર્મની નિર્જરા કરવા રૂપ ભાવના, ૧૦ પંચાસ્તિકાયમય લેકની સ્થાપના ભાવવી, ૧૧. જિનેશ્વરએ કહેલ યથાર્થ ધર્મ અને જીવાદિક પદાર્થોની તાત્વિક વિચારણા, ૧૨. સમ્યકત્વ-પ્રાપ્તિની અત્યંત દુર્લભતા. આ બારે ભાવનાઓ રાત્રિદિવસ ભાવવી. આ ચાર પ્રકારને ધર્મ સંસારને પાર પમાડવા સમર્થ છે. યતિધર્મની દુષ્કરતા આ સાંભળી પુરુષસિંહે કહ્યું, હે ભગવંત! આપે સુંદર ધર્મ કહ્યો, આ ધર્મ ગૃહેવાસમાં રહીને કરે શક્ય નથી. તે તમારાં દર્શનથી અને ખાસ કરીને તે આપની પાસે ધર્મ-શ્રવણ કરવાથી મારું મન આ ભવ–પંજરથી વિરક્ત થયું છે, તે આપ મને પ્રવજ્યા આપી મારા ઉપર અનુગ્રહ કરે. ” ભગવંતે કહ્યું, “આ તારી માગણી સુંદર છે, પરંતુ વડીલવર્ગને પૂછી જો.” પુરુષસિંહે કહ્યું, “ભલે એમ કરીશ. ” એમ કહીને પિતાના ભવને ગયે. અલપ સમયમાં વડીલેને પૂછીને ગુરુ પાસે પાછો આવ્યો. ગુરુના ચરણ-કમલ પાસે બેઠે. ગુરુએ કહ્યું- “હે સૌમ્ય ! મનુષ્યપણું, આર્યક્ષેત્ર, નિરોગતા, ગુરુજન સમાગમ, ધર્મ કરવાની બુદ્ધિ આ દરેક વસ્તુ જીવને મળવી દુર્લભ છે. તે દુર્લભ વસ્તુઓ તને મળી ગઈ છે. આ વિષયમાં તને થોડી વાત જણાવવાની બાકી રહી છે, તે તું સાંભળ. ” પુરુષસિંહે કહ્યું, “હે ભગવંત ! ફરમાવો. ” પછી આચાર્ય કહેવા લાગ્યા- “ આ સંસારરૂપી વિષમ સાગર અને ભવરૂપી જળમાં પડેલા જન્મ-મરણદિક દુઃખ-પરંપરા અનુભવતા એવા જીવને કઈ પ્રકારે યાનપાત્ર સરખું મનુષ્યપણું મળી જાય છે. તેમાં પણ જિનેશ્વર-કથિત નિષ્કલંક ધર્મને વિષે યથાર્થ સમજણ, શ્રદ્ધા અને ચારિત્રના પરિણામ ઘણું પુણ્ય કર્યા હોય, તેને જ થાય છે. આ ચારિત્ર વિવેકરહિત પુરુષને તે હંમેશાં અશક્ય છે. કારણ કે, તેમાં પાંચ મહાવ્રતના ભારને વહન કરવાનું હોય છે. રાત્રિભેજનની વિરતિ, પિતાના દેહ ઉપર પણ નિર્મમત્વભાવ તથા હંમેશાં ઉગમ, ઉત્પાદન, એષણાથી શુદ્ધ આહાર ગ્રહણ કરવાનું હોય છે. ઈરિયા-સમિતિ આદિ પાંચ સમિતિ, ત્રણ ગુણિઓ, તપસ્યા કરવી વગેરે પ્રવૃત્તિમાં નિરંતર ઉદ્યમવાળો બને. મમતા વગરનો, પરિગ્રહ-રહિત સેંકડો ગુણેના આવાસવાળો થાય. માસાદિક પ્રતિમા, અનેક પ્રકારના અભિગ્રહો ધારણ કરવા. તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિષયક ધારણ ધારવી. યાજજીવ સ્નાન ન કરવું, નિરંતર ભૂમિ ઉપર શયન કરવું. કેશને લેચ તેમ જ શરીર-શુક્રૂષા ન કરવી, સુશોભિત ન કરવું, નિરંતર ગુરુકુલ-વાસમાં અને તેમની આજ્ઞામાં રહેવું. સુધા, તૃષા વગેરે બાવીશ પરિષહો કર્મ-નિર્જરા માટે સમભાવથી સહન કરવા. તેમજ દિવ્યાદિક ઉપસર્ગોમાં પણ અચલ રહેવું. મળે કે ન મળે, તેમાં નભાવી લેવું, અઢાર હજાર શીલાગે કમસર નિરંતર વહન કરવાં. મહાતરંગવાળા મોટા સમુદ્રને બે ભુજાથી તર, સ્વાદ વગરની રેતીને કેળીયો ચાવ, તીક્ષ્ણ ધારવાળી ખગધારા પર અપ્રમત્તપણે ચાલવું, ભડભડતા Page #133 -------------------------------------------------------------------------- ________________ ચપન્ન મહાપુરુષોનાં ચાર અગ્નિની જ્વાળાઓનું પાન કરવું, ગંગાનદીના સામા પૂરમાં તરવું, ત્રાજવાથી મેરુપર્વતને તળ, મટી શત્રુસેના સાથે એક્લા લડવું અને જિત મેળવવી, જુદી જુદી દિશામાં ફરતા આઠ ચક્કાના આરા વચ્ચેથી લક્ષ્મપૂર્વક ઉપરની પૂતળીની ડાબી આંખને નીચે પડછાયામાં જઈને વીંધવાને પ્રયોગ કરે, વચ્ચે ઉપસર્ગ–પરિષહ પણ જિતવા. આ પ્રમાણે કહેલાં દુષ્કર કાર્યોમાં જ્ય મેળવી પૂર્વે ન પ્રાપ્ત કરી હોય તેવી ત્રિભુવન–જયપતાકા મેળવવી દુષ્કર છે, તેમ સાધુઓની આ પ્રવજ્યા દુષ્કર છે. ” એ સાંભળીને હર્ષિત વદનકમલવાળા પુરુષસિંહે કહ્યું“હે ભગવંત ! આપે કહ્યું, તે યથાર્થ જ છે. પરંતુ જેણે સંસાર-સ્વભાવ જાણેલ હોય, જે વૈરાગ્યમાર્ગ પામ્યા હોય, તેવા સંસારથી છૂટવાના ઉદ્યમ કરનારને કંઈ પણ દુષ્કર નથી ? ભગવંતે કહ્યું- “ એમ જ છે, પરંતુ “સંસારનું સ્વરૂપ સુંદર છે- એમ માનનાર મહામેહથી મૂંઝાયેલ મતિવાળો તેનું સ્વરૂપ વિચારતું નથી, તેને લજજા આવતી નથી. જે કર્મનાં ભાવિફળોનો વિચાર કરતા નથી, ક્ષણિક પદાર્થોની અસારતા ચિંતવતો નથી, પોતાનાં કુલ તરફ નજર કરતા નથી, શીલને ગણકારતું નથી, ધર્મનું સેવન કરતા નથી. અપકીર્તિથી ભય પામતે નથી, પિતાના કલંકનું રક્ષણ કરતું નથી, સર્વથા મહામહથી મૂંઝાયેલી મતિવાળો તેવું તેવું કાર્ય કરે છે, જેથી આ લોકમાં અને પરલોકમાં તેને કલેશ-દુઃખને અનુભવ કરે પડે છે.” તે સાંભળીને પુરુષસિંહે કહ્યું- “હે ભગવંત ! આવા પ્રકારના સંસારને અંત લાવવા માટે સર્વ દુઃખથી મુક્ત કરાવનાર આ પ્રત્રજ્યા જ કારણભૂત છે.” ભગવંતે કહ્યુંબરાબર એમ જ છે.” એમ કહીને પ્રશસ્ત તિથિ, નક્ષત્રના યુગમાં તેને દીક્ષા આપી. તેણે આગમને અભ્યાસ કર્યો, વીશમાંથી કેટલાંક સ્થાનકેની આરાધના કરીને તીર્થંકરનામ ગેત્ર ઉપાર્જન કર્યું. પ્રજ્યાનાં વિધાનની આરાધના કરીને, યત વિહાર કરીને અનશનવિધિથી કાલધર્મ પામીને તે “વૈજયંત ” વિમાનમાં ઉત્પન્ન થયો. ત્યાં સુખપૂર્વક આયુષ્ય નિર્ગમન કરીને “ સાત ” નગરમાં મેઘરાજા ની “મંગલા” ભાર્યાની કુક્ષિમાં શ્રાવણ શુક્લબીજના દિવસે મઘા નક્ષત્રમાં વૈજયંતની દક્ષિણ દિશામાં રહેલા વિમાનથી ઍવીને ચૌદ સ્વમો દેખાવા પૂર્વક ઉત્પન્ન થયા. નવ મહિના અને સાડાસાત દિવસ વીત્યા પછી વૈશાખ શુકલ અષ્ટમીના દિવસે મઘા નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે છતે “મંગલાએ સુખપૂર્વક સર્વ લક્ષણવાળા પુત્રને જન્મ આપ્યો. પૂર્વે કહેલા ક્રમ પ્રમાણે મેરુપર્વત ઉપર સર્વ દેવાદિસહિત સૌધર્મ ઇંદ્ર જન્માભિષેક કર્યો. પિતાએ યથાર્થ : સુમતિ ” એવું પ્રભુનું નામ સ્થાપન કર્યું. પાંચ ધાવમાતાથી વૃદ્ધિ પામતા અનુક્રમે યૌવનવય પામ્યા. લેકની અનુ. વૃત્તિથી લગ્ન કરીને રહેલા હતા. અભિનંદન સ્વામી પછી નવલાખકેડી સાગરોપમ ગયા પછી સુમતિનાથ સ્વામી ઉત્પન્ન થયા. પછી સુમતિનાથ દશ લાખ પૂર્વ કુમારભાવનું પાલન કરીને, ઓગણત્રીસ લાખ અને બાર પૂર્વાગ અધિક રાજ્યસ્થિતિનું પાલન કરીને, સંસારત્યાગની અભિલાષાવાળા થયા. તેમની પાસે લેકાંતિક દેએ આવીને પ્રતિબોધેલા પ્રભુ વિશાખ શુકલનવમીના દિવસે પાંચ ( ચાર ) મહાવ્રતોને ભાર ગ્રહણ કરીને વિચરવા લાગ્યા. ગામ-નગરાદિકમાં વિચરતા વિચરતા વળી તે ઉદ્યાનમાં આવી પહોંચ્યા કે, જ્યાં ભગવંતે સંસારનો પાર પમાડવા સમર્થ એવી પ્રત્રજ્યા અંગીકાર કરી હતી. ત્યાર પછી ચૈત્ર શુક્લ એકાદશીના દિવસે મઘા નક્ષત્રમાં ચંદ્રને યોગ Page #134 -------------------------------------------------------------------------- ________________ શુભાશુભ-કમ-વિષયક પ્રશ્નોત્તર ૧૧૭ થયે ત્યારે, પ્રિયંગુવૃક્ષની છાયામાં ભગવાન રહેલા હતા ત્યારે, પ્રભુને ક્ષપકશ્રેણિના ક્રમે ઘાતી કર્મો ખપાવતાં દિવ્ય કેવલજ્ઞાન પ્રગટ થયું. તે જ્ઞાન કેવું છે ?– કેવલજ્ઞાન અને કેવલદર્શનસાકાર અને અનાકાર સ્વરૂપ, ચાલ્યું ન જાય તેવું, લિંગરહિત, વવિશેષણ યુક્ત, અંત વગરનું, નાશ ન પામવાવાળું, લેકાલેકને પ્રગટ કરનારૂં, અક્ષય, સર્વજ્ઞના ચિરૂપ પ્રગટ, મૂર્તામૂર્ત પદાર્થોને સમજાવવા સમર્થ, જીનું સ્વાભાવિક લબ્ધિયુક્ત કેવલવરજ્ઞાન-દર્શન પ્રભુને પ્રગટ થયું. ઉત્તમ કેવલજ્ઞાન-દર્શન પ્રગટ થયા પછી ભગવાન ભવ્ય-કમલખંડને પ્રતિબોધતા ચંપાનગરીએ પહોંચ્યા. દેવેએ ઈશાન-દિશા વિભાગમાં સમવસરણની રચના કરી. ચાર દેવનિકાય સહિત લોકો આવ્યા. ભગવંતે એકસો સાત ગણધરને દીક્ષા આપી. ધર્મકથા શરૂ કરી. સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગની પ્રરૂપણ કરી. સંસારની નિંદા કરી. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયનાં અનુષ્ઠાનની ગંછા કરી. પરભવ-વિરુદ્ધ એટલે પરલેક બગાડનાર આ ચારેનું કથન કર્યું. સંશય દૂર કર્યા. કેટલાક પ્રાણુઓ પ્રતિબોધ પામ્યા. કેટલાકે એ સમ્યક્ત્વ. જ્ઞાન, સર્વવિરતિ, દેશવિરતિ રૂપ યથાગ્ય ધર્મ અંગીકાર કર્યો. વિષયના કડવા વિપાકો કેવા ભેગવવા પડે છે, તે સમજાવ્યું. ચારગતિસ્વરૂપ સંસાર-સાગરની પ્રરૂપણા કરી. એકેન્દ્રિયાદિક પ્રાણીઓનાં દુઃખોનું વર્ણન કર્યું. આ વખતે પ્રસંગ પ્રાપ્ત થવાથી ગણધર ભગવંતે પ્રભુને પ્રશ્ન પૂછ્યા કે શુભાશુભ કર્મ વિષયક પ્રશ્નોત્તર હે ભગવંત! પ્રાણીઓ કયા કર્મથી ઉદ્વેગ પમાડનાર એવી ચારે ગતિમાં ભ્રમણ કરે હે નાથ ! આપની ઈચ્છા પ્રમાણે કહો. હે નાથ ! આંખ મીચીએ તેટલી ક્ષણ પણ જ્યાં સુખ નથી, એવી બહુ વેદનાવાળી ભયંકર જોઈ ન શકાય તેવી નરકમાં જ કયા કર્મ કરવાથી જાય? જીવ ક્યાં કર્મ કરવાથી એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય એમ અનેક ભેદવાળી તિર્યંચગતિમાં બહુ દુઃખ પામે છે? હે દેના નાથ! જીવ સંમૂર્ણિમ, ગર્ભ જ, કર્મભૂમિ આદિ ક્ષેત્રના ભેદવાળી મનુષ્યગતિમાં કયા કર્મથી ઉત્પન્ન થાય છે? જીવ કયા કર્મથી ભવનપતિ, વાનમંતર, તિષ્ક અને વૈમાનિક આદિ ભેટવાળા, કિલિબષિયા, આભિગિક, ઈન્દ્ર, સામાનિક દેવગતિમાં ઉત્પન્ન થાય છે! આ પ્રમાણે ઘર સંસાર-સાગરમાં ભ્રમણ કરતા જે ક્યાં કયાં કર્મથી ઉત્પન્ન થાય છે, તે કહો અને અમારા સંદેહને દૂર કરો. કયા કર્મથી જીવ પુરુષપણે, સ્ત્રીપણે, નપુંસકપણે, અલ્પાયુ, દીર્ધાયુ કે ભોગ ભેગવનારે થાય છે ? જીવ સમગ્ર લોકોના નયનને હરણ કરનાર દેવકુમાર સરખા રૂપવાળે અને જન્મથી ન ગમે તે સંસારમાં કયા કર્મથી થાય છે ? તે હે જગન્નાથ ! આપ જણાવે. ક્યા કર્મથી સંસારમાં જીવ રૂપવંત કે રૂપ વગર, સુભગ, દુર્ભાગ, બુદ્ધિશાળી કે બુદ્ધિ વગરનો, બહુ દુઃખવાળે કે અ૬૫ વેદનાવાળો થાય છે ? શાસ્ત્રના અર્થમાં નિશ્ચયમતિવાળે, ચાર પ્રકારની બુધ્ધિવાળે હાજરજવાબી, સકલ કલામાં નિષ્ણાત થયેલે વિચક્ષણ કયા કર્મથી થાય? અને ક્યા કર્મથી જીવને કેઈપણ કળા ન આવડે? જીવ, વિજ્ઞાન વગરને, હલભૂતિ સમાન મૂખે નિષ્ફળવિદ્યાવાળ, કયા કર્મથી થાય છે ? સંસાર તરાવનાર વહાણું સમાન હે પ્રભુ! કયા કર્મથી વિદ્યા સફળ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ચાપન્ન મહાપુરુષોનાં ચિત થાય છે ? જીવનાં કરેલાં કાર્યો કયા કથી નાશ પામે છે? કરેલુ સુકૃત કેવી રીતે નાશ પામે છે, તે કહેા. ખેંચેલી તલવારવાળા, દાંત વડે હેઠ પીસતાં, ભ્રકુટી ચડાવવાથી ભયંકર ચીસાવાળા, ભયાનક રણાંગણમાં મેળવેલી જયલક્ષ્મી અહીં કયા કથી ચાલી જાય છે ? પરમાર્થ જાણનાર હે પ્રભુ ! કયા કર્મ થી તે જ સ્થિર થાય છે? તથા વાંકા અને ગંધાતા મુખવાળા, વામન, કુખડા, હિંંગણા થાય છે? હું કૃતાર્થ ! ક્યા કથી પગાની સ્થિરતા અસ્થિરતા થાય છે ? કયા કર્મથી જીવ અંધ, બહેશ, મૂંગા, ઘણા રોગવાળે થાય? વળી હું નિષ્કારણુ બંધુ! કયા કર્માંના પ્રભાવથી જીવ નીરોગી, અખંડ દેહવાળો, આકાર પ્રાપ્ત કર્યા વગરના અથવા સંપૂર્ણ અંગોપાંગવાળો થાય છે? તે કહેા, અહીં કયા કર્મથી જીવ ધનાઢ્ય અથવા દરિદ્ર થાય છે? તથા જગતમાં જીવ પ્રગટ યશવાળો અને અપકીતિ વાળા કયા કમ થી થાય છે? કયા કર્યાંથી જીવ સમગ્ર લાકોને સલાહ લેવાયેાગ્ય, પ્રશસવા યોગ્ય, વચનસિધ્ધ પુરુષ થાય છે? અને આ જગતમાં કયા કથી તેનુ વચન કોઈ સાંભળતું પણ નથી ? નિત્ય ઉદ્વેગવાળો, આછી ઇન્દ્રિયવાળા, અનંત સંસારી અથવા મર્યાદિત સંસારવાળા જીવા કયા ક્રમથી થાય છે? તે કહેા.’' આ પ્રમાણે ગણધર ભગવત વડે પૂછાયેલા કેવલી પ્રભુએ દેવા, મનુષ્યા અને અસુરાની પદામાં ઉત્તર આપ્યા. માંસાહાર કરવામાં પ્રસકત બનેલા, મહા આરંભ-પરિગ્રહમાં ખૂંતી ગયેલા, પંચેન્દ્રિય જીવાના વધ કરનાર, રૌદ્ર મહાપાપ કરવાના પરિણામવાળા, બીજા પણ મહાપાપી, કસાઈઓ, શિકારીઓ, માછીમારા અને તેવા રાજાએ માણુસરખા સીધા માર્ગે નરકમાં જાય છે. આત્ ધ્યાનમાં વતંતા, બીજાઓને દુઃખ ઉપાર્જન કરવામાં પ્રસક્ત, બહુમાહવાળા, અજ્ઞાની જીવા તિય ચપણુ પામે છે. અલ્પ કષાય કરનારા, દાન આપવાની રુચિવાળા, ક્ષમા-નમ્રતાવાળા, સ્વભાવથી ભદ્રિક જે જીવા હાય, તે મનુષ્યગતિ પામે છે. અજ્ઞાનતપ કરી કાયા દુબળી કરનાર દાનરુચિવાળા, શીલ, સ’યમ, સવિરતિ ધારણ કરનાર સભ્યગૂદૃષ્ટિ જીવા હાય, તે દેવલાકમાં જાય છે. આ સંસાર અટવીમાં જે જીવ કપટ ન કરતા હોય, ક્ષમાવાળા હાય, જેના સારે સ્વભાવ હાય, જે અલ્પમેહવાળા અને ગુણયુકત હાય, તે પુરુષપણું પામે છે, જી ખેલનાર, ખાટાં આળ ચડાવનાર, જે કપટ પ્રપંચ, છેતરપિંડી કરવામાં કુશલ હોય, સાહસ કરી પાપ સેવન કરનારો હેાય, તે સ્ત્રીપણું મેળવે છે. જે જીવ ઘેાડા, બળદ, પાડા વગેરેને હમેશાં નિર્ભ્રાંછનકર્મ કરે છે, તથા ઉત્કટ માહ કરનાર જીવ નપુંસક થાય છે. એકેન્દ્રિયાક્ત્તિક જીવાના ઘાત કરનાર, માંસભક્ષણમાં આસકત, મદિરાપાન કરવામાં રસવાળે, હાય અલ્પાયુ ભાગવનાર મનુષ્ય થાય છે.શીલ, દયા અને ક્ષમાવાળા, દીન દુઃખી ઉપર અનુક ંપા કરનારા, મીઠું ખેલનારા પુરુષો પ્રાણવધથી વિરમેલા હાય, તે સર્વે સંસારમાં લાંબા આયુષ્યવાળા થાય છે. જે સાધુ ભગવંતાને એષણીય દ્રવ્ય, ક્ષેત્ર, કાળના ગુયુક્ત સદા આહારાદિક દાન આપતા હાય, તે જીવ કાલ–ઉચિત અનંત ભાગલ પ્રાપ્ત કરે છે. જે પુરુષ પરરમણીના રૂપ-દર્શનના સુખની કદાપિ પ્રાર્થના કરતા નથી, તેમજ પારકા રૂપની જે નિંદા કરતા નથી, તે રૂપવાન થાય છે. જે કાઈ પોતાના રૂપમાં ગતિ અને છે અને બીજાના રૂપની નિ ંદા કરે છે, તે મનુષ્યપણામાં કુરૂપવાળા, હુંડસંસ્થાન વાળા થાય છે. આવનારને જે પ્રથમ ખેલાવી માન આપે છે, મધુર શબ્દ ખેલનાર, પ્રિયવચનવાળા, વિનય-ક્ષમાવાળા, લેાકેાનાં નયનાને અને મનને આનંદ આપનાર તે દરેક સ્થળે - આવકાર પામે છે, તે દરેકને પ્રિય લાગે છે. દરેકને ઠગનારા, ક્રૂર, કુલ અને રૂપમાં ગવાળા, દુષ્ટ. વર્તનવાળા, દરેકને ઉદ્વેગ કરાવનાર મનુષ્ય કાંય માન પામતા નથી અને દરેકને અળખામણું! Page #136 -------------------------------------------------------------------------- ________________ શુભાશુભ-કર્મ-વિષયક પ્રશ્નોત્તર ૧૧૯ લાગે છે, જ્યાં જાય ત્યાં અનાદર પામે છે. જ્ઞાનદાન દેવા દ્વારા ઉપકાર કરનાર, જ્ઞાનીને વિનય કરનાર, તેમને દાન આપનાર, શુભ શાસ્ત્રને અભ્યાસ કરાવનાર બુદ્ધિશાળી થાય છે. જ્ઞાનાદિક ઉપકાર કરનાર પ્રત્યે દ્રોહ કરનાર, જ્ઞાનમાં અંતરાય કરનાર, જ્ઞાનને વિનાશ કરનાર, હંમેશાં અધિકશ્રત જાણનારને તિરસ્કાર, અપમાન, અવજ્ઞા કરનાર હોય, તેને બુદ્ધિ પ્રાપ્ત થતી નથી. જેને દંડ, ચાબુક, શસ્ત્ર, દેરડાં, ઘણ, તલવાર, મગર વગેરે હથીયાથી દુઃખ ઉપજાવનાર ઘણી વેદના ભેગવનાર થાય છે. સ્વભાવથી પાતળા કષાયવાળે, અનુકંપા કરનારે, દાન, શીલ આદિ ગુણથી યુક્ત, જેને બચાવનારે જીવલોકમાં સુખી થાય છે. નિરંતર જ્ઞાનદાન કરનાર લોકમાં બહુશ્રુત થાય છે, તેથી વિપરીત મૂર્ખ અને આત્મહિત પણ સમજી શક્તો નથી. જે શ્રત પ્રત્યે બહુમાનવાળા હોય છે, ગુરુની ભક્તિ અને વિનય કરવામાં તત્પર હોય, તે ઈચ્છા પ્રમાણે ફળ મેળવે છે. કારણ કે, તેનું જ તે ફલ છે. જે ગુરુની નિંદા કરે છે કે તેમને ઓળવે છે, પિતાના ગૌરવની અભિલાષા કરે છે, તેને કદાચ વિદ્યા આવડી જાય, તે પણ તેનું ફળ તેને મળતું નથી. જે માયાવી, ચાડીયે, ઠગવાના સ્વભાવવાળે, કરેલા ગુણને નાશ કરનાર હોય, તેના પર કરેલે ઉપકાર નાશ પામે છે અને તે વિપરીત ગુણવાળે થાય છે. પારકી લક્ષમી કઈ પ્રકારે મેળવીને તેનો વિનાશ કરવા તૈયાર થાય, તે તેની દુઃખે ઉપાર્જન કરેલી વિપુલ લક્ષ્મી કોઈ પ્રકારે પલાયન થાય. જે કંઈ સ્વભાવથી ભદ્રિક હોય અને ગમે તેમ કરી સાધુ ભગવંતને પ્રાસુકદાન આપે, તે તેની અસ્થિર લક્ષ્મી પણ સ્થિર બની જાય. જે કપટભાવવાળે બીજા કેઈ યતિજનને જોઈને વાંકી નજર કરે, કપટી તેમને વક્રતાથી બોલાવે, તે પુરુષ વાંકા મુખવાળે થાય તપ કરીને જેઓ દુર્બળ અંગવાળા થયા હોય, તેમને જે પુરુષ અપ્રિય કે નિર્ભાગી કહે, તે દુર્ગધ મુખવાળે થાય છે અને પગની પાનીથી કેઈને પાટુ મારે, તે વામન થાય છે. સાધુપુરુષ પ્રત્યે અનાર્ય વર્તન કરનારા ઠીંગણ, કૂબડા હંમેશા થાય છે. વિયેગ કરાવનારને સ્થાનની સ્થિરતા રહેતી નથી. પક્ષીઓ અને પશુઓના વિયેગે જેઓ કરાવતા નથી, તથા જેઓ ના ઉપર દયા કરનારા હોય, તેનાં સંતાને જીવતાં રહે છે. પારકાં છિદ્રો, દોષ દેખેલા કે અણુદેખેલા હોય, તેને જે અનાર્ય પુરુષ બેલે, બીજાની અપકીર્તિ કરવામાં રાજી થનાર આ જીવલેકમાં જન્માંધ થાય છે. જે પુરુષ સાંભળેલ કે વગર સાંભળેલ અગર કેઈક માટે વિરુદ્ધ વાતો લેકમાં કરે, જે ચાડીઓ કરે, પારકી પંચાત કરનારે હોય, તે બહેશે અને મૂંગે થાય છે. જે પુરુષ બીજાને બાળે, ડામ દે, ઘાત કરે, અંગછેદન કરે, જેને દુઃખ-ત્રાસ આપે, તે બગી થાય, તેથી વિપરીત નિરોગી થાય. જે મહાપાપી કઈ પ્રકારે જીના અવયવોનો -ઈન્દ્રિયોને વિનાશ કરે, તે તે અંગોથી રહિત થાય છે કે તે પાપી અધૂરા અંગવાળે થાય છે. જે પુરુષ, ખરા સમયે સાધુ ભગવંતને ઔષધાદિક આપે છે, તે ધનપતિ થાય અને તેનો યશ પૃથ્વીતલમાં સ્થિર થાય છે. જે પુરુષ, કેઈને અંતરાય કરનાર કે પારકી થાપણ માટે અપલાપ કરે, તે દુર્ગતપણું પામે છે, તેમ જ દરેક તરફથી મહાપરાભવ–અપમાન પામે છે. જે, ગુરુના અને સારા પુરુષના વચન પ્રમાણે વર્તનારે હોય, ઘતેમાં મક્કમ. સત્યપ્રતિજ્ઞા ટકાવનાર હોય તેનાં વચનને સહુ કઈ માન્ય કરે છે. અને જે, એથી વિપરીત પાપમતિવાળે હેય, તેનાં વચનને કોઈ સ્વીકારતા નથી. જે બીજાને પીડા ઉત્પન્ન કરે છે, તે નિરંતર ઉદ્વેગવાળે અને હીનદેડવાળે થાય છે. જે, જિનેશ્વરને અને ચતુર્વિધ શ્રીસંઘને પ્રત્યેનીક હોય, તે અનંત સંસાર રખડનારે થાય છે. આ ભુવનમાં Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ચપન્ન મહાપુરુષોનાં ચરિત શંકાદિ શલ્યરહિત સમ્યક્ત્વ જેને હય, તેને સંસાર મર્યાદા કાળવાળે થાય છે અને તે પુણ્યાનુબંધિ પુણ્ય ઉપાર્જન કરનારે થાય છે. જે, શાસ્ત્રજ્ઞા પ્રમાણે વર્તનારના મનમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર વતી રહેલાં છે, તે મનુષ્ય અવશ્ય સ્વર્ગ અને પરંપરાએ મેક્ષ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ગણધર ભગવંતને ઉત્તર આપીને પ્રભુ ઈચ્છા પ્રમાણે વિહાર કરીને ભવ્યજીને પ્રતિબોધ કરીને ‘સમેત શિખર પર્વત ઉપર ગયા. ત્યાં એક મહિનાના ભક્ત-પ્રત્યાખ્યાન કરી, શૈલેશીકરણ કરી, ગરુંધન કરી ગુણસમૃદ્ધ એવા સુમતિનાથ સ્વામી કમરજથી સર્વથા મુક્ત થઈ સિદ્ધ થયા. બાધારહિત એવા શાશ્વત સ્થાન મોક્ષને પામ્યા. એ પ્રમાણે ૩૦૦ ધનુષની કાયાવાળા પ્રભુ સુમતિનાથ ભગવંત ચાલીશલાખ પૂર્વનું સર્વ આયુષ્ય પરિપાલન કરી સમેત પર્વતના શિખર ઉપર શૈલેશીકરણ અંગીકાર કરી સિદ્ધિગતિને પામ્યા. ચેપન્ન મહાપુરુષ-ચરિત વિષે પાંચમ સુમતિનાથ સ્વામીનું ચરિત્ર પૂર્ણ થયું. [૭] (૮) શ્રી પદ્મપ્રભ સ્વામીનું ચરિત્ર પૂર્વના કેટલાક ભામાં ઉપાર્જન કરેલા તીર્થકર નામકર્મના પુણ્યદય–વેગે ઉત્પન્ન થયેલ મહાપ્રભાવવાળા એવા કેટલાક મહાપુરુષોને જગતમાં જન્મ થાય છે કે, જેમનાથી આ ભુવન પણ પૂજાપાત્ર બને છે. શ્રી સુમતિનાથ ભગવંત નિર્વાણ પામ્યા પછી એકકોડ સાગરેપમ અને નવ હજાર વર્ષો ગયા પછી અઢીસો ધનુષની ઊંચી કાયાવાળા “પદ્મપ્રભપ્રભુ ઉત્પન્ન થયા. કેવી રીતે તે કહે છે – જંબુદ્વીપ નામના આ જ દ્વીપમાં, ભારતવર્ષમાં, કૌશાંબી નામની નગરી હતી. જે ધન સુવર્ણ, રત્નાદિકથી સમૃદ્ધ લોકે વડે સમગ્ર ઉપદ્રવ-રહિત અને હંમેશાં પ્રમુદિત હતી. તે નગરીમાં પૃથ્વીના ભારને ધારણ કરનાર “ઘર” નામને રાજ હતું. તે રાતને પૂર્ણ મર્યાદા સાચવનારી સંસીમાં પૃથ્વી જેવી “સુસીમા નામની પત્ની હતી. તેને ચૌદસ્વપ્નથી સૂચિત પુણ્યરાશિથી ઉત્પન્ન થયેલા, વેયકથી ચવેલા “પદ્મપ્રભ નામના પુત્ર થયા. માઘ કૃષ્ણછઠ્ઠીના દિવસે ચિત્રાનક્ષત્રમાં ચંદ્રયોગ થયે, ત્યારે પ્રભુ દૈવલેકમાંથી ચવ્યા. કાર્તિક કુષ્ણદ્વાદશીના દિવસે ચિત્રાનક્ષત્રમાં ચંદ્રને વેગ થયે, ત્યારે પ્રભુ જમ્યા. પહેલાં કહી ગયા, તે કમે સૌધર્મ ઈન્દ્ર તેમને જન્માભિષેક કર્યો. ભગવંત ગર્ભમાં હતા, ત્યારે માતાને પકમળના શયનને દેહલે થયું હતું, તે કારણે યથાર્થ ‘પદ્મપ્રભ નામ પાડ્યું. તેઓ કેમે કરી વૃદ્ધિ પામવા લાગ્યા. લૌકિક સ્થિતિ અનુસરતા ભગવંતે પાણિગ્રહણ કર્યું. કુમારભાવમાં સાડાસાત લાખ પૂર્વે ગયાં, બીજાં સાડી એકવીશ લાખ પૂર્વ અને સોળ પૂર્વાગ રાજ્યપાલનમાં ગયાં. ત્યાર પછી પ્રભુ સંસાર છોડવાની અભિલાષાવાળા થયા, કાતિક દેથી પ્રેરાયેલા પ્રભુ છટ્ઠ તપ કરીને કાર્તિક વદિ તેરશના દિવસે પ્રાધાનસત્રમાં સામાયિક વ્રત ગ્રહણ કરી વિચારવા લાગ્યા. વિચરતા વિચરતા છ મહિના પછી વડલાના વૃક્ષની છાયાતલમાં ચિત્રી પૂર્ણિમાએ ચિત્રાનક્ષત્રમાં ચંદ્રને ચેગ થયે, ત્યારે કેવલજ્ઞાન પ્રગટ થયું. પંચાણુ ગણધરોને દીક્ષા આપી. દેવેએ સમવસરણ રચ્યું. નગરકો અને જનપદે આવ્યા. સમવસરણને દેખીને જાતિ વૈરવાળા તિયનાં વેરે વીસરાઈ ગયાં. કેવી રીતે– Page #138 -------------------------------------------------------------------------- ________________ સમવસરણમાં રહેલા વાને થતી વેરની શાંતિ સમવસરણમાં રહેલા વાને થતી વેરની શાંતિ વિશ્વાસુ મૃગ, સિંહના કાનના મૂળમાં કઠપ્રદેશમાં પ્રગટ પ્રચંડ નાળીયેરના સરખા રંગવાળા કેશવાળીના સમૂહને ખજવાળે છે. દેવા, અસુરે અને નિલ મણિના કરણાની પ્રભાથી કલેશ પામતા સુકુમાર સર્પને માર પેાતાના શરીરનાં પીંછાં ઢાંકીને સ્વસ્થ કરે છે, તે જીવા, વિશ્વાસ પામેલેા ડેલી આંખવાળે અશ્વ, પાડાના તીક્ષ્ણ શિંગડાંના અગ્રભાગ સ્થાનમાં નેત્રના અંતભાગ ખણે છે. તીર્થંકર ભગવંતની વાણીમાં એકતાન અનેેલેા, નિશ્ચલ સરવા કાન કરીને શ્રવણુ કરતા ઉંદર, પેાતાની કાયાના એક ભાગથી સર્પની ફણાને સંતાપ કરે છે, તે તમે દેખા, ધમ કથા શ્રવણુ કરવામાં તલ્લીન થયેલ વેરાનુબંધ શાન્ત કરેલ બિલાડા, કે જેના મુખાગ્રમાં રહેલ ઉંદર-ખચ્ચુ નિશ્ચલ અને શાન્તિથી બેઠેલું છે, તેને તમે જુએ. મૃગબચ્ચું, શ્વેત સ્તનવાળી વાઘણને ઓળખ્યા વગર ધાવે છે અને તે પણ પેાતાના બાળકને એળખ્યા વગર ક્ષીરપાન કરાવે છે. હાથી ભૂરા રંગવાળી કેશવાળીવાળા સિંહની ગરદન ઉપર પોતાની સૂંઢ રાખીને પેાતાના કાન સ્થિર કરીને પ્રભુવાણી શ્રવણ કરે છે. જિનવચન શ્રવણુ કરનાર હર્ષિત વૃષભે મુખાગ્ર ભાગમાંથી બહાર નીકળેલી ભયંકર દાઢવાળા સિંહના દેહને દાખી રાખ્યું છે, તે દેખે. ગાયના વાડાના શ્વાન, ખેાળામાં દેડકાને બેસાડીને દેવા, અસુરેાવાળી સર્વ સભા સમજી શકે તેવી મનેાહર પ્રભુની વાણીને શ્રવણ કરે છે. જેમના પ્રભાવથી આ પ્રમાણે છેાડી દીધેલા બૈરાનુબ ધવાળા તિર્યં ચ-ગણેા પણ થાય છે, તેમનુ આ શીલગુણુયુક્ત સમવસરણુ જગતમાં જય પામે છે. આવાં સમવસરણને જોતાં લેાકેા અંદર આવ્યા. સિંહાસન પર વિરાજમાન, સસાર અને મેાક્ષમાગ ને પ્રકાશિત કરતા તીર્થંકર પરમાત્માને તેઓએ જોયા. પ્રણામ કરીને તેમના ચરણકમલ પાસે બેસી ધ શ્રવણ કરવા લાગ્યા. ત્યાર પછી ભગવતે ચાર ગતિસ્વરૂપ સ’સાર-સમુદ્રનું વર્ણન કર્યું. ક્રમસર નારકી, તિય "ચ, મનુષ્ય અને દેવગતિએ જણાવી. પછી ગણધર ભગવંતે પૂછ્યું કે હે ભગવંત! દેવા કેટલા પ્રકારના ? તેમનું આયુષ્ય કેટલુ'? તે દેવલેાકમાં સુખ કેવુ' હોય? ત્યાંનું દેહપ્રમાણ કેવડું? વિમાનાની સખ્યા કેટલી ? દેવગતિમાં કોણ જાય ? એક સમયમાં કેટલા દેવતા ઉત્પન્ન થાય ?’ વગેરે દેવવિષયક પ્રશ્નો ગણધર ભગવંતે પૂછ્યા પછી ભગવંતે તેના પ્રત્યુત્તર આપ્યા— ૧૨૧ ચાર પ્રકારના દેવાનું સ્વરૂપ "C • દેવા ચાર પ્રકારના હાય છે, તે આ પ્રમાણે-ભવનપતિ, વ્યંતર, જ્યાતિષ્ઠ અને વૈમાનિક. તેમાં ભવનપતિ દેવા દેશ પ્રકારના છે, તે આ પ્રમાણે-અસુરકુમાર, નાગકુમાર, ઉદધિકુમાર, સુપ કુમાર, સ્તનિતકુમાર, દ્વીપકુમાર, વિદ્યુકુમાર, અગ્નિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર, તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાગરોપમથી અધિક, જઘન્ય દશ હજાર વર્ષ. તેમનાં ભવનાની સંખ્યા-સાત ક્રોડ અને બાવન લાખ છે. વાનબ્યાંતરના આઠ ભેદ, તે આ પ્રમાણે-કિન્નર, કિંપુરુષ, મહેારગ, ગંધવ, યક્ષ, રાક્ષસ, ભૂત, પિશાચ તેનું ઉત્કૃષ્ટ આયુષ્ય પત્યેાપમ, જઘન્ય દશ હજાર વર્ષી, તેમનાં ભવને અસ ખ્યાતાં ડાય. ૧૬ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત તિષ્કના પાંચ ભેદ, તે આ પ્રમાણે ચંદ્રો, સૂર્ય, ગ્રહ, નક્ષત્રો અને પ્રકીર્ણ તારાઓ. તેમાં ચંદ્રોનું ઉત્કૃષ્ટ આયુષ્ય લાખવર્ષાધિક એક પલ્યોપમ. જઘન્યથી પલ્યોપમને ચેથે ભાગ. સૂનું ઉત્કૃષ્ટ આયુષ્ય એકહજાર વર્ષ અધિક પલ્યોપમ, જઘન્ય, પાપમને ચેથે ભાગ. દેવીઓનું પણ ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમ અને પાંચસો વર્ષ. જઘન્ય, ૫૫મને ચોથો ભાગ. ગ્રહોનું ઉત્કૃષ્ટ પલ્યોપમ. જઘન્ય, પલ્યોપમનો ચેાથો ભાગ. દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય અર્ધ પપમ, જઘન્ય, ચોથો ભાગ. નક્ષત્રોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અર્ધ પલ્યોપમ, જઘન્યથી પલ્યોપમને ચે ભાગ. દેવીઓનું આયુષ્ય જઘન્ય ઉત્કૃષ્ટ પપમને જ ભાગ. તારાઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય પોપમને થો ભાગ, જઘન્યથી આઠમો ભાગ. દેવીઓનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આઠમે ભાગ જ માત્ર ઉત્કૃષ્ટ પક્ષમાં કઈક અધિક આયુ લેવું. તિષ્કનાં વિમાને અસંખ્યાતાં છે. સૌધર્મ દેવલેકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય બે સાગરોપમ, ૩ર લાખ વિમાને, ઈશાનમાં બે સાગરોપમ, ૨૮ લાખ વિમાને, ભવનપતિ, વાનમંતર, તિષ્ક, સૌધર્મ અને ઈશાન દેવેનું શરીર–પ્રમાણુ સાત વેંત છે. સનત્કુમારમાં સાત સાગરોપમનું આયુષ્ય, બારલાખ વિમાને, શરીર–પ્રમાણ છ હાથ. મહેન્દ્રમાં સાત સાગરેપમથી અધિક આયુષ્ય-સ્થિતિ, શરીર–પ્રમાણ છ હાથ, આઠલાખ વિમાને. બ્રહ્મલોકમાં દશ સાગરોપમની સ્થિતિ, શરીર–પ્રમાણુ પાંચ હાથ. ચાર લાખ વિમાને. લાંતકમાં ચૌદ સાગરોપમની સ્થિતિ, પાંચ હાથ દેહ-પરિમાણ પચાસહજાર વિમાને. શુકમાં સત્તર સાગરોપમની સ્થિતિ, ચાર હાથ–પ્રમાણુ કાયા, છ હજાર વિમાને. આનતમાં ગણેશ સાગરેપમની આયુષ્ય-સ્થિતિ, ત્રણ હાથ–પ્રમાણ શરીર. પ્રાણતમાં વિશ સાગરોપમની સ્થિતિ, ત્રણ હાથ–પ્રમાણ શરીર, આનત–પ્રાણુત બંને દેવકનાં વિમાને ચારસે. આરણમાં એકવીશ સાગરોપમની સ્થિતિ, ત્રણ હાથ શરીર. અચુતમાં બાવીશ સાગરોપમ સ્થિતિ, ત્રણ હાથ શરીર, આરણ-અચુતનાં ભેગાં મળીને વિમાનની સંખ્યા ત્રણસે. હેફ્રિમ-હેડ્રિમ રૈવેયકમાં ૨૩ સાગરોપમ સ્થિતિ. હેફ્રિમ-મધ્યમમાં ૨૪, હેડ્રિમ-ઉપરિમમાં ૨૫, ત્રણેનાં વિમાન ૧૧૧, મધ્યમ–હેફ્રિમમાં ૨૬ સાગરોપમની સ્થિતિ, મધ્યમ–મધ્યમમાં ૨૭, મધ્યમ-ઉપરમાં ૨૮, ત્રણેનાં વિમાનની એકઠી સંખ્યા ૧૦૭, ઉપર હડ્રિમમાં ૨૯ સાગરોપમની સ્થિતિ, ઉવરિ મધ્યમમાં ૩૦, ઉપર ઉપરમાં ૩૧, ત્રણેનાં મળીને વિમો ૧૦૦. નીચે મધ્યમ ઉપરના પ્રવેયકમાં યત્તર બે હાથ ઓછી કાયા પ્રમાણ. ચારે અનુત્તર વિમાનમાં પણ જઘન્ય સ્થિતિ ૩૧ સાગરોપમની છે. ઉત્કૃષ્ટથી ૩૩, સર્વાર્થસિદ્ધ વિમાનમાં જઘન્ય ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ સ્થિતિ, એક હાથનું દેહ-પ્રમાણ છે. સામાન્યથી દેવલેકે જનાર છે દાનરુચિવાળા, માયા વગરના, અજ્ઞાન તપ આચરણ કરનારા, જી ઉપર દયાવાળા, વ્રત, શીલ અને ગુણ ગ્રહણ કરવામાં ઉદ્યમવાળા, ખાસ કરીને જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં ઉદ્યમી એવા જ અનુત્તરપાતિક સુધીના દેવલોકમાં જાય છે. ત્યાં એકાંત રતિ-સાગરમાં ડૂબેલા દેવ ગયેલે કાળ ન જાણુતા સુખમાં કહેલો કાળ ભેગ ભેગવતા રહે છે—કેવી રીતે ? વેણુ, વણા આદિ વાજિંત્રોના મનહર મધુર કર્ણપ્રિય મૂચ્છ-યુક્ત ઘણા પ્રકારના સ્વર, કરણથી રમણીય, મનહર કંઠથી દેવાંગનાઓ દેવલોકમાં સંગીત ગાય છે. લલિત શરીર મરેડ, લય, તાલ, કરણ, રસ, ભાવવૃદ્ધિ, પ્રમોદ, વિવિધ અભિનય કરવા પૂર્વક પ્રકાશિત કરેલા હર્ષ સાથે દેવાંગનાઓ જ્યાં નૃત્ય કરી રહેલી છે. ઉત્તમ Page #140 -------------------------------------------------------------------------- ________________ સુપાર્થ સ્વામીનું ચરિત્ર ૧૨૩ કલ્પવૃક્ષ, પારિજાત વૃક્ષની મંજરી તથા પુના રથી ઉજ્જવલ ગશીર્ષચંદનથી મિશ્ર સુગંધી પવન જ્યાં વાઈ રહે છે. જ્યાં મનવાંછિત, શરીરને પુષ્ટિ આપનાર, વિવિધ રસવાળા આહાર નિરંતર પ્રાપ્ત થયા કરે છે. મહાકિંમતી દિવ્યવસ્મથી આચ્છાદિત કોમળ શય્યામાં દેવાંગનાઓ સાથે હંમેશાં રતિક્રીડા કરવામાં પિતાને સમય પસાર કરે છે. પુષ્ટ ઉન્નત મોટા પરવાળી, વિસ્તીર્ણ પાછલા કટિપ્રદેશવાળી, રતિનિધાન સરખી દેવાંગનાઓ સાથે દેવે સદા આનંદ ક્રિીડા અનુભવે છે. આ દેવીઓ જેટલા પ્રમાણમાં શૃંગાર–ચેષ્ટા કરવા પૂર્વક, નેત્રકટાક્ષે ફેકે છે, તેટલા પ્રમાણમાં દેવાંગનાઓને વિલાસપૂર્વક જ્યકારપૂર્વક સંગીતશબ્દ ઉછળે છે, આ પ્રમાણે વિરસ સંસાર-સાગરમાં દેવતાઓનું જે કંઈ પણ વિષય-સુખ છે, તે વિષયાતુર મનુષ્યને તે કેટલું માત્ર ગણવું? બીજું આ મનુષ્યલોકમાં ભ્રમણ કરતાં જે કંઈ પણ અતિ સુંદર સુખ દેખાતું હોય, તે સ્વર્ગના સુખ સાથે સરખાવી શકાય. “સ્વર્ગ હાય આ જ સ્વર્ગ છે.' એક સમયમાં એક અથવા બે અથવા ત્રણ અથવા સંખ્યાતા, અસ ખ્યાતા સુકત કરનારા જેવો દેવલોકમાં જાય છે. તે સાંભળી ગણધર ભગવંતે કહ્યું- “હે ભગવંત! એમ જ છે, એ વાતમાં ફેરફાર નથી.” ભગવંત સમવસરણમાંથી ઊભા થયા. ગ્રામાનુગ્રામ નગરાદિકમાં વિહાર કરતા, ભવ્યજીના મિથ્યાત્વ-અંધકારને દૂર કરતા “ સમેતપર્વત ”ના શિખર પર પહોંચ્યા. માગશર વદિ એકાદશીના દિવસે મઘાનક્ષત્રમાં ચંદ્રને વેગ છે, તે સમયે શેલેશીકરણ કરીને ભોપગાહી કમને ક્ષય કરીને પદ્મપ્રભ પ્રભુ સિદ્ધિપદને પામ્યા. છઠ્ઠા શ્રીપદ્મપ્રભ તીર્થકરનું ચરિત્ર સમાપ્ત થયું. [૮] (૯) શ્રીસુપાર્શ્વ સ્વામીનું ચરિત્ર ત્યાર પછી પદ્મપ્રભ પછી નવહજાર ક્રોડ સાગરોપમ ગયા પછી “સુપાર્શ્વ સ્વામી ” ઉત્પન્ન થયા. તે પ્રિયંગુમંજરી સરખા વર્ણવાળા અને બસ ધનુષ ઊંચી કાયાવાળા હતા. તેમનું આયુષ્ય વીશલાખ પૂર્વનું હતું. તે કેવી રીતે ? તે કહે છે આ સંસારતલમાં જે કઈ સંસારના અલંકાર–સમાન છે, તેવા સપુરુષે પુણ્યરાશિ માફક સ્વરૂપથી જ પ્રગટ થાય છે. જંબુદ્વીપ નામના આ દ્વીપમાં, ભરતક્ષેત્રમાં, ઘણું લેકે અને ધનથી સમૃદ્ધ, પ્રમુદિત ગામડીયા લેકે વડે જેમાં એકીસામટ હર્ષને કેલાહલ ઉછળી રહેલ છે, વગર પ્રયત્ન તૈયાર થયેલાં ધાન્યનાં ક્ષેત્રો વડે રમણીય એ “ કાશી ” નામને દેશ છે. ત્યાં આગળ હંમેશા ગમે ત્યાં જાવ, તે પણ મનહર ભેજનની પ્રાપ્તિ થાય છે, એટલું જ નહિ, પણ માર્ગના મુસાફરો દરિદ્રના ઘરે જાય, તે પણ દહીં, શાલિચોખા અને રાબનું ભેજન મેળવે છે. ત્યાં “વાણારસી નામની નગરી છે. તે નગરીમાં કુબેરની ત્રાદ્ધિ કરતાં અધિક ઋદ્ધિવાળા ધનપતિઓ વસે છે. ત્યાં અભિમાની શત્રુઓના માનનું મન કરનાર, ભુવનમાં ઉભરાતા યશ-સમૂહવાળે, કીર્તિમહાનદીના વહેતા પ્રવાહવાળે, ઉન્નત ભુજા અને ઉન્નત મસ્તકવાળ, દૂરસુધી ફેલાયેલા પ્રતાપવાળે, સમગ્ર લેકને આનંદ કરાવનાર, સુંદર ચરિત્રવાળે “સુપ્રતિષ્ઠિત નામને રાજા હતા. તે રાજાને રતિના Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ચપન્ન મહાપુરુષોનાં ચરિત રૂપથી અધિક રૂપવાળી, આચારનું કુલગૃહ, વિનયનું સ્થાન, સકલ લેકને આનંદ આપનાર, ક્ષમામાં જેમ પૃથ્વી તેમ “પૃથ્વી' નામની મહાદેવી હતી. તે રાણીના કપલભાગમાંથી બહાર નીકળતો સ્ના-પ્રવાહ જ મુખ સ્વચ્છ કરતે હતે. કાન સુધી લાંબું નેત્રયુગલ જ નીલકમલની શેભા આપતું હતું. વિલાસ–પૂર્વક હાસ્ય કરવું તે જ ચંદનરાગ હતે.નિશ્વાસમાંથી નીકળતે વાયુ જ સુંગધી પટવાસ હતું, હોઠમાંથી ઉછળતા કાંતિસમૂહ એ જ વિલેપનની શોભા હતી. કમળ મનહર બલવું એ જ વીણું-વિનેદ હતા. બાહલતાઓ એ જ ક્રિડા કરવા માટે કમલના દાંડાઓ હતા. હાથ એ જ વિલાસ કરવા માટેનાં કમલે હતાં. સ્તનકલશે જ નિર્મલ દર્પણ હતા. પિતાના દેહની કાંતિ જ આભૂષણ હતી. કેમલ અંગુલિને રાગ એ જ અલતાને રસ હતો. આ પ્રમાણે અવયવોથી ભૂષિત ચાલતી સ્થલ-કમલિની ભવનને શોભાવતી હતી. આ પ્રમાણે તેની સાથે વિષયસુખ અનુભવતા સુપ્રતિષ્ઠિત રાજાને કેટલેક કાલ પસાર થયે. કેઈક સમયે મહારાણી રાત્રિના છેલ્લા પહોરમાં સુખપૂર્વક સુતેલી હતી, ત્યારે ચૌદ મહાસ્વો દેખીને જાગી થકી પતિને કહે છે. પતિએ પણ પુત્રજન્મના અભ્યદયથી તેને અભિનંદન આપ્યું. ત્યાર પછી ગ્રેવેયક દેવકથી ચવીને તે જ રાત્રે ભાદરવા શુદિ પંચમીના દિવસે વિશાખા નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે ત્યારે, પૃથ્વીરાણીની કુક્ષિમાં ગર્ભ પણે ઉત્પન્ન થયો. અનુક્રમે વૃદ્ધિ પામે. જયેષ્ઠ મહિનાની શુકલ દ્વાદશીના દિવસે વિશાખા નક્ષત્રમાં ચંદ્રને ભેગ થયે છતે રાણીએ સુખપૂર્વક પુત્રને જન્મ આપ્યો. “ભગવાન ગર્ભમાં હતા, ત્યારે માતા સુપા–સારા પડખાવાળાં થયાં.” તેથી ભગવંતનું “સુપાર્શ્વ એવું નામ પાડ્યું. પહેલાં જણુવેલ ક્રમે સૌધર્મ સ્વામીએ ભગવંતને જન્માભિષેક કર્યો. અનુક્રમે વૃદ્ધિ પામ્યા. પાણિગ્રહણ કર્યું. પાંચ લાખ પૂર્વ કુમારપણું પાલન કરીને, ચૌદ લાખ પૂર્વ અને વીશ પૂર્વગ રાજ્યનું પાલન કરીને, લેકાંતિક દેથી પ્રતિબોધ પામેલા પ્રભુ યેષ્ઠ શુકલ તેરશના દિવસે વિશાખાનક્ષત્રમાં ચંદ્રને વેગ થયે છતે મહાવ્રતની પ્રતિજ્ઞારૂપ મેરુપર્વત પર આરૂઢ થયા. યક્ત રીતે ગ્રામાનુગ્રામ વિહાર કરતા પ્રિયંગુ વૃક્ષની છાયામાં પ્રિયંગુ મંજરી સરખા શ્યામ દેડવાળા પ્રભુને નવ મહિના સુધી છદ્મસ્થ–પર્યાય પાલન કર્યા પછી ફાગણ કૃષ્ણ છઠ્ઠના દિવસે દિવ્ય કેવલજ્ઞાન પ્રગટ થયું. દેએ સમવસરણની રચના કરી. ૯૩ ગણધરને દીક્ષા આપી. ધર્મકથા શરૂ કરી. તે આ પ્રમાણેધર્મદેશના - મિથ્યાત્વને પરિહાર કરે, ચારે કષાયેને દૂર કરવા, અવિરતિને છોડી દેવી, પ્રમાદાચરણ ન કરવું, પાપવાળા મન, વચન અને કાયાના પેગોને રેકવા, સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્ર અંગીકાર કરવાં, વિષય-સંગની નિંદા કરવી, કર્મક્ષયની અભિલાષા કરવી. તે સાંભળી ગણધર ભગવંતે કહ્યું, “ “હે ભગવંત ! એમ જ છે, એમાં સંદેહ નથી, કર્મ કેવા પ્રકારનું હોય કે જેને ક્ષય અભિલાષા કરવા યોગ્ય હોય ?' ભગવંતે કહ્યું- “હે સૌમ્ય! સાંભળ, મૂળભેદથી જ્ઞાનાવરણીય વગેરે આઠ કર્મો છે. ઉત્તરભેદને વિચાર કરીએ તે, જ્ઞાનાવરણીયના પાંચ ભેદ, દર્શનાવરણીય કર્મના નવ ભેદ, વેદનીયકર્મના બે ભેદ, મેહનીયકર્મના અફૂાવીશ ભેદ, આયુષ્યકર્મના ચાર ભેદ, નામકર્મના બેંતાલીશ, નેત્રકર્મના બે ભેદ અને અંતરાયકર્મના પાંચ ભેદો છે. આ કર્મોને ક્ષય થાય, તે શાશ્વત, પીડા વગરને, અનંતસુખવાળે મેલ મેળવી Page #142 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રપ્રભસ્વામીનું ચરિત્ર શકાય, એ સાંભળી ગણધર ભગવંતે કહ્યું – “એમ જ છે, તેમાં ફેરફાર નથી.” પછી ભગવંત ધર્મદેશના કરીને પ્રાણીઓને પ્રતિબંધ કરીને, ભરતક્ષેત્રમાં વિચરીને, વીશલાખ પૂર્વ આયુષ્ય પાલન કરીને ફાગણ કૃષ્ણ સપ્તમીના દિવસે મૂલનક્ષત્રમાં સમેતશિખર ઉપર સિદ્ધિપદને પામ્યા. શ્રીમહાપુરુષ ચરિત્રના વિષે સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથનું ચરિત્ર સમાપ્ત કર્યું. []. (૧૦) શ્રીચંદ્રપ્રભ સ્વામીનું ચરિત્ર શ્રીસુપાર્શ્વનાથ તીર્થકર થયા પછી નવસો કોડ સાગરોપમ ગયા પછી ચંદ્રની પ્રભાસરખા દેહની શોભાવાળા, અઢીસે ધનુષની કાયાવાળા, દશલાખ પૂર્વના આયુષ્યવાળા ૮ ચંદ્રપ્રભ ' થયા. કાદવમાંથી જેમ કમલ ઉત્પન થાય છે, તેમ ભવરૂપી કાદવમાંથી પરહિત કરવાના વ્યવસાયવાળા, નિર્મલકાંતિવાળા કેઈક મહાપુરુષ પ્રગટે છે. જંબૂદ્વીપ નામના આ જ દ્વીપમાં, ભરતક્ષેત્રમાં કળાયુક્ત ચંદ્રમંડળ જેવી “ચંદ્રપુરી” નામની નગરી હતી. ત્યાં શત્રુપક્ષની મહાસેનાઓને નાશ કરનાર “મહાસેન” નામને રાજા વસતે હતે. તે રાજાને સંપૂર્ણ લક્ષણવાળી “ લહમણા” નામની મહાદેવી હતી. તેની સાથે વિષયસુખ અનુભવતાં કેટલેક કાળ પસાર કર્યો. વસંત–વર્ણન કેઈક સમયે વસંતત્રતુનું આગમન થયું. બાગ-બગીચાઓમાં વૃક્ષરાજી ખીલી હતી. કેયલના ટહુકાર ઉછળી રહેલા હતા. કામદેવને વેગ વૃદ્ધિ પામી રહેલે હતે. નગરની મંડલીઓ નગરમાં ટોળે મળીને રાસલીલાઓ પ્રવર્તાવતી હતી, ત્યારે તરુણવર્ગ મર્યાદા ઉલ્લંઘન કરવા તૈયાર થયે છતે આંબાની મંજરીની રજ મુસાફરોના દૃષ્ટિમાર્ગને રેકી રહેલી હતી–એવો વસંત-સમય વર્તતે હતા ત્યારે- વળી વસંત કે ? વસંત માસમાં વનરાજીઓ ખીલી હતી, તિલકવૃક્ષ શેભતું હતું, આંબાની મંજરી અહંકારથી આંબાને ઢાંકી દેતી હોય, તેમ કુટતી હતી. કામદેવના કેતુ સમાન સહકારવૃક્ષના નવીન કુંપળના અગ્રભાગમાં ભ્રમરો ગુંજારવ કરતા હતા. પરદેશ ગયેલા પતિની પત્નીના વધ માટે હોય, તેમ કલિકાઓ પ્રગટી હતી. મુસાફરની પત્નીઓને જેને દેખી બળવાનું થાય, તેવા આંબાના નવીન પ૯ અગ્નિવર્ણવાળા થયા. હૃદય બળી જવાના ભયથી નયન–અશ્રવડે કરીને તેને સિંચ્યું. સહકાર–વનમાં કોયલડી પોતાના પતિને ન દેખવાથી બિચારી મરણ પામવાના વ્યવસાયથી જેમ ચિતામાં તેમ લાલ અશોકમાં જાય છે. “જેણે અધિક સુરત-સુખ અનુભવ્યું હોય અને તેનું જે કોઈ અભિમાન કરતું હોય, તેને કામદેવ-નરેન્દ્ર મારી નાખશે? એમ કેયલ ડિડિમ વગાડીને કહે છે. ખીલેલા સહકાર અને કિંશુકને દેખી ચંદ્ર અતિકૃશ થયા. વસંતમાસમાં પથિકવર્ગ અશકને દેખી શેકવાળે થાય છે, પુષ્પનાં બાણ ધારણ કરનાર રતિનાથ તરુણીને સહન કરે અતિ મુશ્કેલ છે. કારાગુ કે, તેનાં બાણ ઘણું છે – એ વાત સત્ય છે. આવા પ્રકારના વસંતમાસ– સમયે જીવલેક આનંદમાં વર્તતે હતા ત્યારે, શયનમાં સુખમાં સુતેલી લમણું રાણીએ સ્વ દેખ્યાં. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ચિપન્ન મહાપુરુષોનાં ચરિત આ પ્રમાણે રાત્રિના છેલ્લા પહોરમાં ચૌદ મહાવમો દેખી જાગીને પતિને કહ્યાં. તેણે પુત્રજન્મના ફલાદેશવાળાં સ્વ જણાવીને અભિનંદન આપ્યું. તે જ રાત્રિએ વૈજયંત' નામના વિમાનમાંથી ચવીને મૂર્તિમંત પુણ્યઢગલા સરખા દેવ ચત્ર કૃષ્ણપંચમીના દિવસે વિશાખા નક્ષત્રમાં માતાના ગર્ભમાં ઉત્પન્ન થયા. ગર્ભકાળ પૂર્ણ થયા પછી પોષ કૃષ્ણદ્વાદશીના દિવસે લક્ષ્મણ રાણીએ સમગ્ર ગુણ અને લક્ષણવાળા પુત્રને સુખપૂર્વક જન્મ આપે. ચંદ્ર સરખી પ્રભાવાળા હેવાથી પિતાએ ભગવંતનું “ચંદ્રપ્રભ ” એવું નામ સ્થાપન કર્યું. ત્યાર પછી ક્રમે કરી વૃદ્ધિ પામ્યા. અઢી લાખ પૂર્વ કુમારપણું અનુભવીને તથા સાડા છ લાખ પૂર્વ રાજ્યનું પાલન કરીને લેકાંતિક દેવાથી પ્રતિબંધ પામેલા, કેવી રીતે ? લોકાંતિક દેવોએ આવી કરેલ પ્રતિબોધ “હે નાથ! સમર્થકષાયરૂપ હાથી અને મગરમચ્છવાળા, પાપરૂપ કાદવવાળા, દેખવાથી ભયંકર, દુખ-જળસમૂહથી–પૂર્ણ, નર, નારકી, તિર્યંચ, સુરલેકરૂપ મહાભવ-સમુદ્ર, મિથ્યાત્વરૂપ ઉદ્ભટ મેજવાળે, કર્મરૂપ સેંકડે કલ્લેલ વડે ગહન, સદા રેગ, શેકના અનિષ્ટોના સ્થાનરૂપ, દરિદ્રતારૂપ મગરમચ્છવાળા, જન્મ-મરણરૂપ ભયંકર તટ પડવાના ભયવાળા, વિષમ, અ દર રહેલા પર્વતના મોટા શિખરથી ભયંકર, દુઃખદાયક, આવા પ્રકારના સંસાર-સાગરમાં વિષયરૂપ પ્રવાહમાં પડેલા છાનું રક્ષણ કરવા માટે તમે અતુલ તીર્થ પ્રવર્તા. તીર્થ કેવું?– કોધાગ્નિથી રહિત, માનપર્વત વગરનું, માયાજાળથી રહિત, ઘણું ગુણયુક્ત, મહાભના વિવરથી રહિત, મેહરૂપ મહાઆવર્ત વગરનું, ઉત્તમ કેટિનું, દુર્ગતિમાં ગમન કરાવવા સમર્થ માર્ગથી રહિત, મનોહર, જે તીર્થ વડે નિર્વિન મોક્ષપુરીમાં જલદી પહોંચી શકાય. પરવાદીએથી ઘણું દૂર, મહાવિષયવાળું, પૂર્વના મહાપુરુષોએ આચરેલું, ત્રણે લોકમાં મહાપ્રભાવવાળું એવું તીર્થ હે નાથ ! આપ પ્રવર્તાવે.” આ પ્રમાણે આજ્ઞા પામેલા લેકાંતિક દે એ કાગમાં જવા માટેના વ્યવસાય કરવા માટે પ્રતિબોધ્યા. આ પ્રમાણે પ્રતિબંધ પામેલા ચંદ્રપ્રભ'ભગવંતે પિકૃષ્ણ ત્રદશીના દિવસે પ્રત્રજ્યાની પ્રતિજ્ઞા અંગીકાર કરી. ત્રણ મહિના છઘમ-પર્યાયનું પાલન કરીને સે પારીના વૃક્ષની છાયામાં ચિત્રશુકલ પંચમીના દિવસે અનુરાધા નક્ષત્રમાં પ્રભુ કેવલજ્ઞાન પામ્યા. ૮૮ ગણધરોને દીક્ષા આપી. દેવેએ સમવસરણ તૈયાર કર્યું. ભગવંતે ધર્મકથા કહેવી શરૂ કરી, સંસારનું સ્વરૂપ કહ્યું. મોક્ષમાર્ગ પ્રગટ કર્યો. ત્યાર પછી અવસર પ્રાપ્ત કરીને ગણધર ભગવંતે પૂછયું કે–“હે ભગવંત! મેક્ષ કેવા પ્રકાર છે? મુક્ત થયેલા જીવનું સ્વરૂપ કેવું હોય? ભગવંતે કહ્યું, “સાંભળે.”— સિદ્ધ શિલાનું વર્ણન અહીં સૌધર્મ દેવલોક વગેરે ઉપરા ઉપરી રહેલા બાર દેવલોકે છે. તેમના ઉપર નવ વેયકે છે. ફરી તેની ઉપર પાંચ મહાવિમાન છે, સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યેજન દૂર ઉપર સિદ્ધિ-સ્થાન છે. તે અત્યંત નિર્મલ, બરાબર મધ્યભાગમાં આઠ જન જાડી, બરાબર મધ્યભાગથી આગળ આગળ ક્રમે ક્રમે ઘટતી ઘટતી તે સિદ્ધશિલા છેડાના ભાગ માં માખીની Page #144 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધોનું વર્ણન ૧૨૭ પાંખ કરતાં પણ વધારે પાતળી હોય છે. તે ઈષ-પ્રાગુભારા પૃથ્વીથી ઉપર એક જનને ચેથે ભાગ, તેના પણ છ ભાગ કરીને તેમાં સિદ્ધના જીવને અવગાહ છે, સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩ ધનુષ અને એક ધનુષનો પણ ત્રીજો ભાગ સમજવી. આઠ સમય સુધી નિરંતર વગર અટક્ય ક્ષે જાય. ઉત્કૃષ્ટથી એક સમયમાં ૧૦૮ મેક્ષે જાય. ત્યાં જ્ઞાન દર્શનના ઉપગવાળા સિદ્ધોના જી અજરામરપણે શાશ્વતપણે સાદિ અનંત કાળ રહે છે. તે જ વાતનું સમર્થન કરતા કહે છે કે સિદ્ધોનું વર્ણન કર્મક્ષય થવાથી થયેલ અત્યંત એકાંત શાશ્વત સુખ મેક્ષમાં જે પ્રકારે અનુભવે છે, તે તમે સાંભળે “સર્વાર્થસિદ્ધ” નામના વિમાનથી ઉપરના માર્ગમાં મનુષ્યક્ષેત્ર-પ્રમાણવાળી ઊંધી વેતછત્રીના આકારવાળી-કાંસાના છાલીયા સરખી સિદ્ધશિલા સ્થાન છે. તે બરાબર વચલા ભાગમાં આઠ જન જાડી ઠીકરીવાળી છે. જેમ જેમ છેડા તરફ જાવ, તેમ તેમ ક્રમે કમે પાતળી થતી જાય અને છેવટે તેને છેડે માખીની પાંખ કરતાં પણ પાતળો હેય. ઊંધા છત્રના આકારવાળી તે સિદ્ધશિલાના ઉપરના ચેથા જનના છ ભાગ કરતાં તેમાં સિદ્ધિોની અવગાહના જણાવેલી છે. ત્યાં પૂર્ણ પવિત્ર પ્રધાન કલ્યાણ મંગલ ઉદાર લોકોત્તર સુખ રહેલું છે, તેને શાશ્વત પરમપદ પણ કહેલું છે. વળી તે અજરામર, અરેગ, કલેશ-રહિત, સકલ દ્વ-રહિત, અચ્છેદ-વેદાય નહિ તેવું, ભેદાય નહિ તેવું, અનુત્તર, પીડા વગરનું, અભવ્ય જીના અનુભવમાં નહિ આવતું, ભવ્ય અને અનુભવમાં આવી શકે તેવું, જે મોક્ષપદ, તેની કેવલજ્ઞાની ભગવંતે હંમેશાં પ્રશંસા કરે છે. જેઓ સમ્યગદર્શન, જ્ઞાન–સહિત ચારિત્રમાં આરૂઢ થયેલા છે, તેવા મનુષ્ય નક્કી આઠભવની અંદર મોક્ષ પ્રાપ્ત કરે છે. જેમાં અઢારહજાર શીલાંગરના ભારને વહન કરવામાં ઉદ્યમવંત થયા છે, તથા તપમાં તત્પર બન્યા છે. જેમણે આસવદ્વાર બંધ કર્યા છે, આરંભને ત્યાગ કરનાર, જેઓ ગુપ્તિએને ગોપવનારા છે, આત અને રૌદ્ર ધ્યાનને ત્યાગ કરીને ધર્મધ્યાન, શુકલધ્યાન ધરનારા શુભ પરિણમવાળા છે, મેહને જિતનારા, કામથી મુક્ત થયેલા, તૃણ, કંચન, મણિ, ઢેફામાં સમાન ભાવવાળા છે. આ શરીર પણ અનિત્ય છે એવી ભાવનાવાળા છે. કર્મક્ષયના કારણરૂપ બાર પ્રકારના તપમાં ઉદ્યમ કરનારા, તીર્થંકર પરમાત્માના વદન-પંકજથી નીકળેલા આગમશાસ્ત્રના જાણકાર, બૈર્યવંત, બાર અંગે ચૌદ પૂર્વના અર્થને યથાર્થ જાણકાર એવા સાધુ ભગવંતે કેવલજ્ઞાન મેળવીને કેમે કરી ક્ષપકશ્રેણિ માંડીને બાકી રહેલાં અઘાતી કર્મોને ક્ષય કરીને લેશીકરણ કરી પરમપદ પ્રાપ્ત કરે છે. ઉત્કૃષ્ટથી એક સમયમાં ૧૦૮ સિધ્ધિ પામે છે, વિરહકાળ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ મહિના. એક સમયમાં છ, દશ કે પાંચ જિનેન્દ્રો મુક્તિ પામે છે, દેવલોકમાંથી એવેલા ૧૦૮ એક સમયમાં મેક્ષે જાય. ઉત્કૃષ્ટ શરીરવાળા એક સમયમાં છે, તેની નીચેના પ્રમાણુવાળા ચાર, મધ્યમ અવગાહનાવાળા સમાન શરીરવાળા આઠ મોક્ષે જાય છે. એરંડફલ અને અગ્નિ જેમ સ્વભાવથી ઊર્ધ્વગતિવાળા છે, તે પ્રમાણે કર્મમુક્ત થયેલા સિદ્ધોની લેકામાં ઊર્ધ્વગતિ થાય છે. સિદ્ધના જીવને સહાયકના અભવાથી તેની આગળ ગમન થઈ શકતું નથી. ફરી આવવાના કારણના અભાવમાં ત્યાં જ રહેવાનું હોય છે. સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શન, સૂહમવ, વીર્ય, ઊર્ધ્વગમન, અગુરુલઘુત્વ, અબાધા એમ સિદ્ધોના આઠ ગુણ છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત બળી ગયેલા બીજમાંથી અંકુર થતું નથી, તે વાત પ્રસિદ્ધ છે; તેમ કર્મબીજ સર્વથા બળી ગયા પછી ભવને અંકુર થતું નથી. ગાઢ વાદળાંથી રહિત સૂર્યમંડલ જેમ અધિક શુભે છે, તેમ આઠ કર્મથી મુક્ત થયેલા સિદ્ધો લેકાંતમાં દીપે છે. જેમ દીવાની પ્રભાઓ અંદરે અંદર એકબીજાને અગવડ કર્યા વગર એક સ્થાનમાં રહે છે, તે પછી અમૂર્ત એવા સિધ્ધાતમાઓને એક સ્થાનકમાં રહેવામાં કઈ હરકત આવે? ચંદ્ર, સૂર્ય નિરંતર પરિમિત ક્ષેત્રમાં અજવાળું કરે છે. જ્યારે સિદ્ધ પરમાત્માઓ લેક અને અલેકના તમામ પદાર્થો કેવલજ્ઞાનથી પ્રગટ કરે છે. સિધ્ધના જીવની ઉત્કૃષ્ટી અવગાહના ૩૩૩ ધનુષ, ૧ હાથ અને ૮ અંગુલ– પ્રમાણ છે અને જઘન્ય અવગાહના 1 હાથ અને ૮ આંગળ છે. તિર્થ કરતાં મનુષ્ય સુખી, તેથી રાજાઓ, તેથી અકર્મભૂમિના મનુષ્ય, તેથી સિદ્ધો અનંતગુણ સુખી હોય છે. જ્યોતિષ્ક, વ્યંતર, ભવનપતિ અને ક૯૫વાસી અનુક્રમે એક એક કરતાં વધારે સુખી છે, તેમના કરતાં ચૈવેયકે, તેમના કરતાં અનુત્તર વિમાનવાસી દેવો, તેમાં પણ સર્વાર્થસિધ-વિમાનવાસી દે અત્યંત સુખવાળા છે. તેમનાથી સર્વોત્તમ અત્યંત સુખવાળા સિદધના આત્માઓ હોય છે. આ પ્રમાણે સુવિહિતાથી પ્રાપ્ત કરેલ મોક્ષનો અલ્પવિધિ સંક્ષેપથી જણાવ્યો. આથી વધારે સ્પષ્ટ વિસ્તાર પ્રગટ અર્થ મેળવવાની ઈચ્છાવાળાએ બીજા સ્થાનેથી જાણું લેવું. બીજું સિધ્ધના ગુણદ્વારા વિચારીએ, તે તે માટે એક પણ શબ્દ પ્રવર્તે નહિ. કારણ કે, સંસ્થાના આદેશથી સિધ્ધ આત્મા લાંબે નથી, ટૂંકે નથી, ગોળ નથી, ત્રાસ નથી. ચિરસ નથી, પરિમંડલ-થાળના આકાર જેવો નથી. વર્ણ આદેશથી સિધ્ધને આત્મા કાળે, વાદળી, લાલ, પીળો કે શુકલ નથી, ગંધઆદેશથી સુગંધી નથી કે દુર્ગધી નથી. રસઆદેશથી કડે, મધુર, ખાટ, તી કે તુરે નથી. સ્પર્શ આદેશથી કમળ, કઠણ, ભારી, હલકે, સ્નિગ્ધ, લુખ, ઉષ્ણ કે શીત નથી. તેમજ પુરુષ નથી, સ્ત્રી નથી, નપુંસક નથી શરીરવાળો નથી, સંગને અથી કે ઉગવાવાળે નથી. જો કર્મક્ષયના અભિલાપથી વિચારીએ, તે સિધ્ધના ગુણ આ પ્રમાણે કહેવા–પાંચ પ્રકારનાં જ્ઞાનાવરણ ક્ષીણ થયાં હોય, તેથી પાંચ પ્રકારના આવરણ ક્ષીણ થયેલા, નવ પ્રકારના દર્શનાવરણીય કર્મક્ષય પામેલા, બે પ્રકારના વેદનીય કર્મક્ષય પામેલા, ક્ષીણુદર્શનમેહવાળા, ક્ષીણચારિત્રહવાળા, ક્ષીણ થયેલા ચાર પ્રકારના આ યુષ્યવાળા, ક્ષય પામેલા શુભનામકર્મવાળા, ક્ષય પામેલા અશુભનામકર્મવાળા, ક્ષય પામેલા ઉચ્ચગેત્રવાળા, ક્ષય પામેલા નીચગોત્રવાળા, ક્ષય પામેલા પાંચ અંતરાયકર્મવાળા. એ પ્રમાણે મેલસ્વરૂપનું પ્રતિપાદન કરીને ચંદ્રપ્રભ પ્રભુ પૃથ્વીમંડલમાં વિચરીને “સમેત ” પર્વતના શિખર ઉપર ભાદરવા કૃષ્ણ અષ્ટમીના દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રગ થયે છતે, એકહજાર સાધુના પરિવાર સાથે સમગ્ર કર્મ લયસ્વરૂપ મેક્ષે ગયા. આઠમા તીર્થંકર ચંદ્રપ્રભ સ્વામીનું ચરિત્ર સમાપ્ત [૧૦]. Page #146 -------------------------------------------------------------------------- ________________ 6 (૧૧) પુષ્પદ'ત (સુવિધિનાથ) સ્વામીનું ચરિત્ર શ્રીચંદ્રપ્રભ સ્વામી પછી નેવુ ક્રેડ સાગરોપમ ગયા પછી, સેા ધનુષ ઊંંચી કાયાવાળા પુષ્પદંત ’ ‘ સુવિધિનાથ’ પ્રભુ ઉત્પન્ન થયા. કેવી રીતે ? તે કહે છે પૂર્વે કરેલા પુણ્યના પ્રભાવથી મેળવેલા ગુણવાળા તેવા કોઈક પુરુષા જગતમાં જન્મ ધારણ કરે છે કે, જેની ઉત્પત્તિથી આ જીવલેાક અતિશાંતિને અનુભવતા હાય છે. : આ જ ભરતક્ષેત્રમાં અત્યંત મનહર ‘કાક’દી’ નામની નગરી છે. ત્યાં ‘ સુગ્રીવ ’ નામના રાજા હતા. તેને અત્યંત સુંદર રૂપવાળી ‘રામા' નામની મહાદેવી હતી. તેની સાથે વિષયસુખ અનુભવતાં કેટલાક કાળ પસાર ક્વેર્યાં. કોઈક સમયે વસંતઋતુ શરૂ થતાં સહકારની મજરી ખીલવા લાગી. તે સમયે ફાગણ કૃષ્ણ નવમીના દિવસે સુખે સૂતેલી રામા રાણીને રાત્રિના છેલ્લા પહેારમાં ચૌદ સ્વપ્ના જોવામાં આવ્યાં, એટલે તેણે જાગીને યથાવિધિ પતિને નિવેદન કર્યાં. તેણે પણ · પુત્ર જન્મશે' એમ કહીને અભિનંદન આપ્યું. તે જ રાત્રે વૈજયંત ' વિમાનથી ચવીને રામા રાણીની કુક્ષિમાં પ્રભુ ઉત્પન્ન થયા. મા શીષ કૃષ્ણપ ́ચમીના દિવસે મૂળ નક્ષત્રમાં ચંદ્રના યાગ થયે છતે પ્રભુના જન્મ થયા. ‘પુષ્પદંત ’ નામની સ્થાપના કરી. કલા સાથે વૃધ્ધિ પામ્યા. 6 છદ્મસ્થ ક્રમે કરી પચાસ હજાર પૂર્વ કુમારભાવના અનુભવ કરીને, તેટલેા જ કાળ રાજ્ય ભાગવીને, લેાકાંતિક દેવાથી પ્રતિબાધાયેલા ભગવતે દીક્ષા અંગીકાર કરી ચાર માસ પર્યાય પાલન કરીને કાર્તિક શુક્લ તૃતીયાના દિવસે મૂળ નક્ષત્રમાં ચંદ્રના યાગ થયે છતે પ્રભુને કેવલજ્ઞાન પ્રગટ થયું. ભગવંતે ૮૧ ગણધરાને દીક્ષા આપી. દેવાએ સમવસરણની રચના કરી. ધમ દેશના શરૂ કરી. કેટલાય પ્રાણીએ પ્રતિબેધ પામ્યા. એ જ ક્રમે ભરતક્ષેત્રમાં એ લાખ પૂર્વ વિચરીને ભવ્યજીવા રૂપી કમલખંડને પ્રતિધ કરીને ‘ સમ્મેત' પર્વતના શિખર ઉપર ભાદ્રપદ શુક્લ નવમીના દિવસે મૃગશિર નક્ષત્રમાં ભગવાન સિધ્ધિપદને પામ્યા, ચોપન્ન મહાપુરુષ-ચરિતમાં નવમા પુષ્પદંત' તીકમનુ ત્રિ સમાપ્ત [૧૧ (૧૨) શ્રીશીતલ સ્વામીનું ચરિત્ર શ્રીપુષ્પદંત તીથંકર થયા પછી, નવ ક્રોડ સાગરોપમ ગયા પછી શીતલનાથ તીર્થંકર ઉત્પન્ન થયા. કેવી રીતે ? તે કહે છે— આ ભુવનમાં પ્રજાના પુણ્યથી પરેાપકાર કરવામાં એકાંત ઉદ્યમવાળા ઉપમાતીત મહાપુરુષા ઉત્પન્ન થાય છે. જશ્રૃદ્વીપ નામના આ દ્વીપમાં, ભરતક્ષેત્રમાં, ‘ફ્લિપુર’ નામનુ` નગર હતું. ત્યાં ‘દૃઢરથ’ નામના રાજા હતા. તેને નંદા' નામની મહાદેવી હતી, તેની સાથે વિષયસુખ અનુભવતાં ૧૭ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ચપન્ન મહાપુરુષોનાં ચરિત કેટલેક કાળ પસાર કર્યો. કેઈક સમયે વૈશાખ કૃષ્ણછઠ્ઠીના દિવસે રાત્રિના છેલ્લા પહેરમાં સુખે સુતેલી હતી, ત્યારે નંદા રાણીએ ચૌદ મહાસ્વ જોયાં. જાગીને યથાવિધિ પતિને નિવેદન કર્યા. તેણે પણ “પુત્રજન્મ” કહેવા દ્વારા આશ્વાસન આપ્યું. તે જ રાત્રે “પ્રાણુત કલ્પથી ચવીને તીર્થકરનેત્રવાળા પ્રભુ નંદાની કુક્ષિમાં ઉત્પન્ન થયા. કાળક્રમે માઘમાસની કૃષ્ણ દ્વાદશીના દિવસે પૂર્વાષાઢા નક્ષમાં પ્રભુને જન્મ થયે. ભગવંતનું “શીતલ” એવું નામ સ્થાપન કર્યું. કેમે કરી વૃદ્ધિ પામ્યા. કેટલાક કાળ કુમારભાવ અને રાજ્યપાલન કરીને માઘ કૃષ્ણ ત્રદશીના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં લેકાંતિક દેવેથી પ્રતિબંધ પામેલા પ્રભુએ પ્રત્યક્ષ દેખતાં જ વિલય પામતી વીજળી સરખી પ્રિયા રાયેલકમીનો ત્યાગ કરીને શ્રમણપણું અંગીકાર કર્યું. અનુક્રમે ભરતક્ષેત્રમાં વિચરીને, બાવીશ પરિષહે સહન કરીને મેહજાલ તેડીને, અંતરાયકર્મ સાથે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મને મૂળમાંથી ઉખેડીને શાશ્વત એક પ્રકારવાળું અપ્રતિપાતી સર્વકાળના પદાર્થોને સદ્ભાવ જણાવનાર એવું કેવલજ્ઞાન આષાઢ કૃષ્ણ સપ્તમીના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રને વેગ થયો ત્યારે પ્રગટ કર્યું. દેએ સમવસરણની રચના કરી. ૭૬ ગણધરેને દીક્ષા આપી. ધર્મકથા શરૂ કરી. પ્રાણીઓ પ્રતિબંધ પામ્યા. કેટલાકે એ વિષયસંગને ત્યાગ કર્યો, કેટલાક રાજ્યલક્ષ્મી છેડી, ઘણું લેકેએ સ્નેહપાશ ઢીલે કર્યો, ક્રોધાગ્નિ શાન્ત કર્યો. માનપર્વતનું ઉલ્લંઘન કર્યું. માયાની વંશજાળ છેદી નાખી. કેટલાકે લેભરૂપ ગર્તાસ્થાનને ત્યાગ કર્યો. છદ્મસ્થપણાનું જ્ઞાન નાશ પામવાથી અને અનંત કેવલજ્ઞાન ઉત્પન્ન થવાથી દેવોએ સિંહાસન–સહિત સમવસરણું બનાવ્યું. તેના ઉપર બિરાજમાન થઈ અકારણવત્સલ, ભુવનને ભૂષણ એવા શીતલનાથ તીર્થકર ભગવંતે લોકોને દુર્ગતિથી બચાવવામાં સમર્થ ધર્મદેશના કરી. સુરે, અસુરે, મનુષ્ય અને તિર્યની પર્ષદામાં પ્રભુએ કહ્યું કે, અપાર સંસારના રેંટમાં છ ભ્રમણ કરે છે અને ભવસાગરમાં જીવ મિથ્યાત્વ, કષાય, અવિરતિ, મેટા પ્રમાદ અને વેગ વડે વિવિધ પ્રકારનાં કર્મ બાંધે છે. સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્રની સમ્યગુ આરાધના કરવા દ્વારા જેવી રીતે કર્મ ખપાવીને મોક્ષ પ્રાપ્ત કરે છે અને પાપ હળવાં કરે છે, તેવા પ્રકારને પ્રભુ ઉપદેશ આપે છે. કેટલાક જીવે સમ્યકત્વના પ્રભાવથી દેવપણું તથા સુમનુષ્યપણું પામે છે, તથા કેટલાક જી જિનેન્દ્રના ધર્મના પ્રભાવથી સ્વજન, ધન, પરિવાર વગેરેને ત્યાગ કરીને તથા નિઃસંગભાવથી વિધિથી ચારિત્ર—ધુરાને ધારણ કરીને સિદ્ધિગતિ મેળવે છે. આ પ્રમાણે દે, અસુરે, તિર્યો અને મનુષ્યની પર્ષદામાં જે સદ્ગતિનો માર્ગ અને દુર્ગતિની અર્ગલા છે, તે ધર્મને વિધિપૂર્વક સમજાવ્યું. એ પ્રમાણે કેમપૂર્વક ધર્મ દેશના આપીને; પૃથ્વમંડલમાં વિચરીને એક લાખ પૂર્વનું આયુષ્ય પાલન કરીને, સમેત પર્વતના શિખર ઉપર વૈશાખ કૃષ્ણબીજના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં શીતલનાથ પ્રભુ નિર્વાણ પામ્યા. શ્રીમહાપુરુષચરિતમાં દસમા તીર્થકર શીતલનાથનું ચરિત્ર સમાપ્ત થયું. [૧૨] Page #148 -------------------------------------------------------------------------- ________________ (૧૩) શ્રીશ્રેયાંસનાથ સ્વામીનું ચરિત્ર શ્રી શીતલનાથ ભગવત નિર્વાણ પામ્યા પછી છાસઠ લાખ, છવીસ હજાર અને સે સાગરેપમન્યૂન એક કોટી સાગરોપમ ગયા પછી શ્રેયાંસસ્વામી ઉત્પન્ન થયા. કેવી રીતે? તે કહે છે–શુભકર્મરૂપ વાવેલા કંદમાંથી ઉત્પન્ન થયેલ વિસ્તારવાળા અંકુરરૂપ મહાપુરુષેની ઉત્પત્તિ એવા ઉત્તમ પ્રકારની હોય છે કે, જેની ઉપમા સંભવતી નથી. ગ્રીષ્મ-વર્ણન જંબુદ્વીપ નામના આ જ દ્વિીપમાં, ભરતક્ષેત્રમાં “સિંહપુરી’ નામની નગરી હતી. તેમાં વિષ્ણુ” નામને રાજા હતા. તેને સમગ્ર અંતઃપુરમાં પ્રધાન “શ્રી” નામની મહાદેવી હતી. તેની સાથે વિષયસુખ અનુભવતાં કેટલેક કાળ પસાર થયું. કોઈ સમયે ગ્રીષ્મ સમય આવ્યા, ત્યારે દુઃખી સજજન પુરુષના દેહ માફક પ્રતિદિન સરેવર–જળ ઘટવા લાગ્યું. ગુપ્તપાપની વાત પ્રગટ થવા માફક બળતા હૃદયની જેમ પૃથ્વી તપતી હતી. ઉષણ કાળમાં રાત્રિ ટૂંકી અને દિવસે લાંબા હોય છે, સૂર્યમંડલ તપે છે, ઊને કઠોર પવન ફૂંકાય છે. બેલે, કાળ શું નથી કરી બતાવત? “દેહમાં ઠંડક કરે, પુષ્પહાર ધારણ કરે, કપૂર એળે, ચંદનરસથી વિલેપન કરે, કમળ પુષ્પના પત્રનું શયન તૈયાર કરે, ધીમે ધીમે હીંચકા ખાવ, વીંજણાના પવનથી થાકને દૂર કરે.’ આવા પ્રકારનાં વચને પ્રભુના પરિવારમાં ફેલાવા લાગ્યાં. વંટેળીયાના પવનથી ઉડેલી રજનાં પડલોથી શેકાઈ ગયેલ દિશામાર્ગોવાળા ગ્રીષ્મકાળમાં મુસાફરોના સમૂહને મૃગતૃષ્ણા નાહક દેડાવી નાટક કરાવે છે. સરોવરના મધ્યભાગમાં સુકાઈને રહેલા બાકીના કાદવવાળા જળમાં દિવસના મધ્યાહ્નસમયમાં મેટી કાયાવાળી ભેંશનાં ટોળાંએ કઈ પણ પ્રકારે સમય પસાર કરે છે. આવા પ્રકારના ઉનાળાના કાળમાં તૃષ્ણાના સંતાપથી બળીગળી રહેલા શરીરવાળા હરણીયાએ શિકારીને દેખીને પણ નિદ્રાને ત્યાગ કરતા નથી. આ પ્રખર ઉષ્ણકાળ વર્તતું હતું, ત્યારે જ્યેષ્ઠ માસની કૃષ્ણષછીના દિવસે શ્રવણ નક્ષત્રમાં રાત્રિના છેલ્લા પહોરમાં સુખે સુતેલી શ્રીદેવીને ચૌદ મહાસ્વપ્ન જોવામાં આવ્યાં. જાગીને વિધિપૂર્વક પતિને નિવેદન કર્યા. પતિએ પણ પુત્રજન્મ થશે” કહી અભિનંદન આપ્યું. આ બાજુ તીર્થંકરનામાગેત્ર ઉપાર્જન કરેલ ભગવંતને જીવ “મહાશુક’ નામના વિમાનથી ચવીને તે જ રાત્રે શ્રીદેવીને ગર્ભમાં ઉત્પન્ન થયે. ફાગણ કૃષ્ણદ્વાદશીના દિવસે શ્રવણ નક્ષત્રમાં પ્રભુને જન્મ થયો. શ્રેયાંસ” એવું નામ પાડ્યું. પહેલાં કહી ગયેલા કમથી વૃદ્ધિ પામ્યા અને વિવાહકાર્ય કર્યું. કેટલાક સમય પછી લેકાંતિક દેએ પ્રતિબંધેલા ભગવંત ફાગણ કૃષ્ણત્રયોદશીના દિવસે શ્રવણ નક્ષત્રમાં સંયમના સુવર્ણ પર્વત પર આરૂઢ થયા. છદ્મસ્થ– પર્યાય પાલન કરીને વૈશાખ માસના કૃષ્ણપક્ષના નવમીના દિવસે શ્રવણનક્ષત્રમાં અશોકવૃક્ષ નીચે ધ્યાનની અંદર વર્તતા હતા, ત્યારે ત્રણે કાળના પદાર્થોને જણાવનારદેખાડનાર એવું કેવલજ્ઞાન પ્રગટ થયું. દેવેએ સમવસરણની રચના કરી. ધર્મકથા શરૂ કરી. અનેક પ્રાણીઓ પ્રતિબંધ પામ્યા. લોકેના સંશય દૂર થયા. “ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, ધ્રુવ રહે છે–એવાં મહાપદે ઉપદેશ્યાં. ત્યાર પછી તે ત્રિપદીના અનુસારે વિશિષ્ટ ક્ષેપશમની Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પન્ન મહાપુરુષોનાં ચરિત લબ્ધિવાળા ગણધર ભગવંતેએ “આચાર આદિક બાર અંગેની રચના કરી. ધર્મદેશના કરતા ભગવંતે દર્શન-જ્ઞાન-ચરણ સ્વરૂપ મોક્ષમાર્ગ જણાવ્યું. પદાર્થો જે સ્વરૂપે છે, તે સ્વરૂપે યથાર્થ માનવા રૂપ સમ્યકત્વ સમજાવ્યું. તે બે ભેદવાળું છે, તે આ પ્રમાણે–નિસર્ગ સમ્યકત્વ અને અભિગમ સમ્યક્ત્વ. જીવ, અજીવ, આસવ, સંવર, બંધ, નિર અને મેક્ષ આ સાત તત્ત્વભૂત પદાર્થો છે. જીના પ્રકારે બે પ્રકારના છે. સંસારી અને સિદ્ધાં. તેમાં સંસારી જી બે પ્રકારના -ત્રણ અને સ્થાવર. પૃથ્વીકાય, અષ્કાય, તેજસૂકાય, વાયુકાય અને વનસ્પતિકાય, એમ સ્થાવર જી પાંચ પ્રકારના જાણવા. ત્રસ જીવો તે વળી કૃમિ વગેરે બે ઇન્દ્રિયવાળા, કીડી આદિ ત્રણ ઈન્દ્રિયવાળા, માખી વગેરે ચાર ઈન્દ્રિયવાળા, તિર્ય, મનુષ્ય, દેવ અને નારકીઓ એ પાંચ ઈન્દ્રિયવાળા જેના ભેદ જાણવા. અજીવ–સ્ક ધ સ્કંધ, દેશ, પુગલેના પરમાણુઓ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય વગેરેના દેશ-પ્રદેશાદિક વિચારી લેવા. આસવ એટલે કર્મને પ્રવેશ કરવાનો ઉપાય, તે હિંસાદિક પાપાનુષ્ઠાન આસવનાં કારણે છે. સંવર એટલે પાપકર્મને આવતાં અટકાવવાં. બંધ એટલે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને એગો વડે કર્મવર્ગણાઓનું ગ્રહણ કરવું. નિર્જરા એટલે સ્વેચ્છાએ આતાપના, પરિષહો સમભાવપૂર્વક કર્મને ક્ષય કરવા માટે સહન કરવા. સમગ્ર કર્મક્ષય થવા સ્વરૂપ મોક્ષ છે. આ પ્રમાણે ઉપદેશ આપતા આપતા ભરતક્ષેત્રમાં વિચારીને સંસારના કાદવમાં ખૂંચેલા ભવ્યાત્માઓને હસ્તાવલંબન આપીને શ્રેયાંસનાથ ભગવંત “સમેત શિખર ઉપર ગયા. શ્રાવણ કૃષ્ણતૃતીયાના દિવસે, શ્રવણ નક્ષત્રમાં ચોરાશી લાખ વર્ષનું આયુષ્ય પાલન કરીને સિદ્ધિ પામ્યા. શ્રીમહાપુરુષચરિતમાં અગીયારમા તીર્થંકર શ્રેયાંસ સ્વામીનું ચરિત્ર સમાપ્ત કર્યું. [૧૩] (૧૪-૧૫) ત્રિપૃષ્ઠ વાસુદેવ અને અચલ બલદેવનાં ચરિત્ર શ્રીશ્રેયાંસ તીર્થકર ભગવંતના કાલમાં જ એંશી ધનુષની કાયા અને રાસી લાખ વર્ષના આયુષ્યવાળા ત્રિપૃષ્ઠ નામના અર્ધચકવતી (વાસુદેવ) ઉત્પન્ન થયા. કેવી રીતે ? તે કહે છે–વૃદ્ધિ પામતે સૂર્ય કેઈપણ તેજસ્વીને લગાર પણ સહન કરી લેતે નથી, ચંદ્રને પણ નિસ્તેજ કરી પછી ભુવનને પ્રકાશિત કરે છે. જંબૂદીપ નામના આ જ દ્વીપમાં, ભારતવર્ષમાં (ભરતક્ષેત્રમાં) “પતનપુર” નામનું નગર હતું. ત્યાં સમગ્ર દિશામંડલને જિતનાર “પ્રજાપતિ’ નામને રાજા રહેતું હતું. તેને સર્વાગે સુંદર “મૃગાવતી' નામની મહારાણી હતી. જેને કેશકલાપ અતિશય બારીક કાળા ચમક્તા મેરના કેશકલાપને જિતનાર, મણિઓના કિરણેથી મિશ્રિત પુષ્પમાળાથી વીંટલાયેલ હિતે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ત્રિપૃષ્ઠ વાસુદેવ અને અચલ બલદેવનાં ચરિત્રો ૧૩૩ જેનું વદન શરદ-પૂર્ણિમાના સકલ કળાઓના આલય ચંદ્રમંડલને આશ્ચર્ય ઉત્પન્ન કરનાર કાંતિથી પરિપૂર્ણ, કામથી વિકસિત વેત કલસ્થલથી શોભતું હતું. જેનું વક્ષસ્થલ પરસ્પર એક બીજા સાથે અથડાવાથી પીડા પામતા, મેટા વિસ્તારથી રોકી લીધેલ, ઉપર આંદલિત થતા હારવાળું, બંને વચ્ચે અલ્પ પણ અવકાશ વગરના સ્તનયુગલવાળું હતું. તેનું બાહયુગલ સર્વ ઉપમાઓ જિતનાર પરસ્પરની સ્પર્ધાથી વૃદ્ધિ પામતા રમણ-સ્તને વડે કરીને તેને મધ્યભાગ તેવી રીતે ક્ષીણતા પામે, જેથી ઉદરની દુર્બળતાના કારણે મુષ્ટિથી ગ્રહણ કરી શકાય તે પાતળે હતે. મદનરૂપી કલહંસના વિલાસ માટે અપૂર્વ અને યોગ્ય જેને તટસ્થલવાળે ઉસંગ-ઓળો મધ્યભાગ સરખો પ્રગટ કીડાના મહાસ્થાન રૂપ નવીન ઘડેલા કંદોરાવાળા સાથળથી વિભૂષિત, વિશાળ જઘનસ્થલવાળો હતે. ઉપરની છાલ વગરના કદલીવૃક્ષના ગર્ભભાગ સમાન સ્વચ્છ કાંતિવાળા, સ્થૂલ વિશાળ વર્તુલાકાર, કામદેવના ભવનના ઉત્તમ સ્તંભ સરખા મનેહર જેના સાથળ-યુગલ હતા. હંસશ્રેણિઓને આકર્ષણ કરનાર, મણિ-રચિત તુલાકેટિ–ચરણાભૂષણમાં જડેલાં રત્નોથી અલંકૃત, સારી રીતે પરસ્પર બંધાયેલ સંધિઓવાળા, ગુપ્ત નસોવાળા જેના ચરણુયુગલ હતા. સંપૂર્ણ ભૂષણ ગુણને અલંકૃત કરનાર, સર્વાગ–સુંદરતાવાળી તે મૃગાવતી રાણી સાથે રાજા મનવાંછિત ભેગેને ભગવતે હતું. આ પ્રમાણે સર્વાગ–સુંદર શરીરવાળી સમગ્ર ગુણભૂષણથી શોભતી આ રાણીની સાથે રાજા મન ઈચ્છિત ભેગો ભગવતે હતે. એ પ્રમાણે વિષયસુખ અનુભવતાં રાજાને કેટલોક સમય પસાર થયે. કેઈક સમયે ભરતપુત્ર મરિચિને જીવ સંસારમાં ભ્રમણ કરીને બીજા ભવમાં મહાશુક્ર દેવલોકમાંથી ચવીને આ રાણીના ગર્ભમાં ઉત્પન્ન થયે. તે રાત્રિએ રાણીએ સાત સ્વપ્ન દેખ્યાં, પતિને જણાવ્યાં એટલે તેણે “પુત્ર જન્મશે એમ આશ્વાસન આપ્યું. નવ માસ અને સાડાસાત દિવસ પૂર્ણ થયા ત્યારે સુખપૂર્વક પુત્રને જન્મ આપે. પુત્ર-વધામણુ કર્યા. કેદખાનાનાં બંધને છોડાવ્યાં. તે પુત્રના પીઠભાગમાં વંશત્રિક જોઈને માતા-પિતાએ ‘ત્રિપૃષ્ઠ એવું નામ પડ્યું. તેને મોટેભાઈ અચલ નામને બલદેવ હતું. તે ત્રિપૃષ્ઠ પણ વાત્રષભનારાજી સંઘયણવાળા મહાબલ-પરાક્રમવાળો સર્વ લેકને પરાભવ કરતે વૃદ્ધિ પામવા લાગે. બાલ્યભાવને ત્યાગ કરીને પરાક્રમ કરવામાં રસિક સુભટના ગર્વને વહન કરતે વયે વધવા લાગે. વિશેષમાં તે વીર મહાપુરુષની કથાના શ્રવણમાં ખુશ થતો હતો, તથા સાહસરસિકેની પ્રશંસા કરતા હતા. પિતા કરતાં અધિક પરાક્રમવાળાને જોઈ એ રોમાંચિત થત હતું. આ પ્રમાણે નિરંતર વીરની કથાઓની પ્રશંસા કરતા માતા-પિતાને આનંદ કરાવતે, સાહસિકોને “શાબાશ શાબાશ’ કરતે, સમગ્ર લેકને ચમત્કાર કરાવતા હતા ત્યારે કેઈક વખત એવી બુદ્ધિ ઉત્પન્ન થઈ કે–યુવતીવર્ગની જેમ શું હું મારું પરાક્રમ બહાર બતાવ્યા. વગરને ? લેકે પણ મારા બેલાબેલને જાણતા નથી અને ઘરમાં જ ઉદ્યમ કરી કહે છું એ મારા માટે યોગ્ય છે? માટે ઘરમાંથી નીકળીને મારું પૌરુષ બતાવું, ભુજાબલને પ્રકાશિત ક, આત્માની તુલના કરું. સર્વેના બલને ગર્વ દૂર કરું-એમ વિચારી માતા-પિતાને પૂછીને રથમાં આરૂઢ થઈ કેટલાક સૈન્ય-પરિવાર સાથે પોતાની ભુજારૂપ દંડ-સહિત પોતાના વિક્રમને અંગરક્ષક બનાવી પિતાને સલાહ આપનાર મંત્રી સાથે સર્વના પરાક્રમની અવગણના કરતે પૃથ્વીમંડલમાં ભ્રમણ કરવા લાગ્યો. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સિંહનું વિદ્યારણ સ્વચ્છ દર્પણે ભ્રમણ કરતાં કાઈક પર્વતની નજીકના પ્રદેશમાં જ્યાંથી લાકો પરદેશ ચાલ્યા ગયા હતા, દેવકુલા. ધર્મશાળા, બગીચાએ, ગામા, નગર, વસ્તુવગરનાં ભવના, કમલખડો, વાવડીએ એમને એમ અવાવરાં થયેલાં છે, એવા ઉજ્જડ પ્રદેશ જોવામાં આવ્યા, તેવા પ્રકારના મનુષ્ય, પશુઓ વગરના ઉજ્જડ સ્થાનને દેખી પોતાના સારથિને પૂછ્યું કે, આવા મના હર પ્રદેશ કયા કારણથી ઉજજડ–વેરાન બની ગયા હશે ?” તેણે કહ્યુ—હે સ્વામી ! આપ સાંભળે, અહી' નજીકના પર્વતની ગુફામાં સમગ્ર મત્ત હાથીને પરાભવ કરનાર, દુઃખે સહુન કરી શકાય તેવા વિકરાળ, પવનયેાગે આવેલ જેની અત્યંત ગ ંધથી મૃગટોળાંએ જેનાથી નાસી ગયેલાં છે, મેઘ-ગજારવ સાંભળી ભૂમિ સાથે પુછડી અફાળતા, સિંહનાદને નહિ સહેતા એક સિંહ રહેલા છે. તે નિર ંતર મનુષ્ય-સમૂહને મારી નાખે છે, પશુઆને મારીને ભક્ષણ કરે છે. ગામલાકને અને નગરલકોને અત્યંત ત્રાસ પમાડે છે. તેનાથી મડાલય પામીને આ દેશ વસ્તિ વગરના વેરાન થઈ ગયા છે.’ તે સાંભળી કુમારે કહ્યું—આવા વિક્રમરસિક મહાપ્રાણીને જોવા જોઈએ, માટે રથ તે તરફ વાળા.’ સારથિએ કહ્યું –‘આવા નિષ્કારણુ અન દંડથી શે! લાભ ? આ દેશ વસ્તિવાળા હોય કે ઉજડ-વેરાન હાય, તેનું આપણે કાઈ પ્રયાજન નથી, તેમજ સિહુને મારવાનું પણ આપણે કોઈ પ્રયાજન નથી.' તે સાંભળી કુમારે કહ્યું- પારકા પરાક્રમને સહન ન કરવું એ જ માત્ર પ્રયેાજન છે. મેઘગર્જના સાંભળીને સિંહુ કયા લની અપેક્ષા રાખીને રાષાયમાન થાય છે ? ” ચાપન્ન મહાષાનાં ચરિત કાની આશંસા રાખ્યા વગર તેમજ યશ અને જીવની દરકાર કર્યાં વગર જેઓ હંમેશાં કાર્યાર’ભ કરે છે, તેને લક્ષ્મી સાંનિધ્ય આપે છે.’ શું આ મૃગલાનાં માંસ ભક્ષણ કરનાર સિંહ આદિ વાપોથી ભયની શંકા કરાવતા મને લજ્જા પમાડે છે ? આવી નિ`ળ વાત જવા દે અને રથ તે તરફ હું કાર.” પછી સારથિએ સિંહગુફા તરફ રથ ચલાવ્યેા. ગુફાના દ્વાર ભાગ પાસે પહોંચ્યા. રથ ચાલવાના અવાજ સાંભળીને કંઈક હાથીના ટોળાંની શકાથી સિ ંહે નેત્રયુગલ બીડી દીધુ. ફરી વળી મનુષ્યને દેખીને અવલાયન કરતાં જ નેત્રયુગલ ખીડાઈ ગયુ.. આળસ કરતા સિંહને દેખીને કુમારે કહ્યું ~ અરે મહાસત્ત્વ ! આ તારી નિષ્ક્રિયતા જ તારું પરાક્રમ કહે છે. આ પ્રત્યક્ષ અમારા વધના ત્યાગ કરીને સમગ્ર વીરપુરુષાને ભગાડીને વેરાન થયેલા આ પ્રદેશ તારું પરા મ પ્રગટ કરે છે. જો કે તું જાનવર હાવાથી તારી મને દયા આવે છે, તે પણ તારુ પરાક્રમ સહી નથી શકતા અને ખલની પરીક્ષા કરવાની કુતૂહલવૃત્તિવાળા હું અહીં આવ્યે છું, માટે ઊઠ, અને તારું પેાતાનું પરાક્રમ બતાવ, અને ખાટી નિદ્રાના ત્યાગ કર.’ પછી તેને સાંભળીને ભુરા રંગની કેશવાળીના સમૂહને ધૂણાવીને, પૂંછડી પૃથ્વીતલ પર અફાળીને, કાયાના અગ્ર ભાગને ઊંચા કરીને, મુખ-વિવર પહેાળું કરીને તે બગાસુ ખાવા લાગ્યા. તેને ઊભા થયેલે દેખી કુમારે ચિંતવ્યું કે— આ હથિયાર વગરને ભૂમિ પર રહેલા પશુ છે, તે સાથે રથમાં બેસીને તેની સાથે યુદ્ધ કરવું, તે મારા સરખા માટે યોગ્ય ન ગણાય.' એમ વિચારી કુમાર રથમાંથી નીચે ઊતર્યાં. સારથિએ કહ્યું – હું કુમાર! આપ આ ઠીક કરતાં આયુધ Page #152 -------------------------------------------------------------------------- ________________ ત્રિપૃષ્ઠ વાસુદેવ અને અચલ બલદેવનાં ચરિત્રો ૧૩૫ નથી. જો કે આપ મહાબલ–પરાક્રમવાળા છે, તે પણ આ સિંહ છે અને જાતિના કારણે સમગ્ર પુરુષના પરાક્રમ કરતાં એ ચડિયાતે છે. ખાસ કરીને આ સિંહ જુદા પ્રકારનો છે. માટે રથમાં બેસી જાવ, બખ્તર પહેરે, અવસરેચિત આયુધ ગ્રહણ કરે, મારી નાખવાનું જ માત્ર પ્રયોજન છે, પરંતુ આ તમે જે પ્રકારે કાર્ય કરવા તૈયાર છે, તે વાત બરાબર નથી. માટે કુમારે મારી સલાહ અનુસરવી. તે સાંભળીને કુમારે કહ્યું “સર્વથા તારું વચન સર્વકાળ અનુસરવાનું જ છે, અત્યારે તે તારે મને અનુસરવું પડશે.” એમ કહીને સિંહકિશોરને હાક મારી કહ્યું કે, “અરે દુષ્ટ ! તિર્યચનિવાળા હે સિંહ! હમણું જતું હતું ન હતો થઈશ.” તરત જ રે રેકાર બેલતાંની સાથે જ સિંહે ગર્વથી કૂદકે ફલાંગ મારવાની તૈયારી કરી. એટલામાં કુમારે બે હાથ વડે નીચે ઉપરના બને હોઠ સજડ પકડીને વચ્ચેથી સિંહકિશોરને ચીરી–ફાડી નાખે. ફાડતા જ ક્રોધથી તે તડફડવા લાગ્યું. તે પ્રમાણે તડફડતા સિંહને સારથિએ કહ્યું કે, “રે સિંહ! તું આમ બળાપ ન કર. તેને સામાન્ય પુરુષે નથી માર્યો, પરંતુ પુરુષમાં સિંહ સરખા મહાપુરુષે માર્યો છે, માટે સંતાપ ન કર. તે સાંભળીને રોષ વગરને થયેલ સિંહ મૃત્યુ પામે. સારથિએ કુમારની પ્રશંસા કરી. દેશને ફરી વસતિવાળે કર્યો. પોતે પૃથ્વીમંડલમાં ભ્રમણ કરવા લાગ્યો. કેઈક સમયે શંખપુર નગરના ઉધાનમાં પડાવ નાખેલ કુમારના સારથિએ ઉદ્યાનમાં રહેલા ચાર જ્ઞાનવાળા, ઘણુ સાધુઓથી પરિવરેલા, લોકોના સંશને છેદતા, ભવ્ય જીની મેહ-નિદ્રા દૂર કરતા, નિજીવ ભૂમિપ્રદેશમાં રહેલા ગુણચંદ્ર નામના સાધુને દેખ્યા. તેમને દેખીને ઉત્પન્ન થયેલા કુતૂહલવાળે, હર્ષયેગે વિકસિત થયેલા નેત્રવાળે, કુતૂહલ–પૂર્ણ હૃદય, વિકસિત સુખ અને નયનવાળે તે સાધુ પાસે પહોંચે. રોમાંચિત બની વંદન કરી, ગુરુના ચરણકમલ પાસે ધર્મ શ્રવણ કરવાની ઈચ્છાથી બેઠે. કથા પૂર્ણ થયા પછી ભગવંતને પૂછ્યું કે, “હે ભગવંત! અત્યંત ક્રુરકમ કરનાર, મનુષ્ય અને પશુઓને મારી નાખવામાં રસિક ગિરિગુફામાં વસતા એવા સિંહને અમારા સ્વામીએ મારી નાખે, તે અત્યંત બલ અને પરાક્રમવાળે અને દરેક પુરુષની અવજ્ઞા કરનાર હતે; એને અમારા સ્વામીએ ઊભે ને ઊમે ચીરી નાખે. તેવી સ્થિતિમાં પણ તે રોષને માર્યો ધમધમતું હતું અને પ્રાણ છેડતે ન હતું. ત્યારે મેં કહ્યું કે, “હે મહાપરાક્રમી ! તને પુરુષસિંહે માર્યો છે, સામાન્ય પુરુષે માર્યો નથી.” એમ સાંભળી તે પંચત્વ પામે, તે હે ભગવંત! આપ કહે કે, શું તે તિર્યંચભાવમાં પણ તેવા સ્પષ્ટ વિજ્ઞાનવાળે, કહેલું લક્ષ્યમાં લઈ શકે અગર ન લઈ શકે ?” તે સાંભળીને કેવલજ્ઞાની ભગવંતે કહ્યું –“હે મહાસત્ત્વ! સાભળ, તે જે પૂછ્યું, તે મેટી કથા છે. ત્રિપૃષ્ઠના મરીચિ વગેરે-વિશાખનંદી સુધીના પૂર્વભવે જંબુદ્વીપ નામના આ જ કપમાં ક્વિાકુ ભૂમિ છે. ત્યાં નાભિ નામના કુલકર હતા. તેની મરુદેવી ભાર્યાને અષભસ્વામી નામના તીર્થંકર પુત્ર ઉત્પન્ન થયા હતા. કેવલજ્ઞાનવાળા રાષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીના પુત્ર મરીચિને વૈરાગ્ય ઉત્પન્ન થયે, દીક્ષા લીધી અને શાવિધિ અનુસાર ભગવાનની સાથે વિચરતા હતા. કેઈક સમયે કર્મ પરિણતિની અચિન્ય શક્તિથી, અવશ્ય બનવાવાળા ભાવી ભારે હોવાથી ઉન્માર્ગ–દેશનાના કટુક વિપાકે જાણતા હોવા છતાં પણ ઉન્માર્ગ–દેશના કરવાના સંયેગમાં મૂકાયા. ભાગવત-દર્શનને ખોટો વેષ પ્રવર્તાવે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત લોકોને માર્ગની દેશના આપતા, કઈ પ્રતિબોધ પામે તો તેને શિષ્યપણે સાધુઓને સમર્પણ કરતા હતા. “માંદગીમાં સેવા કરનાર એકાદને દીક્ષા આપું” એમ વિચારતાં “કપિલ” નામને રાજપુત્ર તેની પાસે આવ્યો. તેને સાધુધર્મ સમજાવ્યું. તેણે કહ્યું, “જે સાધુધર્મ સારે છે, તે પછી તમે આવું લિંગ કેમ રાખ્યું છે? ત્યારે મરીચિએ કહ્યું “હે કપિલ ! અહીં પણ ધર્મ છે” સાધુ-દર્શનમાં પણ ધર્મ છે. આ દુર્વચન-બેટી પ્રરૂપણાથી દુઃખફલવાળું કર્મ બાંધ્યું. અનશન-વિધિ કરીને બાંધેલા પાપકર્મની આલેચના કર્યા વગર મરીને તે બ્રહ્મદેવલોકમાં દશ સાગરેપમની સ્થિતિવાળે દેવ થયે. ગ્રંથના અર્થના પરમાર્થને નહિ જાણતે કપિલ માત્ર તેની ક્રિયાના અનુષ્ઠાનમાં તત્પર બનેલે વિચરતે હતે. કેઈક સમયે આસુરી નામના શિષ્યને દીક્ષા આપી. કપિલે તેને માત્ર આચાર સમજાવ્યા અને કરાવ્યા. તેણે બીજા પણ ઘણા શિષ્યને તે પ્રમાણે દીક્ષા આપીને આચાર પળાવ્યા. પિતાના દર્શનમાં ચિત્તવાળે તે મરીને બ્રહ્મદેવલેકે ગયે ઉત્પન્ન થતાં જ અવધિજ્ઞાનને ઉપગ મૂક્યો. પૂર્વજન્મને વૃત્તાન્ત જાણે. વિચાર્યું કે, “મારો શિષ્ય વિશિષ્ટ વિજ્ઞાન વગરને છે, માટે તેને તત્વને ઉપદેશ આપી તૈયાર કરું” એમ સમજી મર્યલેકમાં નીચે આવ્યે આકાશમાં રહેલા પાંચ મંડલક ઉપર બેઠેલો તે તત્ત્વને ઉપદેશ કરવા લાગ્યું. તે આ પ્રમાણે- ત્રણ ગુણના પરિણામ પ્રભાવવાળા અવ્યક્તથી વ્યક્ત પ્રગટ થાય છે. ત્યાર પછી તેના ઉપદેશથી “ષષ્ટિતંત્ર ઉત્પન્ન થયું. મરિચિ પણ દેવકથી આવીને કેલ્લાગ સન્નિવેશમાં “કૌશિક' નામના બ્રાહ્મણપણે ઉત્પન્ન થયે. ત્યાં ૮૦ લાખ પૂર્વનું આયુષ્ય પાલન કરીને છેવટે પરિવ્રાજકષમાં વિચારીને કાળે કરી મૃત્યુ પામ્યા અને સૌધર્મક૯૫માં અજઘન્ય ઉત્કૃષ્ટ-સ્થિતિવાળે દેવ થયા. ત્યાંથી ચવીને “અગ્નિત” નામને બ્રાહ્મણ થયો. ત્યાં ૬૪ લાખ પૂર્વનું આયુષ્ય પાલન કરીને છેલ્લે પરિવ્રાજક થઈને મૃત્યુ પામે. મરીને ઈશાનકલ્પમાં અજઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી ચવીને મંદિર નગરમાં “અગ્નિભૂતિ” નામને બ્રાહ્મણ થયે. ત્યાં છપ્પન્ન લાખ પૂર્વનું આયુષ્ય પાલન કરીને અંતે પરિવ્રાજકપણે મરીને સનકુમ્ભાર દેવલેકમાં મધ્યમસ્થિતિવાળો દેવ થયે. ફરી ત્યાંથી ચવીને વેતવિકા નગરીમાં “ભારદ્વાજ નામને બ્રાહ્મણ થયે. ત્યાં ૪૨ લાખ પૂર્વનું આયુષ્ય પાલન કરીને છેવટે પરિવ્રાજકપણું પાળીને પંચત્વ પામે. મરીને મહેન્દ્ર ક૫માં મધ્યમસ્થિતિના દેવપણે ઉત્પન્ન થયે. ત્યાંથી ચ્યવીને ફરી સંસારમાં રખડીને રાજગૃહ નગરમાં “સ્થાવર” નામને બ્રાહ્મણ થયે ત્યાં ૩૪ લાખ પૂર્વ આયુષ્ય પાલન કરીને છેવટે પરિવ્રાજકપણે મરીને બ્રહ્મલેકમાં મધ્યમસ્થિતિવાળે દેવ થયા. ત્યાંથી ચવીને ચારગતિરૂપ સંસાર–અટવીમાં રખડ્યો. મરીને ગત ભવમાં તેવા પ્રકારનું કંઈક કર્મ કરીને રાજગૃહ નગરમાં “વિશ્વનંદી” નામના રાજા હતા. તેને વિશાખનંદી નામને ભાઈ યુવરાજ હતું. તે યુવરાજની ધારિણી નામની ભાર્યાને વિશ્વભૂતિ” નામને પુત્ર થયે. દેવકુમારની ઉપમાવાળા શરીરને ધારણ કરે તે યુવાન થયે અને દેગુંદક દેવની જેમ વિવિધ ક્રીડા-વિનેદ કરવામાં ગયેલે કાળ પણ જાણતા નથી. તે નગરમાં ઘણું પ્રકારનાં પુષ્પથી સમૃદ્ધ “પુષ્પકરંડક” નામનું ઉદ્યાન હતું. તેમાં તે યુવરાજપુત્ર વિશ્વભૂતિ અંતઃપુરની સાથે વિવિધ ફ્રીડા કરતે, આનંદ કરતા હતા. Page #154 -------------------------------------------------------------------------- ________________ વિશ્વભૂતિ અને વિશાખન’દી ૧૩૭ 6 ? આ ખાજુ રાજપુત્ર વિશાખનંદી ઉદ્યાનની બહાર તેમાં પ્રવેશ કરવાની અભિલાષાવાળ ફર્યા કરે છે. તેઓના કુલાચાર એવા છે કે, જ્યારે અંદર એક ક્રીડા કરતા હાય, ત્યારે ખીજાએ પ્રવેશ ન કરવા.' તેની માતાની દાસીએ પુષ્પા લેવા માટે પ્રવેશ કરતી હતી, ત્યારે વિશ્વભૂતિને વિલાસ કરતા દેખીને રાજાની અગ્રમહિષીને કહ્યું કે,— આ પૃથ્વીમાં એકલે યુવરાજ-પુત્ર જ જીવે છે, જેના આવા વિલાસ છે. રાજપુત્ર વિશાખનંદી સામાન્ય પ્રજાજન માક ક્રીડાના મનારથ કરતા પુષ્પકર ડકની આજુબાજુ વિષાદ અનુભવતા રહેલા છે.’ આ સાંભળી રાજમહિષીએ ધથી રાજાને તેવા પ્રકારની વાત કરી, જેથી રાણીની હઠ સ્વીકારીને કહ્યું‘હે સુંદરી! તું ખેદ ન કર, આ મારા જીવ અને રાજ્ય સર્વ તને આધીન છે. હે દેવી! આજ્ઞાયાગ્ય આ દાસ ઉપર રોષ કરવા ચેગ્ય નથી. રાષ કરીને આ સેવકયેાગ્ય જનને તુ સમાન પદવાળો કેમ કરે છે ? હે સ્વામિની ! હું તે પ્રમાણે કરીશ, જેથી તારા પુત્ર સુખ અનુભવે.’ આ પ્રમાણે મહાદેવીને સાંત્વન આપીને રાજાએ મંત્રીની સાથે મંત્રણા કરીને પ્રયાણુ–ભેરી વગડાવી, એટલે મહામ ત્રીએ આકુલ-વ્યાકુલ બન્યા. વિચાર્યુંં કે, ‘આ છે શું ?' તે સાંભળી વિશ્વભૂતિએ રાજાને વિનંતિ કરી કે, ‘હે દેવ ! પ્રયાણ કરવાનું શું પ્રયેાજન છે ?' રાજાએ કહ્યું હે પુત્ર! નજીકના સીમાડાના પુરુષસિંહ નામના રાજાએ કંઈક છિદ્રખાતું કાઢીને આપણા દેશ ઉપર હલ્લા કર્યાં છે. આપણા મંડલ ઉપર આક્રમણ કર્યું” છે. આપણા મોટો પરાભવ કર્યાં છે, તેથી કલ ંકિતપણે જીવવું ચેગ્ય નથી-એમ વિચારી તેને મારવા માટે મેં પ્રયાણુની ભેરી વગડાવી છે.’ તે સાંભળી કુમારે કહ્યુ, જો એમ જ છે, તેા આપ જવાનું બંધ કરે, મારા પર કૃપા કરી તે આજ્ઞા મને આપે।. આપની કૃપાથી તેના ખળનેા ગં હું દૂર કરીશ, તેને પણ અનીતિનું ફળ ખતાવીશ.' એમ કહ્યું, એટલે રાજાએ કુમારને આજ્ઞા આપી. ( " કુમારે પણ ‘મહાકૃપા ’ એમ કહીને મોટા સૈન્ય-પરિવાર સાથે પ્રયાણ કર્યું. દેશાંતરમાં પહોંચ્યા. જ્યારે ત્યાં તે સર્વ સ્વસ્થતા નિર્ભયતા હતી. પુરુષસિંહ રાજાને દૂત મેકલ્યા કે, કુમાર વિશ્વભૂતિ દેશ જોવા માટે આવેલા છે, માટે યથાયેાગ્ય કર.' દૂત તેમની પાસે ગયા અને સર્વ હકીકત જણાવી. રાજાએ પણ કુમારનું આગમન જાણીને વિશ્વાસુ આગેવાનને મેાકલ્યા અને તેમની સાથે કહેવરાવ્યું કે, કુમારને વિન ંતિ કરે કે આટલા દૂર સુધી પધાર્યા છે, તેા અહીં પધારીને અમારા નગરને અલંકૃત કરો. આપનાં દર્શન આપવાની કૃપા કરે.' એમ વિનંતિ કરી, એટલે નગરમાં આવ્યો. યથોચિત સર્વ સત્કાર કર્યાં, વૈભવથી પૂજા કરી. પહેલાં અપાતુ હતું, તેથી અધિક ભેટછુ આપ્યું. કુમાર વિશ્વભૂતિ ઈષ્ટકા નીપટાવીને પેાતાના નગર તરફ પાછે ચાલ્યા. આ બાજુ પેાતાના પુત્ર વિશાખન ંદીને રાજાએ વિશ્વભુતિના પ્રયાણ થયા પછી ખેાલાવીને કહ્યુ’ કે, પુષ્પકર’ડક ઉદ્યાનમાં પ્રવેશ કર અને તારી ઈચ્છા પ્રમાણે ત્યાં રહે. વિશાખનદી પણ પેાતાના અ ંતઃપુર સાથે વિચિત્ર ક્રીડા કરતો વિનાદ કરી રહેલ હતા. આ બાજુ વિશ્વભૂતિ નિરંતર–રાકાયા વગર પ્રયાણ કરતા નગરમાં આવી ગયા. અને પુષ્પકર ડકમાં પ્રવેશ કરવા જાય છે, ત્યારે પ્રતિહારે રોકયા કે, હે દેવ ! વિશાખનંદીકુમાર અ ંતઃપુર સાથે અંદર રહેલા છે, તે ૧૮ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ચાપન મહાપુરુષામાં રિશ્ત આપને પ્રવેશ કરવા ચાગ્ય નથી’ તે સાંભળી કુમારે ચિતવ્યું કે, ‘સીમાડાના પ્રદેશના ખાનાથી મને પુષ્પકર ડક બગીચામાંથી બહાર કઢાયેા, વિશાખનઢીને પ્રવેશ કરાવ્યા. તા પિતાજીએ આમ મારા સરખા સાથે માયા ન રમવી જોઈ એ, વિશાખનંદીના સેવકોને તિરસ્કાર્યાં. કહ્યું કે, “તમારા ખલ થી આ કુમાર ક્રીડા કરે છે, તેા તમને શુ' કરવાનું હાય ? તેઓએ કહ્યું—“તમારૂ ખળ કેવુ છે ? જેથી આમ ખેલા છે ?” કુમારે પણ કોઠાના વૃક્ષ પર મુષ્ટિ-પ્રહાર કર્યાં. પૃથ્વીપીઠ સહિત તેને કપાળ્યે, તેનાં સર્વાં ફળો ભૂમિ પર તૂટી પડ્યાં. “તમારી પાસે આ અન્યાય નિર્વાહ કરાવનાર બીજા રાજા છે. તેના મલથી તમે જીવા છે.” એમ કહીને તે વૈરાગ્ય પામ્યા. તેણે વિચાર્યું. કે- આ જગતમાં પુરુષા વિષય ખાતર અનેક પ્રકારની વિડંબના પ્રાપ્ત કરે છે. જે ક પતા અને ત્રાસ પામતા હૃદય વડે કહી પણ શકવા સમર્થ થઈ શકાતુ નથી. પક્ષપાત માજુએ રાખીને લાંખા સમય સુધી શુદ્ધ બુદ્ધિથી વિચારણા કરીને સ્પષ્ટપણે કહે। કે, જો ભાગથી કંઈ સુખ મેળવી શકાતુ હાય. યૌવન–મદથી ઉન્મત્ત થયેલા વિષય-તૃષ્ણામાં મૂંઝાયેલ મનવાળા પુરુષાધમા આ લેાકમાં જ નરકગતિના કારણભૂત કાર્યામાં પ્રવૃત્ત થાય છે. માણિકયરત્ન સરખું, સદ્ગતિના અપૂર્વ કારણરૂપ અપૂર્વ દુર્લભ મનુષ્યપણું પામીને વિષયપ્રસંગોનું સેવન કરીને જીવા જન્મ હારી જાય છે. વિષયમાં રક્ત થયેલા મનુષ્યપણું, વિવેક, સુકુલમાં જન્મ, વિશિષ્ટ સાધુપુરુષોના સમાગમ, લજ્જા, ગુરુવની ભક્તિના ત્યાગ કરે છે. જે પુરુષાધમેાનુ મન વિરસ વિષયેથી હરણ કરાય છે, તેમને શુભ વિવેક એસરી જવાથી તે બિચારા અસત્પુરુષો થઈ જાય છે. પેાતાના પરાક્રમાધીન શુભ પરિણામવાળા મેક્ષમાગ સ્વાધીન હૈ।વા છતાં મૂઢપણાથી લેાકો ઘણા દોષવાળાં વિષયની પ્રાર્થના કરે છે. ઉત્તમ ધર્માનુષ્ઠાનરૂપ ધર્મોંમા માં મંદ આદરવાળા, વિષય સુખની લાલસાવાળા, સારાસારના વિવેક-રહિત પુરુષાના હસ્તમાં રહેલ અમૃત સરી જાય છે. દુઃખદાયક ભય ́કર સંસાર-સાગરમાં માહિતમતિવાળા વિષયસુખની તૃષ્ણામાં નૃત્ય કરતા ક્ષીણપુણ્યવાળાનુ આયુષ્ય નિરર્થક વહી જાય છે. આ ઘેર સ`સારસાગરમાં જે ભાગ્યશાળીએ મત્ત કામદેવનાં બાણુ ઉત્પન્ન કરવામાં સમ યુવતિની શૃગાર-ચેષ્ટાઓ તરફ નફરત કરે છે, તેવા ઉત્તમ પુરુષાને નમસ્કાર થાએ. પાપના ઘેાર આસવ સ્વરૂપ અધમ વિષયાના ત્યાગ કરીને હવે હું એકાગ્રમનવાળા થઈ પૂર્વના મહાપુરુષોએ સેવેલ ધર્મની સાધના કરીશ.’ આ પ્રમાણે મહાસંવેગ પામેલા મનવાળા વિષય સુખની અભિલાષા એકદમ ત્યાગ કરીને સંસારના સ્વરૂપને યથાર્થ પીછાણી સત્પુરુષના ચરિત્રનું અવલંબન ગ્રહણ કરીને વિજ્યસિંહ આચાર્યની પાસે તેણે દીક્ષા અંગીકાર કરી. સૂત્ર અને અર્થના ગુરુ પાસે અભ્યાસ કરી, એકાકી વિહાર પ્રતિમા અંગીકાર કરી, કોઈક વખતે વિશાખનંદી વિવાહ-નિમિત્તે શ ંખપુર ગયા, વિશ્વભૂતિ અનગાર પણ વિહારક્રમે તે જ નગરમાં આવ્યા. મહિનાના ઉપવાસના પારણા માટે ભિક્ષા નિમિત્તે તેમણે નગરમાં પ્રવેશ કર્યાં. વિશાખનદીના સેવક પુરુષોએ વિહાર કરતા આ મુનિને જોયા અને આળખ્યા. દેખીને તે પુરુષોને દ્વેષ પ્રગયો, અજ્ઞાન-અધકાર ફેલાયા. અજ્ઞાન-અધકારમાં અંધ બનેલા સેવક એ નવપ્રસૂતા ગાયને તેના તરફ દોડાવી. તેની સામે આવતા મુનિને ધક્કો વાગ્યા. મુનિ ગબડી પડયા. મુનિની ક્રાધાગ્નિ સળગ્યેા. દોડીને સીંગડાવડે ગાયને પકડી, અને મસ્તક ઉપર ભમાવી Page #156 -------------------------------------------------------------------------- ________________ વિધભૂતિ અને વિશાખનંદી ૧૩૯ તૃણના પૂળાની માફક ભૂમિ પર ગાયને અફાળી. તેઓને સંભળાવ્યું કે- “અરે અધમ દુજે ને ! શિયાળ સાથે હરિફાઈ કરતારા થઈને મારી મશ્કરી કરે છે ? શું અત્યંત ક્ષુધાવાળા દુર્બલકાયાવાળા ફણિધરના મુખ–પિલાણમાં આંગળી નાખવા કઈ શક્તિમાન થાય ખરો ? માત્ર મુખથી જ સાર પ્રગટ કરનારા, રાહુ સરખા, શિયાળ અને ધાન સરખા તમારા જેવા વડે મારું શું કરી શકાય તેમ છે ? આ પ્રમાણે લાંબા સમય સુધી વિચારીને મહાઅભિમાનને આધીન થયેલા, કેપથી અવરાયેલા વિવેકવાળા તે મુનિએ નિયાણને અનુબંધ કર્યો. તે આ પ્રમાણે– મેં મારા જીવનમાં જે આ દુષ્કર તપ-ચારિત્રનું સેવન કરીને તેનું જે ફલ પ્રાપ્ત કર્યું હોય, તે હવે હું આવતા ભવમાં-ભવિષ્યકાળમાં અતલ બલ-પરાક્રમવાળે થાઉં. એ પ્રમાણે નિયાણું બાંધીને તે સ્થાનને પ્રતિક્રમ્યા– આલેવ્યા વગર કેટલેક કાળ વિચર્યા. આયુષ્ય પાલન કરી મૃત્યુ પામીને મહાશુક્ર દેવલેકમાં ઉત્કૃષ્ટસ્થિતિવાળા દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં ઈચ્છા પ્રમાણે ભોગ ભોગવીને દેવકથી અવીને પિતનપુર નામના નગરમાં પ્રજાપતિ રાજાની મૃગાવતી ભાર્યાને વિષે પુત્રપણે ઉત્પન્ન થયે, તે રાજાનું “રિપુપ્રતિશત્રુ' નામ પ્રસિદ્ધિ પામ્યું. પાછળથી પુત્રી સાથે લગ્ન-સંબંધ બાંધ્યું, તેથી પ્રજાએ પોતાની પુત્રીને પતિ’ અને લેકે એ “પ્રજાપતિ” –એવું નામ કર્યું. તે પ્રજાપતિને ત્યાં વિશ્વભૂતિ અનગારને જીવ મહાશુક દેવકમાંથી ચવીને પુત્રપણે ઉત્પન્ન થયે. માતાને સાત સ્વપ્રો જોવામાં આવ્યા. નિમિત્તિયાએ કહ્યું કે, પ્રથમવાસુદેવ થશે. શુભ દિવસે તેને જન્મ થયે, અનુક્રમે વૃદ્ધિ પામ્ય અને યૌવન વય સુધી પહોંચે. આ બાજુ વિશાખનંદી કુમાર રાજ્યલક્ષ્મી જોગવીને મૃત્યુ પામે. કેટલાક સમય સંસારમાં રખડ્યો. ત્યાર પછી પર્વત નજીક સિંહપણે ઉત્પન્ન થયે. અતિબલ-પરાક્રમવાળે સિંહ પ્રસિદ્ધિ પામ્યો. ત્રિપૃચ્છે તેને મારી નાખ્યું. તેના શરીરમાં ક્રોધ વ્યાપી ગયે. જાતિસ્મરણજ્ઞાન થયું. આગલી જાતિ યાદ આવી, તેનું બેલ જાણ્યું. અભિમાનને વેગ જાયે, એટલે દ્વેષ ચાલ્યા ગયે. સિંહે પ્રાણવૃત્તિને ત્યાગ કર્યો. તે જે સિંહનું ચરિત્ર પૂછ્યું, તે તને જણાવ્યું તને કુમાર પ્રત્યે અત્યંત સ્નેહ રહેલ છે. ગૌતમ ગણધર પૂર્વભવ આ કુમાર આ અવસર્પિણીમાં છેલ્લા બે વર્ધમાન ” નામના તીર્થંકર થવાના છે. તું પણ તેમને “ગૌતમ ” નામને પ્રથમ ગણધર થશે. માટે તારે આ કુમારને અત્યંત અનુસરવું. આ ઘણુ બલ-પરાક્રમવાળા છે. આને માટે અન્યપુરુષની શંકા ન કરવી.” - ત્યાર પછી સારથિ મુનિને વંદન કરી પિતાના આવાસમાં ગયો, કુમારને દેખે. તેના ચરણ પાસે બેઠો. કેટલાક સમય બેઠે એટલામાં પ્રતિહારે આવીને નિવેદન કર્યું કે હે દેવ ! મહારાજ પાસેથી લેખ લઈને આવેલ માણસ દ્વારમાં રહેલું છે.” તે સાંભળી કુમારે કહ્યું- “તરત પ્રવેશ કરાવે.’ હુકમ થતાં જ પ્રવેશ કરાવ્યું. લેખવાહકે લેખ આપે. લેખ આ પ્રમાણે વાંચ્યું કે- “કુમારે આ લેખ વાંચીને તરત જ વિલંબ કર્યા વગર આ તરફ પ્રયાણ કરી આવી જવું.કુમારે તરત પ્રયાણ ચાલુ કર્યું અને પિતનપુર પહોંચ્યા. પિતાજીને મળે, પગમાં પડ્યો. પિતાજીએ પણ કુમારને આલિંગન આપીને હિતશિખામણ આપી કે, “હે Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પિન્ન મહાપુરુષોનાં ચરિત પુત્ર ! પ્રજાના પુણ્યથી તારા સરખાનો જન્મ થાય છે. માતા-પિતા તે માત્ર તેમાં નિમિત્તભૂત છે. આ પૃથ્વી તારાથી સનાથ છે, માટે સકલ સંસારના આધારભૂત તારે ફરી આ પ્રમાણે ન વર્તવું. કારણ કે, મારું રાજ્ય, કેષસંચય અને જીવિત તારા આધીન છે. સિંહના વૃત્તાન્ત સરખું વર્તન હવે ફરી તારે ન કરવું.' આ બાજુ મહાબલ-પરાક્રમવાળે સમગ્ર રાજાઓમાં ચૂડામણિ સરખે અશ્વગ્રીવ નામને એક રાજા હતા. સર્વ રાજાઓ તેની આજ્ઞા માનનારા અને તેનાથી ભયવાળા હતા. તેને મૃત્યુને ભય છે” એમ વિચારી યથાર્થ કહેનાર નિમિત્તિયાને પૂછ્યું કે- “મને તેનાથી મરણને ભય છે?, તેણે પણ સભ્ય નિમિત્તબલથી અવેલેકન કરીને કહ્યું કે-જે મહાબલ-પરાક્રમવાળા સિંહને ઘાત કરશે, તે તારા દૂતને પણ મારી નાખશે, તેના તરફથી મરણને સંદેહ કરે.” નિમિત્તિયાએ આમ કહ્યું, એટલે રાજાએ તપાસ કરનાર ગુપ્તપુરુષે પાસે સિંહની તપાસ કરાવી અને સાંભળ્યું કે પ્રજાપતિ રાજાના પુત્રે બે બાહુથી હથિયાર વગર તેને મારી નાખે છે. ભયથી ઉદ્વેગ પામેલા અશ્વગ્રીવ રાજાએ દૂતને બોલાવીને પ્રજાપતિરાજા પાસે મોકલ્યો કે, તમે હવે વૃદ્ધવયવાળા થયા છે, તે મહાઆદેશ પાલન કરવા માટે તમારા પોતાના પુત્રને તરત મેકલી આપે. લાગલાગટ-રોકાયા વગર પ્રયાણ કરતે દૂત ત્યાં ગયો. પિતનપુર પહોંચી રાજદ્વારે ગયે. નાટક પ્રેક્ષણક-સુખ અનુભવતા રાજાને પ્રતિહારે દૂત આવ્યાના સમાચાર આપ્યા કે, “હે દેવ ! અશ્વગ્રીવ રાજાને દૂત આવ્યો છે, તે શું કરવું ? આપ કહો, તે પ્રમાણે વૃદ્ધિ પામતા રસાતિશયવાળા કુતૂહલપૂર્ણ કુમાર અને પ્રેક્ષકવર્ગ નાટક જોવામાં એકતાન બન્યા હતા, તે નાટક બંધ કરાવ્યું. રંગભૂમિથી રાજા બહાર ગયે અને રાજસભામાં પ્રવેશ કર્યો, તને અંદર બોલાવ્યો. દત રાજાના પગમાં પડ્યો. એગ્ય આસને બેસાડ્યો. રાજાના વચનથી યથોચિત ભેટશું આપ્યું, મુહૂર્તકાળ પછી રાજાએ મહારાજના શરીરના કુશળ સમાચાર પૂછ્યા. તે કહ્યું “કુશળ છે” –એમ કહીને મહારાજને સંદેશે જણાવ્યું. પ્રજાપતિ રાજાએ આદેશ મસ્તકથી અંગીકાર કર્યો. મનમાં ચિંતવ્યું કે, મહાબલવાળે અશ્વગ્રીવ રાજા દુખે કરી આરાધવા યોગ્ય છે, તેમજ તે આકરે દંડ કરનારે છે. મારા પુત્રોએ હજુ ભય દેખ્યા નથી, ખાસ કરીને આ ત્રિપૃષ્ઠ પુત્ર તે તદ્દન નાનું છે. સમજાતું નથી કે આ વિષયમાં શું કરવું ? એમ વિચારીને દૂતને ક્યાંય ઉતારે મેકલ્ય, તેને માટે યોગ્ય સારસંભાળ કરાવી. નાટકને રંગમાં ભંગ આ બાજુ સંગીત અને નાટકના રંગમાં ભંગ પડવાથી આકુલ થયેલા ત્રિપૃષ્ઠ પરિવારને પૂછયું કે, “આ વળી ક્યાં આવ્યો છે ? કે જેના આવવાથી પિતાએ પ્રેક્ષણકમાં વચ્ચેથી ભંગ કરાવ્યું ?” પોતાના પરિવારમાંથી હકીકત મેળવી. કુમારે ચિંતવ્યું કે, “વળી એ પાપી કયાં ગયે? તેની સેવા થાય તે પહેલાં જ કુતૂહલ દૂર કરું, પછી તેના સ્વામીનું” એમ વિચારી તેનું રક્ષણ કરાવ્યું. પછી પ્રજાપતિ રાજાએ મોટા પ્રબંધથી તેનું રક્ષણ કરાવ્યું અને મોટા Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત સામસામા પડકાર ર્યા. એક બીજાના સુભટો વિવિધ પ્રકારના યુદ્ધોથી લડવા લાગ્યા. એ પ્રમાણે કેટલાક દિવસો સુધી ખૂનખાર યુદ્ધ પ્રવત્યું. ત્યાર પછી સુભટ પડવા લાગ્યા, ઘડાઓ સ્વાર વગર ભ્રમણ કરવા લાગ્યા. હાથીઓના સમૂહ ભાગી ગયા, સ્વામીનું સન્માન યાદ કરવા લાગ્યા. “શાબાશ શાબાશ” એમ શાબાશી અપાતી હતી. કાયરે દૂર હટી ગયા, સારી રીતે યશ માટે સુભટે તૈયાર થયા, પરાક્રમીઓનું પરાક્રમ ઉલ્લાસ પામ્યું. તેવા સમયે એક દિવસે બંને પક્ષેના નાયકેનું મુખ્ય યુદ્ધ શરૂ થયું. સર્વ પ્રકારના યુદ્ધથી લડતા લડતા પરાભવ પામેલા અશ્વગ્રીવે હથેલીથી ચકરત્ન ગ્રહણ કર્યું, ભમાડીને ત્રિપૃષ્ઠ ઉપર મોકલ્યું. દેવેના પ્રભાવથી, ભવિતવ્યતાના વેગથી ત્રિપૃષ્ઠને પ્રદક્ષિણા આપીને તે તેના જમણે હાથમાં આવીને રહ્યું. કોથપૂર્ણ હૃદયવાળા તેણે પણ તે અશ્વગ્રીવ ઉપર મેકહ્યું. તે ચકે તાલવૃક્ષના ફલની જેમ પ્રતિવાસુદેવ અશ્વગ્રીવનું મસ્તક ધડથી નીચે પાડ્યું. જયજયારવ શબ્દ ઉછળે. દેએ અને અસુરેએ ખુશ થઈ તેના ઉપર પુષ્પ-વૃષ્ટિ કરી. સમગ્ર લોકો તેને મુબારકબાદી આપવા લાગ્યા. દેવસમૂહે કહ્યું કે, “આ પ્રથમ વાસુદેવ ઉત્પન્ન થયા.” ત્રિપૃષ્ઠ વાસુદેવે પણ ભરતક્ષેત્રનું દક્ષિણાર્ધ સ્વાધીન કર્યું. સાત રને પ્રગટ થયાં. ૩૨ હજાર યુવતિઓ સાથે લગ્ન કર્યા. તે ૧૬ હજાર મહારાજાઓને રાજાધિપ બને. નવ નિધાને પ્રગટ થયાં. ડાબી ભુજાથી ટિશિલા ઉંચકીને ધારી રાખી. સમગ્ર રાજાએ જેમના ચરણની સેવા કરે છે, તેવા મહારાજા વાસુદેવ થયા. આ પ્રમાણે સંસાર વહી રહેલે હતે. વિવિધ પ્રકારના ભેગો ઉત્પન્ન થતા હતા ત્યારે, અચલ શ્રેયાંસતીર્થકર ભગવંતનું વચન વિચારતા હતા, તે સમયે ધમષ આચાર્ય પધાર્યા. તેની પાસે અચલે શ્રમણપણું અંગીકાર કર્યું. બાકી રહેલ કર્મ ખપાવીને સિદ્ધિગતિ પ્રાપ્ત કરી. વાસુદેવને પણ ભેગે જોગવતાં કેટલોક કાળ ગયે. અતિબલ-પરાક્રમપણના ગે સમગ્ર સત્પષેની અવગણના કરતા હોવાથી અતિકર પરિણામવાળાનું સમ્યક્ત્વરત્ન ચાલ્યું ગયું. કષાયની ઉત્કટતાથી તેણે અપ્રતિષ્ઠાન નરકનું આયુષ્ય બાંધ્યું. ૮૪ લાખ વર્ષનું સર્વ આયુ પૂર્ણ કરીને કોલ કરીને તે ૩૩ સાગરેપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળે અપ્રતિષ્ઠાન નામની સાતમી નરકમાં નારકી તરીકે ઉત્પન્ન થયે. આથી વિશેષ વર્ધમાન તીર્થકરના ચરિત્રના અધિકારમાં કહીશું. --પ૪ મહાપુરુષ-ચરિત વિષે ત્રિપુષ્ટ પ્રથમવાસુદેવ તથા અચલ બલદેવનું ચરિત્ર સમાપ્ત થયું. [૧૪-૧૫]. શ્રીશીલાંકાચાર્ય–વિરચિત પ્રા. ૫૪ મહાપુરુષ-ચરિતને આ. શ્રીઆનંદસાગર સૂરીશ્વરજીના શિષ્ય આ. શ્રીહિમસાગરસૂરિએ કરેલ ગૂર્જરાનુવાદમાં પ્રથમવાસુદેવ ત્રિપૃષ્ઠ અને પ્રથમ બલદેવ અચલના ચરિત્રા પૂર્ણ થયાં. સં. ૨૦૨૩. ફાગણ વદિ ૨ મંગળવાર Page #159 -------------------------------------------------------------------------- ________________ ત્રિપુષ્ટ વાસુદેવ અને અચીવ પ્રતિવાસુદેવ ૧૪૧ ગૌરવપૂર્વક તેનું સન્માન કર્યું એટલે નગરમાંથી નીકળે. કુમારને દૂત નીકળ્યાની ખબર પડી. કુમારે પણ પોતાના વિશ્વાસુ સેવકે દ્વારા તેને માર મરાવ્યું અને તેને લૂંટાવી દીધું. તેનું સારભૂત ધન ગ્રહણ કરીને મસ્તક-પ્રદેશમાં પગને પ્રહાર કરીને મોટી વેદનાવાળો દેહ કરીને છેડી મૂક્યો. પ્રજાપતિને ખબર પડી એટલે ફરી નગરમાં લાવી તેને પૂજા-સત્કાર કર્યો. પ્રજાપતિ રાજાએ આ દૂતને કહ્યું કે, “આ વાત તારે મહારાજને ન જણાવવી.” તે તે વાત સ્વીકારી. ફરી પાછું ભેટશું આપી વિદાય કર્યો. આ બાજુ દૂતની પહેલાં પહોંચી ગયેલા કેટલાક પુરુએ મહારાજને કહ્યું કે- “હે દેવ! તમારા દૂતને પ્રજાપતિના પુત્રે અત્યંત કદર્થના કરી છે. હવે આપને યંગ્ય લાગે તેમ કરે.” અગ્રીવ રાજા કે પાયમાન થયા. ક્ષેભ પામેલ રાજસભા ગર્જના કરવા લાગી કેવી રીતે ? પરસેવાનાં બિન્દુઓ વડે વ્યાસ, ઉભટ ભ્રકુટી ચડાવવાથી ભયંકર લલાટપટ્ટને સ્પર્શ કરીને રોષ ભરેલા નેત્રવાળે કઈક બે હાથ મસળે છે. કઠોર સૂર્યમંડલની જેમ કેઈક સભ્યનું વદન નિર્દયપણે હેઠને દાંતથી દાબીને, રેષથી લાલચોળ ગાલવાળું, ન દેખી શકાય તેવું ભયાનક કરે છે. કોઈક ક્રોધાગ્નિથી ભય પામેલી, દાંતથી હોઠ દબાવતાં દાંતના કિરણના સમૂહના બાનાથી બહાર નીકળતી પિતાની વાણીને રોકે છે. કેઈક સુભટ રેષવશ થઈ મેટા નિઃશ્વાસ મૂકતો હોવાથી શેષાયેલા બંને હોઠવાળે ચરણુગ્રથી પૃથ્વી કંપાવતે હતો. મહાકેપ અને દ્વેષથી રુંધાઈ ગયેલ કંઠવાળા કેઈક સુભટની ખલના પામતી અસ્પષ્ટ અક્ષરવાળી વાણી અંદર ઘળાયા કરતી હતી. કાઈક સુભટ વારંવાર શાન કરવા છતાં હોઠ ફફડાવતે મહારેષથી જમીન પર આળોટતે હતો. આ પ્રમાણે મહાપરાભવથી પામેલા કલંકને ધવા માટે રસિક બનેલા સુભટોને તે સમયે કઈ પ્રકારે પિતે શાન્ત પાડ્યા. અપશકુનો મહારાજાએ સુભટે વગેરેને સમજાવ્યા કે-“આમ અધમપુરુષની જેમ ચેષ્ટા કરવાથી કે ગર્જના કરવાથી શું ફાયદો ? નજીકમાં જ હવે પરીક્ષા થશે. શૂરવીર અને કાયરને ભેદ હમણુજ ખબર પડશે. હવે મુહૂર્તને દિવસ શોધવા જેટલું પણ કાલક્ષેપ અહીં ન કરે, માટે હમણું જ પ્રયાણ કરું” એમ કહીને છડીદારને પ્રયાણને આદેશ આ પ્રમાણે આ કેપ્રયાણ સૂચવનારી ભેરી વગડાવ, હાથીઓને યોગ્ય સામગ્રીથી સજ્જ કરે, અશ્વવંદને પલાણ નાખી તંગ કરે, શ્રેષ્ઠ રને જોડાવે, અંતઃપુર સાથે ચાલે, સમગ્ર સિન્ય–પરિવાર જવા માટે તૈયારી કરે.” એમ કહીને રાજા પ્રયાણ કરવા તૈયાર થઈને રહ્યું. તેટલામાં અપશકુને દેખાવા લાગ્યાં. તે આ પ્રમાણે-અણધાર્યું સૂર્યમંડલ રાહુથી ઘેરાયુંતારાના સમૂહ દિવસમાં પડતા દેખાયા, ભયંકર જળપૂર્ણ મુખવાળી શિયાળ ભભુ શબ્દ કરતી હતી. આકાશમાં ઉલ્કા ફેલાવા લાગ્યું. કાગડાઓ વિરસવાળા “કા કા કરીને કોલાહલ કરવા લાગ્યા. મોટા શબ્દ ઉછળતા હતા. પૃથ્વી કંપવા લાગી. મુખ્ય હાથી પડી ગયા. અધરત્ન વિષાદવાળું થયું. બળાત્કારથી ભગ્ન થયેલાં રાજાઓનાં મન પાછાં પડી ગયાં. આ જગતમાં જે કંઈ ક્લેશ કરાવનાર અશુભ ભાવ પ્રસિદ્ધ છે, તે તેને સર્વ પ્રગટપણે તે સમયે ઉત્પન્ન થયા. આ પ્રમાણે ગમન–સમયે અપશકુન-પરંપરાની શ્રેણિ થવા છતાં પણ તેવા અપશકુન-સમૂહની અવગણના કરીને નિયતિ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧ર ચિપન મહાપુરુષોનાં ચરિત ભવિતવ્યતામાં પરાધીન થયેલા મહારાજા નગરથી નીકળ્યા. તેની પછી સૈન્ય-પરિવાર આકુલવ્યાકુળ થતા નીકળે. જનારાઓ પોતપોતાનાં કાર્ય કરતા આગળ ચાલ્યા. યુદ્ધમાં અધિગ્રીવનો પરાજ્ય આ બાજુ પ્રજાપતિ રાજાએ સાંભળ્યું કે, અશ્વગ્રીવ રાજા મહાકેપવાળ થઈ એકધારાં પ્રયાણ કરતે કરતે યુદ્ધ કરવા આવી રહેલ છે, તે હું સમજી શકતું નથી કે, આનું પરિણામ શું આવશે ?” એમ વ્યાકુલ બનેલ પ્રજાપતિ મંત્રણ કરવાની સભામાં ગયા. બૃહસ્પતિના બુદ્ધિ-વૈભવને ઝાંખે કરનાર એવા રાજાના મંત્રીઓ આવ્યા. આ વૃત્તાન્ત ત્રિપૃષ્ઠના જાણવામાં આવ્યું. એટલે સભામાં જઈને પિતાના પરાક્રમના ગર્વવાળા પુત્રે પિતાને કહ્યું કે –“હે પિતાજી! આમ આકુલપણું બતાવીને શત્રુપક્ષનું ગૌરવ કેમ વધારે છે ? શું તે અશ્વગ્રીવ અમને ઘેડકગ્રીવ બનાવશે ? માટે મંત્રણા કરવાની છેડી દે અને શુભદિવસે તેની સન્મુખ પ્રયાણ કરે.” એમ કહીને સભામંડપમાંથી ઊભા કર્યા. પ્રજાપતિ રાજાએ તિષીઓને બોલાવી મુહૂર્ત દિવસની ગણતરી કરાવી. પ્રયાણ કરવાનું લગ્ન શોધ્યું. ત્યાર પછી આકાશ-મંડલ યારવ શબ્દથી પૂર્ણ બનેલું હતું, એવા શુભ શકુનપૂર્વક ત્રિપૃષ્ઠ પુત્ર સાથે પ્રજાપતિએ પ્રયાણ કર્યું. અનુકૂલ શુભ શકુને થયાં. ઉત્તમ જાતિને અબ્ધ હેકારવ કરવા લાગે. અકાલે મદવાળા થયેલા હાથીઓ “ગુલ ગુલ” એવા શકુન સ્વરૂપ શબ્દ કર્યો. સતત પ્રયાણ કરતા પિતાના દેશની સીમા, સુધી ગયા. પુત્ર સહિત પ્રજાપતિ રાજાએ પડાવ નાખે. અશ્વગ્રીવને આ વૃત્તાન્તની જાણ થઈ તેને મનમાં ક્ષે થયે. નિમિત્તિયાનું વચન યાદ આવ્યું. ચિત્તમાં ખેદ થયે. તેના નજીકના પ્રદેશમાં આવી પહોંચે. હિંમત રાખીને એકાત પ્રદેશમાં છાવણી નાખી. અશ્વગ્રીવ રાજાએ વળી ફરી પણ દૂતને શિખવીને પ્રજાપતિ રાજા પાસે મોકલ્યા. દૂતે ત્યાં જઈને કહ્યું કે, “મહારાજ આજ્ઞાપૂર્વક કહેવડાવે છે કે, આ પેટા વિચાર કરવાથી તમને ક લાભ થવાને છે ? અરિન સાથે તૃણને વિરોધ થાય, તેનું પરિણામ શું આવે ? માટે હજુ પણ આ વ્યવસાયનો ત્યાગ કરે. મહારાજના ચરણની સેવા કરીને તમારું પિતાનું આયુષ્ય લંબાવે. તમારા બંધુઓને જીવિતદાન આપનારા થાઓ.” આ સાંભળીને પ્રજાપતિ પાસે રહેલા ત્રિપૃષ્ઠ કહ્યું– “અરે ! અવળું ભણાવેલ દુષ્ટ દૂત ! પિતાના માલિકના અભિમાની ચરિત્રને અહીં હજી પણ તારી વાણીથી સ્વયં પ્રગટ કરે છે? જેની પાસે સમર્થ ભુજદંડમાં, આયુધમાં, રણભૂમિમાં શત્રુનાં બલેમાં (સે માં) એ પરાક્રમ છે, તે બાણેએ દેડવું જોઈએ, દૂતનું અહીં શું પ્રયજન છે? હે દૂત! પ્રતિપક્ષશત્રુનાં દૂષણ જોનાર, અત્યંત નિર્લજજતાથી દૂરથી જ ગુણેને ત્યાગ કરનાર, લોકો વડે પિતાની કેટલી પ્રશંસા કરાય છે? તને કેટલાં વચને કહેવાં ? અશભન પ્રત્યુત્તર બોલવાનું ગુરુએ અમને શીખવ્યું નથી. તમે જેને લાયક છે, તે અહીં તમને બતાવીશ, આ પ્રમાણે હિંમતપૂર્વક કહીને દૂતને વિદાય કર્યો. નીકળતાં ફરી પણ ત્રિપૃષ્ઠ તેને કહ્યું કે હે દૂત! તારા સ્વામીને કહેજે કે, દૂત મોકલીને કાલક્ષેપ શા શાટે કરે છે ? તમે તે પ્રગટ પરાક્રમવાળા છે, તમારે પ્રતાપ સર્વત્ર ફેલાયેલે Page #161 -------------------------------------------------------------------------- ________________ વિષે વાસુદેવ અને અચીવ પ્રતિવાસુદેવ યુદ્ધ ૧૪૩ છે, વળી તમે દંડ-પ્રવેગ પણ કરનારા છે. મોટા રૌન્ય અને પરાક્રમથી પૃથ્વીપીઠને સ્વાધીન કર્યું છે. તમારે પુરુષકાર કોઈ મલિન કરી શક્યું નથી, તે વધારે શું કહેવું, જેથી લાંબા કાળથી એકઠો કરેલ યશ મલિન ન થાય.—એમ સંદેશ આપીને દૂતને મેક. દૂત પિતાની છાવણીમાં ગયે. છડીદારે જણાવ્યું એટલે રાજા પાસે પ્રવેશ કર્યો. મહારાજને મળે. પગે પડીને ઉભા થઈ જે પ્રમાણે ત્રિપૃષ્ઠ કહ્યું હતું, તે સર્વ જણાવ્યું. અશ્વગ્રીવ રાજાએ આ સાંભળીને કહ્યું કે માત્ર વાણુના વિલાસ સ્વરૂપ આ તેના ઉલ્લાપિ છે. રણસંગ્રામ હવે નજીકમાં છે. એમાં સુપુરુષ અને કાયર પુરુષ કેણુ છે? તેને નિવેડે આવી જશે.” એમ કહ્યા પછી તે રાજાને એકાંતમાં લઈ જઈને કહ્યું, “હે દેવ! જે કે આપનાથી કઈ વસ્તુ અજાણી નથી. જો કે અમારા સરનામાં તેટલે વિવેક ન હોય, તે પણ હે દેવ ! તમારા પ્રભાવથી હું જે કંઈ પણ જાણી શક્યો છું, તે આપની અનુમતિથી જણાવું છું. આમ વિનંતિ કરી એટલે મહારાજાએ કહ્યું, “ખુશીથી બોલ, એમ કહેવામાં શું દોષ હોય ?' પછી દૂતે કહ્યું, “હે દેવ ! રાજાની પાસે અનુકૂળ બેલનારા ખુશામતીયા સર્વે પેટભરા હોય છે. પરિણામે સુખ કરનાર કડવાં વચને સ્પષ્ટાક્ષરમાં કહેનાર કેઈ વિરલા જ હોય છે, અગર તેવાં વચને કહેનારા હતા નથી. તે હે દેવ ! ત્રિપૃષ્ઠ અતીવ બલ-પરાક્રમવાળે છે અને પિતાના ભુજાબળમાં તેને મહાવિશ્વાસ છે. જેને પોતાનું ભુજાબેલ હોય, એ જ તેનું રૌન્યબલ સમજવું. આ માત્ર ભક્ષણ કરનાર સહાયક કાગડા સરખા ઘણુ પુરુષથી શું કરી શકાશે? માટે આપે તેની સહાય મેળવીને શત્રુપણુનું અભિમાન દૂર કરવું જોઈએ. તેની સાથે વિરોધ કર તે અનર્થનું મૂલ છે-એમ હું માનું છું, પછી આપને ગમે તે ખરૂં.” એમ કહીને દૂત મૌન થયો. અશ્વગ્રીવ રાજા પણ નિમિત્તિયાનાં વચનને યાદ કરતે, અપશકુન થવાથી થયેલ હદયસંતાપ, શત્રુની દઢતાનું ભાન, પિતાના સામંત અને પરિવારનો વિષાદ જાણવાથી પિતાનું જીવતર પણ ગયેલું સમજતે માત્ર કેટલાક ખુશામતીયાએ આપેલી હિમ્મતથી બોલવા લાગ્ય“અરે દૂત ! આમ આટલે ગભરાઈ કેમ જાય છે ? હમણું જ તેનું બલ તું જોઈ શકીશ” એમ કહીને “હાલ વિસામે લે” કહીને દૂતને રજા આપી. ઉચિત કાર્યો કર્યા, મહાસામંતેનું સન્માન કર્યું. આશ્રિતને-સેવકને જુદાં જુદાં કાર્યો સેપ્યાં. મહાદાન દેવરાવ્યું. સંગ્રામ-ભેરી વગડાવી. સુભટે તૈયાર થયા. હાથીઓ ઉપર અંબાડી બાંધી સજજ કર્યા. ઘેડાઓ પર પલાણું નંખાયા. રણવાજિંત્રો વગડાવ્યાં, અશ્વગ્રીવ મોટા સૈન્ય–પરિવાર સાથે નીકળે. ત્રિપૃષ્ઠ જાયું કે, અશ્વગ્રીવ યુદ્ધભૂમિ પર આવી પહોંચે છે, એટલે તરત ન દેખી શકાય તેવો વિકરાળ બની ગયે. કે ?-રોષ ઉત્પન્ન થવાથી ભયંકર, જેના ગાલ લાલ થયા છે એવા, વિશેષ પ્રકારનું, દેખતાં પણ ભય લાગે તેવું તેનું વદન થયું. ઉદ્ભટ ભૂકુટિ ચડાવેલ ભયંકર કપાળ પ્રદેશ પણ પરસેવાનાં બિંદુઓવાળું, સ્વભાવથી તેનું મુખ સૌમ્ય હોવા છતાં પણ સામે જોઈ શકાતું નથી. તે સમયે ત્રિપૃષ્ઠના મહાક્રોધાવેશથી વચને બેલવામાં પણું ખેલના થાય છે. આવી સ્થિતિમાં ઉત્સુક મનવાળા રાજાઓને સંગ્રામ કરવા માટે આદેશ આપ્યો. આ પ્રમાણે યુદ્ધસામગ્રી અને સૈન્ય પરિવાર સાથે પ્રયાણ કરતે ત્રિપૃષ્ઠ યુદ્ધભૂમિ તરફ ગયા. યુદ્ધારંભ કરવાના વાજિત્રોના શબ્દો ગઈ ઉઠયા. ચિહુને–ધ્વજાઓ ઊંચે લંબાવી, Page #162 -------------------------------------------------------------------------- ________________ (૧૬) શ્રીવાસુપૂજયસ્વામીનું ચરિત્ર શ્રેયાંસનાથ ભગવંત નિર્વાણ પામ્યા પછી ચેપન્ન સાગરોપમ ગયા પછી વાસુપૂજ્ય તીર્થકર ભગવંત ઉત્પન્ન થયા. ૬૭ ધનુષ–પ્રમાણુ ઊંચી કાયાવાળા પદ્મકમળના ગર્ભ સરખા ગૌરવર્ણવાળા બહોંતેર લાખ વર્ષનું આયુષ્ય પાળીને ભગવંત સિદ્ધિપદને પામ્યા. કેવી રીતે ? તે કહે છે–આ જગતમાં મૂર્તિમાન પુણ્યરાશિ જેવા મહા પુરુષો જન્મે છે, જેમના જન્મથી સમગ્ર જીવલેક શાંતિ પામે છે. જંબુદ્વીપ નામના આ જ દ્વીપમાં, ભરતક્ષેત્રમાં, ઘણા લોકોથી અને ધન-સુવર્ણથી સમૃદ્ધ “ચંપા'નામની નગરી હતી. તે નગરીમાં સમગ્ર રાજાઓના મુગટથી કમળ બનેલ પાદપીઠવાળા “વસુ' નામના રાજા હતા. તેને સમગ્ર અંતઃપુરમાં મુખ્ય ‘જયા” નામની રાણી હતી. તેની સાથે વિષય-સુખ અનુભવતાં કેટલેક કાળ ગયો. કઈક સમયે મહાશક દેવકથી ચવીને જેઠ શુકલ અષ્ટમીના દિવસે શતભિષા નક્ષત્રમાં ચંદ્રને ગ થયે છતે, જ્યા રાણીની કુક્ષિમાં તીર્થંકર નામશેત્રવાળા પ્રભુ ઉત્પન્ન થયા તે રાત્રે રાણીએ ચૌદ મહાસ્વો દેખ્યાં. વિધિપૂર્વક પતિને નિવેદન કર્યા. પતિએ પણ પુત્રજન્મને ફલાદેશ જણાવ્યો. ગર્ભ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગે. ફાગણ કૃષ્ણ ચઉદશના દિવસે શતભિષા નક્ષત્રમાં સુખપૂર્વક પુત્રને જન્મ આપે. પૂર્વના ક્રમે દેવેએ તેમનો જન્માભિષેક કર્યો. વાસુપૂજ્ય” એવું યથાર્થ નામ સ્થાપન કર્યું. કુમારભાવ પૂર્ણ કરતાં વિવાહ કર્યો. રાજ્યલક્ષ્મીને ભેગવટો કર્યા પછી ફાલ્ગન અમાવાસ્યાના દિવસે શતભિષા નક્ષત્રમાં લેકાંતિક દેવેથી પ્રતિબંધ પામેલા પ્રભુએ અવધિજ્ઞાનથી સંસાર–સ્વભાવ જાણીને, સમગ્ર સંસારને અસાર સમજીને, વાર્ષિક દાન આપીને ઈન્દ્રો અને નરેન્દ્રોની પર્ષદા વચ્ચે શ્રમણપણું અંગીકાર કર્યું છદ્મસ્થ–પર્યાયમાં કેટલોક સમય વિચરીને પ્રભુ માઘ શુકલબીજના દિવસે કેવલજ્ઞાન પામ્યા. પછી કેવલિ-પર્યાયમાં વિચરીને ભવ્ય જીવોને સંસાર અને મેક્ષને માર્ગ બતાવીને આ જીવલેકને વચનામૃતથી સિંચીને નિવૃત્તિ પમાડીને, ચંપા નગરીમાં આષાઢ શુકલ ચૌદશના દિવસે શતભિષા નક્ષત્રમાં શૈલેશીકરણ કરીને પાણી કર્માશે ખપાવીને સિધિપદને પામ્યા. –મહાપુરુષ–ચરિત વિષે બારમા વાસુપૂજ્ય તીર્થકરનું ચરિત્ર સમાપ્ત. [૧૬] (૧૭–૧૮) દ્વિપૃષ્ઠ વાસુદેવ અને વિજય બલદેવનું ચરિત્ર હવે વાસુપૂજ્ય તીર્થ કરના ચરિત્રમાં ઢિપૃષ્ઠ વાસુદેવનું ચરિત્ર કહેવાય છે. જંબુદ્વીપ નામના આ જ દ્વીપમાં, ભરતક્ષેત્રમાં “દ્વારામતી નામની નગરી હતી. ત્યાં “બ્રહ્મ નામને રાજા રહેતું હતું. તે રાજાને સમગ્ર અંતઃપુરમાં પ્રધાન • વસુમતી” નામની મેટી રાણી હતી તેની સાથે વિષયસુખ અનુભવતા રાજાને કેટલાક કાળ પસાર થયે. ૧૯ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ચાપત્ત મહાપુરુષનાં ચરિત કઈક સમયે વસુમતી ભાર્યાની કુક્ષિમાં ગર્ભ ઉલ્પન્ન થયે. અનુક્રમે વૃદ્ધિ પામે, કાલકમે તેને જન્મ થયે. “વિજય” એવું તેનું નામ પાડ્યું. ફરી પણ દિવસે જતાં સંસારમાં કાળ-નિર્ગમન કરતાં વસુમતીએ સાત મહાસ્વને દેખ્યાં, પતિને નિવેદન કર્યા. તેણે પણ “તને સમગ્ર રાજાઓમાં ચૂડામણિ સમાન પુત્ર થશે. તેમ ફળાદેશ જણાવ્યો. બરાબર નવ માસ અને અધિક સાડાસાત દિવસે થયા, ત્યારે સુખ પૂર્વક પુત્રને જન્મ આપ્યો. રાજને વધામણી આપી. “દ્વિપૃષ્ઠ” એવું પુત્રનું નામ પાડ્યું. બંને કુમારે કુમારભાવ પામ્યા. કળાઓ ગ્રહણ કરાવી. બંનેનાં લગ્ન થયા પછી બલદેવ વાસુદેવપણે ક્રીડા કરવા લાગ્યા. કેઈક સમયે કુમારે ઉધાનમાં ગયા હતા, ત્યારે નિર્જીવ પ્રદેશમાં ઘણુ સાધુઓથી પરિવરેલ મધ્યમ વયવાળા, સમગ્ર સાધુઓના ગુણના આધાર, સમગ્ર દેષસંગના પરિવાર કરનાર, સર્વ અંગ અવયવોથી પૂર્ણ દેહ-શોભાવાળા, દેખતાં જ પ્રિય લાગે તેવા, સારા રૂપવાળા, તેજસ્વી, માન્ય કરવા ગ્ય વચનવાળા, સારા કુલ જાતિમાં જન્મેલા, સ્વ-પર શાસ્ત્રના જાણનાર, દેશ-કાલને જાણનાર, સમગ્ર દેશાચાર જાણનાર, મધુર બોલનાર, હેતુ દૃષ્ટાંત કહેવામાં કુશળ, જેમનું જ્ઞાન ઓછું થતું નથી. દરેક પ્રત્યે નિષ્કારણ વત્સલતાવાળા, પાંચ પ્રકારના આચારને ધારણ કરનારા, ક્રોધ-માન-માયા-લેભરૂપ ચારે કષાયને જિતનારા, કામદેવના બાણને ભંગ કરનારા, છત્રીશ ગુણયુક્ત, પર્ષદાના મધ્યભાગમાં ધર્મદેશના કરતા વિજય” નામના આચાર્યને દેખ્યા. તેમને જોઈને બલદેવે દ્વિપૃષ્ઠ કુમારને કહ્યું કે—હે કુમાર ! રાજ્યવૈભવને ત્યાગ કરેલ હોવા છતાં રાજ્યલક્ષમી ધારણ કરેલી હોય તેવા પ્રકારના દેહની શોભાવાળા આ મહાપુરુષનાં દર્શન કર. તેમના ચરણ પાસે જઈને આપણું જન્મને સફળ કરીએ.” એમ કહીને તેમની પાસે ગયા. ધર્મદેશનામાં છેડે વખત બેસીને પછી વિજ્યકુમારે પૂછયું-“હે ભગવંત! આપને સંસાર-ત્યાગ કરવાનું શું કારણ થયું ? દરિદ્રતાથી તે પરાભવ પામ્યા નથી, કારણ કે, તમારાં રાજાનાં લક્ષણો જ તેની સાક્ષી પૂરે છે. તમે કેઈને પરાભવ પણ પામ્યા નથી. કારણ કે, આવી આકૃતિવાળા પરાભવ પામે નહિ. તે ભગવંતને સંસારને ઉદ્વેગ થવાનું છે કારણ બન્યું હોય, તે ભગવંત! અમારા ઉપર કૃપા કરીને જણાવે. ત્યાર પછી ભગવંતે કહ્યું- હે સૌમ્ય! સાંભળ. આ સંસારમાં વાસ કરનાર સમજીને સંસાર એ જ નિર્વેદનું કારણ છે. કહેલું છે કે –“અહીં મારી ઉત્પત્તિ કયા કારણથી થઈ છે? અહીંથી હવે હું કયાં જઈશ.” જે માણસ આટલું પણ વિચારે તે કયે પુરુષ અહીં વૈરાગ્ય ને પામે ? વળી ઘણાં દુખ અને સંકટથી ભરપૂર, કડવાં ફળ આપનાર આ સંસારમાં લક્ષ્મી, જીવતર તથા જીવને યૌવનકાળ અતિચંચળ છે. પ્રિય–સમાગમ થવાથી જીવને જે સુખનું અભિમાન થાય છે, તે પણ વિગ–અગ્નિના સંગથી દૂષિત થઈ હૃદયને બાળનાર થાય છે. આ જીવને સેંકડો વ્યાધિઓ પીડા ઉત્પન્ન કરે છે. જરા, મરણ, શેકના તાપથી તપેલા દુર્ગતપણું, પરાભવ આદિથી ઉગ પામેલા આ સંસારી જીવને તું કહે કે, કેમ નિર્વેદ ન થાય? મહાકલેશની બહલતાવાળા આવા સંસારમાં વિવેકવાળા આત્માને નક્કી વૈરાગ્ય ઉત્પન્ન થયા સિવાય રહે જ નહિ. તેથી હે ભાગ્યશાલી ! સ્વહિત સમજનાર એવાને આ સંસાર જ નક્કી નિર્વેદનું કારણ છે. તે મને વિશેષ કારણ જે પૂછયું, તે વિશેષ પણ સંસારને સ્વભાવ જ છે. છતાં તને જાણવાનું કુતૂહલ થયું છે, તો સાંભળ-- Page #164 -------------------------------------------------------------------------- ________________ રાજકુમારીનું ઝેર ઉતારવું વિજ્ય આચાર્યની આત્મકથા પૂર્વવિદેહમાં રિષ્ટાવતી નામની નગરી હતી. ત્યાં સુરેન્દ્રદત્ત નામને રાજા હતા. તેને કનકપ્રભા નામની મહાદેવી હતી. તેને તેની સાથે વિષયસુખ અનુભવતાં કેટલેક કાળ પસાર કર્યો. કેઈક સમયે શ્રીગુમરાજાને પુત્ર ચંદ્રગુપ્ત (હું) રીસાઈને પિતા પાસેથી તેમની પાસે આવ્યું. સમગ્ર કળાને પાર પામેલે, અનેક કુતૂહલથી ભરેલે, મંત્ર, તંત્ર, જ્યોતિષ, વૈદ્યક, રસવતી શાસ્ત્રમાં કુશલ, સારા રૂપવાળ, બુદ્ધિશાળી, સુભગ કવિ, સંગીત-વીણું-વિનોદ કરાવનાર, સારા સ્વભાવવાળે, વિનયવાનું પ્રિય બેલનાર આદિ અનેક ગુણવાળે, તેનું વધારે કેટલું વર્ણન કરવું ? નગરમાં આશ્ચર્યભૂત હતો. રાજાએ તેને બહુમાનપૂર્વક સ્વીકાર્યો. કહ્યું કેઅહીં આવ્યો તે સારું કર્યું. આ પણ તારું પોતાનું જ રાજ્ય છે. તેને કુમાગ્ય નિવાસ આપે. કરવા ગ્ય ઉચિત કર્યું. એ પ્રમાણે દિવસે જાય છે અને સંસાર વહી રહેલે છે. કેઈક સમયે સુરેન્દ્રદત્ત રાજાની દેવદત્તા નામની પુત્રી રાત્રે પાછલા ઘરમાંથી પ્રવેશ કરતી હતી ત્યારે, સેપે ડંખ માર્યો. તરત જ રાજકુલમાં મેટો કોલાહલ ઉછળે, ગાડિકને બોલાવ્યા, જેગોને પ્રવેશ કર્યો, મંડલે આલેખ્યાં, પાણી છાંટયું, આખું નગર વ્યાકુળ બની ગયું. પરિવાર–સહિત રાજ વિષાદ પામ્યા. કુમારીને લગાર પણ વિષ-વેગની શાંતિ ન થઈ નગરમાં ડિડિમ વગડાવીને ઘેષણ કરાવી કે, “કુમારીને જે બચાવશે, તેને રાજા જે માગશે, તે આપશે.” એટલામાં ચંદ્રગુપ્ત કુમારે સાંભળ્યું અને પૂછ્યું કે, આ ડિડિમ કેમ સંભળાય છે ? તેના સેવકે કહ્યું કે હે દેવ ! રાજકુમારીને સર્પ કરડેલ હોવાથી રાજા આકુળ-વ્યાકુલ બની ગયા છે. કેઈ પ્રકારે ઝેર ઉતરતું નથી, માંત્રિકેએ મંત્રના ઉપાયે કર્યા. મણિના પ્રવેગ કરી જળ છંટકાવ કર્યો, વિવિધ પ્રકારના ગવિધાને, ઔષધે કર્યા, છતાં કુમારી શુદ્ધિમાં આવતી નથી. પરિવાર–સહિત રાજા પણ ઘણુ ખેદ વાળા થયા છે. હવે આ વિષયમાં આપને લાગે તે કરે, એ સાંભળીને કાળવેલાની તપાસ કરી, તે હજુ “આજને દિવસ પણ થનથી. એમ કહીને “અવશ્ય તેને જીવાડીશ” એમ બોલીને પિતાના કેટલાક પરિવાર સાથે ભવનમાંથી તે નીકળ્યો અને રાજકુલમાં પહોંચ્યું. રાજાને કેઈક વડીલે કહ્યું કે– હે દેવ ! આ કુમાર મંત્ર-વિષયમાં કુશલ સંભળાય છે, કઈક અભિપ્રાયથી આ અહીં આવ્યા છે, તે આપ કુમારને મંત્રશક્તિથી બચાવવા પ્રાર્થના કરો.” પછી રાજાએ કુમારને પ્રાર્થના કરી કે, તમારી પાસે મંત્રશક્તિ હોય છે, તેનો ઉપયોગ કરવાને આ અવસર છે. પુત્રીને જીવાડીને મને અને મારા પરિવારને જીવિત-દાન આપે. આ કરવાથી તમે શું નથી કર્યું ?’ એમ કહીને રાજા તેની જંઘાએ લાગે. કુમારે કહ્યું, “તમે હવે વિષાદ ન કરે. હું મારી મરજીથી જ આ કાર્ય માટે ઘરેથી અહિં આવ્યું છું, માટે મંત્રસામર્થ્ય જુઓ.” એમ કહીને કુમારે જળથી પગની શુદ્ધિ કરી. શરીરની પણ અત્યંત શુદ્ધિ કરી, પોતે મંત્રનું કવચ ધારણ કર્યું. જમણા હાથમાં જળ ગ્રહણ કર્યું, તેને મંત્રીને કુમારી સન્મુખ છાંડ્યું, એમ બીજી ત્રીજી વાર કર્યું. ત્રીજી વખતે કુમારીએ પોતાનું અંગ ઊંચું કર્યું, પરિવાર સાથે રાજાને કંઈક જીવમાં જીવ આવ્યે ફરી જળ છાંટયું. તરત જ કુમારી બેઠી થઈ દિશાઓ તરફ નજર કરવા લાગી. કુમારે તેને પૂછ્યું કે, તને શાની પીડા થાય છે?તેણે કહ્યું-“મને Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ચાપન્ન મહાપુરુષોનાં ચિરત સખત ઠંડી લાગે છે, તે સહન થઇ શકતી નથી. ત્યાર પછી પિતાએ કપાળના પરસેવા લુછી નાખ્યા અને કહ્યું કે, તારું મસ્તક ભારી નથી.’ ત્યારે લગાર નજર કરી, પણ કઇ એલી નિહ. ક્રી પણ મંત્રનું ધ્યાન કરીને જળ છાંટયું. ત્યાર પછી કુમારીએ કહ્યું કે, મને ઠંડી બહુ વાય છે, એમ ખેલી સુઈ ગઈ. લાંબા સમય સુધી કુમારને જોઈ ને પછી પેાતાનું વસ્ત્ર વિશેષ પ્રકારે ઓઢી લીધુ. ફરી માતાએ પૂછ્યું, હે પુત્રી ! તને શાની પીડા થાય છે ?, તેણીએ કહ્યું, મને ઠંડીની અત્યંત વેદના થાય છે.' પછી પિતાએ કપાળના પરસેવા લુછી નાખી કહ્યું કે, 'તારું માથું ભારી કે ઉષ્ણ નથી.’ કુમારીએ કહ્યું કે, મારા હૃદયમાં ઝણઝણાટ ચાલે છે, ગભરામણ ઓછી થતી નથી. લક્ષ્યશૂન્ય દૃષ્ટિ ભમે છે. અગ અને ઉપાંગોમાં ચેતના જણાતી નથી. હું પણ સમજી શકતી નથી કે, મને શાની પીડા થાય છે ?, ત્યારે કુમારે કહ્યું–હજી સમગ્ર વષ ઉતયુ' જણાતુ નથી. માટે મહારાજને આશ્વાસન આપું. હવે અનની સંભાવના ચાલી ગઈ છે.’...... એમ કહીને ફરી મ`ત્રાક્ષરોના જાપ કર્યાં. કુમારી ઉપર અમૃતપ્રવાહ ઝરવા લાગ્યા. સમગ્ર વિષવેગ દૂર થયા. કુમારીએ પિતાને કહ્યું હે પિતાજી ! સપે મને ડંખ માર્યા, હું માત્ર એટલુ જ જાણું છું. ત્યાર પછી દિવસ હતા કે રાત હતી ? દુઃખ હતું કે સુખ હતું ? બહાર હતી કે અંદર? એ કંઈ હું જાણતી નથી. રાજાએ કહ્યું—હૈ પુત્રી ! તને, મને અને તારી માતાને જીવિત આપ્યું હોય તે, આ મહાપુરુષે આપ્યું છે. તેને એક મનુષ્યના દાન કર્યાં સિવાય પ્રતિઉપકાર કરી નહિ શકાય. આ નિષ્કારણ—વગર સ્વાથે વાત્સલ્ય રાખનારો છે, તેમજ સજ્જન પુરુષના આચરણવાળા છે. આ પ્રમાણે મહારાજનાં વચન સાંભળીને કુમારે રાજાની વાતમાં વિક્ષેપ નાખતાં કહ્યું કે,‘મહારાજ! આમ કેમ ફરમાવેા છે ? આમાં મહારાજનુ મેં શું કાર્ય કર્યું? મેં કઈ મારૂ જીવિત આપીને ઉપકાર કર્યા નથી, તેમ જ મારા આત્માને સાહસ કરીને સંશયમાં મૂકયો નથી, તથા તીક્ષ્ણ તરવારના સંકટવાળી, સ્વભાવથી ચપળ રાજ્યલક્ષ્મીને શત્રુના હાથમાંથી છોડાવીને હુ પાછી લાવ્યેા નથી. આમાં મે શું કર્યું ?’ આ પ્રમાણે ખેલતા કુમાર તરફ પ્રથમ સમાગમની દૂતી જેવી સ્નેહવાળી, હૃદયના ભાવને જણાવવા સમર્થ અભિલાષાવાળી દૃષ્ટિથી નજર કરી, વિવિધ વાતા કરવામાં ખાકીની રાત્રિ પૂર્ણ કરી. પ્રભાત–સમયે કુમારીનું હૃદય ગ્રહણ કરીને પેાતાના હૃદયના વિનેદ માટે કુમાર રાજમહેલથી નીકળ્યા, પાતના ભવને ગયા. થોડો સમય સુઈ ગયો. તેમાં રાજકુંવરીના દર્શનનું સ્વમ આવવાથી વિશેષ પ્રકારે કામ ઉત્તેજિત થયા. જાગ્યો, ઉચિત કાર્યોમાં નીપટાવ્યાં. સભામંડપમાં બેઠા, વિશ્વાસુ મિત્રો આવ્યા. તેમણે કરમાયેલું વન-કમળ દેખવાથી ચિંતાનુ કારણ પૂછ્યું, · કુમારીને સર્પ કરડો વગેરે ' આખા વૃત્તાન્ત જણાવ્યા. આખી રાત્રિ જાગવામાં પસાર કરી. આ કારણે લગાર મસ્તક પણ ભારે જણાય છે. શરીરના અવયવા ભાંગે છે. આંખમાં ઊંઘ ભરાયેલી છે. તેઓએ કહ્યુ કુમારીને જીવતી કરી, તે સારું ફ્યુ.' મિત્રો સાથે કેટલાક સમય વાર્તા–વિનેદમાં પસાર કરી કુમાર મિત્રોને રજા આપી, ઉપલા માળ ઉપર ચડીને શયનમાં પડ્યો. કેાઇ ભેટણાં આપવા આવે, તે તેમને આવતા રોકવાની આજ્ઞા આપીને પેાતાનાં દૈનિક કાર્યા છોડીને યાગીની જેમ ધ્યાન કરતા હોય તેમ રહેલા હતા. તેટલામાં પેાતાના બીજા હૃદય સરખા, સ્વદેશમાંથી સાથે આવેલા મંત્રિપુત્ર પ્રસન્નચંદ્રે પ્રવેશ કરીને k Page #166 -------------------------------------------------------------------------- ________________ રાજકુમાર ચંદ્રગુપ્તની વિરહાવસ્થા ૧૪૯ કુમારને કહ્યું કે- “હે કુમાર ! મારી સાથે જુદાઈ રાખી મને યથાર્થ હકીક્ત કેમ જણાવતા નથી?” કુમારે કહ્યું- “હે મિત્ર ! શું બોલું ? આવા પ્રકારના વિષયમાં મારી વાણી જ બેલતાં અટકાવે છે. મેં વિચાર્યું કે, આવી વાતના વૃત્તાન્ત બીજાને કહીને શું? આપોઆપ તેની શાંતિ થઈ જશે. જ્યારે અત્યંત તેની અવગણના કરી, ત્યારે પાંચબાણે મારા પર સો બાણ સરખે હલ્લો કર્યો. તે હવે હું શું કરું? હવે હું આ મારા આત્માને ધારી રાખવા સમર્થ ન થઈ શક્યો. તારા સિવાય આ મારી હકીક્ત મારે બીજા કોને કહેવી ? બીજે કેણુ મને ઉપદેશ આપી શાતિ પમાડી શકે એમ છે? તારા સિવાય બીજા કોને મારા દુઃખની પડી છે? તે હું તને સર્વ હકીકત કહું છું કે-“આજે રાત્રે હું રાજપુત્રીને જીવાડવા નિમિત્તે ગયે. દુષ્ટ સર્ષે તેને ડંખ માર્યો હતો, તે પણ મંત્રપ્રયાગથી તેને મરતી બચાવીને જીવાડી. તે જ્યારે સ્વસ્થ થઈ ત્યારે, નયનના કટાક્ષે રૂપી બાણના પ્રહારથી મને તેવા પ્રકારને શલ્યવાળે કર્યો, જેથી મને કાર્યાકાર્યની કશી ખબર પડતી નથી. ભજનની રુચિ થતી નથી, નિદ્રા આવતી નથી કે બધા પરિવાર વચ્ચે પણ શાંતિ થતી નથી. વધારે શું કહું ? દુર્લભતાથી મેળવી શકાય તેવા સ્નેહી વર્ગ ઉપર નિર્ભાગીને જે મમત્વ થાય છે, તે પર્વત પરથી વહેતી નદીના જળની જેમ દરરોજ શેષાયા કરે છે. તે બિચારી રાજપુત્રી લજજાથી પરાધીન છે, હું અહીં દેશાંતરથી આવેલો છું. આવા પ્રકારની અવરથામાં કોણ તેની પાસે જઈને મારી હકીક્ત નિવેદન કરે? દુર્લભ જન પ્રત્યે અનુરાગ કરે, મહાપ્રેમાનુબંધની વૃધ્ધિ થવી-આવા પ્રકારના સમયમાં હું મિત્ર ! મરણ એ જ શરણું પ્રશંસવા લાયક છે. એ સાંભળીને તેના દુઃખથી દુઃખી થયેલ પ્રસન્નચંદ્રે કહ્યું, “હે કુમાર! આટલામાં આટલે આકુળ કેમ બની ગયે? જેમ તેણે તારી આવી અવસ્થા ઉત્પન્ન કરી, તે પ્રમાણે હું અનુમાન કરું છું કે, તે પણ આવી અવસ્થા કરી જ હશે, માટે સંતાપ ન પામ, તે પણ તને ઈચ્છતી જ હશે. કુમારે કહ્યું, “હું નથી જાણતા કે તે ઈચ્છે છે કે નથી ઈચ્છતી, મારી તે આ અવસ્થા છે. મિત્ર ! પ્રિય-સમાગમની મેટી આશા કરવું, પ્રચંડ મરણથી ત્રાસ પામેલું આ મારું હૃદય અત્યારે કેવી રીતે શાંત કરવું ? તે સમજી શકાતું નથી.' પ્રસન્નચંદ્ર કહ્યું- “સ્વસ્થ થાથા, હું તેવી બેઠવણ કરીશ, જેથી તેનો તારી સાથે સમાગમ થશે.' એમ કહીને ઘરેથી નીકળે. દુકાને જઈને મૂલ્ય આપીને વીણુ ખરીદી. વીણા લઈને રાજકુલ તરફ ગયે. કુમારીની દાસીએ વીણ જોઈ. દાસીએ પૂછયું, “શું આ વેચવાની છે ?” તેણે પ્રત્યુત્તર આપ્યો કે, “હા ! વેચવાની છે.” દાસીએ કહ્યું કે, “ અમારી રાજકુંવરી મૂલ્ય આપીને આ ખરીદશે, જે જોવા માટે અર્પણ કરતા હો તે.' તેણે કહ્યું- “તમારે જલદી પાછી લાવવી. તેઓએ કહ્યું- ‘તરત પાછી લાવીશું.' વીણું આપી. દાસીઓ કુમારી પાસે ગઈ. વીણું બતાવી. કુમારીએ પૂછ્યું, “કેટલા મૂલ્યથી મળશે ?' દાસીઓએ જવાબ આપ્યો કે, તે અમે પૂછયું નથી.” ત્યારે કુમારીએ મૂલ્ય પૂછવા માટે દાસીને મોકલી. તેણે કહ્યું, “ જે હું જાતે કુમારીને દેખું, તે કુંવરીને જે ઠીક લાગે, તે આપે તે હું આપી દઈશ.' તે પ્રમાણે જઈને કુવરીને જણાવ્યું. મહાવિરહથી શેષિત અંગવાળી કુમારીએ બળઝળી રહેલા હદયના વિદ માટે તેને બોલાવ્યું. ત્યાર પછી ત્યાં જઈને કુમારના પગે પડ્યું અને આપેલા આસન Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ચપન્ન મહાપુરુષોનાં ચરિત પર બેઠે. કુમારીએ પૂછયું કે, “તમે ક્યાંથી આવે છે ?” તેણે કહ્યું કે, એકાંતમાં આપ પધારે, તો સર્વ કહું. તરત બાજુમાં નજર નાખી. પરિવાર ખસી ગયે, દષ્ટિ તે તરફ રાખીને રાહ જેતે રહે છે. પછી પ્રસન્ચ કહ્યું- “હે દેવી ! તમને શું કહું? બેલી શકાતું નથી. શ્રીગુમના પુત્ર ચંદ્રગુપ્ત સાથે હું અહીં આવ્યો છું. તે રાત્રિએ તમને દેખીને કુમારની આવા પ્રકારની અવસ્થા થઈ છે, જે કહેવી તે વચનના વિષયની બહાર છે. તે કુમાર સેવકવર્ગ તરફ ચિત્ત આપતું નથી, મિત્રવર્ગને બોલાવતો નથી, ચોથું ગૂઢપદ, બિંદુમતી, અક્ષરચુત, બિન્દુસ્યુત વગેરે પ્રહેલિકાઓથી ખેલત નથી, ચિત્રકર્મના વિનેદની અભિલાષા કરતો નથી. ન શયનમાં કે દંતવલભીવાળા મહેલમાં કે ભૂમિતલમાં તેને આનંદ થતું નથી. ભેજનની અભિલાષા કરતે નથી. માત્ર તમારી કથા કરતે જીવી રહેલ છે. માટે હવે તમે કહો, તે પ્રમાણુ.” કુમારીએ વિચાર્યું -- “હે નિભંગી કામ ! મારી અવસ્થા આ કરી તે તે ઠીક કર્યું, પણ તેની પણ આવી અવરથા કરી ?” એમ વિચારી કુમારીએ કહ્યું- ત્યારે બેલે, શું કરવું?” પ્રસન્નચંદ્રે કહ્યું -મારે મિત્ર અને મારા સ્વામી આવા પ્રકારના પ્રલયકાળના તાપથી મુક્ત થાય, તે ઉપાય કરે” કુમારીએ પૂછયું કે- “તે ઉપાય કર્યો?” તેણે કહ્યું – “જેમ અગ્નિ વડે બળેલાનું ઔષધ તે અગ્નિ હોય છે, તેમ તમારા દર્શનના વિયેગમાં પણ તમારું દર્શન જ અમૂલ્ય ઉપાય છે.” કુમારીએ પૂછ્યું કે- “કયા એવા અનિંદિત ઉપાયથી અમારે સમાગમ થઈ શકશે?” આ સમયે કુમારીના બીજા હૃદયભૂત વસંતતિલકા નામની સખીએ કહ્યું કે- “નવમીના દિવસે બહાર રહેલાં ભગવતી દેવીની યાત્રા થશે. અમે ત્યાં જઈએ એટલે તમારે પણ કુમારને લઈને ઉદ્યાનમાં આવવું.” આ વાત ચાલતી હતી ત્યારે, માતાએ કુમારીની અવસ્થા જાણીને વૈદ્ય બેલાવ્યો હતો. તે વૈદ્ય સાથે માતા પણ ત્યાં આવી. તે વીણા મૂકીને બહાર નીકળી ગયે, જઈને કુમારને સર્વ હકીકત કહી. મનમાં ખુશ થયા. સ્વસ્થતા આવી. ભેજન–પાણી કર્યા. મિત્રને પૂછયું કે, નવમી ક્યારે આવે છે ? પ્રસનચંદે કહ્યું કે, આજથી ચોથે દિવસે.” કઈ પ્રકારે નવમીને દિવસ આવ્યા. પ્રથમ કુમાર હૃદયથી ત્યાં ગયે, પછી શરીરથી. દુર્ગા માતાના ઉદ્યાનના મધ્યભાગમાં એક પ્રદેશમાં સર્વ પરિવારને મૂકીને પ્રસન્નચંદ્રની સાથે સર્વ કેળના ઘરમાં અને લતામંડપમાં શેધવા લાગે. એટલામાં તે લીલાવતી (દેવદત્તા) કુમારીને વસંતતિલકા સાથે એક માધવીલતામંડપના મધ્યભાગમાં રહેલી દેખી. મસ્તકના કેશાગ્રથી માંડી ચરણના અગ્ર સુધી સંપૂર્ણ અવકન કર્યું. તે લીલાવતી કેવા પ્રકારની છે ? લગભગ બારીક કાળા ચળતા ઢીલા લટકી રહેલા કેશકલાપવાળી, લીલાકમળના વાયુથી ફરકતા કેશથી ઉત્પન્ન થએલી મુખશોભાવાળી, તીવ્ર આતપથી ઉત્પન્ન થતા પરસેવાના બિન્દુઓથી અલંકૃત, જળબિન્દુએથી યુક્ત વિકસિત કમળ સરખા મનહર મુખવાળી, પાકેલા બિંબફલ સરખા અત્યંત લાલ કેમલ હોઠને વહન કરતી, કામદેવના વિલાસની મંજૂષાની જાણે રત્નજડિત મુદ્રા હોય તેમ પાતળા અંગવાળી, અત્યંત ચમક્તા મનેહર ઉત્તમ શંખની કાંતિ સરખી ત્રણ રેખાવાળી, ઘણાં ભૂષણોથી યુક્ત, માનથી ઉત્તમ ગ્રીવાને ધારણ કરતી, કમલ કમલદંડ-સમાન સ્વચ્છ કાંતિવાળા ભુજયુગલના અધિક વિલાસથી શોભતી, અશોક Page #168 -------------------------------------------------------------------------- ________________ રાજકુમારી દેવદત્તા (લીલાવતી)નું વર્ણન ૧૫૧ વૃક્ષના પલ્લવ સરખા અરુણુ વર્ણવાળા હરતાથી અપચ્છરાના તિરસ્કાર કરતી, તપાવેલા સુવણૅના કળશેાની વિશાળ કાંતિ સરખા શ્રેષ્ઠ હારથી શાભાયમાન, તિના વલ્લભ -કામદેવના વિશાળ સિ ́હાસન સરખા સ્તનપૃષ્ઠને ધારણ કરતી, ત્રણ રેખારૂપ તરંગથી યુક્ત મધ્યપ્રદેશ વડે અત્યંત શૈાભતી, મજબૂત જઘનને સ્થિર ધારણ કરવા માટે ઘેાડા ઊંચા કરેલા અંગુલિપ્રદેશવાળી, નદી—કિનારાના પ્રદેશ સરખા વિશાળ, કામદેવના રતિક્રીડાના ગૃહસમાન, પતિને આરેાહણ કરવા ચેાગ્ય એવા અત્યત શાભતા જઘનના રમણપ્રદેશવાળી,કેળના ગર્ભ સરખા લાવણ્યથી અલ'કૃત જ ઘાએ વડે રમણભાગને વહન કરતી, નુપૂરવડે મનેાહર શબ્દ કરતી, કાચમા સરખા ઉન્નત, નખરૂપ મણિએથી શાભાયમાન, માંસમાં છૂપાએલ ગુપ્ત શુલ્કવાળા, ચરણા વડે ચપળ સ્થળપદ્મિનીની શંકા ઉત્પન્ન કરાવતી, આ પ્રમાણે સ` અંગેા વડે નિર્માણુ થયેલ મનેાહર શૈાભાવાળી લીલાવતીને જોઈ ને કામદેવે પેાતાનું નિલ ધનુષ જગતમાં ઊંચું —એમ હું માનું છું. વળી કામદેવના અગ્નિથી તપેલા શરીર-તાપથી શાષિત થયેલા છે બિછાનાના સમગ્ર કમલિનીના પત્ર-સમૂહ જેના, રસવાળા–તાજા કમલ મૃણાલના કરમાયેલ વલયપ ક્તિવાળી, નિરંતર કરેલા ચંદનરસના સાંચનથી શેખવાતી અને તેથી મેટો સંતાપ પામેલી છે—તેમ જણાવતી, તાપની નિવૃત્તિ માટે મુક્તાહારથી શોભિત પાધરના મધ્યભાગમાં ધારણ કરેલા કમલવાળી, ઠંડું જળ રેડવાથી ફેલાએલા સુગધી ચૂર્ણ યુક્ત, વિરહાગ્નિના તાપથી શાષિત થએલા અને શ્વેતવર્ણ કપાલતલવાળી, પ્રિયતમના દર્શનની તૃષ્ણાના કારણે સંતાપથી તપેલા દે અને ચરણેાવડે નિલની કમળના બિછાનાને વારવાર અવ્યવસ્થિત કરતી, ‘શું તે આવશે ? મને દર્શન દેશે ? તે આજે જ મારા માટે સૌભાગ્યશાલી છે.' પ્રિયજને જે વચના કહેલાં હતાં, તે જ વચનાને સ્મરણ કરતી, કંઠના અંદરના ભાગમાં ફેલાએલ પ'ચમ સ્વરના ઉદ્ગાર સરખા કાયલના જેવા મધુર સ્વરવાળી, વિલાસથી સ્થાપિત કરેલા નીલકમલના લાંખા પત્રસરખા ખંધ થતા નેત્રવાળી, એક ક્ષણ શૂન્ય હૃદયવાળી થઈને સવ ચેષ્ટા અંધ કરી, સ્થિર ન રહી શકવાથી એકદમ સખીઓના ખેાળામાં ઢળી પડી. અત્યંત ફેલાતા લાંબા નિ:શ્વાસવડે સૂકાઈ ગએલા હાઠના મધ્યભાગવાળી તે અસ્પષ્ટાક્ષર એલવાથી જણાવી દીધેલ મહાવેદનાના સંતાપવાળી, એ પ્રમાણે અત્યંત પ્રગટ થએલાં કામબાણા પ્રસરવાના કારણે પ્રગટ કરેલ વિલાસવાળી તે લીલાવતી ક્ષણમાં અનુક ંપા કરવા યાગ્ય હેાવા છતાં અત્ય’ત રમણીય જણાવા લાગી. આવા પ્રકારની કુમારીની અવસ્થા દેખીને આત્માને આશ્વાસન આપ્યુ અને ચિંતવ્યું કે ~~‘આ કુમારીને આવા પ્રકારના સતાપ ઉત્પન્ન કરનાર તપેલા દેડુવાળા મઢને મારે કોઈ અપરાધ કર્યાં નથી. ફરી પણ ધીમે ધીમે અવાજ ન થાય તેવાં સ્થિર ડગલાં ભરતા કુમાર નજીક જઈને લીલાવતી અને વસંતતિલકાના પરસ્પરના થતા વાર્તાલાપને શ્રવણ કરવા લાગ્યા. વસંતતિલકાને ઉદ્દેશીને લીલાવતીએ કહ્યું કે હું પ્રિયસખી ! આવનાર જનતું અવસરચિત સ્વાગતાર્દિક કરવુ જોઈ એ, તે સ તારેજ કરવું. હુ તા તે સમયે મારાં અંગેાને પણુ, ચલાવવા શક્તિમાન નહિ થઈ શકીશ. તે પણ તે સમયે મારે કરવા લાયક હાય, તે કહે, વસંતતિલકાએ કહ્યું —હે પ્રિયસખી ! કાલેાચિત સહું સંભાળી લઈશ. માત્ર તારું પ્રિયતમ પ્રત્યે અનુકૂલ થવું. કારણ કે, ગાઢ પ્રણયવાળા પણુ પ્રેમ મહિલાઓની પ્રતિકૂળતાથી દૂર થાય છે.’ એમ વિચારીને હું સુદરી ! પ્રિયને અનુકૂળ વર્તાવ કરજે.' કુમારીએ કહ્યું કે, Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પિન્ન મહાપુરુષનાં ચરિત “એમાં શે વિચાર કરવાનું હોય ? કામે જ મને અનુકૂળ થવાનું શીખવ્યું છે. હું તને એટલું પૂછું છું કે “શું આ પ્રલયકાળ સરખો સંતાપ તેને દેખવાથી શાંત થશે ખરો ? અથવા તે નહિ થાય ?” વસંતતિલકાએ કહ્યું- હે પ્રિયસખિ ! તું ભેળી છે. સાંભળ– આ પ્રિયતમનું માત્ર ચિંતન કરવાથી આ અંગે એકદમ શાંતિ પામે છે અને વળી દેખવાથી તે બીજે ન કહી શકાય તેવા રસાંતરને હદયમાં અનુભવ થાય છે. અથવા પ્રિયસખી અલ્પકાળમાં જ અહીં જે બનશે, તે તું જેજે. એટલામાં “શું શું ?” એમ બોલતે કુમાર એકદમ ત્યાં પ્રગટ થયો. સખી સાથે કુમારી લજ્જા પામી. કુમારીએ ચિંતવ્યું કે-આ મારા હૃદયના ચેરે અમારું ચરિત્ર અને વાર્તાલાપ જાણી લીધા. તેટલામાં વસંતિલકા ઊભી થઈને “વાત” એમ બોલીને આસન લાવી. કુમાર તેના ઉપર બેઠો. ડીવાર બેસીને કુમારે વસંતતિલકાને ઉદ્દેશીને કહ્યું કે-“આ તમારી સખીએ અમને દેખીને મૌનવ્રત કેમ ધારણ કર્યું ? ઘરે આવેલા માટે યોગ્ય “આવે, પધારે વગેરે સ્વાગત ઉપચાર કર્યા સિવાય કલીને રહી શકતા નથી. કારણ કે, જો કે કદાચ સનેહ-પ્રીતિ સદ્દભાવની વૃદ્ધિ કે વાતચીતને પ્રસંગ ન હોય, તે પણ અપૂર્વ જનના આગમન-સમયે સજજન જરૂર આદરવાળે બની સ્વાગત કરે છે.” વસંતતિલકાએ કહ્યું કે-હે કુમાર! આ કુમારી અત્યંત સુકુમાર છે. અહીં આવતાં આવતાં સૂર્યને તાપ લાગવાથી અકળાઈ ગઈ છે, જેથી યોગ્ય આદર-સત્કાર કરવા જેટલી તેનામાં અત્યારે શકિત નથી. તે કુમારે તેને વાંક ન માનો કે છિદ્ર ન ખોળવાં.” એમ સાંભળીને કુમારે કહ્યું કે-સુંદરિ! આમાં છિદ્ર ખોળવાને કર્યો પ્રસંગ છે ? અમે કંઈ ઉપચારના–આદર-- સત્કારના અથી નથી. વળી તે ઉત્તમદેહવાળી! પારકાઓ વિષે ઉપચાર-આદર-સત્કાર કરવાને હોય અને ત્યાં જ તે શેભા પામે. હદયના નિઃસ્વાર્થ સાચા નેહવાળા લેકમાં તે તે કૃત્રિમતાની ગણતરીમાં ખપે છે.” હે સુંદરિ! મોટી પૃથ્વીનું દાન હૃદયને તેટલે આનંદ આપતું નથી, એટલે આનંદ પ્રિય પ્રત્યે સભાવપૂર્વક અપાયેલું એક પાનનું બીડું આપે છે. આ સમયે વસંતતિલકાએ ઊભા થઈને સુવર્ણના થાળમાંથી કપૂરવાળું તૈયાર કરેલ તાંબૂલ અર્પણ કર્યું. કુમારીએ પિતાના હાથે ગૂંથેલ બકુલપુષ્પની માળા પણ આપી. “આ કુમારીએ પિતાના હાથથી ગૂંથેલી માળા છે—એમ ધારીને કુમારે પોતાના કંઠ-સ્થાનમાં બકુલમાલિકા ધારણ કરી. સાથે રહેલાં પુષ્પ છેડીને તાંબૂલ આદરપૂર્વક ગ્રહણ કર્યું અને ચાલ્યું. કુમારીએ લજ્જાથી નીચું મુખ કરીને કુમાર તરફ નજર કરી, કુમારે પણ તેનું વદન-કમલ જોયું. કુમારે પણ પ્રસન્નચંદ્રના હાથે કુમારીને તાંબૂલ અપાવ્યું. કુમારીએ પણ તેના હૃદય માફક તાંબૂલ ગ્રહણ કર્યું. આ વખતે કુમારને છડીદાર આવી પહોંચ્યો. આવીને કહ્યું કે, હે દેવ! મહારાજાએ મોકલેલ સેવક આપણે ત્યાં બેટી થાય છે. તેણે કહ્યું કે “કુમારને તરત બોલાવો. કારણ કે, શેભન સમય ચાલ્યા જાય છે, તેથી હું જલદી આવ્યો છું. હવે આપ કહો તે પ્રમાણ.” કુમારે કહ્યું કે, આપણે ચાલીએ. તરત જ કુમાર ત્યાંથી નીકળ્યા. પ્રસન્નચંદ્ર વસંતતિલકાને કહ્યું કે, “વળી તારે પણ અમારા નિવાસ-સ્થળે જરૂર આવવું”—એમ કહીને ઉદ્યાનમાંથી નીકળ્યા. પિતાના Page #170 -------------------------------------------------------------------------- ________________ સંસારનો ત્યાગ કરવાનું વૈરાગ્યનું કારણ ૧૫૩ રહેઠાણે પહોંચે. રાજસેવકને જે, તે પગમાં પડે. ઉઠીને કહ્યું કે, હે કુમાર ! રાજા કહેવડાવે છે કે, માર મારે ત્યાં આવ્યો. તે બહુજ સારૂ કર્ય. અમારા જીવતર કરતાં અધિક અમારી કુંવરીને સ્વીકારો. વિવાહ-દિવસની તપાસ કરાવીને અમે તમેને જણાવીશું.” કુમારે કહ્યું- “જેવી રાજાની આજ્ઞા હશે, તે પ્રમાણે કરીશું.” કંચુકીને તાંબૂલ આપ્યું, એટલે તે ગયે. આ બાજુ કામદેવના મહાબાણથી વિંધાયેલી કુમારી શેડો સમય રોકાઈને સખીઓ સાથે પિતાના ભવને ગઈ. તે વૃત્તાન્ત વસંતતિલકાના લક્ષ્યમાં આવવાથી તેણે કુમારીને આશ્વાસન આપ્યું કે, “હે પ્રિયસખી! ધીરજ રાખ. આવા કાર્યમાં દેવની રાહ જોવી જોઈએ. ચંદ્રિકાને ચંદ્રને, રતિને કામને, લક્ષ્મીને કમલને જે દૈવે વેગ કરાવી આપે છે, તે જ દૈવ હે સુતનુ! આજે તને પણ ટેગ કરાવી આપશે. હે સખિ! જે સુકૃતના પ્રભાવ-ગે આ દૈવ કેઈને પણ અનુકૂળ થાય છે, તે આપણી ઈચ્છા પ્રમાણે પિતાની જેમ વર્તે છે, એમાં સંદેહ નથી. તેનું અનુકૂળપણું પણ અત્યારે જણાય છે. મને તેણે કહ્યું કે, “અમારે ઘરે તમે આવજો તે હે પ્રિયસખી! દુસહ પ્રિયવિયેગની વેદના જણાવનાર એવી અવસ્થાનું સૂચક કેઈ ચિત્રકર્મનું આલેખન કર. ત્યાર પછી તે ચિત્રામણ જેમાં વિરહિણી ચક્રવાકી પ્રિયના સમાગમ માટે ઉત્સુક થયેલી હોય. તે જોઈને વગર કહ્યું પણ તે વિરહ વેદના સમજી શકે. તે પ્રમાણે ચિત્ર આલેખ્યું. તેની નીચે વસંતતિલકાએ ગાથા લખી. બિચારી ચક્રવાકી પિતાના પ્રિયના વિયેગમાં મેટા કિનારાને ત્યાગ કરે છે, કમળમાં સંતાઈ જાય છે, સરોવરજળમાં પ્રવેશ કરે છે, કરુણતાથી રુદન કરે છે. બીજા દિવસે ચિત્રપટ્ટિકા, તાંબૂલ આદિ વિનિયોગ કરવા લાયક સામગ્રી લઈને કુમારના ભવને ગઈ. ત્યાં મદનબાણના સંતાપથી સંતાપિત દેહવાળા હોવા છતાં પણ વિશેષ રમણીય દેખાતા કુમારને જોયે, તેની પાસે ગઈ. કુમારે કહ્યું કે, તમે ઘણું દૂરથી આવ્યાં છે, એટલે કમળનાળ સરખા તમારા દેહને થાક ઘણે લાગ્યું હશે, તે કહે થાક ઉતારવા શું કરું?” તેણુએ કહ્યું કે “કુમારીએ તમારા શરીરના કુશળ, સમાચાર જાણવા નિમિત્તે મને એકલી છે અને આ ચિત્રપદિકા જેવા મોકલી છે.” તે આપીને તેણે કહ્યું કે, “આ ચક્રવાકી વિનેદ માટે મેં ચિત્રાવી છે અને તેની અવસ્થાની સૂચક આ ગાથા મેં લખી છે. દેખીને કુમારે કહ્યું, “ખરેખર વિગના દુઃખથી કાયર બનેલા દેહવાળી આ ચક્રવાકી પિોતાની અવસ્થાનું સૂચન કરે છે કે વગર પ્રયત્ન ગ્રહણ કરેલ કમલદંડ ચાંચમાંથી નીચે પડી જાય છે, તે તારી સખીનું વિજ્ઞાન અસાધારણ છે, તેનો ભાવ બરાબર પ્રગટ કર્યો છે. રેખાઓ સુંદર આલેખી છે, ભાવના પણ પ્રકર્ષ પણાને પામી છે, તારામાં કવિત્વશક્તિ પણ અસાધારણ છે. અથવા તેની સાથે કળા શીખેલી, સાથે વૃદ્ધિ પામેલી હોય પછી આ કયા હીસાબમાં? નકકી ખાણમાં જ રત્નો હોય છે. પછી સન્માન કરીને વસંતતિલકાને પિતાના ભવને વિદાય કરી. આ પ્રમાણે અન્ય નેહ-સામગ્રીઓનો વિનિયોગ કરતાં પ્રેમાનુબંધ વૃદ્ધિ પામતાં સદ્ભાવ નેહાવેગ આગળ વધતાં કઈક સમયે લગ્ન-દિવસ નજીક આવી રહેલ હતું, ત્યારે કુમારી લેખમય કામદેવની મૂર્તિનું અર્ચન-પૂજન કરતી હતી, ત્યારે ભવિતવ્યતાના વેગથી કઈ પ્રકારે તે જ ઉદ્યાનમાં કુમારને જવાનું થયું. કુમાર લેકમ વિષયક હકીકત ન જાણતા હોવાથી “આ બીજા પુરુષમાં આસક્ત થઈ છે. આ સ્વરૂપે કુમારીને ૨૦ Page #171 -------------------------------------------------------------------------- ________________ - ~ ૧૫૪ પન્ન મહાપુરુષોનાં ચરિત દેખી. દેખીને ચિંતવ્યું કે, “આ સ્ત્રીના ચરિત્રને ધિક્કાર થાઓ, કે મારા ઉપર આવા પ્રકારને નિર્ભર સ્નેહ હોવા છતાં પણ બીજાની અભિલાષા કરે છે! તે હવે તેની સાથે વિવાહલગ્ન કરીને શું કામ છે? અહીં રહેવાથી તેને ત્યાગ કરે શકય નથી, માટે મહારાજાને કહ્યા વગર બીજા સ્થળે ચાલ્યા જવું આવા સંતાપથી તપેલા દેહવાગે હું ક્ષણવાર પણ અહીં રહેવા હવે સમર્થ નથી.” એમ વિચારીને રાત્રે જ કેટલાક પુરુષ-પરિવાર સાથે નગરમાંથી નીકળ્યો. જતાં જતાં વિચારવા લાગ્યું કે– હે હદય! પરપુરુષને સંગ કરીને પિતાનાં શીલને ભંગ કરવાના સ્વભાવવાળી અપૂર્વ શેભાવાળી છે, એમ રખે તું વિશ્વાસ ન કરીશ. હે હદય! શીલરહિત સ્ત્રીઓથી સર્યું, તેના નેહનો ત્યાગ કર. તે પુરુષો ખરેખર ભાગ્યશાળી છે, જેઓ સતીઓના નેત્રાનું લક્ષ્યબિંદુ પ્રાપ્ત કરે છે. પાકેલાં લાલ બિંબફેલ સરખા હેઠવાળી પ્રિયાને પુણ્યશાલી પ્રાપ્ત કરે છે. એમ હોવા છતાં પણ હે હૃદય! તું કૃપા કર. હે લંપટ ! પારકા તરફ પ્રેમ કરતી પ્રિયાને તું ત્યાગ કર, “તેના બાહુથી નિરંતર આલિંગન ધન્ય જ પ્રાપ્ત કરશે” એમ માનનાર હે હદય! તે મને સન્મુખને પરાગમુખ કરવા દ્વારા લજ્જા પમાડેલ છે. ગેળાકાર પુષ્ટ સ્તનપટ પર કૃતાર્થ જ આરહણ કરે છે, તેવા પ્રકારનું ચિંતન કરતા હે મૂઢહુદય! તને લજ્જા કેમ નથી આવતી? ભયને અંત કરનાર ભગવંતની સેવા કર, અલ્પ પણ મર્યાદાને ત્યાગ કરનાર પ્રિયાને ત્યાગ કર. મુષ્ટિથી ગ્રહણ કરી શકાય તેવા પાતળા કટિ–પ્રદેશવાળી પ્રિયાને કર્યો નિભંગી મેળવવા પ્રયત્ન કરે? હે હૃદય! અમે તને સ્પષ્ટ કહીએ છીએ કે- “રાગીમાં રાગ કરે તે યુક્ત છે, પણ “પુણ્યવાને રામાઓ સાથે રમણ કરવું ” એ તારું કથન એગ્ય નથી. જે કે સુકુમાલ તેના સાથળ-યુગલ કેનું મન હરણ નથી કરતા ? તે પણ હે હદય! પ્રત્યક્ષ દેખેલા અપરાધવાળી પ્રિયતમાને દૂરથી જ ત્યાગ કર. આવી આવી સ્ત્રી સંબંધી વિચારણું કરતે કુમાર મનને શાંતિ-આશ્વાસન આપતે, ચિંતાના ખેદવાળ, ઘણુ પ્રકારની મૂંઝવણથી શૂન્ય હૃદયવાળે, વિપરીત ચિત્તવાળે કુમાર લાંબે માર્ગ કાપવા છતાં તેને સમયની અને માર્ગની ખબર ન પડી, એમ અનેક પ્રકારની વિચારણામાં ચાલતાં ચાલતાં એક મહાઅટીવીમાં પ્રવેશ ફરી પણ પૂર્વે કરેલી વિચારણા કરતે કરતે તે આગળ ચાલ્ય, વળી વિચાર્યું કે “આ સ્ત્રીનું હૃદય અને તેને સ્નેહ! કઈ અનુકૂલ થાય, ત્યારે તે પ્રતિકૂળ થાય છે, પ્રતિકૂળ થાય ત્યારે અનુકૂળ બને છે, આવે તેને અસ્થિર સ્વભાવવાળો સ્નેહ હોય છે. “સમજ પડતી નથી કે શાંતિ કેવી રીતે મેળવવી?” તે પછી મહાઇટવીને દેખવા લાગ્યું. તે અટવી નારાયણની મૂર્તિ માફક પ્રગટાવેલા વિરાટું સ્વરૂપ જેવી હતી. દુરશીલચારિણી પત્નીની જેમ સદા અપરાધવાળી, અટવી પક્ષે સેંકડો વરાહવાળી, શરદઋતુમાં ક્ષેત્ર ભૂમિ સરખી ઘણા કરસણવાળી અટવી હતી. શરદલક્ષ્મીની જેમ અનેક તકલોથી સુશોભિત, બીજા પક્ષે વ્યાધ્રોથી શોભતી, દેવ-દાનવોથી મથન કરાયેલ સમુદ્રની વેલા માફક લમીવાળી, બીજા પક્ષે શોભાવાળી, જેમાં અનેક હરણે મારી નાખ્યા એવા સિંહથી બીહામણી, બીજો અર્થ અનેક મરેલા ફણિધરેથી બીહામણી, દાનવાધિપતિના શરીરને વિદારી રહેલા કૃષ્ણના નખની માફક, બીજા પક્ષે રગદળાતા છે સિંહના નખ જેમાં, ભીષ્મ અને અર્જુનની યુદ્ધભૂમિ માફક ફેલાયેલા પદના નપુંસકપુત્ર શિખંડીના બાણ સરખી, અટવીપક્ષે મેર અને બાણવાળી, ભારતની કથાની જેમ ઉલ્લાસ પામેલા ભીમ અને અર્જુન, અટવીપક્ષે વિકસિત થયેલા ભીમ ભયંકર અર્જુન Page #172 -------------------------------------------------------------------------- ________________ સંસારનો ત્યાગ કરવાનું વૈરાગ્યનું કારણ ૧૫૫ વૃક્ષે જેમાં, જ્યાં કેટલાક શિયાળો ખરાબ શબ્દોથી રુદન કરે છે, રીંછ ભુ ભુ કરે છે, વરાહ ઘુર દુર કરે છે, સર્પો સુસવાટા કરે છે, હાથીઓ ગુલ ગુલ કરે છે, ભેંશો જળાશયમાં સ્નાન કરે છે, ચમરી ગાયે ચરે છે, લાવકપક્ષી ક્રીડા કરે છે, તિત્તિ ત ત શબ્દ કરે છે, મેરની મંડળીઓ મુક્ત કેકારવ શબ્દ કરે છે. આ પ્રકારે મહાઇટવીનું નિરીક્ષણ કરતા કરતા કેટલાક પ્રયાણે વડે અટવીનું ઉલ્લંઘન કરીને ચંપાનગરીએ પહોંચ્યા. ત્યાં સમરસિંહ નામને રાજા રહેતા હતા. કઈ એવા એકાંત સ્થળમાં આવાસ કર્યો. શુભ દિવસે રાજાને મળે અને સેવા કરવા લાગ્યો. આ બાજુ તે નગરમાંથી બહાર નીકળ્યા પછી રાજાએ તેની ગવેષણું કરાવી. નજીકના લેકોને પૂછ્યું કે, “શા કારણે ? કયાં ગયે હશે તેઓએ પણ કંઈ પણ ન જાણતા હોવાથી યથાર્થ કહ્યું કે, અમને કશી ખબર નથી.” રાજાને તે હકીકત જણાવી. આ વૃત્તાન્ત પાસે પહોંચ્યું કે કયા નિમિત્ત ચંદ્રગુપ્ત કુમાર ગયે, કયાં ગયે તે જાણી શકાતું નથી. આ જાણીને રાજકુમારી એકદમ મૂચ્છ પામી. પવન નાખે, સ્વસ્થ મનવાળી થઈ એટલે પશ્ચાત્તાપ–વિલાપ કરવા લાગી-કેવી રીતે ? હા નાથ ! તમે કયાં ગયા ? આ શું કર્યું ? મને પણ જણાવ્યા વગર ગયા, તમારા હૃદયમાં વાસ કરવા છતાં મારા ચિત્તને ન ઓળખ્યું ? હે નાથ ! કયા એવા મારા દોષથી તમે મારે ત્યાગ કર્યો, તે હું જાણતી નથી. શું પિતાને કે મારે વાંક છે ? શા માટે મારે ત્યાગ કર્યો ? મહાનભાવોએ જે કઈ ગણવાળાને કે ગણવગરનાને સ્વીકાર કર્યો હોય. તેનું ગમે તે પ્રકારે તેઓ પાલન કરે છે. જે શીલમાં કઈ પ્રકારને દોષ ન જણાય તે.” હે નાથ ! તમે દૂર હોવાથી મારા શીલગુણના સમૂહને જાણતા નથી. ધર્મારાધન કરવાની ઈચ્છાવાળાએ ધર્મની પરીક્ષા કરવી જોઈએ. કાં તે આ વિષયમાં તમને મતિભ્રમ થયે હશે, અથવા હે નાથ ! તમને કેઈ અનાર્ય દુઝે ભરમાવ્યા હશે, નહિંતર તમે ભકતજનને ત્યાગ કેમ કરે ? સ્નેહયેગે પ્રિયજનમાં ગુણે માફક જે કઈ દોષની કલ્પના કરવામાં આવે તે પરિણામમાં તેઓને ફરી નિર્વાહ કરવામાં મુશ્કેલી થાય છે. હે સ્વામી ! મેં તમને જાણ્યા છે, મને પણ તમે લાંબા કાળથી જાણે છે. જન્માંતરમાં પણ તમને છોડીને હું બીજાનું શરણ સ્વીકારવાની નથી. હે નાથ ! મારે તમને કેટલું કહેવું ? હે મહાયશવાળા ! તમારા વિયેગમાં વિલાસનાં કાર્યો સાથે વિષય-સુખને મેં ત્યાગ કર્યો છે.” આ પ્રકારે ઘણે વિલાપ કરતી કુંવરીને સખીઓએ કહ્યું- હે સ્વામિની ! આમ અરણ્યરુદન સરખા વિલાપ કરવાથી શું લાભ? તમને છોડીને રાજકુમાર ગયા, કેઈને કારણ પણ જણાવ્યું નથી. તમને પણ આટલું અને આવા પ્રકારનું બોલવાનું કોણે શીખવાડ્યું ? વળી પર માર્થ સમજ્યા સિવાય મરણથી પણ અધિક દુષ્કર પ્રથમ યૌવનવયમાં વિષયભેગને ત્યાગ કર્યો. તે ઠીક ન કર્યું. આ સમયે આ વૃત્તાન્ત જાણીને રાણ ત્યાં આવી. કુમારીએ જે પ્રતિજ્ઞા કરી, તે માતાએ જાણી. પુત્રીને કહ્યું કે, હે પુત્રી ! આટલી અકળાઈ કેમ જાય છે? જે તે મળી જશે તે બહુ સારું, અને કદાચ ન આવે તે તેનાથી વધારે સુંદર પતિ સાથે તારે વિવાહ કરીશું. કન્યાને આધીન વર રહેતા નથી. તારા પિતાજી સંગ કોની સાથે કરે ? Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત તે જાણે છે, કુમારીએ કહ્યું- હે માતાજી ! આમાં જાણવા જેવું શું છે ? માતાજી ! તમે પિતાને જણાવી દેજો અને વિનંતિ કરો કે આ જન્મમાં મારા હાથમાં તે જ ભર્તાર અગર અગ્નિના શરણ સિવાય ખીજું' કેાઇ શરણુ નથી.’ આ પ્રકારે મહાદુઃખથી પીડિત થયેલી બીજા પુરુષના દર્શનને પરિહાર કરીને ઘણા પ્રકારે સમજાવવા છતાં વિષય તરફ તેણે બીલકુલ મન ન કર્યું', ધર્મમાં પરાયણ બની, સુવ્રતા નામની સાધ્વીજી સાથે સમાગમ કર્યાં. જિનેશ્વરે ઉપદેશેલા ધમ તેને પરિણમ્યા. ધર્માંના પ્રભાવથી શાકના આવેગ ચાલ્યા ગયે. શુભ પરિણામ ઉલ્લાસ પામ્યા. જિનેશ્વરાએ કહેલી ભાવના ભાવતી પાતે રહેલી છે. આ માજી ચંદ્રગુપ્ત કુમાર ત્યાં રહેલા હતા, ત્યારે સમરસિંહ રાજાનેા કેસરીસિંહ નામને પુત્ર શૈવાચા ના ઉપદેશથી મંત્રને અભ્યાસ કરતા હતેા, તેમાં પ્રમાદ થવાથી મંત્રદેવતા કોપાયમાન થયા. ગ્રહ——વળગાડ થવાથી તેવું કંઇ નથી કે, જે વળગાડવાળા ન કરે. ગાયન કરવા મંડી જાય, હસવા લાગે, દોડે, રુદન કરે, નૃત્ય કરે, પહેરેલાં કપડાં ફેંકી દે, સગા-સંબંધી પિરવારને સતાપ આપે, પોતે દુઃખ પામી માતા-પિતાને પણ દુ:ખી કરે. એક વખત ચંદ્રગુપ્ત કુમાર આગળ રાજાએ દુઃખપૂર્ણાંક જણાવ્યું કે, ખરેખર આવા પુત્રથી મને મરણાધિક દુઃખ છે.’ તે સાંભળી ચંદ્રગુપ્ત કુમારે રાજાને કહ્યું કે, ‘કુમારને અહી લાવેા, જોઈ એ.’ પછી રાજાની આજ્ઞાથી મહામહેનતે કુમારને અહી પકડી લાવ્યા. ચંદ્રગુપ્તે પાદશૌચ કર્યાં. મ ંત્રથી કવચ કર્યું . મ`ડલ–આલેખન કર્યું.. મંત્ર-જાપ શરૂ કર્યાં. રાજપુત્ર ભૂતના ઉપદ્રવવાળા થયા. તેને કહ્યું કે, આસન પર સ્થિર થા, આહાર ગ્રહણ કર, એ વગેરે ઉપચાર કરીને રાજપુત્રને ગ્રહના વળગાડથી મુક્ત કર્યાં. સ્વસ્થ થયા. રાજાએ વિચાર્યું' કે, આ કોઇ મહાપુરુષ છે, વળી ઉપકારી છે, મહાકુળમાં જન્મેલા મારી પાસે આવ્યેા છે, તેને માટે જેટલું કરીએ તેટલુ ઓછુ છે-એમ વિચારીને સંપ કર્યાં કે શુભ દિવસે મારા રાજ્યના અર્ધા ભાગ તેને આપું. આ પ્રમાણે રાજા વિચાર કરીને રહેલા હતા, તેવા સમયમાં ભવિતવ્યતાના યાગે મહાદેવીએ રાજમહેલમાંથી બહાર નીકળતા ચંદ્રગુપ્ત કુમારને લાભ્યા. નિલ મનવાળા કુમારે રાણીના આવાસમાં પ્રવેશ કર્યાં. રાણીએ યાગ્ય આદર-સત્કાર કર્યાં. પછી અંદરના સ્થાનમાં રાણી ઘેરી લઇ ગઈ. એકાંતમાં દેવીએ કુમારને કહ્યું કે—“હું આ પુત્ર ! તમારાં પ્રથમ દર્શન થયાં, ત્યારે જ તમે મારા હૃદયમાં પ્રવેશ કર્યા છે, તે દિવસથી માંડીને ભાજનની રુચિ થતી નથી, નિદ્રા આવતી નથી, સુખ અને દુઃખના તફાવત હું જાણતી નથી, રાત્રિ કે દિવસ, બહાર કે અ ંદરની કશી સમજણ પડતી નથી. આ ગયા, તેણે પ્રવેશ કર્યાં, આમ ખેલ્યા, આ કર્યું” આવી તારા સંબંધી વિચારણા કરવામાં સમય પસાર કરૂ છું. તારા વનનાં દર્શન કરું-એટલા માત્રથી જીવિતની આશા કરતી રહેલી છું. વળી જેમાં જીવિતનાથ પ્રિયની સાથે સમાગમ થતા નથી, તેવી રાત્રિ શું કામની ? અથવા તે તેવા દિવસથી શું ? કે તેવા રાત્રિ-દિવસ શા કામના ? તારી પાસે વધારે બેલીને સર્યું, તારી ખાતર મેં કુલ-શીલના પણ ત્યાગ કર્યાં છે અને જો તુ પ્રતિકૂલ થઇશ, તેા આ જીવિતના પણ ત્યાગ કરીશ. હું સુભગ ! તારી ઈચ્છા પ્રમાણે મને ભાગવ, હું તને ધન આપીશ, હું મહાયશવાળા ! મળતી લક્ષ્મીના નિર્ભાગી સિવાય કાણુ ત્યાગ કરે ? જે મહાપુરુષા હોય છે, તે હંમેશાં પારકાં કાર્ય કરવામાં ઉદ્યમવાળા હાય છે. હું Page #174 -------------------------------------------------------------------------- ________________ સંસારનો ત્યાગ કરવાનું–વૈરાગ્યનું કારણ ૧૫૭ બીજાનાં કાર્યો કરી આપવાં એ જ તેઓનાં પિતાનાં કાર્યો હોય છે. આ પ્રમાણે જે તમે મારી પ્રાર્થના સ્વીકારશે, તે તમારા સર્વે કાર્યો અણધાર્યા સિદ્ધ થશે અને હે સુંદર ! નહિ માને તે વિશ્વાસ રાખજે કે “મરતે બીજાને મારતે જાય છે.” આ સાંભળીને ક્ષણવાર ખંભિત થયે હેય, ચિત્રામણમાં ચિત્રે હેય, વિસ્મય પામ્યા માફક, ચેતના-શૂન્ય થઈ ગયે હેય તેમ કેટલોક કાલ રહીને રાજપુત્રે રાણીને કહ્યું-- “હે માતાજી! આમાં તમારો દોષ નથી, આ તે મારી જ પાપી પરિણતિ છે કે, તમે માતા સરખાં હોવા છતાં આમ બોલે છે ! તમે મારાં નથી, રાજા પણ મારા નથી, ભેગે પણ મારા નથી, આ નગરમાં હવે રહેવું નથી, આ નિમિત્તથી કાર્યની જેમ મને મતિ ઉત્પન્ન થઈ છે. આ જીવનમાં આપણે એવું અકાર્ય ન કરવું કે, જે કરવાથી મરણ સુધી મનમાં મોટો ચમત્કારવાળે ખટકે સાલ્યા કરે.” હે માતાજી! મને ક્ષમા આપજે. મારા મુખને રાગ પલટાવ્યા વગર અગર તમારા પ્રત્યે અનાદરભાવ કર્યા વગર પાપી હું અહીંથી જાઉં છું અને તમારું કુલ જે પ્રમાણે નિર્મલ થાય તેમ કરો.” એમ કહીને નીકળે અને પિતાના આવાસમાં ગયે. આ હકીકત પ્રસન્નચંદ્રને કહી. તેણે કહ્યું કે “સાર કર્યો, પરંતુ જે પ્રમાણે થયું તે યથાર્થ હકીક્ત મહારાજાને જણાવું. ત્યારે મેં કહ્યું –એ કહેવું યુક્ત નથી, કારણ કે બિચારીને રાજા મરાવી નખાવે, માટે આપણા માટે હવે આ દેશ ત્યાગ કરવાનો અવસર પ્રાપ્ત થયું છે. મિત્રે કહ્યું, “એ ઠીક નથી, કારણ કે, દુરાચારિણી રાજાને અવળું સમજાવીને ભરમાવશે.' ત્યારે મેં કહ્યું, “જે થવાનું હોય તે થાય, અવશ્ય ચાલ્યા તે જવું જએમ કહીને પ્રયાણ કર્યું. દેશાંતરમાં ગયા. આ બાજુ રાણીએ રાજાને કહ્યું કે, તે રાજપુત્રે મને પ્રાર્થના કરી, મેં તેમાં અનુમતિ ન આપી, તેથી તે વિલખ થઈને તમેને છેડીને ચાલ્યા ગયે.” એ સાંભળીને રાજાએ બારીકીથી રાજપુત્રની શેધ કરાવી. એટલામાં જે દાસી દ્વારા રાજપુત્રને રાણુઓ બેલા હત, તેણે જ રાજાને યથાર્થ હકીક્ત જણાવી કે “આ અમારાં સ્વામિનીએ ઘણું દિવસથી મને રાજપુત્રને બેલાવવા માટે કહેલું હતું. બહુ વાર દબાણ કર્યું એટલે મેં તેને બેલાવ્યો. પણ તે મહાનુભાવે રાણીના વચનને માન્ય ન કર્યું. મહાનુભાવપણાનું અવલંબન કરીને તે મૌનપણે ચાલ્યો ગયો. રેજાએ શેાધ કરાવી, પણ તેને પત્તો ન લાગે. આ સર્વ વૃત્તાન્ત અમારી પાછળ આવેલા અમારા સેવકે અમને કહી.” તે પછી ઘોળાતા સંકલ્પવાળે હું અનુક્રમે રત્નપુર નામના નગરની બહાર પહોંચે. તેવા જુદા સ્થાનમાં નિવાસ કર્યો. એક કુલપુત્રને ત્યાંના રાજાનું નામ અને તેના ગુણે પૂછળ્યા. તેણે જણાવ્યું કે-રનશેખર નામના રાજા છે. સુખેથી સેવા કરવા લાયક, ગુણનો પક્ષપાત કરનાર, ત્યાગી, કરેલા ગુણને જાણકાર, દાન કરનાર, આશ્રિતને નિર્વાહ કરનાર છે.” કુમારે વિચાર્યું કે, જે દેવ અનુકૂળ થાય, તે સુંદર પરિણામ આવશે. પછી રાજપુત્ર સ્નાનાદિક કાર્ય કરીને કેટલાક પુરુષના પરિવાર સાથે ઘેાડી ઉપર સ્વાર થઈને રાજ્યાંગણમાં ગયે. પ્રતિહાર દ્વારા રાજાને સમાચાર કહેવરાવ્યા કે હે દેવ! દેશાન્તરમાંથી કેઈક રાજપુત્ર આપના દર્શનાર્થે આવે છે અને પ્રતિહારની ભૂમિમાં આપની આજ્ઞાની રાહ જુએ છે. હવે આપ કહે તેમ કરીએ.” રાજાએ આજ્ઞા કરી કે-તેને પ્રવેશ કરા.” પછી પ્રવેશ કર્યો. રાજાના પગે Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ચેપન્ન મહાપુરુષનાં ચરિત પડયો, પછી રાજાએ બતાવેલા આસન ઉપર બેઠે. રાજાએ સન્માન કર્યું. “ક્યાંથી કેમ આવ્યા છે?” ઈત્યાદિક સમાચાર પૂછતાં કુમારે જણાવ્યું કે, “પિતાના રેષથી તમારી પાસે આ છું.” રાજાએ કહ્યું કે, “અહીં આવ્યો તે સારું કર્યું. આ રાજ્ય પણ નકકી તારું જ જાણવું” એમ કહી સન્માન કરી રજા આપી. સેવા કરવા લાગ્યું. આમ સમય પસાર થયા કરે છે. કેઈક સમયે પુત્રને ગાદીએ બેસાડવાની ઈચ્છાથી રાણીએ રાજાને ઝેર આપવાનો પ્રયોગ કર્યો. મંત્રના ગબલથી તે મેં પલટાવી નાખ્યું. ઝેર ઉતારી રાજાને સ્વસ્થ કર્યો. દરમ્યાન મણિરથ નામના રાજપુત્રે મને બોલાવ્યો. તેની સાથે મૈત્રી બંધાઈ. મને એ ખબર ન હતી કે, રાજપુત્રે ઝેરને પ્રયોગ કર્યો હતે. રાજાને ખબર પડી કે “આ મારા પુત્રની સેબતે ચડે છે.” રાજાએ મને રે કે, દુષ્ટ આચારવાળા પુત્ર સાથે મૈત્રી-મેળાપ ન કરવા. મેં રાજાની વાતને સ્વીકાર કર્યો. ત્યાર પછી તેને સમજાવવા માટે તેને ઘરે ગયે. દરમ્યાન કવચ પહેરેલા, હથીયાર ધારણ કરેલા કેટલાક રાજપુરુષોને રાજાએ તે પુત્રને મારી નાખવા માટે મોકલ્યા. ત્યારે હું પણ ત્યાં જ લડવા તૈયાર થયો. તેમાંથી કેટલાક પુરુષને અમે મારી નાખ્યા. ભગવંત સૂર્ય નારાયણનો અસ્ત થયે. તે રાજપુત્રની સાથે હું તે નગરમાંથી નીકળે. તે પોતાના મામાની પાસે ગયે. હું તેને પૂછીને કેટલાક પુરુષના પરિવાર સાથે રત્નભૂમિએ ગ. રનની ખાણે હતી, તેને ખાદાવી, કેટલાંક રને મેળવ્યાં. એટલામાં ત્યાંથી જવા તૈયાર થયા, તેટલામાં કઈક નજીકના લૂંટારાએ છાપો મારીને રને પડાવી લીધાં. બાંધીને મને પલ્લિસ્થાનમાં લઈ ગયા. મહાલેશથી મને છોડ્યો. સાથેના પરિવારભૂત મનુષ્ય ફળવગરના વૃક્ષની માફક મને છોડીને દિશદિશામાં ચાલ્યા ગયા. હું એકલો પડ્યો. એક પટ્ટણમાં પહોંચ્યા. ત્યાં બજારના મધ્યપ્રદેશ ભાગમાં ચેકમાં કઈ કથા કહેનારે કથાનકમાં બે ગાથાઓ બેલતાં કહ્યું કે, “ભેગ-તુચ્છ વડે નાટક કરાવાતે પુરુષ જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં તે પુણ્યની સહાય વગર મહાકલેશને જ અનુભવ કરે છે. સારી રીતે સેવન કરેલ ધર્મ જ અર્થ, કામ અને મોક્ષનું કારણ થાય છે, તે ધર્મ વગર ક્યા કાર્યની સિદ્ધિ થાય? કારણ કે કારણથી જ કાર્યની સિદ્ધિ થાય છે.” મેં આ ગાથાયુગલ સાંભળીને વિચાર્યું કે, “આમ જ છે, આ વિષયમાં સંદેહ નથી. તે હું ધર્મ કર્યું. એમ વિચારી નગર બહાર ગયે. ત્યાં ઉદ્યાનમાં નિર્જીવ પ્રદેશમાં અવધિજ્ઞાનવાળા વિજયસેન આચાર્ય પર્ષદાના મધ્યભાગમાં ધર્મોપદેશ કરતા હતા, તેમને જોયા. તેમનાં દર્શનથી મારું વીર્ય ઉછળ્યું. મેહપડેલ દૂર થયું. શુભ પરિણામ વૃદ્ધિ પામ્યા. તેમની પાસે હું ગયે. ભગવંતને મેં વંદના કરી. તેઓએ ધર્મલાભરૂપ આશીર્વાદ મને આપ્યા એટલે તેમના ચરણ પાસે બેઠો. મારા ચિત્તને જાણીને મને ઉદેશીને ભગવંતે કહ્યું- હે ઉત્તમપુરુષ! તું સંતાપ ન કર, પૂર્વે ઉપાર્જન કરેલ કર્મપરિણતિના ગે આ સ્થિતિ થાય છે કે, જેનાથી જ દરિદ્રતા, દુર્ગતિ આદિનાં દુઃખ વડે નાટક ભજવે છે.” મેં પૂછયું કે–હે ભગવંત! અજ્ઞાનમાં અંધ બનીને એવું મેં કયું કર્મ ઉપાર્જન કર્યું? જેથી આ દુઃખને અનુભવ કરવો પડે છે.” ભગવંતે કહ્યું કે–સાંભળ. આ ભવ પહેલાના ત્રીજા ભવમાં તું શંખપુર-નિવાસી બ્રાહ્મણ હતે. મોટા પર્વના દિવસોમાં પૂર્ણભદ્ર શેઠે તને નિમં. મધ્યાહ-સમયે વણિકના ઘરે ગયે. તે સમયે ત્યાં છઠ્ઠના પારણુવાળા સાધુ મુનિરાજ, જેના શરીરે મેલ લાગેલો હતો, પરસેવે નીતરતે હતે, તેવી રીતે તેણે ભિક્ષા માટે પ્રવેશ કર્યો. તેમને દેખીને પેલો વણિક ઊભે થયે, તેને પ્રતિલાલ્યા, એટલે તેઓ ગયા. તે સમયે તે કહ્યું કે “અજ્ઞાન એ પણ કષ્ટ છે. તારા Page #176 -------------------------------------------------------------------------- ________________ ત્રિપૃષ્ઠ વાસુદેવ અને વિજ્ય બલદેવનું ચરિત્ર સરખે સમજુ અને વિવેકી મૂંઝાય છે. આવા શુદ્રજાતિવાળા, શૌચ ન કરનારા, લેકાચારથી રહિત આવાને આપવાથી શું લાભ?? વણિકે કહ્યું- હે બ્રાહ્મણુ! અમારે એની ચિંતા શા માટે કરવી? “ઘરે આવેલાને અવશ્ય આપવું જોઈએ.” તે કહ્યું કે, “દાન ભલે આપે, પણ તે દાન નિષ્ફલ જાણવું.” વણિકે કહ્યું, “હે ભટ્ટ! એમ ન બેલ, કારણ કે આ બ્રહ્મચારી હેવાથી હંમેશાં પવિત્ર હોય છે. બ્રહ્મવતનું સેવન કરતો બ્રાહ્મણ છે. સર્વ જીના ઉપકાર કરવામાં પરાયણ, કુક્ષિશંબલ માત્ર આહાર ગ્રહણ કરનારા, શરીર, ઉપકરણ આદિ ઉપર મમત્વ વગરના, પુત્ર, પ્રિયા આદિ સ્વજનેને બંધનથી મુક્ત આ મુનિએ હેય છે.” એ સાંભળી તે કહ્યું કે, “વેદમાં કહેલાં અનુષ્ઠાન ન કરવાવાળા એમનાથી સર્યું. વણિકે કહ્યું કે, “તું જાણે છે. ખરો? ત્યારે તે અબોધિબીજ કર્મ બાંધ્યું. તેવા પ્રકારની જીવવિરાધના–જીના ઘાતને કરાવનાર યજ્ઞાદિક અનુષ્ઠાન કરાવીને પંચેન્દ્રિય જીના વધ વગેરે કરાવીને તેના નિમિત્તથી નરક વેદનીય કર્મ બાંધીને, કાલ પામીને સાગરોપમ અધિક આયુષ્યવાળ રત્નપ્રભા નારકીમાં નારકપણે ઉત્પન્ન થયે. ત્યાં પૂર્વે કરેલાં અશુભ કર્મ વડે કપ પામેલા હોવાથી પરમધાર્મિક નરકપાલ અસુર દેવે આને હણે, છેદે, ભેદે, અંગેને ભંગ કરે, ફાડે, કુંભીને મધ્યમાં ના” એમ કહી તીવ્ર વેદનાને ઉપદ્રવ કરે છે. ત્યાં દીનઆકારવાળે પૂર્વ કર્મના દેશથી પરાધીન બનેલે તું લાંબા કાળની વેદના ભેગવીને હરણપણે ઉત્પન્ન થયે. ત્યાં પણ સુધા, તૃષા, શીત, તડકો વગરે વેદનાથી તપેલા શરીરવાળો અટવીમાં મુનિને દેખીને તારાં કર્મ ઉપશાન્ત થયાં. ત્યાં અનશનવિધિથી મૃત્યુપામી અહિં ઉત્પન્ન થયો. અહીં પણ તે કર્મ હજુ બાકી રહેલ હેવાથી સુખ પ્રાપ્ત થવા છતાં પણ તું ભેગવી શકતા નથી. માટે હે મહાયશવાળા ! સુખના બીજભૂત ધર્મનું સેવન કર.” એ સાંભળી મેં કહ્યું- ભલે એમ કરીશ ભગવતે તેની હકીક્ત આખી પર્ષદાને કહી. આ સાંભળી ઘણું છે મારી સાથે પ્રતિબોધ પામ્યા અને દીક્ષા ગ્રહણ કરી. તમે મને વૈરાગ્યનું કારણ પૂછ્યું હતું, તે આ દીક્ષા લેવાનું કારણ સમજવું. બલદેવ-વાસુદેવે કહ્યું, “ભગવંત! આપને વૈરાગ્ય થવાનું નિમિત્ત સુંદર થયું છે. આ સંસાર એકાંત અસાર જ છે. અહીં અજ્ઞાનદેષથી પ્રાણીઓ અનેક પ્રકારના કલેશાનુભવ કરે છે, પરમાર્થ જાણતા નથી, ભવિષ્યની આપત્તિ જાણતા નથી, સદ્ગતિનો માર્ગ સમજતા નથી, કલ્યાણના કારણ સ્વરૂપ નિરવદ્ય જિનેશ્વરને ધર્મ ગ્રહણ કરતા નથી. એ પ્રમાણે કહીને દ્વિપૃષ્ઠના ભાઈ બલદેવે યથાશક્તિ વ્રતે ગ્રહણ કર્યા, જિનપદિષ્ટ ધર્મનું પાલન કર્યું. શાસનની ઉન્નતિ-પ્રભાવના કરી. શુભ પરિણામવાળા બલદેવે કેટલાક સમય ગૃહસ્થવાસમાં રહીને તે જ ધર્માચાર્યની પાસે દીક્ષા અંગીકાર કરી. તપ-સંયમમાં તલ્લીન બની ભરતક્ષેત્રમાં વિહાર કરીને ક્ષપકશ્રેણિના ક્રમે કેવલજ્ઞાન મેળવીને શૈલેશીકરણ કરી યોગી રેકીને બલદેવ સિદ્ધિ પામ્યા. મહાબલ-પરાક્રમથી ગતિ, સાચા ધર્મથી પરાપ્રમુખ નિર્દી દયાવગરને દ્વિપૃષ્ઠ વાસુદેવ તારક નામના પ્રતિવાસુદેવે મેકલેલ ચકર હસ્તમાં આવવાથી પ્રતિવાસુદેવને મારીને અર્ધભરતનું રાજ્ય ભેગવીને ભેગાસત મનવાળો સર્વથા શુભપરિણામ-રહિત થઈ મૃત્યુ પામીને નારકીમાં ઉત્પન્ન થયે. શ્રીમહાપુરુષચરિતમાં દ્વિપૃષ્ઠ વાસુદેવ અને વિજ્ય બલદેવનાં ચરિત્ર પૂર્ણ થયાં. [૧૭-૧૮] Page #177 -------------------------------------------------------------------------- ________________ (૧૯) શ્રીવિમલ સ્વામીનું ચરિત્ર આ પ્રમાણે વાસુપૂજ્ય તીર્થંકરના સમયમાં ૭૦ ધનુષપ્રમાણ દેહવાળા દિપૃષ્ઠ વાસુદેવ ૭૪ લાખ વર્ષનું આયુષ્ય પાલન કરીને મૃત્યુ પામી છઠ્ઠી નરકે ગયા. વાસુપૂજ્ય સ્વામીના નિર્વાણ બાદ ત્રીશ સાગરોપમ વીતી ગયા પછી ૬૦ ધનુષની કાયાવાળા, ૫૦ લાખ વર્ષના આયુષ્યવાળા વિમલ નામના તીર્થકર ભગવંત ઉત્પન્ન થયા. કેવી રીતે? તે કહે છે – પરહિત કરવામાં એકાંત રકત, ચિંતામણિ, કલ્પવૃક્ષ કરતાં અધિક મનવાંછિત પૂર્ણ કરનાર મહાપુરુષે જગતમાં પ્રજાનાં પુણ્યથી ઉત્પન્ન થાય છે.” જંબુદ્વીપ નામના આ દ્વીપમાં, ભરતક્ષેત્રમાં ધનશદ્ધિથી સમૃદ્ધ “કાંપિલ્ય” નામનું નગર હતું. ત્યાં સારા રૂપ અને ગુણવાળો પુરુષવર્ગ, તથા વિનય-લજજાથી યુક્ત મહિલાવર્ગ હતો. સર્વગુણયુક્ત તે નગર હતું. આ નગરમાં એક દેષ હતું કે મણિમય રનભિત્તિનાં કિરણોથી પ્રકાશિત શેરી માર્ગમાં કપૂર લગાડેલ ઉજજવલ મુખવાળી વિલાસિની સ્ત્રીઓ શંકાવાળી બની વિચરતી હતી. ત્યાં પૂર્વે કરેલ સુકૃત પરિણામ મૂર્તિમંત થયું હોય તે કૃતવર્મા” નામનો રાજા હતા. તેને “શ્યામ” નામની મુખ્યરાણ હતી. તેની સાથે વિષયસુખ અનુભવતાં તેમને કેટલો ય કાળ પસાર થયો. કેઈક સમયે વૈશાખ શુકલ દ્વાદશીના દિવસે સહસ્ત્રાર નામના દેવલોકેથી અવીને શ્યામા રાણીને ૧૪ મહાસ્વમો પ્રાપ્ત થવા પૂર્વક ગર્ભ ઉત્પન્ન થયે. કંઈક અધિક નવ માસ પૂર્ણ થયા પછી માહ શુદિ તૃતીયાના દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ચંદ્રને યોગ થયે ત્યારે તેમને જન્મ થયે. પૂર્વે જણાવ્યા પ્રમાણે સુરેન્દ્ર તેમને જન્માભિષેક કર્યો. યથાર્થ “વિમલ એવું નામ સ્થાપન કર્યું. ત્રણજ્ઞાનના અતિશયવાળા ભગવંત વૃદ્ધિ પામવા લાગ્યા. લગ્ન કર્યા. કુમારભાવનું પાલન કરી પૃથ્વી-લક્ષમીને ભેગવટો કરીને લેકાંતિક દેથી પ્રતિબંધ પામેલા ભગવંતે મહશુકલ ત્રિદશીના દિવસે દીક્ષા અંગીકાર કરી. છદ્મસ્થપર્યાયનું પાલન કરી જંબૂવૃક્ષના છાયડામાં ક્ષપકશ્રેણિના ક્રમે ચાર ઘાતિકને ક્ષય કરીને ભગવંત કેવલજ્ઞાન પામ્યા. દેવોએ સમવસરણની રચના કરી. ભગવંતે ગણધરને દીક્ષા આપી. બાર પર્ષદા એકઠી થઈ. સદ્ગતિના કારણુસ્વરૂપ ધર્મ પ્રરૂપે. ત્યાં દે, અસુરે, મનુષ્ય અને તિર્યની પર્ષદા મધ્યે ભગવંતે સમ્યગદર્શનથી પવિત્ર થયેલ જ્ઞાન અને ચારિત્ર, આ ત્રણ ભેગા થાય તે મોક્ષને માર્ગ જાણુ. આમાં એકની પણ ન્યૂનતા હોય તે, તે પરમાર્થ મેક્ષ મેળવી શકાતું નથી. આ સમ્યગ્રદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્મચારિત્ર ક્રમસર આગળ આગળના લાભમાં પૂર્વને Page #178 -------------------------------------------------------------------------- ________________ વિમલનાથ તીર્થકરનું ચરિત્ર લાભ નક્કી હોય જ અને પૂર્વના લાભમાં ઉત્તર લાભ થાય, કે ન પણ થાય. કર્મ–પરિણતિના યોગે જીવને સાંભળતાં સાંભળતાં અને સ્વાભાવિક–વગરનિમિત્ત-આપોઆપ આમ અધિગમ અને નિસર્ગ સમ્યકત્વ-એમ બે પ્રકારે સમ્યકત્વ પ્રગટ થાય છે. જીવ, અજીવ, આસવ, સંવર, બંધ, નિજર અને મોક્ષ આ સાત પદાર્થોના પરમાર્થ સ્વરૂપવાળી યથાર્થ શ્રદ્ધા તે સમ્યક્ત્વનું સ્વરૂપ જણાવેલું છે. જ્ઞાન કે દર્શન સ્વરૂપ, સાકાર કે અનાકાર ઉપગવાળે ચેતનાના વ્યાપારવાળે હોય, તે જીવનું લક્ષણ અને તેથી વિપરીત તે અજીવનું લક્ષણ. તે અજીવ તત્ત્વના બે પ્રકાર. રૂપવાળા. અને રૂપવગરના, તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અરૂપી અછવદ્રવ્ય અને પુદ્ગલ રૂપી અજીવ દ્રવ્ય કહેવાય. જીવમાં કર્મ દ્રવ્યને પ્રવેશ થાય, તે આસવ કહેવાય. આવતાં કર્મને રોકવાં, તે સંવર કહેવાય. કષાયનિમિત્તે જે કર્મ ભેગવવાને કાલ, તે કર્મની સ્થિતિ. તપસ્યા વડે કર્મને ખંખેરી નાખવાં-છૂટાં પાડવાં, તે નિર્જરા. જ્ઞાનાવરણયાદિ આઠે કર્મ સર્વથા નાશ પામે, તે મેક્ષ કહેવાય. જ્ઞાન પાંચ પ્રકારનું છે. તેમાં પહેલું મતિજ્ઞાન છે, તે ઈન્દ્રિય અને ઇન્દ્રિય એમ છ પ્રકારનું છે. વળી એક એકના અવગ્રહ, ઈહા, અપાય અને ધારણાના ભેદથી ચાર ચાર ભેદો કહેલા છે. શ્રતજ્ઞાન ગ્રંથના અને અનસરતું જ્ઞાન કહેલું છે, અવધિજ્ઞાન ભવપ્રત્યાયિક અને ક્ષાપશમિક એમ બે પ્રકારનું છે. પ્રથમનું ભવપ્રત્યયિક નારકી અને દેવતાઓને અને બીજું ક્ષાપશમિક બીજા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને હોય છે. મન:પર્યવજ્ઞાન જુમતિ અને વિપુલમતિ એવા બે ભેદવાળું જ્ઞાન છે. અને તે સંજ્ઞી પંચેન્દ્રિય જીવે ચિંતવેલ પદાર્થ વિષયક જ્ઞાન છે. કેવલજ્ઞાન તે શાશ્વતું, આવ્યા પછી કદાપિ ન જાય તેવું અને એક પ્રકારનું કહેલું છે. આ પ્રમાણે સંક્ષેપથી પાંચ પ્રકારનું જ્ઞાન કેવલીભગવંતે કહેલું છે. દેશવિરતિ અને સર્વવિરતિ રૂપ ચારિત્ર જાણવું. પહેલા પ્રકાર ગૃહસ્થ શ્રાવકને અને બીજો પ્રકાર પતિસાધુઓને હેય. દરેકના પટાભેદો ઘણા પ્રકારના જણાવેલા છે. ગૃહસ્થાને પાંચ અણુવ્રતે, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતે એમ સર્વ મળી બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ સંક્ષેપથી જાણવે. યતિધર્મ તે મૂળગુણ અને ઉત્તરગુણ ભેદવાળે છે, તેમાં પાંચ મહાવ્રત અને છક્ડું રાત્રિભૂજન-વિરમણવ્રત રૂપ મૂળગુણ યતિધર્મ અને પિંડવિશુદ્ધિ, પ્રતિલેખન, સમિતિ, ગુપ્તિ, ઈચ્છા-મિચ્છાદિક ચક્રવાલ સામાચારી આદિરૂપ ઉત્તરગુણ યતિધર્મ કહે છે. કહેલા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પરમપદ-મેક્ષને મેળવી આપે છે. આ પ્રમાણે વિમલનાથ ભગવંતે મોક્ષમાર્ગ સમજાવ્યું. ધર્મ શ્રવણ કરીને ઘણા પ્રાણીઓ પ્રતિબંધ પામ્યા. તથા ઘણાને જિનેપદિષ્ટ ધર્મમાં પ્રવર્તાવ્યા. એ પ્રમાણે કમથી ભરતક્ષેત્રમાં વિચરીને, કેવલપર્યાયનું પાલન કરીને, શૈલેશીકરણ કરીને, ભવિષગ્રાહી ચાર કર્મ ખપાવીને, સાઠ લાખ વર્ષનું આયુષ્ય પાલન કરીને ભગવંત સમેતગિરિના શિખર પર નિર્વાણ પામ્યા. શ્રીમહાપુરુષચરિતમાં વિમલતીર્થકર ભગવંતનું ચરિત્ર પૂર્ણ થયું. [૧] (ગ્રંથાગ ૫ooo કલેકપ્રમાણ) Page #179 -------------------------------------------------------------------------- ________________ (૨૦-૨૧) સ્વયંભુ વાસુદેવ અને ભદ્ર બલદેવનું ચરિત્ર શ્રીવિમલનાથ તીર્થકર ભગવંતના સમયમાં સ્વયંભુ વાસુદેવ અને ભદ્ર નામના બલદેવ ઉત્પન્ન થયા હતા. તેઓ પચાસ લાખ વર્ષના આયુષ્યવાળા અને સાઠ ધનુષ–પ્રમાણ ઊંચી કાયાવાળા હતા. તેમાં બલદેવ સિદ્ધિ પામ્યા. વાસુદેવ નરકગામી થયા. કેવી રીતે ? તે કહે છે– જબૂદ્વીપ નામના આ દ્વીપમાં ભરતક્ષેત્રમાં દ્વારામતી નામની નગરી હતી. ત્યાં રુદ્ર નામને રાજા હતા. તેને પૃથ્વી નામની મહાદેવી હતી. તેની સાથે સમગ્ર ઈન્દ્રિયોનું સંપૂર્ણ સુખ અનુભવતા સ્વયંભુ નામને પુત્ર ઉત્પન્ન થયે. સ્વયંભુને ભદ્ર નામના મોટાભાઈ હતા. તે બંને ભાઈઓ કુમારભાવને ઓળંગીને નવીન યૌવનાવસ્થામાં આરૂઢ થયા. તે બંને ગીતમાં કુશલા હતા. તેઓએ શાના અર્થો ગ્રહણ કરેલા હતા. ધનુષ-બાણમાં નિશ્ચલ, તરવાર ખેલવામાં ભયંકર, છરીને પ્રહાર કરવામાં ચતુર, ચિત્ર-દંડ ખેલવામાં વિચિત્ર, ચક્ર ફેરવવામાં સમર્થ, મેગરના ઘા મારવામાં શત્રુઓને ચૂરો કરનાર, શૂલમાં શત્રુને ફૂલ ઉત્પન્ન કરનાર, સર્વ લોકેને અનુકૂલ બની વિચરતા હતા. આ પ્રમાણે બલદેવ અને વાસુદેવે ભરતક્ષેત્રમાં વિચરતાં વિચરતાં શંખપુર નગરની બહારના ભાગના ઉદ્યાનમાં ચાર જ્ઞાનવાળા મુનિચંદ્ર અણગારને જોયા. તેને જેઈને બલદેવે કહ્યું–આ મહામુનિનાં દર્શન કરીને આપણે જન્મ સફલ કરીએ. ત્યારે સ્વયં ભૂએ તેના અનુરોધથી કહ્યું કે ભલે એમ કરીએ-એમ કહીને સાધુ પાસે ગયા. તેમને વંદના કરી, મુનિએ તેમને ધર્મલાભ આપ્યા પછી મુનિના ચરણ-કમલ પાસે બેઠા. ધર્મોપદેશ પૂર્ણ થયા પછી બલદેવે કહ્યું --“હે ભગવંત! પ્રથમ યૌવનવયમાં આપે ભેગેનો સર્વથા ત્યાગ કેમ કર્યો ? તે વાત આપ અમને કહો અને અમારા મનના કુતૂહલને દૂર કરે.” ત્યારે ભગવંતે કહ્યું –હે સૌમ્ય ! જે તમારે આગ્રહ છે, તે આ સંસારનું નાટક સાંભળો.” એમ કહીને સર્વ પર્ષદાને પોતાનું ચરિત્ર કહેવાનું શરૂ કર્યું – આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં શૌરીપુર નામનું નગર હતું. ત્યાં દઢવમને ગુણધર્મ નામનો પુત્ર રહેલ હતે. કળા-કલાપ ગ્રહણ કરનાર તે રાજા નગર કે વગેરેને અત્યંત વલ્લભ હતો. કેઈક સમયે વસંતપુરના સ્વામી ઈશાનચંદ્રની પુત્રી કનકવતીને સ્વયંવર થવાને સાંભળીને મેટા પરિવાર સાથે હું ત્યાં ગયો. પહોંચીને બહાર પડાવ નાખે. સ્વયંવર-મંડપમાં પ્રવેશ કર્યો. બીજા પણ ઘણું રાજપુત્રો આવ્યા હતા. તે સમયે રાજપુત્રીએ નેહવાળી દૃષ્ટિથી કંઈક અર્ધ બીડેલી નજર કરીને પિતાનું હદય ક્ષેભ પામેલું છે.” એમ સૂચવતી હોય તેવી રીતે મને જે. હું બરાબર સમજી ગયો કે-મને રાજપુત્રી ઈછે છે. ત્યાર પછી સવારે સ્વયંવર થવાને છે--એમ માનીને હું પિતાના સ્થાને ગયે. બીજા રાજપુત્રો પણ પોતપોતાના સ્થાનકે ગયા. ત્યાર પછી રાત્રિએ પ્રથમ પહેરમાં કેટલીક દાસીઓના પરિવાર સાથે એક પાકટવયની સ્ત્રી આવી, વિદ્યાધર-દારિકા ચિન્નેલ એક ચિત્રપટ્ટિકા આપી. તેની નીચે તેને અભિપ્રાય સૂચવનારી એક ગાથા લખી હતી-- તમારાં પ્રથમ દર્શનથી ઉત્પન્ન થયેલ પ્રેમના ગે માનસિક નાટક કરતી હું અત્યારે પરવશ બની સર્વ સુખથી મુક્ત બની છું, મારા હૃદયને કઈ રીતે શાન્તિ પમાડી શક્તી નથી.” Page #180 -------------------------------------------------------------------------- ________________ સ્વયંભુ વાસુદેવ અને ભદ્ર બલદેવનાં ચરિત્રો ૧૬૩ પછી તરત જ તાંબૂલ, વિલેપન અને પુપિ આપ્યાં. કુમારે બહુમાન સાથે તેને સ્વીકાર કર્યો. કુમારે તેને કંઠાભૂષણ ભટણમાં આપ્યું. તેણે કુમારને કહ્યું કે--“રાજપુત્રીની આજ્ઞાથી આપને એકાંતમાં કંઈક કહેવાનું છે. ત્યારે કુમારે બે બાજુ નજર ફેરવી એટલે પરિવાર ત્યાંથી ચાલ્યા ગયે. ત્યાર પછી વૃદ્ધાએ કહ્યું કે--હે કુમાર ! કુમારી આપને વિનંતિ પૂર્વક કહેવરાવે છે કે -મેં તમારા માટે ઈચ્છા કરેલી છે, પરંતુ જ્યાં સુધી મારે સમય પૂર્ણ ન થાય, ત્યાં સુધી તમારે મને કંઈ પણ ન કહેવું. મારે તમારા સ્વીકાર માટે જ રહેવાનું છે. મેં કહ્યું- ભલે એમ થાવ, એમાં શું વાંધે ? પ્રહેલિકાઓ ત્યાર પછી બીજા દિવસના સવારના સમયે સમગ્ર રાજકુંવર સમક્ષ લક્ષ્મીએ જેમ કૃષ્ણને તેમ મને વરમાળા અર્પણ કરી. સર્વે રાજાઓ વિલખા થઈને પિતાના સ્થાનકે ગયા. ત્યાર પછી સખીઓએ પૂછયું કે, તેમને એવો ક ગુણ તે એનામાં જે ? જેથી તેને વરમાળા અર્પણ કરી.” કુમારીએ કહ્યું, સાંભળે. દેના સમૂહને જિતનાર તેમના રૂપને દેખીને, ગુણસમુદાયની શી જરૂર છે ? સર્વાગ સુગંધવાળા મરવા આગળ પુષ્પના ઢગલાની કેટલી કિંમત ?” ઘણે ઠાઠમાઠથી વિવાહ-મહોત્સવ કર્યો. પોતાના નગરે કનકવતીને લઈ ગયા. કનકવતીએ એક સ્થાને આવાસ કર્યો. પિતાના નિવાસસ્થાનમાં રહી સવારે હું તેના મકાને આવ્યું. મને આસન આપ્યું, એટલે હું બેઠો. તે પણ મારી સામે બેઠી. તેણે પ્રનત્તર કર્યો, તે આ પ્રમાણે— हरिदइयणेउरं बीय-पुच्छिथं सामिणीं कह कहेइ ? । तह इसुणो णियरक्खं, साली भण केरिसी वीणा ।। ३॥ બીજાવડે પૂછાયેલ હરિની દચિતાલક્ષ્મી)નું નુપૂર સ્વામિની કેવી કહે છે? રક્ષાવાળી શાલિ કેવી હોય? બિલ વણા કેવી હોય ? મેં તેને અર્થ વિચારીને કહ્યું કે–ત્તર મરવતી ૧, સરોવરવાળી ૨ અને–સ્વરવતી-સૂરવાળી ૩. किं कारणं तणाणं ? १ को सद्दो होइ भूसणथम्मि ? २ ॥ मोत्तुं सदोसमिदं, किं तुह वयणस्स सारिच्छं ३ ॥ ४ ॥ ફરી મેં પૂછ્યું–તૃણનું કારણ શું ? ભૂષણ અર્થમાં ક શબ્દ હોય? કલંકિત ચંદ્ર સિવાય તારા વદન સરખું શું હોય? તેણે વિચારીને જણાવ્યું- “મારું” -પાણ ૧, વ૮ભૂષણ, ૨, અને કમલ ૩ તે પછી હું ત્યાંથી બહાર નીકળે અને મારા નિવાસ સ્થાને ગયે. બીજા દિવસે પાછો આવ્યો. ફરી તેણે પ્રશ્નોત્તર મૂક सभयं भवणं भण केरिसं ? १, च जुवईण केरिसं नटं ? २ । रमणीण सयावई, केरिसं च चित्तं सकामाणं ? ३ ॥ ५ ॥ ભયવાળું ભવન કેવું હોય તે કહે ૧, યુવતીઓનું નૃત્ય કેવુ હેય? ૨, કામી રમણીઓનું કેવું ચિત્ત સંતાપ કરાવે ? ૩, મેં વિચારીને પ્રત્યુત્તર આપ્યો કે “દઢા'- એટલે Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત જ્ઞાત્તિ-સપ વાળુ' ઘર ભયવાળુ હેાય ? ૧. હાસ-હાથ' વાદ્ય-નૃત્ય-ગીત વગેરે લાયયુક્ત ચુવતીઓનું નૃત્ય હાય ૨. સદ્દિઢાલ-સાભિલાષ-કામી રમણીએના ચિત્તમાં અભિલાષા હોય માટે અભિલાષાયુકત ચિત્ત હાય. ૩. ફરી હું એ भण जलरं सविहुं १, किं सण्हयरं च भुवणग्मि ? २ | મળ હેરિસો સસંતો ? વિસિયસાર મળ્વને ? રૂ ॥ ૬ ॥ વિચારીને તેણે ઉત્તર આપ્યા કે, મથરવામોમઽનો' વિષ્ણુ સહિત જળચર કર્યું તે કહે ૧, આ ભુવનમાં નાનું—કીંમતીમાં કીમતી શું ? ૨. વિકસિત આમ્રવન અને કમલવનમાં વિકસિત વસંત કેવા હાય ? મચદ્દામો મળીઓ એમ વિચારીને જવાબ આપ્યા. મય--મકર જળચર, દામેાદર-વિષ્ણુ, મણિએ-રત્નામાં નાના અને કીમતી હાય, મકરંદ— આમેાદથી રમણીય-વિકસિત આમ્ર-કમલ-વન પુષ્પના રસથી રમણીય વસંત હાય. ત્યાર પછી હું ગયા. ફ્રી કોઇ દિવસે બિન્દુમતી નામની પ્રહેલિકાથી વિનોદ-ક્રીડા કરી. તે પણ લખતાં જ જાણી ગયે— देव्वस्स मत्थर पाडिऊण, सव्वं सहंति कापुरिसा । देव्वो वि ताण संकर, जणं तेओ परिष्फुरइ ॥ ७ ॥ કાયર પુરૂષા દૈવના ઉપર દોષનો ટોપલા નાખીને સર્વાં સહન કરે છે, પરંતુ દેવ પણુ તેવા મનુષ્યાથી શક્તિ થાય છે, જેમનું તેજ તપતું હાય છે, તેનાથી દૈવ પણ શક્તિ બને છે. વળી પાસાએથી સોગઠાબાજીથી આનદ–પ્રમાદની ક્રીડા ખેલે છે. આ પ્રમાણે દિવસે પસાર થતા હતા અને સ`સાર વહી રહ્યો હતા. કુમારીના અભિપ્રાય જાણી શકાતા ન હતા. ત્યાર પછી મેં વિચાર્યું" કે કયા ઉપાયથી તેના અભિપ્રાય જાણી શકાય ? એ ચિંતા કરતા રાત્રે સુઇ ગયા. રાત્રિના છેલ્લા પહેારમાં સ્વપ્ન જોયુ કે-પુષ્પમાળા ગ્રહણ કરીને એક સ્ત્રી મારી પાસે આવી. આવીને મને કહ્યું કે—આ પુષ્પમાળા સ્વીકારા. આના સંકલ્પમાં તમે ઘણા દિવસે વીતાવ્યા.’ ત્યારે કુસુમમાળા ગ્રહણ કરતા હું જાગ્યા. સવાર–ચેાગ્ય કરવાનાં કાર્ય પતાવ્યાં. આસ્થાન મડપમાં બેઠો, મે' વિચાર્યું" કે, મનોરથ પૂર્ણ થયા. તેટલામાં છડીદારે આવી જણાવ્યુ` કે હે દેવ ! દ્વારમાં એક પરિવ્રાજક આવેલા છે અને પોતે કહે છે કે-‘ભૈરવાચાર્યે મને રાજપુત્રને મળવા માટે મોકલ્યા છે.’ એ સાંભળીને મેં હ્યુ કે તરત પ્રવેશ કરાવ.” પછી છડીદારે તેને પ્રવેશ કરાવ્યેા. લાંખા ચપટા નાકવાળા, અલ્પલાલ નેત્રવાળા, મોટા ત્રિકોણુ મસ્તકવાળા, બહાર નીકળેલા લાંબા દાંતવાળા, મેટા લાંબા પેટવાળા, લાંખી પાતળી જંઘાવાળા, જેના શરીરમાં સર્વ નસા બહાર દેખાતી હોય તેવા પરિવ્રાજકને દેખી મેં પ્રણામ કર્યાં. આશીર્વાદ આપીને તે પેાતાના કાષ્ટાસન પર બેઠો. તેણે કહ્યું કે, હે રાજપુત્ર ! ભૈરવાચાર્ય મને તમારી પાસે મેાકલ્યા છે.' મે પૂછ્યું' કે-ભગવંત હાલ કયાં બિરાજમાન છે?’ તેણે કહ્યું કે, નગરની બહાર.' મેં કહ્યું કે, દૂર હાવા છતાં પણ Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રહેલિકાઓ તેઓ અમારા ગુરુ છે. તેથી અહીં પધાર્યા તે બહુ સુંદર કર્યું. આપ પધારે, હું સવારે તેમનાં દર્શન કરીશ.” એમ કહી પરિવ્રાજકને રજા આપી, એટલે તે ગયે. બીજા દિવસે સવારે કરવા એગ્ય કાર્યો કરીને ભૈરવાચાર્યનાં દર્શન કરવા માટે કુમાર ઉદ્યાનમાં ગયો. વાઘના ચર્મ ઉપર બેઠેલા ભરવાચાર્યને જોયા. તેઓ પણ મારા આવવાથી ઉભા થયા. હું તેમના ચરણમાં પડ્યો. આશીર્વાદ આપીને મૃગચર્મ બતાવીને તેણે મને તેના ઉપર બેસવાની આજ્ઞા કરી. મેં કહ્યું કે– ભગવંત ! બીજા રાજાઓની સરખામણીથી મારી સાથે આ વ્યવહાર કરે તે મને વધારે પડતું જણાય છે. જો કે તેમાં આપને દેષ નથી, આ દોષ તે સેંકડે રાજાઓએ સેવેલી આ રાજલક્ષ્મીને દોષ છે, આપ તો મારા સરખા શિષ્યવર્ગને આપનું આસન આપીને અમારા ઉપર સદૂભાવ પ્રગટ કરે છે. હે ભગવંત! તમે દૂર રહેલા હોવા છતાં મારા ગુરુ છે. હું તો સેવકના વસ્ત્ર ઉપર બેસીશ. થોડા સમય પછી કહેવા લાગ્યા કે હે ભગવંત! તે દેશ, પ્રદેશ, નગર, ગામ કૃતાર્થ થયા છે, જ્યાં આપ સરખાનું પ્રસંગોપાત્ત આવવું થાય છે, તે પછી જેને માટે ખાસ પધાર્યા છે, તેની તે શી વાત કરવી ? તે આપે આવીને મારા ઉપર મહાકૃપા કરી છે. જટાધારીએ કહ્યું કે, “નિષ્કામ હોવા છતાં પણ ગુણથી બંધાયેલા ગુણને પક્ષપાત કરનાર ભવ્યલક પ્રત્યે પક્ષપાત રાખનાર હોય છે. તમારા ગુણથી કે નથી આકર્ષાયું? વળી તમારા સરખા અમારી પાસે આવે, ત્યારે નિષ્કિચન અમારા સરખાએ શું કરવું? જન્મથી આજ સુધીમાં પરિગ્રહ રાખે નથી. દ્રવ્યની જાત વગર લેયાત્રા થઈ શકતી નથી. એમ સાંભળીને મેં કહ્યું, “હે ભગવંત! આપને યાત્રાની શી જરૂર? તમારા સરખા પાસે તો લેકનું અથાણું છે.” ફરી જટાધારીએ કહ્યું- હે મહાભાગ્યશાળી ! “ગુરુવર્ગની પૂજા-પ્રેમ-ભક્તિ, સન્માન કરવું, વિનય એ સર્વ દાન વગર પવિત્ર મનુષ્યને પણ પ્રાપ્ત થતા નથી. દ્રવ્ય વગર દાન થઈ શકતું નથી. ધર્મ રહિતને દ્રવ્ય, વિનયરહિતને ધર્મ અને માનવાળાને વિનય હોતું નથી. આ સાંભળીને મેં કહ્યું- હે ભગવંત! આપે કહ્યું તેમ જ છે, પરંતુ આપ સરખાનાં દર્શન એ જ દાન, આપની આજ્ઞા એ જ સન્માન છે, તે આપ આજ્ઞા કરે કે “મારે શું કરવું , ભરવાચાયે કહ્યું–હે ભાગ્યશાળી ! તમારા સરખા પરોપકાર કરવાની ઈચ્છાવાળા, અથીવર્ગને તમારાં દર્શન જ મને રથ પૂર્ણ કરનાર છે. તે એક મંત્રની પૂર્વસેવા કરતાં ઘણું દિવસો પસાર થયા, તેની સિદ્ધિ તારા આધીન છે. તમે સમગ્ર વિશ્વને નાશ કરવામાં સહાયક બને, તે હે ભાગ્યશાળી ! મારા આઠ વર્ષના મંત્ર-જાપને પરિશ્રમ સફલ બને. ત્યારે મેં કહ્યું- હે ભગવંત! આ આજ્ઞા કરીને આપે મારા ઉપર ઉપકાર કર્યો. તે મારે ક્યાં અને ક્યા દિવસે કરવું ? તે આપે મને આજ્ઞા કરવી.” તરત જ જટાધારીએ કહ્યું કે-હે મહાભાગ્યશાળી ! આ કૃષ્ણચતુર્દશીના દિવસે મંડલાઝ (તરવાર હાથમાં લઈને નગરના ઉત્તરદિશાના વિભાગની બહાર એકલા મશાનપ્રદેશમાં એક પહોર રાત્રિ ગયા પછી આવવું. ત્યાં હું ત્રણ જણ સાથે રહેલ હઈશ.” ત્યારે મેં કહ્યું કે-“ભલે એમ કરીશ.” કેટલાક દિવસે ગયા પછી કૃષ્ણચતુર્દશીની રાત્રિ આવી. ભુવનના અપૂર્વ લોચન સમાન સૂર્યને અસ્ત થયે. અંધકારને વેગ ચારે બાજુ પ્રસરી ગયે, Page #183 -------------------------------------------------------------------------- ________________ ચિપન્ન મહાપુરુષોનાં ચરિત ત્યારે “મારું માથું દુખે છે એમ કહીને સમગ્ર પરિવાર તથા મિત્રવર્ગને રજા આપીને એકલેજ શયનગૃહમાં ગયે. યુગલ પટ્ટવસ્ત્ર પહેર્યું. મંડલાઝ (તરવાર) ગ્રહણ કરી. પરિવાર ન જાણે તેમ તેને છેતરીને એક નગરમાંથી નીકળે. મસાણભૂમિમાં ભેરવાચાર્યને જોયા, તેમણે પણ મને દેખે. જટાધારીએ મને કહ્યું કે-હે મહાભાગ! અહીં બીવરાવનાર ઘણી વસ્તુઓ પ્રગટ થશે, તે તમારે આ ત્રણેનું રક્ષણ કરવાનું છે, સાથે મારું પણ. જન્મથી માંડી ભય જેણે અત્યાર સુધી જાણે નથી, એવા તમને અમારે શું કહેવાનું હોય? તમારી સહાય અને પ્રભાવથી હવે હું સાધના શરુ કરું છું. ત્યારે મેં કહ્યું, “આપ નિશ્ચિતપણે શાંતિથી સાધના કરો, તમારા મસ્તકના વાળને પણ નમાવવા કોણ સમર્થ છે?” આ સાંભળીને મડદું ગ્રહણ કર્યું, તેના મુખમાં અગ્નિ સળગાવ્યા. મંત્રજાપ કરવા પૂર્વક હેમક્રિયા ચાલુ કરી. * ત્યાર પછી શિયાળો રુદન જેવા શબ્દ કરવા લાગી, વેતાલ-સમૂહે કિલકિલાટ કરવા લાગ્યા, મોટી ડાકિનીઓ આવવા લાગી, મોટી ભયાનક બીકે ઉત્પન્ન થઈ, મંત્ર-જાપ ચાલુ રાખે, ત્રણે જણ ક્ષોભ પામતા નથી. જ્યારે ઉત્તર દિશામાં હું મંડલાગ્ર ગ્રહણ કરીને રહેલો હતો, તેટલામાં બહાર અને અંદર કાન ફેડી નાખે તેવો ત્રણે ભુવનના પ્રલયકાળના મેઘના ગડગડાટ સર પર્વતની ગુફાઓને ભરી દેતે ભૂમિ ફાડી નાખે તે શબ્દ ઉછળે. એકદમ નજીકનું ધરતીમંડલ ફાટી પડ્યું. સિંહનાદ સરખે માટે શબ્દ કરતે કાલમેઘ જે કાળે કુટિલ કાળા કેશવાળ કેઈ (વેતાલ) પુરુષ ત્યાં આવ્યું. તેના સિંહનાદથી ત્રણે દિશાપાલે ભૈયપર પડી ગયા. તેણે કહ્યું કે “અરે! દેવાંગનાઓની ઈચ્છા કરનાર ! શૈવાચાર્યાધમ! મેઘનાદ નામના અહીં રહેતા ક્ષેત્રપાલને તે હજુ જાણે નથી? મારી પૂજા કરીને મંત્રસિદ્ધિની અભિલાષા કરે છે? તું હવે હત–ન હતો થઈ જઈશ. આ રાજપુત્રને પણ તે ઠગે છે, તે પણ પિતાના અવિનયનું ફલ મેળવે.” મેં તેને જોઈને કહ્યું–અરે રે પુરુષાધમ! તું આવા પ્રલાપ શા માટે કરે છે? જે તારામાં પરાક્રમ જ છે, તે પછી બકવાદ શા માટે કરે છે? મારી સામે આવી જા. જેથી તને અવિનયનું અને ગર્જના કરવાનું ફલ બતાવું? પુરુષને પિતાની ભુજામાં બલ હોય છે, નહિ કે શબ્દાર્ડ, બરમાં. ત્યાર પછી બલવાન કે પાયમાન પુરુષ મારા તરફ વળ્યો. તેને હથીયાર વગરને દેખી મેં મારું મંડલા છેડી દીધું. કેશપાશ અને પહેરવાનું વસ્ત્ર બરાબર સરખી રીતે મજબૂતાઈથી પહેરી લીધું. બંનેનું બાહયુદ્ધ પ્રવત્યું. વિવિધ કારણે કર્તરી-પ્રયોગથી યુદ્ધ કરવા લાગ્યા. એમ યુદ્ધ કરતાં કરતાં દુષ્ટ વાણુવ્યંતરને મેં નીચે પાડ્યો. સત્ત્વની પ્રધાનતાથી તેને વશ કર્યો. તેણે મને કહ્યું કે, “હે મહાપુરુષ! હવે મને છોડી દે, તારા મહાસત્ત્વથી હું સિદ્ધ થયે છું, તે બેલ તારું શું કાર્ય કરું? મેં કહ્યું કે જે સિદ્ધ થયેલ હોય તે, “આ જટાધારી પુરુષની જે ઈચ્છા હોય, તે પૂર્ણ કર, તેણે કહ્યું કે, તારા સહારાથી તેને મંત્ર સ્વયં સિદ્ધ થયો જ છે. તારે માટે શું? તે બેલ. “તેના કાર્યની સિદ્ધિ થાય, એટલું જ મારે પ્રયોજન છે. તે પણ કોઈ પ્રકારે મારી ભાર્યા મારા વશ થાય, તેમ કરી આપ. ઉપગ મૂકીને તેણે કહ્યું, કામરૂપીપણાના પ્રસાદથી તે તારા આધીન થશે. મારા પ્રભાવથી તું કામરૂપી થઈશ. આમ વરદાન આપીને વેતાલ ગ. મંત્રસિદ્ધ થયેલા જટાધારીએ કહ્યું, હે મહાભાગ્યશાળી! મંત્ર સિદ્ધ થયે, તમારા પ્રભાવથી ઈચ્છિત કાર્યની સિદ્ધિ થઈ, દિવ્ય દૃષ્ટિ પ્રગટ થઈ. દેવતાઈ વીર્ય પ્રગટયું, દેહની બીજી જ કાન્તિ ઉત્પન્ન થઈ તે તમને મારે શું કહેવું? તમારા સિવાય Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રહેલિકાએ પર પકારને માર્ગ કેઈસ્વીકારે નહિ. તમે તમારા ગુણોથી મને ઉપકૃત કર્યો છે. જે શબ્દથી બોલવા પણ હું સમર્થ નથી. હું જાઉં છું—એમ બોલવું તે પણ પિતાના સ્વાર્થની નિષ્ફરતા પ્રગટ કરે છે. “તમે પોપકાર કરવામાં તત્પર છો તે વસ્તુ કરીને બતાવ્યું છે. “તમારા આધીન જીવિત છે” એમ કહેવું તે સ્નેહભાવને ઉચિત નથી, “બંધવ છે” એમ કહેવું તે દૂર કરનારું વચન છે. “નિષ્કારણ પરોપકારી છે તે કૃતઘનાં વચનને અનુવાદ છે. મને યાદ કરવો' એમ કહેવું, તે તે જવાની આજ્ઞા કરી કહેવાય. એ વગેરે કહીને ભરવાચાર્ય પિતાના શિષ્ય પરિવાર સાથે ગયા. હું પણ સ્નાન કરીને મારા નિવાસ–સ્થળે ગયે. પટ્ટશાટક વસ્ત્ર ઉતાર્યું, બેસવાની સભા માં બેઠો. પછી કનકવતીના ભવને ગયે. ગેઝી-વિદ કરતાં તે પ્રહેલિકા બેલી– जसु जोईसरु अप्पणिहिं भज्जइ कि पि करेवि । तं फुड वियडु कित्तणउ, इयरु कि जाणइ कोइ ? ॥१०॥ “પ્રકટ રૂપવાળા તે સિદ્ધમંત્ર યોગીશ્વરની આગળ કેણ રહી શકે ? સકળ લેકે જેની નિંદા કરવા લાગ્યા, અને પ્રેમથી પૂછનાર આગળ ઘણું રૂપ ઉત્પન્ન કરનાર જે યોગીશ્વર પિતાની મેળે કંઈક કરીને યશ ભાગે છે, તે સ્કુટ વિકટ ઉત્કીર્તન છે, બીજો કોઈ શું જાણે છે ?” મેં વિચારીને કહ્યું.–પછી મેં પ્રહેલિકા કહી– જો શિષ્યને શિખામણ આપી કે,-રાત્રિએ યતિએ બહાર જવું યોગ્ય નથી ત્યારે શિષ્ય કહ્યું કે, “હે આર્ય! આપ કોપ ન કરે, આપણે બંને સરખા છીએ.” કુમારીએ કહ્યું કે, તે તે દિવ્ય જ્ઞાનવાળા છે. ફરી તેણીએ પ્રહેલિકા કહી સખીઓએ તેને કહ્યું કે, જે તારે પ્રિય દોષ ખોળવાની તૃષ્ણાવાળે છે, તે પછી તે સુંદર મુખવાળી ! શા માટે અધિક ગર્વ વહન કરે છે ? મેં જવાબ આપ્યો કે, “વલ્લભ હોવાથી.” ત્યાર પછી ઉઠીને હું મારા નિવાસસ્થાને ગયે. ઉચિત કાર્યો કર્યા. ભુવનનો અપૂર્વ પ્રદીપ સૂર્ય અસ્ત પામ્યો, એટલે મિત્રોને વિદાય કર્યા. એક પહોર જેટલી રાત્રિ ગઈ ત્યારે તરવાર લઈને મનુષ્યનાં નેત્રોથી ન દેખાય તેવા રૂપને કરીને હું કનકવતીના ભવને ગયે. તે તો ધવલગ્રહના ઉપરના માળ પર રહેલી હતી. પડખે બે દાસીઓ રહેલી હતી. બહાર પણ પહેરેગીર રહેતા હતા. બીજા માળ પર એક પ્રદેશમાં હું રહ્યો, તેટલામાં તેણે એક દાસીને પૂછયું કે-હલે ! રાત્રિ કેટલી થઈ ? તેણે જવાબ આપ્યો કે, “મધ્યરાત્રિ થવામાં કંઈક સમય એ છે છે. પછી કુમારીએ સ્નાન કરવા માટેનું વસ્ત્ર માગ્યું, અંગ પખાળ્યું અને રેશમી બારીક વસ્ત્રથી શરીર લુછી નાખ્યું. શરીરે વિલેપન કર્યું. વિશેષ પ્રકારનાં આભૂષણો પહેર્યા. સુંદર પટ્ટાંશુક વસ્ત્ર પહેર્યું. વિમાન વિકવ્યું, તેમાં ત્રણે આરૂઢ થયા. હું પણ એક ખૂણામાં ચડી બેઠો. મનના વેગ માફક ઉત્તર દિશાના પ્રદેશ તરફ વિમાન ચાલ્યું. નંદનવનના મધ્યભાગમાં સરોવર કિનારે વિમાન નીચે ઉતર્યું ત્યાં અશેકવૃક્ષની શ્રેણિના તલમાં રહેલા એક વિદ્યાધરને જે. કનકાવતી વિમાનમાંથી બહાર નીકળીને તેની સમીપે ગઈ. તેને પ્રણામ કર્યા. તેણે કહ્યું કે-બેસે, થેડી Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ચેપન્ન મહાપુરુષનાં ચરિત વાર પછી બીજી વિદ્યાધરીઓ પણ ત્યાં આવી. તેઓએ આવીને તેને પ્રણામ કર્યા અને તેની અનુમતિથી ત્યાં બેઠી. થોડીવાર પછી બીજા પણ વિદ્યાધરે ત્યાં આવ્યા. તેઓએ આવીને ઈશાનદિશા–વિભાગમાં રહેલા ઋષભસ્વામી ભગવંતના ચૈત્યગૃહમાં જઈને પ્રથમ લિંપનકચર કાઢ ઈત્યાદિક કર્યું. પેલે વિદ્યાધર ચિત્યગૃહમાં ગયે, પેલી પણ ચારે ત્યાં જઈને કેઈકે વીણું પકડી, બીજીએ વેણુવાજિંત્ર ગ્રહણ કર્યું, ત્રીજીએ સુંદર દિવ્ય સ્વરથી સંગીત ગાવાનું આરંવ્યું. એ પ્રમાણે વિધિસહિત તીર્થકર ભગવંતનું સ્નાત્ર કર્યું. ગશીર્ષચંદનનું વિલેપન કર્યું. પુષ્પોનું આરોપણ કર્યું. ધૂપ ઉખેવ્યો. નાટય પ્રવર્તાવ્યું, વિદ્યાધરે કહ્યું કે, “આજે કેને વારે છે? ત્યારે કનકવતી ઊભી થઈ અને નૃત્ય શરૂ કર્યું. નૃત્ય કરતાં કરતાં દોરા સાથે તેને એક ઘુઘરી તૂટી ગઈ, તેને મેં લઈ લીધી અને સાચવી રાખી. તેણે આદરપૂર્વક ખેાળી, પણ ઘુઘરી જડી નહીં. નૃત્ય સમાપ્ત કર્યું. દિશાપાલિકા દેવીઓને રજા આપી, એટલે પિતાપિતાના સ્થાનકે ચાલી ગઈ. દાસચેટીઓ સાથે કનકવતી પણ વિમાનમાં બેસી ગઈ. હું પણ તેમાં અદશ્યપણે ચડી ગયે. વિમાન કનકવતીના ભવને આવી ગયું. તેમાંથી નીકળીને હું મારા ભવને ગયો. કેઈ ન જાણે તેવી રીતે મારા ભવનમાં પ્રવેશ કર્યો. એક પહોર રાત્રિ બાકી હતી, તે વખતે સુઈ ગયે, સૂર્યોદય-સમયે જા. કરવા ગ્ય સ્નાનાદિ કાર્યો કર્યા. મહિસાગર નામને મંત્રિપુત્ર અને મારે મિત્ર ત્યાં આવ્યું. આ મળેલી ઘુઘરી તેને અર્પણ કરી અને તેને કહ્યું કે, મારી હાજરીમાં કનકવતીને આ આપજે, તથા કહેજે કે–પડેલી મને જડી છે.” તેણે કહ્યું, “ભલે એમ કરીશ.” પછી કનકવતીના ઘરે ગયે. તેને મેં દેખી, તેણે આપેલા આસન ઉપર બેઠે. તે મારી સામે રેશમી મખમલના તકીયા ઉપર બેઠી. પાસાની રમત સાથે ઘતકીડા શરૂ કરી. હું હારી ગયે, તેણે બદલામાં આભૂષણ માગ્યું. મતિસાગરે ઘુઘરી સમર્પણ કરી. તેણે બરાબર ઓળખી. તેણે પૂછયું કે, “ક્યાંથી મળી ?” મેં કહ્યું, તેનું શું પ્રજન છે? તેણે કહ્યું –એમ જ, મેં કહ્યું કે જે કાર્ય હોય તે લઈ લે, અમને તે પડેલી જડી છે. તેણે પૂછ્યું કે, કયા પ્રદેશમાંથી ઘુઘરી જડી ? મેં પૂછયું કે-તારાથી પડી કઈ જગ્યા પર ? તેણે કહ્યું, તે ખબર નથી.” મેં કહ્યું કે- “મતિસાગર નિમિત્તિ છે.” તેણે પણ “આમાં કંઈક મેટો અભિપ્રાય છે.” એમ જાણીને કહ્યું કે-સવારે નિવેદન કરીશ.” તેણુએ કહ્યું-“ભલે એમ થાવ.”તેની સાથે પાસાની કીડા ખેલવાની રમત રમીને મારા ભવને ગયો. વળી સૂર્યાસ્ત થયા પછી પહેર રાત્ર પસાર થયા પછી તે જ પ્રમાણે એકલે કનકાવતીના ભવને ગયો, મેં તે જ પ્રમાણે તેને જોઈ. ફરી તે જ પ્રમાણે પૂછ્યું. વિમાન વિકુવ્યું. તેમાં ત્રણે ચડી બેઠી, હું પણ તેવી જ રીતે તેમાં ચડી ગયે. તે સ્થળે પહોંચ્યા. આગળ કહેલા કમથી નાત્રાભિષેક કર્યા પછી નાવિધિ આરંભે. વીણા વગાડતી કનકવતીના ચરણમાંથી નુપૂર સરી પડ્યું, મેં તે લઈ લીધું. જતાં જતાં ખેળ્યું, પણ ન મળ્યું. ફરી પણ વિમાનમાં બેસીને પિતાના ભવને આવી. અહીંથી હું પણ એક પહોર રાત્રિ બાકી રહી, તે સમયે મારા ભવને ગયે. સુઈ ગયે, વળી જાગ્યો. મારી બહાર ગયાની વાત કઈને ખબર ન પડી. પ્રભાતે જાગ્યા પછી મતિસાગર આજો, તેને નુપૂર આપ્યું. અને પ્રથમથી શિખવી રાખ્યું કે “આમ કહેવું? એમ કહીને તરત તે મિત્ર સાથે કનકવતીના ભવને ગયે. ઊભા થઈ કનકવતીએ આસન Page #186 -------------------------------------------------------------------------- ________________ કનકવતી અને વિદ્યાધરને વૃત્તાન્ત આપ્યું. હું તેને ઉપર બેઠે. તે પણ મારી સમીપે બેઠી. ગુઢ ચેથા પાદવાળી ગોષ્ઠી શરુ કરી. તેણે ગાથાના ત્રણ પાદે કહ્યા. જેથી પાદ પૂર્ણ કરતાં મેં તેની ગાથા પૂર્ણ કરી. તે આ પ્રમાણે કઠોર પવન અથડાવાથી ચલાયમાન થયેલ કમળપત્ર સરખાં જેનાં જીવિત, પ્રેમ, યૌવન, ધન, શેભા, કીર્તિ ચંચળ છે.” આ ત્રણે પારના અંતે મેં કહ્યું કે- “ માટે ધર્મ અને દયા કરે.' તરત જ ઘુઘરી પ્રાપ્તિથી સંક્તિ બનેલી કનકવતીએ મતિસાગરને ઉદ્દેશીને પૂછયું કેતમે તિષ જોયું કે?’ જવાબ આપ્યો કે, “જોયું, તમારું બીજું પણ કંઈ ખેવાયું છે ?? તેણે સામે પ્રશ્ન કર્યો કે, તે શું છે?” તેણે કહ્યું કે, “શું તે તમે નથી જાણતા ?” તેણીએ કહ્યું કે, “હું જાણું છું કે ખોવાયું છે, પણ સ્થાન ખ્યાલમાં નથી કે ક્યાં ખોવાયું છે?” તમે તે વાત જાણતા હશે કે શું અને ક્યાં ખોવાયું છે? મેં કહ્યું- મને બીજાએ કહ્યું કે- દૂરની ભૂમિમાં કનકવતીનું ઝાંઝર પગમાંથી સરીને પડી ગયું છે, તે ઝાંઝર જેણે ગ્રહણ કર્યું, તેને મેં જાણ્યું છે. એટલે જાણે નથી પણ તેના હાથથી મને ઝાંઝર મળ્યું છે, તે સમયે ઘુઘરીના વૃત્તાન્તથી ક્ષોભ પામી હતી. અત્યારે વળી આ વૃત્તાન્તથી અતિશય આકુળ-વ્યાકુળ બની ગઈ કે- બીજે સ્થાને હું જાઉં છું, તે વાત પ્રગટ થઈ છે. તે હવે સમજ નથી પડતી કે મારું હવે શું થશે? આ શી હકીક્ત હશે ? શું આ નિમિત્તિ સાચે હશે ? અથવા તે નિમિત્તિ હોય તે તે માત્ર ખેવાયું એટલું જાણી શકે? પરંતુ મારું ત્યાં દેવાયું એને અહિં રહેલો કેવી રીતે જાણે અને મેળવે? તે આમાં કંઈક ગુપ્ત ગંભીર કારણ હોવું જોઈએ. વળી આ(પતિ) હમણુના દિવસોમાં વહેલ વહેલે જ મારા ઘરે આવ્યા કરે છે, એટલું જ નહીં, પણ અધુરી નિદ્રાવાળે હેવાથી નેત્રો પણ કંઈક લાલ જણાય છે, તે કઈ પણ કારણે આ મારા ભર્તાર જ ત્યાં જતા જણાય છે. એમ મને શંકા ઉત્પન્ન થાય છે. એમ વિચારીને કનકવતીએ પૂછયું કે, જ્યોતિષબલથી તમને જે નુપૂર મળ્યું છે, તે કયાં છે? ત્યાર પછી મારા મુખ તરફ અવલોકન કરીને મતિસાગરે કાઢીને આપ્યું. કનકવતીએ તે ગ્રહણ કર્યું અને પૂછ્યું કે, “આ તમને કયા સ્થળેથી પ્રાપ્ત થયું ?' પૂછ્યું કે, “તમે કયા સ્થળે ગુમાવ્યું ?” તેણીએ કહ્યું કે, જેવું અને જ્યાં ખેવાયું, તે પ્રમાણે આર્યપુત્રે સ્વયં દેખ્યું છે. મેં કહ્યું કે, મને બીજાએ કહેલું છે. મને આ વિષયના યથાર્થ પરમાર્થની ખબર નથી કે આમાં શી હકીકત છે? તેણીએ કહ્યું કે, “આવા નાખી દેવા લાયક વચન બોલવાથી શું લાભ? વધારે શું કહેવું? જે આર્યપુત્રે જાતે જ જોયું હોય તે ઘણું સુંદર છે, મને બીજા કોઈ કહે, તે સારું ન ગણાય. કારણ કે પછી તે અગ્નિપ્રવેશ કર્યા વગર મારી શુદ્ધિ ન થાય.” મેં કહ્યું કે, આમાં અગ્નિપ્રવેશ કરવાને શો સંબંધ ? કનકાવતીએ કહ્યું કે, આ આપ સ્વયં જાણી શકે છે કે આટલું જાણ્યું તે બાકીનું પણ તમે જાણતા હશે જ. એમ કહીને ખેદવાળી ચિતામગ્ન બનેલી ડાબા હાથની હથેલીમાં હાથ-(મસ્તક) નમાવીને બેઠી. ત્યાર પછી હું થોડીવાર બેસીને મતિસાગર સાથે સામાન્ય કથા-વાત-ચીત કરીને અન્ય કથાલાપ કરી, તેને હસાવીને મારા ઘરે ગયે. ફરી પણ પૂર્વના કમે એક પહોર રાત્રિ થયા પછી કનકવતીના ઘરે ગયે. પિતાની દાસીઓ સાથે ઉદ્વેગ મનવાળી ન સમજી શકાય તેવા અસ્પષ્ટાક્ષરમાં મંત્રણા કરતી કનકવતીને ૨૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧eo ચાપત્ર મહાપુરુષનાં ચરિત દેખી. તે સર્વે ન જાણી શકે તેવી રીતે અદશ્ય રૂપમાં હું ત્યાં બેઠો. અલ્પ સમય પછી એક દાસીએ કહ્યું કે, હે સ્વામિની! જવાની તૈયારી કરે, વખત થઈ ગયે છે. મોડા પહોંચીશું, તે વિદ્યાધરરાજા કોપાયમાન થશે.” ત્યારે લાંબે નીસા નાખતાં કનકવતીએ કહ્યું કે “અરે! મંદભાગિની હું શું કરું ! મને કુમારભાવમાં તે વિદ્યાધર-નરેન્દ્ર લઈ જઈને મારી પાસે સમયની શરત કરાવી છે કે જ્યાં સુધી હું તને રજા ન આપું, ત્યાં સુધી તારે પુરુષની અભિલાષા ન કરવી.’ તેની તે વાત મેં સ્વીકારી છે પિતાની અનુમતિ અને આગ્રહથી વિવાહ પણ મેં માન્યું છે. હું પ્રિયતમને માનીતી છું. હું પણ તેમના રૂપ-ગુણથી આકર્ષિત થયેલી છું. મારા પતિએ વિદ્યાધર વૃત્તાંત જાણે છે. તે હવે જાણું શકાતું નથી કે, આ વાતને છેડે ક્યાં આવશે? આ કારણે મારું હૃદય શક્તિ થયું છે. અથવા તે મારા પતિ તે વિદ્યાધરના કે પાગ્નિમાં પતંગિયાપણું સ્વીકારશે? અથવા તે તે મને મારી નાખશે? અથવા કંઈક બીજુ જ થશે? સર્વથા ચારે બાજુથી હું આકુલ-વ્યાકુલ બની છું. હવે આ દેહથી શું કરવું? તે સમજાતું નથી. વિદ્યાધર પિતાના બેલથી યુક્ત છે અને વળી દુષ્ટ છે. ભર્તાર મારામાં સજ્જડ અનુરાગવાળા છે અને સ્નેહ છેડતા નથી. યૌવનારંભ ગૌરવવાળા મેટા વિઘવાળ હોય છે. મારા પિતા અને શ્વશુરપક્ષનાં ઘરે ઉત્તમ કુળની પ્રખ્યાતિવાળાં છે. દુનિયાના લેકે અને તેમનું બોલવાનું ઠેકાણું વગરનું હોય છે. કાર્યની ગતિ અતિ કુટિલ હોય છે. આ સર્વ ચિંતામાં હું અતિશય મૂંઝાઈ ગઈ છું. તેની આ સર્વ હકીક્ત સાંભળીને ફરી દાસચેટીએ કહ્યું–જે એમ છે, તે પછી હું જ ત્યાં જાઉં અને કહીશ કે–તેમને મસ્તકની વેદના થઈ હોવાથી આવી શક્યાં નથી. તે બાને જાણી પણ શકાશે કે “તે શું કરવાની ઈચ્છા ધરાવે છે?' કનકવતીએ લાંબો વિચાર કરીને કહ્યું – “ભલે એમ થાવ.” તરત જ કનકવતીએ વિમાન વિકુવ્યું. વિચાર્યું કે, આ ન ગઈ તે સારું કર્યું. હું જ ત્યાં જઈને વિદ્યાધર-નરેન્દ્રપણું દૂર કરીશ. નાટક–પ્રેક્ષણકની શ્રદ્ધા દૂર કરાવીશ. આ જીવલકથી દૂર કરીશ. એમ વિચારો તે દાસી સાથે વિમાનના એક પ્રદેશમાં ચડી ગયે. તે જ પ્રમાણે તે જ સ્થળે વિમાન ગયું. જેટલામાં 2ષભસ્વામીને અભિષેક કરીને નાટય આવ્યું, તેટલામાં તે સ્થળે દાસી પહોંચી ગઈ. વિમાનમાંથી બહાર નીકળીને એક સ્થળમાં બેઠી. બીજા વિદ્યારે પૂછયું કે, આજે તમે મેડાં કેમ આવ્યાં અને કનકવતી ક્યાં છે? ત્યારે આવેલી દાસીએ કહ્યું કે, કનકવતીનું શરીર ઠીક ન હોવાથી મને એકલી છે, તે સાંભળીને વિદ્યાધરાધિપતિએ કહ્યું કે, તું નાટ્ય કર, હું તેનું શરીર બરાબર કરી આપું છું.” એમ કહ્યું, એટલે દાસી ક્ષોભ પામી. તે વખતે મેં મારે દેહ બરાબર સજજ કર્યો. ખચ્ચરત્ન પણ બરાબર પકડ્યું. એટલામાં નૃત્યવિધિ આટોપાઈ ગયે. દેવગૃહમાંથી વિદ્યાધર બહાર નીકળે, બાલદાસીને કેશમાંથી પકડીને કહ્યું કે-“અરે દુષ્ટદાસી ! પ્રથમ તે તારા રુધિરના પ્રવાહથી મારે ધાગ્નિ ઓલવું, ત્યાર પછી તારી સ્વામિનીનું યથોચિત કરીશ.” તે સાંભળીને બાલદાસીએ કહ્યું કે, “તમારા સરખા સાથે સમાગમ થયે છે, તે આવા પ્રકારના વૃત્તાંતના છેડાવાળે છે, માટે તમને એગ્ય હોય તે કરે. પહેલાં જ આ અમે ધાર્યું હતું. આમાં અમને કંઈ આશ્ચર્ય લાગતું નથી. આ સાંભળી વધારે કે પાયમાન થયેલા વિદ્યાધરે કહ્યું કે, “આમ ગાંડા માફક કેમ પ્રલાપ કરે છે? તારા ઈષ્ટદેવનું સ્મરણ કર, અથવા તે શરણાધીન બને ત્યારે દાસીએ કહ્યું, દેવે, વિદ્યાધરો, ઈન્દ્રો, મનુષ્ય અને તિર્ય પ્રત્યે વાત્સલ્યવાળા આ અષભદેવ ભગવંત ત્રણે લોકના મહાન Page #188 -------------------------------------------------------------------------- ________________ દુષ્ટ વિદ્યાધરને વિનાશ ૧૭૧ ગુરુ શરણે આવેલા પ્રત્યે વાત્સલ્યવંત છે, તેમનું શરણું અંગીકાર કર્યું છે. મનુષ્ય વગરની આ ઘોર અટવીમાં મને કેનું શરણ સંભવી શકે ? તે પણ સ્વાભાવિક ધીર–વીર ગુણવાળા આર્યપુત્રનું મને શરણ છે.” આ સાંભળી વિદ્યાધરે કહ્યું કે બેલ, તે તારે આર્યપુત્ર કોણ છે? એ સમયે “કનકવતીના પતિ અદૃશ્યરૂપધારી’ મેં વિચાર્યું કે, ઠીક પ્રશ્ન કર્યો. મને પણ શંકા તે છે જ, ત્યારે કનકવતીની બાલસખી દાસીએ કહ્યું – “જેણે પિતાના ગુણ, રૂપ અને પરાક્રમનો પ્રભાવથી અનેક રાજાઓ સમક્ષ સૌભાગ્યની જયપતાકા માકક સુંદર દેહવાળી મારી સ્વામિનીને સ્વીકારી. જેણે મહાગુણો વડે સમગ્ર શાસ્ત્રને અર્થના રસને નીચેડ કાઢેલ છે એવા, જેણે દૂર રહેલા હોવા છતાં પણ ગમે તે કારણે તમને જાણેલા છે, જે સાહસધન મહાપુરુષે તને દેખે પણ નહિ હશે, તેના વડે જ મારું આત્મરક્ષણ કરવાની અભિલાષા રાખું છું.' આવાં વચને સાંભળીને દાંતથી હોઠ દબાવતા અને ભયંકર ભ્રકુટી ચડાવતા વિદ્યારે કહ્યું કે-“તે નરાધમના શરણથી તારું જીવિત અવશ્ય નથી જ.” એમ બોલતા તે વિદ્યાધરે વીજળીના તેજ સરખું ચમકતું મંડલાઝ મ્યાનમાંથી બહાર ખેંચ્યું. તેના ભયથી તેને પરિવાર વૃક્ષના આંતરામાં છૂપાઈ ગયે. આ સમયે મેં પ્રગટ થઈને હસતાં હસતાં કહ્યું–અરે વિદ્યાધરાધમ ! બાયલા ! સ્ત્રીઓની વચ્ચે બનેલા વીર ! આ યુવતીના ઉપર પગ ચલાવતાં તને તારા પાંચભૂત ઉપર લજ્જા નથી આવતી? તારા સરખા પુરુષ ઉપર તરવાર ચલાવતાં મને પણ શરમ આવે છે, તે પણ આવા પ્રસંગમાં બીજું શું કરી શકાય? નિઃસંશય હવે તું હ-ન હત થઈશ. મારી સન્મુખ આવ.” એમ બોલતાં મેં મ્યાનમાંથી તરવાર બહાર ખેંચી કાઢી. તે ૫ણુ હથિયાર ગ્રહણ કરીને મારી સન્મુખ આવ્યું. એક બીજાના લાગ શોધતા પરસ્પર ભમવા લાગ્યા. તેને પરિવાર અને દાસચેટી ભય પામ્યા. ત્યાર પછી તેણે મારા ઉપર ખડુગ ઉગામ્યું. દક્ષપણાથી મેં તેને પ્રહાર ચૂકવ્યું. તેવી જ રીતે વળી સન્મુખ આવીને રહ્યો. અષ્ણરત્ન ઊંચે ઉગામીને મેં ફરી જંઘાના પ્રદેશમાં ખગન–પ્રહાર કર્યો. તરવારને છેડે ઘા તેને લાગ્યું. વળી તે મારા ઉપર ઉછળે, મારી ગરદન ઉપર પ્રહાર કર્યો. મેં પણ ઉપરથી જ તેના ઘાનું લક્ષ્ય ચૂકવ્યું અને તેના લક્ષ્ય બહાર મારું મંડલા ચલાવ્યું. એટલે તેની ભુજા સાથે ખગરત્ન નીચે પડી ગયું. દક્ષતાથી વળી ડાબા હાથમાં ખડ્ઝ ગ્રહણ કર્યું. વળી પણ ડાબા હાથથી મારા ઉપર પ્રહાર કર્યો, મેં પણ તેને પ્રહાર ચૂકવ્યું અને તરત જ તરવાર આકાશમાં ભમાંડીને વિદ્યાધરનું મસ્તક છેદી નાખ્યું, એટલે તે ભૂમિ પર પટકાયું. તે વિદ્યાધર મૃત્યુ પામ્યા પછી ભય પામેલા તેના પરિવારને મેં સાત્વન આપ્યું. તે ત્રણે કન્યાઓ મારી પાસે આવી ત્રણેય કન્યાએ મને કહ્યું કે, અમને આ વિદ્યાધર-પિશાચથી તમે મુક્ત કરાવી, માટે હવે તમે જ અમારી ગતિ છે. મેં પૂછયું કે, તમે તેની પુત્રીઓ છે? તેઓએ કહ્યું કે–અમે રાજપુત્રીઓ છીએ. તે સાંભળી મેં કહ્યું કે, કયા રાજાની ?” એકે કહ્યું કે-શંખપુરના સ્વામી દુર્લભરાજાની કન્યા છું અને આના ભયથી મેં વિવાહની ઈચ્છા કરી ન હતી. મેં પૂછ્યું કે, સનેહના કે બીજા કોઈ કારણે ? કન્યાએ કહ્યું કે, “સ્નેહની તે વાત જ કયાં છે ? કઈ વખત હું અગાસીમાં સૂતી હતી, ત્યારે આ વિદ્યાધરે મારું હરણ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ચપન્ન મહાપુરુષોનાં ચરિત કર્યું, ત્યારે જીભ ખેંચીને આત્મહત્યા કરવા તૈયાર થઈ. ત્યારે તેણે કહ્યું કે જો તું મારું વચન અંગીકાર કરીશ તે, હું તને છોડી દઈશ.” મેં કહ્યું કે—કેવું ?” તેણે કહ્યું કે, તને છોડી દઉં, પછી ભર્તારની અભિલાષા કરવી. તે વાતને મેં સ્વીકાર કર્યો. તેણે મને કહ્યું કેતારે રાત્રે દરરોજ મારી પાસે આવવું. તારા આવવા માટે તું ચિંતવન કરીશ કે, તરત જ વિમાન તૈયાર થઈ જશે. એ પ્રમાણે મને વચનથી બાંધીને તે જ શયનમાં પહોંચાડી. પ્રતિદિન તેની સમીપે હું આવતી હતી. બંસી વગાડવાની કળા મને શીખવી. વિદ્યારે પ્રથમ તીર્થકર ત્રાષભસ્વામીનું દેવગૃહ બનાવરાવ્યું. આ ત્રણે કન્યાઓને પણ આ જ પ્રમાણે દબાણ કરી કબૂલાત કરાવી અને પછી મુક્ત કરી. તેઓને પણ આલાપ, સંગીત, વાજિંત્ર, વીણા, નૃત્યાદિ કળાઓ શીખવી. અમારા શરીરને સ્પર્શ કર્યા વગર અમારી સાથે દરરોજ તે વિલાસ કરતા હતા. ત્યાર પછી “ઠીક સુંદર” એમ કહીને સર્વને રજા આપી. પોતાના વિમાનમાં બેસીને પિતાના સ્થાનકે ચાલી ગઈ. બીજી બે કન્યાઓ પણ પોતાના પિતા, નગરાદિક જણાવીને તે જ પ્રમાણે ગઈ. દાસી સાથે હું પણ તે જ વિમાનમાં ચડી બેઠો. કનકવતીના ભવને વિમાન આવ્યું અને તેમાંથી નીચે ઉતર્યા. વિમાન અદશ્ય થયું. કનકવતીએ મને દેખ્યો. દેખતાં જ તેણે કહ્યું, શું દુષ્ટ વિદ્યાધરને મારી નાખે ? દાસીએ કહ્યું કે, સ્વામિનીના જાણવામાં બરાબર આવી ગયું ? કનકવતીએ કહ્યું કે-હે આર્યપુત્ર! આ વ્યવહાર કરે તમને યેગ્ય ન ગણાય. કારણ કે તે વિદ્યાધર આકરે હતે. મેં કહ્યું કે, “શું હું તને સીધે લાગું છું? દાસચેટીએ કહ્યું-“હે સ્વામિની ! હું તમને શું કહું? સ્ત્રી જન તેની પ્રશંસા કરે, તે પણ નિંદા કહેવાય. ધીર અને વીરપાગું તે તેની ચેષ્ટાથી જાણ્યું, હવે બોલવું તે તે પુનરુક્તતા જણાય. મહાબલ પરાક્રમવાળા છે એ તો વિદ્યાધરને મારવાથી પ્રગટ થયું છે. તમારે અનુરાગ પૂર્ણ છે.” એ તે સ્વામિનીને પિતાને ખબર જ છે. “ઉદાર ચરિત્રવાળા છે. રાજ્યને ત્યાગ કરીને ગયા, તે જ તેની સાબિતી છે. આથી વધારે કેટલું કહેવું? એને ઉચિત હોય તે સ્વામિની સ્વયં જાણી શકે છે.” એમ બોલીને દાસી મૌન રહી. દાસીની કહેલી હકીકત સાંભળીને કનકાવતીએ કહ્યું-“હલા ! આમાં જાણવાનું શું છે? પહેલાં જ વરસાલા સાથે હદય સમર્પણ કરેલું જ હતું. હવે પિતે પિતાના જીવિત-મૂલ્યથી મને ખરીદી વશ કરી છે. હવે આ દેહ અને મારા જીવિતના એ જ અધિકારી. સ્વામી છે, બીજું કઈ કર્તવ્ય કરનારી હું કોણ? સર્વથા અનુકૂળ, સારા રૂપવાળા ઉપકારી અને પ્રિય છે. હું તેમના હુકમનું સર્વથા પાલન કરનારી છું” એમ બોલીને કનકવતી લજજાવાળી થઈ નીચું મુખ કરીને રહી. ત્યાર પછી મેં કહ્યું, “હે સુંદરી ! આમ બેલવાની શી જરૂર છે ? તારા નિમિત્તે મેં કેઈ અપૂર્વ કાર્ય કર્યું નથી. કારણ કે, પિતાની ભાર્યાની અલપ પણ પરવશતા એ નાનોસૂને પરાભવ છે ? આ કારણે મારા પરાભવની શુદ્ધિ કરવા માટે આ સર્વ મેં કર્યું છે. આ જગતમાં પિતાના ઈષ્ટ-પ્રિય મનષ્યની ખાતર સમદ્રલંઘન કરવું પડે. તે તે પણ કરી છૂટાય છે, ઘોર પર્વત પરથી આત્માને ખીણમાં ફેંકી ભૂગુપાત પણ કરાય છે, ભયંકર જવાળાવાળા ધગધગતા અગ્નિમાં પણ પ્રવેશ કરવો પડે છે, મહાકલેશ-પરિશ્રમથી ઉપાર્જન કરેલ ધનભંડારને તૃણની જેમ ત્યાગ કરે પડે છે. અપયશની ખગધારા ઉપર આત્માને Page #190 -------------------------------------------------------------------------- ________________ કનકવતી સાથે અપહરણ ૧૭૩ ઈચ્છા પ્રમાણે અપ ણુ કરાય છે, પંડિત પુરુષના વચનની પણ અવગણના કરવી પડે છે, ગુરુવ, કુલ, શીલની પણ ગણતરી તેવા સમયમાં રહેતી નથી. અધ્વર્ગ સાથે નિઃશંકપણે લજ્જાને પણ ત્યાગ કરવો પડે છે, વધારે કેટલું' કહેવું? ધિક્કારપાત્ર સંસાર-સાગરમાં વહી રહેલાને દુઃખથી ડરવાનુ હોય ખરું ? માટે આ તે અલ્પ છે. તારી ખાતર આ જગતમાં શું ન કરવું પડે ? અથવા ‘દુઃખા વગર સુખા હેાતાં નથી.’ આ વાત ઘણી પ્રસિદ્ધ છે. આ પ્રમાણે કનકવતી સાથે સ્નેહ-ગર્ભિત વાતચિત કરીને ત્યાં જ સુઈ ગયા. તેટલામાં તે વિદ્યાધરના નાનાભાઈએ કનકવતી સાથે મારુ આકાશમાં અપહરણ કર્યું, ફરી મને સમુદ્રના મધ્યભાગમાં ફેંકયો. પરંતુ દૈવયેાગે પડતાંની સાથે જ પહેલાં ભાંગી ગયેલ વહાણુનુ પાટીયું હાથમાં આવી ગયું અને તેનાથી સાત રાત્રિ-દિવસ સુધી સમુદ્ર-લંધન કરીને હું કાંઠે આવી ગયા. ત્યાં કેટલોક સમય વિશ્રાંતિ કરીને મહામુશીખતે કેળાંફળ મેળવીને પ્રાણુવૃત્તિ કરી. પર્વત પરથી વહેતી નદીના કિનારાના પ્રદેશમાં રહેવા લાગ્યા. તે પ્રદેશમાં કોઈ મનુષ્યોના સંચાર ન હતા, તેથી મેં ચિ'તવ્યુ કે, આ કિનારા છે કે દ્વીપ-બેટ હશે ? અથવા તે કાઇક મોટા પર્વત હશે ? એ પ્રમાણે સંકલ્પ-વિકલ્પ કરવામાં આકુળ બનેલા હું ચાલીને થોડી ભૂમિ આગળ ગયે, એટલામાં બહુ દૂર નહિં એવા સ્થાનમાં મે ́ તાપસકુમારને જોયા. હું તેની પાસે ગયો, તેને મેં વંદન કર્યું. તેમણે મને આશીર્વાદ આપ્યા. મેં તેમને પૂછ્યુ કે હે ભગવંત ! આ કયા પ્રદેશ છે ? ’ તેણે કહ્યું કે, • આ સમુદ્ર-કિનારા છે. ' ફરી પ્રશ્ન કર્યાં કે- • તમારો આશ્રમ કયાં છે ? ' તેણે કહ્યું કે, અહિંથી બહુ દૂર નહિ. મેં કહ્યું કે આપણે તમારા આશ્રમ-સ્થાનમાં જઇએ. ત્યાર પછી તે મને આશ્રમમાં લઈ ગયો. ત્યાં મે' કનકવતીને જોઈ. મને પણ તેણે જોયો. ત્યારે મહાપ્રમાદ–પૂર્ણ હૃદય અને દેહવાળા મે તેને કહ્યું કે- “ હે સુંદરી ! તુ' તેને ચૂકવીને કેવી રીતે છૂટી પડી? કનકવતીએ કહ્યું કે- “ તેણે મને મોટા પર્વત ઉપરથી સમુદ્રમાં ફેંકી, ત્યાર પછી અહિં આવી. ’ 6 " ત્યાર પછી તેને આશ્વાસન આપીને હું કુલપતિ પાસે ગયો. તે ભગવંતને વંદના કરી, તેમણે પણ આશીર્વાદ આપ્યા. તેની સમીપે બેઠા. કુલપતિએ કહ્યું કે, · શું આ તારી ગૃહિણી છે?” મે હા કહી. કુલપતિએ કહ્યું કે-ત્રણ દિવસ પહેલાં હું બહાર ગયો, ત્યારે તેને એકલી જોઈ. તે મને ન ઓળખી શકી. ત્યાર પછી પડખામાં નજર કરીને તે ખેલી કે- હું ભગવતી વનદેવતાઓ! ભર્તારે માત્ર મને પરણી છે, મેં તેની કેાઈ સેવા કરી નથી, તેણે મારા માટે શું શું નથી કર્યું? ત્રણ દિવસ સુધી સમુદ્રના કિનારા ખુદી વળી અને ભર્તારની શેાધ કરો, પરંતુ પત્તો ન લાગ્યો. તે કારણે તેના વિના આ જીવતરનું કંઈ પ્રયાજન નથી. તેના શરીરમાં સમર્પણુ થાઉં છું એમ કહીને ફાંસો તૈયાર કર્યાં. અંધસ્થાનમાં આરૂઢ થઈ અને જેટલામાં પેાતાને લટકાવે છે, તેટલામાં હાહારવ-ગર્ભીિત ‘ સાહસ ન કરો, સાહસ ન કરે ' એમ બોલતા હું તેના તરફ દોડયો. તે ક્ષોભ પામી, મને જોયા, શરમાઈ. ફ્રાંસા પડતા મૂકીને એક વૃક્ષની નીચે બેઠી. હું સમીપમાં ગયા અને આશ્વાસન આપ્યુ કે, હે પુત્રી ! કયા કારણે આત્મહત્યા કરવા તૈયાર થઈ છે? શું તારા ભર્તારને કોઇએ સમુદ્રમાં ફેંકયો છે, જેથી તેના કિનારાનુ અવલાકન કરે છે ?' ત્યારે તે કઈ પણ ન ખાલી. માત્ર મુક્તાફલ સરખાં મોટાં અને સ્વચ્છ આંસુ વડે રુદન કરવા લાગી. રુદન કરતી તેને દેખીને મને અતિશય કરુણા " Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત પ્રગટી દિવ્યાનથી મેં જાણ્યું કે, સમુદ્રમાં ફેંકાવું, કિનારે આવવું વગેરે હકીકત જે ખની હતી, તે આધારે મે કહ્યું કે- “ હે પુત્રી ! ચાલ, મારા આશ્રમસ્થાનમાં આવ, ત્રીજા દિવસે તને તેની સાથે સમાગમ થશે. માટે સ્વસ્થ થા ’ એમ આશ્વાસન આપીને હું તેને આશ્રમસ્થાનમાં લાવ્યા. મહામુશીબતે કોઇ પ્રકારે ભોજન-પાણી કરાવ્યાં. અશ્રુથી ભીંજવેલાં કેટલાંક વૃક્ષફળી ખાધાં. ત્યાર પછી પુરાણકથા સંભળાવવા પૂર્ણાંક અને તેમાં વિયાગીઓને સમાગમ કેવા પ્રકારે થયા ? એવા કથાના સભળાવતાં કલ્પ-કાળ સરખા એ દિવસા પસાર કરાવ્યા. આજે તા મરી જવાના વ્યવસાયવાળી સમગ્ર કાર્ય ના ત્યાગ કરીને વિદ્યાથી ઓ વડે રક્ષણ કરાતી તેને ધારી રાખી છે, એટલામાં તમે આવી લાગ્યા. ” મેં કહ્યું, · હે ભગવંત! મારા ઉપર ઘણા ઉપકાર કર્યા, તેને અને મને જીવતદાન આપ્યાં. " ત્યાર પછી હું કુલપતિ પાસેથી ઊભા થયા અને કનકતી પાસે ગયે. મેં તેને કહ્યું કેહું સુંદરી ! આ સર્વ સ્વછંદ આચરણ કરનાર દૈવના જ વિલાસા છે, આ કમની પરિણતિ છે. આવા પ્રકારના વૃત્તાન્તના ભયથી જ પોતાની સ્ત્રી, ઘર આદિને ત્યાગ કરીને મુનિએ શૂન્ય અરણ્યમાં નિવાસ કરે છે. ભાગના અભિલાષીઓને જ આવા બનાવો બનવાનો પ્રસંગ ઉપસ્થિત થાય છે, માટે ધીરજ રાખ’-એમ કહીને કનકવતીને લઈને પર્વત પરથી વહેતી નદીએ ગયા. વિધિપૂર્વક સ્નાન કર્યું.... ત્યાં જ કેળાં તથા બીજા ફળો વડે પ્રાણવૃત્તિકરી. ભાજન માટે કુલપતિએ ખોલાવવા માકલ્યા. મેં કહ્યું, ‘હે ભગવંત ! પ્રાણવૃત્તિ કરી –એમ કુલપતિને જણાવો-એમ કહીને મુનિકુમારને પાછે મોકલ્યા. ત્યાંજ કનકવતી સાથે સુઈ ગયે. ફ્રી પણ તે જ વિદ્યાધરના નાનાભાઈ એ તે જ પ્રમાણે કનકવતી સાથે મારું અપહરણ કર્યું. આકાશતલમાં ઊંચે લઈ જઈ ને પછી સમુદ્રમાં ફે કર્યો. કનકવતીને ત્યાંજ બીજી માજુએ ફેંકી. દૈવયેાગે ફ્રી પણ અમે અને ત્યાં જ ભેગા થયા. કનકવતી એ કહ્યું કે—હું આ પુત્ર ! આ શુ હશે ?' હું સુન્દરી ! દેવના વિલાસા.' તેણીએ કહ્યું, હે આ પુત્ર ! એમ ન ખેલશે, કારણ કે—નમાલા- માયલા-બીકણુ પુરુષો ધ્રુવના ઉપર દોષને ટોપલો નાખીને સર્વ સહન કરે છે, પરંતુ જેઓનું પરાક્રમ સ્કુરાયમાન થાય છે, તેનાથી દૈવ પણ શંકિત થઈ ભય પામે છે. ભુવનમા ફેલાયેલા પ્રતાપવાળા હે મહાયશવાળા ! તમે ઉત્સાહ ન છેડશે. જ્યાં સુધી શત્રુ સ્ફુરામાન હેાય, ત્યાં સુધી તેની ઉપેક્ષા ન કરશે. હે દેવ ! મોટા શત્રુને નાશ કરનાર તમારું પરાક્રમ અત્યારે કયાં ગયુ ? કે જે પરાક્રમ વડે દુ:ખાની શ્રેણુ સહી શકાય. સસાર પૂર્ણ કરનારા અમારા સરખા હે નાથ ! કયા હીસામમાં ? તમારા સરખા પણુ આવાને સહી લે છે, તે જ અમને મહાદુ:ખ થાય છે. જેણે દુઃખીઓનાં દુઃખ દૂર નથી કર્યાં. જેણે એકછત્રવાળી પૃથ્વી કરી નથી, મુનિજનથી પણ દુઃખે સેવન કરી શકાય તેવાં તપ અને ચારિત્ર જેણે કર્યા નથી, તેમજ તરુણ રમણીએ સાથે જેમણે મનોહર વિષયે સેવ્યા નથી, તેા પછી આવું દુર્લભ મનુષ્યપણું મેળવ્યું, તેને ફેગટ વેડફી નાખે છે. હે મહાયશવાળા ! તમારા માટે મારું મન ખિન્ન થયું છે, માટે વૈરીને વિનાશ કરવા માટે નિશ્ચય કરેા. તમારા સુખીપણાથી આપણે સુખી થઈશું.” ત્યાર પછી કનકવતીનાં આવાં વચન કારણ કે દૈવ માફક દેખાયા વગર જ શત્રુ સાંભળીને મેં કહ્યું—હે સુંદરી! હું શું કરું ? વિચરે છે, તે હવે તે પ્રમાણે કરીશ, જેથી એ Page #192 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યના પ્રસગ ૧૭૫ પ્રમાણે ન કરે. એમ કહીને રાત્રે તેની નજર રાખતે રહેલે હતા, તેટલામાં તે અધમ વિદ્યાધર આવ્યા. હું ઊભા થયા. અરે અધમ વિદ્યાધર ! બાયલા ! આયુધ ગ્રહુ કર, હવે તુ હતા-ન હતા થવાના છે. એમ કહીને મે તરવાર ખેંચી, તેણે પણ તરવાર ખેંચી. ક્ષોભ પામેલા તેને મેં કહ્યું કે—અરે ! હવે તું પ્રથમ પ્રહાર કર, જેથી હું' તારા પર પ્રહાર કરુ. ત્યારે ક્ષેાભ પામેલ હાવાથી તેણે કશું ન કહ્યું. પછી મેં તેના કેશપાશ પકડયા. મંડેલાગ્ર (તરવાર) ઉગામી, મેં તેને કહ્યું કે—અરે મહાપાપી ! આવ મળવાળા તુ મારી સમીપમાં આવ્યે છે ? તા ખેલ, અત્યારે તને હું શું કરું ? તેણે કહ્યું કે—વેરિયાને જે કરાતુ હાય તે કરેા. મેં કનકવતીને કહ્યું કે‘હે સુંદરી ! આ તારા વેરી વિદ્યાધરાધમ પકડાયે છે, તેણે હથીયાર છોડી દીધાં છે, હથીયાર વગરના સાથે યુદ્ધ કરવાનું મારા હાથ શીખ્યા નથી. ત્યારે નજીક રહેલી કનકવતીએ સામે આવીને કહ્યું કે—અરે હતાશ ! તને આમ કરવાની બુદ્ધિ કોણે આપી ? તેણે કહ્યું કે, ભાઈની ભાર્યાએ મારી પાસે આ કરાવ્યું છે. એ સાંભળીને મેં કહ્યું કે, અનનું કારણ હોય તેા સ્ત્રીઓ જ છે, એમાં સ ંદેહ નથી. પછી ‘હવે તારે આવું ફરી ન કરવું”——એમ દૃઢપણે કબુલ કરાવીને વિદ્યાધરને મુક્ત કર્યાં. હું કુલપતિ પાસે આવ્યે . તેમણે પણ મને ઘણું આશ્વાસન આપ્યું અને પેાતાના નિવાસે લઈ ગયા. ત્યાં નગર નજીક મેં એક મહામુનિને જેયા. તેમને મેં વંદના કરી. ધર્માંકથા સંભળાવી. કનકવતીને કહ્યું કે—હૈ સુંદરી ! સંસાર અસાર છે, કમની ગતિ વિષમ છે, ગૃહવાસ અનેક વિઘ્નવાળા છે, ઈન્દ્રિયા ચપળ છે, પ્રેમની ગતિ અતિકુટિલ છે. કયારે અને કેવી રીતે મરણુ થશે ? તે કેને ખખર છે ? તા મહેતર છે કે જાતે જ આ સર્વ ાડીને મહાપુરુષોએ સેવેલી દીક્ષા અંગીકાર કરીએ. કનકવતીએ કહ્યું—આપની વાત સુંદર છે, પરંતુ આ નવયૌવન છે. કામદેવનાં માણુ ઘણાં આકરાં અને ન સહન થાય તેવાં હાય છે. હજુ ઈચ્છા પ્રમાણે વિષયસુખ ભોગવ્યું નથી.' અંતસમય કેવા છે ? તે જાણ્યું નથી, તે અતિશયજ્ઞાનીને પૂછીને યથાચિત કરીશું....' મેં કહ્યું કેહે સુંદરી ! તેં યુક્તિથી વાત કરી, પર’તુ 'નવયૌવન' કહ્યું, તેમાં સમજવાનું કે— ધીર કે વીર પુરુષોને નવયૌવનમાં વૃદ્ધસ્વભાવ સુંદર હેાય છે. અને અધીર કે કાયર પુરુષાને તે વળી વૃદ્ધાવસ્થામાં પણ વિષય છૂટતા નથી અને તારુણ્યના અનુભવ કરે છે. અર્થાત્ પશુમાફક વિષયાસક્ત થાય છે. કાયરપુરુષોને કામદેવ વિષમ હોય છે, નહિ કે ધીરવીર પુરુષાને, માંસ વિષે ખડ્ગધારા તીક્ષ્ણ થાય છે, પણ વજ્રમાં અલ્પ પણ તીક્ષ્ણ થતી નથી. નિરંતર ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત થતા ભાગે વડે આ જીવને સ્વર્ગમાં ઘણા લાલન-પાલન કર્યા, પણ ઇન્પણાના ઢગલાએથી જેમ અગ્નિ તૃપ્ત થતા નથી, તેમ આ જીવ ચાહે તેટલા ભાગા મળે તે પણ તૃપ્ત થતા નથી. હે સુંદર દેહવાળી ! આપણે સમજીએ છીએ કે મરણુ પામ્યા પછી ભાગોથી નક્કી નરક અને તેના ત્યાગથી સ્વર્ગ કે મેાક્ષમાં ગમન થાય છે. વળી જે કહ્યું કે, ‘અતિશયજ્ઞાનીને પૂછીને જે કરવા લાયક હાય તે કરીશું'—આ વાત સુંદર છે, પરંતુ જે વચમાં ખીજું કંઈ નહિ થાય ?” એમ કહીને મુનિવરને વંદન કરીને નગરમાં પ્રવેશ કર્યાં. તેને અહાર રાખી. નગરમાં આમ તેમ ભમતાં જુગારી પાસેથી નાસ્તા ખરીદવા જેટલું મૂલ્ય મેળવ્યુ'. એ મોટા પુડલા બનાવરાવ્યા. જ્યાં કનકવતીને બેસાડી હતી, તેસ્થળમાં Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ચેપન્ન મહાપુરુષનાં ચરિત ગયે. તેણે દેખી, ઉભા થઈ મારો સત્કાર કર્યો. પ્રાણવૃત્તિ કરી. એકાંતમાં વૃક્ષની છાયામાં બેઠા, કનકવતીને મનને ભાવ જાણવામાં આવ્યો કે, તે શૂન્ય મનવાળી થઈ જણાય છે. ત્યારે મેં વિચાર્યું કે, કુટુંબીઓ યાદ આવ્યા હશે. ત્યાર પછી હું શરીરચિંતા ટાળવા થડે દૂર ગયે. પાછો આવીને ઝાડની ઓથે સંતાઈને જોઉં છું તે તે વળી ભૂમિ પર ચિત્રકર્મનું આલેખન કરતી હતી. પંચમ સ્વરથી કંઠમાં ગાતી હોય તેમ ઘેળે છે, હરણી જેમ દિશા તરફ ભયથી જોયા કરે, તેમ અર્થપૂર્ણ નયનથી દિશાઓનું અવલોકન કરે છે. ડાબી હથેલીમાં મુખકમળ સ્થાપન કરીને લાંબા નીસાસા મકતી જાણે મદનવિકારથી પીડિત ચિત્ત જણાવતી હોય, કંઈક બણબણતી હોય તેમ જણાતી હતી. મેં વિચાર્યું, આ શું ? અથવા મારા વિયેગમાં એકલી રહેવા સમર્થ નથી. તે જે મને જોઈને આકુળ બની જાય તે મારા ઉપર સ્નેહ છે, જે હું ન જાણું તેમ મુખાકૃતિ છૂપાવશે, તે તે સુંદર ન ગણાય-એમ વિચારીને મેં મારે આત્મા દૂર રહેલે દેખાડે. તેણે મદન-વિકાર ન જણાય તેમ છૂપાવ્યું. હું તેની પાસે ગયે. તેને મેં કહ્યું કે-હે સુંદરી ! શું તને કઈ માતા-પિતાદિક સ્વજને યાદ આવ્યા છે કે, જેથી તું ઉદ્વેગવાળી હોય તેમ જણાય છે. તેણે આકાર છૂપાવતાં કહ્યું કે-હિ આર્યપુત્ર ! તમે સ્વાધીન છે, પછી બીજા મનુષ્યોને યાદ કેમ કરું ? જ્યાં હૃદયવલ્લભ વસતા હોય, તે અરણ્ય પણ વસતીવાળું છે અને પ્રિયરહિત વસ્તીવાળું સ્થાન, તે અટવી સરખું છે.” એ સાંભળીને મેં વિચાર્યું કે-ઉપચારપ્રાય વચન બેલી તે આ ઠીક ન ગણાય. કારણ કે વિશ્વાસ ઉત્પન્ન થવાથી સ્વીકારેલા, ઉંડા મૂળવાળા વૃદ્ધિ પામેલા નિઃસ્વાર્થ સદભાવવાળા નેહપૂર્ણ મનુષ્ય વિષે જે ઉપચાર કરવામાં આવે, તે કેવી રીતે ઉત્તમ ગણી શકાય ? ઉપચાર વડે બીજાને પોતાને કરાય અગર સ્વીકારાય, તે માત્ર તે સ્થાન પૂરતી જ તેની ઉત્તમતા ગણાય, ઉપચારપણાના સ્થાન સિવાય બીજામાં પ્રવર્તતા પ્રેમના અભાવને પ્રકાશિત કરે છે. અર્થાત્ સાચા નિઃસ્વાર્થ કાયમી બદલાની આશા વગરના પરસ્પરના નેહમાં ઉપચારને અવકાશ હેતું નથી. ઉપચારના સ્થળમાં કાયમી સ્નેહ-પ્રેમને અવકાશ હેતે નથી. તે અહીં સર્વથા કંઈ પણ કારણ હોવું જોઈએ-એમ જાણીને તેની પાસેથી ઉઠશે. ત્યાંથી ન દેખી શકાય તેવા બગીચાના મધ્યભાગમાં થોડી ભૂમિ સુધી ગયે. એટલામાં એક પુરુષ આવ્યું. આવીને તેણે પૂછયું કે--શું અહિં હજી સુધી પણ કુમાર છે ? મેં પૂછયું કે–આ ક્યા કુમાર?” તેણે કહ્યું કે આ નગરના ઈશાનચંદ્ર રાજાના ગુણચંદ્ર નામના કુમાર મધ્યાહ્ન સમયે આવ્યા હતા, તેથી તેમના કાર્ય માટે મને મોકલ્યો છે અને હું આવેલું છું, માટે પૂછું છું.' પ્રત્યુત્તર આપે કે “કુમાર તે ઈષ્ટલાભ મેળવીને ગયો. તેણે કહ્યું કે-શું તેની સાથે મળી ગઈ?” મેં કહ્યું કે, “એકલી માત્ર તેના યુગમાં આવી એકમનવાળી નથી થઈ, પરંતુ તેને ભવને પણ લઈ જવામાં આવી છે. તેણે કહ્યું કે સુંદર થયું.” “કુમારને દેખવા માત્રથી મહા અનુરાગ પ્રગટ.” એમ બોલીને આવેલે પુરુષ ગમે. મેં વિચાર્યું કે, “આવા પ્રકારની સંસાર–ચેષ્ટાને ધિક્કાર થાઓ, સ્ત્રીઓના સ્વભાવને ધિક્કાર થાઓ, પવનથી ઊડતી ધ્વજા સરખા સ્ત્રીઓના ચપળ મનને ગુણોથી, રૂપથી, ઉપકારથી કે જીવ આપવા વડે કરીને પણ ગ્રહણ કરી શકાતું નથી.” ત્યારે મેં ચિંતવ્યું કે-આ સ્ત્રી પોતાના વિચાર ન બતાવે, ત્યાં સુધી અહીંથી બહુ દુર નહીં એવા તેના મામાને ત્યાં જવું. ત્યાં તેને મૂકીને હું યથોચિત આત્મ-કલ્યાણની સાધના કરું.” Page #194 -------------------------------------------------------------------------- ________________ સ્વય’ભુ વાસુદેવ અને ભદ્ર બલદેવ ૧૭૭ એમ વિચારીને તેની પાસે ગયા. તેને કહ્યું કે-ચાલેા, આપણે જઇએ. તેણીએ કહ્યું કેઆવતી કાલે સવારે જગ્ગુ',' મેં કહ્યું કે સાથ વાહ જાય છે માટે તેની સાથે જ જઈએ, અત્યારે જ જઈ એ.' ત્યારે તે હૃદયથી પરાર્મુખ હોવા છતાં પણ મારા ભયથી ચાલવા લાગી. ચાર દિવસે અમે તેના મામાને ત્યાં પહોંચ્યા. તેઓએ આને આળખી. ત્યાર પછી અહુ ખેદ કરીને નવી જન્મેલી હાય, તેમ માનતા અભ્યંગન, સ્નાન, ભાજનાકિ વડે ઉચિત સાકાર કર્યા. મે' વિદ્યાધર આદિને સર્વ વૃત્તાન્ત જણાવ્યેા. તેણે કહ્યું કે, ‘સ’સારમાં શુ નથી સ ́ભવતુ ં? ' ત્યાર પછી તે જ રાત્રે પાછલા પહેારે હુ ત્યાંથી નીકળી ગયા, અને જે આચાર્યની પાસે ધમ સાંભળ્યેા હતા, તેમની પાસે જઈને દીક્ષા અંગીકાર કરી, મને વૈરાગ્ય થવાનું કારણ આ અન્યુ.' ખલદેવે કહ્યું કે–નિવેદ થવાનુ કારણ ઘણું સુંદર છે. ધ્રુવના નાટક-વિલાસે આવા પ્રકારના થાય છે. એમ કહીને માહની પ્રકૃતિ ઉપર જય મેળવીને યથાશક્તિ અણુવ્રત સ્વીકાર્યાં. સમ્યકૃત્વ સ્થિર કર્યું. વાસુદેવ અને ખલદેવ અને આ મુનિવરની પ્રશંસા કરીને, વંદના કરીને પોતાના સ્થાને ગયા. તેમના પિતા મૃત્યુ પામ્યા. ઉત્પન્ન થયેલ ચક્રરત્નવાળા ‘મેરક’નામના પ્રતિવાસુદેવે સ્વયંભુ ઉપર દૂત મેાકલ્યા. પ્રતિહારે સ્વયંભુને નિવેદન કર્યું" કે, બહાર રાજદૂત આવ્યા છે. એટલે સ્વયંભુના આસ્થાનમડપમાં પ્રવેશ કરાવવાની રાજાએ આજ્ઞા કરી. આવીને તે રાજાના પગમાં પડ્યો, પછી રાજાએ કહેલા આસન ઉપર બેઠો. અલ્પકાળ પછી રાજાએ પૂછ્યું કે, મેરક રાજાને કુશલ છે ? તેણે કહ્યું, કુશલ છે, પરંતુ દેવે સ ંદેશા કહેવરાવ્યેા છે કે--એક પૃથ્વીના એ સ્વામી હાય, તે સુપુરુષો માટે લજ્જાસ્પદ ગણાય, માટે મારા ખલ-પરાક્રમની તુલના કરીને પૃથ્વીની જેમ આજ્ઞાને સ્વીકાર કરે” એ સાંભળી વાસુદેવે કહ્યું-હૈ ! તારા રાજાએ સ ંદેશે કહેવરાવ્યા છે, તેા શું હવે તેને જીવિતનું કંઈ પ્રયાજન નથી? માટે તું જા અને કહે કે, હુવે મનના વેગ માફક તરત આ તરફ પ્રયાણ કરે.' એમ કહીને દૂતને રજા આપી, એટલે તે ગયે.. કહેવરાવ્યું તે યથાસ્થિત મેરક રાજાને કહ્યું. તેણે પણ ભવિતવ્યતારૂપ દોરડાથી આકર્ષાચેલા હાય, તેમ પ્રમાણ શરુ કર્યું. ભદ્ર'નામના ખલદેવભાઈ સાથે સ્વયંભુ પણ તેની સામે ગયા. મેટુ યુદ્ધ કરવા માટે સામ સામા પડાવા નખાયા. યુદ્ધ થયું. મેરક હારી ગયા. છેવટે તેણે ચક્ર માકલ્યું. તે ચક્ર સ્વયંભુ વાસુદેવના હસ્તમાં આવીને સ્થિર થયું. સ્વયંભુએ તે જ ચક્રથી તેનું મસ્તક છેદી નાખ્યું. મેટા જયયારવ શબ્દ ઉન્મ્યા. અધ ભરતાધિપતિ થયા. ૬૦ લાખ વર્ષ સુધી ભરતા ભાગવ્યું. મૃત્યુ પામી નરકે ગયા. ખલદેવે પણ ગૃહસ્થપણાના ત્યાગ કરી જેની પાસે પહેલાં ધમ સાંભળ્યા હતા, તેની પાસે શ્રમણુપણુ અંગીકાર કર્યું. યથાવિધિ વિહાર કરીને અપસ્થિતિવાળાં કર્યાં ખપાવીને તે સિદ્ધિપદને પામ્યા. ૨૩ શ્રીમહાપુરુષચરિતમાં સ્વયંભુ અર્ધ ચક્રવતી અને ભદ્ર મલદેવનાં ચરિત્રો પૂર્ણ થયાં. [૨૦~૨૧] Page #195 -------------------------------------------------------------------------- ________________ (૨૨) શ્રીઅન તનાથ તીર્થંકરનું ચિરત્ર શ્રીવિમલનાથ તીર્થંકર પછી નવ સાગરોપમ ગયા પછી અનંજિત્ તીર્થંકર ભગવત ઉત્પન્ન થયા. તેમનું આયુષ્ય-પ્રમાણુ ૩૦ લાખ વર્ષનું અને કાયા ૫૦ ધનુષ-પ્રમાણ ઊંચી હતી. જે તીર્થંકર ભગવંતની સમીપતાની વાત દૂર રાખા, દર્શન પણ દુર્લભ છે, છતાં તેમનુ નામ પણ સસાર પાર કરાવવા સમર્થ છે, એવા તેઓ જગતમાં જયવ'તા વર્તો. જબૂઢીપ નામના આ દ્વીપમાં ભરતક્ષેત્રમાં લેાકેા, ધન, સુવર્ણ વગેરે શુભ પદાર્થોથી સમૃદ્ધ ‘અાધ્યા’ નામની નગરી હતી. ત્યાં જન્મતાં જ જેણે ખલ-પરાક્રમ મેળવેલા છે, એવા ‘સિંહસેન’ નામના રાજા રહેતા હતા. તેને સર્વ અંતઃપુરમાં પ્રધાન ‘સર્વયશા નામની મુખ્ય પટ્ટરાણી હતી. તેની સાથે વિષયસુખ અનુભવતાં કેટલેક કાળ પસાર કર્યાં. કાઈક સમયે પટ્ટરાણી શ્રાવણુ કૃષ્ણપંચમીના દિવસે રાત્રિસમયે સુતેલી હતી, ત્યારે ચૌદ મહાસ્વપ્રો જોયાં અને જાગી. રાજાને સ્વપ્ના નિવેદન કર્યાં. રાજાએ પણ ‘પુત્રજન્મ થશે' કહી આશ્વાસન આપ્યું. તે જ રાત્રિએ સહસ્રાર નામના દેવલાકથી રેવતી નક્ષત્રમાં ચંદ્રના ચાગ થયા, ત્યારે ચવીને તીથ કર-નામગાત્રકમ વાળા સયશા રાણીની કુક્ષિમાં અવતર્યાં. ક્રમસર ગર્ભ વૃદ્ધિ પામ્યા. નવ માસ અને સાડાસાત રાત્રિ—દિવસ ખરાખર પૂર્ણ થયા, ત્યારે વૈશાખ કૃષ્ણ તેરશના દિવસે રેવતી નક્ષત્રમાં ચંદ્રનો યાગ થયે છતે પટ્ટરાણીએ સુખપૂર્વક પુત્રને જન્મ આપ્યા. ભગવંત ગરૃમાં હતા, ત્યારે પિતાએ ‘અન ત એવા શત્રુ-સૈન્યને જિત્યું, એ કારણે યથાર્થ અનંતજિત્ એવું ભગવંતનુ નામ સ્થાપન કર્યું. પૂર્વના ક્રમથી વૃધ્ધિ પામ્યા. પછી વિવાહ કર્યાં. સ`સાર છેડવાની અભિલાષાવાળા ભગવંતન લેાકાંતિક દેવાએ આ પ્રમાણે પ્રતિખેષ કયેર્યાં– - હું નાથ ! દુઃખદાયક કડવા ફળવાળા આ સ ́સાર-સમુદ્રમાં આપ અહીં કયે। ગુણ દેખા છે? જેથી યથાર્થ સ`સાર-સ્વરૂપ સમજવા છતાં પણ સામાન્ય ગામડિયા મનુષ્યની જેમ પડી રહેલા છે. હે સ્વામી! પુત્ર-પત્ની આદિથી માહિત બનેલા સ્નેહાનુખ ધથી બંધાયેલા પરમાર્થ નહિ દેખતા તેવાઓની વાત ખાજુ પર રાખેા. સ'સારમાં જે દેખાય છે અને ભાગવાય છે, તે જ પરમાથ છે.’ એવા પ્રકારના વ્યવસાય કરનારા સંસાર–અટવીમાં રખડે છે. હું ઉત્તમ પ્રભુ! સંસારનાં નાટકો અને મેાક્ષમાગ ને જાણનારા આપ સરખા પણુ કઈ પ્રકારે તેના બંધનથી ખંધાવ છે; તે હે નાથ ! આવા દુઃખલવાળા ભવસમુદ્રથી આપ વિમા, જો કે આપ તે તે જાણા જ છે, અમે તે માત્ર નિમિત્તરૂપ છીએ. હું નાથ! આ સંસારમાં દુઃખા છે, તે તથા પરમાર્થ સુખ આપ જાણા જ છે તે, પછી કયા કારણથી એક ક્ષણુ પણ અહીં રહેલા છે ? હે નાથ ! આપ કૃપા કરો અને લેાકેાને અનુસરનારી ચેષ્ટાને ત્યાગ કરો, હે સ્વામી! દુર્ગાંતિ તરફ ગમન કરવા ઉત્સુક થયેલ ભરતક્ષેત્રની ઉપેક્ષા ન કર.” આ પ્રમાણે લેાકાંતિક દેવા વડે વિન ંતિ કરાયેલા આધ પામેલા હોવા છતાં પણ ભુવનનાથ પરોપકાર માટે પ્રતિમાધ પામ્યા. લેાકાંતિક દેવાથી પ્રેરાયેલા પરહિત કરવામાં એકાંત રક્ત વૈશાખ કૃષ્ણચતુર્દશીના દિવસે રેવતીનક્ષત્રમાં ચંદ્રના ચેગ થયે તે ભગવંતે ચારિત્ર અંગીકાર કર્યું... છદ્મસ્થ-પર્યાયમાં Page #196 -------------------------------------------------------------------------- ________________ અનંતજસ્ તીથ કરનું ચરિત્ર ૧૭૯ વિચરતાં ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ ને વૈશાખ કૃષ્ણ ચતુર્દશીના દિવસે કૈવલજ્ઞાન પામ્યા. દેવતાઓએ સમવસરણ બનાવ્યું. ગણધરાને દીક્ષા આપી, ધર્મકથા કહેવાની શરૂ કરી. સંસાર અને મેક્ષમા પ્રરૂપ્યા. કર્મનાં ભયંકર ફળા પ્રગટ કર્યાં. વિષયાનું વરસપણું કથન કર્યું.... સંસારની અસારતા બતાવી. અધમ પાપ-પરિણતિની નિંદા કરી. નિર ́તર દુઃખમય વરસ નરકની વેદનાએ. સમજાવી. તિય ચગતિનાં વિવિધ દુઃખાનું નિરૂપણ કર્યું.... મનુષ્યગતિનાં શારીરિક, માનસિક દુઃખાનુ વર્ણન કર્યું. દેવગતિમાં પણ ઈર્ષ્યા-વિષાદના નાટકની હેરાનગતિ તથા સુખને અભાવ વિચામાં. દુઃખ વગરના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગના ઉપદેશ આપ્યા. આ પ્રમાણે પ્રાણીએ પ્રતિધ પામ્યા, મિથ્યાત્વ-વિષના કેટલાકએ ત્યાગ કર્યાં, કષાયે છોડ્યા, પ્રમાદસ્થાનકાના પરિહાર કર્યા, મેહવુ જોર દબાવ્યું, વિષય-સમાંને ચાંપ્યા, અવિરતિના પરિણામનું લઘન કર્યું. નાકષાયાને વશ કર્યાં, સંસારના નાટકને જાણ્યુ, જગતનાય થાસ્થિત ભાવેા સમજાયા, એમ કરતાં કેટલાકેાએ સત્પુરુષના વર્તનને અંગીકાર કર્યું. મેક્ષ સુધી પહાંચાડનાર કુશલ અનુષ્ઠાનામાં પ્રવૃત્તિ કરી. મેહજાળને કાપી નાખી, કર્મની ગાંઠને ભેદી નાખી, કર્માંના સંચયના ચૂરા કર્યાં, અજ્ઞાન-અંધકારને દૂર કર્યાં. માયાની ફૂટજાલને ખંખેરી નાખી, ઈન્દ્રિયાના વેગને રાકયા, સાંસારિક સ` પદાર્થોની અનિત્યતા જાણી-જેમ કે, જીવિત અસ્થિર છે, યૌવન ચપળ છે, પ્રેમની ગતિ કુટિલ છે, લક્ષ્મી ચંચળ છે, સુખ સ્વમ સરખું' છે, ગૃહવાસ બંધન છે, વિષયા ઝેર જેવા છે, સમાગમા વિયેાગના છેડાવાળા છે, આસવા દુર્ગતિના હેતુભૂત છે, ઈન્દ્રિયા અનથ કરાવનારી છે, કામદેવ જિતવા આકરા છે, મેહનિદ્રા ભયંકર છે, ક્ષુધા-તૃષાના અંત આવતા નથી, યુવતીઓના સમાગમ અનેક અન ઉત્પન્ન કરાવનાર છે, ધન અનથ સ્વરૂપ છે, કર્મ-પરિણતિના મમ્ સમજી શકાતા નથી, એટલું જ નહિં, પણ આ વિષયમાં પ્રાણીઓ મૂંઝાયા કરે છે, ભાવિ આપાત્તને ગણતા નથી, કલક, દુર્ગતિગમન, કુલ, શીલ, સત્પુરુષને સમાગમ, ધર્મ, મર્યાદા, મહાપુરુષોનાં ચરિત્રો, ધનનાશ, પરાભવ, પરાક્રમ, કાર્યાકા ના વિવેક, ભક્ષ્યાભક્ષ્ય, પરિહાર કરવા ચેાગ્ય, ગ્રહણ કરવા ચેાગ્ય, કુલક્રમાગત આચાર, વિનય આદિની ગણના કરતા નથી. સથા કમ પરિણતિથી મૂઞયેલા જીવે તેવાં તેવાં પાપ-કાર્યાં કરે છે, જેથી અનાદિના સંસાર-અરણ્યમાં પરિભ્રમણ કરવું પડે છે. ઘણા ભવેામાં દુર્લભ, સંસાર-સાગરને પાર પમાડવા સમ મનુષ્યભવ મેળવીને જિનેશ્વરાએ ઉપદેશેલ ઉત્તમધમ નું સેવન કરતા નથી.” —આ પ્રમાણે તી કર ભગવંતના વચનથી સંસાર–સ્વભાવ જાણીને માહના કિલ્લામાં છિદ્ર પાડીને કેટલાક જીવાએ મેાક્ષ-વૃક્ષના અમેઘ બીજ–સમાન સમ્યક્ત્વ, કેટલાકે એ દેશવિરતિરૂપ શ્રાવકધમ અને મીજાઓએ સાધુપણુ અંગીકાર કર્યું. ત્યાર પછી ભગવત ભરતક્ષેત્રમાં વિચરીને પરહિતરૂપ મેક્ષમાર્ગ બતાવીને, પેાતાનું આયુષ્ય જાણીને ‘સમ્મેત' પર્વતના શિખર ઉપર જઈને ચૈત્ર શુકલ પંચમીના દિવસે રેવતીનક્ષત્રમાં ભવ સુધી રહેનારાં ચારે કર્યાં ખપાવીને સિદ્ધિગતિ પામ્યા. શ્રીમહાપુરુષચરિત વિષે અનતિજત્’ તીર્થંકરનું ચરિત્ર પૂર્ણ થયુ.ં [૨] Page #197 -------------------------------------------------------------------------- ________________ (૨૩-૨૪) પુરુષોત્તમ વાસુદેવ અને સુપ્રભ બલદેવનાં ચિરત્ર શ્રીઅનંતનાથ તી “કરના સમયમાં પુરુષાત્તમ' નામના અચક્રવતી ઉત્પન્ન થયા હતા. જે પચાસ ધનુષ–પ્રમાણુ કાયાવાળા, ત્રીશ લાખ વર્ષના આયુષ્યવાળા હતા. તેનું ચરિત્ર હવે કહીએ છીએ. જ શ્રૃદ્વીપ નામના આ જ દ્વીપમાં ભરતક્ષેત્રમાં ચંદ્રપુર' નામનું નગર હતું. ત્યાં રાજા પ્રજાપ્રત્યે સૌમ્યગુણવાળા સામ’ નામના મેટો રાજા રહેતા હતા. તેને ચંદ્રપ્રભા' નામની મેાટી રાણી હતી, તેની સાથે વિષયસુખ અનુભવતાં તેને બે પુત્રો થયા. મેટા પુત્રનુ નામ ‘સુપ્રભ’ અને ખીજા નાનાનું નામ ‘પુરુષાત્તમ' હતું. તેમને કળાએ ગ્રહણ કરાવી અને ખાસ કરીને આયુધકળા શીખવી. તે બેમાં પુરુષોત્તમ મહાખલ-પરાક્રમવાળા અને શત્રુની લક્ષ્મી ગ્રહણ કરવામાં ઉદ્યુક્ત હતા. પિતાએ તેના રાજ્યાભિષેક કર્યાં અને પછી આત્મકલ્યાણની સાધના કરતા તે મૃત્યુ પામ્યા. સુપ્રભ ખલદેવ તે પરમસમ્યગૂદૃષ્ટિ, જીવાજીવાદિક પદાર્થોના જાણકાર, પુણ્ય–પાપનેા સદ્ભાવ સ્વીકારનાર, જિનવચનના પરમાર્થીના અભ્યાસી, ભાગ ભાગવવામાં નિસ્પૃહતાવાળા હાવા છતાં પણ ભાઈના આગ્રહુને વશ ખની અનિચ્છાએ ગૃહવાસમાં રહેલા હતા. બીજા પુરુષાત્તમ વાસુદેવ તા પોતાના પરાક્રમના ગવથી પાછળ રહેલા સૂર્યમાં પોતાના પડછાયા દેખીને પણ નિંદા કરતા, બીજા પક્ષે શૂરવીર પરામુખ થાય, તેવા પોતાના પ્રતાપની નિંદા કરતા, અર્થાત પેાતાની સામે આવવા કેાઈ સાહસ કરે, તે પણ સહન કરી શકતા ન હતા. પેાતાના ચરણાગ્ર ભાગમાં કાર્યનું પ્રતિબિંબ પડે, તેા પણ લજ્જા પામતા, પવનથી પેાતાના કેશા કંપાયમાન થાય, તેા પણ ભાતા, અર્થાત્ મારા કેશને સ્પર્શ કરનાર કાણુ ? ચૂડામણિ-મુગુટને બીજું છત્ર અડકી જાય તેા પણ પીડા પામતા, દેવતાઓને પ્રણામ કરે, તેા તે મસ્તક-વેદના માનતા, મેઘધનુષને દેખીને ખીજાતા, ચિત્રામણમાં આલેખેલ રાજાએ નમન ન કરતા હાવાથી મળતા દેહવાળા, અલ્પ મંડલથી તુષ્ટ થયેલા શૂરવીર રાજાની મશ્કરી કરતા, પતે હરણુ કરેલી લક્ષ્મીવાળા સમુદ્રને પણ બહુ ન માનતા, હિમવાન પતની ચમરીગાયાને પણ ન સહેતા, સમુદ્રની સંખ્યાથી પણ સ’તાપ વહન કરતા, નિર ંતર ધનુષની દોરીથી ઘસાવાથી નિશાનવાળા, સર્પની ફી સરખાભયંકર ડાબા હાથને વહન કરતા લેકમાં સુભટપણાની પ્રસિદ્ધિ પામ્યા. એક બાજુ મહાબલ-પરાક્રમવાળા મધુ અને કૈટભ નામના બે ભાઈઓને ચક્રરત્ન ઉત્પન્ન થયેલુ હાવાથી સમગ્ર જીવલેાકને તણખલા સરખા માનતા તે ભરતખાંડને ભાગવી રહેલા હતા. તેઓએ કર્યું ––પર પરાએ પુરુષાત્તમને સાંભળ્યા, એટલે તેના ઉપર દૂત માકલ્યા, તે પુરુષાત્તમ રાજાની સમીપે આવ્યેા. છડીદારે જણાવ્યા, એટલે તેને સભામંડપમાં પ્રવેશ કરાવ્યેા. પગમાં પડીને તે ઉભા થયા અને બતાવેલ આસન પર બેઠે. રાજાએ પૂછ્યું કે, મધુ અને કૈટભ અને શું કરે છે? તને કયા કાર્ય માટે મોકલ્યા છે? તે કહ્યું કે, “મહારાજ ! આપને વિનંતિ કરુ છું કે, મધુરાજા ઘણા દિવસેથી એ કારણે ચિંતામાં રહેલા છે કે, આપે પરાક્રમથી પૃથ્વીને ખૂબ ઉપતાપિત કરી છે, પ્રજાને કદના કરી છે, રાજાઓને પણ કર આપવાની આજ્ઞા Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રતિવાસુદેવના દૂતને પ્રત્યુત્તર ૧૮૧ કરો છે, દેવાને અને મુનિગણાને પણ પીડા કરે છે. ઘણા દેશને ત્રાસ પમાડચા છે અને અમારા રાજ્યમાં પણ પીડા પ્રવર્તાવે છે, તે આમ કરવું આપને ચાગ્ય ન ગણાય. સમુદ્ર માક મહાપુરુષોએ મર્યાદા લ ંઘન કરવી ચાગ્ય ન ગણાય. કારણ કે, આપ પુરુષામાં ઉત્તમ એવા નામને વહન કરી છે, તે પ્રજાને ના શા માટે કરવી ? તેની ચિંતાથી પીડા પામતા સ્વામીએ મને ાપની સમક્ષ માકલ્યા છે. વળી રાજલક્ષ્મી તમારા ભવનમાં જાય, તે વાતનું મને લગાર દુ:ખ નથી. કારણ કે, બ ંનેનું એકત્વ છે, પરંતુ સેવકે શકચા રહેતા નથી. પરસ્પર ગૃહલક્ષ્મીના આપવા-લેવામાં સ્નેહભાવ ઉત્પન્ન થાય છે. પરંતુ મારા સુભટ ભટપણાના ગ સહી શકતા નથી. કોઈ પ્રકારે કદાચ બાળકપણાના અંગે અયેાગ્ય વ્યવહાર કર્યાં હાય, તે હવે આજે મારા સમક્ષ તેના ત્યાગ કરો, તે પછી તમારા ઉપર કાણુ રોષ કરે? આવી કેટલી બાબત તમને કહેવી ? આપણી પરસ્પરની ઉત્તમ પ્રીતિમાં વૃદ્ધિ કરે, પારકાની ગ્રહણ કરેલી લક્ષ્મીને ત્યાગ કરી અને બાલ્યકાળના દોષાને સ્વયં પ્રગટ કરી તેને ત્યાગ કરો.’” તે સાંભળીને પુરુષોત્તમ રાજાએ કહ્યું-અરે દૂત ! હજુ તને ખેલતાં પણ આવડતું નથી, દેખીને આળખવાની પણ હજુ તને ખખર નથી, જેથી હું બાળક ન હોવા છતાં પણ તું મને ખળકપણે દેખનારા થયા. અથવા આમાં તારો વાંક નથી, પરંતુ તારા અનાય સ્વામીના દોષ છે કે, જેણે પેાતાના વિનાશ માટે તને અહિં માકલ્યા છે. પહેલાં તમારા પરાક્ષમાં મે. લક્ષ્મી ગ્રહણ કરી હતી, તે હું મૂઢ ! અત્યારે તે તારી નજર સમક્ષ જ ગ્રહણ કરું છું. માટે જલ્દી કા માટે ઉતાવળા થા.” એ સાંભળીને તે કહ્યુ આપને વધારે કેટલું કહેવું? આ મારા સ્વામી પેાતાના પરાક્રમથી અનેક નગર, ગામ, અટવી મડંખ આદિને મેળવીને તમારા તરફ આવી રહેલા છે. તેઓ જ્યારે ધરતી ઉપર ચાલે છે, ત્યારે સમગ્ર પૃથ્વી-મંડલ કંપાયમાન થાય છે અને ચંપાયેલ ફાવલયવાળા શેષનાગ ટાટોપ વગરના શાન્ત સ્વરૂપવાળા થાય છે. તથા એકદમ ઉછળતા જળસમૂહથી ચલાયમાન થયેલા, ત્રાસ પામેલા પાછા વળતા જળહાથીએ અને મગરમ વાળા સમુદ્રો તે ચાલે ત્યારે તે! રખે આપણા પલય કરશે' એમ ધારી વિલ'ખ કરે છે. જે અમારા સ્વામી-મહારાજા યુદ્ધ માટે અશ્વવારા સાથે પ્રયાણ કરતા હાય. ત્યારે ઘેાડાઓના ચરણની ખરી લાગવાથી ઉડેલી ધૂળથી મલિન થયેલ દેહવાળા ઈન્દ્ર મહારાજા પણુ પાતાના પરાક્રમ માટે શકાવાળા થાય છે. અમારા મહારાજા ધરણી પર જ્યારે પ્રયાણ કરતા હોય, ત્યારે દોન્મત્ત હાથીઓના ગ’ડરથલથી નીકળતા ઝરતા મદજળથી જાણે શ્યામ થયું હોય, તેમ અકસ્માત્ મેઘના અધકાર એકદમ ચારે બાજુ ફેલાઈ જાય છે. તીક્ષ્ણ ધારવાળી તરવારથી ઝળહળલા સૂર્યકિરણની શ્રેણી જેવી થાય છે. જાણે વિજળીના ખંડ સરખા ચાલતા પરાક્રમી પાયદળ સેનાથી ખીહામણું પૃથ્વીપીઠ થાય છે. જેના ચાલવા માત્રથી ભુવનમાં લેકપાલા પણ પેાતાના પ્રાણ માટે શક્તિ થાય છે, તો પછી ઉપાર્જન કરેલ નિ લ ગુણ અને યશવાળા તેને મનુષ્ય વિષયમાં તેા પરાક્રમની કઈ શંકા હોય ? માટે હે પ્રભુ ! મારું વચન માની જાવ, આપ સારી બુદ્ધિવાળા બના, તમે પોતે તમારા બંધુએ અને મિત્રો સાથે જીવતા રહેા અને નિરુપદ્રવ દેહવાળા થાવ.” દૂતનાં આ વચને સાંભળીને પુરુષોત્તમે કહ્યું-અરે! વચન માત્ર ખાલી જાણનારા, આત્મ-પ્રશંસા કરનારા! ફોગટ ગર્વ કરી નિર્લજ્જ કેમ બને છે? સકલ અથ-રહિત વચન Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત તે માત્ર વચન જ છે, આ જગતમાં પુરુષને પ્રભાવ ભુજાના પરાક્રમથી જ નવડી શકે છે.” આ પ્રમાણે ઘણું કહીને દૂતને પાછો મોકલ્યું અને પુરુષોત્તમ રાજાએ શુભ દિવસે પ્રયાણ આરંવ્યું. આ બાજુ દૂતના વચનથી ઉત્તેજિત થયેલા નિયતિ અને દૈવ રૂપ દેરડાથી જકડાયેલા મધુ-કૈટભે પિતાના સૈન્ય-પરિવાર સાથે યુદ્ધ માટે પ્રયાણ કર્યું. પરસ્પર સામસામે એકઠા થયા, યુદ્ધારંભ થયે, જેમાં મોટા સુભટો યુદ્ધ કરવા લાગ્યા. કેટલાકે તેમને સાબાશી આપે છે, પરસ્પર સુભટો સુભટના ઉત્સાહ, વૃદ્ધિ પમાડે છે. સ્વાર વગરના ઘોડાઓ ટુરુ કુરુ” એવા ખારા કરે છે, મસ્તક વગરનાં ધડે નય કરે છે. ભાટ-ચારણે પૂર્વના પરાક્રમીએની વંશાવલીઓ સંભળાવી ઉત્તેજિત કરે છે, હાથીની ઘટાઓ વેરવિખેર થાય છે. પગપાળાઓ હરીફાઈ કરે છે, સ્વામીની કૃપા અને પરાભવનું સ્મરણ કરાય છે, કેટલાક હથીયાર, કેટલાક ઈષ્ટદેવનું સ્મરણ કરે છે. પરાક્રમ અને યશ પ્રગટ કરે છે, ખગધારા અને કીર્તિ ચમકે છે. શત્રુના હાથીઓ અને લક્ષમી સ્વાધીન કરાય છે, દિશામુખે તરફ પ્રતિપક્ષ અને પ્રતાપ દેરી જવાય છે, દરરોજ સંગ્રામ અને યુદ્ધ કરવાને ઉત્સાહ વૃદ્ધિ પામે છે, મહાદાન અને ખના પ્રહારોનું મહાદાન અપાય છે, હાથીના કુંભસ્થલમાંથી ઉછળતી રુધિર-ધારાએથી તરવારે અને મલિનતાઓ સાફ કરાય છે. આ પ્રમાણે મહાયુદ્ધમાં હાથીઓનાં મસ્તકે છેદાયાં, અોના અવયવો ચીરાયા, ભુજાઓ કપાઈ ગઈ, ત્યારે ભયંકર યુદ્ધ થયું, બીકણકો ભય પામ્યા, સુભટવર્ગ હર્ષ પામ્યો, ઘણા લોકો મરણ પામવા લાગ્યા, ત્યારે પ્રધાન યુદ્ધ પ્રવર્લ્ડ. પુરુષોત્તમ રાજાએ ચકધર મધુને પડકારતાં બોલાવ્યા, એટલે તે તેના સન્મુખ વળે. પુરુષોત્તમે કહ્યું કે, પરાક્રમ બતાવવાને આ સુંદર અવસર મળ્યો છે, તે તારાં હથીયાર સાબદાં કર અને આયુધથી તારું પરાક્રમ પ્રકાશિત કર.” “અહીં બોલવાથી શું ફાયદો?” એમ બોલતાં મધુએ સતત બાણના મારાથી તેને પડકાર્યો. તેણે પણ દક્ષપણાના ગુણથી બાણેથી બાણે હણી નાખ્યાં, ત્યાર પછી બાણ વડે મધુનાં બાણે અને ધનુષની દેરી છેદી નાખી. પછી તેણે ભાલે લીધે, પુરુષોત્તમ સન્મુખ ધર્યો, આવતાંની સાથે તેને મુઠ્ઠીથી મુસુંઢી હથીયાર પકડી સો ટકડા કર્યા. કરી ખડ રન ગ્રહણ કર્યું. તેને પણ અસ્ત્રા માફક હણીને અંગડા સાથે નીચે પાડ્યું. ફરી મહાક્રોધમાં આવી લાલ નેત્રો કરી મધુએ ચકરત્ન ગ્રહણ કર્યું. તે પણ તેના રાજ્યની જેમ પુરુષોત્તમના હસ્તતલમાં આવી લાગ્યું. પોતાના હસ્તમાં રહેલ ચક્રરત્નને દેખીને પુરુત્તમે કહ્યું કે- હે સુભટ! દેખે, હે દેવતાઓ! અવકન કરે, દાન! રક્ષા કરે, હવે આ હત–નહીં હત થશે.” એમ કહીને ચક્રરત્ન છોડ્યું. મધુ પ્રતિવાસુદેવનું મસ્તક છેદાયું. તેના ભાઈ કૈટભને સેનાપતિએ મારી નાખે. પુરુષોત્તમ અર્ધભરતને સ્વામી થયે અને ભેગો ભેગવ્યા. સુપ્રભ બલદેવે સાધુપણું અંગીકાર કરીને, દીક્ષા પર્યાયનું પાલન કરી, કેવલજ્ઞાન ઉપાર્જન કરી, સિદ્ધિ-સમૃદ્ધિ પ્રાપ્ત કરી. મહાપુરુષચરિતમાં પુરુત્તમ વાસુદેવ અને સુપ્રભ બલદેવનું ચરિત્ર સમાપ્ત થયું.[૨૩-૨૪] Page #200 -------------------------------------------------------------------------- ________________ (૨૫) શ્રીધર્મનાથ તીર્થકરનું ચરિત્ર શ્રી અનંતનાથ તીર્થકર ભગવંત નિર્વાણ પામ્યા પછી, ચાર સાગરોપમને કાળ પસાર થયા પછી, વિશલાખ વર્ષના આયુષ્યવાળા, પધનુષની ઊંચી કાયાવાળા ધર્મ નામના તીર્થકર ઉત્પન્ન થયા. કેવી રીતે? તે કહેવાય છે–આ જગતમાં સંસારથી ઉદ્ધાર કરવા સમર્થ જે મહાપુરુષે જન્મ ધારણ કરે છે, તેઓ વડે તરત જ આ ભુવને પાપને ત્યાગ કરીને સુખી થાય છે. જંબુદ્વિપ નામના આ દ્વીપમાં ભરતક્ષેત્રમાં “રત્નનાભિ” નામનું નગર હતું. ત્યાં પિતાના પરાક્રમથી ભુવનતલને સ્વાધીન કરનાર, સમગ્ર શત્રુ–પક્ષનું નિકંદન કાઢનાર, સૂર્ય સરખા પ્રતાપવાળે “ભાનું નામ રાજા રહેતે હતે. સુંદર વ્રતે ગ્રહણ કરનાર “સુત્રતા” નામની તેને ભાર્યા હતી. તેની સાથે વિષયસુખ અનુભવતાં તે રાજાને ઘણો કાળ પસાર થયે. કેઈક સમયે વૈશાખ શુકલપંચમીના દિવસે પુષ્ય નક્ષત્રમાં ચૌદ મહાસ્વન-સૂચિત વૈજ્યન્ત નામના અનુત્તર વિમાનથી એવીને તીર્થંકરનામત્રવાળા સુવ્રતાની કુક્ષિમાં ઉત્પન્ન થયા. ગર્ભ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગે. માઘ શુકલ તૃતીયાના દિવસે પુષ્ય નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે, ત્યારે માતાએ પુત્રને જન્મ આપ્યો. ભગવંત ગર્ભમાં હતા, ત્યારે “માતાને અત્યંત ધર્મ કરવાને દોહિલે થયે હતો” એ કારણે ત્રિભુવનગુરુનું ધર્મ એવું નામ સ્થાપન કર્યું. આગળ કહી ગયા, તે પ્રમાણે ઈન્દ્ર મહારાજાએ પ્રભુનો જન્માભિષેક કર્યો. વ્યવહારનાં દરેક કાર્યો થઈ ગયા પછી લેકાંતિક દેવેએ આવી “ભગવંત! તીર્થ પ્રવર્તા–એમ પ્રેરાયેલા ભગવંતે દીક્ષા અંગીકાર કરી. માઘમાસની ચતુર્થીના દિવસે પુષ્ય નક્ષત્રમાં શ્રમણપણું અંગીકાર કર્યું. છદ્મસ્થ-પર્યાય પાલન કરીને ફાલ્ગન શુકલ દશમીના દિવસે પુષ્ય નક્ષત્રમાં ચન્દ્રને વેગ થયે છતે ભગવંતને કેવલજ્ઞાન પ્રગટ થયું. દેવતાઓએ સમવસરણની રચના કરી. ધર્મદેશના શરુ કરી. તે સાંભળીને પ્રાણીઓ પ્રતિબંધ પામ્યા. કેટલાકએ વિષયસુખને ત્યાગ કર્યો, સદ્ગતિના માર્ગે જોડાયા, મેહજાળને કાપી નાખી, મહાપુરુષોએ સેવેલી દીક્ષા કેઈકે અંગીકાર કરી, કેટલાકેએ વળી અણુવ્રત-સ્વરૂપ શ્રાવકધર્મ સ્વીકાર્યો. આ પ્રમાણે ભવ્યરૂપ કમલખંડને વિકસ્વર કરીને બે પ્રકારના ધર્મની પ્રરૂપણું કરીને જ્યેષ્ઠ શુકલપંચમીના દિવસે પુષ્ય નક્ષત્રમાં ચંદ્રનો યેગા થયે છતે શ્રીધર્મનાથ તીર્થંકર ભગવંત “સમેતગિરિના શિખર ઉપર સર્વદુઃખરહિત મેક્ષ પામ્યા. શ્રીમહાપુરુષચરિત વિષે શ્રીધર્મનાથ તીર્થકરનું ચરિત્ર સમાપ્ત થયું. [૨૫] (ર૬-ર૭) પુષસિંહ વાસુદેવ અને સુદર્શન બલદેવનાં ચરિત્ર શ્રીધર્મતીર્થકરના કાળમાં પુરુષસિંહ નામના પીસ્તાલીશ ધનુષની કાયા અને વિશ લાખ વર્ષના આયુષ્યવાળા વાસુદેવ ઉત્પન્ન થયા, તેનું ચરિત્ર કહીએ છીએ જંબુદ્વીપ નામના આ જ દ્વિીપમાં ભરતક્ષેત્રમાં “કૌશામ્બી” નામની નગરી હતી. ત્યાં યથાર્થનામવાળા “શિવ' નામના રાજા રહેતા હતા. તેમને “સુયશા” નામની મહાપટ્ટરાણી હતી. તેની સાથે વિષયસુખ અનુભવતાં યથાર્થ નામ પ્રમાણે ગુણવાળ “સુદર્શન” નામને Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ચિપન્ન મહાપુરુષનાં ચરિત પુત્ર ઉત્પન્ન થયા. ફરી સાત સ્વ-સૂચિત અર્થસૂચક નામવાળે “પુરુષસિંહ' પુત્ર ઉત્પન્ન થ. બંને કેમે કરી યૌવન પામ્યા, એટલે કળાઓ ગ્રહણ કરાવી, તેમ જ લગ્ન કર્યા. કઈક સમયે નજીકના સીમાડા પર રાજ્ય કરતા અને અભિમાન કરતા કોઈક રાજાને દર્પ દૂર કરવા માટે પિતાએ સુદર્શનને મેક. પુરુષસિંહ પણ પિતાના ભાઈ સાથે કેટલાક મુકામ કરીને ત્યાં શિકારના વિનેદપૂર્વક કેટલાક અશ્વ અને સૈન્યના પરિવાર સાથે જ્યાં રહેલો હતો, તેટલામાં પિતા પાસેથી લેખ આવ્યો કે-“આ લેખ વાંચતાં જ પાછા ફરવું. પછી લેખ વાંચીને લેખવાહકને પૂછ્યું કે- “શું પિતાજી કેઈ કારણથી દુઃખી છે?” તેણે કહ્યું કેપિતાજીને દાહર થયા છે. તરત જ પ્રયાણું ચાલુ કર્યું. બીજે દિવસે તે પહોંચી ગયા. ભેજન–પાણી શરીર–સંસ્કાર કર્યા વગર નગરમાં પ્રવેશ કર્યો. આ સમયે મહારાજાના શેકમાં ડૂબેલા લેક–સમૂહને દેખી સુતેલાની જેમ પિતપતાના વ્યાપા-કાને ત્યાગ કરીને વ્યાધિગ્રસ્ત માફક મૂચ્છ પામેલા હોય, દેવગૃહોમાં ધૂપ કરવાનો પણ જ્યાં પ્રતિબંધ કરેલે હતો, તેમ જ મહેસે પણ અટકાવ્યા હતા-એવું સમગ્ર નગર જોયું. જતાં જતાં માર્ગમાં આ ગાથા સાંભળી-“દરેક જન્મમાં સ્નેહ-પરિપૂર્ણ માતા-પિતા, પુત્ર, ભાર્યા, સ્વજને પ્રાપ્ત થાય છે, તેમાં વળી આટલે મમત્વ ભાવ શા માટે કરે ?” આ સાંભળીને રાજપુત્રને અનિષ્ટ શંકા ઉત્પન્ન થઈ. ક્રમે કરી ચાલતા ચાલતે જ્યાં દરેકને જવું-આવવું બંધ કરાવેલ હતું અને પરિવાર પણ ધીમે ધીમે અવાજ રહિત મૌનપણે કાર્ય કરી રહેલા હતા, તેવા ભવન– દ્વારે પહોંચે. પ્રતિહારે ચરણમાં કરેલ પ્રણામવાળે કુમાર અશ્વ ઉપરથી નીચે ઉતરીને ભવનની અંદર ગયે. તે સમયે રાજમહેલમાં વિવિધ પ્રકારની ગંધથી સમૃદ્ધ ઔષધિઓ મેળવતા હતા. કેટલાક બ્રાહ્મણ-પુરોહિતે શાંતિકર્મ માટે હવન-જાપાદિ કિયા કરતા હતા, કેટલાક મનુષ્ય ઔષધિઓને બારીક લટીને પિતાના શરીરે ચળતા હતા, દાનાદિ પુણ્યકાર્ય કરવામાં અંતઃપુર આકુળ-વ્યાકુળ બનેલું હતું. હવે કે ઉપાય કરે? એ વિચારમાં મંત્રિ–મંડલ મૂઢ બન્યું હતું. કંચુકીવર્ગ હથેલીમાં મસ્તક રાખી ચિંતામગ્ન બન્યું હતું, રાજભવનની આવી ઉગમય તિ નિહાળતા નિહાળતા તે પિતાજી હતા ત્યાં પહોંચ્યા. મોટા સંતાપવાળા મહાજ્વરથી શેકાતા શરીરવાળા મહારાજાને જોયા, તેમના ચરણમાં નમી પડ્યો. વેદનામાં પરવશ બનેલા હોવા છતાં પિતાએ નીચે બેસાડીને તેને આલિંગન કર્યું. પછી પૂછયું કે “અહીં તરત પાછા આવતાં ઘણી હેરાનગતિથી પરેશાન થયે હશે.” નજીક રહેલા એક પુરુષે કહ્યું કે- “હે મહારાજ ! કુમારને જળ પીધાં ત્રણ દિવસ વીતી ગયા છે. તે સાંભળીને પિતાજીએ કહ્યું કે- “હે પુત્ર ! દુઃખી મને અધિક દુઃખ ઉત્પન્ન કરવું છે? હે પુત્ર ! હું જાણું છું કે તું પિતા પ્રત્યે વાસલ્યવાળે –વિનયવાળે છે, તે પણ તારા સરખાની પીડા સમગ્ર ભૂમંડળને દુઃખ ઉપજાવે છે. હે પુત્ર! મારું રાજ્ય, કેષ અને જીવિત તારા આધીન છે. જેમ મને છે, તેમ સમગ્ર પૃથ્વી લેકને છે. ભુવનના અલંકારભૂત સમગ્ર જીવલેકનું રક્ષણ કરવામાં સમર્થ તારા સરખા પ્રતાપી અલપ પુણ્યવાળાના વંશમાં ઉત્પન્ન થતા નથી. જન્મ પ્રાપ્ત કરનારને માતા-પિતાઓ નિમિત્ત માત્ર હોય છે. તારા જન્મથી તે હું કૃતાર્થે–ભાગ્યશાળી થયે છું. મારા જીવિતનું પણ કંઈક અલ્પ પ્રજન છે. માટે તું જા અને આહારાદિક શરીરવિષયક ક્રિયાઓ કર. તું નિરુપદ્રવ થાય, તે હું અસલ પ્રકૃતિ–શરીર–સ્વસ્થતા મેળવું. ફરી પણ રાજાએ આહારાદિક કરવાનું કહ્યું, એટલે પુરુષસિંહ પિતાના આવાસમાં ગયે. પ્રાણવૃત્તિ કરી. Page #202 -------------------------------------------------------------------------- ________________ પુરુષસ હુ વાસુદેવ અને સુદર્શન ખલદેવ ૧૮૫ ફ્રી તરત જ રાજમહેલમાં ગયા. તેટલામાં માતાની સાથે રહેનાર પ્રતિહારીએ આગળ આવીને વિનંતિ કરી કે- હું કુમાર ! ખચાવા ખચાવા.' વળી મહારાજા જીવતા હેાવા છતાં દેવીએ આ શુ કરવા માંડ્યું ? ત્યાર પછી બ્રાંતિવાળા કુમાર ઊભા થયા. પેાતાના પરિવારને પૂછતી માતાને દેખી, આ પ્રમાણે- હે પુત્રિ સારિકે ! તું રુદ્ઘન કેમ કરે છે ? હવે હું તારાથી દૂર ગઈ છું. હે કોયલ ! તું નિરર્થક બુમરાણ કરે છે? હું કલહુંસિકા ! તુ તેની પાછળ કયાં ચાલી જાય છે? હે વત્સ ! ચાતક ! તારુ પાલન મે... ઘણી કાળજીથી કર્યુ છે. સખી ચંદ્રલેખા! તું મને જીવિતથી પણ અધિક વહાલી છે. હું પુત્રી ! તું અંતઃપુરની દ્વારપાલિકા છે, મંદપુણ્યવાળી મેં સારસ-સારસિકાના વિવાહ ન કર્યાં, વિકસતી પ્રિયંગુલતાને મેં જોઈ જ નહિ. હે અશેક ! મે' તને પગથી લાત મારી હતી, તેની ક્ષમા આપજે. હું કુર'ગી! માતૃવત્સલ ! મારા માર્ગીમાં તું અંતરાય ન કર, હું હરિણિકા ! મને તું પર્યાકુલ કેમ કરે છે ? હે ગૃહમયૂરિકા ! તુ મને પ્રદક્ષિણા કેમ કરે છે ?' આવા પ્રકારની પ્રલાપ કરતી અને વ્યાકુલ અનેલી માતાની પાસે હું ગયા. સતત મહાદુઃખ-સમૂહથી અશ્રુ ઝરતા કુમારે કહ્યું કે, હું માતાજી! મંદભાગ્યવાળા મને તમે પણ ત્યાગ કરવા તૈયાર થયાં છે ? ત્યાર પછી કુમારને જોઈ ને વિશેષ પ્રકારનાં દડદડ આંસુ વહેવડાવતી માતાએ કહ્યું કે- હે પુત્ર ! તારે મારા કાર્યોંમાં વિઘ્ન ન કરવું.' કારણ કે તેવા ભર્તાર મૃત્યુ પામ્યા પછી આ રાજલક્ષ્મી મને સ્પર્શી કરતી નથી અર્થાત્ મારા ઉપયાગમાં આવતી નથી, પછી મર્યાં સરખી મારે જીવીને શું કરવું ? આ મનુષ્યભવનું સમગ્ર ફળ મેં પ્રાપ્ત કરી લીધું છે. ત્રણે લેકમાં મુગટમણ સમાન ભર્તાર મેળળ્યે, તેમણે મહાદેવીના પટ્ટ પણ મને જ આંધ્યા, તારા સરખા પુત્રે મારું સ્તનપાન કર્યું–એમ ખેલતી પુત્રના ચરણમાં પડી. “ હે પુત્ર ! કુલાચિત આચાર કરતી મને તારે કઈ પણ ન કહેવું. જ્યાં સુધી આ સુખ--સમૂહ હૈયાત છે, ત્યાં સુધીમાં જ અગ્નિમાં આત્મા હામીને શાંતિ પામુ, પિત પરલેાકમાં ગયા પછી દુઃસહુ વિયાગ–સંતાપ–અગ્નિથી જળી રહેલ દેહવાળી મને સારી રીતે સળગાવેલા અગ્નિ પણ શું કરશે ?' એમ કહીને માતા ચાલી ગઈ. ત્યાર પછી તદ્ન નિઃસહ-અશક્ત અનેલેા હું પિતાની પાસે ગયા. તદ્ન ચેતનાશૂન્ય અને હવે શુ કરવું ? તેની મૂંઝવણમાં મેં મારું ભાન ગુમાવ્યું. મહાસ`તાપથી જળજળતા દેઢુવાળા પિતાને જોયા. તેવી અસહ્ય વેદનાવાળા પિતાને જોઈ ને હું ધરણી પર ઢળી પડ્યો. આ સમયે મહારાજાએ જાણ્યું કે-પુત્ર મહાશાક-સાગરમાં ડૂબી ગયા છે, એટલે તેને સામે બેસાડીને કહ્યુ' કે હે પુત્ર ! આમ શેકસમુદ્રમાં ડૂબતા આત્માની ઉપેક્ષા કેમ કરે છે ? તારા સરખા તા ભુવનના આધારભૂત ગણાય. તને વધારે શું કહેવું ? તારા ગુણા કથન કરવા માટે શબ્દો જડતા નથી, તેા પણ તું ‘ ફુલપ્રદીપ છે! ’ ભુવનને પ્રકાશિત કરનાર તારા સરખાતે ‘ કુલપ્રદીપ’ એમ કહેવું તે અતિઅલ્પ છે. મહાવિવેકવાળા તારા સરખાને ‘ પુરુષસ હ’ એમ કહેવું તે નિદા સરખું કહેવાય. લક્ષણાથી લક્ષિત નિશ્ચિત ચક્રવતી પદ્મવાળાને આ પૃથ્વી તમારી છે' એમ કહેવું, તે પુનરુક્તિ દોષ જેવુ છે. લક્ષ્મી વડે તમે સ્વયં ગ્રહણ કરાયેલા છે!-એવા તમને ‘લક્ષ્મી ગ્રહણ કરે’ એ વિપરીત વચન છે. સમગ્ર ભુવનતલના ભાર વહન કરનાર તમને રાજ્યભાર વહન કરા' એમ કહેવું તે અયેાગ્ય વચન કહેવાય. લાંખા ભુજા— ૬ ડરૂપી અર્ગલાથી ભુવનનુ રક્ષણ કરનારને ‘ પ્રજાએનું રક્ષણ કરવુ' જોઈએ ’ એમ કહેવું, તે " ૨૪ Page #203 -------------------------------------------------------------------------- ________________ ચેપન્ન મહાપુરુષનાં ચરિત પુનરુક્તિ સમાન છે. યવનારંભકાળમાં સમગ્ર ઈન્દ્રિય પર જ્ય મેળવનારને “ચપળતા ન કરવી” એ વચન કહેવાને અવકાશ જ નથી. “શત્રુઓને ઉછેદ કરે' આ ચિતા તે તારા પ્રતાપની જ છે, આ પ્રમાણે બોલતે રાજા મરણ પામ્યા. ત્યાર પછી સૂર્ય પણ રાજાના શેકના કારણે જ હોય તેમ નીચું મુખ કરીને જાણે અંજલિ અર્પણ કરવા માટે જ હોય તેમ સમુદ્રમાં પડ્યો. રાજાની પાછળ જતી આપની લહમી-શે ભા વડે મૂકતે કમલવન ખંડ ઢંકાઈ ગયે. શોકની જેમ અંધકારના સમૂહ વડે ભુવનતલ ઢંકાઈ ગયું. પિતા પરલેકવાસી થયા જાણીને સામાન્ય જનની જેમ મોટા શબ્દોથી સામંત પુરહિત, મંત્રીઓ, અંત:પુર આદિની સાથે હું રુદન કરવા લાગે. રાત્રિ પૂર્ણ થઈ. અગ્નિ-સંસ્કારાદિક મરણોત્તર સર્વ કાર્ય કર્યું, રાજપુત્ર મહાશકથી ઝરત થયે. જલ્દી જવા-આવવામાં સમર્થ એવી યુવાન ઊંટડીઓને પિતાના ભાઈને સમાચાર આપવા અને લેવા મોકલી. આ પ્રમાણે દિવસે પસાર થઈ રહેલા હતા, મહાપુરુષનાં ચરિત્ર કહેવાતાં હતાં, સ્વભાવથી વિરસ સંસારની નિંદા થતી હતી, જગતના પદાર્થોની નશ્વરતા-અનિત્યતા, અશરણુતા, અશુચિતા આદિ ભાવનાઓ ભવાતી હતી, દૈવ-ભાગ્ય-વિધિનિયેગ–કુદરતકર્મ આદિની ગહ થતી હતી, “રાજના કુલદેવતાએ પણ સહાય ન કરી એ રૂપ તેની નિંદા થતી હતી. આ પ્રમાણે શેકને આવેગ ધીમે ધીમે ઓસરી ગયે હતું, તે સમયે સીમાડાના રાજાને સ્વાધીન કરીને બલદેવ ભાઈ આવી પહોંચ્યા. તે મોટાભાઈ આવ્યા, એટલે ભૂલાયેલ શકાગ ફરી તાજો થયો. પૂર્વ માફક રાજકુલમાં અને આખા નગરમાં હાહાકાર પ્રવર્યો. લેકભાષામાં શેકવચને આલેખેલાં હોય, તેમ યાદ કરી વિલાપ કર્યા, પ્રથમ દિવસે તે બાળકોને પણ માતાઓ સ્તનપાન કરાવતી ન હતી. આ પ્રમાણે દીર્ઘકાળ સુધી વિધિના વિલાસની નિંદા કરીને બંનેએ સ્નાનાદિક શુદ્ધિ કરી. બંનેએ પરસ્પર સર્વ બનેલી હકીક્ત એક બીજાને કહી. આમ શેકમાં દિવસે નિર્ગમન કરે છે. તે સમયે “રાજા મરણ પામે છે. તેવા સમાચાર જાણીને પ્રતિવાસુદેવ નિકુંભ રાજાએ પુરુષસિંહ અને સુદર્શન ઉપર દૂત મોકલ્યા. છડીદારે ખબર આપ્યા, એટલે પ્રવેશ કરાવ્યું. બલદેવ અને વાસુદેવ બંનેને દૂતે જોયા. તેમના ચરણ-કમલમાં પડે. પછી બતાવેલા આસન ઉપર દૂત બેઠો. પુરુષસિંહ રાજાએ નિકુંભ રાજાના સમાચાર પૂછયા. તે સર્વ સમાચાર જણાવ્યા. વળી દૂતે કહ્યું કે, “રાજા પંચત્વ પામ્યા જાણીને મહારાજાએ મને તમારી પાસે મોકલ્યો છે કે–તમે બાળક છે, એટલે કોઈ બીજો રાજા તમારે પરાભવ ન કરે, તે કારણે ખાસ મને મોકલ્યો છે.” વળી મહારાજાએ કહેવરાવ્યું છે કે, “મારી પાસે આવી જાય, તેની ઈચ્છા પ્રમાણે મારી લક્ષમીને ભેગવટે કરે. કુમાર મારી છત્રછાયામાં રહેલે હોય, તે મારા મહત્વના કારણે તેને કઈ પરાભવ ન કરે. આ કારણે મને મોકલ્યા છે. તે સાંભળીને પુરુષસિંહ રાજાએ કહ્યું કે, “તું આવ્યું તે બહુ સુંદર થયું, નિકુંભ રાજાએ અમારી સારસંભાળ-ખબર રાખવી જોઈએ; પરંતુ બાળક છે, એ તેમનું કથન યુક્ત નથી.” કેઈકે તેમના હૃદયમાં બેડું ભરમાવ્યું જણાય છે. શું તે પિતાનું સામર્થ્ય અને અમારું બલ જાણતા નથી ? એ Page #204 -------------------------------------------------------------------------- ________________ પુરુષસિંહ વાસુદેવ અને સુદર્શન બલદેવ ૧૮૭ સાંભળીને દૂતે કહ્યું કે- “હે કુમાર! આમ ન બોલે, તેઓ તે ખરેખર ઉત્તમપુરુષ અને ઉત્તમ બલવાળા પોતાના પ્રતાપથી સમગ્ર ભુવન-મંડલ ઉપર આજ્ઞા પ્રવર્તાવનારા છે, માત્ર તમારા ઉપર દયા કરીને આમ કહેવરાવે છે, નહિંતર તમારા સરખા સાથે તેમને શું કાર્ય હોય?” આ સાંભળીને વાસુદેવે કહ્યું- “અરે દૂત ! આમ ઉન્મત્તની જેમ ગમે તેમ વચન કેમ બેલે છે? શું અમે તેની કરુણાના પાત્ર છીએ ? અને તે અમારી કરુણાને પાત્ર નથી? તેથી તેને વિનાશકાળ આવ્યું જણાય છે, જેથી આમ બોલે છે. તે હવે બહુ કહેવાથી સર્યું. હવે હું તેના ગર્વને વિનાશ કરવા માટે પ્રયાણ કરું છું, નહિતર તેને પોતાના પરાક્રમને ગર્વ દૂર નહિ થાય. મારા શેકાવેગને સમજેલા તેના શેકાવેગને દૂર કરવાને બીજો ઉપાય નથી, માટે તું જા. હું તરત તેની પાસે આવી પહોંચું છું.” એમ કહીને દૂતને વિદાય કર્યો. થયેલી વાત તે નિકુંભરાજાને સંભળાવી. તેણે પણ તેની સાથે યુદ્ધ કરવા પ્રયાણ કર્યું. પુરુષસિંહ અને સુદર્શન બન્નેની સાથે ભેટો થયો. યુદ્ધ પ્રવર્લ્ડકેવું? પરાક્રમને જ ધન માનનારા સાહસની સહાયતાવાળ કેટલાક સુભટે અને સૈનિકે આવેલા પ્રહાર સહન કરે છે, વળી પ્રહાર આપે છે. શત્રુનું માન નષ્ટ કરીને પોતાનું માન વૃદ્ધિ પમાડે છે, હાથીની ઘટાને ભેદે છે, સિંહનાદ છોડે છે, એક બીજા શત્રુઓને પડકારે છે. સેનાના અગ્રભાગમાં મોખરે ચાલવાની પ્રવૃત્તિથી નિશ્ચિત થયેલા પિતાના સૌ ના સપુરુષે વીર પુરુષો સિંહનાદ કરતા હતા. એક પાછળ બીજું તેની પાછળ ત્રીજું એમ ઉપરાઉપર બાણની શ્રેણિ છૂટવાથી હણાયેલા શત્રુની વ્યવસ્થા લક્ષ્યમાં લેતા સમર્થ સુભટો તેવી રીતે ઝઝૂમે છે, જેથી કરીને તેઓની કીતિ ભુવનમાં ભ્રમણ કરે છે. એ પ્રમાણે ભારે યુદ્ધને ફેલાવવાના અસાધારણ વ્યવસાય વડે, પિતાના અર્થને પ્રાપ્ત કરાવનારા કેટલાય વિખૂટા પડે છે- મૃત્યુ પામે છે અને કેટલાક સત્કાર પ્રાપ્ત કરનારા જયશ્રીને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે મહાયુદ્ધને વેગ ફેલાયે, ત્યારે પિતાનાં સૈન્યને હારેલું અને વેરવિખેર થયેલું જોઈને નિકુંભ રાજા પોતે જ શત્રુસૈન્યને હણવા માટે તૈયાર થયે. તેવી રીતે શત્રુ-રસૈન્યને હણી નાખ્યું તથા ઉપદ્રવિત કર્યું, જેમાં લજજા છેડીને, કલંકની ગણતરી કર્યા વગર, પરાક્રમને શિથિલ કરીને, સ્વામીની કૃપા અવગણીને, પિતાની મર્યાદાનું ઉલ્લંઘન કરીને, કુલક્રમને ભૂલીને, મરણથી ડરનારા, મહાભયથી ત્રાસ પામેલા હૃદયવાળા સુભટો ભાગી જવાને પ્રયત્ન કરવા લાગ્યા. તરત જ પુરુષસિંહ રાજાએ પોતાના સૈન્યને પરાભવિત અને નિરાશ થયેલું જાણીને તેને ઉત્સાહિત કર્યું અને તે એકેએક શત્રુ-સૈનિકને હણવા લાગે. આ સમયે પોતાના સુભટો તેને જોઈને ઉત્સાહિત થયા તથા તેના પરાક્રમનું અવલંબન કરીને, પિતાની જાતને સમજીને, હિંમત કરીને, સંગ્રામને ઉત્સાહ આણને પ્રલયકાળની અગ્નિજ્વાળા સરખા ભયંકર થઈતેઓએ શત્રુ-સિન્યમાં ઝંપલાવ્યું. ત્યાર પછી પુરુષસિંહને આ પ્રમાણે અનેક સિનિકને વિનાશ કરતો જોઈને નિકુંભ રાજાએ કહ્યું કે- “હે મહાસત્ત્વવાળા ! સુકા પાંદડા સરખા સત્ત્વ વગરના નિસાર સામાન્ય પુરુષને નિરર્થક મારી નાખવાથી સર્યું. તારે કે મારો જ્ય-પરાજય થવાનો છે, માટે મારા સન્મુખ વળ, એમ બેલતાં ધનુષ સાથે બાણ સાંધ્યું. તે સાંભળીને પુરુષસિંહે કહ્યું કે- “ સુંદર વાત કરી, તું બેલેલા વચનને અમલ કરે તે બહુ સુંદર.” એમ બોલતાં તેણે પણ ગાંડીવ ધનુષ અફાળ્યું. બાણ જેડ્યું. પરસ્પર લડવાનું શરૂ કર્યું. એ દરમ્યાન લાગ જોઈને તેના જીવિત સાથે નિકુંભના ધનુષની દોરી છેદી નાખી. નિર્ગુણ વ્યભિચારિણી પત્ની માફક Page #205 -------------------------------------------------------------------------- ________________ w w wwwwwwwwww^ ^ ^ wwwwwww ૧૮૮ ચપન મહાપુરુષોનાં ચરિત તૂટેલા ચાપને ત્યાગ કર્યો. પછી ખરત્ન ગ્રહણ કર્યું. તેના તરફ દોડ્યો, એક પછી એક એમ સતત બાણેની શ્રેણી ફેંકવાથી તેના પણ ટૂકડે ટૂકડા કર્યા. તે પછી અતિશય રેષાયમાન થયેલા નિકુંભને ચક્રરત્ન યાદ આવ્યું. સ્મરણ કરતાં જમણા હાથમાં આવીને આરૂઢ થયું, તેના તરફ છોડ્યું. પુરુષસિંહની પ્રદક્ષિણા કરીને તેના જ હસ્તતલમાં આવીને રહ્યું. તેણે પણ તે જ સમયે કેપથી પૂર્ણ હૃદયવાળા થઈને નિકુંભ ઉપર છેડ્યું. ચક્રરત્નથી નિકુંભનું મસ્તક ધડથી છૂટું કરી નાખ્યું. તેણે પ્રતિવાસુદેવને મારી નાખીને અર્ધભરત સ્વાધીન કર્યું. રાજ્યલમી જોગવીને પુરુષસિંહ વાસુદેવ પંચત્વ પામ્યો. સુદર્શન બલદેવે ચારિત્ર અંગીકાર કરી આઠ પ્રકારનાં કમેને ક્ષય કરી સિદ્ધિસ્થાન પ્રાપ્ત કર્યું. –એ પ્રમાણે મહાપુરુષચરિતમાં પુરુષસિંહ અને સુદર્શનનાં ચરિત્ર પૂર્ણ થયાં. [ ૨૬-૨૭] (૨૮) મધવા ચક્રવર્તીનું ચરિત્ર શ્રીધર્મનાથ તીર્થકર અને શાંતિનાથ તીર્થકર ભગવંતના આંતરામાં પિણું પલ્યોપમ ન્યૂન, ત્રણ સાગરેપમ–પ્રમાણ કાળ હતો. આ આંતરામાં બે ચકવતીઓ ઉત્પન્ન થયા. યથાક્રમ તેમના કહેવાતાં ચરિત્રો તમે શ્રવણ કરે– ઊંચા મણિઓના બનાવેલા ભવના શિખરે વડે સૂર્ય રથના માર્ગો જેનાથી રોકાયા એવી, મનેહર, પ્રસિદ્ધિ પામેલી, જગતમાં પ્રગટ ગુણવાળી એવી શ્રેષ્ઠ શ્રાવસ્તી નામની નગરી હતી. તે નગરીમાં પોતાના પ્રતાપથી સ્વાધીન કરેલ સમગ્ર પૃથ્વી-મંડલવાળા, ભુવનને ભાર વહન કરનાર “મઘવા” નામના નરનાથ વાસ કરતા હતા. પ્રણામ કરતા સમગ્ર રાજાઓના મણિજડિત મુકુટોના ઘસારાથી લીસા બનેલા પાદપીઠવાળા” સુંદરતાના ગુણ વડે કામદેવના દર્પ સાથે સ્પર્ધા કરનારા, અને દર્પથી ઉધ્ધત સુર-સમૂહને જિતનાર, પ્રણય-વર્ગ રૂપ કમલેને વિકસિત કરવા માટે સૂર્ય-સમાન, બીજા પક્ષે સૂર, એટલે કમલે વિકસિત કરવા માટે સૂર્ય, સજનરૂપ ચંદ્રવિકાસી કમલે માટે આહ્લાદક ચંદ્ર-સમાન, શત્રુવર્નરૂપ અગ્નિ ઠારવા માટે મેઘ સમાન અને શાસ્ત્રોના અર્થમાં કશલ બદિધશાળી, નિષ્કલ ગણવાળા પર-યવતી વર્ગ વડે “આ નપુંસક છે' -એમ કરીને તેને પરિહાર કરાતો હતો અને સેવક–વર્ગ વડે તે તે જ દિવસ-બંધુ માફક આદર કરાતો હતે. રાજ્યભાવ વડે નહિ, પરંતુ વિનયથી આકર્ષિત કરેલા વડીલો અને ગુરુવર્ગે પોતાના પર સ્થાપન કરેલા શિષ્યભાવ વડે જે ગર્વ વહન કરતો હતો, જેને યશ-સમૂહ ભુવનમાં ફેલાયો હોવા છતાં, રાજ્ય પામવા છતાં તે ગર્વ વહન કરતા ન હતા. “દોમાં આ રસવાળો નથી” -તેમ ધારી દોએ તેને પરિહાર કર્યો. બીજાઓ ને અવકાશ આપે છે, તેમ આ અવકાશ આપતા નથી. ગુણેને બીજે સ્થાન ન મળવાથી ગુણ-સમૂહે જેને આદર કર્યો હતે. આવા પ્રકારના ગુણેના ભંડાર, પૃથ્વીરૂપી નારીના કર્ણના આભૂષણ સમાન, સમગ્ર ભુવનનું પાલન કરતા તે રાજા આ નગરીનું પણ પાલન કરતા Page #206 -------------------------------------------------------------------------- ________________ મઘવા અને સનતકુમાર ચક્રવતી ૧૮૯ હતા. ૪૨ ધનુષ ઊંચી કાયાવાળા, પાંચ લાખ વર્ષના આયુષ્યવાળા તેને શું થયું?–આ પ્રમાણે વિવિધ પ્રકારની શ્રેષ્ઠ રમણીઓના સમાગમમાં રહી સુખ ભોગવતા આ નરેંદ્રની આયુધશાળામાં અમોઘ શ્રેષ્ઠ ચકરત્ન ઉત્પન્ન થયું. આ નરેન્દ્ર ચકે બતાવેલ માર્ગે પ્રયાણ કરીને ભરતક્ષેત્રને પિતાને આધીન કર્યું. ચૌદ રત્ન સાથે નવ નિધાને પણ ઉત્પન્ન થયાં. ૬૪ હજાર યુવતીઓનું તે પતિપણું વહન કરતો હતો અને ૩૨ હજાર રાજાઓ તેમની આજ્ઞામાં વર્તતા હતા. પાંચ લાખ [વર્ષનું] પૂર્વનું આયુષ્ય પાલન કરીને વિધિપૂર્વક સમ્યકત્વથી પરિશુધ્ધ જિનપદિષ્ટ ધર્મની આરાધન. કરીને તથા પ્રવચન–શાસનની પ્રભાવનાનાં કાર્યો, પ્રભુભક્તિ, દાન આદિ કાર્યોમાં ઉધમવાળે, જિનબિંબ, જિનચૈત્ય, જિનાભિષેક–મહેન્સ આદિ ધર્મકાર્યો વડે પિતાને જન્મ સફળ કરતા હતા. આયુષ્ય પાલન કરી મૃત્યુ પામીને તે સનતકુમાર દેવલોકમાં શ્રેષ્ઠ વિમાનમાં ઈંદ્રના સામાનિક દેવપણે ઉત્પન્ન થયે. શ્રીમહાપુરુષચરિત વિષે મઘવા ચક્રવર્તીનું ચરિત્ર પૂર્ણ થયું. [૨૮] (૨૯) સનતકુમાર ચક્રવર્તીનું ચરિત્ર પિતાના રૂપથી સમગ્ર જગતના રૂપને ઝાંખું કરનાર, દેવ, અસુરો અને મનુષ્યના રૂપથી અધિક રૂપવાળા સનકુમાર નામના ચક્રવર્તીનું ચરિત્ર તમે શ્રવણ કરે. જ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં, જેમાં વિવિધ પ્રકારના મણિ-જડિત ભવન-ભિત્તિની કાંતિ વડે અંધકાર દૂર થયો છે, ઊંચા ફ્લિાવાળું, પાતાલ સરખી ઊંડી ખાઈથી શોભાયમાન, કમલિનીના વનખંડથી શોભાયમાન અને વાવડીઓ વડે મનહર “હસ્તિનાપુર' નામનું નગર હતું. તે નગરમાં દરેક શત્રુઓને તાબે કરનાર “વિશ્વસેન” નામને રાજા હતો. તેને સહદેવી” નામની પટ્ટરાણી હતી. તેઓને સર્વાગ સુંદર, દેવ-દાનવોની રૂપ-સમૃદ્ધિથી અધિક રૂપસમૃધિવાળ સમગ્ર કળાનિધિ “સનકુમાર” નામને પુત્ર હતું. તેને સૂર્યપુત્ર અને કાલિંદિને નંદન મહેન્દ્રસિંહ નામને મિત્ર હતું. પટ્ટરાણી સાથે વિષયસુખ અનુભવતાં તેને સમય પસાર થઈ રહ્યો હતો. કેઈક સમયે કર્મ પરિણતિની વિચિત્રતાથી તેવા ભાવનું અવશ્ય ભાવિપણું હોવાથી સનસ્કુમાર ઘોડા ઉપર બેસીને અશ્વ-વાહનિકા માટે નીકળે. મહેન્દ્રસિંહ સાથે ઘણા પ્રકારના અને વહન કરીને વિચિત્ર કીડાઓ ખેલીને ભેટણામાં આવેલા એક અબ્ધ ઉપર સ્વાર થયો. વિપરીત શિક્ષાવાળા-અવલચંડ તે અશ્વ ઉપર આરૂઢ થઈને તેને છેડ્યો, એટલે તે અશ્વ પંચમધારાથી દોડવા લાગ્યું. ઉદ્યાનના અગ્રભાગમાં આગળ વધીને લગામ ખેંચી એટલે અવળા શિક્ષણવાળે અશ્વ હોવાથી એકદમ ખૂબ જ દોડવા લાગ્યું. ફરી વધારે મજબૂતાઈથી લગામની દેશી ખેંચી તે તેથી વધારે વધારે વેગથી દોડવા લાગ્યો. તેની પાછળ બીજે સમગ્ર રાજસમૂહ દેડી રહેલ. તે સર્વની મધ્યમાંથી યમરાજા સરખા આ અવે એકલા સનકુમારનું અપહરણ કર્યું. કેવી રીતે ? આ ચાલ્ય, આ જાય છે, આ ગયે, આ દેખાતે બંધ થયે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ચપન્ન મહાપુરુષનાં ચરિત - વૃત્તાન્ત ન જાણનાર વિશ્વસેન પરિવાર–સહિત તેની પાછળ પાછળ શોધવા નીકળે. અશ્વની ખરીથી ખેરાયેલ પગલાના આધારે આધારે માર્ગ જેતે જે તે રાજા જઈ રહ્યો હતો. એટલામાં પ્રલયકાળ સરખા પવનથી વંટોળીયે વાવાપૂર્વક ચારે બાજુ ધૂળ ઊડી, તેથી દિશામાર્ગો રોકાઈ ગયા, દૃષ્ટિ પણ ખલના પામવા લાગી, જમીનના ઊંચા-નીચા પ્રદેશે ધૂળ ઉડવાથી સરખા થઈ ગયા. અશ્વની ખરીની પગલી ભૂંસાઈ ગઈ. સામંતે આકુલ-વ્યાકુલ થઈ ગયા. મંત્રીઓ મૂંઝાયા, ભેમીયાઓ પણ માર્ગ બતાવી શકતા નથી. આ સમયે તેના મિત્ર મહેન્દ્રસિંહ રાજાને વિનંતિ કરી કે, “હે દેવ ! આવા પ્રકારના વૃત્તાન્ત વિષયક સામગ્રી ઉત્પાદન કરવામાં દેવ બહુ સાવધ હોય છે, નહિંતર ક્યાં કુમાર ! અને કયાં આવા પ્રકારને અશ્વ! એ બેનો વેગ કેમ થાય ? વળી કુમારને તેના ઉપર આરેહણ કરવાનું ક્યાંથી બને? કયા નિમિત્તે કુમારનું અપહરણ થાય? વળી તરત જ આવા પ્રકારના પ્રચંડ પવનનું વાવાઝોડું થઈ રજ ઉડવી, પગલાં ભૂસાઈ જવાં, પૂર્વ, ઉત્તર આદિ દિશાના વિભાગે પણ જાણી શકાતા નથી, માટે હે દેવ ! આ દૈવ પ્રતિકૂળ થાય છે, ત્યારે નાના રાફડા પણ મેરુ બની જાય છે. ખાબોચીયું પણ સમુદ્ર, ઉત્સવ પણ આપત્તિરૂપ, વસતીવાળું સ્થળ ઉજ્જડ, ઘર પણ કેદખાનું, બંધુવર્ગ પણ વૈરી, સરખું હોય તે વિષમ બની જાય છે. માટે હે દેવ ! કૃપા કરે અને હવે નગર તરફ પ્રયાણ ફેરે. હું વળી થોડા પરિવાર સાથે કુમારની શોધ કરવા જઈશ અને દૈવની અવજ્ઞા કરીને કુમારને લઈને પાછો આવી જઈશ. “સંગ-વિયોગ કરાવવામાં તત્પર દૈવ ત્યાં સુધી જ પિતાની તાકાતને ગર્વ કરે છે કે, જ્યાં સુધી સાહસિક પુરુષે તેની સાથે સ્પર્ધા કરતા નથી. ત્યાં સુધી જ મેરુ ઊંચે છે, સમુદ્ર પણ ત્યાં સુધી જ પાર પામે મુશ્કેલ લાગે છે, કાર્ય–ગતિ ત્યાં સુધી જ અઘરી લાગે છે, જ્યાં સુધી ધીર અને વીર પુરુષો તેમાં પ્રવર્તતા નથી. જેઓ જીવની હેડ કરીને પિતાના આત્માની કસોટી કરે છે, તેઓ પિતાનું કાર્ય સિદ્ધ કરે છે અને તેઓથી દૈવ પણ પિતાની શક્તિમાં શંકાવાળું થાય છે. આ પ્રકારે જે કાર્ય કરવાને દઢ નિશ્ચય કરનારા છે, સુખ-સાહ્યબીને ભેગ આપીને યશ-સમૂહ પ્રાપ્ત કરવામાં શૂરવીર છે. ગુણવિશેષના જાણકાર છે, તેઓને લક્ષમી સાંનિધ્ય આપે છે. આ પ્રકારે રાજાને ઘણું સમજાવીને પાછા વાળ્યા અને પિતાની સાથે કેટલાક સૈનિકને લઈને મહેન્દ્રસિંહે મહાઅટીમાં પ્રવેશ કર્યો. તે કેવી છે? વેશ્યાના હૃદયની જેમ કોઈ પણ તેનો મધ્યપ્રદેશ મેળવી ન શકે તેવી, યુવતીના ચરિત્રની માફક અતિવાંકાચૂકા માર્ગવાળી, શાલિવાહન રાજાની સભા માફક સેંકડો કવિઓવાળી, અટવી-પક્ષે સેંકડે કપિ એટલે વાંદરાવાળી, મહાસરોવર જેવી પુંડરીક કમલેથી યુક્ત, અટવપક્ષે વ્યાવ્રયુક્ત, શ્રેષ્ઠ નગર સરખી લાંબી શાલાઓથી અલંકૃત, અટવી–પક્ષે લાંબા સાલવૃક્ષેથી અલંકૃત, બાહુબલિની મૂર્તિ જેવી મહાસત્ત્વ જેમાં રહેલ છે. અટવી-પક્ષે મોટા ભયંકર પ્રાણુઓથી અધિષ્ઠિત, અહિંસા માફક ઘણુઓને માન્ય, અટવી-પક્ષે ઘણું મૃગવાળી, જિનપ્રવચન સરખી ઘણા શ્રાવકોથી અધિષ્ઠિત, અટવી-પક્ષે ધાપદો-ફડીખાનારા પ્રાણીઓથી અધિષ્ઠિત, જિનવાણી માફક સર્વ ને સમજાય તેવી, અટવી-પક્ષે સર્વ સપ્રાણીઓ જેમાં રહેલા છે, કૃષ્ણના બલથી મર્દિત થયેલા નાગની જેમ, યમુના-નદીને પ્રવાહ સરખી, અટવી-પક્ષે સિંહના બલથી મર્દિત થયેલા હાથીવાળી, આવા પ્રકારની અટવીમાં સનકુમારને Page #208 -------------------------------------------------------------------------- ________________ મહેન્દ્રસિંહે કરેલ સનત્કુમારની શેાધ ૧૯૧ ખાળવા માટે તત્પર બનેલા મહેન્દ્રસિંહનું સૈન્ય ધીમે ધીમે ઘટી ગયું અને હવે તે એકલે પડ્યો, ફરી પણ સાહસની સહાયતાવાળા મહેન્દ્રસિ' પર્વત-ગુફાઓમાં નિર્ભયપણે ખાળવા લાગ્યા. કેવી રીતે ? ત્યાં ત્યાં તે દોડે છે કે જ્યાં જ્યાં કોઈ પ્રકારે ન સમજી શકાય તેવા હાથી, મૃગ, અશ્વ, પાડા અને ચમરી ગાયાના શબ્દો સાંભળવામાં આવે, સજળ મેઘના ગજા રવને જિતનાર મદ્દોન્મત્ત હાથીની ગર્જના સાંભળીને હું મહારાજ! આજ્ઞા આપા, તમે જીવા’ એમ કહીને નિર્ભયપણે એકદમ દોડે છે. સિંહના મોટા સિંહનાદના અસહ્ય શબ્દો સાંભળીને આ મારા સ્વામીના અવાજ છે ’ એમ તેના ચિત્તવાળા થઈ ને તે તરફ દોડતા હતા. હાથીની સ્થૂલ સૂંઢથી ભાંગી નંખાયેલ અને મરડી નાખેલ શાખાવાળા સલ્લકી વૃક્ષાના વનમાં નરેન્દ્રસિંહની શેાધ કરતા મહેન્દ્રસિંહે પ્રવેશ કર્યાં. વાચાળ મયૂરીના કેકારવ સાંભળી મહાશાકને દબાવીને ધૈર્ય થી વ્યવસાય કરવાવાળા તે બુદ્ધિશાળી સિંહની ગુફાઓમાં નિર્ભયપણે કુમારની શેાધ કરતા હતા. આ પ્રમાણે ગીચ વૃક્ષવાળા અરણ્યમાં સાહસ-સહાયવાળા એક્લા જ ભય, નિદ્રા, ખેદ, મહાવેદનાને ગણકાર્યા વગર મિત્રની શોધ કરતા હતા. તેમ જ પુષ્પરસની સુગંધ-મિશ્રિત સહકાર–આંબાના મારની રજયુક્ત ઉત્કટ ગંધવાળા પવન કોના હૃદયને ન ભેદે ? નવિકસિત કુજ વૃક્ષોના વનની શ્રેણિએ અને સરસ કણેર-પુષ્પની મ ંજરીથી રંગાયેલા દિશાના અંતેભાગવાળા એવા નવીન વસંતઋતુના દિવસે કહેા કાને નથી મારતા ? સૂર્યના પ્રચંડ કરણાથી પીડિત કાદવ ઉપર કાંઇક ચાલતા અલ્પજળવાળા કમલિનીઓના પત્રોને વાયરે ડોલાવે છે. કઠોર પવનથી ઉડાડેલ રજ-સમૂહથી રંગાએલી દિશામુખવાળા મલિન ધૂંધળા વર્ષાકાળના દિવસેથી કાણુ ચૂકે ? એટલે કે તેવા દિવસેાના આનંદ કાણુ ગૂમાવે? અલ્પઅિન્તુવાળી પડતી વર્ષાથી કઇંક મલિન કદમ્બ-પુષ્પાના કેસરાથી યુક્ત, વાયુથી કપિત થવાના કારણે ક્ષોભ પામતા મેઘાના ગડગડાટથી મુખર અને ભયંકર વર્ષાના આરંભમાં તથા વિયેાગમાં અત્ય’ત વ્યાકુળ કરાવનારા દિવસેા સ્વાધીન પ્રિયજનવાળા કયા સહૃદય માણસના હૃદયને ચીરતા નથી? શરદઋતુમાં વિરલ જળમેઘવાળા મેઘાથી ઉત્પન્નથવાવાળા વર્ષાઋતુના દિવસો સવ લોકોનાં હૃદયાને ઉત્કંઠાથી કામળ કરે છે, પાકેલા ડાંગરની ગંધથી ભરપૂર અને સમસ્જીદ-પુષ્પાની ગંધયુક્ત ફેલાતા પવન વિયેાગીના મનમાં ઉદ્વેગ ઉત્પન્ન કરે છે. જે દુષ્ટ દિવસેાએ ત્રિભુવનમાં નલિની-કમળાના નાશ કર્યાં અને પ્રિયજનના મેળાપની ઉત્કંઠા કરાવી–એવા શિશિરઋતુના દિવસેાના ફેલાવાને કાણુ સહન કરે ? ગુણ-દોષના ભેદ ન સમજનાર એવ ઠંડીઋતુના દિવસોએ ફેલાતી સુગંધવાળા માલતીપુષ્પાને કરમાવીને, કુદપુષ્પાને સમૃદ્ધ–વિકસિત કર્યાં. આ પૃથ્વીતલમાં ઉત્પન્ન થયેલા હિમણુમિશ્રિત અતિશીતલ પવનના ફેલાવનારા, શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન કરાવનારા હેમ'તઋતુના દિવસેાથી કહેા કાણુ ભય નથી પામતા? આવા પ્રકારના ભયંકર ઋતુ-સમૂહમાં કેવળ સાહસની સહાયતાવાળો મહેન્દ્રસિંહ અરણ્યમાં સનત્કુમારને ખાળતા હતા. આ પ્રમાણે એક વરસ સુધી મેટા વરાહાવાળી, દુઃખે કરી સાંભળી શકાય તેવા સિંહનાદવાળી, જેમાં વાઘનાં બચ્ચાં ફ્રી રહેલાં હતાં, હાથીનાં ટેળાં ગુલગુલ શબ્દ કરી રહેલાં હતાં, ઈચ્છા પ્રમાણે મૃગ-ટોળાંએ ફરી રહેલાં હતાં, મનુષ્યના જ્યાં પગ-સંચાર થતા નથી, ચમરી ગાયા જેમાં ચરી રહેલી હતી, ચિત્તાઓથી વ્યાસ, શિયાળના ‘રૂ રૂ’ શબ્દો જ્યાં સંભળાયા કરતા હતા, ભમરાઓ જ્યાં Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ચેપન્ન મહાપુરુષનાં ચરિત ગુંજારવ કરી રહેલા હતા, ગુંડાઓ વડે ત્રાસ પામેલ પાડાઓનાં ટેળાં, ફાડી ખાનારાં જાનવર જેમાં ભ્રમણ કરી રહેલાં હતાં, સંસાર સરખી પાર વગરની, યમરાજાની નગરી જેવી ભયંકર, દૈવની ગતિ માફક ગહન એવી અટવીમાં કુમારની શોધ કરવા માટે તે રખડ્યો. આવા પ્રકારની મહાભયંકર અટવીમાં રખડતે રખડતે એક દિવસે થેડા ભૂમિ-પ્રદેશમાં આગળ ચાલ્યો અને તે લક્ષ્મ વગર દિશાઓનું અવલોકન કરતા હતા અને આંટા મારતો હતો, તે સમયે સારસ, કલહંસ, ભારંડ આદિ પક્ષીઓને કોલાહલ સંભળા. સરોવરના જળ તરફથી ઠંડે વાયરો વાવા લાગ્યું, કમળાની ઉત્કટ ગંધ આવવા લાગી, તે તરફ ચાલ્ય, હદયમાં કંઈક શ્વાસ આવ્યો, રોકવા છતાં પણ નેત્રોમાં આનંદાશ્ર બળાત્કારે નીકળવા લાગ્યાં. ત્યારે વિચારવા લાગ્યો કે, આ શું? અથવા તે રાત્રે છેલ્લા પહેરમાં મેં સ્વપ્ન દેખ્યું, તે અવશ્ય ફળવું જોઈએ—એમ વિચારતે સરેવર-સન્મુખ ગયે. એટલામાં સંગીતનો મધુર સ્વર સાંભળે. વીણના છિદ્રમાંથી નીકળતો કર્ણપ્રિય સ્વર પણ સાંભળે. એટલે હર્ષથી વિકસિત નેત્રવાળે. જેટલામાં લગાર ભૂમીભાગ આગળ ચાલે છે, તેટલામાં ચપળલય-નુપૂરના શબ્દ કરતી સુંદર રમણીઓના મધ્યભાગમાં બેઠેલા સનસ્કુમારને તેણે દેખે. એટલામાં વિસ્મય અને વિકસિત નેત્રવાળે અસંભવિત શંકા કરતો ઊભે રહેલે હતો ત્યારે, પહેરેગીર સનકુમારનું નામ લેવા પૂર્વક ગાથા બોલવા લાગ્યા વિશ્વસેન રૂપ આકાશતલના ચંદ્ર, કુ, દેશરૂપ ભવનના સ્તંભ, ત્રિભુવનના નાથ, પ્રાપ્ત કરેલા પ્રતાપવાળા હે સનકુમાર ! તમે જય પામો. વિદ્યાધર-વિલાસિનીઓના સ્તનપટ્ટ અને ઉસંગના સમાગમ કરવાના વ્યસની તમારે જય થાઓ, વિદ્યાધરો પર જય મેળવનાર! વૈતાઢયના સ્વામિભાવને પામેલા! આપને જય હે. આ જગતમાં દેવ સમક્ષ જેણે એકલાએ અસિતયક્ષને જિતને દિશાઓના અંત સુધી કીર્તિ સાથે મહાપ્રતાપ પહોંચાડશે. મહાપ્રતાપી અશનિવેગના અહંકારને ચૂર કરીને વૈતાઢયમાં વળી વિદ્યાધરેન્દ્રભાવની પ્રતિષ્ઠા કરી. અત્યંત પ્રગટ થયેલા નિર્મલગુણોવાળા ગુણીજને પિતાના પ્રતાપથી તેવા પ્રગટ વિજયવાળા થતા નથી, જેવા તમારા સન્માનથી જગતમાં પ્રસિદ્ધિ પામે છે. કેટલાક તમારા શત્રુઓ તરવારથી નાશ પામ્યા છે, બીજા કેટલાકે સમુદ્ર અને વનમાં વાસ કર્યો છે. કેટલાક શત્રઓ તમારી અત્યંત દયાના પ્રતાપે શરણાધીન થયા છે શત્રુ–સમૂહને ઉછેદ કરનાર હે નરનાથ! તમારા ખમાં વાસ કરનાર લક્ષમીની ચપલતાને કારણે થતી નિંદા ભુંસાઈ ગઈ અર્થાત તમારી લક્ષ્મી હવે સ્થિર થઈ. હે મહાયશવાળા! તમારા પ્રતાપે પ્રજાએ ઘણું ધન પ્રાપ્ત કરીને તમારે આદર ઘણે કર્યો છે, તે કારણે તમારામાં લગાર પણ અહંકારે આશ્રય કર્યો નથી. હે નાથ! આ ભુવનમાં જે કંઈ ગુણા, ઋદ્ધિઓ, કીર્તિ, રૂપ, કળાઓ, સુંદરતા ઉત્પન્ન થયા છે, તેઓએ તમારે જ માત્ર આશ્રય કર્યો છે. હે જગતના ભૂષણ! તમને દેખવાથી એવી ખાત્રી થાય છે કે, તમારા જેવા બીજા નથી. તમારું દર્શન જ ઉત્તમ પુરુષોની ઉત્પત્તિ જણાવે છે. કામદેવ-સરખા રૂપવાળા એવા તમારાં દર્શન થયે છતે, ત્રણે ભુવનમાં અધિક રૂપવાળા એવા પિતાના પતિ કામદેવનું મહાન ગૌરવનું અભિમાન રતિએ છોડી દીધું. ત્રણે ભુવનમાં શિરેમણિભૂત રાજાઓ અને વિદ્યાધર-નરેન્દ્રો વડે ચરણમાં પ્રણામ કરાયેલા હે કુરુકુલરૂપ આકાશના ભૂષણ-સમાન ! હે સનકુમાર નરેશ્વર! તમને પ્રણામ હો.” Page #210 -------------------------------------------------------------------------- ________________ સનતકુમાર સાથે મિલન ૧૩ ત્યાર પછી આ “સનત્કુમાર જ છે એમ નિશ્ચય કરીને મહેન્દ્રસિંહ હર્ષ પૂર્ણ દેહવાળે અપૂર્વ કોઈ રસાંતરને અનુભવ કરતે સનતકુમારના જોવામાં આવ્યું. સનત્કુમારે દૂરથી જ તેને ઓળખીને ઉભા થઈને તેને સત્કાર કર્યો. પગે પડીને તે ઉભે થયો, એટલે બહુમાન -પૂર્વક તેને આલિંગન કર્યું. વિસ્મય અને પ્રમોદથી રેમાંચિત થયેલા શરીરવાળા બંને આપેલા આસન ઉપર બેઠા. વિદ્યાધરેન્દ્ર–લેક તર્ક-વિતર્ક કરવા લાગ્યા અને સંગીત આદિના મધુર સ્વરો બંધ કરીને બાજુમાં આઘાપાછા ખસી ગયા. પછી આનંદાશ્ર–પૂર્ણ નેત્રવાળા સનકુમારે પૂછ્યું કે- “તું અહીં કેવી રીતે આવ્યે? વળી એકલે જ કેમ? હું અહીં છું, તે તને કેવી રીતે ખબર પડી? મારા વિયોગમાં મહારાજા પ્રાણ કેવી રીતે ધારણ કરે છે? માતાજીની અવસ્થા કેવી છે? વળી તને એકલાને જ કેમ મેક? આ દરેક પ્રશ્નનોના ઉત્તરે મહેન્દ્રસિંહે યથાર્થ આપ્યા. ત્યાર પછી ઉત્તમ વિલાસિનીઓ દ્વારા તેને સ્નાનાદિક કાર્ય કરાવ્યાં, ભેજનાદિક ઉચિત કાર્યો કર્યા. ફરી મહેન્દ્રસિંહે કહ્યું કે- “હે દેવ ! મારા ઉપર આપની કૃપા હોય તે મને કહો કે, “તે અષે તમારું હરણ કેવી રીતે કર્યું? તે તમને ક્યાં લઈ ગયા ? અમારા વિયેગમાં શું થયું ? આટલી રિદ્ધિ કેવી રીતે મેળવી ? એમ સાંભળીને સનત્કુમાર વિચાર કરવા લાગ્યા. કેવી રીતે ?–દેહ માત્રથી ભિન્ન હોવા છતાં, જેના ચિત્ત સાથે ભેદ નથી એવા સદ્ભાવ અને સ્નેહમય મિત્રના વિષે એવી કોઈ વસ્તુ નથી કે તેને ન કહેવા લાયક હોય, તે પણ “ઉત્તમવંશમાં ઉત્પન્ન થયેલાએ પિતાના ચરિત્રનું કથન કરવું એગ્ય ન ગણાય, સ્વયં કથન કરનારને પોતાના ગુણે આપોઆપ નિસાર બની જાય છે. તે હવે આ એ અવસર આવ્યો છે કે, બકુલમતી પાસે તે હકીક્ત કહેવરાવું છે -એમ વિચારીને બકુલમતીને કહ્યું કે- હે પ્રિયે ! આ મહેન્દ્રસિંહને વિદ્યાના સામર્થ્યથી જાણેલે મારો સર્વ વૃત્તાન્ત તારે કહે. મને તે અત્યારે નિદ્રાના કારણે મારાં લોચન ઘૂમે છે. એમ કહીને રતિગૃહમાં જઈને તે પલંગમાં પડ્યો. હવે બકુલમતી પિતાના પતિનું ચરિત્ર કહેવા લાગી “તે સમયે તમારી પાસેથી નીકળ્યા બાદ અશ્વરને કુમારનું હરણ કર્યું. ભયંકર શબ્દોવાળી મહાઇટવીમાં તેણે પ્રવેશ કરાવ્યો. બીજા દિવસે પણ તેવી જ રીતે દેડતાં દેડતાં અશ્વને મધ્યાહ્ન સમય થયે. શ્રુધા-તૃષાથી વ્યાકુળ બનેલા અશ્વની જિહા સુકાઈ ગઈ ઉપર બેઠેલ કુમારને પણ ગળે શ્વાસ આવી ગયે, થાકી ગયે, કુમાર નીચે ઉતર્યા, તેના પલાણ–પાટા છેડી નાખ્યા, પલાણ નીચે ઉતાર્યું, એટલામાં અશ્વ ઘૂમીને નીચે પડ્યો. “આ અશ્વ અકાર્ય કરનાર છે–એમ ધારીને તેના પ્રાણ પણ તેને છોડીને ચાલી ગયા. મરેલા અવલચંડા અશ્વને છેડીને કુમાર ગયા. પાણીની શોધ કરવામાં તત્પર બનેલા તે આગળ આગળ ચાલવા લાગ્યા, પણ ક્યાંયથી જળ મળ્યું નહિં. ત્યાર પછી માર્ગ લાંબો હોવાથી, મધ્યાહ્નને કાળ હેવાથી, દવથી રણું બળતું હોવાથી કુમાર એકદમ હાંફળા-ફાંફળા થયા. પછી દૂરના સ્થળમાં સમચ્છર વૃક્ષ દેખીને કુમાર તે તરફ દોડ્યા. તેની છાયામાં પહોંચ્યા, ત્યાં છાંયડામાં બેઠો, તરત જ નેત્રયુગલ બીડાઈ ગયું અને ધરણી ઉપર ઢળી પડ્યા. આ સમયે તેમના પુણ્યના પ્રભાવથી ત્યાં નિવાસ કરનાર યક્ષે શીતલ જળ લાવીને તેના સર્વ અંગમાં સિંચું. જીવમાં જીવ આવ્ય, ચેતના આવી, એટલે જળપાન કર્યું. વળી તેને ૨૫ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ 7 ચાપન્ન મહાપુરુષાનાં ચરિત પૂછ્યું કે, ‘તમે કોણ છે ? આ જળ કયાંથી આપ્યું ? ” તેણે કહ્યું કે- ‘હું અહી નિવાસ કરનાર યક્ષ છું, તમારા માટે જ હું માનસ સરોવરમાંથી જળ લઈ આવ્યા. ત્યારે કુમારે કહ્યું કે- · આ માર્ગે સંતાપ માનસ સરોવરમાં સ્નાન કરવાથી દૂર થશે.' તે સાંભળી યક્ષે કહ્યું કે, ‘તમારા તે મનોરથ હું પૂર્ણ કરાવીશ એમ કહીને હસ્ત-સ પુટમાં લઈને માનસસરેાવરમાં લઈ ગયા. વિધિથી સ્નાન કર્યું. ત્યાં પૂર્વના વૈરી અસિતયક્ષ સાથે યુદ્ધ થયું. તે દુષ્ટ રાક્ષસને જિતીને વશ કર્યાં. સૂર્ય પશ્ચિમદિશામાં આથમવા લાગ્યા, ત્યારે કુમાર સરેાવર છોડીને થોડી ભૂમિ આગળ ચાલ્યા, ત્યાં નંદનવનના મધ્યભાગમાં રહેલી આઠે દિશાકુમારી જેવી વ્યિ કન્યાએ જોવામાં આવી. તેએએ કુમાર તરફ પોતાની સ્નેહવાળી નજર ફેંકી. કુમાર પણ વિચારવા લાગ્યા કે, ૮ આ કોણ હશે એમ આગળ ચાલીને તેને પૂછું. એમ વિચારી તેમની પાસે ગયા, તેમાંથી એકને ઉદ્દેશીને મધુર વચનથી પૂછ્યું કે, ‘ તમે કોણ છે? અને કયા કારણે આવા નિન-શૂન્ય અરણ્યને તમે એ શેાભાળ્યું ?' તેઓએ કહ્યું કે, હું મહાભાગ્યશાળી ! અહીં થી બહુ દૂર નહિ એવા સ્થળમાં અમારી નગરી છે, ત્યાં તમે વિશ્રાંતિ લેવા ચાલે ’–એમ કહીને આ પુત્રને ત્યાં લઈ ગઈ. તે સમયે ભુવનના મહાદીપક સૂર્ય અસ્ત પામ્યા. નગરમાં પહેાંગ્યા, સેવક દ્વારા તેમને રાજભવનમાં લઈ ગયા. રાજાએ તેમને જોયા. ઊભા થઈ સત્કાર કર્યાં અને ઉચિત કાર્યાં નીપટાવ્યાં. રાજાએ તેમને કહ્યું કે- ‘ હે મહાભાગ્યશાળી ! આ આઠે મારી કન્યાઓને યાગ્ય તમે જ છે, તે તેમની સાથે લગ્ન કરો.' આર્યપુત્ર પણ • ભલે ' એમ કહી સ્વીકાર કર્યાં અને તે અનુસાર સર્વ ક્રિયાઓ કરી. પછી વિવાહ પ્રવાં, કંકણ-મી’ઢળ બાંધ્યું. તેઓની સાથે રાત્રે રતિભવનમાં ઉત્તમ પલંગ ઉપર સુઇ ગયા અને નિદ્રા ઊડી ગઈ, એટલે પાતાને ભૂમિ પર રહેલા જોયા. તેમણે વિચાર્યું કે, આ શું ? હાથ પર કંકણુ જોયું. પછી ખેદ પામ્યા વગર આગળ ચાલવા લાગ્યા. ત્યાં અરણ્યના મધ્યમાં દિવ્ય ભવન જોયું. વળી તેમણે ચિંતવ્યું કે, આ પણ ઈન્દ્રજાળ જેવુ' જ હશે, તેની નજીકમાં કરુણુસ્વરથી રુદન કરતી સ્ત્રીના શબ્દ સાંભળ્યા. નિયપણે ભવનમાં પ્રવેશ કર્યાં. સાતમા માળ પર કરુણુસ્વરથી રુદ્ઘન કરતી એક કન્યાને દેખી. તે એમ ખેલતી હતી કે કુરુકુલરૂપ આકાશના ચંદ્ર ! હે સનત્કુમાર ! અન્ય જન્મમાં પણ તમે જ મારા નાથ થજો. ’ એમ ખેલતી ફરી પણ રુદન કરવા લાગી. પોતાના નામની આશ ંકાથી આ પુત્રે તેને પૂછ્યુ કે, તું સનકુમારની કાણુ થાય છે ? જેથી તેનું શરણુ અંગીકાર કર્યું છે ? તેણે કહ્યુ કે, મનારથ માત્રથી તે મારા ભર્તાર થાય છે. કારણ કે, મારા માતા-પિતાએ પહેલાં ઉદકદાન આપવા પૂર્ણાંક મને તેને આપેલી છે, પણ હજુ વિવાહ–વિધિ થયા નથી. તેટલામાં એક વિદ્યાધરે મને કુરૃિમતલથી અહીં આણી છે, વિદ્યાથી વિષુવેલા આ ધવલગૃહમાં મને મૂકીને તે કયાંઈક ગયા છે.’ જેટલામાં આ કન્યા આટલુ ખેલે છે, તેટલામાં તે તે વિદ્યાધર ત્યાં આવી આ - પુત્રને આકાશમંડલમાં ઉંચકીને અધર લઈ ગયા. તે સમયે હાહારવ કરતી, મૂર્છા-પરાધીન થયેલી તે કન્યા ધરણી—પીઠપર ઢળી પડી તેટ્લામાં મુષ્ટિપ્રહારથી તે દુષ્ટ વિદ્યાધરને મારી નાખીને અખંડિત શરીરવાળા આ પુત્ર તેની પાસે આવ્યા. તેને આશ્વાસન આપ્યુ અનેવિવાહ કયાં. થાડીવાર પછી તે વિદ્યાધરની ભગિની આવી, ભાઈ ને મારેલા દેખી કપ પામી. શ્રી નિમિત્તિયાનું વચન યાદ કરીને વિવાહ-નિમિત્તે આર્યપુત્ર પાસે આવી. તેની અનુમતિથી તે જ પ્રકારે તેણે લગ્ન કર્યું . અલ્પ સમય પછી ચંદ્રવેગે ભાનુવેગ નામના પુત્ર સાથે સજ્જ કરેલા એક સુંદર થ માકલ્યા. તેઓએ કહ્યું કે- ૮ હે દેવ ! અશિનવેગ વિદ્યામલથી પેાતાના પુત્રનું મરણ જાણીને Page #212 -------------------------------------------------------------------------- ________________ સનતકુમાર ચકવતીનું સૌભાગ્ય અને અદભુત રૂપ ૧૯૫ તમારા પર ચડી આવે છે, તે કારણે રથ સાથે અમને મોકલ્યા છે, અમારા પિતાજી તમારા ચરણની સેવા-નિમિત્તે હમણાં જ આવી પહોંચશે. આર્યપુત્રની સહાય-નિમિત્તે સંધ્યાવલીએ પ્રજ્ઞપ્તિવિદ્યા આપી, ત્યાર પછી આર્યપુત્રે અશનિવેગને જિતને વૈતાઢ્યનું રાજ્ય સ્વાધીન કર્યું. પછી ચંદ્રગના સેવકે અસિતયક્ષ રાક્ષસ સાથેને પહેલાને વૈર–સંબંધ જણાવ્યું કે- “તમે બીજા કેઈ ભવમાં તેની ભાર્યાનું હરણ કર્યું હતું, તેને શેકથી તે ઉન્મત્તપણાનો અનુભવ કરીને કર્મ–પરિણતિની વિચિત્રતાથી સંસારમાં પરિભ્રમણ કરતાં રાક્ષસમાં ઉત્પન્ન થયે. સરેવર પાસે તમે આવ્યા ત્યારે તમને જાણ્યા, ત્યારે દેવે દુષ્ટ રાક્ષસને પરાજય કર્યો. આ તમારી સાથે વૈરનું કારણ થયું. નિમિત્તિયાઓએ અમને કહેલું હતું કે-યુદ્ધમાં અસિતયક્ષને જે પરાજિત કરશે. તે તમારે ભર્તાર થશે, તે માટે અમે તેની તપાસ રાખી અને તમને પ્રાપ્ત કર્યા, અરણ્યના વચ્ચે આઠે કન્યાઓ સાથે વિવાહ કર્યો. હવે અમારા સ્વામી ચંદ્રની સો પુત્રીઓ છે, તેની સાથે પણ દેવે વિવાહ કરે.” એમ કહેતાં દેવે તે વાત સ્વીકારી અને વિવાહ કર્યો. તાત્યને સાધીને જિનમંદિરમાં અષ્ટાદ્ધિકા–મહેન્સ કરીને ક્રિીડા-નિમિત્તે અહીં આવેલા છે. એટલામાં તમારે મેળાપ થયે. આ તમારા મિત્રને ઉદ્દેશીને ચરિત્ર જણાવ્યું.” ત્યાર પછી રતિગૃહમાં સુખે સૂતેલ સનકુમાર ઉડ્યા, મેટા પરિવાર સાથે વૈતાઢ્ય ગયા. અવસર મેળવીને મહેન્દ્રસિંહે વિનંતિ કરી કે “ હે કુમાર ! તમારા માતા-પિતા શેક અને દુઃખમાં દિવસે પસાર કરી રહેલા છે, તે અમારા સરખા ઉપર કૃપા કરીને તેમનાં દર્શન કરવા તૈયાર થાવ. એ પ્રમાણે વિનંતિ કરતાં જ મેટા પરિવાર અને આડંબર–પૂર્વક તે હસ્તિનાપુર ગયા. તેને દેખીને માતા-પિતા અને નગરલોકે આનંદ પામ્યા. ચકાદિક ચૌદ મહારને ઉત્પન્ન થયાં, ભરતખંડ સ્વાધીન કર્યો, નવ નિધિઓ પ્રગટ થયા, મોટા પ્રતાપવાળે તે ચક્રવતી થયે. કેઈક સમયે સૌધર્મ સિંહાસન પર બેઠેલા દેના સ્વામી શકે ઈન્દ્રના સામાનિક વગેરે દેવેની આગળ સનકુમારની રૂપસમૃદ્ધિની પ્રશંસા કરતાં કહેવા લાગ્યા કે–દેવતાઓ ઈચ્છા કરે, ત્યારે તેમને મનોહર રૂપની પ્રાપ્તિ થાય છે, જ્યારે તે સનત્કુમારને ઈચ્છા વગર પુણ્યના પ્રભાવથી આપોઆપ તેની પ્રાપ્તિ થઈ છે. દેવ અને અસુરે સહિત ત્રિભુવનની આપેલી ઉપમાઓને તુચ્છ કરનાર તેને ડાબે ભાગ જમણા અર્ધભાગનું માત્ર પ્રગટ અનુકરણ કરે છે. નિર્માણકર્મના કારણથી સારી રીતે રચેલા સંસ્થાન ગઠવણી વગેરેથી તેનાં અંગો તેવા શોભે છે, જેથી કામદેવ માટે અમારે મૌન થવું પડે છે. સુરેન્દ્રોની અને અસુરેન્દ્રીની રૂપ–સમૃદ્ધિથી અધિક રૂપવાળું તેનું રૂપ છે અને સમગ્ર ગુણીઓના ગુણુ વડે તેનું ચરિત્ર પાર પામનારૂં છે. આ પ્રમાણે સુરેન્દ્ર કરેલી તે રાજાની પ્રશંસા સાંભળીને બે દેવતાઓ ઈર્ષ્યાથી આ ચક્રવર્તી રાજા પાસે આવવા નીકળ્યા. પછી ચક્રવતીના ભવનની પ્રતિહાર-ભૂમિ પાસે બંને દેવે આવ્યા. તેઓએ પ્રતિહારને કહ્યું કે, હે મહાસત્ત્વશાળી ! મહારાજને નિવેદન કર કે- “ દૂર દેશથી ચાલીને અને થાકીને કલેશ અનુભવતા બે બ્રાહ્મણો તમારા દર્શન-નિમિત્તે આવેલા છે અને દ્વારમાં ઊભેલા છે, જે Page #213 -------------------------------------------------------------------------- ________________ પિન્ન મહાપુરુષોનાં ચરિત હા પાડે તે અંદર પ્રવેશ કરીએ, જે તેમને મળવાને સમય ન હોય, તે પાછા સ્વદેશ ચાલ્યા જઈએ.” ત્યાર પછી તે સાંભળીને પ્રતિહારે વિનયથી અભંગન કરાતા રાજાને વિનંતિ કરી. મહારાજાએ તેને કહ્યું કે, અત્યારે અખાડામાં કસરત કરવાની ભૂમિમાં રહેલું છું, જે તેમને ઉતાવળ હોય, તે પ્રવેશ કરાવ.” રાજાએ આ પ્રમાણે કહ્યું, એટલે છડીદારે તેમને પ્રવેશ કરાવ્યો અને રાજા પાસે મોકલ્યા. તેવા આશીર્વાદ આપીને આપેલા આસન પર બેઠા. વિસ્મયથી વિકસિત નેત્રવડે પરસ્પર વદન-કમલનું અવલોકન કર્યું. અપૂર્વ રૂપ અવકન કરીને તે બંને વિસ્મય પામ્યા. ત્યાર પછી પ્રસન્ન વદનકમલવાળા ચકવતીએ કહ્યું કે- “ જેના અથી હો, તેની માગણી કરે, જેથી તમારી ઈચ્છા પૂર્ણ કરૂં. એ સાંભળીને બ્રાહ્મણોએ કહ્યું કે, “હે મહારાજ! અમે કશા પદાર્થના અથી નથી, પરંતુ માત્ર તમારા રૂપનું અવલોકન કરવાના કતહલથી આવ્યા છીએ. તે ત્રણે લેકના રૂપતિશયને જિતનાર આશ્ચર્ય પમાડનાર તમારું રૂપ અમે જોયું. આજે આપના રૂપને દેખી અમને મળેલી આંખો સફળ થઈ. સંસાર–નિવાસનું ફલ અનુભવ્યું, તે હવે અમે રજા લઈને જઈશું.' તે સાંભળીને નરેન્દ્ર કહ્યું કે, ડીવાર પછી ફરી આવીને તમારે મને દેખ, હાલ તમે જાવ, તે વાત સ્વીકારીને તેમ કર્યું. રાજભવનમાંથી બહાર નીકળ્યા. સ્નાન, વિલેપન, ભેજનાદિ કરીને સર્વાલંકાર–વિભૂષિત થઈને રાજસભામાં સિંહાસન પર બિરાજમાન થયેલા બે બાજુ રહેલ વિલાસિનીઓએ હાથમાં ગ્રહણ કરેલ ચામથી વિંઝાતા એવા રાજાની પાસે પ્રતિહારે જણાવેલ તેઓએ રાજભવનમાં પ્રવેશ કર્યો. આપેલા વિશેષ પ્રકારના આસન પર તેઓ બંને બેઠા. મહારાજાએ તેમને બોલાવ્યા, એટલે પરસ્પર મુખ અવકન કરીને કંઈક પ્લાન મુખકમલવાળા થઈને નીચું મુખ કરીને રહ્યા. ફરી મહારાજાએ કહ્યું, તમે એકીટસે મારા તરફ નજર કરીને મારું રૂપ જોઈને પરસ્પર નીચું મુખ કરીને કેમ રહ્યા છે ? તેઓએ કહ્યું કે, “હે મહાસત્વ ! અમે તે દે છીએ, દેવોની સભામાં સુરેન્દ્ર તમારા રૂપની પ્રશંસા કરી, તેની અશ્રદ્ધા કરતા અમે અહીં આવ્યા છીએ. પહેલાં અમે તમારું રૂપ નિહાળ્યું ત્યારે એમ થયું કે સુરેન્દ્ર યથાર્થ રૂપનું સંપૂર્ણ વર્ણન કર્યું ન હતું. સુરેન્દ્રની વાત બાજુ પર રાખીએ, પરંતુ તમારા રૂપનું વર્ણન કરવા બીજે કઈ શક્તિમાન નથી, પરંતુ આ સંસાર અસાર છે, સમગ્ર સંસારના વિલાસે ક્ષણવાર રમણીય લાગે છે. કારણ કે, તે અવસરે જે તમારી રૂપસંપત્તિ હતી અને અમે જોઈ હતી, તેને સોમે ભાગ પણ અત્યારે નથી. જે માટે કહેલું છે કે – “ જીવનું લાવણ્ય, રૂપ, યૌવન, શરીર-સંઘયણ, કાતિ, શેભા, જીવિત, તેમ જ બેલ દરેક સમયે ઘટતું ઘટતું ઓછું થાય છે. પ્રથમ વખતે જે તમારા દેહની કાંતિ જોઈ હતી, હે દેવ-મનુષ્યને જિતનાર! તે અત્યારે જોનારને અતિશય આંતરાવાળી–ઘટેલી લાગે છે. પુણ્યાનુબંધી પુણ્યશાળી-કુશલ આત્માઓને ક્ષણે ક્ષણે ફેરફાર થવાના સ્વભાવવાળા લાવણ્ય, યૌવન અને રૂપમાં પલટો થાય તે લગાર પણ કર્મબંધના કારણરૂપ બનતું નથી. આ પ્રમાણે દેવેનું યથાર્થ વચન સાંભળીને ઉત્પન્ન થયેલ વૈરાગ્યવાળા, ગળી ગયેલા મેહધકારવાળા રાજા આમ કહેવા લાગ્યા- પરકાર્ય કરવામાં તત્પર ! “હે ઉત્તમદેવ ! તમારી હિતશિક્ષા હું માન્ય કરું છું. મારા રૂપતિશયના અભિમાનથી હું ઘેરાયે હતું, તેને તમે પ્રતિબંધ કર્યો. સ્વભાવથી જ આ દેહ નિર્ગુણ છે–એમાં બિલકુલ સંદેહ નથી. કારણ કે, તે મૂત્ર, વિષ્ટા, માંસ આદિ અશુચિ પદાર્થોથી ભરેલે છે. ચરબી, માંસ, લેહી, ફેફસાં, કલમલથી ભરેલ દુર્ગધી Page #214 -------------------------------------------------------------------------- ________________ સનતકુમારે વૈરાગ્યથી પ્રવજ્યા સ્વીકારવી આ કાયાની ક્ષણિક શેભા, ટાપટીપ, સંભાળ આદિ અવિવેકી જને જ કરે. આ દેહનું જગ. પ્રસિદ્ધ ઉત્પત્તિ-કારણ પણ જે વિચારવામાં આવે, તે ખરેખર પંડિતને શરમનું ભાજન થાય છે. માતાએ ખાધેલા ભેજનને વિકારથી નિરંતર વૃદ્ધિ પામતા અપવિત્ર દેહના શુચિપણના વિચારથી બાળજને જ ખેદ પામે છે. સર્વ અશુચિ એકઠી થઈ તૈયાર કરેલ, અશુચિન ભંડાર એવા દેહને વિષે દઢ વિચાર કરતાં તેમાં પવિત્રતા કેવી રીતે હેઈ શકે ? વારંવાર સારસંભાળ કરવા ગ્ય રોગ, વૃદ્ધાવસ્થા, મરણની પીડાવાળા ક્ષણે ક્ષણે સડન, પડન, વિધ્વંસન થવાના સ્વભાવવાળા આ દેહ વિષે સ્થિરપણાની આશા પણ કેવી રીતે કરી શકાય ? આ પ્રમાણે દેહની સ્થિરતા અને પવિત્રતા વિચારાય છે, તેમ તેમ શરદના મેઘ જેમ પવન વડે વિખરાઈ જાય, તેમ સર્વ દેહની સ્થિરતા અને પવિત્રતા વિખરાઈ જાય છે.” આ પ્રમાણે દેવના વચનથી વિશેષ પ્રકારે ઉત્પન્ન થયેલા સંવેગવાળા આવેલા દેવથી અભિનંદન અપાયેલા, વિષયસુખથી વિમુખ, રાજલક્ષમીથી વિરક્ત થયેલા ચક્રવર્તી પણાની નિંદા કરે છે, પાપકર્મ લાગે તેવા નવનિધિને બહુ માનતા નથી. ચૌદ મહારત્નની ગુંછા કરે છે. આગ્રહાધીન થઈને માત્ર આહાર ગ્રહણ કરનારા તેવા પ્રકારના ધર્માચાર્યની રાહ જોતા હતા. આવા અવસરે ચૌદપૂવી વિજયસેન નામના આચાર્ય અનેક શિષ્યના પરિવાર સાથે વિચરતા વિચરતા પધાર્યા. નગર બહાર નિવાસ કર્યો, રાજાને તે સમાચાર મળ્યા, એટલે મહારાજા પગે ચાલતા તેમને વંદન કરવા માટે ગયા. ભક્તિથી નમેલા મરતકથી ભગવંતને વંદના કરી. ગુરુમહારાજે ધર્મલાભ આપે. તેમના ચરણ પાસે બેઠા. ભગવંતે ધર્મ–દેશના શરૂ કરી, સંસારની અસારતા વર્ણવી, ભેગોની નિંદા અને દેહની અસ્થિરતા જણાવી. ત્યાર પછી પ્રસંગ મળવાથી મહાસવેગપૂર્ણ માનસવાળા સનતકુમારે કહ્યું કે—હે. ભગવંત ! આપે કહ્યું તેમ જ છે, સંસાર આવો જ છે, ભેગોનાં પરિણમે કડવાં ફલવાળાં હોય છે, ઈન્દ્રિયની ગતિ ચપળ હોય છે, વિષય-પ્રસંગ ભયંકર છે, શરીર દરેક સમયે વિખરાઈ જવાના સ્વભાવવાળું છે, પાપ-પરિણતિના હેતુભૂત રાજ્યલક્ષમી એકાન્ત દુઃખ આપનારી છે. તે હે ગુરુમહારાજ ! મારા પર અનુગ્રહ કરે, તમારા સરખા નિર્ધામક વડે હું સંસાર-સમુદ્રને પાર પામવાની અભિલાષા કરું છું. સમગ્ર પાપ-પર્વતને ચૂર કરનાર વજશનિ સરખી પ્રત્રજ્યા મને આપો. ત્યાર પછી ગુરુ મહારાજે ઘણું આશ્વાસન આપીને તેને દીક્ષા આપી. ગુરુ સાથે વિચરવા લાગ્યા. સમગ્ર અંગો ભણી ગયા. તેના અર્થ ગ્રહણ કરીને એકાકી વિહારની પ્રતિમા અંગીકાર કરી. કેઈક સમયે વિહાર કરતાં કરતાં પૂર્વના પાપકર્મના ઉદયથી એકી સાથે ગાઢંકે ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે–મસ્તકેદના, કાનનું શૂલ, નેત્રને કેપ, દાંતને દુઃખ, વક્ષઃસ્થલમાં ત્રાડ, બાહુ સુજી જવા, હાથ-કંપ, પેટમાં જલેદર, પીઠમાં શૂલ, ગુદામાં હરસની પીડા, પિશાબ અટકી જ, સાથળમાં પરસ્પર ઘસાવું, જંઘામાં ખરજવું, પગમાં સેજા, આખા શરીરમાં કેઢ રેગ, અને બેલને ક્ષય, આ પ્રમાણે સર્વ રોગથી પીડાતા છતાં સમતાભાવથી સર્વ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ચપન્ન મહાપુરુષેનાં ચરિત વેદનાઓ સહન કરતા તેઓ વિચરે છેતે સમયે સૌધર્માધિપતિએ આવીને વંદના કરી વિનંતિ કરી કે હે ભગવંત! આપને અત્યંત પીડા કરનાર આ રોગોને મટાડી આપું?” ત્યારે લગાર હસતાં હસતાં ભગવંતે કહ્યું કે, “શું કાયમના કે આ ભવ પૂરતા રોગ દૂર કરશે ? સૌધર્માધિપતિએ કહ્યું કે, રેગના અત્યંત વિનાશ તે સમગ્ર કર્મોને ક્ષય થવાથી થાય છે, હું તે માત્ર થોડા કાળ પૂરતા તમામ રેગે દૂર કરી શકું. તે સાંભળી ભગવંતે થુંક-ઔષધિ ગ્રહણ કરી અને તે ડાબા હાથની તર્જની આંગળી ઉપર ચેપડી એટલે પહેલાંના રૂપ કરતાં પણ અધિક રૂપાળી સુવર્ણ વર્ણ જેવી અંગુલી દેખાવા લાગી. ભગવંતે કહ્યું કે, “હે મહાસત્ત્વશાલી ! પૂર્વ કર્મના દેષથી વ્યાધીઓ ઉત્પન્ન થાય છે, ઉદયમાં આવેલાં તે કર્મો જે સમતાથી સહન કરવામાં આવે તે તેને ક્ષય-નાશ થાય છે, પણ દૈવીશક્તિથી બેસાડી દેવામાં કર્મનો ક્ષય થતું નથી. તેથી પૂર્વે જે કંઈ કર્મ જાતે ઉપાર્જન કરેલાં હેય, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, ગ, કષાયાદિકે કરી પ્રાણીઓને વિવિધ વેદનાઓ ઉત્પન કરેલી હોય, તેને સ્વયં ભેગવવી જ પડે, તે સિવાય છૂટકારે થઈ શકતું નથી, અમે મેક્ષના અથી છીએ. માટે તું જે માત્ર આ ભવના રોગ મટાડવાની ઈચ્છા રાખે છે, તે વાતથી સર્યું. રેગનું ઔષધ તો મેં ચાલુ કરેલું જ છે, તે સિવાય કાયમી સર્વથા મૂળમાંથી રેગની શાંતિ નહીં થાય. તે પ્રમાણે કહેવાચેલા ઈન્દ્ર. મનિ ભગવંતને વંદના કરીને પિતાના સ્થાને ગયા. ભગવંતે ચિંતવ્યું કે- હે જીવ! અનર્થ કરનાર ધન, યૌવન, જાતિ-અભિમાન આદિની અણસમજ વડે તે પોતે જ આ દુઃખની શ્રેણ ઉભી કરી છે. પરલેકની ચિંતા ન કરનારા અજ્ઞાની વિષયાધીન આત્માઓ તેવું તેવું પાપકર્મ કરે છે, જેથી તેને મનુષ્ય, નરક, તિર્યંચ ગતિમાં અધિક દુઃખાનુભવ કરે પડે છે. હે જીવ! ઉપાર્જન કરેલાં કર્મોને કઈ પ્રકારે વિનાશ થઈ શકતું નથી, તે આવી પડેલું દુઃખમાત્ર ઉદ્વેગ લાવ્યા સિવાય સમતાભાવથી સહન કરી લે, સર્વને માટે આ એક નિયમ છે કે રાગ, દ્વેષ, કે મેહાધીન થઈ બીજાને જે કંઈપણ દુઃખ, ત્રાસ, હેરાન કર્યા હોય, તે નક્કી પોતાને જ પૂર્વ કર્મના દોષથી પરિણમે છે. હે આત્મા! આ શરીરથી તું જુદો છે, તું નિરોગી, અક્ષય, અમૂર્ત છે; જ્યારે આ દેહ તે રેગનું ઘર છે. તે શરીર માટે કેઈના ઉપર ખીજાતે નહિં રોગના નિમિત્ત પાપ, પાપ-નિમિતે અશુભ ગ, તેને નિમિત્તે અજ્ઞાનથી મેહિતમતિવાળે તું પોતે જ છે. કર્મના ક્ષયથી મેક્ષ, કર્મને ક્ષય ભેગવટાથી, અગર તપશ્ચર્યાથી થાય, આ બંને મને અત્યારે મળી ગયા છે, આવા પ્રકારની સમજણ તે ગુણ છે. અજ્ઞાનીઓને આ ગુણ પણ દેષરૂપ થાય છે. વળી જે તે પહેલાં આચરેલું છે, તે આ કર્મ ખપાવવાનું જ છે, સ્વાધીનતાએ સમતાપૂર્વક ભેળવીને ખપાવેલું ઘણું નિર્જ શના ફળવાળું થાય છે. તેમાં દુઃખ પણું અલ્પ થાય છે. આ પ્રમાણે ઉદયમાં આવેલા સર્વરોગવાળા નિર્જરા કરવાના અભિલાષી મુનિ સમ્યગૂ પ્રકારે વેદનાઓ સહન કરતા હતા અને ધર્મ, કર્મની ગતિ તેમ જ સંસારની ભાવનાઓ ભાવતા હતા. આ પ્રમાણે આત્માને શિખામણ આપીને સમ્યગૂ ભાવનાઓ ભાવતા, રોગપરિષહ સહન કરતા, જિન-વચનને વિચારતા, વિહાર કરતા. હવે કેટલું આયુષ્ય બાકી છે? તેને વિચાર કર્યો. અલ્પ આયુષ્ય બાકી રહેલું જાણીને સમ્યગૂ પ્રકારે આત્માની સંખના-વિધિ કરીને, પાદપપગમન અનશન-વિધિથી આયુષ્ય પૂર્ણ કરીને, દેહ છોડીને સાત સાગરોપમના આયુષ્યવાળા સનસ્કુમાર મુનિ કપમાં ઉત્પન્ન થયા. મહાપુરુષચરિતમાં સનકુમાર ચક્રવર્તીનું ચરિત્ર પૂર્ણ કર્યું. [૨૯]. Page #216 -------------------------------------------------------------------------- ________________ (૩૦-૩૧) શ્રી શાંતિનાથ સ્વામી ચક્રવતતીર્થકરનું ચરિત્ર શ્રીધર્મનાથ તીર્થકર ભગવંત પછી પિણ પાપમન્યુન ત્રણ સાગરેપમ પછી શ્રી શાંતિસ્વામી ચક્રવતી અને તીર્થકર એમ એકી સાથે બે પદવીવાળા ઉત્પન્ન થયા. કેવી રીતે? – સુકુલમાં જન્મેલા, ગુણવાન પરકાર્ય કરવામાં તત્પર એવા મહાસત્ત્વશાલી પુરુષો આ જગતમાં કેઈ ઉત્પન્ન થાય છે કે, જેના વડે આ ભુવન અલંકૃત થયેલું છે. જંબુદ્વીપ નામના આ જ દ્વીપમાં વૈતાદ્ય નામના શ્રેષ્ઠ પર્વતની ઉત્તરશ્રેણીમાં રથનપુર ચકવાલપુર નામનું નગર હતું. ત્યાં અમિતતેજ નામને રાજા રહેતા હતા, તેને સુતારા નામની ભગિની હતી. તેને પિતનપુરના અધિપતિ શ્રી વિજય રાજા સાથે પરણાવી હતી. કેઈક સમયે અમિતતેજ રાજા પિતનપુર નગરે શ્રી વિજય અને સુતારાને મળવા માટે ગયો. તે સમયે આખા નગરમાં ધ્વજા-પતાકાઓ ઉડતી હતી અને નગરલોકો પ્રમોદ કરી રહેલા હતા અને રાજમહેલમાં તે વિશેષ આનંદ-ઉત્સવ પ્રવર્તતે હતા. ત્યારે વિસ્મયથી વિકસિત નેત્રવાળે તે આકાશમાંથી રાજાના ભવનાંગણમાં નીચે ઉતર્યો, શ્રીવિજય રાજાએ ઉભા થઈ તેને સત્કાર કર્યો. બીજાં ઉચિત કાર્યો કર્યા. સિંહાસન પર બેઠા. અમિતતેજ રાજાએ ઉત્સવનું કારણ પૂછયું. ત્યારે શ્રીવિજય રાજા કહેવા લાગ્યા- “ આજથી આઠ દિવસ પહેલાં પ્રતિહારે નિવેદન કરેલ એક નિમિત્તિય આવ્યું. તેને આસન આપ્યું એટલે તે બેઠે. મેં તેને પૂછ્યું કે, આવવાનું કારણ હોય તે કહે. ત્યારે તેણે કહ્યું કે, હે મહારાજ! મેં નિમિત્ત અવલોકન કર્યું, તેમાં પિતનાધિપ ઉપર આજથી સાતમે દિવસે મધ્યાહ્ન સમયે ઈન્દ્રાશનિ પડશે. તે કાનને અપ્રિય લાગે તેવું વચન સાંભળીને મંત્રીએ પૂછ્યું કે, તે તારા ઉપર શું પડશે? તેણે કહ્યું કે, તમે કેપ ન કરશે. નિમિત્તબલથી જે મેં જાણ્યું, તે પ્રમાણે જ મેં તમને કહ્યું છે, તેમાં મારે કઈ પ્રકારનો ભાવદોષ નથી. “તે દિવસે મારા ઉપર સુવર્ણની વૃષ્ટિ થશે.” એ પ્રમાણે તેણે કહ્યું, ત્યારે મેં તેને પૂછ્યું કે આવા પ્રકારનું નિમિત્તશાસ્ત્ર, તું ક્યાં ? તેણે કહ્યું કે, “અચલ સ્વામીની દીક્ષા વખતે મેં પિતા સાથે દીક્ષા અંગીકાર કરી, ત્યાં હું અષ્ટાંગ નિમિત્ત ભર્યો. પછી હું યૌવનવય પાયે, કઈ કન્યા પૂર્વે મને અપાયેલી હતી. મારા ભાઈઓએ મને દીક્ષા છોડાવી. કર્મ–પરિણતિના યોગે ત્યાર પછી મેં તેની સાથે લગ્ન કર્યું. ત્યાર પછી સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલ નિમિત્તના અનુસારે જોયું, તે પિતનાધિપતિને વિજળી પડવાને ઉપદ્રવ થશે.” આ પ્રમાણે કહ્યું – ત્યારે એક મંત્રીએ કહ્યું કે રાજાને સમુદ્રના મધ્યભાગમાં વહાણમાં બેસાડી જેથી ત્યાં વિજળી પડવાને સંભવ નથી. બીજાએ કહ્યું કે–દૈવ- નિગને પલટાવવા કેઈ સમર્થ થઈ શકતું નથી. કારણ કે એક વખતે રાક્ષસને આપવાનો વારો આવ્યો, તેમાં એક બ્રાહ્મણપુત્રને અર્પણ કરવાનું હતું, પણ માતાને રુદન કરતી દેખીને એક ભૂતે માતાને આશ્વાસન આપીને તેના વારાના દિવસે ભૂત તેને પર્વતની ગુફામાં લઈ ગયા. ત્યાં પહેલાં આવેલા એક અજગરે તેનું ભક્ષણ કર્યું. તેથી કરીને જીવનું તૂટેલું આયુષ્ય પાલન કરવુંટકાવી રાખવું અત્યંત મુશ્કેલ છે. ફરી વળી ત્રીજા મંત્રીએ કહ્યું કે નિમિત્તિયાએ પિતનાધિપતિને વધ કહેલે છે, નહીં કે શ્રીવિજ્ય મહારાજને.” સાત દિવસ પોતનાધિપતિ તરીકે બીજા કોઈની સ્થાપના કરો એમ મંત્રણું કરીને વૈશ્રવણયક્ષને મેળવીને રાજ્યને અભિષેક કર્યો. Page #217 -------------------------------------------------------------------------- ________________ Roo ચેપન્ન મહાપુરુષનાં ચરિત સાતમા દિવસે દિવસના મધ્યભાગમાં મેઘ ઉત્પન્ન થયે, વિજળીલતા ચમકવા લાગી. મેઘનો ગરવ ગડગડ શબ્દ કરવા લાગ્યું. ત્યાર પછી ચારે બાજુ ચમકારે કરતી વિજળી યક્ષગૃહમાં પડીને યક્ષની પ્રતિમાને વિનાશ કર્યો. હું તે સાત રાત્રિ સુધી પૌષધશાળામાં પિૌષધ કરીને રહેલે હતે. નગરલેકેએ મને અભિનંદન આપ્યું અને ફરી મારે રાજ્યાભિષેક કર્યો. નિમિત્તિયાની પૂજા કરી. તેથી કરીને વધામણ-ઉત્સવનું આ કારણ છે.” આ સાંભળીને અમિતતેજે કહ્યું કે- “નિમિત્તશાસ્ત્ર સંદેહ વગરનું છે અને રક્ષણને ઉપાય પણ સુંદર કર્યો.” ત્યાર પછી શ્રી વિજયરાજા સુતારા રાણી સાથે બહાર ઉદ્યાનમાં ગયા. ત્યાં સુવર્ણની કાંતિવાળા મૃગલાને જોઈને સુતારાએ કહ્યું કે હે પ્રિયતમ! આ મૃગલે ઘણો સુંદર છે, તે મને કીડા કરવા માટે તેને લાવી આપે. ત્યારે રાજા પોતે જ તેને પકડવા દયો, એટલે મૃગલે પલાયન થયો, થેડી ભૂમિ ગયા પછી આકાશમાં ઉડી ગયા. તેટલામાં મહાદેવીએ ચીસ પાડી કેહિ દેવ! કુકકુટસપે મને કરડી, તેનાથી મારું રક્ષણ કરે. હે દેવ! મને બચાવોએમ સાંભળીને એકદમ દેડી આવ્યું. તેટલામાં તે તે મૃત્યુ પામી. રાજા પણ તેની સાથે ચિતામાં પેઠે. અગ્નિ સળગવા લાગ્યું. તેટલામાં બે વિદ્યાધરે આવ્યા. તેમાંથી એકે પાણીને મંત્રીને તેની પર છાંટ્યું. એટલે તાલિની વિદ્યા અટ્ટહાસ્ય કરતી નાસી ગઈ. રાજા પણ સ્વસ્થ થયે. તેણે કહ્યું કે, “આ શું?” વિદ્યાધરે કહ્યું કે-અમે પિતા-પુત્ર અમિતતેજને સ્વાધીન છીએ. અમે જિનચંદન માટે ગયા હતા. પાછા આવતા હતા, ત્યારે સુતારાને અશનિ ઘેષ લઈ જતું હતું, તેને આકંદ-શબ્દ સાંભળે અને યુદ્ધ કરવા સજ્જ થયા, ત્યારે સુતારાએ અમને કહ્યું કે મહારાજ તાલિની વિદ્યાથી ઠગાય નહિ અને જીવિતને ત્યાગ ન કરે, તે પ્રમાણે તરત ઉદ્યાનમાં જઈને વ્યવસ્થા કરે.” તેથી પિતા-પુત્ર અમે અહીં આવ્યા છીએ. વેતાહિની વિદ્યા સાથે ચિતામાં ચડેલા તમને જોયા. તે દુષ્ટવિદ્યા ભાગી ગઈ. પછી તમે ઉભા થયા. સુતારાનું અપહરણ થયું જાણું રાજા ચિંતામાં પડયો. તેઓએ કહ્યું કે, વિશ્વસ્ત બનો. તે પાપી ક્યાં જવાનું છે?” એમ સાત્ત્વન આપીને વિદ્યાધરે ગયા. આ વૃત્તાન્ત અમિતતેજે જાણ્ય. અમિતતેજ અને શ્રી વિજય અમરચંચા નગરીમાં અશનિષ પાસે ગયા. બહાર રહીને અશનિઘુષ પાસે દૂત મોકલ્યા. તે ત્યાંથી પલાયન થ તેની પાછળ બંને દેડડ્યા. ઉત્પન્ન થયેલા કેવલજ્ઞાનવાળા અચલની પાસે અશનિષને જે. અમિતતેજ પાસે એક વિદ્યાધર સુતારા રાષ્ટ્રને ત્યાં લઈ આવ્યો. ત્યાર પછી ઉપશાન્ત થયેલા વૈરવાળા કેવલિની સમીપે ધર્મ શ્રવણ કરે છે. અવસર મળતાં અશનિષે કહ્યું કે-“મેં દુષ્ટભાવથી સુતારાનું હરણ કર્યું ન હતું. પરંતુ વિદ્યા સાધીને પાછા ફરતાં મેં તેને દેખી, પૂર્વના સ્નેહના કારણે તેને ત્યાગ કરવા સમર્થ ન થયે, તેથી કપટથી શ્રીવિજયને વેતાલિની વિદ્યાથી ભ્રમણામાં નાખીને સુતારાને લઈને હું આવ્યું. તે દુષ્ટભાવ વગરના મને ક્ષમા આપવી.” એ સાંભળીને અમિતતેજે કહ્યું કે હે ભગવંત! ક્યા કારણથી આને સુતારા ઉપર નેહ થયે? ત્યારે કેવલી ભગવંત કહેવા લાગ્યા Page #218 -------------------------------------------------------------------------- ________________ સત્યભામા–સુતારા, કપિલ-અશનાષ ૨૦૧ આ જ ભરતક્ષેત્રમાં મગધદેશમાં અચલગ્રામમાં ધરણુજટ નામના વિપ્ર હતા. તેને ત્યાં કપિલા નામની દાસપુત્રી હતી. તેને કપિલ નામના પુત્ર હતા. તેણે કણ ચારીથી વેદના અભ્યાસ કર્યો. દેશાંતરમાં રત્નપુર નામના નગરમાં ગયા. ત્યાં શ્રીષેણુ નામના રાજા હતા. તેને એક અભિનદિતા અને ખીજી શિખિન દિતા નામની એ ભાર્યા હતી. તે કપિલ અધ્યાપકની સેવામાં રહ્યો. ‘આ બ્રાહ્મણ છે.’ એમ ધારીને અધ્યાપકે સત્યભામા નામની પેાતાની પુત્રી તેને આપી. કોઈક દિવસે તે કપિલ વર્ષાઋતુમાં સંધ્યાસમયે મંદ મંદ પ્રકાશમાં વર્ષા વરસતી હતી, ત્યારે પહેરેલાં વસ્ત્ર ભીજાવાના ભયથી કાખમાં દબાવીને આવ્યા. ત્યારે સત્યભામા તેની ભાર્યા અદ્દલવા માટે બીજા કપડાં લઈને સામે આવી. તેણે કહ્યું કે, ‘મારે એવા પ્રભાવ છે કે મારાં વચ્ચે ભીંજાય નહિ.' સમજી ગઈ કે નક્કી આ નગ્ન થઈને આવ્યેા છે. ‘કુલીન પુરુષોએ આમ કરવું ચેગ્ય ન ગણાય.' માટે આ અકુલીન છે, તે કારણે તે મંદસ્નેહવાળી થઈ. કોઈક સમયે ધરણિજટ કપિલ પાસે આવ્યા. સત્યભામાએ પિતા-પુત્રના સંબંધનું વિરુદ્ધ આચરણ દેખી ધણિજટને યથાર્થ હકીકત પૂછી, તેણે પણ યથાર્થ-સાચી હકીકત કહી. નિવેદ પામેલી સત્યભામાએ શ્રીષેણુ રાજા પાસે જઈને વિનંતિ કરી કે, મને કપિલ પાસેથી છેડાવા, હવે હું દીક્ષા અંગીકાર કરીને ધર્મનું સેવન કરીશ. મહારાજાથી કહેવાયેલા કપિલ તેને છોડતા ન હતા. તે કહે કે તેના વિરહમાં તે ક્ષણવાર પણ જીવિત ટકાવવા સમ તે નથી ત્યારે તે સાંભળીને રાજાએ કહ્યું કે, અહીં જ રહે, દરમ્યાન કપિલને હું સમજાવીશ'. કોઈક સમયે પેાતાના અનંગસેન નામના પુત્રને અનંગસેના ગણિકા નિમિત્તે લડતા જોઈ ને રાજાએ તાલપુર વષના પ્રયાગ કર્યા, તેથી મૃત્યુ પામ્યા. ત્યાર પછી અભિન ંદિતા અને શિખિન દિતા નામની અને ભાર્યાએએ અને સત્યભામા બ્રાહ્મણીએ પણ તે જ વિષપ્રયાગથી આત્મહત્યા કરી. ચારે જણા દેવકુરુમાં યુગલિકપણે ઉત્પન્ન થયા, ત્યાંથી વળી સૌધમ દેવલેાકમાં ગયા. ત્યાંથી ચવીને શ્રીષેણ રાજાના જીવ અમિતતેજ, અભિનંદિતાના જીવ શ્રીવિજય, સત્યભામાના જીવ સુતારા અને તે કપિલના જીવ તિ ચયાનિમાં ભટકીને તેવા પ્રકારનુ અનુષ્ઠાન કરીને અનિદ્યાષ ઉત્પન્ન થયા. તે સત્યભામા બ્રાહ્મણીના જીવ સુતારાને દેખીને પૂના સ્નેહથી તેનું હરણ કરી ગયા.” ફરી પણ અમિતતેજે પૂછ્યું કે હે ભગવંત! હું ભવ્ય છુ કે નહિ ? કેલિએ કહ્યું કે-તુ. ભવ્ય છે, અહીંથી નવમા ભવમાં તું તીથ કર થવાના છે. આ શ્રીવિજય તારા પ્રથમ ગણધર થવાના છે.’ ત્યાર પછી આ સાંભળીને અમિતતેજ તથા શ્રીવિજય હુ થી પૂર્ણ દેહવાળા ભગવતને વંદના કરીને પોતાના નગરમાં ગયા. ભાગે ભાગવવા લાગ્યા. કેાઈક સમયે બંને બહાર ઉદ્યાનમાં ગયા, ત્યારે ત્યાં વિપુલમતિ અને મહામતિ નામના એ ચારણ-શ્રમણાને જોયા. તેમની પાસે ધર્માંશ્રવણુ કરીને આયુષ્ય પૂછ્યું. ચારણશ્રમણે પણ અવધિજ્ઞાનથી ઉપયેગ મૂકીને કહ્યું કે- છવ્વીશ દિવસ આયુષ્ય ખાકી છે.’ એટલે તેઓએ ત્યાંથી ૨૬ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત પાછા આવીને અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. પોતપોતાના પુત્રોને રાજ્યધુરા અર્પણ કરીને અભિનંદન, જગનંદન પાસે વિધિપૂર્વક પાદપપગમન અનશન કરીને, કાલ કરીને પ્રાણુતક૯૫માં વીશ સાગરેપમની સ્થિતિવાળા દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં અપરિમિત રતિસાગર-સુખનો અનુભવ કરીને સર્વાયુ પૂર્ણ કરીને જંબૂઢીપ નામના આ જ દ્વીપમાં પૂર્વ વિદેહમાં રમણીય વિજયમાં સીતા મહાનદીના જમણું કિનારે સુભગા નગરીમાં સ્વિમિતસાગર રાજાની વસુંધરી અને અનંગસુંદરી નામની બે મહાદેવીઓની કુક્ષિમાં કુમારપણે ઉત્પન્ન થયા. અમિતતેજનું “અપરાજિત અને શ્રીવિજ્યનું “અનંતવીર્ય” નામ પાડ્યું. ત્યાં પણ દમિતારિ નામના પ્રતિશત્રુ વિદ્યાધરને મારી નાખીને અનુક્રમે બલદેવ અને વાસુદેવપણું પામ્યા. તેમના પિતા પ્રવજ્યા ગ્રહણ કરીને મૃત્યુ પામીને અસુરકુમારમાં અમર નામના દેવપણે ઉત્પન્ન થયા. અનંતવીર્ય વાસુદેવ આયુષ્ય પૂર્ણ કરીને નારકીનું આયુષ્ય બાંધીને કાલે પામીને પ્રથમ નારકીમાં બેંતાલીશ હજાર વર્ષના આયુષ્યવાળે નારકીપણે ઉત્પન્ન થયે. ત્યાં મહાતીવ્ર વેદનાઓ ભેગવત હતે. પુત્રરનેહથી ચમરાસુર ત્યાં જઈને તેની વેદનાની શાંતિના ઉપાય કરે છે. સંવેગ પામેલે તે સમ્યક પ્રકારે વેદનાઓ સહન કરે છે. ભાઈને વિયેગના દુઃખથી શેક પામેલા, અપરાજિત બલદેવે પિતાના પુત્રને ગાદીએ બેસાડીને જ્યધર ગણધરની પાસે દીક્ષા અંગીકાર કરી. પ્રવજ્યા-વિધાનથી અનશનપૂર્વક આરાધના કરીને તે આયુષ્ય પૂર્ણ કરીને અશ્રુતક૫માં ઈન્દ્રપણે ઉત્પન્ન થયે. . તતવીર્ય વાસુદેવની જ એટલે દીક્ષા લઈ ને આ વ્યાંથી આ બાજુ અનંતવીર્ય વાસુદેવને જીવ નરકમાંથી નીકળીને વૈતાઢ્ય પર્વતમાં વિદ્યાધરપણે ઉત્પન્ન થયો. ત્યાં અયુત સુરેન્દ્ર પ્રતિબોધ પમાડ્યો એટલે દીક્ષા લઈને અચુત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. અપરાજિત બલદેવને જીવ અય્યતેન્દ્રનું આયુષ્ય પૂર્ણ કરીને ત્યાંથી ચવીને જંબુદ્વિપ નામના આ જ દ્વીપમાં પૂર્વ વિદેહમાં સીતામહાનદીના જમણું કિનારે મંગલાવતી નામના વિજયમાં “રત્નસંચય” નામની નગરીમાં ક્ષેમંકર નામના રાજાની રત્નમાલા નામની ભાર્યાને વિષે ‘વજયુધ” નામના પુત્ર તરીકે ઉત્પન્ન થયે. આ બાજુ શ્રીવિજયને જીવ દેવાયુષ્ય પૂર્ણ કરીને તેના જ પુત્રપણે ઉત્પન્ન થયા. “સહસ્ત્રાયુધ” એવું તેનું નામ પાડ્યું. કેઈક સમયે જલક્રીડા-સુખ અનુભવતા વાયુધને બલદેવકાળને વૈરી પ્રતિવાસુદેવ દમિતારિ સંસારમાં કેટલેક કાળ ભ્રમણ કરીને ફરી પણ વિદ્યુદંષ્ટ્ર નામના વિદ્યાધરપણે ઉત્પન્ન થયે. તેણે તેના ઉપર મોટા પર્વત ફેકયો. નાગપાશથી પગે બાંધ્યું. વિદ્યાધરે વ્યાકુળ થયા વગર મુષ્ટિપ્રહારથી પર્વતને દૂર ફેંકો અને નાગપાશને પણ પગથી તોડી નાખે. ત્યાર પછી અચ્યતેન્દ્ર “તીર્થકર થશે.”—એમ તીર્થકરની ભક્તિથી સ્તુતિ અને પ્રશંસા કરી. વળી બીજા કેઈસમયે પૌષધશાળામાં રહેલા હતા, ત્યારે પણ તે જ પ્રમાણે દેવેન્દ્ર પ્રશંસા કરી કે-“આ વિશ્વયુધ કુમારને ઈન્દ્ર પણ ધર્મથી ચલાયમાન કરી શકે નહિ. તે સમયે ઈન્દ્રના વચનમાં અશ્રદ્ધા કરતે એક દેવ ત્યાં આવ્યો. આવીને એક કબૂતરની વિકુર્વણુ કરી. યબ્રાન્ત થયેલ કબૂતર વાયુધ પાસે આવી છુપાઈ ગયે, અને મનુષ્યભાષામાં કહેવા લાગ્યો કેતમારા શરણે આવેલું છું.” વજાયુધે શરણ આપ્યું, એટલે તેની નજીકમાં બેડું. તરત જ તેની પાછળ બાજપક્ષી આવ્યો, આવીને તેણે કહ્યું કે-“મહાસત્ત્વવાળા ! સુધાથી હું પરેશાન થઈ રહેલ છું. મહામુશ્કેલી એ મેં આ કબૂતર પ્રાપ્ત કર્યું છે, તેને છોડી દો, નહીંતર હું મૃત્યુ Page #220 -------------------------------------------------------------------------- ________________ જીવદયા માટે વિશ્વયુધને ઉપદેશ ૨૦૩ પામીશ.” તે સાંભળીને વાયુધે તેને કહ્યું કે-“શરણે આવેલાને સમર્પણ કરવું, તે એગ્ય નથી, તેમજ તારે પણ આમ કરવું એગ્ય નથી.” કારણ કે પરના પ્રાણનું હરણ કરીને પિતાને જે પ્રાણવાળું બનાવે છે, અથવા બીજા ની હિંસા કરીને પિતાનું પેટ ભરનારાઓ પિતાના એક દિવસના જીવતર માટે બીજા આત્માઓને વિનાશ કરે છે. જેમ તને નકકી તારું જીવિત પ્રિય છે, તેવી જ રીતે સર્વ જીને પિતાનું જીવિત પ્રિય હોય છે, તે તારા જીવની જેમ બીજાના જીવનું પણ તું રક્ષણ કર દુઃખથી ઉદ્વેગ પામેલે તું બીજાઓને હણને તારા દુઃખને પ્રતિકાર કરે છે, પરંતુ તે નિમિત્તે ફરી પણ તું અનેકગણું દુઃખ પામીશ. તને તે માત્ર ક્ષણવારની તૃપ્તિ થવાની છે, જ્યારે બીજો જીવ પિતાનું સમગ્ર જીવિત ગુમાવે છે માટે આ તડફડતા જીવને મારી નાખવે, તે તને યુક્ત નથી.” રાજાએ આ પ્રમાણે તે પક્ષીને મધુર વચનાથી સમજાવ્યા, છતાં તેણે પ્રત્યુત્તર આપ્યા કે, “હું” ભૂખે છું. મારા મનમાં ધર્મ રહેલું નથી. ત્યાર પછી વળી ફરી રાજાએ કહ્યું કે, હે મહાસવ! જે તું ભૂખે જ છે, તે તને બીજું માંસ હું આપું.” સામા પક્ષીએ જવાબ આપે કે, “હું મારા પિતાથી મારેલા જીવન માંસ ખાવાને વ્યસની છું, બીજાએ મારેલા માંસ ખાવાની મને રુચિ થતી નથી.” રાજાએ કહ્યું કે, “આ કબૂતરને તળીને જેટલું તેનું માંસ હોય, તેટલું મારા શરીરમાંથી આપું, તો તારી મેળે કાપીને ભક્ષણ કર.” ત્યારે બાજપક્ષીએ ખુશ થઈ શજાનું વચન સ્વીકાર્યું. તેલ કરવા માટે ત્રાજવા લાવ્યા, એક પલ્લામાં કબૂતર રાખ્યું, બીજા પલ્લામાં રાજા પોતાના શરીરમાંથી કાપી કાપીને માંસ નાખે છે, તેમ તેમ દેવમાયાથી પથી વધારે વધારે વજનદાર થાય છે. ત્યારે તેમ જોઈને રાજા પણ હાહાર કરતા પરિવાર સમક્ષ પિતાના જીવિતથી નિરપેક્ષ બનીને જાતે પલામાં ચડી બેસે છે, દેવમાયાની પરીક્ષામાં સફળ નીવડેલા રાજાને જોઈને દેવ વિસ્મય પામે અને મણિના કુંડલોથી શોભાયમાન શરીરવાળા દેવે પિતાના સ્વરૂપને પ્રગટ કર્યું. રાજાને આશ્વાસન આપીને તથા તેની ભાવનાની પ્રશંસા કરીને હર્ષપૂર્ણ હૃદયવાળે વિસ્મય પામેલા મનવાળા દેવ એકદમ પિતાના સ્થાનકે ગયે. કેઈક સમયે વાયુધ અને સહસાચુધ પિતા-પુત્ર બંને વૈરાગ્ય પામેલા. તેઓએ સહસ્ત્રાયુધના પુત્ર બલિને રાજ્યાભિષેક કરીને ક્ષેમંકર તીર્થકર ભગવંતના ગણધર પાસે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા પર્યાય પાલન કરીને, પાદપપગમન વિધિથી દેહ ત્યાગ કરી, કાલ કરીને ઈષાભારના શિખર ઉપરની રૈવેયકમાં એકત્રીશ સાગરોપમની સ્થિતિવાળા બન્ને જણ અહમિન્દ્ર દેવ થયા. ત્યાર પછી રૈવેયકના અહમિન્દ્રપણના સુખને અનુભવ કરીને ત્યાંથી ચ્યવીને આ જ જંબુદ્વિપ નામના દ્વિીપમાં પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં ઘરથ નામને રાજા હતા, તેને પદ્માવતી અને મને રમા નામની બે મહાદેવી હતી, તેમના ગર્ભમાં ઉત્પન્ન થયા. વાયુધ હતો, તે મેઘરથ થ અને સહસાયુધ હતો તે દૃઢરથે થયે. મોટા થયા, કળાઓ ગ્રહણ કરી. મેઘરથ અને દઢરથને પૂર્વભવના અભ્યાસથી જિને પદિષ્ટ ધર્મ પરિણમ્યો. જીવાજીવાદિક પદાર્થોના સ્વરૂપ સમજેલા ઉત્તમ કેટીના શ્રાવકે થયા. Page #221 -------------------------------------------------------------------------- ________________ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત કોઈક સમયે પેાતાના પુત્રોના રાજ્યાભિષેક કરીને પરિવારને નગર આપીને પિતા એવા તીર્થંકરની પાસે દીક્ષા લીધી. તેમાં મેઘરથે સૂત્ર અને અ`તુ અધ્યયન કરીને વીશમાંથી કેટલાંક સ્થાનકાની આરાધના કરીને તીર્થંકર નામ-ગાત્ર ક ઉપાર્જન કર્યું. ત્યાર પછી સલેખના કરીને સંલિખિત દેહવાળા વિધિપૂર્વક કાલધર્મ પામીને અનુત્તરાપપાતિક દેવલાકમાં ઉત્પન્ન થયા. ત્યાં દેવલાકના સુખાને અનુભવ કરીને મેઘરથ કુમારનેા જીવ સર્વાર્થસિદ્ધ નામના વિમાનથી તીથ કરપણે ઉત્પન્ન થયા. ૨૦૪ જમૃદ્વીપ નામના આ જ દ્વીપમાં ભરતક્ષેત્રમાં મધ્યખંડમાં હસ્તિનાપુર નામનુ` નગર હતું. તે નગર પાતાલ સરખી ઊંડી ખાઇએ વડે, ગગનતલ સુધી ઊંચા કિલ્લાની રચના વડે વિવિધ પ્રકારના મણિ–રત્નાથી બનાવેલાં મોટાં ઉજ્જવલ ગૃહા વડે કરી શાલતુ હતુ. શત્રુ પક્ષના તમામ સૈન્યાને જિતનાર · વિશ્વસેન' નામના ત્યાં રાજા હતા, જેને પરાક્રમ એ જ સહાયક, વિવેક એ જ મ`ત્રી, પ્રતાપ તે જ છડીદાર હતા. : સમગ્ર અંતઃપુરના યુવતીવ ને જિતનાર લજ્જા અને ક્ષાંતિ એ અંતઃપુર હતું. માધ એ સર્વાધિકારી હતા. વળી સામ`તમડલ તે માત્ર વિનાદ કરવા માટે હતુ, પ્રતિપક્ષ હતા તે માત્ર પ્રતાપ પ્રગટ કરવા માટે હતા. ગુરુવગ વિનય-નિમિત્તે હતા. બુદ્ધિ પ્રગટ કરવા નિમિત્તે શાસ્ત્રો હતાં. કલાસમુદાય હતા. તે સ્વાભાવિક વૈશલ્ય નિમિત્તે, શૃગારમાં ચતુર છે, તે માત્ર જણાવવા માટે કામિનીઓના સમુદાય હતા. તે રાજાને સમગ્ર અંતઃપુરમાં પ્રધાન, રૂપથી દેવી સરખી અચિરા’ નામની અગ્રમહિષી હતી. તે રાજાને તેની સાથે વિષયસુખ અનુભવતાં કાલ વહી રહેલેા હતેા. આમ સંસાર ચાલી રહેલા હતા. કાઈક સમયે વર્ષાકાળ આવ્યેા. તે કેવા પ્રકારના ? શ્યામ મેઘથી ઢંકાઈ ગયેલા આકાશમાં અંધકારથી અદૃશ્ય થયેલ જીવલેાકમાં વર્ષોકાલ વિદ્યુત્પી નેત્રો વડે મુસાફરની સ્ત્રીઓને જાણે જોતા ન હોય ? પ્રલયકાળના મેઘના જેવા શબ્દોથી ગજા રવ કરતા હતા. સાંબેલા જેવી ધારાએ વડે વરસતા હતા. જીવલેામાં કાર્યા દેખતાં જ નાશ પામે છે-એમકે સમજાવતી વીજળી ચમકતી હતી. મેારના કેકારવથી મુખર વનાંતરાલથી ભયભીત થયેલી વટેમાર્ગુ આની પત્નીના નિરંતર વહેતા અશ્રુસમૂહ વડે પહેાંચાને શરીરના ભાગને લીસા ભીંજાયેલા કરાય છે. નવીન જળપૂણૅ કાંઠા પડવાથી જળવાળી, પત વચ્ચેની ખીણાને સહેલાઈથી ભરી દેતી પવત-નદીઓ વહેવા લાગી. આવા જળસમૂહથી દ્રુમાયેલ સમગ્ર પૃથ્વીરજથી પ્રગટ વર્ષાકાળના ભાદ્રપદ કૃષ્ણસતમીના દિવસે પ્રભુ ગાઁમાં ઉત્પન્ન થયા. તે સમયે અચિરાદેવીએ રાત્રિના છેલ્લા પહેારમાં ચૌદ મહાસ્વપ્ના દેખવા પૂર્વક ઇન્દ્રાદિ દેવાથી પૂજિત, ત્રણ જ્ઞાનયુક્ત ભગવંત દેવલાકમાંથી ચવેલા જિનેશ્વરને ગર્ભ માં ધારણ કર્યા. દેવીએ કઈક અધિક નવ માસ સુધી ગર્ભ માં રહેલા સર્વલક્ષણવાળા પુત્રને સુખપૂર્વક જન્મ આપ્યા. આગળ કહી ગયા તે ક્રમે પ્રભુના ઇન્દ્રાદિકે અભિષેક કર્યાં. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે સર્વ દેશમાં શાંતિ ઉત્પન્ન થઈ.' એ કારણે માતા-પિતાએ પ્રભુનું · શાંતિ ' એવું નામ સ્થાપન કર્યું. કળા સાથે પ્રભુ વૃદ્ધિ પામ્યા, પછી પ્રભુનાં લગ્ન કર્યા. પિતાએ પુત્રને રાજ્યગાદી પર અભિષેક કરી પોતે આત્મકલ્યાણની સાધના કરી. રાજ્ય પાલન કરતાં આયુધશાળામાં ચક્રરત્ન છ ખંડવાળા ભરતની સાધના કરી. નવ મહાનિધિ ઉત્પન્ન થયું. ચક્રના અનુસારે પૂર્વ ક્રમે ઉત્પન્ન થયા, ચૌદે રત્ના પણ પ્રાપ્ત Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ શ્રી શાંતિસ્વામી ચક્રવતી અને તીર્થકર થયાં. ચકવતપણે કેટલેક કાળ પસાર કર્યો. ધર્મચક્રવતી પણું જીવદયાના પરિણામના હેતુ ભૂત તીર્થંકરપણું છે. રાજ્ય અસંયમ અને પાપના હેતુભૂત છે. તેઓ તે મહાનુભાવ હોવાથી તેમને તે બન્ને વિરોધ વગરના છે. શાંતિનાથ ભગવંતને રાજ્ય અને ધર્મચક્રવર્તીપણું પરસ્પર અવિરેધવાળાં હોવાથી બને એકી સાથે વાત કરી શકે છે. ક્ષાત્રધર્મ માટે સારભૂત શત્રુસૈન્યને પરાજિત કરી મૃત્યુ પમાડનાર ખર્શ તથા સમગ્ર જીવને અસાધારણ શાંતિના હેતુ ભૂત ક્ષમા, ધારના અગ્રભાગ પર રહેલ અગ્નિમાંથી ઉડતા તણખા વડે શત્રુને વિનાશ કરનાર ચક્ર અને જીવરક્ષા કરવાના ચિત્તવાળું ધર્મચક્ર એક સાથે વાસ કરે છે. તે તીર્થકર ચક્રવતીને સ્ત્રીરત્ન વગેરે ચૌદ રત્ન પણ તેવા તેવા પ્રસંગે પ્રાપ્ત થાય છે અને ઉપશમ, વિવેક, સંવર, તથા નિસ્પૃહતા પણ સમયે સાથે રહે છે. પર અને સ્વકાર્યના વ્યાપાર સાધી આપનાર નવ નિધિઓ તથા તેમના વિષે તૃણમણિ વિશે સમભાવ સ્વરૂપ મુક્તતા પણ સાથે વાસ કરે છે. - આ પ્રમાણે તીર્થંકરનામ-સહિત ચક્રવર્તી પણાનું પચ્ચીશ હજાર વર્ષ પાલન કરીને તીર્થંકરનામગોત્ર કર્મ જ્યારે ઉદયમાં આવ્યું, તે સમયે સ્વયં બુધ હોવા છતાં લેકાંતિક દેએ પ્રતિબંધ કર્યો. જેઠ કૃષ્ણત્રવેદશીના દિવસે ચક્રવતી પણાને તણખલાની જેમ ત્યાગ કરીને સંસાર–સાગર તરવા માટે નાવડી સમાન પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ત્યાં જ આંબાના વૃક્ષ નીચે ધ્યાનાંતરિકામાં વર્તતા હતા, ત્યારે ક્ષપકશ્રેણીના ક્રમે ચાર ઘનઘાતિકને ક્ષય કરીને ભૂત, ભવિષ્ય, વર્તમાન વિષયક પદાર્થોને જણાવનાર કેવલજ્ઞાન પ્રગટ થયું. તે જ્ઞાન કેવા પ્રકારનું? સમગ્ર આવરણના ક્ષય થવાથી પ્રગટ થયેલું, ત્રણે ભુવનના તમામ પદાર્થોને જણાવવા સમર્થ સામાન્ય-વિશેષ સ્વરૂપવાળું એક પ્રકારનું કેવલજ્ઞાન. ત્યાર પછી દેવેએ સમવસરણ તૈયાર કર્યું. ગણધરેને દીક્ષા આપી. તેમની નિશ્રાએ ધર્મદેશના આપી. સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રમય મેક્ષમાર્ગનું વર્ણન કર્યું. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ-નિમિત્તે બંધાતાં કર્મોની નિંદા કરી. પ્રાણુઓ બોધ પામ્યા, કેટલાકએ સમ્યકત્વ અંગીકાર કર્યું, કેઈએ અણુવ્રત લીધાં, કેઈ ઉત્તમ આત્માઓએ મહાવતે અંગીકાર કર્યા, નેહ–પાશે છેદ્યા, કોઈકે હવેલડી છેદી નાખી, રાગ-દ્વેષ–મલને હણી નાખ્યા, કેટલાકએ હલુકમી બનીને જિનેપદિષ્ટ અવિસંવાદી મોક્ષમાર્ગ પ્રાપ્ત કર્યો. આ પ્રમાણે ભવ્યજીવેરૂપ કમલખંડને વિકસિત કરતા, સંસાર અને મોક્ષના માગને પ્રકાશિત કરતા, સંસારનું અસારપણું વિચારતા, પચ્ચીશ હજાર વર્ષ સાધુ-પર્યાયનું પાલન કરીને બાકી રહેલાં ચાર ઘાતકર્મને ક્ષય કરીને કેવલિ-સમુઘાત-વિધિથી આયુષ્યકર્મ સાથે વેદનીયકર્મ સરખું કરીને “સમેત શૈલીના શિખર ઉપર શૈલેશીકરણના વિધાનથી આયુષ્ય, નામ, ગેત્ર, વેદનીય રૂ૫ ભવ સુધી રહેનારાં કર્મોને એકી સાથે ખપાવીને સિદ્ધિપુરી નગરીમાં શાશ્વત નિવાસ કર્યો. તે ભગવંતે પચીશ હજાર વર્ષ કુમારભાવમાં, તેટલાં જ માંડલિકપણામાં, તેટલાં જ વષે વળી ચક્રવર્તિપણુમાં, અને તેટલા જ વર્ષ દીક્ષા પર્યાયમાં મળીને સર્વ આયુષ્ય લાખ વર્ષનું પૂર્ણ કર્યું. - શ્રીમહાપુરૂષ ચરિતમાં શ્રી શાંતિસ્વામીનું ચકવતી અને તીર્થકર એમ ઉભય પદવીવાળું ચરિત્ર પૂર્ણ કર્યું. [૩૦-૩૧]. Page #223 -------------------------------------------------------------------------- ________________ (૩૨-૩૩) શ્રી કુંથુસ્વામી ચક્રવર્તી અને તીર્થંકરનું ચરિત્ર પુણ્યરાશિની જેમ પુણ્યવડે કેટલાક ઉત્તમ આત્માઓને જન્મ થાય છે, કે જેમની ઉત્પત્તિથી આ ભરતક્ષેત્ર નાથવાળું થાય છે. શ્રી શાંતિસ્વામી પછી અર્ધ પલ્યોપમને કાળ ગયા પછી શ્રીકુંથુજિનની ઉત્પત્તિ થઈ. કેવી રીતે? તે જણાવે છે-જંબૂઢીપ નામના આ જ દ્વીપમાં ભરતક્ષેત્રમાં દક્ષિણના મધ્યખંડમાં હસ્તિનાપુર નામનું નગર હતું. ત્યાં સમગ્ર શૂરવીર રાજાઓના સમુદાયને જિતનાર “શ્રીનામનો રાજા હતા. તેને દેવાંગનાઓની રૂપસંપત્તિને તિરસ્કાર કરનાર ઈન્દ્રાણી જેવી “શ્રી” નામની મુખ્ય મહાદેવી હતી. તેને તેની સાથે વિષયસુખ અનુભવતાં કેટલેક કાળ પસાર થયે. કેઈક સમયે જળવાળા શ્યામ મેઘની પંક્તિવાળું ગગનમંડલ વર્તતું હતું, તથા ચારે બાજુ વિજળી ઝબુકતી હોવાથી દિશાઓ પ્રકાશવાળી દેખાતી હતી, મરક્તમણિના અંકુર સરખી સ્વચ્છ લીલી વનસ્પતિઓના સમૂહથી પૃથ્વીમંડલ શોભી રહેલું હતું. તેવા સમયમાં શ્રાવણ કૃષ્ણનવમીના દિવસે સુખે સૂતેલી શ્રીદેવીએ રાત્રિના છેલ્લા પહેરમાં ચક્રવતી અને અને તીર્થકરના જન્મને સૂચવનાર ચૌદ મહાસ્વમાં જોયાં. જાગીને વિધિપૂર્વક પતિને નિવેદન ક્ય. પતિએ પણ સ્વાદેશના ફળ તરીકે પુત્ર-જન્મ કહીને અભિનંદી. ત્યારથી માંડીને ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યો, નવ મહિના અને સાડાસાત દિવસ પૂર્ણ થયા, ત્યારે વૈશાખ કૃષ્ણ ચતુર્દશીના દિવસે કૃત્તિકા નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે, ત્યારે શ્રીદેવીએ સુખપુર્વક પુત્રને જન્મ આપે. પૂર્વના ક્રમે સુરેન્દ્ર જન્માભિષેક કર્યો. પિતાએ પણ વધામણ-મહોત્સવ આદિક ઉચિત કાર્યો કર્યા. “સ્વપ્નમાં માતા સ્તૂપ દેખીને જાગ્યાં હતાં, તથા પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે બાકીના પ્રતિપક્ષોને કુંથુ સરખા થયેલા જોયા.' આ કારણે ભગવંતનું “કુંથુ” એવું નામ સ્થાપન કર્યું. પૂર્વ ક્રમે પ્રભુ કળા અને વયમાં વૃદ્ધિ પામ્યા, વિવાહ કર્યો, ચક્રવતી થયા, તેમને દેહ પાંત્રીશ ધનુષ ઊંચાઈવાળે હતું તથા તપેલા સુવર્ણ સરખી દેહની કાંતિ હતી, પૂર્વના ક્રમ પ્રમાણે તીર્થકરના ચરિત્રને બાધ ન આવે તેમ ચકવતી પણાને અનુભવ કરીને તેના ત્યાગની બુદ્ધિ ઉત્પન્ન થવાથી સ્વયંબુદ્ધ હોવા છતાં પણ લેકાંતિકાએ પ્રતિબોધ કર્યો. તે આ પ્રમાણે- “હે ફરી જન્મ ન લેનાર ! તમે જય પામે. હે ભુવનના એકનાથ ! આપ તેવા પ્રકારનું નાથપણું કરો, જેથી જીવને કર્મ અને ભવની ઉત્પત્તિ થાય જ નહિ. જેવી રીતે ચક્રવતી થઈને આપે લોકને સમગ્ર ભયથી મુક્ત કર્યા, તે પ્રમાણે ધર્મચકવતીપણુ વડે હે જગતના નાથ ! લેકને શાંતિ પમાડે. હે જિનેન્દ્ર ! સદુભાવ અને જ્ઞાનરહિત અમારા સરખાએ આપની આગળ કેવી રીતે પ્રાર્થના કરવી? તે અમે જાણતા નથી. તે પણ બળાત્કારે લજજા છેડીને ગમે તેવા શબ્દોથી અમે પ્રાર્થના કરીએ છીએ. હે તીર્થેશ્વર ! અણસમજુને ઈષ્ટ, અનિષ્ટ, સંસારમાં રખડવાનું કારણ એવું રાજ્ય છોડીને જીને નિતિ-સુખ કરનાર એવું તીર્થ પ્રવર્તાવે. હે જગતના નાથ ! ઉત્તમ પ્રકારના પર હિત કાર્ય કરવાના વ્યવસાયવાળા તમારા સરખા કલ્પવૃક્ષથી અધિક જગતમાં કેટલા મહાપુરુષે થશે ? તે કહે. હે ભગવંત ! સંસાર-સાગર પાર પમાડવા સમર્થ, ઉત્તમ સંપૂર્ણ પીડા વગરનું, નિર્વાણુ-ગમન કરાવનાર તીર્થ આપ પ્રવર્તાવે. હે ભગવંત ! દુઃખરહિત અને Page #224 -------------------------------------------------------------------------- ________________ કુથુસ્વામી, અરસ્વામી ચક્રવતી-તીથકરોનાં ચરિત્ર ૨૦૦ ગુણસમૃદ્ધ એવું તીથ આપ પ્રવર્તાવે. તે આપના પ્રભાવથી ઘણા પ્રાણીઓ ભવસમુદ્રના પાર પામશે. જાણવા લાયક સમગ્ર ભાવેાને જાણનાર ! જન્માંતરમાં ઉપાર્જન કરેલ ગુણસમુદાયવાળા ! હું તીથ કર ભગવંત ! ભન્ય જીવાના ઉદ્ધાર કરવા સમર્થ એવું તીથ આપ પ્રવર્તાવેા.” આ પ્રમાણે બંદીજનની જેમ લેાકાંતિક દેવા વડે સ્તુતિ કરાયેલા કુથુસ્વામીએ ચક્રવતી પણાના ત્યાગ કરી વૈશાખ માસની અમાવાસ્યાએ ચારિત્ર અંગીકાર કર્યુ. ત્યાર પછી કેટલેાક કાળ વિચરીને ભવ્યજીવને માક્ષમાગ બતાવીને વૈશાખ કૃતૃતીયાના દિવસે કૃત્તિકા નક્ષત્રમાં ચંદ્રના ચેગ થયે છતે તેમને દ્વિવ્ય કેવલજ્ઞાન પ્રગટ થયું. દેવાએ સમવસરણની રચના કરી. ગણધરાને દીક્ષા આપી. ધર્મકથા કહી, ત્યાર પછી પંચાણુ હજાર વર્ષનું સર્વાંયુ પાલન કરીને પ્રભુ ‘સમ્મેત’પર્યંતના શિખર ઉપર સર્વ દુઃખ-રહિત મેાક્ષ પામ્યા. શ્રીમહાપુરુષારત વિષે શ્રીકુથુસ્વામી ચક્રવર્તી અને તીર્થંકરનું ચરિત્ર પૂર્ણ કર્યું`** [3૨–૩૩] (૩૪-૩૫) શ્રીઅરસ્વામી ચક્રવર્તી અને તીથંકરનું ચરિત્ર ગર્ભાધાનથી માંડીને તેનાં ચિહ્નો વડે કેટલાક મહાપુરુષા ઉત્પન્ન થાય છે, જેનાથી સમગ્ર જગત સુખવાળુ થાય છે, જબુદ્વીપ નામના આ જ દ્વીપમાં દક્ષિણભાગના મધ્યખ’ડમાં હસ્તિનાપુર ' નામનું નગર હતું. ત્યાં સમગ્ર પ્રતિપક્ષને જિતનાર અત્યંત રૂપસ...પત્તિથી દેખાવડા " સુદન ' નામના રાજા હતા. તેને રિતના રૂપથી અધિક રૂપ-સ`પત્તિવાળી દેવી સરખી ૮ દેવી ' નામની મહારાણી હતી, તેની સાથે વિષયસુખ અનુભવતાં કેટલાક કાળ પસાર કર્યાં. ܕ કોઈક સમયે ખાલવસંતઋતુ-સમયે શિયાળાના ઠંડા પવન બંધ થયા, ત્યારે આંખા ઉપર મંજરીના ગુચ્છાએ ફૂટ્યા હતા, કોયલના ટહૂકાર સંભળાતા હતા, બકુલપુષ્પની સુગંધ ફેલાઈ હતી. માનિની સ્ત્રીના માનભંગ કરવામાં દક્ષ કણેરનું વન વિકસિત થયું હતું. આવા પ્રકારના ખાલવસ તસમયના ફાલ્ગુન શુક્લબીજના દિવસે ત્રૈવેયક દેવલેાકથી ચ્યવીને: કુંથુનાથ ભગવ ́તના નિર્વાણ પછી હજાર ક્રોડ વ ન્યૂન એવા પત્યેાપમના ચેાથા ભાગના કાળ વીત્ય પછી ચૌદ સ્વમ–સૂચિત દેવી મહારાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. ક્રમે કરી ગર્ભ વૃધ્ધિ પામવા લાગ્યા. કેટલાક દિવસ અધિક એવા નવ માસ વીત્યા પછી માશીષ શુક્લદશમીના દિવસે રેવતી નક્ષત્રમાં ચંદ્રના યાગ થયે છતે . માતાને વેદના ઉત્પન્ન કર્યા વગર ભગવંતના જન્મ થયા. સ્વમમાં સુંદર ચક્રના આરા દેખેલ હેાવાથી તેમનું · અર ' એવું નામ સ્થાપન કર્યું. અનુક્રમે વૃધ્ધિ પામ્યા, ચક્રવતી પણું... પણ પ્રાપ્ત થયું. છએ ખંડની સાધના કરીને પ્રત્યક્ષ વ્યભિચારી પત્નીની માફક રાજલક્ષ્મીનો ત્યાગ કરીને માશી` શુક્લએકાદશીના દિવસે શ્રમણપણું અંગી કાર કર્યુ.. કેટલેાક સમય છદ્મસ્થ-પર્યાય પાલન કરીને કાર્તિક કૃષ્ણુદ્વાદશીના દિવસે કેવલજ્ઞાન મેળવ્યું. · પદ્મિની ખેટ નામના નગરમાં આવ્યા. ગધરાને દીક્ષા આપી. દેવતાઆએ સમવસરણની રચના કરી. ધર્મકથા આરંભી. સંસારનું સ્વરૂપ સમજાવ્યું. માક્ષનુ સુખ પ્રગટ કર્યું. કેટલાક જીવાની કમની ગાંઠ તેાડી નાખી, મેહજાળ દૂર કરી, આવરણુ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત અંધકારને હટાવ્યું, કેટલાકએ જિનશાસન અંગીકાર કર્યું. તેટલામાં પ્રથમ પિરિસી પૂર્ણ થવાને સમય થયો, એટલે ભગવંત સમવસરણમાંથી ઊભા થયા, પછી તીર્થકર ભગવંતના પાદપીઠ ઉપર ગણધર ભગવંત બિરાજ્યા. તે જ પ્રમાણે ધર્મ કહેવાનું શરૂ કર્યો. એ સમયે એક વામન દેહવાગે ત્યાં આવ્યું. તેણે ગણધર ભગવંતને વંદના કરી. ગુરુએ બહુમાનપૂર્વક તેને ધર્મલાભ આપે. તે પછી એક વણિક આવ્ય, તેણે પણ વંદન કરી કહ્યું-“હે ભગવંત ! હું ઘણું પુત્રીઓના દુઃખથી અત્યંત દુઃખી હોઈ તેની ચિંતારૂપ સમુદ્રમાં ડૂબી ગયેલે “ શું કરવું ? ” એની મૂંઝવણમાં રાત-દિવસ પસાર કરતો અને તેની હૃદય-વેદનાવાળે હું આપની પાસે આવેલું છું. હે ભગવંત ! મારી એક પુત્રી તે એવા રૂપતિશયવાળી છે કે સમગ્ર યુવતી-સમુદાયને તેણે જિતી લીધા છે. તેના યૌવન–આરંભને નવીન લાવણ્ય-પ્રવાહ જેમ જેમ ઉલ્લાસ પામે છે, તેમ તેમ જાણે લજજા પામતા હોય, તેવા વરે મારા હૃદયમાં પ્રવેશ કરે છે. હું વિચાર કરું છું કે– વૈભવને વ્યય કરાવનાર, કુલને કલંક લગાડનાર, મૂર્તિમાન જાણે ચિંતા હોય તેવી પુત્રીઓ ભાગ્યશાળીઓને હોતી નથી. વળી માતા-પિતાઓને પુત્રી માટે આવા પ્રકારની ચિંતા હોય છે– “ સારા કુળમાં ઉત્પન્ન થયેલે, સારારૂપવાળો, કળાઓમાં નિષ્ણાત થયેલે હાય, વિનીત, ધનવાન, વયયુક્ત, સમાન ચિત્તવાળો પતિ જે પુત્રીને મળે તે બહુ સારું. વળી કઈ પ્રકારે દૈવયોગે પતિને અણગમતી કે વિધવા થાય, કે પતિ પરદેશ ચાલ્યો જાય, તે નક્કી તે પિતાના કુળને કલંક લગાડનારી અપકીર્તિની ખાણુરૂપ થાય છે. આમ ચિંતામાં વ્યાકુળ થયું હતું, ત્યારે તેની માતાએ મને પૂછયું કેહે આર્યપુત્ર ! આજે આમ ચિંતામાં પરવશ થયા છે તેમ જણાવ છે” મેં જવાબ આપે કે, “તેં બરાબર મારી ચિંતા સમજી લીધી. તેણે કહ્યું કે ચિંતાનું જે કારણ હોય, તે કહો. મેં કહ્યું કે- “એક તે આ અસાર સંસારમાં નિવાસ, બીજું ઘરવાસનું બંધન, ત્રીજું આ તારી પુત્રી, હવે આ ગ્યવયવાળી થઈ છે, તે કઈ ઉત્તમકુળવાળા સાથે તેનો વેગ કરાવી દે. ત્યારે પત્નીએ કહ્યું કે - “હે તે ગર્ભાધાનથી માંડી આજ સુધી કલેશનું ભાજન થઈ છું. કન્યાદાન આપવાનું કાર્ય તમારે કરવાનું છે. તે તમને જે કંઈ માન્ય હોય, તેને આપ માત્ર જે પ્રકારે હું ભાવીમાં અત્યંત દુઃખભાજન ન બનું–તેમ આર્યપુત્રે કાર્ય કરવું.” પુત્રી સ્તન પુષ્ટ થવાના આરંભ-સમયે પિતાને મહાઆવર્તમાં નાખે છે, વૃદ્ધિ પામતી નદી દરેક વર્ષ જેમ તટને ઉખેડે છે, તેમ પિતાને પણ મૂંઝવણના આવર્તમાં નાખે છે તેમાં સંદેહ નથી. એમ બોલતે હું આસન પરથી ઉભે થેયે અને શેરીના માગે ગયે. શંખપુરથી આવેલા એક સાર્થવાહને જોયા. પરસ્પર વાતચીત કરતાં પરસ્પર સાધર્મિકપણુની પ્રીતિ ઉત્પન્ન થઈ. હવે કઈક સમયે શંખપુરનિવાસી અષભદત્ત નામના તે સાર્થવાહ મારા ઘરે આવ્યા હતા, ત્યારે તેણે મારી પાસે બેઠેલી પ્રિયદર્શના પુત્રીને જોઈને, લાંબા કાળ સુધી તેની સામે નજર કરીને વિચારીને પછી પૂછયું કે, શું આ તમારી પુત્રી છે? મેં કહ્યું કે, “હા, કયા કારણથી તમે તેના તરફ જોયા કર્યા પછી મનમાં કંઈક ચિંતવ્યું ? તેણે કહ્યું કે “કારણ સાંભળે, મારો વીરભદ્ર નામને પુત્ર છે, તે બાલ્યકાળથી સાધુ પાસે રહીને કળાઓમાં સારે પારંગત થયો છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ વિરભદ્રને વિજ્ઞાનાતિશયવાળે વૃત્તાન્ત શબ્દ લક્ષણ-વ્યાકરણ જાણીને, છંદ, અલંકાર, દેશી, કેષ, નિઘંટુ આદિ શાસ્ત્રોને અભ્યાસ કર્યો, શા પરિણુમાવ્યાં, કવિપણું પામે, બીજાનાં કરેલાં કાવ્યના ગુણદોષને પરીક્ષક થયે, આ કારણે પોતે સુકુલમાં જન્મેલો હોવાથી, દેખાવડો હોવાથી, કળા અને વિદ્યામાં પારંગત થયેલ હોવાથી આવતી ગમે તે કન્યાને લેવા ઈચ્છતું નથી. તે મેં વિચાર્યું કે “આ સારા રૂપવાળી અને કળામાં નિપુણ હોવાથી એગ્ય છે.” તે સાંભળીને મેં કહ્યું કે હું પણ તેવા જ વરની શોધમાં સમય પસાર કરતો રહે છું, કારણ કે આ મારી પુત્રી પણ એવા જ પ્રકારની છે કે, જે ગમે તેવા વરને ઈચ્છતી નથી. તે હે ભગવંત! વર-કન્યા શેધવાના ઉદ્યમવાળા અમારા બંનેનાં ચિત્ત એક સ્વરૂપે થયાં છે, મેં મારી પુત્રી આપી. વીરભદ્ર આવ્યું. વિવાહ થ. ઉચિત કાર્યો કર્યા કેટલાક દિવસ અહીં રોકાઈને તે વહુને લઈને પોતાના નગરમાં ગયા. કઈક સમયે સાંભળ્યું કે- રાત્રિના છેલ્લા પહેરમાં જાણી શકાતું નથી કે, વીરભદ્ર વાસ કયાં ગયા ? એકલી મારી પુત્રી સુદર્શનાનો ત્યાગ કરીને ગયા. એક વામન પુરુષે તેની કેટલીક બાતમી કહી, છતાં તે બરાબર સમાચાર કહી શકતો નથી. તે હે ભગવંત! હવે ખરેખર તેનાં પ્રગટ દર્શન થશે કે નહિ? ગણધર ભગવંતે કહ્યું કે- “સાવધાન થઈ સાંભળે. તમારે જમાઈ એવું વિચારીને નીકળી ગયે કે- મેં કળાઓ ગ્રહણ કરી, કવિપણું મેળવ્યું, વિવિધ પ્રકારના મંત્ર સિદ્ધ કર્યા, ગુટિકા-પ્રયેગે જાણ્યા, નવીન યૌવનવાળો છું, સર્વ વિજ્ઞાનમાં પ્રવીણ બને છું, આ પ્રમાણે વડીલેના ભયવાળા મને ભણેલું આ સર્વ નિરર્થક છે, માટે દેશાંતરમાં જાઉં. અ વો કરીને ઘરમાંથી નીકળી ગયે. ગુટિકાના પ્રયોગથી પિતાનું રૂપ શ્યામવર્ણવાળું કર્યું. પછી ગામ, નગર, મડમ્બ વગેરે સ્થાનમાં કરવા લાગે. કોઈક સ્થળે વીણા વગાડવાને પ્રયોગ કરતે, કેઈક સ્થળે ચિત્રકર્મ બતાવત. કેઈક સ્થાને પત્રચ્છેદ કરવાની નિપુણતા બતાવત, ક્યાંઈક કવિપણું પ્રગટ કરતો, બીજા કઈ સ્થાનમાં મૃદંગ-વાજિત્રે વગાડવાની કળા બતાવત, સર્વત્ર જય મેળવતા હતા. એમ ફરતાં ફરતાં તે સિંહલદ્વીપ ગયે. ત્યાં રત્નપુર નામનું નગર હતું. ત્યાં રત્નાકર નામનો રાજા હતું, ત્યાં શંખ નામના શેઠની દુકાનની ઓસરીમાં બેઠો. દીર્ઘકાળ જોયા કર્યા પછી શેઠે તેને પૂછયું કે- “હે પુત્ર! તું કયાંથી આવે છે?” તેણે કહ્યું કે- “જબૂદ્વીપથી ઘરેથી રીસાઈને નીકળે છું. આ વતાં આવતાં દેશાંતરે જોવાની ઇચ્છાથી અહીં આવ્યો છું.” શંખશેઠે કહ્યું કે- તે આ ઠીક ન કર્યું, કારણ કે અવિનયના વાસવાળું યૌવન છે, ઈન્દ્રિયે ચપળ છે, પ્રકૃતિથી મીઠું બોલવાના સ્વભાવવાળ લેક હોય છે, દેશાંતરે દૂર હોય છે. કાર્યોની ગતિ વિષમ હોય છે, તું સુકુમાર સ્વભાવવાળે છે, તે પણ અહીં આવ્યું, તે સુંદર થયું. તેને લઈને શેઠ પોતાના ઘરે ગયા. બંને જણે સ્નાન કર્યું. સુંદર વ પહેર્યા. યથાવિધિ ભેજન કર્યું. તાંબૂલનું સન્માન કરતા બહાર નીકળ્યા. શેઠે વીરભદ્રને કહ્યું કે, પુત્રવગરના મારે તું પુત્ર છે, તે તારે તારા ઘરની જેમ અહીં રહેવું, ઈચ્છા પ્રમાણે દાન આપજે, તારી ઇચ્છા પ્રમાણે ભેગે ભેગવજે, આ મારા સર્વ દ્રવ્યને તું જોવે અને દાન આપે, તે જીંદગીપર્યત ખૂટે નહિ, તેટલું મારી પાસે ધન છે. વીરભદ્રે કહ્યું કે- “હે પિતાજી! ખરેખર હું કૃતાર્થ થયો કે, તમારી છત્રછાયા-આજ્ઞાવશવતી પણું મેં પ્રાપ્ત કર્યું. જેઓ વડીલેની આજ્ઞાના અધિકારી થાય છે, તેઓ ખરેખર ધન્ય છે. એ પ્રમાણે તે બંનેના પિતા-પુત્રપણુના સંબંધવાળા દિવસે પસાર થઇ રહ્યા હતા હતા. ૨૭ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પિન્ન મહાપુરુષોનાં ચરિત તે નગરમાં રત્નાકર રાજાની પુરુષષિણી અનંગસુંદરી નામની પુત્રી હતી. શંખશેઠને વિનયવતી નામની પુત્રી હતી. તે તેની પાસે દરરોજ જતી હતી. વીરભદ્ર વિનયવતી ભગિનીને પૂછ્યું કે- તું હંમેશા ક્યાં જાય છે? તેણે રાજપુત્રીની યથાસ્થિત હકીકત કહી. વીરભદ્રે પૂછયું કે, ઘરમાં તે કર્યો વિનોદ કરતી રહે છે? ત્યારે વિનયવતીએ કહ્યું કે, “કેઈક વખત વીણ–વિનોદ કરતી, કેઈક સમયે પત્રછેદ્યાદિ કાર્ય કરતી, કેઈક વખત ચિત્રકાર્ય ચિતરવામાં સમય પસાર કરતી દિવસે પસાર કરે છે. કેઈ વખત નાટક-પ્રેક્ષણ વિધિમાં, કેઈ વખત બિન્દુમતી, અક્ષર શ્રુત, બિન્દુસ્યુત, પ્રશ્નોત્તર, પ્રહેલિકાના વિનદ વડે સમય પસાર કરે છે. તેમ છે, તે હું પણ ત્યાં આવીશ.” તેણે કહ્યું કે- ત્યાં બાળક એવા પણ પુરુષને પ્રવેશ થઈ શક્યું નથી.” તેણે કહ્યું કે હું તેમ કરીશ, જેથી પરિચય થાય તે પણ હું પુરુષ છું તેમ કઈ જાણી શકશે નહિ, ભગિની સાથે અનંગસુંદરીના ભવનમાં પ્રવેશ કર્યો ત્યારે પ્રિયતમ પ્રત્યે કેપ પામેલી હંસિકાનું ચિત્રામણ આલેખતી રાજકુંવરીને દેખી. વિનયવતીને પૂછયું કે, “આ કોણ છે?” તેણે કહ્યું કે-“આ મારા પડોશમાં રહેનારી અને ઘણા દિવસથી તમને જોવા અને મળવાની ઉત્કંઠાવાળી હતી. તેણે કહ્યું કે, સારું કર્યું કે લાવ્યા. ત્યાર પછી રૂપ–પરાવર્તન કરેલા વીરભદ્રે પૂછયું કે- તમે તે વિરહાતુર હંસિકા આલેખન કરવાનું શરૂ કર્યું, પણ વિરહાતુરની દૃષ્ટિ આવી ન હોય. અનંગસુંદરીએ કહ્યું કે “તે તમે ચિત્રવર્તિકા લે અને વિરહિણીની જેવી દષ્ટિ કે આકાર હોય, તેવી આલેખન કરો.” પછી વીરભદ્દે હંસિકાનું આલેખન કર્યું, પ્લાન મુખ, અશ્રુથી ભીંજાયેલ નયન, ઉઘાડેલી પાંખ અને મળવાની તીવ્ર ઊત્કંઠાવાળી, રેકેલી સર્વ ચેષ્ટાવાળી, હૃદયથી જાણે કંઇક ચિંતન કરતી હોય, દુસહ પ્રિય-વિરહની વેદના સહન ન કરી શકતી હોય તેવી, ચાંચમાં ગ્રહણ કરેલ બિસખંડવાળી, વગર ક પિતાની ચેષ્ટાથી જ શેકાવેગને જાણે કહેતી હોય તેવી હંસિકા અને તેનું સૂચન કરતી ગાથાઓ આલેખી. આલેખીને અનંગસુંદરીને બતાવી. “અહો વિજ્ઞાનાતિશય ! અહો! હંસિકાની ભાવસુચક અવસ્થા” એમ લાંબા સમય સુધી એક ધ્યાનથી જોઈને વળી તેની પ્રશંસા કરીને અનંગસુંદરીએ કહ્યું કે, આટલા કાળ સુધી તું કેમ અહીં ન આવી? વીરભદ્રે કહ્યું કે, વડીલવર્ગની શંકાથી અનંગસુંદરીએ કહ્યું કે- “હવે તારે દરરોજ જરૂર અહીં આવવું. કેઈ બીજી કળામાં તારે પરિશ્રમ છે કે? વિનયવતીએ વચ્ચે જવાબ આપ્યો કે, “દિવસે જતાં આપોઆપ સ્વામિનીને ખબર પડશે. ત્યારે રાજકુમારીએ કહ્યું કે, “ઠીક કહ્યું” એમ કહીને વિનયવતીને ઠપકે આ કે, આમાં તારે જ અપરાધ છે કે, આટલા સમય સુધી તું એને ન લાવી. નામ પૂછયું એટલે વીરભદ્ર જાતે જ કહ્યું કે- વીરમતી” પછી તાંબૂલાદિકથી પૂજા-સત્કાર કર્યો. પિતાના ભવને ગયા. સ્ત્રીનો વેષ બદલી નાખે. પૂર્વ પુરુષવેષ ધારણ કર્યો. શેઠે પૂછયું કે- હે પુત્ર ! તું કયાં ગયે હતે? કારણ કે તને ખેળવા આવનારાઓને કંટાળીને ગમે તેમ આડા અવળા જવાબ આપ્યા. તેણે પ્રત્યુત્તર આપ્યું કે, “બહાર ઉદ્યાનમાં બેઠા હતા.” શેઠે કહ્યું કે- “ઠીક.” બીજા દિવસે પણ તેવી જ રીતે ત્યાં પ્રવેશ કર્યો. તે સમયે અનંગસુંદરી વણ-વિનોદ કરતી હતી. વીરભદ્રે કહ્યું કે- આ તંત્રી ખરાબ સ્વરવાળી છે. કારણ કે, આમાં મનષ્યને વાળ પેસી ગયેલે છે. વળી તમે ષડૂજ ગ્રામ બેલ્યા તેમાં ષડૂજ ચાર કૃતિવાળે હોય છે. તેમાં પણ સંવાદી, વિવાદી, અનુ વાદી, વાંદી, જેવા જેવા હોય તે તે પણ તંત્રીને સ્પર્શ કરવી. એ વગેરે કહેવાયેલી અનંગ Page #228 -------------------------------------------------------------------------- ________________ વીરભદ્રને વિજ્ઞાનતિશયવાળે વૃત્તાન્ત ૨૧૧ સુંદરીએ તેને વીણા આપી. વીરભદ્રે તંત્રી ખોલી નાખી અને તેમાંથી મનુષ્યવાળ કાઢીને બતાવ્યો. તે વાળને દૂર કરીને તંત્રી વાળીને તૈયાર કરી વીણ સાથે તંત્રીને જોડી દીધી. પછી વીણા વગાડી. મધુર ગમકેથી વિશુદ્ધ નિષાદવર બંને ઋતિઓમાં ઉત્કૃષ્ટ કાકલી-પ્રધાનતાવાળું તંત્રીના સ્વરવાળું અનુવાદ-શ્રુતિવાળું ગીત તેવી રીતે ગાયું, જેથી પર્ષદા સાથે અનંગસુંદરી આકર્ષિત થઈ. તે સાંભળીને અનંગસુંદરીએ ચિંતવ્યું કે- “આના વગરના નિષ્ફલ જન્મથી સર્યું. કારણકે, સમગ્ર કળાઓને પામેલું આનું રૂપ દેવોને પણ દુર્લભ છે. “રૂપ, સુકુલમાં જન્મ, કળાઓમાં કુશળતા મેળવવી, વિનયસહિતપણું, પ્રથમ બોલાવવાપણું, નમ્રતા છેડા પુણ્યથી મેળવી શકાતાં નથી.” “આ પૃથ્વીમાં રત્ન નિષ્કલંક નથી” એ જે પ્રવાદ સંભળાય છે, પરંતુ આને જોઈને અત્યારે તે તે કહેવત નકામી થઈ છે. આ પ્રમાણે વીરભદ્રો બીજી પણ પત્રછેદ્યાદિક કળા-વિશેષમાં વિજ્ઞાનાતિશય બતાવતાં અનંગસુંદરી તેવા પ્રકારની કરી, જેથી કરીને તે બીજું કંઈ જાણતી નથી, જોતી નથી. બીજા કેઈ સાથે રસપૂર્વક ક્રીડા કરતી નથી. સર્વ વાતમાં વીરમતી વીરમતીને જ યાદ કરે છે. હૃદયમાં તેને જ સ્થાપન કરે છે. બીજી વિચારણા કરતાં કરતાં તે જ આવીને ઊભી રહે, શૂન્ય હૃદયપણુમાં પણ તેનું જ સ્મરણ કરતી હતી, સ્વમો પણ તેના જ આવતાં હતાં. હવે અનંગસુંદરીને બરાબર વશ થયેલી જાણીને વીરભદ્રે શેઠને કહ્યું કે-હું સ્ત્રીને વેષ પહેરીને વિનયવતીની સાથે કન્યાના અંતઃપુરમાં પ્રવેશ કરતું હતું, તે આપે તે વિષયમાં ચિંતા ન કરવી, જે કઈ પ્રકારે અનર્થ ન થાય તેમ હું સાવધાની રાખીશ. રાજા પિતાની પુત્રીને જે તમને આપે, તે પ્રથમ ના પાડીને પછી આદરથી આપતા હોય તે સ્વીકારી લેવી.” તે સાંભળીને શેઠે કહ્યું, “તું બુદ્ધિમાં મારા કરતાં અધિક છે, તે તું કરે તે પ્રમાણ, માત્ર શરીરે કશળ થાય તેમ કરવું. વીરભદ્રે કહ્યું “ઉતાવળા ચિત્તવાળા ન થવું. કેટલાક દિવસોમાં પિતાજી દેખશે કે, આ વિષયનું શું પરિણામ આવે છે.” શેઠે કહ્યું કે હે પુત્ર! તું સમજુ છે.” આ બાજુ રાજા સમક્ષ રાજસભામાં વાત ચાલી કે- જંબુદ્વીપથી એક જુવાન શંખશેઠના ઘરે આવીને રહે છે, તેણે વિજ્ઞાનથી, કળામાં કુશળતાથી, કવિપણાથી, પ્રશ્નોત્તરની ગોષ્ઠીમાં આખા નગરને આકર્ષણ કર્યું છે. જેણે નયનથી તેને દેખે હાય, જેણે તેની સાથે વાતચીત કરી હોય, જેને તેણે બેલા હેય, જેની સાથે તેણે હાસ્ય કર્યું હોય, જે કેઈનું તે નામ લે છે, જેની સાથે પ્રશ્નોત્તરને વિનેદ કરે છે, તે પિતાના આત્માને કૃતાર્થ માને છે.” તે સાંભળીને રાજાએ કહ્યું કે તે જાતિને કયું છે ? તેઓએ કહ્યું કે- હે દેવ! તે સમજી શકાતું નથી, પણ સારા કુલમાં જન્મેલે હવે જોઈએ તે સાંભળીને પિતાની પુત્રીની ચિંતા થઈ કે “આવા પ્રકારને ભર્તાર તેને રુચે, તે સારું થાય.” આ બાજુ અનંગસુંદરી એકલી એકાંતમાં હતી, ત્યારે વીરભદ્રે તેને પૂછ્યું કે.સમગ્ર સામગ્રી મળવા છતાં પણ તું ભેગ કેમ ભગવતી નથી? પ્રિયતમ વલ્લભ વગરનાને ભેગ ક્યાંથી હોય?” હે સુંદરદેહવાળી ! દેવોને પણ દુર્લભ એવું આવા પ્રકારનું રૂપ મેળવીને તેમાં પણ છે હરિણાક્ષિ! યુવાનનું યૌવન ભૂરાવનાર થાય છે. હે સુતનુ! પ્રિયના સમાગમ વગર જીવન નિરર્થક થાય છે. અહીં યૌવન એ પ્રધાન છે, તેમાં પણ પ્રિયના સમાગમ-સુખેથી જીવતર સફળ થાય છે. ભય પામેલા મૃગ–બાળક સરખા નેત્રવાળી! લેકેને પ્રાર્થના કરવા લાયક પ્રિય-સમાગમના સુખથી આત્માને મૂઢતાથી દૂર કેમ ધકેલે છે? અરે! આ તારા પુરુષષીપણુથી તે તું કદર્થના ભગવી રહેલી છે, તેની સાથે બીજા સર્વેને પણ તું કદર્થના Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ચિપન્ન મહાપુરુષોનાં ચરિત કરી રહેલી છે અને જગતમાં પણ તું શાચ કરવા લાયક થઈ છે. તે હે સુંદરાંગી! તારા દુઃખથી દુઃખી થયેલ મને સ્પષ્ટ હકીકત કહે કે, સમગ્ર સુખમાં નિધાન-સમાન પ્રિયના સમાગમ-સુખનો તે શાથી ત્યાગ કર્યો? જે કેઈ ને સુખે સુખી અને દુઃખે દુઃખી પ્રિય ન હેય, તથા જેને સરખા સદુભાવવાળો નેહ ન હોય, તેને જન્મથી શું લાભ?” એ વગેરે મધુર અક્ષરથી તેને તેવી રીતે તેણે કહ્યું, જેથી લજજા છોડીને પિતાના હૃદયને સદ્દભાવ કહેવા લાગી. અનંગસુંદરીએ કહ્યું-“હે પ્રિયસખી! આ મારે સદૂભાવ મારે કોને કહે? મારી મનની વાત અને મારું સ્વરૂપ કેની આગળ પ્રગટ કરું ? મારા ચિત્તને જાણનાર તે કે પુરુષ નથી, જે મારી વિશેષ હકીક્ત સમજી શકે. તે જે કહ્યું કે, મનુષ્યપણું. રૂપ યૌવન, વિલાસે, પ્રિયના વિરહવાળા સમગ્ર નિરર્થક ચાલ્યા જાય છે, તે તારી વાત સત્ય છે. તેમ જ કસ્તૂરી આદિના વિલેપન, કોયલના મધુર સ્વરના ભાવથી ઉત્તેજિત નિરંકુશ મદન-વિકાર યૌવનમાં વિશેષ પ્રકારે પરેશાન કરે છે. રમણીઓને તે સુખ રમણધીન હોય છે, તેથી રમણુઓને તેના ચિત્તની આરાધનામાં રાત-દિવસ તત્પર રહેવું પડે છે. રૂપ, યૌવન, મહાગુણોથી યુક્ત અને કળામાં કુશળ હોય, તેવા પુરુષમાં હજુ મન તૈયાર થાય, પરંતુ જેવાતેવાની સાથે વિરસ રતિક્રીડા કરનાર મનુષ્યના વિષે મન ચુંટતું નથી. ઈચ્છા પ્રમાણે વિચરવું છેડીને જે કેઈ પ્રકારે આત્માને પરાધીન કરે પડે, તે જે તે નિર્ગુણ મનુષ્યમાં પડતાં ગુણે પણ દોષમાં પલટાઈ જાય. આ કારણથી નિર્ગુણ જનની આ પ્રકારે આરાધના કરવી પડે, તે સારી ન કહેવાય. તે કારણથી મેં પુરુષષીપણું સ્વીકારેલું છે. ત્યાર પછી અવસર મળેલ હોવાથી વીરભદ્રે કહ્યું કે, હે અનંગસુંદરી! આમ કેમ બોલે છે? આ ભરતક્ષેત્ર વિશાળ છે, પુરુષમાં તફાવત હોય છે, તું પોતે ગર્વ વહન ન કર, કારણ કે લોકમાં એ પ્રવાદ છે કે, “આ પૃથ્વી ઘણું રત્નવાળી છે.” જ અનંગસુંદરીએ કહ્યું કે, તારાં દર્શન અને મેળાપ થયા પછી તે માન્યતા મેં દૂર કરી છે. પહેલાં તે મારી કળાના સમૂહવડે મારું ચિત્ત અભિમાનવાળું જુદા પ્રકારનું જ હતું. વીરભદ્રે કહ્યું કે, તે અત્યારે કેઈ અધિક કળાવાળો યુવાન મળી જાય, તો વિષયસંગની તું ઈચ્છા કરે કે કેમ? તેણે કહ્યું કે, “જો તારા સરખો રૂપ-યૌવન-કલાધિક દેખું, તો ઈછું.' ત્યાર પછી તરત જ પિતાના ઘરેથી નીકળી જવું અને અનંગસુંદરીના દર્શનના છેડાવાળે સર્વ વૃત્તાન્ત તેને જણાવ્યા. પિતાને પણ તેની ઉપરને અનુરાગ જણાવ્યું. તે સાંભળીને અનંગસુંદરી મહાવિસ્મય હર્ષથી સવિશેષ પ્રફુલ્લિત નયનવાળી કહેવા લાગી કે, ખરેખર પૂ ઉપાર્જન કરેલ સુકૃતવૃક્ષ આજે ફળીભૂત થયું. પુરુષષીપણાના વ્રતવિશેષનું ફળ મને મળ્યું. તે હવે વધારે શું કહું? આ જીવિત અને શરીર વગેરે સર્વ તમને સ્વાધીન કરું છું. તમને જે ગ્ય લાગે તેમ કરે. વીરભદ્રે કહ્યું, આ બાત બરાબર છે; તુરંત પ્રમાણે લેજના કરવી પડશે; જેથી અન્ય લેકેને કંઈ બોલવાને કે નિંદા કરવાને પ્રસંગ ન આવે. તેણે કહ્યું કે, હવે તમે જ આ વાતમાં જેમ ઠીક લાગે તેમ કરવા અધિકારી છે. વીરભદ્રે કહ્યું કે, હાલ હું અહી નહિ આવીશ. તારે તે તે તે પ્રકારે મહારાજને કહેતા રહેવું, જેથી મારા પિતા શંખશેઠને તને વિવાહ માટે આપે. એમ શીખવીને વીરભદ્ર ત્યાંથી નીકળી ગયો. આ બાજુ અનંગસુન્દરીએ માતાને બેલાવી અને કહ્યું કે-હે માતાજી! જે મને જીવિતી જોવાની ઈચ્છા હોય તે પિતાજીને એ પ્રમાણે વિનંતી કરે કે, તમે કોઈ પ્રકાર શંખશેઠને Page #230 -------------------------------------------------------------------------- ________________ વીરભદ્રનો વિજ્ઞાનાતિશયવાળ વૃત્તાન્ત ૨૧૩ બોલાવીને આજે જ મને વીરભદ્રને આપે. આ વાત સાંભળીને ખુશ થયેલી માતાએ કહ્યું કે, હે પુત્રી ! આ વાતમાં કયે સંદેહ કરવાને હેાય ? તને વરની અભિલાષા થઈ, તેથી તે તારા પિતા અત્યંત આનંદ પામશે. પરંતુ તે વર કેવું છે? તે તું જાણે છે? તેણે કહ્યું, “હે માતાજી! વિજ્ઞાનાદિ ગુણોથી પૂજિત થવાના કારણે સમગ્ર ભુવનને પરિજન સરખે કરનાર છે, તેનાથી જે પરિચિત થાય છે, તે મનુષ્ય જગતમાં ગુણોથી પુજિત થાય છે. ત્યાર પછી અનંગસુંદરી પુત્રીને સાત્ત્વન આપીને માતા મહારાજની પાસે ગઈ રાજાને પુત્રીને વૃત્તાન્ત કહ્યો. રાજાએ પણ કહ્યું કે મેં પણ એમ સાંભળ્યું છે કે સર્વકળામાં કુશળ, કામદેવના રૂપને તિરસ્કાર કરનાર સ્વરૂપવાન-કેઈકયુવાન જંબુદ્વીપથી આવેલ છે. શંખ શેઠને ત્યાં રહેલો છે. તે શંખ શેઠને બોલાવું-એમ કહીને મહાદેવને વિસર્જન કરી. શંખશેઠને બોલાવ્યા. વીરભદ્ર શીખવ્યું કે, “રાજા બોલાવીને તમને પુત્રી આપવાની વાત કરે, તે પ્રથમ આનાકાની પૂર્વ ના કહીને પછી સ્વીકારવી, પરંતુ સર્વથા નકારવી નહિ.” ઘણું વણિકો સાથે શંખશેઠ રાજભવને ગયા અને છડીદારે રાજાને નિવેદન કર્યું, એટલે શેઠે રાજસભામાં પ્રવેશ કર્યો. કાલેચિત ભેંટણા સાથે રાજાને મળ્યા. પ્રણામ કર્યા, એટલે રાજાએ આસન અપાવરાવ્યું, “કૃપા” એમ કહીને આસન પર બેઠા. રાજાએ કહ્યું, હે શ્રેષ્ઠી ! સાંભળ્યું છે કે તમારા ઘરે જંબદ્રીપથી કઈક યુવાન આવ્યો છે, તે સર્વ કળાઓમાં કુશળ, વિનીત અને સમગ્ર રૂપસંપત્તિને જિતનાર છે.” શેઠે કહ્યું કે “યુવાન છે, લેકે એમ કહે છે કે કળા અને ગુણવાળે છે, તે વાતની અમને બરાબર ખબર નથી.” રાજાએ પૂછ્યું કે, તમારી આજ્ઞામાં છે કે નહિ? શેઠે કહ્યું કે આખું નગર તેના ગુણોથી આકર્ષિત માનસવાળું, તેને આધીન થયું છે. તે એટલે વિનીત છે કે મારા સમગ્ર પરિવારની પણ આજ્ઞામાં રહે છે, તે પછી મારી આજ્ઞામાં તે હોય જ. જે એમ છે, તે હું મારી પુત્રી આપું છું તેને સ્વીકાર કરે.” શેઠે કહ્યું કે, “હે દેવ! મૃગલા સાથે સિંહણને સંગ જોડે સુંદર ન ગણાય, તો હે દેવ! તમે અમારા સ્વામી છે, અમે તે તમારી પ્રજા છીએ. આમ હોવાથી મહારાજા આવી આજ્ઞા કેમ કરે ? મહારાજાએ કહ્યું કે એ વિચાર તમારે કરવાની જરૂર નથી. હું જે તમને આજ્ઞા કરું, તે તમારે વગર– વિચાર્યો અમલ કરવાને. માત્ર તમે યુવાનને પૂછી લો. શેઠે કહ્યું કે-“આપની આજ્ઞા છે, તે હું પૂછીશ” શેઠને રજા આપી. વીરભદ્રને સર્વ વૃત્તાન્ત કહ્યો. ફરી પણ બોલાવીને રાજાએ અનંગસુંદરીને આપી. શેઠે તેનો સ્વીકાર કર્યો. કરવા લાયક ઉચિત કાર્યો કર્યા મોટા આડંબરથી વિવાહ-મહોત્સવ કર્યો. પરસ્પર એકબીજાને પ્રીતિ ઉત્પન્ન થઈ. એક આંખના પલકારા જેટલે સમય પણ વિગ સહન કરી શક્તા નથી. વીરભદ્ર અન ગ સુંદરીને અત્યંત દૃઢતાવાળી શ્રાવિકા બનાવી. જિનપદિષ્ટ ધર્મ સમજાવ્યું. પિતે તીર્થેશ્વરની પ્રતિમાનું આલેખન કર્યું. સાધુ-સાધ્વીઓને પ્રતિલાવ્યા. ઈચ્છા-મિચ્છાદિક શ્રાવક લોક-ઉચિત વ્યવહાર સમજાવ્યા. તે દરરોજ દેવવંદનાદિક શાવકના ધર્માનુષ્ઠાનનું સેવન કરવા લાગી. - વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવાં ગીત, સજઝાયાદિક ગાવા લાગી. વિવિધ પ્રકારનાં કુલ કે, પ્રકરણાદિકનો અભ્યાસ કરતી હતી. એમ ભોગે ભેગવતાં તેમને સંસાર વહી રહેલે હતો. કેઈક સમયે વીરભદ્ર વિચાર્યું કે, “મારૂં વિરહનું અ૯૫ પણ દુઃખ સહન કરી શક્તી નથી. (પતિ) આરોહણને મેટો ભાર સહન કરે છે. પિતે સુકુમારતા માં વતે છે અને પતિને કઠોરતા અર્પણ કરે છે. (પતે બંનેમાં વતે છે અને પતિને બંને અર્પણ કરે છે) Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત તે હવે સમય પ્રાપ્ત થયું છે કે, તેને સાથે લઈને સ્વદેશમાં જાઉં. એમ ચિંતવીને અનંગસુંદરીને કહ્યું કે, હે પ્રિયા! તારા સિવાય બીજું કંઈ પણ વધારે પ્રિય નથી, પરંતુ માતા-પિતા મારા વિયેગના દુઃખથી અત્યંત દુઃખી છે, તે તેમને મળીને તરત હું પાછો આવું છું. તું તે અહીં જ રહેજે અનંગસુંદરીએ કહ્યું કે, “તમે કહ્યું તે બરાબર છે, જે તમારા જેવું મારું હૃદય કઠણ હોય તે મારું ચિત્ત તે અલ૫ પણ વિગ સહન કરવા સમર્થ નથી. તે હું શું કરું? હે સુભગ ! તમારા કરતાં પણ મને નક્કી મારો જીવ વલ્લભ છે. તમે જશે, એટલે તે પણ જવાનો છે. તો મને શા માટે મુકીને જાવ છે? હે નાથ ! “તમને સ્નેહ નથી' તે તો મેં તમારી ચેષ્ટાથી જાણ્યું. જે સ્નેહ હોય તે નકકી પ્રવાસ કરવાની બુદ્ધિ જ ન થાય. હે પ્રિયતમ! જે નિષ્કપટ પ્રેમ હોય તો વિરહ માહાસ્ય ન પામે જે વિરહ થાય, ત્યારે ખરેખર સ્નેહ નથી. પતિથી નિયુક્ત થઈ સારસી પક્ષિણી એકલી ન રહી શકે. એ વિષયમાં સારસ-મિથુનનું દષ્ટાંત જાણવું. હે નાથ! આમાં તમારે શો દોષ? કૃત્રિમ સ્નેહ કરનાર લેકથી તમે ઠગાયેલા છે, મારા સંબંધીને સ્નેહ તે તમે ખરેખર પરિણામ આવશે, ત્યારે જ જાણી શકશે. તે સાંભળીને વીરભદ્રે કહ્યું કે-હે સુંદરી! તું મારા ઉપર કેપ ન કરીશ, તને છોડવા માટે હું જ સમર્થ નથી. હે સુતનુ ! તને ગમન કરાવવાને ઉપાય મેં આરંભેલે છે. ક્ષણમાત્ર પણ જેના વિરહમાં આ જીવને શલ્ય સરખી વેદના ઉત્પન્ન થાય છે, તે હે સુતનું! જીવતો કયે મનુષ્ય તારો ત્યાગ કરે? આ પ્રકારે સદુભાવવાળા નેહાવેગવાળા વચનથી તેણે ઘણા પ્રકારે તેને સાંત્વન આપી સમજાવી અને જેમ તેમ કરી તેનું માન છોડાવી સાથે ચાલવાના ઉત્સાહવાળી કરી. વીરભદ્ર પિતાનો અભિપ્રાય મહારાજાને નિવેદન કર્યો. બહુ આગ્રહ કર્યો, એટલે અનંગસુંદરી સાથે જવા માટે રાજાએ અનુમતિ આપી. જવા માટેની સામગ્રીઓ તૈયાર કરી. યાનપાત્ર તૈયાર કર્યું. લગ્ન જેવરાવ્યું. લંગર ઊંચું ચડાવ્યું, યાનપાત્ર (વહાણ) મુક્ત કર્યું. તપટ (સઢ) ચડાવ્યા. યાનપાત્રને કર્ણધાર (નિર્યામક) તૈયાર થઈ ગયો. કિનારે રહેલા અને મહારાજા અને મહાદેવીને પ્રણામ કર્યા. અનુકૂલ પવન વાવા લાગ્યો. જંબુદ્વિપ તરફ પ્રયાણ કર્યું. સમુદ્રોમાં જળચર જોયાં. જલહસ્તી અને મગરથી ત્રાસ પામેલા તિમિ જાતના માસ્ય-સમૂહથી બેવડાયેલા તરંગવાળા, તરંગની લહેર વડે ફેંકાએલા, શંખ-સમૂહથી ઉછળેલા મોટા શબ્દવાળા, શબ્દના કોલાહલથી ઘૂમી રહેલા મેટા મ દેખવાથી પ્રસન્ન થયેલા યાનપાત્રમાં બેઠેલા જનસમૂહવાળા, જનસમૂહે આરંભેલ વિવિધ કથાલાપવાળા-આવા પ્રકારના સમુદ્રમાં જ્યારે દરરોજ યાનપાત્ર વહન થતું હતું, ત્યારે સાતમા દિવસે પ્રચંડ પવન અણધાર્યો કુંકાવા લાગ્યા. પવન ફૂંકાતાં સમુદ્ર ખળભળવા લાગ્યા. મહાકલ્લોલના અથડાવાથી યાનપાત્ર ઉછળવા લાગ્યું. તેટલામાં એકબાજુને ભાગ ભાંગી ગયે, દેરડાંઓ તૂટી ગયાં. કૃપસ્તંભના ટૂકડા થઈ ગયા. તસઢ ફાટી ગયો, યાનપાત્ર કાબુ બહાર થયું. પ્રચંડ પવન વાવાથી, સમુદ્ર ખળભળવાથી, યાનપાત્ર પરવશ બનવાથી, સામગ્રી-રહિત થવાથી નિર્યામકે પણ ખેદ પામેલા હોવાથી, તેવા પ્રકારની કર્મ–પરિણતિના સામર્થ્યથી ત્રણ દિવસ યાનપાત્રે આમતેમ ભ્રમણ કર્યું. યાનપાત્રમાં બેઠેલાઓ પરેશાન થયા અને કેટલીક સંખ્યા ઘટી ગઈ ત્યારે જીવિતની આશા સાથે યાનપાત્ર વિનાશ પામ્યું. પૂર્વના બંધુઓની જેમ સવ પ્રાણીઓ વિખૂટા પડી ગયા. અનંગસુંદરીએ તથા વીરભદ્ર બંનેએ એક એક પાટીયું મેળવ્યું. ત્યાર પછી પાંચ રાત્રિ પછી અનંગસુંદરીને સમુદ્રના કલેએ કિનારે ફેંકી. ત્યાર પછી બંધુઓના વિયેગથી, વિદેશગમન કરવાથી, યાનપાત્ર ભાંગવાથી, પતિના વિયોગથી, Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ વિરભદ્રને વિજ્ઞાનાતિશયવાળે વૃત્તાન્ત ધન–ક્ષય થવાથી, જળકલેલે વડે ધકેલાવાથી, ક્ષુધા-વેદનાથી મહાદ:ખસમૂહ અનુભવતી તે સમુદ્રકિનારે પહોંચીને વિચારવા લાગી. દેવના વિલાસે આવા પ્રકારેના હૈયે છે– - અતિવલ્લભ માતા-પિતાનો ત્યાગ કરીને, મારા પ્રિયપતિની સાથે આવી, તે બળેલા દેવે તેની સાથે પણ વિયેગ કરાવ્યું, તે પિતાના બંધુ–પતિ રહિત મંદભાગ્યવાળી અને કલંક આપવાના નિમિત્તભૂત એવી મારે હવે જીવવાનું શું પ્રયોજન છે? અરે મહાભયંકર જળહાથી, મગરમચ્છ આદિ જળચરેથી ગહન પારવગરના મહાસમુદ્રમાં પડેલા મારા પતિ કયાં ગયા હશે ? આમ અનેક પ્રકારે રુદન કરતી અનંગસંદરીને ત્યાં આવેલા મહાકસણાપૂર્ણ હદયવાળા એક તાપસકુમારે જે તે તાપસકુમાર તેને આશ્રમપદમાં લઈ ગયે. કુલપતિએ પણ લાંબા સમય સુધી તેની સામે જોઈને કહ્યું કે હે પુત્રી! અહીં વિશ્વાસપૂર્વક રહે, તને તારા ભર્તાર સાથે સમાગમ થશે. ત્યાર પછી જ્યાં સુધી તેની પૂર્વાવસ્થા પ્રાપ્ત ન થઈ ત્યાં સુધી કેટલાક દિવસે તાપસેએ તેની દેખભાળ રાખી. કુલપતિએ તે તેનું રૂપ-લાવણ્યાતિશય જોઈને “તાપસકુમારની સમાધિમાં વિદ્ધ કરનાર રૂપ હોવાથી વિચારીને કહ્યું કે- હે પુત્રી! અહીંથી બહુ દૂર નહિ એવું પમિનીખેટક નામનું નગર છે, ત્યાં વિશિષ્ટ પ્રકારના લેકે વસે છે. ત્યાં તને તારા થે સમાગમ થશે, માટે તું ત્યાં જા. તેણે કહ્યું કે- હે તાત! જેવી આપની આજ્ઞા ત્યાર પછી બે વૃદ્ધ તાપસયુગલ વળાવીયા આપીને તેને પમિની ખેટકમાં મોકલી. ત્યાં નગર બહાર તેને છોડી મૂકીને અમે અહીં નગરમાં પ્રવેશ કરતા નથી એમ કહીને તાપસ પાછા વળી ગયા. નગરની બહાર તે ટેળાથી વિખૂટી પડેલી ભેળી બુદ્ધિવાળી દરેક દિશામાં નજર કરતી હરણી માફક એકાકિની અનંગસુંદરી રહેલી હતી, તેટલામાં અનેક સાધ્વીના પરિવારવાળી સુવ્રતા નામના ગણિની તે માર્ગે આવ્યાં. સાધ્વીઓને દેખીને તેના હૃદયમાં શ્વાસ આવ્યો. સ્વસ્થ બની.યાદ આવ્યું કે, મારા પતિને આમને પ્રતિલાલતા મેં જોયા હતા, તેમની પાસે જઈને પૂર્વને અભ્યાસ હોવાથી વિધિથી સમ્યક્ પ્રકારે વંદના કરી. સિંહલદ્વીપને વિષે ચને પણ વંદન કર્યું હતું. ગણિનીએ પૂછ્યું કે– પુત્રિ સિંહલદ્વીપમાં યે ક્યાં છે? તું અહીં એકલી કેમ? તેણે કહ્યું કે, શાંતિથી સર્વ હકીક્ત તમને કહીશ.” તેટલામાં ગણિનીએ શરીરચિંતા ટાળી તેમની સાથે નગરમાં પ્રવેશ કર્યો. અનંગસુંદરીના રૂપતિશયથી આકર્ષાયેલા નગરના લોકો પરસ્પર વાત કરવા લાગ્યા કે, આ કોણ હશે? કયાંથી આવી હશે ? આ કેની સાથે સંબંધવાળી હશે? તેમ કરતાં ગણિની પિતાના ઉપાશ્રયે પહોંચ્યાં. ત્યાં જ રહેલી તારી પુત્રી પ્રિયદર્શનાએ તેને જોઈ પ્રકુલ્લિત નેત્રવાળી તેણે પૂછ્યું. પ્રિયદર્શનાએ પણ યથાગ્ય સાધ્વીઓને વંદના કરી. વીરભદ્રને સમાગમ થયે, ત્યારથી શરૂ કરી ગણિનીને સમાગમ-દર્શન થયાં સુધીને સર્વ આત્મ વૃત્તાન્ત કહ્યો. પ્રિયદર્શનાએ પૂછયું કે, તેને વર્ણ કે છે? અનંગસુંદરીએ કહ્યું કે, શ્યામ, પ્રિયદર્શનાએ કહ્યું કે, “એક શ્યામવર્ણ છેડીને સર્વ મારા ભર્તારને મળતું આવે છે. ગણિનીએ કહ્યું કે, “આ પૃથ્વી અનેકરાવાળી છે, બીજે કઈ તેવા પ્રકારને હશે. ફરી અનંગસુંદરીને કહ્યું કે, “હે પુત્રિ ! તું સ્વસ્થ ચિત્તે અહીં રહે. પતિ-સમાગમ સિવાય સર્વ તને અહીં મળી રહેશે. આ પ્રિયદર્શના તારી ભગિની જેવી જ છે, તે એની સાથે સદુધર્માનુષ્ઠાન કરવામાં તત્પર બનજે.' અનંગસુંદરીએ કહ્યું કે, “અત્યંત અનાચાર કરનાર હોવા છતાં પણ તે આટલું કાર્ય સુંદર કર્યું કે, જેથી તમારા દર્શન-સમાગમ થયા. “સુંદર ધર્મની પ્રાપ્તિ, ગુરુના ચરણ-કમળની આરાધના, જિનસેવા, સ્વાધ્યાયમાં તત્પર રહેવું–આ સર્વ અ૯પપુણ્યથી પ્રાપ્ત થતું નથી.” તે હે ભગવતી ! આ સંસારમાં પ્રિયના વિયોગે સુલભ છે, પણ જિનપદિષ્ટ ધર્મ-પ્રાપ્તિ દુર્લભ Page #233 -------------------------------------------------------------------------- ________________ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત ^^^^^^ ^^ ^ ^^^^^^^^ ^ ^^ ^^^ ^^ ^ છે. આપત્તિઓ સંસારમાં અવશ્ય આવનારી છે, પરંતુ તમારા સરખા ગુરુની સામગ્રી દુર્લભ છે. તેથી આવાં નિમિત્તોથી જ ઘણે ભાગે લેકે ધર્મબુદ્ધિ કરે છે. તે સિવાય ધર્મને યાદ કરતા નથી. તેથી ખરેખર હું કૃતાર્થ-ધન્ય થઈ છે કે, આપના ચરણ કમલની સેવા મને મળી. પ્રિયદર્શનાએ કહ્યું કે, હે સખી અનંગસુંદરી ! પ્રિયના સમાગમની જેમ તને દેખવાથી મારું હૃદય ઉછૂવાસ લઈ રહ્યું છે. તારા સમાગમથી મારા આત્મામાં કેઈ અનેરો જ આનંદ થાય છે. વધારે શું કહું? બંધુના વિયેગ-દુખથી દુઃખી થયેલા આત્માને વધારે કલેશ ન પમાડે. અનંગસુંદરીએ કહ્યું, “હે પ્રિયસખી ! તારાં દર્શનથી જ મારું બંધુના વિરહનું દુઃખ ચાલ્યું ગયું છે એ પ્રકારે એકબીજાના દર્શનમાં અતૃપ્ત રહેવા લાગ્યા. તેઓ બંને સાથે અભ્યાસ કરે છે, સાથે શ્રવણ કરે છે, સાથે કરવા લાયક અનુષ્ઠાન કરે છે અને રાતદિવસ નિત્ય સાધ્વીજીના સમાગમમાં જ સમય પસાર કરે છે. આ બાજુ વીરભદ્ર પણ વહાણ ભાંગી જવાથી એક પાટીયું પકડીને સમુદ્રમાં કલ્લોલથી આમ તેમ ધકેલાતે, બૂડતે “વળી ઉપર આવેતો એમ સાતમે દિવસે રતિવલ્લભ નામના વિદ્યાધરના જેવામાં આવ્યો તેણે તેને અદ્ધરથી ગ્રહણ કરી લીધે, તે તેને તાત્ર્ય પર્વતના શિખર પર લઈ ગયે. પિતાની મદનમંજૂષા નામની ભાર્યાને પુત્રપણે આપે. સમુદ્રમાં બૂડવાનું કારણ કહ્યું. તેણે પણ કહ્યું કે, “સિંહલદ્વીપથી જંબુદ્વિપ તરફ મારી ભાર્યા સાથે પ્રયાણ કરતાં વચમાં જ યાનપાત્ર ભાંગી ગયું, જેથી જાણે યમરાજાથી છૂટો હોઉં, તેમ એકલા મને પાર વગરના સમુદ્રમાંથી બહાર કાઢયો. મારી ભાર્યાની કેવી અવસ્થા હશે? તે ખબર નથી. વિદ્યારે વિદ્યાથી ઉપયોગ મૂકીને કહ્યું કે-- “તારી બંને ભાઓ પદ્િમની ખેટક નામના નગરમાં સુવ્રતા નામની ગણિની પાસે અભ્યાસ કરતી તથા તપ-ચરણ કરવામાં તત્પર બની રહેલી છે. એમ કહ્યું એટલે વીરભદ્ર વિશ્વસ્ત બન્યા. સમુદ્રમાંથી બહાર નીકળતાં જ શ્યામવર્ણ કરનારી ગુટિકા કાઢી નાખી, એટલે સ્વાભાવિક પૂર્વનું રૂપ હતું તેવું રૂપ થયું. વાવેગની વેગવતી નામની ભાર્યાની રત્નપ્રભા નામની પુત્રી સાથે લગ્ન કર્યા. હવે અહીં બુદ્ધદાસ” એવું નામ પ્રકાશિત કર્યું. વિદ્યધારેને ઉચિત ભેગે ભગવતે ત્યાં તેની સાથે રહેતે હતો. કઈક સમયે મોટા પરિવારવાળા વિદ્યાધર લોકોને જતા દેખીને બુદ્ધદાસે રત્નપ્રભા દેવીને પૂછયું કે, આ વિદ્યાધર લોક કઈ તરફ પ્રયાણ કરે છે? તેણે કહ્યું કે, તીથેશ્વરની યાત્રા કરવા સિદ્ધાયતને, ત્યાં રહેલી શાશ્વતી જિનપ્રતિમાઓને વંદન કરશે, તે નિમિત્તે સર્વ વિદ્યધરો જવા તૈયાર થાય છે. ત્યારે તે પણ ભાર્યા સાથે ઉત્તમ પ્રકારનાં ઉજજવલ વસ્ત્રો પહેરી સર્વાલંકારથી વિભૂષિત શરીરવાળે થઈ તાત્યશિખર ઉપર આરૂઢ થયો. ત્યાં રત્નમય શાશ્વતી પ્રતિમાઓથી યુક્ત દેવકુલ જોયું. તેણે ભક્તિભાવનાપૂર્વક તે દેલકુલની પ્રદક્ષિણા કરી, પછી વંદના કરી. વળી તેણે પિતાની ભાયને વિવિધ પ્રકારના વિદ્યાધરીઓના વ્યાપાર બતાવ્યા. કેઈક વિદ્યાધરી નીલમણિ સરખા શ્રેષ્ઠ ચંદનરસથી જિનમંદિરના ઉંબરાને વૈડૂર્યરત્ન-રચિત ઉંબરાની કાંતિના કારણે લિપણાની શંકાથી વિલેપન કરતી નથી. ઉત્તમરત્ન –જડિત ફરસબંધી ભૂમિતલમાં નલિની-કમલ ગ્રહણ કરવાની ચેષ્ટા કરતી, કોઈક ભેળી વિદ્યાધરીના નખ ભાંગી જવાથી યુવાને તે હાસ્યસ્થાન બની. કેઈક વિદ્યાધરીસ્ફટિકરનના આંતરાવાળા માર્ગમાં પણ સરળતાથી દેડવાને ઉદ્યમ કરતાં તેને ગમન-પ્રયત્ન અટકી પડવાથી કઈક Page #234 -------------------------------------------------------------------------- ________________ શાદ્વૈત ચૈત્યો આગળ સ’ગીત, નાટચ-પ્રેક્ષણક ૨૧૭ પોતાના આત્માને કોલાહલવાળા કર્યાં, તેને જો. હે સુંદરાંગી ! શ્યામ મણિનાં કિરણાથી આચ્છાદિત શરીરવાળે! કાઈક યુવાન વિદ્યાધર પેાતાની ભાળી પત્નીને વારવાર છેતરે છે. ઉત્તમ પદ્મરાગમણિનાં કરણા વડે ઉજ્જવલ · અરે આ દીપક છે’ (રખે તેમાં પતંગીયું અંપલાવે ) તેવી શકાથી ઢગાએલી કોઈક ભેળી વિદ્યાધરી રેશમી વસ્ત્રથી દીપક આલવે છે, તે જો. લીલારગની મણિનાં કિરણાની શાભાથી ઉત્પન્ન થયેલી યવના અંકુર (જવારા)ની બુદ્ધિવાળી ભાળી વિદ્યાધરીએ વડે તે કચરાઈ જશે, તેવા ભયથી તેના દૂરથી ત્યાગ કરે છે. દરેક તીથ કરાના પોતાના વર્ણ સરખા વણુ વાળાં રત્નાવડે બનાવેલી પ્રતિમાઓની કાંતિ પરસ્પર મળી જવાથી • આ અમુક તીર્થંકર છે' તેમ ભેાળી-મુગ્ધ વિદ્યાધરીએ તેના રૂપથી જાણી શકતી નથી. આ પ્રમાણે આશ્ચર્યયુક્ત મોટા વૈતાદ્યપર્વતના શિખર ઉપર અત્રીશ પ્રકારના અંગહાર–ભેદવાળું નાટ્ય જોયુ. તથા એકસા આઠ(૧૦૮) કરણાથી શાભાયમાન, તથા સેાળસખ્યા-પ્રમાણ પદ્માદિક પિડિબંધ વડે મનોહર, વળી કાંઈક ચારભેદવાળા ગેયરસથી યુક્ત, ચાર પ્રકારના અભિનયથી શેાભિત, મનેાહર નવપ્રકારના નાટ્યરસ સહિત, તત, વિતત, ધન અને શુષિર એવા ચારપ્રકારના વાજિ ંત્રાથી સજ્જ, લય-તાલની સમાનતાવાળું ગીત, તેમાં કર્ણ અને મનને આનંદ આપનાર અપૂર્વ સંગીત સાંભળીને નયનાને અને મનને આનંદ આપનાર જન્મત્ત્તવાભિષેક–સમયનું પ્રેક્ષણક-નાટક ઈચ્છા પ્રમાણે જોઈ ને સુંદરભકિત-સહિત પ્રભુ-પ્રતિમાઓને વંદન કરીને, ત્યાર પછી શાશ્વત ચૈત્યાને જીહારીને પોતાના ભવને આવ્યો. પાતાની ભાર્યાં આગળ તેણે કહ્યું કે, ‘ આવું તે પહેલાં કોઈ વખત જોયુ નથી.’ આ સ` જોઈને હું મારા જન્મને કૃતાર્થ માનું છું. તેણે પૂછ્યું કે, તમારે જન્મ કયા સ્થળે થયા છે ? જેથી તમે ન જોયું ? તેણે કહ્યું કે હું સિંહલદ્વીપના નિવાસી છું. અમારા કુલમાં કુલદેવતા યુદ્ધ છે. હું વેપાર-નિમિત્તે જતા હતા. વચમાં સમુદ્રમાં વહાણુ ભાંગી ગયું, મારા પ્રાણ કંઠે આવ્યા, તે સમયે વિદ્યાધરે મને સમુદ્રમાંથી બહાર કાઢયા અને પુત્રપણે સ્વીકાર્યા. વળી તારી સાથે મારાં લગ્ન કર્યાં. ત્યારે તેણે કહ્યું કે- તે કારણે જ આજ સુધી આવાં પ્રેક્ષા ન જોયાં. બાકી દરેક વર્ષે યાત્રા-મહેાસવા તે પ્રવતે જ છે. તે બંનેને પરસ્પર અત્યંત સુંદર પ્રીતિ ઉત્પન્ન થઈ. ક્ષણવારના પણ વિરહ તેએ સહી શકતા નથી. સાથે શયન કરવું, સાથે ભ્રમણ કરવું, સાથે જ કાર્યો કરવાં, વિયેાગ-રહિત એવા તે બન્નેને કાળ સાથે જ પસાર થાય છે. આ પ્રમાણે વિષય–સુખ અનુભવતા તેએના દિવસો પસાર થઈ રહેલા અને સંસાર પણ વહી રહેલા છે. કોઈક સમયે બુદ્ધદાસે કહ્યુ કે, આપણે ક્રીડા-નિમિત્તે ભરતા ંમાં જઇ એ. તેણે પ્રત્યુત્તર આપ્યા કે ભલે એમ કરીએ. ત્યાર પછી વિદ્યાવળથી બંને પદ્મિનીખેટક નામના નગરમાં ગયા. રાત્રિના છેલ્લા પહેારમાં સાધ્વીજીના ઉપાશ્રયની બહાર નીચે ઉતર્યા. તેણે ભાર્યાને કહ્યુ કે તુ થોડા સમય અહી ઉભી રહે કે જ્યાં સુધી હું પાણી લઇને પાછે આવું. તેણે કહ્યું કે, તમે જલ્દી પાછા આવી જશે. ત્યાર પછી ઘેાડી ભૂમિ ચાલીને ત્યાં જ સંતાઇને તેના રક્ષણ માટે ઉભે રહ્યા. તેટલામાં ઘેાડીવાર પછી પેલી વિદ્યાધરી પતિ પાછા ન ફરવાના કારણે એકાકી હરણી માફક ગભરાયેલી ચારે દિશાએ અવલેાકન કરવા લાગી. ત્યાર પછી સ્ત્રી-સ્વભાવથી, વળી રાત્રિને। અંધકાર હૈાવાથી, ભયથી કંપતા શરીરવાળી તે પોક મૂકીને રુદન કરવા લાગી, ર Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ચાપત્ર મહાપુરુષોનાં ચરિત પ્રતિક્રમણ કરવા જાગેલી ગણિનીએ તેને શબ્દ સાંભળે. ગવાક્ષનું દ્વાર ખોલીને જોયું તે સમગ્ર જીવલેકના રૂપને તિરસ્કાર કરનાર, નવીન ખીલતા યૌવનવાળી, કરુણ દુઃખવાળું, દીનતાવાળું રુદન કરતી, કેળના પત્ર માફક કંપતા શરીરવાળી એકલી રમણીને જોઈ, તેની પાસે આવીને ગણિનીએ પૂછયું કે, હે પુત્રી ! શા કારણે આમ દુઃખવાળું રુદન કરે છે? તું એકલી અહીં ક્યાંથી આવી? ત્યારે રુદન કરતાં કરતાં તેણે કહ્યું કે- હે ભગવતી ! વૈતાઢયથી ભર્તારની સાથે અહીં આવી છું. તે મને અહીં મૂકીને જળ લેવા માટે ગયા છે, ગયાને ઘણે સમય થયેલ છે. તે એવા સ્વાધીન નથી કે, મારા વિયેગનું દુઃખ ક્ષણમાત્ર પણ સહી શકે. માટે તેમાં કંઈક કારણ હોવું જોઈએ. આ કારણે મારુ હૈયું થડકે છે. તે હે ભગવતી ! મારા શરીરનાં બંધને છેદાઈ જતાં હોય, અંગ છેદતાં હોય, આંખે અંધારાં આવતાં હોય તેમ કંઈ દેખી શકાતું નથી. મસ્તક ફૂટી જાય છે. મારા પગ ઉપડતા નથી, હવે તે પ્રાણ ધારણ કરવા પણ સમર્થ નથી; તો હે ભગવતી ! મને બચાવે.” ત્યારે ગણિનીએ કહ્યું કે, તે હાલ ઉપાશ્રયમાં આવી જા, અહીં રહેલી હઈશ, તે તારો પતિ અહીં આવશે, તે ધીરજ રાખ. લગભગ રાત્રિ પૂર્ણ થવા આવી છે. આ નગરમાં દુષ્ટબુદ્ધિવાળા પુરુષે નથી, જેથી કરીને અકશળપણાની શંકા થાય. જે અલ્પ સમયમાં તારો ભર્તાર પાછા નહિ આવે તે, હ’ તેની શધ કરાવીશ. હવે તું ઉપાશ્રયમાં પ્રવેશ કરીને નિરાંતે રહે, એમ મધુર વચનથી સમજાવીને તેને ઉપાશ્રયમાં પ્રવેશ કરાવ્યું. પિતાની ભાયએ ઉપાશ્રયમાં પ્રવેશ કરેલે જાણીને તે યુવાન ત્યાંથી ચાલ્યા ગયે. તેણે વામનને વેષ ધારણ કર્યો. ત્રણે ભાર્યાઓને દરરોજ જેતે ત્યાં રહેલો હતે. વામનરૂપ ધારણ કરનારા તેણે કોઈને ગીતથી, કોઈને ચિત્રામણ આલેખીને, બીજાઓને વીણુ વગાડવાના વિદથી એમ સર્વ નગરને આકર્થે. જે જેને પ્રિય હોય, તે પ્રકારે તેને અનુસરીને કળા બતાવવામાં સર્વ નગરને ગાંડું કર્યું, અર્થાત વશ કર્યું. ઈશાનચંદ્ર રાજા પણ તેને તરફ સદુભાવવાળે થે. બીજી બાજુ પ્રિયદર્શન અને અનંગસુંદરીએ વિદ્યાધરીને પૂછ્યું કે “તારા ભર્તાર કેવા હતા?” તેણે કહ્યું કે, “સુંદર રૂપવાળા” ત્યારે એકના વર્ણમાં, બીજીમાં સિંહલદ્વીપના વેપારી અને શ્રાવકપણ વડે વિસંવાદ ઊભું થાય છે. પછી સાધ્વીજીએ શિખામણ આપી અને તે જ પ્રમાણે તે બંનેની સાથે અભ્યાસ કરતી તપ-ચરણનુષ્ઠાન સેવન કરવામાં તત્પર બની. તે ત્રણે નારીઓ વય, રૂપ, વિજ્ઞાન, શીલ, સુખ-દુઃખમાં, સમાનતામાં એક સરખી હતી. નગરમાં લકવાદ ચાલ્યા કે “આ ત્રણે નારીઓ તપચરણમાં તલ્લીન છે. ગીતકળા-વિજ્ઞાનમાં તેમની તુલના કે અધિકતામાં કેઈ આવી ન શકે. કેઈ પણ પુરુષ સાથે લગાર પણ બેલતી નથી. એક વખત રાજસભામાં વાત ચાલી કે-“આ નગરમાં ઉપાશ્રયમાં આવેલી અતિશય રૂપવંતી ત્રણ યુવતીઓ છે, જે બ્રહ્માના સ્વર્ગના અભ્યાસના ફલ સરખી રહેલી છે, કોઈ પણ પુરુષ તેને બેલાવવા સમર્થ નથી. ત્યારે વામને કહ્યું કે, “હું ક્રમસર તેમને બોલાવીશ. મારું તમે સામર્થ્ય જુઓ–” એમ કહીને રાજાના કેટલાક મુખ્ય પુરુષને સાથે લઈને સાવીના ઉપાશ્રય સન્મુખ ગયે. નગરલે કે તેની પાછળ ગયા. ત્યાર પછી પ્રવેશ કરતાં તેઓએ બારણુમાં દ્વાર પાસે સાથે. સાથે આવનારને પ્રથમથી તેણે ભણાવી રાખ્યા હતા કે, ત્યાં ગયા પછી તમારે મને એક કથાનક પૂછવું એમ તેઓને કહીને ઉપાશ્રયે ગયે. વામન દેવના પગમાં પડ્યો અને તેણે કહ્યું – Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રિયદર્શન, અનંગસુંદરી અને અનંગમતિના પતિ ૨૧૯ હે દેવ વિતરાગ! તમારું મહાઉત્તમ દર્શન કેવું છે, તે કહો. જેમના હૃદયમાં કષતા રહેલી હોય, તેની આવી સૌમ્યતા હોય નહિ.' વળી પગે પડીને ઉડીને ફરી ગણિની વગેરે આર્યાઓને વંદન કરીને કહ્યું કે, “બીજા વ્યાપારને ત્યાગ કરનાર એવા આમનું જીવિત સફલ છે કે, સમગ્ર સુખના બીજભૂત એવી ધર્મમતિ જેઓની સ્કુરાયમાન થાય છે. એ પ્રકારે દેવ અને ગુરુની પ્રશંસા કરીને દેરાસરના મંડપમાં બેઠા. વામન પુરુષના કૌતુકથી આકર્ષાયેલ હૃદયવાળી પ્રિયદર્શના, અનંગસુંદરી, અનંગમતિ સહિત સર્વ સાધ્વીઓ ગણિની સાથે આવી અને ત્યાં બેઠી. વા મને કહ્યું કે, “જ્યાં સુધી રાજા આવીને સુખાસન પર બિરાજમાન ન થાય, ત્યાં સુધી અહીં બેસીને કેઈક વિનોદ કરીએ.” ત્યારે વડેરાઓએ કહ્યું કે, “કંઈક કૌતુકવાળું કથાનક કહે.” તેણે પૂછ્યું કે, “કથાનક કહું કે વૃત્તાન્ત કહું?” તેઓએ પૂછ્યું કે, એમાં શું ફરક? વામને કહ્યું, જે પૂર્વે થઈ ગયેલા પુરુષોની ચેષ્ટાઓ જે ઘણા કાળ પહેલાં હકીકત બનેલી હોય અને આપણને પરોક્ષ હોય, તે કથાનક અને જે હમણાં જ તાજે વૃત્તાન્ત બન્યા હોય, તે જે આજે જ કહેવાય તેમ જ પ્રત્યક્ષ હકીક્ત બનેલી હોય. તેઓએ કહ્યું કે, કૌતુકવાળ વૃત્તાન્ત જ કહો.” વામને કહ્યું કે, “સાવધાન થઈને બરાબર સાંભળજો’ તામલિપ્તિ નગરી છે, ત્યાં કષભદત્ત નામના શેઠ છે, તેને વીરભદ્ર નામનો પુત્ર છે. કેઈક સમયે ઝાષભદત્ત પદ્મિની ખેટક નામના નગરે ગયા. ત્યાં તેણે સાગરદત્તની પુત્રી પ્રિયદર્શને નામની કન્યાને જોઈ પુત્ર માટે તેની માગણી કરી. કાલ–વૈભવનુસાર તેને વિવાહ કર્યો. વહુને લઈને પિતાના નગરે ગયા. કોઈક સમયે રાત્રિને છેલ્લા પહોરમાં વીરભદ્ર જળ પીવા માટે ઉડ્યો. ઉડતાં ઉઠતાં કૃત્રિમપણે સૂતેલી પ્રિયદર્શનાને મશ્કરી કરતાં જગાડી. તેણીએ કહ્યું કે, “શા માટે મને પજ છે? મારું મસ્તક દુઃખે છે.” તેણે પૂછ્યું કે તેં કોને વિશેષ દેખે?” તેણે કહ્યું કે, તમને જ, તે શું છે? જે મધુર વાણી, શું તે પહેલાં બીજા કેઈની અપૂર્વ ન હતી ? તેણે કહ્યું કે બીજાની હતી, પણ મારા ઉપર ન હતી. એમ હાસ્ય કરીને ઊભે થયે. કરવા યોગ્ય ઉચિત કાર્યો કર્યા. ત્યાર પછી લગભગ રાત્રિ પૂર્ણ થઈત્યારે પ્રિયદર્શનાને સુખે સુતેલી જાણીને વીરભદ્ર ઊભું થયું. પ્રગરખાં પહેરીને અર્ધા વો પહેરીને ઘરમાંથી બહાર નીકળે. પછી વામને કહ્યું કે, રાજકુળમાં જવાનું થશે, માટે જઈએ. આ સમયે લજજાને ત્યાગ કરીને પ્રિયદર્શનાએ કહ્યું કે, તે વાત કહો કે તે ફરી કયાં ગયા ? વામને કહ્યું કે, “અમે પારકી સ્ત્રીઓ સાથે વાતચીત કરતા નથી... પ્રિયદર્શનાએ કહ્યું, તમારું વંઢપણું તે લોકેથી અમે જાણેલું છે જ, તે કપટ છોડીને સ્પષ્ટ હકીક્ત કહે, તમારા વચન ઉપર તે મારું જીવતર છે.” ફરી વામને કહ્યું કે, “આવતી કાલે સવારે કહીશ.” એમ કહીને ઉપાશ્રયમાંથી નીકળી ગયો. વિશ્વાસુ પુરુષએ રાજા પાસે જઈને બનેલી યથાર્થ હકીકત કહી. રાજા વિરમય પામ્યું. કરી બીજા દિવસે સવારે જઈને તે જ વિધિથી અનંગસુંદરીને બોલાવી. તેમજ ત્રીજા દિવસે અનંગમતિને બોલાવી. વામનકના વૃત્તાન્તથી રાજા વિરમય પામ્યો. તે કારણે આ વામનક તમારા જમાઈ અને ત્રણે નારીઓના ભર્તાર છે. એ સાંભળીને વામનકે ગણધર ભગવંતને વંદના કરી કહ્યું કે, “હે ભગવંત! આપે જે કહ્યું, તે સત્ય જ છે. મને તેટલું યાદ નથી, જે ભગવંતે કહ્યું. એમ કહીને ગણધર ભગવંત ઊભા થયા. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત પછી સાગરદત્ત વામનકની સાથે ઉપાશ્રયે ગયે. વિરમયથી વિકસિત નેત્રવાળી ત્રણે નારીઓ એકદમ વામનકની પાસે આવી. સાગરદને કહ્યું કે, “આ તમારે ભર છે. તેઓએ કહ્યું કે, કેવી રીતે ?” તેણે યથાસ્થિત જણાવ્યું. ગણિની સાથે ત્રણે નારીઓ વિરમય પામી. વામને અંદર જઈને વામનનું રૂપ પલટાવી નાખ્યું. જે અનંગસુંદરીએ જે હતો, તે વેષ કર્યો. ત્યાર પછી તે પણ વેષ દૂર કર્યો અને સ્વાભાવિક રૂપ કર્યું. પ્રિયદર્શન અને અનંગમતિએ તેને ઓળખ્યો. ગણિનીએ કહ્યું- હે ધર્મશીલ! આ શ ?' તેણે પણ પિતાને અભિપ્રાય કહ્યો કે, “કીડા નિમિત્તે હું ઘરેથી નીકળ્યો હતો, તેથી મેં આ પ્રમાણે ક્રીડા કરી.” ગણિનીએ કહ્યું કે ભાગ્યશાળી ધન્યાત્મા જ્યાં જ્યાં જાય, ત્યાં ત્યાં ધર્મનું ફળ મેળવીને અતુલ સુખ અનુભવે છે, તેમાં સંદેહ નથી. દુઃખથી મુક્ત થયેલા સુખ પ્રાપ્ત કરેલા જીને આ લેકમાં સુપાત્રદાન આપવાના પ્રભાવથી ઈચ્છા પ્રમાણે ભેગેની પ્રાપ્તિ થાય છે. ફરી કહ્યું કે, તીર્થંકર ભગવંતની પાસે જઈને પૂછીએ કે આણે જન્માંતરમાં શું કર્યું હતું ? ત્યાર પછી વીરભદ્ર પિતાની ભાર્યાઓ સાથે તથા સાગરદત્ત સસરાને પણ સાથે લઈને ગણિની સાથે તીર્થકર ભગવંતની પાસે ગયો. વંદના કરીને ભગવંતને પૂછ્યું કે-ગયા ભવમાં મેં શું સુકૃત આચર્યું હતું ?” ભગવંતે કહ્યું કે- મારું વચન સાંભળ– અહીંથી પૂર્વે પાંચમા ભાવમાં પૂર્વ વિદેહમાં રત્નપૂરનિવાસી જિનદાસનામના શેઠપુત્ર એવા તે રાજ્યલમી અને રાજભેગોનો ત્યાગ કરી પ્રત્રજ્યા અંગીકાર કરી તીર્થંકરનામ-ગોત્ર ઉપાજન કરનાર, ચારમહિનાના ઉપવાસના પારણાવાળા મુનિને વિપુલ આહાર-પાણીથી પારણા માટે દાન આપ્યું હતું. તેના પુણ્ય-પ્રભાવથી તું બ્રહ્મદેવલેકમાં ઉત્પન્ન થયું હતું. ત્યાં પણ ભેગે ભેળવીને, ત્યાંથી ચ્યવને જંબુદ્વીપના અરવત ક્ષેત્રમાં કાંપિલ્યપુર નગરમાં મહેશ્વરના પુત્રપણે ઉત્પન્ન થયું. તેના પુણ્ય-પ્રભાવથી ઋદ્ધિ-રૂપતિશય પ્રાપ્ત કર્યા. શ્રાવકપણું પાળીને અશ્રુત નામના બારમા દેવ કે ઉત્પન્ન થયે. ત્યાંથી ચ્યવને આ ભવમાં ઉત્પન્ન થયે. તે કારણે સુપાત્રદાનના પ્રભાવથી ઘણા ભવ સુધી જીવોને ભેગની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ભગવંતે કહ્યું, “તે સમયે ઘણું જેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. ઘણાઓને કર્મરાશિ પીગળી ગયે. કેટલાકે એ વ્રત ગ્રહણ કર્યા, સુપાત્રમાં દાનાદિક બુદ્ધિ કરી. આ પ્રમાણે અરનાથ તીર્થકર ભગવંતે ભવ્ય-કમલવનને પ્રતિબોધ કરીને કેવલિ-પર્યાયમાં વિચરીને સમેત શિખર' નામના પર્વત ઉપર જઈને નિર્વાણુ–પદ પ્રાપ્ત કર્યું. –આ પ્રમાણે મહાપુરુષચરિતમાં અરનાથ ચક્રવતી તથા તીર્થકરનું ચરિત્ર સમાપ્ત કર્યું. [૩૪-૩૫] (૩૬-૩૭) પુંડરીક વાસુદેવ અને આનંદ બલદેવનાં ચરિત્ર મૃતદેવતાને નમસ્કાર થાઓ. શ્રીઅરતીર્થંકર પછી પુંડરીક નામના અર્ધચક્રવતી ઉત્પન્ન થયા, તેનું ચરિત્ર સંક્ષેપથી કહેવાય છે. જંબુદ્વીપ નામના આ જ દ્વીપમાં ભરતક્ષેત્રમાં કાંપિ. ચપર' નામનું નગર હતું. તેમાં દેવ અને•અસુરેના નગરની શોભાથી ચડીયાતા સારી રીતે Page #238 -------------------------------------------------------------------------- ________________ પુંડરીક વાસુદેવ અને આનંદ બલદેવ, સુભૂમ ચક્રવર્તી ૨૨૧ યોજના પૂર્વકના ત્રણ–ચાર માર્ગવાળા રસ્તાઓની રચના કરેલી હતી, ચૌટા-ચક અને ભવનની શોભા સુંદર હતી. ત્યાં “મહાસિંહ” (શિવ) નામને રાજા હતા. તેને “નંદિની” નામની મહાદેવી હતી. તેને પ્રથમ “આનંદ”નામને પુત્ર જમ્યા પછી સાત મહાસ્વમોથી સૂચિત “પુંડરીક ” નામને અર્ધચક્રવર્તી પુત્ર ઉત્પન્ન થયે. તે આનંદ અને પુંડરીક ગણત્રીશ ધનુષ-પ્રમાણ ઊંચી કાયાવાળા હતા અને તેમનું આયુષ્ય પાંસઠહજાર વર્ષ પ્રમાણ હતું. મહાબેલ અને પરાક્રમવાળા બંને ભેગે ભેગવતા હતા. બલિનામના પ્રતિવાસુદેવની સાથેના મહાસંગ્રામમાં પુંડરીક વાસુદેવે તેના જ ચકથી તાલફલ માફક તેનું મસ્તક છેદી નાંખ્યું. દેવે અને દાનવે સહિત મનુષ્યએ આકાશતલમાં જયજ્યકાર કર્યો. અર્ધભરત સ્વાધીન કર્યું. ચક્રાદિક સાત મહારને ઉત્પન થયાં. સોળહજાર રાજાઓના સ્વામી થયા. બત્રીશહજાર શ્રેષ્ઠ યુવતીઓના ભર્તાર થયા. ભેગે ભેળવીને આયુષ્યનું પાલન કરીને પુંડરીક વાસુદેવ અધગામી-નરકગામી થયા. આનંદ બલદેવ તેવા પ્રકારના આચાર્યની પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરીને કર્માશ ખપાવીને અરતીર્થંકરના તીર્થમાં સિદ્ધિગામી થયા. –આ પ્રમાણે મહાપુરુષચરિતમાં પુંડરીક વાસુદેવ તથા આનંદ બલદેવનું ચરિત્ર સમાપ્ત થયું. [૩૬-૩૭] * * (૩૮) સુભૂમ ચક્રવર્તીનું ચરિત્ર પિતાના તેજથી સમગ્ર જગતને જિતનાર એવા પરાક્રમી મનુષ્યને શમ-શાંતિથી આનંદ થતું નથી. કારણ કે, વાચા માત્રથી પણ પડકારાએલ સિંહ વિનાશ કરનારે થાય છે. આ જ જંબુદ્વીપ નામના દ્વીપમાં હસ્તિનાપુર નામનું નગર હતું. તેની પાસેની અટવીના મધ્યભાગમાં તાપસને આશ્રમ હતો. ત્યાં જમનામને કુલપતિ હતા. બીજી બાજુ મૃત્યુ પામેલા માતાપિતાવાળો એક બ્રાહ્મણપુત્ર સમગ્ર સ્વજનોએ જેને ત્યાગ કરેલું હતું, તે કઈક સાથે સાથે જતાં માર્ગમાં સાર્થથી વિખૂટો પડી ભૂલે પડી અને ચાલતાં ચાલતાં તપવનમાં ગયો. ત્યાં તેણે કુલપતિનાં દર્શન કર્યા. કુલપતિએ આશીર્વાદ આપી આશ્વાસન આપ્યું. વૈરાગ્ય ઉત્પન્ન થવાથી દીક્ષા લીધી. તાપસના અનુષ્ઠાનમાં અનુરાગવાળ જમને શિષ્ય થશે. અગ્નિ એવું નામ પાડ્યું. પાછળથી “જમદગ્નિ' એવા નામથી તે પ્રસિદ્ધિ પામ્યા. એક સમયે બે દેવતાઓએ શ્રાવકોના અને તાપસના ધર્મમાં કોને ચડીયાતે ધર્મ છે? તે નિર્ણય કરવા માટે, વિવાદ ટાળવા માટે પરીક્ષા કરવાનું નકકી કર્યું. શ્રાવકભક્ત દેવે કહ્યું કે, જે તમારામાં પ્રધાન તપસ્વી તાપસ હોય તેની પરીક્ષા કરીએ.” જમદગ્નિ ઋષિ મહાતપસ્વી અને ઘેર તપસ્યા–ચરણમાં રક્ત છે. તેની પાસે બંને ગયા. પક્ષીનું રૂપ કરીને તેમને તપચરણ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ પન્ન મહાપુરુષોનાં ચરિત કરતાં ચલાયમાન કર્યા. ધર્મશાસ્ત્રના અર્થ અને પરમાર્થને અભ્યાસ કરેલ ન હોવાથી તે તિર્યંચના વચનથી “પુત્ર વગરનાની ગતિ ન થાય” એમ વિચારીને ભાર્યા-નિમિત્તે મિથિલા નગરીમાં મિથિલાના રાજા પાસે કન્યાની માગણી કરવા ગયે. રાજાને કહ્યું કે, “તારે સે પુત્રીઓ છે, તેમાંથી એક મને આપ. “રાજાએ તેના શ્રાપના ભયથી કહ્યું કે –“તમને જે પુત્રી છે, તે મેં તમને આપી” પાંચ ત (મધ, માંસ, મત્સ્ય, મુદ્રા અને મૈથુન) વડે ઉપઘાત પામેલા જમદગ્નિ ઋષિએ રેણુકાને ફલ બતાવ્યું, એટલે તેણીએ પિતાને હાથ લંબાવ્યું. આ કન્યા મારી અભિલાષા કરે છે – એમ કહીને રાજાની અનુમતિથી તે કન્યાને તપોવનમાં લઈ ગયે. મોટી કરીને તેની સાથે લગ્ન કર્યા. રેણુકાની ભગિનીએ હસ્તિનાપુર નગરમાં કાર્તવીર્ય અર્જુનના સાથે લગ્ન કર્યા હતાં. રેણુકાને પુત્ર ઉત્પન્ન થયે, પિતાએ કમ-પરંપરાથી આવતા પરશુ આપે, “પરશુરામ” એવું તેનું નામ પાડ્યું. કેઈક સમયે તે અષિપતની રેણુક બહેનને ત્યાં પણ તરીકે ગઈ હતી. ત્યાં રાજ્યલક્ષ્મીને ભેગોથી લેભાયેલી, વિષયે મને હર હોવાથી, ઈદ્રિ ચપળ સ્વભાવવાળી હોવાથી, કર્મ પરિણતિ અચિજ્ય શક્તિવાળી હોવાથી, બેનના પતિ સાથે ગુપ્ત સંબંધ બંધાયો. જમદગ્નિ તાપસ પુત્ર સહિત તેને હસ્તિનાપુરથી તાપસના આશ્રમે લઈ ગયે. વૃત્તાન્ત જાણે, એટલે પરશુરામે માતાના મસ્તકને છેદ કર્યો. પછી કાર્તવી આવીને પરશુરામની ગેરહાજરીમાં જમદગ્નિને મારી નાખે. પિતાના મૃત્યરૂપ પવનથી ઉઠેજિત થઈ પરશુરામે ક્રોધાગ્નિ વડે કાર્તવીર્યને મારી નાખે, બીજા પણ ક્ષત્રિને કેધથી મારી નાખ્યા. એમ સાતવાર પૃથ્વી નિઃક્ષત્રિય કરી. કાર્તવીર્યની ભાર્યા ગર્ભવતી તારા પલાયન થઈને એક તાપસના આશ્રમમાં ગઈ અને તેણે ભોંયરામાં બાળકને જન્મ આપે. દાંત સાથે પુત્ર જન્મેલ હોવાથી અને ધરણી-મંડલને દાઢાથી ગ્રહણ કરેત ઉત્પન્ન થયેલ હોવાથી ” “સુભૂમ” એવું તેનું નામ પાડ્યું. ત્યાં જ વૃદ્ધિ પામ્યો. તાપસની પાસે શાસ્ત્રને અને શસ્ત્રકળાને અભ્યાસ કર્યો. યૌવન પ્રાપ્ત થતાં સુભૂમે માતાને પૂછયું, “હે માતાજી! મારા પિતા કોણ? કયા કારણથી હે ભેંયરામાં રહું છું?” આ પ્રમાણે પૂછાયેલી માતા લાંબા ઉષ્ણ નિસાસા મૂકીને નિરંતર આંખમાંથી અશ્રુ વહેવડાતી રુદન કરવા લાગી. એટલે તે વિસ્મય-કેપ–સંકલ્પથી પૂર્ણ માનસવાળા પુત્રે આગ્રહ કરીને માતાને પૂછ્યું. તેનાં આવાં વચનથી વધારે દુઃખ પામેલી માતા દીર્ઘકાળ રુદન કરીને કહેવા લાગી કે- “હે પુત્ર! દુઃખ-સમૂહથી દુઃખિત દેહવાળી હું કહેવા સમર્થ નથી તેમજ મહાધભરથી પ્રેરિત નેત્રને રોકવા સમર્થ નથી, તે પણ સાંભળ હે પુત્ર! તું ગર્ભમાં હતું, તે વખતે જમદગ્નિના પુત્ર પરશુરામે તારા પિતાને નિર્દયતાથી કેળના સ્તંભની માફક પરશુથી હણી નાખ્યા. હે પુત્ર ! તેમના મૃત્યુથી હાહાર કરવાના શબ્દથી આકાશમાર્ગને બહેરું કરનાર અંતઃપુરનું રુદન એવું પ્રવત્યું કે જેથી વનદેવતાઓ પણ રુદન કરવા લાગ્યા. તેમને માર્યા પછી તરત શત્રુના કોધને માટે તૈયાર થયેલી જળતી પશુ બાકી રહેલા ક્ષત્રિયે માટે પણ સફળ બની. તે પરશુ જે કઈ ક્ષત્રિયની પાસે જાય, ત્યારે અધિક અધિક પ્રજ્વલિત થવા લાગી અને નિર્દય યમરાજાની માફક તરત ક્ષત્રિયોને વિનાશ કરવા લાગી. હું પણ ગર્ભવાળી હોવાથી, તારું રક્ષણ કરવામાં તત્પર બનેલી. ભય પામીને અટવીમાં પહોંચીને દીનતાથી મેં તપોવનના કુલપતિનું શરણ અંગીકાર કર્યું. હે પુત્ર! કરુણાપૂર્ણ માનસવાળા તેમણે પણ સર્વ વૃત્તાન્ત જાણીને ભોંયરું તૈયાર કરાવીને આ પ્રમાણે Page #240 -------------------------------------------------------------------------- ________________ સુભમ ચક્રવતીનું ચરિત્ર ૨૨૩ મારું રક્ષણ કર્યું. કુલપતિથી ઘણા પ્રકારે રક્ષાયેલ નું અનુક્રમે જન્મ પામે ક્રમે કરી મેટે થયે. હવે તને યુક્ત લાગે તેમ કર.” આ વૃત્તાન્ત સાંભળીને હૃદયમાં મોટે ક્રાધાગ ઉછળે અને સુભૂમે માતાને પૂછ્યું કે હે માતાજી! મારા પિતાને મારનાર ક્યાં રહે છે?' તેણે કહ્યું, “હે પુત્ર! નજીકના જ નગરમાં રહે છે. કેટલા ક્ષત્રિયને માર્યા? તેની સંખ્યા જાણવા માટે મારી નાખેલા ક્ષત્રિયેની દાઢાઓને એકઠી કરીને એક થાળ ભર્યો છે. તેના નિમિત્તિયાએ તેને કહેલું છે કે જેની નજર પડતાં તે દૂધની ખીરરૂપે થઈ જાય અને સિંહાસન પર બેસી જે કઈ તેનું ભક્ષણ કરશે, તે તારે વધ કરનાર થશે.” તે પરશુરામે પણ દાનશાળા માટે મંડપ કરાવ્યું છે. તેના મધ્યભાગમાં સિંહાસન સ્થાપન કરાવ્યું છે, તેની નજીકમાં થાળ સ્થાપન કર્યો છે. દરરોજ બ્રાહ્મણોને જમાડે છે, દાનશાળાના મંડપનું રક્ષણ કરનારાઓ પાસે મંડપનું રક્ષણ કરાવે છે. તે સાંભળીને પિતાના વૈરીને સહન નહિ કરતે ઉછળતા ભુજાબળવાળે તે નગરીમાં ગયે દાનશાળાનો મંડપ સે. વૃદ્ધિ પામતા તેજવાળે સૂર્ય જેમ ઉદયાચલ પર્વત પર આરૂઢ થાય, તેમ મંડપના | ઉપદ્રવ કરીને તે એકદમ સિંહાસન પર બેસી ગયો. નાના દેહવાળે હોવા છતાં પણ તેજથી જેમ તરતને ઉગેલે સૂર્ય અંધકારસમૂહને અવશ્ય હણી નાખે છે, તેમ પિતાના તેજથી શત્રુબલને અવશ્ય નિતી જાય છે. સિંહાસન પર બેઠો અને તે દાઢાએ જોઈ મારીનાખેલા ક્ષત્રિયોની તુલ્ય સંખ્યાવાળી દાઢાઓ તેના દેખતાં જ પરમાન ભજન-સ્વરૂપમાં પલટાઈ ગઈ. રત્નથી ઉદ્દદ્યોતિત થયેલ ફણાવાળા સર્ષની જેમ દુપ્રેક્ષ્ય એ તે દેવતાએ કરેલ પાયસનું ભક્ષણ કરવા લાગ્યો. તે સમયે પરશુરામના ઘવાયેલા, ત્રાસ પામેલા રક્ષક પુરુષોએ પરશુરામને કહ્યું કે હે દેવ! દે પણ જેને દેખી ન શકે તે બ્રાહ્મણ આકારવાળે. કોઈ કેસરી-બચ્ચા સરખો બાળક અમને ત્રાસ પમાડીને નિર્ભયપણે આપના શ્રેષ્ઠ સિંહાસન પર ચડી બેઠો છે. અને થાળમાં જે દાઢાઓ સ્થાપના કરી હતી, તે ખીર ખાઈ રહ્યી છે.” રક્ષકનું આ વચન સાંભળતાં જ નિમિત્તિયાએ કહેલ નિમિત્ત ભૂલીને કપ પામેલો તે પરશુરામ તે મંડપમાં આવ્યું. રોષ પામેલા પરશુરામે સિંહ સરખા પ્રશાંત વ્યાપારવાળા અને હેરથી ભજન કરતા તેને સિંહાસન પર બેઠેલે છે. નિર્ભય શંકારહિત, આપ વગરના સુભૂમને જોઈને પરશુરામે કર્કશ અને નિષ્ફર વચનથી તેને કહ્યું કે, “હે બ્રાહ્મણબાલક ! બટુક! આ સિંહાસન તને કોણે આપ્યું? જેથી તેના ઉપર બેસી ગયો. તારા અન્યાયનો અંત કરનાર બીજે વિદ્યમાન છે. આ મારી પરશુ ક્ષત્રિયોને મારી નાંખવાના કાર્ય માં વ્યસની છે, અને ખાસ કરીને ડેડૂડજાતિના ચિલિસાઈ કુરુઓને વધ કરનાર છે. તારા સરખા મનુષ્યના અસ્થિને સ્પર્શ કરવાને યોગ્ય નથી, તે પછી ભક્ષણ કરવાની તે વાત જ કયાં રહી? તું તે બ્રાહ્મણબટુક જણાય છે, જે તે હકીકત સત્ય હોય છે. મારી ભુજાતે દુખે કરી દમન કરી શકાય તેવા સારા ક્ષત્રિયને વિદારણ કરવામાં સમર્થ છે, તેને દીન શ્રોત્રિય બ્રાહ્મણ ઉપર પ્રહાર કરવાને ઉપગ કરું', તે પણ લજજાસ્પદ છે. હવે કદાચ તું ક્ષત્રિય જાતિવાળે પણ હોય અને ભયથી બ્રાહ્મણના ઉજ્જવલ આચાર કરનારે થયો હોય, તે પણ સુકુલમાં જન્મેલા મારા સરખા માટે તું અતિશય કરુણાનું પાત્ર થાય છે. ડાહ્યા પુરુષ માટે નિંદાપાત્ર મનુષ્યના અસ્થિરૂપ અશુચિ આહારને ત્યાગ કરીને મારા સંબંધથી ફેગટ વિવિધ પ્રકારનાં ભોજન કર. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ચિપન મહાપુરુષોનાં ચરિતા હવે કદાચ ભુજાબલના પરાક્રમપણાથી યુદ્ધ કરવાનું પણ તારામાં સામર્થ્ય હોય તે પણ આયુધવગરના તારી સાથે મારે યુદ્ધ કરવું, તે પણ ધિક્કારપાત્ર ગણાય. ખરેખર હોઠ પર દાંત દબાવિને ભ્રકુટી ચડાવનાર તરવાર ઉગામનાર પુરુષો વિષે જે દઢપ્રહાર કરે છે, તે જ પુરુષ ગણાય છે. આ પ્રમાણે અતિનિષ્ફર વચન બેલનાર પરશુરામને અને ભરસભાને સુભૂમે સજજડ વચનેથી પ્રત્યુત્તર આપ્યું. તે જ પ્રમાણે સુંદર સિંહાસન પર બેઠેલે નિર્ભય ઉતાવળ કર્યા વગર શત્રુવચનને નહિ સહેતાં યુક્તિયુકત જવાબે આ પ્રમાણે આપ્યા–“પરાકમધનવાળા પુરુ એ આપેલું આસન ગ્રહણ કરવું યુક્ત ન ગણાય, કેમકે કેસરીને હાથી અને મૃગટોળાના સ્વામીપણે કોઈ સ્થાપન કરે છે? સજજનપુરુષ દુષ્કાર્ય કરીને લજ્જા પામે છે, ત્યારે તું તે દાઢાઓ એકઠી કરી થાળ ભરવાના કાર્યને જાતે જ બેલીને શરમાયા વગર આગળ કરે છે, તેમ જ લજજા પામતે નથી, એટલે તું સપુરુષ નથી. હે મૂઢ ! મનુષ્ય દાઢાએ ભક્ષણ કરવી અશક્ય છે. મને તે દેવતાની કૃપાથી આ ક્ષીરભેજન મળ્યું છે. હું બ્રાહ્મણ નથી, પણ તારે વધ કરવા માટે અહીં આવ્યો છું. તાપસના આશ્રમમાં વૃદ્ધિ પામ્યું હોવાથી હું આવા વેશ-આકૃતિવાળે છું. નરસિંહના દષ્ટાંતથી સુભટ માટે પિતાના હાથ એ જ આયુધ છે. બીકણ-હલકા પુરુષના હાથમાં આવેલ વજી પણ અવશ્ય હથીયારનું કાર્ય કરનાર થતું નથી, ભુજાબેલવાળા પુરુષ વિષે બાકીના વિકલ્પ તે સંભવતા નથી. શું બાલસૂર્ય ગાઢ અંધકારના સમૂહને હણત નથી માટે તારી તાકાત હોય તે બતાવ, આયુધ ગ્રહણ કર. હમણાં જ તું હિતેન હત થઈશ? પુરુષને દષ્ટિ ફરતાંની સાથે જ મહાકાર્યની ઉત્પત્તિ થાય છે. સમરાંગણમાં મહાબલવાળા મહાધીર હજારબાહુવાળા અર્જુન” નામના ક્ષત્રિય પુરુષને જે તે હણ્યા હતા, તે જ અર્જુનને શ્રેષ્ઠબાહવાળો હું પુત્ર છું, તેથી વેરીને નક્કી હું હણશ, કદાચ તું પાતાલમાં પણ પ્રવેશ કરીશ, તે પણ નહિ છોડું. તે આ પૃથ્વી સાત વખત નિઃક્ષત્રિય કરી, હવે તારા કરેલાને ત્રણ ગુણ કરીને એકવીશ વખત હું પૃથ્વીને બ્રાહ્મણવગરની કરીશ, ત્યારે મારો કે પાનલ શાંત થશે.” આ પ્રમાણે કહેવાયેલ વચનથી ઉત્તેજિત થયેલ કપાનલ-જ્યોતિવાળે પરશુરામ સજજ કરેલા પ્રચંડ ધનુષને ખેંચીને બાણસમૂહ છેડે છે. સુભૂમ નરપતિએ તે જ થાળથી તે બાણેને પ્રતિસ્મલિત કર્યા. એટલે પરશુરામે કેપ સરખી અગ્નિજ્વાળામય પરશુ ગ્રહણ કરી. પૂર્વે જે પરશુ ક્ષત્રિયને દેખતાં જ ઈધણાં પડવાથી જેમ અગ્નિ ઉત્તેજિત થાય, તેમ ઉત્તેજિત થતી હતી, તે જ પરશુને આજે પ્રભાવ ગરની પરશુરામે દેખી. લાંબા સમય સુધી વિચાર્યું કે, “આ શું, આ શું?” એવા આકુળ મનવાળા પરશુરામે તેવી નિસ્તેજ પરશુને પણ સુભૂમ ઉપર છોડી. સ્વામીનું સન્માન ન કરનાર સેવક સજજનપુરુષ લજજાથી જેમ નીચે પડે, તેમ તે પરશુ સુલૂમના ચરણભાગમાં જઈને ભૂમિ ઉપર પડી. કોપથી પ્રજવલિત થયેલ સુલૂમ પણ તે પરશુને જોઈને તેને વધ કરવા સજ્જ થયેલ. તેણે આયુકાર્યમાં ઉપયોગ કરવા માટે તે જ થાળને ગ્રહણ કર્યો. ગ્રહણ કરતાં જ તે હજાર આરાવાળું ચક બની ગયું, તેજથી ઝળહળતું તે ચક્ર તેણે પરશુરામ ઉપર છોડ્યું. ત્યાર પછી સુભૂમે તેના રેષથી આ પૃથ્વીને એકવીશ વખત બ્રાહ્મણ-વગરની કરી. ભરતક્ષેત્રના છખંડનું રાજ્ય ભેગવીને, પિતાને પ્રભાવ વૃદ્ધિ પમાડીને આયુષ્ય પૂર્ણ થયું, ત્યારે મૃત્યુ પામીને સુભૂમ પણ અધોગતિમાં ગયે. –આ પ્રમાણે મહાપુરુષ ચરિત વિષે સુભૂમ ચક્રવર્તીનું ચરિત્ર પૂર્ણ થયું. [૩૮] Page #242 -------------------------------------------------------------------------- ________________ દત્ત વાસુદેવ, નંદિમિત્ર બલદેવ, તીર્થકર મલ્લિનાથ ૨૨૫ - આગધારક શ્રીઆનંદસાગરસૂરિના શિષ્ય આ. શ્રીહમસાગરસૂરિએ શ્રીશીલાંકાચાર્યવિરચિત પ્રાકૃત ચઉપૂન મહાપુરુષચરિત્રમાંના સુભૂમ ચકવતના ચરિત્રને ગૂર્જરનુવાદ પૂર્ણ કર્યો. [મુંબઈ, સાયન સં. ૨૦૨૩, ચિત્રવદિ ૪, ગુરૂ).] (૩૯-૪૦) દત્ત વાસુદેવ અને નંદિમિત્ર બલદેવનાં ચરિત્ર જંબુદ્વિપ નામના આ જ દ્વીપમાં ભરતક્ષેત્રમાં “રાજગૃહ' નામનું નગર હતું. ત્યાં અગ્નિશિખ નામને રાજા હતા, તેને “વસુમતી' નામની ભાર્યા હતી. તેને “નંદિમિત્ર' નામને બલદેવ પુત્ર ઉત્પન્ન થયા. તેના પછી સાત સ્વપ્ન સૂચિત “દત્ત નામનો પુત્ર ઉત્પન્ન થયો. તે બંને છવ્વીશ ધનુષ ઉંચી કાયાવાળા ભેગો ભેગવતા હતા. તેને “પ્રહૂલાદ નામનો શત્રુ મહાબલ-પરાક્રમવાળે હતે. કઈક સમયે દત્ત અને પ્રલાદ બંનેનું યુદ્ધ પ્રવર્યું. કેપ પામેલા પ્રહૂલાદે દેવતા અધિષ્ઠિત ચક્ર દત્તના વિનાશ માટે કહ્યું. ત્યારે તે ચક્રદત્તની પ્રદક્ષિણ ફરીને સારી સ્ત્રી માફક મુઠ્ઠીમાં આવીને રહ્યું, ત્યારે કે પાનલ પૂર્ણમાનસવાળા દત્તે તે ચક્ર તે પ્રલાદને વિનાશ કરવા માટે મોકલ્યું. ત્યારે પોતાના કર્મના પરિણામથી જ હોય તેમ પ્રહૂલાદને વિનાશ કર્યો. દત્ત અર્ધભરત પ્રાપ્ત કર્યું. ત્યાર પછી બાવીશ હજાર વર્ષનું આયુષ્ય પાલન કરીને પિતાના કર્મથી પ્રેરાયેલ દત્ત નરકગામી થો. નંદિમિત્ર બલદેવ કર્મક્ષય કરીને સિદ્ધિ પામ્યા. શ્રીમહાપુરુષચરિત વિષે વાસુદેવ દત્ત અને બલદેવ નંદિમિત્રનાં ચરિત્ર પૂર્ણ થયાં, [૩૯-૪૦] (૪૧) શ્રીમલ્લિનાથ સ્વામીનું ચરિત્ર ભગવંત શ્રીઅરનાથ તીર્થકર થયા પછી એક હજાર કોટી વર્ષ ગયા પછી પંચાવન હજાર વર્ષના આયુષ્ય અને પશ્ચીશ ધનુષ પ્રમાણુ ઉંચી કાયાવાળા મલિસ્વામી તીર્થકર જેવી રીતે ઉત્પન્ન થયા તે કહેવાય છે. દેવાધીન જન્મ હોવા છતાં પણ મહાપુરુષોને પ્રભાવ કેમ સ્કરણ પામે છે? જે લેકે કંઈક અધિકતા પામેલા છે. તે તેમના વ્યવસાય-સહાયક કાર્યપણાને અંગે અધિક્તાને અનુભવ કરે છે. આ જ જંબુદ્વિપ નામના દ્વીપમાં પશ્ચિમવિદેહમાં મેરુપર્વતના પશ્ચિમ દિશા–વિભાગમાં, સીતા મહાનદીના દક્ષિણ તરફના નિષધ કુલપર્વતના ઉત્તરભાગમાં સુહાવસ નામના વક્ષાર પર્વતની પશ્ચિમે શીતેદા વનમુખના પૂર્વમાં સીલાવતી નામને વિજ્ય ઘણાં નગર અને કર્મટથી શેભાયમાન હતું. ત્યાં વિવિધ પ્રકારના રત્નપ્રાસાદવાળી વીતશેકા નામની નગરી હતી. ત્યાં “બલ’ નામનો રાજા હતા. તેને ધારિણ” નામની અગ્રમહિષી હતી. તેને મહાસ્વપ્નથી સૂચિત “મહાબલ' નામને પુત્ર ઉત્પન્ન થયે. પાંચ ધાવમાતાથી લાલન-પાલન કરાતે ક્રમે કરી Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત યૌવનવય પામે. મલશ્રી’ નામની કન્યા સાથે વિવાહ કર્યો, ભેગો ભગવતે હતો. કેઈક સમયે સંસાર-સ્વરૂપ સમજી, વૈરાગ્ય પામી, બલરાજા “મહાબલને રાજ્યાભિષેક કરીને તેવા પ્રકારના આચાર્યની પાસે દીક્ષા લઈને કર્મો ખપાવીને મોક્ષે ગયા. મહાબલરાજ બાલ્યકાળની ધૂળ-ક્રિીડા કરતાં કરતાં ઉત્પન્ન થયેલ મોટા વિશ્વાસવાળા છે મિત્રો સાથે રહીને રાજ્ય પાલન કરતા હતા. આમ સંસાર વહી રહેલે હુતે, દિવસે પસાર થતા હતા, પુત્રાદિક ભાંડરડા ઉત્પન્ન થયા પછી, વૈરાગ્ય પામેલા જિનવચન ભાવતા સાતે જણે મહામહે સંકેત કર્યો કે, “આપણે સાતે સરખા સુખથી સુખી, સરખા દુઃખથી દુઃખી, જે એક કરે તે સર્વેએ વગર વિચાર્યું કરવું.” આ પ્રમાણે સંકેત કર્યા પછી અલ્પ વિષયવાળા થયા. તે સમયે આચાર્ય ભગવંતની પધરામણ થઈ. તેમની પાસે જિનેપદિષ્ટ ધર્મ સાંભળે. વૈરાગ્ય ઉત્પન્ન થયે. દીક્ષા લીધી. સાતે જણે સૂત્રને અભ્યાસ કર્યો, તપકર્મ કરવામાં ઉદ્યમવાળા થયા. એ સાતેમાં એક મહાબેલે માયાથી છ મિત્ર કરતાં અધિક તપ કર્યું હતું. આ માયા કરવાના ગે સ્ત્રીવિપાકવાળું કર્મ બાંધ્યું. વળી તીર્થંકરનામ ગોત્ર પણ બાંધ્યું. યથક્ત વિહાર કરીને શરીરની સંલેખના કરી, કાલ કરીને સાતે જણ વૈજયન વિમાનમાં કંઈક ન્યૂન તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા અને મહાબલ સંપૂર્ણ તેત્રીશ સાગરોપમ આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા. ત્યાર પછી અનુત્તર વિમાનનું આયુષ્ય પાળીને પ્રથમના છ જણ ચ્યવીને ઉચિત એવા ક્ષત્રિયકુલેમાં જબૂદ્વિીપના ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયા. મહાબલ રાજાને જીવ ત્યાંથી ચ્યવને “મિથિલા નગરીને “કુંભ” રાજાની “પ્રભાવતી’ ભાર્યાની કુક્ષિ વિષે ચૌદ સ્વમ દેખવા પૂર્વક ફાલ્ગન શુકલ ચતુર્થીના દિવસે અશ્વિની નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે ત્યારે તે વિમાનના સુખને ત્યાગ કરીને પરલેકના કાર્ય કરવામાં ઉદ્યમવાળા ઉત્પન્ન થયા. બરાબર નવમાસ અને સાડાસાત દિવસ પૂર્ણ થયા, ત્યારે માર્ગશીર્ષ શુકલએકાદશીના દિવસે અશ્વિની નક્ષત્રમાં પ્રભાવતી રાણીએ સુખપૂર્વક પુત્રીને જન્મ આપ્યું. “માયાપ્રત્યયિક કર્મોદયથી સ્ત્રી–વિપાક અવશ્ય ભેગવવા જઈએ” તે કારણે તીર્થંકરનામકર્મને ઉદય હોવા છતાં પણ તેવા પ્રકારના સ્વભાવના અનુભાવથી આશ્ચર્યભૂત સ્ત્રીલિંગવાળા તીર્થકર ઉત્પન્ન થયા. તેઓ ગર્ભમાં હતા, ત્યારે માતાએ વિકસિત મલ્લિકા જાતિના પુષ્પરાશિના રસની સુગંધીથી આકર્ષાયેલા ભમરાના કુળેથી વ્યાપ્ત પુષ્પગુચ્છ દેખે હેવાથી “મલ્લિ” એવું ભગવંતનું નામ સ્થાપન કર્યું. કમે કરી મલ્લિસ્વામી વૃદ્ધિ પામ્યા, તેને વરવા માટે છએ જણા આવ્યા. મલ્લિરવામીએ અવધિજ્ઞાનથી છએને ઓળખ્યા. પિતા પાસે છએને પિતાની વરવાની પસંદગી સ્વીકાર કરાવી. મોટો મંડપ કરાવ્યું. તેના મધ્યભાગમાં પિતાના રૂપ સરખી સુવર્ણમય પુત્તલિકા બનાવરાવી. તેના મસ્તકના ભાગના છિદ્રમાંથી દરરોજ પિતે જે આહાર વાપરે, તેમાંથી થોડું થોડું તેમાં નંખાવે ત્યાર પછી નક્કી કરેલા લગ્ન દિવસે એ જણ આવ્યા. દરેકને ઉતારી આપ્યા, ત્યાં તેઓ ઉતર્યા. બધાને મંડપના મધ્યભાગમાં લાવ્યા. સુવર્ણપૂતલીના મસ્તકના ઢાંકેલા છિદ્રને ઉઘાડી નાખ્યું. તરત જ ઘણું દિવસના આહારની ગંધથી સપરિવાર આ કુલવ્યાકુળ થયેલા છએ રાજાઓ Page #244 -------------------------------------------------------------------------- ________________ મલ્લિકુમારીને પ્રતિબોધ ૨૨૭ કહેવા લાગ્યા કે, “આટલે ઉત્કટ દુર્ગધ ક્યાંથી આવ્યા ? આ ગંધ સહન થઈ શકતું નથી. ત્યારે મહ્રિસ્વામીના એક વૃદ્ધે કહ્યું કે-આ પુત્તલિકાના મસ્તકના છિદ્રમાં દરરોજ મલ્ફિસ્વામીને આદેશથી મહા આહાર નાખતા હતા. તેના વિપાકથી આ ગંધ ઉત્પન્ન થયેલ છે. તે ગંધ ન સહન કરી શકતા રાજાઓ મંડપમાંથી નીકળી ગયા. પછી તેમને મલ્ફિસ્વામીએ બેલાવ્યા. આસન આપીને બેસાડેલા તેમને મલ્લિસ્વામીએ કહ્યું કે-આ સુવર્ણમય પુત્તલિકા તમે જોઈને ? બહારથી આ અત્યંત સુંદર છે, જ્યારે અંદર તે અણગમતી ગંધ ન સહન થઈ શકે તેવી છે. તે આવા પ્રકારની અમનેઙ્ગ સર્વ અશુચિઓમાં મુખ્ય સ્ત્રી-શરીરમાં કઈ સુંદરતા રહેલી છે? કયા સમજીને તેમાં અનરાગ થાય ? માતા-પિતાના અત્યંત અશુચિ રુધિર, વીર્યસ્વરૂપ રસને પ્રથમ પામીને પછી કમસર કલલ, અબ્દ, માંસપેશીના બૃહ ક્રમથી ઉત્પન્ન થાય છે. માતાએ કરેલા આહારના વિકારસ્વરૂપ મલિન પ્રાણવૃત્તિ કરનાર, ગર્ભથી માંડીને અસભ્ય અશુચિ મૂત્ર વિષ્ટા ઓરવાળા ગર્ભાવાસમાં વૃદ્ધિ પામેલે કમે કરી અમેધ્યમાં રહીને તેને જ આહાર કરતે અતિશય મૂત્ર, પુરીષ, મેદ, માંસ, હાડકાં, રુધિરથી ભરેલો ચરબી, ફેફસાં, આંતરડાં, કાલેય માંસ, મજજા, શુક, વીર્ય અને બીભત્સ ચીકણું અવથી ભરેલે દેહ, દુધવાળી નગર- ખાઈ (ગટર)ના પ્રવાહ સરખે દુશું છનીય છે. બહારની ત્વચાથી આ દેહ સુંદર દેખાય છે, પરંતુ અંદરથી તે મૂત્ર, આંતરડાં, વિષ્ટા આદિકથી ભરેલો આ દેહ સુવર્ણમય પૂતલીની અંદર ભરેલા અશુચિ પદાર્થો ખે છે. વહેતા ઘણુ છિદ્રવાળા, અશુચિ, મૂલ-ઉત્તરગુણવજિત, સદા કૃતગ્ન, એવા દુર્જન દેહમાં આત્માને કર્યો ગુણ જણાય છે ? લાંબા સમય સુધી વિચારણા કરવામાં આવે, તે પણ અધમ એવા શરીરમાં કંઈ પણ તે સુંદર અવયવ નથી, તેનું અવલંબન કરવામાં આવે, તે મનુષ્યને તેનાથી રાગવાળું ચિત્ત સ્કુરાયમાન થાય છે. જે નિર્વિકાર સુવર્ણમાં આવા આહારનું આવું ખરાબ પરિણમન થાય છે, તે પછી માંસ, હાડકાં, લેહીથી ખદબદતા દુર્જન શરીરની તે વાત જ શી કરવી ? વળી મલિન જળ સરખા પ્રવાહી ચીકણા કલલથી ભરેલા ઇંડા સરખા દેહમાં કામરાગાંધ મનુષ્ય નેત્રમાં ભ્રમર બેઠેલા કમલપત્રના વિકાસની ઉàક્ષા કરી આનંદિત થાય છે. રુધિરથી ખરડાએલ માંસપેશીના દલાગ્રરૂપ ચર્મથી આચ્છાદિત હોઠ–યુગ પાકેલા લાલ બિંબફલની ઉપ્રેક્ષા કરનાર રાગી મનુષ્યનું વિપરીત જ્ઞાન–સ્વરૂપ વિજ્ઞાન પ્રગટ થાય છે. દાડિમ બીજની જેમ સરખી પંક્તિમાં રહેલ દંતશ્રેણિમાં વેત-પુષ્પની કળીઓની ઉલ્ટેક્ષા કરનાર કામીઓનો રાગ પ્રગટ થાય છે. માંસ, હાડ, નસ અને ચર્મથી મઢેલા ભુજા અને હાથના આકારમાં અશોકવૃક્ષ અને લતાના પલ્લનું અવળું જ્ઞાન અજ્ઞાનીએને હોય છે. અશુચિ ચીકણા કલિયુક્ત માંસપિંડના ખંડસ્વરૂપ સ્તનયુગલને તપાવેલા સુવર્ણના કળશની ઉપમા આપવી, તે અજ્ઞાનથી વિડંબિત થયેલાઓનું કૃત્ય સમજવું. મૂત્ર, આંતરડાં અને અશુચિથી ભરેલા મશક સરખા ઉદરભાગમાં ત્રણ વળીઓથી અલંકૃત અને મુષ્ટિ-ગ્રાહ્ય એવી પ્રતીતિ કામાંધ મનુષ્યને થાય છે. અશુચિ બહાર નીકળવા માટે ગટરના છિદ્ર સરખા વિશાળ નિતમ્બ પ્રદેશમાં કામદેવની કીડા માટે રતિગૃહ-સમાન એવી બુદ્ધિ અભવ્યોને થાય છે. એ પ્રમાણે લાંબા હાડકાં ઉપર મઢેલા ચર્મ અને સેવાના ચરણો અને જઘાઓમાં શ્રેષ્ઠ કમલપત્ર અને હાથીની સૂંઢની સરખામણી કરનાર કેઈ નિગી સમજવા. વળી વિષય-વિષથી મૂર્શિત થયેલા રાગ-મહાગ્રથી નાશ પામેલા જ્ઞાનવાળા મનુષ્યને બહુવેદનાવાળી નરકમાં અવશ્ય પડવાનું થાય છે. કહેલું છે કે-“ત્યાગ નહિ કરેલા Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ચપન મહાપુરુષનાં ચરિત વિષયસુખવાળા આત્માને સતત-નહિ ઓલવાતી અગ્નિની શિખાસમૂહવાળા સંસાર-સમુદ્રની ભમરીના મુખ સરખા, દુઃખની ખાણ સમાન, નરકમાં પડવાનું થાય છે. પરમાધામીના પાદથી પ્રહાર પામેલ છાતી અને મુખરૂપી છિદ્રમાંથી બહાર નીકળતા કેગળાવાળી, કરવતથી ચીરીને બે ટૂકડા કરી વિદારણ કરેલા દેહવાળી, યંત્રના મધ્યભાગમાં ભેદાવાના કારણે ઉછળતા શબ્દોથી પૂર્ણ થયેલા દિશાન્તરવાળી, મર્યાદા-રહિત ઉંચે ઉછળતા અને બળતા મસ્તકના હાડકાં સમૂહવાળી, કડાયામાં ઉકળતા મુક્ત આકંદન કરતા કરેલા ઘણું પાપોને ભેગવટો કરાવનારી, શૂળીથી ભેદાએલા ઊંચા ઉછાળેલા દેહના સમૂહવાળી, અત્યંત અંધકાર અને દુર્ગધવાળા કેદખાના-સરખી, અસહ્ય દુઃખ-કલેશવાળી, છેદેલા હાથ–પગમાંથી નીતરતા રુધિર-ચરબીના દુર્ગમ પ્રવાહવાળી, ગીધડાની ચાંચથી નિયપણે ફેલી ફેલીને મસ્તકથી છૂટા કરેલા શરીરવાળી, મજબૂતપણે પકડેલા તપાવેલા લાલચેળ સાંડસાના અગ્રભાગથી વિષમ પ્રકારે ખેંચી કાઢેલ જીભવાળી, તીણ અંકુશની અણીથી કાપેલા કાંટાળા વૃક્ષના અગ્રભાગથી જજે, રિત થયેલા દેહવાળી, આંખના પલકારા જેટલા સમયના સુખની દુર્લભતાવાળી, વ્યાકુળતા કરાવનાર દુઃખવાળી, આવી ભયંકર અનેક દુઃખેથી પૂર્ણ નારકીમાં તેઓ જાય છે, જેઓ મહાન વિષયમાં રાગાંધ બની સ્ત્રીઓના કેમળ સુંદર વચને અને ચંચળ નેત્રેથી ઠગાય છે.” વળી કહે છે–વળી તે છએ જણને કહે છે કે-અનુત્તર વિમાનના મધ્યભાગમાં રહેલા અને સરખા બાદ્ધિ-ભેગે ભેગવતા આપણે પરમાર્થવાળું અનુપમ સુખ અનુભવ્યું, તે તમે ભૂલી ગયા? દુઃખના પ્રતિકાર સ્વરૂપ, વિષયથી ઉત્પન્ન થયેલા સુખમાં પરિણમે વિરસ એવા સંસારના ભોગ-સુખમાં કયે પુરુષ અનુરાગ કરે ? જેમ સૂર્યના અતિશય તાપથી સંતાપ પામેલા સુંદર છાયડે પામીને ચાલી ગયેલી દાવેદનાવાળે તેના ગ્રહણમાં સુખ માને છે. અતિ સહ શિશિર ઋતુના પવનથી ઠુંઠવાઈ ગયેલ, સળગતા અગ્નિને મેળવીને ઉડી ગયેલી ઠંડીવાળે વિવેક વગરને હોય, તે જ તેમાં સુખ માને . જઠરાગ્નિના દાહથી તપેલો-સુધાવેદના પામેલ કોઈ પ્રકારે ભજન પ્રાપ્ત કરે અને શમેલી સુધાવાળે તેમાં સુખ માને, તે અણસમજુ સમજો. ખણ કે ખસની વેદના થતી હોય, તેને નખથી ખણવામાં જે સુખ થાય, અગ્નિને તાપ લેવાથી વેદના શાન્ત થાય, તેમાં સુખ કેવી રીતે ગણવું ? આ પ્રમાણે દુખના અભાવમાં સુખબુદ્ધિ માનનારા વિવેકી-સમજુ ન ગણાય. યથાર્થ સુખનું સ્વરૂપ સમજીને સંસારના કારણભૂત વિષ ને ત્યાગ કરીને કલ્યાણ, અચલ, રોગરહિત, સુખ અને દુઃખથી રહિતપણું ઉપાર્જન કરે છે. મલ્લિતીર્થકર ભગવંતનાં આવાં અમૃત સરખાં શુભરસવાળાં વચને સાંભળીને પવનથી જેમ મેઘ–પંકિતઓ, તેમ તેમને મિથ્યાત્વ-અંધકાર વિખરાઈ ગયે. આ પ્રમાણે સમ્યકત્વ પામેલા તેઓએ કહ્યું કે-“ તમે અમારે મેહ નાશ કર્યો, મોક્ષમાર્ગ પ્રગટ કરવા દ્વારા તમે અમારા ગુરુ થયા. જેટલામાં મહાસંવેગભાવ પ્રકટેલા શુભવિકવાળાની પરમાર્થકથા ચાલતી હતી, તેટલામાં લેકાન્તિક દે આવી પહોંચ્યા. “હે જગવત્સલ! સંસાર–સાગરને પાર પમાડવા –તારવા સમર્થ ! તીર્થ કરનારા ! દે, અસુરો અને મનુષ્ય માટે હે દેવ ! તીર્થની સ્થાપના કરે, જે તીર્થના પ્રભાવથી મનુષ્ય દેવેન્દ્ર-ચકવર્તી–બલદેવ વાસુદેવપણું આદિ અને કમે કરીને છેવટે સર્વદુઃખ-રહિત મેક્ષ પામે છે. હે ભુવનના ઈશ્વર ! સુખ-સંપત્તિના બીજભૂત તમારું તીર્થ પ્રાપ્ત થયે છતે બીજા પણ કેટલાક પૂજાવાલાયક અને શેભાગુણ આત્મામાં પ્રગટ થાય છે. ત્યાં સુધી જ મોહ-અંધકાર ફેલાય છે, ત્યાં સુધી જ નરક-તિર્યંચગતિમાં રખડવું પડે છે, ત્યાં સુધી જ મિથ્યાત્વના કલંકવાળે લેક હોય છે, જ્યાં સુધી તમારું તીર્થ Page #246 -------------------------------------------------------------------------- ________________ મલ્લિનાથ અને મુનિસુવ્રત સ્વામી તીર્થકરનું ચરિત્ર ૨૨૯ વિસ્તાર પામ્યું નથી. હે નાથ ! તમારા પ્રગટાવેલ તીર્થના ગવડે, નિષ્પાપ સદ્ગતિના માર્ગથી જ અનંત ભવ-સમુદ્રને સુખેથી લંઘન કરી જાય છે. તે તીર્થકર ભગવંત ! આપે સ્થાપેલ-પ્રવર્તાવેલ કરેલ તીર્થ વિષમ એવા વિષને પણ દૂર કરે છે, કેધથી તપેલા અંગને શાંતિ પમાડે છે, કલેશભાવને સમભાવમાં પલટાવે છે. તે તીર્થેશ્વર ! કરુણાના નાથ ! આપનું કાર્ય સાધવામાં આપ સજ્જ થાઓ અને દુઃખીજનેને ઉદ્ધાર થાય તેવું તીર્થ જગતમાં પ્રવર્તાવે.” આ પ્રમાણે લોકાંતિક દે વડે સ્તુતિ કરાયેલા લેકના મનને આનંદ આપનારા ભગવંતે મહાદાન આપીને ચારિત્ર અંગીકાર કર્યું. પ્રત્રજ્યાના દિવસે જ દિવ્ય કેવલજ્ઞાનઉદ્યોત પ્રગટ કર્યો. તે છએ જણ અને બીજાઓને પણ ગણધર-નિમિત્તે દીક્ષા આપી. એક હજાર વર્ષમાં કંઈક ન્યૂન સર્વ આયુષ્ય પૂર્ણ કરીને શેલેશીકરણ કરવાપૂર્વક “સમેત પર્વત” ઉપર મોક્ષે ગયા. શ્રીમહાપુરુષ ચરિત વિષે શ્રીમલ્લિનાથ સ્વામીનું ચરિત્ર પૂર્ણ થયું (૪૧) (૪૨) શ્રીમુનિસુવ્રત રવામીનું ચરિત્ર મલ્લિસ્વામીને ચેપન્ન લાખ વર્ષ વીત્યા પછી ત્રીશ હજાર વર્ષના આયુષ્યવાળા વીશ ધનુષ ઊંચી કાયાવાળા શ્રીમુનિસુવ્રત સ્વામી ઉત્પન્ન થયા. કેવી રીતે ? તે કહે છે-- પ્રગટ ભુવનને વિષે ભુવનને ઉદ્ધાર કરવાના વ્યવસાયવાળા સ્વયં ઉત્પન્ન થાય છે કે, જેના વડે આ જગત મહા ઉત્તમ ગણાય છે. ભરતક્ષેત્રમાં જનાપૂર્વકની રચના કરેલા ત્રણ માર્ગો, ચાર માર્ગો, ચૌટાવાળું, સુવર્ણના ભવનોથી શોભાયમાન, જતી-આવતી સુંદર વિલાસિનીઓથી મનેહર, વિલાસ કરતા દેખાવડા જુવાને અને જનગણથી રમણીય, ફરકતી ધ્વજા-પતાકાવાળા મનહર સુવર્ણના દેવ-મંદિરની શ્રેણિઓથી અલંકૃત, સર્વ આચારનું કુલગૃહ, ધર્મનું રહેઠાણ અક્ષયનિધિના વૈભવવાળું “રાજગૃહે' નામનું નગર હતું. ત્યાં સમગ્ર શત્રુવર્ગને જિતનાર, સમગ્ર પ્રજા અને આશ્રિતે માટે મિત્ર એ “સુમિત્ર’ નામનો રાજા હતા. તે રાજાને વિકસિત પદ્મકમળ સરખા મુખવાળી ‘પદ્માવતી' નામની પટ્ટરાણી હતી. તેની સાથે રાજાને વિષયસુખ અનુભવતાં દિવસે પસાર થઈ રહેલા હતા. આમ કાળ પસાર થતા હતા. કેઈક સમયે જળપૂર્ણ મહામેઘવડે રેકાઈ ગયેલ સૂર્યકિરણે વાળી વર્ષાઋતુના સમયની રાત્રિમાં નિરંતર મુશલ–પ્રમાણ ધારાથી મુખરિત થયેલા ચાતક-સમૂહવાળી, ચમકતા શ્યામ મેઘના ગડગડાટ કરતા લાંબા મધુર ગંભીર શબ્દો ફેલાવાના કારણે બધિરિત થયેલ સમગ્ર દિશાવાળી, વિજળીથી પ્રકાશિત થયેલ વન, પૃથ્વી, પર્વત અને આકાશ વાળી, પૃથ્વી અને આકાશને સંપુટ ઉઘડવાથી પરસ્પર એકઠા મળેલ લેક હંમેશાં જેમાં કીડા કરી રહેલા છે, આવા પ્રકારની વર્ષાઋતુમાં શ્રાવણમાસની અંતની Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત પૂર્ણિમા તિથિમાં શ્રવણનક્ષત્રમાં ચંદ્રને યોગ થયે ત્યારે પદ્માવતી રાણીએ મહાવો દેખ્યાં. ચૌદ મહાસ્વને દેખીને પદ્માવતી રાણી જાગી અને હર્ષિત વદનવાળી મહારાણીએ મહારાજાને તે નિવેદન કર્યા. તેણે પણ પુત્રજન્મના ફળવાળાં જણાવીને તેને આનંદિત કરી. વળી કહ્યું કે હે સુંદરી ! ત્રણલેકમાં ચૂડામણિ સમાન, સમગ્ર નર અમરના મુગટમણિ વડે ઘસાઈને સુંવાળા બનેલ પાદપીઠવાળો પુત્ર તને જન્મશે. તે વચનથી આનંદ પામેલી પદ્માવતી અતિપ્રમાદવાળી થઈ. તે જ રાત્રિએ પ્રાણુત નામના દેવલોકના વિમાનથી તીર્થ કરનામ ગોત્ર બાંધેલ એવા દેવ વીને પદ્માવતીના ગર્ભમાં ઉત્પન્ન થયા. કમસર ગર્ભ વૃદ્ધિ પામે. નવ માસ અને સાડા સાત દિવસ પછી છ માસની કૃષ્ણઅષ્ટમીના દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે છતે પદ્માવતીએ નિરુપમ પ્રિયંગુના વર્ણ સરખા શરીરવાળા પુત્રને સુખ પૂર્વક, જન્મ આપે, દેવેન્દ્રોએ તેમને જન્માભિષેક કર્યો. “ભગવંત ગર્ભમાં હતાં ત્યારે, માતા મુનિ માફક શેભનવ્રતવાળી થઈ હતી એ કારણે ભગવંતનું “મુનિસુવ્રત” એવું નામ સ્થાપન કર્યું. વૃદ્ધિ પામ્યા, કેમે કરી લગ્ન કર્યા. એ પ્રમાણે સંસાર વહી રહેલે હતે. પછી રાજ્ય પાલન કરીને સંસાર–સ્વભાવ જાણીને જ્યેષ્ઠ કૃણુનવમીના દિવસે દીક્ષા અંગીકાર કરીને મહીતલમાં વિચરતા હતા. રાજગૃહ નગરીના બહારના ઉદ્યાનમાં ચંપકવૃક્ષની નીચે રહેલા હતા, ત્યારે વૈશાખ કૃષ્ણઅષ્ટમીના દિવસે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, ત્યાર પછી કેવલજ્ઞાની મુનિસુવ્રત ભગવંત ભવ્ય-કમલવનને વિકસ્વર કરતા, ધર્મોપદેશ આપતા “ભચ” નગરે ગયા. દેવેએ પૂર્વોત્તર દિશા–વિભાગમાં સમવસરણ રચ્યું. દેવ-વિરચિત સિંહાસન પર પ્રભુ બિરાજમાન થયા. ભગવંતે જીવાદિક પદાર્થોનું યથાસ્થિત નિરૂપણ કર્યું. તે સમયે તે નગરનો “જિતશત્રુ નામને રાજા ત્યાં આવ્યો. ભગવંતને વંદન કરીને તેમના ચરણકમલની પાસે બેઠો. તે સમયે ગણધર ભગવતે પૂછ્યું કે- “હે ભગવંત ! દેવ, નર, તિર્યંચ-સમુદાયથી પૂર્ણ આ સમવસરણમાં કેટલા ભવ્ય સમ્યકત્વ પામ્યા? કેટલા છએ સંસાર મર્યાદિત કર્યો ? કેટલા છે યક્ત સુખના ભાજન થયા? ભગવંતે કહ્યું કે, અપૂર્વ એવું સમ્યક્ત્વરત્ન એક અધરન સિવાય કેઈએ પ્રાપ્ત કર્યું નથી. તે સાંભળીને રાજાએ પૂછ્યું કે હે ભગવંત ! કૌતુકપૂર્ણ દેહવાગે હું આપને વિનંતિ કરું છું કે-આપ કૃપા કરીને આ અશ્વને વૃત્તાન્ત કહો. વળી વચમાં રાજાએ કહ્યું કે, આ અધરત્ન ઉપર બેસીને હું આપને વંદન-નિમિત્તે આવ્યો. સમવસરણ આટોપ દેખીને હું અશ્વથી નીચે ઉતર્યો અને પગે ચાલતે અહીં આવ્યો. તેટલામાં સમગ્ર લોકેના મનને આનંદ આપનાર જળપૂર્ણ મેઘ સરખી ગંભીર સંસાર-કેદખાનાથી મુક્ત કરાવવા માટે કાલઘંટ સમાન ભગવંતની વાણી સાંભળીને આનંદાશ્રુ પૂર્ણ નેત્રવાળે, નિશ્ચલ કર્ણયુગલવાળો ઉભા થયેલા રોમાંચવાળ, બીડેલાં નેત્રવાળો અધ કેટલાક સમય રહ્યો. વળી ધીમે ધીમે ધર્મોપદેશ શ્રવણ કરવાના ઉપગવાળ સમવસરણના તેરણ–પ્રદેશમાં આવ્યું. ત્યાં અપૂર્વ આનંદરસવિશેષને અનુભવ કરતે, મધુરસ્વરથી હણહણાટ-હષારવ કરીને આગલું જંઘા-યુગલ ધરણિતલમાં સ્થાપન કરીને ગરદન સાથે મસ્તક મહિતલમાં સ્થાપન કરીને જાણે પિતાના હૃદયભાવને કહેતે. હોય તેમ પ્રણામ કરતા તે જ સ્થિતિમાં રહેવા લાગ્યો. તેને એવી સ્થિતિમાં રહેલે જાણીને અમે વિરમય પામ્યા. કુતૂહલ- પૂર્ણ દેહવાળા અમે આપની પાસે આવ્યા, તે હે ભગવંત ! આ શી હકીક્ત હશે, તે કહે. ભગવંતે કહ્યું—“હે સૌમ્ય ! સાંભળો– Page #248 -------------------------------------------------------------------------- ________________ મુનિસુવ્રત સ્વામી તીથંકરનું' ચરિત્ર ૨૩૧ પદ્મિનીખેટક’ નામનું નગર છે. ત્યાં ‘જિનધર્મ' નામના શેઠ રહે છે. તેને સનગરમાં પ્રધાન અપરિમિત વૈભવપણાથી કુબેરને જિતનાર, પાપકારી, દીન-અનાથ પ્રત્યે વત્સલતા વાળા ‘સાગરદત્ત’ નામના મિત્ર હતા. તે દરરોજ જિનધમ શ્રાવક સાથે જિનાલયે જતા હતા. સાધુઓની પ પાસના કરતા હતા અને ધર્મ શ્રવણ કરતા હતા કેાઈક સમયે આચાર્યની પાસે ગાથા સાંભળી કે—“જિતેલા રાગ-દ્વેષ-મેાહવાળા જિનેશ્વરાની પ્રતિમા જે કરાવે છે, તે બીજા ભવમાં ભવનાશ કરનાર ધર્મરત્ન પ્રાપ્ત કરે છે.” ત્યાર પછી તે વચન તેના શ્રવણ-વિવરમાં પ્રવેશ પામ્યું, હૃદયમાં પ્રતિષ્ઠા પામ્યું પરમા બુધ્ધિથી સ્વીકાર્યું”, ત્યાર પછી તેણે સુવર્ણમય જિનપ્રતિમા ભરાવી. માટા ઠાઠમાઠથી પ્રતિષ્ઠાવિધિ-મહોત્સવ કરાવ્યા. o આ સાગરદત્તમિત્રે પહેલાં નગર બહાર રુદ્રનું આયતન કરાવ્યું હતું. ત્યાં પવિત્રકારપણ'.-દિવસે લિંગ પૂરવા માટે પહેલાં એકઠા કરેલા ઘીના ઘડાએ મઠમાંથી સન્યાસીઓ લઈ જતા હતા. ત્યારે તે ઘડાના તલ ભાગમાં ઘીમેલ-ઉધેઈ જતુઓના થર ઉપર થર ચાંટેલા હતા. તે સન્યાસીઓ ઘડા લઈ જતા હતા, ત્યારે ઘીમેલા અને ઉધઇ આ ભૂમિ પર પડતી હતી, ત્યારે ચાળતાં ચાલતાં તેને મન કરી ઉપદ્રવ કરી મારી નાખતા હતા. ત્યારે સાગરદત્ત કરુણાથી વસ્ત્રના છેડાથી ગ્રહણ કરી એકાંત સુરક્ષિત સ્થાનમાં મૂકતા હતા. ત્યાંરે એક જટાધારીએ તે ઉદ્દેહિકાના ઢગલાને પગેથી મારી નાખીને કહ્યું કે, શ્વેતપટ જૈનસાધુની માફક હવે જીવદયા કરનાર થયા. તે વણિક વિલખા થઇ આચાર્યના મુખ તરફ અવલેાકન કરવા લાગ્યા. તેણે પશુ તેના વચનને ટેકો આપ્યા. ત્યારે તેણે વિચાર કર્યા કે ‘આ લેાકોના હૃદયમાં જીવદયાના પરિણામ નથી. તેમજ શુભ અધ્યવસાય નથી, વળી ધર્માનુષ્ઠાન પણ સુંદર નથી. ’ પછી દાક્ષિણ્યતા-આડુવશ બની કાર્ય કરનારા, સમ્યક્ત્વરત્ન નહિ પામેલા, મહારભવાળા, સ્વભાવથી દાનરુચિવાળા, છતાં ઉપાર્જન કરેલ વૈભવનું રક્ષણ કરવામાં પરાયણ, ઘર, પુત્ર, પત્ની, ભાંડરડા ઉપર મમતાવાળા તે આ પ્રમાણે, ત્યાર · સાથે કયારે પ્રયાણ કરવાના છે? કયાં કયાં કરીયાણાં આવ્યાં છે ? કથાં કેટલી ભૂમિ છે? કઈ કઈ વસ્તુઓ લેવા-વેચવાના કાળ છે ? કાણુ કયારે પરદેશ જનાર છે? આવા પ્રકારના પરિણામવાળા મૃત્યુ પામીને ઘેાડાપણે ઉત્પન્ન થયા છે. અહિં મારુ વચન સાંભળીને પૂર્વ ભરાવેલ જિનપ્રતિમાના પ્રભાવે સમ્યરત્ન મેળવ્યુ છે. કમ`ની ગાંઠ બેટ્ટાઈ ગઈ, તેના આત્મા યથાત્તર સુખના અધિકારી થયા. તેને જ પ્રતિધ કરવા માટે હું અહીં સુધી આવેલા છું.” રાજાએ કહ્યું કે, ‘ આ કૃતાર્થ થયા, મેળવવા ચાગ્ય એણે મેળવી લીધું. અત્યારે સમગ્ર લાકોને પ્રશંસવા યાગ્ય બન્યા. ત્યાર પછી તે અન્ધ ઘણા નગરલકો વડે પ્રશંસા કરતા, હજારો નયનાથી જોવાતા હતા. તે અશ્વને ખમાવીને રાજાએ તેને ઇચ્છા પ્રમાણે ફરવા માટે છૂટા કર્યાં. ભગવંત પણ પૃથ્વીતલમાં વિહાર કરીને ત્રીશ હજાર વર્ષોંમાં કંઈક આયુષ્ય આકી રહેલુ જાણીને ‘ સમ્મેતગિરિ ’ના શિખર ઉપર જઈને શૈલેશી-વિધાનથી બાકી રહેલાં ભવેાપગ્રાહી ચાર કં ખપાવીને ફાલ્ગુન કૃષ્ણેન્દ્વાદશીના દિવસે સિદ્ધિપદ પામ્યા. : શ્રીમહાપુષરિત વિષે શ્રીમુનિસુવ્રત સ્વામી તીર્થંકરનું ચરિત્ર પૂર્ણ થયું. [૪૨] * Page #249 -------------------------------------------------------------------------- ________________ (૪૩) મહાપદ્મ ચક્રવર્તીનું ચરિત્ર શ્રીમુનિસુવ્રત સ્વામીના સમયમાં મહાપદ્મ ચક્રવતી ઉત્પન્ન થયા. તે વિશધનુષ-પ્રમાણ કાયાવાળા અને ત્રીશ હજાર વર્ષના આયુષ્યવાળા હતા. તેનું ચરિત્ર કહેવાય છે– જબૂદ્વીપ નામના આ જ દ્વીપમાં, ભરતક્ષેત્રમાં “વારાણસી” નામની નગરી હતી. ત્યાં પદ્મ’ નામના રાજા હતા. તેને “વાલા” નામની મહાદેવી હતી. તેને ચૌદમહાસ્વમથી સૂચિત “મહાપદ્મ ' નામને પુત્ર ઉત્પન્ન થયે. પિતાએ તેને રાજ્યાભિષેક કર્યો. તેનું પાલન કરતાં આયુધશાલામાં ચકરત્ન ઉત્પન્ન થયું. પૂર્વકમથી ભરતખંડ સ્વાધીન કર્યો. પિતાને પ્રભાવ વધારીને ચૌદ રનના અધિપતિ બનીને બત્રીશહજાર રાજાના નાથ. ચોસઠ હજાર રમણીઓ તથા નવ મહાનિધિના સ્વામી થઈને પિતાનું આયુષ્ય પાલન કરીને પિતાના કર્મ પરિણામથી મૃત્યુ પામ્યા. –આ પ્રમાણે મહાપુરુષ ચરિત વિષે મહાપદ્મ ચક્રવતીનું ચરિત્ર પૂર્ણ થયું. [૪] (૪૪-૪૫) રામ બલદેવ-લક્ષમણ વાસુદેવનાં ચરિત્ર શ્રી મુનિસુવ્રત અને નમિસ્વામીના અંતરામાં રામલક્ષમણુ ઉત્પન્ન થયા. તેઓનું આ પ્રમાણે કહેવાતું ચરિત્ર તમે સાંભળે શ્વાન ભસવાથી કૃતાર્થ થાય છે, જ્યારે સિંહ કેઈકને હશે ત્યારે કૃતાર્થ થાય છે. પિતપિતાની શક્તિ અનુસાર કાર્ય થાય, ત્યારે મહાન સાત્વન મેળવે છે. સામાન્ય તુછજન પણ પિતાને માનભંગ સહન કરતું નથી, તે પછી મેટો માણસ તે ક્યાંથી સહી શકે? પિતાની ભાર્યાના પરાભવથી કલંક્તિ થયેલે કર્યો વ્યવસાય ન કરે ? આ જ જંબુદ્વીપ નામના દ્વીપમાં, ભરતક્ષેત્રમાં “અયોધ્યા' નામની નગરી હતી. ત્યાં “ દશરથ’ નામના રાજા રહેતા હતા. તેને કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા નામની ત્રણ રાણીઓ હતી. તેમાં કૌશલ્યાને રામભદ્ર નામના પુત્ર, કૈકેયીને ભારત અને શત્રુક્ત અને સુમિત્રાને લક્ષમણ નામના કુમાર હતા. દશરથ રાજાએ રામને રાજ્યાભિષેક કરવાનો નિર્ણય કર્યો, ત્યારે કૈકેયીએ કઈ પ્રકારે કઈક બાનાથી રામ-લક્ષ્મણને વનવાસ મોકલ્યા અને ભરતને રાજ્ય પર સ્થાપન કરાવ્યું. રામે રાજ્યાભિષેકની માફક વનગમનની આજ્ઞા પ્રફુલ્લ વદનથી સ્વીકારીને પિતાની આજ્ઞાને સમ્યગ પ્રકારે અમલ કર્યો. “હે પુત્ર ! લક્ષમી ગ્રહણ કર અને વનમાં જા” આ પ્રમાણે દશરથે કહેલાં વચન સાંભળીને રામનું મુખ સરખા જ મુખરાગથી શોભતું હતું. પિતાની આજ્ઞા અંગીકાર કરીને અનાકુલ મનવાળા હર્ષિત મનવાળા વિનયવાળા રામ લક્ષમણ-સહિત તથા સીતા ભાર્યા સાથે અરણ્યમાં ગયા. હવે જનવર્જિત તે અરણ્યમાં સંતેષયુક્ત સીતા-લક્ષમણ પરિવારને પાલન કરવામાં જ સંતુષ્ટ થઈ વાસ કરતા હતા. હવે લંકામાં ભુવનને ઉપતાપ પમાડનાર રાક્ષસી વિદ્યાઓ વડે Page #250 -------------------------------------------------------------------------- ________________ ~ રામ બલદેવ અને લક્ષ્મણ વાસુદેવ ૨૩૩ બલવાન, અકાર્યાચરણથી દુષિત, દુષ્ટ ચારિત્રવાળે, તિરરકાર પામેલી શૂર્પપ્રભાના વચનથી પારણુતિ-યોગે મૃત્યુના હાથથી આકૃષ્ટ રાવણ રામની ભાર્યા સીતા ઉપર અનુરાગ કરે છે. કૃત્રિમ સુવર્ણમૃગ અને સિંહનાદ કરવાના પ્રયોગથી રામ અને લક્ષમણને ઠગીને પિતાનું બલ, કીર્તિ અને રાક્ષસોને ક્ષય કરનાર સીતાનું અપહરણ કર્યું. રાક્ષસની માયાજાળ જાણુને રામલક્ષમણ બંને અત્યંત દુઃખી થયા. સીતાના હરણ થવાના કારણે ખેદ પામેલા હાહારવ કરતા ઘણું તાપસ પણ એકઠા થયા. ખરદૂષણના સૈન્યને વિનાશ કરનાર જટાયુ પક્ષીના વૃત્તાન્તથી પીડા પામેલા “શું કરવું ? એમ મૂંઝવણવાળા સુગ્રીવ અને હનુમાન ભેગા થયા. આયુધ વગરના, અમર્યાદિત બલવાળા વાનરપતિ હનુમાનને સીતાના સમાચાર મેળવવા માટે મેકલ્ય. બળવાન એ તે હનુમાન પણ સમુદ્રને ઓળંગીને લંકામાં નંદનવનમાં ત્રિજટાવડે આશ્વાસન અપાતી સીતાને દેખે છે. ત્યાર પછી સીતાની આજ્ઞા પામેલે વનને વેરવિખેર કરીને રાક્ષસેન્દ્રને વિનાશ કરીને લંકાને બાળીને તરત ત્યાં આવ્યું કે જ્યાં રામ રહેલા છે. કાર્યને સાર સમજનાર રામે પણ ગુણભંડાર લક્ષમણ અને સુગ્રીવના સિન્ય સાથે લંકા તરફ પ્રયાણ કર્યું. સમુદ્રનું ઉલ્લંઘન કરીને બિભીષણના સભ્ય અને બીજા બલ સાથે લંકામાં એક નજીકના મોટા પર્વત ઉપર પડાવ નાખે. હવે પિતાના રાજ્યમાં પર સૈન્યને આવેલું જાણુને તેને નહિં સહેતે રાવણ પણ તેની સન્મુખ આવ્યું. અવજ્ઞાપૂર્વક રામના સિન્યને જોઈને તે સમયે બોલવા લાગ્યું કે, અરે ! મારા સરખા શૂરવીર સામે શત્રુઓ! તેમાં પણ જટાધારી તાપસે! તે પણ લંકાને પરાભવ કરવા માટે આવી રહેલા છે! શું તેઓને જીવતા આ આશ્ચર્ય દેખાતું નથી ? ત્યાર પછી વાનરવિદ્યા વડે બેલસમૃદ્ધિવાળા સુગ્રીવાદિકને રાક્ષસ-વિદ્યાના બેલન ગર્વવાળા સાથે યુદ્ધ થયું. યુદ્ધમાં બલવાન સુભટોએ પ્રહસ્તને જમીન પર લોટા તથા વાનરવિદ્યાના ગર્વવાળા સુભટોએ કુંભકર્ણને પણ હ. દુઃખે નિવારી શકાય તેવા શક્તિ હથીયારને નિષ્કલ બનાવીને મેઘનાદને પણ હ. હવે વિદ્યાથી ગર્વિત થયેલો, દુર્જય દુખે કરી જોઈ શકાય તેવો રાવણ પણ નિરપેક્ષપણે લક્ષમણ સાથે યુદ્ધ કરવા લાગે. બલ-સમૃદ્ધિવાળાનાં અંગે એક બીજાનાં હથિયારોથી છેદાઈ ગયાં અને કાયર પુરુષે ન દેખી શકે તેવું અતુલ ભયંકર બંનેનું યુદ્ધ થયું, હવે રાવણે સમર્થ એવા પ્રકારનું ચકરત્ન ગ્રહણ કરીને લક્ષ્મણ ઉપર કહ્યું. એટલે તે લક્ષમણના હાથમાં આવીને સ્થિર થયું. લમણે પણ તે જ ચક્રથી દુર્જન ક્રૂર એવા દશમસ્તકવાળા રાવણનું મસ્તક છેદી નાખ્યું, જે તાલફલની માફક ભૂમિ ઉપર રગદોળાવા લાગ્યું. રાક્ષસેન્દ્ર રાવણ હણાયો એટલે પ્રાપ્ત થયેલા વિજયવાળા અને સીતા મેળવેલ એવા રામ-લફમણે રાવણની રાજ્યગાદીએ બિભીષણને સ્થાપન કર્યો. ઉત્પન્ન થયેલા ચવડે વાસુદેવ લક્ષ્મણે ભરતા-ક્ષેત્ર પ્રાપ્ત કર્યું અને શ્રી મુનિસુવ્રત સ્વામીના તીર્થમાં રામે પુણ્ય ઉપાર્જન કર્યું. મે પણ સંયમ સ્વીકારીને વિધિ પૂર્વક કર્મ સંચયને ખપાવીને સંસારનો નિસ્તાર પામીને અનંતસુખવાળે મોક્ષ પ્રાપ્ત કર્યો. બારહજાર વર્ષના આયુષ્યવાળા, સોળ ધનુષ-પ્રમાણુ કાયાવાળા તે બંનેમાંથી રામ મેક્ષે ગયા અને બીજા લક્ષ્મણ નરકે ગયા. આ પ્રમાણે સંક્ષેપથી આ ચરિત્ર કહ્યું. વિસ્તારથી આ ચરિત્ર જાણવાની ઈચ્છાવાળાએ પૂર્વાચાર્યોએ રચેલા ૫૭મચરિય-પદ્મચરિત્ર વગેરે ચરિત્રમાંથી અવલોકન કરી લેવું. –શ્રી મહાપુરુષચરિત્ર વિષે રામ-લક્ષમણનાં ચરિત્ર પૂર્ણ થયાં. [૪૪-૪૫] Page #251 -------------------------------------------------------------------------- ________________ (૪૬) શ્રીનમિસ્વામી તીર્થકરનું ચરિત્ર શ્રી મુનિસુવ્રત સ્વામી પછી છ લાખ વર્ષો ગયા પછી પંદર ધનુષ-પ્રમાણ કાયા અને દશ હજાર વર્ષના આયુષ્યવાળા “નમિ' તીર્થંકર ઉત્પન્ન થયા. તેનું ચરિત્ર કહીએ છીએ-પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલા સુકૃત-મહાફલ સમૂહથી ભાવિત અવયવવાળા તેઓ કલ્પવૃક્ષ સરખા થાય છે, જેએની છાયા પણ સુખ આપનાર થાય છે. જંબૂઢીપ નામના દ્વિપમાં, ભરતક્ષેત્રમાં “મિથિલા’ નામની નગરી હતી. તે નગરીમાં ધનવાન લોકે ઘણુ હતા, તેમ જ ત્યાં ત્રણ માર્ગો, ચારમાર્ગો, ચૌટા અને ચોકની સુંદર ગોઠવણી કરેલી હતી. વળી તે નગરી પુરુષોના આવાસભૂત હતી. તે નગરીમાં સમગ્ર સંગ્રામમાં વિજય મેળવનાર વિજય” નામને રાજા રહેતા હતા. સમગ્ર અંતઃપુરમાં પ્રધાન એવી “વપ્રા” નામની મહાદેવી હતી. તેની સાથે વિષયસુખ અનુભવતાં કેટલેક કાળ પસાર થયો. કઈક સમયે આસો મહિનાની પૂર્ણિમાના દિવસે અપરાજિત વિમાનથી ચ્યવને ચૌદ મહાસ્વમ-સૂચિત દેવ વપ્રાના ગર્ભમાં ઉત્પન્ન થયે. ગર્ભમાં વૃદ્ધિ પામ્યા. ત્યાર પછી શ્રાવણ કૃષ્ણએકાદશીના દિવસે પ્રભુ જમ્યા. “ભગવંત ગર્ભમાં હતા, ત્યારે સમગ્ર શત્રુઓ નમ્યા” તે કારણે ભગવંતનું “નમિ’ એવું નામ પાડ્યું. ક્રમે કરી વૃદ્ધિ પામ્યા. પછી સંસાર-સ્વભાવ જાણીને આષાઢ કૃષ્ણનવમીના દિવસે લેકાંતિક દેથી પ્રતિબંધ પામેલા પ્રભુએ સાંવત્સરિક મહાદાન આપીને દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી આષાઢ કૃષ્ણનવમીએ જ મિથિલામાં બકુલવૃક્ષની નીચે ક્ષપકશ્રેણિથી મેહનીયાદિ કર્મો ખપાવીને કેવલજ્ઞાન પ્રગટાવ્યું. દેવેએ સમવસરણની રચના કરી. ધર્મદેશના આપી, સંશયે છેદ્યા. પ્રાણીઓ પ્રતિબેધ પામ્યા, કેટલાકે સમ્યક્ત્વ, વળી બીજાઓ દેશવિરતિ, તેમજ કેટલાક સર્વવિરતિ પામ્યા. આ પ્રમાણે મહીમંડલમાં વિચરીને ભવ્ય-કમલવનને પ્રતિબંધ કરીને વૈશાખ કૃષ્ણદશમીના દિવસે “સમેત” પર્વતના શિખર ઉપર નમિ તીર્થકર ભગવંત મોક્ષે ગયા, આ પ્રમાણે મહાપુરુષ-ચરિત વિષે શ્રીનમિતીર્થકરનું ચરિત્ર પૂર્ણ થયું. [૪૬] પ. પૂ. આગધારક આચાર્ય શ્રીઆનંદસાગર સૂરીશ્વરજીના શિષ્ય આ. શ્રી હેમસાગર સૂરિએ શ્રી પન્ન મહાપુરુષ-ચરિત (પ્રાકૃત)માં ૪૬મા મહાપુરુષ નમિતીર્થકર-ચરિત્રને ગૂજરાનુવાદ પૂર્ણ કર્યો (મુંબઈ, સાયન, સં. ૨૦૨૩ ચૈત્રણ અષ્ટમી, સોમવાર તા. ૧-૫-૬૭) (૪૭) હરિફેણ ચક્રવર્તીનું ચરિત્ર શ્રીનમિતીર્થ કરના ચરિત્ર પછી દશહજાર વર્ષના આયુષ્ય-પ્રમાણવાળા, પંદર ધનુષપ્રમાણ દેહવાળા હરિષણ ચક્રવતીનું ચરિત્ર કહેવાય છે જંબુદ્વિપ નામના આ જ દ્વીપ વિષે, ભરતક્ષેત્રમાં “રાજગૃહ' નામનું નગર હતું. ત્યાં હરિષણ નામના રાજા હતા વિષયસુખ અનુભવતાં તેમની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ હરિપેણ, જય ચક્રવત, અરિષ્ટનેમિ તીર્થકર, કૃષ્ણ વાસુદેવ, બલદેવ ચકમાર્ગને અનુસરતા તેણે પહેલાના કમ પ્રમાણે છ ખંડવાળું ભરતક્ષેત્ર સ્વાધીન કર્યું. ચૌદ મહારને, નવ નિધા, બત્રીસ હજાર મુકુટ-બદ્ધ રાજાઓ, ચેસઠ હજાર સુંદર રમણ પ્રાપ્ત કર્યા. તે ચક્રવતી ભોગો ભેગવીને, વૈરાગ્ય ઉત્પન્ન થયે ત્યારે તણખલા માફક રાજ્યલમીને ત્યાગ કરીને, શ્રમણપણું અંગીકાર કરીને, કેવલજ્ઞાન ઉપાર્જન કરીને, નમિતીર્થકર ભગવંતના તીર્થમાં સિદ્ધિ પામ્યા. શ્રીમહાપુરુષ ચરિત વિષે હરિષણ ચક્રવર્તીનું ચરિત્ર સમાપ્ત થયું. [૪૭] (૪૮) જ્ય ચક્રવર્તીનું ચરિત્ર હરિફેણુ ચક્રવતી થયા પછી ત્રીશ હજાર વર્ષના આયુષ્યવાળા, ચૌદ ધનુષ ઊંચી કાયા વાળા જય નામના ચકવતીનું ચરિત્ર કહેવાય છે જંબુદ્વિપ નામના આ જ દ્વિપ વિષે, ભરતક્ષેત્રમાં વાણારસી' નામની નગરી હતી. ત્યાં જય” નામના રાજા હતા. ઉત્પન્ન થયેલા ચક્રરત્નવાળા તેણે તે જ પ્રમાણે ભરતક્ષેત્રને જિયું. 2ષભકૂટ પર્વતને પોતાના નામથી અંકિત કર્યો. કેમે કરી દિશાપાલાને વશ કર્યા. ભરતક્ષેત્રને શત્રુરહિત બનાવી ભેગવ્યું. નમિતીર્થકરનું તીર્થ પ્રવર્તતું હતું અને હજુ નેમિતીર્થકર ભગવંત ઉત્પન્ન થયા ન હતા, ત્યારે જય ચક્રવર્તી સમગ્ર દુઃખરહિત એવા મેક્ષમાં ગયા. શ્રીમહાપુરુષ–ચરિતમાં જ્ય ચક્રવતીનું ચરિત્ર પૂર્ણ થયું. [૪૮]. (૪૯-૫૦-૫૧)શ્રી અરિષ્ટનેમિ તીર્થકર, કૃષ્ણ વાસુદેવ, બલદેવના ચરિત્ર હવે અરિષ્ટનેમિ તીર્થકર ભગવંત, કૃષ્ણ વાસુદેવ અને બલદેવ બલદેવના પરસ્પર સંબં ધવાળાં ચરિત્રો કહીએ છીએ-નમિનાથ ભગવંતને પાંચ લાખ વર્ષ ગયા પછી અરિષ્ટનેમિ કુમાર તીર્થંકર હરિવંશમાં ઉત્પન્ન થયા, માટે પ્રથમ હરિવંશની ઉત્પત્તિ કહેવી જોઈએ. આ જગતમાં મહાસત્ત્વવાળા તેવા કેટલાક કલ્પવૃક્ષ સરખા ઉત્પન્ન થાય છે, જેમને અંકુર પણ પરહિત કરવામાં સમર્થ અને લાભદાયી નીવડે છે. શીતલનાથ ભગવંત થઈ ગયા પછી અને શ્રેયાંસ સ્વામી ઉત્પન્ન થયા, તે પહેલાં એ બેના કાળ વચ્ચે હરિવંશ જેવી રીતે ઉત્પન્ન થયે, તે તમે સાંભળો. જંબદ્વીપ નામના આ જ દ્વીપમાં, ભરતક્ષેત્રમાં “કૌશામ્બી”નામની નગરી હતી. તેમાં સમગ્ર શત્રુમંડળને જિતનાર, પિતાના વદન-કમલથી ચંદ્રને ઝાંખો કરનાર યથાર્થનામવાળા "સુમુખ નામના રાજા રહેતા હતા. કેઈક સમયે “વીરક” નામના પોતાના સામત રાજાને ત્યાં પણ થઈને “ચંપા” નગરીએ ગયે. વીરક રાજાએ આ રાજાને ગ્ય સત્કાર કર્યો. વીરક રાજાની પ્રભાવતી” નામની ભાર્યાને ભોજન-સમયે પીરસતી જોઈ. તેને જોઈને તેનાં રૂપ, યૌવન, લાવણ્યથી આકર્ષાયેલા માનસવાળ સુમુખ ચિંતવવા લાગે કે Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ચિપન્ન મહાપુરુષોનાં ચરિત જે કે સ્ત્રીઓ સ્વભાવથી કુટિલ, ચંચલચિત્તવાળી, દુરાગ્રહ સ્વભાવવાળી હોય છે તે પણ આ પૃથ્વીલમાં મહિલારન સુખનું નિધાન હોય છે. સર્વાંગસુંદર દેહવાળી આ જે મને પ્રાપ્ત ન થાય તે, આ રાજ્યથી શું ? મને મારા જન્મનું પણ પ્રયેાજન નથી. તે જ જન્મ ઉત્તમ છે, જે મનુષ્યપણામાં પ્રાપ્ત થાય છે, તે મનુષ્ય-જન્મ સફલ છે. જ્યાં વૈભવ હોય છે, તે વૈભવ સફલતા પામે છે, જ્યાં પ્રિય હોય છે. પ્રિય વળી તે જ કે જેની સાથે પ્રીતિ થાય છે. તે આ મારી પ્રેમપાત્ર પત્ની થાય અને તેને હું વલ્લભ થાઉં, તે મળેલું રાજ્ય, મનુષ્ય-જન્મ, યૌવન અને સર્વ કૃતાર્થ થાય. આ પ્રમાણે ઘણા વિકલ્પ કર્યો. અને વિસ્મય તથા પ્રફુલ્લ નેત્રવાળા રાજાએ તેના તરફ અવલોકન કર્યું. તે પ્રભાવતીએ પણ અતિનેહ સૂચવનારી નજરથી દીર્ઘકાળ સુધી રાજા તરફ એક ધ્યાનથી જોયા કર્યું. તેણીએ તૃષ્ણ-પૂર્વક નેહસુખના રસમિશ્રિત દષ્ટિથી તેવી રીતે રાજાને જે, જેથી ધૂર્તાએ પ્રથમ દર્શનમાં જ પિતાને આત્મા તેને સમર્પણ કર્યો. ત્યાર પછી “આ મને ઈચ્છે છે ”—એમ માનીને રાજાએ કંઈક કૃત્રિમ અપરાધ ઊભું કરીને વીરક નામવાળા મહાસામંતનાં ગામે પડાવી લીધાં. પ્રભાવતીને પોતાના અંતઃપુરમાં નાખી. પછી રાજા પોતાની નગરીમાં ગયો. તેની સાથે કાલોચિત ભોગો ભોગવતે હતે. કુલ-શીલ-મર્યાદાને ત્યાગ કરીને રાજ્યકાર્ય પણ સર્વથા છેડીને મૂઢમતિવાળે રાજા નિરંતર તેની સાથે ક્રીડા કરતો હતો. તે પણ રાજાના સમાગમથી વિશેષ સુખ મળવાના પરિતોષથી રતિસાગરમાં ડૂબીને એવા વિલાસો કરવા લાગી કે પૂર્વ પતિ પણ પછી યાદ આવતું નથી. આ બાજુ વીરક સામંત રાજા પ્રભાવતીને વૃત્તાન્ત જાણીને મોહજાળમાં ફસાઈ ગયે, શું કરવું ? તેમાં મૂઢ બની ગયે. તેને આ સર્વ જગત શૂન્ય ભાસવા લાગ્યું. પ્રિયા-વિરહની વેદનાથી ખૂબ લેવા, અજ્ઞાન–અંધકાર-પિશાચિકાએ તેને ઘેરી લીધે, અરતિ ઉત્પન્ન થઈ, ઉગ તળે દબાઈ ગયે, શેકથી તે આલિંગન કરાયે, વિચિત્ર વ્યાકુળતાને વશ થયે. વિવેક નાશ પામેલે હોવાથી કાર્યાકાર્યના ભાન વગરને તે જ પ્રભાવતીને ચિંતવતે, બેલાવતે, સંકલ્પ–ઉલ્ટેક્ષાથી તેના રૂપને લાવતો અને તેની સાથે વાતચીત કરતે, એમ દરજ વૃદ્ધિ પામેલા મહાવેગવાળે શૂન્યચિત્તવાળે મહાગ્રહથી ઉન્મત્ત માફક ચેષ્ટા કરવા લાગ્યા. કેઈક વખત રુદન કરતો, કેઈક વખત એકલે હસે, કોઈક વખત ગાયન કરે, કેઈક વખત લજજા છેડીને નૃત્ય કરતે, પહેરેલા વસ્ત્રને ત્યાગ કરતો હતો. હર્ષ શૂન્ય હાસ્ય કરે, સરખા તાલ આપીને બાળકો સાથે નૃત્ય કરતો. લક્ષ્ય કર્યા વગર ફાવે તે તરફ જાય, દુઃખવાળું ફેગટ રુદન કરે, જેના તેના વડે ભોજન કરાવાતે, હાથનું ઓશીકું કરીને ભૂમિ ઉપર સૂતો, કોઈ વખત ઉત્તમ મુનિ માફક સ્થાન આદિની મમતા–વગરને સંગ વગરને, ગમે ત્યાં ભટક્ત હતે. તે જે જે કંઈ દેખે, તેને તેને હે પ્રિયતમા ! હે પ્રિયતમા ! કહીને બોલાવતો હતો. વિવેકશૂન્ય પરાધીન માફક સજીવ કે નિર્જીવ વસ્તુમાં પણ પ્રિયતમાની શંકા કરતો હતો. આ પ્રમાણે કેટલું કહેવું? જેટલા દુઃસહ હેતુઓ કહેલા છે, તે મનુષ્યને રમણીના સંગથી થવાવાળા છે, તેમાં સંદેહ ન કરે. આવી રીતે તે બિચારો દૈવેગે ભમતે ભમતે ત્યાં ગયે કે જ્યાં પ્રભાવતીના સમાગમવાળે સુમુખ રહેલો હતો. ત્યારે ગવાક્ષમાં રહેલા તે બંને જણાએ ધૂળ લાગેલ શરી. રવાળાને, છટ્ઠ-અઠ્ઠમચાર-પાંચ-છ ઉપવાસ આદિ અનિચ્છાથી કરેલા તપ-ચરણ વડે શેષાયેલ Page #254 -------------------------------------------------------------------------- ________________ હરિવંશની ઉત્પત્તિ ૨૩૭ માંસ-લેહીવાળે, વસ્ત્ર વગરને જૂના ચીંથરાથી લપેટેલા શરીરવાળે ખપરમાં ભિક્ષા માગત, દીનવદનવાળે, દેખીને વૈરીને પણ દયા આવે તેવ, ભૂખ-તરશની વેદનાથી દુર્બલ શરીરવાળે માર્ગમાં રખડતે દેખે. તેવા પ્રકારની દયામણ સ્થિતિવાળા વીરકને દેખીને રાજાએ કહ્યું કે –“હે પ્રિયે! આને તું ઓળખે છે ? પ્રભાવતીએ પ્રત્યુત્તર આપ્યું કે, કેમ ન ઓળખું છું, મારા કારણે જ આની આ અવસ્થા થઈ છે. ત્યારે મહાસંવેગથી ઉદ્વેગ પામેલા રાજાએ કહ્યું – “હે સુંદરી ! રાગથી મહિત મનવાળા થઈને મેં આ અકાર્ય કર્યું. નિર્મલયશવાળ નિષ્કલંક કુળમાં મેં મેંશને કૂચડે ફેરવ્યું. અલ્પ જીવિત, ચપળ યૌવન, વિષમ કર્મ પરિણતિ મહાનરકમાં ઘેર નરકની વેદનાઓ સંભળાય છે. આપણે આ પાપ જે આચર્યું અને પાપકર્મ એકઠું કર્યું, તેને નિસ્તાર હવે રીતે થશે ? હે સુંદર દેહવાળી ! આ ચિંતાથી મારે આત્મા શેકાઈ રહેલો છે.” આ સાંભળીને પ્રભાવતીએ કહ્યું કે-“હે આર્યપુત્ર! એમ જ છે, આપણે ઘણું જ અસુંદર આચરણ આચર્યું. આ પ્રમાણે મહાસંવેગ પામેલા બંને જણું ઉપર વિજળી પડવાથી બંને મૃત્યુ પામ્યા. અને હરિવર્ષ ક્ષેત્રમાં વિગ વગરના યુગલિકપણે ઉત્પન્ન થયા. પ્રભાવતીને મૂળપતિ બિચારે તેઓને પંચત્વ પામેલા જાણીને, નિરાશ થઈને ઈચ્છારહિત બે ત્રણ ચાર ઉપવાસ આદિ તપ–વિશેષથી શરીર દુર્બલ કરીને, આયુષ્ય પૂર્ણ કરીને, શરીરને ત્યાગ કરીને બાલતપના પ્રભાવથી વાનવ્યંતર દેવપણે થયે. તે દેખીને પોતાનું દિવ્યરૂપ વિચાર્યું કે-જન્માંતરમાં મેં શું કુશલ અનુષ્ઠાન કર્યું, જેથી આવી દિવ્યસંપત્તિ મને મળી? અવધિજ્ઞાનથી ઉપગ મૂકીને વિચારતાં પિતાને પૂર્વભવ જાણ્યા. તેઓ બંનેને ભેગભૂમિમાં ઉત્પન્ન થયેલા જાણ્યા. પૂર્વભવનું સ્વરૂપ જાણીને તેને કેપવેગ ઉછળે. તેના પર અપકાર કરવા સમર્થ એવા હૃદયમાં તેણે ચિતવ્યું કે મર્યાદા વગરના અનાર્ય આચરણ કરનારા આ દુષ્ટ યુગલને શું હું ચીસ પાડતા તેમને ચરી નાખું? કે નિષ્ફર કરયંત્રમાં પીલી નાખું ? ભોગ ભોગવવા માટે આ ભેગભૂમિમાં આ બંને ઉત્પન્ન થયા છે. ગતભવમાં મારા ઉપર અપકાર કરીને ફરી પણ ભેગો ભેગવી રહેલા છે, માટે આમને ભોગથી નિષ્ફલ કરું. એમનું આયુષ્ય અપરાવર્તનીય છે અને ભોગભૂમિમાં સુખના ભાજન થયા છે. તો કંઈક એવું હું કરું, જેથી તેઓને દુઃખ-પરંપરા વધે. સિંહથી પીડા પામતે બલવગરને મૃગલે બિચારે સિંહને શું કરી શકે ? સત્વ વગરને હોય, તે સર્વને મહાપરાભવ સહન કરે છે. પરંતુ જે શક્તિવાળો હોય અને સદા તેવા શક્તિવાળાથી પરિવરેલા હોય, તે કેઈને પરાભવ કેવી રીતે સહન કરે ? તેજ બળાત્કારે પણ અંધકારને નાશ કરે તેમ બલવાળે બીજાને પરાભવ બલાત્કારે પણ હણી નાખે. વિનાશ પામેલા મસ્તકવાળા ઊંચા તાલવૃક્ષો દુષ્ટ પક્ષીઓને પરાભવ સહન કરે, તેથી લોકમાં શું તે ગૌરવ પામે ખરા ? આ ભેગભૂમિમાં તે ભેગને ભાજન ભલે થાય, કારણ કે તેનું આયુષ્ય ચલાયમાન થાય તેવું નથી, તે હવે તેવા પ્રકારના ભેગ ભેગવે, જેથી દુઃખ-પરંપરા પામ્યા કરે. અવધિથી એમ જાણીને કે–ચંપામાં ઓચિંતો રાજા મૃત્યુ પામ્યો છે, તે વૃક્ષસહિત આ યુગલને લઈને ત્યાં આવી પહોંચ્યું અને વિચાર્યું કે આ રાજા થશે તો તે અવશ્ય ભેગ ભેગવનારા થશે તે મારું દેવપણું નિરર્થક ગણાશે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ચપન્ન મહાપુરુષોનાં ચરિત તે હવે યથાસ્થિત બાંધેલું આયુષ્ય અને રાજ્ય પણ ભલે પાલન કરે, ત્યાં રાજ્ય ભેગવતાં દુર્ગતિરોગ્ય કર્મ પતે અવશ્ય કરશે. રાજ્ય એ અકાર્યને આવાસ છે, નરકનું દ્વાર, સુકૃતમાં વિધન કરનાર, દુઃખ-પરંપરાને હેતુ વળી વારંવાર અનર્થના સંબંધ કરાવનાર રાજ્ય છે. એકાંત દુઃખમય નરક દેખવા માટે જે કઈકને કૌતુક પણ થાય છે તે એક દિવસ પણ જે અચેતનવાળે થઈ રાજ્ય કરે તે નક્કી નરક મેળવે.” આ પ્રમાણે ચિંતવીને તે દેવ અતિ શય કે પાયમાન થયે અને રાજ્ય વ્યવહારનાં સુખ ભેળવીને પરંપરાએ દુઃખ પ્રાપ્ત કરે. ત્યાર પછી ચંપા નગરીની ઉપર આકાશમાં રહીને ઉપદેશ આપવા લાગ્યું. નગરના લોકોને કહ્યું કે, તમે રાજા ખેળવામાં મૂંઝાયેલા છે, પરંતુ તમારા માટે કરુણાથી આ રાજાને અહીં લાવ્યો છું. તે તમારે સર્વાદરથી આ રાજાની સેવા કરવી. આ રાજા દરરેજ માંસમદિરાદિકને આહાર કરે છે. વિચિત્ર માંસરસનાં ભેજને જ આ રાજાના શરીરને માફક આવે છે.” એમ કહીને તેઓને સમર્પણ કર્યો. તેઓએ નરકગતિના હેતુભૂત માંસ-રસાદિકથી તેનું પિષણ કર્યું. યાજજીવ મોટા ભાગે ભેળવીને ઘણું દુખવાળી દુર્ગતિનાં ભવવેદનીય કર્મો એકઠા કરીને, કાલ પામીને તેવી ગતિમાં ગયે, જેથી વરકને સંતેષ ઉત્પન્ન થયે. તેની વંશ-પરંપરામાં સંખ્યાતીત પાટ-પરંપરા સુધી તે હરિવંશમાં રાજાઓ ઉત્પન્ન થયા. પછી “સોરિય” નામના નગરમાં “સરિય” નામના રાજાને દશ પુત્રો ઉત્પન્ન થયા, તે આ પ્રમાણે– સમુદ્રવિજય, અક્ષોભ, સ્વિમિત, સાગર, હિમવંત, અચલ, ધરણ, પૂરણ, અભિચંદ અને વસુદેવ. તેથી કરીને હરિવંશમાં થયેલા દશ દશાહ. વળી બીજી કુન્તી અને માદ્રી એ બે કન્યા. આ બાજુ ઈફવાકુ વંશમાં થયેલા સોમપ્રભ નામના રાજા હતા. તેને ઈન્દ્ર મહારાજાએ પ્રેરણું આપી કે, “મુનિઓનાં વચન અંગીકાર કર” ત્યારથી માંડીને “કુરુવંશની સ્થાપના થઈ. તે વંશમાં સંખ્યાતીત પાટ–પરંપરા વીતી ગયા પછી શતધનુ નામને રાજા થયે તેને પુત્ર શાંતનુ નામને રાજા થયે. તેના ગાંગેય અને વિચિત્રવીર્ય નામના બે પુત્ર હતા. તેમાં ગાંગેય કુમાર બ્રહ્મચારી થે. વિચિત્રવીર્યને ધૃતરાષ્ટ્ર, પાંડુ, અને વિદુર એ નામવાળા ત્રણ પુત્ર થયા. ગંધાર રાજાની ગંધારી નામની પુત્રી હતી, તેની સાથે ધૃતરાષ્ટ્રનાં લગ્ન થયાં. તેની સાથે ભેગો ભેગવતાં તેને દુર્યોધન વગેરે સે પુત્ર ઉત્પન્ન થયા. આ બાજુ હરિવંશમાં ઉત્પન્ન થયેલ દશાહની બહેન કુન્તી અને માદ્રી હતી. તે બંનેને કુરુવંશમાં ઉત્પન્ન થયેલા પાંડુ સાથે પરણાવી. તેમાં કુન્તીને યુધિષ્ઠિર, ભીમસેન અને અર્જુન નામના ત્રણ પુત્રો ઉત્પન્ન થયા. માદ્રીને નકુલ અને સહદેવ નામના પુત્રો થયા. ધૃતરાષ્ટ્ર અને પાંડુ રાજાએ દુર્યોધન અને યુધિષ્ઠિરને દરેકને પોતાનાં રાજ્ય આપ્યાં. તેઓને બાલ્યકાળથી પરસ્પર એક બીજા ઉપર ઈર્ષ્યા રહેતી હતી. એક તરફ કુસુમપુર નગરમાં “જરાસંધ” નામનો મહાબલ-પરાક્રમી રાજા હતા. સવે રાજાઓ તેની આજ્ઞા માનતા હતા. તેણે દશાહને આજ્ઞા કરી કે– સિંહરથ રાજાને વશ કરીને જલદી મારી આજ્ઞામાં લા. “સિંહરથ રાજા અતિગર્વથી ઉદ્ધત થયેલે છે, તેને જે વશ કરશે, Page #256 -------------------------------------------------------------------------- ________________ વસુદેવ, વાસુદેવ અને બલદેવ ૨૩૯ તેને હું મારી પુત્રી આપીશ.” આ સાંભળીને વસુદેવ, સમુદ્રવિજ્યાદિક ભાઈઓને આશ્વાસન આપીને, સિંહરથ રાજાને વશ કરવા માટે કંસ સારથિ સાથે રથમાં બેસીને નીકળે અને સિંહરથની પાસે પહોંચ્યા. તેની સાથે યુદ્ધ જામ્યું. ત્યાર પછી સતત ધનુષદેરી પણછ તેડી નાખીને સિડરથના સન્યનો વિનાશ કરીને સિંહરથ રાજાને ઘાયલ કરીને રથમાંથી ની રથમાંથી ભૂમિ પર નીચે પડેલા સિંહરથને કંસ સારથિએ રથમાંથી નીચે ઉતરીને બાંધ્યો. જરાસંધ રાજાની પાસે જઈને તેને સમર્પણ કર્યો. ત્યાર પછી જરાસંધે પિતાની પુત્રી વસુદેવને આપવા કહ્યું. વસુદેવે કહ્યું કે, આને કસે બાંધે છે, મેં જકડ્યો નથી, માટે તેને પુત્રીદાન કરવું ઘટે છે. તે સાંભળીને જરાસંધે કહ્યું કે, આ તે વણિકજાતિને છે, તેથી રાજપુત્રીએ વણિકના ઘરમાં પ્રવેશ કરે ગ્ય ન ગણાય. એટલે વસુદેવે કહ્યું કે, આ તે ઉગ્રસેન રાજાને પુત્ર છે. દુર્ભાગ્ય-કલંકથી દૂષિત તેની માતાએ ઉગ્રસેન નામવાળી મુદ્રિકા પહેરાવેલ પુત્રને પિટીમાં નાખીને યમુનાના જળમાં તરતે છોડ્યો હતો. સવારે ત્યાં આવેલ વણિકે તેને દેખ્યો. અને પુત્રપણે ગ્રહણ કર્યો. મેટ કરીને મને અર્પણ કર્યો છે. નામવાળી મુદ્રા આંગળીમાં પહે, રેલી હોવાથી ઉગ્રસેન-પુત્રને નિશ્ચય થવાથી જરાસંધ રાજાએ પિતાની પુત્રી અને રાજ્યખંડ કંસને આપ્યા. કોપ પામેલા કંસે પિતાના પિતા ઉગ્રસેનને “મને જળમાં વહેવડાવી ઉપેક્ષા કરનાર !” એમ કહીને કેપથી પિતાને જકડ્યા. જીવ શાની સાથે કંસ ભેગો ભગવતે હતે. હવે શૌરિયપુરમાં નગરની ઘણી યુવતીઓ વસુદેવના રૂપથી આકર્ષિત હૃદયવાળી થઈને મર્યાદાનું ઉલ્લંઘન કરવા લાગી. એટલે નગરના અગ્રસરાએ એકઠા થઈ વિચાર્યું કે, “નગરની સ્ત્રીઓ ઉભાગે પ્રવર્તવા લાગી છે, માટે સમુદ્રવિજય રાજાને આ વાતને ઉકેલ લાવવા વિનંતી કરીએ તે પ્રમાણે નક્કી કરી રાજાને વિનંતિ કરી કે-“હે દેવ! વસુદેવનાં દર્શનથી આખું નગર અને યુવતીવર્ગ મર્યાદા લેપનાર અને અશુભ વર્તનવાળે થયે છે. દેવતાઈ રૂપ, સમગ્ર ગુણેમાં સારભૂત, પ્રાર્થના કરવા યોગ્ય, તરુણી-વર્ગના નેત્ર અને મનને હરણ કરનાર દેવકુમાર સરખા રૂપવાળા વસુદેવને જ્યારે જ્યારે નગર–માર્ગમાં જતા દેખે, ત્યારે ત્યારે નગરની સુંદરીઓ પોતાનાં કાર્યો પડતાં મૂકીને તેનું રૂપ જોવા માટે નીકળી પડે છે. માટે હે દેવ ! તે કેઈ ઉપાય કરે જેથી નગરનારીઓ પિતાની મર્યાદામાં રહે.” “અરે પ્રિયસખી ! આ વસુદેવ ચાલ્યા જાય છે, અરે! આ માર્ગે ગયે, તું દોડ દોડ, નહીંતર દૂર નીકળી જશે.” આ પ્રમાણે નગરમાં ક્ષોભ થયો છે એમ જાણીને તેનું ચરિત્ર સૌભાગ્ય ઉદાર રૂપ-સંપત્તિને વિચાર કરીને સમુદ્રવિજયે ઘરમાંથી બહાર ન જાય, તે ઉપાય કરીને વસુદેવને રોકી રાખે. પિતાની વાત જાણીને હવે ભવનમાંથી છળ કરીને તે બહાર નીકળી ગયો અને ભાષા, રૂપ બદલવામાં કુશળ તે ભુવનતલમાં ભ્રમણ કરવા લાગે. યુવતીવર્ગથી પ્રાર્થના પામતે, સેંકડો રાજાઓથી સ્તુતિ કરાતે, આશ્ચયે બતાવત, કૌતુકથી આનંદપૂર્વક ભ્રમણ કરવા લાગ્યો. કેઈ સ્થળે મહાનુરાગવાળી વિદ્યાધરીઓથી વરાયેલે, કોઈ સ્થળે સૌભાગ્યના ભંડાર સરખે રાજકુંવરીઓ સાથે વિવાહ કરાયેલે, રતિ અને કામદેવના રૂપને તિરસ્કાર કરનાર વિસ્તારેલા પ્રતાપવાળ વસુદેવકુમાર દેશૃંદુક દેવેની કીડાની પણ ઝાંખી કરાવતું હતું. તરુણીવર્ગથી પ્રાર્થના કરતે લીલાપૂર્વક સે વર્ષ બ્રમણ કરીને ભાઈઓ સમક્ષ સ્વયંવરમાં રહિણીને વર્યો. પિતાના નવ ભાઈઓએ તેને પરણાવ્યો. વૈભવપૂર્વક સુંદર સુરસુંદરીઓએ કરેલા સત્કારવાળા Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ચપન્ન મહાપુરુષોનાં ચરિત આ વાસુદેવને કંસ પિતાના નગરમાં લાવ્યા રેહિણીએ અતિબલ-પરા કમવાળા, ચંદ્ર, શંખ, મેગરાના પુષ્પ સરખા ઉજ્જવલ શત્રુસૈન્યને હંફાવનાર એવા બલદેવ નામના પુત્રને જન્મ આવે. વળી કંસ રાજાએ દેવકી નામની પોતાની કાકાની પુત્રી પણ તેને આપી. કેઈ વખત મત્ત થયેલી છવયશાએ અતિમુકત મુનિની મશ્કરી કરી, એટલે કે પાયમાન હદયવાળા મુનિએ જીવયશાને શ્રાપ આપ્યું કે, જે દેવકીને ગર્ભ ઉત્પન્ન થશે તે તારા પતિને વિનાશ કરનાર થશે. જે કોઈ જીવે કઈ પણ પ્રકારે પરિણતિવશ થઈને જેવા પ્રકારનું કર્મ બાંધ્યું હાય, તે પ્રમાણે તે પરિણમે છે, નહીંતર ક્યાં યતિ ? અને ક્યાં શ્રાપ ? પિતાના મરણના ભયથી તેણે પણ બહેનના છ પુત્રોને ઘાત કર્યો. નિષ્ફલ મનોરથવાળા તેનાથી સર્વ પુત્રોનું રક્ષણ કર્યું. મૃત્યુ પામતા પિતાના પુત્રોને બચાવવા માટે સુલસાએ છડું, અમ આદિ તપ કરીને હરિણેગમેથી દેવને પ્રસન્ન કર્યો એટલે તે દેવે દેવકીના જન્મેલા પુત્રો સુલસાને આપ્યા અને સુલસાના જન્મેલા મરેલા બાળકો કંસને આપ્યા હતા, જે કંસે મારી નાખ્યા હતા. હવે સાતમા ગર્ભમાં પુણ્યશાલી “કૃષ્ણ” નામના વાસુદેવ ઉત્પન્ન થયા, જેનું વિધિપૂર્વક ગેકુળમાં રક્ષણ-પાલન થયું. ત્યાં રહેલા કૃષ્ણ પૂતના, રિષ્ટાસુર, કેશિ, મુષ્ટિક વગેરેને તથા ચાણને, ત્યાર પછી કંસાસુરને પણ હો. શ્રીનમિજિનના નિર્વાણ પછી પાંચ લાખ વર્ષ વીતી ગયા પછી “સમુદ્રવિજય” રાજાની શિવા” રાણીની કુક્ષિમાં તીર્થકર નામના પુણ્યવાળા કાર્તિક કૃષ્ણદ્વાદશીના દિવસે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રને યોગ થયે છતે ઉત્પન્ન થયા અને ઉત્તમલક્ષણવાળા ભગવંતને શ્રાવણ શુકલપંચમીના દિવસે શિવામાતાએ જન્મ આપ્યું. તેઓ જમ્યા, ત્યારે સર્વ ઉપદ્ર નાશ પામ્યા; એટલે તુષ્ટ થયેલા માતા-પિતાએ અરિષ્ટનેમિ” એ નામ સ્થાપન કર્યું. પૂર્વના તીર્થકર ભગવંતના ચરિત્રમાં કહ્યા પ્રમાણે જન્મ–મહોત્સવ વગેરે સમજી લેવા. ક્રમે કરી કલા અને યૌવનથી વૃદ્ધિ પામવા લાગ્યા. કંસને મારી નાખ્યા પછી સર્વે યાદવેએ ભયથી ઉદ્વેગ પામીને મથુરાથી નીકળીને જલ્દી સમુદ્ર તરફ પ્રયાણ કર્યું, જીવ શાના વચનથી ઉશ્કેરાયેલ-કેપ પામેલા જરાસંધે બલરામ અને કૃષ્ણને વિનાશ કરવા તરત સૈન્ય મેકલ્યું. ત્યાં યમરાજાથી પ્રેરાયેલા હોય, તેમ કાલનામના સેનાપતિએ મૂઢ થઈને પ્રતિજ્ઞા કરી. કાળથી કેણુ ન મૂંઝાય? “જે કઈ સ્થળે યાદ ગયા હેય, ત્યાં મારે નકકી તેમને મારી નાખવા. હવે મહાભયથી ઉદ્વેગ પામેલા યાદવ ત્યાં અગ્નિપ્રવેશ કરતા હતા, તે યાદવને અગ્નિમાંથી બહાર કાઢવા માટે અવશ્ય માટે અનિપ્રવેશ કરે જ જોઈએ” અથવા સમુદ્રમાં કે અટવીમાં ગયા હોય, તે પણ મારે તેની પાછળ જઈને અવશ્ય તેમને વિનાશ કરે ”—આવી પ્રતિજ્ઞા સ્વયં સ્વીકારીને જરાસંધને પુત્ર કાલ યાદના માગે પાછળ પાછળ ગયે. હરિવંશના કુલદેવે તેને ભૂલથાપમાં નાખી વિડંબના પમાડ્યો અને તે જાતે બળી મર્યો. હરિવંશના કુલદેવતા વડે ભ્રાન્તિ પામેલા કાલને યમરાજાએ કેબી કર્યો. ત્યાર પછી સર્વે યાદવેએ પશ્ચિમસમુદ્રના કિનારે નિવાસ કર્યો. ત્યાં સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવે સમુદ્રને દૂર ખસેડીને શક્રની આજ્ઞાથી કુબેર દેવતાએ બાર યોજન લાંબી અને નવ જન પહોળી, સુંદર ભાવાળી સુવર્ણમય અને વિવિધ વાળ વિશાળ “ દ્વારિકા” Page #258 -------------------------------------------------------------------------- ________________ જરાસંધના દૂતનાં વચને ૨૪૧ નામની નગરીનું નિર્માણ કર્યું. વળી યક્ષાધિપ(કુબેર) દેવે ધન-સુવર્ણથી શોભાયમાન આ ઉત્તમ નગરી, જે સમુદ્ર કિનારે ઉત્પન્ન થયેલી હોવાથી શ્રીકૃષ્ણને ઘણી વલ્લભ થઈ. સમગ્ર જનને પ્રાર્થના કરવા લાયક લકમી માફક આ નગરી સાધારણ દરેકને પ્રાર્થનીય હતી. શે વાળા હોય તેઓ પણ અહીં અશોક બની જતા હતા. કારણ કે, નગરીમાં લોકો નિરંતર ઉત્સવમાં આનંદમગ્ન રહેતા હતા. આવા પ્રકારની ધન-સમૃદ્ધ નગરીમાં યાદવો આનંદમનવાળા થઈને ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત થયેલા વિષયસુખવાળા દેવેની જેમ ક્રીડા કરતા હતા. ત્યાર પછી કંસને મારી નાખ્યાને કારણે કે પાયમાન થયેલા, જરાસંધના નિમિત્તે સમુદ્રકિનારે વસાવેલી દ્વારિકા નગરી, કુલદેવતાએ કપટથી કાલસેનાપતિને અગ્નિમાં પ્રવેશ કરાવીને મારી નાખ્યો. આ સર્વ કારણને લઈને કેપ પામેલા જરાસંધે ઘણો કાળ વીતી ગયા પછી કૃષ્ણ અને બલદેવ પાસે દૂત મોકલ્યો. દૂત ત્યાં ગયો અને યોગ્ય અવસર પ્રાપ્ત થયો, ત્યારે વાસુદેવને કહ્યું કે–“જરાસંધે કહેવરાવ્યું છે કે, હે નરાધિપ ! મારે કાલસેનાપતિ મૃત્યુ પામ્ય, તેની મને ચિંતા નથી. કારણ કે- “સ્વામીના કાર્યમાં ઉધમવાળા સુભટેનું મરણું અથવા જય નક્કી થવાનાં હોય છે... પણ તમારા સરખા રણુપુરા વહન કરનારા, પિતાની ભુજાના બલપરાક્રમમાં એકાંત વિશ્વાસવાળા, તમેએ આવો વ્યવહાર કરે યુક્ત ન ગણાય. સજજન પુરૂષો માયા-પ્રપંચથી પિતાનો પુરુષાર્થ સફળ કરતા નથી, કીર્તિલતાથી દિશામુખને શેભિત બનાવતા નથી, કે અખલિત પ્રભાવ દિગન્ત–વ્યાપી કરતા નથી, તે કાલ સેનાપતિને તમે માયા કરીને મારી નાખે, પ્રપંચ-વ્યવહાર કર્યો, તેનું ફલ ભેગવવા હવે તમે તૈયાર થાવ. તમારો વિનાશ કરવા હું સૈન્ય-પરિવાર સાથે આવી રહેલ છું. માટે જે કરવા ગ્ય હેય તે કરીને તૈયાર રહે છે. એક વખત તમે સમુદ્રનું લંઘન કરીને પાર પામવાની શક્તિવાળા છે અને તે ઉલ્લંઘી જાવ, અગર જલદી પર્વતના ઊંચા શિખર પર પણ કદાચ ચડી જાવ, શક્તિશાળી દેવનું શરણું પણ પ્રાપ્ત કરે, તે પણ હું તમારા જીવિતનું અપહરણ કરીશ. જે કદાચ હાથમાં રહેલા વજના અગ્રભાગથી અસુરેન્દ્રનો વિનાશ કરનાર અને સમગ્ર દૈત્યોને હણનાર ઈન્દ્રમહારાજના શરણે જશે, અથવા સપના નેત્રની પ્રભાથી દૂર થયેલ અંધકાર સમૂહવાળા ત્રાસદાયક ભુજં. ગમયુક્ત પાતાલમાં ભયથી પેસી જાવ અથવા ઘણા ઈન્જણાથી પ્રજવલિત, ઘણી વાલાવાળા જોઈ ન શકાય તેવા, દુસહ ઘણા તાપવાળા અગ્નિમાં પતંગીયા માફક પ્રવેશ કરશે, તે પણ તીર્ણ તલવારરૂપ દાઢા અને ભયંકર બાણ-સમૂહરૂપ પગના નહારવાળા આકરા જરાસંધરૂપ કેસરીસિંહના પંજામાંથી મૃગલાની માફક છૂટી શકવાના નથી. દૂતનાં આ વચને સાંભળીને વૃદ્ધિ પામતા ઉદુભટ કેપથી અંધકવૃષિણના પુત્ર સ્વિમિતનું વદનકમળ ઝાંખું પડી ગયું, પણ સુભટપણાનું અભિમાન લગારે ન ઘટ્યું. હૃદયમાં સતત ઉછળતા કે પાનલ વડે લાલ થયેલી દષ્ટિને અક્ષોભે છૂપાવી દીધી, પણ સંગ્રામ કરવાની ઈચ્છા ને છૂપાવી. મહાકેપવાળા વિષમ ઉદ્ગાર ગર્ભિત વક્ષઃસ્થલને અચલે પંપાળ્યું, પણ પિતાનું સુંદર વર્તન ન છેડયું. મહા અભિમાનને પ્રતિરોધ કરવાથી ઉત્પન્ન થયેલા પરસેવાના બિન્દુઓની શ્રેણીથી પૂર્ણ ભાલતલવાલા વસુદેવે મુખમંડળને દેખાવ વિચિત્ર કર્યો, છતાં પોતાના યશને મલિન થવા ન દીધે. અનાધૃષ્ટિએ પ્રિયપની માફક અભિલાષાપૂર્વક મંડલાગ્ર તરફ Page #259 -------------------------------------------------------------------------- ________________ ર૪ર પિન્ન મહાપુરુષનાં ચરિત અવકન કર્યું. બલરામે પ્રચંડ અભિમાન અને પિતાના બલ સરખા મુશલનું અવલંબન કર્યું. શત્રુસેનાને પરાજ્ય કરવામાં સમર્થ શ્રીકૃષ્ણ જ્યલક્ષમીની જેમ શા ધનુષ્યયષ્ટિ સન્મુખ કરી. નિષ્પકંપ શરીર વડે પરાભવિત કરેલી, ત્રિભુવનના પૈર્યવાળા અરિષ્ટનેમિની ચેષ્ટા સ્વાભાવિક હોય તેવી જણાઈ. પ્રદ્યુમ્ન યુદ્ધના રસથી વિકસિત થયેલ વિશદ રોમાંચ-કંચુકના મર્યાદા-રહિત શેભાના પ્રકાશથી શત્રુસેનાની સામે કર્યું હોય તેમ પિતાનું શરીર કર્યું. શબે યુદ્ધની તૃષ્ણાના અત્યંત વેગથી પોતાના ગોત્રની કીર્તિ વેલડીની જેમ જમણી ભુજલતા અત્યંત ઊંચી કરી. બાકી રહેલા કુમારેએ પણ રોત્સાહની સંભાવનાના કારણે પસરેલા આનંદના અશ્રુજળથી ભરેલી મોટી કુવલયમાલાની જેમ પિતાની નયનમાલા સ્વામી ઉપર સ્થાપના કરી. ત્યાર પછી પિતાના હસ્તની સંજ્ઞાથી સભાને કેલાહલ રાકીને સમુદ્રવિજયે કહેવાનું શરુ કર્યું કે, “ અરે દૂત ! ગુણગણથી આકર્ષાયેલા દેવતાએ જે કોઈ પ્રકારે સાંનિધ્ય કરીને તારા સેનાપતિને મારી નાખે, તેમાં અમારું કપટ કેવી રીતે માની શકાય ? વળી પૂર્વના મહાપુરુષોની સ્થિતિ સ્નેહાનુબંધ નાશ પામશે–એમ ધારીને અમે ત્યાંથી દૂર ચાલ્યા ગયા, તો હે દૂત ! તે કારણે અમે શું ડરપોક છીએ ?” ત્યાર પછી આ જ વાતની પ્રસ્તાવનામાં ભોજરાજાએ વિસ્તારવાળા વચનથી કહ્યું કે- “હે દૂત! સાંભળ, તું દૂત હોવાથી અવધ્ય છે. બીજું તું અમારા ઘરે આવેલું હોવાથી તારા પર રહેમ નજર રાખવી જોઈએ. આ કારણે તું ફાવે તેમ છે, તે પણ યાદવ-સુભટોએ તને ક્ષમા આપી છે. હવે વધારે બોલવાથી સર્યું. તું જા અને તારા સ્વામીને કહે કે- “તમે જે અહીં કરવાની અભિલાષા રાખે છે, તે વગર વિલંબે તરત કરવા માંડે.” એમ કહીને દૂતને વિસર્જન કર્યો. દૂત ગયા પછી સમગ્ર નરેન્દ્રમંડળને પણ રજા આપી. રાજાઓના પરસ્પરના સંઘટ્ટથી તૂટી પડેલા મુગટમણિઓનાં કિરણોથી ચિત્રિત સભામંડપમાં સમુદ્રવિજય મંત્રણા કરવાના સ્થાનમાં ગયા. ત્યાં સુખાસન પર બેઠેલા સમુદ્રવિજયે પ્રતિહાર દ્વારા બેલાવેલા ભેજરાજા વગેરે સારી રીતે બેઠા. પછી તેમને કહ્યું કે, “આ વિષયમાં હવે આપણે શું કરવું ? તેમનાં વચન પૂર્ણ થયા પછી ભેજ રાજાએ કહ્યું કે- “હે મહારાજ ! રાજનીતિશાસ્ત્રકારોએ ચાર પ્રકારની નીતિઓ બતાવેલી છે. તે આ પ્રમાણે ૧ સામ, ૨ ભેદ, ૩ ઉપપ્રદાન જ દંડ તેમાં હિત શીખામણ આપી સમજાવવારૂપ “સામ” નામની પ્રથમ નીતિ તે તેણે આપણી સાથે દૂરથી જ ત્યજેલી છે. કારણ કે, આપણું ગેત્રની પ્રશંસા સાંભળતા જ દંડથી ઠોકાયેલા સર્ષની જેમ રોષાધીન થઈ ઉઠ્ઠખલ બની ભયંકર કુંફાડા મારી રહેલ છે. બીજા ભેદ નામના પ્રકારમાં રાજા, મંત્રી, સેનાપતિ, પ્રજા આદિમાં આડું અવળું સમજાવી બંનેના વિશ્વાસમાં ભિન્નતા પડાવવી, તેને પણ હવે અવકાશ નથી. કારણ કે તેણે સામત લેકને અનેક પ્રકારનાં માન-સન્માન, દાન, પ્રશંસાદિકથી એવા પિતાના કરી લીધા છે કે સંકટ-સમયમાં પિતાનાં જીવન અર્પણ કરીને સ્વામીનું ત્રણ અદા કરે. ત્રીજે “દાન આપવાનો પ્રકાર પણ દૂર ચાલ્યો ગયો છે, કેવી રીતે ? તેણે સમગ્ર પ્રજાને કૃપાથી શ્રેષ્ઠ અનેક મણિ, સુવર્ણ, રત્નાદિક સારભૂત દ્રવ્ય આપીને તૃગુ-રહિત બનાવેલ છે. તેને દાન કે લાંચ આપવાથી વશ કરી શકાય તેમ નથી આ અવસ્થામાં અહીં હવે “દંડ નામને ચોથે ઉપાય કરે મને એગ્ય લાગે છે. નીતિ Page #260 -------------------------------------------------------------------------- ________________ રાજનીતિની મંત્રણા ૨૪૩ ન્યાય-નિપુણ એવા ખીજાએ પણ એ વાતમાં ટેકા આપતાં જણાવ્યું કે, “ખળવાન શત્રુથી ઘેરાયેલાએ વિદેશ–ગમન, અગર તેની પાછળ જવું-તેના મળતીયા મની જવું——તેના શરણે જવુ. એ બીજી હકીકત તેા અત્ય'ત પરાક્રમી સુભટાવાળા, પેાતાના ખલના પ્રભાવથી ખીજા રાજાઓની અવજ્ઞા કરનારા ખલરામ અને કેશવ સરખા મહાપરાક્રમી સુભટા સ્વાધીન હેાવાથી શરણ લેવાની વાત તે બિલકુલ રહેતી જ નથી. તેથી અમારા પણ મત એવા જ પ્રકારના છે. શત્રુ વડે ઘેરાએલા થાય, ત્યારે પેાતાનું સુખ ન જોવુ જોઈએ, પણ યુદ્ધ કરવું જોઈએ-આ જ સ્પષ્ટ આરભ છે.” ત્યાર પછી આ સાંભળીને તરત · અહુ સારું બહુ સારું' એમ કહીને સમગ્ર સામતવગે અભિનદન આપીને ભાજરાજાનુ વચન કહ્યું કે, ‘અહા ! નીતિનુ કુશલપણું, અહા ! ખેલવાની છટા, અહા ! શાસ્ત્રના અર્થનું અવગાહન, અહા ! વીરયેાગ્ય ગૌરવપણું, અમારે પણ એ જ અભિપ્રાય છે” એમ કહીને સમુદ્રવિજય રાજાની તરફ નજર કરી. પ્રભુએ પણ વચનને બહુમાન્ય કરીને કહ્યું કે, ‘મેં પણ મારા હૃદયમાં આ જ મંત્રણા કરી હતી. અભિમાની શત્રુ પ્રત્યે શાંતિ દાખવવી-તે ભીરુપણામાં ખપે છે. જેમ વેગવાળા તાવ આવે, તે સમયે ઠંડું શાંતિનું ઔષધ કરવામાં આવે, તે તરુણ તાવના વિશેષ પ્રકાપ થાય છે. તે “કુટિલ વહેંચનાથી સુભટોના અભિમાનના મહિમાના નાશ કરનાર ભેદનીતિ સજ્જનપુરુષાની વચ્ચે લઘુતા કરાવનાર ચાડીયાપણાના ફળવાળી થાય છે. તેમ જ તેને દાન આપવાથી માનીના માનની મલિનતા થાય છે. કારણ કે, એસરી ગયેલા માનને સૂચવનાર નમ્રતા તૃણુ સમાન ગણાય છે. માટે તેના અભિમાનના નાશ કરવા માટે ઈંડના પ્રયાગ કરવા ઉચિત છે. તે પણ તેની સામે યુદ્ધ-પ્રયાણ કરીને, નહીં કે કિલ્લાના આશ્રય કરીને, કારણ કે, કિલ્લાના આશ્રય કરવાથી ડરપેાકતા પ્રગટ થાય છે અને ભૂમિભાગ હારેલા ગણાય છે. તેની સામે યુદ્ધ પ્રયાણ કરવામાં તે તેના મનમાં ચમત્કાર થાય છે અને સ્વદેશનુ ચારેખાજુથી રક્ષણ થાય છે. તે કારણે લેાકા આપણને સહાય કરનારા પણ થાય છે. તેથી આ યુક્તિના વિચારથી દંડનીતિ મને માન્ય છે.” –એમ કહીને યથાયેાગ્ય સન્માન કરવા પૂર્વક સમગ્ર સામતાને વિદાય આપીને રાજા અંતઃપુરમાં ગયા. ત્યાં મનેાહર વિલાસિની સ્ત્રીએએ રાજાના શરીરનું એવી રીતે મર્દન કર્યું, જેથી ક્ષણ• વારમાં નિદ્રા આવી ગઈ. પ્રભાત થતાં રાજા જાગૃત થયા. તે સમયે સ્તુતિપાઠકે સંભળાવ્યું કે– કઠોર કિરણસમૂહના પ્રહારથી અ ંધકાર દૂર કરનાર સૂર્યના પ્રતાપની જેમ શત્રુમંડલને દૂર કરીને હે પ્રભુ ! આપના પ્રતાપ સર્વ લેાકો પર વતી રહેલેા છે. આમ અન્યાક્તિથી સૂર્યૉંદય જણાવ્યે.. એ સાંભળી રાજાએ સ્નાન-ભાજન કર્યું. પછી નિમિત્તિયાએ કહેલા શુભ દિવસે અને મુહૂત સમયે સેવકોએ હાથ ઠોકી વગાડેલી રણભેરીના શબ્દથી રાજાએ, બલરામે અને દામેદરે યુદ્ધ માટે મંગલ પ્રયાણ કર્યું. કેવી રીતે ? ગંડસ્થલમાંથી પડતા ઘણા મદજળથી પૃથ્વીતલને આ કરનાર મેઘમાલા સરખી શ્યામ ગજેન્દ્રમંડળીએ બહાર નીકળતી હતી. ચચળતાથી વક્રપણે ઘૂમતા. ફર ફર શબ્દ થાય તેવા આઇયુગલમાં ચાકડાની શાભાવાળા ચપળ અભ્યસમૂહને બહાર કાઢવામાં આવતા હતા. જેમણે મયૂર Page #261 -------------------------------------------------------------------------- ________________ Awwwwwwww ૨૪૪ પન્ન મહાપુરુષોનાં ચરિત મંડલને આનંદિત કર્યા છે એવા મેઘ સરખા શબ્દ કરતા રથના સમૂહે સજજ કરવામાં આવ્યા. કુટિલ ગતિવાળા માર્ગ રક્તા વેગથી ગતિ કરનારા ઉન્માર્ગે જતા સમુદ્રજળની જેમ પાયદળ -સેનાઓ બહાર નીકળતી હતી. આ પ્રમાણે નિરંતર વૃદ્ધિ પામતી સેનાએ બહારના નિવાસ. સ્થાનમાં પડાવ નાખ્યા. રાજાએ મોકલેલા લેખવાહકો દ્વારા બોલાવાયેલા અને અનુરાગવાલા સામંતસમૂહ ભેગા થતાં દિવસ પૂર્ણ થયે, ત્યારે સ્તુતિપાઠક બોલવા લાગે કે “સંપૂર્ણ મંડલવાળો સૂર્ય અસ્તાચલ પર આથમી ગયે. જ્યારે હે રાજન ! તમારા ખડમાં શરીરના સમૂહો અસ્ત પામ્યા. (શબ્દલેષ હોવાથી સૂર એટલે સૂર્ય અને શૂરવીર એ અર્થ કરે ) ત્યાર પછી તે સાંભળીને સમગ્ર સેવકવર્ગને વિસર્જન કરીને રાજા રતિગૃહમાં ગયા. ત્યાં સંધ્યાનાં આવશ્યક કાર્યો કરીને ઉત્તમ પલંગ પર બેઠા અને યુદ્ધ-પ્રયાણ વિષયક કથાલાપ કરવામાં કેટલાક સમય વીતાવીને નજીકમાં બેઠેલ એક કળાકારે બજાવેલ વીણાના મધુર અને મનહર આલાપવાળા વાજિંત્ર સાથે એક સુરથી મળેલા સુંદર સંગીતના કારણે સુખથી આવેલી નિદ્રાના વિનેદનો અનુભવ કરવા લાગ્યા. આ સમયે સુભટવર્ગની પ્રવૃત્તિઓ કેવી કેવી હતી, તે જણાવે છે પિતાના સ્વામીના દાન-સન્માનના અણુથી મુક્ત થવાની અભિલાષાવાળે કઈ સુભટ પ્રિયાએ હથેલીમાં અર્પણ કરેલ મદિરાનું પણ પાન કરતો નથી. યુદ્ધભૂમિમાં શત્રુ-પ્રહારની સંક્રાન્તિ ન થાઓ, તે કારણે કેઈક સુભટ કસ્તુરી—ચંદનનું વિલેપન શરીર પર કરવા ઈચ્છત નથી. વળી બીજે કઈ સુભટ ખૂબ ઘસીને ચમકદાર બનાવેલ વિશાલ ધારદાર ભયંકર ખલતાને ઉતાવળથી સુગંધી પુષ્પની માળાથી ભૂષિત બનાવે છે. વળી કોઈક સુભટ વિશાળ પુષ્ટ ગોળાકાર ઊંચા સ્તનયુગલવાળી પ્રિયાની જેમ નિદ્રાની અભિલાષા કરતું નથી. કેઈક સુભટ ગુણ-પ્રત્યંચાયુક્ત ઉત્તમવાંસથી બનાવેલ, વળી શકે તેમ હોવાથી કઠોરતા રહિત ધનુષને પિતાની પત્નીની જેમ સંભાળ કરે છે. (પત્નીપક્ષમાં ગુણેને ધારણ કરનાર, ઉત્તમ વંશમાં જન્મેલી, વિનયવાળી હોવાથી અક્કડતા રહિત,) અતિપાદાર સારા લેહથી બનાવેલ, બીજાનું ખંડન કરવાના એક લક્ષ્યવાળા સ્વભાવથી કુટિલ એવા કેગિ શસ્ત્રનું સેવન વેશ્યાની જેમ કેઈ સુભટ કરે છે. વેશ્યાપક્ષે સારા પાધરવાળી, અતિલોભી, બીજાને લુંટવાના એકલક્ષ્યવાળી,) સ્વાભાવિક કુટિલ (શબ્દ અને અર્થે શ્લેષવાળ સમાન શબ્દવાળાં વિશેષ ઉપમા-ઉપમેયમાં યોગ્ય રીતે લગાડવાં) ધનુષની દોરીથી બહાર નીકળેલ લેહમય શત્રુના મર્મસ્થાન ભેદવા સમર્થ એવા બાણને દુર્જનની જેમ ફલા લેવા કેઈ પૂજે છે. દુર્જન પક્ષે-ગુણ વગરને, રુધિરમાં પ્રવેશ કરનાર, બીજાની ગુપ્ત વાતો પ્રગટ કરનાર એવા દુર્જનને પણ સ્વાર્થ સાધવા પક્ષમાં લેવા માટે સન્માન પડે છે. (બાણને અગ્રભાગ ફલ કહેવાય છે.) આ પ્રમાણે પિતાનાં મંદિરમાં વિવિધ વ્યાપારવાળા સુભટો વર્તતા હતા, ત્યારે પ્રભાતસમય સૂચવનાર કૂકડાએ “કુ કુ” –એમ કૂજન કર્યું. ત્યાર પછી રાજ્યાંગણમાં મંગલપાઠકે સંભળાવ્યું કે-શિથિલ થયેલ અંધકારરૂપ કેશવાળી, બીડાયેલ અરુણુવર્ણવાળા નક્ષત્રો રૂપ નેત્ર-તારકવાળી, ચંદ્રપતિના ઉપગની સૂચના Page #262 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધમાં જતા સુભટેની વિવિધ ચેષ્ટા ૨૪૫ આપનારી, પ્રિય-પત્નીની જેમ રાત્રિ સમાપ્ત થઈ. તે પછી નિદ્રાથી આળસપૂર્ણ નેત્રવાળા, બગાસાથી શિથિલ અને ઊંચી કરેલી ભુજાવાળા, પ્રથમ જાગેલી પ્રિયતમાથી શૂન્ય ડાબા પડખાવાળા રાજા જાગૃત થયા. ઈષ્ટ દેવતા–પૂજનાદિ આવશ્યક કાર્યો કર્યા. સિંહાસન પર સુખપૂર્વક બેસીને પિતાના સેવકવર્ગને આજ્ઞા આપી કે- “યુદ્ધમાં જવા માટેની ઠકકા વગડા.” હવે દેવતાએ પિતાના હાથથી વગાડેલ દુંદુભિના શબ્દ સરખે પ્રયાણ માટે વગડાવેલી ઢકકાનો શબ્દ રાજ્યાંગણમાં ઉછળે. તે ઢક્કારવ સાંભળીને સામંત અને કોટવાલવર્ગ જાગૃત થયું. ત્યાર પછી તેઓ શું કરવા લાગ્યા, તે કહે છે-કેળનાં ઘણું ફળને ગૃહભૂત વૃક્ષેથી વિશાળ નંદનવન સરખા, વિરહથી ઉત્પન્ન થયેલ તાપને નાશ કરનાર પ્રિયંગુપુષ્પની માળાથી ભિત પુષ્ટ ફલકવાળા, વિશાળ સ્તનના આધારભૂત વક્ષસ્થળને શિથિલ કરીને યુદ્ધમાં પ્રયાણ કરવાના સ્વામીના કાર્ય પ્રત્યે વિશેષ આદર કરતા હતા. વળી બીજે કઈ સુભટ કંઠબંધન અને ઔસુકયવાળી પ્રિયાને સ્વામીના કાર્ય માટે પ્રિયાની ભુજલતાના સ્નેહપાશની જેમ મુશ્કેલીથી છોડાવે છે. વળી કેઈ સુભટ પ્રિયાને કહે છે કે, “હે સુંદરી! વિખરાયેલા અવ્યવસ્થિત શિથિલ કેશવડે ચંચળ કરેલા વલય આભૂષણવાળા તારા વદનને અદ્ભજળથી મલિન ન કર. અને તમારું માને છેડી દો” શ્રેષ્ઠ શરીરવાળા ચંચળ બાલકને સ્થાપ-પ્રયાણ કરતા પતિને જાણીને કઈ પત્ની વિશાલ મુખ ઊંચે રાખીને ઘણુ વિગ ઉત્પન્ન કરનાર ખરાબ નિમિત્તની શંકાથી વિષાદના કારણે ઉત્પન્ન થયેલા અશ્રુઓને નેત્રની મધ્યમાં ઘૂમાવે છે, પણ નીચે પડવા દેતી નથી. વળી કઈ સુભટ, યુદ્ધમાં જવાનો નિશ્ચય કરેલ હોવા છતાં ફરી મળવાને સંદેહ હેવા છતાં, પ્રાણને સંદેહ હોવા છતાં, આપત્તિમાં પડેલા લેકને સહાય કરનાર વ્યવસાયની જેમ અશ્વારોહણ કરતા હતા. કેઈક સુભટ ગંડસ્થલથી ઝરતા મદજળવાળા, ભારી શત્રુઓનું ભેદન કરવા સમર્થ લાંબા દુશળવાળા, શત્રધાને વિનાશ કરનાર, પિતાના પુરુષાર્થની જેમ અત્યંત દથિી ભરેલા વિશાળ હાથી ઉપર આરોહણ કરતા હતા. કેટલીક સ્ત્રીઓ પતિ ગયા” એમ જાણીને વિરહના ભયથી લજા અને ભયથી કંપતાં તેમનાં અંગોને સખી જેવી મૂછએ ગ્રહણ કર્યા. આ પ્રમાણે સમગ્ર સુભટ-વર્ગ તૈયાર થઈને બહાર નીકળે. ક્ષણવારમાં સામંત–સમુદાય એકઠો થઈ ગયો. એક પડખામાં અક્ષેભ્ય વગેરે સમગ્ર બંધુવર્ગ બેઠેલા હતા. બીજી બાજ ભજન, બલરામ અને કૃષ્ણ બેઠેલા હતા. આવા પરિવારવાળા સમુદ્રવિજય રાજાએ પ્રયાણ કર્યું. કેઈક જગા પર ઉંટે ત્રાસ પમાડેલા-ભડકાવેલા ખચ્ચર ઉપર બેઠેલી વિલાસિની સ્ત્રીને નીચે પટકવાથી વિટ લેકેને હસાવ્યા. કોઈક સ્થળે મત્ત હાથીએ રોષ પામીને મહાવતોને ભૂમિ પર રગદેવ્યા છે. જેમાં, કેઈક સ્થાનમાં વડવા-ઘેડીને દેખવાથી ભડકેલા વિરુધ્ધ દિશામાં જતા ઉધત અશ્વો વડે સ્વારે ખેંચાયા છે-જેમાં, કઈ જગા પર ઘણા શિંગડાનાં બનાવેલાં વાજિંત્રોના શબ્દોથી ભડકેલા ગધેડાના ભેંકારવથી મુખર એવી સેના પ્રયાણ કરતી આગળ વધતી હતી આ પ્રમાણે કેટલાંક પ્રયાણ કરતાં કરતાં સરસ્વતી નદીના કિનારા પાસેના સિણવલ્લિકા નામના ગામે પહોંચ્યા. ત્યાં સરખા સ્થલવાળી યુદધભૂમિને યેગ્ય ભૂમિમાં સમુદ્રવિજય રાજાએ પડાવ નાખ્યો. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત આ બાજુ યાદવોથી ઉત્પન્ન થયેલ કોપાનલવાળે તે દૂત તરત મગધના રાજાની રાજધાનીમાં ગયે. પ્રતિહારે નિવેદન કર્યું કે, દૂત આવ્યો છે, એટલે રાજાએ તેને પ્રવેશ કરાવ્યું. ભૂમિ સાથે મરતક સ્પર્શ કરે તેમ પ્રણામ કરીને વિનયપૂર્વક અંજલિ જેડીને યાદવ નરેન્દ્રને વૃત્તાન્ત જણાવ્યું. તે સાંભળીને પ્રલયકાળને પવનથી પ્રજવલિત જાણે ક્ષયકાલને અગ્નિ હય, જાણે અણધાર્યો પડેલો લાંબે ઉલ્કાદંડ હોય, મેઘ–ગરવ થયા પછી જાણે વિજળીને ચમકારે થયે હોય, કુરાયમાન કિરણસમૂહવાળે ઉનાળાને જાણે સૂર્ય હોય તેમ તે એકદમ ધાતુર મુખવાળે થયે. રેષથી કંપતા અધરવાળે બેલવા લાગ્યું કે, તેને પરાભવ હું કેવી રીતે સહન કરી શકું ? –એમ બેલીને સિંહાસન પરથી ઊભે થે, પડઘાના શબ્દો સંભળાય તેમ યુધ-પડહ વગડાવીને નિમિત્ત, મુહૂર્ત, શુભદિવસની ગણતરી કર્યા વગર તરત જ પિતાના મંદિરમાંથી નીકળે અને યુદ્ધ માટે પ્રયાણ કર્યું. જેના મસ્તક ઉપર છત્ર ધરવામાં આવેલું હતું. બે પડખે ચંચળ ચામરો વિજાતા હતા. પ્રચંડ મોટા શબ્દોથી બંદીવર્ગ જયજયકાર કરતો હતો, આગળ કેટવાલ વગેરે લકે એકઠા થતા હતા. મંત્રીવર્ગ રોકવા માટે નમ્ર વચન કહેતા હતા, તેની અવજ્ઞા કરીને નગરીની બહાર નીકળે. રાજાને બહાર નીકળેલ જાણીને ચતુરંગ સેન પણ કેવી રીતે તૈયાર થઈ બહાર નીકળી, તે કહે છે–ગંડથલથી પડતા અત્યંત મદજળથી વર્ષાવ્રતુને પ્રવાહ કરનાર, મેઘથી ઉત્પન્ન થયેલ અંધકારપડલને વિભ્રમ કરાવનાર શ્યામ હાથી–સમૂહ બહાર નીકળતા હતા. પવનથી કંપતી ધ્વજાઓના વસ્ત્રની પંક્તિવાળા, મંજીરાના કરાએલા ઝંકાર-શબ્દોથી મનહર એવા રથસમૂહ બહાર નીકળતા હતા. ઘણા ફણસમૂહરૂપ ઉજજવલ તરંગથી ચંચળ ગંગાના પ્રવાહ સરખી સુંદર ગતિવાળા મનહર અશ્વો બહાર નીકળતા હતા. સેલ, વાવલ, શક્તિ, ફારક, તરવાર, ઢાલ વગેરે શસ્ત્ર-અસ્ત્રો ધારણ કરનાર તથા ધનુષની પ્રત્યંચાથી અલંકૃત કેળવાયેલ પાયદળ સૈનિકે બહાર નીકળ્યા. આ પ્રમાણે પ્રયાણ કરતા મગધાધિપતિ જ્યારે પ્રયાણ કરતા હતા, ત્યારે પ્રચંડ ઉત્પાત કરનાર લાંબા અગ્નિમય ઉલ્કા દડા નીચે પડતા હતા. કાંકરાના સમૂહ સરખો કર્કશ-સ્પર્શવાળ પવન ફુકાવા લાગ્યા. દક્ષિણ દિશામાં શીયાળ ભયંકર શબ્દ કરવા લાગી. સૂર્યમંડલમાં મસ્તક વગરનું કબંધ દેખાવા લાગ્યું. દિવસ હોવા છતાં ઘણું અંધકારવાળું દિશામંડલ થયું. નેત્રમાર્ગ રેકાઈ જાય તેવી રજવૃષ્ટિ થઈ કેઈએ પાડેલ હોય તેમ છત્ર નીચા મુખે નીચે પડ્યું. માર્ગ ઉલ્લંઘન કરતાં સર્ષ આડે ઉતર્યો. આવાં ખરાબ નિમિત્તે થવાથી, મંત્રીએ રોવા છતાં, યમરાજાના હસ્તથી ખેંચાએલ હેય તેમ, તેવી ભવિતવ્યતાના ગે તથા સુકૃતક ઘણું ક્ષીણ થવાથી તે મગધાધિપતિ લાંબા લાંબાં પ્રયાણ કરીને, માર્ગ કાપીને કેટલાક દિવસે સરસ્વતી નદીની પાસેના પ્રદેશમાં પહોંચ્યા. ત્યાં પ્રથમથી મેકલેલ અશ્વારોહ બતાવેલ સ્થાનમાં જરાસંધ રાજા પડાવ નાખવા લાગે. કેવી રીતે ? તે જણાવે છે-ઊભાં કરાતાં લાકડાનાં પાંજરાંવાળે, ખેડાતાં ભમાડાતાં ખેંચાવેલા તંબુઓવાળે, અંતઃપુર-નિવાસોનું રક્ષણ કરતા પ્રકટપટવાળ, પ્રગટ સ્થાપન કરેલા મિત્રજનવાળા મગધાધિપ જરાસંધ રાજાએ સિન્યને પડાવ નાખે. ત્યાર પછી દિવસ પૂર્ણ થયે. સૂર્ય આથમી ગયે. બંનેનાં સિનેએ સંધ્યા–ગ્ય આવશ્યક કાર્યો કર્યા. મહાદેવને કંઠ, પાડા, તમાલપત્રુ અને કાજળ સરખા શ્યામ અંધકાર Page #264 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધ-વર્ણન ૨૪૭ સમૂહથી આકાશ છવાઈ ગયું. કાગડાઓના કાકારવ બંધ થયા. ઘુવડોનાં ટોળાં ફેલાવા લાગ્યાં. ચક્રવાકનાં મિથુન વિખૂટાં પડવાં લાગ્યાં. સમગ્ર પક્ષીઓના સમૂહ માળામાં ભરાઈ ગયા. પરંતુ અવસર પામેલા વાઘ, રીંછે બહાર નીકળ્યા. ચિત્તા, વાઘ વગેરે શ્વાદોના રઘુર શબ્દો તેમ જ મત્ત સિંહના સિહુનાદો સંભળાઈ રહેલા હતા. આવા પ્રકારના અંધકાર-સમૂહથી ભીષણ, ઘણા અશુભ ઉત્પાત સૂચવનાર, શીયાળાની ચીસા સંભળાવાથી ભય કર, શ્વાપદોના સંભળાતા કે'લાહુલવાની રાત્રિ વર્તતી હતી. ત્યાર પછી બંને પક્ષા તરફથી એક બીજાને સમાચાર કહેવરાવવા માટે સ ંદેહવાહકને મેાકલ્યા અને કહેવરાવ્યું કે, આવતી કાલે પ્રાતઃકાળે યુધ્ધ કરવાનુ છે.’ યુધ્ધના સકેત જાણીને અને સૈન્યમાં સુભટે શું કરવા લાગ્યા ? કેટલાક સુભટા ઇષ્ટદેવતાને પૂજતા હતા, સેવકે તુ સન્માન કરતા હતા. કૃપાણ આદિ હથીયારાને સજતા હતા, ધનુષ-માણુનાં લક્ષ્ય સાધતા હતા. અખ્ત પહેરતા હતા. કેટલાક હાથીઓને તૈયાર કરતા હતા. આ સમયે સમુદ્રવિજય રાજાએ જિનબિંબને પ્રણામ કરીને, વંદન કરવા યેાગ્ય શુર્વાદિકને વંદન કરીને, પૂજવા યેાગ્યનું પૂજન કરીને, દાક્ષિણ્ય કરવા યેાગ્યનુ દાક્ષિણ્ય કરીને, સન્માન કરવા યાગ્યનું સન્માન કરીને, ભાજરાજાનુ' બહુમાન કરીને સમગ્ર સહેાદરાને બેસાડીને બલરામ સાથે બેઠેલા દામોદર-કૃષ્ણને કહ્યું કે, તમે મુખ્ય કારણુ-પુરુષ હાવાથી નાના છતાં મોટા છેો. કારણકે, વીતરાગ ભગવંતાએ તમને અર્ધ ભરતના સ્વામીપણે જણાવેલા છે. માટે ‘· તમારે આ વધ કરવા ચાપ છે ’ એમ જાણીને યુદ્ધમા માં જવું જોઈએ-એમ કહીને સ્નેહ અને બહુમાનપૂર્વક જવાની આજ્ઞા આપી. ત્યાર પછી ઉતાવળ અને ઉત્કંઠાથી રામાંચ-કંચુક ધારણ કરેલ શરીરવાળા પેાતાના આવાસમાં ગયા. રાજા ઉંઘી ગયા. ત્યાર પછી યુદ્ધની ઉત્કંઠાવાળાઓની રાત્રિ કેાઈ પ્રકારે પૂર્ણ થઈ. યુદ્ધપડાના પડઘાથી ઉત્પન્ન થયેલ સુભટાના સજ્જડામાંચસમૂહથી હલતુલારવવાળો કાલાહુલ અને સૈન્યમાં એકીસાથે ઉછળ્યેા. ધ્વજા ચડાવી, અખ્તર પહેરાવી, સજ્જ કરેલા મત્ત હાથી— વાળું અત્યંત દૃઢ કરેલા અને વેગથી ચાલનારા રથવાળું, અખ્તર પહેરાવી સજ્જ કરેલા અભિમાની અàાવાળું, યુધ્ધ લડવામાં હાશીયાર અને ઉત્સાહવાળા શસ્ત્રધારીઓના મડલવાળા પ્રત્યંચાના ટંકારથી મુખર અને ઉધ્ધત ધનુર્ધારીઓવાળા મુખ્ય રાજાએનાં સૈન્યે રણભૂમિમાં આવ્યાં. ત્યાર પછી ધારણ કરાએલ ઊંચા ઈંડયુક્ત છત્રવાળું, ફરકી રહેલ શ્વેતવસ્ત્રની ધ્વજાવાળુ, વાગી રહેલાં વિવિધ પ્રકારનાં મુખ અને હાથથી વગાડાતાં વાજિંત્રોવાળું, ખદીજના વડે ખેલાતા જયજયકાર સ્તુતિ-વચનાથી મુખર, પરસ્પરના બાપ-દાદાનાં ગેાત્ર–કીતન કરીને ઉત્સાહિત કરેલા ચેાધ્ધાવાળું, દાંતથી ભાસેલા હાઠવાળા અને ભૃકુટી ચડાવવાથી ભયંકર દેખાતું યુદ્ધ શરુ થયું. ત્યાર પછી લાંમાં ઉલ્કાઅગ્નિદંડ સરખા ખાણુસમૂહ પડવા લાગ્યા. ચંચળ વિજળીના સમૂહની જેમ કૃપાણ–તરવારના સમૂહ। ચમકવા લાગ્યા. તીક્ષ્ણ ખરીથી ધૂળ ઉખેડતા અને ઉડાડતા અશ્વો વિસ્તરવા લાગ્યા. કઠથી કરેલી ગર્જનાના લાંખા કરેલા અવાજથી ભયંકર ગજઘટાએ આક્રમણ કરવા લાગી. મેઘ-ગર્જના સરખા શબ્દો કરનાર રથા ફેલાવા લાગ્યા. ભયંકર સિંહનાદ સરખા મોટા શબ્દો છે।ડતા પાયદળ- સૈનિકો સામસામા યુધ્ધ કરવા લાગ્યા. હવે તે સમયે યુધ્ધના ઉત્સાહવાળા હાથી હાથી સાથે, અન્ધો અશ્વોની સાથે, રથિકો સાથે રથિકા અને પાયદળ સૈનિકા સાથે પાયદળો સામસામા યુધ્ધ કરવા લાગ્યા, મહાગજેન્દ્રોના પરસ્પરના સંઘર્ષોંણુથી નિયતા પૂર્વક નાશ કરેલા રથસમૂહવાળું, રથના શબ્દોથી Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત ઉત્તેજિત થયેલા અશ્વો વડે વેગવાળા કરેલા રથચક્રોવાળું, રથચક્રાવડે કથિત થતા ખચી ગયેલા ચાદ્ધાઓ વડે ચીરી નખાયેલા ઉદ્ભટ અસ્વસ્વારાવાળું, અશ્વારાહીઓ વડે તરવારના પ્રહારથી જરિત થયેલી પાયદળ-સેનાવાળુ, પાયદળ-સૈનિકો વડે ઊંચા ફેંકાયેલા ચક્ર વડે નાશ પામેલાં છત્ર, ધ્વજાના ચિહ્નવળું, ધ્વજ-ચિહ્નના પતન થવાથી ફેલાયેલ વાયુ વડે આશ્વા સન પામેલા ભટસમૂહવાળુ, આ રીતે વેગથી રથના અવાની કઠોર ખરીથી ઉખડેલી અને ઉડેલી રજના ફેલાવાથી આવરિત થયેલા દૃષ્ટિમાવાળું યુદ્ધ એકદમ શરું થયું. ત્યાર પછી ભટાના પ્રચંડ પ્રહાર તથા પરસ્પરના અથડાતા ઉગ્ર ખડ્ગામાંથી નીકળેલ અગ્નિના તણખાની કાંતિથી પ્રકાશિત, વિશાળ ગજઘટાએ સૂઢ વડે સજ્જડ પકડીને ઊંચે ફેકેલ ચેાથ્યાના સમૂહ વડે, વિદ્યારિત ગંડસ્થલમાંથી પ્રગટ થએલાં મુક્તા ક્લોથી અલંકૃત, ચંચળ અશ્વોના સમૂહના સંઘટ્ટથી અને પરસ્પર એક ખીજા સાથે ખાથ ભીડેલા સવા૨ેશના પ્રચંડ પ્રહારથી ઉત્પન્ન થયેલ મૂર્છાથી આચ્છાદિત નેત્રવાળા, ઉલટા પડેલા શસ્ત્રો રહિત ચેાધાઓથી આકુળ, ફેલાઈ રહેલા ઘણા દૃઢ રથવાળું, વૃદ્ધિ પામતી પાયદળ-સેનાએ ફેંકેલા બાણુ, ખાવા, ભાલાં વગેરે શસ્રવાળું, અર્ધચંદ્રાકાર ખાણુ વડે છેદાઈ ગયેલા છત્ર અને ધ્વજવાળુ યુદ્ધ થયું. આ પ્રમાણે મહાભયાનક સંગ્રામ પ્રવત્યાં, ત્યારે ઉપર દડવાળા એવા શ્વેતછત્રરૂપ મહાસમુદ્રના શ્વેત ફીણસમૂહવાળું, અત્યંત ચંચળ અશ્વરૂપ લહેરાવાળું તીક્ષ્ણ તરવાર રૂપ ઉછળી રહેલા મત્સ્યાના સમૂહવાળુ, ઘણા રથાના સમૂહરૂપ કલેાલાની માળાવાળું, રાકી ન શકાય તેવા દુર ફેલાયેલા પદ્માતિસૈન્યરૂપ મેાજાના સમૂહવાળું, અત્યંત મઢવાળા દુર્રાન્ત ઊંચા જલહસ્તી અને મકરરૂપ હસ્તિઓવાળુ, બહુ જોરથી વગાડાતાં આદ્ય-વાજિંત્રરૂપ ગર્જના વાળુ, મગધરાજાનું સૈન્ય સમુદ્રની જેમ યાદવ-સૈન્ય ઉપર ફરી વળ્યું-અર્થાત્ આક્રમણ કરવા લાગ્યું. મહાસમુદ્રના જળ વડે જેમ મહાનદીનુ જળ તેમ યાદવનરેન્દ્ર-સેનાને પરાઙમુખ પરાજિત કરી. ચાદવ નરેન્દ્ર-સૈન્યના માસ અને ઉત્સાહ ભગ્ન થયા. હવે યાદવ-સૈન્ય કેવી રીતે પલાયન થવા લાગ્યું, તે જણાવે છે: છેડી દીધેલા રથ, અન્ધાદિક વાહનાવાળું, ત્યાગ કરેલા અભિમાનવાળુ, હાથમાંથી સરી પડેલા ખગવાળું સૈન્ય સીધે માગ છેડી અવળે માર્ગે દોડતુ હતુ. યાદ્ધાએ ધૈય છેાડી જળ શેાધતા હતા. કેટલાક સૈનિકાની ધજા અને છત્ર નમી પડયાં હતાં. વિષાદ અને ભયથી ભરેલા, પલાયન થવાના ચિત્તવાળા, પોતાના સ્વામીથી વિરક્ત થયેલા, હાથીએના મન્નજળથી ભી જાએલા, અશ્વસમૂહથી ચગદાએલા, ઉડતી રજના સમૂહથી રોકાયેલ દૃષ્ટી માગવાળા, ભયવાળા સૈનિકાએ છેડી દીધેલા શસ્રવાળા, એકબીજાની છાતીના આઘાતથી ફેંકાયેલા, ભીરુતાવાળા સૈનિકો પલાયન થતા હતા. પરંતુ પ્રત્યંચાના કઠોર પ્રહારથી જેને કોણીના ભાગ શુષ્ક ત્રણવાળા હતા, તે ત્રૈલેાકચરૂપ મદિરના સ્તંભ–સરખા અરિષ્ટવરનેમ ત્યાં અડોલ ઊભા રહ્યા. ત્યાર પછી લાંબા અને ખેંચેલા પ્રચંડ ધનુષથી ફે'લા ખણુસમૂહવડે ઘણી શત્રુસેના ખતમ થઈ. ત્રણે ભુવનના ધૈયથી તુલના કરનાર એવા ઉત્પન્ન થયેલા પ્રતાપથી જાણે સેના સ્ત ભિત કરી હોય, અચિંત્ય સામર્થ્યવાળા મંત્રમળથી જાણે સેના માહિત કરી હાય, તેમ શત્રુસેનાને થંભાવી દીધી. આ સમયે એક પડખે એકઠા થતા કુમારા સાથે બલરામ અને કૃષ્ણ Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્રતિવાસુદેવ સાથે વાસુદેવનું યુદ્ધ ૨૪૯ બીજા પડખે ભીમ, અર્જુન, નકુલ, સહદેવ સહિત યુધિષ્ઠિર હતા. બીજી બાજુ ભેજનરેન્દ્ર અને પિતાના બીજા સોંદરે સાથે સમુદ્રવિજય મુખ્ય રાજા હતા. તેઓનું મુખ્ય યુદ્ધ પ્રવત્યું. જેમાં નવા નવા પ્રકારની વ્યુહરચનાઓ કરવામાં આવી હતી. તેવા પ્રકારનું કંપાયમાન કરતું દંડયુદ્ધ પ્રવત્યું. નિરંતર યુદ્ધ કરતા એવા તેઓના કેટલાક દિવસે પસાર થયા. ત્યાર પછી એક દિવસે મગધાધિપ જરાસંધ રાજાની સમક્ષ તેના દેખતાં જ તેને પક્ષના ઘણા રાજાઓને બળરામ અને કૃષ્ણ મારી નાખ્યા. ત્યાર પછી ચલાયમાન ચામરોથી વીંજાતા તે જરાસંધ રાજા કે પાયમાન યમરાજ સરખી ભ્રકુટી ચડાવી, ધનુષ અફાળીને કહેવા લાગ્યા કે – ગોપીઓના ગોકુળના મધ્યભાગમાં ગતિ કરવી, તે જુદી વાત છે અને ધનુષની પ્રત્યંચાના ટંકારથી ભયંકર યુદ્ધના રણમેદાનમાં ગતિ કરવી તે જુદી વાત છે. ગોપીઓની વિલાસવાળી ગોઠીમાં ઊભા રહેલા લોકો વડે શૃંગારરસ ઉત્પન્ન કરીને બીજી રીતે બેલાય છે અને મહાન નરેન્દ્રના વિશાળ યુદ્ધમાં બોલવું—એ જુદી વાત છે. કેશી, રિષ્ટ, મુષ્ટિક, ચાણુર વગેરે રાજાએને જે મારી નાખ્યા, તેથી હે ગોવાળીયા ! તને ગર્વ આવ્યો છે ? ” એમ કહીને ખેંચેલા પ્રચંડ ધનુષમંડળથી છડેલા અને વિચિત્ર વર્ણવાળા પીંછા-પત્રયુક્ત અગ્રભાગથી શેભિત બાણથી ભેદ્યા. ત્યાર પછી કંઈક વિકસિત વદન-કમલવાળા, વિલાસપૂર્વક પ્રગટ થતી અને થોડી જેવાયેલ દંતકાંતિવાળા કેશવ (કૃષ્ણ) સહેલાઈથી શાહેંગ ધનુષને વર્તુલાકારકરતા કહેવા લાગ્યા-“અરે મગધનરેશ! અહીં બહુ બોલવાથી કાર્ય સાધી શકાતું નથી. મહિલાઓને વાણીથી ભાંડવાનું હોય છે, પુરુષને હોતું નથી. તમારા-અમારામાં કોણ પ્રશંસનીય છે, તેને નિર્ણય હમણું તરત જ જાણી શકાશે. હે મૂઢ ! હસ્તમાં કંકણું રહેલ હોય, પછી દર્પણનું શું પ્રજન? એમ કહીને શગ ધનુષથી છૂટેલા બાપુસમૂહથી તેના મનોરથને નિષ્ફળ કરીને, તેણે ફેંકેલા બાણ-સમૂહને તિરસ્કાર કરીને, અશ્વ અને સારથિ સહિત મગધરાજાને વિધી નાખે. તેનું છત્ર તૂટી ગયું, ધ્વજા નીચે પડી. ત્યાર પછી અગ્નિ સરખા કે પાગ્નિથી યુક્ત દેહવાળા તે રાજાએ આગ્નેય અસ્ત્રનું સ્મરણ કર્યું, સળગતી અગ્નિજ્વાળા-સમૂહથી દિશાઓનું ભક્ષણ કરતા એવા અને આવતા તે આગ્નેય અઅને દામોદરે મેકલાવેલ મેઘ-ગર્જના સરખા શબ્દ કરતા, જળધારા વરસાવતા એવા વારુણ અસ્ત્રથી ઓલવી નાખ્યું. આ પ્રમાણે નિષ્ફળ થયેલ સમગ્ર દિવ્યાસવાળા મગધાધિપતિએ ચકરત્નને યાદ કર્યું. અગ્નિશિખા-સમૂહથી પ્રકાશમાન તે ચક્રરત્ન હસ્તતલમાં આવી ગયું. આ સમયે વિદ્યાસિધ્ધ ખેદ પામ્યા, ગંધર્વો વિષાદ પામ્યા, કિન્નરે નીચાં મુખ કરીને ઊભા રહ્યા. અપ્સરાઓનાં વદનકમલે કરમાઈ ગયાં. ત્યાર પછી રેષાઋણ નેત્રવાળા જરાસંધ રાજાએ વાસુદેવને વધ કરવા માટે તે ચક્રરત્ન તેના સન્મુખ મોકલ્યું. સળગતા પ્રલયકાળના અગ્નિની જવાળાઓના સમૂહના વિલાસવાળું તે ચક્રરત્ન વાસુદેવની પ્રદક્ષિણા કરીને એકદમ કેશવના હસ્તતલમાં આવી લાગ્યું તે સમયે વિદ્યાધરે, સિદધે, ગંધર્વો હર્ષ પામ્યા. કિન્નરગણુ ગીત ગાવા લાગ્યા. અપ્સરાઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગી. જમણે ખભે ફરકવા લાગ્યો. જયસ્તિરત્ન ગંભીર શબ્દથી ગર્જનાર કરવા લાગ્યા. અધરન હષાર કરવા લાગ્યું. હર્ષ પામેલા વિકસિત નેત્રકમલવાળા વાસુદેવે તે ચક્રરત્નને તેને વધ કરવા પાછું મે કહ્યું. તેના કંઠપ્રદેશમાં અથડાયું. ત્યાર પછી તૂટી રહેલ ૧. દૂર જાય તે અશ્વ, હાથમાં રહે તે શસ્ત્ર, ૩૨ Page #267 -------------------------------------------------------------------------- ________________ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત નાડી-સમૂહવાળુ, ખીડાએલા નેત્રપત્રવાળુ, ઉખેડી નાખેલા કમળની જેમ પ્રહારથી છેદાએલા ગ્રીવામ`ડલવાળું મગધરાજાનું મસ્તક શરીરથી છૂટું પડી નીચે પડ્યું. ૨૫૦ ત્યાર પછી સિધ્ધા અને ગંધર્વાએ પુષ્પવૃષ્ટિ વરસાવી. ‘મહારાજાધિરાજ ભરતા –ચક્રવતી જયવતા વર્તા ’ એવા જયજયકાર કર્યાં. પડાવ તરફ સૈન્ય પાછું ફેરવ્યુ. વાસુદેવે ત્યાં જ નિવાસ કર્યાં. કેટલાક દિવસ ત્યાં રાકાયા. શુભ દિવસે, સારા મુહૂતે રાજ્યાભિષેક કર્યાં, સ સામતાએ પ્રણામ કર્યાં. સમુદ્રવિજયાક્રિક યાદવા ત્યાં બેઠા. ત્યાર પછી તે જ પ્રદેશમાં સમગ્ર યાદવ નરેન્દ્રમડળે આનદ-મહાત્સવ કર્યાં કેવી રીતે?-- અતિશય ચમકતા મુગટમણિએની ફેલાયેલી કાંતિના સમૂહવાળુ, ચારે બાજુ ફરતા ભુજદ’ડના સુવર્ણાભૂષણની ચંચળ ઘુઘરીએના સમૂહથી શબ્દાયમાન, વેગના લીધે ઉછળતા દ્વારા અને આભૂષણાના શબ્દવાળુ યાદવ નરેન્દ્રના આનંદથી થતું સુંદર નૃત્ય શૈાભા પામતું હતું. ત્યાર પછી ભક્તિપૂર્ણ માનસવાળા યાદવરાજાઓએ ત્યાં ભગવંતની પ્રતિમા સ્થાપન કરીને અરહેતાસનક' નામનું જિનમંદિર કરાવ્યું અને · આનંદપુર ’ નામનું નગર વસાવ્યું, જે ત્યાં આજે પણ પ્રસિધ્ધપણે પ્રત્યક્ષ આળખી શકાય છે. : . ત્યાર પછી તે પ્રદેશમાંથી વાસુદેવે ભાજરાજાને કેટલાક દેશ સહિત મથુરા આપ્યું. તેની સાથે લાગેલાં ગામેા સહિત હસ્તિનાપુર પાંડવાને આપ્યું. બીજા રાજાએને પણ જેને જે ચાગ્ય રાજ્યા હતાં, તે આપીને સામત રાજાઓની મસ્તકમાળાઓથી પાદયુગલમાં નમન કરાતા વાસુદેવે પોતાના દેશ તરફ પ્રયાણ કર્યું. સુખપૂર્વક માગમાં પડાવ નાખતા નાખતા પેાતાની નગરીએ પહેાંચ્યા. ત્યાર પછી કંપતા પટ્ટાંશુકોના અનાવેલા તબૂએમાં લટકી રહેલ મેાતીઓની માળાઆથી યુક્ત વીંઝતા મનેાહર ચામરના ચંચળ અગ્રભાગથી મનોહર, ઊંચે ખાંધેલી ફરકતી ધ્વજાની શબ્દ કરતી ઘુઘરીઓ અને ઘંટડીઓના સમૂહથી રમણીય, ઉડતા ઉજ્જવળ ચીનાઈ વસ્ત્રાના વિવિધ વાંથી શાભાયમાન, વેરેલાં અનેક પુષ્પાના ઉપચારની ગંધથી આકર્ષાએલા ગુંજારવ કરતા ભ્રમરકુલથી યુક્ત, ખળતા અગરના કાઇથી નિરંતર નીકળતા ધૂમથી શ્યામલ ના થયેલ ધ્વજચિહ્નવાળી, કસ્તૂરી, કેસર, ચંદન, ઘનસાર મેળવી અત્યંત સુગ'ધિત કરેલા જળથી સિ'ચિત ઠેકાણે ઠેકાણે ઉત્તમ કમલપત્રોથી આચ્છાદિત કરેલા જળપૂર્ણ કળશે વાળી, શણગારેલી દુકાનેાથી વિશેષ શાભતી દ્વારકા નગરીને વિભૂષિત કરીને ઉત્પન્ન થયેલ અનુરાગવાળા અને જયજયકારના કોલાહલ કરતા, દ્વારદાપુરીના નગરજને વાસુદેવનુ સ્વાગત કરવા સન્મુખ જતા હતા. ત્યાર પછી જ્યાતિષીઓએ નિરૂપણ કરેલા શુભ તિથિ-નક્ષત્ર-મુહૂત-સમયે જેટલામાં નગર- દરવાજે પહોંચ્યા, તેટલામાં અનેક કુતૂહલપૂર્વક એકઠી થયેલી નગરસુંદરીઓના દેહથી રોકાઈ ગયેલ રાજમાગ વાળા, રાજમાગ માં ઉદ્ભટપણે પરસ્પર એકઠા થતા ધક્કા ચકી કરતા, અભિમાની, મામાં આગળ વધવા ન દેતા અશ્વસવારાવાળા, અશ્વસવારોએ અટકાવેલ ગજવારાના તીક્ષ્ણ અંકુશથી રાકેલા હાથીવાળા, શ્રેષ્ઠ હાથીના મહાગ રવના શબ્દથી ત્રાસ પામેલા રથના અશ્વોથી દુ†મ એવા રાજમાગે અતિ મુશ્કેલીથી વાસુદેવ જવા લાગ્યા, એટલે ઊંચા દંડવાળું ઉજજવળ છત્ર ધરેલું હોવાના કારણે, તથા બે માજુ ચંચળ ચામર વીતા Page #268 -------------------------------------------------------------------------- ________________ દ્વારકામાં વસંત-મહત્સવ ૨૫૧ હોવાથી “આ જ વાસુદેવ, આ જ વાસુદેવ” એમ બોલતી નગરસુંદરીઓ તેના તરફ જેવા લાગી. કેવી રીતે?— વિલાસના આવિર્ભાવથી ઊંચી કરેલ ભુજલતા અને મરડેલ હસ્તાંગુલિના તલવાળી, મુખમાંથી નીકળતા સુંગધી વાયુમાં લીન થયેલ ભ્રમરકુલવાળી, કામદેવના કારણે ઉત્પન્ન થયેલ વિલાસની ચેષ્ટાથી શોભિત શિથિલ કેશવાળી, વિષમપણે ઊંચા સ્તન-પ્રદેશથી ઉછળતા શોભાયમાન હારવાળી, કાન ખજવાળતી અને નેત્રયુગલ અર્ધ બંધ કરતી, એક હાથમાં કમળ વસ્ત્રના છેડાને ધારણ કરતી, આ પ્રમાણે તેના દર્શનથી વૃદ્ધિ પામતા વિલાસનું સૂચન કરતી શ્રેષ્ઠ નગર-તરુણીઓથી અભિલાષાપૂર્વક દર્શન કરાતા કૃષ્ણ દ્વારકાપુરીમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી ઘણા લેકેની ગીરદી અને પડાપડી વચ્ચેથી મુશીબતે બહાર નીકળી પિતાના મંદિર તરફ પહોંચ્યા. ત્યાં આગળ દ્વારભાગમાં સ્થાપન કરેલા મંગળકળશવાળા, લટક્તા આમ્રવૃક્ષનાં તાજાં પલેથી શોભિત તેરણમાળાવાળા, સુંદરાંગી વિલાસિની સ્ત્રીઓ વડે ગવાતા મધુર કમળ આલાપવાળાં મંગલ ગીતથી મુખર, ઉત્તમ બ્રાહ્મણે વડે ઊંચા સ્વરથી બેલાતા “પુણ્ય દિવસ, પુણ્ય દિવસ ” એવા શબ્દથી મિશ્રિત જયજયકાર શબ્દવાળા, પિતાના નિવાસ કરવાના ભવનમાં પ્રવેશ કર્યો. ત્યારે મંગલપાઠકે ઊંચા સ્વરથી સંભળાવ્યું કે-“કિરણેના બનાવેલા દોરડાથી બંધાએલો સૂર્ય ઘડાની જેમ પશ્ચિમદિશાના સમુદ્રમાં જળ માટે નંખાઈ રહેલો છે.” હવે સંધ્યા-સમય જાણીને તે સમય એગ્ય યાચિત આવશ્યક કાર્યો પતાવીને વિશિષ્ટ મનવાંછિત વિનોદમાં કેટલાક સમય પસાર કરીને સુખપૂર્વક નિદ્રાધીન થયા, આ પ્રમાણે સમગ્ર દિશાચકોના દેશે સ્વાધીન કરી, અભિમાની શત્રુઓને પરાસ્ત કરી, ઘણાં વર્ષો સુધી રાજ્યસુખનો અનુભવ કર્યો. કેઈક સમયે તરુણ લેકના મનને આનંદ આપનાર વસંત-સમય આવ્યું જેમાં વનની અંદરનાં સ્થળે મધુકાના ગુંજારવના બાનાથી જાણે ગીત ગાતાં હોય, પવનપ્રેરિત ઊંચા-નીચા થતા પલના બાનાથી હાવભાવના અભિનયથી જાણે નૃત્ય કરતાં હોય, કેયલના ઘણા કલરના બાનાથી જાણે આમંત્રણ કરતાં હોય, વિકસિત કેસુડાંનાં વનના બાનાથી જાણે અગ્નિ પ્રગટો ન હોય? અતિશય પુષ્પરજ ઉડવાથી જાણે ધૂપનો સુગંધી ધૂમાડો ન હોય, વળી આમ્રવૃક્ષ ઉપર મૈર લાગવા લાગ્યા. મલ્લિકા-માલતી પુષ્પોના ગુચ્છાઓ ઉગવા લાગ્યા, અશોક વૃક્ષની ઉપર લાલ નવીન પત્રો ફૂટવા લાગ્યાં. કુટજ-સમૂહ કળીવાળા થાય છે. કણેર પુષ્પના સમૂહ વિકસિત થાય છે, પુન્નાગના સમૂહ પુષ્પિત થાય છે, ત્યાં આગળ-હિંચકવાની ક્રીડા કેવી હતી? પ્રિયતમના પૂર્ણ આદરવાળા હસ્તસ્પર્શથી ફુરાયમાન વિશાળ લંબાઈવાળા મધુર શબ્દ કરતી ઘુઘરીવાળા કંદોરાના લાપથી મુખર, નિતંબતટ શોભતું હતું. હીંચકવાના દેરડાને પકડવાથી ન સહી શકાય તેવી પીડાથી સીત્કાર છોડતાં, મણિ-જડિત કંકણ-કુંડલો પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થયેલ મધુર શબ્દમય, સખીવર્ગથી પૂછાયેલ પ્રિયજનનાં નામ અને ગોત્રના કારણે ખલનાથી વૃદ્ધિ પામેલા વિલાસવાળાં લજજાયુક્ત વચને શોભતાં હતાં. આવેગથી કંપાયમાન અધિક શબ્દ કરતા મણિજડિત કંદોરાના મધુર રણકાર મિશ્રિત કર્ણપ્રિય ગંભીર જીણા સ્વરવાળાં હિંડોળાનાં ગીત સંભળાતાં હતાં. આ પ્રમાણે વસંતસમયમાં પોતાના મંદિરના ઉદ્યાનમાં પોતાના પતિ સાથે આમ્રવૃક્ષની Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત ઘાટીમાં મનહર ઝૂલણ શોભતું હતું. વળી સુધી પરિમલવાળા અનેક પ્રકારના નવીન ઉત્પન્ન થયેલ ધાન્યબીજવાળે, જેમાં, આમ્રમંજરીના ગુચ્છાઓએ ઉત્પન્ન વિષાદ દૂર કરેલ છે, પતિવિરહિણી સ્ત્રીના વિરહ-દુઃખની વૃદ્ધિ કરનાર ગજપતિ જે વસંતમાસ ફેલાઈ રહેલે હતે. ભ્રમણ કરતા ભ્રમની શ્રેણીની સમીપમાં વિયેગની મહાવેદનાવાળા વ્યાકુલ થયેલા પથિકે એ કોપાયમાન યમરાજાની શંખલા સરખા વસંતમાસને જે. આવા પ્રકારના વસંતઋતુના એક દિવસે બલરામ અને કૃષ્ણ સુખ પૂર્વક સુખાસન પર બેઠેલા હતા અને પિતાના ગૃહવિષયક વાર્તાલાપ કરતા હતા. ત્યારે વાસુદેવે કહ્યું, “અરે હલાયુધ ! બલદેવ ! સમગ્ર લેકથી વિરુદ્ધ અરિષ્ટનેમિનું વર્તન તે જે કે આપણને મહાઆશ્ચર્ય ઉપજાવનારું છે. કેવી રીતે ? ત્રણે લેકને વિનાશ કરવા કે રક્ષણ કરવા સમર્થ હોવા છતાં પણ પિતાના બલ માટે ગર્વ નથી. રૂપ-સૌંદર્યને કારણે કામદેવને તિરસ્કાર કરનાર હોવા છતાં પણ સુંદર ચેષ્ટાવાળી વિલાસિનીના દર્શનથી વિમુખ થયેલા છે. સમગ્ર કેને પ્રાર્થના કરવા યોગ્ય અપૂર્વ યૌવન પામવા છતાં પણ તેમને વિષયાભિલાષ ઉત્પન્ન થતું નથી. તે જે કઈ પ્રકારે તેવી કેઈ યુકિતથી વિષયના બંધનમાં લઈ જઈ શકાય તે બહુ સારું. એ સમયે બંદીએ સંભળાવ્યું-“ઉછળતા મધુર રાસડાના ગીત-વિશેષથી શબ્દ કરતી જીભવાળે, વર્ણવાળા મોગરાનાં પુપની કળીરૂપી લાંબા દાંતવાળ, ચંચળ પલ્લવરૂપ કંપતી જિહાવાળે વસંતમાસરૂપ સિંહ ફેલાઈ રહે છે. જેમ જેમ દક્ષિણ દિશાને પવન મનુષ્યના માંસલ અંગને સ્પર્શ કરે છે, તેમ તેમ જ કામાગ્નિવડે અધિક સંતાપિત હૃદયવાળા થાય છે.” -આ પ્રમાણે બંદીએ કહેલું સાંભળીને વાસુદેવ કૃષણે કહ્યું કે, “અહા ! સુંદર સમય આવી લાગે, તે સ્નાન–કીડાના બાનાથી વસંતનાં ગીતે કરતી વિલાસિની સ્ત્રીઓ સાથે રુકિમણું, સત્યભામા સહિત અંતઃપુર આવીને અરિષ્ટનેમિને વિષયનું પ્રલોભન કરાવશે.” એમ કહીને પ્રતિહારને બોલાવ્યું અને આજ્ઞા કરી કે, “ નગરીમાં આ પ્રમાણે ઉદ્યોષણા કરી કે, આવતી કાલે રાજા વસંત ચચ્ચરી- ગીત-ગાન કરતી મંડલી-સહિત સ્નાનકીડાના સુખને અનુભવ કરશે, તે સમગ્ર નગરલકે એ પણ વિવિધ પ્રકારની વેષભૂષા સજીને વસંતક્રીડા કરવા બહાર નીકળવું.' ત્યાર પછી જેવી આજ્ઞા” એમ કહીને પ્રતિહાર નીકળ્યો અને રાજઆજ્ઞાને અમલ કર્યો. એટલામાં દિવસ અસ્ત થયે. બંદીએ સંભળાવ્યું કે- અસહ્ય કિરણોના સમૂહરૂપ સળગતી જ્વાલાઓથી ભગ્ન થયેલા પ્રભાવવાળે સૂર્યરૂપ દાવાગ્નિ આકાશરૂપ વનના અંતમાં ઓલવાયેલ છે અર્થાત સૂર્યાસ્ત થયે.” સંધ્યા સમય જાણીને બલદેવ અને કૃષ્ણ ઊભા થયા. સાંજસમયનાં કાર્યો પતાવ્યાં, વિવિધ વિનેદ કરતાં રાત્રિ પસાર કરી. કાલનિવેદકે સંભળાવ્યું કે-“કિરણરૂપ નખના પ્રહારથી ફાડેલા અંધકારરૂપ હાથીને ગંડસ્થલના રુધિરથી જાણે અરુણ વર્ણવાળ થ ન હોય તેમ સૂર્ય-સિંહ ઉદયાચલના શિખર ઉપર શેભે છે. ત્યાર પછી કૃષ્ણજી જાગ્યા અને પ્રાતઃકાલનાં સંધ્યા એગ્ય કાર્યો કર્યા. તે પછી સમગ્ર સામંત, તલવર્ગલેકનગરલેક પિતાના વૈભવનુસાર વસ્ત્રો પહેરીને પિતાના ઘરેથી નીકળી પિતપોતાની મતિ પ્રમાણે ગીતગાન-કરનારી મંડળીઓની ગોઠવણી કરવા પૂર્વક નીકળ્યા. પિતાની સાથે અરિષ્ટનેમિને ૧ શ્લેષ હોવાથી હાથી પક્ષે સુગંધી પરિમલયુકત વહી રહેલા મદજળવાળા, આમ્રમંજરીના સહથી વીટાએલા દંતશળવાળા ગજપતિના વિસ્તારથી કરેલા દુ:ખવાળા. Page #270 -------------------------------------------------------------------------- ________________ વસન્ત-મહાત્સવ, જલ-ઢૌડા ૨૫૩ બાજુમાં બેસાડી વાસુદેવ પણ નીકળ્યા. ગાયન કરનાર મંડલીને જોતા જોતા જાય છે, તે કેવી હતી ? અને કેવા પ્રકારનાં ગીત સંભળાતાં હતાં ? ( " ભ્રમરસમૂહરૂપ ચંચળ પાંપણયુકત, પુષ્પ-દળાને વિકસાવનાર, ભુવનતલને ભૂષિત કરનાર વસંતમાસ વૃધ્ધિ પામી રહેલા છે. આમ્રવૃક્ષનાં નવાં ફુટેલાં કુંપળા અને ઉત્તમ પાત્રોમાં કાયલાએ એવા શબ્દ કયાં કે, પ્રિયને છેડીને અત્યારે કોણ જાય છે? ’ જે પતિના વિયાગમાં મૃત્યુ પામે છે, તા કડ઼ા કે તે પાપ કેાનાં છે?--એમ ચિંતવતી કોયલ કહે છે કે, ‘તારાં તારાં' આ પ્રકારે વૃદ્ધિ પામતી સંગીતમંડળીઓને સાંભળતા સુંદરચરિત્રવાળા જનાદ્ન વિચરતા હતા. આ પ્રમાણે એક બાજુ મૃદંગ વગાડાતાં હાવાથી તેના પ્રચંડ શબ્દવાળું, ખીજી માનુ મોટી આલરાના ઝણકારવાળુ, લયયુક્ત નૃત્ય કરતી સુંદરીએથી યુક્ત, ગવાતા કર્ણપ્રિય મધુર સંગીતવાળુ, રાસમંડળ જોઈ ને યાદવનરેન્દ્રાએ સ્નાનક્રીડાના પ્રારંભ કર્યાં. તે સ્નાન કેવું હતું ? જેમાં ઉદ્ભટ કટાક્ષ, વિલાસ અને શૃંગાર કરતી વિલાસિની સ્ત્રીએ સુવણૅ ની પિચકારીએ ભરતી હતી, જેમાં પિચકારીઓના મુખાગ્રમાંથી નીકળતી કેંસરના વર્ણ સરખી અરુણુવણુંવાળી જળછટા હતી. જેમાં જળ-છટા છાંટનારી વિલાસિની સ્ત્રીએ છે, જેમાં વિલાસિનીઓ વડે સિત્કાર છૂટે છે, સિત્કાર સાંભળવાથી યુવાનાને જેમાં કુતૂહળ ઉત્પન્ન થાય છે, કુતૂહ ળથી નરેન્દ્રલેાક જેમાં આકર્ષાએલા છે, એવી મજ્જન-ક્રીડા, તેમજ હાથમાં ધારણ કરેલી પિચકારીઓથી દૂર સુધી ઉડાડેલા જળ-પ્રહારથી વ્યાકુળ તરુણીઓના ન સમજી શકાય તેવા અવ્યકત આલાપ અને વચના શોભતાં હતાં. પ્રિયતમના જલપ્રહારથી જેમાં આસકિત ઉત્પન્ન થયેલી છે, અને ઉત્પન્ન થયેલ વિભ્રમ અને વિલાસવાળી એવી કેાઇ નવા કુંપળપત્ર સરખા હસ્તતલને વચમાં રાખી અંગુલિના આંતરામાંથી નજર કરતી શૈાભા પામતી હતી. કોઈક નાયિકાનું જળથી ભીંજાએલ લાલ ખારીક નિર્મળ વસ્ત્રથી ઢાંકેલુ સ્થૂલ સ્તનમંડલ સિન્દૂરથી રંગેલા ઉત્તમ હાથીના ગંડસ્થલની શાભાને ધારણ કરતુ હતું. કોઇક વિલાસિનીનુ પિચકારીમાંથી તરતના નીકળેલા જળથી આર્દ્ર થયેલ મુખ જળબિન્દુઓના પ્રહારથી વિરલપત્રવાળા કમળની જેમ શાલતુ હતુ. કાઇક સ્ત્રીના કેશપાશ અલ્પવિકસિત માલતી-પુષ્પાની કળીએથી દંતરિત દેખાતો, તે જાણે પ્રિયતમની ક્રીડાના વિલાસાનું હાસ્ય કરતા હોય તેમ જણાતા હતા. કોઈક સ્ત્રીના વિશાળ નિતંબ-ખિંખથી ઘેાડી ઢીલી પડેલ અને સરકી ગએલ કટીમેખલા જાણે જળમાં ડૂબતા યૌવનરૂપ હાથીને રાકતી સાંકળ હોય તેમ શોભતી હતી. આ પ્રમાણે કરેલી ક્રીડાથી થાકી ગએલા અને વૃધ્ધિ પામેલા કામદેવના વિલાસવાળા યાદવરાજાઓની જળક્રીડા પૂર્ણ થઈ. આ પ્રમાણે વિવિધ જળક્રીડાના વિનાદ કરવા પૂર્ણાંક યાદવો જળાશયમાંથી બહાર આવ્યા. ત્યાર પછી વાસુદેવે અરિષ્ટનેમિને વિવાહ-સન્મુખ કરવા માટે રુકિમણી, સત્યભામા, જા'ખવતી સહિત આઠ મુખ્ય રાણીઓને મોકલી. હાસ્ય કરતા ભગવતે તેમને ખેલાવી. ત્યાર પછી ભૂલતાના વિલાસ અને આંખના કટાક્ષ કરવા પૂર્વક જાંબવતીએ કહેવાનું શરુ કર્યું. • કે “ અરે ! વાંઢાએ બનાવટી વિનય કરે, તેની જેમ નિષ્ફળ યૌવન વહન કરવાથી કયા ફાયદો ? કારણ કે, જેમ વિકસિત કમલાકરનું ફળ હાય તે સુગંધ, સંપૂર્ણ ખીલેલા ચંદ્રનું ફળ શીતળતા; તેમ યૌવનનું ફળ હાય તો વિષયાના ભોગવટા. તે સિવાય જુગારીના ભૂષણુ માફક Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ પિન્ન મહાપુરુષોનાં ચરિત યૌવન નિષ્ફળ ગણાય છે. વનમાં રહેનાર પુરુષની જેમ કામદેવ યૌવનના ભોગેની અભિલાષા કરે છે. કુલીન પુરુષેએ સાથે વૃદ્ધિ પામેલા હોય, તેમને છેતરવા યોગ્ય ન ગણાય, તે પછી મનમાં ઉત્પન્ન થનાર કામદેવને ન છેતરવો જોઈએ. હે કુમાર ! તમારા આશ્રયે રહેલા, સાથે વૃદ્ધિ પામેલા કામને મને રથરહિત કરશે, તે બીજા આશ્રિતે તમારા તરફથી કઈ આશા રાખી શકશે? જેમ હાથણરહિત હાથી, કાંતિરહિત ચંદ્ર, તેમ પ્રિયતમારહિત સુપુરુષનું યૌવન નિલ ગણાય છે. બીજું માતા-પિતાએ પણ સંતાન અને કુલવૃદ્ધિ માટે લગ્ન કર્યું હતું, તે તમારા સરખાએ તેથી વિપરીત કરવું યોગ્ય ન ગણાય. તમારા સરખા મહાભાગ્યશાળીએ વડીલેની આજ્ઞા ઉલ્લંઘન કરવી વ્યાજબી ન ગણાય. હવે તમે ક્રમે કરીને સંપૂર્ણ યૌવન પામેલા છે, તે ચંદ્ર જેમ રેહિણીને સમાગમ કર્યો, તેમ પ્રિયતમાનું પાણિગ્રહણ કરીને યૌવન સફળ કરે, નહિંતર અરણ્યમાં ઉગેલા વૃક્ષનાં પુષ્પ નિષ્ફળતા પામે છે, તેમ તમારે યૌવનકાળ પણ નિરર્થક નીવડશે, ” –એ પ્રમાણે સ્નેહપૂર્વક જાંબવતીએ કહેલાં વચન અને બહુમાનથી કરેલા આગ્રહને વશ થયેલા ભગવંતે ચિંતવ્યું કે, “આ પ્રમાણે મને પાણિગ્રહણ કરવાના કરેલા પ્રયત્ને તે ખરેખર મારા પરિત્યાગમાં સહાય કરનારા નીવડશે.” એમ વિચારીને હાસ્ય કરતાં છેતરવા પૂર્વક કહ્યું કે, “ઠીક એમ કરીશું.' વિષયોથી વિરક્ત હોવા છતાં પણ ભગવતે રુકિમણી વગેરેનાં વચનને સ્વીકાર કર્યો. કારણ કે, નિર્મળ આશયવાળાના આગ્રહથી સજ્જન પુરુષે શું નથી કરતા? ત્યાર પછી નેમિકુમારે પાણિગ્રહણ કરવાને સ્વીકાર કર્યો છે.” એમ કૃષ્ણજી પાસે જઈને વધામણુ કર્યા. કેવી રીતે?— તાડન કરાતાં, વગાડાતાં, વિશાળ વાદ્ય, આદ્ય, કાંસી–જોડ અને તાલથી શબ્દાયમાન ચારે દિશામાં ફેકેલા-વેરેલા કેસરાદિનાં ચૂર્ણોથી યુક્ત, પરસ્પરના અથડાવાથી ઉછળી રહેલા પરિમલિત થયેલા સુગંધી કપૂરસમૂહથી યુક્ત, કેસરચૂર્ણ ફેંકવાથી રંગિત થયેલા પ્રેક્ષકવર્ગ– વાળાં, નૃત્ય કરતી વિલાસિની સ્ત્રીઓના રણકાર કરતા કંદરાવાળાં, જેમાં વિવિધ પ્રકારની વેષભૂષા સજેલા કુમ્ભ પુરુષે મહાલે છે, એવાં વધામણાં કર્યાં. કૃષ્ણજીએ પણ સમગ્ર ગ્રેજ્યમાં તિલક-સમાન, અત્યંત રૂપ અને યૌવનથી દેવાંગનાને પણ તિરસ્કાર કરનાર એવી ઉગ્રસેનરાજાની પુત્રી અને સત્યભામાની સગીબેન રાજિમતી કન્યા સાથે વિવાહ કર્યો. લગ્ન નિમિત્તે મણિ, સુવર્ણ, રત્ન, હાથી, ઘોડા, વસ્ત્રાદિક સમગ્ર સામગ્રી તૈયાર કરાવી. વળી નિમંત્રણથી આવેલા રાજાઓ અને જાનૈયાઓ માટે ઘણું પશુ આદિક જે એકઠા કર્યા. ભગવંત પણ તેના જ બાનાથી સાંવત્સરિક મહાદાન આપવા લાગ્યા. દાન કેવી રીતે આપ્યું ?—જાડી મેઘધારાવાળા વરસાદની જેમ મણિ, રત્ન, સુવર્ણ, ધન, ધાન્યની એવી વૃષ્ટિ કરી, જેથી વર્ષાઋતુના સમય માકક લકે એકદમ શાંતિ પામ્યા. શરદકાળમાં ફલસંપત્તિથી અને સમગ્ર ધાન્ય–પ્રાપ્તિથી. લેકે જેમ આનંદ પામે છે, તેમ સમગ્ર આશાવાળા લેકના મનોરથ પૂર્ણ કરવામાં રસિક ભુવનગુરુના અદ્વિતીય દાન વડે લેકે આનંદ પામે છે. જે કેઈ જેવી માગણી કે પ્રાર્થના કરે છે, તે પ્રમાણે સમગ્ર અપાય છે. તેવી રીતે મનવાંછિત દાન આપ્યું, જેથી કરીને Page #272 -------------------------------------------------------------------------- ________________ સંવત્સરી દાન, માંસાહાર-નિષેધક પ્રવચન ૨૫૫ હવે દાન શ્રેડર્ણ કરનાર મેળવી શકાતા નથી. જ્યારે અપાતું દાન ગ્રહણ કરનાર કેઈ પ્રાપ્ત થતું નથી, ત્યારે રસ્તાના મુખમાં અને ચૌટા તથા ચોકમાં ધનસમૂહના ઢગલા કરાતા હતા. એટલું જ નહિ પણ રાજપુરુષે પાસે ઉદ્યોષણ કરાવાય છે કે જે કેઈને જે પ્રકારનું દાન જોઈતું હોય તે ત્રણ રસ્ત, ચાર રસ્તે કે મેટા રાજમાથી મેળવી શકશે–એ પ્રમાણે વારં. વાર ઉદ્ઘેષણ કરાવી. એમ મોટા હાથી, રથ, અશ્વ, મણિ, રત્ન, સુવર્ણ વગેરેનું દાન પ્રભુએ દરરોજ આપ્યું. એમ કરતાં એક વર્ષ પૂર્ણ થયું. તેટલામાં વિવાહને મહત્સવ દિવસ આવી પહોંચ્યા. વિવાહ માટે પ્રયાણ કરવાની સર્વ સામગ્રી તૈયાર કરી. ભગવંત પણ બહું પરણીશ” એ પ્રમાણે પરિવારને આનંદ થાય તેમ સુંદર વચન કહીને સારથિએ આગળ લાવેલ લહેરાતા દવજપટથી મનહર દેખાતા, મધુર શબ્દ કરતી ઘંટડીઓવાળા, મન અને પવન સરખા વેગવાળા ચપળ અવયુગલથી જોડાએલ, બંને બાજુ રહેલા ઊંચા દંડવાળ છત્રસહિત, બાજુમાં બેઠેલ વિલાસિની સ્ત્રીઓના હસ્તમાં રહેલ વિઝાતા ચપળ ચામરવાળા રથમાં આરુઢ થયા. સારથિએ પ્રવર્તાવેલ, બંદીજને વડે જયજયકાર શબ્દ કરવાથી મુખર રથ આગળ ચાલવા લાગે. કેવી રીતે?—જગદ્ગુરુના મનની જેમ અતિવેગવાળા પવનને તિરસ્કાર કરવામાં ચતુર અશ્વોથી ખેંચાતે જ્યાં જવાની ઈચ્છા થાય, તે જ ઈષ્ટ સ્થળમાં ઊભું રહેવાવાળો રથ એકદમ આગળ ચાલવા લાગ્યું. એમ કરતાં તે સ્થળમાં પહોંચ્યું કે, જ્યાં પકડી લાવીને પૂરેલા સસલા, મૃગ, સાબર વગેરે રાખેલા હતા. જાતિસ્મરણની મતિવાળા તે પશુઓએ ભગવંતના આગમનસમયે જ ચીસે પાડી. તેમના શબ્દો સાંભળીને સારથિને પૂછ્યું કે, “મેઘગર્જના સરખા લાંબા અવાજવાળા આ શબ્દ કેના સંભળાય છે, ત્યારે સારથિએ પ્રત્યુત્તર આપ્યું કે, “ આપના વિવાહ-નિમિત્તે મહત્સવના અંતે આ પશુઓનાં માંસનું ભેજન પિરસીને આનંદ દિવસ મનાવશે. આ કારણે પશુગણને પકડીને પૂર્યા છે. એ સાંભળી ભગવંતે કહ્યું કે, “ અહો લેકેનું અજ્ઞાન ! અહે અંધત્વ! જેમ વેદના કરનાર ફલ્લાને “શીતળા અને કડવા ઝેરને “મધુર વિદ્વાન પુરુષે કહે છે, તેમ પાપદિવસને પણ આનંદદિવસ મનાવે છે! આવા હિંસામય દિવસને પણ જે આનંદને દિવસ મનાવે, તે પછી પાપદિવસ કેવું હશે? વળી જે પ્રાણીઓને વધ કરીને વિવાહધર્મ કરાય, તે પાપનાં કારણ કયાં સમજવાં ? પારકાના માંસથી પોતાના દેહનું પિષણ કરવું, તે તે અત્યંત નિંદનીય ગણાય. કેવી રીતે? પારકાના માંસનું ભક્ષણ કરવા દ્વારા જે પિતાના દેહને પિષે છે, તે તે ખરેખર કાલકૂટવિષ ખાઈને જીવવાની અભિલાષા કરે છે. જે મૂઢ પુરુષ બીજાના પ્રાણ હરણ કરીને પોતાના દેહને પિષવાની ચેષ્ટા કરે છે, તે રેતીનાં દોરડાં દઢપણે વણવાની પોતાની બુદ્ધિ કરે છે. હસ્તતલમાં ધારણ કરેલ મજબૂત દાંતથી કાપેલ માંસની અભિલાષા કરનાર વાન અને મનુષ્યમાં કયા ફરક છે ? તે છે સારથિ ! કહે. હાથ, પગ, નેત્ર, વદન વગેરે અવયવોથી મનુષ્ય ઓળખી શકાય, પરંતુ તેવા મનુષ્ય જે માંસભક્ષણ કરે, તે તેનામાં અને રાક્ષસમાં કશે તફાવત નથી. માંસ ખાનાર મનુષ્ય ખરેખર ધર્મ અને દયા, કરુણા, પવિત્રતા, લજજા દૂરથી જ છેડી દીધી છે. આવા પ્રકારનું અશુચિથી ઉત્પન્ન થનાર, અશુચિસ્વરૂપ દેખાતું માંસ હાથથી પણ સ્પર્શ કરવા લાયક નથી, તે પછી તેનું ભક્ષણ તે કેવી રીતે કરી શકાય? બીજું નવીન તીક્ષણધારવાળી તરવારના પ્રહારથી ચીરેલા મન્મત્ત Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત હાથીના કુંભસ્થળમાં ઉત્પન્ન થયેલાં ઉછળેલાં ઘણાં મુકતાથી પૂજિત ભૂમીતલવાળા યુદ્ધના મેખરે ભલે પ્રહાર કરવા પડે, પરંતુ ભય તથા ગભરાટથી ચંચળ કીકીવાળાં નેત્રોથી સમગ્ર દિશા તરફ નાસી જવા માટે નજર કરતા, વૃક્ષના ગહનમાં સ્વેચ્છાએ ગમન કરતા, બેસતા અને આનંદ પામતા, ઘણા પત્રવાળા કેમલ તૃણકુરનું ભક્ષણ કરી પુષ્ટ દેહ કરનારા, જંગલમાં વૃદ્ધિ પામેલા એવા પશુગણ ઉપર પ્રહાર કરી શકાય નહિ, તેઓને વાડામાંથી મુકત કરીશ, તે હે સારથિ ! તને પણ ધર્મ થશે.” એમ કહીને સારથિ પાસે પશુગણને છોડાવ્યું ત્યાર પછી રથ પાછો ફેરવાવીને નગરીમાં પ્રવેશ કર્યો. છેદાયેલા સ્નેહપાશવાળા ભગવંતે સમુદ્રવિજય વગેરે યાદ તથા શિવાદેવી પ્રમુખ સ્ત્રીવર્ગ તેમ જ બલરામ, દામોદર આદિ મોટાનાનાભાઈઓની દીક્ષા માટે અનુમતિ માગી. ત્યાર પછી ઈદ્રમહારાજાએ અર્પણ કરેલ મોટી શિબિકામાં આરૂઢ થઈને લોકાંતિક દેના સમૂહથી પ્રેરાએલા પ્રભુ દીક્ષા માટે પ્રયાણ કરવા લાગ્યા. ત્યાર પછી અશ્રુજળપૂર્ણ નેત્રવાળી યાદવ નરેન્દ્રોની સુંદરીઓ વડે દર્શન કરાતા, મહાનેહપૂર્ણ ગદ્દગદાક્ષરવાળી બંધવર્ગની વાણી સાંભળતા, સમગ્ર લેકના મનરને દુર્લભ એવી જોગ-સંપત્તિને ત્યાગ કરીને, ક્ષપશમ પામેલા ચારિત્રમેહનીય કર્મવાળા, તેવા પ્રકારના ઉલ્લાસ પામતા પરિણામ અને જીવવીર્યવાળા ભગવંતનગરમાંથી બહાર નીકળ્યા. ઘણા વૃક્ષવાળા, ઉત્પન્ન થયેલ પુષ્પના મકરંદમાં લીન થએલા ચંચળ ભ્રમર-કુલવાળા રૈવત’ નામના ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યાં સર્વાભરણોનો ત્યાગ કરીને, તથા “નમો સિદ્ધાળ”—-“સિદ્ધ પરમાત્માને નમસ્કાર થાઓ—એમ બોલીને પાપવ્યાપાર છેડીને સામાયિક અંગીકાર કરીને, સમગ્ર બંધુવર્ગને વિસર્જન કરી, ઘેર્યબલ રૂપ બખ્તર ધારણ કરીને જેમણે પોતાના આત્મબલના પ્રભાવથી પરિષહસેના જિતેલી છે તેવા, વિચારવા પણ મુશ્કેલ પડે તેવા તપના પ્રકારનું સેવન કરતા, પૃથ્વીમંડલમાં વિચરતા વિચરતા ઉ ન્ત' નામના પર્વત ઉપર પ્રભુ પધાર્યા. તે પર્વત કે છે? મનહર વૃક્ષે ઉપર વિકસિત થએલા પુષ્પવાળા, પુષ્પના કેસરાના સમૂહમાંથી ઉત્પન્ન થયેલ અને ઉછળેલ મકરંદ વાળા, મકરંદના પ્રચંડ ગંધમાં લુબ્ધ થએલ ભ્રમરોએ કરેલા ગુંજારવથી મુખર એ “ઉજ્જયંત’ પર્વત, વળી કે ? વિશાળ શિલાતટના મધ્યભાગમાં નજીક નજીક રહેલા એક બીજા સાથે જોડાએલા મજબૂત નિતંબ–પ્રદેશવાળા, વિવિધ પ્રકારની ઊંચાઈવાળાં ફેલાએલા શિખરે હોવાથી એક હોવા છતાં જાણે અનેક રૂપવાળ ન હોય ? જેમાં ફલ પ્રાપ્તિ થતી હોવાથી પક્ષીગણેને જેણે સુધારહિત, શાન્ત, હર્ષિત કરેલા છે. તથા જ્યાં મંદ પવનથી કંપવાના કારણે વને જાણે નૃત્ય કરતાં હોય તેવા, વળી જેમાં વિશાળ ઊંચા સ્થાનેથી પડતા અને મધુર શબ્દ કરતાં ઝરણાંઓના પતનનાભયથી ઉત્પન્ન થએલ શોકસમૂહના કારણે જાણે પર્વત ઉદન કરતે ન હોય? આ પ્રમાણે સૌન્દર્યના કારણે ત્રણ ભુવનની સ્પર્ધા કરનાર, અનંત દુઃખને મેક્ષ જેમાં પ્રાપ્ત કર્યો છે, એવા ઉજજયંત પર્વત પર અરિષ્ટનેમિ પ્રભુ પધાર્યા, જે પર્વતમાં સમાગમ કરવાની અપૂર્વ અભિલાષાવાળી વિલાસિનીના જંગમાં ઉત્પન્ન થએલ શ્વેત જળબિંદુઓથી વ્યાસ અને ફિકકા કપિલમંડલવાળી દેવાંગનાઓના સમૂહથી આશ્રય કરાયેલા જળનાં નિર્ઝરણાઓ મનનું હરણ કરતા હતા. વળી જ્યાં ઉલ્લાસ પામતી કાંતિવાળી ભિતે સાથે લાગેલા સ્ફટિકપાષાણે અને મરક્ત સમાન નીલવર્ણવાળા અને કોમળ કંપતા પલ્લાની અંદર રહેલાં લતાગૃહ નગરનારીઓને મેહિત કરતાં હતાં, ઊંચી જાતિના સુવર્ણ સમૂહવાળા, આકાશને સ્પર્શ કરતા Page #274 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંત (ગિરનાર) પર ધર્મતીર્થ'ની સ્થાપના ૨૫૭ ઊંચા શિખરાવાળા, ઇચ્છિત સુખ મેળવી આપનાર એવા મંદર-પર્યંતને! ત્યાગ કરીને ક્રીડા કરવા માટે દેવ-સમૂહ। જ્યાં આવતા હતા, જ્યાં અત્યારે પણ સર્વકાળ ફળ આપનાર ફળદ્રુપ વૃક્ષાની શ્રેણી નીચે બેઠેલ મનેાહર અગવાળી સંતુષ્ટ અંગના યુક્ત ગુફાના મધ્યભાગ દેવસભાના સૌન્દર્યાંથી વિશેષ સુંદર જણાય છે. ત્યાર પછી અત્યંત કોમળ ડોલતા પત્રવાળા સુંદર લતાગૃહાથી મનેાહર ‘ઉજ્જયંત’ પર્વત પર આરોહણ કરીને અતિ દુર્ ધ્યાન કરવારૂપ અગ્નિ વડે બાળી નાખેલા સમગ્ર કરૂપ ઇંધન-સમૂહવાળા ભગવતે અહીં જ ઉગ્ર તપવિશેષથી શૈષવાએલ કાયાવાળા તપસ્વીઓને પણ અતિદુર્લભ કેવલજ્ઞાન આસે। મહિનાની અમાવાસ્યાના દિવસે ચિત્રા નક્ષત્રમાં ઉત્પન્ન કર્યું. કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી સિંહાસન ચલાયમાન થવાના કારણે સમગ્ર દેવેન્દ્રવૃંદે ભકિત-બહુમાન–પૂર્ણ માનસથી પ્રભુના કેવલજ્ઞાન-મહાત્સવ કર્યાં. હર્ષોંના કારણે ઉલ્લાસત રામવાળા અલરામ અને દામેાદર પ્રમુખ યાદવ રાજાએ પણ આવી પહેાંચ્યા. હસ્તકમળની અંજલિ કરવા પૂર્ણાંક પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા. કેવી રીતે · ૯ ઉત્પન્ન થયેલ દુલ ભ કૈવલજ્ઞાનથી જેણે ત્રણે લેાક દેખ્યા છે, ભવ્ય જીવાના મેાક્ષના કારણ માટે જેણે ધમ ની પ્રથમ ધુરા વહન કરી છે, એવા હે ભગવંત ! તમા જય પામે ઉત્પન્ન થયેલ ત્રિભુવનરૂપ મંદિરના સમર્થ અત્યંત દૃઢ આધારભૂત એવા સ્તંભ–સમાન ! ભવરૂપ ગહન વનને નાશ કરવામાં પ્રચંડ દાવાગ્નિ–સમાન ! હે ભગવંત! ભારી કરૂપ મહાવૃક્ષના ઉત્પન્ન થવાના કારણભૂત અક્રૂરને મૂળમાંથી ઉખેડી નાખવા માટે એરાવણુ હસ્તિ-સમાન ! મહામિથ્યાત્વરૂપ ગાઢ અ ંધકારને દૂર કરવા માટે ઉત્પન્ન થયેલા પ્રાતઃકાળ સમાન–હૈ જિનેશ્વર ! સાંસાર– કૃપમાં પતન થવાના ભયથી ભરપૂર એવા ભવ્ય-સમૂહને હસ્તાવલંબન સરખા હૈ જિનેશ્વર! તમે ભવ્ય જીવેાના ઉદ્ધાર કરા.’ –આ પ્રમાણે સુરેન્દ્ર-નરેન્દ્રાદિકાથી વ ંદિત ભગવંત તીર્થં પ્રવર્તાવીને, જીવાર્દિક પદાર્થને વિસ્તાર કરવા સ્વરૂપ ધર્મની પ્રશંસા કરીને, સૂર્યની જેમ સ્કુરાયમાન કરણાનુકારી વાણીના વિસ્તારપૂર્વક ભવ્ય જીવરૂપી કમલવનને પ્રતિબધ કરતા, ઉન્માગ પામેલા મૂઢજનને માર્ગોમાં સ્થાપન કરતા, રાજલક્ષ્મી પ્રાપ્ત થવાના કારણે મવિઠ્ઠલ થયેલા નરેન્દ્ર-સમૂહને પરમા સ્વરૂપ ધર્મોપદેશ આપીને મદરહિત કરતા, પોતાના દેહ દશનથી સમગ્ર લોકોનાં મનને આનંદ ઉત્પન્ન કરતા, કુશા, આનત, કલિંગ વગેરે દેશામાં વિચરીને, ભવ્લિપુરમાં સુલસાના ઘરે વૃદ્ધિ પામેલા-ઉછરેલા કૃષ્ણના છ અને દીક્ષા આપીને અનેક શ્રમણ-ગણથી પરિવરેલા, સુશ્રાવકો વડે અનુસરાતા માવાળા ભગવત ‘દ્વારવતી ' નગરીમાં પધાર્યા. ત્યાં બહુ દૂર નહિ એવા ભૂમિપ્રદેશમાં ચારે નિકાયના દેવાએ સમવસરણની રચના કરી. તે કેવું ? સમવસરણ સમુદ્રથી વીંટાયેલ, જ શ્રૃદ્વીપની જેમ શ્રેષ્ઠ પ્રાકારથી યુક્ત, દેવનગરની જેમ સુંદરીવગથી વ્યાકુલ, અત્યંત પ્રસન્ન પુરુષની ચેષ્ટાની જેમ અશોકવૃક્ષ યુક્ત, અત્યંત વિકસિત પુષ્પાવાળા નંદનવનની જેમ વેરેલા પુષ્પાના સમૂહ સરખા વિવિધ મણિકિરણ- જાલ-સમૂહ વડે શેશભાયમાન એવું સમવસરણ બનાવ્યું. વળી કેવું ? વેગથી સમીપમાં આવતા દેવસમૂહેાના પરસ્પર અથડાવાના કારણે નિ યપણે કડાં અને કેયૂરના અગ્રભાગમાં જડેલા ખીચાખીચ મણિના ઉછળતા ૩૩ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત અને ફેલાતાં કિરણે સાથે સૂર્યકિરણે જેમાં મિશ્રિત થયેલાં છે. જેમાં, મંદ પવનથી લહેરાતા શ્વેત ધ્વજ પટમાં મહાઆડંબરવાળી ઘણુ શબ્દ કરતી ઘંટડીઓના સમૂહના મોટા રણકારથી સમગ્ર દિશાઓ શબ્દાયમાન થયેલી છે. કંપતા પલની જેમ અત્યંત ચંચળ નિર્મલ મતીમાળાયુકત સ્વચ્છ મણિઓના ગુચ્છાના કિરણોથી આચ્છાદિત ચામર સહિત, ચળકતા નિર્મલ ચાંદી, સુવર્ણ અને મણિરત્નના સમૂહથી બનાવેલા જ ત્રણ કિલ્લાના ઊંચા તોરણોમાં બાંધેલી ધ્વજ શ્રેણીથી વૃદ્ધિ પામેલી વિશાળ શોભાવાળા જેમાં દરવાજા છે, એવા પ્રકારના સમવસરણની રચના કરી. કુબેરને જિતનાર એશ્વર્યથી સમૃદ્ધ, કંપિત થતા વિવિધ પ્રકારનાં મણિ-કિરણથી ભરપૂર, પુણ્યશાળી લેકનાં નેત્રોથી દર્શન કરાતું, શ્રેષ્ઠ નિધાન જેવું સમવસરણ પ્રત્યક્ષ શોભતું હતું. તેવા પ્રકારના દેએ હાથ અફાળીને વગાડેલ દુદુભિના શબ્દથી મુખરિત, ઉપર રહેલા ઊંચા દંડવાળા છત્રથી શોભિત, બે પડખે ઢળતા ચામરયુક્ત, ભૂમિ પર વેરેલાં પુષ્પોના ઢગલાની સુગંધથી સુગંધમય બનેલા દિશાવલથી યુક્ત, જ્યાં દેવ અને મનુષ્ય જયારવ કરી રહેલા છે, એવા સમવસરણમાં ભગવંત બિરાજમાન થયા. તે સમયે યાદવનરેન્દ્ર-ચંદ્ર જનાર્દન સમગ્ર અંતઃપુર અને યાદવે સાથે ભગવંતને વંદન કરવા માટે આવ્યા. ત્રણ પ્રદક્ષિણ કરીને પ્રણામ કરીને બહુ દૂર નહિ એવા સ્થાને બેઠા. ત્યાર પછી ભગવંતે મેઘધ્વનિ સરખી વાણીએ ધર્મદેશના શરૂ કરી કે “સમ્યગ્દર્શનજ્ઞાન અને ચારિત્ર એ મેક્ષનાં કારણ છે. યથાવસ્થિત તત્વભૂત પદાર્થોની શ્રદ્ધા, તે સમ્યગ્દર્શન તેના બે ભેદ છે, તે આ પ્રમાણે–સ્વાભાવિક અને આગમશાસ્ત્રના બોધ દ્વારા. જીવાદિક સાત પદાર્થો તે તત્ત્વ છે. તે તોનું જ્ઞાન નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ ચાર નિક્ષેપ તથા નય અને પ્રમાણુવાદ દ્વારા થાય છે. અર્થ–પદાર્થજીવ વગેરે સમજવા. ચેતના-સંજ્ઞા-વિજ્ઞાનમતિ–ધારણ વગેરેથી ઓળખી શકાય તે, સંસારમાં પરિભ્રમણ કરાવનાર રાગ-દ્વેષવાળો, હિંસા, જૂઠ, પરધન-ગ્રહણ, રમણીઓના પ્રસંગમાં આવવું, પરિગ્રહ યુકત, કોધ, માન, માયા અને લેભને આધીન થયેલે, મન વચન અને કાયાના વેગથી સાવદ્ય વેગમાં જોડાયેલે, મિથ્યાદર્શન મેહનીયાદિક વડે ઈન્દ્રિયને નિગ્રહ ન કરનાર આત્મા આઠે પ્રકારનાં કર્મોને બંધ કરે છે. કર્માધીન થયેલે જીવ નારક અને તિર્યંચની દુર્ગતિમાં રખડ્યા કરે છે. મનુષ્યપણું દુર્લભ છે. મનુષ્યપણું મળવા છતાં પણ આર્ય દેશ આદિ સામગ્રી સાથે સમ્યકત્વ મળવું દુર્લભ છે. તેવા પ્રકારના કર્મ–પરિણામથી સમ્યકત્વ મેળવીને કુલકર્મ પુણ્ય-ધર્મકાર્યમાં સર્વ પ્રકારને ઉદ્યમ કર જોઈએ. તેમ કરતા જીવને નકકી સંસારને અંત થાય છે. આ ધર્મ દેશના સાંભળીને પર્ષદામાં ઘણું જીને કર્મરાશિ પીગળી ગયા. કેટલાકએ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, કેટલાકે એ દીક્ષા અંગીકાર કરી, બીજાઓએ સુશ્રાવકપણું સ્વીકાર્યું. ધર્મ દેશના પૂર્ણ થયા પછી આવેલી પર્ષદા ચાલી ગયા પછી અત્યંત દુશ્મચર તપશ્ચરણ કરીને સૂકાવેલી કાયાવાળા જનાર્દનના છએ ભાઈઓ ભિક્ષા–કાળ થયે એટલે જેડલે–જેડલે ભિક્ષા લેવા નિમિત્તે દ્વારકા નગરીમાં ગયા. ધુંસરા–પ્રમાણ દષ્ટિથી ભૂમિતલનું અવલોકન કરતા, ઈર્યાસમિતિ શોધતા–જીવોનું રક્ષણ કરતા, ગેચરીના કેમે વિચરતા વિચરતા પિતાના પ્રભા Page #276 -------------------------------------------------------------------------- ________________ દેવકીના છ પુત્રો-કૃષ્ણના બંધુઓ ૨૫૯ મંડલ વડે સૂર્ય—ચંદ્ર સરખા ચળકતા રમ્ય વર્ણવાળા તમાલવૃક્ષના યુગલ સરખા બંને જોડીયા મુનિઓએ વસુદેવના મહેલમાં પ્રવેશ કર્યો. ત્યાં સંતપણાના વેગે ભેગસંજ્ઞા વગરના, ભેગે ત્યાગ કરેલા હોવાથી નિરાકુલ, ઈર્યાસમિતિ શેતા, નિર્દોષ આહાર–પાણી ગ્રહણ કરવાના ઉપયોગવાળા, માત્ર ધર્મલાભ ઉચ્ચારણની પ્રવૃત્તિવાળા, યમુના નદીના કિનારા પર રહેલા કલહંસ-યુગલ સરખા આ બંને મુનિવરે દેવકીને નયન-માર્ગ માં આવ્યા. તેમને દેખતાં જ દેવકીના હૃદયમાં પૂર્વે ન અનુભવેલે એ અપૂર્વ આનંદરસ પ્રગટ થયા અને સેઈ કરતી એક દાસીને આજ્ઞા કરી કે, “આ મુનિવરોને વિધિ પૂર્વક પ્રતિલાભ” તેણે પણ આજ્ઞાનુસાર મુનિઓને પ્રતિલાવ્યા. સિદ્ધાંત-વિધિ પ્રમાણે આહાર ગ્રહણ કરીને સાધુઓ ચાલ્યા ગયા. જતા એવા મુનિઓને દેખીને હર્ષથી વિકસિત અને રોમાંચિત થયેલી દેવકીએ રોહિણીને આ પ્રમાણે કહ્યું કે, “અરે સખી! આ મુનિવરેને જે જે, દુષ્કર વ્રત-તપ વિશેષથી સુકવાયેલી કાયાવાળા હોવા છતાં પણ રૂપની પ્રકર્ષતા અને લાવણ્યાતિશયવાળા, સ્વાભાવિક પ્રસન્નતાયુકત શ્રીવત્સથી અલંકૃત દેહવાળા જેવા આ છે, તેવા જ મારા પુત્રો હતા, જે નિષ્કારણ વેરી દુર્જન કંસે હણ્યા ન હોત, તો આટલી જ વયવાળા હેત, ખરેખર તે માતાને ધન્ય છે કે, જેના આ પુત્રો છે.” આ પ્રમાણે બલી રહી હતી ત્યારે આગમમાં કહેલી વિધિપૂર્વક પૂર્વે કહેલા રૂપતિશયવાળું બીજુ મુનિયુગલ ત્યાં જ આવી પહોંચ્યું. તેને દેખીને દેવકીએ વિચાર્યું કે, બીજે ક્યાંય આહાર પ્રાપ્ત થયે જણા નથી, એટલે એ મુનિઓ બીજી વખત અહીં આવ્યા. ફરી રસોયણને કહ્યું કે, “અરે! સર્વાદરપૂર્વક મુનિવરેને દાન આપ.” આજ્ઞા પ્રમાણે ફરી પણ તેમને પ્રતિલાવ્યા. તે યુગલ ગયા પછી ત્રીજું મુનિયુગલ તે જ આંગણાને અલંકૃત કરતું આવ્યું. ફરી પણ તેમને જોઈને જાતે જ પ્રતિલાલવા ઊભી થઈ, એષણ–શુદ્ધ આહાર-પાણી આપીને વિધિ પૂર્વક પ્રણામ કરીને મનમાં પિતાના પુત્રોને વિચાર કરતી તેના નેહમાં લીન બનેલી મૂંઝાયેલી પિતાના આત્માને પણ તે સમયે ભૂલી ગયેલી, અત્યંત કુતુહળ થવાથી આકુલ-વ્યાકુળ હૃદયવાળી હર્ષથી વિકસિત નેત્રવાળી વહી રહેલા આનંદાશ્રવાળી દેવકીએ સંદેહ દૂર કરવા માટે કહ્યું કે, “હે ભગવંત! નિર્ભાગીઓના ગૃહાંગણમાં આપના ચરણ-કમળની સેવા પ્રાપ્ત થતી નથી. છતાં મને થયેલ કુતૂહલને આ અપરાધ છે કે આ નગરીમાં લેકે સાધુજનના ગુણના અનુરાગી અને અતિથિ-સંવિભાગ દાન કરવાના સ્વભાવવાળા છે, તે મારા મનમાં આ ભ્રમ થયે છે ? અથવા તે મને જ કુશલકર્મ બાંધવાના નિમિત્તભૂત થઈને આપના આગમમાં કહેલા આચારનું ઉલ્લંઘન કરીને વારંવાર મારે ત્યાં આહાર–પાણી લેવા માટે બાગમન કરે છે. આ માટે મને સજજડ કુતૂહલ થયું છે. દેવકીની આ વાત સાંભળીને આવેલ મુનિયુગલમાંથી એકે કહ્યું કે—“હે ધર્મશીલા ! સુસાધુઓને એવો આચાર હેતે નથી કે, તે જ દિવસે એક ઘરેથી ભિક્ષા ગ્રહણ કરીને ફરી પણ તે જ ઘરે પાછા આવવું, પરંતુ અમે એ મુનિઓ એક જ માતાના ગર્ભમાં ઉત્પન્ન થયેલા સગા ભાઈઓ છીએ. કંસ-શત્રુથી મારી Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧wwww ૨૬૦ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત નંખાતા, આરાધના કરાયેલ હરિગમેલી દેવે ભદિલપુરમાં મરેલાં બાળકને જન્મ આપતી સુલસા નામની સ્ત્રીને પાલન કરવા સમર્પણ કર્યા. મોટા થયા પછી ભગવંત પાસે વૃત્તાન્ત સાંભળી પ્રતિબંધ પામેલા તેઓ વિચારવા લાગ્યા કે “એક જ જન્મમાં જન્માંતર મેળવ્યો, એ કારણે વૈરાગ્યાતિશય પ્રગટ થયે કે- અહે! કર્મના વિલાસે કેવા છે! અહે! સંસારની અસારતા! અહો! વિષયના વેગની દુરંતતા ! –એમ વિચારીને અમે છીએ ભાઈઓએ દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી પોતાના હદયના આવેગથી જેને પુત્ર-સંદેહ થએલ છે, તેનું વચન સાંભળીને સ્પષ્ટ પ્રગટ પરમાર્થ સમજેલી, મૂચ્છથી જેનાં નેત્રપત્ર બીડાઈ ગયાં છે, એવી તે તરત ભૂમિ ઉપર ઢળી પડી. પછી અમૃત, જળબિંદુ, પુષ્પરસ–સરખા શીતલ મુનિવચન વડે, તેમ જ પરિજને ચંદનજલ વડે કરીને તેની મૂચ્છ દૂર કરી સ્વસ્થ કરી. પછી ગળતા અશ્રુજળથી ભીંજાયેલા કપિલતલવાળી, પૂર્ણ પુત્રનેહથી પુષ્ટ સ્તનમાંથી ઉડેલ દૂધધારાથી ભીંજાવેલ ભૂમિતલવાળી દેવકી અતિકરુણ વચનથી વિલાપ કરવા લાગી. કેવી રીતે ?– “હે વ! ત્રણ ત્રણ વખત ત્રણ પુત્ર–યુગલેને આ રીતે મેળવીને નિભંગી મને ઈષ્ટ અને અનિષ્ટપણે વિયેગી બનાવી, તેમાં તને કયે લાભ થયે? સ્વપ્રમાં જેમ રત્નલાભ થાય, પરંતુ ભગવટા વગર તેને જેમ વિયોગ થાય છે, તેમ પુત્ર-ફલનું સુખ મને પ્રાપ્ત ન થયું. ઘણુ પુત્રોને જન્મ આપીને માત્ર ગર્ભ–દુઃખને સહન કરનારી થઈ, પરંતુ પુત્રોના કાલાઘેલા શબ્દો સાંભળનારી ન થઈ. ફલ ઉપરના ડિંટા માફક માત્ર પેટના સંબંધ ફળવાળી હું થઈ, પરંતુ પરિણામમાં તે ઉપર ભૂમિની લતા માફક ચાલી ગયેલા ફળવાળી હું થઈ બાલ્યકાલમાં ધૂળમાં કીડા કરીને મલિન કરેલાં અંગેને જે માતાએ તેના હાથ–પગ આદિ અંગે નિર્મલ કરવા રૂપ સુખને અનુભવ કર્યો, તે માતા જગતમાં ધન્ય છે.” આ પ્રમાણે દીનતાપૂર્ણ દેવકીનાં વિલાપવાળાં વચન સાંભળીને સાધુ સિવાય કયા મનુષ્યનું વદન અશ્રુજળથી મલિન ન થાય ? આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતી મૂઢની જેમ સ્તંભિત કરેલી હોય, મેહ પામી હોય, આલેખેલી હોય, નિષ્કારણ નિષ્ફલ અવેલેકન કરતી હોય, તેમ તે દીનતાથી બોલવા લાગી કે-“હે પુત્ર ! મનહર વર્ણો વડે સુંદર એવા મારા પ્રતાપની જેમ તારા અવ્યક્ત મન્મન શબ્દો વડે મારા કાનના વિવરને અમૃતપાન ન કરાવ્યું. તારા શરીરની શોભા, અંગમર્દન કરીને તારા શરીરના સ્પર્શ—સંગ-સુખને અનુભવ મેં ન કર્યો. સમગ્ર કાર્ય કરવા સમર્થ વયવિશેષ પ્રાપ્ત થવા છતાં પણ પુત્ર-જન્મના ફલને મેં ન મેળવ્યું, નિર્મલ જળના મધ્યભાગમાં રહેલ મહામણિની જેમ માત્ર અવલોકન કરવાનું ફલ મેં મેળવ્યું. તેટલામાં લેકેને ઘંઘાટ સાંભળીને આગળ ગયેલા ચારે ભાઈઓ પણ ત્યાં આવી પહોંચ્યા. ત્યાર પછી એક જ પુંજમાંથી જાણે છ મુખવાળા કાર્તિકેય સ્વામીની મૂર્તિ બનાવી હોય તેવા તે છે ભાઈઓ, સ્વાધીન મને-અધિષ્ઠિત પાંચ ઇન્દ્રિયેના અર્થ સરખા, છ મુખથી ઓળખાતા પાર્વતીના પુત્રના શરીરને છોડીને એવા તે સર્વે સાથે જ સ્વાભાવિક કારુણ્ય-પ્રધાન વચનો વડે તેને આશ્વાસન આપવા લાગ્યા. કેવી રીતે ?– “આ સંસારરૂપ રેંટની ઘટમાળાના સમૂડમાં કર્મરૂપ વાહ રંટ ચલાવનાર) વડે જી ચારે ગતિમાં ભ્રમણ કરી રહેલા છે, તેમાં કેણ કે પિતા, કેણ પુત્ર, કોણ માતા કહેવાય ? તે સાંભળે. પુત્ર થઈને પિતા, પિતા Page #278 -------------------------------------------------------------------------- ________________ મુનિઓએ સૂચવેલ સંસારનું સ્વરૂપ થઈને વળી પુત્ર થાય, માતા પણ વળી પુત્રી અને પુત્રી પણ વળી માતા થાય છે. સ્વામી હોય તે સેવક અને દાસ હોય તે વળી શેઠ બની જાય છે. આ જીવને પોતાનાં કરેલાં કર્મ ઉદયમાં આવે છે, ત્યારે સંસારમાં કેઈ તે સાર–નરસો સંબંધ નથી કે, જેને આ જીવ પ્રાપ્ત ન કરે. આ વિચિત્ર સંસારમાં આગલા ભવની માતાને પિતાના પુત્રનું માંસ ખાવામાં આનંદ આવે છે. આના કરતાં બીજી કઈ વાત અતિકષ્ટવાળી ગણવી? જે માતા એક વખત પુત્રપણામાં નેહાધિકપણે અન્ન, પાણી, વસ્ત્ર, આભૂષણાદિકથી લાલન-પાલન, મળ-મૂત્રથી મલિન દેહ હોવા છતાં પણ આલિંગન, તેવા જ મુખનું ચુંબન કરતી હતી, તે જ બીજા ભવમાં શત્રુપણાના કારણે મહારેષથી અતિતીક્ષણ તરવારની ધારવડે (ચુલની માતા માફક) મારી નાખે છે! જે એક વખત માતાપણના ભાવમાં હૃદયના અત્યંત પ્રેમથી રસિક બનીને મુખમાં સ્તન સ્થાપન કરીને વારંવાર સ્તનપાન કરાવી લાલન-પાલન કરાવતી હતી, તે જ માતાને અન્ય ભવમાં પ્રિય પત્ની બનાવી કર્મ પરિણતિના યોગે સ્નેહથી કામદેવ વડે નચાવા શંગારરસપૂર્ણ હાવભાવ કરાવતે તેની સાથે મદન–કીડા કરે છે ! પુત્રીપણામાં સરસ વદન કમળની કલ્પના કરીને પુત્રી સ્નેહથી ચુંબન કર્યું હતું, તે જ પુત્રીને જન્માંતરમાં પત્ની કરીને નેહથી ચુંબન કરે છે ! જે પિતાના નજીકના વંશના સંબંધીઓ કુટુંબીઓ સાથે વિનયથી વતાંવ રાખતું હતું અને કહેતા હતા કે-“તમે લાંબું આયુષ્ય ભેગો, અમારા તરફ કૃપાદ્રષ્ટિ રાખજે, હે સ્વામી! અમને આજ્ઞા આપ.” આ પ્રમાણે સેવા કરતા હતા, તે જ વળી કમર પરિણતિ–ગે સેવકભાવને પામેલ હોય છે, ત્યારે હૃદયમાં ફેલાયેલા મહામત્સરથી તિરસ્કાર પામતે જોવાય છે. આ પ્રમાણે નાટકીયાના ટેળાં માફક સંસારના વિલાસે કર્મ–પરિણતિના ચેગે વિચિત્રપણે વારંવાર બદલાયા કરે છે. અમારે તમને કેટલું સમજાવવું? અન્ય વર્તનના કારણે ઊંચા-નીચા વિભાગ કરનાર મૂર્ખાઓએ નિર્માણ કરેલી ભિત્તિ માફક લાખે દુઃખવાળી કર્મ–પરિણતિ નિર્માણ કરી છે. જેમ કાચં(કી)ડો સૂર્યના તાપથી એક પછી બીજું એમ શરીરના વર્ણ અને રૂપનાં પરિવર્તને કરે છે, તેમ પોતે કરેલા કર્મના પરિતાપથી આ જીવ પણ દરેક ભવમાં જુદાં જુદાં વિચિત્ર શરીરો મેળવીને સંસારમાં પરિભ્રમણ કરે છે. આ સંસારમાં મજબૂત પરાક્રમી ઉદ્ધત બીહામણુ આકૃતિવાળો યમરાજા મત્ત હાથીની જેમ ઘણું જેને નિર્દયપણે વિનાશ કરીને નિરંકુશપણે વિચરી રહેલ છે. માટે આ સંસારમાં આ જીવ માતા અને પુત્રપણના સુલભ સંબંધે અનેક વખત પામ્યું. એ પ્રમાણે કર્મપરિણતિની વિચારણા સમજાવીને તેના શોકથી માતાને મુક્ત કરાવી. વળી બીજું મૃત્યરૂપી સિહ તમામ છ ઉપર નિરંતર આક્રમણ કરી રહેલે છે, જરા-રાક્ષસી નિરંતર કેળીયે કરી જવાની અભિલાષા રાખે છે, વ્યાધિરૂપી ભય ફેલાઈ રહેલા છે, આત્માને ત્રાસ આપવા સમર્થ પરિષહ-પિશાચેને પ્રભાવ વૃદ્ધિ પામી રહેલે છે.” આ સમયે આ વૃત્તાન્ત જાણીને જેમના હૃદયમાં હર્ષને આવેગ અત્યંત વૃદ્ધિ પામેલ છે, એવા બલદેવ અને વાસુદેવ પિતાજી સાથે ત્યાં આવ્યા. આનંદાશ્રપૂર્ણ નેત્રોવડે પિતાના ભાઈઓને જોયા, વાસુદેવ આવ્યા, એટલે આકાશમાં સાત ગ્રહે રહેલા હોય, તેની માફક દેખાવા લાગ્યા. સપ્તર્ષિ-પરિવારવાળે દેવમાર્ગ, સાત સ્વરયુક્ત ગંધર્વવેદ સરખા, સાત દ્વીપ-સહિત જંબુદ્વીપ સરખા વસુદેવ પિતા તે સમયે તે પુત્રો વડે ઘણું વૃક્ષથી વીંટાયેલ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ચેાપન્ન મહાપુરુષોનાં ચરિત મેટું વૃક્ષ શેલે, તેમ શેાભવા લાગ્યા. તે સમયે વાસુદેવે કહ્યુ કે “ ત્રણે લેકમાં વિસ્મય પમાડનાર આ અમારા સમાગમ થયા છે. આ હકીકત કોઈ ને કહેવામાં આવે તો કેાના ચિત્તને શાંતિ અને આશ્ચય ઉત્પન્ન ન કરે ? મારી આટલી મોટી ઋદ્ધિ-સમૃદ્ધિના ઉયમાં તમે ભિક્ષાભાજન કરનારા ! અથવા તે હવે તમારા વગર આ રાજ્યની શી જરૂર? કહેવુ છે કે“પિતા, પ્રિયપુત્ર, ભાઈ, ભગિની, ભાર્યાં, સ્વજને જે નજીકના સંબધી હોય તેમને ગમે તેટલા સ્નેહપૂર્વક આનંદ કરાવીએ, તો પણ દાસ માફક બીજા માળે જાય છે. વિશ્વાસના કુલગૃહ, નિઃસ્વાર્થ' સદ્ભાવના મંદિર સમાન, સંકટમાં સહાય કરનાર મિત્ર પણ જ્યાં સુખેથી રહી શકતા નથી. પારકી ઋદ્ધિ-સમૃદ્ધિ જોઈને ઉત્પન્ન થયેલા શાકથી પાતાનું વન શ્યામ કનાર દુના દુઃખાગ્નિ-જાળને ફેલાવીને જ્યાં લગાર પણ મનમાં બળાપો કરતા નથી, એવા સમગ્ર મડલ અને અખંડ પૃથ્વીના લાભથી મને કયા ગુણ પ્રાપ્ત થયા ગણાય ? જો એક માતાના ઉદરથી જન્મેલા ભાઈઆની સાથે તેના ભગવટો ન કરી શકું, તે તેમાં મને આન ંદન થાય. ખીજું આજે તમારા અને મારા નવીન પ્રથમ સમાગમથી ઉત્પન્ન થયેલા પ્રથમ જન્મ-દિવસ છે. શત્રુ કંસે કરાવેલા પરસ્પરને આપણા વિયેાગ આજે ન થાઓ ” તે સાંભળીને વસુદેવ અને ખલદેવે સ્નેહ-પરવશ મની તેની માગણીના સ્વીકાર કર્યાં, ત્યારે સાધુએ કહ્યું કે“ વિષયેાની ઉગ્ર જાળની પકડમાંથી અમે કેાઈ પ્રકારે છૂટી ગયા પછી હરણની માફક ફરી તેમાં પડવાની ઈચ્છા કેવી રીતે કરીએ? વિરહ-મરણ વડે મૃત્યુ પામીને ફરી સંગમથી પુનાઁવ પ્રાપ્ત થયા. અમેને તે એક જ ભવમાં જન્માંતર થયા. વિરહ એ જ વૈરાગ્યનું કારણ છે આ શ્રેયસ્કર હુકીકત તમને અમે કહીએ છીએ. તેના સ્વય અનુભવ કરીને હવે અમને નિવેદ કેમ ઉત્પન્ન ન થાય ? યતિવને સર્વાંદરથી સ્નેહાત્પત્તિ કરવી ચાગ્ય ન ગણાય, તે પછી જાણકારથી તેવા સમાગમની અભિલાષા કેવી રીતે કરાય? તે આવા સ્નેહ-સમાગમના આગ્ર હુથી સર્યું. આ સૌંસારમાં રહેલા કર્માધીન જીવને વિયેાગ થવા સુલભ છે, સમાગમ દુર્લભ છે, ઇન્દ્રિયા રૂપી અશ્વો ચંચળ છે, વિષય-સંર્પી છૂટવા મુશ્કેલ છે, કમલપત્ર પર રહેલા જલબિંદુ સરખી લક્ષ્મી ચંચળ છે, સમુદ્રમાં પડી ગયેલા રત્ન માફક ફરી મનુષ્યપણું મળવું દુ॰ભ છે.” આવી રીતે માત-પિતાને વિનયથી આદર પૂર્વક પ્રતિધ કરીને સંસારવાસ-પાશને છૂંદીને ભગવંતની પાસે ગયા અને વિવિધ પ્રકારના તપવિશેષા કરવામાં ઉદ્યમ કરવા લાગ્યા. kt તે છએ ભાઈ આ ગયા પછી સમવસરણમાં બિરાજમાન ભગવંતને વંદન કરવા માટે યાદવાના પરિવાર સહિત વાસુદેવ આવ્યા. વિધિ પૂર્વક ભગવંતને વંદન કરીને યથેાચિત ભૂમિસ્થાનમાં બેઠા. કથાંતર થતુ સમજવા છતાં પણ દેવકીએ ધરણીતલને સ્પર્શ કરતુ મસ્તક નમાવીને ભગવંતને પૂછ્યું, હે ભગવંત! મને એવા કયા કમ ના ઉદય થયા કે, પુત્રોની સાથે આવે વિયેાગ થયા ?” ત્યારે ભગવતે મેઘ સરખી ગંભીર વાણીથી કહ્યું કે-“ હું દેવાનુપ્રિયે! આ જન્મના આગલા ભવામાં તારી શેકે મહામણિયુક્ત મણિજડિત કડાંએ સાચવવા થાપણ તરીકે તને આપ્યાં હતાં. કેટલાક સમય ગયા પછી તેણે પાછાં માગ્યાં. ઈર્ષ્યાથી તે તેમાંથી છ મણિ કાઢી લીધી અને તેને કહ્યું કે ખાવાઈ ગયા ’એમ કહીને શાકને કડાં અણુ કર્યાં. તેણે પણ બીજી કલ્પના કર્યાં વગર સ્વીકારી લીધાં; તે તે કર્માંનું આ ફળ સમજવુ.’ Page #280 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યભવની વૈરાગ્ય-સામગ્રીની દુર્લભતા ૨૬૩ આ સાંભળીને શેક થવાથી વહી જતાં અશ્રબિન્દુઓ વડે મલિન થયેલા વદનવાળી દેવકી કહેવા લાગી કે-“હે ભગવંત! આટલાજ માત્ર આવા દુષ્કૃત-પાપનું આટલું મોટું ફલ !” એમ કહીને લાંબા ઉણુ નીસાસાના પવનથી ઉડતા કેશવાળી નીચું મુખ કરીને બેઠી. ફરી ભગવંતે કહ્યું કે, “હે દેવાનુપ્રિયા ! ઉગ કરવાને છેડી દે, સંસાર-સ્વભાવ આવા જ પ્રકારને છે. સાંભળ, અતિશય મહાન કર્મરૂપ જળસમૂહના ફેલાયેલા ઉદ્દભટ ëોલવાળા, અનંત જન્મ–જરા-મરણરૂપ અનેકાનેક આવર્તવાળા, વિવિધ વ્યાધિઓની વેદના રૂપ ભરતી-ઓટની રચનાવાળા, દુઃખે કરી નિવારણ કરી શકાય તેવી વિરહ-વેદનારૂપ તૂટેલા મત્સ્યના પુચ્છ સમૂહ જેમાં અફળાઈ રહેલ છે, દુસ્સહ શોકરૂપ ઉદ્ધત જલહસ્તિ અને મગરમચ્છના સમૂહવાળા અનેકાનેક આવીને પડતા જતુઓનું હરણ કરનાર એવા સંસાર-સાગરમાં પડેલા જીવને મનુષ્યપણું મળવું મહામુશ્કેલ છે. કેવી રીતે ? મહાસમુદ્રના પૂર્વ-પશ્ચિમ એવા કિનારા પરથી ધુંસરું અને તેના છિદ્રમાં નાખવાની ખીલી સામ સામે સમુદ્રમાં નાખી હોય, સમુદ્રના કલ્લોલમાં અફળાતાં કૂટાતાં એ બંનેનો નજીકમાં એગ થાય અને ધુંસરામાં આપોઆપ ખીલી પરવાઈ જાય એવા યુગ-સમિલાના દુષ્ટાને આ મનુષ્યપણું જીવને પ્રાપ્ત થવું અતિદુર્લભ છે. તેમાં પણ વળી ઘણા દ્વીપ, અંતરદ્વીપે, યુગલીયાનાં ક્ષેત્ર, અકર્મભૂમિએ, અનાર્યક્ષેત્રો ઘણાં હોય છે. કોઈ પ્રકારે પદયથી કર્મભૂમિમાં ઉત્પન્ન થયે. કર્મભૂમિમાં પણ કિરાત, તર્જિત, યવન, મુરુંડ, ઉ, કીર વગેરે અનાર્યક્ષેત્રો ઘણું છે. તેમાં જીવને આર્યદેશમાં જન્મ થે દુર્લભ છે. તેમાં પણ કેળી, ઉઍડ, ડેખ, ચંડાલ, ભિલેની બહુલતાવાળાં ક્ષેત્રો ઘણું છે. તેમાં પુણ્યકર્મની બહુલતાવાળા જીવને જ ઉત્તમકુલમાં જન્મ થાય છે. ઉત્તમ કુળમાં જન્મ થવા છતાં પણ કાને બહેરા, આંખે આંધળા, તેતડા-બેબડા, બેડોળ દેખાવવાળા, અંગોપાંગની ખડ-ખાંપણવાળા જીનું પંચેન્દ્રિયપણું દુઃખ ભેળવવામાં પૂર્ણ થાય છે. કેઈક ભાગ્યશાળી આત્માને રૂપાદિ સમગ્ર વિષયની સામગ્રી પ્રાપ્ત થઈ હોય અને તેના સંગમાં મેહિત મનવાળા બની ગયા હોય તેવા મનુષ્યને સુકૃત કરવાની શ્રદ્ધા મુશ્કેલીથી થાય છે. કદાચ શ્રદ્ધા થાય, તો પણ ધર્માચાર્યને સમાગમ થે દુર્લભ થાય છે. ધર્માચાર્યને યેગ થાય તે પણ ધર્મ-શ્રવણ પ્રત્યે અવજ્ઞા થાય છે. ધર્મ-શ્રવણ કરતા હોય તે પણ બોધિ થવી દુર્લભ છે, બેધિ થવા છતાં વિરતિ મેળવવી મુશ્કેલ થાય છે. વિરતિ મળવા છતાં પણ ભવના વૈરાગ્યની સામગ્રી દુર્લભ છે. કારણ કે, અનાદિ કાળથી આ જીવ શબ્દાદિ ઇન્દ્રિયના વિષયોમાં આહારાદિ સંજ્ઞામાં એ ટેવાયેલ છે, જે છોડવાની ઈચ્છા હોવા છતાં તે છૂટવા મુશ્કેલ પડે છે. હે દેવાનુપ્રિય! આ પ્રમાણે કુશલાનુબંધી પુણ્યકર્મ કરનાર જીવને ઉત્તરોત્તર કહેલી શુભ ધર્મ સામગ્રીની પ્રાપ્તિ થાય છે. તેથી કરીને મહાનુભાવે ! હું તમને કહું છું કે, તમારા સર્વ મેહ–પાશ છેદી નાખે. મહને ત્યાગ કરે, પ્રમાદમાં શિથિલ થાઓ. ધર્મના ઉદ્યમનું અવલંબન કરે, ઇન્દ્રિય-સુભટને સ્વાધીન કરે, વિષય-વૈરીઓને ચૂરો કરે, મનરૂપી અશ્વનું સંયમન કરે, બાહ્ય અત્યંતર તપના ભેદોનું આસેવન કરે. તપ વડે તપાવેલા છે સર્વ કર્મને ક્ષય કરીને સકલ ઉપદ્રવ-રહિત પરમપદની પ્રાપ્તિ કરે છે.” Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ચાપન્ન મહાપુરુષાનાં ચિરત તે સાંભળી દેવકીના શાકાવેગ પીગળી ગયા. બીજાઓએ પણ પ્રતિધ પામીને દીક્ષા અંગીકાર કરી. કેટલાકોએ શ્રાવકપણું સ્વીકાર્યું”. ત્યાર પછી પારસીને ઘણા કાળ વીતી ગયા પછી ભગવંત ઉભા થયા. દેવા, અસુરે, મનુષ્યા, તિય ચા પાતપેાતાના સ્થાનકે પાછા ગયા. વસુદેવ, દેવકી અને સમગ્ર યાદવે સાથે વાસુદેવે પણ પેાતાની દ્વારકાનગરીમાં પ્રવેશ કર્યો. ફરી પણ ભગવંત પૃથ્વીતલમાં વિચરીને દ્વારકામાં પધાર્યાં. દેવાએ સમવસરણની રચના કરી. ભગવંત તેમાં બિરાજમાન થયા. ધ દેશના શરૂ કરી. વંદન નિમિત્તે યાદવા આવ્યા. બહુ દૂર નહિ એવા સ્થાનકે બેઠા. સમય મળ્યે એટલે ખલદેવે પૂછ્યું કે, “હે ભગવંત ! કેટલા લાંખા કાળ પછી આ નગરીના અંત આવશે ? અને આ વાસુદેવના અંત કેાનાથી થશે ?’’ ભગવંતે કહ્યું કે, હું સૌમ્ય ! સાંભળ, ખાર વર્ષ ના સમય વીત્યા પછી મદ્યપાનથી પરવશ બનેલા યાદવકુમારાએ ક્રોધિત કરેલા દ્વૈપાયન ઋષિથી અગ્નિના ઉપદ્રવથી દ્વારકા નગરીના વિનાશ થશે. પોતાના ભાઈ જરાકુમારથી વાસુદેવનુ મૃત્યુ થશે.” . આ સ સાંભળીને કેટલાક યાદવ રાજાએ વૈરાગ્ય પામ્યા, ઘણાએએ દીક્ષા અંગીકાર કરી, ખીજાએ વળી સમ્યક્ત્વ પામ્યા. · મારાથી ભાઈ ના વિનાશ થશે ’ એવું ભગવંતનું વચન સાંભળીને જરાકુમાર વૈરાગ્ય પામ્યા, પેાતાના પુરુષકારનેનિ દ્યો, પેાતાના જન્મની અવગણના કરીને, સ્વજનવગ ના ત્યાગ કરીને મારા જીવતરને ધિક્કાર થાએ’ એમ વિચાર કરીને તેણે કાદમ્બક વનમાં પ્રવેશ કર્યાં. યાદવાએ ઉપસના પ્રતિકાર નિમિત્તે આખી દ્વારકા નગરીમાંથી મનાહર જાતિના સમગ્ર મદ્યવિશેષો બહાર કાઢીને પતાની ગુફા અને પેાલાણમાં છેાડી દીધા. દ્વૈપાયન પણ ભગવંતનાં વચન સાંભળીને મહાવૈરાગી થયેલે પર્વતની ગુફામાં ગયા. દ્વારકા નગરીના બાકીના લાકો પણ તપ આદિ ધર્મોનુષ્ઠાન કરવામાં ઉદ્યમવાળા થયા. આ વાતને ઘણા કાળ થયેા. પછી કોઈક સમયે યાદવકુમારી ઘણા પ્રકારની ક્રીડાવિનાદ કરતાં કરતાં સજ્જડ તૃષાવાળા થયા અને જળની શેાધ કરતાં કરતાં તે પ્રદેશમાં આવ્યા, જ્યાં તે કાદમ્બરી વન હતું. ત્યાં નજીકના સરોવરમાં પૂર્વની ત્યાગ કરેલી મદિરા સાથે મિશ્રણ થવાથી જળ મદિરા-સ્વાદ સરખું સ્વાષ્ટિ બની ગયું. આ બાજુ કુમારે અતિ તૃષાતુર થયા હતા. યાદવકુમારેાને લાંબા કાળથી મદિરાની અભિલાષા હતી, તેથી · અહા ! ઈચ્છા પૂર્ણ થઈ.' એમ ખેલતા તે મદિરા-મિશ્રિત જળ પીવા લાગ્યા. ત્યાર પછી તે યાદવકુમારે મંદિરાના મદ ચડવાથી ઘેરાતા લાલ નેત્રવાળા, પ્રચંડ મ વૃદ્ધિ પામવાના કારણે પરવશ અનેલા દેડવાળા, નિર કુશપણે કૃદતા, વસ્ત્ર ઉછાળતા, ગીત ગાતા, આલેાટતા, નૃત્ય કરતા એક ખીજાના કંઠમાં હાથ નાખી આલિંગન કરતા મદિરા-મદમાં પૂણુ ચકચૂર થયેલા તે વનની અંદર ક્રીડા-વિલાસ કરીને આમતેમ ભ્રમણ કરવા લાગ્યા. ભમતાં ભમતાં તેઓએ દ્વૈપાયનને જોયા. દેખતાં જ મની પરાધીનતાથી, તેમજ રાજપુત્રોને કષાયની સુલભતાના કારણે ‘અરે! આ પેલા કે જે આપણી નગરી ખાળી નાખવાના છે!' એમ ખેલતા ક્રોધવશ મની કપાળ પર ભૃકુટી ચડાવી, હાઠ પર દાંત ભીંસતા, નયન અને વદન ભય'કર દેખાડતા, નિર્દયપણે પ્રચંડ સુષ્ટિ અને પાદ-પ્રહાર આપતા કુમારીએ અતિશય કર્થના કરીને ફૈપાયન ઋષિને છેડી મુકયો. પછી કુમારે પાતાના ઘરે ગયા. Page #282 -------------------------------------------------------------------------- ________________ દ્વૈપાયનના રાષ ૨૬૫ ત્યાર પછી કોઈકની પાસેથી આ વૃત્તાન્ત સાંભળીને ખલદેવ અને કૃષ્ણ તેને પ્રસન્ન કરવા માટે તે સ્થાને આવ્યા. સારી રીતે આહુતિ અપાયેલા અગ્નિની જાળ સરખા ક્રોધાગ્નિથી લાલ નયન અને વદનવાળા દ્વૈપાયન મુનિને તેઓએ જોયા. પ્રણામ કરીને વિનયથી પ્રસન્ન કરવા કહેવા લાગ્યા—“ હે ભગવંત! મદ-પરવશ ખની ખાલ્ય-સ્વભાવથી કુમારે એ આપના જે અપરાધ કર્યાં છે, તેની આપ અમને ક્ષમા આપે. ત્યાર પછી ઘણા પ્રકારનાં મધુર વચનેાથી પણ કહેવાચેલા તે ક્રાધથી વિરમતા નથી, ત્યારે ખલદેવે કહ્યું- હું કૃષ્ણ ! હવે આટલી દીનતાથી કહેવાનું છાડી દે, ભગવંતના કહેલા વચનમાં ફરક પડતા નથી. તેણે જે ચિંતવ્યુ` હાય, તે ભલે કરે.' ત્યારે દ્વૈપાયને કહ્યું- હે કૃષ્ણ ! મને જ્યારે કુમારા હણી રહેલા હતા, ત્યારે મેં પ્રતિજ્ઞા કરી છે કે-તમારા એ સિવાય બીજા કેાઈ શ્વાન માત્ર જીવને પણ છૂટકારે થવાના નથી. મારા કાપાગ્નિ વડે દ્વારવતી નક્કી વિનાશ પામશે, ભગતનુ વચન અસત્ય હૈાતું નથી, તેમ જ મારી પ્રતિજ્ઞા નિષ્કુલ જવાની નથી, માટે તમે જાઓ. ત્યાર પછી વિષાદ પામવાના ચેગે શ્યામ વદન-કમલવાળા તે પેાતાના ભવન તરફ ચાલ્યા. આ હકીકત સાંભળીને કેટલાક મનુષ્યએ દીક્ષા અંગીકાર કરી કેટલાકો છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપ કરવા લાગ્યા. આ ખાજુ દ્વૈપાયન ઋષિ કઠણ માલતપના પ્રકારાનું સેવન કરીને કથના થવાના કારણે ઉત્પન્ન થયેલા રાષવાળા અનશન કરીને કાલ પામી, ભવનવાસી દેવલેાકમાં અગ્નિકુમારપણે ઉત્પન્ન થયા. અધિજ્ઞાનના ઉપયાગથી આગલા ભવન વૃત્તાંત જાણીને દ્વારવતી નગરીમાં આન્યા. તે સમયે નગરમાં લેાકેા તપ કરવામાં તદ્દીન બનેલા હાવાથી લગાર પણ કાઈ ના અપરાધ મેળવી શકતા નથી. તેમ દ્વારકા નગરીમાં લેાકાનાં છિદ્ર ખાળતાં ખાળતાં દ્વૈપાયન દેવના અગિયાર વર્ષાં વીતી ગયાં. ત્યાર પછી બારમા વર્ષે અમારા તપ+વિશેષથી દ્વૈપાયનની શક્તિ હણાઈ ગઈ છે.’ એ પ્રમાણે વિચારી નગરલીકા નિર્ભય થઈ ગયા. વાહન, ખાન-પાન આદિક રતિક્રીડા કરવામાં યાદવ લેાકો મશગુલ બની ગયા. એટલે દ્વૈપાયન દેવને છિદ્ર મળી ગયું. એટલે દ્વારકાનગર વિનાશ કરનાર અમંગલ ઉત્પાતા ખતાવવા લાગ્યા. કેવી રીતે ? લેખમય પ્રતિમાએ ખડખડ હાસ્ય કરવા લાગી. ભિંત પરનાં ચિત્રોનાં નેત્રો ઉઘડવા-મી’ચાવા લાગ્યાં, જળમાં અગ્નિ પ્રગટવા લાગ્યા, નગરીની અંદર જંગલી શ્વાપદો પ્રવેશ કરવા લાગ્યા, લાક સ્વપ્રમાં લાલ પુષ્પ અખરનુ' વિલેપન દેખવા લાગ્યા. કિલ્લાના દરવાજા આદિમાં "અણુગમતા સ્વરથી શિયાળા શબ્દ કરવા લાગી. બલદેવ અને દામેાદરનાં ચક્રાદિ રત્નો અદૃશ્ય થયાં, પ્રલયકાળના ઉત્પાત જણાવનાર સ ́વક વાયુ પ્રગટયો. ખાણ, પાશ, તલવાર પકડેલા હસ્તવાળા યમરાજા અને અગ્નિદેવ દેખાવા લાગ્યા. ભયથી વિકૃત બનેલા લોકોને ઉંચકીને ફેંકતા તે દેવ પવનના ખલથી ઉદ્યાનના વૃક્ષાને મૂળમાંથી ઉખેડીને નગરમાં ફેંકતા હતા. વળી આઠે દિશામાં યમરાજ માફક સર્વના કોળીયા કરવા માટે મહાઅગ્નિ ઉત્પન્ન કર્યાં. હવે દ્વૈપાયને કરેલા કેાપાગ્નિજ્વાળા-સમૂહ રૂપ વદન વડે કરીને પ્રલયકાળના અગ્નિ જેવા અગ્નિ ભક્ષણ કરવા-ખાળવા લાગ્યા. વિવિધ પ્રકારનાં મણિકિરણાથી મનોહર, ઉંચા શિખરવાળા વિશાલ મહેલે આકાશમાંથી વિમાના નીચે પડે તેમ ધડાધડ તૂટીને એકદમ નીચે પડવા લાગ્યા. મરણુકાલમાં પણ સ્નેહશીલ આલિંગનમાં વ્યાકુલ યુગલ, પ્રજ્વલિત થયેલા ૩૪ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ચેાપન્ન મહાપુરુષોનાં ચરિત અગ્નિની વિકરાલ જ્વાલાએથી અવયવ સળગતાં બળી ગયું. પ્રમત્ત ઉન્મત્ત થયેલી સાત હાથવાળી સકળ રમણીએ, પ્રિય પતિના દેહમાં નિમગ્ન થયેલા અગ્નિને પ્રસાર થતાં મળી ગઈ. એ પ્રમાણે દ્વૈપાયન દેવ એકદમ પોતાના પૂર્વભવના વૈરનું સ્મરણ કરીને તીવ્ર ક્રોધ કરતા નિ યતાથી વ્યાકુલ થયેલા સમગ્ર પ્રાણી માત્રને માળે છે. એ પ્રમાણે ઘૂમતા, ડોલતા ફેલાયેલાં વૃક્ષે વિષે કાપવાની ક્રીડા કરતા હાય, લાંખા ગવાક્ષવાળા મહેલાની શ્રેણિ તરફ દોડતા હાય તેમ, ઊંચા તારણા પાસે રેકાતા હોય તેમ, ગુંજારવ કરતા પવનના ખાનાથી ગાયન કરતા હોય તેમ, ચમકતા તણખાના થતા શખ્સના ખાનાથી ખડખડાટ હાસ્ય કરતા હાય તેમ, કોઈક સ્થળે મહાશિલાના પુજ સરખા, બીજા કોઈ સ્થળે ગેરુના ચૂના સમૂહ સરખા, એક બાજુ ખીલેલા તાજા કેસુડાંનાં પુષ્પાના ઢગલા સરખા લાલવણું વાળે સવ ભક્ષક અગ્નિ સર્વ દિશામાં યાદવકુળ, નગરલેાકા, પશુઆ, પક્ષીઓ, વૃક્ષો એમ સને બાળી ભસ્મ કરવા લાગ્યા. અગ્નિવાલાના સમૂહથી ભરખાતી દ્વારકા નગરીને દેખીને મુક્ત-માર્કદ કરતા પેાતાના પરિવારવાળા પિતાના ભવને આવ્યા પછી દેવકી, રાહિણી સાથે વસુદેવજીને રથમાં બેસાડીને ઘેાડા જોડેલા રથને હાંકવા લાગ્યા, પરંતુ ભવિતવ્યતાના યાગે વારવાર હંકારવા છતાં ઘેાડાએ લગાર પણ રથ ખેંચવા સમથ ન થયા. રથનાં ચક્ર ગતિમાન થતાં નથી, ત્યારે જાતે જ રથને બહાર કાઢવા લાગ્યા. તે સમયે યg-કુટુંબ અને નગર-લેાકેા ચારે બાજુથી આક્રંદન કરી એમ બેલે છે કે હૈ મહારાજ ! હું કૃષ્ણ! હા બલદેવ ! હે પુત્ર ! હે વત્સ ! હું ભાઈ ! અમને ખચાવા, અમારું' રક્ષણ કરા.' આમ સમગ્ર ભવનેામાં મુક્ત આક્રંદન-વિલાપાના શબ્દ સાંભળતા હતા અને પથ્થર હૃદયના માનવીનાં હૃદય પણ દૂષિત થતાં હતાં, તે આક્રંદન સાંભળતા સાંભળતા રથ ખેંચતા ખેંચતા ઉતાવળા ઉતાવળા મહાવેગથી નગર-દરવાજા પાસે આવ્યા; ત્યાં ઇન્દ્રકીલક આગળીઆથી દરવાજા બંધ કરેલા છે—એમ જાણી બલરામે આગળીઆને દૂર કરીને પાટુ મારી દરવાજા ખાલી નાખ્યા, એટલામાં ફૂંક મારતાંની સાથે જ દરવાજાનાં એ કમાડો અડધ થઈ ગયાં. ત્યાર પછી દ્વૈપાયન દેવે કહ્યું કે- હે કૃષ્ણ! મેં તમાને આગળ કહેલુ જ હતું કે, તમારા એ સિવાય એકમાત્ર શ્વાનના પણ છૂટકારો થવાના નથી. એટલે કેશવે પાદપ્રહાર કરીને દરવાજો પાડી નાખ્યા, તે પણ દરવાજામાંથી રથ બહાર નીકળતા નથી. આ સમયે રથમાં બેઠેલા વસુદેવ પિતાજીએ કહ્યું કે, હું પુત્રો ! કૃતાન્ત બળવાન છે, કમની ગતિ ઉલ્લઘન કરવી અતિમુશ્કેલ છે, માટે તમે હવે જીવતા નીકળી જાવ. કદાચિત્ તમે અને જીવતા હશે। તેા ફરી પણ હરિવ ંશની સમુન્નતિ કે તેની પ્રતિષ્ઠા કરી શકશે.” પિતાનું આ વચન શ્રવણુ કરીને અને દ્વૈપાયનનું પણ વચન યાદ કરીને અશ્રુ ગળતા બિન્દુએથી ભીંજાયેલા કપાલતલવાળા અને શેાક કરતા બહાર નીકળી ગયા. એક જીણુ ઉદ્યાનમાં બેસીને વિષાદ પામેલા વાસુદેવપણાનુ' મહત્ત્વ છેાડીને નિરુત્સાહી થઈ આંતરા વગરની સળગેલી, અગ્નિજવાલા–સમૂહના ફેલાવાવાળી, નગરલેાકેાએ કરેલા ભાષણ આક્રંદનથી વિકરાલ, ચિંતા સરખી ભડકે મળતી દ્વારવતી નગરીને અને જોવા લાગ્યા. તે સમયે ઘણા પ્રમુખ યાદવે, તેમની પ્રિયાએ, પરિવાર, કન્યાઅંતઃપુર આદિ પરિવાર ભવ્ય આરાધક આત્માએ ‘નમો ઈજ્ઞાન” એમ પદ મેલાવીને, છેલ્લુ' પચ્ચક્ખાણ ગ્રહણ કરીને કર્મ-પરિણતિ આવા પ્રકારની છે.' એમ કહીને તેઓ પંચત્વ પામ્યા. Page #284 -------------------------------------------------------------------------- ________________ બલદેવ અને વાસુદેવ કૃષ્ણ વિપત્તિમાં ૨૬૭ હવે અશ્રુ વહેતા નેત્રવાળા, અત્યંત શાકમગ્ન, ‘શુ કરવુ'' એની વિમાસણમાં પડેલા મળરામ અને કૃષ્ણે ત્યાંથી આગળ જવા ઉપડ્યા. કૃષ્ણે મળરામને કહ્યું કે, પિતા, માતા, સ્વજન, કુટુ બીવર્ગ, પુત્રો, પત્ની વગરના આપણે હવે કયાં કાને ત્યાં જવું?' આ પ્રમાણે કહ્યા પછી ખલરામે કહ્યું કે, “વાત સાચી છે. આપણું શત્રુમડલ પણ મોટું છે. આવી નિઃસહાય અવસ્થાને પામેલા હીનબળવાળા સમજીને શત્રુ-સમુદાયે પણ અત્યારે આપણને ફટકો મારવાની અભિલાષા કરશે. છતાં પણ એક ઉપાય છે. તમે નિર્વાસિત કરેલા, દક્ષિણસમુદ્રના કિનારા ઉપર ‘દક્ષિણુ મથુરા’ નામની નગરી વસાવીને રહેલા, યુધિષ્ઠિર વગેરે પાંડવોએ તેને રાજધાની બનાવીને વૃદ્ધિ પમાડી છે, તેની નજીકમાં દેશ વસાવ્યો છે. આપણે ત્યાં જઈએ, તે આપણા પરમબંધુએ છે, આપત્તિકાળમાં બવગ ને છેડીને ખીજાનુ' આશ્વાસન લેવુ' ચાગ્ય ન ગણાય.” એમ મ'ત્રણા કરીને અગ્નિદિશાના માર્ગ પકડીને પગે ચાલતા ચાલતા ગાઢ ઘણા વૃક્ષાવાળા ગહન ‘કાદુમ્બ' વનમાં પ્રવેશ કર્યાં. તે વન કેવું છે ? કામ્ભક વન દાવાનલ ઉત્પન્ન થવાથી ખળી ગયેલા સુક્કા વૃક્ષ-સમૂહ હાવાથી કવચિત્ છાયડાવાળું, પ્રચંડ પવનના ઝપાટાથી મૂળમાંથી ઉખડીને પડેલા વૃક્ષેાથી ખેડાળ જણાતુ, નિષ્કારણુ રાષાયમાન થયેલ વનમર્હિષાના મુક્ત સુંકાર શબ્દોથી ભયંકર ઘાંઘાટવાળુ, પરાક્રમી સિંહની ગર્જનાના પડઘાથી ગુજારવ કરતી પર્વતની ગુફાવાળું, વિકરાળ મહાવાઘના ઘુરકીયા શ્રવણ કરવાથી ચમકી ઉઠેલા ગભરાયેલા મૃગસમૂહવાળુ, ભયંકર અગ્નિના ધૂમાડાના આવરણવાળી સર્વ દિશા હાવાથી મા ન દેખાય તેવું, પત્ર, પુષ્પ, ફલ, છાયડાની સંપત્તિ વગરના પ્રદેશવાળા જાણે પેાતાની ક-પરિણતિને જ કહેતુ હાય તેવા, ‘કદમ્ભક’નામના અરણ્યમાં પહેાંચ્યા. તેઓના સમાનદુઃખ વાળુ હોય તેમ, શ્વાપદોના મહાઆરાવના ખાનાથી રુદન કરતુ હાય, પક્ષીઓના શબ્દોના ખાનાથી તેમને આવકારતું હાચ, પવનથી ઉછળેલા વટાળીયા વડે જાણે ઉભું થઈ સન્માન કરતુ હાય તેમ, વેલડીના પવનથી ફેલાયેલ વૃક્ષટાચા જેમાં કંપતી હતી, ઘણા શ્વાપદોની ચીસોના ખાનાથી નિંદા કરતુ હાય તેવા પ્રકારનું આ વન હતું. વધારામાં દુષ્ટરાજાની કરેલી સેવા માફક ફળરહિત, મુંગાના વચન માક વાણી વગરનું, વનપક્ષે પ્રાણી વગરનું વિરહના હૃદય માફક સંતાપ આપતુ વનપક્ષે તાપ આપતું, ખીકણુના હૃદય મા ભય વધારનારુ અને કપાવતુ આ વન ભયંકર હતુ. તે વનમાં વસ્ત્ર પાથર્યાં વગરના ભૂમિતલમાં સુઈ જતાં, કઠણ પત્થરની પીઠ પર બેસતાં, કોઈ વખત આહાર મળે, કાઈ વખત ન મળે તેવી વૃત્તિવાળા, પેાતાના દેહનું રક્ષણ કરતા, મૃત્યુ પામેલા સમગ્ર મવગ ને યાદ કરતા, ધીમેધીમે મુશ્કેલીથી ચાલતા ચાલતા, મા માં ચાલતા ચાલતા થાકવાથી ક્ષીણશક્તિવાળા અને ખંધુએ ચાલવાના પ્રયત્ન કરી રહ્યા હતા. પછી કૃષ્ણુજીએ કહ્યું કે હું હલાયુધ ખલદેવ! મને અત્યંત તૃષા લાગેલી છે, હવે, આગળ એક ડગલુ પણ ચાલવા હું શક્તિમાન નથી.’ ત્યારે ખલદેવે કહ્યુ કે હું બપ્પ! (બાપુ (કૃષ્ણ !) આ ઘણા પત્રવાળા, વૃદ્ધિ પામેલ છાયડાવાળા વૃક્ષની છાયામાં ‘જ્યાં સુધીમાં હું તરત જળગ્રહણ કરીને પાછા ન આવું ત્યાં સુધી તમારે એસી રહેવું, મને કદાચ થોડા વિલમ્ થાય, તેા પણ લગાર ખેદ ન કરવા. અત્યારે બંધુઓનું સ્મરણ ન કરશે, મનમાં વિષાદ ન લાવશેા, ધીરજનું અવલંબન કરવુ. આપત્તિની અવજ્ઞા કરવી, હૃદયને વાડિન કરવું. કારણ કે, જગતની તમામ સ ́પત્તિએ અનિત્ય છે, પ્રાણીઓ પાતાના પુરુષાર્થ અજમાવે, તે પણ Page #285 -------------------------------------------------------------------------- ________________ २६८ પન્ન મહાપુરનાં ચરિત ફિલનો આધાર દેવાધીન હોય છે. તે સમયે ભગવંતે જે કહ્યું હતું, તે તમે સાંભળ્યું ન હતું?” એ પ્રમાણે સુખે બેસાડીને વનમાં રહેલા અધિષ્ઠાયક દેવતાને ઉદ્દેશીને હે ભગવતી વનદેવતાઓ! મારા જીવિતાધિક પ્રિય આ મારે લઘુબંધુ છે, તે તમને રક્ષણ માટે અર્પણ કર્યો છે.” એમ કહીને જળની શોધ કરવા માટે ઊંડા વનમાં ગયા. બલદેવ વનમાં ગયા પછી કૃષ્ણજી રેશમી વસ્ત્ર ઓઢીને સુઈ ગયા. સુધાવેદનાથી પીડાયેલા દેહવાળા, તૃષાથી શોષાયેલા તાલવા-કંઠ-એષ્ટપુટવાળા તેમને ઘણે થાક લાગેલે હોવાથી કઈ પ્રકારે નિદ્રા આવી ગઈ. તે સમયે ભવિતવ્યતાના નિયોગથી આયુષ્યકાળ ક્ષીણ થયેલો હોવાથી શિકારી વેષધારી જરાકુમાર સાબર, હરણ આદિ પશુને ખેળ ખેાળને તે જ પ્રદેશમાં આવી પહોંચે. “કેઈ અપૂર્વ વર્ણથી મનહર રંગવાળું હરણ છે.” એવી બ્રાન્તિથી કાન સુધી ખેંચેલા બાણને છેડ્યું, જે જનાર્દન-કૃષ્ણના જમણું પગમાં આરપાર ભેંકાયું. પ્રહાર થતાં જ વેદના થવાથી ઉઠેલા કૃષ્ણ બૂમ પાડી કે, “નિરપરાધી મને પગના તળીયામાં કેણે બાણથી વિંધ્ય? અત્યાર સુધી કદાપિ મેં વંશ-ગોત્ર જાણ્યા વગરના કેઈને માર્યા નથી, માટે પ્રગટ થઈને કહે કે, “તમે કણ અને ક્યા વંશમાં ઉત્પન્ન થયા છે ? તે સાંભળી જરાકુમારે કહ્યું કે, હરિવંશ કુળમાં જન્મેલે “હું વસુદેવ રાજાને પુત્ર છું, આખા પૃથ્વીમંડળમાં અપૂર્વ વીર બલદેવ અને કેશવને સગો ભાઈ જરાકુમાર' નામને છું. નેમીશ્વર ભગવંતના વચનથી કૃષ્ણના પ્રાણનું રક્ષણ કરવા માટે મારા પુત્ર–કલત્ર-પરિવારને તથા સ્વજનવર્ગને ત્યાગ કરીને, રાજ્ય–ભેગાદિક સુખવિશેષને લગાર પણ નહીં અનુભવતે, એક વનમાંથી બીજા વનમાં પશુ માફક ભટકું છું. તે હવે ‘તમે કહે કે, તમે કોણ છે? અને કેમ પૂછે છે?” ત્યારે કેશવે કહ્યું, “હે મહાભાગ્યશાળી! આવ આવ ! આ તે દામોદર તારે બંધુ છે, મને આલિંગન આપ, તે હું જનાર્દન નામને તારે ભાઈ છું. જેના કારણે તું દુઃખી થયે, ખરાબ શયન–આસનમાં સૂતાં-બેસતાં હેરાનગતિ ભેગવી જંગલમાં આથડ્યો, તે તારો સર્વ કલેશ નિષ્ફલ ગયે, માટે જલ્દી આવ.” કણુજીએ કહેલ વચન સાંભળીને, તેના વચનમાં વિસ્મયથી શંકા કરતે જરાકુમાર જનાર્દનને દેખીને દૂરથી જ શેકાવેગથી મોટી પિક મૂકીને લાંબા હાથ કરીને “અરે રે! હું હણ, મરાયે. અરે! હું કે નિર્ભાગી! અત્યંત કરુણ વિલાપ કરવા પૂર્વક કંઠમાં હાથ નાખી રુદન પૂર્વક બોલવા લાગ્યો કે-“હે બંધુ! તમે અહીં ક્યાંથી? અરે! મારું દુસાહસ, વગર વિચાર્યું કાર્ય કરવા માગું, અહો! મારી નિયતા! અહા ! મારા પાપકર્મનું ફલ! હવે હું કયાં જઈશ? ક્યાં જઈને આ પાપની શુદ્ધિ કરીશ? ક્યાં જઈને સુકૃત કરીશ? જ્યાં સુધી તારી કથા પ્રવર્તશે, ત્યાં સુધી ભાઈને વધ કરવાને માટે અપયશ પણ પ્રવર્તશે, તારા પ્રાણનું રક્ષણ કરવા માટે મારા શરીરના સુખને ત્યાગ કરીને ભયંકર શ્વાપદોથી ભરેલી અટવીમાં ભ્રમણ કર્યા કર્યું. પરંતુ અવશ્ય ભાવી બનવાપણુને કારણે ભવિતવ્યતા–વેગે નિર્દય દૈવે અને મેં આ અધમ કાર્ય કર્યું. તારા યાદવરાજાઓ ક્યાં છે? તે હજારે તારી પ્રિયાએ ક્યાં છે? બલદેવ વગેરે ભાઈએ ક્યાં છે? પ્રધુમ્ન, શાંબ વગેરે તારા કુમારો તથા મુખ્ય પરિવાર ક્યાં છે?” ત્યારે કેશવે કહ્યું- હે મહાભાગ્યવાન ! હવે અણસમજુ માફક પ્રલાપ કરવાથી સયું, કારણ કે, તે પણ આગળ નેમીધર ભગવંતનું Page #286 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ વાસુદેવનાં અંતિમ શાકમય વચના ૨૬૯ વચન સાંભળ્યું જ હતુ, તુ' તે માત્ર નિમિત્ત જ થયું છે, આમાં તારા ભાવદોષ નથી. કારણ કે, સસારની અંદર રહેલા સવ પ્રાણીઓને આ વસ્તુઓ સુલભ છે. આપત્તિએ સુલભ છે, સંપત્તિ દુંભ છે, જગતમાં દુઃખ ઘણું છે, સુખ અલ્પ છે, વિયેાગા પ્રાપ્ત થવા સુલભ છે, દૂર રહેલા પ્રિયજનના સમાગમા દુર્લભ છે. કારણ કે, દૈવના યેાગે દેવનગરી સરખી તે દ્વારકા, ક્રિપાલ દેવાના રૂપને તિરસ્કાર કરનારા યાદવનરેન્દ્રો, દેવાના સેનાપતિના પરાક્રમની અવજ્ઞા કરનાર મારા સામતા, દેવાંગનાઓનાં રૂપને જિતનાર મારું અતઃપુર, કુબેરની ઋદ્ધિ-સમૃદ્ધિની સ્પર્ધા કરનાર મારી ધન-સમૃદ્ધિ, જેની શક્તિ કેઈ દિવસ કુતિ ન થાય, તેવુ' મારું ચક્રાયુદ્ધ, આ સર્વ એક પગલે જ વિનાશ પામ્યાં, તે તું જો. મણુિ-રત્ન સુવણૅ થી અનાવેલાં ભવનાથી શેાભાયમાન ઇન્દ્રનગરી સરખી તે દ્વારકા નગરી જોત જોતામાં નજર સમક્ષ નાશ પામી, મનેાહર કડાંથી શેાભતા, માન વડે ઉન્નત, કોઈને ન નમનારા, ઈન્દ્રવડે કઠિન વજ્રથી અફળાયેલ પર્વત માફક એવા મારા તે નરેન્દ્રોને વિનાશ પમાડયા. દેવાંગનાએ સરખા, વિલાસપૂર્ણાંક ચાલતાં ઘુઘરીઓના મધુર શબ્દ કરતી મણિજડિત ઝાંઝર પહેરેલા ચરણ-કમલવાળા રમણીવગ અદૃશ્ય થયા. તે મહાન હાથીએ, અશ્વો, રથા, સમથ કેળવાયેલ પાયદલ સૈન્ય પડછાયાની રમત માૐ ક્ષણવારમાં નાશ પામ્યું ! કુબેરની ઋદ્ધિને પરાભવ કરનાર મારી મણુિ–સુવર્ણ –રત્નાદિકની ઋદ્ધિ ઇન્દ્રજાળના દેખાવ માક ક્ષણવારમાં વિનાશ પામી. મારા તે પાંચજન્યશ`ખ, ચક્ર, સાર’ગધનુષ, ખડ્ગ, ગદા, મુગર વગેરે સર્વે આયુધવિશેષે નપુ ંસકને વિષે મદનબાણુ માફક નિરર્થક નીવડ્યા. મારા માતા-પિતા, ભાઈ આ, ભગિનીઓ, ભાર્યાઓ, સ્વજનાજેએ મારા પર સ્નેહવાળા હતા, તે સર્વે ખળી રહ્યા હતા, તેમની સામાન્ય ગામડીયા માસ માફક ઉપેક્ષા કરી અને કોઈને હું ખચાવી શકયા નહિં ! યુદ્ધમાં અનેક સુભટાને હાર આપનાર એવુ મારુ સૈન્ય ખરેખર કુપાત્રમાં આપેલા દાનની માફક એક ડગલામાં વિનાશ પામ્યું. ચિત્તના સમગ્ર સતાપને નાશ કરનાર આ મારા કૌસ્તુભમણિ પણ અત્યારે પત્થરના ટુકડા સરખા પલટાઈ ગયા ! હે ધીરપુરુષ ! દૈવયેાગે અમારી આ સ્થિતિ થઈ છે એમ સમજીને હવે તું શેકને ત્યાગ કર અને કાં કરવામાં મન દે. આ અમારી સર્વ હકીક્ત જાણીને, શાકાવેગને દૂર કરીને, હૃદયમાં ઉત્સાહનું અવલંબન કરીને, મગજ સમતાલ કરીને, શાકના ત્યાગ કરીને ‘દક્ષિણુ મથુરા’ નગરીએ તું પાંડવોની પાસે જા, નહિંતર જળ લેવા માટે ગયેલે બળદેવ આવી પહેાંચશે અને ભાઈ ના વધ કરશે. પાંડવોને અભિજ્ઞાન તરીકે આ ‘કૌસ્તુભરત્ન' આપજે અને મેં કહેલા સ સમાચાર તારે તેમને જણાવવા. મારા વચનથી તારે આ પણ કહેવું કે, 'જન્મેલા પ્રાણીનુ અવશ્ય મૃત્યુ થાય છે, સવ સંપત્તિએ અસ્થિર છે, એવી રીતે તમારુ અમારું દર્શન પણ આવા છેડાવાળું જાણવું, માટે અમારા તરફથી કંઈ પણ અવિનયવાળી ચેષ્ટા થઈ હાય, તે ક્ષમા આપવી.” એમ કહીને આવેલા પગલા ઉપર પાછા ડગલે એકદમ તું ચાલ્યા જા.” એમ કહેવાયેલા જરાકુમાર ગયા. પગમાં માણુ ભેાંકાવાથી જેને લેાહીના પ્રવાહ અસ્ખલિતપણે વહી રહેલા છે, એવા કૃષ્ણજી અતિશય વેદનાધીન બનેલા, તરશ વડે સુકાઈ ગયેલા તાળુ અને એપુટવાળા, અંજલિ મસ્તક પર સ્થાપન કરીને નમો ઝળાળ, નમો માવો Xિળેમિન, ઝેન જેવટનાળેળ સયો यालोयवत्तिणो दिट्ठा जीवाइणो पयत्था, धन्ना ते संबाईणो कुमारा, जेहिं सहियमणुट्ठियं ।' Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ પિન્ન મહાપુરુષોનાં ચરિત જિનેશ્વરેને નમસ્કાર થાઓ. જે ભગવંતે કેવલજ્ઞાન વડે સમગ્ર કાલકની અંદર રહેલા જીવાદિક પદાર્થોને જોયા-જાણ્યા છે, એવા અરિષ્ટનેમિ ભગવંતને નમસ્કાર થાઓ. પિતાના આત્મહિતને સાધનારા શબ, પ્રદ્યુમ્નાદિ કુમારોને ધન્ય છે.” એમ બોલીને કપડું ઓઢીને સુઈ ગયા. એટલામાં જીવિતને અંત કરનાર વાયરે વાવા લાગ્યા. ત્યાર પછી ઘેર ભયંકર અટવીમાં નેત્રપત્ર બીડાઈ ગયાં અને પિતાનું હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું, એટલે કૃષ્ણજી મૃત્યુ પામ્યા. બીજી બાજુ કમલપત્રના પડિયામાં સરેવરમાંથી જળ ગ્રહણ કરીને શેકાવેગ-પૂર્ણ હૃદયવાળા અનિષ્ટ અમંગલ નિમિત્તે જોતા જોતા બલદેવ પણ તે પ્રદેશમાં આવી પહોંચ્યા. “માર્ગના થાકને લીધે કૃષ્ણજી ઊંઘી ગયા છે.” એમ માનતા જળને એક પ્રદેશમાં સ્થાપન કરીને સ્નેહાકલ માનસવાળા તે નજીકના પ્રદેશમાં બેઠા. એટલામાં કૃષ્ણના મુખકમલ ઉપર આકાશના રંગ સરખી માખીઓ આવીને બેસવા લાગી. તે દેખી સંભ્રમ અને ભય- વિષ ઉત્પન્ન થયા અને હસ્તવડે મુખ ઉપરનું રેશમી વસ્ત્ર દૂર કર્યું. બંધુને નિજીવ દેખીને બલદેવની આંખે બંધ થઈ ગઈ અને મૂચ્છ આવી એટલે તે પૃથ્વીતલ પર ઢળી પડ્યા. મૂરછ ઉતરી ભાન આવ્યું, એટલે રેષાયમાન થયેલા તેણે એ સિંહનાદ છેડ્યો, જેથી આખું વન ગાજી ઉઠયું. પગ એવા અફાન્યા, જેથી પૃથ્વીતલ કંપાયમાન થયું. અંધાના ઘસારાથી વૃક્ષેના ટૂકડા ચૂરેચૂરા કરી નાખ્યા. ભુજાઓ ઉપર હસ્તતલ અફાળીને એવા શબ્દો કર્યા, જેથી વનમાં પડઘા ફુટવા લાગ્યા. તે સમયે તે આવેશથી બોલવા લાગ્યા :– “અરે સ્વેચ્છાધમ ! ભીરુ ! દીન ! નિર્લજજ ! અધમ દૈવ ! આ મારા બંધુને આમ મારી નાખો તને એગ્ય લાગે છે? જે પુરુષ સુતેલા, ગાંડા, પ્રમાદી, બાળક, વર્ગને નિદિત અચરણથી હણી નાખે છે, તેને ખરેખર મુખ જોવા લાયક ગ નથી. જે તને સુભટપણાને ગર્વ જ હોય, બાહુબલ હોય અને તારા શરીરમાં સામર્થ્ય હેય તે, હે નિંદિત આચરણ કરનારા નિર્લજજ ! મારી સામે આવી જા. આ પ્રમાણે દુઃસહુ શોક-સાગરમાં ડૂબેલા બલરામ ઘડીક દોડે છે, વળી પાછા આવે છે અને ફરી નજીકમાં આવીને બેસી જાય છે. નજીકમાં આવીને ગળતા અશ્રજળથી મુખ ભીજવતા આકંદ પૂર્વક મુક્ત રુદન કરતા વિલાપ કરવા લાગ્યા– મારે મેળો ખુંદનારા ! હે મારા લઘુબાંધવ! ત્રણ ભુવનમાં અદ્વિતીય વીર! હે મહારથી ! તુ મને રોહિણીના પુત્ર કહીને બોલાવતા હતા અને તું મને અત્યંત વહ્રભ હતે.” એમ એલતા બલદેવે વળી કહ્યું કે, “અત્યારે આમ વિપરીત આચરણ કેમ કરે છે કે, મારી સાથે બોલતે પણ નથી ! સુભટ પુરુષે આપત્તિમાં આવી પડેલા બીજા પુરુષને પણ ત્યાગ કરે ગ્ય ન ગણાય, તે પછી પિતા સરખા વત્સલતા રાખનાર મેટા બંધુને ત્યાગ કેમ કરાય ? બાલ્યકાળમાં આપણે સરખે સરખા હતા, ત્યારે અનેક ક્રીડાઓ સાથે રમતા હતા અને અત્યારે એ સર્વ ભૂલી જઈને મને એકાકી છોડીને તું ચાલ્યા ગયા ! હે ત્રણ ભુવનમાં અદ્વિતીય મહાપરાક્રમી ! નેહપૂર્ણ અને ઉત્પનન થયેલા શેકવાળા તારા ભાઈને અરણ્યમાં એકાકી છેડીને ચાલ્યા જવાનું તાર સરખાને બિલકુલ ઘટતું નથી.” તે સમયે અધુરામાં પુરું વળી નિસ્તેજ આકાશને ત્યાગ કરીને કિરણ-સમૂહને છોડીને બલરામના શેક માફક સૂર્ય અસ્ત પામે. ૧ બલરામના પક્ષે શક હોવાથી પ્લાન વદનવાળા હોવાથી નિસ્તેજ, વસ્ત્રને ત્યાગ કરીને અમપ્રવાહ ગાળતે બલરામ બીજી અવસ્થાને પામ્યા. Page #288 -------------------------------------------------------------------------- ________________ બલદેવનાં વિલાપ-વચને ૨૦૧ પછી બલરામે કહ્યું- હું કૃષ્ણ ! અત્યારે શું આ નિદ્રા કરવાના સમય છે ? અત્યારે સંધ્યાસમય થયેા છે. ઉત્તમ પુરુષ! સંધ્યા-સમયે નિદ્રા લેતા નથી. વળી આ ભયંકર અરણ્ય છે, ઘેાર અંધકારવાળી આ રાત્રિ છે, ભયંકર પ્રાણીએ અત્યારે અટવીમાં ભ્રમણ કરી રહેલા છે. કેસરીસિંહ ગજા રવ કરે છે. શાલે પુકારવ કરે છે, મહાવરા-સૂઅરે! ઘૂરકે છે, વાઘ, રીછ વગેરે ાપદો રાત્રે ફરનારાઓ બહાર નીકળ્યા છે. શું આ તને ખબર નથી કે- રાત્રિ ઘણા વિઘ્નવાળી હાય છે! અત્યારે તારા વગરના હું એક્લા, અનાથ, શરણુ વગરના, જાગી રહેલા છું, તે તને દેખાતું નથી ? કાયરપુરુષની માફક આમ લાંખી નિદ્રાની અભિલાષા કેમ કરી ? શુ' હજી રાત્રિ પાકી છે? મેટા તારાએ જ માત્ર ચમકી રહેલા છે. પૂર્વસંધ્યા પ્રગટી છે. ઉદયાચલ ઉપર સૂર્ય આરૂઢ થયા છે- એમ થવા છતાં હજુ કેમ જાગતા નથી ? એવા ઘણા પ્રકારના સ્નેહુવાળા શબ્દો ભળાવતા, અરણ્ય-દેવતાઓને નિવ્રુતે, વનસ્પતિને નિવેદ્યન કરતા, મદ ચડ્યો હોય તેમ, ગ્રહને। વળગાડ વળગ્યા હાય તેમ, સૂર્યોદય-સમયે · હૈ ભાઈ ! સવાર પડી છે, હવે અહી રહેવાથી શું? ચાલેા આગળ પ્રયાણ કરીએ.’ એમ કહીને મૃત-કલેવરને ઊંચકીને ખાંધ પર લીધુ. ખેડાળ દેખાય તેમ જ ઘાને સ્થાપતા ઊંચી-નીચી ભૂમિમાં સ્ખલના પામતા ચરણવાળા, શૂન્ય દૃષ્ટિથી જોતા આમ-તેમ ભ્રમણ કરવા લાગ્યા. વર્ષાકાળ ત્યાર પછી માળ પરથી ગબડી પડેલાને પાદપ્રહારની જેમ, મેટા પ્રહાર વાગવાથી આકુળવ્યાકુળ થયેલાને ઉચ્છ્વાસની જેમ, શ્યામ રંગના દિશામુખમ`ડલવાળા, ખલપુરુષ સરખા જળધારારૂપ માણસમૂહને છેડનાર શિકારી સરખા વર્ષાકાળ આવી પહોંચ્યા. જે વર્ષાકાળમાં ખિલાડીના ટાપ એ નામની વનસ્પતિ ચૂંટે છે, અંકુરા જમીનમાંથી બહાર નીકળે છે, લતાસમૂહો પુષ્પાથી વિકસિત થાય છે, કદમ્બ-પુષ્પા મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, કેતકી પુષ્પાના પરિમલ વિસ્તાર પામે છે. મયૂરાના કેકારવ શબ્દો સભળાય છે. કોયલ-કુટુમ્બના મધુર શબ્દવિસ્તાર પામે છે. ભ્રમણ કરતા ભ્રમર-કુલના ગુ ંજારવ ચારે દિશામાં ફેલાય છે. વળી— ઝૂલતા શ્યામ અતિજલપૂર્ણ મેઘ સાથે છેડા પર્યંતનું પૃથ્વીતલ મળેલ હોવાના કારણે જાણે પેાતાના શાક અને વિષાદરૂપ કાળા કમલથી ઢાંકેલુ હાય તેવા આકાશને જોતા હતા. એક સરખી સતત જાડી ધારાવાળી વર્ષા પડવાથી નેત્રસૃષ્ટિ જેમાં, રાકાઈ ગએલ છે જાણે નિર ંતર વહેતા અશ્રુજળના પ્રવાહમાં તળ હોય, તેવા જગતને દેખતા હતા. વિકસિત કદ અ-પુષ્પના ઉછળતા અત્યંત પરિમલમાં ભળેલ ગધવાળા, વિષવૃક્ષથી ઉત્પન્ન થએલ પવનવડે જાણે મુહૂત સુધી મૂર્છા પામતો રહ્યો. નવીન ફૂટતા શિલિન્ત્ર પુષ્પના કદલ (અંકુરા) સાથે સંબંધવાળા વાયુ વડે વનમાં તરત અધિકપણે શાકાગ્નિ પ્રજવલિત થતા હતા. જલંધરના જળના સમૂહથી વેગના કારણે ઉછળતા તરંગાથી મલિન થએલ વિસ્તારવાળી પૃથ્વી તેના શરીરની જેમ રેલાવા લાગી. અલ્પ-વિકસિત શિલિન્ધ્ર-છત્ર વૃક્ષાના દલના ઉછળતા પરિમલથી એકઠાં થતાં ભ્રમરકુલે જાણે ખલદેવના ભારી શાકાગ્નિ સાથે દૃઢ સંબંધવાળા ધૂમસમૂહ હાય તેમ જણાતા હતા. શબ્દ કરતા સારંગ, દેડકા અને મેરે કરેલા પ્રચંડ કેકારવના આનાથી જાણે તેના શેકથી વ્યાકુલ થયેલ નિસ્સહ પૃથ્વીપીઠ ગાઢ રુદન કરતું ન હાય? આ પ્રમાણે તીવ્ર શાકથી વૃદ્ધિ પામેલા વિષાદવાળા બલરામ અરણ્યમાં પરિભ્રમણ કરતા હતા, સમયે ગંભીર ગર્જના કરતા વર્ષોંકાળ પહાંચ્યા. મેઘ ભયકર રીતે એકદમ તૂટી પડ્યો. તે Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત ગંભીર મેઘ–પંક્તિના શબ્દ વડે જાણે ડરાવતા ન હોય? પ્રગટ થએલ નવલતારૂપી અંગુલીથી જાણે તર્જના-તિરસ્કાર કરે તે ન હોય, પ્રચંડ વાયુના આઘાતથી જાણે ફેંકતે ન હોય? કેયલના ટહુકારથી જાણે કેણ કેણુ છે?” એમ બેલાવતા ન હોય? બીજુ–મેઘ–પંકિતના ગંભીર શબ્દ વડે જાણે બિવડાવતે ન હોય ? પ્રગટ થએલ નવલતારૂપ અંગુલીથી જાણે તજના–તિરસ્કાર કરતે ન હોય? પ્રચંડ વાયુના આઘાતથી જાણે ફેંકો ન હોય? જેટલામાં ચારે બાજુ ભયંકર મેઘની ઘટાઓને ગરવ સંભળાતો હતો, તેટલામાં પ્રગટ થતી ચંચળ વીજળીથી જાણે વારંવાર તાડન કરાતો હોય તેમ શબ્દ કરતા ત્યાં શબ્દથી ગુફાઓમાં પડઘા પડે દેડે છે એવા વષકાળના જળપ્રવાહના પૂરથી અટકાવાય છે. મરનાં કુલે કરેલ એક સામટા ટહૂકારના કોલાહલના કારણે સંમેહ થતાં જ્યાં તે તરફ દોડે છે, તેવામાં અતિવેગવાળા વરસાદની ઘેર ધારાઓ પડવાથી પડે છે. જેટલામાં કોઈ પ્રકારે કુટજવૃક્ષનાં પુષ્પ ઉપર થોડે સમય દષ્ટિ નાખતા હતા, તેટલામાં તે મચ્છીની જેમ હોય તેમ તે જ ક્ષણે ભ્રમરકુલની શ્રેણી વડે દષ્ટિને અટકાવાય છે. નથી પ્રાપ્ત કરેલ બુદ્ધિને ફેલાવે જેણે એવી ચંચળ દષ્ટિ જ્યાં જ્યાં પડતી હતી, ત્યાં ત્યાંથી અધિક અધિક દુઃખને ફેલા આપતી દષ્ટિ પાછી ફરતી હતી. એ પ્રમાણે ક્યાંય વિસામ લીધા વગર “હવે ક્યાં જાઉં? કોને જોઉં ? હવે મને તેનું શરણ? મારું રક્ષણ કેણ કરશે?” એમ વિચારતે મેટા હાથીઓએ સૂંઢ વડે જળાદ્ધ કરેલી ગુફાઓમાં, મન્મત્ત સિંહેથી ભયંકર કંદરાઓમાં, વાઘના ઘુરકવાના શબ્દવાળા ગાઢ ઝાડી પ્રદેશમાં, ચિત્તા, રીંછ, વાંદરા વગેરેએ મલિન બનાવેલ પર્વત-ગુફાઓમાં અને રીંછે વડે ન જોઈ શકાય તેવા ગાઢ ઝાડીવાળા પ્રદેશમાં ભ્રમણ કરતા બલદેવને દેવપણે ઉત્પન્ન થયેલા સિદ્ધાર્થ સારથિએ અવધિજ્ઞાનથી જોયા. તેણે વિચાર્યું કે, “અહો કર્મ-પરિણતિનું કઈ નિવારણ કરી શકતું નથી. અહો ! મળેલી ત્રાદ્ધિ-સમૃદ્ધિ પણ અસ્થિર છે. કે જે આ બલદેવ અને કૃષ્ણની આટલી ઋદ્ધિ-સમૃદ્ધિ, બલ–પરાક્રમ હોવા છતાં આવી અવસ્થા ! તે હવે એને પ્રતિબોધ કરું.” એમ ચિંતવને અતિશય આકાશતલ કરતાં અધિક ઊંચા પર્વત ઉપરથી નીચે ઉતરતાં ઉતરતાં જ્યારે સીધે સરળ સરખે ભૂમિમાર્ગ આવે, ત્યાં મોટે રથ ભાંગી ગયે, એટલે તેને સાંધીને જોડતા એવા પુરુષને છે. તેમ કરતાં તે પુરુષને જોઈને બલદેવે કહ્યું -“અરે આશ્ચર્ય ! અતિશય દુર્ગમ પર્વતના માર્ગથી નીચે ઉતરતાં કંઈ વાંધો ન આવ્યો અને સરખી ભૂમિમાં રથના સે ટુકડા થઈ ગયા ! હવે તેને જોડવા પ્રયત્ન કરે છે ! ધન્ય છે તારા અજ્ઞાનને ! દેવે કહ્યું, “આ તું સમજે છે. તે પછી અનેક રણાંગણમાં પરાક્રમ કરી જ્ય મેળવનાર તે તારે ભાઈ એક બાણના પ્રહારથી મૃત્યુ કેમ પામે? જે તે જીવતે થશે, તે મારે રથ સંધાઈને જોડાઈ જશે. તેના વચનની અવગણના કરી બલદેવ બીજે ગયા. ફરી તે દેવે એક પ્રદેશમાં પ્રગટ શિલાતલમાં કમલ રેપ અને તેને જળ સિંચતે મનુષ્ય દેખાડ્યો. તેને દેખીને બલરામે કહ્યું, અરે તારી બુદ્ધિ! કઈ દિવસ શિલાતલમાં રોપેલું કમળ ઉગે ખરૂં? કદાચ દેવગે ઉગે ખરું, પણ જીવતું કેવી રીતે રહે? તે સાંભળી ફરી દેવે કહ્યું કે, જે તારે આ ભાઈ જીવતે થશે, તે આ કમળ પણ જીવશે. એમ સાંભળતાં તે બીજા સ્થાને ગયા. ફરી બીજા Page #290 -------------------------------------------------------------------------- ________________ બલદેવને પ્રતિબંધ ૨૭૩ પ્રદેશમાં દાવાગ્નિમાં સર્વથા બળી ઠુંઠા થઈ ગયેલા એક વૃક્ષને પાણી સિંચતા પુરુષને જે. બલરામે તેને કહ્યું, “દવાગ્નિથી મૂળ સુધી સર્વથા બળી ગયેલા આ વૃક્ષના મૂળમાં ખાડો ખાદી પાણી સિંચે છે, પણ તેને પલવાંકુરે કોઈ દિવસ ફૂટે ખરા? દેવે જવાબ આપ્યો કે, જો આ તારો મલે ભાઈ જીવતે થાય તે પછી આને નવાં પાંદડાં કેમ ઉત્પન્ન ન થાય ? ફરી બીજે સ્થળે જતાં એક ગોવાળ-પુત્રને ગાયના મસ્તકના હાડપિંજરને લીલી ઘાસની ધરો આપતે છે, તે જોઈ બલરામે તેને કહ્યું કે, માંસ વગરનાં એકલાં હાડકાં ધારણ કરનારી આ તારી ગાય જીવતી થાય ખરી? કે નિરર્થક ઘાસ કાપી તેના પાસે ઢગલો કરવાને પ્રયત્ન કરી આત્માને પરિશ્રમ આપે છે? તારી મૂઢતા, નિર્વિવેકીપણું, અજ્ઞાનતા કેવા પ્રકારનાં છે! ખરેખર ગોવાળીયા, નામને તે સાર્થક કર્યું. ત્યારે દેવે કહ્યું કે, જે તારે મરેલે ભાઈ જીવતો થાય, તે આ કેમ જીવતી ન થાય? તે સાંભળીને જાણે ચેતના આવી હોય, ભાન આવ્યું હોય તેમ અતિશય ખુશ થઈને ચારે દિશા તરફ નજર કરી. મરેલા કલેવરને બરાબર તપાસ્યું. શું આ કૃષ્ણ સાચે સાચ મૃત્યુ પામે છે કે જે બંધુના નેહથી હોય તેમ પ્રતિબંધ કરવાના બાનાથી આમ બેલે છે? આ સમયે પિતાનું સ્વરૂપે પ્રગટ કરીને સિદ્ધાર્થ દેવે કહ્યું-“અરે હલાયુધ બળરામ! હું તે તમારે સિદ્ધાર્થ નામને સારથિ હતો. ભગવંત અરિષ્ટનેમિની કૃપાથી ચારિત્ર લઈ તપ-વિશેષનું સેવન કરી દેવ થયો છું. દીક્ષા લેવાના સમયે તમે મને કહેલું હતું કે, “તારે મને પ્રતિબંધ કરે.” તે વચનનું સ્મરણ કરીને અહીં તમારી પાસે આવ્યો છું. તે હે મહારાજ! ફેગટ તમારા આત્માને તમે નિરર્થક શા માટે કલેશ આપે છે? જુઓ ! હે સુપુરુષ! તમારા સરખા સમજદાર પુરુષ જો શક-પિશાચથી ઠગાઈ જશે, તો પછી મંડળવાળા બીજા નરેન્દ્રોની કઈ ગણતરી? હે હલેશ! તમારા સરખા પણ જે શેકથી વ્યાકુળ થઈ જાય, તો હે ધીરપુરુષ! અવલંબન રહિત ધર્યની કસોટી કેવી રીતે થશે? અલ્પબુદ્ધિવાળા મનુષ્યની અલ્પ સંપત્તિ કે વિપત્તિઓ જેવી રીતે વિકાર પામે છે, તેમ મહાબુદ્ધિશાળી મનુષ્યો ભારી સંપત્તિ કે વિપત્તિમાં વિકાર પામતા નથી એટલે ધે હારતા નથી. ધીરપુરુષનાં હૃદયે સુખમાં જેમ તાજા રસવાળાં કમલપત્ર સરખાં કોમળ હોય છે, તેમ સુખના અંતમાં અર્થાત્ વિપત્તિમાં વજ સરખાં કઠોર થાય છે. ગુપ્ત મુખાકૃતિ રાખનાર અને સમગ્ર મનેભાવને પ્રગટ ન કરનાર એવા સજ્જન પુરુષની કસોટી આપત્તિમાં પરાક્રમ દાખવવું તેથી સિદ્ધ થાય છે. બીજા સામાન્ય પુરુષે પણ આપત્તિમાં મૂંઝાતા નથી, સંકટ સમયમાં વિષાદ પામતા નથી, તે પછી તમારા સરખા તે ચાહે તેવી આપત્તિમાં મૂંઝવણ અને સંકટમાં વિષાદ પામે નહિં. વળી એ વાત તમે કેમ ભૂલી જાવ છો કે, ભગવંત કથા કરતા હતા, ત્યારે વચમાં પ્રશ્ન કર્યો હતે–ત્યારે દ્વારકા નગરીને દાહ થશે અને છેવટે કૃષ્ણનું જરાકુમારના હાથે મૃત્યુ થશે વગેરે હકીક્ત કહી હતી. પછી કલેવરને નીચે મૂકીને સિદ્ધાર્થ ઉપર સ્નેહ ઉત્પન્ન થવાથી આલિંગન આપ્યું અને બલરામે પૂછ્યું કે, “ આ સ્થિતિમાં હવે મારે શું કરવું?” દેવે કહ્યું -સાંભળે હે હલાયુધ ! હિંસા, જૂઠ, પારકી વસ્તુ ગ્રહણ કરવી, મૈથુન અને પરિગ્રહ તથા રાત્રિભોજન આ પાપ ન કરવાની પ્રતિજ્ઞારૂપ વિરતિને સ્વીકાર કરે. તે સમયે સમવસરણમાં Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત બિરાજમાન થયેલા ભગવંતે સમગ્ર જીવને હિતકારી જીવાદિક પદાર્થોને વિસ્તારથી અર્થ સમજાવનાર ધર્મ કહ્યો હતો, તેને યાદ કરે. સંસારને અસ્થિર સ્વભાવ અને ઋદ્ધિની અનિત્યતા સમજીને એવા પ્રકારનો ધર્મ કરે, જેથી કરીને પ્રિય મનુષ્યને વિગ ન થાય. હે હલીશ! બલરામ ! આટલું ઊંચે ચડવાનું, ત્યાંથી વળી નીચે પટકાવાનું જાતે અનુભવ્યું, તે હવે નેમિનાથ ભગવંતે કહેલ વચન પ્રમાણે સર્વોરંભ-પરિગ્રહને સર્વથા ત્યાગ કરો.” - બલરામ સિદ્ધાર્થ દેવનું વચન સાંભળીને કહેવા લાગ્યા કે, તેં જે વાત કહી તેને સ્વીકાર કર છું, પરંતુ આ કૃષ્ણના કલેવરને શું કરું? તે સાંભળીને સિદ્ધાર્થ દેવે કહ્યું કે, તીર્થંકર, ચક્રવતી, બલદેવનો કલેવરે હંમેશાં પૂજા-સત્કાર કરવા ગ્ય ગણેલાં છે, તે એની પૂજા કરે. ત્યાર પછી તે કલેવરની સત્કાર-સંસ્કાર–પૂજા કરી. એટલામાં આકાશ માર્ગેથી તે સ્થળે ભગવંતની પાસેથી એક વિદ્યાધર-શ્રમણ આવી પહોંચ્યા. તેમને દેખીને હર્ષવશ વિકસિત રોમાંચવાળા બલરામે તેમની પાસે દીક્ષા અંગીકાર કરી. અતિવૈરાગ્ય પામેલા બલરામમુનિ તપ કરવા લાગ્યા. આ બાજુ કૌસ્તુભરત્ન આપીને પાછલે પગલે પાછા મેકલેલા જરાકુમાર કે જેના હૃદયમાં કૃષ્ણજીને બાણ માર્યું', તેની છેલ્લી અવસ્થા, દ્વારકા-દાહ, યાદવકુળને વિનાશ ઈત્યાદિને શેકાવેગ વૃદ્ધિ પામતે જાય છે, નેત્રમાંથી નીકળતી દડદડ અશ્રુધારાથી મુખ સુકાતું નથી- આ સ્થિતિમાં કેટલાક કાળે “દક્ષિણ મથુરા ” નગરીએ પહોંચ્યું. રાજભવનના સિંહદ્વારે પહોંચીને પ્રતિહાર પાસે સંદેશો મોકલાવ્યું કે, રાજાને નિવેદન કરો કે, “ કૃણુ પાસેથી દૂત આવ્યું છે.' એમ નિવેદન કરતાં જ “ તરત પ્રવેશ કરાવો ” એમ કહ્યું. જરાકુમારને રાજસભામાં પ્રવેશ કરાવ્યું. રાજાએ ઉચિત સન્માન કર્યું, એટલે સુંદર આસન પર બેઠે. સુખાસન પર બેઠા પછી યાદ ના કૃષ્ણ–બલદેવના કુશલ સમાચાર પૂછ્યા એટલે છુપું ગૂઢ આળ કે પાપશલ્ય કઈ પ્રગટ કરે અને હૃદયમાં પ્રચંડ ચિંતાગ્નિ સળગે, તેની જેમ સતત ગળતા અઋજળ વડે ભીંજાયેલા મુખ-કમળવાળા જરાકુમારે ભગવતે જે પ્રમાણે કારમતીને વિનાશ વગેરે હકીકત કહી હતી અને છેલ્લે કૃષ્ણનું અવસાન જોયું હતું, તે સર્વ સમાચાર પાંડવોને જણાવ્યા. દ્વારકા, યાદ, વસુદેવ, દેવકી, કૃષ્ણ, બળદેવ સંબંધી હકીકત સાંભળીને છેદાઈ ગયેલ મહાવૃક્ષની જેમ બંધુઓના મૃ યુથી ઉત્પન્ન થયેલ મહાશકાવાળા મૂચ્છ પામવાના યોગે બીડાઈ ગયેલા નેત્રપુટવાળા પાંડવો ધસ કરતા ધરણીતલમાં ઢળી પડ્યા. કુંતી, માદ્રી વગેરે મહિલા વર્ગ પણ વિલાપ કરતા રુદન કરવા લાગ્યા. જરા પુત્રે - કૌસ્તુભમણિ” સમર્પણ કર્યો. કૃષ્ણની યાદગીરી અને અભિજ્ઞાન કરાવનાર તે મણિને સર્વેએ હૃદયથી આલિંગન કરી તેની સાથે અત્યંત શેક કરીને તેની મરણોત્તર ક્રિયા કરી. એક વર્ષ વીત્યા પછી સમગ્ર સામંત રાજાઓની સાથે મંત્રણા કરીને જરાકુમારને પિતાના રાજ્ય પર સ્થાપન કર્યો. તે સમયે નેમિનાથ ભગવંતની પાસેથી ચરમશરીરી ચારજ્ઞાનવાળા સર્વ ભાવના જાણનારા ઘણા શ્રમણના પરિવારવાળા “ ધર્મઘોષ” નામના મહામુનિ તે નગરીના બહારના ઉદ્યાનમાં પધાર્યા. તેમનું આગમન જાણીને સમગ્ર રાજાઓના પરિવાર સાથે પાંડુપુત્રી વંદન કરવા માટે નીકળ્યા. ત્યાં જઈને ભક્તિ પૂર્ણ હૃદયથી મસ્તકવડે મુનીશ્વરને વંદના કરી, સુખપૂર્વક ત્યાં બેઠા એટલે ભગવંતે કહેલ નયભંગથી મને હર એ ધર્મોપદેશ આપે, તેમ જ Page #292 -------------------------------------------------------------------------- ________________ અરિષ્ટનેમિ અને રાજિમતીના પૂર્વભવો ૨૭૫ સંસારની અનિત્યતા, અશરણતા, એકત્વ, સંસારની અસારતા, સમગ્ર જગતની સ્થિતિ જણાવી, તથા જેવી રીતે યાદવકુળના સિંહ સરખા કુમારે એ દીક્ષા અંગીકાર કરી, તથા ગજસુકુમાલે કેવી રીતે ટૂંકા કાળમાં મોક્ષની સાધના કરી વગેરે હકીકત જણાવી. આ ધર્મોપદેશ સંસારની અનિત્યતા, દ્વારકા નગરીને વિનાશ ઈત્યાદિક સાંભળીને પરમસંવેગ પામેલા “આ શરીર અશાશ્વત છે” એમ નિશ્ચય કરીને પાંડેએ સમગ્ર સંસારથી મુક્ત કરાવનાર મોક્ષમાર્ગ સાધી આપનાર શ્રમણપણું અંગીકાર કર્યું. કુંતી વગેરે સ્ત્રીઓએ પણ દીક્ષા અંગીકાર કરી. શાસ્ત્રમાં કહેલા વિવિધ અભિગ્રહ ધારણ કરનારા અતિદષ્કર તપ કરનારા તેઓ સત્રાર્થના અ કરીને ક્રિયાઓમાં નિપુણતા મેળવી ગ્રામાનુગ્રામ વિહાર કરવા લાગ્યા. આ બાજુ નેમિનાથ ભગવત ગંગા નદીના નિર્મલ જળ વડે જેના બંને કિનારા છેવાયા છે, ભીલ યુવતીના નયનરૂપ કમલ-શ્રેણથી પૂજાયેલ દિશામુખવાળા, ચંદ્રના કિરણ કરવા ગ્ય શીતલ જળવાળા હિમાવાન પર્વતના બંને પડખે રહેલા “ઉત્તરાપથ” નામના પ્રદેશમાં વિચરીને ભગવંત ભવ્ય-કમલવનને ધર્મદેશનાથી વિસ્થર કરતા, સમગ્ર ભાવને પ્રકાશિત કરતા દે, મનુષ્ય અને તિર્યંચે ને ઉત્તમ મોક્ષમાર્ગમાં સ્થાપન કરતા, દરરોજ ધર્મોપદેશ આપતા આપતા, વિવિધ મણિમય શિલાતલયુક્ત, તેવાજ રત્નમય શિખરવાળા વિવિધવૃક્ષેથી શેભાયમાન ઉજજયન્ત પર્વત (ગિરનાર પર્વત) ઉપર અનેક મુનિગણ સાથે પધાર્યા. દેવોએ ત્રણ ગઢવાળું ત્યાં સમવસરણ રચ્યું. ભગવંત તેમાં બિરાજમાન થયા. પ્રભુએ ધર્મદેશના શરૂ કરી, અનેક પદાર્થના વિસ્તારવાળી ધર્મ–પ્રરૂપણ કરી. તેટલામાં કથાંતર સમજવા છતાં વરદત્ત નામના પ્રથમ ગણધરે પૂછ્યું- “હે ભગવંત ! આ રાજિમતીને આ મહાન નેહ ઉત્પન્ન થવાનું શું કારણ હશે ? કે હજુ પણ આપના પ્રત્યેને સ્નેહભાવ છોડતી નથી, તેના કારણે શેકવેગ પણ છોડતી નથી, ભજનની ઈચ્છા કરતી નથી, શરીરની સાર-સંભાળ રાખતી નથી. સખીઓ સાથે વાતચીતમાં પણ રસ લેતી નથી. ત્યાર પછી ભગવંતે કહ્યું-- આ ભવથી પહેલાના નવમા ભાવમાં હું સીમાડાની ભૂમિના સ્વામી, પોતાના અપૂર્વ પરાક્રમમાં આનંદ માનનાર, પિતાના વૈભવથી કુબેરના વૈભવને તિરરકાર કરનાર ધનદ નામના રાજાને “ધન” નામનો પુત્ર હતું. વિંધ્યાટવીના માર્ગમાં ભૂલા પડીને આવેલા મુનિચંદ્ર સાધુ પાસે સમ્યકત્વનું સ્વરૂપ જાણને સમ્યકત્વ અંગીકાર કર્યું. યથાવિધિ સમ્યફવનું પાલન કરીને આયુષ્ય પૂર્ણ થયું એટલે સમ્યવિના પરિણામના ગે સૌધર્મકલ્પ નામના પ્રથમ દેવલેકમાં ઉત્પન્ન થયે. ઈચ્છા પ્રમાણે મળતા ભેગોને ભેગવી ત્યાંથી ચ્યવીને નિર્મલ સુવર્ણ -ચાંદી–મણિમય શિખરવાળા વૈતાઢય પર્વતમાં કંચનપુરના સ્વામી સમગ્ર પરાક્રમી રાજાઓને જિતનાર શૂર નામના વિદ્યાધર રાજાના “ચિત્રગતિ” નામના પુત્રપણે ઉત્પન્ન થયા. ત્યાં પણ મારી ઉજજવલ વિદ્યાના બલથી સમગ્ર વિદ્યાધરને જિતીને વિદ્યાધરપણું કરીને સર્વ પ્રકારના વિષયસુખને અનુભવ કરીને દમવર નામના મુનિ પાસે શ્રમણ પણું અંગીકાર કરીને કાલધર્મ પામીને સમગ્ર ઈન્દ્રિય-સુખપૂર્ણ માહેન્દ્ર કપમાં ઉત્પન્ન થયા. ત્યાં પણ દેવાંગનાઓ સાથે મનહર વિલાસ ભેગવીને પશ્ચિમવિદેહમાં સિંહપુર નામના નગરમાં “અપરાજિત ” નામને મેટો નરેન્દ્રાધિપતિ થયા. ત્યાં પણ પ્રચંડ જાદંડથી સમગ્ર શત્રુવને સ્વાધીને કરીને અખંડ પૃથ્વીમંડલને ભેળવીને પછી શ્રમણપણું અંગીકાર કર્યું. Page #293 -------------------------------------------------------------------------- ________________ ચાપન્ન મહાપુરુષાનાં ચરિત નિવદ્ય સૌંયમ, વિવિધ પ્રકારના તપ–વિશેષની આરાધના કરીને આયુષ્ય પૂર્ણ કરીને ‘આરણ’ નામના દેવલાકમાં ઉત્પન્ન થયા. ત્યાં પણ ઈન્દ્રિયાનાં સમગ્ર સુખા અનુભવીને આ જ ભરતક્ષેત્રમાં સમગ્ર સુભટોના દ્રુપના પ્રભાવને હણનાર શ્રીષેણ નામના રાજાના શખ - નામના પુત્રપણે ઉત્પન્ન થયા. ત્યાં પણ નમન કરતા સામત રાજાઓના મુગટાથી જેના ચરણયુગલ પૂજાય છે, ઈચ્છાષિક વિષયસુખની પ્રાપ્તિ થવા છતાં પણ હુવે વિષય-સુખ પ્રત્યે વૈરાગ્યથી અણગમાવાળા થઈ રાજ્યફળના ત્યાગ કરીને સયમમાં ઉદ્યમ કરીને તીથ કર-નામકમ ઉપાર્જન કરીને આયુષ્ય પૂર્ણ થયુ, એટલે ખત્રીશ સાગરોપમના આયુષ્યવાળા ‘અપરાજિત ’ નામના અનુત્તર વિમાન દેવલેાકમાં ઉત્પન્ન થયા. તે કેવા છે? નિર્મલ મણિમય સ્તંભ, મનેહર ચંદ્રુઆ, લટકાવેલી મોતીની માળાયુકત, સ્ફટિકમય ભીંતમાં પ્રતિબિંબિત પરિવારવાળા પ્રકાશ ફેલાવનાર નિલ માણિયાના દીપકવાળા, વિકસિત પત્રવાળા કલ્પવૃક્ષેાના પુષ્પાપચારવાળા, સમગ્ર સુખ-સ ́પત્તિ પમાડનાર એવા ‘ અપરાજિત’ વિમાનમાં દેવપણે હું ઉત્પન્ન થયા. ખત્રીશ સાગરેાપમ કાળ પ્રમાણ સુર-સુખના અનુભવ કરીને અત્યારે હું અહીં ઉત્પન્ન થયા છેં. તેથી કરીને હે દેવાનુપ્રિય ! આ રાજિમતીને જીવ પ્રથમ ભવથી માંડીને દરેક ભવની અંદર મને અનુસરનારા મારો અનુચર હતા. સ્નેહનુ કારણ હોય તે આ છે. ૨૭૬ તેથી કરીને નક્કી સ્નેહ એ અનર્થાંનું મૂળ કારણ છે, દુઃખરૂપ વૃક્ષની શાખા છે. કુમતિ શાખામાં પલ્લવાંકુરનુ ફુટવાપણું છે. ક્રુતિ વેલડીમાં પુષ્પાદ્ગમ હોય તે! આ સ્નેહ સમજવા. સર્વ પ્રકારે આત્મહિતના વિચાર કરીને આ સ્નેહના દોરડાંને કાપી નાખવા જોઈ એ. પ્રેમબંધન ઢીલું કરવુ જોઈ એ. સ્વજન, પુત્ર, પરિવારના ત્યાગ કરવા જોઈ એ. રાગાદિક શત્રુએના પરિહાર કરવા. માટે હૈ દેવાનુપ્રિય ! જિનવચન આ પ્રમાણે કહેલુ છે કે- કના આવવાના કારણભૂત હાય તેા આ રાગ અને દ્વેષ, અશુભ આત અને રૌદ્ર એવાં એ યાના, ધ અને શુકલ એવાં એ શુભ ધ્યાના, જીવ અને અજીવ એવા એ પદાર્થા, ત્રણ દંડ, ત્રણ ગૌરવ, ત્રણ ગુપ્તિ, ત્રણ વિરાધના, ત્રણ શલ્યા, ચાર કષાયા, ચાર વિકથાઓ, ચાર મહાવ્રતા, તથા પાંચ કામગુણા, પાંચ અસ્તિકાય, પાંચ ઇન્દ્રિય, પાંચ યાએ, પાંચ ગતિએ, પાંચ સમિતિઓ, પાંચ આસવા, પાંચ નિ રામે, તથા છ જીવનિકાય, છ લેશ્યા, સાત ભયસ્થાને, સાત ભેદવાળું દુઃખ, આઠ કર્મો, આઠે મદ્યસ્થાના, નવ બ્રહ્મ-ગુપ્તિ, દશ યતિધ. સમગ્ર દુ:ખનું મૂળ હોય તેા સ'સારવાસ, જન્મ, જરા, મરણાદિક દુઃખા છે, નરક, તિય ચ-ગતિથી ઓળખાતી વેદનાઓ છે, આ પ્રમાણે જાણી-સમજીને સુબુદ્ધિશાળી પુરુષે સથા તે જ કાર્યં કરવું, જેથી શાશ્વત સુખ ફૂલ આપનાર કલ્પવૃક્ષની પ્રાપ્તિ સરખી જિનમત વિષે બુદ્ધિ પ્રાપ્ત થાય. આ પ્રમાણે જીવાને ઉપકાર કરનાર નિર ંતર ધ દેશના કરતા દિવસના છેલ્લા અસ્ત સમયે નિમાઁળ શિલાતલ પર બેઠેલા છઠ્ઠું તપ કરવા પૂર્વક અંતિમ યોગ-સ્થિતિમાં રહેલા ભગવતે નામ, ગોત્ર, વેદનીય, અને આયુકમ ખપાવીને શૈલેશીકરણના છેલ્લા સમયમાં શ્રાવણ શુકલ પંચમીના દિવસે પાંચસે છત્રીશ સાધુએની સાથે ચિત્રા નક્ષત્રમાં ચદ્રનો યાગ થયા, ત્યારે નેમિનાથ ભગવાન નિર્વાણ પામ્યા. તે સમયે ઈન્દ્રનું સિહાસન ચલાયમાન થયું, એટલે અધિજ્ઞાનના ઉપયોગ મૂકો અને Page #294 -------------------------------------------------------------------------- ________________ અરિષ્ટનેમિ તીથ કરનું નિર્વાણ ૨૭૭ નેમિનાથ ભગવંતનું નિર્વાણુ જાણી મસ્તકે અંજલિ જોડીને નમસ્કાર કર્યાં. ઈન્દ્ર મહારાજા અને હથેલી એકઠી કરી ખેાબે ભરી કેસર-સમૂહને ઉછાળતા હતા. તેમજ સુગ'ધીથી આકષિત થયેલા ભમરાઓના ગુંજારવથી મુખરિત પુષ્પોની વૃષ્ટિ કરતા, હૃદયના ભક્તિભાવ સાથે મનેાહર આલાપ કરતા, સમગ્ર સુરસમૂહે કરેલા જયજયકાર શબ્દોને વિસ્તાર પમાડતા હતા. સર્વ દેવાના સમુદાય એક સાથે ચાલતા હતા, ત્યારે ત્યાં માર્ગ એટલે શકાઈ ગયા હતા કે, પગ મૂકવા જેટલું સ્થાન મેળવી શકાતું ન હતુ. જવાની ઉતાવળમાં ચાલતા દેવતાઓના વક્ષ:સ્થળ પર રહેલા હાર ઉછળતા હતા. કાન પાસેની કેશની લટથી ભુંસાઈ ગયેલી કપાલતલની પત્રલેખાવાળા, જયજયકાર શબ્દોના મધુર ઉચ્ચારણ કરતા દેવાંગનાઓને તરુણીસમૂહ સાથે ચાલતા હતા. પહેા, કાંસીજોડાના મિશ્રિત શબ્દોથી મુખર, દેવાએ પેાતાના હાથ અફાળીને વગાડેલાં વિવિધ વાજિંત્રોના અવાજ આકાશમાં ઉછળતા હતા. વિકસિત ભાવનાપૂર્ણ ઈન્દ્ર મહારાજાએ પેાતાની ઋદ્ધિ અને વૈભવાનુસાર નેમીશ્વર ભગવંતને નિર્વાણ દિવસને મહાત્સવ કર્યાં. કેવે મહેાત્સવ કર્યા? મણીએની જાળીયુક્ત દૃઢ શિબિકામાં સ્થાપન કરેલ પ્રભુના દેહ ઉપર કુસુમ અને સુગંધી ચૂર્ણની વૃષ્ટિ કરી. ફેલાતા સુગધવાળા વાયરાથી પૃથ્વીતલ વાળીને કચરા કાંકરા દૂર કર્યાં. મનેાહર હથેળીથી સુગંધી જળનો છંટકાવ કરી ઉડતી રજને પ્રશાંત કરી. કાલાગરું, કપૂર આદિ ઉત્તમ સુગંધી પદાર્થ મિશ્રિત સળગતા ગ્રૂપના સુગંધવાળા ધૂપની ઘટા ચારે બાજુ ફેલાવા લાગી. વિષિધ પ્રકારના વાજિંત્રોના શબ્દોના પડઘા સંભળાતા હતા. વેણુ અને વીણાના સમાન સ્વર અને તાલની એકતા કરવા પૂર્વક મંગલગીત ગવાતુ હતું. આ પ્રમાણે દેવો ય જયકાર ઉચ્ચારણ કરી દિશામડળા પૂર્ણ કરતા હતા. ચંદન, કાલાગરુ, ઉત્તમ જાતિવાળા લવલી, લવંગ આદિ કાષ્ઠ-સમૂહ ગાઢવીને પ્રભુના શરીરના સંસ્કાર કર્યાં. ‘ અત્યારે જિનેશ્વર રૂપી સૂર્યના અસ્ત થયા. તે સાથે અતિશયવાળી જ્ઞાનપ્રભા પણ અસ્ત પામી. કુમતરૂપ અંધકારનાં વાદળાં ચારેબાજુ વિસ્તાર પામ્યાં. સમગ્ર ત્રણે લેાક નેત્ર વગરના થયા. આ ભરતક્ષેત્ર સ્વામી વગર અનાથ બન્યું.’ એમ કહીને ઈન્દ્રાદિક દેવાએ પૃથ્વીને પોતાના પહેરેલા હારને સ્પર્શ થાય, તે પ્રમાણે પ્રભુના દેહને પ્રણામ કરીને પછી ઇન્દ્ર અને દેવા ભગવંતની સ્તુતિ કરવા લાગ્યા : હું જિનેન્દ્ર ! આપ જયવતા વતા. સુર, અસુરા અને નરેન્દ્રોના મુગુટાના મણીઓથી રંગાયેલા ચરણુ-યુગલવાળા ! સેંકડો ભવાના ઉપાર્જન કરેલો અનેક કમાની તાકાતને તાડનારા હે પ્રભુ! આપ જય પામેા, જન્મ-મરણના કારણરૂપ કર્મોના ચૂરા કરનારા ! લેાકેાના મનમાં આનંદ ઉત્પન્ન કરનાર ! સંસાર–અટવીમાં ભ્રમણ કરતા ત્રણે લાકને ઉદ્ધાર કરવાના ચિત્તવાળા ! આપ જયવંતા વર્તો. મન-ધનુષની દોરીથી ખેંચેલા કામદેવના ખાણુના સમૂહને વિનાશ કરનાર ! કુવાદીઓના કુમતને વિવિધ નય, હેતુ, યુક્તિ, પ્રમાણાદિથી નિરુત્તર કરનાર હૈ ભગવંત ! આપના જય થાઓ. વિવિધ પંથ-સમૂહથી પૂર્ણ ભુવનમાં માર્ગ ભૂલેલા મૂઢા ઉપર ભાવકરુણા કરીને ભવ્યાત્માઓને સાચા મેાક્ષમાગ બતાવનાર હોય તા માત્ર આપ જ છે. પાતાના વિષયામાં ફેલાવા પામતી, જેના રોધ કરવા કઠણ છે, તેવા દુર્ધર ઇન્દ્રિયા રૂપ શત્રુઓના ભંગ કરનાર, આકરા પરિષહોના અસહ્ય દના મહિંમાના નાશ કરનાર હે ભગવંત! આપ જય પામે. સ્તુતિ કરવા છતાં પણ જેમના હૃદયમાં આન ંદને પ્રક થતા નથી, બીજા શત્રુ આદિને મારણ, Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ પન્ન મહાપુરુષોનાં ચરિત તાડન કરવાથી થયેલ માત્સર્ય–પૂર્વકને ઉત્સાહ તેના કારણે આપ રેષથી દુપ્રેક્ષ્ય થતા નથી એવા હે ભગવંત! આપ જયવંતા વ. જ્ઞાન-દર્શનયુક્ત ક્રિયાકલાપ અર્થાત્ ચારિત્રરૂપ એક્ષમાર્ગ સ્થાપન કરનારા, ભવભ્રમણના કારણે વિનાશ કરી શાશ્વત સુખના સ્વામી થયેલા આપ જયવંતા વર્તો. હે અરિષ્ટનેમી ભગવંત! દુષ્ટ આઠ કર્મોને અંત કરવામાં પરાક્રમ કરનાર હે જિનેન્દ્ર! આપના ચરણકમલની સેવાથી અને ફરી પણ ધિલાભ હેજે. ભવસમુદ્રનો પાર પમાડનાર હે મહા નિર્ધામક ! દુઃખી જેનું રક્ષણ કરનારે હે મહાપ! હે નિષ્કમાં ! કર્મરૂપી મહાકાદવમાં ખેંચી ગયેલા પ્રાણીઓનું આપ રક્ષણ કરે. દુષ્ટઈન્દ્રિયોને ચૂરે કરનાર! ગહન ગાઢકર્મ–પર્વતને ભેદનાર! ચારે પ્રકારના કષાયેનું શેષણ કરનાર! ગુણ-ગૌરવથી સમગ્ર પ્રકારે પૂજાયેલા ! સમગ્ર સુરે અને અસુરોને માન્ય! મદરહિત! કષાય અને પરિષહોને જિતનારા! કામદેવ-મહાસુભટને હાર આપનાર હે જગતના ગુરુ! હે ગીશ ! તમારો જય હે, જય હે. માનનું ઉન્મેલન કરવામાં સમર્થ! ઉગ્ર રાગાગ્નિને સંગને ભંગ કરનાર! મદ-મેહ-માયાને દબાવનાર ! ઉત્તમ શાશ્વત સુખ પ્રાપ્ત કરનાર! લેભ-અભિમાનને નાશ કરનાર ! સંસારવાસના પ્રપંચને નાશ કરનાર, જગતના જીવને શિવપદ બતાવનાર હે શિવામાતાના પુત્ર ! અમે તમારા ચરણોમાં નમન કરીએ છીએ. અજ્ઞાન--નદી પ્રવાહમાં વહેતા સેંકડે ભવાવમાં બૂડતા એવા અમને રક્ષણ કરવા સમર્થ નાવ–સમાન જિનેન્દ્ર ! તમે હવે અમારું રક્ષણ કરે છે જગદ્ગુરુ! તમારા નામ-શેત્રના પ્રભાવથી અમે જમે જન્મ તમારા ચરણકમળની ભ્રમર માફક સેવાની યાચના કરીએ છીએ. આ પ્રમાણે મોટા આડંબરથી નિર્વાણગમનને મહત્સવ કરીને બાકી રહેલાં અસ્થિઓ ગ્રહણ કરીને મસ્તક વડે ભૂતિને-રક્ષાને વંદન કરીને દેવ-સમુદાયે પિતાના સ્થાનકે ગયા. આ બાજુ દુર્ધર અભિગ્રહ-વિશેષ ધારણ કરી, કાયાને શેષાવી ભગવંતનાં દર્શનની અભિલાષા કરતા પાંડે ઉજજયંત પર્વતથી બાર યોજન દૂર રહેલા ભૂમિ–પ્રદેશમાં આવ્યા. એટલામાં નિર્વાણ-મહેસવમાં ગયેલા અને પાછા ફરતા વિદ્યાસિદ્ધા, ગંધર્વો અને વિધાધરો પાસેથી નેમિજિનના નિર્વાણ-ગમન વિષયક સમાચાર સાંભળ્યા. તેવા સમાચાર સાંભળતાં જ તેઓના દેહ-વનાંતરમાં બંધુવિરહને ધૂમ પ્રકાર હોય, અરતિ જવાલાશ્રેણીવાળે અંગાર-સમુદાય ફેલાવા લાગ્યો, શેકાગ્નિ પ્રગટ “આ આપણે પરિશ્રમ નકામે થયે.” એમ માનતા પાંડ શ્રી શેત્રુજ્ય ગિરિવર પાસે પહોંચ્યા. શત્રુંજયગિરિ તે કેવે છે ? અનેક વિવિધ શિખરોથી રેકાયેલા દિશિમાગ વાળો, ઊંચા શિખરવાળે જે સ્થાને અનેક મુનિગણ સિદ્ધિપદને પામેલા છે, જેના દર્શન થતાં જ પાપ-સમુદાય શાંત થાય છે, પ્રસિદ્ધ એવાં સિદ્ધાયતના પ્રગટ શિખરવાળે, વિદ્યા ધરો સિદ્ધો, ગંધ અને કિન્નરોએ ગાયેલાં ગીતથી મુખર, દેવાંગનાઓએ કલ્પવૃક્ષોના પુષ્પથી જેને વધાવ્યો છે, એવા શ્રી શત્રુંજય ગિરિવર ઉપર ચડીને મહાવૈરાગ્ય પામેલા માનસવાળા પાંડેએ વિધિપૂર્વક અનશન અંગીકાર કર્યું, ત્યાર પછી એકત્વાદિ ભાવના ભાવવામાં ઉઘુક્ત થયેલા વૃદ્ધિ પામતા શભધ્યાનવાળા, અપૂર્વ શુકલધ્યાના નિવડે સમગ્ર કમેંન્શન બાળી નાખી શૈલેશીકરણ વિધિથી પાંચે પાંડવેએ કેવલજ્ઞાન પ્રગટ કર્યું. ત્યાર પછી તેઓ નિર્વાણ પામ્યા. હવે આ બાજુ બલદેવમુનિ મહાસંવેગ પામેલા છે, એટલે શુભ અધ્યવસાય માનસવાળા છ, અઠ્ઠમ, ચાર, પાંચ ઉપવાસ, અર્ધમાસ, માસાદિક તપશ્ચર્યા કરવામાં ઉદ્યમવાળા, ગુરુની Page #296 -------------------------------------------------------------------------- ________________ બલદેવમુનિનું સૌભાગ્ય આકર્ષણ ૨૭૯ આજ્ઞાથી એકાકી વિહારી બની પરિમિત કાળવાસ કરતા, એક ગામથી બીજે ગામ વિહાર કરતા કરતા સંયમ-સાધના કરતા હતા. કોઈક સમયે એક મહિનાના પારણું-નિમિત્તે એક નગરમાં યુગમાત્ર દષ્ટિ સ્થાપન કરતા-અર્થાત ઈર્યાસમિતિનું યથાર્થ પાલન કરતા કરતા ગોચરચર્યા માટે નીકળ્યા. અત્યંત અદ્દભુત તપ–વિશેષ કરી શરીર દુર્બળ થવા છતાં પણ જેની રૂપ-સંપત્તિ લગાર પણ ન્યૂન થઈ નથી. શરીર પર મેલના થર લાગેલા હોવા છતાં પણ અત્યંત મનહર કાંતિવાળા, મસ્તક પર વિષમ કેશ-લુંચન કરેલ હોવા છતાં પણ જેમને લાવણ્ય તિશય બિલકુલ કરમાયું ન હતું. મલિન, ફાટયાં તૂટ્યાં ગમે તેવાં વર ધારણ કરવા છતાં જેમના શરીરને શેભા-સમદાય લગાર પણ કરમાયે ન હતો. મનિનું આવું સુંદર રૂપ દેખીને કામદેવના બાણના પ્રહારથી ઘવાયેલી નગરસુંદરીઓ શું કરવા લાગી ? તે જણાવે છે—કેટલીક અનિમેષ શ્યામ–ઉજજવલ તામ્ર નયનવાળી, કેટલીક અણુઓળેલા વિખરાયેલા કેશવાળી પિતાના વાળને હાથ ફેરવીને સરખા કરતી હતી. કેટલીક સુંદરીઓ વિશાળ સ્તનતલ પરથી સરી પડેલા વસ્ત્રને સરખી રીતે પહેરતી હતી. કેટલીક નગરયુવતીઓ બગાસું ખાતી વદન-કમળને વિકસ્વર કરતી ભુજલતાને ઊંચી કરતી હતી. કેટલીક સ્ત્રીઓ ઢીલી અને સરી પડેલી કેડની નાડીની ગાંઠને બરાબર મજબૂત બાંધતી હતી. તેમજ સુગંધી પરિમલમાં લીન થયેલ ભ્રમરેથી વીંટાએલ કઈક સ્ત્રીના અંતરના કામાગ્નિને જણાવી દેનાર લાંબા નસાસાઓ ધીમી ગતિથી પ્રસરતા હતા, ઊંચી કરેલી એક ભુજલતા વડે વિશેષ પ્રકારે કેશપાશને ગૂંથવામાં વ્યગ્ર હસ્તાગ્રવાળો, શિથિલ અને લહેરાતા બંધનવાળે કેશપાશ ઝૂલતો હતો. વળી તેમને દેખીને કેઈક સ્ત્રી બગાસું ખાતાં દાંતથી હેઠ-ચુંગલને દબાવતી, વિલાસથી નીલકમલનાં આભૂષણને કાન ઉપર રથાપન કરતી, વિવિધ પ્રકારની મુખચેષ્ટાઓ કરતી હતી. વળી કેઈક સ્ત્રી અર્ધ બીડાએલા નેત્રના કટાક્ષ કરવા પૂર્વક સૌભાગ્યશાળી બલદેવ મુનિ ઉપર લાંબી નજરે ફેંકતી હતી. સમાગમ પ્રાપ્ત ન થવાના કારણે વિશેષ ખિન અને શિથિલ જઘાઓની લહેરાતી મરોડ વૃદ્ધિ પામતી હતી. બલરામનાં દર્શનથી પ્રસરેલા કામદેવના ભયથી શિથિલ થએલ કટિવસ્ત્રની દેરીની સરી જતી ગાંઠને હાથમાં રહેલા વસ્ત્રના રાથી કઈ પ્રકારે પકડી રાખતી હતી. અત્યંત શન્યમનવાળી કેઈક સ્ત્રી પોતાના ગોળ પુષ્ટ વિશાળ પ્રગટ થએલા સ્તનપટ ઉપરથી ખસી ગએલા વસ્ત્રને પણ ખ્યાલ રાખતી ન હતી. તે બલરામ મુનિના મુખચંદ્ર દેખવાના કારણે પ્રવર્તતાં કેલાહલવાળાં હલહલ શબ્દો અને કામદેવરૂપ મદિરાથી શિથિલ એવાં નર્મવચને સંભળાતાં હતાં. આ પ્રમાણે વૃદ્ધિ પામતા તરૂણીવર્ગના કામદેવ માટે ચંદ્ર સરખા, દરેક દિશામાંથી આવતી યુવતીજન વડે જેમને માર્ગ પૂરાઈ જતો એવા બલદેવ મહર્ષિ જ્યારે માર્ગમાં જતાં હતા, ત્યારે પિતાના કુલની મર્યાદાની અવગણના કરીને, જાતિનું ગૌરવ છોડીને, પર્વત સરખા મેટા શીલગુણના પ્રભાવને નાશ કરીને, સ્ત્રીના અલંકારભૂત લજજાને શિથિલ કરીને, ચપળતાનું અવલંબન કરીને, અકુલીનતાનું બહુમાન કરીને, નિર્લજજતાની પ્રશંસા કરીને, દુવિલાસ કરવાનું મન કરીને, વૃદ્ધિ પામતા નવીન અનુરાગમાં પરવશ બનીને, પ્રેમમાં પરાધીન બનવાથી શૂન્યચિત્તવાળી, તેમના મુખ ઉપર સ્થાપન કરેલ દષ્ટિવાળી, નવયૌવનના ઉન્મત્ત કામબાણવાળી કૂવાના કાંઠા પર રહેલી નગરની એક સુંદર યુવતિએ જળ ખેંચવા માટે એક ઘડાના કાંઠાના બદલે પિતાના બાળકના ગળામાં દોરડું બાંધ્યું. એટલામાં તેને કૂવામાં નાખવા Page #297 -------------------------------------------------------------------------- ________________ ચેપન્ન મહાપુરુષનાં ચરિત તૈયાર થઈ, તેટલામાં નજીક રહેલી પનીહારી બાઈએ તેને કહ્યું, અરે નિર્ધાગિણી ! આ શું કરવા માંડ્યું ? એમ કહીને બચાવી. આ અને બીજા વૃત્તાન્ત લોકમુખેથી સાંભળીને તેમજ જાણીને બલદેવમુનિ ચિંતવવા લાગ્યા કે “અહો! મહિલા એટલે સાંકળ વગરની કેદ, દીપક વગરની કાજળની શિખા, ઔષધ વગરની વ્યાધિ, પ્રતિકાર ન કરી શકાય તેવી રાક્ષસી, કારણ કે જેમ વેગપૂર્ણ પર્વતનદી બંને કાંઠાનું ઉલ્લંઘન કરે છે, તેમ સ્ત્રી પણ પિતા અને પતિ બંનેના કુલની મર્યાદાનું લંઘન કરે છે. પિતાની નિર્મળતાને મલિન બનાવે છે, ઉન્માર્ગ તરફ દેડે છે, નજીક રહેલાને પાડે છે, નહિંતર જુઓ, મેલ અને પરસેવાથી મલિન દેહવાળા, કેશવગરના મુંડાવેલ મસ્તક્વાળા અમારા સરખા માટે આવું અકાર્ય આચરે છે! અથવા આમાં એમનો પણ શે દોષ? પૂર્વે કરેલા કર્મની પરિણતિને વશ પુદ્ગલના પરિણામસ્વરૂપ મારે જ આ દોષ છે. માટે હવે નગરમાં કે ગામમાં પ્રવેશ કરવાથી સર્યું. આજથી માંડીને મરણ-સમયે જ ગામમાં કે નગરમાં નિવાસ કરે.” એમ મનમાં નિર્ણય કરીને ગોચર–ચર્યાથી પાછા ફર્યા. પછી સજજ અજુન, સરલ તમાલ, તાડ વગેરે વૃક્ષેથી ગહન ઘટાવાળા, “તુંગિકા” નામના પર્વતથી અધિષ્ઠિત અરણ્યમાં ગયા. ત્યાં સિદ્ધાર્થ દેવથી રક્ષાયેલા તે વિવિધ તપ કરવા લાગ્યા. તે સમયે આગળ જે વૈરીઓને વિનાશ કર્યો હતે, તેમનામાંથી કેટલાક રાજાઓના સાંભળવામાં અને જાણવામાં આવ્યું કે, યાદને અગ્નિ-ઉપદ્રવમાં વિનાશ થયે, કૃષ્ણનું મૃત્યુ થયું. બલદેવ દીક્ષા ગ્રહણ કરીને વનમાં જ નિવાસ કરે છે, એટલે સૈન્ય, વાહન લઈને પૂર્વના વૈરી રાજાઓ બલદેવમુનિને હણવા તૈયાર થયા. આ હકીક્ત જાણીને “સિદ્ધાર્થ દેવ હાથી, વરાહ, સિંહ વગેરે જંગલી સ્થાપદનાં રૂપે વિકુવીને તેની રક્ષા કરતા, તપસ્વી બલદેવ મુનિની સાર-સંભાળ રક્ષણ-વેયાવચ્ચ કરતે હતે. કેઈક દિવસે ઘણું ગાડાં અને સેવકો સાથે વૃક્ષે છેદવા માટે વન છેદક સુતાર તે પ્રદેશમાં આવ્યું કે, જ્યાં બલદેવમુનિ દેવતા સન્મુખ કાઉસ્સગ્ગ–ધ્યાને રહેલા હતા. તેમનાં દર્શન થતાં જ તેણે નમસ્કાર કર્યો. “ખરેખર આપ ધન્ય છે.” એમ બેલ નજીકના વૃક્ષને કાપવા લાગ્યું. એટલામાં સુતારને ભજન કરવાનો સમય થયે, અર્ધા કાપેલા વૃક્ષની નીચે જ પિતાના સેવકે સહિત ભજન કરવાની તૈયારી કરવા લાગ્યા. તે સમયે “પિંડશુદ્ધિ” છે, એમ જાણીને કાઉસગ્ગ પારીને ભૂખની વેદના ન ગણકારતા શાસ્ત્રમાં કહેલી વિધિથી ત્યાર પછી. અહીં પારણું સુંદર થશે.” એમ વાત્સલ્યથી આવેલા શુભ પરિણામવાળા હરણીયા વડે અનુસરતા માર્ગવાળા મુનિએ સર્વ કલ્યાણ સાધી આપનાર “ધર્મલાભ” કહ્યો. વન છેદનાર સુતાર પણ મુનિને મનમાં વૃદ્ધિ પામતી ભાવના અને વિનયવાળો “હું ધન્ય બન્ય” એમ વિચારતે શ્રેષ્ઠ સુખડી અને ખાદ્ય પદાર્થો ગ્રહણ કરીને દાન આપવા તૈયાર થયે. તેટલામાં કાક-તાલીય ન્યાયે તેવી ભવિતાયેગે અણધાર્યો પવનને ઝપાટો આવવાથી અર્થકાપેલ વૃક્ષ એવી રીતે નીચે પડ્યું કે એકી સાથે શુભ અધ્યવસાયવાળા સુતાર, બલદેવ અને હરણ મૃત્યુ પામ્યા. શુભ ભાવના ચુત મનવાળા તે ત્રણે બ્રહ્મદેવલોકમાં “કાંતપ્રભ” નામના ઉત્તમ વિમાનમાં ઉત્તમ જાતિના દેવપણે ઉત્પન્ન થયા. આથી વિશેષ હકીક્ત જાણવાની અભિલાષાવાળાએ સવિતર કહેલી બીજી કથાઓમાંથી જાણ લેવી. Page #298 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર ૨૮૧ અહીં દેવ, દાન અને મનુષ્ય રૂપી ભ્રમરેથી સેવિત અને સુગંધિત કરાયેલાં ચરણ કમળવાળા ભવરૂપી ગાઢ વનને બાળવા માટે ભયંકર અગ્નિવાલા-સમાન, ભવરૂપ મહાસપના વિષાગ્નિના સમૂહથી ભરખાએલ ભુવનને પોતાના મુખમાંથી ઝરતાં વચનામૃતનાં બિન્દુઓથી જે જિનેશ્વરાએ શાંતિ પમાડેલ છે, તેમ જ અત્યંત ઘેર, પાર પામી ન શકાય એવા નરક–પાતાલના મૂળમાં પડતા જગતને પિતાના જ્ઞાનરૂપ હસ્તાવલંબનથી પાર પમાડનાર એવા મુનિસુવ્રત અને અરિષ્ટનેમિ તીર્થકરેથી શોભાયમાન મહાઅર્થપૂર્ણ ઉત્તમ હરિવંશને સંક્ષેપથી અહીં વર્ણવ્યો. એ પ્રમાણે ચિપન મહાપુરુષ-ચરિત વિષે નારાયણ, બલદેવનાં ચરિતે સહિત અરિષ્ટનેમિ તીર્થકર ભગવંતનું ચરિત્ર પૂર્ણ થયું. [૪૯-૫૦-૫૧] પપૂ આગમ દ્ધારક આ. શ્રીઆનંદસાગર સૂરીશ્વરજી મ.ના શિષ્ય, આ. શ્રીહમસાગર સૂરિએ ઉપગ્નમહાપુરિસ–ચરિત (પ્રાકૃત)ના ૪૯-૫૦-૫૧ અરિષ્ટનેમિ, કૃષ્ણ વાસુદેવ અને બલદેવનાં ચરિત્રો અનુવાદ પૂર્ણ કર્યો. સં. ૨૦૨૪ શ્રીષભજિન-જન્મ-દીક્ષા કલ્યાણક-ગુરુ, ચોપાટી, મુંબઈ તા. ૨૧-૩-૬૮ (પર) બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર णमो सुयदेवयाए ॥ પિતાના કર્મની પરિણતિના ગે ઘણા પ્રકારના કલેશથી ઉપાર્જન કરેલ પુણ્યદય પણ મહાપુરુષને અશુભ ફળના વિપાકવાળો થાય છે. જંબુદ્વીપ નામના આ જ દ્વીપમાં, ભરતક્ષેત્રમાં નજીક નજીક રહેલા અનેક ગામે, નગરો અને ખાણોવાળે, કલિકાલના કલંકાદિ દોષથી રહિત “પંચાલ” નામને દેશ હતું. તેમાં ઈન્દ્રના હુકમથી કુબેરે બનાવેલી “વિનીતા ” નગરી સરખું સમગ્ર ગુણગણથી યુકત “કાંપિલ્ય” નામનું નગર હતું. તેમાં અભિમાની શત્રુઓને મન કરનાર, ક્ષત્રિયકુલ–આકાશતલમાં ચંદ્રસમાન છએ ખંડ સ્વાધીન કરનાર, ભરતાધિપ બ્રહ્મદત્ત નામના ચકવતી થયા હતા. તે ચક્રવર્તીને બાર જન લાંબાં, નવ જન પહેલાઈને પ્રમાણવાળાં નવ મહાનિધાન હતાં. તે આ પ્રમાણે –૧. નૈસર્પ, ૨. પંડુક, ૩. પિંગલક, ૪. સર્વરન, ૫. મહાપ, ૬. કાલ, ૭. મહાકાલ, ૮, માણવક અને ૯ શંખ. તેમનાં કર્તવ્યો આ પ્રમાણે હોય છે— નૈસર્પ મહાનિધાન ગામ, ખાણ, નગર, દ્રોણમુખ, મડંબ, પટ્ટણ અને સૈન્ય-પડાની સ્થાપના કરે છે. તથા પંડુક નિધાન માન-ઉન્માન-પ્રમાણ ધાન્ય અને બીજેની એક સામટી ઉત્પત્તિ કરે છે, પિંગલ મહાનિધાનથી જે કઈ પુરુષને કે સ્ત્રીને રથ, ઘોડા, હાથી આદિ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ચેપન મહાપુરુષોનાં ચરિતા ઉપર સ્વારી કરવી હોય તે તે ઉત્પન્ન કરે છે. સર્વરત્ન નામનું મહાનિધાન એકેન્દ્રિય, પંચેન્દ્રિય ચૌદ મહારને ઉત્પન્ન કરે છે. મહાપદ્મ નિજાનથી મન ગમતા રંગવાળાં શ્રેષ્ઠ વની ઉત્પત્તિ થાય છે. કાલ નામના મહાનિધાનથી કાલને યોગ્ય વિવિધ શિલ્પ–સ્થાપનાઓ થાય છે. મહાકાલ નામના મહાનિધાનથી મણિ, મેતી, રૂપું, સુવર્ણ વગેરેની ઉત્પત્તિ થાય છે. માણુવક નામના નિધનથી દ્ધાઓ માટે કવચ-બખ્તર, માર્ગ, યુદ્ધ-દંડનીતિ, ન્યાયનીતિ ઉત્પન્ન થાય છે. શંખ મહાનિધિથી તે કરણ, અંગના હાવભાવ, અભિનય-યુકત નાટ્યવિધિ અને ચારે પ્રકારનાં કાવ્યની ઉત્પત્તિ થાય છે. ભૂમિતલ સુધી લટકતા નિર્મલહારવાળા તે શંખ મહાનિધિના અધિષ્ઠાયક દેવે કમલખંડને બંધુ સૂર્યોદય થયે કે તરત જ આવીને દિવ્યરૂપની વિકુર્વણુ કરીને, પ્રણામ કરીને વિનંતિ કરી કે-“આજે અમુક નાટયવિધિ બતાવીશ. ” એમ કહીને ગયા પછી રાજા સ્નાન -ભેજનવિધિ કર્યા પછી સારી રીતે વિભૂષિત કરેલા પિતાના મહેલના રંગમંડપના તલમાં નાટ્યવિધિ જોવા માટે બેઠા અને જેવા લાગ્યા. ઘણું પ્રકારના કરણ, અંગમરોડની રચના, સમગ્રષ્ટિયુક્ત કમસર ચારે પ્રકારના અભિયે, ચલન કરતા મનેડર ચાલવાળા, જે વખતે જેવા પ્રકારના ચહેરા ઉપર ભાવ કે અનુભાવ-દેખાવ કરવા યોગ્ય હોય, તે પ્રમાણે પ્રેક્ષકને બતાવે, આ પ્રમાણે નાટય જોઈને, ત્યાર પછી દરેકનું એગ્ય સન્માન કરીને સર્વ સામંતવર્ગને રજા આપીને શંખમહાનિધિદેવ પણ પિતાના નિવેશમાં ગયે. કેટલીક રાણીઓના પરિવાર સાથે રાજા પણ દેવાંગનાઓના ગુણ અને શોભાને તિરસ્કાર કરનાર પિતાના અંતઃપુરમાં ગયા. કેટલાક સમય ચતુર ગોષ્ઠી-વિનોદમાં પસાર કરીને પોતાના આવાસ–ભવનમાં પ્રવેશ કર્યો. એક શ્રેષ્ઠ પલંગ પર બેઠા. તેટલામાં સૂર્ય પિતાનાં આકરાં કિરણેના ફેલાવાથી સંતાપ પામેલ હોય તેમ એકદમ સ્નાન કરવા માટે પશ્ચિમસમુદ્રમાં પ્રવેશ કરતા હતા. રોકાણ વગરના ફેલાતા અંધકાર-સમૂહે પથ્વીનાં વિવરે પૂર્ણ કર્યા, જાણે અંજનપર્વતની ધૂળ દરેક જગ્યાએ ફેલાઈ હેય, તેમ એકદમ રાત્રિ વ્યાપી ગઈ. આ પ્રમાણે તમાલપત્ર સરખો અંધકાર-સમૂહ ફેલાયે છતે અજવાળું નાશ પામ્યું. જાણે જીવલેક પણ અસ્ત પામ્યું હોય તેમ પોતાને જાણવા માટે હથેલીઓ પરસ્પર સ્પર્શવામાં આવે તે જ જાણી શકાય તે ગાઢ અંધકાર સર્વત્ર પ્રસરી ગયે. તેટલામાં આકાશમાં ચંદ્રિકાનું તેજ પ્રગટયું અને અંધકાર-સમૂહ આ છો આ છે દૂર ધકેલાયે, ચંદ્રરૂપ ગર્ભ ધારણ કરનારી પૂર્વ દિશા જાણે ઉજવલ મુખવાળી કેમ થઈ ન હોય ? દિશારૂપી સ્ત્રીઓ માટે નિર્મલ દર્પણ સરખા, સમગ્ર લેકને આનંદ આપનાર ચંદ્રને ઉદય થયા. ચંદ્રનું તેજ વધવા લાગ્યું, તેમ જીવલેક પણ કાર્યવ્યગ્ર બન્યો. ગગનમંડલ ઉછૂવાસ લેવા લાગ્યું. ત્યાર પછી કેવા કેવા વ્યાપાર પ્રવર્તવા લાગ્યા?મહાભક્તિપૂર્વક નમાવેલા મસ્તક ઉપર ભાલતલ પર અંજલિ જેડીને ભવ્યાત્માઓ જિનેશ્વર ભગવંતના ચરણકમલમાં પ્રણામ કરતા હતા. દિવસે ઉત્પન્ન થયેલા વિહાર કરતા કે વહેરવા જતાં ઉત્પન્ન થયેલા અતિચારોવાળા સાધુઓ પ્રતિક્રમણ-નિંદનાદિક વગર વિલંબ કરે છે. ત્યાર પછી વૃદ્ધિ પામતા સંવેગથી સ્વાધ્યાય-ધ્યાનમાં આત્માને એકાગ્ર બનાવી દક્ષતાથી લાખે દુઃખને ક્ષય કરી ક્ષમાશ્રમણ તરીકે પોતાનું સ્થાપન કરે છે. આ પ્રમાણે સંસારનાં સુખ-દુઃખની અવજ્ઞા કરનારા, અચલ-શાશ્વત મોક્ષ-સુખ પ્રાપ્ત કરવાની મહા અભિલાષા Page #300 -------------------------------------------------------------------------- ________________ મધુકરી ગીત નાટયવિધિ ૨૮૩ વાળા મુનિએ અને આચાર્યો આવશ્યક ક્રિયાઓ સ્વાધ્યાય-ધ્યાન કરી કક્ષય કરવાનો સતત પ્રયત્ન કરે છે. બીજા સંસારસુખ-રસિક આત્માએ તા વળી ઉત્તમ પ્રકારના ઘનસાર, કસ્તૂરી, અગર આદિનાં સુગધી વિલેપના તૈયાર કરાવી, શરીરે લગાવી અલ્પ વિષયસુખ પ્રાપ્ત કરવાની અભિલાષાથી ગાયેલા અનેક પ્રકારના કલેશના અનુભવ કરે છે. કેવી રીતે ? ઘણા અશ્રુજળથી મલિન થયેલ નિળ કપાળવાળા, તાજા વિકસિત પત્રવાળા કમળને જિતનાર શાભાવાળા વદનને ધોઈ નાખેા. નિમલ મણિ અને પુષ્પોની માળાના વિવિધ રંગથી ચમકતા છૂટા છવાયા લટતા લાંખા કેશપાશને અને સુગંધી વેણીને શોભે તેમ બધી લે. હું સુંદરાંગી ! હિમવર્ષાથી કરમાયેલા કમલપત્રના ગના શોભા સરખા, લાંબા નીસાસાના પરિકલેશથી ફિક્કા પડી ગયેલા હાઠ-યુગલને કેમ વહન કરે છે? મણિડિત સુવણૅ કળશની શેાભાની શ`કા કરાવતા, ચંદનરસ–મિશ્રિત જળથી વિલેપન કરાયેલા તારા સ્તન-યુગલ નિ`ળ હારના ઉપભોગથી શૂન્ય કેમ જણાય છે ? હૈ સુંદરી ! તું કોપાયમાન કેમ થઈ છે ? પ થવાનું કારણ હાય તે મને કહે, મારા તરફ પ્રસન્ન થા. હું સુતનુ ! શરણુ વગરના મને કોઈ પ્રકારે શરણભૂત થા અને મને શૃંગારક્રીડામાં સહાયતા કર.” ત્યાર પછી રાજા પણ વિવિધ શુંગાર-ક્રીડા કરીને સુઈ ગયા. તેટલામાં સજ્જનની સમૃદ્ધિ જોઈને ઉત્પન્ન થયેલ ઈર્ષ્યાવાળા દુનના હૃદયની જેમ પ્રભાજાળ ફુટયું. રાત્રિ પૂર્ણ થઇ, ચક્રવાક યુગલે ભેગાં થયાં. પહેરેગીરે સંભળાવ્યું કેઃ~~ “ હે પ્રભુ ! કમલપત્રના સમૂહને ડોલાવતા, પુષ્પરસની સુગંધથી દિશાઓને વાસિત કરતા, મલયવનમાંથી પસાર થઇને પ્રભાતના શુભ મંદ પવન વિસ્તાર પામી રહેલા છે. ” એ સાંભળીને રાજા જાણ્યે. પ્રાત:કાળનાં કવ્યા કર્યાં. સર્વ રાજકાય. આટોપીને ભેજન કર્યા પછી ફરી નાટવિવિધ આર ંભ્યા. આ પ્રમાણે દિવસે સુખમાં પસાર થઈ રહેલા છે. કોઈક સમયે શ'ખનિધિએ વિન ંતિ કરી કે, હે રાજન ! આજે મધુકરીગીત' નામના નાટ્યવિવિધ બતાવીશ. રાજાએ કહ્યું- ભલે એમ થાવ. ’ ત્યાર પછી દિવસના પાછલા ભાગમાં નાવિધિના પ્રારંભ કર્યાં. તેમાં આ ગીત ગાયું --: પવનથી કંપતા નવ કુંપળવાળી નવમાલિકા-વાસંતી વડે જાણે પ્રેરાયેા હોય તેવા ભ્રમરને કહે, છે કે ‘ગુલાબનાં પુષ્પથી મન કરાયેલા અંગવાળા તુ હવે મારા ઉપર આરોહણ કરતા નહિ. વિકસિત પુષ્પાના પરાગમાં પરવશ થએલા, નવમાલિકા-વાસંતી પુષ્પનાં રસપાનમાં આસક્ત મધુર શબ્દથી ગુ ંજારવ કરતા, સ્થિરતા પામેલા ભ્રમરને પેાતાની ભ્રમરિકા અસ્પષ્ટ શબ્દથી જાણે તિરસ્કારતી ન હાય ? આ અવસરે રાજાને ભેટ આપવા માટે એક દાસીપુત્રી પુષ્પના કર’ડીયામાંથી હુંસ, મૃગ, મેર. સારસ, કોયલ વગેરેનાં રૂપ સ્થાપન કરીને બનાવેલ, સમગ્ર પુષ્પ-સમૃદ્ધિથી યુક્ત હ ઉત્પન્ન કરે તેવા ફેલાતા ગંધવાળા શ્વેતપુષ્પોની માળાના દડો ઉપાડીને બ્રહ્મદત્ત રાજા પાસે સ્થાપન કર્યા. અપૂર્વ રચનાવાળા આ પુષ્પદ્રુડાને કુતૂહળથી જોતાં અને મધુકરી વડે ગવાતું ગીત સાંભળતાં સાંભળતાં રાજાના મનમાં વિચાર ઉત્પન્ન થયા કે- પહેલાં પણ કોઈક Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ચાપન્ન મહાપુરુષોનાં ચિત વખત આવા પ્રકારના સંગીતયુક્ત નાટ્યવિધિ કયાંક જોયા છે, તેમ જ આ શ્વેતપુષ્પાની માળાના દડો પણ જોયા છે. એમ વિચારતાં વિચારતાં સૌધમ દેવવિષે પદ્મગુમ’ વિમાનમાં દેવાંગનાઓએ કરેલા નાટ્યવિવિધ જોયા હતા——તે પેાતાના પૂર્વભવ યાદ આવ્યા. એટલે મૂર્છા આવી. એ નેત્રો ખીડાઈ ગયાં. સુકુમાર અને નિ:સહ શરીર હાવાથી કંપવા લાગ્યું અને તરત જ પૃથ્વીતલમાં ઢળી પડચો. તે વખતે ત્યાં બેઠેલા પરિવાર નિશ્ચલ અને ભાન વગરનું જાણે ચિત્રામણ હાય, તેવુ' રાજાનું શરીર જોઈ ને એકદમ બેબાકળા થઈ ગયા. અરેરે! અકસ્માત્ આમ બેભાન થવાનું કારણ શું હશે ? પછી ઘસેલ ચંદન, ૪'ડક આપનાર ઘનસાર, સુગંધી જળ–છંટકાવ અને વિલેપન કરીને, હાથ વડે ચામર અને વીંજણા વીંજીને મળ પવન નાખીને શીતળ ઉપચારા કર્યાં, ક્રી ફરીને પણ તેવા ઉપચારો કરવા ચાલુ રાખ્યા. આ પ્રમાણે રાજાની મૂર્છાવસ્થામાં પરિવાર જેટલામાં વ્યાકુળ બની ગયા, તેટલામાં ચારે બાજુથી ત્યાં અંતઃપુર પણ આવીને એકદમ ચિંતાસાગરમાં ડૂબી ગચું. શાકાકુલ હૃદયવાળું અંતઃપુર પણ હાહારવ શબ્દ કરીને આકાશતલ બહેરુ' કરીને છાતી, મસ્તક, પેટ ફૂટવા માંડયુ અને આક્રંદન કરવા લાગ્યું. ત્યાર પછી વિષાદ પામેલા પ્રધાના, અધિકારીએ અને સેવકા, ‘શુ કરવુ ?’ એ પ્રમાણે સૂઢ બનેલા સામ તલાકો સતત ચંદનરસમિશ્રિત જળ–છંટકાવ કરતા હતા, તેવા લાંબા સમયના શીતળ ઉપચારથી મૂર્છા ઉતરી ગઇ અને રાજા સ્વસ્થ થયા. ચેતના આવી. પછી સ્વાભાવિક પોતાનું આસન બંધન કરી પૃથ્વીતલ પર એક હાથના ટેકા ઈ પેાતાનું શરીર ટેકવ્યું. વળી બીજા હાથમાં વનકમળ ટેકવ્યુ . જળમાંથી બહાર કાઢેલી માછલીની માફક ક પતા ફરી ચેગીની જેમ નિશ્ચલ અવયવ સ્થાપન કરીને કંઈક ધ્યાન કરવા લાગ્યા, ત્યારે પરિવારે વિનય અને આદર પૂર્વક પૂછ્યું કે, હે નરવર ! આપ શા કારણે આત્માને ખેદ પમાડો છે? ત્યારે બ્રહ્મદત્તને જાતિસ્મરણ જ્ઞાન થવાથી પૂ. ભવના ભાઈના વૃત્તાન્ત યાદ આવ્યો છે અને તેની ખેાળ કરવાની છે, તે વાત છૂપાવતાં જવાબ આપ્યા કે, આ તે પિત્તના ઉછાળા થયા અને મને મૂર્છા આવી. ફરી ફરી તે યાદ આવતાં તેને મૂર્છાઓ આવવા લાગી. ત્યાર પછી સર્વ સામંત-વર્ગને વિસર્જન કર્યાં, નજીકમાં સેવામાં રહેનારા આધા-પાછા થયા એટલે ચિંતા-સમુદ્રમાં ડૂબી ગયા કે હવે પૂર્વભવના મં સાથે મેળાપ અને દન કેવી રીતે થશે ? તે પણ ઘણા જ પ્રકારના તપ-સંયમની આરાધના કરીને, કરાશિ અલ્પ કરીને ઉત્તમદેવ કે ઉત્તમ મનુષ્યપણામાં ઉત્પન્ન થયા હશે. તેમાં પણ કદાચ આ ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થાય તો પણ શ્ર્લાકના પાત્ર આલંબનના ઉપાયથી તેનાં દન થાય-એમ વિચારીને પેાતાના ખીજા હૃદય સરખા વરધનુ નામના મહામંત્રીને કહ્યું કે, આ ત્રણ શ્લેાકા પાટીયામાં લખાવીને નગરના ત્રણ-ચાર માર્ગામાં, ચૌટાઓમાં ઘાષણા કરાવા કે, શ્લોકોના અધુરા અધ ભાગ જે પૂર્ણ કરી આપશે, તેને રાજા પેાતાનુ અર્ધરાજ્ય આપશે. એ પ્રમાણે દરરોજ આઘાષણા કરાવતા હતા. ઘણા પ્રદેશમાં આ પાદો લખાવીને લટકાવ્યા. આ અવસરે ચિત્રનામના અનગાર મહિષ એક ગામથી બીજા ગામમાં વિહાર કરતા કરતા ‘કાંપિલ્યપુર’માં આવ્યા ‘મનારમ’ નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં એક એકાંત પ્રદેશમાં નિર્જીવ ભૂમિભાગમાં પાત્રાદિક ઉપકરણાને સ્થાપન કરીને કાઉસ્સગ્ગ પ્રતિમાપણે રહ્યા. જેટલામાં ધમ ધ્યાનના ઉપયોગવાળા કાઉસ્સગ્ગમાં રહેલા હતા, તેટલામાં ઉદ્યાનપાલ પેાતાનુ કાર્ય કરતા લખાવેલ પ્રાકૃત શ્લોકો ભણવા લાગ્યા : Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ બ્રહ્મદત્ત અને ચિત્રના પૂર્વભવો "दासा दसपणए आसि, मिया कालिंजरे णगे। हंसा मयंग-तीराप, चंडाला कासभूमीए । देवा य देवलोयम्मि, अम्हे आसि महिड्ढिया।" વારંવાર–સતત પણે સાંભળતા મહર્ષિને ઘણા પ્રકારના વિચાર વિકલ્પ કરતા કરતા આત્માના તેવા જ્ઞાનને પૂર્વભવને વૃત્તાન્ત યાદ આવ્યું. મરણ થતાં જ મૂર્છા આવવાથી નેત્ર-યુગલ બીડાઈ ગયું. પવનથી ડોલતા બાલકદલીના પત્ર માફક તેના શરીરના અવય કંપવા લાગ્યા અને તરત જ મહિતલ પર ઢળી પડ્યા. તેવી અવસ્થાવાળા મુનિને જોઈને ઉદ્યાનપાલ ઉતાવળો ઉતાવળે અપૂર્વ ભક્તિથી સ્વાભાવિક કરુણાથી નજીક આવીને પોતાના વસ્ત્રથી પવન નાખવા લાગે. ધરણીતલને સ્પર્શ થાય તેમ મસ્તકથી પ્રણામ કરીને મુનિને કહેવા લાગ્યા કે-હે ભગવંત! શું વધારે પડતા તપ-ચારિત્રનું સેવન કરવાથી કે માર્ગના થાકથી આપ નીચે ગબડી પડ્યા ? અથવા તે અમારા રાજાને જે વ્યાધિવિકાર થયું છે, તે જ આપને થયું કે કેમ? ત્યાર પછી સ્વાસ્થચિત્તવાળા મુનિએ પૂછયું કે, તમારા મહારાજાને કર્યો વ્યાધિ થયે છે? તેણે કહ્યું- હે ભગવંત! તે રાજાને ક્ષણે ક્ષણે બગાસાં અને મૂર્છા આવે છે, વળી શરીર કંપવા લાગે છે, પ્રિયપત્નીનાં બોલેલાં મને હર વચનને ગણકારતા નથી, સ્વજન બંધુના સમાગમમાં પણ સુખ થતું નથી, તેમજ કુટુંબી નેહીઓથી આનંદ થતું નથી. ગુરુઓના-વડીલોના વચનથી ચિત્તની શાંતિ થતી નથી. ચંદનમિશ્રિત જળસિંચન કરવાથી આશ્વાસન થતું નથી. વહાલી પત્નીના મધુર આલાપનું પણ સાન થતું નથી. માત્ર ચારે દિશામાં શૂન્યચિત્તથી ચપળતાથી બારીકાઈથી જોયા કરે છે. આશ્ચર્યની વાત તે એ છે કે પંખાવડે ઠંડા પવન નાખવા છતાં પણ મૂરછ આવી જાય છે. ચંદનરસ-મિશ્રિત જળ સિંચે તે પણ તેનું શરીર તપેલું રહે છે. ક્ષણે ક્ષણે શેકાગ્નિની જવાળાથી ભયંકર હોય, તેમ શરીર ધ્રુજારીથી પિતાને ધુણાવે છે. આ સાંભળીને મુનિએ કહ્યું, “હે દેવાનુપ્રિય! તું આ ત્રણ પ્લેકાર્ય વારંવાર કેમ ભણ્યા કરે છે? શું આમ ભણવામાં ખાસ કંઈ કારણ છે? અથવા તે નિરર્થક ભણે છે? મુનિનાં એ વચન સાંભળીને અતિહર્ષથી વિકસિત થયેલા વદનકમળથી તેણે કહ્યું- હે ભગવંત! આ રાજાએ લટકાવ્યા છે. જે આને ચોથે કાઈ પૂર્ણ કરશે, તેને રાજા અર્ધરાજ્ય આપશે. તે હે ભગવંત! તે આપના ચરણકમળના પ્રભાવથી મને પણ લક્ષમી-સમાગમનું સુખ પ્રાપ્ત થાવ, કૃપા કરીને આ પાદ પૂર્ણ કરે. મુનિએ કહ્યું કે, હું દેવાનુપ્રિય! ત્યાં જઈને આ પાદ સંભળાવ “મr ને દિશા કારી, અvorcોળ = fam” u ત્યારપછી એક પત્રકમાં આ પાદ લખીને પ્રફુલ્લવદન-કમળવાળે તે રાજાના સ્થાને ગયે. રાજા પણ જ્યારથી પાદક લટ કાવ્ય છે, ત્યારથી માંડીને આખો દિવસ શ્રેષ્ઠ પંડિતની સભામાં બેસીને અનેક શાન અર્થોના પરમાર્થ જાણુને કવિકો સાથે કાવ્યના આલાપના વિદમાં દિવસે પસાર કરતો રહે છે. હવે અવસર મળે, એટલે ઉદ્યાનપાલે કહ્યું કે, “અમારું પણ કાવ્ય સાંભળો” એમ કહીને નિશ્ચલ ઉભો રહ્યો. આજ્ઞા પામે, એટલે બોલવા લાગ્યું કે-“અન્યઅન્ય વિગવાળી આ આપણી છઠ્ઠી જાતિ છે.” આ પદ સાંભળતાં જ રાજા મૂર્છાથી અત્યંત ધ્રુજવા લાગ્યા, નેત્રો બીડાઈ ગયાં, વદન-કમળ કરમાઈ ગયું, ફરી પણ “ધરણી પર ઢળી પડયો ત્યારે સભા ક્ષેભ પામી. રેષથી લાલનેત્રવાળા રાજ પુરુષે “આના-વચન-વાગ્નિ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત થી રાજા મેહ પામ્યા છે. , એમ બેલતા બોલતા હાથ, પગ, ધેલ મારવા, કર્થના કરવી વગેરેથી તેને હેરાન-પરેશાન કર્યું. ત્યારે તે કહેવા લાગે કે- કાવ્ય કરવા જેટલી મારી બુદ્ધિ કે શક્તિ નથી, પરંતુ દુરાશા-પિશાચિકાના કૂટમંત્ર માફક લેભભુજંગના કરંડીયામાંથી હોય તેમ ઋષિએ મને આ પાઠ આપે છે. તેટલામાં ઠંડા પવન, પાણી છાંટવાના પ્રયોગથી રાજા સ્વસ્થ થયે. પાટુ મારવું, લાત મારવી ઈત્યાદિ હેરાનગતિથી ઉદ્યાનપાલને મુક્ત કર્યો. તેને પૂછયું કે, આ લેકાઈ તે જાતે બનાવ્યું છે કે બીજા કેઈએ ? તેણે કહ્યું- હે રાજન ! મેં કર્યો નથી, પણ ઋષિએ બનાવીને મને આપ્યો છે. રાજાએ પૂછયું કે, તે મુનિવર ક્યાં છે? ઉદ્યાનપાલકે કહ્યું કે, “મને રમ ઉદ્યાનમાં છે” ત્યારપછી રાજાએ મુગુટ વગરનાં કડાં, કેયૂરાદિ આભૂષણો ઉદ્યાનપાલકને ભેટણમાં આપ્યાં. આપીને પોતાના વૈભવ-સમુદાય સાથે મુનિ પાસે ગયે. ચક્રવતી રાજા મુનિ પાસે કેવી રીતે ગયા? :- ઉતાવળથી એકઠા થયેલા સામંત, ભાયાત, પૌત્રે વગેરે કુટુંબીવર્ગ સહિત, હર્ષાશ્રુથી ભીંજાયેલ નેત્રવાળે, શ્રેષ્ઠ વારાંગનાઓ વડે ચામરેથી વીંજાતા, મનહર હાથણીઓ પર બેઠેલા અંતઃપુરની સ્ત્રીઓ સાથે, હાથીઓના બંને પડખાના ગંડસ્થલમાંથી ઝરતા મદ ઉપર એકઠા થયેલી ભ્રમરકુલથી યુક્ત, અત્યંત મંદ સ્વરવાળી મંજીરાના અવાજવાળા રથસમૂહ-સહિત, પગપાળાની સેના ચાલવાથી ઉત્પન્ન થયેલ અસ્ત-વ્યસ્ત મોટા કોલાહલ યુક્ત, ગુણગણની પ્રશસ્તિ ગાનારાઓ વડે પ્રશંસા કરાતા સૈન્ય પરિવાર સહિત, શિશિર ત્રતુ જેમ કમલવનને ગ્લાન કરે તેમ વૈરીઓનાં મુખને પ્લાન કરતા, ભરતાધિપ બ્રહ્મદત્ત ચક્રવતી તરત જ નગરમાંથી બહાર નીકળ્યા. ઉન્નત વેતછત્રરૂપ ઉજજવલ ફીણના સમૂહવાળ, દર્પવાળા અના ઊંચાનીચા થવા રૂપ ગંભીર પ્રચંડ તરંગ યુત, મેટા હાથીરૂપ મગરમરના પ્રહારથી ક્ષેભ પામેલા, રજાઓ રૂપ મત્સ્યવાળા, આનંદ -કલ્લોલ કરતા ઘણું સૈન્યરૂપ જળસમૂહથી વ્યાપ્ત થયેલ ધરતીવાળો, બંદીજને વડે બોલાવાયેલ જયકાર રૂપ કલેલવાળા, રત્નથી યુક્ત સમુદ્ર સરખા ભરતાધિપ રાજા ડૂબતાને કિનારા સરખા એવા સાધુ ભગવંતના ચરણકમળની સેવામાં લીન થયા. અતિ ઉભરાતા આનંદથી સાધુ ભગવંત પાસે પહોંચી મણિજડિત મુગુટ વડે સ્પર્શતા ચરણ કમલમાં નમસ્કાર કર્યો. નમસ્કાર કરીને ઉભા થઈ આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા સંસારવાસની આસક્તિનાં અનંત કારણોને ત્યાગ કરનાર હે મુનિભગવંત! આપ જય પામે, સમગ્ર બંધુનેહની બેડીને તેડવા સમર્થ ! તમે જ્ય પામે. દુર્ધર પરિધાન કરી કર્મનાં આવરણને દુર્બળ કરનાર! તમે જય પામે. દુષ્કર અભિગ્રહ ધારણ કરીને ઉગ્ર કામદેવને કૃશ કરનાર! આપ જયવંતા વર્તો. દુઃખે કરી નિવારણ કરી શકાય તેવા કષાયથી કલેશ પામતા ભવ્યજીનું રક્ષણ કરનારા આપ જય પામે, હૃદયમાં ફેલાયેલા ધ્યાનાગ્નિવડે બાળી નાખેલા છે વિષ, આસ. અને બંધ જેમણે એવા હે મહર્ષિ ! આપ જય પામે.” આ પ્રમાણે પુષ્પવતી વગેરે અંતઃપુરની રાણુઓથી પરિવરેલા, સામંતવડે નમન કરાતા બ્રહ્મદત્ત મહારાજા મુનિને નમસ્કાર કરતા હતા ફરી ફરી ઘણું ભવમાં ઉત્પન્ન થયેલ નેહ-સંબંધને સંભારતા, દુસહ પ્રિયવિયેગથી ઉત્પન્ન થયેલ ઘણે અજળને નેત્રોથી છેડત, છેદાઈગયેલ મેતીની માળામાંથી સરી પડતા મુક્તાફળની શેભાવાળા મહારાજા રડવા લાગ્યા. ત્યારે દેવીઓએ પૂછયું કે, “હે સ્વામી!પૂર્વે કોઈ વખત તમે નથી કર્યું, તેવું આ શું કરે છે ? પછી આંસુ રેકીને રાજાએ રાણુઓને કહ્યું- હે દેવીઓ! આ મારા બંધુ છે. તેઓએ પૂછ્યું, કેવી રીતે?” રાજાએ કહ્યું કે, આ લાંબી હકીક્ત તમને Page #304 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મદત્ત અને ચિત્રના પૂર્વભવે ૨૮૭ ભગવંત જ કહેશે. ત્યાર પછી નમેલા કાનરૂપ કમળની રજથી લાલ બનેલા ચરણયુગલવાળા મુનિને પ્રણામ કરીને પૂછયું કે–“હે ભગવંત! યથાસ્થિત જે હકીક્ત હોય, તે આપ અમને સંભળાવે. ત્યારે સાધુ સજળ મેઘગરવ સરખી ગંભીર વાણીથી તેઓને કહેવા લાગ્યા કે, “આવા સંસારમાં કારણ શોધવાની જરૂર હોય ખરી? સાંભળે– અનેક જન્મ, મરણ, વૃદ્ધાવસ્થા, જાતિઓના આવર્તની પરંપરાવાળા, ઘણુ પ્રકારે વિગ પામવે, એકઠા થવું પ્રિયના વિયોગ થવા સ્વરૂપ, દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીમાં પિતાના કર્મ પરિણામથી ઉત્પન્ન થયેલા જન્મમાં રાગ-દ્વેષ કરવાથી આવી પડતા સુખ-દુઃખની વિશેષતાવાળા, પ્રિય, માતા, ભગિની, ભાર્યારૂપ મૃગતૃષ્ણિકા-ઝાંઝવાનાં જળ વડે નચાવાયેલા જંતુ-હરણીયાઓએ વારંવાર ભ્રમણ કરીને ઘણી હેરાનગતિ અનુભવી. આ પ્રમાણે સંસારમાં બ્રમણ કરતા કર્માધીન છે કુટુંબી, મિત્ર, શત્રુ, પુત્રાદિકપણે ઉત્પન્ન થાય છે. તેમજ ત્રણે કાળ વિષયક અનેક પ્રચંડ સજ્જડ દુઃખવાળા, બારીક કુશાગ્ર પર લાગેલા જળબિન્દુ સરખા ચંચળ જીવિતવાળા, કપાયમાન યમરાજાના પ્રગટ મુખમાં કેળીયારૂપ બનતા સમગ્ર પ્રાણીસમુદાયવાળા, અનેક વ્યાધિ, વિવિધ સંગ વડે સુખો જેમાં વિનાશ પામ્યાં છે, એવા આ ભુવનમાં પ્રાતઃકાળમાં જે દેખાય છે, તે સંધ્યા-સમયે ફરી જોવામાં આવતું નથી. તે પછી રાત્રિકાળની તે વાત જ ક્યાં રહી? ખરેખર આ જીવલેકનું ચરિત્ર વિચિત્ર છે. તેથી કરીને આ અસાર સંસારવાસમાં પિતા-માતા પુત્રાદિકના સંબંધે દુર્લભ નથી, જેમ કે આ બ્રહ્મદત્ત રાજા મારા સહોદર જે પ્રમાણે થયા તે હકીક્ત હું કહું છું, તે સાંભળે – “જિંબુદ્વીપ નામના આ જ દ્વીપમાં “સુદર્શન' નામને દેશ હતું. ત્યાં “મધુમતી નદીના કિનારે શ્રીદ્રહ' નામનું ગામ હતું. ત્યાં શાંડિલ્યાયન નામને બ્રાહ્મણ હતા. તેને જસમતી નામની દાસી હતી. તે તેની ઈચ્છા પ્રમાણે વર્તનારી અને વિનયવાળી હતી. તે કારણે તેના વિનીતપણાના ગે ઉત્પન્ન થયેલા બીજા ગુણોથી આકર્ષિત થઈને તેણે પિતાની ભાર્યા બનાવા અથવા “પ્રેમની ગતિ જ એવા પ્રકારની છે કે, તેમાં દોષ કે ગુણની અપેક્ષા વિચારાતી નથી”. “વૃદ્ધિ પામતી વેલડી જેમ નજીકના વૃક્ષને વળગી જાય છે, તેમ વૃદ્ધિ પામતે નેહ નજીકમાં તરત લાગુ પડી જાય છે. એ પ્રમાણે દિવસો જતા હતા, ત્યારે અમે બંને તેના ગર્ભને વિષે યુગલ પણે ઉત્પન્ન થયા. અમારે જન્મ થયે, બાલ્યભાવ પૂર્ણ થયે, યૌવનવય પામ્યા. વિનયવૃત્તિ કરતા અમે બંને ભાઈઓએ તે શાંડિલ્યાયનને તુષ્ટ કર્યો. એટલે તેણે કહ્યું કે, શાલી વગેરે ધાન્ય પાકશે, એટલે તમારી માતાનું મસ્તક ધવરાવીને તેને મુક્ત કરીશ, અને તમારાં પણ સારી ભાર્યા સાથે લગ્ન કરાવીશ. વિષયસુખની આશાની મમતાથી અમે રાત કે દિવસ જોયા વગર તાઢ કે તડકે, સુખ કે દુઃખ, સુધા કે તરશ, વાદળાં કે પરિશ્રમ કશાની ગણતરી કર્યા વગર પરસે અને મેલથી લપેટાયેલા શરીરવાળા, ધૂળ લાગેલા ઉંચા બાંધેલા મસ્તકના કેશવાળા, કામ કરવાથી કઠિન થયેલા ખરબચડા હાથ-પગવાળા, સર્વાદરથી ખેતરમાં કામ કરવા લાગ્યા. ત્યાં જ ભોજન કરીએ અને વસવાટ પણ ત્યાં જ કરતા હતા. કેઈક સમયે શરદકાળમાં દૂરથી વાદળાંઓ ખેંચાઈ આવ્યાં અને ચારે દિશામાં મેઘધકાર ફેલાઈ ગયો. પ્રગટ વિજળીના ચમકારા થવાથી પથિક લોકો પણ ત્રાસ પામવા લાગ્યા. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત સતત અટક્યા વગર મટી પૂલ ધારાવાળા વરસાદથી કઈ પણ પદાર્થ જોઈ શકાતું ન હતું. દરેક દિશામાં મેઘધનુષના ખંડેથી આકાશતલ રોભવા લાગ્યું. નદીઓમાં પાણીનાં પૂર ભરાઈ ગયાં. વરસાદ એ વરસવા લાગ્યો કે જેથી સરોવરો પણ સમુદ્ર બની ગયાં નાના જલપ્રવાહ મહાનદી થઈ ગઈ.નજીક રહેલું પણ લાંબા અંતરવાળું જણાવા લાગ્યું. પોતાનું સ્વાધીન હેવા છતાં પરાધીન થઈ ગયું. તેથી અમે દુર્ધર જળધારારૂપ બાણથી ઘવાએલ દેહવાળા, મેઘધકારવડે પરેશાન થયેલા, ઘણો કાદવ થવાથી માર્ગમાં ખલના પામતા હતા. તેથી અમારા ક્ષેત્રની નજીકમાં રહેલા, વડલા મહાવૃક્ષને આશ્રય કર્યો. તેના મૂળમાં અમે બંને બેઠા. ત્યાર પછી અમારા જીવલોક માફક સૂર્ય અસ્ત પામ્યો. કર્મ પરિણતિની જેમ સંધ્યા પ્રસરવા લાગી. દુર્જનના મુખમંડલની જેમ આકાશતલ અંધકારમય થયું. કાલરાત્રિની જેમ અંધકાર-સમૂહ વિસ્તાર પામ્યું. ત્યાં નિદ્રા આવતી હોવાથી નેત્રો બીડાવા લાગ્યાં, એટલે સૂવા ગ્ય ભૂમિની તપાસ કરવા લાગ્યા. ત્યાર પછી તેવા પ્રકારની ભવિતવ્યતાના યેગે વડવૃક્ષની બખોલમાંથી એક સર્ષ નીકળ્યો અને મને ડંખ માર્યો. મારા નેહમાં મૂઢ બનેલ ભાઈએ સર્પ પકડવા માટે આમ તેમ હાથ નાખે, પરંતુ તેજ સર્પે તેને પણ ડંખ માર્યો. ત્યાર પછી હવે શું કરવું? એમ મૂંઝવણ અનુભવતા દુદ્ધ ઝેરથી પરાધીન થયેલા દેહવાળા અમે બંને વેગથી કંપતા હતા. અમારી જીભ અને બીજા અવયવે જાડા થઈ ગયા. નેત્રો બીડાઈ ગયાં. વદનમાંથી લાળ ગળવા લાગી. ચેતના ઉડી ગઈ માતાના ખેળામાં પડવા માફક ભૂમિતલ ઉપર ગબડી પડ્યા. જીવિતથી મુક્ત થયા. પિતાના વિષમ કર્મરૂપ ગહન અરણ્યમાં એકલા ભૂલા પડેલા હરણ-બચ્ચાની જેમ કપાયમાન કાલરૂપ કેસરીના ઝપાટામાં આવેલે કર્યો પ્રાણી તેના ઝપાટામાંથી છૂટી શકે ? સુખ-દુઃખની પરિણતિ વેગે વિશેષ મેળવવાની અભિલાષાવાળા પિતે ઉપાર્જન કરેલી કમની બેડીમાંથી કેણ છૂટવા સમર્થ થઈ શકે? જે કેઈએ જ્યાં જેવા પ્રકારનું સુખ–દુઃખ પામવાનું હોય, તેને કમે ત્યાં દેરડાથી નાઘેલા ઉટની માફક બળાત્કારે ખેંચી જાય છે. એ પ્રમાણે પિતાના કર્મની પરિણતિના ગે ભવિતવ્યતાથી પ્રાપ્ત થયેલા મરણ-સમયે કુશલકર્મ ઉપાર્જન કર્યા વગરના અમે આયુષ્ય પૂર્ણ થયું, એટલે કાલ પામીને કાલિંજર નામના પર્વત ઉપર મૃગલીના ગર્ભમાં યુગલપણે ઉત્પન્ન થયા. અનુક્રમે અમારો જન્મ થયો. તેવા પ્રકારની તિર્યંચ જાતિ હોવા છતાં પણ નેત્રને આનંદ આપનાર એવું યૌવન અમને પ્રાપ્ત થયું. ત્યાર પછી માતાની સાથે અમે વિશાલ પર્વત અને ગહન વનઝાડીમાં ઈચ્છા પ્રમાણે ભ્રમણ કરતા હતા. કેઈક દિવસે તરશ, તાપ અને પરિશ્રમથી પરેશાન થયેલા શરીરવાળા અમે ચારે બાજુ ભયથી નજર ફેરવતાં વેત્રવતી નામની નદીમાં જળપાન કરવા ઉતર્યા. જળપાન કરીને નદી બહાર નીકળતા હતા, ત્યારે ગાઢ ઝાડીમાં છૂપાવેલા દેહવાળા, જાણે પૂર્વભવના કેઈ વેરી હોય, તેવા શિકારીએ પ્રચંડ ધનુષ દેરીપર બાણ ચડાવી અમારા ઉપર એવી રીતે ફેંકયું, જે તેજ સમયે અમારા મર્મપ્રદેશમાં વાગ્યું. દઢ પ્રહાર વાગેલો હોવાથી વદનમાંથી લેહીને પ્રવાહ વહેવા લાગ્યું. બાણની અતિશય વેદનાના કારણે શરીર ધ્રુજી ઉઠયું. વિરસ ચીસ પાડતા અમે પૃથ્વી પર ઢળી પડ્યા. ત્યાં મૂચ્છ વગેરેને ફ્લેશ જોગવતા ભેગવતા જીવિતથી મુક્ત થયા. Page #306 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મદત્તની પૂર્વભવ-કથા ૨૮૯ આર્તધ્યાનના ગે મરીને વિવિધ ફળ-પુષ્પથી મનોહર એવા મૃતગંગા નદીના કિનારા ઉપર પ્રહની નજીક એક હંસીના ગર્ભમાં જેડલા તરીકે ઉત્પન્ન થયા. સમયે અમારે જન્મ થયે. ક્રમે કરી યૌવન પામ્યા. તે જ મેટા દ્રહમાં ક્રીડા કરતાં અમારા દિવસે પસાર થતા હતા. કેઈક સમયે ભવિતવ્યતાયેગે પાપકર્મ કરનાર જાળ પાથરી પક્ષીઓને પકડનાર પારધીએ જાળમાં ઝ' એમ કરતા અમને પકડ્યા અને હાથમાં પકડી અમારી ડોક મરડી નાખીને અમને મારી નાખ્યા. મરીને અમે કાશીદેશમાં વારાણસી નગરીમાં મહાધન-સમૃધિવાલા સમગ્ર ચંડાળ લોકોના અધિપતિ ભૂતદિન્ન ન મના ચંડાળની અનહિકા નામની પત્નીના ગર્ભમાં જોડલા ભાઈ તરીકે ઉત્પન્ન થયા. અનુક્રમે જમ્યા, પછી મારું ‘ચિત્ર અને બ્રહ્મદત્તનું “સંભૂત એવાં નામ પાડ્યાં. સ્નાન-ભેજનાદિક કરતાં અમને આઠ વર્ષ થયાં. તે નગરીમાં “અમિતવાહન” નામને રાજા હતા. તેણે મહાઅપરાધ કરનાર “સત્ય” નામના પુરોહિતને ક્રોધથી સંધ્યા સમયે કેઈ ન જાણે તેવી રીતે વધ કરવા માટે ભૂતદિન નામના અમારા પિતાને સમપર્ણ કર્યો. ગાઢ અંધકાર થયે, એટલે પુત્રસ્નેહથી અમારા પિતાએ તેને કહ્યું કે-જે આ મારા બાળકને સંગીત આદિ સમગ્ર કળાઓને અભ્યાસ કરાવી નિષ્ણાત બનાવે, તે ગુપ્ત ભેંયરામાં રાખી તમારું રક્ષણ કરીશ, નહિંતર હવે તમારું જીવિત નથી. છવિતાથી પુરોહિતે ચંડાળની વાતનો સ્વીકાર કર્યો, પિતાએ કળા શિખવવા માટે અમને સો પ્યા. તે પુરેડિતે પણ ભેંયરામાં રહી અમને કળાઓ શિખવવા લાગ્યા. અમારી માતા પંડિતના ગૌરવથી તેનાં સ્નાન, ભેજન, પાદશૌચ વગેરે શરીરની સારસંભાળ કરવા લાગી. કેટલાક દિવસે ગયા પછી ઈન્દ્રિયે બળવાન હોવાથી, કામદેવ વશ કરે મુશ્કેલ હેવાથી, નજીક રહેલા પ્રત્યે સ્નેહને આવિર્ભાવ પ્રગટ થતું હોવાથી, સ્ત્રીસ્વભાવ ચપળ હોવાથી તેઓને ગુમસંબંધ જોડાયે. અમારા પિતા અમારા પ્રત્યે સ્નેહપૂર્ણ માનસવાળા હોવાથી જાણવા છતાં પણ ત્યાં સુધી કંઈ પણ ન બોલ્યા કે જ્યાં સુધી અમે સમગ્ર કળાઓના પારગામી ન બન્યા. અમે કળાઓમાં નિષ્ણાત થયા પછી અમારા પિતાજી મારી નાખવા તૈયાર થયા. ત્યારે “આ અમારા ઉપાધ્યાય છે, રખે મરી જાય' એમ ધારીને અમે તેને નસાડી મૂક્યા. એટલે પછીથી હસ્તિનાપુર નગરમાં સનસ્કુમાર ચક્રવતી પાસે તે અમાત્યપણે રહ્યા. રૂપ, યૌવન, લાવણ્યાદિ અધિક ગુણવાળા અમે બંને ભાઈઓ તે વારાણસી નગરીમાં ત્રણ–ચાર માર્ગોમાં, તથા ચૌટા-ચેકમાં કિન્નર-યુગલના ગાયનથી પણ અધિક મધુર સ્વરથી એવી રીતે ગાયન ગાવા લાગ્યા કે, જેમ કોઈ ગોરી ગાયન ગાઈને હરિણને વશ કરે. તેમ નગરની આખી પ્રજા અને ખાસ કરીને સર્વ સ્ત્રીઓ અમારા મધુર કંઠથી પ્રભાવિત થઈ આ પ્રમાણે અમે વિલાસ કરતા હતા, એટલે નગરના ચતુર્વેદી બ્રાહ્મણોએ રાજાને વિનંતિ કરી કે, આ ચંડાળ-કુમારે આપણા નગરને અભડાવે છે. એટલે રાજાએ અમારે નગર–પ્રવેશ અટકાવ્યો. કેઈક સમયે કૌમુદી–મહોત્સવના પ્રસંગે સમગ્ર લોકેને આનંદ-સુખ આપનાર મનહર વસ્ત્રભૂષા સજીને પ્રેક્ષક-નાટક જોઈએ—એમ તેઓને કુતૂહલ ઉત્પન્ન થયું. ત્યારે જેમ કેઈ શિયાળ બીજા શિયાળના અવાજને વિરસ અવાજથી ભંગ કરે, તેમ કેનાં ગાયનને બેહુદો અવાજ સંભળા. ત્યાર પછી પિતાના આખા શરીર પર કપડું ઓઢીને એક પ્રદેશમાં બેસીને અમે ૩૭ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ પન્ન મહાપુરુષોનાં ચરિત બંને ગાયન કરવા લાગ્યા. તેમાં આ ગાથા સુંદર સ્વરથી ગાઈ--પિતાની કર્મ પરિણતિથી જે જીવ જે જાતિમાં ઉત્પન્ન થાય છે, તેને તે જ જાતિમાં આનંદથી રમવાનું ગમે છે. તે કારણથી અભયદાન પ્રશંસેલું છે. તેનું કર્ણપ્રિય મધુર સંગીત સાંભળીને ચારે બાજુ વીંટાયેલા પ્રેક્ષકવર્ગો તેનું ઓઢેલ વસ્ત્ર ખેંચીને જોયા અને ઓળખ્યા કે આ તે પિલા નગરને અભડાવનાર ચંડાલપુત્રો છે. એટલે “હણે હણે, મારે મારે” એમ બેલતા પ્રેક્ષકેએ તેમને નગર બહાર કાઢ્યા. ત્યાર પછી તેઓએ વિચાર્યું કે, જે રાજા જાણશે તો “નકકી મારી આજ્ઞાને ભંગ કર્યો છે.” એમ ધારીને પ્રણને વિનાશ કરશે-તેમ માનીને ત્યાંથી અમે પલાયન થયા. એક જનમાત્ર ભૂમિ વટાવ્યા પછી મહાનિર્વેદ માનસવાળા અમે આત્મહત્યાને નિર્ણય કરી એક પર્વત ઉપર ચડ્યા. તે પર્વત ઉપર નિર્મલ શિલાતલ પર બેઠેલા, સમગ્ર મુનિગુણગણુલંકૃત, ઉપશમ ગુણના પ્રભાવથી આવેલા હરણનાં કુલ વડે સેવાતા ચરણકમલવાલા, દે, વિદ્યાસિદ્ધો, વિદ્યાધર વડે અર્ચન કરાતા ચરણયુગલવાલા, ધર્મોપદેશ કરતા સાધુને જોયા. કેવા પ્રકારને ધર્મોપદેશ આપતા હતા? “કામ, ક્રોધ, લોભાદિક શત્રુઓને નિગ્રહ કરવામાં ન આવે, પાંચે ઈન્દ્રિયને ફાવે તેમ ઉછુંખલપણે વર્તન કરવા દે, તે શબ્દાદિક સમગ્ર વિષયમાં આસક્ત બની પ્રાણીઓ અશુભ કર્મો ઉપાર્જન કરે છે. અશુભ કર્મ ઉપાર્જન કરીને જે દુઃખે કરી પાર પામી શકાય તેવી નરકગતિમાં જાય છે. જ્યાં હાથ, પગ, કાન, નાક વગેરે અંગ કપાવાં, છેદાવાં, ભેદાવાં આદિ વેદનાએ ભેગવવી પડે છે, તેમજ તિર્યંચગતિમાં ડામ દેવા નિશાનીઓ કરવી, અંગ ફાડવાં, ભાર ઉચકવા, વાહનમાં જોડાવું ઈત્યાદિક દુઃખને અનુભવ કરવો પડે છે, તથા સુકૃત–પુણ્યકર્મ ઉપાર્જન કરનાર આત્માએ દેવલોકમાં ઈચ્છા કરતાંની સાથે જ સમગ્ર ઈન્દ્રિયેનાં ઈષ્ટ સુખે, શ્રેષ્ઠ દેવાંગનાઓની સાથે મનહર રતિસુખના આનંદને અનુભવ કરે છે, તેમ જ કેટલાક છે દુષ્ટ આઠે કર્મની સ્થિતિ તેડીને કર્મકલંકથી મુક્ત થયા છે. જન્મ, વૃદ્ધાવસ્થા, મરણ, રોગ, શોકથી રહિત થઈને નિરુપદ્રવ, અચલ, રોગરહિત શાશ્વત મોક્ષસુખને પામે છે. તેવા મેક્ષમાં ગયેલા આત્માને જન્મ, જરા, મરણ વગેરે ઉપદ્ર પરાભવ પમાડવા સમર્થ થઈ શકતા નથી. આ સિવાય પ્રાણીને ક્યાંય સુખ નથી. આ પ્રમાણે ધર્મોપદેશ કરતા સાધુને જોઈને અમને નિર્મલ વૈરાગ્ય પ્રગટ્યો, અમે પ્રતિબંધ પામ્યા. ભગવંતે પ્રરૂપેલો ધર્મ સમજયા. સાધુએ કહેલ પ્રવચનની આઠ માતાનું સ્મરણ કર્યું. પર્વત નજીકના સંનિવેશમાંથી રજોહરણ, પાત્રો વગેરે સાધુ યોગ્ય ઉપકરણ લાવીને (પ્રત્રજ્યા ગ્રહણ કરી ) ત્યાર પછી છડું, અઠ્ઠમ, પાંચ ઉપવાસ, માસક્ષપણુ, અદ્ધમાસ ક્ષપણ ઈત્યાદિક તપવિશેષ કરતા અમે એક ગામથી બીજે ગામ વિહાર કરવા લાગ્યા. તેના ઉપર અનુકંપા કરનાર બીજા સાધુઓએ તેમને છકાય જીની રક્ષા કરાવનાર આચાર સમજાવ્યા. વિચરતા વિચરતા અનુક્રમે હસ્તિનાપુર નગરે પહોંચ્યા. ત્યાં નગર બહાર એક જુના ઉદ્યાનમાં નિવાસ કર્યો. કેઈક સમયે માસક્ષપણના પારણાનિમિત્તે સંભૂત મુનિએ નગરમાં પ્રવેશ કર્યો. માખી પણ ન ઈ છે તેવા લુખા અને ગૃહસ્થને ત્યાગ કરવા લાયક આહાર ખેળતા ખોળતા ઘરે ઘરે ફરવા લાગ્યા. એટલામાં બીજે ગામ જવાની ઈચ્છાવાળા રાજપુરોહિત પિતાના ઘરમાંથી બહાર નીકળતા હતા, તેના જોવામાં આવ્યા, કેશ વગરનું મસ્તક હોવાથી આ અમંગલ-અપશકુન Page #308 -------------------------------------------------------------------------- ________________ રાજપુરોહિતનું દુ ન ૨૯૧ કરનાર થયા જાણી ચાબુકના સખત માર માર્યાં. તપથી શાષિત અંગવાળા, ક્ષુધાથી દુલ દેહવાળા, જંઘા પાતળી પડેલી હાવાથી ધ્રુજતા શરીરવાળા મુનિ ધસ’ કરતા ભૂમિ પર ઢળી પડ્યા. તેટલામાં હા ાકાર કરતા લોકો ત્યાં એકઠા થયા, અને ખેલવા લાગ્યા કે, જુએ તા ખરા કે, આવા મહાતપસ્વીને કેમ પરેશાન કર્યા હશે ? અથવા આ તપસ્વી મુનિમાં તપનું સામર્થ્ય હાત, તા પુરાહિત તેજ ક્ષણે વિનાશ પામતે. આ મુનિએ કરેલ દુષ્કરતપના પરિકલેશ નિČક છે.' ઢોલ વાગવા સરખા તેમના વચનથી મુનિના હૃદયમાં શુરાતન ઉત્પન્ન થયું અને પુરાહિત ઉપર કોપાયમાન થયા. કપાગ્નિ પ્રગટ થવાથી આંખેા લાલ બની ગઈ અને પુરાતિને મુનિએ તેજોલેશ્યા છેાડી. તે દેખાતા નથી, એટલે નગર મળવાથી તે પણ વિચારીને આખા નગરને દાહ આપ્યા. ઘણા ધૂમાડાથી લોકોના દૃષ્ટિમા ધ્રુમાંધકાર ફેલાયે.. આ મહામુનિના કાપનું ફળ છે,' એમ જાણી નગરલાકે પરિવાર–સહિત વિન ંતિ કરવા લાગ્યા કે ‘કૃપા કરી શાંત થાવ.' સનત્યુમાર રાજા પણ મુનિને પ્રસન્ન કરવા માટે ત્યાં આવ્યા. પ્રશાન્ત થવા માટે લેાકેાએ ઘણી પ્રાથનાઓ કરી, છતાં તેમના કપ શાંત ન થયા, ત્યારે લેાકેાના મુખેથી તેની હકીકત જાણીને હું (ચિત્ર) તેમની પાસે ગયા. જિનધમ માં કહેલી વિધિથી સમતાપૂર્વક મેં સમજાવ્યા, ત્યારે મુશ્કેલીથી શાન્ત થયા, ચિત્ત સ્વસ્થ થયું. સ ંવેગ ભાવના પ્રગટી. ‘અહા ! મેં દુષ્કૃત-પાપ કર્યું' એમ ખેલતા ઊભા થયા. તે સ્થળેથી અમે ઉદ્યાનમાં ગયા. તે નિમિત્તે થયેલા વૈરાગ્યાતિશયથી અને જીવનના કંટાળા આવવાથી સંસારવાસથી વિરક્ત થવાથી પાદપાપગમન અનશન કર્યું". વિનાશ કરવા માટે મળી મરશે' એમ રૂંધાયા, ચારે બાજુ તેટલામાં સનત્યુમાર ચક્રવતી એ પુરેાહિતને વૃત્તાન્ત જાણીને મહાકાપ કરીને સજજડ લાંબા દોરડાથી જડીને પુરાહિતને અમારી પાસે માકલ્યા. આને શું શિક્ષા કરવી ’–એમ પૂછ્યું. અમે તેને જોયા અને એળખ્યા કે ‘અરે ! આ તે તે સત્ય નામના આપણને ભણાવનાર ઉપાધ્યાય છે.' એમ આળખીને, તથા આ પ્રમાણે કહીને તેને રાજપુરુષો પાસેથી છેડાવ્યા. પાપ અગર અપરાધ કરનાર પ્રત્યે સાધુએ કદાપિ કઈ પણ તેને શિક્ષા કરતા નથી, જે પાપ અહીં કરવામાં આવે, તે ફરી આગળ આવીને ઉપસ્થિત થાય છે.’ ત્યાર પછી અધિકપણે સંસારનું સ્વરૂપ વિચારતા ધર્મધ્યાન કરવા લાગ્યા. આ અવસરે કોઈક સાધુ વિચરતા વિચરતા ત્યાં પધાર્યાં. તે જ ઉદ્યાનમાં નિવાસ કર્યાં. ‘સાધુ પધાર્યા છે.’ એ વૃત્તાન્ત જાણીને રાજા અંતઃપુરના પિરવાર સાથે વંદન કરવા માટે બહાર નીકળ્યા. ત્યાં આવી સાધુને વંદના કરી. તેમના ચરણ પાસે બેઠા. ધમ દેશના સંભળાવી જીવાજીવાર્દિક પદાર્થ નું વિસ્તારથી સ્વરૂપ સમજાવ્યું, ધર્મ કથા પૂર્ણ થયા પછી ચક્રવતી એ મુનિને ભરતાકિ ચક્રવતી . ના વૈભવ–વિસ્તાર પૂછ્યો. સાધુએ પ્રવચન અનુસાર તેનું વન સંભળાવ્યુ. વંદના કરીને રાજા ગયા. શ્રીરત્ન સુભદ્રા વગેરે અંતઃપુર ત્યાં બેડું. ચક્રવતીની અનુમતિથી પેાતાની ભક્તિથી દેવાંગનાના રૂપથી અધિક રૂપવાળી સ્ત્રીઓએ શૃંગાર અભિનય હાવભાવ આદિના પ્રયાગ પૂર્ણાંક નાટ્યવિધિ બતાવીને મહામુનિને નમસ્કાર કરીને અંતઃપુર પોતાના સ્થાનકે ગયું. અમે પણ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ થાપન મહાપુરુષોનાં ચરિત સમાધિ—પૂર્વક કાલ કરીને સૌધર્મકલ્પ નામના પ્રથમ દેવલેકના “નલિની ગુલ્મ' નામના વિમાન વિષે દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં શ્રેષ્ઠ વિલાસિની દેવાંગનાઓના કટાક્ષેથી આકર્ષિત થયેલા માનસવાળા ઈચ્છા પ્રમાણે અનિદિત વિષયસુખ અનુભવતા હતા. તે દેવલેકમાં મારું પિતાનું આયુષ્ય પૂર્ણ થયું, ત્યાર પછી ત્યાંથી વેલે હું પુરિમતાલ નગરમાં ગુણપુંજ નામના શેઠની નંદા નામની પત્નીની કુક્ષિમાં ઉત્પન્ન થયે, અનુક્રમે જન્મ થયે. દેહની પુષ્ટિ સાથે વયથી વધવા લાગે અને યૌવન પામે. ત્યાર પછી અખંડિત ઇંદ્રિયના સમગ્ર વિષયે પ્રાપ્ત થવા છતાં, વિષયભેગે સ્વાધીન હોવા છતાં, વિષય-ભેગોથી વિરક્ત થઈ ધર્મ શ્રવણુ કરીને સાધુઓ પાસે પ્રત્રજ્યા અંગીકાર કરી. વિચરતાં વિચરતાં અહીં આવી પહોંચે. અહીં રહેલા મેં ઉદ્યાનપાલનું વચન સાંભળ્યું, એટલે મને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી કરીને સમજી શકતા નથી કે, “આ છઠ્ઠા જન્મમાં આપણે વિયેગ કેમ થયો ?” ચક્રવતી બ્રહ્મદરે કહ્યું--“હે ભગવંત! હું જાણું છું. તે અવસરે સાધુ પાસેથી ચક્રવતીના વૈભવનું વર્ણન સાંભળીને સુનંદા સહિત અંતઃપુરને દેખીને પ્રતિની દુર્બળતાથી જે મેં કરેલા તપનું કંઈ પણ સામર્થ્ય હોય તે પ્રશંસા કરવા ગ્ય ચકવતીને વૈભવ મને પણ પ્રાપ્ત થાવ.” એમ ચિંતવીને મેં નિયાણું કર્યું. તેવા પ્રકારના અશુભ અધ્યવસાયનું પ્રતિક્રમણ ન કર્યું. પિતાના અભિપ્રાયની નિંદા ન કરી, હૃદયથી નિયાણનું ગહણ ન કર્યું. નિયાણાની બલવત્તાથી કાલ પામીને હું અહીં ઉત્પન્ન થયા. છખંડવાળા ભરતને સ્વામી બન્યો. ઈન્દ્ર સરખી ઋદ્ધિ પ્રાપ્ત થઈ. તે તમને પણ નવયૌવન આજે મળી ચુકયું છે. રતિ-વિલાસ કરવા માટે ગ્ય કાળ પણ છે, માટે કામદેવના ભેગની અભિલાષા કરે. સમગ્ર ઈન્દ્રિયેના વિષયે–ભેગે મારા સરખા સહદરની સ્વાધીનતામાં અત્યારે તમને પ્રાપ્ત થયેલા જ છે. રથ, અ, હાથીઓ સાથે પૃથ્વીનું અર્ધ રાજ્ય ગ્રહણ કરીને ઈચ્છા પ્રમાણે વિલાસ કરે. તાપવિશેષથી સુકવી નાખેલા આ શરીરને મનેહર ખાન-પાનથી લાલન-પાલન કરે. ઈન્દ્રિયેના સમગ્ર વિષયે ભેગવીને શરીરને પુષ્ટ કરે, શબ્દાદિક વિષયેનું સેવન કરે, ભગવાન કામદેવને સંતેષ પમાડે, પછી જ્યારે વય પરિપકવ થાય, ત્યારે ફરી પ્રત્રજ્યા અંગીકાર કરજે.” વળી તેવા પ્રકારની મનેહર રાજ્ય-સમૃદ્ધિ મેળવીને જે પરમાર્થ તરીકે બંધુવર્ગને સુખ ઉત્પન્ન ન કર્યું, તે તેવી ઋદ્ધિથી મનુષ્ય કયે ગુણ પ્રાપ્ત કર્યો ગણાય? તે સાંભળીને સાધુએ કહ્યું- હે નરાધિપ! સંધ્યાના રંગ અને પરપોટાની ઉપમાવાળું, ક્ષણમાં નાશ પામવાના સ્વભાવવાળું ચંચળ જીવિત હોવા છતાં ક્યા વિવેકીને ભજનની પણ રુચિ થાય ? તે પછી મનહર ભેગોમાં રમણતા કરવાની વાત તે આપો આપ દૂર ઠેલાયેલી સમજવી. વળી ડાભની અણુ પર લાગેલા ઝાકળના બિન્દુ સરખી આ ચંચળ લહમી, ચંચળ વ્યભિચારી સ્ત્રીની જેમ ઉત્તમભાવનાશીલ આત્માઓને વૈરાગ્ય ઉત્પન્ન કરાવે છે. સંધ્યા–સમયના વાદળામાં ઉત્પન્ન થયેલા અને પરાવર્તન પામતા વિવિધ રંગવાળા ઈન્દ્રધનુષની રેખા સરખા યુવતિના શરીરમાં કયે સમજી વિવેકી પુરુષ મમતા કરે? કઈક વખત પિંગલા રાણી માફક અનિષ્ટ મહાવત સરખા જન ઉપર પ્રીતિ ઉત્પન્ન થાય છે, કેઈ વખત સમ્મત-ઈષ્ટજન ઉપરની પ્રીતિ ખસી Page #310 -------------------------------------------------------------------------- ________________ સાંસારિક સુખ-ભાગા સબધમાં મુનિના પ્રત્યુત્તરો ૨૯૩ પણ જાય છે. ચંચળ વીજળી માફક પ્રેમ કદાપિ સ્થિર હાતા નથી. આવા પ્રકારના અસાર સંસારના વિલાસે જાણીને અસ્થિર વિષય-સુખમાં સ્થિરપણાની આશા કેવી રીતે કરવી? તે કહે. તેમજ તે જે કહ્યું કે, આ જે પણ નવીન યૌવન મળેલું છે, તે વાતને પણ પ્રત્યુત્તર સાંભળ :– જેઓએ જિન-વચનથી તત્ત્વા જાણેલાં છે અને ખલમાં સમ છે, તેઓએ ચોવનવયમાં સમગ્ર ઉત્તમ સંયમની ક્રિયાઓમાં અને સંયમમાં પેાતાનું પરાક્રમ ફારવવુ જોઈએ. વળી આ કાળ રતિવિલાસ કરવાના છે’એમ તે જે કહેવુ હતુ, તેના ખુલાસા પણ સાંભળ— ઘણા શુક્ર (વી)-રુધિરથી પરિપૂર્ણ, દેખવાથી પણ બીભત્સ, ભાગવતાં પ્રથમ આનંદ આપનારા, પરિણામે દુઃખદાયક એવા રતિસુખમાં કયા સમજી રાગ કરે ? વળી તે જે કહેવુ હતુ કે, કામદેવના ભાગેાની અભિલાષા કરે.' તેમાં પણ કારણુ સાંભળે‘વિષયાભિલાષાએ ક્ષણમાં પ્રાપ્ત થાય છે, ક્ષણમાં ચાલી જાય છે, પરાધીન કારાવાળા ભાગોમાં સુખની આશા કેવી રીતે કરવી ? પિશાચની જેમ આ વિષયાની તૃષ્ણા ઘણા પ્રકારના છલ-પ્રપંચથી આપણને ઠંગે છે.' વળી તે આગળ જે કહ્યું હતુ કે તે વિષયભાગે મારા સરખા સ્નેહી સહેાદરની સ્વાધીનતામાં તને પ્રાપ્ત થયેલા જ છે.’ તે તે વિષયમાં સમજવાનું કે, અસ્થિર એવુ આ રાજ્ય પણ જો કોઈ પ્રકારે અભિમાન ઉત્પન્ન કરાવીને સુખા આપનાર થાય, તેા એક જ ભવમાં સેંકડા ભવનાં મરણુ ઉત્પન્ન કરનાર થાય. વળી તે એમ કહ્યું હતું કે, ઇચ્છા પ્રમાણે વિલાસ ક્રીડા કરે' તેના સમાધાનમાં સમજવાનુ કે, ‘ફેલાયેલ સ્વાભાવિક દુર્ગ ધી દેહવાળા મનુષ્યોને આણેલી કૃત્રિમ શાભાવાળા મનુષ્યપણામાં વળી વિલાસેા કેવા હેાય ?' વળી જે કહ્યું કે, ‘શરીરનુ` લાલનપાલન કરે' તેના પણ ખુલાસે સાંભળે ‘સંજ્ઞા વગરના, નિશ્ચેતન, વ્યાધિ, વેદના, મરણથી યુક્ત એવા નાશવંત દેહથી જો શાશ્વત મેક્ષસુખ મેળવી શકાતુ હાય, તે તે શું એવું છે? વળી વિષયે ભાગવવા વડે કરીને સમગ્ર ઇન્દ્રિયાને તુષ્ટ કરા, પુષ્ટ કરે.' એ પ્રમાણે કહ્યું હતું, તેના પ્રત્યુત્તર પણ સાંભળ:- પ્રયત્ન-પૂર્વક પ્રાપ્ત થતા ઈન્દ્રિયાના વિષયાનુ સુખ પરાધીન છે, જ્યારે કુશલકમ કરનારને મેાક્ષ-સુખ સ્વાધીન છે, તેા તેને ત્યાગ કેમ કરાય ? શબ્દાદિક વિષયાનું સેવન કરે' ઇત્યાદિ જે કહ્યું હતું, તેના ઉત્તર પણ સાંભળ—આશીવિષ સર્પ કરડતાં જ તેનું ઝેર શરીરમાં સ ંક્રાન્ત થાય છે અને જંતુ મૃત્યુ પામે છે, તેવી રીતે ઇન્દ્રિયાના વિષયા ભાગવતાં જ તેના વિપાકે જીવને ક્ષય પમાડે છે. વળી ભગવાન કામદેવને સંતેાષ પમાડા' એમ કહ્યું હતું, તે વિષયમાં પણ જણાવવાનુ કે શ્રેષ્ઠ ઇન્દ્રાણીએ અને વિલાસ કરાવવામાં રસિક દેવાંગનાએથી જેને સાષ થયા ન હાય, તે પછી તે કામદેવ મનુષ્યના ભાગેાથી કેવી રીતે તૃપ્તિ પામશે? વળી કહ્યું હતું કે, ‘પાટવય થાય, ત્યારે પ્રવજ્યા અંગીકાર કરજો' તેમાં પણ કારણ છે. અ, કામ અને ધર્મ કરવાની ઈચ્છાવાળાએ તરુણુવયમાં જ તે ઉપાર્જન કરવા જોઈએ. કારણ કે, પાકટવય થયા પછી પતારોહણ કરવા માફક તે કાર્યાં સાધી શકાતાં નથી. તેમ જ ગમે તેટલાં કાષ્ટોથી અગ્નિને, જળથી સમુદ્રને, તેમ કામ-ભાગેાથી જીવને કદાપિ સંતાષ થતા નથી. સર્પને ગમે તેટલા પ્રયત્નથી સાચવવામાં આવે, પરંતુ પ્રમાદથી લગાર પણ તેને લાગ આપવામાં આવે, તે જીવિતના વિનાશ માટે થાય છે, તેમ સાવધાનતાથી ભાગાનું સેવન કરવામાં આવે, તે પણ પ્રમાદને લગાર અવકાશ મળી જાય, તો એજ ભાગા જ ંતુના વિનાશ કરનાર નીવડે છે. કિંપાક-કૂળા પ્રથમ જોઈએ, ત્યારે સુંદર દેખાય, Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત સ્વાદ પણ સ્વાષ્ટિ લાગે, પરંતુ તેનુ પરિણામ મૃત્યુમાં આવે છે, તેવી જ રીતે ભેગા ભાગવતી વખતે પ્રથમ સારા લાગે છે, સુખ આપનાર થાય છે, પણ તેનું છેવટનું પરિણામ દુઃખમાં આવે છે. સમગ્ર રસ અને શાકસહિત વિષવાળું ભાજન પ્રથમ તે આનદ વધારનાર થાય છે, પણ પરિણામે પ્રાણહરણ કરનાર થાય છે, તેમ વિષયભાગનુ સુખ પ્રથમ આનંદ આપનાર લાગે છે, પણ તેનું પરિણામ છેવટ ફળ પ્રાણહરણમાં આવે છે. હે નરાધિપ! આ આ અસ્થિર સંસાર–વૃદ્ધિના કારણભૂત ભાગેાથી તને પણ કાઈ લાભનું કારણ નથી, માટે તુ પણ્ યતિધને અંગીકાર કર ’’ આ સાંભળીને બ્રહ્મદ કહ્યું-હે ભગવત! મેં ઘણા ક્લેશથી આ ભાગે મેળવ્યા છે. તેના ત્યાગ કરવા હું સમથ નથી.' સાધુએ કહ્યું – તે દુઃખથી કેવી રીતે ભાગે મેળવ્યા, તે કહે’. રાજાએ કહ્યું સંચાગ, વિયાગ આદિ જે દુઃખ મેં અનુભવ્યું, જે જોયું, જે સાંભળ્યુ, તે એ કહેવામાં આવે તે મારું લાઘવ ઉત્પન્ન થાય, તે પણ તમારા સરખાને કહેવાથી લાઘવ ન થાય, લજ્જા થતી નથી, હલકાઈ, નિંદા, કે અપયશ થતા નથી. જો કે પેાતાની વીતક હકીકત ખીજાને કહેવામાં લઘુતા થાય છે, તે પણ હું શ્રેષ્ઠમુનિ ! તમારા સરખાને કહેવાથી લાભનું કારણ થાય છે. તે વે આપ સાંભળે - અહિ... ‘કાંપિલ્ય’ નામના મહાનગરમાં સમગ્ર શત્રુ-સમૂહને નિર્મૂલ કરનાર, ભીમ અને કાન્ત ગુણુવાળા બ્રહ્મ' નામના અમારા પિતાજી રાજા હતા. તેમને અત્યંત ઉત્તમ વંશમાં થયેલા ચાર મેાટા રાજએ સાથે મિત્રાચારી હતી. તે આ પ્રમાણે :- કાશીદેશના રાજા કટક, ગજપુરના રાજા કરેછુદત્ત, કોશલદેશના અધિપતિ પુષ્પચૂલ, અને ચંપાના સ્વામી દીર્ઘરાજા. તેઓની મિત્રતા એવી દૂધ-પાણી સરખી હતી કે, તેએ એક-બીજાના વિયાગ ક્ષણવાર પશુ સહન કરી શકતા ન હતા અને સાથે જ ક્રમસર ચારેના રાજ્યમાં વિવિધ કીડા અનુભવતા એક એક વરસ રહેતા હતા. એ પ્રમાણે સંસાર વહી રહેલા હતા. કોઈક સસયે ‘બ્રહ્મ' રાજાની ‘ચુલની' મહાદેવીના ગર્ભમાં ચૌદ સ્વપ્રસૂચિત ચક્રવતિ પણે હું ઉત્પન્ન થયા. કાલક્રમે મારા જન્મ થયા. શરીરપુષ્ટિ અને કલા-ગુણાથી હું વૃદ્ધિ પામવા લાગ્યા. હું ખરવરસના થયા, ત્યારે મારા પિતાજી કાલધમ પામ્યા. પિતાના મિત્રોએ મરણાત્તર કાર્યો કર્યાં. પછી પિતાના મિત્રોએ કટકાદિકે પરસ્પર મંત્રણા કરી એવે નિર્ણય કર્યો કે, જ્યાં સુધી આ બ્રહ્મદત્તકુમાર શારીરિક અળવાળો ન થાય, ત્યાં સુધી આપણામાંથી એક એક રાજાએ ક્રમસર એક એક વર્ષે રાજ્ય-કારભાર સંભાળવા. એમ મંત્રણા કરીને સની સમ્મતિથી દીઘ” રાજાને સ્થાપ્યા. ખીજાએ પેાતપેાતાના રાજ્યમાં ગયા. તેએ ગયા પછી દીર્ઘરાજા સમગ્ર સામગ્રીવાળું રાજ્ય પાલન કરતા હતા. પ્રથમને પરિચય હેાવાથી, પ્રભુપણાનુ અભિમાન ઉત્પન્ન થવાથી રથા, અશ્વો, હાથીએ વગેરેની સારસંભાળ તે કરતા હતા, ભડાર જોતા હતે, સમગ્ર સ્થાનકોમાં દૃષ્ટિ ફેરવતા હતા, અંતઃપુરમાં પ્રવેશ કરતા હતા, મારી માતા સાથે મંત્રણા કરતા હતા. ત્યાર પછી ઇન્દ્રિયા દુઃખે કરી Page #312 -------------------------------------------------------------------------- ________________ વ્યભિચારીઓને યુક્તિથી પ્રતિબોધ ૨૯૫ નિવારણ કરી શકાય તેવી હોવાથી, કામદેવ બળવાન હોવાથી, મેહ મહીપતિ દુર્ધર હોવાથી, યૌવનના વિલાસ રમણીય હોવાથી, મારા પિતાજી સાથે કરેલી કબુલાતની અવગણના કરી, પિતાની નિંદા થશે તેની દરકાર છેડીને, સારી રીતે કરેલા અનેક ઉપકારને ભૂલીને, પિતાના ચારિત્રને ત્યાગ કરીને, નિર્લજ્જતાનું અવલંબન કરીને, પોતાના કુલ-કમને મલિન કરીને, કુલ-કલંક અને તેની નિંદાનું બહુમાન કરીને, નિર્મલ શીલનું ખંડન કરીને મારી માતા સાથે ગુપ્ત વ્યવહાર બાંધ્યું. ખરેખર સ્નેહની ગતિ જ આવી વિચિત્ર છે કે, ઉત્તમકુળમાં જન્મેલા પણ જો મહિલાને સંગ કરે, તે તેલના ઘડાથી જેમ વસ્ત્ર, તેમ કુલીન પુરુષ પણ મલિન થાય છે. તલ જેટલો અલ્પ સંબંધ કરવામાં આવે, પણ તેલની માફક તે નેહ-સંબંધ વિસ્તાર પામે છે. દુષ્ટપરિણામવાળી મહિલા તેલી(ઘાંચી) કે તેલની શાળા માફક કેને મલિન ન કરે? બીજાથી પ્રેરાયેલી, લેભાધીન, પિતાના અપવાદની અવગણના કરનારી મહિલા તેલીની લેહમેશની જેમ ખલપુરુષને પણ મુખ અર્પણ કરે છે. (શબ્દ-અર્થ-શ્લેષ શ્લોક છે) આ પ્રમાણે પિતાની કુલક્રમાગત મર્યાદાનું ઉલ્લંઘન કરનાર, નિર્લજ્જતા આદિ દુર્ગણવાળી ખલમહિલાઓમાં જ માત્ર નહિં, પણ કુપુરુષમાં પણ અગ્રેસર આ પ્રમાણે વૃદ્ધિ પામતા નેહવાળા, વિસ્તાર પામતા વિષય-સુખરસવાળા દીર્ઘરાજા અને મારી માતાના દિવસો વહી રહેલા હતા. એવામાં મારા પિતાની સમાન વયવાળા અને સાથે જ મોટા થયેલા પિતાના બીજા હૃદય સરખા “ધનું નામના મંત્રીએ યથાર્થ હકીક્ત જાણીને વિચાર્યું કે-“અકાર્ય આચરનાર મહિલાઓ અવિવેકની બહલતાવાળી હોય છે, મહ-પરવશતાથી કદાચ તે અગ્ય આચરણ કરે, પરંત પિતાજી પાસે કબૂલાત કરેલી હોવા છતાં આ દીર્ઘ રાજાએ અપયશને કૂચડો મુખ ઉપર ફેરવ્યો અને ન કરવા ગ્ય આચરણ કર્યું, તે આશ્ચર્ય છે. અથવા આ કલિકાલમાં આવા વિલાસેનું નિવારણ અતિમુશ્કેલ છે. જે આવા પ્રકારનું અકાય આચરે, તેને બીજું અકાર્ય શું નથી હોતું? એમ વિચારી ધનું મંત્રીએ “વરધનુ' નામને પોતાને પુત્ર, કે જે મારા પ્રત્યે અત્યંત સ્નેહાનુરાગવાળે હતું, તેને એકાંતમાં બેસાડીને આ પ્રમાણે કહ્યું કે હે પુત્ર! આ રાજકુમાર હજુ બાલસ્વભાવવાળો છે, તેથી સ્વભાવથી કુટિલ સ્ત્રીના વિલાસે ન જાણી શકે, તે આવા બાનાથી તેને પ્રતિબંધો જોઈએ. તે કેલડી સાથે કાગડાને ગ્રહણ કરીને તું કુમાર પાસે જા, કુમારને કહે કે, “આ વિજાતીયથી ઉત્પન્ન થયેલ દુરાચાર છે. દુરાચારી આ કાગડો કોયલડી સાથે લાગુ પડેલો છે, માટે તે ગુનેગાર છે, તેને શિક્ષા થવી જોઈએ. સ્વામીએ વર્ણસંકરની ઉપેક્ષા ન કરવી જોઈએ.” એમ કહીને વરધનુને મે . તે ત્યાં ગયે અને આજ્ઞા પ્રમાણે કુમારને જણાવ્યું. ત્યાર પછી કુમાર પણ કુતૂહલથી પિતાના હાથે મજબૂતપણે કેવલને બાંધીને, પાંખે પકડીને, કેવેલપર કાગડાને અધિષ્ઠિત કરી વર્ણસંકરપણને અનિષ્ટ દેખાવ કરતે, બાલસ્વભાવ હોવાથી આનંદ માટે ક્રીડા કરતે હોય, રાજપુત્રપણું હેવાથી ચપળતાથી અંતઃપુરની અંદર જવા પ્રવર્તે. ત્યાં જઈને બોલવા લાગ્યું કે, “આવી રીતે બીજે પણ કોઈ વિજાતીયની સાથે આવી બેટી પ્રવૃત્તિ કરશે, તે પણ આવી અવસ્થા પામશે. માટે જે કેઈએ પહેલાં ન સાંભળ્યું હોય, તે સાંભળી લેશે.” તે સાંભળીને દીર્ઘરાજાએ કહ્યું કે, “હે દેવી હું કાગડો અને તું કેયલ છે! એમ કુમાર અન્યક્તિથી કહે છે. માતાએ તેને આશ્વાસન પૂર્વક કહ્યું Page #313 -------------------------------------------------------------------------- ________________ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત કે, કુમાર બાળક છે, આવા પ્રકારની બાળરમતથી કીડા કરે છે. એને આ વિચાર ન આવે.” વળી બીજા દિવસે ઉત્તમ જાતિની ભદ્રહાથણી સાથે હલકી જાતિને હાથી લાવીને એ જ પ્રમાણે અંતઃપુર વચ્ચે બેલતે પહોંચે. શું બોલતે હતે જે વ્યભિચારી કુલટા હાથણી વિજાતીય હાથી સાથે રાગ કરશે, તેની આવી હાલત કરવામાં આવશે. માટે ન સાંભળેલ લોકોએ આ મારું વચન સાંભળી લેવું ફરી પણું આ વચન સાંભળીને દીઘે કહ્યું, “હે પ્રિયા ! આ કુમારને મારી નાખ, હું તને સ્વાધીન છું. તે પછી તેને બીજા પુત્રો ઉત્પન્ન થશે, અથવા જે મારા પુત્રો છે, તે તારા નથી? બંને રાજ્યની તું સ્વામિની છે. ત્યારે રતિ-સ્નેહમાં પરવશ બનેલી માતાએ હૃદયથી પણ ન ચિંતવાય તેવી મને મારી નાખવાની વાત સ્વીકારી અથવા રનેહાધીને સ્ત્રીઓનાં હદ કમલપત્ર સરખાં કમળ હોય છે અને જ્યારે તે વિરકત બને છે, ત્યારે તે જ હૃદયે કરવત સરખાં કઠણ થાય છે. માતાએ દીર્ઘને કહ્યું, “જે કઈ પ્રકારે તે ઉપાય કરીને મારી નખાય કે, જેથી લોકોમાં આપણા ઉપર તેને દેષ ન આવે અને અપયશથી આપણું રક્ષણ થાય.” એ કયો ઉપાય?” ત્યારે લાંબો વિચાર કરીને બહા, જાણ્યું કે કુમારને વિવાહધર્મ કરે, વિવાહ સામગ્રી સાથે વાસગૃહની કલ્પના કરવી, જેમાં શ્રેષ્ઠ બારી-બારણું, જાળીયા-ગવાક્ષે સ્થાપન કરવા, વળી મોન્મત્ત હાથીઓથી શોભાયમાન ગુપ્ત પ્રવેશ-નિર્ગમન દ્વારવાળું લાક્ષાઘર તૈયાર કરાવવું. તેમાં સુખ પૂર્વક સૂઈ ગયા હશે, ત્યારે અગ્નિદાહ દઈને તેને બાળી મૂકીએ આ પ્રમાણે મંત્રણા કરીને મારા મામા “પુષ્પચૂલ” નામના હતા, તેની પુત્રી સાથે વિવાહ કર્યો. લગ્ન માટેની સર્વ સામગ્રી તૈયાર કરી. આ મારી નાખવાની સર્વ વ્યવસ્થા ચાલતી હતી, ત્યારે મહાબુદ્ધિશાળી ધનુમંત્રી તેઓનાં કારસ્થાન સમજી ગયું અને દીર્ઘરાજાને વિનંતિ કરી કે, “મારે આ વરધનું” પુત્ર દરેક કલાઓમાં હોંશીયાર છે, રાજ્ય-ધુરા ધારણ કરવા અને વહીવટ ચલાવવા માટે સમર્થ થયો છે. હું હવે વૃદ્ધ થયો છું. હવે આ રાજ્યખટપટ કરવા હું સમર્થ નથી, હવે પરલોક સાધવાનો કાળ આવ્યા છે, તે તમારી સમ્મતિથી મારા આત્માનું અનુષ્ઠાન કરવા ઈચ્છા રાખું છું. આ સાંભળી દીર્ઘરાજાએ ચિંતવ્યું, “આ મહામંત્રી છે, વળી માયામંત્ર કરવામાં કુશલ છે, મારી પાસેથી ગયા પછી કંઈક અનર્થ કરશે, માટે બહાર જવા ન દે.” એમ વિચારીને કેટલાક ઉપાયે મનમાં બેઠવીને શાંતિપૂર્વક સમજાવ્યું અને કહ્યું કે-તમારા વગર અમને આ રાજ્યની શી જરૂર છે? તમારા વગર હદયની શાંતિ કેવી રીતે થાય? તમારા સિવાય રાજ્ય–વહીવટ કરવા કોણ સમર્થ છે? માટે બીજા કેઈ સ્થળે જવાની વાત છેડી દે, અને અહીં જ રહીને પાણીની પર મંડા, સતત અન્નદાન વગેરે કરીને ધર્માચરણ કરે.” આ સાંભળીને ધનુમંત્રીએ ગંગાના કાંઠે મોટી પાણીની પરબ કરાવી, દાનશાળા બંધાવી. ત્યાં જે કઈ મુસાફરો, પરિવ્રાજકે, યાચકો આવે, તેમને અન્ન-પાણીનું દાન કરવા લાગ્યા. દાન-માન-ઉપકારથી લોકોને પોતાના કરી લીધા અને તેમાંથી કેટલાક વિશ્વાસુ પુરુ પાસે બે ગાઉ પ્રમાણ લાંબી સુરંગ ખોદાવી કે, જે લાક્ષાઘર સુધી પહોંચે. આ બાજુ રંભા કરતાં અધિક રૂપવાળી પેલી કન્યા પોતાના પરિવાર સાથે અમારા નગરમાં આવી પહોંચી. નવવધૂને મનહર વસ્ત્રાભૂષણ સજીને મુખકમળપર પત્રાવલિ ચીતરીને એવી શોભાયમાન શણગારી કે, નગરની સુંદર નારીઓ વૃદ્ધિ પામતા કુતૂહળથી તેને જેવા લાગી. Page #314 -------------------------------------------------------------------------- ________________ દીર્ઘ રાજાનું કાવતરુ ૨૯૭ ત્યાર પછી કૃત્રિમ આદર કરીને દીર્ઘ રાજાએ મેટી વિભૂતિથી તેને નગર–પ્રવેશ કરાવ્યેા. ત્યાર પછી ચાલતાં ચરણમાં પહેરેલાં નુપૂરની ઘુઘરીઓના રણકારના ઉછળેલા શબ્દોથી નૃત્ય કરતી વિલાસિની સ્ત્રીઓ લેાકેાની ગીરદી વડે નિવારણ કરવા છતાં પણ ધીમે ધીમે ચાલતા જાનના લાકે લગ્નના આવાસસ્થાને પહોંચ્યા. યથાયોગ્ય સમગ્ર પાટ્ઠ-પ્રક્ષાલનાદ્વિ ઉપચારવિધિ કર્યાં. ત્યાર પછી મુખ્ય જયાતિષીના વચનથી વિવિધ મંગલ-કૌતુક ઉપચાર કર્યા અને વિધિ -પૂર્ણાંક પાણિગ્રહણ કરાવ્યું. વિવાહ-વિધિ પૂર્ણ થયા પછી સમગ્ર જનસમૂહને વિદ્યાયગિરિ આપીને વહૂ સાથે મને વાસગૃહમાં મોકલ્યું. મે દેવવમાનના આકાર સરખું લાક્ષાગૃહ દેખ્યુ. ત્યાર પછી તે સ્થળે પડખામાં બેઠેલી નવવધૂ સાથે સમગ્ર સેવકવર્ગને વિસર્જન કરીને હું વરધનુ સાથે વિશ્વાસપૂર્ણ મંત્રણા કરતા હતા, તે સમયે કંઈક અધિક અર્ધરાત્રિ પૂર્ણ થઈ, તેવામાં ચિતાનલની જેમ દ્વારમાં રહેલા અલ્પ અગ્નિવડે ચારે ખાજુથી વાસભવન મળવા લાગ્યું. એકદમ હાહારવ ઉન્મ્યા. નગરલાક પાકાર કરવા લાગ્યા, લાક્ષાગૃહ ચારે બાજુથી અગ્નિથી ઘેરાઈ ગયું. પ્રચંડ અગ્નિના જવાળા–સમૂહથી દુપ્રેક્ષ્ય, નગરલેાકો ભયંકર હાહાકાર શબ્દ બેલી રહેલા હતા-એ પ્રમાણે લાક્ષાગૃહ એકદમ ભડકે બળવા લાગ્યું. હવે શું કરવું ?” એવી મૂંઝવણુ પૂર્ણ માનસવાળા કુમારે વરધનુને પૂછ્યું કે, આ શું છે ?” તેટલામાં મહાઅમાત્ય ધનુએ આગળથી કરેલા સ ંકેત પ્રમાણે બખ્તર ધારણ કરેલા વિશ્વાસુ સાળ પુરુષો સુરંગનું દ્વાર તેાડીને ‘કુમાર કચાં છે?’ કુમાર કચાં છે?’ એમ બૂમ પાડતા આવી પહેાંચ્યા. તેમને સાંભળીને અવિશ્વાસથી વરધનુ તેમને પ્રત્યુત્તર આપતા નથી, ત્યારે તે પુરુષોએ તેમને સંકેત આપીને કહ્યું કે, “મહાઅમાત્ય ધનુએ અમને માકલ્યા છે અને એળખ માટે આ અભિજ્ઞાન આપ્યું છે. અગાઉથી આ હકીકત જાણીને સુરંગના પ્રયાગથી અમને મેાકલ્યા હતા. કુમારની મામાની પુત્રીને તે લેખ મેાકલીને ત્યાંથી આવતી અટકાવી હતી. આ વધૂ તા કોઈ બીજી જ લાવેલા હતા, માટે તેના ઉપર અનુરાગ ન કરવેા. હવે એકદમ બહાર નીકળી જાવ, સુરંગના દ્વાર ઉપર એ અશ્વો તૈયાર રાખેલા છે, તેના ઉપર આરાણુ કરી દૂર નીકળી જાવ અને આત્માનું રક્ષણ કરો; જ્યાં સુધી બીજો કોઈ અવસર પ્રાપ્ત ન થાય.” બ્રહ્મદત્ત અને વરધનુનુ પલાયન થવું વિશ્વાસુ પુરુષોનાં આ વચન સાંભળીને વિચાર કર્યાં વગર વધતુ સાધક પરિવ્રાજકે કહેલી વિશિષ્ટ ગુલિકા ગ્રહણ કરીને કુમારને કહ્યું કે, કુમાર ! વિલંબ કરવાના હવે સમય નથી, જલ્દી ચાલા.’ એમ કહીને કુમાર સાથે જાણે ખીજી વખત હાય, તેમ માતાના ઉદર જેવા સુરંગના ઉદરમાંથી બહાર નીકળ્યા. મને સુરંગના દ્વાર-પ્રદેશમાં આવી પહેાંચ્યા. મન અને પવન સરખા વેગવાળા અશ્વોના ઉપર સ્વાર થયા. વરધનુએ યથાસ્થિત વિવાહની બનેલી સ ઘટના અને દીર્ઘરાજાની સ કાર્યવાહી જણાવી. અશ્વોને પ્રેર્યા અને માગ કાપવા લાગ્યા. એમ કરતાં જ્યારે પચાસ ચેાજન ભૂમિ કાપી, ત્યારે લાંબા માર્ગોના થાકથી અવા ચેષ્ટા વગરના થયા અને ભૂમિ પર પડી ગયા. તે પછી જીવિતની વલ્લભતાથી આ જ માત્ર ઉપાય છે.’ એમ વિચારીને પગે ચાલીને આગળ જવા લાગ્યા. કેાષ્ટક નામના ગામે પહેાંચ્યા. આ અવસરે તરશ, તાપ, ક્ષુધાના પરિ ૩૮ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત તાપથી ખેદ પામતા મેં વરધનુને કહ્યું કે, મારા માટે જલ્દી ખાવા-પીવાની સામગ્રી ખેાળી લાવ, હું સજ્જડ થાકી ગયા છું.’ તે સાંભળીને મહાઅમાત્ય-પુત્રે કહ્યું કે, કેાઈ એ સુંદર વાત કહેલી છે કે- “માર્ગોના પરિશ્રમ જેવી બીજી કોઈ વૃદ્ધાવસ્થા નથી, દારિઘ્ર સિવાય ખીન્ને કાઈ માટ પરાભવ નથી, મરણ સરખાખીજો કોઇ ભય નથી, અને જીવને ક્ષુધા સરખી કોઈ વેદના નથી. એકલી ક્ષુધા યૌવન, કાંતિ, સૌભાગ્ય, અભિમાન, પરાક્રમ, કુલ, શીલ, લજ્જા, ખલ, ગવ આ સને ક્ષણવારમાં વિનાશ પમાડે છે.” અશ્રુમતી સાથે લગ્ન આ સમયે હવે કાલક્ષેપ કરવાના સમય નથી' એમ વિચારીને વરધનુ ગામમાં ગયા. હુ તે ગામ બહાર ત્યાં જ બેઠા હતા, તેટલામાં ગામમાંથી નાપિતને લઈ ને તે આન્યા. એક લાંખી ચાટલી ખાકી રાખીને મારું મસ્તક-મુંડન કરાવી નાખ્યુ. અને જાડું' ભગવા રંગનું વસ્ત્રયુગલ પહેરાવ્યું, ચાર આંગળ પ્રમાણુ પટ્ટબંધ વડે વક્ષસ્થલનું શ્રીવત્સ લાંછન ઢાંકી દીધું. પોતે પણ વેષ-પલટા કરીને મને ગામમાં પ્રવેશ કરાવ્યો. દરમ્યાન એક દ્વિજના મકાનમાંથી મેાકલેલા દાસપુત્રે અમને કહ્યું કે, અમારે ત્યાં આવે અને ભેાજન કરે.' એ સાંભળી અમે તેને ત્યાં ગયા. અમને શ્રેષ્ઠ સુખાસન પર બેસાડ્યા અને રાજાને ચેાગ્ય અમારી સાર-સંભાળ કરી મોટા ઠાઠથી જમાડયા. ભેાજન કરાવ્યા પછી અમારી આગળ મધ્યમવયવાળી એક શ્રેષ્ઠ મહિલા સર્વ અલંકારાથી અલંકૃત શરીરવાળી, જાણે કમલાસનના ત્યાગ કરીને ભગવતી લક્ષ્મી આવી ન હેાય તેવી, મધુમતી નામની કન્યાને ઉદ્દેશીને હર્ષોંથી વિક સિત વટ્ઠન-કમળવાળી, મારા મસ્તક પર અક્ષત વધાવવા લાગી. સુગંધી પુષ્પની માળા સહિત શ્રેષ્ઠ રેશમી વસ્ત્ર-યુગલ અર્પણ કર્યા પછી ખેાલી કે, આ કન્યાના આ વર છે.' એ સાંભળી મંત્રીપુત્રે કહ્યું- અરે ! વગરભણેલા આ મૂર્ખ બટુકના માટે આદર કરીને તમે અમને કેમ ક્રોધ કરાવા છે ? ત્યારે ગૃહસ્વામીએ કહ્યું કે, હું સ્વામી ! આપ સાંભળે, આપને કંઈક વિન ંતિ કરવાની છે. અથવા સ્પૃહાપૂર્વક યાચના કરવાની છે. કારણ કે કાઇક સમયે અમે નિમિત્તિયાને પૂછતાં તેણે અમને કહ્યું કે, આ ખાલિકાના ભર્તાર સમગ્ર પૃથ્વીમ`ડલના અધિપતિ થશે.’ અમારે તેને કેવી રીતે આળખવા ? એમ પૂછ્યું, ત્યારે તેણે અમને કહ્યું, જેને દેખવાથી આ ખાલિકાનાં રામાંચ ખડાં થાય, નેત્રમાં અશ્રુજળ જણાય, તથા જેના વક્ષ:સ્થળ પર શ્રીવત્સ ઉપર પટ્ટ આંધેલે! હાય અને મિત્ર સાથે તમારે ત્યાં ભાજન કરશે, તે આનેા વર થશે.' એમ કહીને મારી હથેલીમાં દાનજળ આપ્યું. વરધનુએ તેને કહ્યું કે, આ તે જન્મથી દરિદ્ર ઠોઠ છે અને મારી સાથે ભણવા માટે રહેલા છે, તેા પછી પૃથ્વીમંડલના અધિપતિ કેવી રીતે થશે ?” ગૃહસ્વામીએ કહ્યું કે, ‘ગમે તે હાય, મેં તેા મારી ખાલા અણુ કરી છે.' ત્યાર પછી તે જ દિવસે પેાતાના વૈભવ અનુસાર વિસ્તા રથી પાણિગ્રહુણુ–વિધિ પ્રવર્તો. તે રાત્રે અમે ત્યાં જ વાસા કર્યાં. રાત્રિ પૂર્ણ થઈ. પછી વર ધનુએ મને કહ્યું, અરે સાથીદાર ! તું નિરાંતે કેમ બેસી રહેલા છે ? આપણે દૂર જવાનુ છે, તે કેમ ભૂલી જાય છે ?” અધુમતીને લાવીને મેં મારી સહકીકત જણાવી કે, હું Page #316 -------------------------------------------------------------------------- ________________ બધુમતીને પ્રેમાનુબંધ ૨૯૯ બ્રહ્મદત્ત છું, પરંતુ તારે આ વાત કોઈને કહેવી નહિ. જ્યાં સુધી હું પાછો ન આવું, વિશ્વાસથી હાલ તારે રહેવું.” આ સાંભળીને સતત દડદડ પડતા અશ્રુબિન્દુવાળી તેથી મલિન થયેલ પોલતલવાળી બંધુમતી પ્રણામ કરીને કહેવા લાગી-- “હે પિતાના કુલરૂપ આકાશ-મંડલના ચંદ્ર! ગુણરૂપ કિરણેના સમૂહને વિસ્તાર કરનાર ! મારા મનરૂપ કુવલયને વિકવર કરીને ક્ષણવારમાં બીડાવી ન દે, અશરણુ એવી મને છેડીને આ મારું હૃદય તે તમારી સાથે જ આવશે. હે સુખદાયક! આ સેવકવર્ગની કોઈ વખત સંભાળ લેશે. આ કેશકલાપની સુંદર વેણી તમારા સમક્ષ રચી છે, તે ત્યાં સુધી નહીં છોડીશ કે, જ્યાં સુધી ફરી હું તમારા દર્શન ન કરું, તેમ જ સૂર્ય –કિરણથી વિકસિત કમલપત્ર સરખાં ઉજજવળ મારાં નેત્રોમાં હું ત્યાં સુધી કાજળ પણ નહીં આંજીશ કે જ્યાં સુધી ફરી તમને ન દેખું. તમારા વિયોગમાં કરાતું સ્નાન પણ મારા અંગમાં વૃદ્ધિ પામતા રણરણ કરતા હુદયને સંતાપને ઉત્પન્ન કરનારૂં થાય છે. વૃદ્ધિ પામતા તમારા વિરહાગ્નિની ભયંકર જવાલાએથી મારા હૃદયને ફરી સમાગમ જળ વડે કરીને શાંતિ પમાડશો.” નેહપૂર્ણ બંધુમતીને આશ્વાસન આપીને અમે ત્યાંથી નીકળી ગયા. પછી ઉઘાડા પગે ચાલવા લાગ્યા. છેવાડાના એક ગામે પહોંચ્યા. ત્યાં જળપાન કરવા માટે વરધન ગામની અંદર ગયે. એક મહર્ત પછી પાછા આવીને મને કહેવા લાગ્યા કે, “ગામના ચોરે એવી વાતો ચાલે છે કે, “કાંપિલ્યપુરથી બ્રહ્મદત્ત અને વરધનુ બે દિવસ પહેલાં પલાયન થઈ ગયા છે. બળેલા લાક્ષાગૃહમાં તપાસ કરી, તે તેમના અસ્થિઓ હાથ ન આવ્યાં. અને એક સુરંગ જોવામાં આવી. તે કારણે દીર્ઘરાજાએ સમગ્ર રાજમાર્ગો પર અવરજવર બંધ કરાવી છે. ચેકી–પહેરા ગોઠવી દીધા છે. માટે હવે આપણે ઉન્માર્ગે–આડા-અવળા માર્ગે આગળ જઈએ.” ત્યાર પછી વિષમ ઉન્માર્ગે અને પર્વતમાં નિવાસ કરતા ચાલવા લાગ્યા. સરલ શાલ, તમાલ, બકુલ વગેરે મોટા વૃક્ષોથી શોભાયમાન મનહર પુષ્પ-ફળેથી યુક્ત એવી મહાઇટવીમાં પહોંચ્યા. તેવી અટવીમાં જતાં જતાં તૃષા મને ખૂબ જ પીડવા લાગી. તૃષા-વેદનાની અધિક્તા થવાથી વરધનુ મને ઘણું પત્ર-સમૂહવાળા વડલાના વૃક્ષ નીચે બેસાડીને જળ લાવવા માટે ગયે. તેટલામાં સંધ્યા સમયે દૂર રહેલ વરધનું દીર્ઘરાજાના યમ–સુભટ સરખા પુરુષોથી માર મરાતે મારા જેવામાં આવ્યા. તેઓ ન જાણે તેવી રીતે પલાયન થા” એવી મને તે સંજ્ઞા કરવા લાગ્યો. કેવી રીતે? “વસંતઋતુમાં સર્વે વૃક્ષે પલ્લવિત થાય છે, તે આમ્રવૃક્ષ! તું પણ પલ્લવિત થા, તારાં પુષ્પને પરિમલ મુગ્ધ ભ્રમરે જાણતા નથી.” વરધનુએ પલાયન થવા માટે કરેલે ઈસારો સમજીને હૃદયમાં ફેલાતા ભયવાળો હું એકદમ ઉઠીને વડલાના વૃક્ષ નીચેથી ઉતાવળાં ઉતાવળાં પગલાં ભરત ભાગવા લાગે. અતિદુર્ગમ અરણ્યમાં આવી પડે. તે કેવું છે? વિશાળ પર્વત-શિખરે વડે ગહન, પર્વતની ધાર સમીપમાં ગીચ વૃક્ષની શ્રેણીવાળું, ભ્રમણ કરતા ભયંકર ધાપદના મુક્ત પિકારથી બીહામણું, હાથીના કુલેએ સૂંઢથી ખેંચી કાઢેલા અને ભાંગેલા માર્ગમાં પડેલા વૃક્ષસમૂહથી રોકાયેલા માર્ગવાળું, વૃક્ષશાખાઓના ઘસારાથી ઉત્પન્ન થયેલ દાવાગ્નિથી બળતું, જેને ઉદ્ધત વરાહે નદી-કિનારાની ભેખડો તેડીને વેરવીખેર કરી નાખેલ છે, જેમાં વરાહની ચીસ સાંભળીને સિંહે કરેલા સિંહનાદથી મૃગે ભય પામેલા છે, Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ પન્ન મહાપુરુષોનાં ચરિત આ પ્રમાણે શ્વાદિએ પિતાની પૂર્ણ શક્તિથી ફેલાવેલ નિષ્ફર ભયાનક શબ્દવાળા ભયંકર મહા અરણ્યમાં મારી કર્મ પરિણતિ માફક હું ભ્રમણ કરતું હતું. વળી અરણ્ય કેવું હતું ? મત્ત ઘૂવડના અવાજ, ધમધમતા વાયરા, નાના ધાપદની ચીસે, સળગતા ઘેર અગ્નિ અનેક હાડપિંજરાવાળું, આકાશમાં ઉડતી પક્ષીઓની શ્રેણિઓથી ભયાનકતાવાળું, વગડાના કૂર શબ્દાવાળું, રિંછના ટોળાથી બીહામણું, સિંહે ભેટેલા હાથીઓના કલેવરવાળું, ભ્રમણ કરતા પ્રજતા રેઝવાળું, યુદ્ધ કરતા શિયાળવાળું, મહાવૃક્ષેવાળું આવા પ્રકારનું દેવ-દાનને પણ ભય ઉત્પન્ન કરનાર, બીભત્સ ભીષણ વન જેયું. આ પ્રમાણે ચારે બાજુના ભયથી ક્ષેભા પામેલે, ચાલતાં ચાલતાં આડાંઅવળાં ગમે તેમ પગલાં ભરતે, ભૂખ, તરસ, તાપને ન સહી શકતે, કાદવમાં ખૂકેલે હોઉં તેમ દુઃખે કરી ચરણ-યુગલ ઉપાડતે, દર્ભના તીણ અણીયાલા સાય સરખા કોટા લાગવાથી ઘણુ ધિરની ધારાવાળે મહામુશીબતે અરણ્યમાં ચાલવા લાગ્યા. કડવા કષાય-તૂરા વિરસ સ્વાદવાળા કંદ મૂલ, ફલવિશને આહાર કરતે, અનેક પાંદડાં પડવાથી કષાય સ્વાદવાળા અને મલિન પર્વતનદીનાં ઝરણાનું જળપાન કરેત, વિષમ પર્વતની ગુફા અને કંદરામાં નિવાસ કરતે, ચાલવાના લાંબા પરિશ્રમરૂપ ઈધણાથી સંપૂકાયેલા શેકાગ્નિજવાળાથી જળ ભ્રમણ કરતો હતો ત્યારે ત્રીજા દિવસે મેં એક તાપસને છે. તેને દેખતાં જ તેના તેજને જાણે સહન ન કરતા હોય, તેમ પરિશ્રમાદિક મારા ભયે ચાલ્યા ગયા, ચિત્તમાં શાંતિ પ્રગટી, જીવિતની આશા બંધાણી, તેમના તરફ આગળ ચાલીને મેં વિનયપૂર્વક અભિવાદન કર્યું. વળી પૂછ્યું કે, “હે ભગવંત! તમારું આશ્રમપદ ક્યાં છે?” આ વચન પછી તરત જ તે મને આશ્રમમાં લઈ ગયા. મને કુલપતિનાં દર્શન કરાવ્યાં. ધરણતલ પર આળોટતા કેશવાળા મસ્તકવડે મેં વિનયથી કુલપતિને પ્રણામ કર્યા. કપાળમાં ત્રણ કરચલીની રચના કરી આશ્ચર્ય દેખાડતા, ભૂલતાને ઊંચી કરતા કુલપતિએ પણ મારી તરફ નજર કરી પૂછયું કે- હે વત્સ! તું કઈ તરફથી આવ્યા? આ અરણ્ય અનેક આપત્તિવાળું છે. આ અરણ્યમાં સ્વભાવથી દૂર શ્વાદિગણે ઘણું છે, આડા-અવળા દુઃખે કરી પાર પામી શકાય તેવા વિષમ માર્ગો છે, તારો દેહ તે સુકુમાલ અને ચમકતી કાંતિવાળે છે, તે પરસ્પર-વિરુદ્ધ એવી આ શી હકીક્ત છે? જે હોય તે સ્પષ્ટ કહે ત્યાર પછી મેં અથથી ઇતિ સુધી યથાર્થ સર્વ હકીકત તેમને કહી. તે વચન સાંળળતાં જ “સ્વાગતમ” “સ્વાગતમ” એમ બોલતા કુલપતિએ મને ત્યાં રેકર્યો. મને કહ્યું કે, “તારા પિતા બ્રાને હું નાનો ભાઈ છું. આ આશ્રમપદને તારું પિતાનું જ માનવું. તારી ઈચ્છા પ્રમાણે અહીં તારે રહેવું.” તેના ચિત્તની પ્રસન્નતા જોઈને તેના ચિત્તના આશય પ્રમાણે હું ત્યાં રહેવા લાગ્યા. એટલામાં વર્ષાકાળ આવ્યો. ત્યાં રાખીને કુલપતિએ મને ધનુર્વેદાદિ સમગ્ર કળાઓ અને મહાઅર્થવાળી વિદ્યાઓ ભણાવી–ગુણાવી. કેઈક સમયે શરદકાળ આવ્યો, ત્યારે તાપસ ઋષિઓ ફલ-પુષ્પ-સમિધ લેવા માટે અરણ્યની સીમાએ જતા હતા. મને પણ તેમની સાથે જવાનું કુતુહલ થયું. એક દિવસ તે કુલપતિએ મને જતાં રોક, છતાં તાપસની સાથે અરણ્યમાં ગયે. સુંદર ફલ-ફૂલેથી સમૃદ્ધ બગીચાઓ નેત્રને આકર્ષણ કરતા હોવાથી અવલોકન કરતે હું આમ તેમ વિચારવા લાગે. ત્યારપછી સ્વભાવની ચંચળતાથી યૌવનવયની ક્રીડાઓ રમવી સુલભ હેવાથી, તાપસોએ નિવારણ કરવા છતાં પણ હાથીના પગલે પગલે હું આગળ ચાલ્યા “આ એ જ’ એ પ્રમાણે Page #318 -------------------------------------------------------------------------- ________________ હસ્તિ-ક્રિીડા, જલ-તરણ તેને જોવાના માનસવાળો ચાલતા ચાલતે પાંચ જન પ્રમાણ ભૂમિભાગ સુધી ગયો. ત્યાં મેં મોટો હસ્તી દેખ્યો. તે કેવું હતું? ગંડશેલમાંથી ઝરતા દાનના પ્રવાહવાળા, ઉન્નત અગ્રભાગમાં વિકરાલ દંશરૂપ શિખરવાળા, વિશાલ સ્કૂલ શિલા સરખા કઠિન પગ પર પ્રતિષ્ઠિત, પર્વત સરખા હાથીને મેં જોયે. દાન-જલના કારણે વિશાલ કપિલમૂળમાં આવેલ ચામર સરખા ભ્રમરકુલ સ્કંધભાગમાં લાગેલ કદલિકાની શેભા સરખા કિસલય-પત્રને વહન કરતા હસ્તિને મેં જોયે. એ પ્રમાણે મારી માફક સમગ્ર પરિવાર-રહિત એકલા તે ઉભેલા હાથીને જોતા એવા મને કુતૂહલ વૃદ્ધિ પામ્યું. “આ હાથી સાથે હું ક્રીડા કરું” એવી ઈચ્છા પ્રગટી. ત્યાર પછી મેં ગંભીર ઝીણે મધુર એ વિશેષ પ્રકારને માટે શબ્દ કર્યો. સાંભળતાં જ વળીને હાથીએ મને જોયે. ત્યાર પછી ઉદુભટ કાન–યુગલ ફફડાવતો, પૂંછડીને અત્યંત ઉંચી અને વિષમ કરતો, સૂંઢમાંથી સુસવાટા છેડતો, જળવાળા મેઘના ગર્જારવ સરખા ગંભીર શબ્દથી ગર્જના કરતે, યમરાજાની જેમ ઉતાવળે ઉતાવળે તે માર્ગે દોડે. શીવ્ર ગતિ–વિશેષથી તે તરત મારી નજીક આવી પહોંચ્યા. ચૂંઢને આગલે ભાગ લંબાવીને કે પ્રકારે હજુ મારી પાસે ન પહોંચે, તેટલામાં મેં મારા ખેસના વસ્ત્રને ગોટે વાળીને તેની આગળ ફેંકર્યો. તેણે પણ તે જ ક્ષણે વર્તુલાકાર સુંઢદંડ વડે પકડીને તેને આકાશમંડલ તરફ ફેંકયે. ક્રોધવશ બની જેટલામાં મારા કરણથી દંકૂશળ વડે મને તે પકડી શકતા નથી, તેટલામાં તેની નજીક જઈને મેં તેને પૂંછડાથી પક. ઉતાવળે ચાલતા તેના ચરણ વચ્ચેથી નીકળતા મેં મારા હસ્તથી તેના ચરણ અને સૂંઢના અગ્રભાગે સ્પર્શ કર્યો. ત્યાર પછી રેષ--પરાધીન થયેલા તેણે મને પકડવા માટે કરેલા પ્રયાસમાં નિષ્ફળ જતાં મેં બે હસ્તથી ધૂળ લઈને તેના નેત્ર તરફ ફેંકી એટલે તેનાં નેત્રો બંધ થઈ ગયાં. ત્યાર પછી હું તેના કર્ણ–પ્રદેશે વળગે. તેણે કેટલામાં હજુ મને સૂંઢથી સ્પર્શ ન કર્યો, તેટલામાં દક્ષતાથી હું એક હાથે પૂછડું પકડી ઝટ કરતેક ધરણિતલ પર આવી ગયે. આ પ્રમાણે હાથી સાથે કીડા કરતાં અણધાર્યું દિશાવલય અંધકારમય થઈ ગયું. વૃદ્ધિ પામતે વેગવાળો સ્થૂલધારાવાળો વરસાદ વરસવા લાગે. દષ્ટિમાર્ગ રોકાઈ ગયે, તે સમયે તેટલા જ વિભાગનું લક્ષ્ય કરીને મૂશળધારાથી વરસવા લાગ્યું. ત્યાર પછી નિષ્ફર વર્ષાજલના પ્રવાહથી નિર્મલ અને રેશમાંચિત દેહવાળ, દઢ પરિશ્રમ લાગવાથી મંદચેષ્ટાવાળા, અણગમતી ચીસ પાડતા તે હાથી ત્યાંથી પલાયન થયે. મેં પણ બીજી દિશામાં પ્રયાણ કર્યું. વેગથી વરસાદ વરસેલે હેવાથી, પાણીનાં પૂર આવેલાં હોવાથી, પર્વત પરથી વહેતી નદીઓના પ્રવાહ વહેવા લાગ્યા. આખી ધરતી ઊંચી-નીચી દેખાતી હતી, તે પાણીની એક સપાટી થવાથી સરખી દેખાવા લાગી. ત્યાર પછી પૂર્વ-પશ્ચિમદિશા ભૂલી ગયેલે હું આમ-તેમ ભટકતો ભટકતો એક પર્વતનદી પાસે આવ્યું કે, જેમાં પાણીનું પૂર આવેલું હતું. તેમાં પડતું મૂક્યું અને તરતો તરત તેના સામા કિનારે ગયે. પુષ્પાવતી સાથે ગાંધર્વ વિવાહ ત્યાં બીજા દિવસે કિનારાના નજીકના પ્રદેશમાં રહેલું, પડી ગયેલું, જીર્ણ ભવનના સ્તંભ અને ભિત્તિમાત્રથી ઓળખાતું કઈ પ્રાચીન નગર જોવામાં આવ્યું. તે દેખ્યું, એટલે હૃદયમાં Page #319 -------------------------------------------------------------------------- ________________ ३०२ પન્ન મહાપુરુષોનાં ચરિત અપૂર્વ કુતડળ વૃદ્ધિ પામ્યું અને દરેક દિશામાં ચંચળ દષ્ટિ સ્થાપન કરતે, ચારે બાજુ નજર કરતે હતો, ત્યારે નજીકમાં ઢાલ અને તરવાર મૂકેલા છે, એવું પ્રગટ વંશજાળું જોવામાં આવ્યું. તે જોઈને મેં વિચાર્યું કે, આ ઢાલ-તરવાર કેવા રમણીય છે?, તે પરીક્ષા કરી જેવું કે આ કેવી છે ? એમ વિચારી ગ્રહણ કરીને તેનાથી ખેલવા લાગ્યું. કીડા કરતા તે વાંસના જંડ ઉપર તરવારને પ્રયોગ કર્યો. એકજ ઝાટકા સાથે વાંસની લાકડી નીચે પડી અને વાંસની વચ્ચે રહેલ લગાર ફડફડતા હેઠવાળું મને હર આકૃતિવાળું એક મસ્તક-કમલ પણ ભોંય પર પડ્યું. બ્રાંતિ પૂર્વક મેં તે જોયું. “અરે રે ! આ મારા વ્યવસાયને ધિક્કાર થાઓ.” એ પ્રમાણે મારા બાહબલની નિંદા કરતા મેં મારા આત્માને ઠપકો આયે. પશ્ચાત્તાપપરાધીન બનેલો હું જ્યાં અંદર નજર કરું છું, તે પગ ઉપર બાંધીને નીચે ધૂમ્રપાન કરતું કબંધ(ધડ) જોઉં છું. જેઈને અધિક અતિ ઉત્પન્ન થઈ. વળી આગળ નજર કરું છું, તે દેખતાં જ માર્ગને પરિશ્રમ દૂર કરનાર શ્રેષ્ઠ વૃક્ષેથી અધિષ્ઠિત, મને હર ગોઠવણ પૂર્વક કરેલી તરુવર શ્રેણિથી શેભાયમાન શ્રેષ્ઠ ઉદ્યાન જોયું. પુષ્પાવતીનું વર્ણન રમ્યપણાથી આકર્ષાયેલ માનસવાળે હું તે ઉદ્યાનમાં ગયે. ત્યાં ચારે બાજુથી અશોક વક્ષેથી પરિવરેલ, કઈ કઈ સ્થળે કેળમંડપ વળી પુષ્પવૃક્ષેથી યુક્ત, સૂર્ય-કિરણોના સમડથી વિકસિત થયેલ પુંડરીક કમળની પ્રભાથી અધિક ભાવાળા સાત ભૂમિવાળા પ્રાસાદને મેં દેખે. દેખીને તેમાં પ્રવેશ કર્યો, ક્રમે કરી સાતમા માળે પહોંચ્યા. ત્યાં વેત રેશમી વસ્ત્રથી આચ્છાદિત કરેલ મણિમય મનહર પલંગ પર બીછાવેલ શયન જોયું. તેમાં દેવાંગનાસરખી સવગે સુંદર એવી એક શ્રેષ્ઠ રમણીને જોઈ. તે કેવી હતી ? સારી રીતે સિંચેલા હતાશનના તેજરાશિની જેમ દીપતી, વિસરાઈ ગયેલી વિદ્યાવાળી વિદ્યાધર સુંદરી જેવી ચિત્રામણમાં ચિતરેલી હોય તેમ ચિંતામાં ડૂબેલી સ્થિર દેહવાળી-વળી કેવી ? શરદના ચંદ્રબિંબ સરખા મુખકમળવાળી, કમલપત્રની કાંતિ સરખા અને કાન સુધી પહોંચે તેવા નયનવાળી, રસવાળા તાજા દાડિમના પુષ્પસરખા લાલ હોઠવાળી, પોતાનાં દાંતનાં કિરણોથી સમગ્ર દિશાઓને ઉજજવલ કરનારી, સુવર્ણના કળશ સરખી કાંતિવાળા પુષ્ટ મોટા સ્તનને ધારણ કરનારી, તપ તપનાર મુનિજનના મનને પણ હરણ કરનારી, નિર્મલ કપોલતલ પર પ્રતિ બિંબિત થયેલ ચંદ્રબિંબવાળી, તપાવેલા સુવર્ણની વિશાલ શિલા સરખા સુંદર નિતંબ-પ્રદેશ વાળી, મુઠ્ઠીમાં પકડી શકાય તેવા મધ્યપ્રદેશથી શોભતી, શ્યામ-સૂમ રોમરાજિથી શોભાયમાન, ગંભીર નાભિ-નિધનથી શોભતી, સુવર્ણમય અને વિજળીના પુંજ સરખા ચમકતા સુંદરદેહવાળી, માલતીપુષ્પની માળા સરખા સુકુમાર ભુજાયુગલવાળી, કદલીના ગર્ભની ઉપમાવાળા સુંદર સાથળ-યુગલવાળી, કામદેવના ધનુષ સરખા કુટિલ ભૂયુગલથી મનેહર, અશોકવૃક્ષના નવીન કુંપલ સરખા લાલ હસ્તતલવાળી, ઈન્દ્રાણી સાથે સ્પર્ધા કરનાર સૌભાગ્યવાળી, તરુણવર્ગના સમૂડના મનમાં કામાગ્નિ પ્રગટાવનાર, પિતાના દેહની સુંદરતાથી રતિના ગર્વને ખંડિત કરનાર, અમૃતરસ સરખા લાવણ્યરસની ખાણસમાન, લાલ કમલપત્ર સરખા ચરણતલથી શોભતી...... ......મનહર પંચવર્ણવાળા પુષ્પ-સમૂહથી મસ્તક પર કરેલા શેખરવાળી. રૂપવાળી રમણને દેખી. ખરેખર પ્રજાપતિ બ્રહ્માજીએ પ્રયત્નપૂર્વક સજેલી આવા અનુપમ રૂપને ધારણ કરનારી દેવતાઓને પણ વિસ્મય કરનારી એવી એક બાલિકાને દેખી. Page #320 -------------------------------------------------------------------------- ________________ પુષ્પાવતીને પરિચય ૩૦૩ આગળ ચાલીને મેં તેને પૂછ્યું કે-હે સુંદરી ! તું કેણ છે ? આ પ્રદેશ કર્યો છે ? તું એકાકી કેમ છો?, તને શેક થવાનું શું કારણ છે? ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે-“આ મારે વૃત્તાન્ત ઘણે લાંબો છે, તે તમે જ કૃપા કરે અને કહો કે, આપ કોણ છે? આપને યથાર્થ વૃત્તાન્ત કહે, કઈ તરફથી આવે છે? આ તરફ આવવાનું શું પ્રજન છે? તેનાં આ મધુરરસવાળાં વાક્યો, વિનયવાળા વચનની રચનાથી પ્રભાવિત થયેલા માનસવાળો હું કહેવા લાગ્યા કે “હે સુંદરી ! પંચાલાધિપતિ બ્રહ્મરાજાને પુત્ર હું બ્રહ્મદત્ત છું.” આ વચન સાંભળતાં જ તેના નેત્રયુગલમાં આનંદાશ્રુ છલકાઈ ગયાં, હર્ષાધીન થયેલી હોવાથી રોમાંચ-કંચુક પહેરેલા દેહવાળી બની એકદમ ઊભી થઈ ગઈ. હર્ષથી વિકસિત–પ્રસન્ન વદન-કમલવાળી મારા ચરણમાં પડી. અતિ કરુણુ–ગદ્દગદાક્ષરથી રુદન કરવા લાગી. પછી બલવા લાગી કે-- હે સુંદર ! મારા મનોહર વદન-કમળને વિકસાવનાર ! કુમુદને પ્રફુલ્લ કરનાર ચંદ્ર સમાન! અશરણને મને શરણ આપનાર! તમે અહીં આવ્યા, તે સુંદર થયું. સમગ્ર સામુદ્રિક લક્ષણોથી અલંકૃત વક્ષ:સ્થલ, હસ્ત–પાદ–શરીર–વિભાગો, તથા શ્રીવત્સ લાંછન દેખવાથી આપને જાણી જ લીધા છે, તદુપરાંત નેત્રનું ફરકવું, ભુજાઓ કંપવી ઈત્યાદિક શારીરિક નિમિત્તોથી પણ આપ ઓળખાઈ જ ગયા છે, છતાં પણ સંદેહ દૂર કરવા માટે મેં આપને પૂછયું છે કે, “આપ કેણ છો ? હે ઉત્તમકુલમાં જન્મેલા ! અમૃતસ્વરૂપ આનંદ આપનાર!, મારા અનાથ હે નાથ! તમારુ હું સ્વાગત કરું છું.” એ પ્રમાણે ઘણા પ્રકારનાં સ્વાગત–વચને કહીને તે રુદન કરવા લાગી. મને પણ તેના પ્રત્યે કરુણતા પ્રગટી, એટલે તેનું વદન-કમલ ઊંચું નમાવીને “રુદન ન કર’ એમ કહીને આશ્વાસન આપવા પૂર્વક બેસાડી અને કહ્યું કે– “હે સુંદરી! તું કેણુ છે? કયાંથી આવી છે? તને અહીં કોણ લાવ્યું ? પછી હથેળીથી પ્રફુલ્લ વદનકમલ સાફ કરીને તે કહેવા લાગી કે- હે કુમાર! હું તમારા મામા પુષ્પચૂલરાજાની પુત્રી છું. તમેને જ આપેલી છું. વિવાહદિવસની રાહ જોતી, અનેક મરથી આકુળ-વ્યાકુળ માનસવાળી હું મારા ગૃહઉદ્યાનમાં વાવડીને કિનારે ક્રીડા કરતી હતી, ત્યારે હતભાગી નાટ્યઉન્મત્ત નામના દઢવિદ્યાધરે મને અહીં આણી. એટલામાં હું માતા, પિતા, બંધુ, સહદર વગેરેના શેકાગ્નિમાં બની રહેલી છું, જેને મારી પાસે કઈ પ્રતિકાર નથી, મારા ભાગ્યને ઠપકો આપતી રહેલી છું, તેટલામાં અણધારી સુવર્ણ વૃષ્ટિ થાય-એમ એકદમ મને આપને સમાગમ થયે. હવે મને જીવવાની આશા પ્રગટી, લાંબા કાળના ચિંતવેલા મને રથો પૂર્ણ થયા, કે આપની સાથે મારું મિલન થયું.” પછી સુંદરીને મે પૂછ્યું કે, હે સુંદરી! તે મારે શત્રુ કયાં છે? જેથી હું તેનામાં કેટલું સામર્થ્ય છે, તે જાણી શકું. તેણે કહ્યું કે તે મારી દષ્ટિને સહન કરી શકતા ન હોવાથી એક વાંસના કુડંગમાં ઊંચે બે પગ લટકાવીને નીચે વદનમંડલ રાખી ઘણું ધૂમ્રપાન કરી વિદ્યા સિદ્ધ કરી રહેલે છે, વિદ્યા સિદ્ધ થતાં તે મારી સાથે લગ્ન કરશે. આજે જ તેની વિદ્યા સિદ્ધિ થવાને દિવસ છે.” આ સાંભળીને મેં પુષ્પ વતીને તેના વધને વૃત્તાન્ત કહ્યો. હર્ષપૂર્વક તે બેલી, “હે આર્યપુત્ર ! સુંદર કર્યું કે, તે દુરાચારીને અંત આર્યો. ત્યાર પછી તેણે ગાંધર્વ-વિવાહથી મારી સાથે લગ્ન કર્યા. નવીન Page #321 -------------------------------------------------------------------------- ________________ ३०४ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત નેહ કરવા પૂર્વક તેની સાથે નિવાસ કર્યો. સુખપૂર્વક સૂઈ ગયે. પ્રભાત સમયે દેવાંગનાને અનુરૂપ મને હર શબ્દ મારા સાંભળવામાં આવ્યું, એટલે મેં તેને પૂછ્યું કે, “હે સુંદરી ! આ શબ્દ કેને છે? ત્યારે તેણે આદરથી કહ્યું કે હે આર્યપુત્ર! તમારા વેરી નાટ્ય-ઉન્મત્તકની ખંડા અને વિશાખા નામની આ ભગિનીઓ છે. તેના ભાઈના નિમિત્તે વિવાહનાં ઉપકરણે લઈને આવે છે, તે તમે જલદી અહીંથી ચાલ્યા જાવ, હું તેમની પાસે તમારા ગુણની વાત કરીશ અને તે દ્વારા તેમને તમારા પ્રત્યે કે ભાવ છે, તે જાણીશ. જે તમારા ઉપર ગુણાનુરાગ થશે, તે હું આ પ્રાસાદ ઉપર લાલધ્વજા ઉભી કરીશ, નહિંતર વેતધ્વજા, તે જાણીને તમારે ચાલ્યા જવું. મેં કહ્યું કે, “આવા ભયથી સર્યું, તેઓ મને શું કરશે? તેણે કહ્યું કે, હું એમ નથી કહેતી કે તેઓથી તમને ભય છે, પરંતુ તેના સંબંધવાળા તેના ભાઈઓ, વિદ્યાધરે કે તેમના સુભટે તમારા ઉપર વેરવાળા ન થાય.” ત્યારપછી તેના ચિત્તની અનુવૃત્તિ કરતો હું એકાંત સ્થળમાં રહ્યો. પુષ્પવતી પણ ગઈ, થોડા સમય પછી મંદ મંદ ફરકતી વેતપતાકા મેં જોઈ તેના સંકેતને અભિપ્રાય સમજીને તે પ્રદેશમાંથી હું ચાલ્યો ગયો. પર્વતની ગહન ઝાડીમાં ઉત્પન્ન થયેલા પરિશ્રમવાળે હું વિશાળ વનની અંદર હિંડવા લાગે. સમગ્ર સુંદર વનરાજિ ખંડથી શોભાયમાન એક મહાસરવર દેખ્યું. તેને જોતાં જોતાં મોટા વિસ્મયથી આશ્ચર્ય પામેલા માનસવાળે હું વિચારવા લાગ્યું કે, “અહો! આ નદીઓની અલ્પબુદ્ધિ! કે જે આવું સુગંધી, સ્વાદિષ્ટ, શીતલ જળાશય છોડીને ખારાપણાના દોષથી દૂષિત, વારંવાર વડવાનલથી નાશ પામવાના સ્વભાવવાળા જળવાળા સમુદ્રમાં જઈને પડે છે! આ પ્રમાણે મહાસરોવરનાં દર્શનથી વૃદ્ધિ પામતા કુતું હલવાળે હું માર્ગના થાકને દૂર કરવા માટે યથાવિધિ સ્નાન કરવા લાગે. સ્નાન કરીને બહાર નીકળેલે આગળ ચાલ્યું, એટલે વિવિધ પ્રકારનાં વસ્ત્ર પહેરેલી વિવિધ વસ્ત્રભૂષા સજેલી (વિલાસિનીઓની) વિવિધમંડલીઓનું નિરીક્ષણ કરતે કરતો હું સરેવરના વાયવ્ય દિશાના કિનારે પહોંચ્યા. શ્રીકાંતા સાથે લગ્ન ત્યાં આગળ મેં મને હર યૌવન-પૂણે સમગ્ર દેહના અવયવવાળી એક સુંદર કન્યા દેખી. દેખીને વિચાર્યું કે, “અહો ! આ મનુષ્ય-જન્મમાં પણ મને દિવ્યરૂપધારી દેવાંગનાનું દર્શન થયું. અહો ! મારી પુણ્ય-પરિણતિક અહે! બ્રહ્માજીને વિજ્ઞાન-પ્રકર્ષ! કે જેણે રૂ૫-ગુણના નિધાનવાળી આ કન્યાને ઉત્પન્ન કરી. નેહપૂર્ણ વિકાસ પાંપણવાળી દૃષ્ટિથી તે કન્યાએ પણ મને જે. ફરી પણ નજર કરીને પડખે નજર ઠરી, રખે, કોઈ અમને જોતા તે નથીને! એમ શરમાતી હોય તેવી થઈ ગઈ. ફરી પણ સ્થિર નેત્ર સ્થાપન કરતી, આનંદાશ્રજળ-પૂર્ણ, ચપળ તારકવાળી પિતાના આત્માને અર્પણ કરતી હોય તેમ, પરસેવાવાળીએ ભયપૂર્વક મારી તરફ સ્નેહવાળી દ્રષ્ટિથી નજર કરી. ત્યાર પછી તે સ્થળેથી પિતાની દાસી સાથે કંઈક મંત્રણા કરતી તે આગળ ચાલી. હું પણ તેના તરફ જતે જતે બીજી દિશામાં ચાલવા લાગે. એટલામાં તેણે જ મેકલેલી એક દાસીને મેં દેખી. ઉતાવળાં પગલાં ભરતી તે મારી પાસે આવીને મને એક શ્રેષ્ઠ વસ્ત્ર-યુગલ, પુષ્પ, તાંબૂલ, અલંકારાદિક અર્પણ કર્યા. પછી કહ્યું કે, હે મહાભાગ્યશાળી! આપે સરોવરના તીર પર જે યુવતીને દેખી હતી, તેણે જ આ સર્વ Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાન્તા સાથે લગ્ન ૩૦૫ મે કહ્યું છે અને મને વળી કહ્યું છે કે, “અરે વનકિશલયિકા ! પિતાનાં દર્શન આપીને જેમણે મને સમગ્ર જન-સમૂહનું સુખ આપેલું છે, એવા આ મહાનુભાવને આપણું પિતાજીના મંત્રીના ઘરે સૂવા-રહેવાની વ્યવસ્થા કરાવજે અને મેં કહેલ સંદેશે તેમને જણાવજે.” એ પ્રમાણે દુબહુમાનપૂર્વક કહીને વસ્ત્રાલંકારથી અલંકૃત થયેલા નાગદેવમંત્રીને ત્યાં લઈ ગઈ. તે દાસીએ નાગદેવમંત્રીને કહ્યું કે, તમારા સ્વામીની “શ્રીકાન્તા'નામની પુત્રીએ શયન કરવા નિમિત્તે તમારે ત્યાં મોકલ્યા છે, તે તેમની ગૌરવ પૂર્વક સ્વાગત, નાનભેજનાદિ પરણાગત કરજે” એમ કહીને વનકિશલયિકા દાસી ગઈ તે મહામંત્રીએ પણ પિતાના સ્વામી સરખા ઉપચારથી બહુમાન પૂર્વક સેવા કરી અને હું ત્યાં જ રોકાયે. પ્રભાત-સમયે હજારકિરણવાળા સૂર્યનો ઉદય થયો, ત્યારે તે મંત્રીએ સુગંધી શ્રેષ્ઠ વિલેપન આદિ કરીને સમલંકૃત કર્યો. કાર્યદિશા બતાવતાં તે મને રાજા પાસે લઈ ગયો. દેખતાં જ રાજાએ ઉતાવળા ઉતાવળા ઉભા થઈને આદરથી મારી તરફ નજર કરી. મહારાજા સામે બેસવા માટે કિંમતી આસન અપાવ્યું. હું બેઠા પછી રાજા બેઠા. તાંબૂલ વગેરેથી મારું બહુમાન કર્યું. નેહપૂર્ણ વચનથી તે કહેવા લાગ્યા કે હે મહાભાગ્યશાલી ! આપના ચરણ કમળથી અમારું ગૃહાંગણ તમે પવિત્ર કર્યું, તે સુંદર કયું". આપના મુખ ચંદ્રના દર્શન વડે અમારા નેત્ર-કુવલય-યુગલને આનંદિત કર્યું. સૂર્યના કિરણને અનુસરતા તમારા લાવણ્ય-સમૂહથી મારા વદનારવિંદને વિકસિત કર્યું. અથવા નિપુણ્યકના ઘરમાં સમગ્ર દારિદ્દ દૂર કરનાર, વિવિધ વર્ણવાળા મણિઓ સહિત મનહર વસુધારાની વૃષ્ટિ થતી નથી. સમગ્ર ઈચ્છાઓને પૂર્ણ કરનાર, આનંદની વૃદ્ધિ પમાડનાર, પદાર્થોના વિસ્તારવાળાં શ્રેષ્ઠ નિધાનો પુણ્ય વગરના કોના ઘરે આવે? ઉત્તમ જાતિવંત સમગ્ર કલા–સમૂહથી યુક્ત હિતોપદેશ કરનાર સુમિત્ર અને સુભાય મંદભાગ્યવાળાને પ્રાપ્ત થતા નથી. તમારા સરખા પુરુષ સાથે એક માત્ર દર્શનને વેગ મંદપુણ્યવાળાને થતો નથી, તે પછી પરિચયની વાત તે દૂર રહી.” આ પ્રમાણે આદરપૂર્વક અનેક પ્રકારના વાર્તાલાપમાં તેમને ઘણે સમય વીતી ગયે. મધ્યાહ્ન-સમય થયે. સાથે જનવિધિ કરી. વાસભવન મને આપ્યું. ત્યાં રહેલા મને મંત્રી દ્વારા એમ કહેવરાવ્યું કે, અમારા સરખા તમારી વિશેષ પ્રકારની ચડીયાતી બીજી કેઈસેવા કરી શકીએ તેમ નથી, તો પણ અમારી આ શ્રીકાંતા' નામની પુત્રી છે. તેને તમે સ્વીકાર કરે.” એમ કહ્યું, એટલે તેને સ્વીકાર કર્યો. એ પ્રમાણે નિમિત્તિયાએ કહેલા ઉત્તમ દિવસે વૈભવ અનુસાર આડંબરથી પાણિગ્રહણ કર્યું. વાસભવન સજાવ્યું. તેની સાથે શ્રેષ્ઠ પલંગમાં બેઠે. તેની સાથે ઈચ્છા પ્રમાણે રતિક્રીડા કરીને સુખેથી સુઈ ગયે. એ પ્રમાણે કેટલાક દિવસે પસાર કર્યા. કેઈક સમયે રતિક્રીડા કરી રહ્યા પછી મેં શ્રીકાન્તાને પૂછયું કે, કયા પ્રજનને આશ્રીને એકલવાયા રખડતા મને તારા પિતાજીએ અર્પણ કરી. ત્યારે તેણે કહ્યું, “હે આર્યપુત્ર! આપ સાંભળો–આ મારા પિતાજી વસંતપુરના સ્વામી નરસેન રાજાના પુત્ર છે. જ્યારે મારા પિતાજી રાજ્ય પર બેઠા, ત્યારે ગમે તે કારણ ઉભું કરીને અમારી ઈર્ષ્યા કરનારા અમારા ભાયાતો અમારા - ૩૯ Page #323 -------------------------------------------------------------------------- ________________ ~~~~~ પન્ન મહાપુરુષોનાં ચરિત પર ચડી આવ્યા, ત્યારે અમે આ પર્વત પર કિલ્લામાં સૈન્ય-વાહન સહિત આશ્રય કર્યો. અનેક દુષ્ટ જનેના પરિવારવાળા ગામ-નગરને નાશ કરીને પરિવારની વૃત્તિ કરતા હતા. દુર્ગના બળથી ઘણું ભિલ, પુલિંદ, શબરાદિકના પરિવારવાળા પલ્લી કરીને રહેતા હતા. એ પ્રમાણે કેટલેક કાળ પસાર થયે. શ્રીમતી દેવીને ચાર પુત્રો ઉપર હે પાંચમી પત્રી મારો બાલ્યભાવ પૂર્ણ થયે. પિતાને મારા ઉપર ઘણે નેહ હતું. જ્યારે હું કંઈક યૌવનના વિલાસમાં પહોંચી ત્યારે એક સમયે પિતાજીને પગે લાગવા ગઈ. મને દેખીને પિતાજીએ કહ્યું, હે પુત્રિ! આ સર્વ રાજાઓ મારા વિરોધીઓ છે, તે હું તને કેને આપું? માટે તું જ પતે અહીં સ્વયંવરની પસંદગી કરી છે. આ પલ્લીમાં જે કઈ તે ભદ્રાકૃતિવાળા, વિશિષ્ટ રૂપવાળા, નેત્રને પસંદ પડતા કેઈ આવે અને તું દેખે, તે તારે મને જણાવે.” એમ કહીને મને વિસર્જન કરી. ત્યાર પછી દરાજ પલ્લીમાંથી બહાર નીકળીને મહાસરોવરના કાંઠાના પ્રદેશમાં બેસીને હું આવતા પુરુષવર્ગને અવકન કરતી રહેલી હતીએટલામાં મારાં સુકૃતકર્મની પરિણતિથી તમે દર્શન આપ્યાં. તમને દેખીને મેં વિચાર્યું કે, “મારા મનેર સિદ્ધ થયા, જે દેવ અનુકૂળ થશે તે, એમ ધારીને વનકિશલ યકાને તમારી પાસે મોકલી. મેં પણ માતા પાસે જઈને તમારાં દર્શનનો વૃત્તાન્ત નિવેદન કર્યો. તેણે પણ મારા પિતાને, પિતાએ પણ મને તમારા પ્રત્યે અત્યંત ગૌરવ કરીને તમને અર્પણ કરી. તે પછીની વાત તે તમે જાણે જ છે. ત્યાર પછી શ્રીકાંતા સાથે સર્વ કામગુણિત વિષયસુખ અનુભવતાં દિવસો પસાર થઈ રહેલા છે. કેઈક સમયે પલિનાથ પિતાના સૈન્ય-પરિવાર સાથે કે દેશને વિનાશ કરવા નીકળ્યા. હું પણ કુતૂહળથી તેની સાથે ગયે. તેઓ તે ગામે હણવા લાગ્યા. ફરતે ફરતે હું આગળના ગામમાં ગયે. તેટલામાં તે ગામની બહાર નજીકમાં કમળ સરોવરના કાંઠે ગંભીર વનઝાડીમાંથી બહાર નીકળતે “વરનું અણધાર્યો જેવામાં આવ્યું. મને ઓળખીને તે પણ અસંભવિત દર્શનની સંભાવના કરીને ગળે વળગીને મેટી પિક મૂકીને રુદન કરવા લાગ્યા. કઈ રીતે મહામુશ્કેલીથી તેને છાને રાખ્યા ફરી જન્મ ધારણ કરવા માફક અમે મોટા ઝાડની વચ્ચે છાયામાં બેઠા. સુખેથી બેઠા પછી વરધનુએ પૂછયું કે હે કુમાર! તે સમયે મેં તમને પલાયન થવાની સંજ્ઞા કરી અને તમે ત્યાંથી નાસી ગયા, પછી તમે કેવી કેવી અવસ્થાઓ પ્રાપ્ત કરી? તે સર્વ અમને કહો’ ત્યાર પછી જે જે અનુભવ કર્યા, તે સર્વ કહીને વરધનુને કહ્યું કે, “તેં પણ મારા વિયોગ પછી જે જે સુખ-દુઃખ અનુભવ્યાં હોય, તે મને કહે. ત્યારે વરધનુએ કહ્યું, “હે કુમાર! સાંભળે. તે સમયે હું તમને વડલાના વૃક્ષ નીચે છાયડામાં બેસાડીને પાણી ખેળવા ગયે. ત્યાં મેં એક સરેવ મહાસરોવરનું વર્ણન પટુ પવનથી પ્રેરિત ઊંચા-નીચા ચાલતા તરંગમાં અથડાતા મત્યેના પુચ્છના પ્રહારથી ઉછળતા કલ્લેલવાળા, પાળ પર બેઠેલા અનેક હિંસ વગેરે પક્ષિવિશેષોથી અને શંખસમૂહથી ક્ષોભાયમાન ઊંડા જળના મધ્યભાગમાં રહેલા અનેક પ્રકારના જળજંતુઓનું આશ્રયસ્થાન, અતિસુગંધી મંદ પવનથી ઉછળતા કલ્લેલથી ચલાયમાન વિકસ્વર નીલકમળની સુગંધમાં આસક્ત થયેલ ભ્રમરશ્રેણિના એક સાથેના પ્રચંડ ગુંજારવવાળા, કિનારા પર ઉગેલા વૃક્ષોના Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ વરધનુની રાજભક્તિ અનેક પ્રકારના વિકસિત પુષ્પોથી સમૃદ્ધ થવાના કારણે ઉલ્લાસ પામતા બ્રમરેએ કરેલ વિશાળ ઝંકારમય સંગીતના શબ્દવાળું સરોવર દેખ્યું. વળી કેવું?–વિવિધ પ્રકારની ઘટાવાળા વૃક્ષખંડના મંડલમાં લયલીન થયેલા હંસવાળું, કિનારા પર રહેલા મધુર સ્વરવાળા ચક્રવાકો, હંસે અને સારસ પક્ષીઓના મધુર આલાપવાળું, પવન-પ્રેરિત ચંચળ તરંગોએ ફેલાવેલ પ્રચંડ નિર્મલ હિમકણવાળું, વિકસિત મકરંદયુક્ત તાજા લાલકમળની રજથી સુવર્ણવર્ણ સરખા કરેલા જળસમૂહવાળું. રસવાળા સફેદ કમળના કેસરાની પરિમલથી આકર્ષાયેલા ભ્રમરોના સામટા કેલાહલવાળું, કલ્લોલના આઘાતથી તૂટી ગયેલા ઉજજવલ બિસખંડેથી શોભાયમાન, સમગ્ર જંતુમાત્રને સુખસંપત્તિ આપનાર, સમુદ્રના વિસ્તારને વિભ્રમ કરાવનાર એવું મહાસરેવર અણધાર્યું મારા જેવામાં આવ્યું. વેગવાળા ચંચળ પવનથી પ્રેરિત ચપળ કલ્લે અને ઉછળતા જળતરંગથી ઉત્પન્ન થયેલ ફીણ-સમૂહવાળું, જલઝાડા કરવા આવેલા હાથીઓના ટોળાએ ભાંગી અને કચડી નાખેલા પ્રગટ કિનારાના તરુવરવાળું, હજારોની સંખ્યામાં આવતા સસલા, વિવિધ મૃગજાતિઓ, વરાહ, શાહમૃગે, સિહ, સાબરો વગેરે પ્રાણીઓથી ભેગવટો કરાતું, નાના સમુદ્રની ઉપમાવાળું મહાસરેવર જોયું. તે સરેવર દેખીને “હવે હું જીવતો રહીશ” –એમ માનતો કમળપત્રના બે પડિયા બનાવી તમારા માટે જળ લઈ જાઉં અને “હું તો અહીં જ જળપાન કરી લઉં એમ કરી ખેબામાં જળ ભરી પીવાની તૈયારી કરું છું, એટલામાં તમારું સ્મરણ થયું અને મેં વિચાર્યું કે- “દુઃખે કરી પાર પામી શકાય તેવા સંકટના કૂવામાં પડેલા, તરસ, તાપ, માર્ગ–પરિશ્રમથી પરવશ થયેલા દેહના અવયવવાળા, રસ્તે ચાલતાં કાંટા, કાંકરા દર્દથી છેદાયેલા-ભેદાયેલા સુકુમાર ચરણવડે અટકી પડેલા ગમનવાળા, દર્પવાળા શત્રુઓના ભયથી પલાયન કરતા, બ્રહ્મરાજાના પુત્ર હોવા છતાં પિતાનું રક્ષણ શેષનાર મને ધિક્કાર થાઓ. અરે જીવ ! કૃતન ! નિર્લજજ ! સ્વામીના સન્માનને ભૂલી જનાર ! પિતાના જીવવા ખાતર પ્રથમ જળપાન કરવાની અભિલાષા કરનાર તને ધિક્કાર છે. મહાતરશથી વ્યાકુલ બનેલા ક્ષણવાર પણ દુઃખ સહન ન કરી શક્તા કુમારને મૂકીને તેના વગર એકલો જ જળપાન કરીને જીવવા અભિલાષા કરે છે? આવા પ્રકારની ચિંતાથી ઉત્પન્ન થયેલ શક વૃદ્ધિ પામતો હતો, ત્યારે જળપાન કર્યા વગર જ સરેવરમાંથી બહાર નીકળે. લાંબા માર્ગના લાગેલા થાકથી ધીમી ગતિ વડે હું જેટલામાં તમારી પાસે આવી રહેલે હતું, ત્યારે અણધાર્યા કવચ પહેરેલા, હથિયારોથી સજ, યમરાજાના દૂત સરખા સુભટેએ મને માર માર્યો. સજજડ પગના પાટુ માર્યા, નિર્દયપણે મને બાંધ્યો. “અરે અરે વરધનુ! બ્રહ્મદત્ત કયાં છે ? એમ બીજી ત્રીજી વખત પૂછતાં પૂછતાં મને પિતાના સ્વામી પાસે લઈ ગયા. મને દેખીને તે ઉતાવળો ઉતાવળો ઉભું થયું અને આદરથી કહેવા લાગ્યું કે, હે મહાભાગ્યશાળી! તારા પિતાજી પાસે મેં અભ્યાસ કર્યો છે, તું મારો ભાઈ છે, હું કેશલદેશના અધિપતિની સેવા કરવા જાઉં છું. માટે કહે કે, “કુમાર કયાં છે ?” કહ્યું કે, “મને ખબર નથી.' ત્યાર પછી બીજાઓએ નિવારણ કરવા છતાં મને ખૂબ માર માર્યો. મારા પર પગના પ્રહારો થવા લાગ્યા અને વેદના સહન ન કરી શક્યો એટલે મેં કહ્યું કે, “જે તમારે જાણવા Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત દઢ આગ્રહ છે, તે કુમારને તે વાઘ ખાઈ ગયું છે. તેઓએ કહ્યું કે, “તે સ્થાન બતાવ ત્યારપછી આડા-અવળા ગમે તેમ પગલાં ભરતે ભરતે તમારા દેખાવાના સ્થાન પર આવ્યું. અને તમને પલાયન થાવ” એ ઈશારો કર્યો. મેં પણ પરિવ્રાજકે આપેલી એક ગુટિકા મુખમાં મૂકી. તેના પ્રભાવથી આંખો મીંચાઈ ગઈ અને ચેતના ઉડી ગઈ હોય તેમ ચેષ્ટાવગરને, શ્વાસ વગરને બની ગયો અને ભૂમિ પર ઢળી પડયો. “આ મૃત્યુ પામે છે.” તેમ ધારીને મને છેડીને તેઓ ચાલ્યા ગયા. લાંબા સમય પછી મુખમાંથી ગોળી કાઢી લીધી. ત્યાંથી ઉભે થઈને તમને ખેળવા લાગે. ક્યાંય પત્તો ન લાગવાથી અતિશય સંતાપ કરવા લાગ્યો. કેવી રીતે ? હે પ્રભુ! માર્ગને પરિશ્રમ, ચાલવાને થાક, તૃષા, ભૂખ વગેરેના સંકટવાળા, ભૂમિ પર કુક્ષિથી શયન કરવું કે બેસવું, શ્વાપદો, સર્ષ વગેરે ભયોનાં કારણે વિચારીને “કુમારનું શું થશે?, કેને વેદના જણાવશે?, કહેતાં તેને સાથ કેણ આપશે? તે મુગ્ધકુમાર કેને આજ્ઞા કરશે ?, અરે! કુમાર દેખાયે, અરે! આ તે કુમાર નથી, આ તે ઠુંઠું છે, “આ કુમાર મને બેલાવે છે,', એમ કરીને બાજુમાં અવલોકન કરું. પક્ષીએ, અગર પૃથ્વી પર સંચાર કરનાર કેઈ કે વૃક્ષના સુકાયેલા પાંદડાને મરમર શબ્દ કર્યો, તે તરત જ “હું” એમ કરતાં ક મારાં નેત્રો તે તરફ દેડાવું. “આ મારે છે. એમ મને કેણ કહેશે ? “આ કુમાર છે.” એમ હું તેને કહું ? જરૂર હું એક વખત કુમારને દેખીશ” આવા વિચાર કરતો હું ભ્રમણ કરતે હતે.. ( આ પ્રમાણે તમારા વિયોગના લીધે લાંબા નીસાસા મૂકતે અને શરીરનું શોષણ કરતે કઈ પ્રકારે કલેશથી એક ગામ પહોંચ્યો. ત્યાં મેં એક પરિવ્રાજકને જે. મેં તેને અભિવાદન-પ્રણામ કર્યા. તેણે મને કહ્યું કે, “તું વરધનુ જેવું જણાય છે. મેં પૂછ્યું, “હે ભગવંત! આપ કંઈક ભ્રમમાં પડ્યા છે કે શું ?” ત્યારે તેણે મને સોગન આપતાં કહ્યું કે– “તે તારા પિતાજીને “વસુભાગ' નામને પ્રિય મિત્ર છું; માટે વિશ્વાસ રાખીને કહે કે, કુમાર કયાં છે? મેં પણ તેને ખરી હકીક્ત જણાવી. ત્યાર પછી વિષાદથી શ્યામ થયેલા મુખના ચહેરાવાળા તે મને કહેવા લાગ્યા કે, ધનુઅમાત્ય પલાયન થઈ ગયા છે, કેશલાધિપતિએ તારી માતાને ચંડાળના પાડામાં નાખી છે. વાઘાત સરખું આવું વચન સાંભળીને ઈન્દ્રોત્સવ થયા પછી ઈન્દ્રધ્વજ જેમ ભૂમિ પર પડી જાય તેમ હું ધરણી પર ઢળી પડયો. ભાન આવ્યું, એટલે એક તે તમારા વિરહાગ્નિની જવાલાથી અંગ સળગી રહેલું હતું, તેમાં દાઝયા પર ડામ, મહાઘા પડેલે હોય અને લોહી વહી રહેલું હોય, તેના ઉપર કઈ ભાર નાખે અથવા કેઈ માળ પરથી નીચે પડી ગયે, તેને કઈ લાત મારે, સમરાંગણ ભૂમિમાં પડી ગયેલા મસ્તકને ઉછૂવાસ લેવા માફક માતા-પિતાના અપમાન વિષયક મારે ખેદ પ્રકર્ષ એકદમ વૃદ્ધિ પામ્યા. વસુભાગે મને કહ્યું કે-હેવરધન ! હવે તેને શેક છેડી દે, તેને ખેદ ન કરે, પરિસંતાપ ન કરે, વિષમદશાના પરિણામ કેને થતા નથી ? મેં કહ્યું, “હે મહાભાગ! મારા શેક કરવાથી બીજું શું ફળ મળવાનું છે? કેમકે, આ ભુવનમાં જે જંતુના તેષ નિષ્ફળ નીવડે છે; એવા શેરડીના પુષ્પ સરખા તેના નિષ્ફળ જન્મથી છે લાભ ? ત્યાર પછી હેતું, દષ્ટાંત પૂર્વક આશ્વાસન આપી સમજાવીને ઘણા પ્રકારના ગુલિકા, વેગ આપીને તમને ખેળવા માટે મને મોકલ્યા. હું પણ પરિવ્રાજકને વેષ ધારણ કરી કાંપિલ્યપુરે ગયે. ત્યાં જઈને મેં સર્વ લેકને સેવન કરવા ગ્ય કાપાલિકપણાનું અવલંબન કર્યું. તે કેવા પ્રકારનું ? Page #326 -------------------------------------------------------------------------- ________________ કાપાલિક વેષ ૩૦૯ મનુષ્યનાં મસ્તકેની ખોપરીને હાર પહેરેલ, મેરપિંછના કરેલ ઉંચા આભરણયુક્ત, ઉભટ વિચિત્ર વના ટૂકડા અને ચીંથરાં સાંધીને પહેરેલા બીભત્સ વસ્ત્રવાળે, વિવિધ અનેક જાતિના પક્ષીઓના પિંછા એકઠાં કરી કાપાલિકપણાનું ચિહ્ન મસ્તક પર રાખતે, હસ્તતલથી તાડન કરી ડમરુકને ભયંકર શબ્દ કરતે, મદવશ ડેલ, દીર્ઘ રક્તનેત્રવાળે, પોતાની પાછળ ચાલતા કુતૂહળીઓના મધુર કાકલી સ્વરવિશેષથી ગીત કરાતે, આ પ્રમાણે સમગ્ર લેકેનાં નયને અને મનને આશ્ચર્ય અને પ્રભાવ ઉત્પન્ન કરતે, મનથી કંઈક નિર્ધાર કરીને કાપાલિકપણાના વેષનું અવલંબન કર્યું. ત્યાર પછી નિરંતર ત્યાં આમ તેમ ફરતાં ફરતાં ચંડાળના પાડામાં ગયા. ખોટાં નિમિત્તે કહેતે કહેતે દરેક ઘરે પરિભ્રમણ કરવા લાગ્યા. ત્યાર પછી તે ચંડાળે પૂછવા લાગ્યા કે, હે ભગવંત ! આ શું છે? મેં તેમને જવાબ આપ્યો કે, ભગવતી માતંગી વિદ્યા સાધવાનો આ કલ્પ છે.” એમ દરરોજ ત્યાં ભ્રમણ કરતાં કરતાં એ કોટવાળને પુત્ર મારે મિત્ર થયે. કેઈક સમયે મેં તેને કહ્યું કે, તું વરધનુની માતા પાસે જા. અને કહે કે, તમારા પુત્રના પ્રિય મિત્ર કુંડિલ્લે તમેને પગેલાગણે કહેવરાવ્યાં છે. કહેવું કે ચિત્તમાં ખેદ ન કર, ટૂંક સમયમાં કલેશની શાંતિ થઈ જશે. મારા કહ્યા પ્રમાણે ત્યાં જઈને કહ્યું. બીજા દિવસે હું ત્યાં જાતે ગયે. મેં માતાને દેખી. તેમને પ્રણામ કરીને અંદર ગુલિકા સ્થાપન કરીને બીજેરાનું ફળ આપ્યું. હું તે પ્રદેશમાંથી નીકળી ગયે. માતાએ તે ફળ ખાધું, તેને પ્રભાવથી તે ધરણિતલમાં ઢળી પડી, ચેષ્ટા વગરની થઈ, ઉરવાસ-નિઃશ્વાસ બંધ થયા. પછી ચંડાળાએ રાજાને જઈને જણાવ્યું કે, અમાત્યની પત્ની પરલોક પામી.” તેને સંસ્કાર કરી લે.' રાજાએ પોતાનાં માણસ એકલાવ્યા, તેઓ જોઈને રાજાના હુકમને અમલ કરવા લાગ્યા. મેં તેમને કહ્યું કે જે આ સમયે તમે તેને અગ્નિ-સંસ્કાર કરશે, તે તમારા રાજા માટે સારું નથી. એ સાંભળી ચંડાળના આગેવાને રાજપુરુષોને મેકલી આપ્યા. રાજપુરુષ ગયા પછી મેં મારા મિત્રને કહ્યું કે, “આ કાળી ચતુર્દશી છે. ખરા સમયે જ મહાઅમાત્યની સર્વલક્ષણયુક્ત પત્ની પ્રાપ્ત કરેલી છે, જે તું સહાયક બની ઉત્તરસાધક થાય, હું મંત્રની સાધના કમંત્ર સિદ્ધ થયા પછી જે કઈ એક પદાર્થ વિચારવામાં આવે, તે પ્રાપ્ત થાય છે. એકાન્તમાં ચંડાળના આગેવાનને મારા મિત્રે મેં કહ્યું હતું તે જઈને જણાવ્યું. તે વાત તેણે સ્વીકારી. એટલામાં રાત્રિ પડી. તેઓ બંને મારી માતાને લઈને એકાન્ત દૂરપ્રદેશમાં લઈ ગયા. પછી મેં પણ આડંબર કરીને એક મંડળ આલેખ્યું. બલિ અને પુષ્પાદિક સામગ્રીથી દિશાપોળની પૂજા કરી. તેને દક્ષિણ દિશામાં મસ્તક સ્થાપન કરી, પગે પૂજા કરી. અગ્નિ પ્રગટાવ્યા, મંત્રજાપ-સહિત આહૂતિને પ્રક્ષેપ કર્યો. ચર તૈયાર થયે. તે બંનેને મેં કહ્યું કે, “આ ચ, અને પુષ્પ લઈને તમે જાવ, નગરવાસી દેવતા અને માતાનું પૂજન કરીને પાછા આવે. ત્યાર પછી તેઓ ગયા. તેઓ ગયા પછી મેં માતાને બીજી ગુલિકા આપી. તેના પ્રભાવથી જાણે સૂતેલી જાગી ન હોય તેમ માતા બગાસું ખાતી ઉભી થઈ. હું તેમના ચરણ-યુગલમાં પડે. મેં મારી ઓળખાણ આપી, એટલે તે રુદન કરવા લાગી. મેં કહ્યું કે, “આ રુદન કરવાને કાળ નથી ચાલે, જલ્દી અહીંથી ચાલ્યા જઈએ.” જલદી જલ્દી પગલાં ભરતાં ઉત્તરદિશા તરફ એક યેજન દૂર નીકળી ગયા. અનુક્રમે કરછ નામના ગામે પહોંચ્યા. ત્યાં મારા પિતાને મિત્ર “દેવશર્મા નામને હતું, તેના ઘરમાં માતાને રાખીને રહેલે હતા. માતા સ્વસ્થ થયાં, ત્યારે હું કુમાર ! તમારે સર્વ વૃત્તાન્ત તેને Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ કહ્યો. તે સાંભળીને મેં ઘણી રીતે રાકાણુ કર્યું, તે પણ દૃષ્ટિવાળી માતા ઘણા પ્રલાપવાળા આ પ્રમાણે વિલાપ કરવા લાગી- વિકસિત કમલપત્ર સરખા ઉજ્જવલ નેત્રયુગલ વડે મનેાહર મુખાકૃતિવાળા !, નવીન નીલકમળ—પત્રની કાંતિ સરખા નયનવાળા, મનેાહર લાવણ્યથી પૂર્ણ ગંડતલ મંડલના આભ રણવાળા, નમ્ર વર્તનવાળા, સુકુમાર ચરણુતલવાલા હે કુમાર ! ક્રીડા કરવા માટે બહાર ગયા હાય, ત્યારે જે ઢ ચિંતા કરનારી હતી, તે જ માતા મરણના કારણભૂત થઈ. આ દેવનુ ચરિત્ર કેવું વિચિત્ર છે, તે જુઓ. ચાપન્ન મહાપુરુષોનાં ચિરત ઘણાં અશ્રજળથી રાકાયેલ નેત્ર સુકુમાર સ્પવાળા મનેાહર મહામૂલ્યવાળા શયનમાં શયન કરનારી હવે કઠણુ ખાડાટેકરાવાળી-ઊંચી નીચી-વિષમ કાંકરા-કાંટાવાળા પૃથ્વીપીઠ પર કેવી રીતે શયન કરતા હાઈશ ? ભૂખ, તરશ, તાપથી ગ્લાન વદન-કમળવાળા અને માના ખેદથી થાકેલા, વરધનુના વિરહમાં લાંખા પ્રવાસના દુઃખમાં રહેલા તુ કાને આજ્ઞા કરીશ? ખાલ્યકાળના ખાળેા ખૂંદવાના તારાં લાડ અને ખાલક્રીડાઓ યાદ કરીને એકદમ જે હૃદય ફૂટી જતું નથી, તેથી માનુ છુ કે, મારું હૃદય વજ્ર જેવુ કઠણ છે. મારે ચંડાળવાડામાં રહેવાનુ થયુ અને ત્યાં દાસભાવ ભાગવવા પડયા, તેનુ સ્મરણ કરું છું, તે ત્યાં મને આત્મા જ ગમતા ન હતા, પછી ભેાજન ખાવાની તા વાત જ કયાં રહી ? આ ચંડાલના વાડામાં નિવાસ, તથા ધનુના વિનાશ એ જેટલા મારા આત્માને ખાળતા નથી, તેના કરતાં હું કુમાર ! તારા ઘણા પ્રવાસને યાદ કરીને મારું હૃદય વધારે મળે છે. આ પ્રમાણે વિલાપ કરતી તે માતાને કોઈ પ્રકારે સ્વસ્થ કરી. દેવશર્માને મે' કહ્યું, ‘આ મારી માતાની થાપણ તારે ત્યાં રાખી જાઉં છુ, જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તેની સાર-સંભાળ સારી રીતે રાખવી.' તેણે પણ મારી વાત સ્વીકારી. ત્યાર પછી માતાને પ્રણામ કરીને તે સ્થાનમાંથી હું નીકળી ગયા. ભમતા ભમતા અહીં આવ્યા, એટલે અહી' તમારુ દશ ન થયું. આ પ્રમાણે ખેલ દીલથી વાત કરતા હતા, કેટલેાક સમય વીત્યા પછી એક માણસ ગામમાંથી આવ્યા અને કહેવા લાગ્યા-હે મહાભાગ ! તમારે અહીંથી આગળ મુસાફી ન કરવી, કારણ કે તમારા સરખારૂપ અને વયવાળા એ પુરુષોનુ પટમાં ચિત્રામણ ચિત્રાવીને કેશલાધિપતિએ પેાતાના પુરુષોને અહી' માલ્યા છે. ચિત્રોને ૫૮ અમને બતાવીને તેઓએ કહ્યું કે, આવા રૂપ અને વયવાળા એ પુરુષો અહીં` આવ્યા છે ? તે દેખીને હું તમારી પાસે આવ્યો છું. તેવા પ્રકારના રૂપથી ઓળખાતા તમને મેં દેખ્યા. હવે તમને જે ઇષ્ટ હાય તે કરે’ એ પ્રમાણે કહીને તે ગયા પછી અમે અને વનની ગહન ઝાડી વચ્ચે થઈને પલાયન થયા, અનુક્રમે કૌશાંખી આવ્યા. એ કૂકડાનુ શરતી યુદ્ધ ત્યાં નગરહાર સાગરદત્ત શરત ચાલતી હતી. બ ંનેના કરાવ્યું. સાગરદત્તના ફૂંકડાએ અને બુદ્ધિલ નામના બે શેડપુત્રોના કૂકડાઓની હાર-જિતની કૂકડાએ માટે લાખ મહેારની શરત કરીને યુદ્ધ બુધ્ધિલના કૂકડાને હુણ્યા, એટલે તે પરાજિત થયા. ફરી Page #328 -------------------------------------------------------------------------- ________________ કૂકડાનાં શરતી યુદ્ધ, વાસભવનનું વર્ણન ૩૧૧ બુદ્ધિલના કૂકડા એ સાગરદત્તના કૂકડાને હણ્યા, ભગ્ન થયા. સાગરદત્તના કૂકડો પરાભવ પામ્યા. યુદ્ધ કરવા ઉશ્કેરવા છતાં યુદ્ધ કરવાની અભિલાષા કરતા ન હતા. યુદ્ધ-વિમુખ કૂકડાને દેખીને મેં સાગરદત્તને કહ્યું કે, અરે ! સુજાતવાળા કડા હોવા છતાં પણ કેમ ભગ્ન થયા ! માટે જો તમે કાપ ન પામેા, તે હું તેને દેખું. ત્યાર પછી સાગરદત્તે કહ્યું, હે મહાભાગ્યશાળી! જુઓ આમાં મને દ્રવ્યના લાભ નથી, પરંતુ અહિં અભિમાન અપરાધી છે. આ અવસરે વરધનુએ બુધ્ધિલના કુકડાને તપાસ્યા, તે તેના ચરણમાં લેાહની સાથે ખાંધેલી જોવામાં આવી. એ વાત બુધ્ધિલના લક્ષ્યમાં ખરાખર આવી ગઈ. તેણે વરધનુને અધલાખ આપવાનું નક્કી કર્યું”. વરધનુએ આ હકીકતના અજાણ મને જણાવી, ત્યાર પછી બુદ્ધિલના કૂકડાની સાથે કાઢી નાખીને સાગરદત્તના કૂકડા સાથે લડાવ્યો. તેણે તેને હરાવ્યે. એટલે સાગરદત્ત તુષ્ટ થયેા. પ્રસન્ન મુખકમળવાળા તેણે મને કહ્યું કે, ‘ચાલે! મારા ઘરે’ એમ કહીને અમને રથમાં બેસાડીને સાગરદત્ત પાતાના ઘર તરફ ચાલ્યા. નગરમાં પ્રવેશ કર્યાં. કુતૂહળથી ઉલ્લસિત નેત્રવાળા અમે નગર ખહાર ઉદ્યાનાથી મનેાહર સીમના પ્રદેશ. જોતા જોતા, પાતાળમૂળ જેટલી ઊંડી નગર ફરતી ખાઈનુ' અવલેાકન કરતા, ધવલ કાંગરાવાળા, શેષનાગાની ઉપમાવાળા ચારે ખાફરતા કિલ્લા જોતાં જોતાં મનેખાજીના વસ્ત્રના અંતભાગમાં ઝુલી રહેલા ચામરવાળા નગરદરવાજે પહેાંચ્યા. પ્રવેશ કરતાં પ્રચંડ પવનના ઝપાટાથી ક્ષોભાયમાન સમુદ્રની જેમ માટે જનકોલાહલ સાંભળ્યેા. શરતના મેઘસરખા ઊંચા અને ઉજ્જવલ ભવનાથી શાભાયમાન, ઘણા લેકોની અવર-જવરથી પેસવા--નીકળવાના માર્ગ રોકાઈ ગયેલા છે, ત્રણ માળે, ચાર માર્ગા, ચાક, ગવાક્ષ વગેરે સ્થળે એકઠા મળેલા જનસમૂહવાળા, મદિરાના મથી સ્ખલના પામતી વિલાસિની સ્ત્રીઓના ચરણના નૂપરના શબ્દો સાંભળીને એકઠા થયેલા હુંસકુલાવાળા, સદા પ્રવર્તતા ઉત્સવના આન ંદથી વિરચિત વાજિંત્રના નાદથી પૂરાતા શ્રવણ-વિવરવાળા સાગરદત્તના ભવનમાં અમે પ્રવેશ કર્યાં. વાસભવનનું વન— પેાતાના નિયત કરેલા સેવકને આજ્ઞા કરી કે, આ મહાનુભાવોને વાસભવન ખતાવે. તે પણ હ પૂર્વક અમને ત્યાં લઈ ગયો. મનેાહર શય્યા, આસન, ઉપકરણાથી સજ્જ કરેલ વાસભવન બતાવ્યું. ‘અહીં આપ વાસ કરજો' એમ કહીને તે ગયા પછી હું કુતૂહળથી જોવા લાગ્યા. વાસભવન કેવું છે ? સમચતુસ સંસ્થાનવાળું, પાળી કરેલા જળાશયવાળુ, મરકતરનથી બનાવેલા મગરમુખથી જણાતી પ્રણાલિકાવાળુ, બાલકદલીગૃહની અંદર રહેલા લતામંડપથી વીંટાયેલ, ગૃહવાવડીમાં સંચરતા ભવન-કલતુ ં સેાએ કરેલા મધુરશબ્દોવાળા, ભવન-વાવડીમાં ઉગેલા પુષ્પ વૃક્ષોના પરિમલમાં આસકત થયેલા ભ્રમરાના ગુંજારવથી મુખર એવા વાસભવનમાં એક મુર્હુત રહ્યો, તેટલામાં સાગરદરો માકલેલ પુરુષે આવીને મને કહ્યું કે, પધારા, ચાલા, સ્નાન-ભોજનાદિક કાર્યાં પતાવે.' ત્યાર પછી સાગરદત્તને પ્રિય લાગે તેવાં સર્વ કાર્યાં અમે કરતા હતા. એ પ્રમાણે તેની પ્રીતિપૂર્વક સત્કાર પામતા તેના સ્નેહાનુરાગને આધીન થયેલા અમે કેટલાક દિવસે તેને ત્યાં રાકાયા. કોઈક સમયે બુધ્ધિલે મોકલેલ એક સેવકે પાસે બેઠેલા વરધનુ મને ઉઠાડી એકાંતમાં લઈ જઈને તેને કંઈક કહી ચાલ્યા ગયા. તે ગયા પછી વરધનુએ મને કહ્યું કે-બુધ્ધિલે જે અર્ધલાખ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ પન્ન મહાપુરુષનાં ચરિત આપવાના સ્વીકાર્યા હતા, તે બદલ હાલ ચુમ્માલીસ હજારને હાર આ પુરુષહરતક મેકલા છે. આભૂષણની મંજૂષા ખેલીને હાર બતાવ્યું, તેને જોતાં જોતાં મેં “બ્રહ્મદત્ત નામથી અંક્તિ લેખ જોયો. તે જોઈને મેં પૂછ્યું કે, “આ લેખ કેને છે? વરધનુએ કહ્યું કે, કોને ખબર? બ્રહ્મદત્તના નામથી ઓળખાતા ઘણુ પુરુષે હોય છે. એમાં શું આશ્ચર્ય લાગે છે? આ પ્રમાણે જેટલામાં પરસ્પર વાર્તાલાપ ચાલતું હતું, તેટલામાં ત્રણ તિલક કરી શોભિત કરેલા દેહવાળી વત્સા” નામની એક પરિત્રાજિકા આવી. અક્ષત-પુ મસ્તક પર વધાવીને હે પુત્ર! તું હજાર વર્ષના આયુષ્યવાળો થા” એમ બેલતાં તેણે વરધનુને એકાંતમાં બેલા બે. તેની સાથે કેટલીક મંત્રણ કરીને પાછી ગયા પછી મેં વરધનુને પૂછ્યું કે, “એ શું કહી ગઈ?” ત્યારે વરધનુએ કહ્યું કે, એણે એમ કહ્યું કે, બુદ્ધિલે રત્નકરંડકમાં જે હાર મોકલ્યો છે, તેમ જ તેની સાથે જે લેખ મોકલ્યો છે, તે તમને અર્પણ કરે.” મેં કહ્યું કે એ તે બ્રહ્મદત્ત' નામથી અંક્તિ છે. તે કૃપા કરીને કહે કે, તે બ્રહ્મદરા રાજા કેણ છે? તેણુએ કહ્યું કે, હે વત્સ! સાંભળ, પરંતુ આ વાત તારે કોઈને કહેવી નહિં. આજ નગરીમાં રત્નવતી નામની શેઠની પુત્રી છે. તે કેવી છે? રત્નાવતીનું વર્ણન સારી રીતે જોડાયેલી સંગત અંગુલી-દલમાં પ્રગટ નસોના વિભગવાળી, સુશ્લિષ્ટ અને ઉન્નત ગૂઢચરણયુક્ત, લાવણ્યથી નિર્મલ એવા તેના લઘુ પાદયુગલમાં સ્થાન પામેલે રાગ પાદસેવા કરવાની અભિલાષાવાળો હોય તેમ લાગતો હતો. માંસથી પુષ્ટ ગૂઢ દઢ ઘુંટી સુકુમાર સુંદર આકારવાળા, ન જણાય તેવા રેમ અને પિંડીવાળા જંઘાયુગલથી યુકત, અન્ય અન્ય જોડાયેલા મૂળમાંથી મળેલા સ્કૂલ વિશાળ નિતંબવાળી, મનહર સ્વાભાવિક ગંભીર નાભિના વર્તુલાકાર વર્તવાળી, હાથીની સૂંઢની જેમ ચડ-ઉતરવાળી સુંદર કમળ વિલાસી બાહુલતાનું આલંબન કરતા કર-પલ્લવવાળી, અતિપ્રશસ્ત ત્રણ રેખાથી અને આભરણથી મનહર કંધરાવાળી, અતિવિસ્તીર્ણ લાંબા માગવાળી મનહર નગરીની જેમ અતિવિસ્તીર્ણ, દીર્ષ, અંજન કરેલ ઉજ્જવળ નેત્રવાળી, વનહાથી જેવી અપ્રતિમ દાંતની શોભાથી વિભૂષિત, સારી રીતે હવન કરેલ અગ્નિથી બળતા બલિમાંથી નીકળતા ધૂમાડાના પડલ સરખા શ્યામ ગીચ કેશસમૂહને ખભા પર વહન કરતી, નિર્મલ કપાલતલ પર લટકતા ચપળ કેશની લટવાળી, સંપૂર્ણ ગંડમંડલ અને વિકસિત મનહર મુખની શોભાવાળી શ્વેત બારીક રેશમી વસ્ત્રના બનાવેલ કંચુકથી આચ્છાદિત સ્તનમંડળવાળી, ચંદ્રલેખાની શ્રેષ્ઠ ઉજજવલતાનું અનુકરણ કરતી હોય તેવા ઉજજવલ પહેરેલા વસ્ત્રવાળી. આ પ્રમાણે ચકાવલિયુક્ત ગરદન અને ચંદ્રની શંકા કરાવનાર રહિણીના પરિવાર જેવા વદનને વહન કરતી હતી. ' આવા પ્રકારની આ “રત્નાવતી છેક બાલ્યભાવથી જ મારી સાથે પૂર્ણ વિશ્વાસભાવથી વર્તતી અને વિશ્વાસુ વાત કરતી રહેલી છે. પોતાના સમગ્ર પરિવારમાં મારા ઉપર જ વિશ્વાસ રાખતી, મને જ વલ્લભ માનતી સુંદર કથામાં કાળ નિગમન કરે છે. કેઈક સમયે સૂર્યોદય થયા પછી કેટલાક સમયે પિતાના હૃદયમાં રહેલા કેઈક અર્થનું ધ્યાન કરતી, શ્રેષ્ઠ પલંગમાં તનુલતાને આળોટતી, એક હાથરૂપ કુંપળથી શ્રવણમંજરીને સાફ કરતી, ડાબી ભુજાથી કરેલા વદનમંડલના તકિયાવાળી, નિર્નિમેષ નયન-કમળવાળી જાણે આગળ સંકલ્પ Page #330 -------------------------------------------------------------------------- ________________ રત્નવતીની કામાવસ્થા ૩૧૩ લખ્યા હાય, તેને જોતી, હૃદયગત પદાર્થનું ધ્યાન કરતી, ચિત્રામણ કરેલી હાય.તેમ રહેલી મેં તેને દેખી. તેવા પ્રકારની અનુભવ ન કર્યો હેાય તેવી અવસ્થાના અનુભવ કરતી તેને જોઇને કંપતા હૃદયવાળી હું તેની પાસે ગઈ. મે તેને કહ્યું હે પુત્રી રત્નવતી ! તું શું ચિંતા કરે છે ? ત્યારે તેના પરિવારે મને કહ્યું કે આજ કેટલાક દિવસેાથી સખિવગ'ની સાથે ખેલતી નથી, લાંખા કાળના પરિચિત પાંજરામાં રાખેલા શુકપક્ષીને લાવતી નથી, ભવનના કલહુંસના સમૂહને ચારો નાખતી નથી, ભવન-ઉદ્યાનના વૃક્ષેા વિષે ભ્રમણ કરતી નથી, ગૃહવાવડીએમાં સ્નાન કરતી નથી, ચિત્રવર્તિકાથી ચિત્રામણ કરતી નથી, પત્રછેદ્યની કળા કરતી નથી, આભૂષણા પહેરવાના આદર કરતી નથી, વીણા–વિનાદ કરતી નથી, શરીરસ’સ્કાર કરવામાં રસ લેતી નથી, આહારની અભિલાષા કરતી નથી, માત્ર અંતઃકરણમાં છૂપાવી રાખેલા ઉદ્વેગને નીસાસા મૂકી મૂકીને પેાતાની વેદના સૂચવતી પાણી વગરની ભૂમિમાં રહેલી માછલીની જેમ પથારીમાં પડખાં ફેરવતી ઊંચી-નીચી થતી અમારા મનને ઉદ્વેગ કરાવી રહેલી છે.” ત્યાર પછી મેં કહ્યુ` કે, હે પુત્રી ! તારા મુખકમલના પરિમલમાં આસક્ત થયેલા ભ્રમર-કુલે! તને કેમ પરેશાન કરે છે ! મહાપરિતાપ જણાવનારા લોખા નીસાસા કેમ મૂકે છે ? વૃધ્ધિ પામતા હૃદયના દુઃખાવેગને સૂચવતુ, પ્લાન, લાવણ્યની ક્રાંતિવાળુ વદન કેમ વહુન કરે છે ? મંદ મંદ પવનથી પ્રેરાયેલ ચંચળ આંખાના અગ્રભાગ પર રહેલ ડાલતા પલ્લવ સરખા લાંબા નીસાસાના પરિશ્રમથી ફીક્કા પડી ગયેલા હાઇલને કેમ વહુન કરે છે? ચમકતા તપાવેલા સુવર્ણ સરખા રક્ત-પીત મિશ્રિત વણુની પ્રભા વગરના તારા ગાલ શાથી થયા ? પુલક જાતિના રત્નજડિત સુવર્ણ –કુંડલ વગરનું... તારું કર્યું યુગલ કેમ શૂન્ય જણાય છે ? હૈ સુંદરાંગી ? ડાકમાં હાલતા મુખરમણિના શબ્દથી મિશ્રિત લાં હાર રમણુ કરનાર પતિની જેમ કેમ તારા સ્તનમંડલ પર આરાહુણુ કરતા નથી ? હું સુતનુ! તું નિરર્થક અંગા મરડી, પડખાં ફેરવી તારાં અગાને શિથિલ-અશકત બનાવી કેમ સીદાય છે ? તેના રક્ષણના ઉપાયેા જાણી કે સમજી શકાતા નથી. હૈ સુતનુ! તારું પેાતાનું જે કઈ વૃત્તાન્ત હેાય, તે સવ યથાર્થ પણે કહે. પાંડિતજનના હૃદયપાસે ખાલી કરેલ દુઃખી હૃદય પણ સુખ આપનાર થાય છે. આ પ્રમાણે બહુ રીતે સમજાવ્યા છતાં કંઈ પણ પ્રત્યુત્તર આપતી નથી અને તે જ પ્રમાણે રહેલી હતી. ત્યારપછી મેં મારા હસ્તતલથી તેના મસ્તકે સ્પર્શ કર્યો. વદન-કમળ ઉપર રહેલા પરસેવાના જળને લુછી નાખીને મે તેને કહ્યું, “ હું પુત્રિ! ચેગિનીની જેમ ચેગ અભ્યાસમાં તલ્લીન બની શું વિચાર કરે છે? તે પણ પેાતાના વિચારો ન કહેવા લાયક હાવાથી લજજાથી નમેલા વન-કમળવાળી કંઈક હસતી મારા ખેાળામાં પડી. પછી મે’મારા હસ્ત-પલ્લવથી ખભાના પ્રદેશને પંપાળીને શાંતિપૂર્વક પૂછવા છતાં લજ્જા–પરવશતાથી કંઈ પણ ખેલી શકી નહિ, ત્યારે તેની પ્રિયંગુલતા નામની ખાલ સખી જે પડછાયાની જેમ તેનું પડખુ છેાડતી ન હતી અને તેનુ બીજુ હૃદય હાય તેવી તેની સખીએ કહ્યું – હે ભગવતી ! આ મારી સખી લજ્જાથી પરવશ બનેલી હાવાથી યથાર્થ કારણ કહેવા સમથ નથી, પણ સત્ય હકીકત હું તમાને કહીશ. આજથી કેટલાક દિવસે પહેલાં તેના બુધ્ધિલ નામના ભાઈને સાગરદત્ત શેઠની સાથે લાખ સાનૈયાની શરતવાળી કૂકડાની લડાઇ કરી હાર-જીતવાળી શરત નકકી કરી. તે જોવ ४० Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ પન્ન મહાપુરુષોનાં ચરિત માટે અમો કુતૂહલથી ત્યાં ગયા હતા, તે વખતે અમરકુમાર સરખા મનહર શરીરવાળા, કામદેવની જેમ મદન ઉત્પન્ન કરનાર, ચંદ્રની જેમ લોકોના મનને આહ્લાદ ઉત્પન્ન કરનાર, સમુદ્રની જેમ શ્રીવત્સના આશ્રય, વર્ષાકાળની જેમ મહીતલને શાંત કરનાર, શરદ સમયની જેમ કમલખંડ વિકસિત કરનાર, હેમંતઋતુના સમયની જેમ સુગંધી કરેલા સમગ્ર શ્વાસવાળ, શિશિર ઋતુના સમયની જેમ મ્યાન કરેલા વૈરીના મુખકમલવાળો, વસંતમાસની જેમ રમણીય અને દેખવા ગ્ય, ઉષ્ણકાળની જેમ ધરણિધર--પર્વતને સંતાપ કરનાર, બીજા પક્ષે રાજાઓને સંતાપ કરાવનાર એક શ્રેષ્ઠ યુવાન તેના જોવામાં આવ્યું. તે કુમારી નિનિમેષ નયનથી તેના તરફ લાંબા કાળ સુધી જોયા કરતી હતી. ત્યારથી માંડી મનમાં કંઈ પણ ચિંતા કરતી હીંચકાની રમત રમતી નથી, સંગીત પણ કરતી નથી, લાંબા પરિશ્રમથી થાકેલી હોય તેમ શયનમાં દેહને પટ. ચંદનરસના વિલેપનથી પણ તાપ પામે છે, કમલપત્રના સ્પર્શથી પણ મૂચ્છ પામે છે. મંદ મંદ કુરાયમાન એષ્ઠયુગલવાળી, રોમાંચિત બાહુલતાવાળી, પરસેવાના જળ અને અંગરાગ ગળવાથી રંગાયેલા વસ્ત્રપટવાળી તે જાગી. નિદ્રા પૂર્ણ થયા પછી ઘણી રીતે લાવવા છતાં પ્રત્યુત્તર આપતી ન હતી. તેને મેં સાંભળી એટલે તેને મદનવિકાર મેં જાયે. ઘણી રીતે મેં તેને સમજાવી, દબાણ કરીને પૂછ્યું, ત્યારે તેના મનમાં રહેલો સદ્ભાવ સમજાયો. તે કહેવા લાગી કે, હે ભગવતી ! તમે મારાં માતા છે, અથવા પ્રધાનસખી છે, અગર મારાં ઈષ્ટદેવતા છે; એવું કંઈ નથી કે તમે ન કરી શકે, તે તમારાથી મારે શું છુપાવવાનું હોય ? જે આ પ્રિયંગુલતાએ જણાવ્યો, કામદેવના બાણથી વિધનાર કામદેવ સરખે તે જ મારા હૃદયમાં પ્રવેશી ગયે છે, વધારે શું કહેવું? જે ટૂંકા દિવસેમાં તેની સાથે મારે વેગ ન કરાવી આપશે, તે નકકી પછી હું મારા પ્રાણ ટકાવવા સમર્થ નહીં થઈશ. એ સાંભળીને મેં તેને કહ્યું કેવત્સા ! લગાર ધીરજ રાખ, હું તેમ કરીશ, જેથી તારી અભિલાષા પૂર્ણ થશે.” ત્યારે વર્ષાનું પ્રથમ બિન્દુ પડવાથી જેમ પૃથ્વી શાંતિ પામે, તેવી રીતે તે શાંતિ પામી, ગઈકાલે મેં તેને કહ્યું કે, “હું બ્રહ્મદત્તને મળી.” એ સાંભળીને જાણે ફરી જીવન મળ્યું હોય, તેમ પિતાને માનતી પ્રફુલ્લ વદન-કમલવાળી તે કહેવા લાગી કે, હે ભગવતી ! તમારી કૃપાથી સર્વ સુંદર જ થશે, પરંતુ તેને વિશ્વાસ પમાડવા માટે રત્નકરંડકમાં આ હાર મૂકીને તેને મોકલી આપે. બ્રહ્મદત્તના નામવાળો આ લેખ પણ સાથે મેકલી આપે. તે પ્રમાણે ગઈકાલે અમે કર્યું. તે હે મહાભાગ ! લેખનો વૃત્તાન્ત આમ છે. મેં પણ તેનો પ્રતિલેખ મોકલી આપ્યો. બ્રહ્મદત્ત અને રત્નાવતીને મેળાપ અને મગધપુર તરફ પ્રયાણ આ પ્રમાણે વરધનુએ કહેલ વૃત્તાન્ત સાંભળીને ન દેખેલી રનવતીને જોવાને મને રથ પ્રગ. હદયમાં તે વિષયનું કુતૂહળ ઉભવ્યું, મનમાં સંતાપ વધવા લાગે. તેનાં દર્શન અને સમાગમ મેળવવાને ઉપાય ખેળતાં તેના કેટલાક દિવસો પસાર થયા. અન્ય દિવસે વરધનું ઉતાવળે ઉતાવળે બહારથી આવ્યું અને કહેવા લાગ્યું કે હે કુમાર ! આ નગરના રાજા ઉપર શલાધિપતિએ આપણને ખેળવા માટે વિશ્વાસુ માણસને મોકલ્યા છે, એ કાર્ય રાજા એ આરંભી પણ દીધું છે, નગરમાં પણ આ વિષય ચર્ચાવા લાગે છે આ હકીકત જાણીને સાગરદરતે અમને ભેંયરામાં છૂપાવ્યા. રાત્રિ પડી. અમે સાગરદત્તને કહ્યું કે, તેવી ગોઠવણ કરે, જેથી અમે અહીંથી પલાયન થઈ શકીએ. એ સાંભળીને તેણે સમગ્ર હથિયાર, વસ્ત્રાદિક જરૂરી Page #332 -------------------------------------------------------------------------- ________________ યક્ષ-વરદાન ૩૧૫ સામગ્રી સહિત શ્રેષ્ઠ રથ તૈયાર કરાવ્યેા. તેમાં આરાહણ કરીને નેહપૂર્વક સાગરદત્તથી અનુ સરાતા અમે નગરીમાંથી બહાર નીકળ્યા. થેાડી ભૂમિ સુધી ગયા પછી સાગરદત્ત ઈચ્છતા ન હાવા છતાં પણ મુશ્કેલીથી તેને પાછો વાળીને અમે આગળ ચાલ્યા. નગર બહાર યક્ષમદિરના ઉદ્યાનના વૃક્ષેાની વચ્ચે રહેલા, પરિપૂર્ણ અનેક હથિયારોથી સજ્જ એવા રથમાં બેઠેલી કામદેવવિરહિત રતિ સરખી એક શ્રેષ્ઠ મહિલા જોવામાં આવી. તેણે આદર સહિત ઉભા થઈ ને અમને કહ્યું કે, તમાને આવતાં આટલા લાંબે સમય કેમ થયા ? તે સાંભળીને મે કહ્યું, હે સુંદરી ! અમે કોણ છીએ ?” તેણે કહ્યું, હે સ્વામી ! તમે બ્રહ્મદત્ત અને વરધનુ છે.' મેં પૂછ્યું કે, તમે તે શી રીતે જાણી શકયાં ? તેણે કહ્યું કે, જો એમ છે, તેા સાવધાન થઈ ને સાંભળે. આ જ નગરીમાં ધનપતિ-કુબેરના ધન-સમૂહની સ્પરૢાઁ કરતા ધનપ્રવર નામના શેઠ છે, તેને રત્નસંચયા નામની પત્ની છે, તેની આઠ પુત્રો ઉપર જન્મેલી વહાલી કન્યા . મારા બાલ્યકાલ પૂર્ણ થયા. કોઇક સમયે શંગારના અપૂ ફુલઘર સમાન, સમગ્ર લાકોને અભિલાષા કરવા લાયક યૌવન પ્રાપ્ત થયું. ત્યાર પછી પેાતાના કુલ-રૂપ-વૈભવવાળા ઉત્તમ પુરુષો વિષે સંતાષ ન પામવાથી અત્યંત રૂપ, સૌભાગ્ય, સત્ત્વ યુક્ત પુરુષને ઈચ્છતી હું વરદાન આપી ઘણા લોકોના મનારથાને પૂર્ણ કરનાર આ શ્રેષ્ઠ યક્ષની આરાધના કરવા લાગી. કોઈક સમયે ગૌરવવાળી આરાધનાથી તુષ્ટ થયેલા યક્ષ ભગવંતે પ્રત્યક્ષ થઈ મને કહ્યું કે, હે વત્સા ! હવે તું ખિન્ન થઈશ નહિં, મારા વચનના પ્રભાવથી ટૂંક સમયમાં જ ત્રણ સમુદ્ર સુધીના પૃથ્વીપતિના ભોરની તુ પત્ની થઈશ.' ફરી મે પૂછ્યું કે, મારે તેને કેવી રીતે જાણવા ? તેણે કહ્યું કે, બુદ્ધિલ અને સાગરદત્તના કૂકડાના યુદ્ધ સમયે જે ત્યાં આવે અને જે અપૂર્વ આકૃતિવાળા, શ્રીવત્સથી શે।ભાયમાન વક્ષ:સ્થલવાળા સમગ્ર સામુદ્રિક લક્ષણાવાળા, સાથે એક મુખ્ય સહાયક મિત્ર હાય, તેને જ તારે તારી પતિ માનવેા. સખીવગથી પરિવરેલી તું તેની રાહ જોતી હઈશ, ત્યારે તને તેનાં પ્રથમ દર્શન થશે. લાખા લક્ષણુના આવાસ, શ્રીવત્સથી શૈાભાયમાન વા-સ્થલવાળા હૈ પ્રભુ બ્રહ્મદત્ત ! તે શ્રેષ્ઠ યક્ષના વચનથી મેં આપને એળખ્યા છે. હે પ્રભુ! તમારી હકીકત પ્રગટ થઈ જવાના ભયથી મે કાઈ ને પણ આ વૃત્તાન્ત જણાવ્યે નથી, પરંતુ લજ્જા છેડીને હુ' જાતે જ તમને માશ વૃત્તાન્ત જણાવું છું. તમારા અનુરાગથી વૃદ્ધિ પામતા મારા કામાગ્નિને જાણીને હે નરનાથ ! પેાતાના શુભ સમાગમરૂપ શીતલજળ વડે મને શાંત કરી. આ માટે આપ સરખાને વધારે કહેવાથી સયું, કારણ કે વધારે કહેવાને અત્યારે સમય નથી, અને સ્વામી સિવાય ખીજા પાસે જેમ-તેમ ખેલવાથી લઘુતા થાય છે. આ પ્રમાણે તેનુ વચન સાંભળીને વૃદ્ધિ પામતા અનુરાગવાળી તેને મેં સ્વીકારી. તેની સાથે રથમાં આરૂઢ થયા. મેં તેને પૂછ્યું કે, ‘હવે આપણે કઈ તરફ પ્રયાણ કરવું ?' રત્નવતીએ કહ્યું કે, મગધાપુરમાં મારા પિતાના નાનાભાઈ ધના’ સાÖવાડુ નામના શ્રેષ્ઠી છે, તમારે અને મારા વૃત્તાન્ત જાણીનેતેએ આપણાં આગમનની અભિલાષા નક્કી કરશે, તે તે તરફ પ્રયાણ કરવું. ત્યાં ગયા પછી આપને જેમ ઠીક લાગે તેમ કરશો. રત્નવતીના વચનથી તે તરફ પ્રયાણ કર્યું. વરધનુને સારથિનું કા સાંપ્યું. ગ્રામાનુગ્રામ જતાં કશાંખી દેશમાંથી બહાર નીકળી ગયા. ગાઢ ઝાડીવાળી પર્વત Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ચિપન્ન મહાપુરુષનાં ચારત શિખરવાળી નિછિદ્ર મહાઅટીમાં પ્રવેશ કર્યો. ત્યાં કંટક અને સુકંટક નામના બે ચાર સેનાપતિઓ હતા. “રત્ન સુવર્ણ–સમૂહથી વિભૂષિત રથવર, અલ્પપરિવાર અને સુંદર યુવતિયુક્ત અમને દેખીને આ તે સહેલાઈથી હરાવી શકાશે” એમ વિચારીને ઉપદ્રવ કરવા લાગ્યા અને પ્રહાર કરવા મંડ્યા. કેવી રીતે ? દાંતથી હઠ દબાવી ભયંકર પ્રગટ ભ્રકુટી ચડાવી ભાલતલમાં કરચલીઓની રચના કરી હણે હણે, મારો મારે” એવા ગભ-સરખા શબ્દોથી હક્કા રવ કરતા, કાન સુધી ખેંચીને છોડેલાં બાણે અને ધનુષની કઠિણ દોરી અફાળીને ટંકારવ કરતા, ઘણું બાણ, ભાલાં, વાવલૂ, અસ્ત્રાવાળા સુભટને અર્ધચંદ્રાકાર બાણ, ચક તરવારથી જેમનાં બાણ લીલામાત્રથી છેદી નાખ્યાં છે, એવા ધેર્યવાળ સુભટોના અભિમાનને છોડાવીને ક્ષણવારમાં પરાભવિત કર્યા. આ પ્રમાણે અનેક સુભટોના અહંકાર અને ઘણુ સિન્યને પરાભવ કરીને ઉતાવળથી પત્ની અને મિત્ર સહિત હું રથમાં બેઠે. પ્રચંડ પવનથી વેર-વિખેર કરેલા જીર્ણ તૃણ-સમૂહની જેમ ચેરની સેનાને દૂર ભગાડી મૂકી. ચોરસેના ભગ્ન થયા પછી વરધનુએ મને કહ્યું કે-હે કુમાર ! તમે ઘણા જ થાકી ગયા છે, માટે રથમાં જ રહેલા તમે બે ઘડી નિદ્રાસુખને અનુભવ કરો.” તે વાત મેં સ્વીકારી. રત્નાવતી સાથે સુઈ ગયે, રાત્રિ પૂર્ણ થઈ પૂર્વ દિશા અરુણુવર્ણવાળી થઈ ગિરિનદી પાસે આવ્યા, અશ્વો થાકી ગયા, હું જાગ્યો, બગાસું ખાતે ઉભે થયે. પડખે જોયું, તે વર. ધનુ ન દેખાય. “જળ લેવા માટે નીચે ઉતર્યો હશે.” એમ ધારીને ગભરાતાં ગભરાતાં બૂમ પાડી, પ્રત્યુત્તર ન મળવાથી રથની ધુરાનો આગલો ભાગ તપાસ્ય, તે ઘણું લેહીથી ખરડાચેલે જોવામાં આવ્યું, “વરધનુને કેઈએ મારી નાખે’ એમ ધારીને વૃદ્ધિ પામતા મહાશકવાળ “અરે રે! હું મરી ગયે” એમ બોલતે રથના મધ્યભાગમાં પડયો. કંઈક ભાન આવ્યું, ત્યારે હા ભાઈ વરધનુ ! એમ બેલત વિલાપ કરવા લાગ્યો. રત્નાવતીએ મને કઈ પ્રકારે સાત્ત્વન આપી શાન્ત કર્યો – હે પ્રભુ ! જેઓ સ્વામીના સુખ અને મિત્રોનાં કાર્યો મરણના ભેગે પણ કરનારા છે, તેઓ મર્યા છતાં પણ મરેલા ન ગણાય. અથવા તે તે જીવતા જ છે. કુંદ-(બટમેગરા)નાં પુષ્પ, ચંદ્ર, કાસજાતિના ઘાસનાં સફેદપુષ્પ સરખે જેમને ઉજજવલ યશ આ ભુવનમાં ભ્રમણ કરે છે, તેવા મહાનુભાવોનાં વિષમ મરણ પણ જગતમાં શોભા પામે છે. હે પ્રભુ ! જેના માટે ગુણાનુરાગથી ઉત્પન્ન થયેલ શક વહન કરાય છે, તે જ મહાનુભાવનું મરણ આ જગતમાં સફલ ગણાય છે જન્મેલા સર્વનું ઈચ્છાએ કે અનિચ્છાએ મૃત્યુ નિર્માણ થયેલું જ છે, તે પછી પ્રભુ અને મિત્રના કાર્યમાં તત્પર બનેલા એવા જેને મૃત્યુ આવી પડે, તેને શું પ્રાપ્ત કરવામાં બાકી રહે છે?” આ પ્રમાણે રત્નવતીએ કહ્યું, એટલે શેકાવેગ છેડીને મેં તેને કહ્યું કે, હે સુંદરી! હજુ એ સ્પષ્ટ જાણી શકાતું નથી કે તે મર્યો છે કે જીવતો છે? તે હું માર્ગ તરફ ખેળવા જાઉં તેણે કહ્યું, હે આર્યપુત્રી પાછા જવા માટેનો આ અવસર નથી. કેમ કે, હું એકલી પડી જાઉં, ચેર અને શ્વાપદોના ભયવાળી ભયંકર આ અટવી છે. માની પુરુષને સ્ત્રીને પરાભવ તે પરાભવનું સ્થાનક ગણાય. બીજું નજીકમાં વસ્તિવાળું સ્થાન હોવું જોઈએ. કારણ કે, લેકેની અવર-જવરથી Page #334 -------------------------------------------------------------------------- ________________ વરધનું મિત્રને શોધતાં વિદ્યાધરકન્યા-પ્રાપ્તિ ૩૧૭ ઘાસ, કાંટા છૂંદાયેલા છે, લોકેનાં આવવા-જવાથી વનસ્થળી કેડીવાળી દેખાય છે. તે વાત મેં સ્વીકારી, મગધ દેશ તરફ અમે પ્રયાણ કર્યું. તે દેશના સીમાડા પર રહેલા એક ગામે અમે પહોંચ્યા. જ્યારે તે ગામમાં પ્રવેશ કરતા હતા, ત્યારે ગામની સભા મથે બેઠેલા ગામના ઠાકરે મને દેખ્યો. દેખતાં જ “આ સામાન્ય માણસ જણાતું નથી.” એમ વિચારીને આદર-સત્કારપૂર્વક મારી પ્રતિપત્તિથી પૂજા કરીને મને પોતાના ઘર તરફ લઈ ગયે, રહેવા ઉતારે આપે. હું પરવારીને સુખેથી બેઠો હતો, ત્યારે તેણે મને કહ્યું કે, હે મહાભાગ. તમારા મનમાં ઉદ્વેગ હોય તેમ જણાય છે. મેં કહ્યું કે, ચેરે સાથે લડતાં મારો ભાઈ કેવી અવસ્થા પાપે, તે જાણી શકાયું નથી, તેથી તેની ખેળ કરવા માટે મારે ત્યાં જવું છે. તેણે કહ્યું કે, છેદ કરવાથી સર્યું, જે આ અટવીમાં હશે, તે હું ગમે તેમ કરી મેળવી આપીશ. એમ કહીને પિતાના પુરુષોને મોકલ્યા, તેઓ ગયા અને પાછા આવીને તેઓએ કહ્યું કે, તપાસ કરતાં કઈ ભાઈ અમને મળ્યું નથી, માત્ર પ્રહાર વાગવાથી પડેલ આ હાથ મળ્યા છે. તેનું વચન પૂર્ણ થતાં “નક્કી તેને મારી નાખે.” એમ કલ્પના કરી મહાશકથી વ્યાકુળ થયેલા મનવાળાએ ત્રણપહાર રાત્રિ પસાર કરી. મારી પત્ની સાથે રહેલો હતો, દરમ્યાન એક પહોર રાત્રિ બાકી હતી, ત્યારે તે ગામમાં અણધારી ચેરની ધાડ પડી, પરંતુ મારા નિપ્પર પ્રહારથી તે પાછી ચાલી ગઈ. સમસ્ત ગામલેકસહિત ગામના ઠાકરે મને અભિનંદન આપ્યું. સવારે ગામના ઠાકરને પૂછીને તેના પુત્રની સહાયવાળો હું અનુક્રમે રાજગૃહે પહે. ત્યાં નગર બહાર એક પરિવ્રાજકના આશ્રમમાં રનવતીને સ્થાપન કરીને દૂરથી જ ઉજવલ મહેલેની પંક્તિથી ઓળખાતા, નીલકમલવાળા સરોવરથી અધિષિત, દાનશાલા, પરબડી, મંડપ, મુસાફરેને આરામ આપનાર ધર્મશાળાથી યુક્ત, નવીન બંધાતા દેવકુલ માટે આવેલી પાકી ઈટના ઢગલાઓથી રેકાઈ ગયેલા રાજમાર્ગોવાળા, કૂકડાઓના શબ્દ સાંભળીને તેના આધારે કેને આવાસ હશે? તેમ બહારના લોકોને જોતાં જોતાં મેં નગરની અંદર પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાં એક પ્રદેશમાં અનેક સ્તંભેથી ઉત્પન્ન થયેલ શોભા-સમુદાયવાળું, બિસકમલ, ચંદ્ર, હાસ્ય, કાસપુષ્પ સરખું ઉજજવલ, અત્યંત રમણીય, અપૂર્વ નિર્ગમ-પ્રવેશના દ્વારવાળું એક ધવલગ્રહ નજરે પડ્યું. તેમાં રહેલી સુંદરાંગી સુંદરીઓ દેખી. તે કેવી હતી? વિકસિત તાજા સરસ ચંપક પુષ્પના પત્રના ગર્ભ સરખા ગૌરવર્ણવાળી, સારી રીતે ઓળેલા અને કપાળ પ્રદેશમાં ઉલ્લાસ પામતા મનહર કેશવાળી, અંજન આજેલ ધવલ વિશાળ વિયેગના વિભ્રમયુક્ત નેત્રવાળી, કર્ણભૂષણ મંજરીથી સુવર્ણવર્ણ સરખા ગાલવાળી, પ્રગટ નિતમ્બસ્થળ સુધી લાગેલા કરિની સેરાથી શોભા પામતી. ઉચા પણ વિશાલ સ્તનોના ભારથી નમેલા મધ્યભાગવાળી. આવા પ્રકારની મહર યૌવનથી ઉત્પન્ન થયેલા શૃંગાર-વિલાસવાળી લહમીદેવી જેવી શ્રેષ્ઠ સુંદરીઓને મેં ત્યાં દેખી. મને દેખીને મહાનુરાગભરને જણાવનાર એક ભૂલતા નીચી કરીને, શૃંગાર-વિલાસ પૂર્વક કટાક્ષ ફેકતી તેઓ મને કહેવા લાગી કે-“તમારા સરખા મહાનુભાવોને ભર્તારમાં અનુરાગવાળા જનને છોડીને ચાલ્યા જઈ પરિભ્રમણ કરવું યુક્ત ગણાય કે ?” મેં તેમને પૂછયું કે, તે કયે પુરુષ? કોના પ્રત્યે અનુરાગવાળો? કોણે ત્યાગ કર્યો કે જેથી તમે આમ બોલો છો? તેઓએ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ચેપન્ન મહાપુરુષનાં ચરિત કહ્યું- આપની ઈચ્છાથી અહીં પધારો. બે ઘડી વિશ્રાંતિ લે.” તે સાંભળીને તેમના મહેલમાં મેં પ્રવેશ કર્યો. સ્નાન, ભોજન, વગેરે સત્કાર કર્યા પછી સુખથી બેઠેલા મને તેઓ કહેવા લાગી કે હે મહાભાગ ! આ જ ભરતક્ષેત્રમાં વિવિધ રત્ન-મણીઓની શિલા સમૂહથી યુક્ત પ્રગટ શિખરવાળા, ઊંચા શિખરના કારણે સૂર્ય રથના અશ્વોના માર્ગને રોકનાર,વહેતાં, જળનાં ઝરણાના ઝંકાર શબ્દોથી પૂરાયેલા દિશામુખવાળા, શિખરના બગીચાની અંદર રહેલા વિકસિત પુષ્પવાળા શ્રેષ્ઠ તરુવનથી શોભાયમાન, લતાગૃહમાં આવતા દેવે, વિદ્યાસિધ્ધો, કામિનીઓ સાથે રતિક્રીડા કરવા માટે તૈયાર કરેલ પુષ્પસ્યાવાળા, પવન અથડાવાથી વિશાળ ગુફામાં ઉછળેલા ગંભીર શબ્દના પડઘા વડે મને હર જણાતા, વૈતાદ્ય પર્વતની દક્ષિણશ્રેણિમાં શિવમંદિર” નામનું નગર હતું. ત્યાં અનેક વિદ્યાધરની મુગટમાળાથી પૂજાતા ચરણુયુગલવાળા “જવલનસિંહ નામના રાજા હતા. તેને અત્યંત હૃદયવલ્લભા વિશિખા નામની પત્ની હતી. તેઓની અમે બંને પુત્રીઓ છીએ. નાટ્ય-ઉન્મત્ત નામનો અમારો મોટો ભાઈ હતો. અનકમે અમે વૃદ્ધિ પામ્યા. કેઈક સમયે અમારા પિતાજી શ્રેષ્ઠ મહેલના તલભાગ અગાસીમાં અગ્નિરાજ અને અગ્નિશિખ નામના ખેચરવિદ્યાધર મિત્રો સાથે પ્રીતિ ઉત્પન્ન કરનાર મનહર વાર્તા–વિનોદ કરતા હતા, અમે બંને પણ તેમની આજ્ઞાથી ગેછીકથામાં પડખે બેઠી હતી. તે સમયે વિવિધ મણિમય મુગટના કિરણોથી મિશ્રિત સૂર્યકિરણોના સમૂહથી મેઘધનુષ્યના રંગ સરખા રંગવાળા આકાશમાં અષ્ટાપદપર્વત તરફ જિનેશ્વરને વંદન કરવા માટે જતા દેવ અને અસુરોના સમૂહને જો દેવસમૂહ કે છે? પ્રગટ વક્ષસ્થળમાં ઉછળતી હાર-શ્રેણિનાં ચમક્તા કિરણવાળા, ઉતાવળી ગતિ કરતા હોવાથી પવન વડે ઉડતા વસ્ત્રના અગ્રપલ્લવવાળા, વિલાસ પૂર્વક પૃથ્વીમંડળનું નિરીક્ષણ કરતી વિમાનમાં બેઠેલી દેવાંગનાઓ, તેમજ વિવિધ પ્રકારના હાથીઓ, ઘેડા, સિંહો આદિ વિકુલા વાહનો પર આરૂઢ થયેલા, ભક્તિપૂર્ણ હૃદયવાળા, ફેલાવેલા જ્ય જયકાર શબ્દ વડે દશે દિશા–મંડળે જેમણે પૂર્ણ કર્યા છે, એવા દેવને અષ્ટાપદપર્વત તરફ જતા જોયા. જતા એવા તે દેવતાઓને દેખીને પિતાજીએ કહ્યું કે, “આપણે પણ જિનેશ્વર દેને વંદન કરવા માટે જઈએ. – એમ કહીને મિત્રો સાથે નિર્મલા તરવાર સરખા નીલ આકાશમાં અમે ગયા. ક્રમે કરીને અષ્ટાપદ પર્વતના શિખર પર પહોંચ્યા. આકાશ તલથી અમે સાથે ઉતર્યા. ત્યાં અમે સિધાયતને જોયાં. સિદ્વાયતને તે કેવાં હતાં? ત્રિભુવનના એકઠા કરેલા સુવર્ણના તેજ સરખા, કમલપત્રનાં કેટલાક દલનું દલન થયું હોય, તેવાં પુષ્પ જ્યાં સ્થાપન કરાતાં હતાં, દિવ્ય અગર-ધૂપ બળ હેવાથી તેની મઘમઘતી સુગંધ સર્વત્ર ફેલાઈ રહેલી હતી, એકીસાથે બેલાતા જયજયકારના શબ્દથી જેને જગતિમાર્ગ મુખર થયેલું હતું, તેવાં સિધ્ધાયતને અમે જોયાં. ત્યાં કેક સ્થળે તીણ મધુર મંદ સ્વરથી ગવાતું, મધુરકંઠયુક્ત કાકલિરાગનું મહર ગીત ગવાતું હતું. કેઈક સ્થળે ઘણું પ્રકારના કરણ, શરીરના હાવભાવ, હસ્તમરોડ, અભિનય સહિત પ્રગ્રટ રસવાળાં નાટક, થતાં દેખાતાં હતાં, કેઈક સ્થળે ઘનરૂપે થતા આરોહ-અવરોહ-સમૂહથી ન્યૂન થયેલ દીર્ઘ સ્વરવાળી, નૃત્ય કરતી મંડળીઓના તાળીઓના અવાજો સંભળાઈ રહેલા હતા. કેઈક સ્થળે વિવિધ પ્રકારના વિચિત્ર રૂપની વિમુર્વણું કરી ઉભટ આપથી ક્રીડા કરતાં, તાળીના તાલ દેતા ઘણું ભૂતદેવતાઓ નૃત્ય કરતા હતા. કેઈક સ્થળે વિવિધ વાજિંત્રો, અસંખ્ય શંખે વાગતા હતા, દેવતાઓ જયજયારવ કરતા હતા. આવા પ્રકારને જિનાભિષેક-મહોત્સવ અમે જોતા હતા. Page #336 -------------------------------------------------------------------------- ________________ જિનાભિષેક કેવો હતો ? ૩૧૯ ઈન્દ્રના હસ્તવડે ઢળાતા સુવર્ણ કળશમાંથી ઉછળતા નિર્મલ ક્ષીરસમુદ્રના જળવડે તરબોળ કરેલા ઉત્તમ માણિજ્ય રત્નના પગથીયાની પંક્તિથી નીચે વહેતા લાંબા પ્રવાહવા, જળની પ્રચુરતાથી ફેંકાયેલા સર્વે અને ભેદાયેલી મંજરીના સમૂહથી ઉડેલા ભ્રમરોની શ્રેણિએ કરેલા પ્રચંડ ઝંકારના શબ્દોથી સમગ્ર વિસ્તીર્ણ આકાશના પોલાણને પૂરનાર, તીવ્ર પવનના આઘાતથી સર્વથા દલન થતા આકાશરૂપ ઈન્દ્રનીલથી ઉત્પન્ન થતી અતિશય વાલુકા-રેતીની પ્રજાને સમૂહ જેમાં છે, ઉપર જતા ઉદ્ધત ધૂમની પંક્તિ જેમ ઊંચા-નીચા ભાગ જેણે આચ્છાદિત કરેલા છે, અતિવિશાલ વહેતે જળપ્રવાહ અથડાવાથી તૂટીને ઉખડી ગએલ સુવર્ણની ઉંચી ભિત્તિઓમાં દેખાતા વિવિધ માણિક્યની કાંતિવાળો અને પ્રકાશિત થયેલા સમગ્ર ભૂમંડલવાળે જિનાભિષેક કર્યો. વળી ઘણા લોકોએ કરેલ પ્રચંડ ઘંઘાટ મિશ્રિત, જળવાળા મેઘની શ્રેણીના ગરવની શંકા કરાવનાર, વિશાળ પર્વતના શિખરતટ પર રહેલા ઝરણામાં ભરાઈ જતું, જિનેશ્વરનું સ્નાત્રજળ અમે સારી રીતે જોયું. આ પ્રમાણે ઈન્દ્ર સર્વાદરથી કલે જિનાભિષેક જોઈને અંતઃકરણમાં વૃદ્ધિ પામતા ભાવોલ્લાસથી વિવિધ મણિમય જિનેશ્વરની પ્રતિમાઓને પ્રણામ કરીને અમે સ્તુતિ કરવા લાગ્યા. કેવી રીતે? જિનેશ્વરેની સ્તુતિ વૃદ્ધિ પામતા સંસારના ઉદ્દભમોહ-સુભટને વિનાશ કરનાર! દુઃખે કરી નિવારણ કરી શકાય તેવા કામદેવના આયુધના પ્રહારની અવગણના કરનાર! ઉત્તમ નિર્મલ સંયમ-ગથી કર્મશત્રુને પરાભવ કરનાર ! ભવ્યજીનાં સેંકડો દુઃખે ટાળીને મનની શાંતિ કરાવનાર! મેટા શત્રુસરખા કામદેવને મદને મસળી નાખનાર ! સંસારના દુઃખનું દલન કરનાર! ભવના ભય સાથે યુદ્ધ કરનાર ! એવા સમગ્ર જિનેશ્વરના ચરણકમળમાં અમે નમસ્કાર કરીએ છીએ.” જિનેશ્વરના ચરણ-કમળમાં આ પ્રકારે તવના કરીને પછી પ્રદક્ષિણા કરી. ત્યાર પછી હવે એક પ્રદેશમાં બેસીએ એમ વિચાર્યું, તેટલામાં અમે શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે બેઠેલા ચારણ શ્રમણ-યુગલને જોયું. તે કેવા ગુણવાળું હતું ? –રતિ-રાગરહિત, ક્રોધ, મદ, માન, માયાને મથન કરનાર, નિરવદ્ય સંયમ-પાલનના ઉદ્યમની મતિવાળા. દષ્ટ ઇન્દ્રિયેના પ્રચંડ દપને દલન કરનાર, દુષ્ટ આઠે કમેને નાશ કરવા માટે ચેષ્ટા કરનાર, સંસારને ઉછેદ કરવા માટે ઉત્સાહ અને નિશ્ચયવાળું ચારણ મુનિયુગલ દેખાયું. તેમને દેખતાં જ આગળ વધીને અમે આદર પૂર્વક પ્રણામ કર્યા. ત્યાર પછી તેમના ચરણયુગલ પાસે બેઠા; એટલે તેમણે ધર્મકથા શરૂ કરી. કેવી રીતે ? – ધર્મકથા જાતિ, જરા, જન્મ-મરણના દુઃખની પરંપરાવાળા આ ભવ-સમુદ્રમાં જળકલેલની માફક જેવો ભ્રમણ કરે છે. દુર્લભ મનુષ્ય-જન્મ પ્રાપ્ત થવા છતાં પણ પરલોકના વિષયમાં નિર્ભય થઈને અજ્ઞાનમોહમાં મુંઝાયેલા આત્માઓ ધર્મમાં પોતાનું મન જેડતા નથી. જાતિ, જરા અને વિવિધ પ્રકારની વ્યાધિઓના દુઃખરૂપ ડંખ મારનાર અનેક જંતુ-સમૂહને ઘાત કરનાર, મૃત્યુના મુખ છિદ્રને જોતા નથી. જે પ્રમાણે ઈચ્છાઓ ઉત્પન્ન થાય, તે પ્રમાણે સ્વચ્છેદ વિલાસ કરનારા, ઉન્માર્ગનું સેવન કરનારા, મૂઢ-અજ્ઞાની આત્માઓ પરલકના હિતકારી આચરણે અને વ્યાપારને ત્યાગ કરીને પિતાનું કિંમતી જીવન વેડફી નાખે છે. અનેક લાખે દુખેથી ઉત્પન્ન થયેલ વેદનાને નાશ કરનાર, અમૂલ્ય અમૃત સરખું ગુરુજનવડે અપાતા વચન-ઔષધનું પાન Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત કરતા નથી. જે શરીરના કારણે વિષય-સુખની આશા, તેની જ અભિલાષા અને તેના જ લાભથી સસારના લેશેાના અનુભવ કરી રહેલા છે, પરંતુ પવનથી કંપાવેલા લીબડાના ફળ માફ્ક આ શરીર પણ ક્ષણમાં વિનાશ પામવાના સ્વભાવવાળું છે. તથા યૌવન પણ શરદકાળના વિકસિત શતપત્રના પુષ્પ સરખું છે, જે અલ્પકાળમાં કરમાવાના સ્વભાવવાળુ છે. તેમ યૌવનકાળ પૂર્ણ થયા પછી વિષયા અને મદનના ઉન્માદ પણ આપેાઆપ છૂટી જાય છે. પેાતાની પ્રિયા પણ જ્યાં સુધી પ્રિય વિષયાની પ્રાપ્તિ, મધુર વચના અને હૃદયના સંતેષ આપીએ, ત્યાં સુધી જ સ્નેહ રાખનારી છે અને ચૌવનકાળ વીત્યા પછી તે પણ વિપરીત મુખવાળી થાય છે. જરાના પરાભવથી પણુ મનુષ્યાને જો વૈરાગ્ય ઉત્પન્ન થાય નહીં, તે તરુણીજનની સંભાવનાથી પણ ઉપદેશ અપાયેલાને વૈરાગ્ય થતા નથી. અહીં જે ભાઈ, ભગિની, ભાર્યાં, સ્વજન કે સ્નેહવાળા હાય, તેઓ મૃત્યુ-મુખમાં આવી પડેલાને રક્ષણ કરવા સમર્થ થઈ શકતા નથી. એટલુંજ નહિં, પરંતુ ભરપૂર મઢવાળા ગંડસ્થલમાંથી ઝરતા દાનજળવાળા દુય ચેાધ્ધા સરખા હાથીએવડે પણ મરણુ નિવારવા માટે કોઈ સમર્થ નથી. અતિશય તેજસ્વી ચપલ કઠોર ખરી વડે ઉખાડેલ પૃથ્વીતલની રજ ઉડાડીને ફેલાવનાર, તીક્ષ્ણ, માણુ, તરવાર ઉગામેલ હસ્તવાળા અશ્વવારા પણ મૃત્યુનું નિવારણ કરી શકતા નથી. ઘણા સુભટ સાથે અથડામણુ સઘ ઉત્પન્ન કરનાર, યુદ્ધભાર વહન કરનાર, કવચ અને આયુધ ધારણ કરનાર સારથીઓ અને અગ્રયાદ્ધાઓવાળા રથાથી પણ મૃત્યુના બચાવ કરી શકાતા નથી. હાથમાં તીક્ષ્ણ તરવાર ધારણ કરનાર, ઘણા ફૂંકાર અને હાકાટા કરનાર, સર્વ તરફના શત્રુના વેગને શકનાર પાયદળસેના વડે પણ મૃત્યુના ભયથી ખચી શકાતું નથી. ગમે તેટલા ઉપદેશ આપીએ, અગર રસાયણા, વિદ્યા, મંત્રો, ઔષધ, દાન કરવાવડે કે દેવ, દાનવા થડે પણ મૃત્યુ અટકાવી શકાતું નથી. આ પ્રકારે તમામ જીવાતું જીવન અધ્રુવ અને મૃત્યુ ધ્રુવ છે; તે પછી કયા ખાલિશ-ખશિરોમણિ પાતાના આત્માની ઉપેક્ષા કરે? તેથી લા બે દેવાનુપ્રિયે ! શરીર ક્ષણમાં નાશ પામવાના સ્વભાવવાળું છે, શરદના મેઘ સરખુ' ચંચળ જીવિત છે, વિજળીના વિલાસ જેવુ અતિચંચળ યૌવન છે, દેખાવમાં સુંદર, સ્વાદમાં મધુર અને પિરણામે મૃત્યુ પમાડનાર એવાં કપાકનાં ાની ઉપમાવાળા વિષયેાના ભેગા છે, સખ્યા-સમયના રંગ સરખા, ક્ષણમાં અદૃશ્ય થનાર વિષયસુખા છે, લક્ષ્મી ઘાસની અણી પર લાગેલા જમિન્ટુની સમાન ચંચલ દુઃખ સુલભ છે, સુખ દુર્લભ છે, જેના વેગ કાઈ પણ રાકી શકતુ નથી, એવું મૃત્યુ દરેક જન્મેલા માટે નક્કી નિર્માણ થયેલ છે. આ સ્થિતિ હોવાથી મેહના વેગના ત્યાગ કરો, સમગ્ર ઇન્દ્રિયાના વિષયોનું રાકાણુ કરી, સંસારસ્વરૂપની ભાવના ભાવેા. જિનેશ્વર-પ્રરૂપિત ધર્યુંમાં મન પરોવા” મુનિવરની ધ દેશના શ્રવણુ કરીને પૃથ્વીપીઠ પર સ્પર્શ કરતા ભાલતલવડે મુનિને પ્રણામ કરીને હે ભગવંત! એમ જ છે' એમ કહીને મુનિ—ગુણની પ્રશ ંસા કરતા સુર-સમુદાયો જેવી રીતે આવ્યા હતા, તેવી રીતે પાછા ગયા. સમય પ્રાપ્ત થવાથી અમારા પિતાના મિત્રે પૂછ્યુ કે હે ભગવંત! આ ખાલિકાના ભર્તાર કાણુ થશે ?” તેમણે કહ્યું-ભાઇના વધ કરનારની આ પત્ની થશે.' મુનિનું આ વચન સાંભળીને ચિતા-વશ શ્યામ થયેલા મુખમ'ડલવાળા રાજા નીચુ મુખ કરીને રહ્યો. તે સમયે અમે પિતાને કહ્યું કે, હું પિતાજી ! હમણાં જે પ્રમાણે મુનિએ Page #338 -------------------------------------------------------------------------- ________________ એ વિદ્યાધરીઓ સાથે ગાંધવ વિવાહ ૩ર૧ સંસારનું સ્વરૂપ સમજાવ્યું, વિષયેાની પરિણતિ પણ કહી, તે આવા પ્રકારના વિપાકના છેડાવાળા વિષયસુખથી અમને સયું, એ વાતના પિતાએ સ્વીકાર કર્યા. આ પ્રમાણે ભાઈની વલ્લભતાના કારણે શારીરિક સુખ-સગવડો ઘટાડીને માત્ર સ્નાનભાજનાદિક વડે શરીર ટકાવવાની ચિંતા કરતી અમે અહી` રહેલી છીએ. દરમ્યાન કાઈક દિવસે પૃથ્વીમંડલમાં ભ્રમણ કરતા અમારો ભાઈ તમારા મામાની પુષ્પવતી’નામની પુત્રીને દેખી રૂપાતિશય, સૌભાગ્ય આદિ ગુણાથી આકર્ષાયેલા માનસવાળા તેણે તે કન્યાનું હરણ કર્યું" અને પછી અહીં આવ્યા. તેની દૃષ્ટિન સહન કરી શકતા. અમારા ભાઈ વિદ્યાની સાધના કરવા માટે ગયેા. આ પછીના વૃત્તાન્ત આપ જાણી જ છે. ત્યાર પછી હું ભાગ્યશાળી! તે અવસરે તમારી પાસેથી આવેલી પુષ્પવતીએ અમને કહ્યું. સાન્જીન આપવા પૂર્વક ભાઈ ને વૃત્તાન્ત પણ જણાવ્યેા. તે સાંભળીને વૃદ્ધિ પામેલા પ્રચંડ શેકસમુદાયવાળી ઘણા અશ્રુજળથી મલિન કરેલા કપેાલતલવાળી અમે રુદન કરવા લાગી. કેમે કરીને રુદન નિવારણ કરી તેણે કહ્યું કે-દુઃખસ્વરૂપ સંસારની મહાઅટવીમાં ભ્રમણ કરતા કયા જંતુરૂપ હરણનું ભયંકર ચમરાજાના હાથથી મૃત્યુ નથી થયું? પેાતાના કના પ્રભાવથી સકલ ઈન્દ્રિયાના વિષયાથી ઉત્પન્ન થયેલું સમગ્ર સુખ કોને પ્રાપ્ત થયું છે? આ સંસારમાં અતિશય સ્નેહથી ભરપૂર પરાધીન સંગ કરવાથી દેવાધીન ઈષ્ટ વિયેાગે કાને ઉત્પન્ન નથી થતા ? હૈ સુંદરીઓ ! હવે અસાર સંસારના કારણભૂત સ્નેહના ત્યાગ કરીને આ શાકને શિથિલ કરો. શેક કરવા તે તા દરેકને સુલભ છે. બીજું મુનિએ કહેલાં વચનને યાદ કરો. જે કાળે જે બનવાનુ નિર્માણ થયેલું હોય, તે પ્રમાણે અને જ છે. તમારા હૃદયને હવે સ્થિર કરા. બ્રહ્મદત્તની સાથેના સંબંધ અંગીકાર કરા. તે સાંભળીને અનુરાગી અનેલી અમે અનેએ તરતજ તે વાત સ્વીકારી. ત્યાર પછી અતિઉતાવળમાં પુષ્પવતીએ તમને સંકેત કરવા માટે બીજી જ પતાકા ચલાયમાન કરી દેખાડી. તે દેખીને તમે કયાં પ્રયાણ કરી ગયા, તે અમે ન જાણી શકચા. ન દેખાયા એટલે અમે વિવિધ વન, અરણ્યના અંતરાલમાં તપાસ કરાવી ફરી મનેાહર લતાગૃહમાં, ત્યાર પછી મોટા પ°તાની ગુફાઓમાં, પછી પરિમલથી એકઠા થયેલા ભ્રમર-કુળાથી મુખર અનેલા કમલેાવાળા સાવરા વિષે, પછી જુદા જુદા ગામ-નગરાને વિષે તપાસ કરાવી. જ્યારે તમને કાંય પણ ન જોયા, ત્યારે વિષાદ પામેલી અમે અહી આવી. ખરેખર, હજી ક ંઈક ભાગ્ય બાકી હતાં, તે અણુધારી સુવવૃષ્ટિ થવા માફક અહીં આપનાં દર્શનના ચેગ થયો. તે હુ મહાભાગ! પુષ્પવતીને વૃત્તાન્ત યાદ કરીને અમારા મનેરથા પૂર્ણ કરો. એ પ્રમાણે તેમનાં વચન સાંભળીને તરત જ મેં તેમની વાતના સ્વીકાર કર્યાં. ગાંધવ –વિવાહ કરીને યથાનુક્રમે તેમની સાથે વિવિધ ક્રીડા કરીને શ્રેષ્ઠ પલ્લંગમાં સૂઈ ગયે. કેવી રીતે? પરસેવાના ખાનાથી ફ્રામદેવ દૃઢ અનુરાગ પ્રગટ કરતા હાય, તેમ ગાઢ અનુરાગથી આલિંગન કરવા ચેાગે શ્વેત વિલેપન વડે વ્યાપ્ત થયા. વેગથી ગ્રહણ કરાએલ કઠણ કંઇક બીડાએલા ચંચળ દળાના પુટવાળી મંદગતિવાળી પુષ્પમાળા જાણે ઈર્ષ્યાથી હાય તેમ સુગંધ ફેલાવતી હતી. અતૃપ્ત પતિએ કરેલા ગાઢ ચુંબનથી અલતાના રસ ઉતરી ગયેલા હેાવા છતાં પણ સ્વાભાવિક થયેલ લાલરગવાળા ૪૧ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ પન્ન મહાપુરુષનાં ચરિત અધર અધિક શોભવા લાગે. આ પ્રમાણે વૃદ્ધિ પામતા મહાઅનુરાગથી પ્રગટેલ રમણક્રીડાવાળો પૂર્ણ અભિલાષાવાળે હું પ્રિયાઓની સાથે સૂઈ ગયે. પ્રાતઃકાળે મેં તેમને કહ્યું કે, “તમે પુષ્પવતી પાસે જાવ, જ્યાં સુધી મને રાજ્યપ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી તેની સાથે રહેવું. એમ કરીશું' એ પ્રમાણે કહીને તેઓ બંને ગઈ તે ગયા પછી મહેલો જોઉં છું, તે ધવલઘર કે પરિવાર કઈ દેખાતા નથી. મેં વિચાર્યું કે, શું આ વિદ્યાધરીની માયા છે! નહીંતર ઈન્દ્રજાળના વિભ્રમ માફક તેઓના આવા વિલાસ કેવી રીતે બને? એટલામાં મને રનવતી યાદ આવી, તેને ખેળવા માટે આશ્રમ સમ્મુખ ગયે, પરંતુ તે ત્યાં ન હતી, કે બીજું પણ કેઈ ત્યાં ન હતું. રત્નાવતી સાથે પાણિગ્રહણ હવે કેને પૂછવું ? એમ વિચારીને બાજુમાં જોયું, તે કેઈ ન દેખાયા. આ સમયે શોકાવેગ વૃદ્ધિ પામે. હૃદયના ધબકારા વધવા લાગ્યા, અરતિ વધવા લાગી, કે “અહો! હું વિષમદશા દુઃખી અવસ્થા પાયે ! તેમાં વળી રત્નાવતીના વિયેગના દુઃખ કરતાં પણ વરધનુના મૃત્યુનું દુઃખ અતિ આકરું લાગે છે. કહેવું છે કે “પ્રિયપત્નીના વિયેગનું દુઃખ રાજ્યપ્રાપ્તિ થતાં પણ નાશ પામતું નથી, પરંતુ ગુમાવેલા રાજ્યનું દુઃખસુમિત્રના મેળાપથી નાશ પામે છે.-આમ વિચારતા હતા ત્યારે, કલ્યાણ આકૃતિવાળે બહુ મોટી વય ન પામ્યું હોય તે એક પુરુષ મળે. તેને મેં પૂછ્યું કે, અરે મહાભાગ્યશાળી ! આવા પ્રકારના રૂપ અને પહેરવેશ પહેરેલી કોઈ સુંદર સ્ત્રી ગઈકાલે કે આજે જોવામાં આવી હતી. તેણે કહ્યું કે ગઈ કાલે પાછલા પહોરે કરુણતાથી નિસાસા મૂકતી અને સમગ્ર લેકીને દુઃખ ઉત્પન્ન થાય તેમ રુદન કરતી સાંભળી હતી. કેવી રીતે ?–“હે સ્વામી! મને અનાથ એકલીને છેડીને તમે ક્યાં ચાલ્યા ગયા ? હે પ્રિયતમ ! સ્વજન વર્ગ-રહિત રેતી મને વગર કારણે કેમ છોડી દીધી ? હે પ્રિયતમ ! તમારા વિયોગમાં ઉત્પન્ન થયેલ ભય મને અધિક હેરાન કરે છે. હે નરનાથ ! પિશાચની જેમ દુસહ શેક પણ છિદ્ર શોધે છે. તમારી ખાતર તે મેં મારો સખીવર્ગ, પરિવાર, કુલ, શીલ, પિતા, માતા, ભાઈઓ વગેરેને તૃણની જેમ ત્યાગ કર્યો, તો કૃપા કરીને પાછા આવો. નિર્ભાગી મારા પર શા માટે કોપાયમાન થયા છો? કદાચ મારે અપરાધ પણ થયો હોય, તે પણ તમારે ક્ષમા આપવી જોઈએ.” એમ ઘણુ પ્રકારે વિલાપના શબ્દોથી કાશ્ય ઉત્પન્ન કરતી તેની પાસે હે પુત્રી ! શા માટે રુદન કરે છે ?” એમ બોલતે હું ગયે. મેં તેને પૂછ્યું કે હે પુત્રી! તું ક્યાંથી આવી છે ? શેક કરવાનું શું કારણ છે? તારે કયાં જવું છે? આ પ્રશ્નોને થોડા જવાબ આપ્યા, એટલે મેં તેને તરત જ ઓળખી અને કહ્યું કે, તું મારી ભત્રીજી છે. તેનો વૃત્તાન્ત જાણેલા તેણે કાકાને જઈને કહ્યું. તેણે પણ વિશેષ આદર કરીને પોતાના મહેલમાં પ્રવેશ કરાવ્યે તમને દરેક સ્થળે ખેળ્યા, પણ ક્યાંય ન યા, તે અત્યારે અહીં આવ્યા, તે સારું કર્યું. એ પ્રમાણે મને ચલાવીને તે સાર્થવાહના મકાને લઈ ગયે. સર્વ પ્રકારને આદર-સત્કાર કરી રહ્નવતી સાથે પાણિગ્રહણ કર્યું. તેની સાથે વિષયસુખ અનુભવ રહેલું હતું. Page #340 -------------------------------------------------------------------------- ________________ વધતુ મિત્ર-સમાગમ ૩૨૩ કોઈક સમયે આજે વરધનુને મરણદિવસ છે.’ એમ કરીને ભોજન તૈયાર કરાવ્યું. બ્રાહ્મણાદિકાને જમાડે છે, એટલામાં બ્રાહ્મણને વેષ પહેરીને ‘વરધનુ’ જાતે ભાજન કરવા આવી કહેવા લાગ્યા કે, અરે ! ભાજન કરાવનાર શેઠને જણાવા કે, જો મને ભાજન કરાવશેા, તે પરલેકમાં ગયેલા તમારા પિતૃઓના વનમાં ભાજન પહાંચી જશે. ’તેઓએ આવીને મને આ હકીકત જણાવી. હું તરત બહાર નીકળ્યા. મેં તેને જોયા અને એખ્યા. હર્ષોંથી પુલકિત ગાત્રવાળા મે' તેને મ ંદિરમાં પ્રવેશ કાવ્યેા. ન કહી શકાય તેવી અવસ્થા અનુભવતા મુહૂત સુધી ત્યાં રહ્યા. ત્યાર પછી સ્નાન-ભાજનાદિ કર્યાં. પછી વરધનુને મેં પેાતાના સમાચાર પૂછ્યા, એટલે તે કહેવા લાગ્યા કે “તે રાત્રિએ તમે નિદ્રાધીન થયા હતા, ત્યારે ગાઢ ઝાડીવાળા લતાએથી ઢંકાયેલા ઘરની પાછળ છૂપાયેલા એક ચોરે મને દોડીને બાણુ માર્યું. પ્રહારની વેદનામાં પરાધીન બનેલા હુ ભૂમિતલ પર પડયા. તમને મારી વેદનાનુ દુ:ખ થાય, તે કારણે તમને ખાણ વાગ્યાની હકીકત ન જણાવી, વચમાં રથ પાછે વાળ્યા. હું પણ ગાઢ વૃક્ષાની ઘટા વચ્ચેથી ધીમે ધીમે ચાલતા ચાલતા તે ગામમાં પહોંચ્યા કે, જ્યાં તમે વાસ કર્યાં હતા, તે ગામના મુખીએ તમારા સમાચાર આપ્યા. તે સાંભળી હર્ષિત મનવાળા હું અહીં આવી પહેાંચ્યા. પ્રહારની રૂઝ આવી ગઈ. ભાજનની પ્રાર્થનાના ખાનાથી અહી આવ્યેા, એટલામાં તમને જોયા. પ્રમાણે એક બીજાના પરસ્પરના અનુરાગવાળા દિવસેા પસાર થઈ રહેલા હતા. કાઈક સમયે અમે પરસ્પર મંત્રણા કરી કે-હવે આપણે પુરુષાર્થ કર્યા વગરના કેટલેા સમય પસાર કરવા ? કહેલું છે કે-‘વિષમદશા પામેલાએ પણ ક્રમપૂર્વક પુરુષાર્થ કરવા જોઈએ. તેમ કરતાં કદાચ સંપત્તિની પ્રાપ્તિ ન થાય, તે પણ કીર્તિ જરૂર મળે છે. આપત્તિમાં આવી પડેલે હાય, તેવા પુરુષાર્થ કરનાર સત્પુરુષે વ્યવસાય ચાલુ જ રાખવેા જોઈએ. વ્યવસાય-રહિત પુરુષને લક્ષ્મી વરવા માટે અભિલાષા કરતી નથી.” આ પ્રમાણે પુરુષાર્થ કરવાની ઈચ્છાવાળા નિમન કરવા માટે ઉત્સુક મનવાળા વિચાર કરતા હતા. તે સમય કયેર્યા હતા ?— જ્યારે મલયવનના ચંદનના વાયરાથી વૃક્ષ-ગહને મંદ મંદ ડોલતા હતા, વિકસિત પાટલ વૃક્ષોની શાખાએથી પૃથ્વીતલ ઢ ંકાઈ ગયું હતું, આમ્રવૃક્ષો પર ખીલેલી મજરીઓની રજથી આકાશતલ આછા પીળા વણુ વાળુ થયું હતું, ગુંજારવ કરતા મત્ત મધુકરાના શબ્દોથી દિશામાના છેડા પૂરાઇ ગયા હતા, કોયલાના મધુર ટહુકાર સાંભળી વિયેાગના દુઃખથી ત્રાસ પામેલા પથિકજનો ઘર તરફ પ્રયાણુ કરતા હતા, કુરબક વૃક્ષોનાં પુષ્પોની સુગધથી આકર્યાંચેલાં ભ્રમરકુલા એકત્ર મિલન કરતાં હતાં. આમ ઘણા વૃક્ષોના વિકસિત ખીલેલા પુષ્પાના પરિમલને બહાર કાઢતા, વગર નિમિત્તે તરુણુવ ને ઉત્કંઠિત કરતા મનહર વૈશાખ માસ અધાર્યાં આવી પહેાંચ્યા. આવા વસંતના સમયમાં એક દિવસ મદનમહે।ત્સવ પ્રવત તે હતા, વિવિધ પ્રકારના ઉત્સવ યાગ્ય વેષભૂષા અને અલંકારભૂષા સજીને ક્રીડા કરવા માટે નગરના લેાકેા બહાર નીકળ્યા હતા. ઈચ્છા પ્રમાણે મન ગમતા ક્રીડારસને પૂર્ણ અનુભવ કરતા હતા, તે સમયે તરતજ હાથીના ગંડસ્થલના કેટરમાંથી ઝરતા દાનજળવાળા, કુંભસ્થળમાં ક ંપતા મુક્ત તીક્ષ્ણ અંકુશવાળા, જેણે પેાતાની સૂંઢવડે મહાવતને ઉથલાવી નાખેલ અને નીચે અધેમુખે પાડી નાખેલ હતા, મજબૂત જાડી સાંકળથી જકડેલા ચરણવાળાએ પણ મદથી પરવશ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત બની ચરણુ-બંધન અને હાથી બાંધવાના સ્તંભને તેડીને તે હાથી નિરંકુશપણે ફરવા નીકળ પડ્યો, કુમારે તેને જે. રાજ્યાંગણામાંથી બહાર નીકળે. કીડામંડળીઓ નાસવા લાગી. આમ નાશ-ભાગ થઈ તે વખતે સુવર્ણ સરખી શરીર કાંતિવાળી, કેશસમૂડમાંથી વેણી બહાર કાઢી તેની સામે ફેંકતી, મદન–કરિ કુંભની શોભા સરખા મને ડર સ્તનમંડલવાળી, પ્રગટ નિતંબસ્થળમાં પહેરેલ મધુર શબ્દ કરતી ઘુઘરીઓથી યુક્ત કંદોરાવાળી, ભયથી રોમાંચિત થયેલી, કમલપત્રની શ્રેણી માફક વીખરાઈ ગયેલી, છેદાયેલી બાલકદલીન પત્ર માફક કંપતા સાથલયુગલવાળી, ભયસમૂહથી ગમન-વ્યાપાર વગરની બાલિકા નું શરણ લેવું ?” એમ વિચારતી હતી, એટલામાં તે હાથીના દેખવામાં આવી. એકદમ હાહારવ ઉછળે. તેને પરિવાર વિમાસણ કરવા લાગ્યા. જેટલામાં બાલિકાને હાથીએ ડી ગ્રહણ કરી, તેટલામાં આગળ ઉભા રહીને મેં હાથીને હક્કાર કર્યો, બાલિકાને છોડાવી. હાથીએ બાલિકાને છેડીને શેષ થવાના કારણે નયનયુગલ વિષમપણે વિસ્તારવાળું કર્યું, મારી સામે સૂંઢ લાંબી કરીને સ્થિરતાથી ઉભે રહ્યો. મેટા કર્ણયુગલને હલાવતા એકદમ મારી તરફ દોડ્યો. મેં પણ મારા ખેસના વસ્ત્રને ગોટો કરી તેના તરફ ફેંકયે. તેણે પણ અતિક્રોધી બની તે ગોટાને સૂંઢથી ગ્રહણ કરી આકાશતલમાં ફેંકયો, પછી તે પૃથ્વી પર પડ્યો. દરમ્યાન હું પણ દક્ષતાથી તેના ઉપર ચડી ગયે અને કંધરાના ભાગમાં આસન જમાવ્યું. તીક્ષણ અંકુશથી કુંભસ્થળમાં તાડન કર્યું અને રાજહસ્તિને વશ કર્યો. તે સમયે શાબાશ શાબાશ એવો લેકેને કૈલાહલ ઉછળે. તે સમયે આ બનાવ જોવા માટે ઉઘાડેલા બારી-બારણાના સંપુટ વડે કરીને નગર હજારો નેત્રવાળું થયું. વિજળી લતા મિશ્રિત ઉજજવલ મેઘાવલિની જેમ ચાલતી તરુણીઓ વડે પ્રાસાદઐણિ દેખાવા લાગી. ત્યાર પછી ગુણાનુરાગથી આકર્ષાયેલા નગરકોએ મારા ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. ઘણાં વરે ફેંકયાં. બંદી લોકોએ કુમારને જય થાઓ' એમ સૂત્રોચ્ચાર કર્યો. મેં પણ હસ્તિ-શિક્ષાના પ્રગથી ધીમે ધીમે ચલાવવાના અત્યંત મધુર અક્ષરે બોલવાના વિનોદ વડે તેને ક્રોધ મેલાવ્યો, તેના બંધન-સ્થાને લઈ ગયે અને હાથીના સ્વામીને સંપ્યો. એટલામાં તે સ્થળે રાજા આવ્યા. તેવા પ્રકારની અસાધારણ ચેષ્ટા દેખીને, મહાવિરમયથી ફેલાયેલા મનના ચમત્કારવાળા, મારા શરીરના સર્વ સામુદ્રિક લક્ષણેથી આશ્ચર્ય પામેલા મને જોઈને બેલવા લાગ્યા કે, “આ કોણ છે ? ક્યાંથી આવ્યા છે ? આ કેના પુત્ર છે ? ત્યાર પછી વરધનુએ પ્રત્યુત્તર આપ્યો કે-“મહાપુરુષોનાં ચરિત્ર અને કુલે વગર કહેલાં આપોઆપ તેની ચર્યાથી જાણી શકાય છે. કેતકી–પુષ્ય પોતાની સુગંધ ભમરીઓને શું કહેવા જાય છે ? સજજડ અંધકારમાં બળતે કાળાગરુ પિતાની સુગંધ કહેતું નથી. તેમ મૌન રહેલા મહાનુભાવેના ગુણ આપોઆપ પોતાની મેળે જ પ્રકાશિત થાય છે.” મગધ રાજપુત્રી સાથે વિવાહ આ સમયે રત્નાવતીના પિતાના નાના ભાઈ એ બ્રહ્મદને સમગ્ર વૃત્તાન્ત રાજાને જણ. તે જાણીને રાજાએ કહ્યું કે, “સિંહબચ્ચા સિવાય માહાથીને કણ રેકી શકે ? Page #342 -------------------------------------------------------------------------- ________________ સાથ વાહ-પુત્રી શ્રીમતી સાથે વિવાહ ૩૨૫ । કુમાર અહીં આવ્યે તે બહુ સારું કર્યું. આ ઘરને પેાતાનુંજ માનવું–એમ કહીને પેાતાના સ્નાનાગારમાં સ્નાન કરાવ્યું. રત્ન-સુવર્ણમય થાળ-કચોળામાં ઉત્તમ પ્રકારનાં ભાજન કરાવ્યાં. કેવી રીતે ? અનેક પ્રકારની વિભક્તિ, વ્યંજન, સમાસ, શબ્દ, તદ્ધિત-પદ્ય આદિના પ્રકવાળા વ્યાકરણ ભણેલા પંડિતના હૃદયની જેમ તે ભેજન કરનારાઓના અનેક પ્રકારના વ્યંજનોશાક, દહીં, દૂધ આદિ એકઠાં કરીને તૈયાર કરેલી વિવિધ ભેાજનની સામગ્રીથી તેમના હૃદયને આનંદ પમાડ્યા. સમગ્ર ઈન્દ્રિયાના વિષયેાથી ઉત્પન્ન થનાર સુખવાળા ભાજનથી પેાતાના વહાલા મનુષ્ય સાથે જેમ આન ંદથી દિવસેા પસાર થાય, તેમ આનંદમાં સમય પસાર કરવા લાગ્યા. એ પ્રમાણે લેાજન કરી રહ્યા પછી પેતાની કન્યા મને આપી. શુભ દિવસે અને મુહૂતૅ પાણિગ્રહણ-વિધિ કર્યાં. કેટલાક દિવસે સુધી અમે ઈચ્છા પ્રમાણે સુખ ભાગવતા રહ્યા. કોઈક સમયે એક પાકટવયવાળી સુંદર મહિલા મારી સન્મુખ આવીને કહેવા લાગી, કે “હે કુમાર ! તમને કંઈક કહેવાનું છે, અત્યારે લા કરવા જેવા સમય નથી, માટે સાવધાન થઈ ને સાંભળે. શ્રીમતી સાથે વિવાહ આ નગરમાં વૈશ્રમણ નામના સાથૅવાહુ છે, તેને શ્રીમતી નામની પુત્રી છે. બાલ્યકાળથી જ મેં તેનુ પાલન-પાષણ કરેલુ છે, કે જેને તમે હાથીના ભયથી ખચાવી છે. હાથીના ભયથી અચ્યા પછી ભયને ત્યાગ કરીને આ મારા દેત-દાયક છે.’ એમ માનીને તેણે તમારી તરફ અભિલાષાવાળી દૃષ્ટિથી નજર કરી. તમારા રૂપાતિશય ઘણા સુંદર હેાવાથી, પૂણ્ યૌવનવય પામેલા હોવાથી, કામદેવ વિકાસ પામતા હેાવાથી તેને તમારી તરફ અનુરાગ પ્રગટ થયા હતા. ત્યાર પછી તે જ સ્થળે તમને જોયા કરતી સ્ત ંભિત થયેલી હાય, ચિત્રલી હાય, ખીલાથી જકડાયેલી હોય, તેમ નિશ્ચલનેત્રવાળી ક્ષણવાર થંભી ગઈ. હાથીના વૃત્તાન્ત પૂર્ણ થયા પછી સમગ્ર લોકે પોતપોતાના સ્થાનકે ગયા પછી પણ પોતાના કુટુંબ-પરિવારે ઘણુ સમજાવ્યા પછી મુશીબતે ઘરે ગઇ. ત્યાં પણ સ્નાન ભાજન કરતી નથી, પેાતાના રહેવાના સ્થાનમાંથી દરેકને વિદાય કરીને મણિના જાળીવાળા ગવાક્ષમાં વદન-કમલ સ્થાપન કરીને મહાનિધાનનું રખેવાળુ કરવા માક તે જ દિશા તરફ નજર કરતી, જ્યાં તે હાથીને વૃત્તાન્ત બન્યા, તે દિશામાંથી આવતા પવનનું પણ બહુમાન કરતી હતી. ત્યાર પછી મનમાં હે અતિચપલ ! આ શું? એમ કરી લજ્જાથી તેની ગાઁ કરતી, આમ કરવું તે ચેગ્ય ન ગણાય' એમ જાણે વિનયથી ઠપકો આપતી હાય, ‘હવે તુ ખાલક નથી' એમ મુગ્ધતાથી હાસ્ય કરાતી હાય, તારી ઇચ્છા પ્રમાણે રહે' એમ કુમારભાવથી આમત્રણ પામેલી હોય, આ કુલની મર્યાદા નથી' એમ સારા આચાર વડે જાણે વિમુક્ત થયેલી હાય, વડીલેાની આગતા-સ્વાગતા કરવામાં મૂઢ થઇ હાય' તેમ, કામદેવ વડે શરમાવેલી હાયતેવી સ્થિતિવાળી શ્રીમતી પુત્રી થઇ છે. તેમજ દર્શનના આનંદ થવાના કારણે ફેલાતા અને એક સ્થાને એકઠું થએલ તેનું મન સમગ્ર ઇન્દ્રિયા વડે જાણે ખાંધીને આપી દીધું ન હોય ? કાન સુધી ખેંચેલા પુષ્પચાપ પદ્મપ્રચુર હથિયારવાળા કામદેવે ખાણાના પાંજરામાં પૂરીને જાણે સમર્પણ કરી નહાય ? તમારાં વનનાં દર્શન માટે ઉત્કંઠાવાળા સ્થાપિત કરેલાં છે નેત્ર અને વચન-વિસ્તાર જેણે એવી તે મહાઅનુરાગવાળી તમારા દાસભાવને પ્રાપ્ત થઈ છે. પેાતાના જીવિતરૂપ સર્વ સ`પત્તિની શરતથી તમે ગ્રહણ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ ચિપન્ન મહાપુરુષોનાં ચરિત કરાયા છે, તેમ માનીને પિતાના હદયે જાણે તરત વેચી ન હોય? અવ્યવસ્થિત સ્વીકારના કારણે વિષમ સ્થિતિથી ઉલટાએલા અને તૂટી જતાં હાર વડે કંઠમાં ગ્રહણ કરીને જાણે પૂછાતી ન હેય? તે કાળમાં આવેલાં અને ગળતાં પ્રચુર આંસુ વડે જાણે કહેવાતી હોય કે, “હે વિશેષ ! આંખ લૂછીને તારા પ્રિયને પૃચ્છા કર. હે ભેળી ! તારા હૈયેના અભિમાનને હું પ્રાણેથી વિખુટું પાડું છું. એમ શ્વાસના કપટથી કામદેવે જાણે હડધૂત કરી ન હોય? આ રીતિથી ચિત્રમાં આલેખાએલા રૂપથી ઉત્પન્ન થયેલા માં ચ–પટલવાળી અને આલિંગન કરવાની ઈચ્છાવાળી તે જાણે સુખને ધારણ કરતી ન હોય ? તેની આવા પ્રકારની વિષમ અવસ્થા જોઈને તેની સખીઓએ જ્યારે પૂછયું, તેને કઈ પણ પ્રત્યુત્તર આપતી ન હતી, ત્યારે મેં તેને કહ્યું કે, “હે પુત્રી ! આમ વગર કારણે અકસ્માતુ આવી અસંભવિત દશા શાથી થઈ? મારા વચનની પણ તું અવગણના કરે છે? મારી તરફ પણ જેતી નથી ! હૃદયને ભાવ છૂપાવે છે! ચિત્તના સંતાપનું અવલંબન કરે છે ! મન અને મદનની વેદના છૂપાવે છે. મનના રણકારનું કારણ બેલતી નથી, તે હવે તારી પાસે રહેવાથી સયું, હું હવે બીજે સ્થળે ચાલી જઈશ.' એમ કહીને જોવામાં હું ઉભી થઈ, ત્યારે ખોટું હાસ્ય કરીને મને તેણે કહ્યું કે, “અરે! શું તારા સરખાને પણ મારે અકથનીય હાય ? પરંતુ આમાં મારો અપરાધ નથી. લજજા જ મને કહેતાં અટકાવે છે. હાથીના ભયથી જેણે મારું રક્ષણ કર્યું, રતિ-વિરહિત કામદેવ સરખા તેણે તરત જ મારા મનમાં પ્રવેશ કર્યો છે. વધારે શું કહેવું? જે દેવ તેની સાથે મારો રોગ નહિ કરાવે, તો અવશ્ય મને મરણનું શરણુ છે.” આ સાંભળીને તેના પિતાજીને આ વૃત્તાન્ત જણાવ્યો. તેણે પણ મને તમારી પાસે મોકલી છે, તે હવે તે બાલિકાને સ્વીકાર કરો.” તેની વાતને મેં સ્વીકાર કર્યો. શુભ દિવસે અને શુભ મુહૂર્તમાં વૈભવાનરૂપ અમારું પાણિગ્રહણ થયું. સુબુદ્ધિ નામના અમાત્યની “નંદા ” નામની પુત્રી સાથે વરધનુને પણ વિવાહ-મહોત્સવ થયો. એ પ્રમાણે મનહર રતિમંદિરમાં રહેલા બંનેના દિવસો કેવી રીતે પસાર થતા હતા? કેઈક દિવસે મધુર વીણાના વિનેદમાં, કેઈક વખતે મનોહર વાર્તાલાપમાં, કેઈ વખત મધુર સ્વરવાળા ગીત-ગાન કરવામાં, કેઈક વખત દૂત કીડા કરવામાં, કોઈ વખત પ્રશ્નોત્તર, બિન્દુમતી, પ્રહેલિકા, સુભાષિતોની જ્ઞાનગોષ્ઠીમાં એ પ્રમાણે વિદ-સ્થાનકેનું સેવન કરતા દિવસો પસાર કરતા હતા. કેવી રીતે ?-- ભવન ઉદ્યાન-વર્ણન મહેલના ઉદ્યાનમાં વિવિધ પ્રકારના વૃક્ષે મંદ મંદ પવનથી ડોલતા હતા, વનખંડના તૂટી ગયેલા પુષ્પોની સુગંધ ચારે દિશામાં ઉછળતી હતી. ગંધમાં આસક્ત થયેલા મુગ્ધ ભ્રમરસમૂહના ચપળ ચરણથી કંપાયમાન થયેલ મકરંદ-રસવાળા, મકરંદરસથી રંગાયેલા ભવનની વાવડીઓના સ્વચ્છ જળવાળા, જળ-તરંગની અંદર રહેલા હંસના મધુર શબ્દોથી ઉત્પન્ન થયેલ કર્ણપ્રિય મધુર સ્વરવાળા, જેમાં કર્ણપ્રિય મધુર સ્વર બોલનાર ચકવાકે પિતાના પરિવારને આકર્ષિત કર્યો છે. વિવિધ વૃક્ષેના ઉત્પન્ન થયેલ પત્રોથી શોભાયમાન, જેની છાયા માત્રથી સમગ્ર દુઃખના દોષ નાશ પામે છે, એવા ભવનના ઉદ્યાનમાં દિવસે પસાર કરતા હતા. વળી ઉદ્યાન કેવું? ઝંકારવ કરતા મુખર ભ્રમર કુલેના ચરણેથી જર્જરિત કરમાઈ ગયેલા પુ Page #344 -------------------------------------------------------------------------- ________________ ^^^ ^ ^ ભવન ઉદ્યાન વર્ણન ૩૨૭ વાળું, કેલેના સમૂહે ખાધેલા આમ્રના ઍરવાળું, ચતુર ચકોરની ચાંચથી ચુંબિત લાલ મરચાની ટોચવાળા, ચંપકપુષ્પના પરાગથી કાબરચિત્રા થયેલા ચાતક અને ભ્રમર-સમૂહવાળા, અતિ નીચા દાડમવૃક્ષના ઉગેલાં ફળ ઉપર લાગેલા પોપટોના સમૂહવાળા, વાંદરાઓએ હસ્તતલથી સજજડ કંપાવેલા અને તેથી નીચે પડેલા જંબુફળવાળા, અકોપાયમાન થયેલા દરેક કબૂતર-બચ્ચાંઓની પાંખેથી ખંડિત થયેલા પુષ્પવાળા, પુષ્પોની રજથી લાલ રંગવાળી ભ્રમણ કરતી સારિકાના શબ્દોથી મુખર, ઉન્મત્ત કબૂતરે કંપાવેલ પાંખ વડે ઉડેલ પુષ્પરજવાળા પાકેલ સોપારીના વૃક્ષ ઉપર ચડેલા નાગવલ્લીના પત્રવાળા, અનેક ફળયુક્ત નાળિયેરીના વૃક્ષોથી વિશાળ વિસ્તારવાળા, વિવિધ પ્રકારના પક્ષીઓએ આવીને ચાંચથી ખંડિત કરેલા ખજૂરના ટૂકડાઓવાળા, પિતાના મારપીંછ ઉભા કરી, કળા રચીને નૃત્ય કરતા મયૂરવાળા, મધુર કેકારવા કરતી મયૂરીએ કરાવેલ સુખાતિશયવાળા, પવનથી કંપાવેલ બાળકદલીના પત્રના સમૂહોની ચંચળતાવાળા, ગ્રીષ્મકાળના મધ્ય દિવસે પણ સૂર્ય-કિરણોને પ્રવેશ ન આપતા-આવા પ્રકારના મહેલને ઉદ્યાનમાં દિવસે પસાર કરતા હતા. બળી ઉદ્યાન કેવું હતું ? કુમુદવનની જેમ સૂર્યના કિરણસમૂહે તેની મધ્યભાગમાં પણ પહોંચી શક્તા ન હતા. કમદ રાત્રે વિકાસ પામે છે. રામસેનાની જેમ ઉભા રહેલા શ્યામ વર્ણવાળા અંજન વૃક્ષોથી યુક્ત, સમુદ્રકાંઠાની જેમ પ્રવાલના અંકુરની ઉત્પત્તિથી પામેલી ભાવાળા, સવષધિ, પુષ્પ, ફળોથી યુક્ત અભિષેકળશ સરખા, ચિત્રગૃહની જેમ વિચિત્ર વર્ણવાળા, એકઠા થયેલા પક્ષીઓથી ભતા, નરનાથની જેમ અનેક પ્રકારના નજીક નજીક બેસવા માટે બનાવેલા આકર્ષક આસનવાળા, મહાયુદ્ધના માર્ગ માફક પુન્નાગવૃક્ષ વડે આકર્ષાએલા ઘણા ભ્રમરેવાળા, યુદ્ધપક્ષે ઉત્તમ પુરુષે વડે ખેંચાયા છે, ઘણાં બાણો જેમાં, ઈન્દ્રધનુષના રંગેની ચોમાસામાં કરેલી શોભા સરખા અનેક વર્ષોથી શોભતા, ઈન્દ્રાલિકે કરેલા પ્રયોગોની માફક બીજી ઈન્દ્રિયના સમગ્ર વિષયે જેમાં રોકાઈ ગયા છે તેવા, લકોનાં નેત્રો અને મનને હરણ કરનાર ભવનઉદ્યાનમાં સમય પસાર કરતા હતા, વિવિધ ક્રીડા-વિનંદની રમતમાં કેટલાક દિવસો પસાર કર્યા, એટલામાં “અમારી શોધ-ખોળ ચારે બાજુ ચાલે છે તેવા સમાચાર મળ્યા. દીર્ઘરાજા સાથે યુદ્ધની તૈયારી દીર્ઘરાજાએ મગધાધિપતિને દૂત એકલો કહેવરાવ્યું કે–“તમારે ત્યાં રહેલા બ્રહ્મદત્ત અને વરધનુને અમને સેંપી દો. તેની સમક્ષ તે વાતને સ્વીકાર કર્યો. પછી અમારી પાસે આવી મંત્રણા કરવા લાગ્યા કે, “હવે શું કરવું ?” કહ્યું, “અરે ! આ વિષયમાં ચિંતા કરવાની જરૂર નથી. અમે વારાણસી નગરીમાં કટક રાજા પાસે જઈશું. એમ કહીને અમે તે તરફ પ્રયાણ કર્યું. ધીમે ધીમે જતા અમે વારાણસી નગરીએ પહોંચ્યા. વરધનું તેની સમીપ પહએ. મારા સમાચાર તેને જણાવ્યા. તે હર્ષ પામ્યા. પછી નેહ, પૂર્ણ હૃદયવાળા તે સૈન્ય અને વાહન સાથે સામે ગયા. એને સામે આવતા જાણીને હું પણ તેમની સામે જવા નીકળે. તેઓ વાહનમાંથી નીચે ઉતર્યા, મારો સત્કાર કર્યો અને મને બીજા વાહનમાં બેસાડ્યો. હૃદયમાં આનંદ ઉત્પન્ન કરતા તેમણે વૈભવનુસાર પિતાની નગરીમાં પ્રવેશ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ પન્ન મહાપુરુષોનાં ચરિત કરાવ્યો. નિરંતર સનેહની વૃદ્ધિ કરતા તેણે ઘેડા, હાથી, રથ, નાટક, ધન-સુવર્ણાદિક સામગ્રી સાથે કનકાવતી' નામની પિતાની કન્યા મને આપી. અનુકુલ દિવસે પાણિગ્રહણ-વિધિ થયે. વિષયસુખ અનુભવતા મારા દિવસો સુખમાં પસાર થતા હતા. પછી દૂત મોકલી સમાચાર જણાવ્યા, એટલે રૌન્ય-સહિત પુષ્પચૂલ રાજા, મોટા અમાત્ય “ધનું તેમજ કરેણુદત્ત અને બીજા પણ ચંદ્રસિંહ ગંગદત્ત. તડિયદત્ત, સિંહ રાજા વગેરે આવ્યા. વરધનને સેનાપતિને અભિષેક કરી દીર્ઘરાજા ઉપર ચડાઈ કરવા મોકલ્યો. નિરંતર પ્રયાણ કરતે તે ત્યાં પહોંચ્યો. એ સમયે દીર્ઘ. રાજાએ કટક વગેરે રાજાઓને દૂત મોકલ્યા અને કહેવરાવ્યું કે “આપણે સાથે ભજન-આચ્છા દન સરખી રીતે ભેદભાવ વગર કરતા હતા અને સાથે જ વૃદ્ધિ પામ્યા છીએ. મહાનુભાવે સ્વીકારેલી મૈત્રીનું જિંદગી સુધી પાલન કરે છે. એમ ગામ, નગર કે દેશમાં જપે હોય, તેને વિદેશમાં પણ દેખે તે સજજન પુરુષ પિતાના સ્વજન માફક માને છે. જ્યારે તમારી સાથે તે ધૂળમાં સાથે ક્રીડા કરી છે અને આજ દિવસ સુધી આપણે એક બીજામાં લગાર પણ ભેદભાવ રાખ્યા વગર સાથે રહ્યા હતા, તે કેમ ભૂલી જવાય છે ? અરે ! આ મૈત્રી સંબંધ ભૂલી જવાનો વિષય બાજુ પર રાખીએ, પરંતુ મધ્યસ્થપણાને ત્યાગ કરીને તમે મારી સાથે શત્રુભાવ કર્યો ! દૂતનાં આવાં ઉત્કંઠ વચનો સાંભળીને “કટકી રાજા કહેવા લાગ્યા કે-“અરે દૂત ! તારા સ્વામીએ કહેવરાવ્યું કે, આપણે સાથે વૃદ્ધિ પામ્યા, સાથે રમ્યા. તે સર્વે સત્ય છે, પણ બ્રહ્મરાજા મૃત્યુ પામ્યા પછી આપણે કઈ સાથે રહેતા ન હતા. બીજી બ્રહ્મરાજા પરલોકે ગયા પછી આપણે મંત્રણ કરી નક્કી કર્યું હતું કે, બ્રહ્મરાજાને પુત્ર બાલક હોવાથી તેનું પાલન-રક્ષણ કરવા તમને મૂક્યા હતા. એકલા બાળકનું નહિં, પણ તેમના રાજ્યનું, અંતઃપુર-સહિત પરિવારનું પણ પાલન-રક્ષણ કરવા માટે તારા પ્રભુને ત્યાં રોક્યા હતા. એમ કરવાથી તારા સ્વામીએ પિતાના ગોત્રને કેવું ભાથું ? હે દૂત! સામાન્યથી પણ મહાનુભાવો પરસ્ત્રી તરફ નજર કરતા નથી, તે પછી તેની સાથે રમણકિયાની વાત તે આપઆપ દૂર થાય છે. તે હે દૂત ! તારા સ્વામી પોતાનું વિલાસી ચરિત્ર ભૂલીને અમેને ઠપકો આપે છે ! અથવા તે વિવેકીઓને આ ઉચિત ગણાય ?” એમ કહીને દૂતને વિદાય કર્યો. પિતે પણ રોકાણ કર્યા વગર ચાલતાં કાંપિલ્યપુર પહોંચ્યા. ત્યાર પછી નગરની અંદર જતાઆવતા લોકોને માર્ગ રોકીને ચારે બાજુ રથ, ઘોડા, હાથી અને સૈન્ય વડે ઘેરો ઘાલે. બ્રહ્મદત્ત પણ કેઈને સમજાવીને, કોઈને ભેદનીતિથી, કેઈને પ્રભનથી એમ તે રાજાઓને વશ કરતે કરતે ત્યાં પહોંચ્યા. ચતુરંગ સેનાથી ચારે બાજુ નગર ઘેરી લીધું. આ બાજુ દીર્ઘરાજા પણ સૈન્યો સહિત સન્મુખ આવ્યું. બંનેના સૈન્યનું યુદ્ધ જામ્યું. કેવા પ્રકારનું ?-- ભયંકર હકારના પિકારો કરતા, મ્યાનરહિત ખુલ્લા ખયુક્ત, દર વધારે ખેંચેલ હોવાથી વર્તુલાકાર પ્રચંડ ધનુષથી છૂટેલા બાપુસમૂહવાળા, અશ્વોની પીઠ પરથી નીચે પડી ગયેલા અશ્વસ્વારે અને પગપાળાની સેના વડે ભરાઈ ગયેલા પૃથ્વીના માર્ગવાળા, પડખેથી આવેલા સૈન્યના ભાલાથી પાછા ફરેલા અશ્વોવાળા, મોટા હાથીની પ્રચંડ સૂંઢના અગ્રભાગથી દૂર કરેલા મત્ત સૈનિક–સમૂહવાળા, સુભટના મત્સર અને ઉત્સાહથી છેદાયેલા હાથીની સૂંઢના અગ્રભાગ વાળા, મજબુત રથમાં બેઠેલા સુભટે એ છોડેલ અનેક આયુધવાળા, અનેક બાણ સમૂહથી છેદાઈ ગયેલા છત્ર અને ધ્વજવાળા, બાવૃષ્ટિ કરતા દીર્ઘરાજાના સૈન્ય કટકરાજાના સૌ ને સાથે અણધાર્યા Page #346 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મદત્ત ચક્રવતી દ્વારા દીર્ઘ રાજાનું મરણ ૩૨૯ યુદ્ધને આરંભ થયે. ચપળ ઘોડાઓની કઠોર ખરી વડે ઉખડીને ઊડતી રજવડે રોકાઈ ગયેલા દૃષ્ટિમાર્ગવાળા, વિવિધ પ્રકારના વસ્ત્ર ધારણ કરેલ ઉત્સાહી અશ્વસવારેવાળા, મેઘ સરખા શ્યામ હાથીઓની ઘટા પર આરૂઢ થયેલા, કદર્થના પમાડતા સુભટોવાળા, મસ્તક ધુણાવી મસ્તક પર રહેલ નાના ચામરને ડોલાવતા અશ્વોથી ખેંચાતા રથ-સમૂહવાળ, પરસ્પર ફેંકેલા હથીયારવાળા, તથા, હાથીઘટા, રથે અધો, અને સૈનિકનું કમકમાટી–ધ્રુજારી ઉત્પન્ન કરનાર યુદ્ધ થયું. આ પ્રમાણે દીર્ઘરાજાના સૈન્ય સહારા વગરના કટક રાજાના સૈન્યને વેર-વિખેર કરી ભગાડી મૂક્યું. લજા અને અભિમાનને ત્યાગ કરી કટક રાજાનું સૈન્ય ભગ્ન થયું કે તરત જ હાથીના ગંડસ્થળમાંથી ઓસરી ગયેલા મદરૂપ મેઘધકારવાળા, અશ્વની કઠોર ખરીથી ઉખડેલ પૃથ્વી તલમાંથી ઉડેલ ધૂળથી છવાઈ ગયેલ દિશામુખવાળા, એકી સાથે સમૂહમાં આવતા ના ચકોના મોટા શબ્દરૂપ ગજરવથી બહેરા થયેલા મહીતલવાળા, “મારે, મારે મારે એવા ભયંકર પ્રચુર પોકારવાળા દીર્ઘરાજાના પગપાળા સૈન્યમાં નિર્દયપણે ક્રોધાવેશ બની કુટી ચડાવી હાથમાં તલવાર ગ્રહણ કરી “બ્રહ્મદ” આવી પહોંચ્યા. “બ્રહ્મદરા યુદ્ધમાં ઝંપલાવ્યું એમ જાણીને બ્રહ્મદાનું સમગ્ર સૈન્ય પણ યુદ્ધ કરવા ચાલ્યું. ફરી યુદ્ધ પ્રવર્લ્ડ મોટા ગજેન્દ્રની ઘટા રૂપ નીચે નમતા ઘણા મેઘસમૂહવાળા, અનેક વર્ણવાળી બનાવેલી યુદ્ધચિહ્નની ધ્વજારૂપ ઈન્દ્રધનુષની શોભાવાળા, મ્યાનમાંથી ખેંચેલ ચમકારા કરતી તરવાર રૂપ વિજળીને ચમકારા કરતા, સુભટેએ કરેલા ઉદ્ભટ પિકારરૂપ ગજાવના શબ્દોથી મુખર, મોર પિછાનાં કરેલાં છત્રો પવનથી કંપતાં હતાં. તે જાણે નૃત્ય કરતાં હોય તેવા વર્ષા સમયના પ્રચંડ મેઘ સરખા બ્રહ્મદાના રસૈયે અર્ધક્ષણમાં દીર્ઘરાજાના સૈન્યને ગ્રીષ્મકાળના વંટોળીયાની જેમ ભગાડી મૂકયું. પિતાનું સૈન્ય ભગ્ન થયું, બ્રહ્મદરાનું સૈન્ય ચારે બાજુ ફરી વળ્યું, એટલે દીર્ઘરાજાએ વિચાર્યું કે, “હવે બીજે ઉપાય નથી' એમ ધીરજનું અવલંબન કરીને, પુરુષાતનને પ્રગટ કરીને, ધીરપુરુષના વર્તનનું અનુકરણ કરીને, “બીજા પ્રકારે પણ હવે છૂટી શકવાને નથી.” એમ વિચારીને દીર્ઘરાજા આગળ આવ્યો. સન્મુખ આવેલા દીર્ઘ રાજાને જોઈને હૃદયમાં તે ક્રોધાવિનની જ્વાળાઓથી સળગતે હોવા છતાં બ્રહ્મદરે શાંતિથી તેને કહ્યું કે-“અરે ! તમે તે અમારા પિતાજીના ખરેખર મિત્ર હતા” એમ સમજીને સમગ્ર સામંતેએ તમને પાલન કરવા. માટે રાજ્ય સમર્પણ કર્યું હતું. તમે આટલા સમય સુધી તેનું રક્ષણ-પાલન કર્યું, હવે પાછું મને સંપીને તમારી ઈચ્છા પ્રમાણે જઈ શકે છે. તમારા અપરાધની હું તમને ક્ષમા આપું છું.” એ સાંભળીને ક્રોધ કરતે દીર્ઘ પણ બોલવા લાગ્યો કે-વણિકે, બ્રાહ્મણ અને ખેતી કરનારાઓને વંશ પરંપરાથી આવતી વૃત્તિ-આજીવિકા હોય છે, પરંતુ નરેન્દ્રોને તે આ પૃથ્વી પરાક્રમથી ભજવવાની હોય છે. જે રાજ્યલક્ષમી શત્રુના મસ્તકમાં અને પ્રહાર કરીને દુઃખથી મેળવાય છે, તે પરાક્રમ બતાવ્યા સિવાય સ્વેચ્છાએ શાંતિથી કેવી રીતે છોડી શકાય છે તે તે કહે. એમ બોલતાં તેણે વર્તુલાકાર ધનુષ કરીને બ્રહ્મદરાના ઉપર બાણે છેડ્યાં. તેણે પણ દીઘે ફેકેલા બાણોને રેકીને સારથિ-સહિત દીર્ઘને વિંધી નાખ્યા. ત્યાર પછી પણ કપ પામેલા બ્રહ્મદત્તે એકધારા અનેક હથીયાર ભાલા, મગર આદિના પ્રહાર કરીને દષ્ટિમાર્ગ રૂંધી નાખે. આ સમયે “બીજા હથીયારથી આ સાધ્ય નથી તેમ ૪૨ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ચપન્ન મહાપુરુષનાં ચરિત ધરી ચક્રનું સ્મરણ કર્યું, એટલે તરતજ અનેક કિરણોથી ઝળહળતું સૂર્યમંડળ સરખું ચક્રહાથમાં આવી ગયું છેષથી લાલ થયેલા નેત્રવાળા બ્રહ્મદર તેને વધ કરવા માટે તેના પર કહ્યું. દીર્ઘરાજાને મૃત્યુ પમાડયા. “ચક્રવત જ્યવંતા વર્તા” એ કે લાહલ ઉછળ્યો. આ સમયે નગર દુકાનેને અને ભવનેને શેભાયમાન કરીને નગરલેક તેને જોવા માટે આવ્યા. રાજાએ નગરલકોને યથાયેગ્ય સત્કાર કર્યો, બીજાઓને પણ યથાયોગ્ય સત્કાર-સન્માન દાન કરીને નગરીમાં પ્રવેશ કરવા લાગ્યા. પ્રવેશ કરતા બ્રહ્મદત્તને જેનાર નગરલોકેએ પિતાના ગવાક્ષેને મુખ-કમલમય બનાવ્યા. પ્રાસાદમાળાઓને મહિલામય બનાવ્યા અર્થાત જ્યાં જુઓ ત્યાં સ્ત્રીઓ જ દેખાય. રાજમાર્ગ આભૂષણ અને સમગ્ર નગર આનંદમય શબ્દવાળું બની ગયું. વિશેષમાં બ્રહ્મદત્ત રાજાના દર્શન કરવા માટે બહાર નીકળેલી નગર-નારીઓ વડે તે નગર દેવાંગનામય બની ગયું. તે આ પ્રમાણે–તત્કાળ પૂર્ણિમાના મનહર ચંદ્ર-મંડળે ઉગ્યા હોય તેના સરખી કેટલીક સ્ત્રીએ ડાબા હાથમાં મણિનાં દર્પણે રાખી પંક્તિબદ્ધ તેજ પાથરતી હતી. કમળ વિકસિત કરનાર બાલસૂર્ય સરખી લાલ કમલિની સરખી કેટલીક સુંદરીઓ સરસ અળતાના રસથી હાથ-પગનાં તળીયાં રંગીને, સાંકળથી જકડેલા ચરણવાળી હાથણીની જેમ કેટલીક નગર-સુંદરીઓ પહેરેલા કટીસૂત્ર ઉછળવાથી ખલના પામતી ગતિવાળી, અતિશય ઉન્નત મેટા પધરવાળી વર્ષાલક્ષમીની જેમ કેટલીક સુંદરીઓ ઉદ્ભટ મનહર વિવિધ રંગવાળા ઈન્દ્રધનુષના રંગ સરખાં વને ધારણ કરનારી, મધુર શબ્દ બેલનાર હંસના કલરવવાળી, શરદલમીની માફક ચાલવા માટે ઉપાડેલા ચરણમાં પહેરેલા મણિજડિત નૂપુરના શબ્દ કરતીચક્રવાકમિથુન બેઠેલ કાંઠાવાળી ગૃહવાવડી સરખી કેટલીક નગરયુવતીઓ પુષ્ટ મોટા સ્તનોમંડલ વચ્ચે રહેલા ચપળ હારવાળી, વિવિધ વર્ણવાળા મણિઓના વિચિત્ર ઊર્ધ્વગામી કિરણોના બાંધેલા જાલ-સમૂહવાળી, જાણે ગૃહપરિચયના કારણે માર્ગની પાછળ લાગેલા મયુર કેમ ન હોય? એવી નગર-સુંદરીઓ કુતહળથી બ્રહ્મદત્ત રાજાને જોવા માટે નગર-માગે આવી. ત્યાર પછી સમગ્ર નગરલોકને કુતહળ ઉત્પન્ન કરતા, નગરને નીહાળતા બ્રહ્મદર, દ્વારભાગમાં સ્થાપન કરેલ મંગલ કળશાદિ સામગ્રીવાળા પોતાના મહેલમાં પ્રવેશ કર્યો. સમગ્ર સામંત રાજાઓએ ચક્રવતીને રાજ્યાભિષેક કર્યો. આગળ કહી ગયા તે પ્રમાણે ચક્રવતીએ ક્રમે કરી છ ખંડવાળા ભરતક્ષેત્રને સાધ્યો. પુષ્પવતી વગેરે સમગ્ર અંતઃપુર–પરિવાર આવ્યું. આ પ્રમાણે પ્રાપ્ત થયેલા ચક્રવર્તીને ઉચિત પરિવારવાળા મારા દિવસો પસાર થઈ રહેલા હતા. કોઈક સમયે “મધુકરીગીતિકા” નામના નાટકને જોતાં જોતાં મને જાતિ સ્મરણ ઉત્પન્ન થયું. આ પછીની હકીકત તે તમે જાણે જ છે. તેથી કરીને હે ભગવંત! આ વૃત્તાન્તથી મેં દુઃખથી ભેગે પ્રાપ્ત કર્યા છે, તેથી તે ત્યાગ કરવા હું શક્તિમાન નથી. આપને વધારે શું કહેવું? ત્યાર પછી તે સાંભળી “કર્મની ગતિ વિચિત્ર છે.” એમ માની મહર્ષિ મૌન રહ્યા. બ્રહ્મદને અંતઃપુર-સહિત મહર્ષિને પ્રણામ કરી નગરમાં પ્રવેશ કર્યો. તે મુનિ ભગવંત અનેક પ્રકારના તાપવિશેષ કરીને કર્મસમૂહને વિનાશ કરીને શુભધ્યાનમાં રહેલા અપૂવકરણ કરીને કેવલજ્ઞાન પ્રગટ કરીને મોક્ષ પામ્યાં. આ બે જુ ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત કરેલા વિષયસુખવાળા રાજ્યનું પાલન કરતા બ્રહાદત્ત ચક્રવર્તીએ ઘણો કાળ પસાર કર્યો. એક વખતે ભેજનને સમય થયે, ત્યારે એક બ્રાધામે આવીને રાજાને કહ્યું કે, અરે મહારાજ ! આજે મને એવી ઈચ્છા થઈ છે કે, “ચક્રવતીનું ભજન કર્યું, તે ભેજન બીજે કયાંય પ્રાપ્ત થઈ શકે તેમ નથી' એમ ધારીને તમને પ્રાર્થના કરું છું તે સાંભળીને બાદ કહ્યું કે, મારું આ ભેજન ખાઈને તમે પચાવવા સમર્થ નથી, કારણ Page #348 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મદત્તના ચક્રવર્તીનું શેષ જીવન ૩૩૧ કે ચક્રવતીને આહાર ચક્રવતીજ પરિણુમાવી શકે અર્થાત પચાવી શકે, પણ મારે આહાર બીજા પચાવી શકે નહિં.” બ્રાહ્મણે કહ્યું કે, “તમારા સરખા મહાનુભાવ પણ જે અન્નમાત્ર આપવા માટે આટલે વિચાર કરે, તે મળેલી રાજ્યલક્ષમી નિરર્થક સમજું છું, છખંડવાળા ભરતનું સ્વામીપણું નિરર્થક છે, અહીં ઘણા રાજાઓ રાજ્ય કરી છેવટે છોડીને ચાલ્યા ગયા, તમને પણ આ રાજયલમી શાશ્વતી નથી.” આ પ્રમાણે બોલનાર બ્રાહ્મણ ઉપર કષાય ઉત્પન્ન થયે અને તેની વાત સ્વીકારી ભેજન આપવાનું નકકી કર્યું. ત્યાર પછી પુત્ર, પુત્રી પૌત્રાદિપરિવાર સાથે તેને ભેજન કરાવ્યું. ભોજન કરીને બ્રાહ્મણ પિતાના ઘરે ગયા. હજારકિરણવાળે સૂર્ય અસ્ત પામે, રાત્રિ પડી. થોડો થોડો આહાર પરિણમન થવા લાગે એટલે અત્યંત ઉન્માદને વેગ વધવા લાગે, કામદેવને મહામદ ઉત્પન્ન થવાથી વિવેકરહિત બની માતા, પુત્રી, બહેનની ગણતરી કર્યા વગર બ્રાહ્મણનું આખું કુટુંબ પરસ્પર અકાર્યનું આચરણ કરવા લાગ્યું કે જ્યાં સુધી તે આહાર સંપૂર્ણ પરિણામ ન પામ્યો અર્થાત્ પચી ન ગયે. રાત્રિ પૂર્ણ થઈ. આ સર્વ હકીકત નગરલોકેના જાણવામાં આવી. બ્રાહ્મણ પરિવાર અત્યંત લજજા પામે. બ્રાહ્મણ પોતે તે લોકોને મુખ બતાવવા અસમર્થ થવાથી નગરમાંથી નીકળી ગયો અને ચિંતવવા લાગ્યું કે, “જુઓ ! વગર કારણના વૈરી બ્રહ્મદ ભજનમાત્ર માટે મને વિરુધ આચરણ કરનાર કર્યો. એમ વિચારતા તેને ક્રોધ ઉત્પન્ન થયે. “હવે કયા ઉપાયથી રાજાનો અપકાર કરીને બદલે લે ?' એમ વિચારતા તેણે ઘણા અપકાર કરવા માટે વિચારણાઓ કરી. છેવટે એક ગોફણથી લક્ષ્ય વિંધનાર ચતુર મિત્ર મળી આવ્યા, તેને સદ્ભાવ પૂર્વક આદર કર્યો અને પિતાને અભિપ્રાય તેને જણાવ્યું. તેણે પણ તે વાત એકદમ સ્વીકારી લીધી. કેઈક સમયે રાજમાર્ગ પર નીકળેલા ચક્રવતીને ભીંતની એથે શરીર છૂપાવીને તે મિત્રે ગોફણથી બે કાંકરા એક સાથે ફેંકીને બે આંખનું લક્ષ્ય કરીને ચક્રવતીની બંને આંખે ફેડી નાખી. તેની પાસેથી તે વૃત્તાન્ત જાણીને ઉગ્ર ક્રોધ પામેલા તેણે કુટુંબ-સહિત પુરોહિતને મરાવી નખાવ્યો. બીજા પણ અનેક બ્રાહ્મણોને મરાવીને રાજાએ મંત્રીને કહ્યું કે, “આ સર્વેની આંખો એક થાળમાં એકઠી કરી મારી પાસે સ્થાપન કરે. જેથી તેને મારા હાથથી મસળી મસળી સુખને અનુભવ કરું. મંત્રીએ પણ તેની કર્મ–પરિણતિના તીવ્ર અધ્યવસાયવિશેષ જાણીને ગુંદાવૃક્ષના ફલને ચીકણું ઘણું ઠળીયા થાળમાં એકઠા કરી તેની આગળ મક્યા. તે રાજા પણ તે ગુંદાફળને મસળતાં પિતાને કૃતાર્થ માનતે રૌદ્ર અધ્યવસાય કરતો કે, “બ્રાહ્મણે. નાં નેત્રો મેં મેળવ્યાં.” એ રીતે દિવસો પસાર કરતા હતા. આ પ્રમાણે નેત્રને વ્યપદેશ કરીને અપાતા ગુંદાફળના ઠળીયાઓને હાથથી મસળતાં તેના સાતસે સોળ વર્ષ અને ઉપરાંત કેટલાક દિવસે પસાર થયા. તેનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું, ત્યારે તેવા જ ક્રૂર રૌદ્ર અધ્યવસાયની વૃદ્ધિ કરતે કરતે તે મૃત્યુ પામીને “મહાતમ” નામની સાતમી નારકીના “અપ્રતિષ્ઠાન” નામના નારકમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા નારકીપણે ઉત્પન થયો. આ સમજીને બીજા કોઈ સાધુએ નિયાણું ન કરવું. આ પ્રમાણે નિયાણનું બળવાનપણું જણાવનાર બ્રહ્મદત્ત નામના બારમા ચાવતીનું પ્રગટ ચરિત્ર સમાપ્ત થયું. આ પ્રમાણે આગધારક આ. શ્રી આનંદસાગર સૂરીશ્વરજીના શિષ્ય આ. શ્રીહેમસાગર સૂરિએ “ચઉષ્પન્ન મહાપુરિસ ચરિય” ના ગુર્જરીનુવાદમાં બ્રહ્મદત્ત ચક્રવતીનું ચરિત્ર પૂર્ણ કર્યું. [૨] Page #349 -------------------------------------------------------------------------- ________________ (૫૩) શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પરહિત કરવામાં ઉદ્યમવાળા મહાનિધાન સરખા મહાવિદ અને ઉપસર્ગોને નાશ કરનાર કોઈ મહાપરાક્રમી આત્માઓ ઉત્પન્ન થાય છે. જંબુદ્વીપ નામના આ દ્વિીપમાં ભરતક્ષેત્રમાં ઊંચાં ભવ્ય ભવને અને ઉપવનેથી મનેહર મહાદ્ધિ-સમૃદ્ધિવાળા લોકોની વસ્તીવાળું પોતનપુર” નામનું નગર હતું. ત્યાં મેદોન્મત્ત શત્રુરૂપ કમલેને સંકોચ કરાવનાર, ચંદ્ર સરખે “અરવિંદ” નામને રાજા હતો. તે રાજાને અનેક શાસ્ત્રના અર્થ અને પરમાર્થ સમજેલો હોવાથી સુબુદ્ધિવાળા, જીવાજીવાદિક પદાર્થના વિસ્તારવાળા બોધથી ઉત્પન્ન થયેલા સમ્યગદર્શનવાળે “વિશ્વભૂતિ' નામના પુરહિત હતો. ઉભય લેકના હિતનું અનુવર્તન કરનારી “આશુધરી” નામની તેને ભાર્યા હતી. તેની સાથે વૈભવનુસાર વિષયસુખ અનુભવતાં તેમને અનુક્રમે “કમઠ” અને “મરુભૂતિ' નામના બે પુત્રો ઉત્પન્ન થયા. દેહની પુષ્ટિથી વૃદ્ધિ પામતા ક્રમે કરી યૌવનવય પામ્યા. મોટા કમઠનું “વરુણા કન્યા સાથે અને નાના મરુભૂતિનું “વસુંધરા નામની કન્યા સાથે પાણિગ્રહણ કરાવ્યું. એ પ્રમાણે કાળ વહી રહે છે. કેઈક સમયે શ્રાવકધર્મ કરવામાં ઉદ્યમ કરનાર વિશ્વભૂતિ કાળ પામીને દેવલેકે ગયે. પતિના વિયોગના શેકાનલથી તપેલા માનસવાળી તે અણુધરી પત્ની તેવા પ્રકારના વ્રતવિશેષથી કાયાને શેષાવીને ગૃહવાસને ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરી દેવલોક પામી ત્યાર પછી કમઠ અને મરુભૂતિએ માતા-પિતાનાં મરણોત્તર કાર્યો કર્યા અને ક્રમે કરી માતા-પિતાના વિરહના શક-રહિત બન્યા. મોટાને ગૃહસ્થ ધર્મમાં સ્થાપન કર્યો. જિનવચનમાં અત્યંત ભાવિતમતિવાળો નાનો મરુભૂતિ તે વળી અત્યંત વિષયાસક્તિથી દૂર રહેલે, સકલ શાસ્ત્રના અર્થ વિચારવામાં કુશલ, સંસારના વિલાસથી પરાભુખ, વિષય-તૃષ્ણાની અભિલાષા વગરને રાત્રિ-દિવસ પૌષધ-ઉપવાસ કરીને જિનભવનમાં ઘણા સમય પસાર કરતા હતા. એટલે તેની વસુંધરા પત્ની મનહર યૌવન ફૂટવાથી શોભાયમાન અવયવાળી વિષલતાની જેમ સમગ્ર લોકોના મનને મેહ ઉત્પન્ન કરનારી થઈ તેવા સુંદર રૂપને દેખીને મેડના વેગને રેક મુશ્કેલ હોવાથી, વિષયના વિલાસોનું નિવિવેકી પણું હોવાથી મોટા ભાઈ કમઠનું ચિત્ત ચલાયમાન થયું. ભાઈની પત્ની ઉપર અનુરાગ ઉત્પન્ન થયે. અકાર્ય આચરણની અભિલાષા વૃદ્ધિ પામી. જેથી પોતાના કુલના કલંકના અપવાદને અંગીકાર કરીને, દુર્ગતિના દુઃખની પરંપરાને સ્વીકારીને વિકાર-સહિત શૃંગારિક વાતો કરવા પૂર્વક તેની સાથે આલાપ કરવા લાગ્યો. એ પ્રમાણે હમેશાં બેલાવતાં અનુરાગથી તેના ચિત્તનું આકર્ષણ કર્યું. અથવા તો જેમ સ્નેહથી સંકળાયેલાં હોય. તેને જુદા પડાવે છે અને દૂર રહેલા હોય તેને Page #350 -------------------------------------------------------------------------- ________________ કમઠનું દુરાચારણ ૩૩૩ પણ પ્રેમ ઉત્પન્ન કરાવે છે, તેમ ચતુરાઈ પૂર્વક અનુરૂપ શબ્દપ્રયોગ કરીને બેલાયેલી વાણી દૂર રહેલો હોય તેવાને પણ પ્રેમ કરાવે–તેમાં આશ્ચર્ય નથી. તે વસુંધરા પણ જેણે અત્યારસુધી વિષય-સંજોગ જાણ્યો નથી, પતિએ પણ ત્યજેલી છે–એમ માનીને, કામદેવ દુર્ધર હોવાથી કમઠ સાથે લાગુ પડી. એ પ્રમાણે પરસ્પર બંનેને સનેહપ્રકર્ષ વૃદ્ધિ પામે. આ હકીક્ત વરુણએ જાણી. તેવા પ્રકારનું વર્તન જોવા માટે અસમર્થ, ઈર્ષાગે, ઉત્પન્ન થયેલા ક્રોધથી યથાર્થ હકીકત મરુભૂતિને જણાવી, પણ તેણે તે વાત ન માની અને તેને વચનની અવગણના કરી. વારંવાર કહેવા લાગી, ત્યારે મરુભૂતિ ચિંતવવા લાગ્યો જ્યાં સુધી પોતે પ્રત્યક્ષ દેખ્યું ન હોય, ત્યાં સુધી હિત ઈચ્છતા મનુષ્ય કોઈના કહેવા માત્રથી તેને સત્યપણે ન સ્વીકારવું.” જ્યાં સુધી હું પ્રત્યક્ષ ન દેખું, ત્યાં સુધી આ વિષયમાં મારે કંઈ કરવાનું રહેતું નથી. હવે ચિત્તમાં એક કલ્પના ગઠવી કે – “હું ગ્રામાન્તરે જાઉં છું' એમ તેમની આગળ કહીને તે પોતાના ઘરેથી નીકળી ગયે. પ્રદોષસમયે જુનાં કપડાં પહેરેલ, લાંબી મુસાફરી કરીને આવેલે હેવાથી થાકેલે, પિતાનું રૂપ અને ભાષાનું પરાવર્તન કરીને અહીં મને રહેવા માટે સ્થાન મળશે?” – એમ કમઠ આગળ પૂછવા લાગ્યો. કમડે પણ રાત્રિ અંધકારવાળી, બુધિમાં ઘણા વિકલ્પો ચાલતા હોવાથી અંધારામાં તેને ઓળખી શકે નહિં અને કારુણ્યભાવથી તેને કહ્યું કે, “હે ભદ્ર! અહીં આંગણામાં તારી ઈચ્છા પ્રમાણે નિવાસ કર.” ત્યાર પછી મરુભૂતિ સૂઈ ગયો. સાચી હકીક્ત જાણવાના અભિપ્રાયથી યથાસ્થિત તેઓને વ્યવસાય જોયા કર્યો. સાંભળ્યા પ્રમાણે પ્રત્યક્ષ દેખ્યું. તે વ્યવહાર દેખવા અસમર્થ અંતઃકરણમાં વૃદ્ધિ પામેલા કે પારિનની જવાળાઓથી ભયંકર થયેલા હૃદયના આવેગવાળે, લોક – નિંદાના ભયવાળે કઈ પ્રકારે ચિત્તના વિકારને દબાવીને તે પ્રદેશમાંથી નીકળી ગયું. રાજા પાસે જઈને યથાર્થ હકીકત કહી. કોપ પામેલા રાજાએ પોતાના સેવકોને આજ્ઞા કરી કે પોતાના કુલને કલંકિત કરનાર દુરાચારી આ કમઠને ગધેડા ઉપર બેસાડીને, ફુટેલ ઢોલ વગડાવી, સતત લગાતાર માર મારતાં મારતાં નગરમાંથી કાઢી મૂકો.” સેવકએ રાજ-આજ્ઞા પ્રમાણે તેને કાઢી મૂકો. ત્યાર પછી તે કમઠ તેવા પ્રકારની વિડંબનાથી ઉત્પન્ન થયેલ કોધપ્રકર્ષવાળો કંઈ પણ બીજું કાર્ય કરવા અસમર્થ થયેલ નગરમાંથી નીકળી ગયા. મહારાગ્યથી ઉત્પન્ન થયેલ પરલેક-હિતાચરણ કરવાના ચિત્તવાળ વનમાં ગયે. પરિવારની દીક્ષા ગ્રહણ કરીને કષ્ટવાળું અજ્ઞાનતપ કરવા લાગ્યો. આ હકીક્ત જાણીને ઉત્પન્ન થયેલા પશ્ચાત્તાપવાળે મરુભૂતિ કમઠને ખમાવવા માટે વનમાં ગયે. તેના ચરણમાં પડે. કપાતિશયવાળા કમઠે પણ પરિવ્રાજકપણું વિસારીને, તેનાથી થયેલી વિડંબનાનું સ્મરણ કરીને, પગે પડેલા મરુભૂતિના મસ્તક ઉપર નજીકમાં રહેલી મડાશિલા ગ્રહણ કરીને ફેંકી. પ્રહાર નિષ્ફલ ગયેલે જાણી ફરી પણ તે જ શિલા ઉપાડીને તેના ઉપર નાખી. તેના મહાઘાતથી મસ્તક ઘૂમાવતો અને મુખમાંથી લોહીનું વમન કરતો તીવ્ર વેદનાથી વૃદ્ધિ પામતા મહાઆત ધ્યાનવાળે તે મરુભૂતિ મૃત્યુ પામીને અતિઉચા પર્વત પાસેની ગાઢ નિછિદ્ર ઝાડીવાળા, મોટા પાંદડાવાળા વિકસિત સલકી વૃક્ષવાળા, વિવિધ વનખંડેથી શોભાયમાન “દંડક” નામના અરણ્યમાં શ્રેષ્ઠ હાથીઓના ટોળામાં રહેલી Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત એક સારી હાથણીના ગર્ભમાં ઉત્પન્ન થયા. ક્રમે કરી જન્મ પામ્યા. સમગ્ર દેહના અવયવા ખીલી ઉઠ્યા અને યૌવનવય પામ્યા. સમગ્ર હાથણીના યૂથના અધિપતિ થયા. હાથણી એની સાથે વિવિધ રતિ-સ ંભોગરસની ક્રીડા કરતા ઈચ્છા પ્રમાણે વિચરવા લાગ્યા. કેવી રીતે ?-અન્યા અન્ય ક્રીડા કરવાથી ઉત્પન્ન થયેલા પ્રેમથી રતિરસના વિલાસવાળે, લીલા પૂર્વક ચાલવાની ગતિવિશેષથી સૌભાગ્ય પ્રગટાવતે, હાથણીએએ સૂંઢના અગ્રભાગથી તાડી આપેલાં કેામલ નવીન પત્રોના આહાર કરનાર, પોતાની સૂંઢના અગ્રમાગથી પ્રિય હાથણીના દેહના વિસ્તારને પંપાળતા, વિશાળ પેાલસ્થલમાંથી ઝરતા ઘણા મદજળના પરિમલવાળા, અતિશય ઊંડાણુવાળા સરેવર-જળમાં સ્નાન કરવાની આનંદોલ્લાસવાળી ક્રીડા કરતા, પેાતાની ઈચ્છા પ્રમાણે કલ્પેલી અને હરવા-ફરવાની ક્રોડાથી ઉત્પન્ન કરેલા હૃદયના સતાષવાળા, અનેક હાથણીએથી પરિવરેલા એ હાથી તે વનમાં ઈચ્છા પ્રમાણે રમણ કરતા હતા. આ બાજુ અનેક પત, નગર, પટ્ટણ, મરમ્મ, દ્રોણુમુખથી ચારે હાથી, ઘેાડા, પાયદળ, સામનાદિકથી પરિવરેલા રાજ્યનું પાલન કરતા દિવસે પસાર થતા હતા. કોઈક સમયે શરદકાળમાં મહેલમાં રહેલા તે પ્રકારની શુગર-વિલાસવાળી ક્રીડાએ કરતા હતા. તે પ્રિયાએ કેવી હતી ? તે કહે છે: બાજુ ઘેરાયેલા, ઘણા અરિવંદ રાજાના પ્રિયાએ સાથે ઘણા શ્યામ ખીચાખીચ ભરાવદાર કેશ-સમૂહનાગૂંથેલા આંબાડા પર પુષ્પમાળાની વેણી ધારણ કરનાર, સુગ ંધી કસ્તૂરીના લેપથી કરેલ શેાભાવાળી, મદિરાપાનના મથી અધ મીંચાએલ પહેાળા અને લાંબા નેત્રવાળી, નજીક નજીક લાગેલા પરસેવાના બિન્દુએથી શાભતા ભાલતલ વાળી, અભિલષિત રતિસમાગમ માટે ધીમે ધીમે વિસ્તારેલ અંગરચનાવાળી, ઘટ્ટ ચંદનરસથી વિલેપન કરેલા પુષ્ટ સ્તનમડલવાળી, મધુ-રસની સુગંધ-મિશ્રિત વદનના શ્વાસેાાસના પવનવાળી, શૃંગારની ગમે તેમ આડી-અવળી વાતા કરીને ઉત્પન્ન કરેલ પ્રચંડ કામદેવના સંગવાળી, સમગ્ર સ્ત્રી–કળાએાના અભ્યાસથી ઉલાસ પામતા સૌભાગ્ય મહાગુણાતિશયવાળી, કટાક્ષપૂર્ણાંક અવલેાકન કરીને પ્રિયના હૃદયમાં પ્રશંસા અને પ્રેમ પ્રગટ કરનાર, કામદેવની વેદનાથી વિધાયેલ હૃદયવાળી, મન અને નયનને સુખ આપનાર, આવા પ્રકારની શ્રેષ્ઠ અંતઃપુરની તરુણુ સુંદરીઓ સાથે અરિવંદુ રાજા ક્રીડા કરતા હતા. પેાતાની પત્નીએ સાથે આવા પ્રકારની ક્રીડા કરતા અરવિંદ રાાએ ઉંચા આકાશતલમાં અત્યંત ઉંચા નમેલા મનેાહર ઈન્દ્રધનુષની જેમ ચંચળ, ચમકતી ચપળ વિજળી સરખા તેજસ્વી કૈલાસ પર્વતના શિખરની ઝાંખી કરાવનાર ગગનસ્થ પર્વતફૂટની ભ્રાન્તિ કરાવનાર, મહામેઘ મંડલ જોયું. તે જોઇને રાજાએ કહ્યું, અરે ! જુએ જુએ શિલ્પીએ નિર્માણ કરેલા સુંદર મંદિર સરખા અત્યંત રમણીય મેઘાડંબરને આકાશમાં દેખા.' એમ કહ્યું. એટલામાં તે વૃદ્ધાવસ્થાથી પરાવર્તન પામેલા રૂપવાળા મનુષ્યની જેમ આકાશમાં દેખેલા રૂપનું પરાવર્તન થયું, તેત્રા પ્રકારના પરાવર્તન પામતા દેખાવને દેખીને લુકમી પણાના યેાગે તેના ચારિત્રમાહનીયકર્મ ના ક્ષયો શમ થયે. સંસારવાસના સંગથી વિરક્ત થયે. જ્ઞાનાવરણુક ના ક્ષયપશુમ થવાથી અવિધજ્ઞાન ઉત્પન્ન થયું. પરિવારને પ્રતિષેધ કરવા માટે રાજા કહેવા લાગ્યા કે Page #352 -------------------------------------------------------------------------- ________________ પદાર્થોની ક્ષણભંગુરતાથી વૈરાગ્ય ૩૩૫ આ પણ એક આશ્ચર્યની વાત છે કે તેવા પ્રકારના મેાટા વિસ્તારવાળા ચપળ વિજળીના ચમકારાના વિલાસવાળા આકાશમાગમાં રહેલા મેઘ-સમૂહાની શાભા ક્ષણવારમાં કેવી રીતે અદૃશ્ય થઈ ? ઘણા પ્રકારના લાખા જાતિના દુઃખસમૂહવાળાસંસારમાં જગતમાં ઉત્પન્ન થનારા સર્વ પદાર્થોની ક્ષણમાં નાશ પામવા રૂપ આ જ ગતિ છે. એક વખત જે યુવાન વયમાં પોતાનાં રૂપ અને સૌભાગ્યના મહા અહંકાર કરતા હતા, તેમ જ ઊંચું મુખ કરી લાંબા માર્ગ સુધી નજર ફેંકી શકતા હતા, તે જ મનુષ્ય જ્યારે વૃદ્ધાવસ્થા પામે છે, ત્યારે તેનાં હાડકાં ખખડી જાય છે, દેખાવ એડાળ થાય છે અને ધ્રૂજતા ધ્રૂજતા ખીજાના ખભાના ટેકો દઈ ને શિત-રિડુતપણે મુશ્કેલીથી ચાલી શકે છે. યુવાનીમાં જે નયના તરુણીએનાં રૂપ, લાવણ્ય, લીલા અવલોકન કરવા માટે અર્પણુ કરાતાં હતાં, તે જ નયના વૃદ્ધાવસ્થામાં કંઈ પણુ જોવા માટે સમર્થ બની શકતાં નથી! યુવાવસ્થામાં જે શ્રવણા મધુર ગીત-ગાન શ્રવણ કરતાં લાંબા કાળ સુધી થાકતાં ન હતાં, તે જ શ્રવણા વૃદ્ધાવસ્થામાં મોટા શબ્દોથી સભળાવે તે પણ સાંભળવા શક્તિમાન બની શકતા નથી ! યુવાવસ્થામાં મસ્તકના કેશા ભમતા ભ્રમર અને અંજન સરખા નિર્મળ ચમકતા અને શ્યામ હતા, તે જ કેશે વિકસિત કાસજાતિના ઘાસના સફેદ પુષ્પ જેવા ઉજ્જવલ વર્ણવાળા થાય છે ! આવા પ્રકારની સ્થિતિ વૃદ્ધાવસ્થામાં દરેક જીવાને થાય છે એમ સમજીને ધર્મમાં ઉદ્યમ કરવેા, તે જ યુકત છે.' વળી અનાદિથી ઘણા ભવ અને ઘણા કાળથી ઉપાર્જન કરેલ મહાકની પર પરાવાળે જીવ સેંકડા દુઃખરૂપ આવતા વાળા ભવસમુદ્રમાં અટવાઈ રહેલા છે. નારકી ગતિમાં પાતે કરેલા કમ યાગે પરાધીનતા પામેલે વિવિધ શસ્રાના અભિધાતથી ઉત્પન્ન થયેલી વેદનાએ ભાગવે છે. તિય ચગતિમાં અતિભાર ઉંચકવા, ડામની વેદના, નિશાની કરવા માટે તપાવેલા લાઢાના સળીયાના ડામ સંહન કરવા, કાન, અંડ, નાક કપાવવાની વેદના, ભૂખ, તરશ, પરિશ્રમ વગેરેની અનેક પ્રકારની વેદનાને અનુભવ કરવા પડે છે. મનુષ્યગતિમાં પણ દારિદ્રયદોષ, દુર્ભાગીપણું, દૂષિત અવયવ થા, વિષયતૃષ્ણા પૂર્ણ ન થવી ઈત્યાદિ દુઃખમાં જન્મ પસાર કરવે પડે છે. હવે કોઈ પ્રકારે વિષયની પ્રાપ્તિ થાય અને ક્ષણિક સુખનેા અનુભવ કરે, તે પણ વળી પ્રિયજનના વિયાગ, અપ્રિયજનના સમાગમ ઇત્યાદિથી ઉત્પન્ન થયેલ દુઃખ મેળવે છે. દેવગતિમાં પણ મહર્ષિક અને ઇન્દ્રાદિકની અધિક ઋદ્ધિ-સમૃદ્ધિ દેખીને દેવસમૂહો ઈર્ષ્યાથી બહુ દુઃખ પામે છે. વળી દેવત્વ સમાન હોવા છતાં અશ્વવાળા દેવા ખીજાને હુકમ કરી પેાતાની આજ્ઞાનેા સ્વીકાર કરાવે છે. આ દુઃખથી પણ દેવે માનસિક વ્યથા અનુભવે છે. આવા પ્રકારના, મહાદુઃખ સમૂહ-પરંપરાની વિશાળતાવાળા સંસારમાં વિવેકવાળા કયા સમજીને વૈરાગ્ય ન થાય ? -આ પ્રકારે શૃંગારરસમાંથી વૈરાગ્યભાવના પામેલા રાજાને જોઈને સમગ્ર સુદરીવગ કહેવા લાગ્યા કે આ પુત્ર ! વગર પ્રસ ંગે આપે આમ આવા પ્રકારનું અનુચિત વચન કેમ કહ્યું ? જેનાથી રસાંતર દેખાવ દેખાડીને પલટાયેલા રૂપ જેવા જણાવ છે. આપની ચપળ–ઉલસિત નયન-તારાના ઉત્કંડિત જણાતા, કંઈક સ્ફુરાયમાન પાંપણાના પડલવાળા ફટાક્ષ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ચેપન્ન મહાપુરુષનાં ચરિત વિકારો કયાં ચાલ્યા ગયા ? શુંગાર--પૂર્વક કરેલા બ્રભંગના વિલાસેના પ્રકાશનરૂપ અલંકાર ધારણ કરનાર લલાટનો અગ્રભાગ કયાં ગયો ? નેહગર્ભિત કપટવચનેથી ઉત્પન્ન થયેલ પ્રિયપદની પ્રચુરતાવાળા તમારા સુંદર આલાપ યાં ગયા ? હૃદયમાં વૃદ્ધિ પામેલી પ્રચંડ ઉત્કંઠા જણાવનાર સુંદર અભિનયની આકૃતિ જેમાં હતી, એવી રમણક્રીડાની અભિલાષા કયાં ચાલી ગઈ? અથવા તે તમને અપરાધ કોણે બતાવ્યું ? અથવા તે તમારી આજ્ઞા કેણે ખંડિત કરી ? અગર તે કોણે તમારો અપરાધ કર્યો ? આ પ્રમાણે પ્રિયાઓ બેલતી હતી, ત્યારે રાજાએ તેમને પ્રત્યુત્તર આપ્યું કે તમારામાંથી કેઈએ પણ મારી વિરુદ્ધ આચરણ કરેલું નથી, પરંતુ આ સર્વ યથાર્થ સંસારના સર્વ વિલાસે છે. જેથી કરીને કર્મ પરિણતિને વશ પડેલા આત્માને પ્રિય હોય, તે પણ અપ્રિય, અનુકલ પણ પ્રતિકૂળ, સ્વજન પણ દુર્જન, મિત્ર પણ શત્રુ, સંપત્તિ પણ આપત્તિ, સ્ત્રી પણ કેદખાનું અને રાજ્ય પણ મૃત્યુ લાગે છે. જેમ સુંદર પ્રકારનાં આલેખેલ ચિત્રોવાળી ભિત્તિને પાણી વડે સાફ કરવાથી સુંદર શોભા આપતી નથી, પણ ચિત્રો ભુંસાઈ જાય છે, તેમ વૃદ્ધાવસ્થા અને મરણરૂપ લાગેલા જળથી આ શરીર પણ શોભા પામતું નથી. જેમ નદીઓ સમુદ્રમાં ગયા પછી ફરી પાછી આવી શકતી નથી, તેમ શરીરમાંથી ગયેલાં રૂપાદિક સૌભાગ્ય પાછાં મેળવી શકાતાં નથી. જેમ આકાશતલમાં ઉદય પામેલો સૂર્ય ક્ષણવાર પણ સ્થિર રહી શકતો નથી, તેમ જીવેનું તારુણ્ય મુહુર્ત પણ સ્થિર રહી શકતું નથી. પવન સાથે અથડાએલાં વૃક્ષપત્રો ક્ષણવાર પણ સ્થિર રહી શકતાં નથી, તેમ આ જગતમાં વિવિધ વ્યાધિઓથી યુકત જીવનું જીવતર પણ સ્થિર રહી શકતું નથી. જેમ સુકાઈ ગયેલા પિલાણવાળા વૃદવૃક્ષમાં એકસામટાં અનેક પત્રો ઉગતાં નથી, તેમ વૃદ્ધદેહમાં વિષયના વિલાસે ઉત્પન્ન થતા નથી જેમ નિર્વાણ પામેલા અગ્નિની જ્વાળા ફરી બળતી નથી, તેમ સમગ્ર ઈન્દ્રિયોની ચાલી ગયેલી વિકાર-ચેષ્ટાઓ પાછી મેળવી શકાતી નથી. જેમ કરમાયેલાં, મર્દન કરાયેલાં પુષ્પો ઉપયોગમાં લઈ શકાતાં નથી, તેમ વૃદ્ધાવસ્થાવાળે દેહ વિષયની અભિલાષા મેળવી શકો નથી. જેમ સૂકા વૃક્ષના લાકડાને ભૂકકો પવનથી ઉડીને ચારે દિશામાં ચાલ્યા જાય છે, તેને ફરી એકઠો કરી શકાતું નથી, તેમ મનુષ્યનું ચાલ્યું ગયેલું મનુષ્યપણું ફરી મેળવી શકાતું નથી. આ પ્રમાણે તુણાગ્ર પર રહેલા જલબિદ અને સંધ્યાના રંગે સરખી ઉપમાવાળ ચંચળ જીવતરમાં જાણકાર મનુષ્ય સ્થિરપણાની આશા કેવી રીતે રાખી શકે ?” આ પ્રમાણે પિતાની સર્વ પ્રિયાઓને પ્રતિબંધ કરીને સાથે પોતાના પરિવારને પણ સમજાવીને પિતાના પુત્રનો રાજ્યાભિષેક કરીને રાજ્યલકમીને તૃણ માફક ત્યાગ કરીને નિર્મળ સ્વભાવવાળા રાજા શ્રમણ–લિંગને સ્વીકાર કરીને અતિદુષ્કર તપ-વિશેષ કરીને શરીર નિર્બલ કરીને એક ગામ થી બીજા ગામ-નગરાદિકમાં વિચારવા લાગ્યા. કેવી રીતે ?– મન, વચન, કાયા અને સમગ્ર ઈન્દ્રિયના વિષયોને ગોપવિતા, શાના શુભ અર્થોની વિચારણા કરતા, ચંદ્રની જેમ નિર્મલ ગુણરૂપ કિરણો વડે પાપ-અંધકારને દૂર કરતા, સમગ્ર કષાયો અને કલેશને ત્યાગ કરીને ઉત્પન્ન કરેલા મનહર સમ્યગ-દર્શનવાલા, સજજડ કમ–કિચડના લેપથી રહિત હો આકાશની જેમ શોભતા હતા. તપરૂપ ચરણના નહારના પ્રહારથી નાશ કરેલા મદસ્થાનકેવાળા, પ્રાપ્ત કરેલા પ્રભાવાતિશયવાળા આ રાજર્ષિ સિંહની જેમ કામદેવ-ગજેન્દ્રને વિનાશ કરી વિચરતા હતા. વળી નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તઓનું પાલન કરતા, અભિગ્રહના નિયમ કરતા, ગુરુની આજ્ઞા મેળવીને એકલવિહારી પ્રતિમા પણ વિચારવા લાગ્યા, Page #354 -------------------------------------------------------------------------- ________________ સાથ, વનાથી, સરોવર, પાસે ૩૩૭ કરવા આ પ્રમાણે વિચરતા વિચરતા સમ્મેત શૈલ' તીર્થને વંદન કરવા માટે બુદ્ધિ પ્રગટ થઇ. સાગરદત્ત સાથે વાહની સાથે વિહાર કરવા લાગ્યા. સાગરદત્ત પ્રણામ કરીને પૂછ્યું કે, હું ભગવત ! આપ કઈ તરફ પધારવાના છે ?” મુનિએ કહ્યું કે, અષ્ટાપદ પર્વતની યાત્રા માટે. સા વાહે ફરી પ્રશ્ન કર્યાં કે, તમારા ધમ કેવા પ્રકારના છે ? એટલે મુનિએ સમ્ય ફ-મૂલ પાંચ મહાવ્રતવાળા યતિધમ કહ્યો. તેમ જ તે જેનાથી ન બની શકે, તેને પાંચ અણુવ્રતવાળે શ્રાવકધમ સમજાયે. તે સાંભળીને તેનાં કમેમાં પાતળાં પડ્યાં, મિથ્યાત્વઅધકાર નાશ પામ્યા. ધર્મ કરવાના ઉદ્યમ ઉચ્છ્વાસ પામ્યા. શ્રાવકધમ સ્વીકાર્યાં. એ પ્રમાણે હ ંમેશાં ધર્મોપદેશ સાંભળવામાં તેના દિવસે પસાર થતા હતા. સાથ ચાલ્યા કરે છે. ક્રમે કરીને સાથે ત્યાં પહાંચ્યા, જ્યાં પેલા વનહાથી હતેા. સરોવર-વણું ન તે વનમાં એક સરાવર દેખ્યુ. તે કેવું હતું ? નીલ આકાાસ્થળના પ્રતિબિંબ સરખું, ત્રણે લેાકની લક્ષ્મીના દપણું સરખું, જાણે સમગ્ર ભુવન જળસ્વરૂપ ધારણ કરીને હાજર થયું હાય તેવું વિશાળ, હિમાલયના ઉજ્જવલ શિખરની જેમ સ્થિર સ્થાન પામેલુ, ચદ્રષિ બની જેમ રસભાવમાં પરિણમેલું, સમુદ્રમાં પ્રવેશ કરવા માટેના મુખમા સરખું, ધરતી–વનિતાની મણિતિ ફસબંધી ભૂમિ સરખું, સ્ફટ્રિક પર્વતમાળા સરખા જળચર જીવાથી વ્યાસ, જળ નિર્મળ હાવાથી સરાવરની અંદરના વિવિધ રંગવાળા વિવિધ પદાર્થોનું સ્વરૂપ વિચારતા ચપળ પવનથી ઉછળતા, જળતર`ગના બિન્દુએ ઉડવાથી જાણે મેઘધનુષના ખ ́ડથી શેશભાયમાન હાય તેવું સરાવર દેખાતું હતું. નિર'તર પ્રવર્તતી ઉત્કંઠાઓથી ભરપૂર મનેહર યૌવનની જેમ સુંદર, કોમલ મૃણાલિકા-લતાએથી છવાએલ અને લહેરાવાળા, ભારતચરિત્રની જેમ ઉત્પન્ન થએલા શ્વેત હંસોની પાંખા વડે આંદોલન કરાતા, (ભારતચરિત્ર પક્ષે-પાંડુરાજા અને ધૃતરાષ્ટ્રના પક્ષેાથી વિક્ષેાભવાળા), વિન્ધ્ય-અરણ્યની જેમ વિકસિત થએલા શ્વેતકમળના સમૂહવાળા, (અરણ્ય પક્ષે-શરીરની લંબાઈ કરતા ઉત્તમ વ્યાઘ્રવાળા) કામદેવ સરખા સ્થિર બેઠેલા મકરના મુખમાંથી નીકળેલા વિકારવાળા, (કામદેવ–પક્ષે કામદેવના ધ્વજમાં રહેલ મગર, મુખના ઉર્દૂગારથી નીકળેલા હાવભાવવાળા), કૅસસેનાની જેમ ભ્રમરકુલથી વીટળાલા, નીલકમળના સમૂહવાળા (કંસસેના—પક્ષે ભ્રમર–કુલથી ભય પામેલા મુખવાળા) કુવલયપીઠ નામના હાથી છે જેમાં માંગરાના વનમંડલની જેમ હજાર સપથી સેવાતા જળસમૂહવાળા, ચંદનવનની જેમ શીતળ ચારે બાજુના કિનારા પ્રદેશવાળાં, બાળકના ચરિત્રની જેમ કિનારા ઉપર ઉગેલા વૃક્ષ ઉપર રહેલા વાનરા વડે કરાએલી જલપતનની ક્રીડાવાળા, (ખીજા પક્ષે-ખાલકૃષ્ણ કિનારાના વૃક્ષ ઉપર રહેલા કૃષ્ણની જલપતનની ક્રીડા) દેવતાઈ સરખું, મત્સ્યાના દર્શનથી આપેલા દૃષ્ટિના ઉલ્લાસવાળા (દેવતાપક્ષે-નિમેષરહિત દૃષ્ટિવાળા દેવાથી યુક્ત) આવા પ્રકારના, સમગ્ર જંતુઓને શાંતિ આપનાર, શ્રેષ્ઠ કમલવનરાજીથી શેાભાયમાન મનહર સરાવરને જોયું. તેને દેખતાં જ માગમાં લાગેલા થાક, તૃષા વગેરે દૂર થયાં અને તેની નજીકમાં આખા સાથે પડાવ નાખ્યું. લેાકેા રસેાઈ રાંધવા લાગ્યા. આ સમયે પોતાની સવ હાથણીઓના પરિવાર સાથે ઈચ્છા પ્રમાણે હરતા-ફરતા તે વનડાથી જળપાન કરવા માટે સાવર તરફ આવ્યા. જળના મધ્યભાગમાં ઉતયાં. ઘણાં નીલકમળાની સુગંધ યુક્ત ભમરાના ગુંજારવ-ગીતથી મુખર સરેશવર-જળનું પાન કર્યું. પોતાની લાંબી સૂંઢ વડે કદ સહિત પત્રપુટવાળા કમલના કેસરાના પરાગથી પીતવર્ણ યુક્ત બિસિની–વલય ખે’ચી કાઢ્યું. વળી સ્થૂલ સૂંઢના પવન-મિશ્રિત જળ હાથણીએના શરીર ઉપર ફેંક્યુ, કોમલ કમલ ४३ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ચિપન્ન મહાપુરુષોનાં ચરિતા નાલના વલયોથી વીંટળાયેલા સ્વાદિષ્ટ શીંગડાં ફલ અને જળમાં ઉગેલા બીજા વનસ્પતિ-સમૂહને આહાર કર્યો. આ પ્રમાણે તે હાથણીઓની સાથે ઘણા પ્રકારની જળક્રીડા અને વિલાસ કરીને વનવાથી સરોવરમાંથી બહાર નીકળે. સરેવરની પાળની ટોચે પહોંચે, ચારે બાજુ નજર કરી, મૃયુની જેમ સાથે તેની નજરમાં પડ્યો. દેખતાં જ તરત સૂંઢનું ગુંચળું વાળીને પ્રચંડ રીતે કંઠની ગર્જના કરી દિશા મુખેને શબ્દથી પૂરી દીધા. કર્ણયુગલને કંપાવતે, મેટા વેગથી પગ ઉપાડતે, દિશાવલયને ગળતે હેય, તેમ હાથી સાથે તરફ દેડ. સમગ્ર સાથે તેને જેયો. હાથી કે ?–શરદ સમયની જેમ કમળ અરુણ લહેરાતા સૂંઢના અગ્રભાગવાળા, (શરદ-પક્ષે કોમળ અરુણ ફેલતા કમળવાળા), વિશુકુમારની જેમ ત્રણ પગેથી ઉભા રહેવાના વિલાસો જેણે કરેલા છે, (વિષકુમાર-પક્ષે ત્રણે પગલૅની માગણ) મેઘસમયની જેમ પોતાના ગૌરવથી જનસમૂહ જેનાથી ઉભગી ગયો છે, મેઘ–પક્ષે પિતાના વિસ્તારથી જેણે આકાશ સમૂહને આચ્છાદિત કરેલ છે), એવા હાથીને જોયો. શુભાશુભ-કર્માધીન પ્રાણિઓની જેમ સાર્થના મનુષ્યો સર્વ દિશામાં નાસી ગયા. મુનિવર પણ અવધિજ્ઞાનના પ્રયોગથી તેનો આશય સમજીને કાઉસ્સગ્ગ–ધ્યાને ત્યાં ઉભા રહ્યા. સર્વ હાથણીઓથી પરિવરેલા તે હાથીએ બધા સાથેની ચીજ સામગ્રીનો ખરાબ રીતે વિનાશ કરીને આગળ નજર ફેરવી, તે તે મહામુનિને દેખ્યા. એટલે તરત તેમના તરફ દોડ્યો. તેવા પ્રકારના ભય, હાસ્ય, રેષ-રહિત મુનિને દેખીને તેને ક્રોધ ઓસરી ગયે. મારી નાખવાને અભિલાષ ચાલ્યા ગયે, અનુકંપ પ્રગટી. તે મુનિના પ્રભાવથી હાથીના હૃદયમાં સંવેગ ઉલ્લાસ પામે. ચિત્રામણમાં ચિન્નેલ હોય, તેવા સ્થિર હાથીને જોઈને મુનિએ કાઉસ્સગ્ન પા. દેહના સમગ્ર અવયને નિશ્ચલ કરેલા હોઈ અંજનગિરિ સરખા જણાતા પડખે રહેલા હાથીને જે. તેને પ્રતિબંધ કરવા માટે અત્યંત સુખ ઉત્પન્ન કરનાર મધુર વાણીથી મુનિ કહેવા લાગ્યા કે હે મરૂભૂતિ ! શું તું મને અરવિંદ રાજાને સંભારતે નથી ? અથવા દ્વિજાતિમાં ઉત્પન્ન થયેલ, જિનમત સ્વીકારનાર પિતાના મનુષ્યજન્મને યાદ કરતું નથી, કે પ્રજાને ઉપદ્રવ કરનાર એવા પ્રકારના કર્મને તું આચરે છે ? મુનિએ કહેલું સાંભળી વિચારતાં હાથીને પૂર્વજન્મનું સ્મરણ થયું. એ પછી તેણે ધરણિતલ પર મસ્તક નમાવીને મુનિને પ્રણામ કર્યો. તેની ચિત્તવૃત્તિ જાણીને મુનિ કહેવા લાગ્યા કે–“ચપળ નયનથી સ્નેહપૂર્ણ કટાક્ષ કરનાર, વિજળી સરખી તેજસ્વી, કર્ણભૂષણ ધારણ કરનાર, રૂપ-સૌભાગ્ય-લાવણ્યાતિશયવાળી પ્રિય પ્રિયાએ મળવી સુલભ છે, પરંતુ જિન ધર્મ – પ્રાપ્તિ દુર્લભ છે. વિવિધ મણિ, સુવર્ણ, રત્નજડિત ભવનના ભગવટાવાળી ઋદ્ધિઓ મળવી સુલભ છે, પરંતુ જિનેશ્વર-ભાષિત ધૂર્મ કયાંય પણ મેળવી શકાતું નથી. મનહર હાથી, ઘોડા, રથ, પ્રચંડ કેળવાયેલ પાયદળ રૌન્ય સહેજે મળી જાય છે, પણ નિર્વાણના કારણભૂત કેવલિભાષિત ધર્મ ક્યાંય પણ મેળવી શકાતું નથી. લાખે શત્રુઓને પરાભવ પમાડી મેળવેલા રાજ્યના ભેગવટા મળવા સુલભ છે, પરંતુ સંસારકૃપમાં પડતા આત્માઓને ઉદ્ધરનાર ધર્મ મળે મુશ્કેલ છે. રૂપ, લાવણ્ય, સૌભાગ્યાદિ. સંપત્તિ સહિત વિજ્ઞાન, જ્ઞાન, વિદ્યા, કળાએ મળવી સહેલી છે, પણ ભવ સમુદ્રમાં ડૂબતા જીને તારનાર શુદ્ધ ધર્મ મળવો મુશ્કેલ છે. મનહર ઉપવન, શ્રેષ્ઠ સુરસુંદરીઓ સહિત ઈન્દ્રાદિકની સમૃદ્ધિ સહેજે મળી જાય છે, પરંતુ મેક્ષફલ આપનાર ધર્મ મનુષ્યને મળ દુષ્કર છે. હે કરિનાથ ! આ જગતમાં જે કઈ દુર્લભ વસ્તુ હોય, તે સર્વમેળવી શકાય છે, માત્ર વીતરાગ કેવલી ભગવંતે કહેલ ધર્મ આ જીવને મળ મહામુકેલ છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ હાથીના ભાવમાં પ્રતિબોધ, શ્રાવકધર્મ ૩૩૯ તે હે મહાગજેન્દ્ર! જે તેં આત્માને ઓળખે હોય, તે આ સમગ્ર જીવેને ઉપદ્રવ કરવાનું છોડી દે. પ્રમાદ આચરણના વિલાસને ત્યાગ કર, સપુરુષના ચરિત્રનું અવલંબન કર, પંચાણુવ્રતરૂપ શ્રાવકધર્મ અંગીકાર કર, એમ કહેતા મુનિવરને “મેં શ્રાવકધર્મ અંગીકાર કર્યો.' એમ સૂચવનાર મસ્તક ચલાયમાન કર્યું. સૂંઢ લાંબી કરી તેના મને ગત ભાવ જાણીને મુનિએ તેને સર્વ શ્રાવકધર્મ અર્પણ કર્યો. ધર્મને સાર ગ્રહણ કરીને હાથી જે તરફથી આવે હતું, તે તરફ ગયે. આ સમયે હાથીના ચરિત્રથી વિસ્મય પામેલા મનવાળા સાગરદન “અહો ! મુનિનો કે પ્રભાવ” એમ બોલ્યા, એટલે સમગ્ર સાથે પણ એકઠો થયો. સર્વે મુનિના ચરણ-કમળમાં પડ્યા. ઘણુઓએ ધર્મ અંગીકાર કર્યો, કેટલાક બીજાઓએ અણુવ્રતાદિક ધર્મ સ્વીકાર્યો. ત્યાંથી સાથે પ્રયાણ કર્યું. મુનિવર પણ “અષ્ટાપદ પર્વત ગયા. ત્યાં જઈને વિધિપૂર્વક ભાગવંતેને નમસ્કાર કરીને પછી સંયમમાં ઉદ્યમ કરવા લાગ્યા. તે ઉત્તમ હાથી પણ સમ્યક્ત્વરન અંગીકાર કરીને નેત્રથી પૃથ્વીતલ જોઈને પિતાના પગ સ્થાપનથી જીવ-જંતુ મરી ન જાય તેમ ધીમી ધીમી ગતિએ ચાલતે, છઠ્ઠ, અઠ્ઠમ, આદિ તપ અને ચરણ-કરણમાં ઉદ્યમવાળે, રસત્યાગ કરવાની પરિણતિવાળે પોતાની હાથણીએ ના ટેળાના સંગને ત્યાગ કરીને મેટા ગ્રીષ્મકાળના તાપને સહન કરી શરીર શેષાવી ઉત્તમ યતિની જેમ સમિતિ આદિ તથા સંયમમાં ઉઘુક્ત માનસવાળ અચિત્ત શય્યા, પ્રાસુક અશન ભકત જળથી નિર્વાહ ચલાવતે. ધર્મધ્યાનમાં ચિત્ત સ્થાપન કરીને પિતાને કાળ નિગમન કરતો હતો. આ બાજુ કમઠ પરિવ્રાજકને, સગા ભાઈને મારી નાખવા છતાં પણ ક્રોધની શાંતિ થતી નથી, એટલું જ નહિં પણ તે અધિક આર્તધ્યાનના અધ્યવસાયવાળો થયો હતો. આયુષ્ય પૂર્ણ થયું એટલે પ્રાણ ત્યાગ કરીને તે કુટ જાતિના સર્પપણે ઉત્પન્ન થયે. પુષ્ટ થયેલા વાળે અનેક સોના પ્રાણ લેનાર થઈ પૃથ્વીમાં ફરવા લાગ્યા. ભ્રમણ કરતાં કરતાં જળપાન માટે આવે તે હાથી પેલા સર્પના જોવામાં આવ્યું. સૂર્ય-કિરણેથી તપેલ અચિર જળનું પાન કર્યું. સરોવરમાંથી પાછા નીકળતાં ભવિતવ્યતા–ગે તે મોટા કાદવમાં ખેંચી ગયે, શરીરમાં હવે બળ રહેલું ન હોવાથી કાદવમાંથી બહાર નીકળવા અસમર્થ આ હાથીને પૂર્વ ભવમાં ઉત્પન્ન થયેલ કે પાતિશયથી કુકકુટ સર્ષે ઉડીને તેના કુંભસ્થળમાં ડંખ માર્યો. પિતાની તેવા પ્રકારની સ્થિતિ જાણીને આ ઉત્તમ હાથી પહેલાં ગુરુએ આપેલા ઉપદેશનું સ્મરણ કરી, ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને ભાવના ભાવવા લાગ્યા કે આ જગતમાં જન્મેલા સર્વેએ કઈ પણ કારણથી અવશ્ય કરવાનું છે. સમગ્ર જીવલેક માં આ સનાતન સ્થિતિ છે. તે પછી વિવેકીઓએ તેવી રીતે મરવું જોઈએ કે, જેથી ફરી ફરી કુમતિઓમાં મહાપ્રચંડ દુઃખ ભેગવવાં ન પડે. તેવા પ્રકારનું સમાધિ સાથેનું મરણ તે ખરેખર ધર્મના પ્રભાવથી જ થાય છે અને ધર્મોમાં પણ નારકી-તિર્યંચ-ગતિના દુઃખનો નાશ કરનાર હોય તે જિનેશ્વરએ કહેલો જ ધર્મ છે. પૂર્વે કરેલ સુકૃતના ગે મેં તે સમગ્ર સુર, અસુર અને મોક્ષસુખનાં કારણભૂત જિનેશ્વર ભગવંતે કહેલે ધર્મ પ્રાપ્ત કર્યો છે. તે Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત હવે હું ત્રિકરણ ચાગે સર્વ કષાયા, હાસ્યાર્દિક છએ નાકષાયા, રાગ-દ્વેષ, અરતિ, દુગા, વિષયની તૃષ્ણા, તેમજ સમ્યક્ત્વના શંકાર્દિક ત્રણ, તથા પરધમની પ્રશંસા–સેવા કરવી, તે ધર્મનું ચિહ્ન રાખવું-આ દોષાના સજ્જડ ત્યાગ કરૂ છું. તે વિષયક લાગેલાં પાપાને વોસિરાવું છું, બાહ્ય-અભ્યંતર સંગ, આત—રૌદ્રધ્યાનના પણ ત્રિવિધ ત્રિવિધે ત્યાગ કરૂ છું. જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના કરીને ધર્મ ધ્યાન પામેલ મહાસત્ત્વશાલી તે ઉત્તમ હાથી ‘નમો નિબાળ” તથા ‘કુદૃમિદ્રાળ સિદ્ધાર્ફળ' એમ વારંવાર ઉચ્ચારણ કરવાની અભિલાષાવાળા નિર્માંળ બુદ્ધિવાળા વિધિ પૂર્વક ત્યાં કાલ કરીને સહસ્રા નામના સાતમાં ઉત્તમ વૈમાનિક દેવલેાકમાં ઉત્પન્ન થયા. આ પ્રમાણે મણિ–રત્નજડિત, સુવર્ણના ભવનાથી શોભિત, નિમલ સ્ફટિકરનની ભિત્તિ સ્થલમાં સંક્રાન્ત થયેલ પ્રતિબિંબવાળા, પાંચવણના રત્નના સ્કુરાયમાન કરણાના તેજવાળા, સૂર્ય પ્રભ નામના વિમાનમાં ‘દ્વિજવર’ નામના સત્તર સાગરોપમના આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાં સમગ્ર ઈચ્છિત સ ́પત્તિ અનુરૂપ વિષય-સુખ અનુભવતાં તેના કેટલાક સમય પસાર થયે. પેલા કુકકુટસપ પણ આયુષ્ય પૂર્ણ કરીને કાલ પામી વિચિત્રવેદના-પૂર્ણ પાંચમી નારકીમાં સત્તર સાગરેાપમના આયુષ્યવાળા નારકીપણે ઉત્પન્ન થયા. તે નારકીમાં શરીરનું છેદનભેદન—વિનાશ, શૈલી પર વિંધાવું, હાથ પગ-કાન-જિલ–હાઠ-નાસિકા—આદિ અંગા છેદાવાનાં દુઃખેા, તેમજ ફૂટ કાંટાળા તરવારની તીક્ષ્ણધાર સરખા પાંદડાવાળા શામલી વૃક્ષની પીડાઓ, પીગળી જવું, કુંભીપાકની અતિશય વેદનાઓ, કરવતથી ચીરાવાની વેદનાએ ભાગવતાં નરકમાં તે કમઠના જીવને આંખના પલકારા જેટલે સમય પણ વિશ્રાંતિ મળતી નથી. આવા પ્રકારની પાપપરિણતિના વિચાર કરીને મનુષ્યે મનુષ્યભવમાં તેવાં પાપો ન કરવાં, જેથી નરકમાં દુઃખા ભાગવવાં ન પડે. આ બાજુ પેલા હાથીના જીવ દેવ પેાતાનુ દેવલાકનુ આયુષ્ય પૂર્ણ કરીને દેવલોકમાંથી ચવીને જ ખૂદ્વીપ નામના આ જ દ્વીપમાં પૂ દેહમાં સુકચ્છ નામના વિજયમાં વૈતાઢચ પર્વત પાસે ‘તિલક’ નામની નગરીમાં વિદ્યુત્પતિ નામના ખેચરાધિપતિની ‘નકતિલકા' નામની અગ્રમહિ ષીના ગર્ભ માં પુત્રપણે ઉત્પન્ન થયા. કાલક્રમે તેના જન્મ થયા. ‘કિરણવેગ' એવું તેનું નામ પાડ્યું. દેહ અને ક્ળાગુણેાથી વૃદ્ધિ પામ્યા. યૌવનવય પામ્યા. ત્યાર પછી તે વિદ્યુદ્વેગ ખેંચરાધિપતિએ પેાતાના પુત્રને રાજ્ય આપીને શ્રુતસાગર ગુરુની પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી. તે કિરણવેગ પણ ઇન્દ્ર સરખી સમૃદ્ધિવાળી, ભુજામલથી સમગ્રશત્રુપક્ષને જિતી સ્વાધીન કરેલ રાજ્યલક્ષ્મી લાંળા કાળ સુધી ભાગવીને ‘કિરણતેજ’ નામના પોતાના પુત્રને રાજ્ય આપીને ‘સુરગુરુ’ નામના મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી. સૂત્રનું અધ્યયન કર્યું. ક્રિયા-કલાપ જાણી લીધા. કાલ ક્રમે એકલવિહારીપણાના સ્વીકાર કર્યાં. કોઇક સમયે આકાશગમન વિદ્યાથી પુષ્કરવર દ્વીપામાં ગયા. ત્યાં પણ વિવિધપ્રકારના તપ-ચરણની આચરણ કરતા કનકગિરિ’ નામના પર્યંત પાસે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. દરરેાજ મુકતાવલી, મુરજમધ્ય, સમતભદ્ર વગેરે તષવિધાન કરતા તેમના દિવસે। પસાર થતા હતા. Page #358 -------------------------------------------------------------------------- ________________ મહર્ષિને મહાસર્પને ઉપસર્ગ ૩૪૧ બીજી બાજુ કુકુટસર્પ નારકને જીવ પોતાની આયુષ્યસ્થિતિ પૂર્ણ કરીને તે જ કનકગિરિ પર્વતની નજીકની ઝાડીમાં શ્યામ કાજળના રંગ સરખી દેહની કાન્તિવાળા, જનપ્રમાણ લાંબી કાયાવાળા, ચણોઠીના અર્ધભાગ જેવા લાલનેત્રવાળા, અત્યંત ભય પમાડનાર દેખાવવાળા, અનેક ના જીવિતનો નાશ કરનાર મહાસ"પણે ઉત્પન્ન થયે. શિશુપણાને કાળ પસાર કરી, મહાકાયાને ધારણ કરી. કેઈક સમયે આ મહાસર્પ આહાર માટે આમ તેમ ભ્રમણ કરતો હતો. ત્યારે કનકગિરિના નિવાસ પાસે કાઉસ્સગ ધ્યાને રહેલા રાગતેષ રહિત, પરિષહ સહન કરતા, પરમાર્થ વિચારતા એવા કિરણવેગ મહર્ષિને તે સર્વે દેખ્યા. દેખતાં જ અગ્નિશિખા-સમૂહ સરખા લાલનેત્રયુગલવાળા પૂર્વભવના વૈરઅભ્યાસવાળા પ્રગટ મજબુત વિકરાલ દાઢવાળા વદન વડે તેના આખા શરીર પર ભરડો મારીને ઘણું પ્રદેશ માં ડંખ માર્યા. મેરુ સરખા અડોલ, હૈયે સત્વ-સંપત્તિવાળા, કેઈથી ચલાયમાન ન કરી શકાય તેવા ધર્મધ્યાનવાળા; વૃદ્ધિ પામતા શુભ અધ્યવસાયવાળા આ અપવિત્ર દેહનો ત્યાગ કરીને અય્યત’ નામના શ્રેષ્ઠ બારમા દેવલોકમાં જંબુદ્રમાવર્ત નામના વિમાનમાં પ્રવરદેવપણે ઉત્પન્ન થયા. તે દેવ કેવા પ્રકારના શ્રેષ્ઠ મુકુટ, કડા, કુંડલ, મોતી-મણિનાં જળહળતા આભ પણુવાળા, ઝૂલતી હારશ્રેણિથી શોભતા વક્ષરથલવાલા, કમલપત્ર સરખા લાંબા નેત્રયુગલવાળા, પ્રાપ્ત કરેલ કાંતિસમૂહવાળા, શરદકાળના આરંભની જેમ વિકસિત મુખકમલના પરિમલવાળા, ખીલેલા કમલદલના ગર્ભ સરખા સુકુમાર શરીરના વિભાગવાળી દેવાંગનાઓ વડે ચારે બાજુથી પરિવરેલા તે નવીન દેવ શોભતા હતા. વળી વિવિધ પ્રકારના વાજિંત્રો સહિત ઉલ્લાસ પામતા મનહર મહાગીતવાળા નાટયવિધિઓથી ચારે બાજુથી અધિષ્ઠિત થયેલા અત્યંત શોભતા હતા. આ પ્રમાણે તે વિમાનમાં મનથી ચિતવતાં જ ઉત્પન્ન થતા સમગ્ર ભેગવાળા, બાવીશ સાગરપમ–પ્રમાણ કાળવાળા દેવ થયા. ત્યાં સુંદર દેવાંગનાઓના શૃંગારપૂર્ણ નેત્રકટાક્ષની પ્રભાથી શરીરે અભિષેક કરાયેલા ઈચ્છા પ્રમાણે સમગ્ર વિષય-સુખ ભેગવતાં તે દેવને કાળ પસાર થયો. તે મહાસર્પ પણ અનેક જીવોની હિંસા કરી ઘણું પાપકર્મ ઉપાર્જન કરી પર્વતના શિખરોમાં ભ્રમણ કરતા દાવાનલની જવાળાઓમાં ભરખાઈ ગયેલા દેહવાળ થઈ મૃત્યુ પામીને ધૂમપ્રભા નામની પાંચમી નારકીમાં સવાસે ધનુષ-પ્રમાણુ દેવાવાળે સત્તર, સાગરોપમના આયુબવાળે નારકપણે ઉત્પન્ન થયા. ત્યાં અનેક પ્રકારનાં દુઃખ અનુભવવા લાગ્યા કેવા પ્રકારનાં દુઃખો? ઉત્પન્ન થયેલા વિર્ભાગજ્ઞાનથી જાણેલા પૂર્વભવના વૈરસંબંધવાળા, વૈક્રિય શરીરના વિવિધ નારકીનાં રૂપે કરનારા, પ્રચંડ આયુધોના અનેક પ્રહાર વાગવાથી છૂટા પડતા શરીર અવયવાળા અને વળી પારાની જેમ પાછા સંધાઈ જતા દેહવાળા, પૂર્વભવમાં કરેલાં પાપચરિત્રો યાદ કરાવાતા, પરસ્પર એક બીજાઓ લડતા ઝગડતા, ક્રોધ કરતા, હથીયાર મારતા, વારંવાર શરીરનું ઓગળી જવું, વળી શરીરના વારંવાર ટૂકડા કરવા, પા૫પરિણતિના ગે થતાં આવાં અનેક પ્રકારનાં સતત દુઃખો પલકારા જેટલે સમય પણ રોકાયા વગર રાત્રિ-દિવસ દુખાગ્નિ જવાળાઓ વડે શેકાયા કરે છે. પેલે ‘કિરણુગીને જીવ દેવલોકમાં સમગ્ર દિવ્યવિષય-સુખને ભોગવટો કરીને પિતાનું દેવાયુષ્ય પૂર્ણ કરીને ત્યાંથી એ જંબૂદીપ નામના આ જ દ્વીપમાં, પશ્ચિમવિદેહમાં સુગંધી નામના વિજયમાં “શુભંકરા” નામની નગરીમાં ‘વજીવીય” નામના રાજાની “લક્ષમીમતી' નામની Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ચાપને મહાપુરુષોનાં ચરિત ભાર્યાની કુક્ષિમાં ઉત્પન્ન થયું. “વાના નામ પાડ્યું. તેને બાલ્યકાળ પૂર્ણ થયો, તે રૂપ, સૌભાગ્ય, બલાદિકથી યુક્ત યૌવન પામે. વાવીયે રાજાએ ઘણા કાળ સુધી રાજ્યલક્ષ્મી ભગવ્યા પછી વિષયસુખની તૃષ્ણાથી મુક્ત બની વજાનાથને રાજ્ય આપી પિતે પિતાની પત્ની સાથે દીક્ષા અંગીકાર કરી. તે વજીનાથ રાજાને પણ અનેક સામંત, અગણિત સુભટ, પુરોહિત, મહામંત્રી, સેવકવર્ગ વિશાળ હતો. વિજયા’નામની અમહિણી સાથે વિષયસુખ ભોગવતાં અનેક દુર્દાન્ત રાજાઓને વશ કરવા પૂર્વક રાજ્ય પાલન કરતાં કેટલાક સમય ગયે. તેને “ચકાયુધ' નામને પુત્ર ઉત્પન્ન થ, તે યૌવન પામે. યૌવનવય પામેલા ચકાયુધ પુત્રને દેખીને વજાનાથે વિચાર્યું કે “બેટા પુરુષાર્થને ગર્વ કરનાર મને દિકકાર થાઓ. મારા વંશમાં થયેલા પૂર્વે મહાપુરુષોએ ધર્મ ધુરાને વહન કરી, જ્યારે હું પુત્ર યૌવન પામ્યો છતાં હજુ વિષયમાં ખરડાયેલે રહી પરલેકહિત આચરતો નથી!” એમ વિચારીને સકલ સામંત, અમાત્ય, પુહિત વગેરે પોતાના પરિ. વારને બોલાવી પુત્રને રાજ્યાભિષેક કરવા વિષયક પિતાને અભિપ્રાય જણાવ્યો. આ સમયે ચક્રાયુધ કુમારે કહ્યું કે, “હે તાત! હજુ તમારું યૌવન અખંડિત છે. ઈન્દ્રિયેની શક્તિ હણાયેલી નથી, શારીરિક બેલ ભગ્ન થયું નથી, સમગ્ર સામગ્રી-પૂર્ણ રાજ્યલક્ષમી અખૂટ છે, તો આ અકાળે પિતાજીએ આ પ્રસ્તાવ શા માટે કરવો પડે? આપ સાંભળે. દરિદ્રતાદિક દેષ-દુર્ભાગ્યથી દુભાચેલે જેને મહારાગ્ય પ્રગટ થયો હોય, ઈચ્છિત વિષની પ્રાપ્તિ ન થવાથી વૃદ્ધિ પામેલા વિષાદવાળો, વયના પરિપાકમાં સમગ્ર ઈન્દ્રિયાની શકિત નિર્બળ થયેલી હોય તેવો કઈક દીક્ષા-વિધાન કરવા માટે તત્પર થઈ શકે છે. તમે તે હજુ યૌવન લાવણ્ય, રૂપ, સૌભાગ્યમાં તેમજ બલસામગ્રીમાં આ જગતમાં સર્વથી ચડીયાતા છે.” આ પ્રમાણે ચક્રાયુધ કુમારનાં વચને સાંભળીને તરત જ મેઘ સરખા ગંભીર શબ્દ કરતા વન્નધિપે તેના પ્રત્યુત્તરમાં જણાવ્યું કેપિતાજીને પ્રત્યુત્તર હે ચકાયુધ! જે તેં કહ્યું કે, હજુ તમારું યૌવન અખંડ છે. તે તેનું સમાધાન સાંભળ. સંધ્યાના રંગે, પાણીના પરપોટા સરખા મનુષ્યના યૌવનમાં અને ઘણું વ્યાધિની વેદનાઓના ઉપદ્રવપૂર્ણ શરીરમાં મમતા કેવી રીતે કરવાની હય? વળી તેં કહ્યું કે- ઈન્દ્રિયવર્ગ શકિતહીન થયું નથી તેમાં પણ કારણ છે, કારણ એ સમજવું કે જ્યાં સુધી જીવને અખંડિત સામર્થ્ય હોય છે, ત્યાં સુધી ઉદ્યમ કરો યેગ્ય છે, ઈન્દ્રિયે નિર્બળ થાય છે, ત્યારે તે કંઈ પણ કરવા સમર્થ બની શકતો નથી. વળી તે કહ્યું કે તમારું શારીરિક બલ બિલકુલ ઘટેલું નથી.” તેમાં પણ હેતુ છે, તે સાંભળ હે કુમાર ! અનેક રેગેના ઘર સરખા આ શરીરબલમાં ક્ષણવારમાં નિર્બલપણું આવી જાય છે, એવા તે બલમાં મનથી શાશ્વતી બુદ્ધિ કેવી રીતે કરી શકાય ? વળી તેં કહ્યું કેસમગ્ર સામગ્રી સહિત રાજ્યલમી મળી છે. તે વિષયમાં પણ સાંભળ-કમલપત્ર ઉપર મતીના સરખા દેખાવવાળા જળબિન્દુઓ રહેલા હોય, તેના જેવી ચંચળ રાજ્યલક્ષ્મીથી જગતમાં નિવિવેકીઓ જ છેતરાય. બીજું આ રાજ્યલક્ષ્મી જેવા પ્રકારની છે, તેનો સ્વભાવ સાંભળતે કુલમર્યાદાને ગણકારતી નથી, પરિચય પણ યાદ કરતી નથી, કુલમાં આગળ કેણ થઈ Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ રાજ્ય-લક્ષ્મીને સ્વભાવ ગયા છે, તે જાણતી નથી. રૂપ જોતી નથી, શીયલ તરફ નજર કરતી નથી, વિશેષ જાણકારને અનુસરતી નથી, ધર્મ કરનારને આદર કરતી નથી. ભવન, ઉપવન, આરામમાં પ્રચંડ સુખની આશા ઉત્પન્ન કરાવનાર લમી આકાશમાં ગંધર્વનગરની શોભાની જેમ જોત-જોતામાં પલાયન થઈ જાય છે. અનેક ગજેન્દ્રોના કુંભસ્થળમાં ઝરતા મદજળથી થયેલા કાદવમાં ખેંચી જવા માફક મેટા નરેન્દ્રોની મહેલાતેમાં તે આ લક્ષમી અધિક ખલના પામે છે. નિરંતર કમલપત્રો પર ગમન કરતા નાલ પ્રદેશ પર રહેલે કાંટે પગમાં ભ કાય અને જેવી રીતે પગ કમલપણે કે જોરથી સ્થાપન કરાય નહીં, તેવી રીતે રાજ્યલમી ક્ષણવાર પણ દઢપણે સ્થાપન કરી શકાતી નથી. સંપૂર્ણ મૂલ, મજબુત નાલદંડ અને કોષમંડલના વિકાસની પ્રચુરતાવાળા પૃથ્વીતલમાં દિવસના અસ્તસમયના કમલની જેમ રાજ્યલક્ષમી મનુષ્યને ત્યાગ કરે છે. રાજ્યલક્ષ્મી પક્ષે-જેનાં મૂલ ઊંડાં ગયાં હોય, પ્રચંડ દંડ કરવામાં આવતો હોય, કેષ ભરપૂર હોય, રાજ-મંડલ વફાદાર હોય, અનેક રાજ્યો મેળવ્યાં હોય એવા પૃથ્વી તલમાં સંધ્યા સમયને કમલને જ જેમ, તેમ અંતસમયે મનુષ્યનો ત્યાગ કરે છે. અનેક વખત સંક્રાતિ પ્રાપ્ત કરનાર સૂર્યબિંબ જગતમાં જેમ દરેકને તપાવે છે, તેમ અનેકના હસ્તમાં સંચાર કરનાર આ સ્વચ્છેદ લક્ષમી કેને તપાવતી નથી ? બીજું હે કુમાર ! ચંચળ વિજળીના ઝબકારા સરખી આ યુ-સંપત્તિ અસ્થિર છે. પુષ્પ સવારે ખીલે છે અને સાંજે કરમાઈ જાય છે, તેના સરખું વૌવન પણ ક્ષણિક છે, કિપાકફળ ખાવાની જેમ વિષયના સંજોગો પરિણામે ભયંકર છે. સમુદ્રમાં પડી ગયેલાં રત્ન પાછાં મેળવવા માફક મનુષ્યભવ ફરી મેળવો દુર્લભ છે. આ મનુષ્યપણું કેવી રીતે દુર્લભ છે ? તે તું સાંભળજેમ સ્વપ્નમાં કેઈક નિર્ધન દુઃખીયારાને ક્ષણમાં રત્નપ્રાપ્તિ થાય છે, પરંતુ નિદ્રા ઉડી જાય ત્યાર પછી બીજી વખત સ્વપ્નમાં રત્ન મળવા માફક મનુષ્યપણું દુર્લભ છે. જેમ પરમાણુઓના મોટા ઢગલાને કેઈક દેવતા ભુંગળીમાં ભરીને દરેક દિશામાં દૂર દૂર પવન કુંકીને ઉડાડી મૂકે, તે પરમાણુઓ પાછાં એકઠાં કરવા મુશ્કેલ છે, તેમ એક વખત ગુમાવેલ મનુષ્યપણું ફરી પાછું મેળવવું મુશ્કેલ છે. જેમ સમુદ્રમાં ડૂબાડેલ ઘડો કઈ પ્રકારે ઉપરના તલ ઉપર આવી જાય છે, તેમ સંસારમાં ડૂબેલા મને કોઈ પ્રકારે મનુષ્યપણું મળી ગયું છે. આ પ્રમાણે ધૂંસરું અને ખીલી પરોવવાના દષ્ટાન્ત દુર્લભ મનુષ્યપણું મેં પ્રાપ્ત કર્યું અને તેમાં હું જે ધર્મ ન કર્યું, તે ખરેખર પિતાના પીરસેલા ભેજનના થાળમાં રાખ નાખવા બરાબર છે. તે હે ચકાયુધ કુમાર ! જેમ મણીઓમાં વૈડૂર્યમણિ, પક્ષીઓમાં ગરુડ, સમગ્ર પુષ્પમાં કમલ, ચંદનમાં ગશીર્ષ ચંદન, દેવેમાં ઈદ્ર, તારાઓમાં ચંદ્ર, ગ્રહગણમાં સૂર્ય, સુખમાં મોક્ષસુખ, તેમ સર્વજંતુઓની ગતિઓમાં પ્રધાન ગતિ હોય તે મનુષ્યની છે, તેમાં પણ જે વિશેષતાઓ જણાવેલી છે, તે સાંભળ-મનુષ્યપણું મળવા છતાં પણ આર્યક્ષેત્ર, ઉત્તમકુળ, નિરોગી શરીર, ગુરુ-સમાગમ, તેમની વાણીનું શ્રવણ, પ્રભુએ કહેલાં તની શ્રદ્ધા અને પ્રભુએ કહેલ ધર્મ પ્રાપ્ત થે—એ મહા દુર્લભ છે. કદાચ આ સર્વે મળવા છતાં પણ પૂર્વે કરેલા કર્મના દોષથી વિષયતૃષ્ણાના પાશથી જકડાયેલ મેહવાળે આત્મા ધર્મમાં ઉદ્યમ કરતે નથી. કદાચ તવ સમજે અને પરમાર્થ પામેલે ધર્મમાં ઉદ્યમ કરે, પરંતુ સંસાર-જાળમાં ફસાએલે વળી પાછો વિષયો તરફ આકર્ષાય છે. તે શ્રેષ્ઠ કુમાર ! તું આ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત સવ વિચાર અને મને આ કાર્ય કરતા અટકાવ નહિં, કારણ કે આ મનુષ્યનું જીવન નવીન કુંપળપત્ર સરખું ચંચળ છે.” પિતાનું વચન સાંભળીને કુમારે તેમની વાત માન્ય રાખી. ત્યાર પછી રાજાએ પણ ઘણા આડંબરથી ચક્રાયુધ કુમારના રાજ્યાભિષેક કર્યાં. સામન્તથી માંડી સ સેવકવ સન્માન કર્યું. આ સમયે પ્રભાસમૂહથી તે પ્રદેશને પ્રકાશિત કરતા, ભવ્યજીવાને પ્રતિમાધ કરતા જ્ઞાનાલેકથી મિથ્યાવ-અધકારને નાશ કરતા, સમગ્ર સુર-અસુર- નર–તિય"ચા વડે સેવન કરાતા ચરણુયુગલવાળા, મુનિગણુથી સ્તુતિ કરાતા, ચેગી સમૂહેાથી ધ્યાન કરાતા, ‘ક્ષેમ’કર’ નામના તીર્થંકર ભગવંત પધાર્યા. દેવાએ સમવસરણની રચના કરી. ભગવંત તેમાં મિરાજમાન થઈ ધર્મોપદેશ આપવા લાગ્યા. સમવસરણમાં રહેલા ભગવતને જાણીને વજાનાથ રાજા નીકળ્યા. ધ દેશના પૂર્ણ થયા પછી હસ્તકમલની અંજલિ ભાલતલ પર રાખી ભગવંતને પ્રણામ કરીને રાજાએ કહ્યું કે હુ ભગવત ! સંસારવાસથી હુ કંટાળ્યા છું, તા હૈ ભગવત ! કૃપા કરીને મને આપ શ્રમપણું આપેા.” ભગવંતે કહ્યું-‘હે દેવાનુપ્રિય ! બહુ સુંદર કહ્યું, હવે મમતા રાખી શકાઈશ નહિં. આ સમયે મહા આડંબર પૂર્વક મહાદીક્ષા-મહોત્સવ કરાવવા પૂર્વક તીર્થંકર ભગવંતની પાસે શ્રમલિંગ અંગીકાર કર્યું. સમગ્ર શાસ્ત્ર અને અર્ધા ભણી વિવિધ પ્રકારનાં તાકમ કરી, શરીર સુકાવી, એકલવિહારી પ્રતિમા અંગીકાર કરી, ગુરુથી આજ્ઞા પામેલા તે વિહાર કરવા લાગ્યા. કેવી રીતે ? છએ જીવનિકાય જીવેાનું રક્ષણ કરતા, ક્ષાંતિ, નમ્રતા, સરળતા આદિ દશ પ્રકારના યતિધમ વાળા, પાંચે આસવ-રહિત, પાંચ ઇન્દ્રિયાના નિગ્રહ કરતા, જિનવચનને ભાવતા, ત્રણે ગુપ્તિથી ગુપ્ત, શુભધ્યાન કરતા, પરમત-વિષયાભિલાષ-મેહ તરફ વિપરીત મુખવાળા, ધીર, એકાકી–ઉત્કટ આસન, મહાવીરાસન, વગેરે આસન તેમ જ એક પડખે શયન કરવું, વગેરે ઉગ્રક્રિયા કરવાના નિયમવાળા, આ પ્રકારે દુષ્કર વિવિધ તપસ્યા-વિશેષ કરીને શાષવેલ શરીરવાળા, લાકા વડે પ્રણામ કરાતા ચરણકમલવાળા આ રાજર્ષિ એક ગામથી બીજા ગામ વિહાર કરવા લાગ્યા. આ પ્રમાણે વિવિધ તપાવિધાનમાં તત્પર બનેલા આ રાજિષને 'આકાશગમન' લબ્ધિ ઉત્પન્ન થઈ. ત્યાર પછી અનેક ગુણગણાલંકૃત લોકો અને ધનસમૃદ્ધિથી પૂર્ણ સુકચ્છ નામના વિજયમાં પહોંચ્યા. આ બાજુ સર્પના જીવ તે નારકીમાંથી નીકળી વચમાં કેટલાક ભવા ભમીને જ્વલન ગિરિ' પાસે અત્યંત ભયકર અટવીમાં શખરગેાત્રમાં અનેક જીવનેા ઘાત કરનાર કુરરંગક નામના શિકારીપણે ઉત્પન્ન થયા. બાલભાવ પૂર્ણ કરી યૌવન પામ્યા. દરરાજ અનેક જીવાના ઘાત કરીને પેાતાની આજીવિકા કરવા લાગ્યા. એમ દિવસે વીતાવતા હતા. પેલા વાનાથ મુનિ પણ નિરંતર રોકાયા વગર અપ્રતિબદ્ધ વિહાર કરતા કરતા તે જ વીમાં આવી પહોંચ્યા. તે અટવી કેવી હતી ? Page #362 -------------------------------------------------------------------------- ________________ મહાઇટવીમાં મુનિવરને ભિલને મરણાત ઉપસર્ગ ૩૪૫ પર્વતની શ્રેણિમાંથી વહેતાં ઝરણાનાં ઉછળતાં જળથી સિંચાતા અને વૃદ્ધિ પામતા વૃક્ષો વડે, વિકસિત વેતપુના અટ્ટહાસ્યના બાનાથી ગ્રહણને જાણે હસતી હોય, મદિરાપાનથી મત્ત થયેલી કામિનીના વદનની શભા સરખા લાલ નવીન પલ્લવ-સમૂહવાળી, વનલક્ષમીના ચાલવાથી લાગેલા અલતાના લાલ રસવાળી હોય તેવી અટવી શેભતી હતી. લવંગલતાના ઘણું નવીન પલવની બનાવેલી શય્યામાં વેરેલાં પુષ્પોના સમૂહવાળી, વનદેવતાએ સજેલ રતિગૃહનું અનુકરણ કરતી હોય, અતિશય મદેન્મત્ત હાથીના ગંડસ્થળમાંથી ગળતા મદજળ વડે વૃદ્ધિ પામતા એલાયચીનાં વન અને હાથીના દાનજળની સુગંધવડે ચારે બાજુ આ અટવી સુગંધથી મહેકતી હતી. આ પ્રમાણે ચપળ વાંદરાઓના ચરણોથી ચલાયમાન થયેલા દાડિમ વૃક્ષોથી નીચે પડેલા દાડિમફૂલ-સમૂહવાળી અને અનેક સ્થાપદો વનેચરના ઘોર કહ કહ કરતા શબ્દવાળી દુખે કરી જોઈ શકાય તેવી તે અટવી હતી. આવી મહાઇટવીમાં સાત ભયસ્થાનેને ત્યાગ કરીને પર્વતનાં પિોલાણો અને ગુફાઓમાં રહેતા અને વાસ કરતા કરતા જવલન–પર્વત નજીક આવ્યા. તે સમયે સૂર્ય અસ્ત થયા. અંધકાર-સમૂહ ચારે તરફ પથરાઈ ગયા. ઘૂવડે ઘૂ ઘૂ શબ્દ કરવા લાગ્યા, શિયાળે ભેંકારવ શબ્દ કરવા લાગી, ડાકિણીઓ કિલકિલાટ કરવા લાગી, વાઘે “દુર દુર” કરવા લાગ્યા, ચિત્તાઓ રૂ રૂ” શબ્દ કરવા લાગ્યા. હાથીઓ “ગુલ ગુલ’ ગર્જના કરવા લાગ્યા, કેસરીસિંહ સિંહગર્જના કરવા લાગ્યા, રીંછે “કહ કહ” કરવા લાગ્યા. મનને સંભ કરનારી આવી અટવીમાં પણુ જેના ચિત્તમાં નિર્ભયતા, ધીરતા રહેલી છે. શુભ ધ્યાનના અધ્યવસાય વડે નિર્મલ બનતા હતા. તે સમયે રાત્રિ પૂર્ણ થઈ. મુનિના કર્મપડલ ફુટવા માફક અરુણોદયની પ્રભા પ્રગટી. સૂર્યનો ઉદય થયે. ત્યાર પછી સૂર્યના તાપથી તપેલી જંતુ-રહિત પૃથ્વીતલ વિષે ધુંસરાપ્રમાણુ દષ્ટિ સ્થાપન કરતા મુનિવર તે સ્થળેથી આગળ ચાલ્યા. આ સમયે જીવને ઘાત કરવા માટે કુરંગક ભિલ્લ બહાર નીકળે. વિહાર કરતા મુનિને દેખ્યા. એટલે “શિકાર કરવા જતાં અપશકુન થયાંએમ વિચારી પૂર્વભવના અભ્યાસથી ઉત્પન્ન થયેલા ક્રોધાનુબંધથી કઠણ દોરીવાળા ધનુષને ખેંચીને છેડેલા એક બાણના પ્રહારથી તરત જ મુનિને જમીન પર પાડ્યા. “ur favori' એમ બોલતાં ધરણિમંડલ પર બેઠા. આત્માનું સ્મરણ કય'. યથાવિધિ ચરમ-પ્રત્યાખ્યાન કર્યા. ત્યાર પછી ચાર પ્રકારની આરાધનામાં તત્પર બનેલા, સર્વ પ્રકારની અનિત્યાદિક અને મૈત્રી વગેરે ભાવના ભાવતા, સમગ્ર જીવને ખામણુ કરતા, શુભ અધ્યવસાયની શ્રેણિ પર આરૂઢ થયેલા મુનિ દેહ ત્યાગ કરીને મધ્યમ રૈવેયકમાં લલિતાંગ” નામના અહમિન્દ્ર દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત થતા સમગ્ર વિષય-સુખને અનુભવ કરતાં કાળ પસાર કરતા હતા. પિલો પાપકર્મ કરનાર કુરંગક પારધી એક પ્રહારથી વિધી નાખેલા મસ્તકવાળા નીતરતા લેહીના સમૂહથી ભયંકર દેખાતા મહામુનિને જોઈને “અરે! હું કે ધનુધી છું – એમ માનતે અતિશય આનંદ પામે. ઘણુ જીને વિનાશ કરતા તે દ્વારા આજીવિકા ચલાવતા તેને દિવસે પસાર થતા હતા. કેઈક સમયે આયુષ્ય પૂર્ણ થયું એટલે મૃત્યુ પામીને રીરવ નામની નારકીમાં ઉત્પન્ન થયે, કે જ્યાં અગ્નિના દાહની, ઠંડીની, દુર્ગધની સ્પર્શની અને Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ પન્ન મહાપુરુષોનાં ચરિત સમગ્ર દુઃખની ઉપમા આપી સમજાવી શકાય તેવા કોઈ પદાર્થો અહીં નથી, છતાં પણ કેવા પ્રકારના તાપાદિક હોય તે જણાવે છે – લાખાજન–પ્રમાણે મેરુપર્વત–પ્રમાણવાળા કાલલેહના ગોળાને તે નારકીના અગ્નિતાપ સ્થાનમાં નાખવામાં આવે, તે તેના તીવ્ર તાપથી એકદમ તરત જ પીગળીને પ્રવાહી બની જાય છે. તેટલા જ પ્રમાણુવાળા લેહપિંડને ઠંડીમાં નાખવામાં આવે છે તે પણ ક્ષણવારમાં વિલય પામે છે. ઠંડીની પણ એ જ ઉપમા સમજવી. કેઈક સ્થાને તાપની ઉષ્ણતાથી અધિક અને ઠંડીથી સંકુચિત-દેહવાળા થાય છે. ત્યાં જીવ પિતાના કર્મવશપણુથી ક્ષણવાર પણ રક્ષણ મેળવતે નથી. આ પ્રમાણે ત્યાં ઉત્પન્ન થયેલા નરકમાં ફેંકાયેલા મહાપાપકમીને લાખે દુઃખો ભેગવવામાં અને પરાધીનપણે સહન કરવામાં લાંબા કાળ પસાર થાય છે. આ બાજુ વજીનાભ દેવ પિતાનું આયુષ્ય પાલન કરીને ત્યાંથી ચ્યવેલ જંબુદ્વીપ નામના આ જ પૂર્વ વિદેહ ક્ષેત્રમાં, પરાણ નગરમાં “કુલિશબાહુ” રાજાની સમગ્ર અંતઃપુરમાં મુખ્ય “સુદર્શના” નામની રાણી હતી, તેના ગર્ભમાં ઉત્પન્ન થયે. ઈષ્ટ પ્રસૂતિ-સમયે તેને જન્મ થયે. “કનકરથ” એવું તેનું નામ સ્થાપન કર્યું. શરીરથી અને કળાઓથી વૃદ્ધિ પામે. ક્રમે કરી યૌવનવય પામ્યો. તે સમયે કુલિશબાહુ રાજા “કનકરથ” કુમારને રાજ્યધુરા ધારણ કરવા સમર્થ થયે જાણીને, તેને સમગ્ર સામંત સહિત રાજ્ય અર્પણ કરીને પિતે પ્રત્રજ્યા અંગીકાર કરી. તે “કનકરથ” રાજાને પણ પિતાના બલ પ્રભાવ આડંબરથી ઉત્પન્ન થયેલ પ્રતાપ સમૂહ યુકત, અનેક પ્રતિપક્ષીઓને જિતને રાજ્યસુખ ભેગવતાં ચૌદ રત્નાદિક સામગ્રીવાળું ચક્રવર્તીની પદવીવાળું વિધિપ્રમાણે પૂર્વભવમાં કરેલા પુણ્યકર્મના પ્રભાવથી છખંડવાળા ભરતક્ષેત્રનું અધિપતિપણું પ્રાપ્ત થયું. આ સમજીને બીજાઓએ પણ કુશલકર્મમાં ઉધમ કરે જોઈએ, પાપકર્મની મતિને ત્યાગ કર જોઈએ, વિષ તરફની પ્રીતિને ધિક્કારવી જોઈએ, કામપરવશ ન બનવું, ઇન્દ્રિયને અનુકૂળ ન થવું, રાગ-દ્વેષાદિકને પરિહાર કરે જોઈએ, જિનેશ્વરમતને આદરે જોઈએ. આ પ્રમાણે કુશલ–પુણ્યકર્મ કરવામાં ઉદ્યમવાળાને તેવું કોઈ સુખ નથી કે, જે તે ન પામે. કેવી રીતે ? આ જીવલેકમાં કુશલકર્મના કાર્યોમાં ઉદ્યમ કર્યા વગર મનોવાંછિત મને રથવાળાં સુખ પ્રાપ્ત થતાં નથી. સાચા હૃદયપૂર્વક મહાપ્રયત્નથી કાર્યમાં ઉદ્યમ કરનાર હોય, પરંતુ ગતિવગરને ઈચ્છિત સ્થળે પહોંચી શકતું નથી, તેમ ધર્મ વગરને પ્રાણ ઈચ્છિત સુખ પ્રાપ્ત કરી શક્તો નથી. કેઈ મૂર્ખ બુદ્ધિહીન તેલ મેળવવા માટે રેતી પીસે, તેની જેમ ધર્મ વગર સુખ મેળવવા અભિલાષા કરે, તે નિરર્થક કલેશ પામે છે, સુખ મેળવી શકતું નથી. જે કોઈ ઉખર - ખારી ભૂમીમાં મૂઢતાથી વાવણી કરે અને શાલિ-ચેખાની માગણી કરે, તેની માફક ધર્મ આચર્યા વગર સુખ ભેગવવાની માગણી કરનાર છે. શબ્દોના અર્થો જાણ્યા વગર મૂઢમતિવાળો કેઈ કાવ્ય રચવાની ઈચ્છા કરે, તેની માફક કુશલકર્મ કર્યા વગર ઉત્તમ ઐશ્વર્યવાળા સુખની અભિલાષા કરનારે સમજ, આ પ્રમાણે હૃદયમાં સર્વ જી એ ભાવના ભાવીને આ જીવલેકમાં સુખની અભિવાષા-ઈચ્છા કરનારે પ્રથમ ધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ. આ પ્રમાણે સુકૃત ધર્મના પ્રભાવ વડે જીવોને ઈન્દ્રાદિક સુધીના તમામ સુખની પ્રાપ્તિ થાય છે. તે કનકરથ ચક્રવતીને Page #364 -------------------------------------------------------------------------- ________________ કર્મોનાં નામ અને તેના ભેદો ३४७ પણ પિતાના રાજ્યનું સુખ અનુભવતાં ઘણે કાળ પસાર થયે. કેઈક સમયે મહેલની અગાસીમાં તેણે વંદન-નિમિત્તે આવતા, ઉપર-નીચે જતા દેવસમૂહને દેખે. તેમને દેખીને જાણ્યું કે, જિનેશ્વર પધાર્યા છે, તે વંદન કરવા માટે હાથી, રથ, ઘેડા. પગે ચાલનાર સૈનિકે, સમગ્ર અંતઃપુર તથા સર્વે સાંમંતથી અનુસરતા “કનકરથ” ચકવતી નીકળ્યા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને વંદન કરીને બહુ દૂર નહીં એવી નરની પર્ષદામાં બેઠા. ધર્મશ્રવણ કરવાની અભિલાષાવાળી પર્ષદાને જાણીને ભગવતે ધર્મદેશના શરુ કરી. આ જીવલેકમાં જીને કમને બંધ અને મોક્ષ, ગતિ અને આગતિ, ભુવનનું સંસ્થાન, દ્વીપાદિકનાં પ્રમાણ, નારક, તિર્યંચ, અમર, મનુષ્યની ચાર ગતિ, તેમાં જન્મ, સુખ અને દુઃખ, શરીરની સ્થિતિ, તેમ જ પુણ્ય-પાપના પરિણામ, આમ્રવ, સંવર, નિર્જરા, છએ જીવનિકાયની સ્થિતિ, આ પ્રમાણે જેના ઉપર ભાવ–અનુકંપા કરનાર ભગવંતે ધર્મ સંભળાવ્યું. પછી હર્ષથી રોમાંચિત થયેલા દેહવાળા “કનકરથ' રાજાએ કથાન્તર જાણવા છતાં પ્રણામ કરીને કર્મોનાં નામ અને ભેદો પૂછયા. તે સાંભળીને ભગવંતે કહ્યું–હે દેવાનુપ્રિય ! સાંભળો, સંક્ષેપથી અહીં જો બે પ્રકાર રના છે; તેઓ સંસાર–અરણ્યમાં પરિભ્રમણ કરતા પોતાનાં હિતાહિત કાર્યો કરવા દ્વારા કર્મ બાંધે છે. તે કર્મ આઠ પ્રકારનાં છે–૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ વેદનીય, ૪ મેહનીય, ૫ આયુ, ૬ નામ, ૭ ગોત્ર અને ૮ અંતરાય. આ કર્મની આઠ મૂળ પ્રકૃતિએ સમજવી. હવે ઉત્તરપ્રકૃતિઓ સાંભળ-તેમાં જ્ઞાનાવરણીય પાંચ પ્રકારનું, દર્શનાવરણીય નવ પ્રકારનું, વેદનીય બે પ્રકારનું, મેહનીય અઠ્ઠાવીસ પ્રકારનું આયુષ્ય ચાર પ્રકાર રનું, ગોત્ર બે પ્રકારનું, અંતરાય પાચ પ્રકારનું, આ કર્મોથી મુંઝાયેલા જીવ કાર્ય કે અકાર્ય જાણતો નથી, ગમ્ય કે અગમ્યને વિવેક કરતા નથી, ભય કે અભક્ષ્ય ઓળખી શકતું નથી, પેય કે અપેય, હિત-અહિત, પુણ્ય કે પાપ જાણતા નથી. એ મેહનીય કર્મને આધીન પડેલે આત્મા સર્વથા તેવું તેવું આચરણ કરે છે, જેથી ઘણા પ્રકારના દુઃખરૂપ કલ્લોલની પ્રચુરતાવાળા ભવ–સમુદ્રમાં પડે છે. તે હે રાજન્ ! બીજા કથાના પ્રસંગમાં તમે પૂછેલા આ પ્રશ્નને ઉત્તર કર્યો. કર્મ સંબંધી વધારે સ્વરૂપ જાણવાની અભિલાષાવાળાએ બીજા સ્થાનથી જાણી લેવું. ભગવંતે કહેલા ધર્મને સાંભળીને ઉત્પન્ન થયેલા ભવના ભયથી ઉદ્વેગ પામેલા માનસવાળે ચકવતી જગન્નાથના ચરણ–યુગલને પ્રણામ કરીને નગરમાં પહોંચ્યા. ભગવંત પણ વિહાર કરીને બીજે ગયા. કેઈક વખતે પિતાના મહેલમાં રહેલા સિંહાસન પર બેઠેલા ચક્રવતીને, ભગવંતને વંદન કરવા માટે આવેલા સુરવર-સમૂહને, તેમની ત્રાદ્ધિસમૃદ્ધિના વિસ્તારને યાદ કરતાં પૂર્વભવનું સ્મરણ પ્રગટ્યું. દેવલેકમાં અત્યંત ઉત્તમ સંગ સાથે પિતાના કીડા-વિલાસ વિચારવા લાગ્યા, કેવી રીતે ? દેવલોકવતી જે રૂપ, દેહ અને સુખ સમૃદ્ધિ સંજોગો મને હતા, તેવા અહીંના રૂપાદિક વિચારીએ તે ખરેખર કલ-મલ અને રુધિરની પ્રચુરતાવાળા, તથા પિત્ત, કફ, આંતરડાં, મૂત્રથી બીભત્સ, ધૃણા ઉત્પન્ન થાય તેવા દુર્ગધ ફેલાવતા આવા મનુષ્યના ભેગે હું કેમ પામ્યો ? ક્ષણભંગુર ભુવનમાં શકટ આદિના અને જેના ભાવે અતિરક્ષણ કરવામાં આવે તે પણ વિનાશ પામે છે, તેમ આ અસ્થિર દેહનું ચાહે તેટલું રક્ષણ કરવામાં આવે, તે પણ મેઘધનુષ્ય માફક ક્ષણમાં વિનાશ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ પન્ન મહાપુરુષોનાં ચરિત પામી અદશ્ય થાય છે. મરણ-સમયે ચાહે તેટલા ઘોડા, હાથી, રથ, નિકે, ચક સહિત ચાહે તેટલાં હથીયારે હોય, તે પણ તેઓ જીવનું રક્ષણ કરી શકતા નથી. યમરાજાની જીભથી ચટાયેલે અર્થાત મૃત્યુ સમયે ઊંચા પુષ્ટ વિશાળ ગોળાકાર સ્તનભાગની શેભા લગાર પણ રક્ષણ કરનાર થતી નથી. મૃત્યુ-રાક્ષસના મુખની અંદર રહેલ દંત-બત્રીશીને યંત્ર વચ્ચે જકડાયેલ હોય, તેને કુટુંબીઓ, વહાલા પુત્રો, બંધુઓ, પાસે રહેલા સફેદરે પણ બચાવી શકતા નથી. અતિમંદ મંદ પવનથી ડોલતા કેળપત્ર સરખા ચંચળ જીવનવાળા આ મનુષ્ય જીવનમાં સ્વજનને રાગ કેમ કરતા હશે? તેવા મનુષ્યોને ધિક્કાર થાઓ, જેઓ આ મનુષ્યભવ પ્રાપ્ત કરીને વિષયાભિલાષા વડે પીડિત થઈ પોતાને જન્મ નિષ્ફળ પસાર કરે છે. પરંતુ તે પુરુષો ધન્ય છે કે, જેઓ જિનેશ્વર-ભાષિત ધર્મ જાણીને પોતાનું બલ છૂપાવ્યા વગર ધર્મ-સેવન કરવામાં ઉદ્યમવાળા છે. આમ હોવાથી હવે કિપાક–ફલ સરખા તુચ્છ ભેગ-સુખવાળા અસાર સંસારવાસમાં આ જીવે ક્યાં સુધી પડી રહેવું ? આ પ્રમાણે ચિત્તમાં ભાવના ભાવીને પિતાનાં વસ્ત્ર પર લાગેલા તણખલા માફક સમગ્ર રાજ્યાદિ-પરિવારને ત્યાગ કરીને તીર્થકર ભગવંતના ચરણ-કમલમાં દીક્ષા અંગીકાર કરી. સૂત્ર અર્થને અભ્યાસ કર્યો, તપકર્મને અભ્યાસ કર્યો. મહાવ્રત, ગુપ્તિ–સમિતિ આદિ બીજા વિશેષ અનુષ્ઠાનથી કિલષ્ટ કર્મોને વિનાશ કરીને અરિહંત, સિદ્ધ ચિત્યાદિક કરાવવાં, પ્રવચનવાત્સલ્ય-પ્રવચન–પ્રભાવના સુધીનાં સેળ કારણે એટલે વશ સ્થાનના સોળ સ્થાનકેની આરાધના કરી તીર્થંકર-નામકર્મ ઉપાર્જન કરી ગ્રામાનુગ્રામ વિહાર કરતા, ક્ષીરપર્વતથી “ક્ષીરવણું” નામથી ઓળખાતી મહાઅટીમાં પહોચ્યા. ક્ષીર મહાપર્વત ઉપર સૂર્યની સામે મુખરાખીને આતાપના લેતા કાઉસ્સગ્ન-ધ્યાને રહ્યા. આ બાજુ પેલે કુરંગક ભિલ્લને જીવ જે નરકમાં ગયે હતું, રૌરવ” નરકમાંથી નીક ળીને, તે જ ક્ષીરપર્વતની મોટી ગુફામાં રહેલી સિંહણના ગર્ભમાં સિંહપણે ઉત્પન્ન થયે. અનુક્રમે જન્મ્યો. પછી મહાપરાકમ સામગ્રીવાળ વયથી વૃદ્ધિ પામે, અનેક જીવને મારવાના કાર્યમાં તલ્લીન થયે. કેઈક સમયે આખો દિવસ વ્યતીત થવા છતાં પણ બિલકુલ આહાર–પ્રાપ્તિ ન થવાથી, ક્ષુધા લાગવાના કારણે ઉલ્લાસ પામેલ મારવાની અભિલાષાવાળો તે સિંહ જીવને ખોળતો ખેળતે ત્યાં આવ્યું, જ્યાં આ મહામુનિ હતા. ત્યાર પછી પૂર્વભવના અભ્યાસવાળા વેર–કારણથી ઉત્પન્ન થયેલા ઉગ્રકેપવાળે, કંધરા હલાવત, કેશવાળી કંપાવતે વારંવાર પૂંછડાને પૃથ્વી સાથે અફાળ, ગંભીર ગુંજારવ વડે પર્વતની ગુફાઓ અને વનાંતરાલે પૂરી દેતો સિંહ અણધાર્યો મુનિના શરીર ઉપર કૂદી પડયો. મુનિએ પણ “મને મારવાની અભિલાષાવાળો સિંહ છે એમ વિચારીને નિરાકાર અનશનનાં પચ્ચકખાણ કર્યા. ધ્યાન વહન કરતાં કરતાં દેહ ત્યાગ કરીને તે મુનિ મહાતેજવાળા “પ્રાણુત કલ્પના ઉત્તમ વિમાનમાં વીશ સાગર પમની સ્થિતિવાળા દેવ થયા. પેલે સિંહ પણ પિતાનું આયુષ્ય પૂર્ણ થયું. એટલે મૃત્યુ પામીને “પંકપ્રભા” નામની નરક પૃથ્વીમાં દશ સાગરેપમ–પ્રમાણુ સ્થિતિવાળા નારકપણે ઉત્પન્ન થયો. ત્યાં આયુષ્ય પૂર્ણ થયું, એટલે ત્યાંથી નીકળીને કંઈક ન્યૂન દશ સાગરોપમ કાળ સંસારમાં ભ્રમણ કરીને તેવા Page #366 -------------------------------------------------------------------------- ________________ કમઠ તાપસ, કાશી, વારાણસીને પરિચય ૩૪૯ પ્રકારની ભવિતવ્યતાગે બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયું. ત્યાં પણ તેવા પ્રકારની કર્મ પરિણતિના યેગે જન્મ થતાં જ તેના માતા-પિતા, ભાઈ વગેરે સમગ્ર સ્વજનવર્ગ મૃત્યુ પામે. એટલે અત્યંત કરુણા પામેલ માનસવાળા દેશવાસી લોકોએ તેને જીવાડશે અને તેનું “કઠ” એવું નામ પાડ્યું. તેને બાલ્યકાળ પૂર્ણ થયે અને તે યૌવનાવસ્થા પાપે. સમગ્ર લોકોને ઉદ્વેગ કરાવનાર તે કઈ પણ પ્રકારે મહા મુશ્કેલીથી ભેજનવૃત્તિ મેળવતા હતા. એમ કરતાં તે વૈરાગ્યમાર્ગ પામે અને ચિંતવવા લાગ્યું. શું ચિંતવવા લાગે?—જે કઈ પણ પ્રકારે બીજા જન્મમાં વૃદ્ધિ પામેલા મહામહ દોષના કારણે હું શ્રેષ્ઠધર્મ કરવા શક્તિમાન ન થયે. આવી પડતા મહાદુઃખ-સમૂહને નાશ કરનાર ધર્મની વાત તે દૂર રહો, પરંતુ સમસ્ત જીવલોક વિષે મેં મધ્યસ્થતા પણ ન કરી, ઉપેક્ષા ભાવના ન ભાવી, જેથી મેં પૂર્વે કરેલાં અનેક પાપની સંપત્તિ અતિશય મારા હૃદયમાં સજજડ દુઃખ-દાવાગ્નિને વધારે કરે છે. કુરૂપ, દૌર્ભાગ્ય, સ્વામીએ કરેલ દુઃસહ અપમાન, દરિદ્રતા આદિ દુઃખ પામેલા પુરુષને મરણ સુખ જણાય છે. તે હવે મરણ પામવાના સરવ વગરના મને મારાથી કઈ પ્રકારે મરણ પામવા સમર્થ બની શકાતું નથી, તે મારા સરખા દરિદ્રને ધર્મમાં ઉદ્યમ કરવાનું મન કરવું, તે યંગ્ય છે. આવા પ્રકારની ચિંતાગ્નિની જવાલાથી જળી રહેલા હૃદયવાળો કઠી-(કમઠ) ધર્મ-નિમિત્તે વકલા વસ્ત્ર ધારણ કરનાર વનવાસી બન્યું. એમ અજ્ઞાની ધર્મનું દીક્ષા-વિધાન ગ્રહણ કરીને કંદમૂલ-ફલાદિકથી પ્રાણવૃત્તિ કરતે, બ્રહ્મચર્યવ્રતના અભિગ્રહવાળો તે પંચાગ્નિ-પ્રમુખ ઘણું પ્રકારના તપ-વિશેષે કરવા લાગ્યા. આ બાજુ કનકરથ ચક્રવતીને જીવ દેવપણામાં ઈચ્છિત ભેગસુખ ભોગવીને, દેવપણાનું આયુષ્ય પૂર્ણ થયું, ત્યારે ત્યાંથી ચ્યવીને ક્યાં ઉત્પન્ન થયે, તે કહે છે-- જબૂદ્વીપ નામના આ જ દ્વિીપમાં ભરત ક્ષેત્રમાં કાશી નામને દેશ હતે. તે કે હતો? વિવિધ પ્રકારના વૃક્ષખંડથી શોભાયમાન, વિકસિત કમલવનથી ઉછળતા મકરંદથી રંગીન અને વાસિત દિશામંડલવાળા, નવીન ખીલેલા કમલના પરિમલમાં આસક્ત થયેલા ભ્રમરોના ઝંકાર વાળા, કલિકાલના વિલાસોથી ન સ્પર્શાયેલ, પાપકાર્યોથી નહિં લેપાયેલ, દુર્ભાગી દુકાળને ન દેખનાર પાપ-પ્રવૃત્તિઓ ન કરનાર, શત્રુચકના ભયથી મુક્ત કાશી” નામને દેશ હતો. તેમાં સમગ્ર લોકેને સુંદર સુખ ઉત્પન્ન કરનાર ભેગથી યુક્ત “વારાણસી” નામની નગરી હતી. તે કેવી હ કલ્પવૃક્ષ સરખા સજજન પુરુષવાળી, ઊંચા પર્વત જેવા કોટના શિખરવાળી, સવારની સંધ્યાની જેમ જાગેલા અને પ્રતિબોધ પામેલા લેકવાળી, જેણે સમુદ્રની ભરતીની જેમ કલકલ રવથી જગતનાં આંતરાં પૂર્ણ કરેલાં છે, હરિવંશની કથાની જેમ બાલકની કીડાએથી મનહર નગરી હતી. ત્યાં કેવા નગરલકે રહેતા હતા? મધુર શબ્દો બોલનાર, આવનારને પધારે, પધારો” એમ કહી આવકાર આપનાર, સુંદર રૂપવાળા હોવા છતાં પરદારાથી પરમુખ, સત્વની પ્રધાનતા હોવા છતાં પરલક–ભીરુ, ગરુડમંત્ર જાણવા છતાં ભુજંગ-ખલપુરુષના સંસર્ગ થી ભય પામનારા નગરજનેથી વસેલી “વારાણસી” નગરી હતી. તે નગરીમાં લાંબા કાળ પહેલાં તેમના વંશના પૂર્વ પુરુષના સરખા સુંદર ચરિત્રવાળા, પિતાની ભુજાના પરાક્રમથી ઉપાર્જન કરેલ પૃથ્વીમંડલવાળા, અપ્રતિખલિત શક્તિપણુથી અનેક Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ચેપન્ન મહાપુરુષનાં ચરિત નમન કરતા સામતના મુગુટમણિઓનાં કિરણેથી પ્રકાશિત બનેલ પાદપીઠવાળા “અશ્વસેન’ નામના રાજા હતા. તેના નિર્મલયશ વડે ભુવનમંડલ શોભતું હતું. યશ કે હિતે? સમગ્ર લેકેને શીતલ લાગતો હોવા છતાં વૈરીઓને સંતાપ કરાવનાર, સ્થિર હોવા છતાં નિરંતર ભ્રમણ કરવાના સ્વભાવવાળો, નિર્મલ હોવા છતાં પણ શત્રુ અને વણિક-કલા કરનારના મુખમંડલને મલિન કરનાર, ચંદ્ર સરખો ઉજજવલ હોવા છતાં પણ લોકોને અનુરાગ પ્રગટ કરાવનાર યશ હતે. તેને વિલાસી હસ્ત-કમળ વડે મનહર પત્ની જેવી સમગ્ર અન્ય પુરુષોને ભેગવવા યોગ્ય નિત્ય આલિંગનસુખને પામેલી રાજ્યલમી હતી. તે રાજાને બલદેવને જેમ વનમાલા, સમુદ્રને જેમ વેલા, દિશાડાથીઓને જેમ દાનલેખા, શ્રેષ્ઠવૃક્ષોને જેમ લતા, ચંદ્રને જેમ જ્યન્ના, વસંતને જેમ પુપિદુગમ, સરોવરને જેમ નલિની (મલિની), આકાશમંડલને જેમ તારાપંક્તિ, તેમ સમગ્ર અંતઃપુરમાં પ્રધાન અને અલંકારભૂત “વામા” નામની રાણી હતી. તેની સાથે વિષયસુખ અનુભવતાં રાજાના દિવસે પસાર થતા હતા. આ બાજુ કનકરર્થ ચક્રવતી દેવ તે પ્રાણુત નામના દેવલેથી નેમિનાથ ભગવંત નિર્વાણ પામ્યા પછી ત્યાશી હજાર, સાડા સાતસો ૮૩૭પ૦ વર્ષો વીત્યા પછી વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયે છતે ચવીને વામાદેવીની ઉત્પન્ન થયા. તે જ રાત્રે તેણીએ પ્રભાત સમયે ચૌદ મહાસ્વમો દેખ્યાં. કેવાં? ચૌદ મહાસ્વમ - નિર્મલ મહામણિ જડેલા મોટા પલંગ પર સુખેથી નિદ્રા કરતી વામાદેવીએ અણધાર્યા દ મહાસ્વમ જોયાં. પ્રગટ કપલમંડલમાંથી નીંગળતા-ઝરતા મદજળવાળા, મદની ગંધમાં આસકત થયેલા ભ્રમરોના ઝંકારથી મુખર, લાંબી સ્થૂલ સૂંઢ વડે ઉંચા કરેલા કુંભની શોભાવાળ, ચંદ્રનાં કિરણ સરખી ઉજજવલ કાંતિવાળા શ્રેષ્ઠ હાથીને પ્રાતઃકાળે વામા દેવીએ જોયો. (૧). શરદ સમયના ઉજજવલ મેઘની શેભાને વહન કરતા, અતિમનહર અંગવાળા, અગ્નિમાં તપાવેલા ઉત્તમ જાતિના સુવર્ણ સરખા સ્વચ્છ સંગત શિંગડાવાળા, ઘણું ઊંચા પર્વતના શિખર સરખા ઉન્નત પુષ્ટ કકુદ-સ્કંધના ભારવાળા, ઊંચું મુખ કરીને અવલોકન કરતા શ્રેષ્ઠ ગાયના વાછડા(વૃષભ)ને જે. (૨). સ્વચ્છ વિકસિત સુવર્ણના કમલ સરખી ઉજજવલ કંપતી કેશવાળીની જટાવાળા, બીજના બાલચંદ્ર સરખી વાંકી મજબૂત દાઢાથી ભયાનક વદનભાગ વાળા, મૃગાદિક વનચર પશુઓને અત્યંત ભય ઉત્પન્ન કરાવનાર સિંહકિશોરને સ્વમમાં જો (૩). મકરંદ રસ સહિત ખીલેલા નિર્મલ કમલના મધ્યભાગમાં બેઠેલ, અરાવણું હાથીની સૂંઢ વડે ધારણ કરાયેલા કળશથી જલાભિષેક કરાતી, હથેલીમાં રહેલ સુવર્ણકમલના કેસરાથી કેસરવર્ણ સરખી શ્રીદેવીને પ્રાતઃકાળે સ્વમમાં દેખી (૪). ઘણું પ્રયત્નથી ધીમે ધીમે જેમાંથી રસ નીકળી રહેલ છે, એવા થડા છેડા ઉજજવલ પત્રવાળા કમળોથી યુક્ત, જેના મધ્યભાગમાં પરિમલથી એકઠા થયેલ મત્ત ચંચળ પાંખવાળા ભ્રમરે છે, એવા કેષવાળી કલ્પવૃક્ષનાં પુષ્પના કેસરા સમૂહથી બનાવેલી હોય તેવા સ્વરૂપવાળી અત્યંત સુગંધી હોવાથી મહેંકતી શ્રેષ્ઠ પુષ્પ છ માં દેખી. (પી. કેલાએલ કિરણ-સમહ ભેગા થવાથી ઉજજવલ કેસરાના આલય સરખું, સફેદ ચમકતી ચાંદની રૂપ પ્રચંડરસયુકત, મકરંદરસથી હર્ષિત થયેલા, સ્થિરતા પામેલા મૃગ-મધુકરે જેના મધ્યભાગમાં આશ્રય કર્યો છે. રાત્રિરૂપ કમલિનીનું જાણે વેતપુષ્પ હોય Page #368 -------------------------------------------------------------------------- ________________ વામાં માતાએ જોયેલાં ૧૪ સ્વપ્નો ૩૫૧ તેવું ચંદ્રબિંબ સ્વમમાં જોયું (૬). ઉદયાચલના ઉન્નત શિખર ઉપર રચિત શિરોમણિ સમાન દિવસરૂપ મૃગરાજને રોકવા માટે સ્થાપિત કરેલ જાણે રત્નજડિત પાશ ન હોય, વિશાળ ભુવનરૂપ ભવનને પ્રકાશિત કરવા માટે નિર્મલા દીપક સમાન, સ્વચ્છ ગગનરૂપ સરોવરના કમલરૂપ સૂર્યને એકદમ જોયો. (૭). પવન વડે લહેરાતી મધુર શબ્દ કરતી ઘુઘરીઓ વડે મુખર, સમગ્ર દિશામુખમાં આંદોલન થતી ઝૂલતી ચૂલા વડે ચંચળ નિર્મલ કિરણવાળા વિવિધ મણિઓથી આશ્ચર્યકારી, લાંબા દંડથી અલંકૃત, પૃથ્વી સહિત આકાશના અંતરાલને માપતો હોય તે ઉચે ધ્વજ અકસ્માત સ્વમમાં જોયો. (૮). સ્થલકમલના વિકસિત કોષના મધ્યભાગમાં સ્થાપન કરેલ કલ્પવૃક્ષનાં પુષ્પોની માળાના મધ્યભાગમાંથી પડેલી રજથી ઉજજવલ થયેલ કંઠપ્રદેશનાં વસ્ત્રવાળાં તાજા રસવાળાં, ખીલેલાં કમલપત્ર વડે આચ્છાદિત કરેલા વજનવાળા, ત્રણે ભુવનના મંગલેએ પિતાના એક મંદિરરૂપે વાસ કર્યો હોય તેવા શ્રેષ્ઠ પૂર્ણકુંભને જોય.(૯). કઈ જગ્યા પર નિર્મલ ચંદ્ર અને બટગરા સરખી ઉજજવલ કાંતિવાળા, સારસ અને હંસ પક્ષીઓ વડે મન કરેલા, કઈ જગ્યા પર વરુણદેવે વેરેલા અને તાજા રસવાળા ઉગેલા કમલ-સમૂડથી અલંકૃત, કોઈ સ્થલે ફૂટેલા નવીન પત્રયુગલની ચંચળતાના કારણે નીલવર્ણ વાળા નેત્રવડે અવલોકન કરાતા, સમુદ્ર સમાન દેખાતા એવા શ્રેષ્ઠ કમલસરોવરને સ્વપ્નમાં જોયું. (૧૦). નિર્મલ ઝળહળતા સ્ફટિક રત્નના ભિત્તિસ્થલની વિશાળ શોભાવાળા, પ્રભામંડલ ફેલાવાથી સમગ્ર પૃથ્વી અને આકાશને ઉજવલ કરનાર, વિચિત્ર મણિઓના સ્તંભમાં જડેલ સુવર્ણથી બાંધેલી ઋદ્ધિવાળા, ઊંચા શિખરેમાં અલના પામતા મેઘ-સમૂહથી ભી જાયેલ વિવિધ ચિહ્નવાળા ભવનને જોયું. (૧૧). અનેક પ્રકારનાં મણિકિરણની ફેલાયેલી પ્રભાથી મિશ્રિત જલવાળા, તરંગની લહેર વડે ખેંચાઈ આવેલા નિર્મલ મુકતાફેલેના સમૂહથી આચ્છાદિત થયેલા તટવાળા, મોટા જલહસ્તી અને મગરમચ્છના પ્રહારથી વિદ્યારિત પરવાળાનાં વૃક્ષેથી શોભાયમાન, ભરતીવાળા કિનારા પર રહેલા વૃક્ષોથી મનેર શ્રેષ્ઠ સમુદ્રને સ્વપ્નમાં (૧૨). અનેક મરકત, પવરાગ, કર્કેતન આદિ મણિ-સમૂહથી ઝળહળતા પ્રકાશવાળા જેણે દરેક દિશામાં ફેલાતા પ્રકાશના પ્રકર્ષથી ઈન્દ્રધનુષ રચેલાં છે, રત્નઢગલાના બાનાથી દૂર સુધી ઊંચે ગયેલા કુલપર્વતના શિખર સરખા ઊંચા, પૃથ્વીને સ્થિર રાખવા માટે જાણે પર્વત ન હોય તેવા રાશિને જે. (૧૩). નિર્મલ ચમકતા સ્થિર વૃદ્ધિ પામેલા મોટા શિખર-કલાપવાળા, ધૂમાડલથી રહિત પ્રભામંડલની સ્થાપના કરનાર, સુખકારક મંદ વાયુના આંદોલનથી કરેલા મંડલાકાર સ્થિતિવાળા, સૌમ્ય પ્રભાવાળા, વેગથી ઘૂમતા સારી રીતે આહુતિ અપાયેલ અગ્નિને “વામાં માતાએ સ્વમમાં જોયે. (૧૪). આ પ્રમાણે પૂર્વે કરેલા સુકૃતકર્મના પ્રભાવથી વામદેવીએ રાત્રિ પૂર્ણ થવાના સમયે શ્રેષ્ઠ સુખ જણાવનાર એવાં મહાસ્વપ્નને જોયાં. આ અવસરે ચલાયમાન થયેલા આસનવાળા ઇન્દ્રાદિક સમગ્ર દેવસમૂહે વારાણસી નગરીમાં આવી પહોંચ્યા. સુવર્ણની વૃષ્ટિ કરી, વાજિંત્રો વગાડ્યાં, જ્યકારના શબ્દો કર્યા, પુષ્પને વરસાદ વરસાવ્ય, પ્રભુની માતાને નમન કરીને દેવગણે પાછા ગયા. ત્યાર પછી સુખપૂર્વક જાગેલી વામાદેવીએ વિધિથી પતિને સ્વપ્ન નિવેદિત કર્યા. શાસ્ત્રના અર્થ સમજનાર પતિએ પણ કહ્યું કે, હે સુંદરિ ! ત્રણે લેકમાં ચૂડામણિ સરખા સંસાર-કૂપમાં પડતા જતુસમૂહને અવલંબન માટે સ્તંભ સમાન, ઈન્દ્રો અને નરેન્દ્રોથી વંદન કરાતે પુત્ર તમને થશે. ત્યાર પછી રાજાના વચનને અભિનંદન આપીને પવનથી ચલિત થયેલા કમલપત્રના વિલાસને અનુસરતા ફરકતા ડાબાનેત્રવાળી દેવીએ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ચેપન્ન મહાપુરુષનાં ચરિત અંતઃપુરમાં પ્રવેશ કર્યો. આ પ્રમાણે ઈચ્છિતથી અધિક સુખ પ્રાપ્ત કરતી અને સમગ્ર ભેગ સુખ ભગવતી દિવસો પસાર કરતી હતી. વળી કલ્પવૃક્ષ વડે જેમ નંદનવનની શ્રેણિ, શ્રીવત્સમણિ વડે જેમ મહાપુરુષનું વક્ષસ્થલ, પર્વતની પાછળ છૂપાયેલ ચંદ્રવાળી રાત્રિ સરખી પ્રતિબિંબિત થયેલ વદન–શેભાવાળી દર્પણલક્ષમી સરખી અત્યંત પ્રાપ્ત કરેલ શોભાવાળી દેવી દેખાવા લાગી. ત્યાર પછી ચલાયમાન થયેલા આસનવાળી દિશાકુમારીઓએ હંમેશાં સમગ્ર દિશાઓમાં સ્થાપન કરેલા મણિના નિર્મલ દીપકવાળા, સંપૂર્ણ કળશ સ્થાપન કરેલા કારભાગવાળા, તાજા આલેખેલ ઉજજવલ ભિત્તિભાગવાળા, ઉપરના ભાગમાં રહેલા વેત ચંદ્રમાની કિનારી પર રહેલા મુકતા ફલવાળા,વેત ભૂતિરક્ષાથી વીંટળાયેલ શય્યાની સમીપમાં મસ્તકભાગ પાસે સ્થાપન કરેલા સ્ફટિકમણિમય નિદ્રાકળશવાળા, મંત્રેલી ઔષધિઓના વલયથી બાંધેલા શયનવાળા વાસભવનમાં સારસંભાળ કરાતી વારમાદેવીને ક્રમે કરીને જન્મ આપવાને સમય પૂર્ણ થયે. પિષ માસના કૃષ્ણ દશમીના દિવસે વિશાખા નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે છતે પ્રશસ્ત મુહર્તન અને ગન સમય થયો, ત્યારે મેઘશ્રેણિ જેમ સૂર્યને તેમ સમગ્ર લેકનાં નયનોને આનંદ ઉત્પન્ન કરનાર પુત્રને વામાદેવીએ જન્મ આપે. તે સમયે ચલાયમાન થયેલા સિંહાસનવાળા ઈન્દ્રમહારાજાની આજ્ઞા પામેલા હરિણેગમેષીએ ઘંટા વગાડી, એટલે સર્વ દિશામાં સ્પષ્ટ રણકારવાળે ઘંટાને ટંકારવ ઉછ. ઘંટાના શબ્દ સાંભળીને જિનેશ્વરને જન્મ વૃત્તાન્ત સમજીને એકદમ સમગ્ર સુર–સમુદાય વિવિધ પ્રકારના વેષ ધારણ કરીને, રત્નાભૂષણ પહેરી શોભાયમાન થઈમેટાં વાજિંત્રોના પડઘાઓ સહિત શબ્દો ઉછળતા ઈન્દ્રમહારાજના મંદિરના સભામંડપમાં પહોંચ્યા. ત્યાર પછી વિકસિત મુખ ભાવાળા, બાકીના સમગ્ર સુરે, અસુરોથી પરિવરેલા સૌધર્માધિપતિ ત્રિભુવનના ગુરુ પાસે પહોંચ્યા. પછી ઈન્દ્રમહારાજાની આજ્ઞા પામવાથી હર્ષિત થયેલા હરિણેગમેલી દેવ પિતાના દૈવી પ્રભાવથી સમગ્ર રાજપરિવારને અવસ્થાપિની નિદ્રાથી સુવરાવીને, પ્રભુને લઈ જઈને ઈન્દ્રમહારાજને અર્પણ કર્યા. પાંચ પ્રકારનાં બીજાં રૂપ કરીને ઈન્દ્રમહારાજ ભગવંતને પિતાના હાથની અંજલિમાં સ્થાપન કરીને, નમસ્કાર કરીને સૂર્યનાં કિરણે પડવાથી શિખર પર રહેલા મણિના તેજની વિશિષ્ટ પ્રભાવાળા મેરુ પર્વત સમ્મુખ ચાલ્યા. વચમાં પ્રગટ ઊંચા નાના નાના શિખરવાળા, વર્ષધર પર્વતે, મહાનદીએથી મનેહર, મહાસમુદ્રના નિર્મળ જળ ઉછળતી શિખાવાળા જબૂદ્વીપને જોતા જોતા પ્રયાણ આગળ ચલાવ્યું. કેમે કરી મહા જયકાર શબ્દ કરતા દેવ-પરિવાર સાથે ઈન્દ્ર મહારાજા એકદમ ત્રિભુવનરૂપ મંદિરના સ્તંભ સરખા સુરગિરિના શિખર પર આવી પહોંચ્યા. તે સુરિગિરિ કેવો છે? વિશાળ મણિશિલાવાળા ઊંચા શિખરે પરથી વહેતા જલપ્રવાહવાળા મનહર કલ્પવૃક્ષ ઉપર ઉત્પન્ન થયેલ મણિઓના વર્ણ સરખા પુષ્પગુચ્છમાંથી ઉછળતા અલ્પ સુગંધરસવાળા, બન્ને બાજુ નજીકમાં ચાલતા ગ્રહ-સમૂહનાં કિરણે વડે રંગ-બેરંગી થયેલા શિલાતલવાળા, વિદ્યાધર-સુંદરીઓના ચાલવાથી પગે લાગેલા અલતાના લાલ રંગથી રંગાયેલા મેખલા-સમૂહવાળા, શાશ્વતા જિનેશ્વરેનાં મણિમય ભવનથી શોભાયમાન મધ્યપ્રદેશવાળા, શિખરચૂલિકા વિષે રહેલ રક્ષા-મણિઓનાં કિરણોની કાંતિળાવા, ચંદ્રકાન્ત મણિએમાંથી ઝરતા Page #370 -------------------------------------------------------------------------- ________________ મેરુપર્વત પર પાર્શ્વજિનને અભિષેક ૩૫૩ જળાચ્છાદિત િિતષ મંડળના ખંડથી શોભાયમાન ગાઢ પર્વત-શ્રેણિવાળા, જળહળતી ઔષધિઓના વાલા- સમૂહથી વ્યાપ્ત થયેલ આકાશ સ્થલવાળા, ભવનમાં વિસ્તરેલ પિતાની કીર્તિ વહન કરવાની જેમ પ્રગટ નિતંબ (મધ્યભાગની નીચેના) ભાગમાં લાગેલા નિર્મલ ચમક્તા સ્ફટિકમણિમય ઉજજવલ પ્રભાના વલય-મંડલેથી વૃદ્ધિ પામેલ પ્રચંડ ભાવાળા, સર્વ પ્રકારનાં રત્નની અધિનું અવલંબન કરતો હોય તેમ વિકસિત પ્રગટ ક૯પવૃક્ષના મણિઓ સરખા પુષ્પગુચ્છામાંથી ઉડતા કેસર સરખી કાંતિવાળા, પિતાની જેમ આકાશમાં ઊંચે વિસ્તાર પામતા શિખર-સમૂહને રોકવા માફક ઘણી ઊંચાઈના કારણે સૂર્યરથના અને અટકાવતા, પ્રગટ પર્વત-શિખરને લાગેલા ગંભીર ગાઢ ગજરવ કરતા મેઘ–પડલ સરખા હાથીઓનાં ટેળાઓથી સદા પ્રતિષ્ઠિત વિસ્તાર પામેલા અને ઉછળેલા પિતાના યશની જેમ નિર્મલ પ્રવાહના કિરણ-સમૂહવાળા પારદ સુવર્ણ: રસને વહન કરતા અને રસકૂપિકાઓને ભરી દેતા એવા મેરુપર્વત પર ઈન્દ્રમહારાજા પહોંચી ગયા. ત્યાર પછી દેવે સાથે ઈન્દ્ર મહારાજા એકદમ મેરુપર્વત પર ત્યાં એકાંત અને પ્રગટ સ્થળમાં સ્ફટિકમણિ-શિલાતલ વિષે સિંહાસન જોયું. તે કેવું હતું ? ચાલતી દેવાંગનાઓની જેમ પવનથી ઉડતી ચપળ ધ્વજા વડે મનેહર, ઉપરથી પડતી આકાશગંગાના પ્રવાહ સરખા તરણ સ્તંભવાળા, મેટો સિંહ ફટિક પર્વતને વહન કરતે હોય તેવા સિંહાસનને જોયું. ઈન્દ્ર પિતાની હસ્તાંજલિમાં કલ્પવૃક્ષનાં પલે અને વિકસિત પુષ્પપ્રકર ધારણ કરવા પૂર્વક દેવાએ વગાડેલ વાજિંત્રોની સાથે જયજયારવ શબ્દ ઉછળી રહેલ હતું, તે સમયે પ્રભુને ખળામાં લઈને ઈન્દ્રમહારાજા સિંહાસન ઉપર બિરાજમાન થયા. બિરાજમાન થતાં જ દેવેએ મણિમય કળશોના મોટા નાળમાંથી નીકળતા વિસ્તીર્ણ પ્રવાહવાળા, ખળભળ કરતા શ્રેષ્ઠ ક્ષીરસમુદ્રના જળથી પ્રભુના અંગે અભિષેક કર્યો. સમગ્ર સુરે અને અસુરના હસ્તમાં રહેલા વિવિધ પ્રકારના મનેહર, જાણે ભગવંતને યજ્યકાર બોલાવતા હોય, તેમ તેમાંથી વહેતા અને ખળભળ કરતા જળ-પ્રવાહથી યુક્ત કળશે શોભી રહેલ હતા. મહાસ્ફટિક–પર્વતમાંથી વહેતા વેત ઝરણું સરખા આકાશમાં રહેલા તવૃષભના શિંગડામાંથી વહેતે જળ-પ્રવાહ પ્રભુને શોભાવતે હતે. અત્યંત સુંદર લાવણ્યમય મનહર પ્રભુના શરીર વિષે અભિષેકના જળસમૂહની જેમ દેવાંગનાઓની દષિઓ પડતી હતી. અર્થાત દેવકામિનીઓ પ્રભુને જોયા જ કરતી હતી. ઘણા પુષ્પોના કેસરાઓથી વ્યાપ્ત ક્ષીરસમુદ્રનું અભિષેકજળ પૃથ્વી પર સ્થિર થઈ ગયું ત્યારે, જાણે પ્રભુના શરીરને સ્પર્શ કરવાથી આનંદિત થયેલું હોય તેમ રોમાંચિત દેખાવા લાગ્યું. વિસ્તીર્ણ કળશમાંથી ઉછળતું અને વહેતું સુવર્ણની કાંતિથી ભેદાયેલ-સંક્રાન્ત થયેલ ક્ષીરજળ જાણે સંધ્યાનાં લાલરંગના વાદળાની શોભાને ધારણ કરતું હોય તેમ દેખાતું હતું. પ્રભુના શરીરની ચમકતી કાંતિથી સંક્રાન્ત થયેલ પર્વત-શિખરને લાગીને વહેતે અભિષેક જળને પ્રવાહ શેવાલયુક્ત હોય તે દેખાતે હતે. પવનથી ચલાયમાન થતા અભિષેકજળમાં કંપતા પ્રતિબિંબવાળ, ચમક્તા મણિ શિખરના સમૂહવાળે મેરુપર્વત જાણે ચાલતું હોય તેમ જણાતું હતું. સુવર્ણરસ સરખા લાલ અને ભૂતેન્દ્રને કાંતિ સરખા નીલવર્ણવાળા અભિષેકના જળપ્રવાહો પર્વતની ધારા પરથી નીચે ૪૫ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત પડતા હતા ત્યારે પર્વતથી પ્રેરાયેલા તેઓ કંપતા હતા. આ પ્રમાણે વૃદ્ધિ પામતા આદરથી દેએ અભિષેક કર્યો, ત્યાર પછી વસ્ત્ર, વિલેપન આદિ રૂપ પૂજા-સત્કાર કર્યો. ત્યાર પછી દેવાંગનાઓ કાલાગરુ, કપૂર, આદિથી મિશ્રિત ધૂપ ઉખેવવા લાગી. વળી સદ્ભૂત ગુણગણપૂર્ણ સ્તોત્રોથી સ્તુતિ કરતા રોમાંચિત ગાત્રવાળા, ચરણતલના અને મુગટના રત્નનાં કિરણોને મીલાવતા એટલે કે પંચાંગ પ્રણિપાત કરતા, ભૂમિતલ પર ઝૂલતા હારવાળા, હૃદયમાં વૃદ્ધિ પામતા ભાવવાળા ઈન્દ્ર મહારાજાએ ભગવંતને પ્રણામ કર્યા. ત્યાર પછી ત્યાંથી લઈ જઈને માતાના શયનના મધ્યભાગમાં મૂક્યા, અને દેવસમૂહ જ્યાંથી આવ્યા હતા, ત્યાં પાછા ગયા. તેટલામાં રાત્રિ પૂર્ણ થઈ. કમલિની માફક ભગવતી રામાદેવી જાગ્યાં. સરસ ચંદનરસથી વિલેપન કરાયેલા, નિર્મળ દેહકાંતિવાળા, વિકસિત કલ્પવૃક્ષના અધિક પ્રમાણુવાળા મણિ સરખા પુષ્પના કરેલા કર્ણ—આભૂષણવાળા, અસાધારણ રૂપવાળા બાળકને જોયે. આ અવસરે દેવીને બાળક ઉત્પન્ન થયે છે એમ જાણીને ઉતાવળે ચાલવાથી સ્મલિત થતા–પરસ્પર અથડાતા મણિજડિત નપુરના રણકાર શબ્દથી મુખર અંતઃપુર-સેવકે આમ તેમ જતા-આવતા ગીરદીમાં અથડાતા મુજો, વામને અને કિરાત ભૂમિ પર પડી ગયા હતા. વળી મદિરાપાનમાં મત્ત થયેલ, ડોલતે ડોલતે ચાલી રહેલ વિલાસિનીવર્ગ પૂર્ણપાત્રો આપલે કરતા હતા. મેરુ પર્વતથી મથન કરાતા સમુદ્રના સરખા ગંભીર આનંદ ઉત્પન્ન કરનાર શબ્દથી મિશ્રિત મધુર મંગલ-વધામણાના શબ્દો રાજભવનમાં પ્રસરી ગયા. તે કેવા પ્રકારનાં વધામણું પ્રવર્યા? દેવેએ હાથ ઠોકીને વગાડેલ દુંદુભિના ગંભીર શબ્દને વિશ્વમ કરાવનાર, મંદ અવાજવાળા મૃદંગ, પ્રચંડ અવાજવાળા કહલ-કાંસી, વાજિંત્ર અને શંખના શબ્દથી મિશ્રિત મંગલગીતે ગવાતાં હતાં, સાથે લય, તાલ, ગમને અનુસરતા પડહહેલને વગાડતા હતા, તેના અનુસાર મદવિઠ્ઠલ વિલાસિનીઓ વિલાસપૂર્વક આડંબરવાળું નૃત્ય કરતી હતી. વળી નગરસુંદરીઓની મેટી ભીડ થવાના યેગે તેઓના મણિજડિત કંદરા તૂટી જતા હતા. મહોત્સવ યેગ્ય વેષભૂષા સજીને કિરાત અને વામનગર મહાલત હતું. આ પ્રમાણે સામતે, મંત્રીઓ, નગરના વૃદ્ધો એકઠા થઈને આનંદ-પ્રમોદ કરતા હતા અને રાજાના ઘરે ચારે બાજુથી વધામણને આનંદ વૃદ્ધિ પામતું હતું. ત્યાર પછી સમગ્ર સામંતવર્ગનું સન્માન કરીને, વધામણું કરનાર લોકોને ભેટશું આપીને, દેવતા આદિકની પૂજા કરીને વધામણુને મહત્સવ પૂર્ણ કર્યા. એમ કરતાં કેટલાક દિવસો પસાર થયા પછી ગુરુવેગે “પાર્શ્વ” એવા નામની સ્થાપના કરી. ત્યાર પછી શરદઋતુના વિકસિત કમળ સરખા મુખવાળા, કમલસરેવર માફક, કુવલયપત્ર સરખા ઉજજવલ ભગવંત જેમ જેમ વૃદ્ધિ પામવા લાગ્યા, તેમ તેમ ચંદ્રની જેમ તેમને કલાતિશય પણ વૃદ્ધિ પામવા લાગ્યો. સૂર્યમંડલની જેમ અજ્ઞાન-અંધકારસમૂહ દૂર થયે. વળી પાર્શ્વકુમાર કેવા હતા? ફેલાયેલા શ્યામ કુટિલ કેશના અગ્રભાગયુક્ત દેદીપ્યમાન પંચમીના ચંદ્ર સરખા મનહર આકર્ષક ભાલતલ વડે શોભતા હતા. વિકસિત તાજા પદ્મકમલ Page #372 -------------------------------------------------------------------------- ________________ વાવસ્થામાં પાર્શ્વ કુમારનાં પ્રભાવતી સાથે લગ્ન ૩૫૫ સરખા ઉજ્જવલ ચપળ, શ્યામ પાંપણયુક્ત નયના વડે પ્રભુ નજર કરતા હતા, ત્યારે ભવનના આંગણાના ભાગ જાણે ધવલ થઈ જતા હાય તેમ જણાતું હતું. તાજા રસવાળા વિકસિત કમલના તંતુઓના સરખા સુંગધવાળા મુખવડે ભ્રમણ કરતા અને લીન થતા ભમરાઓની માળા ઢગાતી હતી. શંખ, વજ, અંકુશ આદિ શુભ લક્ષણવાળા ચરણે ખેલ્યા વગર એમ જણાવતા હતા કે ભવિષ્યમાં ત્રણે લેાકના નાથ થનારા છે.’ આ પ્રમાણે સમગ્ર સુરેન્દ્રોના મુગુટાથી અČન કરવા ચાગ્ય ચરણકમળવાળા તેમ જ દુદુભિ સરખા ગભીર વચનવાળા, શ્રીવત્સ વડે અલંકૃત વક્ષસ્થલવાળા, અત્યંત સૌમ્ય દર્શન હોવાથી લેાકેાના મનને આન ઉપન્ન કરાવનાર એવા પાર્શ્વ કુમારના યૌવનકાળના આરભ થયા. સમુદ્રમથન કરતા જેમ શ્રેષ્ઠ અમૃતરસ, તેમ ત્રણે લોકોનાં મનને હરણ કરનાર શ્રેષ્ઠ સમ` ઉલ્લસાયમાન યૌવનારભ પ્રાપ્ત થયા. સમગ્ર કળા પ્રાપ્ત થયેલ સ`ધ્યા પછીના કાળમાં રાત્રિએ ઉદ્ભય પામેલ, ચંદ્રની જેમ સકલ લેાકેાનાં નયનયુગલ અને મનરૂપ રાત્રિવિકાસી કમળને આનંદ આપનાર, દન કરતાં સુખ ઉત્પન્ન કરનાર, કલ્પવૃક્ષ ઉપર જેમ પુષ્પોગમ તેમ પ્રક પણાને પામેલ, વિકસિત થતા પદ્મકમલ-વનને જેમ સૂય તેમ તથા ઘણાં નૃત્ય અને વિલાસ સ્થાનેથી મનેાહર મારના પીછાના સમૂહની જેમ તથા મેઘપ ́ક્તિમાં ઈન્દ્રધનુષના રંગાની જેમ પ્રભુના યૌવનકાળ પ્રગટ થયા. આ પ્રમાણે દેવથી અધિક રૂપ અને ભુજામળ વાળા પાર્શ્વકુમારના અદ્દભુત મનેાહર યૌવનાર ભ વૃદ્ધિ પામ્યા. સમગ્ર લેાકને સુખ આપનાર યૌવનાર ભ પ્રારભ થયા. નીલકમળ સરખી પાંપયુક્ત ઉજ્જવલ લાચન વૃદ્ધિ પામ્યાં. પ્રફુલ્લિત તાજા શિરીષપુષ્પના કેસરા સરખી કાંતિવાળા પ્રભુના શરીરની પ્રભાના પ્રક જેમ જેમ વધતા જતા હતા, તેમ તેમ સ્વાભાવિક લીલાપૂર્વક ગમન કરવુ તે રૂપ કમલથી અલંકૃત પૃથ્વીતલ તરફ મુત્રલય–પંક્તિની જેમ સમગ્ર લાકોની દૃષ્ટિમાળા વિસ્તાર પામી, એ પ્રમાણે કોઈક વખત હાથીઓના શિક્ષા-વિનેાદમાં, કેાઈક વખત ઉત્તમ જાતિવ'ત અશ્વો ઉપર સ્વારી કરવાના વિનાદમાં, કોઇક વખત આયુધ-ક્રીડામાં, કોઈક વખત વિવિધ કળાકૌશલ્યમાં, કાઈક વખત શાસ્ત્રોના અર્થની વિચારણામાં વિનાદ કરતાં તેમના યૌવન ભાગકાળ સુખ-સ'પત્તિથી પસાર થતા હતા. યૌવન સાથે કામદેવના વિકાસ થતા હતા. કામદેવ માક સૌભાગ્યાતિશય, સૌભાગ્યાતિશયની જેમ રૂપ-સમુદાય, રૂપ-સમુદાયની જેમ કળાસમૂહ, કળાસમૂહની જેમ વિવેક અને વિવેકની જેમ કલ્યાણુસ્થાના શૈાભી રહેલાં હતાં. ભગવંત સાથે સમગ્ર જીવલેાક પણ શોભતા હતા. આ સમયે સમગ્ર ગુણગણાલંકૃતથી વિશેષિત કરેલા રૂપ-સૌભાગ્યાતિશયવાળા ભગવંતને પ્રસેનજિત્ રાજાએ અત્યંત સૌભાગ્યશાલિની ‘પ્રભાવતી' નામની પોતાની પુત્રી આપી. તે કેવી હતી ? શરદ-પૂર્ણિમાની રાત્રિમાં ઉદ્દય પામેલ ચંદ્રમંડલ, અવલેાકન કરતાં મનેાહર લાગે તેમ કર્ણાભૂષણ અને હાથીદાંતના આભૂષણવાળી, ઉત્તમ જાતિના તપાવેલા Page #373 -------------------------------------------------------------------------- ________________ ઉપ૬ ચપન્ન મહાપુરુષોનાં ચરિત સુવર્ણના વર્ણ સરખા અવયવાળી ચાલતી પૂતળી હોય તેમ શેભતી હતી. સંધ્યાના કમળ તાપથી વિકસિત થયેલ નીલકમલની પંક્તિની જેમ કૃષ્ણ અને ઉજ્જવલ સુંદર નેત્રની પ્રભાથી આચ્છાદિત આભૂષણ સમૂહવાળી શોભતી હતી. વર્ષાલક્ષમી સરખી પ્રથમ ઉન્નત પુષ્ટ પાધરરૂપ આભૂષણવાળી, શરદલમી સરખી ઉત્તમ તકમલની જેમ વિકસિત નેત્રવાળી, વસંતલક્ષમીની જેમ અશોકવૃક્ષનાં કેમલ પલ્લનાં બનાવેલ કર્ણના આભૂષણવાળી, હાલતા ચાલતા તાજા કમલ સરખા મનોહર હરતવાળી વિષ્ણુની લહમી સરખી, પુષિત થયેલા. તિલકના અવલંબનવાળી શિશિર ત્રના દિવસની શ્રેણી સરખા વિશાળ કર્ણાભૂષણવાળી, શ્રવણ ભરણી નક્ષત્રથી યુક્ત નક્ષત્રપંક્તિ સરખી, કન્યાપક્ષે તિલકવાળી–આવા પ્રકારની મનહર રૂપસૌભાગ્યશાલિની વિશાલનેત્રવાળી નિર્ધન તરૂણવર્ગનાં નયનેને નિદ્રાની જેમ સંકુચિત કરાવનારી થઈ. લાવણ્યથી પરાજિત થયેલ લક્ષ્મીએ જેના પ્રવાલ સરખા અણવર્ણવાળા ચમક્તા કમળની ઉપમાવાળા ચરણયુગલની જાણે પુષ્પપૂજા કરી ન હોય ? વિશાળતાના કારણે જિતી લીધેલા ગંગાનદીના ઊંચા-નીચા પુલિન-તટ સરખા પ્રગટ કીડાસ્થાનને કારણે યૌવનની લહેરાતી જયપતાકા સરખી રેમલતા ઉલ્લાસ પામતી હતી. જેના વિશાળ નિતંબતટ અને પ્રગટ થએલા સ્તનપટ એ બેની વચ્ચે જાણે પીડા પામતા હોય તેમ તેનો મધ્ય ભાગ દુર્બળતાને પામ્યા. કામદેવ નરેન્દ્રના અભિષેક કરવા માટેના કળશયુગલ સરખા લાવણ્ય જળ-પૂર્ણ મનોહર જેના મોટા સ્તનભાગ શોભતા હતા. કામદેવના ધનુષની શેભાને વિશ્વમ કરાવતા, પરસ્પર એક બીજાના ઉપમાગુણને ધારણ કરતા જેના ભુજાવલ શોભતા હતા. ઘણું ચમક્તા શ્વેત દાંતના કિરણયુક્ત બિંબફળ સરખા લાલ ઉજજવલ પુષ્પોથી યુક્ત, અદ્ભવની શેભાને ધારણ કરનાર જેના હોઠ શોભતા હતા. આવા પ્રકારના સુંદરરૂપવાળી પ્રભાવતી સાથે રાજપુત્ર પાર્શ્વકુમારને દેવતાઈ ઠાઠથી શુભતિથિ-નક્ષત્રના વેગમાં પાણિગ્રહણ-વિધિ થયે. લગ્ન થયા પછી સમગ્ર સુખ સમૃદ્ધિ-પૂર્ણ ભેગવાળા વિષયસુખ અનુભવતા તેમના દિવસે પસાર થઈ રહેલા હતા. કોઈક સમયે મહેલના ઉપર ગવાક્ષમાં પાર્શ્વકુમાર બેઠેલા હતા ત્યારે, નગરીના માર્ગ પર નજર કરી તે સમગ્ર નગરલકે શ્રેષ્ઠ પુષ્પ–બલિ-પૂર્ણ થાળ હાથમાં લઈને બહાર જતા દેખાયા. ત્યારે ભગવતે પૂછયું કે-શા કારણથી આ લાકે બહાર જાય છે? શું કઈ મહોત્સવ છે? કે કેઈમાનતા માની છે ? ત્યારે નજીકમાં રહેલા કેઈક પુરુષે કહ્યું કે, તેવું કઈ કારણ નથી, પરંતુ કેઈ મહાતપસ્વી “કઈ (કમઠ) નામના તાપસ આ મહાનગરીની બહાર આવે છે, તેને વંદન કરવા માટે આ સર્વ લેકે જાય છે. તે સાંભળીને ઉત્પન્ન થયેલા કુતૂહલવાળા ભગવંત પગ ત્યાં ગયા. કે જ્યાં આ તાપસ હતો. પંચાગ્નિ તપ કરતા તે તાપસને દેખે. ત્રણજ્ઞાનવાળા ભગવંતે એક અગ્નિકુંડમાં નાખેલા મોટા વૃક્ષકાકની અંદર બળતા નાગ કુલને જાણ્યું. તે પ્રકારે બળતા સપને જાણુને અત્યંત કરુણપૂર્ણ હૃદયવાળા પ્રભુએ કહ્યું કે, “અહે! અજ્ઞાન એ પણ કષ્ટ છે. જે માટે સાંભળે –“મૂળ ફેલા ન પામે તેવું વૃક્ષ પોતાની હસ્તી ટકાવતું નથી તેમ ધર્મના અર્થીઓને દયા વગરને ધર્મ હોઈ શકતો નથી. જેમ બીજ વગર સમગ્ર ધાત્પત્તિ હોઈ શકે નહિં, તેમ ધર્મના અથી એને દયા વગર નકકી ધર્મ હઈ શકતું નથી. જેમ રથ, અશ્વ, હાથી, સૈન્ય વગર રાજા શોભા પામતા નથી, તેમ દયારહિત ધર્મ સાધુને શેભા Page #374 -------------------------------------------------------------------------- ________________ કમઠ તપાસ સમક્ષ દયામય ધર્મની પ્રરૂપણ ૩પ૭ આપતું નથી. કિલ્લા અને મોટા દરવાજા–દ્વાર વગર નગર શેભા પામતું નથી, તેમ ધપમાં ઉદ્યમ કરનારથી દયા વગર ધર્મ મેળવી શકાતું નથી. જેમ આકાશમાં મેઘ વગર કયાંય પણ જળની પ્રાપ્તિ થતી નથી, તેમ પ્રાણિ–દયા વગરને ધર્મ પણ મેળવી શકાતું નથી. આ પ્રમાણે જગતમાં સર્વ જીવને અભય આપનાર એ ધર્મ હોય, તે જ ધર્મ છે. જેમાં દયા સમજાઈ નથી, એ ધર્મ જગતમાં કેવી રીતે હેઈ શકે ?” આ સાંભળીને કાંઠે કહ્યું કે-રાજપુત્રો તે માત્ર રથ, ઘોડા, હાથીઓની કીડા કરવાના પરિશ્રમને જ ધર્મ સમજનારા હોય છે, ધર્મ તે યતિએ જ સમજી શકે છે. તેટલામાં ભગવંતે પોતાના એક સેવક પુરુષને આજ્ઞા કરી કે–“અરે ! આ થડા બળેલા લાકડાને બહાર કાઢી કુહાડીથી ફાડી નાખી. ત્યાર પછી “જેવી આપની આજ્ઞા” એમ બોલતાં કાષ્ઠના બે ફાડિયાં કર્યા. તેમાંથી મોટું નાગકુલ નીકળ્યું. તેમાં થોડે શેડ બળતો સર્પ દેખાયે. ત્યાર પછી ભગવંતે પિતાના સેવકના મુખથી પંચનમસ્કાર” સંભળાવ્યા અને પચ્ચક્ખાણ અપાવરાવ્યાં. સર્ષે પણ અંગીકાર કર્યા. નમસ્કાર શ્રવણ કરતા અને પચ્ચકખાણ અંગીકાર કરતા કાલધર્મ પામેલે તે સર્પ નાગલોકમાં ત્યાના સમગ્ર અધિપતિ દેવપણે ઉત્પન્ન થયે. –આ સમયે લેકેને કોલાહલ ઉછળે કે-“બહુ સારું થયું, બહુ સારું થયું. અહીં ! રાજપુત્રનું જ્ઞાન ! કે એને વિવેક ! કેવા શાસ્ત્રના અર્થના જાણકાર ! તેની સ્વાભાવિક પ્રસન્નતા, ધર્મનું જ્ઞાન ! તે સાંભળીને પરિવ્રાજક લજાવાળે થયે, બીજા કષ્ટવાળાં તપ કરી કાલ પામી મેઘકુમારની અંદર ભવનવાસીપણે મેઘમાલી' નામને દેવ થયે. ભગવંત પણ પછી નગરમાં ગયા. આમ સુખમાં દિવસે પસાર થતા હતા. કેઈક સમયે મલયવનના પવનથી ડોલતાં વૃક્ષો અને કંપતા લતા–વલયવાળે, પાટલ પુષ્પ પડવાથી આચ્છાદિત ધુંધલા થયેલા પૃથ્વીમંડલવાળ, ખીલેલી આમ્રમંજરીને પરાગથી છવાઈ ગયેલ ભ્રમરના ઝંકાર શબ્દથી મુખરિત થયેલ દિશાન્તરાલવાળો, કેલસમૂહના મધુર કલરવ-હકાર સાંભળીને ત્રાસ પામતા પથિકજનવાળા, કુરબક પુપોના ઢગલાથી વ્યાકુલ થયેલા મુગ્ધ ભ્રમરવાળે ‘વસંતમાસ આવી પહોંચ્યા. વળી કે ? આમ્રના મૅરસમૂહને દેખવાથી ઉત્પન્ન થએલ કામના વિલાસવાળા, કોમલ મલયવનના દક્ષિણદિશાના વાયુથી ચંચળ અને લહેરાતા કામની ધજાવાળા, વસંતથી મસ્ત થએલ તરુણીના કોગળાના સિંચનથી માંચિત બકુલવૃક્ષવાળા, અશોકવૃક્ષને કરેલા પાદપ્રહારથી શબ્દ કરતા મણિજડિત નપુરના રણકારવાળા, વિકસિત કુરબક વૃક્ષનાં પુષ્પોના સમૂહની ગંધમાં આસક્ત થએલા ભ્રમણ કરનાર ભ્રમરેવાળા, ઘણાં પુષ્પોના સમૂહમાંથી નીકળતી રજવડે ધુંધળાએલ દિશાચક્રવાળા, મકરંદના પાનથી મત્ત થયેલી ભ્રમરીઓએ ઉત્પન્ન કરેલ ગુંજારવથી બહેરા દિગતવાળા, ડેલતા પલ્લવમાં લીન થએલ કેયના મધુર શબ્દોવાળા, વિરહિણું સ્ત્રીજનના જીવિતની બલિ અર્પણથી પ્રસન્ન થએલ કામદેવવાળા, પુષ્પધનુષના ટેકાર સરખા ભ્રમરોના ગુંજારવથી ત્રાસ પામેલા મુસાફવાળા, વિરહના ભયથી ફૂટેલા પથિકના હૃદય સરખા અરુણુવર્ણવાળા ઉત્પન્ન થએલા કેસુડાંના પુષ્પોવાળા, દિવસ છતાં પણ સુંદર અભિસારિકાઓએ કરેલા પ્રયાણ વાળા, જેમાં ઉછળતા રતિસાગરથી શરીરરૂપ નાના વૃક્ષો અત્યંત કંપાયમાન થએલાં છે, Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત નિરંતર કામના પ્રહાર પડવાથી વ્યાકુલ થએલા વિરહીલેાકવાળા, આવા પ્રકારના નવ નલિન મલ કંપવાના કારણે વેગથી ફેલાએલા પરાગથી પીળાવ વાળા, તરુણુલાકોને કામના વિલાસના ઉચ્છ્વાસ કરાવનાર વસતકાળની પ્રાપ્તિ થઈ. આવા પ્રકારના વસતમાસમાં ઉદ્યાનપાલક વસંતસમયસૂચક આશ્રમ જરી ગ્રહણ કરીને ભગવંતની પાસે આન્યા. ભગવ ંતે પૂછ્યું કે, ‘ આ શું છે?' તેણે કહ્યુ, ‘હું ભગવંત ! જેમ મધુપાનથી મદ, મદપ્રસારથી જેમ યૌવન-વિલાસે શે।ભા પામે, તેમ હે પ્રભુ ! વસંતના પ્રારંભ તમારાથી શાભા પામે છે. જે કારણ માટે આપ સાંભળેા ! વાયુથી આંદોલન થવાના કારણે અલ્પક’પિત અંકોલ-પુષ્પના પરાગથી અતિશ્વેત અને મધુપાનથી મસ્ત બનેલ કામિનીએના કટાક્ષથી અશાકના પલ્લવ શેાભી રહેલા છે. પ્રતિદિન વૃધ્ધિ પામતા પરાગથી ભરપૂર વિકસિત કુરબકપુષ્પાના વૃધ્ધિ પામતા રસવાળુ ઉદ્યાનલક્ષ્મીનું હૃદય જાણે શ્વાસ લેતુ હાય તેમ જણાય છે. નંદનવન-લક્ષ્મીના સુવર્ણ માં જડેલ ઈન્દ્રનીલ મણિના કર્ણ ભૂષણ સરખા, મદ મકરંદમાં આસક્ત થયેલા ભ્રમરાથી ભરપૂર કર્ણિકાર (કણેર) પુષ્પા દેખાય છે. વિલાસથી તૃપ્ત થયેલા કામદેવને વસંત-સમય પુષ્પાના મકર ંદથી કરેલા ગુણુના વિસ્તારવાળી આમ્રલતાને ધનુષ્ટિ માફક અર્પણ કરે છે. (ધનુષપક્ષે ગુણ એટલે પ્રત્યંચા દોરી). પ્રિય માટે કરેલ કાપવાળી કામિનીના હૃદયમાં વિહલતા ઉત્પન્ન કરનાર અને માનરૂપી વૃક્ષને ભંગ કરનાર પવનરૂપ કાયલના મધુર શબ્દો ચારે બાજુ ફેલાય છે. વિકસિત અકુલ-પુષ્પના મકરંદના સૌરભથી પરિપૂર્ણ, તિલક– પુષ્પથી ઉજજવલ ન ંદનલક્ષ્મીનાં મુખમાં ભ્રમરોના ગુંજારવના ખાનાથી ગીત સંભળાય છે. વિકસિત થયેલા અલ્પ પ્રમાણવાળા આશ્રમ જરીના ગંધને સમૂહ વસ'ત-હસ્તિના મન્ન-જળના સૌરભની જેમ દિશામાં ફેલાય છે. હું પ્રભુ ! તમારા વિષયમાં ઉત્પન્ન થયેલા અનુરાગવાળી કામિનીએના વિલાસથી ચચળ નેત્રપત્રો જાણે પ્રસન્ન થયાં હોય તેમ આ વસ'તકાળ જુએ.. ત્યાર પછી વસંત–વણું ન સાંભળવાથી ઉત્પન્ન થએલા મહા-કુતૂહળવાળા, વસંતક્રીડા - નિમિત્તે મનહર વેષભૂષા ધારણ કરતા, નગરયેાકેાએ પ્રવર્તાવેલા મહામહાત્સવ ઉજવતા, દરેક દિશામાં નૃત્ય કરતી અને રાસડા લેતી મંડળીઓએ રાકેલા નગરલેાક સહિત, નાચ કરતી, સુદર વિલાસિની સ્ત્રીએ પાસે એકઠા થએલા વિલાસીજનવાળા, જેમાં હલકાં પાત્રો અને મશ્કરા લેાકેા વડે મુખાદિકની ચેષ્ટા કરવ! પૂર્વક લોકસમૂહ હસાવાય છે. બંદીજના વડે પેાકારાતા જય જયકાર શબ્દોથી મુખર એવા નગરલકોની વિવિધ પ્રકારની ક્રીડા અને વિલાસથી પૂર્ણ એવા પેાતાના નંદન' નામના ઉદ્યાનમાં પ્રયાણ કર્યું. મલયવનના પવન વડે હાલતા વૃક્ષસમૂહવાળું, વૃક્ષસમૂહમાં ઉત્પન્ન થએલા અને ભેદાએલા પુષ્પામાંથી નીતરતા મકરંદરસવાળા, મકરંદ રસના પિરમલમાં લીન થએલા ભ્રમણ કરનાર ભ્રમરકુલાના ઝ ંકારવાળા, ઝંકાર સાંભળવાથી નિ નીએ જેમાં શૂન્યમનવાળી થએલી છે, એવા પ્રકારનાં ઉદ્યાનને જોયું. વળી તે કેવુ ? સમગ્ર લેાકેાએ ચિંતવેલ મનારથાને સપાદન કરાવનાર એવા કલ્પવૃક્ષવાળા નદનવનના વિલાસવાળા, ઋતુલક્ષ્મીના સાંનિધ્યથી ઉત્પન્ન થયેલાં પુષ્પાથી વિકસિત ક્ષસમૂહવાળા, વાયુથીક પિત Page #376 -------------------------------------------------------------------------- ________________ નંદનવન-ઉઘાન-વર્ણન ૩૫૯ વિશાલ વિકસિત પુપિના કેસરાના પરાગથી પીળા વર્ણવાળા, સૂર્યકિરણના સ્પર્શ રહિત વિકસિત કમલ-સરોવરના મધ્યભાગવાળા, નિરંતર ફેલાતા પાંખડીવાળા તાજા ચંપકપુષ્પવાળા, દંપતી–યુગલ વડે એક બીજાના પરસ્પરનાં જેડલાનાં દર્શન ન થાય એવા ભુક્ત થએલા લતાગૃહવાળા, દેવાંગનાઓનાં દર્શન, આલિંગન અને સ્પર્શથી રોમાંચિત અને વિકસિત થએલા ૯૫વૃક્ષે અને લતાવાળા, મધુર શબ્દ બોલનાર કલહંસ વડે લંધિત થએલા સ્થલ- જલ-કમલિનીઓના મંડળવાળા, ભ્રમરેવડે ઉલટા–સૂલટા કરેલા પલ્લાવાળા, અતિમુક્તકના વિકસિત પુષ્પવાળા મકરંદરસથી હર્ષિત થએલા અને વિકસિત અપના મધ્યભાગમાં આસક્ત થએલા ભ્રમરકળવાળા, ખીચખીચ વૃક્ષની શાખાઓની કાંતિમાં પ્રતિબિંબિત થતા સૂર્યના કિરણસમૂહવાળા વિસ્તાર પામેલા વિવિધ પ્રકારના વૃક્ષોના સમૂહના કેસરાઓથી ભરેલા કેવડા પુપોના ફેલાતા પરાગથી વેત થએલા આકાશરૂપ આંગણવાળા, શુકલ પક્ષની સંધ્યા સરખા ચંદ્રમાની ચાંદની વડે તરબળ થએલા દિશા–મુખવાળા ઉદ્યાનને દેખ્યું. આ પ્રમાણે નેત્ર અને હાથના પ્રસારણ કરવાના કારણે વિલાસિનીઓ વડે યુવાને ગ્રહણ કરાયા, તેમ પુપે અને પહેલો ફેલાવાના કારણે વક્ષો ઋતુલક્ષમીવડે ગ્રહણ કરાયા. (અહીં “તરુણ શબ્દ વક્ષ, યુવાન અર્થમાં શ્લેષ છે). તે ઉધાનમાં જેનાં નેત્ર પરાગથી ભરપૂર છે, એવા ભ્રમરથી યુક્ત વૃક્ષ શ્રેણીવાળા રત વિલાસથી ઘૂમતા લેનવાળા, (લેષાર્થ) ભરપૂર રાત્રિમાં પ્રિયતમના ખેળામાં પ્રિયતમા બેસે તેમ, પરાગથી ભરપૂર વૃક્ષના મૂળમાં વિલાસિનીઓ બેસે છે. પવનથી કંપતા ખરી પડેલા પુષ્પોના સમૂહથી પૂજાએલા, કીડા સમૂહથી વૃદ્ધિ પામેલા આવા “નંદન વનમાં ભગવાને પ્રવેશ કર્યો. તે ન દનવનમાં એક સુંદર ભવન જોયું. તે કેવું સુંદર હતું? મણિમય ભિત્તિમાં સંક્રાંત થતા વૃક્ષોનાં પ્રતિબિંબવાળું અતિઉંચા ઉજજવલ શિખરવાળું, પવન પ્રેરિત લહેરાતી દવાઓથી સૂર્યરથના અલ્પ પ્રખલિત થયા છે. વિવિધ રંગના મણિએના કિરણોના સમાગમ થવાના કારણે મેઘ-ધનુષ સમાન શેલાવાળા, વનલક્ષમીએ પિતાના હાથથી વેરેલા પુષ્પના ઢગલાની રચના કરવાથી શોભાયમાન, સેવા-નિમિત્તે આવેલ દેવાંગનાઓએ સજજ કરેલ દેવલેકસમાન શયનવાળું, એક ખૂણામાં સ્થાપન કરેલ કિન્નરયુગલેના સંભળાતા ગીતવાળું, યક્ષાધિપતિની વિલાસી દેવાંગનાઓએ સ્થાપન કરેલા ઝળહળતા પ્રગટેલા મંગલદીપકવાળું ઉદ્યાનભવન જોયું. પિતાના વાહનમાંથી નીચે ઉતરીને સમગ્ર કેનાં નેત્રોને આનંદ આપનાર એવા તે ઉદ્યાન-ભવનમાં પ્રવેશ કર્યો અને ત્યાં રહેલા સુવર્ણમય સિંહાસન ઉપર પાર્શ્વકુમાર બિરાજમાન થયા. ભવન અતિ રમણીય હવાથી ચારે તરફ નજર કરતાં કરતાં ચિત્રામણવાળી એક ભિત્તિ ઉપર ભગવંતની દષ્ટિ સ્થિર થઈ અહીં આ શું આલેખન કર્યું હશે ? એમ વિચારતાં વિચારતાં અિવધિ જ્ઞાનાલેથી “અરિષ્ટનેમિ ભગવંતનું ચરિત્ર ચિત્રેલું છે એમ નિર્ણય કરીને પિતે વિચારવા લાગ્યા કે “સ્નેહકેપિત કામિનીઓના કટાક્ષબાણ-પ્રહારથી ભરપૂર દુખસમૂહ આપનાર કામદેવને જેમણે જાણ્યું નથી. જેઓ કામદેવનાં બાણેથી પરાભવ પામ્યા નથી, એવા તેઓ, ખરેખર અખંડિત યશવાળા છે. જ્યારે જગતમાં બીજા અનેક પ્રકારના કલેશ અનુભવતા સેંકડો આવર્તવાળા સંસાર-સમુદ્રમાં કયાંય અટવાઈને તેમાં ડૂબી જાય છે. તે હવે ઘણું દુઃખની પરંપરાવાળા કેદખાના સરખા આ ગૃહસ્થવાસથી નીકળી જવું એ જ યુક્ત છે, Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ચપન્ન મહાપુરુષોનાં ચરિત - હાથીના મદજળના પરિમલરસ જાણેલ બ્રમણિ જેમ કમલ વગેરેના પરિમલમાં આસકત થતા નથી, તેમ માક્ષરસ જાણવાના કારણે પ્રભુનાં નેત્રો પ્રિયાના વદન-કમળ વિષે આદર કરતાં નથી. અત્યાર સુધી જે ઉન્નત સ્તનપટ વિલાસે વડે મનહર જણાતું હતું, તે જ સ્તનપટ હવે પુદ્ગલ-પરિણામની વિચારણામાં જુદા સ્વરૂપે (અવળી ચામડીવાળા માંસના વેચા સ્વરૂપે) પરિણામ પામ્યું. વિશાળ કટીભાગમાં ધારણ કરેલ મેખલાથી શેભાયમાન નિતંબમંડલને ઘણા પ્રકારના દુર્ગધ–ભરપૂર વિષ્ટાપાત્ર સમાન માની તેના વિષે વિરક્ત મનવાળા થયા. આ પ્રમાણે પવનથી ડોલતા કુંપળપત્ર સરખા ચંચળ વિષય–સુખને માની હવે સિદ્ધિવધૂના સમાગમ સુખ મેળવવાના ઉપાયમાં પ્રભુ લીન થયા. પ્રભુને મોક્ષસુખ મેળવવા માટે ઉત્સુક થએલા જાણીને લેકનિક દેવ-સમુદાય ત્યાં આવ્યો અને પ્રભુના ચરણમાં મસ્તક નમાવીને કહેવા લાગ્યું કે “હે ભગવંત! અમે આપને ઉપદેશ કરવાના અધિકારી તે નથી. પરંતુ જગતની આવી મર્યાદા સ્થિતિ હોવાથી આપને અમે વિનંતિ કરીએ છીએ કે સ્વપરાક્રમથી ઉપાર્જન કરેલ ઉજજવલ ક્વલજ્ઞાન દ્વારા કેઈથી પરાભવ ન પામે તેનું આપનું શાસન પ્રવર્તાવે. ઈચ્છા પ્રમાણે સુખગ અને પદાર્થ આપનાર વિશુધ્ધ દર્શનસ્વરૂપ મેક્ષમાર્ગરૂપ તીર્થ આપ પ્રવર્તા. કલ્પવૃક્ષના ફળની જેમ આપના વચનનું ફળ સમગ્ર છવક પ્રાપ્ત કરે. જન્માંતરમાં કરેલા તપ-સંયમના પ્રભાવે ઉપાર્જન કરેલા “પ્રાણત નામના દેવકમાં ભેગવેલા ભવનું સ્મરણ કરે. આ પ્રમાણે વિનયથી નમન કરતા દેવગણના વચનથી પ્રતિબોધ પામેલા, સંસારવાસથી વિરકત થએલા નિદ્રારસના સમયની જેમ વસંતમાસના ઉત્સવને ભંગ કરીને નગરી તરફ પાછા ફર્યા. શુભધ્યાનમાં પ્રવેશ કરવા માફક પિતાના મહેલમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી સૂર્યને અસ્ત થયે. જેણે જીવલોકના સ્વભાવ વિચારેલા છે, જેણે વિશેષ પ્રકારે પરમાર્થ-મોક્ષ પ્રાપ્ત કરેલા છે એવા શૂરવીર પણ ભુવન-ઘરનો ત્યાગ કરીને મનની જેમ બીજા પદાર્થને પ્રાપ્ત કરે છે. શ્લેષહેવાથી સૂર્ય પક્ષે જેણે અજવાળાથી જીવલોકને પ્રકાશિત કરીને વિશેષ પ્રકારે પશ્ચિમદિશાનેઅસ્તાચલને પ્રાપ્ત કરેલ છે) ભુવનને ત્યાગ કરીને મનની જેમ જે બીજી અવસ્થાને પામે. સ્કુરાયમાન દિવસની શોભા સાથે સૂર્ય-વિકા સી કમળની શોભા ઘટવા લાગી. તેમજ ચક્રવાક પક્ષીઓના સમાગમ દરિદ્રના મરથની જેમ દૂર થવા લાગ્યા. જેમ જેમ સૂર્યકિરણેને ફેલાવે ઓછો થવા લાગે અને સુખેથી જોઈ શકાય તે થે, તેમ તેમ જળમાં પેસી ગએલે હવા છતાં પણ ચક્રવાક-યુગલને સંતાપ આપવા લાગ્યો, અતિબારીક કિરણરૂપ પાંપણુપુટવાળું સુખથી જોઈ શકાય તેવું સૂર્યમંડલ સમુદ્રજળમાં સુવર્ણકમલની જેમ જેવાતું હતું. ઉન્નત પર્વતના શિખર પર લાગેલા કિરણના અગ્રભાગવાળે સૂર્ય જાણે સ્નાન કરવાની અભિલાષાવાળો હોય તેમ ધીમે ધીમે સમુદ્રજળમાં પ્રવેશ કરતે હતે. દિવસરૂપ પતિએ પશ્ચિમદિશારૂપ પ્રિયાને આપેલા ચુંબનથી અરુણુવર્ણવાળા અધર હોઠની સરખા સામે અસ્ત પામતા અરુણુવર્ણવાળા ઉભટ લાંબા મંડલવાળા સૂર્યબિંબને જોયું. શેડો ડૂબતે, અરુણ મંડલવાળ, દૂર થએલા દિવસની શેભાવાળો સૂર્ય રાહુના વદન સરખા અસ્તાચલમાં અસ્ત પામતે હતે. આ પ્રમાણે સમગ્ર જીવલેકના બંધુ સમાન સૂર્ય અસ્ત પામે, એટલે જાણે શેથી જ હોય તેમ સમગ્ર દિશાઓનાં વદન શ્યામ થયાં અર્થાત્ અંધકાર વૃદ્ધિ પામવા લાગે. સૂર્યાસ્ત સમય થયો, એટલે આકાશગંગાના સુવર્ણકમલના પરાગના વર્ણ સરખી સંધ્યાની ક્રાંતિ Page #378 -------------------------------------------------------------------------- ________________ સધ્યાસમય–રાત્રિનું વર્ણન ૩૬૧ ફેલાવા લાગી. દિવસના પ્રહરના પ્રચંડ રચ્છેદ થવાથી જાણે લાહીના પ્રવાહ ઉઠ્યો હાય, તેમ પશ્ચિમદિશાભાગે લાલવણુ વાળા થયા. એ પ્રમાણે જાણે સુવર્ણ-પત કે ગેરુના ઢગલા હાય તેમ, અથવા આકાશરૂપ સમુદ્રમાં લાલ પરવાળાની કાંતિના સમૂહ હોય તેમ, મેઘમાં રહેલા વૃક્ષેાના નવીન લાલ કુંપળાના સમૂહ હોય તેમ સંધ્યાના લાલ રંગ ફેલાવા લાગ્યા. રાત્રિરૂપ પત્નીએ ભુવનના મનામાં પ્રગટાવેલા દીપકાના કાજળની શિખા સરખા અંધકાર વૃદ્ધિ પામવા લાગ્યા. સૂર્યના વિરહથી મૂર્છા પામેલી ભુવનલક્ષ્મીની શાક-સૂચક સ્યામતા ઉછળવા લાગી. પરવાળા સરખા અરુણુવ વાળી સંધ્યાની શાભાને નાશ કરીને હાથોઘટા સરખા વર્ણવાળા શ્યામ અંધકાર-પડલ વિસ્તાર પામવા લાગ્યો. મિત્રના સંકટ સમયને અવસર પામીને દુનની જેમ નક્ષત્રમંડલ આનંદ પામીને ઝગમગવા લાગ્યું. (મિત્ર એટલે સૂર્ય અથ પણ થાય) તરત જ ઉદયાચલ પર્વતના સ્ફટિકરન—શિખરેાની કાંતિ સરખી ચ ંદ્રની ક્રાંતિ દેખાવા લાગી અને પ્રસ'ગ પામીને ધીમે ધીમે ચંદ્રકિરણેા વૃદ્ધિ પામવા લાગ્યાં. વળી ઉદયાચલ પર્વતમાં પીસેલા ગેરુ ધાતુના કમ સરખા લાલવણ વાળું ચંદ્રમ`ડળ, દિગ્ગજોના રંગેલા એક કુ ંભસ્થળ સરખુ' દેખાતુ હતુ. પૂર્વક્રિશામાં અલ્પ પ્રમાણમાં ઉચ્છ્વાસ પામતા સ્વચ્છ સ્યામવર્ણ વાળા મેઘ-આવરણ સરખા અલ્પ પ્રમાણમાં ઉદય પામેલા ચંદ્રકિરણેાથી નાશ પામેલ અંધકારસમૂહવાળા ચંદ્રમ`ડલને વહન કરતુ હતુ. આકાશરૂપ સાવરમાં રહેલ સંપૂર્ણ મૃગ અને પરિપૂર્ણ મંડલવાળું ચંદ્રમંડલ જાણે મધ્યમાં સ્થિરતાથી બેઠેલ અને લીન થએલ ભ્રમરવાળુ કમળ હાય તેમ શેાભા પામતુ હતુ. ચંદ્ર જેમ જેમ આરેાહણુ કરી ચાચલ પત પરથી આકાશરૂપ આંગણામાં ફેલાતા હતા તેમ તેમ કિરાના પ્રહારના ભયથી હાય તેમ અંધકાર-સમૂહ દૂર દૂર પલાયન થતા હતા. આ પ્રમાણે ચદ્રકિરણા પ્રકાશિત થવાના કારણે નષ્ટ થએલ અંધકારવાળું અને સુખે કરીને દેખી શકાય તેવું, ઉંચા-નીચા વિષમ સ્થાન દેખાડતુ ભુવન જાણે ખીજુ જ હાય તેવું થયું. ત્યાર પછી ચંદ્રવિકાસી કુમુદ(કમળ)ના અસમાન ચંદ્રના ઉદય થયા, ત્યારે અંધકારસમૂહ વૃક્ષાની છાયામાં જાણે ઢગલે કરાતા હાય, પ°તગુફામાં જાણે છૂપાતા હોય તેમ અદૃશ્ય થયા. અને અંધકારના પ્રહારથી પીડાતા સમગ્ર જીવલેાકના પ્રાણીઓને અમૃતરસનાં છાંટણાં કરવા માટે જ જાણે કેમ ન હેાય તેમ ચંદ્રજ્યાહ્ના ફુવારા માફક ઉછળવા લાગી. જે જ્યાના ઉજ્જવલ ધ્વજ પટ વિષે જાણે પવિત થઈ ન હોય ?, તરુણીના ગંડમ`ડલિવષે દર્પણના ભ્રમ કરાવનાર ન હોય ? કુમુદૃવનને જાણે વિસ્તાર પમાડતી ન હોય ? પ્રાસાદશિખા વિષે વૃદ્ધિ પામતી ન હોય ? નિમ*ળ જળાશયાને પ્રકાશિત કરતી ન હાય ! તેવી જણાવા લાગી. આ પ્રમાણે ભુવન-સ્થળે જ્યાહ્નાથી પ્રકાશિત થયાં, ત્યારે કામિનીના પ્રિયમ ધુ સમાન પ્રદોષ અર્થાત્ રાત્રિના પ્રારંભ સમય થયા. તે સમયે કામિનીએના કયા ક્યા વ્યવસાયે પ્રવર્તાવા લાગ્યા ?-જે સખીએની સાથે પ્રિયતમની કથા કરાતી હતી, એવા કામિનીજન જે મુખ ઉપર પત્રશેાભા કરતા હતા, તે જાણે આનંદથી મુખ પરના પ્રસ્વેદ ભૂંસી નાખતા કેમ ન હેાય ? મેાલેલી દૂતી પ્રિયતમના મ ંદિરથી ત્યાં સુધી પાછી ફરતી નથી કે, જ્યાં સુધી દૂતીની જેમ પ્રિયતમને જલ્દી સન્મુખ જોતી નથી. ચંદ્રનાં કરણાથી સ'કુચિત થએલ, કામદેવનાં પુષ્પાનાં ખાણુના પ્રહારથી ભેદાએલ તરુણીનું માન જાણે ગળી ૪૬ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ પન્ન મહાપુરુષોનાં ચરિત જતું હોય, તેમ હદયથી સરવા લાગ્યું. ચંદ્રને અસ્ત થાય તેમ દૌર્ય ચાલી ગયું. વારંવાર પ્રિયનાં દર્શન થવાના કારણે ઉછળેલા રોમાંચથી અંગે કઠિન થતાં હતાં, પરંતુ ગળી ગએલા માનવાળા પ્રિયના મનને જાણી શકતી નથી. સુરત-ક્રીડાના વિલાસ માટે ઉલ્લાસ પામતી કાંતિવાળો, તરુણિવર્ગ સંગના અંતસમયની જેમ પ્રિયનાં દર્શન સમયે પ્રસાર પામી રહેલા પરસેવાવાળે રોમાંચિત થયે. અર્થાત સુરતક્રીડાની અંતાવસ્થા અને પ્રિયનાં દર્શનની સમાન અવસ્થા અનુભવી, અપાએલ મદિરાપાનના કારણે અર્ધ બીડાએલ નેત્રવાળા પ્રિયજને વડે દંતકિરણરૂપ પુષ્પોથી મિશ્રિત મદિરાના પ્યાલાની જેમ સ્નેહથી અધર–પાન કરાતું હતું. નિષ્કારણ કલહથી લજિત કુપિત અને ઉપેક્ષિત કરેલા સખીવર્ગના આલાપવાળ તરુણિવર્ગ મદથી ધીમી ગતિએ ચાલીને શયનસ્થાનમાં પડતું હતું. આવા પ્રકારના રાત્રિના આરંભસમયમાં એકમાત્ર સિદ્ધિવધૂના સમાગમ માટે ઉત્સુક થએલા મનવાળા જગદ્ગુરુ પાર્શ્વપ્રભુના વિષયમાં કામદેવ કઈ પણ પ્રકારે લગાર પણ અવકાશ મેળવી શકતું ન હતું. આ પ્રમાણે વિષયાભિલાષાથી મુક્ત થએલા અને શાન્તરસરૂપ વૈરાગ્યરસ પામેલા, પરમ અર્થસ્વરૂપ મેક્ષને સમજેલા હેવાથી કામદેવના વિલાસને વિડંબના માનનારા, પ્રિયતમાઓ પ્રત્યેના ઓસરી ગએલા અનુરાગવાળા, સંસારસ્વરૂપ વિચારવામાં જોડાએલા ચિત્તવાળા, એવા ભગવંતને પ્રદોષ–રાત્રિને પ્રથમ પ્રહર વીતી ગયે, સમગ્ર પરિવારને વિદાય કરીને પ્રભુ પલંગમાં સુઈ ગયા. સર્વ સાંસારિક બંધના ત્યાગના કારણભૂત શુભ અધ્યવસાયમાં ભગવંતની રાત્રિ પૂર્ણ થઈ. તેટલામાં પશ્ચિમ દિશામાં આકાશરૂપ વૃક્ષના ફળ સમાન ચંદ્રમંડળ ઊંચે લટક લાગ્યું. વસંત સમયની જેમ રાત્રિ જલદી પસાર થવા લાગી. પ્રભાતકાળના આભૂષણ સરખા દિવસલફમીના વદનમાં લાલકાંતિ વિસ્તાર પામવા લાગી. ઉદયાચલની જેમ અસ્તાચલના સમયે પણ ચંદ્રમંડલ લાલવર્ણવાળું થયું. ચંદ્રમંડલ અસ્ત પામ્યા પછી સ્ના (ચાંદની) અદશ્ય થવાના કારણે સંકોચ પામેલા કુમુદવનો ત્યાગ કરીને ભ્રમરોનાં ટોળાં સૂર્ય-કિરણથી વિકસિત થએલા કમલવનમાં ગયાં. નિર્મલ ચંદ્ર અસ્ત થતાં રાત્રિ-સમયે જે અંધકારને ફેલાવ્યું હતું, તે જ અંધકારને સૂર્ય રાજાએ હણીને દૂર કર્યો. વહી રહેલા સ્નારૂપ જળપૂર્ણ શ્યામ ગગનમાર્ગમાં સૂર્યના ભયથી જાણે ન હોય તેમ, નક્ષત્રમંડલ કાદવમાં ખેંચી ગયું. ઉપશાન્ત નક્ષત્રમંડલરૂપ સુવર્ણ રજના કારણે ચમકતા પીળાવર્ણવાળા મેરના કંઠની પ્રચંડ શોભા સરખા ઉદયાચલ વિષે રહેલા સૂર્યવાળાં આકાશ-સ્થળો દેખાતાં હતાં. ત્યાર પછી તેજવી કિરણેના સમૂહથી પરિ. પૂર્ણ વિશાળ મંડલવાળે સૂર્ય ભુવનને પ્રકાશિત કરતે તીવ્ર તાપ ઉત્પન્ન કરતું હતું. મકરંદરસથી શોભતા પત્રવાળા, પરિમલ પાન કરવા માટે એકઠા થતા ભ્રમરેવાળાં કમળવને વિકસિત થતાં હતાં. એક એકની ચાંચના અગ્રભાગમાં રહેલ કેમલ મૃણાલિકાના વલયવાળા સંગમના ઉત્પન્ન થએલ મહાન સુખાનુભવવાળાં, રાત્રે વિખૂટા પડેલાં ચકવાક-યુગલે સૂર્યોદય-સમયે ભેગા થતાં હતાં. આ પ્રમાણે બાલાતપથી મિશ્રિત. હંસેના શબ્દોથી મુખરિત, સૂર્યમંડલના વિકાસથી શોભિત એવા પ્રાતઃકાળના સમયમાં વિવિધ અવસ્થાઓ થતી હતી. ત્યાર પછી સૂર્યપ્રભાથી પૃથ્વીતલ વિભૂષિત થયું. એટલે વિકસિત કમલખંડની ભાવાળે પ્રાતઃકાળ થયે, ત્યારે બગાસું ખાતાં વદનમાંથી નીકળતી દંતપ્રભાથી વિકસિત મુખકમલવાળા ભગવંત જાગૃત થયા. વિનય અને નમ્રતાથી માતા-પિતા પાસે દીક્ષાની અનુમતિ માંગી, Page #380 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાÜપ્રભુની દીક્ષા, મેઘમાલીના ઉપસર્ગો ૩૬૩ તેમના તરફથી તે મળતાં, લેાકેાને ચિંતવેલા મનેાથ કરતાં અધિક સંવત્સરી દાન આપીને દીક્ષા લેવા માટે પ્રભુ તૈયાર થયા. ત્યાર પછી આશ્ચયપૂર્વક લેાકસમૂહથી જોવાતા દેહ અયવાવાળા દેવ-અસુરાના સમૂહે ભગવંતના ચરણ-કમળ સમીપ આવી પહાંચ્યા. તે સમયે ત્રણે ભુવન જાણે દેવઅસુરમય બની ગયુ. હાય, તેવું જણાવા લાગ્યું. સુર-અસુરોનાં વિમાના અથડાવાના ભયથી જાણે આકાશતલ પડી જતું ન હેાય ? દેવતાઓનાં હાથ અફાળીને વગાડાતાં વાજિંત્રોના ગભીર શબ્દોથી મુખર ત્રિભુવન જાણે ચીસ પાડતું ન હાય-તેમ સંભળાવા લાગ્યું. આ સમયે વિવિધ પ્રકારનાં દિવ્ય વસ્ત્રા વગેરેના તૈયાર કરેલ ચંદ્રવા આદિથી અલંકૃત મહાશિખિકારત્ન તૈયાર કરી હાજર કર્યું. પ્રભુ તેમાં બિરાજમાન થયા, ત્યારે મહાયજયારવના કાલાહલ ઉન્મ્યા. આ પ્રમાણે આરૂઢ થએલા ભગવતની શિબિકાને પહેલાં મનુષ્યેાના સમુદાયે અને ત્યાર પછી દેવસમૂહે ઉપાડી. ત્યાર પછી પ્રભુ નગર બહારના ઉદ્યાનમાં ગયા, શિખિકારત્નથી નીચે ઉતર્યાં, સમગ્ર અલંકારાદ્વિ–સંગના ત્યાગ કરીને પેષ વિક્રે એકાદશીના દિવસે આષાઢા નક્ષત્રમાં દીક્ષા અંગીકાર કરી. પછી દેવસમૂહા ભગવંતની સ્તુતિ કરીને જેવા આવ્યા હતા, તેવા પાછા પેાતાના સ્થાને ગયા. દીક્ષા પછી તરત જ ઉત્પન્ન થએલા મન:પર્યવજ્ઞાનવાળા, અત્યંત ઉગ્ર તપ અને અભિગ્રહવિશેષ કરીને આકરાં કર્યાં ખપાવતા પ્રભુ પૃથ્વીમ’ડલમાં વિચરતા અને ચરણસ્પર્શીથી ભૂમંડલને પવિત્ર કરતા, ઘણા પત્રવાળા વૃક્ષાથી શેાભાયમાન એક નગરની નજીકમાં રહેલ તાપસાશ્રમમાં પધાર્યા, તેટલામાં સૂર્યના અસ્ત થયા, ગાઢ અંધકાર ફેલાયે. તે જ સ્થળમાં કૂવા પાસે વડવૃક્ષની નીચે મહા ઉપસ–પરિષદ્ધનાં ભયને અવગણીને ભગવત કાઉસ્સગ્ગ-મુદ્રામાં ધ્યાન કરવા લાગ્યા. આ બાજુ તે મેઘમાલી અવિધજ્ઞાનના ઉપયોગથી પોતાના વૃત્તાન્તને જાણીને, પૂર્વભવના વૈર-કારણનું સ્મરણ કરીને તીવ્ર ક્રોધ ઉત્પન્ન કરતા જ્યાં ભગવંત કાઉસ્સગ્ગ ધ્યાને રહેલા હતા, તેમને જોતા જોતા ત્યાં આણ્યે. દેખતાં જ અત્યંત ક્રોધ ફેલાવતા વિવિધ ઉપસગેર્યાં કરીને ભગવતને બીવડાવવા લાગ્યા. કેવી રીતે ? વિશાળ મજબૂત દાઢથી પ્રકાશમાન ભયંકર મુખરૂપ કંદરાવાળા અર્થાત્ ફાડેલા મુખવાળા ગંભીર સિ’હનાદાની શ્રેણિથી દુઃસહ સિંહાના ટાળા વડે, ગંડસ્થલના તટનાં છિદ્રમાંથી ઝરતા બહુ મદજળથી સિંચાએલ ગાત્રવાળા, કરેલા કઠના શબ્દથી ભરી દીધેલા ભુવનવાળા હાથીઓ વડે, અતિ ઘશ્વર શબ્દ કરનાર ચિત્તા, વાઘ, અતિ ચતુર રી છે, ફેકકાર શબ્દ કરનાર શિયાળા, શ્વાદોના સમૂહ વડે પ્રભુને અસહ્ય ઉપસગેર્યાં કરવા લાગ્યા. તેમ જ વિશાળ દાંતવાળા ફાડેલા મુખવાળા, વિકરાળ કાંતિ–કાળા વર્ણવાળા ઘારરૂપવાળા ‘ હી હી ’ · કહુ કહુ 'ની ભયંકર ગર્જના કરતા વેતાલે વડે ઉપસર્ગ કરાતા, વળી તીક્ષ્ણ તરવાર, કોંગિ, વાવલ, ભાલા, ધુરિકા, માણા વગેરેને વરસાદ સર્વ દિશામાંથી આવી પડતા ઘણા ભિ'ડિમાલ, હળ, મુશળ, ચક્ર વડે, આવા પ્રકારના બીજા પણુ મહાન ભર્યા ઉત્પન્ન કરવા છતાં પણુ ભગવંતનુ મન તેવા ઉપસર્ગાથી Page #381 -------------------------------------------------------------------------- ________________ ३६४ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત અલ્પ પણ ક્ષોભ પામી શક્યું નહિ. ત્યાર પછી ભગવંતના ઉપર પ્રચંડ જળવષ વરસાવી. કેવી? બહુ જ નજીક મેઘાનું મંડલ પરસ્પર અથડાવાના કારણે પ્રગટ થએલ ગર્જનાવાળે, ચંચળ ચમકતી અત્યંત પ્રગટ વિજળી છટાના આડંબરવાળે, ચારે તરફ ઈન્દ્રધનુષથી શોભા યમાન આકાશ-ભાગવાળો, સતત જાડી ધારાઓના પ્રહારોથી તુટી ગયેલા શિખરવાળે અને જર્જરિત થયેલા પર્વતેવાળો વરસાદ ભગવંતના ઉપર વરસવા લાગ્ય–વળી કે વરસાદ? ચમકતી વિજળીરૂપ દંડથી પ્રચંડ જળ-દર્શનવાળું, ક્ષણમાં જોયેલા અને અદશ્ય થયેલા વિશાળ મેઘમંડલવાળું ગગન થયું. પૃથ્વીતલમાં મળતી લાંબી જળધારા પડવાના કારણે પૂરાઈ ગયેલા પૃથ્વીના છિદ્રોવાળું, નવીન વર્ષાના રોમાંચ પટલથી જાણે ભૂતલ ઉલ્લસિત કેમ ન થયું હોય ! વષજળ પડવાથી વ્યાકુલ અને સંકુચિત પાંખવાળા, વૃક્ષની ડાળીઓના વિશાળ અંતરાળમાં ચિત્રલિખિત સરખા સ્થિર પક્ષી ગણે ઉડતા જ ન હતા, આકાશ-માર્ગો કેવા થયા? શ્યામવર્ણવાળા ફેલાતા વિશાલ મેથી અધિક અંધકારવાળા આકાશમાર્ગો જાણે તે દેવના કે પાગ્નિથી ફેલાવાએલા ધૂમાડાથી મલિન થયા ન હોય તેમ જણાતા હતા. ક્ષણમાં ઢંકાઈ ગએલ ગ્રહમંડલવાળા, ક્ષણમાં દેખાતા અને વળી તરત જ અદૃશ્ય થતા લાંબા દિશાચક્રવાળા મેઘના વેગથી પૂર્ણ જાણે આકાશ પીડિત ન કરાતું હોય તેમ જણાતું હતું. ચારે તરફ શબ્દોથી બધિરિત કરેલા પૃથ્વીમંડળના વિસ્તારવાળા મેઘ-સમૂહને ગરવ પથિકજનના પાપના મંડલની જેમ ફેલાતે હતો. સરેવરના મધ્યભાગમાં રહેલ, મેઘના ગરવથી ત્રાસ પામેલ, કંપાયમાન થતી પાંખોવાળું, માનસ સરોવર તરફ જવા માટે ઉત્સુક થએલ હંસકુલ તરત જ ઊડતું હતું. કંપાયમાન કુટજ પુષ્પના કેસરાના પરાગથી સુગંધિત મધુરવનને પવન ભુવનગુરુના વૃદ્ધિ પામતા ધ્યાનાગ્નિને સતેજ કરતો હતે. ઈન્દ્રધનુષની સમીપતામાં વૃદ્ધિ પામતા યુદ્ધ કરતા જગદ્ગુરુના વિષે કુટજપુષ્પના બાનાથી જાણે પર્વતે અટ્ટહાસ્ય ન કરતા. હોય તે જુઓ, આ પ્રમાણેના વરસાદથી અત્યંત ગાઢ મે મર્યાદા-રહિત ફેલાવાના કારણે સ્કુરાયમાન થયેલ મુક્તાફલના પતનયુક્ત સાગર-જળ સરખું નક્ષત્ર મંડલયુક્ત આકાશ થયું. આ પ્રમાણે મેઘમાલી દેવે પ્રભુના ઉપર ઘનઘોર વૃષ્ટિ વરસાવી. કેવી? અલ્પવિકસિત કન્દલ પુષ્પના મધ્યભાગમાં ભ્રમણ કરતાં ભ્રમરેના કુલના ગુજારવથી વાચાલ, પ્રસરી રહેલા જળપ્રવાહથી ગબડી પડતા વિશાળ પર્વત-શિખરેવાળા પહાડ ઉપરથી વહેતી નદીઓના ઊંડા આવર્તમાં પડતા અને ચક્રાકારે ભ્રમણ કરતા શ્વાપદ જાનવરના સમૂહવાળી, દેવ વડે ઉત્પાદિત અનેક દેડી રહેલા શ્યામ વિશાળ મેઘપંકિતથી આચ્છાદિત હોવાથી અંધકારવાળી, ઉન્માર્ગે પ્રવર્તતા અમર્યાદિત ભરતીવાળા સમુદ્રજળના પ્રવાહવાળી, ગાજવીજ કરતા મેઘના સમૂહ સાથે સંઘર્ષ કરવાની ઈચ્છાથી ફાળ મારતા સિંહોના સમૂહથી રોકાયેલા પ્રવાહવાળી, પર્વતનદીમાં પડતા એકબીજાનાં પગલાં દેખવાથી ગભરાએલ અને તણુતા વનમહિના સમૂહવાળી વૃષ્ટિ વરસાવી. પ્રલયકાળમાં શેષાએલ સમુદ્રમાં ભરતી કરવા સમર્થ, પ્રકાશ પામતા વિજળીના ભયંકર તણખાથી ભરપૂર જળ વરસવા લાગ્યું. વેત વાદળાઓની શ્રેણિના વિસ્તાર સરખે, વાયુથી ભગ્ન થએલ અને પ્રસાર પામેલ જળબિન્દુઓનો ફુવારો આકાશમાં વિસ્તરવા લાગે. વાયુ વડે ફાડી નંખાતા ઘણુ મુખવાળા, ચમકતી વિજળી સરખા ચંચળ, જળધારાના સમૂહને મેઘ Page #382 -------------------------------------------------------------------------- ________________ ધરણેન્દ્ર કરેલ ઉપસર્ગ–નિવારણ ૩૬૫ પ્રભુના ઉપર શૂળ માફક વરસતા હતા. ચાંદી સરખી કાંતિવાળી જે વિજળી મેઘના માર્ગમાં પહેલાં હતી, તે જ વિજળી ત્રિભુવનગુરુના શરીર વિષે જળધારા માફક દેખાવા લાગી. દેવ વડે કરેલા મેઘના ગજરવથી પ્રચંડપણે પડતા જળધારાના વેગવાળું જળ પ્રથમ પ્રભુના દેહ ઉપર અને પછી પૃથ્વી ઉપર પડતું હતું. જુદા જુદા રંગવાળા મેઘ અને મેઘધનુષના છેદથી પરવાળા સરખા અરુણ વર્ણવાળા સમુદ્રના તરંગોની જેવાં જળ મેઘ વડે પ્રભુ ઉપર ફેંકાતાં હતાં. યુગાન્ત કાળના વિલાસવાળા ફેલાતા વાયરાંથી ઊંચા વૃક્ષવાળા ગહન વનને ઉખેડી નાખનાર, ઊંચી કરેલ સુંઢથી ઓળખાતા ભ્રમણ કરતા હાથીઓના ટેળાને જળપ્રવાહમાં તાણી જનાર, મેઘના ભયંકર : ગજરવથી ત્રિભુવનમાં પ્રલયની શંકા કરાવનાર, ભારી વર્ષા પ્રભુના શુભ ધ્યાનને ભંગ કરવા પ્રસાર પામતી હતી. આ પ્રમાણે દેવે કરેલ અતિશૂલ જળધાર વરસવારૂપ મહા ઉપસર્ગ પ્રવર્તતે હવા છતાં પણ વૃદ્ધિ પામતા સ્થિર પરિણામવાળા, મેરુ પર્વતની જેમ અડાલ કાયાવાળા ભગવાનને ભયંકર આકૃતિવાળા રાક્ષસને દેખવાથી આંખને, મેઘના ગડગડાટ કરતા શબ્દોથી કાનને, ભયંકર વિજળી ચમકવાથી મન અને કાયાને ક્ષોભ ન થા. સમગ્ર ઉપસર્ગોની અવગણના કરનાર ભગવંતના નાકના છિદ્ર સુધી વર્ષાજળ આવી ગયું. આ સમયે ધરણેન્દ્રનું સિંહાસન ડોલવા લાગ્યું. અવધિજ્ઞાનના ઉપગથી ભગવાનના ઉપસર્ગને વૃત્તાન્ત જણા; એટલે ચંદ્રકિરણ સરખે ઉજજવલ શરકાળ વર્ષાકાળને દૂર કરીને પ્રગટ થયા. તેમ જ ધરણાધિપ પિતાની પ્રિયાએ સાથે ત્યાં આવી પહોંચ્યા. પ્રિયાઓ કેવી ?-- ચમકતી પાંપણુયુગલ-ચંચળ કનીનિકા સહિત નેત્રવાળી, અતિશય ધવલ વર્ણવાળા કાસપુષ્પ સરખી કાંતિવાળા નેત્રથી વિલાસપૂર્વક અવલોકન કરતી, ખૂબ પાકેલા બિંબફલ સરખા લાલ હઠની બમણી શોભાના આડંબરવાળી, નાની પતલી નાસિકા વંશથી આહુલાદક વદનવાળી, ઝૂલતા કાનના કુંડલ જેમાં પ્રતિબિંબિત થયા છે, તેવા દર્પણ સરખી પ્રભાયુક્ત કપિલતલવાળી, કટાક્ષના વિલાસથી આણેલા મનહર સૌભાગ્યના ગૌરવવાળી, ચમકતા બારીક કેશની ઘૂમતી લટથી શેભિત ભાલતલવાળી, અંજન સરખી કાળી કાંતિવાળા લટતા કેશપાશવાળી, મસ્તક પર પડતા સર્પના કુરાયમાન કુકારવાળી. ઉન્નત સ્થૂલ પુષ્ટ સ્તનપટ પર સ્થાપન કરેલ ચંચળ હારવાળી, કમળ કમલ નાળના કંકણથી શેભાયમાન ભુજાવાળી વિશાળ નિતંબતટનું અવલંબન કરતી મધુર શબ્દ કરતી ઘુઘરીઓવાળી કટિ મેખલા પહે રેલી, ત્રિવલીની લહેરેના સંગથી મનહર પાતળી કમ્મરવાળી, છાલ વગરના કેળના ગર્ભ દલ સરખા સુંવાળા ઉજજવલ સાથળ યુગલવાળી, અશેકવૃક્ષના નવીન કુંપળ સરખા અરુણ મનેહર ચરણતલવાળી, સુંદર અને લાવણ્યથી પરિપૂર્ણ સમગ્ર દેહવાળી પિતાની પ્રિયતમાઓ સાથે ધરણેન્દ્ર ત્યાં આવી પહોંચ્યા. વિજળીના અગ્નિથી જળી ગયેલ, વર્ષાજળ પડવાના કારણે ચારે બાજુથી જળથી ઘેરાએલ, પ્રલયકાળના અગ્નિની વાલાથી ભરખાઈ ગએલ સમુદ્રમાં ઉભા રહેલ પર્વત સરખા ભગવંતને જોયા. તેવા પ્રકારની ઉપસર્ગવાળી સ્થિતિમાં રહેલા દેખીને સમગ્ર આકાશમંડલના પદેશને આવરી લેતું શરદના વાદળ સરખું ઉજજવલ હિજર ફણાવાળું છત્ર ભગવંતના ઉપર વિકવ્યું. દૂર અતિ ઉચે ફણું ધારી રાખેલ હોવાથી વિજળીના ઉજળા ચમકારા તેમના ઉપર Page #383 -------------------------------------------------------------------------- ________________ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત પડતા ન હતા. સર્પના વલયના ગુંચળા રૂપ પીઠિકા ઉપર ઉંચા કરાએલા હોવાથી જલપ્રવાહ શરીરમાં અવગાહન કરવા શક્તિમાન થતું ન હતું. અનેક પ્રકારનાં અફાળાતાં વાજિંત્રે અને બજાવાતા વેણુ-વહુના શબ્દથી આકાશ પૂરાઈ ગએલ થવાથી મેઘના ગડગડાટના અવાજે જાણી શકાતા ન હતા. આવા સમયમાં તેવા ઉપસર્ગો થવા છતાં પણ ભગવંત મનથી લગાર પણ ક્ષોભ પામ્યા નહીં. સમગ્ર ઉપસર્ગોની અવગણના કરીને તીવ્ર ધ્યાનાગ્નિ પ્રગટાવતા કર્મ વન બાળવાનો પ્રયત્ન કરવા લાગ્યા. હવે ફણુમંડપના છત્રથી રેકેલા મેઘમંડલવાળા, સર્પના મસ્તક પર રહેલા મણિરૂપ દીપશિખાથી દૂર કરેલા મેઘ-અંધકારમાં અડેલપણે રહેલા ભગવંતને તે ઉપસર્ગ કરનાર મેઘમાલી દેવતા જેતે હતે. ભગવંતને કેવા સ્વરૂપે જેતે હતા ?-ચાંદીના શિખરવાળા પર્વત પર રહેલા શ્યામ મેઘમંડલ સરખા નાગેન્દ્રના ધવલવર્ણના શરીરરૂપ વિશાળ પીઠિકામાં પ્રતિબિંબિત થતા ચરણયુગલવાળા, જન માત્ર અંતરમાં પ્રસાર પામેલા જળસમૂહને આવરી લેતા, બાંધેલા વિશાળ મંડલવાળા, ટાંકણુ હથિઆરથી કાપીને બનાવેલા અને સ્થાપિત કરેલા હોય તેવા ફણાત્રને દેખ્યું. જગદ્ગુરુ આગળ પ્રજવલિત ફણાશિબાના પ્રસારથી વ્યાપ્ત માર્ગવાળા ભુજગેલેકને પોતાના વજની જેમ બુઝાઈ ગએલા કૃષ્ણવર્ણવાળા જોયા. આ પ્રમાણે નાગ-દેવાંગનાઓ વડે ગવાતાં, કણેને સુખદાયક ગીત સાંભળ્યાં અને જેનાથી દૂર થએલ મેઘ અને વિષધરના શરીર પર રહેલા જિનચંદ્રને તે દેવે જોયા. ભુવનગુરુ પાર્શ્વનાથ ભગવંતની મહા અતિશયવાળી સંપત્તિને દેખીને મહાવિસ્મય પામેલા ચિત્ત વાળ, ઉપશાન્ત થએલા કષાયવાળો તે અસુર ભગવંતને પ્રણામ કરીને પોતાના સ્થાનકે ગયે. નાગેન્દ્ર પણ પછી સ્તુતિ કરવા લાગે--“હે ત્રણ ભુવનમાં અદ્વિતીય ઘેર્યવાળા ! કામદેવના પ્રતાપને નિર્મથન કરનાર ! દેવેએ કરેલા મહાન દુર્જય ઉપસર્ગોમાં પણ અભગ્ન મનવાળા ! હે જિનેન્દ્ર ! તમેને પ્રણામ કરું છું. હે નાથ ! માત્ર તમારા શેત્રનું કીર્તન જ દુઃખભરપૂર સંસારથી તારનાર નથી, પણ તમારા ચરણની રજ પણ પવનથી ઉડીને શરીરે વળગે, તે પણ સંસારને પાર પમાડનાર થાય છે. હે નાથ ! તમોએ જગતના જીવે ઉપર કૃપા કરીને ઇન્દ્ર પણથી માંડી શુભ ઉપલેગ ફળવાળી પુણ્યરાશિની ધાન્યરાશિની માફક પ્રરૂપણ કરી ત્યાં સુધી જ જ ખરૂપ સૂર્યકિરણના સમૂહના સંતાપથી હેરાન થાય છે કે, જ્યાં સુધી તમારા ચરણ–યુગલની છાયાનું સેવન કરતા નથી. હે નાથ ! કામદેવરૂપ ગ્રીષ્મના તાપમાં મૃગજળના જૂઠા જળથી છેતરાએલ તૃષાતુર મનુષ્યને જેમ જળ પ્રાપ્ત થાય, તેમ મેં આપનાં વચન-જળને પ્રાપ્ત કર્યું. અંધકાર–પડલને દૂર કરનાર ચંદ્રને દેખવાથી સમુદ્ર કલ્લોલ જેમ આનંદ પામે તેમ હે નાથ ! તમને દેખવાથી મારું મન-પુલિન આનંદ પામ્યું. હે નાથ ! મેરુશિખર સરખા તમારા ઉન્નત મત-દર્શનમાં સ્થિત થઈને તીર્થના માર્ગો પતન પામતા અજ્ઞાની જનેને હું જોઈ રહેલ છું. આ પ્રમાણે સુંદર ને રૂપી ડોલતા પત્રવાળા અને હસ્તરૂપી પલ્લવવાળા કલ્પવૃક્ષ સરખા આપની સેવા કરવાથી સમગ્ર સુખની પ્રાપ્તિ થાય છે. સમુદ્ર -કિનારે ઢળતી જમીનવાળો હોય, તે કલેલોથી ભીંજાય છે. શાંત થાય છે. આ પ્રમાણે પૂર્ણ ભકિત અને ઉલ્લાસથી રેમાંચિત મનહર દેહવાળા ધરણેન્દ્ર પ્રભુની સ્તુતિ કરીને પોતાના સ્થાનકે ગયા. ભગવંતે પણ અનિત્યાદિક ભાવના અને પ્રચંડ વૃદ્ધિ પામતા શુક્લયાનાગ્નિથી સમગ્ર કર્મ રૂપ ઈધણને બાળી નાખીને રૌત્ર કૃષ્ણચતુર્થીના દિવસે વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયે ત્યારે કેવળજ્ઞાન પ્રગટાવ્યું. સૂર્યોદય થયા પછી જેમ તેને પ્રકર્ષ વૃદ્ધિ પામે તેમ, Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાર્થપ્રભુને કેવલજ્ઞાન, ધર્મ-દશના ३६७ પ્રભુના દેહમાં પણ પ્રભા વૃદ્ધિ પામવા લાગી. વળી તેમની આગળ પ્રજળતી અગ્નિશિખા સમુહની શોભા સરખા અને સ્કુરાયમાન પ્રચંડ ધારાવાળા રહેલાં ધર્મચક્રને સમગ્ર સાસારસાને વિચ્છેદ થવાના કારણે ઉછળેલા યશને સમૂહ જાણે ફેલા હોય તેમ, આકાશ–મંડલમાં ત્રણ વેતછત્રો વિરતાર પામ્યાં. અદશ્યપણે વાગતા મેઘ સરખા ગંભીર કર્ણપ્રિય શબ્દ કરતા દુંદુભિને લાંબે રવ સંભળાવા લાગ્યા, ઉછળતી સુગંધી પરિમલથી આકર્ષાએલા ભ્રમરોથી મુખર પુષ્પવૃષ્ટિ આકાશમાંથી પડવા લાગી. તેમજ મંદ મંદ પવન વાવાના કારણે ઉડતી રજવાળી પૃથ્વીને આકાશ મંડલના ઉપરના ભાગમાં રહેલા મેઘે જળ છાંટીને શાંત કરી. વનલક્ષ્મીએ વેરેલા અનેક વર્ણવાળાં પુષ્પ ડીંટિયાં ઉપર રહેલા હોવાથી શુભતાં હતાં. નિર્મળ ચાંદી, સુવર્ણ, રત્નનાં બનાવેલા ત્રણ વલયવાળા, સિંહ સહિત પર્વત-શિખર સરખા સિંહાસનથી શોભાય. માન, સર્વ દિશામાં ફેલાએલ કલ્પવૃક્ષનાં પુષ્પોની પરિમલવાળા, સમગ્ર સુરે, અસુરે, મનુષ્ય, તિને સમૂહ સમાઈ શકે તેવા પ્રકારના યોજન–પ્રમાણવાળા સમવસરણની રચના દેવાએ કરી. ત્યાર પછી પ્રભુના પ્રભાવથી ઉત્પન્ન થએલ સુવર્ણકમલની પંક્તિ પર ચરણ સ્થાપન કરતા, દે વડે હાથ ઠેકીને વગાડાતા વાજિંત્રેના ઉછળતા પડઘાને અવગણીને યાન વાહનને ત્યાગ કરીને નીચે ઉતરતા દેવ-સમૂહો વડે જય જયારવ કરાતા, ઈન્દ્ર મહારાજના હાથમાં રહેલા ચંચળ ચામરથી વીંજાતા, નજીકના કલ્પવૃક્ષના ઉત્પન્ન થયેલાં વિવિધ રત્નમય પુષ્પથી શોભાયમાન સિંહાસન ઉપર ભગવંત બિરાજમાન થયા. એટલે મહીતલમાં ઝુલતા ચમક્તા હારવાળા દેના સમૂહે પ્રભુને પ્રણામ કરીને યથેચિત સ્થાને બેઠા. દે, અસુરે, મનુષ્ય અને તિર્યએને સમીપતા આપનાર એવા પ્રકારનાં ચારે દિશામાં રહેલા સમગ્ર લેકને આનંદ આપનાર સુંદર દર્શનીય ત્રણ રૂપે તરત જ પ્રગટ થયાં. “R ' એમ પ્રણામ કરવા પૂર્વક મેઘગર્જનાના પડઘા સરખા ગંભીર સ્વરથી પ્રભુએ સમ્યગદર્શનાદિ સ્વરૂપ ધર્મદેશના શરુ કરી.-“મહાપરિગ્રહ અને આરંભ–સમૂહથી વૃદ્ધિ પામતા સજજડ કર્મ બાંધતા દુઃખ-સમૂહથી ભરપૂર નરક-કૃપમાં પડે છે. તેમજ સ્થાવરપણામાં પણ તે જ ક્ષણમાં પ્રાપ્ત થયેલા ગરાટના કારણે વિનાશ-સૂચક દુસહ લાંબા કાળનાં દુઃખે પ્રાણુઓ પામે છે. વળી તિર્યચપણમાં પણ નિશાની કરવા, ડામનાં, વાહનમાં જોડાઈ ભાર વહન કરવાનાં, બંધન, વધ, અવયવ છેદાવા રૂપ અતિશય અનેક દુઓ લાંબા કાળ સુધી અનુભવે છે. જેવી રીતે સેંકડે ભવે અતિદુર્લભ અ૯૫ પરિગ્રહ અને હલકમી પણવાળું મનુષ્યપણું પ્રાપ્ત કરે છે, જેવી રીતે અતિદુષ્કર તપ અને ચારિત્રનું સેવન કરીને ઘણું પાપકર્મ તેડીને શુભ પુપાર્જન કરીને સમગ્ર જીવલેકમાં દુર્લભ એ દેવક જ મેળવે છે. જેવી રીતે જીવે જગતમાં સમગ્ર સુખના નિધાન સરખા જિનકત દુર્લભ દર્શન-જ્ઞાન-ચારિત્ર ધર્મને પ્રાપ્ત કરે છે, જેવી રીતે વૃદ્ધિ પામતા ધ્યાનાગ્નિ વડે બાળી નાખેલા કન્યન-ઘાતી કર્મના પ્રભાવથી કાલોક પ્રકાશિત કરનાર કેવલજ્ઞાન પામે છે, જેવી રીતે સમગ્ર કમલના લેપથી મુકત થએલા છે અનુપમ સુખાનુભવ યુક્ત નિર્વાણસ્થાન પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે સમગ્ર જીના સંસારકારણને નાશ કરવામાં સમર્થ એવી ધર્મકથામાં એકચિત્તવાળી અને નિશ્ચલ નેત્રવાળી પર્ષદા જાણે ચિત્રેલી ન હોય, તેમ શોભતી હતી. આ પ્રમાણે સમગ્ર જીવસમૂહને સંસાર-સાગરથી તારવા સમર્થ એવા ધર્મનું ભગવતે નિરૂપણ કર્યું. ત્યાર પછી કેટલાંક આત્માઓએ અસાર સંસારનું સ્વરૂપ જાણીને સકલ સંગને Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ચોપન મહાપુરુષનાં ચરિત ત્યાગ કરીને શ્રમણપણું અંગીકાર કર્યું. બીજા કેટલાકોએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. દેશના પૂર્ણ થયા પછી ઈન્દ્ર મહારાજા ભગવંતની સ્તુતિ કરવા લાગ્યા. કેવી રીતે? સંસારવાસના પ્રપંચને ત્યાગ કરનાર હે પાર્શ્વ જિનચંદ્ર! હું આપને પ્રણામ કરું છું. અતિભયંકર ભવના ભયથી ત્રાસ પામેલા ભવ્યજનોને ઉદ્ધારનાર ! તમે જય પામે. કઠણ અંકુશના અગ્રભાગ કરતાં તીક્ષણ અને ભર્યકર નખવાળ મજબૂત ભત્પાદક દાઢવાળા સિંહ આપના ચરણ-કમળમાં પ્રણામ કરનારને આક્રમણ કરતું નથી. હે જગદ્ગુરુ ! તમેને પ્રણામ કરનાર પ્રાણીને વિશાલ ગંડસ્થલમાંથી અતિ મદજળ સિંચનાર હાથી સામે આવ્યો હેય, તે પણ છેડતા નથી. અતિશય પ્રજ્વલિત વાલા–સમૂહથી ભરખતે અને આકાશના અંતભાગ સુધીને વનરાવાગ્નિ તમારા વચન-જળથી સિંચાએલાને બાળ નથી. અતિપ્રચંડ ફણવાળા સર્ષના ફૂકારના પવન સાથે વિષકણિયાના સમૂહને એકનાર કોપાયમાન સર્પ આવ્યું હોય, પણ તમારા ગોત્રરૂપ મંત્રનું સ્મરણ કરનાર મનુષ્યને ડસતો નથી. કાન સુધી ખેંચેલા મજબત પ્રચંડ ધનુષ-બાણથી ભયંકર એ ચેર-સમહ તમારું માનસિક સ્મરણ કરનાર મનુષ્યની પાસે આવતું નથી. તમારા ગોત્રનું કીર્તન કરનાર મજબૂત લેહની બેડીમાં જકડા હોય તો પણ, તેના બંધથી મુક્ત થઈ કેદખાનામાંથી છૂટીને પિતાના ઇચ્છિત સ્થાને પહોંચી જાય છે. હે પ્રભુ ! સમુદ્રમાં સફર કરનાર મનુષ્યનું યાનપાત્ર જળની લહેરેથી તૂટી જાય અને નિરાધાર થાય, પરંતુ તમને પ્રણામ કરવા રૂપ તરંડનું અવલંબન કરનાર સમુદ્રને પાર પામી જાય છે. દંતાળા ભયંકર ફાડેલા મુખવાળા અગ્નિના વર્ણ સરખા લાલ નેત્રથી દુપ્રેક્ષ્ય એવું પિશાચકુલ પણ તમારા નામમાત્રથી છળી શકતું નથી. વિજળી સરખા ચંચળ અને ચમક્તા, તીણ વિષમ ભયંકર તરવાર, ભાલા વગેરે શસ્ત્રવાળા યુદ્ધમાં તમને પ્રણામ કરવામાં અનુરાગવાળ સુભટ જદી જય મેળવે છે. નીકળતા અને વહેતા પરુવાળા, સડેલા હાથ, પગ અને નાસિકાવાળે મનુષ્ય તમને કરેલા પ્રણામરૂપ અમૃતરસથી તેવા અસાધ્ય રોગથી મુક્ત થાય છે. આ પ્રમાણે સિંહ, હાથી, અગ્નિ, સર્પ, ચેર, સમુદ્ર, પિશાચ, યુદ્ધ, રોગ વગેરેને ભય તે મનુષ્યને થતું નથી કે, જે આપના ચરણ-કમળમાં પ્રણામ કરવા માટે અનુરાગવાળ હોય.” આ વગેરે ઘણું પ્રકારે ભગવંતની સ્તુતિ કરીને સમગ્ર સુર-સમુદાય સાથે દેવેન્દ્ર પિતાના સ્થાને ગયા. મનુષ્ય અને તિર્યંચે પણ પોત-પોતાના સ્થાનકે પહોંચી ગયા. ભગવંત પણ ક્રમે કરી વિહાર કરતા કરતા સમેત” ગિરિએ પહોંચ્યા. તે પર્વતના શિખર ઉપર આરૂઢ થયા. પિતાનું આયુષ્ય પૂર્ણ થયું ત્યારે, શ્રાવણ માસના શુકલ પક્ષના અષ્ટમીના દિવસે સમગ્ર સુખના આવાસભૂત નિર્વાણ પામ્યા. દેવ-સમૂહે યક્ત ક્રમે નિર્વાણ-મહોત્સવ કર્યો. આ પ્રમાણે અહીં શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર ભગવંતનું ચરિત સમાપ્ત થયું. આ ચરિત્ર સાંભળનારને અને સંભળાવનારને દુઃખને અને કર્મને અવશ્ય ક્ષય થાય છે.--આ પ્રમાણે શીલાંકાચાર્ય–રચિત પ્રાકૃત મહાપુરુષચરિત્રમાં શ્રી પાર્શ્વ સ્વામી ભગવંતનું ચરિત પૂર્ણ થયું. [૫૩] (ગ્રંથાઝ ૧૦૭૦૦) આગદ્ધારક આચાર્ય શ્રીઆનંદસાગરસૂરિજીના શિષ્ય આચાર્ય શ્રીહમસાગરસૂરિજીએ કરેલ તેને ગુજરાતી અનુવાદ પૂરે થયે. Page #386 -------------------------------------------------------------------------- ________________ (૫૪) શ્રીવર્ધમાનસ્વામીનું ચરિત નિઃસ્વાર્થભાવે બીજા લેકેનાં હિતકાર્યો કરવામાં તત્પર, વચ્ચે અનેક વિદને આવે તે પણ પપકાર ન છોડનારા, પરંતુ કાર્યને નિર્વાહ કરનારા હોવાથી તેઓ નક્કી મહાપુરુષ કહેવાય છે. કેવી રીતે ?-- જંબુદ્વિપ નામના આ જ દ્વિીપમાં ભરતક્ષેત્રમાં “માહણકુંડ' નામનું ગામ હતું. ત્યાં કેડાલસ ગેત્રવાળે ઝાષભદત્ત નામનો બ્રાહ્મણ રહેતું હતું. તેને દેવાનંદા” ભાર્યા હતી. તેની સાથે સુખપૂર્વક રહેતાં દિવસે પસાર થતા હતા. આ બાજુ “પુષ્પોત્તર નામના વિમાનમાંથી આષાઢશકલ છઠ્ઠીના દિવસે હસ્તત્તરા નક્ષત્રમાં ચવીને અનેકભવ પહેલાં મરીચિના ભવમાં “અહો! મારું કુલ ઉત્તમ છે એવાં અભિમાનનાં વચન બોલવાના કારણે ઉપાર્જન કરેલ નીચત્રકર્મ, જે હજુ કંઈક ભેગવવાનું બાકી રહેલ હતું, તે પૂર્ણ કરવા માટે તે દેવાનંદા' બ્રાહ્મણીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. સુખમાં સૂતેલી દેવાનંદાએ તે જ રાત્રિના પ્રભાત-સમયે હાથી, વૃષભ આદિ ચૌદ મહારવને જોયાં, ફરી પાછાં ચાલ્યાં ગએલાં દેખીને ભયવાળી જાગી. પતિને સ્વપ્નની હકીકત જણાવી. તે વિષયમાં અજાણ હોવાથી જવાબ ન આપતાં પતિ મૌન રા. આ પ્રમાણે વૃદ્ધિ પામતા ગર્ભને વાસી દિવસે ગયા પછી ચલાયમાન થએલા સિંહા સનના કારણે ઈન્દ્ર મહારાજાએ અવધિજ્ઞાનથી ભગવંતને ગર્ભમાં ઉત્પન્ન થએલા જાણ્યા. તે વિચાર કરવા લાગ્યા કે–આવા પ્રકારના મહાનુભાવે તુચ્છકુલમાં ન જમે. એમ વિચારીને બ્રાહ્મણના ગર્ભમાંથી ભગવંતનું અપહરણ કર્યું. અને આ જ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભરત શ્રેત્રમાં ઉચા ધવલ પ્રાસાદના શિખરોથી શોભાયમાન “ક્ષત્રિયકંડો’ નગરમાં લાવીને મક્યા. જે નગરમાં મલિનતા રડાના ધૂમાડામાં હતી, નહિ કે સજજનેના ચરિત્રમાં. મુખરાગ ભવનના કલહેસમાં હતા, નહિ કે કેપમાં. ચપળપણું કેળના પત્રોમાં હતું, નહિ કે મનમાં. નેત્રરાગ કેયમાં હતા, નહિ કે પારકી સ્ત્રીઓમાં રાગ હતો. સ્તન-સ્પર્શ વેણુકાઓ (વાંસળીઓ)માં હતું, નહિ કે બીજાઓની સ્ત્રીઓ વિશે સ્તનસ્પર્શ હતે. કૂકડાઓની ચૂડામાંથી પીંછાઓ પડતાં હતાં, નહિં કે વિવાદમાં પક્ષપાત હતે. મુખભંગ લેકેની વૃદ્ધાવસ્થામાં થતું હતું, નહિ કે ધનના અભિમાન વડે. તે નગરમાં વૃદ્ધિ પામતા ઉદયવાળા સૂર્ય સરખા નિરંતર વહેતા દાન (મદ)-જળથી આદ્ર સૂંઢવાળા રાવણ જેવા, રાજા પક્ષે નિરંતર દાન આપતા હોવાથી આ હથેળીવાળા, પિતાના પ્રતાપથી વશ કરેલા અને નમન કરતા સામે તેના મસ્તકેની માલાથી અર્ચન કરાએલા ચરણ-યુગલવાળા ઈફવાકુ વંશમાં થએલા સિદ્ધાર્થ નામના રાજા હતા. જે રાજા ગુણગણનું સ્થાન, વિવિધ કળાઓનું કુલભવન, સર્વ શાસ્ત્રોને આશ્રય, સુંદર ચરિત્રની ઉત્પત્તિ સમાન હતે. ચંદ્રને જેમ રહિણી, તેમ તેને સમગ્ર અંતઃપુરમાં મુખ્ય “ત્રિશલા' નામની પટ્ટરાણી હતી. તેના ઉપર અત્યન્ત પ્રીતિ હેવાથી જ્યાં જ્યાં ઉદ્યાન કીડા કરવા માટે રાજા જતો હતો, ત્યાં ત્યાં તેને પણ સાથે લઈ જતા હતા. કેઈક સમયે એક ગામથી બીજે ગામ જતાં જતાં ક્રીડા કરવા માટે પિતાના આનંદ-પ્રમોદ માટે ભેગવટામાં સ્થાપન કરેલ કુંડપુર નામના નગરમાં આવ્યું. યથાગ્ય સત્કાર-સન્માનપૂર્વક ४७ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત પોતાના મહેલમાં પ્રવેશ કર્યો. સમગ્ર નગરલોકે રાજાના દર્શન માટે આવ્યા. તેઓનું સન્માન કરીને વિદાય આપી. વિશિષ્ટ પ્રકારના વિદમાં બાકીને દિવસ પૂર્ણ કરીને વાસભવનમાં સૂઈ ગયા. રાણી પણ તેની પાસે સૂઈ ગઈ. સુખપૂર્વક નિદ્રા આવી ગઈ. લગભગ રાત્રિ પૂર્ણ થવા આવી. તેવા સમયે ચૌદ મહાસ્વપ્નને અનુરૂપ લાભ જણાવનાર આ મહિને નાની તેરશના દિવસે હસ્તત્તરા નક્ષત્રમાં ‘ત્રિશલાદેવી'ના ગર્ભમાં ઉત્પન્ન થયા. પ્રાતઃકાળે જાગીને સ્વપ્નની હકીકત રાજાને કહી. રાજાએ પણ કહ્યું કે, હે સુંદરી ! સમગ્ર ત્રણે લેકના સ્તંભ સરખો પુત્ર તમને થશે. રાણીએ તે વચન બહુમાનપૂર્વક અંગીકાર કર્યું. હર્ષથી ઉલ્લાસ પામતી દેહલતાવાળી દેવી પિતાના આવાસમાં ગઈ આ પ્રમાણે હંમેશાં વિશેષ પ્રકારના સુખ અને ભેગે ભેગવતી હતી. તેમ કરતાં ગર્ભ વૃદ્ધિ પામવા લાગે. દેવી કેવી દેખાવા લાગી ? વાદળાના સમૂહની અંદર છૂપાઈને રહેલા સૂર્યવાળી દિવસલકમીની જેમ ગર્ભાધાનથી જ મતિ, કૃત અને અવધિજ્ઞાનવાળા બાલકથી જેના દોષસમૂહ વિદીર્ણ થયા છે, એવી તે દેવી તરતમાં ઉદય પામેલા ચંદ્રમંડલથી શોભાયમાન ઉદયપર્વતની ભિત્તિની જેમ, અતિશય લાવણ્યથી શોભાયમાન નિર્મલ અવયવવાળી, સમુદ્ર–છળની અંદર રહેલા ચમક્તા મુક્તાફળની જેમ ફેલાતી નિર્મળ પ્રભાના સમૂહથી ઉત્પન્ન થએલ સૌભાગ્યવાળી “ત્રિશલા દેવી” અધિક્તર ભા પામતી હતી. આ પ્રમાણે ગર્ભમાં રહેલા જિનેન્દ્રથી વિશેષ શોભાયમાન અવયવવાળી થેડા ઉદય પામેલા સૂર્યથી શોભાયમાન પૂર્વ દિશાની જેમ શોભતી હતી. ગર્ભમાં આવ્યા પછી ઘણા દિવસો જતાં વૃદ્ધિ પામતા ભગવંત અત્યંત કરુણાવાળા હોવાથી માતાને ગર્ભમાં લગાર પણ પીડા ઉત્પન્ન કરતા ન હતા. આમ હોવા છતાં પણ વિષાદ પામેલી માતાએ ચિંતવ્યું કે, “નકકી મંદભાગ્યવાળીના મારા ઉદરમાંથી કેઈકે મારા આ ગર્ભનું હરણ કર્યું કે શું ? અથવા તે ગર્ભ ગળી ગયો કે શું? નહિંતર અલ્પ પણ હલન-ચલન કેમ ન થાય? તેમજ વૃદ્ધિ પણ પામતો નથી. નિર્ભાગિણી મને જે ગર્ભની આપત્તિ ઉત્પન્ન થશે, તે હું નકકી પ્રાણ ધારણ કરી શકીશ નહિ”. આ સમયે માતાએ ચિંતવેલ પદાર્થને જાણીને કરુણ-સમુદ્ર ભગવંતે શરીરને એક અવયવ કંપાવ્યું. ત્યાર પછી ગર્ભ છે.” એમ જાણી દેવી ચિત્તમાં આનંદવાળી થઈ ત્યાર પછી ભગવંતે વિચાર્યું કે, “અહો ! આ પ્રાણીઓને સ્વભાવ કેવા પ્રકાર છે કે, એક મુહૂર્તના આંતરામાં આટલે હર્ષ અને વિષાદનો પ્રકર્ષ થયે, તે જુઓ ! તે હવે નક્કી મારે માતા-પિતા જીવતા હોય, ત્યાં સુધી તેમની આજ્ઞાનો ભંગ ન કરે. વિષયવિરક્ત ચિત્તવાળા થઈને પણ ગ્રહવાસમાં જ રહેવું. માતા-પિતા સ્વર્ગવાસ પામ્યા પછી જ મારે કલ્યાણનું કાર્ય સાધવું.” આ પ્રમાણે સંકલ્પ કર્યા પછી પ્રસૂતિ-સમય સુખ પૂર્વક આભે. ત્યાર પછી પૂર્વ દિશા જેમ ચંદ્રમંડળને તેમ, સમગ્ર જીવલેકમાં ઉદ્યોત ફેલાવવા પૂર્વક ચૈત્ર શુક્લ ત્રદશીના દિવસે હસ્તત્તરા નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે છતે “ત્રિશલા” ભગવતીએ જિનેશ્વરને જન્મ આપ્યું. તે સમયે ચલાયમાન થયેલા સિંહાસનના કારણે તીર્થકર ભગવંતને જન્મ જાણીને સૌધર્માધિપતિ ઈન્દ્ર વગેરે દેવે અને અસુરે પોતપોતાના અદ્ધિ-વૈભવઆડંબર પૂર્વક જન્માભિષેક કરવા માટે જવાની તૈયારી કરવા લાગ્યા. વિવિધ પ્રકારના યાન Page #388 -------------------------------------------------------------------------- ________________ વધુ માન સ્વામીના જન્માભિષેક ૩૦૧ વાહનના વિસ્તારથી રાકેલા ગગનમાગેર્ટીંવાળા, જયજયકારના મોટા શબ્દો મેલીને પુષ્પવૃષ્ટિ કરતા, વેગના કારણે ઉછળતા ચપળ હારનાં ચમકતાં કિરણેાથી શેાભતા, મણિડિત મુગટની કાંતિથી રંગાએલા સૂર્યકિરણાના ફેલાવાની ભ્રાન્તિ કરાવતા, વિવિધ વાજિંત્રો વગાડતા દેવગણા સાથે ઈન્દ્ર મહારાજ જગદ્ગુરુના શાલા કરેલા જન્મસ્થાન–ભવન પાસે આવી પહાંચ્યા. આવીને સમગ્ર નગરજનાને અવસ્વાપિની નિદ્રાધીન કરીને વિનયપૂર્વક મસ્તકથી ભગવંતને પ્રણામ કરીને કહ્યું કે--- હૈ જગદ્ગુરુ ! અજ્ઞાન-અંધકારથી ભરેલ આ ભુવન ઉદ્દય પામેલા સૂર્યની જેમ તમારા જન્મથી પ્રકાશિત થયું. હું ભગવતિ ! માતાજી ! આ સમગ્ર જગતમાં તમે પણ ખરેખર કૃતાર્થ થયાં છે કે, જેમણે શ્રેષ્ઠ ગુણાના નિધાન એવા જગદ્ગુરુને ગર્ભ માં ધારણ કર્યા. આ ભરતક્ષેત્રને પણ અમે નમન કરીએ છીએ કે, આજે કલિકાલ સમીપ હાવા છતાં પણ જેમાં લેાકેાત્તર મહાપુરુષની ઉત્પત્તિ થઈ. આ પ્રમાણે નમસ્કાર કરીને ઈન્દ્રની આજ્ઞા મળવાથી તુષ્ટ થયેલા હરણના સરખા મુખવાળા હરણેગમેષી દેવતાએ હરણ કરીને ઈન્દ્ર મહારાજના હસ્તકમલરૂપ શય્યામાં ભગવંતને સમર્પણ કર્યાં. ત્યાર પછી દેવવ્રુન્દા સહિત ઈન્દ્ર મહારાજા મેરુ પતના શિખર ઉપર પહોંચ્યા ત્યાં નિમલ શિલાતલ ઉપર સ્થાપન કરેલા સિહાસન ઉપર પોતાનાં પાંચ પ્રકારનાં રૂપની વિધ્રુવ ણા કરવા પૂર્વક ઈન્દ્ર મહારાજા ભગવંતના અભિષેક કરવા માટે તૈયાર થયા; પરંતુ અતિ નાના દેડવાળા ભગવંતને જોઈ ને ચિતવવા લાગ્યા કે • સમગ્ર ઇન્દ્રોના હાથમાં ધારણ કરેલા જળપૂર્ણ કળશાથી એક સામટા અભિષેક કરાતા ભગવંત આ જળની પીડા શી રીતે સહન કરી શકશે ?’ આવા પ્રકારના ઈન્દ્રના અયેાગ્ય ભાવને અવધિજ્ઞાનથી જાણીને જિનેન્દ્ર ભગવ ંતે પેાતાનું પરાક્રમ પ્રગટ કર્યું. ભગવંતે ડાખા પગના અંગૂઠાના અગ્રભાગથી સહેલાઈથી તેવા પ્રકારે મેરુને ચલાયમાન કર્યાં, જેથી ત્રણે ભુવન ડોલવા લાગ્યાં. ‘જિનેશ્વરમાં વૃષભસમાન એવા ચરમતીર્થાધિપતિના જન્માભિષેક કરવાથી મને શાંતિ થશે’ તેવામાં, આ વેતાલ–ઉત્પાત કયાંથી ઉત્પન્ન થયા ?”-એમ ચિતવતા ઈન્દ્ર ઉપયોગ મૂકીને અવધિજ્ઞાનથી સત્ય હકીક્ત જાણી કે, શ્રીજિતશ્વર ભગવંતનું સામર્થ્ય અસામાન્ય લેાકેાત્તર છે. ત્યાર પછી ઈન્દ્ર મહારાજાએ ‘ જે મે... અન્યથા ચિંતવ્યું, તેનું ‘મિચ્છા મિ દુક્કડ'’ એમ કહીને ભગવંતને પ્રણામ કર્યાં. ત્યાર પછી પહેલાં વણૅ વેલા વિધિથી ભગવંતના જન્માભિષેક કરીને ભગવ તને માતાની પાસે મૂકીને ઈન્દ્રમહારાજા સ્વસ્થાનકે ગયા. આ સમયે પરિવાર સહિત દેવી જાગૃત થયાં. દાસચેટીએ રાજાને પુત્રજન્મની વધામણી આપી. રાજાએ તેને દાન આપ્યું. વધામણાં આદિ સર્વ કાર્ય કર્યાં. ત્યાર પછી જન્મદિવસથી રાજાને ત્યાં વિશેષ પ્રકારે સમગ્ર ઋદ્ધિ વૃદ્ધિ પામવાના કારણે પુત્રનુ ‘વધમાન ’ નામ સ્થાપન કર્યું. બાલ્યકાલ પૂર્ણ થયા, કુમારભાવ શરૂ થયા, કુમારા સાથે ક્રીડા કરવા લાગ્યા. ક્રીડા કરતાં કરતાં નગર બહાર નીકળ્યા. એક વૃક્ષની નીચે આમલકી ક્રીડા શરૂ કરી. પ્રસંગ મળતાં ઇન્દ્ર મહારાજા સભામાં સિંહાસન પર બેઠેલા હતા, દેવા સાથે વિવિધ વાર્તા–વિનાદ કરતા હતા. તે પ્રસ ંગે વીરત્વ-પ્રીત્ત્વ વિષયમાં ઈન્દ્ર કહ્યું કે, ‘વીરપણાની વાતમાં અત્યારે ભગવંત [ચૈત્ર શુદિ ૧૩ મહાવીર-જન્મકલ્યાણક ચુરુ ૧૧-૪-૬૮ ચાપાટી. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૭ર ચપન્ન મહાપુરુષનાં ચારત વર્ધમાન સ્વામીની તુલના કરે તે બીજે કઈ દેખાતું નથી. આ સમયે ઈન્દ્રના વચનની અશ્રદ્ધા કરતે એક દેવ ત્યાં ગયે કે, જ્યાં કુમારની સાથે ભગવંત ક્રીડા કરતા હતા, ત્યાં જઈને ભયંકર સર્પનું રૂપ કરીને વૃક્ષ સાથે વીંટાઈ ગયો. તેવા સપને દેખીને સાથે રમનારા કુમારે ચારે બાજુ દરેક દિશામાં દૂર દૂર દોડી ગયા. કુમારને પલાયમાન થયેલા દેખીને ભગવતે કંઈક હાસ્ય કરીને રમત કરતા હોય તેમ નિર્ભય થઈને આગળ આવીને હસ્તતલથી સપને ખેંચીને એક પ્રદેશમાં દૂર ફેંક્યો. ફરી ક્રીડા કરવા લાગ્યા; એટલે પેલે દેવ બાળકનું રૂપ કરીને તેઓની સાથે રમવા લાગ્યા. ભગવંતે સર્વ બાળકને જિતી લીધા. તેમાં એવી શરત રાખી હતી કે જે હારી જાય તેણે જિતનારને પીઠ ઉપર બેસાડો અને ફેરવ. ત્યાર પછી સમગ્ર બાળકોએ વહન કર્યા પછી દેવ-કુમારને વારે આવ્યું. તેણે પીઠ અર્પણ કરી. એટલે તેના ઉપર ભગવંત આરૂઢ થયા. તે સમયે દેવ પિતાની કાયાનું રૂપ વધારતાં વધારતાં વિરાટ સ્વરૂપવાળું કરવા લાગ્યા. કેવા પ્રકારનું?-- ગુફા સરખા ઊંડા વદનમાં દેખાતા મજબૂત અને ભયંકર વિકરાળ દાઢ- દાંતવાળું, અશોક વૃક્ષનાં કંપળ સરખી લાલ ચપળ ચલાયમાન જિહાથી બિહામાર્ગ, પ્રજવલિત અગ્નિ સરખી પીળી કાંતિવાળી આંખેની દષ્ટિ ફેંકતું, ભયંકર ઉદ્ભટ ભવાં ચડાવેલ કરચલીઓની રચના કરેલ ભાલતલવાળું, તપાવેલ સુવર્ણ સરખા પીળા ઉડતા કેશ-સમૂહવાળું, માંસ રહિત અને રુધિરથી ખરડાએલા ભયંકર ઉદરના અંતભાગ સુધીનું આવા પ્રકારનું ત્રણે લોકને ભય પમાડે તેવું દેવ-કુમારનું રૂપ પીઠ પર બેઠેલા ભગવંતે અનાદરથી જોયું. ત્યાર પછી તેના તેવા કૃત્રિમ રૂપને જોઈને વજી કરતાં પણ અતિશય કઠિન મુષ્ટિથી તેની પીઠમાં માર માર્યો. તેના પ્રહારથી થયેલી વેદનાથી તે દેવ વામન થઈને પહેલાના સ્વાભાવિક રૂપમાં આવી ગયો. આ પ્રમાણે ભગવંતનું હૈયું જાણીને સત્ત્વાધિકતાનું માપ સમજીને, ઈન્દ્ર કહેલાં વચને યાદ કરીને તેમણે કહ્યું હતું, તેવાજ બળવાળા ભગવંત છે'—એમ પ્રભુને પ્રણામ કરીને જ્યાંથી આવ્યા હતા, ત્યાં દેવ પાછો ગયે. ભગવંત પણ બાળક સાથે કીડા અને વિવિધ વિનોદ કરતા કરતા નગરમાં ગયા. આવા વિનેદમાં કુમારભાવ પસાર થયે. યૌવન વય પામ્યા. તેમના પ્રભાવ અને ગુણગણના અનુરાગી રાજાઓ પોતપોતાની પુત્રીઓને લઈને ત્યાં આવ્યા. અને ભગવંતને અર્પણ કરી. ત્યારે ભગવતે વિચાર્યું કે, પહેલાં પણ મેં નિર્ણય કર્યો હતો કે, “માતા-પિતા જીવતાં હોય ત્યાં સુધી મારે દીક્ષા-વિધાન ન કરવું’— એમ વિચારીને વિષય-વિરક્ત ચિત્ત હોવા છતાં પણ કન્યાઓ (? કન્યા) સ્વીકારી. યથાવિધિ વિવાહ-કાર્ય પ્રવત્યું. આ પ્રમાણે અભિલાષાનુસાર સમગ્ર ઇન્દ્રિયના વિષયે પ્રાપ્ત કરતાં અને રાજ્યસુખ અનુભવતાં જન્મથી માંડીને ત્રીશ વર્ષો વિતાવ્યાં. માતા-પિતાનું પરફેક પ્રયાણ થયા પછી પોતાના નાના (? મોટા) ભાઈને રાજ્ય અર્પણ કરીને એક વર્ષ સુધી મહાદાન આપીને પ્રભુ દીક્ષા લેવા માટે તૈયાર થયા. આ સમયે ભગવંતની મનભાવના જાણીને લેકાન્તિક દેવતાઓ આવ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા. કેવી રીતે ?-વિનયથી નમાવેલા મસ્તક વિશે બે હાથની જોડેલી અંજલિ સ્થાપન કરતા તેમ જ ભક્તિપૂર્ણ વિનય-બહુમાન વહન કરતા કહેવા લાગ્યા કે, “હે ભગવંત! Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ ~~ ~ શ્રીવર્ધમાનસ્વામીની દીક્ષા ત્રણે ભુવનમાં રહેલા પદાર્થોને આપ યથાર્થ જાણે છે, તમારી આગળ અમારા સરખા લેક શું જાણે? તે પણ “લેકસ્થિતિ આવા પ્રકારની હોવાથી” –એમ સમજીને અમે આપની આગળ માત્ર તેનું સ્મરણ કરાવવા પૂરતા વિજ્ઞપ્તિ કરીએ છીએ. “હે તીર્થકર ભગવંત! ભવના ય પામેલા ભવ્ય જીવે જેઓ મિથ્યાત્વના માર્ગે પ્રયાણ કરીને મઢ થયેલા છે, તેઓને યથાર્થ માર્ગ બતાવનાર તીર્થ આપ પ્રવર્તા. કુત્સિત સિદ્ધાંતના માર્ગ–પ્રસારના સંતાપથી નષ્ટ થએલા મેક્ષમાર્ગને જ્ઞાન–ચારિત્રને ઉપદેશ આપીને પ્રકાશિત કરે. તમારા વિવિધ અતિશયોથી વૃદ્ધિ પામતા ગુણરત્નોથી ભરેલા અપૂર્વ સમુદ્રમાંથી લેકે વચનામૃત ગ્રહણ કરે. તમારા ગોત્રનું કીર્તન કરવાથી ઉલ્લસિત થએલ રોમાંચ-કંચુકવાળા ભવ્ય આત્માઓ તમારી કથાને યુગાન્તકાલ સુધી વિસ્તાર પમાડો ” આ પ્રમાણે વિનયથી નમેલા સુરગણના વચનથી વિકાસિત થએલ કર્તવ્યવાળા ભગવંત શાશ્વત સુખસ્વરૂપ મેક્ષ-પ્રાપ્તિમાં પરાક્રમ કરવાની મતિવાળા થયા. આ સમયે ભગવંતના ભાવી કાર્યક્રમની હકીકત જાણનાર સમગ્ર દેવ-સમૂહે આવ્યા. પ્રણામ કરવા પૂર્વક પહેલાં કહેલા ક્રમ પ્રમાણે શિબિકારત્ન તૈયાર કરીને ભગવંતની સમીપમાં હાજર થયા. ઈન્દ્ર મહારાજાએ ભગવંતને નિષ્ક્રમણ—અભિષેકાદિ-વિધિ કર્યો. ત્યાર પછી પ્રભુ શિબિકારનમાં આઉટ થયા. મનએ અને સુરેના સમદાયે શિબિકાને ખભા ઉપર વહન કરી. ત્યાર પછી દેવાના અને મનના જયજયકારના શબ્દ સાથે પડતોના શબ્દો મિશ્રિત થવાના કારણે પડઘા સંભળાતા હતા, તથા શંખ, કાંસીજોડાના મધુર શબ્દો આકાશમાં વ્યાપી ગયા હતા. આ પ્રમાણે આડંબરપૂર્વક નગરમાંથી નીકળી બહારના ઉદ્યાનમાં ગયા. શિબિકા નીચે મૂકી એટલે તેમાંથી પ્રભુ નીચે ઉતર્યા. સમગ્ર કાર્યભાર સરખે આભૂષણને સમૂહ શરીર પરથી ઉતાર્યો. પ્રભુના દેહને આલિંગન કરવાના ગૌરવથી કિંમતી થયેલ વસ્ત્રયુગલને વિષયસંગના સુખની જેમ ત્યાગ કર્યો. વેદનાને વિચાર કર્યા વગર વજ સરખી મુષ્ટિથી કેશ-સમૂહ મસ્તકથી ઉખેડી નાખ્યો. પૂર્વે કહેલા ક્રમથી માર્ગશીર્ષ શુદ્ધદશમીના દિવસે હસ્તત્તરા નક્ષત્રમાં ચંદ્રને વેગ થયા, ત્યારે દીક્ષા અંગીકાર કરી. ત્યારે પ્રચંડ કર્મરૂપ વનના ફલના મધ્યભાગથી નિર્ગમન સ્વીકારીને જ્ઞાન-સૂર્યનાં કિરણેથી પ્રકાશિત નિર્મલ તપ અને ચારિત્રરૂપ મા ગ્રહણ કરીને વ્યંતરો, નાગેન્દ્રો, દે અને મનુષ્યના સમુદાયથી અનુસરતા માર્ગવાળા, ઈન્દ્ર મહારાજાએ ખભા ઉપર સ્થાપન કરેલા એક દેવદુષ્યથી શોભતા, ચારિત્રના મહાભારને વહન કરતા, ભુવનગુરુને ઉત્તમ પરમાર્થવાળા અતિશય પ્રકાશવાળા “મન:પર્યવ ' સુધીના ચાર જ્ઞાનાતિશ પ્રગટ થયા. આ પ્રમાણે ચારિત્ર સ્વીકાર્યા પછી દેવસમુદાયે ભગવંતને ત્રણ પ્રદક્ષિણ અને પ્રણામ કરીને હર્ષથી ઉલ્લાસ પામતા તેમજ રોમાંચિત થતા સ્તુતિ કરવા પૂર્વક પોતપોતાના સ્થાને ગયા. આ પ્રમાણે સમગ્ર પાપને ત્યાગ કરીને પ્રવજ્યાના અનુષ્ઠાનમાં અપ્રમાદપણે ઉદ્યમ કરનારા, સંયમ પાલન કરનારા, દુસહ પરિષહને જિતનારા, સમગ્ર ભૂષણોને ત્યાગ કર્યો હોવા છતાં સુંદર સંયમથી શોભતા, સમગ્ર વ છોડેલાં હોવા છતાં ઈન્દ્ર મહારાજાએ ખભા ઉપર સ્થાપન કરેલા લટકતા એક દેવદૂષ્ય વસ્ત્રવાળા, અશ્વવાહનને ત્યાગ કરવા છતાં પણ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ચાપન્ન મહાપુરુષાનાં ચરિત દમન કરેલ દુષ્ટ ઇન્દ્રિય-અશ્વવાળા, હસ્તિ-સમૂહ છેાડવા છતાં પણ મત્તહાથી સમાન ગતિ કરનારા ભગવંત એક ગામથી મીજા ગામ કમસર પૃથ્વીમાં વિહાર કરવા લાગ્યા. બ્રાહ્મણને વજ્રદાન તેટલામાં કાઈક દિવસે કંઇક પુખ્ત વયવાળે દરિદ્ર બ્રાહ્મણ આવીને પ્રણામ પૂર્વક એમ કહેવા લાગ્યા કે હું ભગવત ! બીજાની પાસે યાચના અને પ્રાના કરતા નિર્ભાગી એવા મારા જન્મ પૂરું થવા આવ્યેા. મેટા રિદ્રપાના કારણે ઉપદ્રવ પામેલા દેહવાળા મને પ્રાર્થનાભંગ કરવાથી કાળા અને કલંકિત થએલા ખીજાઆનાં મુખ દેખવાના પ્રસંગો ઉત્પન્ન થયા. કઠમાં સ્ખલના પામતા ગદ્ગદ અક્ષરોવાળાં દીન વચનાથી લાકો પાસે પ્રાર્થના કરતા હતા. હાથમાં તાળી આપી હર્ષ પામતા ધનના અભિમાની દુષ્ટ નાનાં હાસ્ય-ગ િત વચના પણ સાંભળ્યાં પારકા મકાનના દરવાજામાં પ્રવેશ ન મળવાથી બહાર ટાઢ અને તડકાની વેદના સહન કરવી પડી. દુઃખિયારા મારા કુટુંબના કાય માટે મીજા લેાકેાની ખુશામતા કરી. આપને સ` કેટલું નિવેદન કરું ? જ્યારે બીજાને પ્રાર્થના કરવા માટે મેં પરદેશમાં પ્રયાણ કર્યું, ત્યારે ભગવ ંતે તે અહીં મહાદાન વરસાવ્યું. કેવા પ્રકારનું ?-કેટલાકને મહાદારિદ્રચ સમૂહને દૂર કરનાર અનેક નગર, ગામ, ખાણ અને ધનની પ્રચુરતાવાળા ભંડારા આપ્યા. વળી બીજાઓને મદની ગોંધમાં લુબ્ધ થએલા અનેક ભ્રમરોના ગુંજારવથી મુખર એવા મૃગ, ભદ્ર, મંă, મિશ્ર વિવિધ જાતિના હાથીઓના સમૂહેા આપ્યા. વળી કેટલાય તે મણિ-રત્નજડિત અનાવેલા સુવર્ણના પલાથી સજ્જ કરેલા તાકખાર, તુરુષ્ક, શ્રેષ્ઠ કાજ આદિ ઉત્તમ જાતિના અશ્વેા, વળી કેટલાયને ઉત્તમ સુવર્ણ થી ઘડેલા, પૃથ્વીતલને ઉખેડતા અને રજ ઉડાડતા ચંચળ અવા જોડેલા રથ-સમૂહે આપ્યા. વળી કેટલયાને નવીન વર્ષાકાળની જેમ વિવિધ મણિ, રત્ન, સુવર્ણ –સંપત્તિની દાનવૃષ્ટિથી ઉત્પન્ન થતા સુખ વડે કરીને આપે દરેકની તૃષ્ણા દૂર કરી મને તે પૂર્વે કરેલા દુષ્કૃત-પાપકમના ચેગે પરદેશમાં પણ કંઈ પ્રાપ્ત ન થયું અને દૂર દેશથી પાછે ઘરે કર્યાં, ત્યારે હું નરનાથ ! આપનાં આવાં દાનાતિશયવાળાં સુંદર ચરિત્રો સાંભળ્યાં. આ રીતે અતિતૃષ્ણા ભરપૂર વચને ખેલના, દીનતા બતાવતા, જાણે પ્રભુ આગળ રુદન કરતા ન હાય તેમ યાચના કરવા લાગ્યા. તેનાં તેવાં દીનવચને સાંભળીને અત્યંત કરુણા પામેલા ચિત્તવાળા ભગવતે તેને કહ્યું કે- હું દેવાનુપ્રિય ! અત્યારે તે મેં સમગ્ર સંગ અને સંપત્તિના ત્યાગ કરેલા છે, તું પણ દરિદ્રતાના દુઃખથી પીડાઇ રહેલા છે, તે મારા ખભા પર રહેલા વસ્ત્રમાંથી અદ્ધ વસ્ત્ર લઈ ને જા’ તે સાંભળી બ્રાહ્મણ હર્ષ પામ્યા. ભગવંતના કહેવા પ્રમાણે તેણે અધ વસ્ત્ર લઈ લીધુ. તે પેાતાના ઘર તરફ ગયા. સાળવીને એ અર્ધ વસ્ત્ર બતાવ્યુ. એટલે વસ્ત્ર તુણુનારે બ્રાહ્મણને કહ્યું કે, વસ્ત્રના ખાકીના અર્ધો ભાગ પણ સ્પૃહા વગરના તે મહામુનિના ખભા ઉપરથી પવનથી ઊડીને દૂર થશે, અગર વિહાર કરતાં કરતાં કાંટાની વાડમાં પડશે; માટે ફરી તુ તેમની પાસે જા અને તે લઈ ને પાછે આવ; જેથી હું તુણીને તેને તદ્દન નવુ' વસ્ત્ર હેાય તેવુ ખનાવી આપીશ.’ એમ કહ્યું, એટલે તે બ્રાહ્મણ જ્યાં ભગવંત હતા, ત્યાં તેમની પાછળ પાછળ ગયા. એમ કરતાં સુવર્ણ વાલુકા નામની નદી હતી ત્યાં પહોંચ્યા. ભગવ'ત વિહાર કરતા હતા, ત્યારે ભગવ ́તના ખભા પરથી વસ્ત્ર સરી પડ્યું અને કાંટાળા વૃક્ષમાં ભેરવાઇ ગયું. કયાં વસ્ર પડયું ? તેમ નજર કર્યાં વગર ભગવંત તા Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ બ્રાહ્મણને વસ્ત્રદાન, ઉપસર્ગો તે સ્થળમાંથી ચાલ્યા ગયા ત્યારે બ્રાહ્મણે ચિંતવ્યું કે, મહાઆશ્ચર્ય ઉત્પન્ન કરાવનાર એમને વ્યવસાય તે જુઓ ! અથવા તે જેમને પિતાના શરીરની પણ મમતા નથી, તે પછી બીજા બાદ્ય પદાર્થની મમતા તે ક્યાંથી જ હોય? એમ વિચારીને તે પ્રદેશમાંથી ભગવંત આગળ ચાલી ગયા, એટલે પડી ગએલ અર્ધવસ્ત્ર ધારણ કર્યું અને વસ્ત્ર તૃણનારને આપ્યું. તેણે પણ તેવી રીતે બને ટૂકડા તૂણીને એક અખંડ તૈયાર કર્યું કે જેથી ફરી નવીન વસ્ત્ર બની ગયું, પછી બ્રાહ્મણને અર્પણ કર્યું. તેવું દેખીને બ્રાહ્મણ હર્ષ પામે. પછી ભગવંતના બંધુ નંદિવર્ધન રાજા પાસે જઈને “રત્નના ભેગવનાર રાજાઓ હોય છે એમ સમજીને તેમને આપ્યું. તે રાજાએ પણું મહાન ધનસંપત્તિ આપીને તે બ્રાહ્મણની પૂજા કરી. જગતના નાથ વર્ધમાન સ્વામી ધનસંપત્તિ વગરના હોવા છતાં પણ અઢળક ધનનું દાન આપીને તે બ્રાહ્મણને સંતષિત કરી નિસ્પૃહ મહાપ્રભાવશાળી ભગવંત વિચરવા લાગ્યા. એમાં શું આશ્ચર્ય ? કારણ કે ધીરપુરુષ હંમેશાં સમગ્ર લેના ઉપર ઉપકાર કરનારા હોય છે. બ્રાહ્મણને વસ્ત્રદાન નામને પ્રસ્તાવ ૧. (૨) મૂખ શેવાળે કરેલ ઉપસર્ગ કોઈક સમયે ભગવાન વિહાર કરતા કરતા કમરગામ નજીક પહોંચ્યા. ત્યાંથી બહુદ્દર નહીં એવા વડલાના વૃક્ષ નીચે ભગવાન કાઉસ્સગ્ન પ્રતિમા ધારણ કરીને ઉભા રહ્યા. સમગ્ર વિવેક, વિનય ન સમજનાર એક મૂર્ખ ગોવાળ બળદ લઈને ત્યાં આવ્યું. ભગવંતને ઉદ્દેશીને તે કહેવા લાગે કે- “અરે દેવાર્ય ! બીજા બળદને લઈને જયાં સુધી હું પાછો આવું, ત્યાં સુધી આ બળદની સંભાળ રાખજે” એમ કહી પિતાના ધારેલા કામ માટે તે ગામમાં ગયા. ત્યાર પછી રાત્રિ પૂર્ણ થઈ એટલે તે જ સ્થિતિમાં રહેલા ભગવંતની પાસે આવ્યા. બળદેને ન જેવાથી કહેવા લાગે કે- હે દેવાર્ય ! મેં તમને બળદ સમર્પણ કર્યા હતા, તે કહો કે તે કયાં ગયા? ફરી ફરી પૂછતાં ભગવંત પ્રત્યુત્તર આપતા નથી, ત્યારે અવિવેકની બહુલતાવાળો તે શેવાળ વિચારવા લાગ્યા કે નકકી આણે બળદ કયાંય સંતાડ્યા લાગે છે. ફરી પણ કઠોર આકરાં વચને કહેવા લાગ્યા. કેવી રીતે ?– હે દેવાર્ય ! મારી થાપણ તમને અર્પણ કરીને હું કાર્ય માટે ગયા અને તમે છૂપાવીને ખરેખર આત્માને નિંદાપાત્ર કર્યો. બીજાની થાપણની રક્ષા કરનારે પિતાના જીવિતને પણ હોડમાં મૂકે છે. સજજનેને આ જ સ્વાભાવ હોય છે. જ્યારે તમે તે તેથી વિપરીત જ વર્તન કર્યું છે. જે હકીક્ત હોય તે જલ્દી કહી દે, વધારે નકામું બેલવાથી શું લાભ? આમ વિપરીત કરનાર તમને સહન કરીશ નહીં” એમ મહાકેપથી ભયંકર મુખાકૃતિવાળો ગોવાળ ભગવંતને હણવા માટે તૈયાર થયે, તે જોઈને ઈન્દ્ર મહારાજા એકદમ ત્યાં આવી પહોંચ્યા. ત્યાર પછી ઈન્દ્રમહારાજાએ એ હુંકાર કર્યો કે જેથી શેવાળ પલાયન થયે. પછી ઈન્દ્રમહારાજા ભગવંતને વિનંતિ કરવા લાગ્યા કે- “હે ભગવંત! આજથી માંડી બાર વરસ સુધી આપને મહાઉપસર્ગો થવાના છે, તે જે આપ આજ્ઞા આપે, તે તેને પ્રતિકાર કરવા હું સાથે રહું.” આ સમયે ભગવંતે કાઉસ્સગ પારીને કહ્યું કે-“હે દેવાનુપ્રિય! આ ભુવનની અંદર કદાપિ એવું બન્યું નથી કે બનશે પણ નહીં કે પારકા બલને આશ્રય કરીને કોઈ કેવલજ્ઞાન પ્રગટ કરી શકે. શક્તિ-સમર્થ આત્માઓ પિતાના પરાક્રમથી જ તેવા ઉપસર્ગોને પડકારે. રારો એકઠા કરેલા અંધકારને સૂર્ય પોતે જ દૂરથી વિનાશ કરે Page #393 -------------------------------------------------------------------------- ________________ ३७६ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત છે. પોતાની શક્તિના સામર્થ્યથીજ યતિએ મહા તપકર્મ કરીને ઉપસર્ગોને મહાત કરે છે. જે બીજે તે કાર્ય કરી આપે, તે તેમાં તેણે શું કર્યું ગણાય ? જે મનુષ્ય સત્ત્વની હીનતાથી જે ભારને વહન કરવા સમર્થ નથી, તે પિતાના શરીરનું બળ વિચાર્યા વગર તેવા ભારને વહન કરવા કેમ તૈયાર થાય? દેવે, મનુષ્ય અને તિર્યચેથી ઉત્પન્ન થયેલા સમગ્ર ઉપસર્ગો પર વિજ્ય મેળવીને દુષ્કર તપ અને ચારિત્ર પાલન કરનાર એવા સાધુએજ ભુવનમાં તે ઉદ્યમ કરનારા છે. હે શક્ર! જે કે ઘણા પ્રકારના વિદ-ઉપસર્ગોને નિવારણ કરવા તમે સમર્થ છે, પરંતુ કર્મને ઉપશમ બીજાની નિશ્રાએ થતું નથી.” આવા પ્રકારનાં અનેક વચનેથી ઈન્દ્રને સમજાવીને, વિશ્વાસ ઉત્પન્ન કરાવીને ભગવંત અત્યંત દુર્ધર દુસહ તપવિધાન કરવામ ઉદ્યમવંત થયા. ત્યારપછી ઈન્દ્રમહારાજાએ પણ ભગવંતની માશીના પુત્ર છે, જે બાલતપ કરીને સિદ્ધાર્થ નામથી વ્યંતરદેવપણે ઉત્પન્ન થયે હતું, તેને કહ્યું કે- “આ ભગવંતને દિવ્યાદિક મહાઉપસર્ગો થવાના છે, તેને તારે નિષ્ફલ કરવા” એમ કહી સુરપતિ પિતાના સ્થાને ગયા. ત્યાર પછી સિદ્ધાર્થ વ્યંતરદેવે ઈન્દ્રની આજ્ઞા પામવાના કારણે પોતાનું ગૌરવ માનતા, તથા પિતાના પૂર્વના સંબંધના સ્નેહાતિશયથી કાયારહિત હોય તેમ ભગવંતના શરીરમાં પ્રવેશ કર્યો. ભગવંત જ્યાં જ્યાં યથાક્રમે વિહાર કરતા હતા, ત્યાં ત્યાં પોતાના પ્રભાવથી ઉપસર્ગોનું નિવારણ કરીને રહેતે હતે. (૩) અસ્થિક નાગરાજે કરેલ ઉપસર્ગ ભગવંત પણ સૂર્યોદય સમયે ત્યાંથી આગળ ચાલ્યા. ગ્રામાનુગ્રામ વિહાર કરતા “બહુલ નામના સંનિવેશે પહોંચ્યા. ત્યાં અસ્થિક નામના ઉદ્યાનમાં મોટા મંદિરમાં પ્રતિમાપણે કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઉભા રહ્યા. ત્યાં અનેક જીના સમૂહને નાશ કરનાર અસ્થિક નામને નાગરાજા રહેતા હતા અનેક જીના પ્રાણ લેનાર તેણે લેકોની આરાધનાના કારણે ઉપશાંત થઈ કહ્યું કે, મારી નજરમાં આવીને જે પ્રાણુઓ મૃત્યુ પામ્યા છે, તેઓના સમગ્ર હાડકાના સમૂહથી મારું મંદિર તમે બનાવે. તે અસ્થિક ભુજંગાધિપતિ કાઉસ્સગ ધ્યાને ખડા રહેલા ભગવંતને જોઈને ક્રોધાધીન બની વિષાગ્નિની ભયંકર જવાળા ફેંકીને દિશાઓના પિલાણને ભયભીત બનાવતે સ્કુરાયમાન પ્રગટ કુંફાડાના પવનથી બગીચાના સ્થળને ગજાવતે ભગવંતને ઉપસર્ગ કરવા લાગ્યા કેવી રીતે? ભગવંતના સમગ્ર શરીર પર વીંટળાઈ ભરડે આપી ગાઢ વેદના ઉત્પન્ન કરતે, સન્મુખ દષ્ટિ સ્થાપન કરી વિષાગ્નિના જવાલા-સમૂહને પ્રભુ ઉપર ફેંક્ત, વિસ્તારેલ સેંકડો ફણથી ઉત્પન્ન થએલ ભયંકર દેખાવથી દુઝેક્ષણીય, ડોલાવતા ફણમુખમાંથી ભયંકર કુકારો ફેંકતે, મસ્તક પર રહેલા મણિના કિરણ–સમૂહથી વિવિધ રંગવાળા આકાશ અને ભૂમિતલને પ્રકાશિત કરતો, મુખમાં રહેલી ચારે તરફ લપલપાયમાન થતી જિહુવાથી ભયંકર જણાતે, ડંખના છિદ્રોથી અંકિત સમગ્ર દેહમાં ઉત્પન્ન કરેલા મુખના વિસ્તારવાળો તે જાણે અશુભ કર્મ પરિણતિ-સમૂહ ન હોય તેમ સ્વછંદપણે ભગવંત ઉપર આક્રમણ કરવા લાગે. આ પ્રમાણે તીવ્ર ઉપસર્ગની પરંપરાથી પરેશાની પમાડેલા પ્રભુના શુભ પરિણામની અતિશય વૃધ્ધિ થઈ. લગભગ પ્રાતઃકાળ નજીક સમય થયે, ત્યારે તે જ કાઉસ્સગ ધ્યાનની સ્થિતિમાં રહેલા ભગવંતને ક્ષણવાર નિદ્રા આવી. દશ સ્વને દેખ્યા પછી નિદ્રા ઉડી ગઈ, ત્યારે રાત્રિ પૂર્ણ થઈ સૂર્યોદય થયે. Page #394 -------------------------------------------------------------------------- ________________ ३७७ ઉત્પલ મહર્ષિ (૪) ઉત્પલ મહર્ષિ આ અવસરે પાર્શ્વનાથ ભગવંતના તીર્થમાં અંગીકાર કરેલ શ્રમણુપણુવાળા “ઉત્પલ” નામના મહર્ષિ ભગવંતને વંદન કરવા આવ્યા. વિધિપૂર્વક વંદન કરીને ભગવંતના ચરણયુગલ પાસે બેઠા. ત્યાર પછી ભગવંતે કાઉસગ્ગ પૂર્ણ કર્યો, એટલે ફરી વખત વંદન કરીને ભગવં. તને કહ્યું કે- “હે સ્વામી! આપે રાત્રિના છેલ્લા સમયમાં જે દશ સ્વમો દેખ્યાં, તે મહાફળવાળાં છે. જે તાલપિશાચ તમે હ, તેથી અલ્પકાળમાં આપ મોહનીયકમને મૂળમાંથી ઉખેડી નાખશે. જે શ્વેત પક્ષી જોયું, તેથી તમે શુધ્યાન ધ્યાશે. જે વિચિત્ર રંગ-બેરંગી પક્ષી જોયું, તેથી બાર અંગની પ્રરૂપણા કરશો. ગેવગે દેખવાનું ફળ–“ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુવિધ શ્રીસંઘની સ્થાપના કરશે. પદ્મસરોવર દેવું, તેથી ચારે નિકાયના દે તમારી સેવા કરશે.” સ્વમમાં જે સમુદ્ર તરી ગયા; તેથી તમે સંસારસમુદ્ર તરી જશે.” જે સૂર્ય દેખે, તેથી “ટૂંકા કાળમાં આપને કેવલજ્ઞાન પ્રગટ થશે. જે આંતરડાંથી માનુષેત્તર પર્વતને વીંટી લીધે, તેથી કરીને “આપની નિર્મલ કીર્તિ–ચશ અને પ્રતાપ સમગ્ર ત્રણે ભુવનમાં વિસ્તાર પામશે.” જે મેરુપર્વત ઉપર આરૂઢ થયા, તેથી કરીને તમો સિંહાસન ઉપર બિરાજમાન થઈને દે, મનુષ્ય અને અસુરો આદિની બાર૫ર્ષદામાં ધર્મની પ્રરૂપણ કરશે. • બે પુષ્પમાળાઓ જોઈ, તેનું ફળ હું જાણતા નથી. ત્યારે ભગવંત કહ્યું- “હે ઉત્પલ ! જે તું નથી જાણતે, તે હું કહું છું. માળાયુગલ દેખવાથી “હું ગૃહસ્થ અને શ્રમણ એવા બે પ્રકારના ધર્મની પ્રરૂપણ કરીશ.” ત્યાર પછી ઉ૫લ કેટલાક પ્રશ્નો પૂછીને ડીવાર બેસીને જે આવ્યું હતું, તે પાછા ગયે. (૫) પાખંડ અચ્છેદક ભગવંત પણ તે પ્રદેશમાંથી વિધિપૂર્વક વિહાર કરીને આગળ ગયા અને “મૂલાગ” નામના સંનિવેશમાં પહોંચ્યા. ત્યાં એક ઉદ્યાન વનમાં રહ્યા. “ભગવંત પધાર્યા છે. એમ હકીક્ત જાણુને લેકસમુદાય વંદન કરવા આવ્યો અને ભગવંતની પૂજા કરી. લોક સેવા કરવા લાગ્યા. લોકસમૂહને ભગવંત પાસે જતા દેખીને “અછંદક’ નામનો પાખંડી વિચારવા લાગ્યો કે, “ આ લેકે મને છોડીને તેની પાસે કેમ જઈ રહેલા છે? ત્યાં જઈને હું તેના યતિપણાના અભિમાનને દૂર કરું' એમ વિચારીને તે ત્યાં ગયો કે જ્યાં લોકસમૂહથી જેમનાં ચરણકમલ સેવાય છે એવા ભગવંત રહેલા હતા. ત્યાં પહોંચીને હાથની મુઠ્ઠીમાં તણખલું ગ્રહણ કરીને ભગવંતને બતાવીને કહેવા લાગ્યો કે અરે આ તણખલું છેદાશે કે નહિ ?' આ સમયે ભગવંતના શરીરમાં છૂપાએલ સિદ્ધાર્થવ્યંતરે કહ્યું કે- આ છેદાશે નહિ.” ત્યાર પછી તે દેવના પ્રભાવથી તણખલું કઠિનભાવ પામ્યું, તેને આમ તેમ મર્દન કરવા છતાં લગાર પણ ભાંગવા માટે તે સમર્થ ન થયે, ત્યારે ભેંઠો પડી ગએલે, સમગ્ર લોકોથી હાસ્ય કરાતે તે સ્થળમાંથી દૂર ચાલ્યા ગયે. (૬) ચંડકૌશિક સર્પને પ્રતિબદ્ધ - તે પ્રદેશમાંથી વિહાર કરીને ભગંવત સુખપૂર્વક અનેક વનખંડથી શોભાયમાન વનના મધ્યભાગમાં પહોંચ્યા. તે વન કેવું હતું? Page #395 -------------------------------------------------------------------------- ________________ ચાપન મહાપુરુષાનાં તિ પેાતાના લસમૂહની સ'પત્તિથી આવેલા પક્ષીગણને સ ંતાષ પમાડનાર વન મધ્યપ્રદેશમાં પવનથી ડાલતી વૃક્ષશાખાએ રૂપ ભુજાવલયાના હાવભાવ કરવા પૂર્વક જાણું નૃત્ય કરતુ ન હોય ? ૩૭૮ પ્રયાણુ કરતા પથિકાના સમૂહને નિર'તર ફળ મળવાથી સતુષ્ટ થયેલા પક્ષીઓએ કરેલા મોઢા શબ્દોથી જાણે ‘પધારો પધારા ’-એમ કહી એકદમ ખેલાવતું ન હેાય ? એકી સાથે સમૂહમાં ઉલ્લાસ પામતા અને ડાલતા નવીન કુંપળાના સમૂહના ખાનાથી જાણે ઉભું થઈ માન આપતું ન હેાય ? મનેાહર પુષ્પસમૂહમાં લીન થએલ ભ્રમરગણુના ગુંજા૨૧ના ખાનાથી જાણે ગાયન કરતું ન હોય ? આ પ્રમાણે જગદ્ગુરુનાં દર્શન કરવા માટે વિશેષ પ્રકારે વૃદ્ધિ પામતી ભક્તિપૂર્વક ત્રાસ પામેલ વિવિધ પદ્યગણુ જાણે સ્વાગત વચના કહેતા હાય. અર્થાંશ્ર્લેષ હાવાથી ભવભયથી ત્રાસ પામેલા શ્રાવક–સમુદાય વડે. આવા પ્રકારનું ગહનવન પાર કરીને વિષરૂપ દાવાનલથી ખળી ગએલા કાઈક છૂટા છવાયા દેખાતા સ્થાનમાત્રથી ઓળખાતા વૃક્ષવાળુ, વનમાં વિચરનાર વનેચરાએ પણુ ખાવા માટે જવા-આવવાનું જેમાં ત્યાગ કરેલ છે, લેાકેાના પણ જવા – આવવાના માર્ગ અંધ થયા છે, નિર ંતર ધૂમાડાથી વ્યાપ્ત થએલ દિશાના અંતરાલવાળાં, દુષ્કરાજા જેમ શકુનશાસ્ત્રના ત્યાગ કરે, તેમ પક્ષીગણે દૂરથી જ ત્યાગ કરેલ, મુંગામાં જેમ વાણીના તેમ નાશ પામ્યું છે-અદૃશ્ય થયું છે પાણી જેમાં, કુમતના માર્ગથી શ્રાવકગણુ દૂર પલાયન થાય તેમ શ્વાપદગણુ પણ જે વન-ગહનમાંથી દૂર પલાયન થયા છે. દૃષ્ટિવિષ-પૂર્ણ નેત્રની અગ્નિશિખાથી ભયંકર જણાતા એક ભૂમિપ્રદેશમાં ભગવત આવ્યા. તેના મધ્યભાગમાં ઊંચા ટેકરાવાળું એક રાફડાનું શિખર દેખ્યું. તેવા પ્રકારનું નિર્જન અરણ્ય દેખીને · અહે ! તદ્દન ફાઈ પણ પ્રાણીરહિત આ વનપ્રદેશ છે.’ એમ વિચારીને ત્યાં કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા. * તે વનની અ ંદર ખીજા કોઇ ભવમાં ચંડકૌશિક’ નામના લૌકિક ઋષિ હતા. કોઈ પણ કારણે ઋષિપણામાં પણ કાપ ઉત્પન્ન થવાના કારણે રૌદ્રધ્યાનના મનવાળા મૃત્યુ પામીને તે વનમાં વિષ જાતિના મહાસર્પ થયા. ત્યાં પણ અતિ કાપાયમાન થઈ ને દૂરકમ કરનાર હાવાથી ચડકૌશિક’ એવા નામથી પ્રસિદ્ધિ પામ્યા. તેણે અરણ્યમાં વાસ કરેલા હૈાવાથી આખું અરણ્ય સમગ્ર જીવેાના ભાગવટાથી રહિત થયું. હવે આવા નિર્જન અરણ્યમાં કાઉસ્સગધ્યાનમાં રહેલા પ્રભુને દેખીને અત્યંત ક્રૂર સ્વભાવવાળા આ સપે આને બાળી નાખું” એમ વિચારીને ભયંકર વિષાગ્નિશિખાના ભડકા સરખા નેત્રથી ભગવાન તરફ નજર કરવા લાગ્યા. કેવી રીતે ? • દંડની જેમ ઊંચી ાવાળા ઊભા રહેલ મુકુલિત કણા-મડલવાળા, અત્યંત ભય ંકર શરીરના વિસ્તારવાળા મહાસપ પૃથ્વીના બિલમાંથી બહાર નીકળવા લાગ્યા. પ્રજ્વલિત અગ્નિકણાથી કામર-ચત્રો પેાતાના શ્વાસથી મેઘને દૂર ફેંકતા, અંદરથી બહાર ખેં'ચેલા વિશાળ ૧ સૂર્ય સામે નજર કરી જે કાઈ મનુષ્ય, જાનવર કે ઝાડ ઉપર દૃષ્ટિ નાખે, તો તે બળીને ભસ્મ થઈ જાય, તેવું ઝેર જેની આંખમાં હોય, તેવી સજાતિ, Page #396 -------------------------------------------------------------------------- ________________ ચડ કૌશિક સર્પને પ્રતિમાધ ૩૭૯ " ફુંફાડાના શબ્દ ફેલાવતા, છેડાના ભાગના નમણાં નેત્રોની પ્રભાથી જેણે સૂર્યની ફેલાએલી પ્રભા જિતી લીધી છે, તેમ જ ભ્રમરકુલ, નીલકમળનાં પત્રો અને તમાલપત્ર સરખા શ્યામકેહ વાળા, ' અહી' હું જ અનુપમ સર્વોત્કૃષ્ટ તેજસ્વીપણું પામેલા છું, તેા વળી આ મારા ઉપર કાણ રહેલા છે?' એમ સમજીને રાફડાના ખિલના ઊંડાણમાંથી એકદમ બહાર નીકળીને ફા ઊભી કરીને ગૂંચવાએલા કુંડળી આકારપણે આકાશમાં તે સ` ઊભેા રહ્યો. સીષાસરળ શરીર વલયવાળે અને જેની જિહ્વા મુખથી બહાર નીકળી રહેલી છે, એવા પેાતાની ઊંચાઈથી તાડવૃક્ષને લઘુ કરીને જાણે તેનું હાસ્ય કરતા હતા. ત્યાર પછી તે નાગેન્દ્ર ખાળી નાખેલા પ્રચુર પાપવાળા જગદ્ગુરુની આગળ પ્રભુને બાળી નાખવાના ઈરાદાથી અંગારા વરસતાં નયનયુગલને ખેાલતા હતા. તે સમયે ધગધગતા વિષકાના સમૂહરૂપ અગ્નિ-જ્વાલાથી ભરેલી તે દૃષ્ટિ વિજળી માફક સુવર્ણગિરિની ગુફામાં જવા માટે પ્રતિષિ`ખિત થઈ. ઝળહળતા કઠોર સૂર્યકિરણની જેમ વિલાસવાળી દૃષ્ટિપ્રભાથી જાણે જિનેન્દ્ર મજબૂત સુવર્ણ –ત તુએથી ઈન્દ્રદયજ આંધ્યા હોય તેમ શાભતા હતા. આ પ્રમાણે દૃષ્ટિષિ સપે મહારાષ પૂર્વક પોતાની દૃષ્ટિ ફેંકી, પરંતુ જગદ્દગુરુના રામમાત્રને પણ ખાળવા સમથ ન થઈ. ત્યાર પછી દૃષ્ટિવિષે ફેંકેલ તે દૃષ્ટિ ભગવંતમાંથી નીકળેલ શીતલેશ્યાના પ્રભાવથી સ્ખલિત થતી નિક થઈ. પાતાની દૃષ્ટિને પ્રભાવ પ્રતિસ્ખલિત થયે દેખવાથી રાષવશથી નીકળતી ફુત્કારવાળી વિષાગ્નિ—જવાલાથી ભય’કર મુખવાળા સપ` ભગવંતને કરડવાની ઈચ્છાથી નજીક પસ્યા અને જગદ્ગુરુને ડ'ખવા પ્રયત્ન કરવા લાગ્યા. સતત ડંખ મારવા છતાં પણ જ્યારે ભગવંતને થાડી પણ પીડા કરવા સમથ ન થયા, ત્યારે તેવા પ્રકારના સમગ્ર વિષવિશેષ આકેલા તે સર્પને દેખીને ભગવંતે કહ્યું કે હું ચંડકૌશિક ! તું આ કેમ ભૂલી ગયા કે આ ભવથી પહેલાના ત્રીજા ભવમાં એક ખાળમુનિએ ઇરિયાવહી-પ્રતિક્રમણ નિમિત્તે સ્મરણ કરાવતાં તેના તરફ કાપથી તું મારવા દોડ્યો હતા, પણ નીચે પટકાઇ પડયા અને ક્રેાધવાળા મારવાના પરિણામના કારણે તાપસના આશ્રમમાં ઉત્પન્ન થયા. ત્યાં મોટી વય થતાં અને તે આશ્રમના કુલપતિ મૃત્યુ પામતાં ત્યાં જ તુ' કુલપતિ થયા. ત્યાં જંગલમાં પૂજાના સામાન, ઇંધણા આદિ લેવા માટે ગએલા તને કંઇક કોપના પ્રસંગ મળતાં કુહાડી ઉગામી દોડતાં દોડતાં સ્ખલના પામ્યા. પેાતાની જ કુહાડીથી સખત ઈજા પામેલા તરત મૃત્યુ પામ્યા. ત્યાંથી અહી ફ્રી સ`પણે ઉત્પન્ન થયે ' તા હજી પણ કયા કારણે કાપ ધારણ કરે છે? તે હવે આ સ વિચારીને કાપના ત્યાગ કર, આ કપ એ ખરેખર સુખસ'પત્તિમાં વિઘ્નભૂત છે-એમ સમજ, અથ સમૂહ ઉત્પન્ન કરવામાં અનથ કરનાર છે. કલ્યાણસંપત્તિ મેળવવામાં પ્રતિકૂળ છે. શુભવિવેકના શત્રુ છે. મેાક્ષમાર્ગની આરાધનાના અનુષ્ઠાનના વિરોધી છે. સ્નેહ-પરપરાને તાડનાર, અવિવેક–વૃક્ષનું મૂળ, દુર્ગતિ-પતન ઉત્પન્ન કરનાર છે. એટલું જ નહિ પણુ—મોટા કાપઅગ્નિના જ્વાલા—સમૂહથી જેણે વિશેષ પ્રકારે વિવેક નાશ કર્યાં છે, એવા લેાક પેાતાને અને બીજાને પરમાથથી જાણતા નથી. જે કાષ્ઠમાં અગ્નિ ઉત્પન્ન થાય છે, તેને જ પ્રથમ ખાળે છે, તેમ કાપાધીન થએલ પુરુષ પેાતાને સહુપ્રથમ માળે છે. ક્ષીણ શક્તિ વાળા થયા પછી બીજાને મોકલેલ શુ નુકશાન કરી શક્શે ? અગ્નિ પેાતાના આશ્રયને આળે J Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત છે, તેમ તારા કાપ તને મળે છે. આ પ્રમાણે સમગ્ર જગતમાં જે પ્રાણીએ છે, તે કાપથી પરાજિત થએલ છે, તેવા મનુષ્યને આ લેાકમાં કે પરલેાકમાં સુખની પ્રાપ્તિ હાતી નથી. • ખીજું આ ક્રોધવશ બનેલા પ્રાણીએ પાતાને કે ખીજાને ગણતા નથી. સુખ કે દુઃખની સમજણુ હોતી નથી. આપત્તિ કે સંપત્તિ, હિત કે અદ્ભુિત, સુ ંદર અને ખરાબ, જીવિત અને મરણની દરકાર હૈ।તી નથી, સર્વથા ક્રોધાધીન બની તેવું આચરણ કરે છે, જેથી ઊંડા, દુ:ખે કરી પાર પામી શકાય તેવા ભવસમુદ્રમાં ઝૂમી જાય છે. માટે પૂર્વભવમાં કરેલ કેપના વિપાકફળનુ સ્મરણ કરીને, અતિદુષ્કર કરેલા તપ ક્રોધથી નિરક થયા છે, એવી પપ્રકૃતિના ત્યાગ કર. રખે હવે નરકરૂપ દુઃખાગ્નિમાં ઈન્ધનરૂપ ન બનીશ.” આવું ભગવંતનું વચન શ્રવણુ કરીને હવે આસના હૃદયમાં વિવેક પ્રગટ થયા. ચિત્તમાં ઉપશમભાવ ઉલ્લાસ પામ્યા. ત્યાર પછી ભગવ ંતને પ્રણામ કરવા પૂર્ણાંક ચરણકમળની સમીપે બેઠો. સ્વભાવથી ભય કર હાવા છતાં પણ દૃષ્ટિ પ્રસન્નભાવને પામી. પેાતાની નિંદા કરવા લાગ્યા કે— ‘ક્રૂરકમ કારી મારા આ જન્મને ધિક્કાર થાએ કે, જેણે લાંબા કાળનું ઉપાર્જન કરેલ તેવા પ્રકારનું તપવિશેષ ક્રોધાધીન થઈ નાશ કર્યું, એટલુ જ નહિં, પરંતુ કાપવશ ખની આવા પ્રકારના અત્યંત ક્રૂર સ્વભાવ પામ્યા. આ પ્રમાણે ચિત્તમાં વૈરાગ્ય પામીને પેાતાની ચેષ્ટાની નિંદા કરતા વિધિપૂર્વક અનશન સ્વીકારીને મૃત્યુ પામી ભાગભૂમિમાં ઉત્પન્ન થયા. (૭) સુદ્ર દેવે કરેલ ઉપસર્ગનુ નિવારણ ચ'ડકૌશિકને પ્રતિમાધ પમાડી સમગ્ર જીવાને પ્રતિધ કરનારા ભગવાન વહૂ માન સ્વામી ત્યાર પછી તે પ્રદેશમાંથી પૃથ્વીમાં વિચરવા લાગ્યા. વિવિધ પ્રકારના ઉગ્ર તપવિશેષથી અશુભ કર્માના વિનાશ કરતા અનુક્રમે વિવિધ તરંગાની રચનાવાળી ગંગા મહાનદી નજીક આવ્યા. તે નદી કેવી છે ? કિનારા પર ઉગેલા વિશાળ વૃક્ષેા પરથી નીચે પડતાં પુષ્પાથી સુશોભિત, સ્નાન કરતા વનહસ્તિઓની સૂંઢના પ્રહારથી ઉછળી રહેલી ઉંચી લહરીઓવાળી, કાંઠા પર રહેલી ભીલયુવતીઓનાં નયનને પ્રસન્ન કરનાર લતાએથી લીલી છમ, નિરંતર પરસ્પર અથડાતા ઉજ્વલ જળસમૂહથી મનેાહર. જળથી થએલા વિવિધ તરંગામાં પ્રસાર પામેલા ચંચળ ઉછળતા હિમકણવાળી, અત્યંત દુસ્તર અગાધ જળવાળી ગંગાનદી પાસે જગદ્ગુરુ આવી પહેાચ્યા. વળી નદી કેવી ? કિનારા પર ઉભા રહેલા વનહાથીએ દતૂશળના અગ્રભાગથી ખાદીને પાડી નાખેલ વિશાળ ભેખડાવાળી, ભેખડાના છિદ્રમાંથી બહાર નીકળતા લટકતા ચંચળ મહાસપે[વાળી, મહાસપેĪની ચપળ લપલપાયમાન થતી જિજ્ઞાના અગ્રભાગના સ્પર્શથી ચટાતા જલસમૂહવાળી, જળસમૂહથી જૈના મૂળભાગ છેદાઈ ગએલા છે, એવા પડતા વૃક્ષોથી રાકાએલી, રાકાએલ લહેરાના પરસ્પર સંઘષ થી અત્યંત વિશીષ્ણુ થએલા શ્વેત ફીણવાળી, ફીણના પિંડથી શ્વેતવણુ વાળા અને તેથી વિશેષ પ્રકાશિત કરેલા ગુણસમૂહવાળી, આ પ્રમાણે જગગુરુનાં દનથી વૃદ્ધિ પામતા આનદથી વિકાસ પામતા પ્રગટ સ્વચ્છ જળપૂ પવનથી ઉછળતી લહેરાના હિમથી જાણે અર્ધ્ય આપતી ન હેાય ? Page #398 -------------------------------------------------------------------------- ________________ સુદ દેવે કરેલ ઉપસર્ગ–નિવારણ ૩૮ ત્યાર પછી પાર પામી ન શકાય તેવી નદીને દેખતા ભુવનગુરુને સામા કિનારે ઉતારવાના નિમિત્તે તે સ્થળે એક નાવડી આવી પહોંચી. સામા કિનારે જવા માટે લેકે નાવડીમાં ચડવા લાગ્યા. તેમની સાથે ભગવંત પણ નાવડીમાં આરૂઢ થયા. જળમાં નાવડી વહેતી કરી. હલેસાં મારવા લાગ્યા, નાવડી ચાલવા લાગી. આ સમયે પૂર્વ જન્માક્તરને વૈરી ત્રિપૃષ્ઠ વાસુદેવને પ્રતિશત્રુ અશ્વગ્રીવને જીવ તેવા પ્રકારના કર્મવેગે નાગગોત્રવાળા કુળમાં “સુદંષ્ટ્ર નામે ઉત્પન્ન થયે. તે સુષ્ટ્ર ભૂતે અવધિજ્ઞાનના ઉપગથી ભગવંતને નાવડીમાં રહેલા જાણીને વૃદ્ધિ પામેલા ક્રાધ પૂર્વક આવીને માયા પ્રગથી મહાનદીના જળને ક્ષોભ પમાડ્યું. મોટા માજાઓના સમૂહો ઉછળવા લાગ્યા. મહાનદી ભયંકર બની. કેવી ?–-વાયુથી પ્રેરિત અને આંદોલિત લહેરના કારણે ઉછળતા જળસમૂહવાળી, જળસમૂહના કારણે તૂટી પડતા કિનારાઓના વેગથી દૂર ફેંકાતા ચપળ મત્સ્યવાળી, માની અતિનિપુણ ગતિ વડે પુંછડી અફળાવાથી ઉછળતા જળસમૂહવાળી. મત્સ્ય વડે ક્રોધ-પૂર્વક કરાએલા પ્રહારથી અફળાએલ જળવડે ચંચળ તરંગવાળી, ચંચળ તરંગેના સંગથી યુક્ત કારંડ, હંસજાતિ અને ઉડતા વ્યાકુળ ચક્રવાવાળી, ચક્રવાકે કરેલા કોલાહલથી કરી રહેલા વિવિધ પક્ષીઓવાળી, આ પ્રમાણે ઉત્પન્ન થતા અંતરવતી ગંભીર જળના આઘાતથી સુશિત થયેલા કલેલવાળી ગંગાનદીને નાગેન્દ્ર અતિશય તેફની ભયંકર બનાવતે હતે. આ સમયે નાવડીમાં બેઠેલા લેકે અતિ આકુળ-વ્યાકુળ થયા. વહાણ ચલાવનારા નિયમકે વિષાદ પામ્યા. પહેલાં કેઈ વખત ન થએલું એવું આ શું બન્યું ?’ એમ વિચારવા લાગ્યા. તે સુદાઢ દેવ પણ પૂર્વભવમાં બાંધેલા વેરના કારણે ક્રોધથી વ્યાકુલ બની સમગ્ર નાવડીના લોકેને મારવા ઉદ્યત થયે. ત્યારે તેવા પ્રકારની સ્થિતિ જોઈને કરુણાપ્રધાન ચિત્તવાળા ભગવંતે વિચાર્યું કે, “જુઓ ! મારા નિમિત્તે આ સર્વને ઉપદ્રવ થયે. આ સમયે સુદાઢ દેવે જળ સપાટી ઉપરથી બહાર નીકળીને મોટા બે હાથના સંપુટથી મહાનદીના મધ્યથી નાવડી ઉપાડી. તે દેખીને “બચાવે બચાવ”—એવા પ્રકારને હાહારવ શબ્દ ઉછળે. પરંતુ જગદગુરુના પ્રભાવથી તે ઉપદ્રવ જોઈને કમ્બલ-શમ્બલ નામના નવીન ઉત્પન્ન થએલા દેએ આવીને તે ઉપદ્રવ અટકાવ્યું. ઈ રિછત કિનારે ઉપદ્રવરહિત નાવડી ઉતારી. પ્રગટ થઈને તે દેએ ભગવંતને પ્રણામ કર્યા. તે દેખીને લોકોને આશ્ચર્ય થયું. લેકે કહેવા લાગ્યા કે— “અહા ! અરે આ કોઈ દેવતાઈ પ્રભાવવાળા મનિ છે, તેમના પ્રભાવથી અમે નિવિદને ઉતરી ગયા. એમ ફરી ફરી બેલતા લોકેએ જગદ્ગુરુના ચરણકમળમાં પ્રણામ કર્યા. કંબલશંબલ દે પણ લોકસમૂહ સાથે ભગવંતને પ્રણામ કરીને પોતપોતાના ઉચિત સ્થાને ગયા. પૂર્વભવના વૈર-મરણના કારણે થએલ કેપથી નાશ થએલા પ્રભાવવાળો અને સમગ્ર લેકને આશ્ચર્ય ઉત્પન્ન કરાવનાર “સુદાઢ’ દેવ ચાલ્યા ગયા. પછી મૌન ધારણ કરનાર-ઉપદેશ ન આપવાં છતાં પણ ભવના ભયથી ભય પામેલા ભવ્ય જીવે રૂપી કમળખંડને પ્રતિબંધ કરતા અતિશયવાળા ત્રણે જગતના ગુરુ વર્ધમાનસ્વામી ધરાપીઠમાં વિચારવા લાગ્યા. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત (૮) પુષ્ય સામુદ્રિક અને ઇન્દ્રના સવાંદ ત્યાંથી આગળ અનુક્રમે વિહાર કરતા કરતા ભગવત ચપળ જળ-તર ગાર્થી શૈાભાયમાન ‘વરાંગ' નામની નદીએ પહાંચ્યા. તેના કિનારાના પ્રદેશમાં કે જ્યાં જીણી સુકુમાર રતીના પટ ઉપર રહેલા હતા, તેમજ જે પ્રદેશ અચિત્તપણે પરિણમેલા હતા, તે ઉપર પગલાં સ્થાપન કરીને ભગવંત રહ્યા હતા. તે રેતીમાં પડેલાં પગલામાં ચક્ર, અંકુશ, વા વગેરે લક્ષણો દેખીને લક્ષણ જાણનાર પુષ્પ નામના સામુદ્રિક વિચાર કરવા લાગ્યો કે—મહા આશ્ચર્ય, કે ચક્રવતી ના લક્ષણવાળી પગલાની શ્રેણી કાઈક પગે ચાલનારની જણાય છે, તે તે વિષયમાં મને મેટું આશ્ચર્ય થાય છે, અથવા તે આમાં આશ્ચર્ય પામવા જેવુ' શુ' હાઈ શકે ? કારણ આ સંસારમાં કેની વિષમ દશા થતી નથી ? —એમ વિચારીને જોઉ તા ખરે। તે મહાનુભાવને' તેના પગલે પગલે તેમની પાછળ ગયા. આ મહાનુભાવનાં દનથી નકકી મારા સ પદાર્થાની સિદ્ધિ થશે.’ એમ વિચારી આગળ ચાલવા લાગ્યા. કેટલાંક ડગલાં ચાલ્યા, એટલે અશાક વૃક્ષની નીચે કાઉસ્સગ્ગ-પ્રતિમા ધારણ કરીને રહેલા ભગવંતને દીઠા. ભગવંતના દેહનુ' સ્વરૂપ દેખીને વિચારવા લાગ્યા કે, માત્ર મામના ચરણમાં જ સામુદ્રિક લક્ષણો નથી, શરીરમાં પણ શ્રેષ્ઠ શ્રીવત્સનુ લક્ષણ દેખાય છે. તે આવા પ્રકારની શ્રેષ્ઠ લક્ષણુ—સ'પત્તિ હોવા છતાં તેમના દેહ પર વસ્ત્ર માત્ર પણ નથી; તે આ લક્ષણો નકામાં છે કે, લક્ષણશાસ્ત્ર ખાટુ છે ? તે ખરેખર આ શાસ્ત્રના કરેલા મારા પરિશ્રમને ધિક્કાર થાઓ, કારણ કે ઝાંઝવાના જળમાં જેમ ભેળું હરણ ભ્રાંતિ પામે તેમ, હું પણુ લક્ષણુશાસ્ત્રની વ્યાખ્યામાં ભરમાયે જણાઉ છું, નહિંતર આ સમગ્ર લક્ષણુ-સંપત્તિ ભરતાધિપતિના ફળવાળી કેમ ન થાય ? ભિક્ષા પ્રાપ્ત ન થવાથી એનું આવું દુખલ શરીર કેમ થાય ? આ પ્રમાણે પુષ્પ સામુદ્રિકને પેાતાની નિંદા કરતા જાણીને ઇન્દ્ર મહારાજાએ કહ્યું કે અરે લક્ષણ જાણનાર ! તે સામુદ્રિક શાસ્ત્ર જાણેલુ છે. કારણ તુ સાંભળ– ખરાખર ચક્રવતીનાં લક્ષણા ખાટાં છે-એમ રખે તું ન વિચારીશ, ‘આ ભગવાન ધર્મચક્રવતી છે’-એમ તે‘ કેમ એમને ન જાણ્યા ? જે લક્ષણા ભરતાધિપ ચક્રવતી નાં કહેલાં છે, તે જ લક્ષણા હે બુદ્ધિશાળી ! ઉદાર ધર્મચક્રવતી પણાનાં કહેલાં છે, ચક્રવતી પણાનું ફળ ક્રૂરતાવાળું છે, જ્યારે ધર્મચક્રવતી પણું શુભફળ આપનાર છે. અહીં આ બેને પ્રગટ આટલે ફરક સમજવા, માટે કરીને ‘લક્ષણશાસ્ત્ર ખાટુ છે. ’ એમ ખેદ ન કરીશ. વળી શાસ્ત્રમાં કહેલ છે કે–બીજા કરતાં ધર્મચક્રવતી ગુણામાં સત્કૃષ્ટ હાય છે.' આ પ્રમાણે મહુરીતે સમજાવીને પુષ્પ સામુદ્રિકને લક્ષણુશાસ્ત્રમાં વિશ્વાસવાળા કર્યાં ઘણા ધન, ધાન્ય, સુવણૅ સમૂહથી તેની તૃષ્ણા દૂર કરીને ઈન્દ્ર મહારાજાએ તેને કહ્યું કે, તું એમ કલ્પના કરીને આવ્યે હતા કે આ મહાનુભાવનાં દર્શન કરવાથી મારા મનેરથા પૂર્ણ થશે.' ફરી તેમનું સ્વરૂપ જોઈ ને વિષાદ પામ્યા, પરંતુ આ ભગવ'તના ચરણની રજના પણ સ્પર્શ કરવાથી જીવાનાં દારિવ્ અને ઉપદ્રવ નાશ પામે છે, તેા પછી દન તે શું ન કરે ? એમ કહીને ઇન્દ્રમહારાજા અદૃશ્ય થયા. જેણે શિષ્ટ પુરુષાના પ્રભાવ દેખેલા છે અને ઈન્દ્રવડે ધનના દાનથી ઉત્પન્ન થએલા પર્યાપ્ત પૂર્ણ ભાવવાળા આનંદના વેગના કારણે વિકસિત અત્યંત ઊર્ધ્વગત રામાંચાથી શે।ભતા, મેહરહિત તે ‘પુષ્ય' પ્રણામ કરીને પેાતાના સ્થાને ગયા. Page #400 -------------------------------------------------------------------------- ________________ ગાશાળાના અધિકાર (૯) ગોશાળાના અધિકાર ભગવંત પણ તે પ્રદેશમાંથી યથાક્રમે વિહાર કરતાં કરતાં ‘રાજગૃહ'માં પધાર્યાં. ત્યાં નગર અહાર નાગલંદ (નાલંદા) નામના એક પરામાં એકાંત અને અવર-જવર રહિત વસતિ દેખીને આખી રાત્રિ કાઉસ્સગ્ગ-ધ્યાનમાં ઉભા રહ્યા. પ્રભાત-સમયે માસ-ક્ષપણુના પારણાના સમયે જયશેઠને ત્યાં વિચિત્ર લેાજનથી પારણુ કર્યું. અહા દાન !’ એમ ખેલતા દેવાએ હિરણ્યની વૃષ્ટિ વરસાવી. વળી ખીજા માસક્ષપણુના પારણે નંદન નામના શેઠને ત્યાં પારણું કર્યું. ત્યાં પણુ દેવાએ તે જ પ્રમાણે સત્કાર કર્યાં. કરવા છતાં આ પ્રમાણે સમગ્ર લેકથી નિરંતર પૂજાતા ભગવંતને દેખીને ગેાશાલ' નામના પૂજા– ભિલાષીએ ભગવંતની પાસે આવીને શિષ્યપણાના સ્વીકાર કર્યાં. કેવલજ્ઞાન ઉત્પન્ન ન થવા છતાં પણુ ભગવાને આમાં ભવ્યત્વનું બીજ છે.’ એમ માનીને તેનું અનુસરણ સ્વીકાર્યું. ત્યારપછી જે જે તપવિધાન ભગવાન કરતા હતા, તે તે તપવિધાનને આ પણ કરતા હતા. પરંતુ તેને ભગવંત સરખું' લ થતું ન હતું. કયા કારણથી ?- અતિદુષ્કર તપ પણ તે ગેાશાળાને તેવું ફળ થતુ ન હતું. કારણ કે, ભાવની નિમળતા વગર કરેલા તપ એ માત્ર ક્ષુધાના પરિશ્રમ વેઠવાનેા છે. જે આત્માને પ્રવચનમાં શ્રદ્ધા, ભક્તિ તેમજ ચિત્તની શુદ્ધિ નથી, તે એવા તપ કરીને ઘણા કલેશ સહન કરે તે તેને તે નિરર્થક નીવડે છે. જે કાઈ પૂજા–સત્કાર, માન, દાન, સન્માન, કીર્તિ મેળવવા માટે તપ કરે છે, તેને તપ નિર્વાણના છેડાવાળા થતા નથી. આ પ્રમાણે ભગવંતને થતા પૂજા-સત્કાર મેળવવાની અભિલાષાવાળા તે તેવું ફળ મેળવતા નથી, માટે મનની નિ`ળતા એ જ મુખ્ય છે. આ પ્રમાણે તીવ્ર ઉપવાસાકિ તપસ્યાથી સુકવી નાખેલ શરીરવાળા તે ગેાશાળા એક વખત પ્રભુ પાસે આવીને પૂછવા લાગ્યા કે–હે દેવાય ! આજે હું શાનું ભાજન કરીશ ? [ભગવંતના દેહમાં છૂપાએલ] સિદ્ધાથ દેવે કહ્યું કે કોદ્રવાની કાંજીથી' ત્યાર પછી તે જ પ્રમાણે પારણું થયું. ૩૮૩ ત્યાર પછી ભગવંત કોઈક દિવસે કોલાક’ સન્નિવેશમાં પધાર્યાં. ત્યાં ગેાશાળાએ ખીર રાંધતા ગાવાળને દેખીને પ્રભુને પૂછ્યું કે- ‘હે ભગવંત ! મને અહીં ક્ષીરનુ ભેજન પ્રાપ્ત થશે કે નહિ ?' ત્યારે સિદ્ધાર્થ દેવે કહ્યું કે- થાડી રંધાયા પછી આ હાંલ્લી ભાંગી જશે.' ત્યાર પછી ગાશાળાએ ગાવાળાને હકીકત જણાવતાં સાવધાની રાખવા છતાં ગેાવાળ-પુત્રોને તેમજ થયું. ક્રી તલના ક્ષેત્રમાં ભગવંતને પ્રશ્ન કર્યાં કે આ તલના છોડવાની સીંગમાં કેટલા તલ ઉગશે ? સિદ્ધાથે કહ્યુ’-સાત તલ થશે.’ ત્યારપછી ગેાશાળાએ તે છોડને ઊખેડીને ગમે ત્યાં ફેંકી દીધેા. ગાયની ખરીવાળા પગલામાં પડવાથી ત્યાંજ તે છેડ ઊગ્યા. તે માર્ગેથી પાછા ફરતાં ફરી ગેાશાળાએ પૂછ્યું કે, તે તલના છેડ કયાં છે ? અને તેમાં કેટલા તલ છે ?- એમ પૂછતાં સિદ્ધાથે ખતાવ્યા. ફરી કોઈ વખત પૂછ્યું કે આજે હું શાનુ ભાજન કરીશ ! સિદ્ધાર્થ ક્યું કે- મનુષ્યમાંસનું’ત્યારપછી એક માઇ પાસે જઈને કહ્યું કે- આજે મને ખીરભાજન ખાવાની અભિલાષા થઈ છે.' તે સ્ત્રી મરેલા બાળકને જન્મ આપનારી હતી. તે સ્ત્રીએ મરેલા બાળકના માંસને દુધમાં પકાવીને ખીરરૂપે તૈયાર કરીને પુત્રની અભિલાષાથી ગાશાળાને ખીરભાજન આપ્યું. લેાજન કર્યા પછી કઈક હસતા ભગવંતની પાસે જઈ ને ઉપ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત હાસ કરતે કહેવા લાગ્યું કે, “અહો ! માંસજનનું મિષ્ટાન્ન.” સિદ્ધાર્થે કહ્યું કે, “બરાબર તેમ જ છે. જે તને શ્રદ્ધા ન હોય તે વમન કર. તે જ પ્રમાણે વમન કર્યું, એટલે તેવું માંસ જોયું. એટલે તે સ્ત્રી ઉપર ઘણે કોપાયમાન થયે અને તે તરફ ગયે. એ અવસરે સિદ્ધાર્થે તેના ઘરનું દ્વાર પલટાવીને બીજી દિશામાં કર્યું. તે ઘર અને સ્ત્રી ન મળવાથી પિતાનું તેજ ફેંકીને અધું ગામ સળગાવી નાખ્યું. તીવ્ર તપવિધાન કરવામાં તત્પર ભગવંતના દિવસે આ પ્રમાણે પસાર થતા હતા. કેવી રીતે ? અતિતીવ્ર કઠોર સૂર્યકિરણે પ્રસાર પામેલાં હોવાથી અતિતાપવાળા ગ્રીષ્મકાળમાં મધ્યાહન સમયે આતાપના લેતા કાઉસ્સગપણે ઊભા રહેતા, સતત ગર્જના કરતા પ્રચંડ મેઘ-સમૂહ વરસવાના સમયમાં પર્વતગુફામાં રહેતા, સ્વાધ્યાય કરવામાં તત્પર, હિમકણુમિશ્રિત વાયરાથી ભરેલા ભુવનમાં જગન્નાથ લાંબી ભુજા કરીને રાત્રિ કાઉસ્સગ્નમાં પસાર કરતા રહ્યા હતા. આ પ્રમાણે વિવિધ પ્રતિમા–વિશેષના અભિગ્રહ ધારણ કરીને ઘણુ કમશે ખપાવતા, ભવ્ય છનું રક્ષણ કરતા ભૂમંડલમાં વિચરતા હતા. (૧૦) વ્યંતરીને શીત ઉપસર્ગ કેઈક સમયે શિયાળાની ઠંડી તુમાં માહમહિનાની રાત્રીએ ભગવંત આખી રાત્રિએ કાઉસગ્ગ–પ્રતિમાપણે ઉભા રહ્યા. પહેલાના ભવમાં તાપસીપણામાં તપવિધાન પૂર્વક મરીને [ ભગવંતના પૂર્વભવની ત્રિપૃષ્ઠ વાસુદેવની અંતઃપુરની અપમાનિત એક રાણી ] વ્યંતરીપણે ઉત્પન્ન થઈ. કાઉસ ધ્યાને ઉભેલા ભગવંતને દેખીને હિમકણથી વ્યાપ્ત પવન-સહિત જળવર્ષોથી ઉપદ્રવ કરવા લાગી. ભગવંત અકંપિત ચિત્ત અને સ્થિર સત્વથી શીત ઉપસર્ગ સહન કરવા લાગ્યા. કેવી રીતે ?– હિમકથી મિશ્રિત પવનવાળા ઠંડા જળનાં બિંદુઓ સ્વભાવથી જ શીતળ હોય છે અને જ્યારે તે વ્યંતરી તેને ગ્રહણ કરે, પછી તેની શીતળતા માટે કહેવું જ શું ? વ્યંતરીએ પિતાના હાથથી ફેકેલા મંડલાકાર અને વેગવાળાં શીતળ જળબિંદુઓ તીક્ષણ અગ્રભાગવાળા બાણની જેમ જગદ્ગુરુના શરીરમાં પ્રવેશ કરતાં હતાં. આ પ્રમાણે સહ શીત ઉપસર્ગ સહન કરી રહેલા ભગવંતને કર્મસમહને ચૂર કરનાર ધ્યાનગ વિશેષ ઉદીપિત થયે. ત્યાર પછી તે “પૂતના” વંતરી પાપથી રહિત પવિત્ર થયેલા, ઉપસર્ગમાં અડેલ રહેલા ભગવંતને જાણીને રાત્રિ પૂર્ણ થઈ એટલે જ્યાંથી આવી હતી, ત્યાં પાછી ગઈ. ત્યાર પછી સૂર્યનાં કિરણેના સ્પર્શથી નિર્મળ થએલ પૃથ્વીતલમાં વિચરતા પ્રભુ સૂરસેન” નામના દેશની નજીક પહોંચ્યા. ગોશાળે પણ તે જ પ્રમાણે તાપવિધાનમાં ઉદ્યમ કરતાં ભગવંતની સાથે વિચરતાં જટામંડલમાં અને મસ્તકમાં અનેક જૂઓવાળા, જીર્ણ વસ્ત્ર ધારણ કરનાર “વિટ” નામના બાલતપસ્વીને જે. તેવા પ્રકારના તાપસને જોઈને હાસ્ય કરતાં પૂછયું કે આ તમારા લિંગ-વેષનું શું નામ છે? તમારે આચાર કેવા પ્રકારને છે?”એ વગેરે પ્રશ્ન કરીને તેની અવગણના કરી એટલે ક્રોધાયમાન થએલા તે તાપસના તેજને સહન ન કરી શક્યો, તરત જ ભગવંતની પાસે આવ્યું. ભગવંતના પ્રભાવથી તેનું તેજ નિષ્ફળ થયું. તેને Page #402 -------------------------------------------------------------------------- ________________ વધમાનસ્વામીને સમભાવ, ગોશાલકને નિયતિવાદ ૩૮૫ રહેલો જોઈને “વિટ” તાપસ કહેવા લાગ્યું કે, “આ ગોશાળકને તમે જ બચાવ્ય” એમ કહીને તે ગયે. આ પ્રમાણે ગોશાળક અનેક ટુચરિત્રો કરતો હોવા છતાં જગદ્ગુરુ તે વિષયમાં મધ્યસ્થભાવ રાખતા હતા. જગદગુરુના વિશેષ અતિશયે દેખીને ગોશાળકે પોતાની ન્યૂનતાથી પશ્ચાત્તાપ અને આત્મનિંદા કરતાં ભગવંતના ચરણ-કમલથી છૂટા પડીને પોતાના ઈરહેલા સ્થાન તરફ પ્રયાણ કર્યું. ત્યાં જઈને નવીન શાસ્ત્રની પ્રરૂપણું શરુ કરી. ઉકળતા ધની હાંલ્લીનો વિનાશ, તલનો છેડ, માંસ–ભેજન આદિનું કથન જે પ્રમાણે સિદ્ધાર્થ વ્યંતરદેવે કહ્યું, તે તે જ પ્રમાણે થયું. –એમ બ્રાતિ-જનિત પિતાની બુદ્ધિની કલ્પનાથી વિતર્ક-નિયતિની કલ્પના કરીને “નિયતિવાદની રચના કરી, એટલે તે મત પ્રસિદ્ધિને પામે. આજીવિક લેકેની આજીવિકાના કારણે આ નિમિત્ત ખાસ કરેલું, તે જ નિયતિવાદીઓની દષ્ટિનું ઉત્પાદન થયું. આ પ્રમાણે શાળકે રચેલ “નિયતિવાદ” દર્શન ઉત્પન્ન થયા પછી ઘટી ગએલા પાપકર્મવાળા ભગવાન વાદ્ધમાન સ્વામી લેકમાં વિચરવા લાગ્યા. અત્યંત સમાધિમય મનવાળા ભગવંત ત્રસ અને સ્થાવર નાં ચરિત્રોને નિરૂપણ કરતા, સંવર માટે પ્રવૃત્તિ કરતા, હૃદયમાં વિવિધ પ્રકારની સુંદર ભાવનાઓ ભાવતા, મિત્ર અને શત્રુઓ તરફ સમાન દૃષ્ટિ રાખતા ભગવંતે રાગવાળા ચિત્તને વિરાગવાળું કર્યું. કેવી રીતે ?- કેઈક સ્થળે સમગ્ર દે, અસુરે અને મનુષ્ય વડે વિશેષ પ્રકારે પૂજા પામતા અને કેઈક સ્થળે પ્રત્યેનીક-અત્યંત પી લેક–સમૂહથી નિંદા કરાતા, કેઈક જગ્યા પર નિર્દયતાપૂર્વક અનેક ઉપસર્ગોના સમૂહથી ઘાયલ થએલા દેહવાળા, કેઈક જગ્યા પર અનુકૂળ-ભક્તિવાળા દેવો-અસુરે વડે પૂજાએલા ચરણવાળા, જગતના તમામ જંતુઓ પ્રત્યે અભેદ સ્વરૂપવાળા અર્થાત્ મૈત્રીભાવનાવાળા, સુખ-દુઃખના વિષયમાં પિતાની સમાન ગણનારા, સ્તુતિ અને નિંદા કરનાર પ્રત્યે ભેદ ન દાખવનારા, આ પ્રમાણે સુંદર ચરિત્ર અને વિવિધતય -વિશેષથી વૃદ્ધિ પામતી શુભ લેશ્યાવાળા, વિવિધ પ્રકારના મહા ઉપસર્ગોના ભય જેમણે દૂર કરેલા છે એવા વદ્ધમાન ભગવંત વિચરી રહેલા હતા. આ પ્રકારે અનેક તપોવિધાન કરવામાં તલ્લીન થએલા ભગવંતનું મન અનુકૂળ ઋતુઓ હોવા છતાં ક્ષોભ ન પામ્યું. ઋતુઓ કેવી હતી ?–પ્રથમ પ્રગટ થએલ આશ્રમંજરી-સમૂહની ગંધમાં આસક્ત થએલા ભ્રમણ કરતા ભ્રમરકુના ઝંકારવાળા, મનોહર વૃક્ષોની શ્રેણિમંડલમાં લીન થએલ ચતુર કોયલના મધુર શબ્દોથી મુખરિત થએલ દિશાના મધ્યભાગવાળા, મનહર યુવાન ગણેએ પહેરેલ સુંદર વેષના વિવિધ વણેથી અને રાસમંડલીઓના ગવાતા સુંદર મધુર ગીતથી કામદેવ જેમાં ઉત્તેજિત થએલ છે, એવા વસંત સમયમાં પ્રભુનું મન ક્ષોભ પામતું ન હતું. તીવ્ર સૂર્યનાં કિરણોને સમૂહ ફેલાવાના કારણે ભુવનનો મધ્યભાગ જેમાં સંતાપિત થએલ છે, તપેલા પૃથ્વીલથી ઉઠતા વાયુ વડે પ્રેરિત અને ઉડતા તીણ સ્પર્શવાળા કાંકરાના સ્પર્શથી અસહ્ય, અત્યંત અણગમતા શબ્દ કરતી ઝાલરના ઝંકારથી બીજા શબ્દો જેમાં દબાઈ ગયા છે, એવા ગ્રીષ્મકાળમાં પણ ભગવંતનું મન ક્ષોભ ન પામ્યું. નવીન મેઘની મંડલીના ગંભીર ગજરવથી મુસાફરે જેમાં ત્રાસ પામે છે, ચંચળ વિજળીદંડના આઘાતથી ત્રાસ પામેલી પથિકજનની પત્નીને શરીરને કંપાવનાર, સતત પરિપૂર્ણ વરસાદની સ્કૂલ ४८ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત પાર પડવાના કારણે ઉન્માર્ગમાં પ્રવર્તતા જળસમૂહવાળા વષ સમયમાં પ્રભુનું મન ક્ષોભ ન પામ્યું. નવીન તાજા રસવાળા ખીલેલા કમળના પરાગથી પર્વતસહિત આકાશના મધ્યભાગને જેણે ધુંધળા વર્ણવાળો કર્યો છે, શાલિક્ષેત્રનું પાલન કરનારી કલમગેપિકાના મધુર શબ્દ સાંભળવા માટે પથિકજને જેમાં ઊંચી ગ્રીવા કરીને ઊભા રહેલા છે, હાથીને મદજળ અને સ્વચ્છ ઉછળતા સસછદોની ગંધથી એકઠા થએલા જમરના ગુંજારવ જેમાં સંભળાઈ રહેલ છે, એવા શરદકાળ વડે ભગવંતનું મન ક્ષોભ ન પામ્યું. ગામડીયા લેકેએ આરંભેલ ગૃહલેપ–કાર્યથી ગ્રામનાં રહેઠાણે જેમાં સુંદર થયાં છે, વિકસિત થએલ ગુંચવાએલી પ્રિયંગુલતાની મંજરીના સમૂહથી વને જેમાં પીળા વર્ણવાળાં થએલાં છે, ૫લાલસમૂહના આવરણ જેને છે એવા સુતેલા પથિક વડે પરિવર્તન થતાં કઠોર “હર હર” શબ્દ જેમાં સંભળાઈ રહેલા છે, એવા હેમંતના આગમનથી પણ ભગવંતનું મન ક્ષોભ ન પામ્યું. ઘણા હિમના કણના સમૂહથી યુક્ત અસહ્ય ઠંડે પવન જેમાં સતત ચાલી રહેલું છેગામના અધિપતિએ ઉત્પન્ન કરેલ ધર્માગ્નિની પાસે સુતેલા પ્રવાસીની નાસિકાથી “ઘુર ઘુર” શબ્દો જેમાં નીકળી રહેલા છે. અત્યંત સ્પષ્ટ વિકસિત થતા કંદરૂપ અટ્ટહાસ્યથી પ્રચુર ઉદ્યાના સમૂહ જેમાં હસી રહ્યા છે, એવા શિશિર સમયથી પણ પ્રભુનું મન ડોલાયમાન ન થયું. આ પ્રમાણે ઘણા પ્રકારના તપ અને ચારિત્રના અભ્યાસ કરતા ક્રમે કરીને દઢભૂમિની બહાર રહેલ લાંબા કાળથી સર્વ ઋતુનાં વૃક્ષોની શોભા રહિત પેઢાલ' નામના જુના ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યાર પછી તે જીર્ણ ઉપવનમાં પ્રભુના આગમનના પ્રભાવે વૃક્ષોની શાખાઓ વિકસિત થવા લાગી. તે ઉદ્યાન–વૃક્ષોના પત્રોના સંચયથી ઉતપન્ન થએલી શોભા વિનાશ પામી હતી, પરંતુ પ્રભુના આગમનના પ્રભાવથી નવીન તાજાં કુંપળનાં પત્રસમૂહથી અનુરાગ માફક તરત જ પ્રગટ થઈ. અવાવરી ( વગર વપરાતી) જીણું વાવડીમાં કમલિની–ખંડથી જળ સુશોભિત થઈ ગયું, ગાઢ સેવાલ ન જણાય તેમ કમલે વિકસિત થયાં. વિકસિત થવાની શરૂઆતમાં આમદરહિત હોવા છતાં પણ મધુપાન કરવાની તૃષ્ણવાળા ભ્રમરોનાં ટોળાં કમલમંડળને દેખતાં જ તેમાં લીન થતાં હતાં. ભ્રમરોથી વીંટળાએલ સુંદર સરોવરમાં વનલકમીએ જગદુંગુરુને દેખતાં જ હર્ષની અધિકતાથી જાણે એમ હાસ્ય કર્યું કે, જેથી કળીના બાનાથી વનલક્ષમીન દંતાગ્રભાગ શેડો દેખાવમાં આવ્યું. તે જ ક્ષણમાં કંપાયમાન પત્રપુટવાળા કમળ જગદ્ગુરુનાં દર્શનથી પ્રસાર પામતા અને વધતા હર્ષવાળાં નલિનીનાં મુખ જાણે હાસ્ય કરતાં ન હોય? જ્યારે એચિંતા જિનચંદ્ર આવી પહોંચ્યા, ત્યારે વિરમય પામેલી ઉપવનલકમીએ ચિરકાળથી ત્યાગ કરેલાં લતાગૃહોને તૈયાર કર્યા. નમન કરતી વૃક્ષોની સૂઢમલતાએ કળીઓ કુટવાના બાનાથી જાણે અત્યંત ભકિતથી અધિકપણે રોમાંચ-ઉદ્ગમને ધારણ કરતી ન હોય? જીર્ણ ઉદ્યાનમાં તે જ ક્ષણે ફેલાએલી વર્ષાકાળની શેભા સરખી શેભા જિનેશ્વરના ચરણ– કમળના પ્રભાવથી ઉત્પન્ન થઈ. આ પ્રમાણે જિનેશ્વરના ચરણના પ્રભાવથી ઉત્પન્ન થએલ વૃદ્ધિ પામતી શેભાના સમુદાયવાળા ઉપવનમાં પશ્ચિમદિશામુખમાં નમતે સૂર્ય થયે છ દિવસના અંતભાગમાં અતિવિરલ અંકુરિત પરિપકવ ધરાતલના છેડાના ભાગમાં ભગવંત એક રાત્રિવાળી મહાપ્રતિમાને અભિગ્રહ ધારણ કરીને કાઉસ્સગ-ધ્યાને ઉભા રહ્યા. કેવી રીતે ? Page #404 -------------------------------------------------------------------------- ________________ સૌધર્મેન્ટે કરેલી ભગવંતની સ્તુતિ ૩૮૭ એકદમ સર્વ ઈદ્રિના દુષ્ટભાવથી રહિત, દષ્ટિના વિક્ષેપવાળા અને નિઃશ્વાસ-પ્રસાર રોકવાથી નિષ્ફપિત સર્વ અંગવાળા, એકાગ્રચિત્તવાળા રહેલા હોવાથી હૃદયમાં વિશુદ્ધ થતી શુભ લેશ્યાવાળા, સુરે, નર અને.તિર્યંચોએ કરેલા દુસ્સહ ઉપસર્ગોમાં દુર્લફયવાળા, સર્વ નેની ઈચ્છા પૂર્ણ કરનાર તેમ જ શુભફળ આપનાર લટકતી ભુજારૂપી શાખાવાળા ભગવત કલ્પવૃક્ષની જેમ અશોકવૃક્ષના મૂળમાં શોભતા હતા. (લેષાર્થ હેવાથી કલ્પવૃક્ષ પણ મનોરથ પૂર્ણ કરનાર અને લટકતી શાખાવાળા હોય છે. ) આ પ્રમાણે મહાઅભિગ્રહના કારણે વિશેષ પ્રકારે વૃદ્ધિ પામતા શુભ ધર્મધ્યાનવાળા ભગવંત ઘણું ભવમાં ઉત્પન્ન થએલા દુઃખને ક્ષય કરવા માટે પ્રતિમાપણે કાઉસગ્ન-ધ્યાનમાં રહ્યા. વૃદ્ધાવસ્થાના કારણે ઘટી ગએલા પ્રતાપવાળા રાજાની જેમ સૂર્ય આથમી ગયે. (સૂર્યપક્ષે પણ દિવસ પૂર્ણ થવા આવે, ત્યારે તેને તાપ ઘટતું જાય છે. ) પશ્ચિમદિશાના મુખરૂપ સરોવરમાં સૂર્યનાં કિરણેથી ગૃહિત કમલિનીની જેમ સંધ્યા પ્રતિબંધ પામી. દુર્જનનાં કૃષ્ણવદન-પાપવચનની જેમ વિલાસવાળા, સૂર્યના અસ્ત થયા પછી લાગ મળતાં અત્યંત અંધકારસમૂહ ફેલાવા લાગે. પૂર્વ દિશારૂપ વધૂના ઘુસણુ-કેસરથી અરુણ સ્તનમંડલ સરખું ચંદ્રબિંબ ઉદય પામ્યું. દૂર રહેલા હોવા છતાં પણ ચંદ્ર કાંતિના પ્રકર્ષથી અંધકાર-સમૂહને ભૂંસી નાખે–અર્થાત અંધકાર દૂર કર્યો. વિકસિત દલપુટની અંદર લીન થએલ ભ્રમર-મંડળવાળા, કુમુદખંડે સારવારમાં ઉત્પન્ન થયા. આ પ્રમાણે રાત્રિમાં ભ્રમરમંડળના ચંચળ પાદ અને પાંખવડે ઉડાડેલી, ચાંદની સરખી ઉજજવલ, પરાગરજથી ધુંધળા વર્ણવાળી ચંદ્રથી જેની શોભા વૃદ્ધિ પામી રહેલી છે, એવી એક રાત્રિમાં એક સમયે પિતાના પરિવાર સાથે સભામંડપમાં બેઠેલા સૌધર્માધિપતિ ઈન્દ્ર ઘણું દૂર રહેલા હોવા છતાં પણ હંમેશાં હૃદયમાં પ્રભુને ધારણ કરતા ચિંતવવા લાગ્યા કે- “અત્યારે વર્ધમાન સ્વામી ભગવંત પોતાના ચરણકમળના સ્પર્શથી ધરાતલના ક્યા પ્રદેશને પવિત્ર કરતા વિચારતા હશે?” -એમ વિચારતાં અવધિજ્ઞાનને ઉપયોગ મૂક્યો, તે નગર બહારના ઉપવનમાં, વિચિત્ર ભૂમિ–ભાગમાં પ્રતિમા અભિગ્રહવિશેષ અંગીકાર કરીને રહેલા પ્રભુને જોયા. પ્રતિમાપણે રહેલા ત્રિભુવનગુરુને ઈન્દ્ર મહારાજા કેવી રીતે જોતા હતા? નિષ્કપ શરીરની વૃદ્ધિ પામતી નિર્મળ કાંતિથી અલંકૃત ધરપ્રદેશવાળા, અને મેરુપર્વતની જેમ દેવતાઓ અને અસુરે વડે સેવાતા ચરણ-કમળવાળા, ધ્યાનાગ્નિ વડે ઘણુ ભવેના કર્મસમૂહને બાળતા, જળહળતા વડવાગ્નિના સમૂહની જેમ ભવ્યજીના સંસાર-સમુદ્રને શેષનાર, અર્થાત્ સંસાર ટૂંકે કરનાર, બાલસૂર્યની સરખી કાંતિને ધારણ કરનાર, નજીકમાં થનાર કેવલજ્ઞાનની પ્રભાવાળા, અંતરમાં ઉર્ધ્વગામી કિરણવાળે સૂર્ય જેમાં પ્રગટ થઈ રહેલ છે એવા આકાશમાર્ગની સરખા, આ પ્રમાણે ત્રિભુવનરૂપ ભવનના તેજેરાશિ માફક દીપતા અવધિજ્ઞાનથી ઉપગ મૂકીને સકલ જગતના નાથને ઈન્દ્રમહારાજા જતા હતા. ભગવંતને જોતાં જ એકદમ સિંહાસનને ત્યાગ કરીને બંને હાથની અંજલિ ભાલતલ પર એકઠી કરીને ધરણિતલમાં સ્થાપન કરેલા જાનુયુગલવાળા, પૃથ્વીતલ પર આંદોલન થતા મનહર રનહારવાળા ઈન્દ્રમહારાજા મસ્તકથી પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા. કેવી રીતે? Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ચેપને મહાપુરુષોનાં ચરિત હે જિનેશ્વર ! તમે જ્યવંતા વ. દુજેય કામદેવને દૂર કરેલ હેવાથી વૃદ્ધિ પામેલા પ્રતાપવાળા ! આ ભવ-સમુદ્રમાં ડૂબતા શરણ વગરના મનુષ્યને તમે જ શરણ છે. અંધકાર -સમૂહને દૂર કરનાર સૂર્યબિંબ સરખા અજ્ઞાન-અંધકાર દૂર કરનાર તમારા દર્શનથી જેઓ પ્રતિબંધ પામ્યા નથી, તેઓને ફરી વિધ કદી થતો નથી. પાર વગરના સંસાર-સમુદ્રમાં છો ત્યાં સુધી જ ભ્રમણ કરે છે કે, જ્યાં સુધી આપના નયનના અવલોકનના વિષય બન્યા નથી. વિષયરૂપી પાશમાં ફસાએલા રાગરૂપી શિકારીથી હણાતા હરણસરખા જીવોને માત્ર તમા રથી જ મોક્ષ થવાને છે. જેઓ તમારાં વચનામૃતને કર્ણ જલિથી “ઘુટ ઘુટ” કરીને પાન કરતા નથી, તેઓ વિષયતૃષ્ણાના કલેશથી શેષાએલા નકકી વિનાશ પામશે. અજ્ઞાન--અંધકારને દૂર કરનાર હે જિનચંદ્ર! કુમુદ-મંડલની જેમ નિર્મળ કેવલજ્ઞાન વડે ઉજવલ એવા આપ મને પ્રતિબંધ કરે. નષ્ટ કરેલા યુદ્ધના કારણે પ્રચંડ પ્રતાપના પ્રસરવાળા કરેલા અપૂર્વ વિક્રમથી પૂજિત એવા શાસનને તમે વીતરાગ હોવા છતાં પણ પ્રવર્તા. હે જિનચંદ્ર! આ પ્રમાણે પૃથ્વીતલમાં ચાલતા, કમલ ઉપર સંચરતા આપના ચરણોને ફરી ફરી નમન કરીએ છીએ.” આ પ્રમાણે સુરેન્દ્ર ગ્રહ-નક્ષત્રના ઇન્દ્રાદિકથી પૂજિત જિનચંદ્રને વંદન કરીને વિવિધમણિજડિત હોવાથી આશ્ચર્યકારી સિંહાસન પર બેઠેલા, હર્ષથી વિકસિત હજારે નેત્રોથી જેવાતા હજારો સામાનિક દેવે સાથે સભામાં બેઠેલા ઈન્દ્રમહારાજા બોલવા લાગ્યા કે–સૌધર્મ દેવલેકમાં નિવાસ કરનારા “હે સુરભો ! આ જગદ્ગુરુના દૌર્યાતિશય તરફ નજર કરે કે, જેમણે મહાઅભિગ્રહ સ્વરૂપ પ્રતિમા અંગીકાર કરેલી છે અને તેમાં દેવે, અસુરે, યક્ષો, રાક્ષસે, ભુજગપતિ, ભૂતસમુદાયે આવીને ગમે તેવા ઉપસર્ગો કરે, તે પણ પ્રભુના ધ્યાનને લગાર પણ ચલાયમાન કરવા સમર્થ થઈ શકતા નથી. કદાચ દૂર કરેલાં ઝરણું અને સુકાઈ ગએલી નદીઓવાળા, ભુજંગેની ફણાની મણિ એના કિરણેથી અરુણુવર્ણવાળા વિશાળ પાતાલને કદાચ ઉપર સ્થાપન કરી શકાય, કદાચ ઉછળેલા સમુદ્રના વલયથી તૂટેલા ઊંચા પર્વતના સમૂહવાળું અને આકાશમાંથી છૂટીને નીચે પડતા ગ્રહમંડળવાળું આકાશમંડળ નીચે પાતાલમાં સ્થાપન કરી શકાય. ( ખંડિત ગાથા ) કદાચ નિર્મલ ગુફાઓ અને શિખર-સમૂહવાળો અડેલ મેરુપર્વત કંપાયમાન થાય અને તે કારણે દેવમિથુનો ત્રાસ પામી જાય, તે પણ ત્રિભુવનના દૌર્યની તુલના કરનાર જિનેન્દ્રને આ જગતમાં સુરેન્દ્રો કે અસુરેન્દ્રો અણુ-પ્રમાણ પણ ધ્યાનમાર્ગમાંથી ચલાયમાન કરવાને સમર્થ બની શક્તા નથી. ત્યાર પછી ઈન્દ્રના મુખમાંથી નીકળેલ, વીર ભગવંતના હૈયે પ્રભાવતિશયરૂપ ગુણ-કીર્તનરૂપ વચન સાંભળીને કપ પામેલે અને તે કારણે ભયંકર ભ્રકુટી કરતે, ઈન્દ્ર સમાન અદ્ધિવાળે, મિથ્યાત્વઅંધકારથી વિવેકરહિત બનેલે “સંગમક” નામને એક દેવ કહેવા લાગ્યું કે– હે સ્વામી ! વિવિધ વ્યાધિ-વેદના ઉત્પન્ન થવાના કારણભૂત દુઃખની બહુલતાવાળા, વૃદ્ધાવસ્થામાં જર્જરિત થવાના કારણે ઉપહાસ કરવા લાયક, અકાલ-અકરમાતું મરણ પામવાના સ્વભાવવાળા, પરાભવ ઉત્પન્ન થવાના કારણે દુઃખની બહુલતાવાળા, કમાગત-વારસામાં મળેલા Page #406 -------------------------------------------------------------------------- ________________ સગામદેવના ભયંકર ઉપસગે ૩૮૯ ક્ષત્રિય-ધમ ના ત્યાગ કરીને વિરુદ્ધ ધર્માચરણ કરવામાં તત્પર એવા એક નાના મનુષ્યના શરીરની ખાતર સદા યૌવનવયના ગુણુયુકત પરાક્રમવાળા દેવના પ્રભાવની આપ અવજ્ઞા કરી છે ! ખીજું ઈન્દ્રે આ શું નથી જાણ્યુ કે—ગમે તેટલા પ્રાપ્ત કરેલા ગુણુાવાળા મનુષ્યા દેવાની તુલનામાં આવી શકતા નથી, કાચના મણિ તેજસ્વી મણિની સરખામણી પામી શકતે નથી.’ ઠીક, આ વાત રહેવા દો, પરમા-સિદ્ધિના નિમિત્તોની અવગણના કરનાર આ ક્ષત્રિય રાજાને પરાક્રમ છેડાવી ધ્યાનને ત્યાગ કરનાર થાય તેમ કરું. જુઆ— જે મહાપ્રલયકાળના અગ્નિના વિલાસ સરખી રાષ્ટિના પાતથી સમગ્ર જીવલેકને આળી નાખી ભસ્મ કરવા સમથ છે, મૂળ-પાયામાંથી ઉન્મૂલન થઈ ગભીર પાતાલમાં પડતા અને દેખાતા સુમેરુપવ તને પણ હસ્તતલમાં ઉભા રાખવા જેએ સમ છે, અવશ્ય થનારરોકી ન શકાય તેવા દેવના પ્રભાવાતિશયથી હું દેવરાજ ! તેવા મહામુનિઓને પણ ધ્યાનથી ચલાયમાન કરી શકાય છે, તેા પછી આની કઈ ગણતરી? તે કહા-તા હવે આજે જ આ પ્રમાણે જોવામાં આવે કે- કપટથી ગ્રહણ કરેલ મુનિવેષના ત્યાગ કરીને પેાતાના રાજ્ય માટે આસક્ત મનવાળા તે રાજ્ય પર સ્થાપન થાઓ. ’ પેાતાના સામર્થ્ય અને લાભ-નુકશાનના પરિણામના વિચાર કર્યા વગર આ પ્રમાણે કહીને મેાટી દેવસભામાંથી તે બહાર નીકળ્યા. જગદ્ગુરુ પ્રત્યે તિરસ્કાર કરવાના કારણે ઉત્પન્ન થએલ પાપસમૂહથી નાશ પામેલ શૈાભાસમૂહવાળો, રાહુમુખથી ગળેલા ચંદ્રષિ ́મ સરખા Àાભારહિત દેખાવા લાગ્યા. સ્વગ માંથી નીચે ઉતર્યાં, અને જ્યાં વંમાન પ્રભુ હતા, તે તરફ જવા પ્રયાણ કર્યું. પ્રલયકાળના પવન સરખી પ્રચ’ડ ગતિવિશેષથી ત્રિભુવનગુરુની સમીપે હેાંચે. કેવી રીતે ? વેગવાન વાયુ વડે ઉત્પન્ન થએલ વિષમ અને વિચલિત પ્રચંડ મેધ-સમૂહવાળા, ભયસહિત દૂર જતાં સુરવધૂએના વિમાના વડે ઉત્પન્ન કરાએલ ક્ષોભવાળા, વિશાળ ઉરઃસ્થલમાં લગ્ન થએલ-રાકેલ-એકઠા થએલ નિમ ળ ગ્રહચક્રવાળા, ચમકતા નિલ મણિ-જડિત મુગટાના કરણેાથી રચાએલ ઇન્દ્રધનુષવાળા, ગતિના વેગથી ઉછળતા સુંદર હારના પ્રસાર પામતાં કિરણેા વડે શ્વેત થએલ હિંગતાવાળા, પ્રતિકૂળ માગ માં લાગેલા મેઘમડળવાળા ગગનને તે દેવ કરતા હતા. ક્ષીરસમુદ્રમાં જેની છાયા પ્રતિષિમિત થએલી છે, એવા મદરપર્યંત સરખા વીર ભગવંતને ચંદ્રનાં કિરણેાથી અલંકૃત પૃથ્વીપીઠમાં જોયા. ત્યાર પછી જગતમાત્રના તમામ જીવેાના નિષ્કારણ એકખ સમાન વીર ભગવતને દેખતાં જ તે દેવના ધ અતિશય વૃદ્ધિ પામ્યા. અથવા ખરેખર પરાપકાર કરવામાં તત્પર એવા સજ્જનાને દેખતાં જ પ્રકૃતિદોષથી દુજ નાના કાધ વૃદ્ધિ પામે છે.’ કરતાં ભગવંતને દેખ્યા પછી વૃદ્ધિ પામતા ક્રોધવાળા તેણે પ્રલયકાળના વિલાસ સરખા ઉત્પાત કરતાર પવનસમૂહને ઉત્પન્ન કર્યાં. ક્ષયકાળના અગ્નિમાંથી નીકળતા ધૂમસમૂહથી અધિક ભય ́કર ધૂળસમૂહને ફેંકવા લાગ્યા. સમગ્ર મેઘના ગંભીર ગારવ અને મેાટી ધારા પડવાથી દુસહ એવી અકાલવૃષ્ટિ વરસાવવા લાગ્યા. સમગ્ર જંતુઓનાં નેત્રોના વિકાસમાને રાકનાર અંધકાર-સમૂહ પ્રસરવા લાગ્યા. ચંદ્ર, ગ્રહ, નક્ષત્રમંડલનાં અંતરા લખાઈ ગયાં. તેવા પ્રકારના અકસ્માત ઘનઘેશર અંધકારમય આકાશને શરદ—સમયની જેમ ભગવંતના અતિસ્થિર ધ્યાન વડે દૂર કર્યું. અર્થાત્ અંધકાર દૂર થયા. ત્યાર પછી તે Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ચોપન મહાપુરુષનાં ચરિત સંગમદેવે સતત વેગીલી ગતિવાળી, દુખે કરી નિવારી શકાય તેવા ચપળ પગવાળી કીડીઓનો સમૂહ વિકલ્પે. દુર્જનને લાગ મળવા માફક છેક સુધી ચડવા લાગે. અતિશય તીવ્ર વેદના ઉત્પન્ન કરીને ઉપદ્રવ કરવા લાગ્યા, પરંતુ જગદ્ગુરુના પ્રસન્ન ભાવને દેખીને આ કીડીઓથી તેમને ચલાયમાન નહીં કરી શકાય તેમ વિચારીને તે દેવે વજા સરખા કઠિન મુખાગ્રિવાળા પતંગીયાઓનાં ટોળાં બનાવ્યાં. અતિતીવ્ર વેદના ઉત્પન્ન કરનાર તેઓ એક સાથે ભગવંતના દેહને કરડતા હતા, છતાં પણ જગદ્ગુરુ ચલાયમાન ન થયા. ત્યાર પછી પ્રેમ રાખનાર જનોની જેમ પિતાની ઈચ્છાથી પોતે ગ્રહણ કરવા પૂર્વક સમગ્ર સુખના ઉપભેગ જેઓએ પ્રાપ્ત કર્યા છે, એવા અને જેમની સમગ્ર ઈચ્છા દૂર થઈ રહી છે અર્થાત પિતાની ધારણ નિષ્ફળ થવાથી તે પતંગ-સમૂહે પલાયન થયા. પતંગીયાને દૂર થએલા દેખીને વિંછી વગેરે વિષ્ફળ્યાં, તે કેવા ?–ચમકી રહેલા પીળાવણુંવાળા, ઉગ્ર આકૃતિવાળા, ઉંચી પૂંછડીના તલણ અગ્રભાગવાળા, વેગથી ચાલતા અભિમાની એવા વિંછી વગેરે ડંખ દેનાર ભયંકર પ્રાણીઓ વિફર્યા. તેઓએ પણ પ્રલયકાળનો ઉત્પાત કરનારી, અનિની ચિનગારી સરખી વેદના કરનાર સ્થૂલ પૂંછડીના કાંટાના ઘાતથી ભેદવા છતાં પણ ભગવંતનું મન ન ભેદાયું, ત્યારે ફરી વૃદ્ધિ પામતા શોધવાળા તેણે શું કર્યું? હવે કોધિત થએલા દેવના ચરણના અફાળવાના કારણે જર્જરિત થએલી પૃથ્વીમાંથી તરત જ રુધિર-સમૂહ સરખા વર્ણવાળાં મણિઓનાં કિરણોને સમહ ફેલાઈ ગયે, ત્યારે તે જ ક્ષણમાં વિલાપ કરતી પૃથ્વીએ ઉભા થઈને ફણની મણિઓના વિશાળ પ્રકાશવાળા સાપે ભગવંત ઉપર નાખ્યા. જળપૂર્ણ શ્યામ મેઘ સરખા વિષપૂર્ણ ફણાવાળા સર્પ-સમૂહના ફેલાવાથી મેઘ વડે જેમ મેરુ તેમ ભગવંત ઢંકાઈ ગયા. સર્પોની ફણુના ઉલ્લાસ પામતા કુંફાડાના જોરદાર પવનથી જગદ્ગુરુને ધ્યાનાગ્નિ કર્ય–ગહનમાં વિશેષ અધિક પ્રજ્વલિત થયે. આ પ્રમાણે વિષ ધારણું કરનાર મહાસર્ષે છોડેલા કૂકારના કારણે વિષલવયુક્ત જળથી ભીંજાએલા જગન્નાથ પર્વતની જેમ શ્યામ કાંતિ પામ્યા. - જ્યારે સર્પોના સમૂહથી પરેશાન કરાતા ભગવંતનું મન લગાર પણ કલુષિત ન થયું. ત્યારે તે દેવે ગજેન્દ્રના રૂપની વિદુર્વણુ કરી. હવે ગજેન્દ્ર કે વિકુળે, તે કહે છે – સજળ મેઘની જેમ ઉન્નત સ્કંધના વિલાસવાળા, ચપળ કાન ફફડાવવાના કારણે ભ્રમરનામંડળને જેણે વિષમ રીતે દૂર કરી વિખેરી નાખેલા છે, જેના મેટા ચરણના દબાણથી પૃથ્વીમંડળ નમી પડેલ અને ચૂરાએલ છે. જેણે ગંડસ્થલથી નિરંતર વહેતા મદજળના કારણે વર્ષો ઋતુના સરખા અંધકારવાળા દિવસો કરેલા છે, સ્થૂલ રિથર સૂંઢમાંથી નીકળતાં બિન્દુઓની આછી વર્ષા વરસાવતા, મજબૂત દંતમુશળથી ભેદાએલા અને દાંતમાં પરોવાએલા દ્ધાઓનાં કલેવરથી ભયંકર, જેણે વાયુ સરખી ગતિના વેગથી મોટા વડલાના વૃક્ષે ઉલટાવી દીધા છે, એવા ગજેન્દ્રનું રૂપ વિકવ્યું. રોષથી લાલ નેત્ર-પત્રવાળે અને જેણે સુંઢને અગ્રભાગ કુંડલાકાર બનાવેલ છે, એ તે હાથી ભગવંત પાસે પહોંચ્યું. કેવી રીતે ?–અધિક ગુણભૂત થએલ મદજળની સુગંધવાળે હાથી અજ્ઞાન–કિચડને નાશ કરનાર વિરોધી હાથીની જેમ વિર ભગવંત ઉપર આક્રમણ કરવા લાગ્યો. રોષવશ થઈ ઉલ્લાસ પામતા Page #408 -------------------------------------------------------------------------- ________________ સંગમદેવના નિષ્ફળ થયેલા ઉપસર્ગો ૩૧ લાંબી અંગુલિવાલા હસ્તથી જેમ થપ્પડ ચડે, તેમ પ્રલયકાળના વપતન કરતાં અધિક કઠિન સૂંઢ વડે હાથી ભગવંતને પ્રહાર કરવા લાગે. વિશાળ પર્વતના શિખર સરખા મજબૂત કઠિન ભગવંતના વક્ષસ્થળમાં વજથી કઠોર દંતાગ્રભાગને વેગથી તિઓં સેંકવા લા. ૧૬૦ મી ગાથા ખંડિત છે.) ત્યાર પછી ગજેન્દ્રના રૂપને સંકેલીને શાર્દૂલ-વ્યાઘનું રૂપ વિકુવ્યું. તે કેવું હતું ?મહાક્રોધ કરવાના કારણે જેની ગર્જનાથી ઉત્પન્ન થતા પડઘાથી ગુફાઓ પૂરાઈ ગઈ, પ્રચંડ ભ્રકુટીની રચનાવાળા મુખથી ભય ઉત્પન્ન કરનાર, સળગતા અગ્નિની જ્વાલા સરખા પીળા વર્ણન વાળી આંખની છટાથી ચંચળતા કરાવનાર, વદન-કંદરામાં રહેલા અધિક પ્રમાણુવાળા મજબૂત, દેખતાં જ ભયંકર લાગે તેવા દાંતવાળા શાર્દૂલના રૂપને જોયું. રાવણ હાથીના ગંડસ્થલ સરખા ઉન્નત એવા ભગવંતના ભુજા-શિખર-સ્કંધ પર આક્રમણ કર્યું. તીર્ણ નખ અને પૂછવાળે, વલુરવાના ચિત્તવાળે, સ્થિર પહોંચાવાળો તે વ્યાવ્ર ત્રિભુવનનાથના ઊંચા મજબૂત ખભા પર ચડી બેઠો. ઘણા પહેલા મુખની કંદરાવડે ખભાને ચીરી નાખી, તેમજ પગના અગ્રભાગને ખાઈ ગયે, એમ કરીને જાણે તે પ્રભુના ઉપાર્જન કરેલા કર્મસંદેહને ધૂણાવીને ખંખેરી નાખતો હોય. લગાર પણ રોષ ન કરનારા અને મૌન ધારણ કરનારા એવા ભગવંતની ક્ષમા એ જ વ્યાઘને દૂર કર્યો. આ પ્રમાણે વૃદ્ધિ પામતા અભિમાનવાળા તે “સંગમદેવે તરત જ કુપિત વ્યાઘના રૂપને દૂર કર્યું અને ભયંકર નિશાચરનું રૂપ વિકુવ્યું–તે કેવું હતું ? જેણે અત્યંત ઊંચા વળેલા અતિશ્યામ દેહની કીતિથી ભુવનને ભરી દીધાં છે, વિકરાળ વદન-ગુફામાં લટકતી જિહાવાળા પરિપૂર્ણ મેઘના સમૂહ સરખું શ્યામ પિશાચનું રૂપ વિકુવ્યું. તે કેવું હતું ? ભારી વર્ષાકાળમાં પ્રસાર પામતી કાળી રાત્રિના અંધકાર સરખું શ્યામ, ચામડાથી મઢેલાં હાડકાં અને લાંબા નખવાળું, ભયંકર દેખાતા અવયવોવાળું, જેણે નેત્રરૂપી અગ્નિના જ્વાલામંડળથી નક્ષત્રમંડલને દૂર કર્યા છે, જેમાં અધિક પ્રમાણુવાળા દન્તથી પ્રગટ થતી પ્રભાના કારણે દિશાના અંતે વેત થયા છે. કમ્મર પર બાંધેલા દઢ કપાયમાન સપેથી કુત્કાર કરાતા વક્ષસ્થળ પર ઉછળી રહેલી, સરસ હૃદય સહિત મનુષ્યનાં મસ્તકની માળાવાળા, મુખ-કંદરામાંથી નીકળતા મુક્ત અટ્ટહાસ્યવાળા, તેમજ નીકળતા અગ્નિના તણખાવાળા, ચંચળ વિજળીદંડ સરખી કાંતિવાળા, હાથમાં ઉભા કરેલા ત્રિશુલવાળા, તરત જ કાપેલા હાથી આદિના રુધિરના કણેથી ખરડાએલ, પાદપ્રહારથી કંપાવેલ પૃથ્વીતલમાં પડતા ગિરિશિખરવાળા, મહાસર્પોના પાશથી બાંધેલા કેશપાશની ગાંઠથી કેશસમૂહ જેને ઉભે રહેલો છે, જેનાં ભયંકર નેત્રોમાંથી લાંબી અને ઉલકા સરખી દષ્ટિ નીકળી રહેલી છે. આ રીતે અત્યંત ભયંકર શિયાળો વડે કરાએલા ફેકાર શબ્દથી યુક્ત, ત્રિભુવનના ભયને ઉત્પન્ન કરનાર નિશાચરેન્દ્રનું રૂપ તે દેવે કર્યું. ત્યાર પછી અંધકાર-સમૂહ જેમ ચંદ્રને, તેમ આ પિશાચ જિનચંદ્રને ઉપદ્રવ કરવા લાગ્યું. તેણે જગદગુરુને અનેક પ્રકારના ઉપદ્રવ કરીને પરેશાન કર્યા, જેથી તેના બલનું અભિમાન ઓસરી ગયું, પણ ભગવંતનું મન જરા પણ ક્ષોભ ન પામ્યું. આ સમયે તે સંગમ દેવે પિશાચના રૂપને સંકેલીને પ્રચંડ બાણના વેગ સરખે વાયરે વિકુ. તે કે હતે?—સમગ્ર દેવે અને દાન વડે ન રોકી શકાય તેવા વેગવાળો, મહાવેગના કારણે કંપિત પૃથ્વીમંડળથી Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ચેપન મહાપુરુષોનાં ચરિત ઉછળેલા રજ-સમૂહથી જેણે આકાશ-મંડલને આચ્છાદિત કરેલ છે. જેણે મૂળમાંથી ઉખેડી ઉછાળીને નીચે પાડ્યા છે, જેણે અતિતીર્ણ પથરા અને કાંકરાની સતત વૃષ્ટિ-ધારાથી પીડા ઉત્પન્ન કરી છે, જેણે વેગથી ઉખાડેલા પર્વતેને નીચે પાડીને ભૂમંડલ કંપિત કર્યું – એવા પ્રકારને પ્રચંડ વાયુ વિકળે, વળી તે દેવ રજ-પટલ એકઠું કરીને પવનને વટેળીયારૂપે જમણું કરાવવા લાગે. કેવી રીતે ? તે કહે છે – તે સમયે અધિક ઉતી રજના સમુદાયથી થએલા વંટોળીયા વડે જાણે પૃથ્વી કંપતી ન હેય-તેમ જણાવા લાગ્યું. તે જ ક્ષણે અતિતીણ અગ્રધા રવાળા વેગથી ફેકેલા અણીયાલા પત્થરના અસા પ્રહારો જગદ્ગુરુ ઉપર પડવા લાગ્યા. કઠેર સ્પર્શવાળા કાંકરાઓની વૃષ્ટિ થવાના કારણે તીવ્ર વેદના ઉત્પન્ન થઈ. તે મહાપવનના કારણે અગ્નિજ્વાલાઓ વધવા લાગી અને મહાઉત્પાત થયે. આ પ્રમાણે સમસ્ત વન, સમગ્ર ઉદ્યાન અને પૃથ્વીરજને વટેળીયાએ ભમાવ્યું, પરંતુ તે વાયુચક્ર આ મહામુનિના હૃદયને ભમાવી ન શક્યું. એટલે ત્યાર પછી પ્રભુના શરીરના સંસર્ગથી ખંડ ખંડ થએલ નિષ્ફળ વાયુચક્રના પ્રવેગવાળા, જગદ્ગુરુના અભિગ્રહને ભંગ કરાવવા માટે આકાશ-પાતાળ કરતા, ઉપસર્ગમાં નિષ્ફળતા મેળવતાં પ્રભુને વધ કરવા માટે એકતાન બનેલા અને તે જ વ્યવસાય કરનાર અત્યંત દુષ્ટબુદ્ધિના પ્રકર્ષવાળા તે “સંગમ” દેવે કાલચક્રની વિમુર્વણ કરી. તે કેવું હતું ?– ચમકતી વિજળીના મંડળથી જાજવલ્યમાન ઉન્નત મેઘના શિખર સરખા વિલાસવાળું, મેરુપર્વત અને સ્વયંભુ સમુદ્રના સરખા પરાક્રમવાળું, હજાર કાલલેહના ભાર પ્રમાણુ વજનદાર પ્રચંડ કાલચક બનાવ્યું. તે વળી કેવું હતું ?- પ્રજ્વલિત ભાસ્વર અગ્નિશિખાના સમૂહના કારણે અસહ્ય દર્શનવાળા, પ્રલયકાળના અગ્નિથી સળગી રહેલ પૃથ્વીમંડળને ગ્રહણ કરીને જાણે ઉડતું ન હોય ? જગદ્ગુરુના વધ કરવાના વ્યવસાયના સાહસ કરવાના મનવાળા ઉપર રહેલા તે દેવે પ્રસાર પામેલા અગ્નિના તણખાઓથી ત્રાસ પમાડનાર એવા ચક્રને ભગવંત પર ફેંકયું. ઉપરથી પડતી ઉલકાથી ભુવનને ભયની શંકા ઉત્પન્ન કરાવનાર સૂર્યમંડળની જેમ મધ્યમાં ઉકાવાળા ઊંચા-નીચા થતા દોડતા પ્રજવલિત જ્વાલા-સમૂહથી કાબરચિત્રા વર્ણવાળા પડતા ચક્રને પોતાના ભવનમાં રહેલા વિદ્યાધરો અને નરેન્દ્રો જોતા હતા. તે સમય કાજળની જેમ ચમક્તા શ્યામવર્ણવાળા, વિજળીએના ચમકવાથી શોભતા, ભયંકર ગર્જનાના શબ્દો કરતા પ્રલયકાળના મેઘ-સમૂહ સરખા કાળચક્રને જોઈને ભયથી વ્યાકુળ દે અને દાન આકાશમાને છેડીને ચારે દિશામાં દૂરદૂર દેડી ગયા. તે ચક્રના વૃદ્ધિ પામતા તેજ અને પ્રભાવથી ચંદ્રમંડળની પ્રભા ઝાંખીનિસ્તેજ બની ગઈ નષ્ટ થએલ નક્ષત્રમંડળવાળું આકાશ-આંગણુ સળગી ઉઠ્ય, પર્વતે કંપવા લાગ્યા, પૃથ્વી ભ્રમણ કરવા લાગી. અતિશય વેદના ઉત્પન્ન કરનાર, નિષ્કપ અને ધૂમાડા સહિત જ્વાલાસમૂહવાળું તે ચક્ર એકદમ પ્રભુના મસ્તક-પ્રદેશ ઉપર પડ્યું. તે સમયે પ્રભુ કાદવની જેમ કઠણ પૃથ્વી-મંડલમાં ઘુંટણ સુધી ઊંડા ખૂંચી ગયા, પરંતુ શુભધ્યાનના વ્યાપારથી વિચલિત ન થયા. આવું ચક્ર પ્રભુના ઉપર ફેંકવા છતાં તેમના મહાધ્યાનને ભંગ ન થયે, એટલું જ નહિં પણ થઇના ટુકડા થયા ત્યારે તે દેવની ઈચ્છા નિષ્ફળ થવાથી તે મનમાં દુભાયે. આવા પ્રકારના અનેક પ્રતિફળ ઉપસર્ગો ઉપર નવા નવા ઉપસર્ગો કરવા છતાં જ્યારે ભગવંતનું ચિત્ત લગાર પણ ચલાયમાન ન કરી શકે, ત્યારે તે દેવ વિચારવા લાગે કે Page #410 -------------------------------------------------------------------------- ________________ શ્રી માનસ્વામીને સગમદેવના ઉપસ ૩૯૩ ખરેખર તેમનુ ધ્યેય અને ઉપસ સહન-શીલતા અજમ છે. હવે તેને અનુકૂળ આચરણુ કરવા વડે તેનું સામર્થ્ય જોઉં. કારણ કે, મહાપુરુષા પણ વિષયાભિલાષાથી પરાધીન કરી શકાય છે. સુંદરીઓના વિલાસી કટાક્ષેાથી આત્માનુ ભાન ભૂલી જવાય છે. આ પ્રમાણે ક્ષણુ વારમાં અનેક પ્રકારના પોતાના મનથી વિચારા કરીને વસત-સમય ઉત્પન્ન કર્યાં. કેવા ? નવી પ્રકટ થએલી આશ્રમ જરીએના ગુચ્છાઓથી સુંદર મકરંદરસથી પીળા વણુ વાળા, ભ્રમરાના સમૂહથી મુખર વનના મધ્યભાગવાળા, અત્યંત વિકસિત પાટલ–ગુલાખ પુષ્પાથી આચ્છાદિત થયેલ ભૂમિ-પ્રદેશવાળા, કળીઓવાળા કુરબક-માગરા પુષ્પાની સુગંધથી છેતરાએલા ભોળા ભ્રમરાવાળા, કાયલના ટાળાના મધુર શબ્દોથી વિરહ-વ્યાકુળ થએલા પથિકજનવાળા, કામળ અને શીતળ મલયાચલના વાયરાથી ડોલતા વૃક્ષેા અને લતાઓના સમૂહવાળા, માનિ નીના માનને વિનાશ કરનાર, અભિમાની લેાકેાના મનના તે ક્ષણે અધીરતા માટે જે આગ્રહવાળા હતા, જેને ગયા પછી થોડા કાળ થયા હતા, એવા પ્રિયજનના દર્શન માટે ઉત્કંઠા ઉત્પન્ન કરનાર વસંત-સમયની તે દેવે રચના કરી, વળી વસ’તલક્ષ્મી કેવી ? વ'તમાસના સંસર્ગના કારણે પ્રગટેલા અનેક વાંથી શાભાયમાન નદનલક્ષ્મીના હૃદયરૂપ અશોકવૃક્ષો જાણે શ્વાસ લેતા ન હાય ! વિષમરીતે ઉલ્લાસ પામી રહેલા શબ્દોવાળા મધુમાસ, કાયલના મધુર શબ્દો ખેલવાના ખાનાથી જાણે-એમ કહેતા હાય દેવાના મહાઉપસર્વાંમાં અડગ રહેનાર આ મહાવીર પ્રભુ છે.' મલયપવનના સંબંધથી કંપતી બીજી વનલતા પલ્લવાગ્રરૂપ હસ્તવડે સૌરભથી પૂજિત ભ્રમરને જાણે વ્યાકુલ કરતી ન હોય ! મીઠાં વચન એલી ખુશામત કરનાર પ્રિયની જેમ વસંતઋતુ વડે મધુમાસની લક્ષ્મીથી ઉત્પન્ન થએલ ધવલરજવડે મુખા અલંકૃત કરાતાં હતાં. ( શ્લેષ હેાવાથી તિલકવૃક્ષેાથી વસ ંતનું મુખ અલંકૃત કરાતું હતુ) નવરંગયુક્ત પલ્લવવાળી વસ’તલક્ષ્મી ઉત્સવના દિવસેામાં દિશાવધૂઓને ભેટ આપવા સરખી પેાતાની ગધલક્ષ્મીને પ્રકાશિત કરતી હતી. ઉત્સવના દિવસેામાં વસંતરૂપ પ્રિયતમ વાસભવનની જેમ વનલક્ષ્મી કુરમક અને અકાલ પુષ્પના-પરાગથી લતાગૃહમંડપને શ્વેત મનાવતા હતા. મનવડે પુષ્પમય આમ્રલતાથી આચ્છાદિત કરેલી ભ્રમરાની માળા એમ જણાવે છે કે, વનલક્ષ્મીના જીવ છે, તે જુએ. આ પ્રમાણે સમગ્ર ભુવનમાં ઉન્માદ ઉત્પન્ન કરનાર કામદેવને સહાય કરનાર પુષ્પરૂપ રમણીઓ આપનાર ઉત્તમ મધુમાસને તે દેવે તરત જ ઉત્પન્ન કર્યો. નિર'તર ભ્રમરાનાં ટોળા ઉડી રહેલાં હેાવાથી તેની ચંચળ પાંખાના ફડફડાટથી ઉડેલા કમલ-પરાગથી પીળા વણુ વાળા થએલા ક્રિશાન્મુખવાળા વસંતમાસમાં તે દેવે વિવિધ શુ’ગારના વિલાસવાળી દેવાંગનાએક વિષુવી ને મેાકલી. તે કેવી હતી ? - વિવિધ પ્રકારના શૃંગાર–હાવ-ભાવ, 'ગ-મરાડ કરવામાં ચતુર, મધુર ઊંચા-નીચા-મંદ સ્વર કરવા પૂર્વક સોંગીતકળામાં વિચક્ષણુ, નાટક-નૃત્ય કરવામાં નિપુણુ, મધુર વીણા, ખસી, મનેાહર વાજિંત્ર યુક્ત હસ્તવાળી, સુંદર વસ્ત્ર– અલકાર સજેલા હેાવાથી મનેાહર અંગવાળી દેવાંગનાઓને તે દેવે માકલી, પ્રભુના ચરણકમળ પાસે આવીને અભિલાષાપૂર્વક પ્રભુના અંગ તરફ કટાક્ષભરી નજર કરવા લાગી. કેવી રીતે ? ૫૦ Page #411 -------------------------------------------------------------------------- ________________ ચોપન મહાપુરુષનાં ચરિત તે ક્ષણે વિલાસગુણની રચના કરવા માટે નીકળેલા કામદેવે મેલેલા હોય તેવા દષ્ટિના કટાક્ષે દેવાંગનાઓએ જગદગુરુ તરફ કર્યા. કોઈક દેવાંગનાના કેશપાશની વેણના પુષ્પમાં લીન બનેલ ગુંજારવ કરતા ભ્રમરેથી ઉલ્લાસ પામતે શું થેલો કેશસમૂહ ભુવનગુરુના સમાગમસુખની પ્રાર્થના માટે જાણે નમન કરતે હેય, કોઈક વળી કોમળ હસ્તાંગુલીઓ વડે ઢીલી પડેલી નાડીની દેરીને પકડીને સરી પડતા કેડના શોભાયમાન વસ્ત્રને સરખું કરતી હતી. કેઈક દેવાંગનાના જઘનસ્થળમાં પધરથી ભય પામેલી હંસની જેમ મધુર શબ્દ કરતી મેખલા સરી પડતી હતી. અથવા પધરથી ભય પામેલી નિર્મલ અને મધુર શબ્દ કરતી રત્નજડિત મેખલા હંસણી માફક નીચે પડતી હતી. કેઈક કેમળ હથેલીના મધ્યભાગમાં સ્થાપન કરેલ સુંદર ભુજલતારૂપ કમલનાલ મધુગંધની અદ્ધિવાળા નીલા કમળની જેમ મુખને ધારણ કરતી હતી. કેઈક વળી કર્ણના મૂળભાગમાં લાગેલા નીલકમલના આભૂષણથી પિતાના કટાક્ષની જેમ સુંદર રતિક્રીડાઓની પ્રાર્થના કરતી હતી. કેઈદેવાંગના કેમળ કમળનળ સરખા સુંદર વિલાસવાળા શૃંગારરસના કારણે ઉંચા થએલ રેમાંચવડે શોભતી બાહુલતાએથી આલિંગન કરવા અભિલાષા કરતી હતી. વળી કોઈક સ્તનપ્રદેશમાં પ્રતિબિંબિત થએલા જગન્નાથને જાણે શેકની ઈર્ષાથી ન હોય તેમ ખસી ગએલા વસ્ત્રથી ઢાંક્તી હતી. આ પ્રમાણે સમગ્રલકેથી અધિક શોભતી અને વિશેષ રૂપસૌભાગ્યશાળી દેવાંગનાઓ જગદગુરુની પ્રાપ્તિ માટે અધિક અભિલાષાવાળી બની. આ પ્રમાણે કટાક્ષોના વિલાસથી શોભતા નેત્રોવડે સુંદર, કપિલ ભાગપર રહેલા લાંબા કેશોથી શોભિત કુંતલ-કલાપવાળી, ઢીલા થએલાં વને મજબૂત બાંધતી, શ્યામ રેમરાજયુક્ત ત્રિવલીના તરંગ-સહિત મધ્યપ્રદેશવાળી, વિશાળ નિતંબ વહન કરવાના કારણે ખિન્ન થએલા અને કંપાયમાન સાથળયુગલવાળી, અતિ ઉન્નત વર્તુળાકાર સ્તનમંડળવાળી દેવીઓ જગદગુરુને દેખીને ઉત્પન્ન થએલ અપૂર્વ વિરમયવાળા જાણે સામે ચિત્રામણ હોય, તેના સરખી સ્થિર અને સભય કંપતા અંગેવાળી તે દેવાંગનાઓ પ્રભુને કહેવા લાગી કેઅરે! હે ભાગી ! અત્યંત સુગંધી વિલેપનના વિલાસે તમને મનમાં કેમ ગમતા નથી? અરે “જાણ્યું, તમને પિતાને પરિમલ સ્વાધીન હોવાથી સુગંધી વિલેપને શોભા પામતા નથી. હે સુભગ ! આશ્ચર્યકારી અને વિવિધ વર્ષોથી સુંદર સ્વભાવથી ચંચળ ઠેલતા પુષ્પ મનમાં લગની ઉત્પન્ન કરે, તેથી કેનાં હૃદય પ્રસન્નતા પામતાં નથી ? હે મિથ્યા કરુણ પોકારનાર મુનિ ! તમે અમારા પર પ્રસન્ન થાઓ અને વિરહ-વેદનાના તાપથી તપી રહેલાં અમારાં અંગેને પિતાના જનની જેમ ગાઢ આલિંગન–સુખ પ્રાપ્ત કરી. હે સુભગ ! ત્રણે જગતમાં પ્રાર્થના કરવા ગ્ય, મનુષ્ય વડે મારાથી દુર્લભ દેવાંગનાઓના વિલાસ–સુખેથી વિમુખ થવું તમને ગ્ય નથી. હે કૃપારહિત ! વિલાસના પરિચયની પણ તમે શા માટે કૃપા કરતા નથી ? કામપીડિતેની વેદનાઓ તમારાથી અજાણું તે નથી જ. હે સુભગ ! વિવિધ વિલાસ, હાસ્ય, સદુભાવપૂર્ણ સ્નેહની વાત તે બાજુ પર રાખીએ, પરંતુ સામાન્યથી પણ નેત્ર ખેલી અમારી તરફ દૃષ્ટિ કેમ કરતા નથી ? હે સુભગ ! તમારા કમળ મનમાં પણ કામદેવનાં બાણે ભગ્ન થયાં છે, તે જ બાણો કેધથી કઠિન અમારા મનને કેમ ભેદે છે? અથવા Page #412 -------------------------------------------------------------------------- ________________ અનુકૂળ ઉપસર્ગ તમે બીજા જન સાથે સંગસુખના રસિક બની અનુરાગ કરે છે, તે ખરેખર અરણ્ય-રુદન માન છે. તાત્પર્ય કે બીજીનિવૃત્તિ સ્ત્રીમાં અનુરાગ કરે છે અને અમારા સરખી ઉપર અનુરાગ કરતા નથી ! આ પ્રમાણે કામદેવથી વ્યાકુળ દેવાંગનાઓનાં વચન સિદ્ધિ સુખના સંગમ માટે ઉત્સુક મનવાળા જગદગુરુનાં મનને પ્રસન્ન કરતાં નથી–અર્થાત્ અનુકૂલ ઉપસર્ગોમાં પણ પ્રભુનું મન લગાર પણ ચલાયમાન કરી શકતી નથી. આ પ્રમાણે તે દેવાંગનાઓના શ્રવણસુખ ઉત્પન્ન કરનાર ગીતના શબ્દોથી કે મધુર બંસરી કે વીણાના વિનોદથી કે વિવિધ પ્રકારના શરીરના હાવભાવ, અભિનય, કરણવાળાં નૃત્ય અને નાટકથી કે વિલાસપૂર્વક વૃદ્ધિ પામતા દષ્ટિના કટાક્ષથી પ્રિય–ખુશામતનાં નિપુણ વચનેથી પ્રભુ ભાયમાન ન થયા. આ સમયે રાત્રિ લગભગ પૂર્ણ થવા આવી. પ્રભાત-સમય થયો. તે સમયે સૂર્યના કિરણોના સ્પર્શથી વિકસિત થએલા કમળની શોભા પ્રભુની પ્રાર્થનામાં નાસીપાસ, થએલી દેવાંગનાઓના મુખની શેભાને જાણે હાસ્ય કરતી કેમ ન હોય ? જે સમયે ચંદ્ર પશ્ચિમ દિશામાં ડૂબી ગયા, તે સમયે કુમુદિનીના ભ્રમરગણે કાજળથી શ્યામ થએલા અશ્રબિન્દુઓની જેમ નીચે પડતા હતા. કંપી રહેલ લવંગલતાના ગંધથી ભરપૂર અને કમલના પરિમલથી સુગંધિત પ્રાતઃકાળને પવન સમગ્ર જીવલકને જાણે લિંપતે ન હોય ? ચંદ્રકિરણેથી વિકસિત થએલ, વાયુથી કંપિત પત્રસમહવાળાં કુમુદે જાણે વેદના-પીડિત હાય-એમ માનીને સૂર્ય પોતાના કિરણે રૂપ હસ્તથી સાત્વન આપતે હતે. વિરહથી વ્યાકુળ થએલા ચક્રવાકના યુગલને સંધ્યા સરોવરના ઉલ્લંગરૂપ શય્યાપટમાં પ્રિય સખીઓની જેમ પ્રગટરૂપે મેળાપ કરાવી આપતી હતી. ઉદયાચલના આંતરામાં રહેલા સૂર્યના ચમક્તા ઊર્ધ્વગામી કિરણોને સમૂહ નભમંડળમાં છિદ્ર સરખા ઊંચા નક્ષત્રમંડળને આચ્છાદિત કરતે હતે. સિંદૂરથી લાલ કરેલા દર્પણની જેમ ત્રિભુવન-લક્ષમીએ સામે રહેલા મણિ–દર્પણ સરખા સૂર્યમાં તરત જ પિતાના આત્માને જે. આ પ્રમાણે સૂર્યકિરણોથી નિર્મલ થએલ સમગ્ર દિશાઓ આકાશ અને ધરાતલવાળો જીવલેક વિકસિત લાલ કમળના પરિમલવાળે થયે. ત્યાર પછી સૂર્યનાં કિરણને સ્પર્શ થવાના કારણે વિકસિત થએલાં કમળની સુગંધ પ્રસરવાથી હર્ષિત થએલા કલહંસેના કલરવવાળા પ્રાત:કાળમાં દેવતાઈ માયાથી ઉત્પન્ન થએલ પ્રાતઃકાળની શંકામાં મૂકાએલા એવા ભગવાન વર્ધમાન સ્વામીએ અવધિજ્ઞાનના ઉપયોગથી યથાર્થ પ્રાતઃકાળ જાણીને સ્વીકારેલ મહાઅભિગ્રહને નિર્વાહ કરીને તેમ જ અંગીકાર કરેલ પ્રતિમા–વિશેષને પૂર્ણ કરીને પિલાસના જીર્ણ મંદિરથી આગળ પ્રયાણ કર્યું. તીવ્ર અભિમાનથી વિસ્તાર પામેલા કોધવાળાની જેમ તે અધમ “સંગમ' દેવ ભગવંતની પાછળ પાછળ અનુસરતે “એવય” નામના ગામે પહોંચે. ભગવંતને ચલાયમાન કરવાને કઈ લાગ ન ફાવવાથી તેમજ અવધિજ્ઞાનને ઉપગ મૂકીને ભગવંતની નિષ્કપતા જાણીને ઉપાર્જન કરેલા પાપસમૂહને વહન કરતો વૃદ્ધિ પામતા પરિશ્રમવાળે હવે ઉપસર્ગ કરવાથી કંટાળે. પોતાની પ્રતિજ્ઞા સફળ ન થવાથી મનમાં ગૂરાતે ભગ્ન થએલા અભિમાનવાળે ચિંતન કરતાં જ વિમાનરત્નમાં આરૂઢ થયે. નાશ પામેલા દિવ્યપ્રભાવવાળા તે વિમાનને કેવા પ્રકારનું જોયું ? તે કહે છે – Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત - દેવાંગનાઓ વડે સ્વાન કરમાયેલ-નિસ્તેજ વિવિધ મણિપુષ્પ-વડે કરાએલ ઉપચારની શોભાવાળા, ધૂમશિખાથી મલિન મતીઓના ઝુમખા ટાંગેલા વસ્ત્રવાળા, વાવડીઓના જળકમળની કળીસરખા ભ્રમરકુળના ટોળાથી મનહર હોય તેવા, નિરંતર નીકળતા ધૂમસમૂહથી મલિન મેઘસમૂહ સરખી કાંતિવાળા મણિમય મંગલ-પ્રદીપથી યુક્ત, ઘરવાવડીને બીડાઈ ગએલા સુવર્ણકમળવાળા, શુષ્ક-નિતેજ ચિત્રામણવાળા ભિત્તિસ્થળમાંથી ઉછળતી અરુણ છાયાવાળા વિમાનને જોયું. આવી રીતે ઓસરી ગયેલી દિવ્ય પ્રભાવની શોભારહિત વિમાનને દેખીને તે દેવ જાણે પ્રત્યક્ષ ઉછળતો પાપને પુંજ હોય તેમ ઊંચે આકાશમાં ઊડ્યો. વેગના કારણે નક્ષત્રમંડળને ઓળંગીને આગળના આકાશમાં જવા માટે પ્રવ, ભગ્ન પ્રતિજ્ઞાવાળે પશ્ચાત્તાપથી પડી ગયેલ મુખકાંતિવાળે નિસ્તેજ મુખમંડળવાળો તે દેવ પિતાના સ્થાને પહોંચ્યો અને ઈન્દ્રના સભાસ્થાન તરફ જવા લાગ્યો. સામે આવતા તેને ઈન્દ્ર મહારાજાએ જે. કેવી રીતે?રોષ થએલે હોવાથી લાલ નેત્રથી પ્રગટ થતા અરુણ વર્ણ વડે રંગાઈ ગએલા સભામંડપમાં દેવતાઓની વચ્ચે બેઠેલા ઈન્દ્ર મહારાજાએ સન્મુખ આવતા તે દેવને જે. કેવી રીતે આવતે જે બહુ પાપના નિવાસસ્થાનરૂપ તે દેવને દેખવા માટે જ્યારે ઈન્દ્ર અસમર્થ થયા, ત્યારે ખેદ પામેલા અને ન બીડાવાના સ્વભાવવાળા પિતાનાં નેત્રોને બંધ કરી દીધાં. વળી તરત જ ભયંકર વૃદ્ધિ પામતા રોષવાળી મુખમુદ્રા રચીને ભવાં ચડાવેલ ભૃકુટીની રચનાવાલા ભાલતલવાળા ઇન્દ્ર પ્રલયકાળના સળગતા અગ્નિની જેમ ભયંકર દેખાવવાળા બન્યા; ત્યારે તે જ ક્ષણમાં ઉઠતી અગ્નિજવાલાએથી પ્રકાશમાન અને ક્રોધથી થતા નિઃશ્વાસોથી તૂટી જતા કડાવાળ હસ્તમાં વજી આવીને સ્થિત થયું. ભારી તિરસ્કાર કરવાના કારણે ભાવાળા રત્નજડિત સિંહાસનથી ચલાયમાન થએલા, ઉભા થવાની ઈચ્છાવાળા ઈન્દ્રના પ્રચંડ પાદપ્રહારથી મણિપાદપીઠનો સૂર કરતા ઈન્દ્ર મહારાજા પિતાના ચિત્તથી હજુ તેનું એક સાગરોપમનું આયુષ્ય બાકી છે એમ જાણીને ખિન્ન થએલા વાદેવ તે દેવને હણવાના પરિણામથી પાછા હટી ગયા. વળી અતિરેષાયમાન થએલા દેવપતિએ પોતાના ડાબા ચરણના પ્રહારથી સંગમદેવના વિમા નને તેવી રીતે તાડન કર્યું કે, જેથી વિમાન પડવાથી ત્રાસ પામેલ દેવાંગનાઓ મણિમય સ્તંભ સાથે આલિંગન કરવા લાગી. શાશ્વત સ્થિર વિમાન હોવા છતાં તૂટી ગએલ નિર્મલ મણિજડિત વેદિકાના કંપથી વ્યાકુળ થએલું નીચે પડ્યું. ત્યાર પછી તે વિમાનની સ્થિતિ કેવી થઈ? તે વિમાનની મજબૂત પીઠના સંસ્થાનના સાંધાઓ ઢીલા પડીને વિચલિત થયા. તે કારણે તેના વિશાળ સ્તંભે ભાંગી ગયા. સ્તંભ સાથે લાગેલા દેવદુષ્યના વિસ્તારવાળા ચંદ્રઆના લટતાં મોતીઓના ઝૂમખાના પ્રાન્ત ભાગમાં રહેલા માણિક્યના ગુચ્છાઓની પંક્તિમાળા ઉછળતી હતી. ભાંગી ગએલા રત્નના અર્ગલાદંડના પ્રચંડ શબ્દના આઘાતથી ભાંગી ગયેલ ઈન્દ્રનીલરત્નજડિત ભૂમિમાં સંબંધવાળા દ્વારના લાકડાની ઉપરની શાખાથી છૂટી પડીને શધ્યાએ વિખરાઈને ફેંકાઈ ગઈ. જેના ગવાક્ષે ભાંગીને સર્વથા નિરુપયોગી–વ્યર્થ બની ગયા. અત્યંત કિંમતી મહામણિવાળા ભિત્તિ-સમૂહના વિદારણથી છૂટી પડેલી સોપાન–શ્રેણિઓ દૂર ફેંકાઈ ગઈ. આંગણુમાં બાંધેલા ઘંટને રણકાર ઉછાળવા લાગે. નાની નાની ઘંટડીઓના રણકાર સંભળાવા લાગ્યા. દેવાંગનાઓની મણિમેખલા છૂટી જવાના કારણે તેનાથી બદ્ધ થએલાં વસ્ત્રો Page #414 -------------------------------------------------------------------------- ________________ વસુમતી-ચંદનાનો પ્રબંધ ૩૯૭ શરીથી છૂટાં પડી ગયાં. વિશાળ સ્તનમંડલે ઉલટાં દેખાવા લાગ્યાં, અને છાતી પર હાથ અફાળીને વ્યાકુળ બનતી આકંદન કરતી ભયભીત થએલી અપ્સરાઓના સમૂહથી જોવાતું વિમાન કંપવા લાગ્યું. વિમાનના પતનના વેગથી ઉત્પન્ન થએલ વાયુવડે કંપતી ઊર્વાચિહ્નવાળી ધ્વજાઓની શ્રેણિ પણ નીચે પડવા લાગી. સુવર્ણરજ ઉડવાથી પીળાવર્ણવાળા સુમેરુના શિખરમાં જાણે અગ્નિ હોય તેમ વિમાન પડ્યું. દ્વારભાગમાં સ્થાપન કરેલા જળસમૂહ ઝરતા ઢાંકેલા મુખવાળા મંગલકળશ અધોમુખ કરીને જાણે શેક કરતા ન હોય? પિતાના સ્થાનથી ભ્રષ્ટ થવાના કારણે ઉત્પન્ન થએલા અસહ્ય ભારી દુ:ખ-સમૂહના કારણે સુવર્ણની ઘુઘરીઓના શબ્દથી પૂરી દીધેલા આકાશનાં છિદ્રોના બાનાથી જાણે રુદન કરતું ન હોય? આ પ્રમાણે જગદ્ગુરુ માટે ઉત્પન્ન કરેલા અસહ્ય ભારી ઉપસર્ગોના ફલરૂપ માનમર્દનરૂપ અત્યંત અસહ્ય દુઃખ તે દેવને દેવભવમાં જ ઉદયમાં આવ્યું. [૧૧] વસુમતી-ચંદનાનો પ્રબંધ સંગમદેવે કરેલા મહાઉપસર્ગોમાં નિષ્કપતાથી પાર પામેલા ભગવંતે તે પ્રદેશમાંથી આગળ વિહાર કરીને એવા પ્રકારને અભિગ્રહ ગ્રહણ કર્યો કે – “જે કોઈ રાજકન્યા હેવા છતાં દાસીપણું પામેલી હોય, તેના બનને પગમાં બેડી નાખેલી હોય, મસ્તક કેશ-મુંડન કરાવેલ હોય, શોકના સમૂહથી નિરંતર ગગદાક્ષરથી રુદન કરતી હોય, ઘરના ઉંબરામાં એક પગ અને બીજો પગ ઘરના ઉંબરાની બહાર રાખેલે હોય, તેમજ સૂપડાના એક ખૂણથી અડદના બાકુલા વહેરાવે તે મારે પારણું કરવું.” આ પ્રકારને અભિગ્રહવિશેષ કઈ લેકે જાણી શક્તા નથી. અનુક્રમે એક ગામથી બીજા ગામ ભગવંત વિચરતા વિચરતા ઊંચા કિલ્લાવાળી કૌશાંબી નગરીએ પહોંચ્યા. તે નગરીમાં પ્રવેશ કર્યા પછી યોક્ત સમયે ગોચરી લેવા માટે નીકળ્યા અને જ્યારે લોકો અનેક પ્રકારે કપે તેવા પ્રકારની ભિક્ષા આપવા છતાં પ્રભુ એને સ્વીકાર કરતા નથી, ત્યારે અત્યંત આકુલ મનવાળા કે વિચારવા લાગ્યા કે --- ખરેખર આપણે અને આપણે દેશ નિભંગી છે. કારણ કે, જુઓ આપણે વિવિધ પ્રકારનાં અન્ન-પાન આપીએ છીએ, છતાં પ્રભુ લેવાની કૃપા કરતા નથી. જે ગૃહસ્થના પ્રયત્નથી આપેલા દાનને યતિઓ ગ્રહણ કરતા નથી, તે શું ગૃહસ્થ કહેવાય ? તેને ઘરમાં રહેવાની આસકિત વ્યર્થ છે. જેમ જેમ ઘણા પ્રકારની ભિક્ષા આગળ ધરાતી હતી અને ભગવંત તેને ગ્રહણ કરતા ન હતા, તેમ તેમ લેકે પ્રભુનું પારણું ન થવાના કારણે વ્યાકુળ બની દુઃખી થતા હતા. આ પ્રમાણે પિતાને વૈભવ, ઉપભેગ, સંપત્તિ અને નિષ્ફળ જીવલેકની નિંદા કરતા અને ધન, પરિવાર અને સમૃદ્ધિને અકૃતાર્થ સરખી માનતા હતા. આ પ્રકારે ભજનવિધિ પ્રાપ્ત ન થવા છતાં વગર કરમાયેલી શરીરની કાંતિવાળા નકકી કરેલા અભિગ્રહ પ્રમાણે પિંડશુદ્ધિને ખેળતા પ્રભુ કેટલાક દિવસ તે નગરીમાં રોકાયા. આ બાજુ તે શતાનીક રાજાએ પહેલાંના વેરના કારણે ચંપાના દધિવાહન રાજાને ઘેર ઘાલીને મારી નાખે. નગરીને લૂટાવી કહ્યું કે, “જેને જે પ્રાપ્ત થાય, તે તેને સ્વામી. ત્યાર પછી એક કુલપુત્રો દધિવાહન રાજાની ધારિણી નામની રાણી “વસુમતી’ પુત્રી સાથે પલાયન થતી હતી, Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ચોપન્ન મહાપુરુષનાં ચરિત તેને જોઈ અને ગ્રહણ કરી પિતાના પરિવાર સાથે આગળના માર્ગે જવા લાગે. અર્ધમાગે ગયા, ત્યારે અધિક શેકના કારણે ધારિણે મૃત્યુ પામી. વસુમતી બાલિકાને કૌશાંબીમાં લાવી ધનશ્રેષ્ઠીના હાથમાં વેચી. તે શેઠે પણ આ મારી પુત્રી છે. એમ કહીને “મૂલા નામની પિતાની ભયને અર્પણ કરી. એ પ્રમાણે કેટલાક દિવસે પસાર થયા. જેમ જેમ દિવસે પસાર થતા ગયા, તેમ તેમ વસુમતીને યૌવનારંભ થયે, તેને લાવણ્યપ્રકર્ષ ખીલી નીકળે, ચંદન સરખી શીતળ, શિશિરઋતુના ચંદ્ર સરખા સ્વભાવવાળી હેવાથી “ચંદના” એવું તેનું નામ પાડ્યું. કેઈક સમયે ગ્રીષ્મના તાપથી તપેલા ગાત્રવાળો તે ધનશ્રેષ્ઠી પિતાના ઘરે આવ્યો. આવતાં ઘરની અંદર પિતાની પત્નીને ન દેખી એટલે ચંદનાને કહ્યું, અરે પુત્રી ! મારા પગને ધઈ નાખ.” તેણે પણ વિનયપૂર્વક આસન આપીને પગ દેવાનું શરુ કર્યું. તે સમયે નિસહ કુમારભાવના કારણે અવયની ચંચળતાથી કેશકલાપ ઢીલ થઈને નીચે પડવા લાગ્યો. થોડા નીચે પડે એટલે ધનશ્રેણીએ તેને હાથથી ધારી રાખે. આ સમયે ગૃહની અંદર બેઠેલી મૂલાએ હાથથી પકડી રાખેલ કેશપાશ છે. તે દેખીને સ્ત્રીસ્વભાવના કારણે ઈષ્યસ્વભાવની સુલભતાથી, ચિત્તના અશુદ્ધ સ્વભાવથી વસુમતીના રૂપ-લાવણ્યનું અધિકપણું હેવાથી મૂલા શેઠાણીના હૃદયના પરિણામ ચલાયમાન થયા અને વિચારવા લાગી. શું વિચારવા લાગી, તે કહે છે-ઈર્ષાના કારણે પ્રસાર પામતા દુસહ ક્રોધથી ચાલ્યા ગએલા વિવેકવાળી સ્ત્રીસ્વભાવના કારણે સુલભ વિવિધ સંકલ્પવાળી મૂલા “આ આની પુત્રી છે. આ પણ તેના પિતા છે.” -એમ સ્વીકારેલું તે, એ વાત ભૂલીને તેઓને ભાવી સમાગમ વિચારતી હતી. ખરેખર આ જગતમાં સાધુપુરુષે શુદ્ધ સ્વભાવથી જુદો જ વ્યવહાર કરનારા હોય છે, જ્યારે દુષ્ટસ્વભાવવાળા ખલજને તે વાતને જુદી જ માનનારા હોય છે. આ પ્રમાણે પોતાની દુષ્ટતાથી સરળ મનુષ્ય સંબંધમાં પણ ઉલટી કલ્પના કરીને દુર્જન તરીકે માનનારી મૂલા ચંદના ઉપર અનર્થ કરનારી નીવડી. ત્યાર પછી કોઈક સમયે શેઠ બહાર ગયા, ત્યારે ઈષધીન થવાથી ઉત્પન્ન થએલ કધવાળી શેઠભાર્યાએ નાપિતને બેલાવીને ચંદનાનું મસ્તક મુંડાવી નાખ્યું, બેડી જકડીને ભેંયરામાં પૂરી. નોકર–પરિવારને કહ્યું કે, “જે કેઈશેઠને આ વાત કહેશે, તેને પણ આવાજ પ્રકારની શિક્ષા થશે.” તેના ભયથી શેઠે પૂછવા છતાં કઈ કહેતા નથી બીજા દિવસે દબાણથી શેઠે પૂછયું. એટલે એક વૃદ્ધદાસીએ વિચાર્યું કે, મૂલા “મને શું કરશે?” એમ વિચારીને શેઠને સાચી હકીક્ત જણાવી. એટલે આકુલ ચિત્તવાળા શેઠે દ્વાર ઉઘાડીને અંદરથી બહાર કાઢી. મસ્તક પરથી કેશસમૂહ દૂર કરાએલ જોવામાં આવ્યું. સુધાથી દુર્બળ પડેલી તેને દેખીને અપૂર્ણ નેત્રવાળા શ્રેષ્ઠી આમ-તેમ વિશિષ્ટ પ્રકારનું ભોજન બળવા છતાં દ્વાર બંધ હોવાથી મેળવી ન શક્યા. પરંતુ નોકરના–ભેજનમાંથી બાકી રહેલ અડદના બાકુલાની થાળી જોઈ થાળીમાંથી સૂપડામાં ગ્રહણ કરીને અડદ-બાકળા ચંદનાને આપ્યા. તેમજ કહ્યું, “હે પુત્રી ! જેટલામાં તારી બેડી તેડનાર લુહારને લઈને પાછો આવું, ત્યાં સુધી ભેજન કર-એમ કહીને શેઠ ગયા. ત્યાર પછી સૂપડામાં નાખેલા અડદને જઈને વસુમતી પિતાની આવી અવસ્થાની વિચારણા કરવા લાગી. કેવી રીતે? હે દેવ જે સમગ્ર જીવલેકમાં તિલકભૂત એવા કુળમાં જન્મ આપ્યો, તે પછી શા કારણે અણધાર્યું પ્રચંડ દુસહ દારિદ્દ ઉત્પન્ન થયું ? જે હું માતા-પિતાને પિતાના દેહથી પણ અધિક વલ્લભ પુત્રી હતી, તે મને તેઓના મરણના દુઃખનું પાત્ર કેમ Page #416 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ અભિગ્રહ, દાન પ્રભાવ, વસુધારા ૩૯૯ બનાવી? હે નિષ્કરુણ દેવ! જે તારે બંધુઓ સાથે વિયેગ કરાવવું હતું, તે વળી બીજુ આ મને દાસીપણું કેમ કરાવ્યું ? આ પ્રમાણે સુકુલમાં ઉત્પન્ન થવું અને આવી પિતાની વિચિત્ર અવસ્થાની સવિશેષ નિંદા કરતી તે બાળા દડદડ વારંવાર આંસુ પાડતી રુદન કરવા લાગી. એમ પિતાના જન્મની નિંદા કરતી, પિતાની અવસ્થાને શેક કરતી, સુધાથી કરમાઈગએલા કપિલ મંડલવાળું મુખ હથેલીમાં સ્થાપન કરીને અડદના બાકળા તરફ નજર કરી. સ્નેહાદિસ્વાદ ગુણરહિત મક્ષિકા સમૂહ સરખા દેખાવવાળા તેવા અડદને જોઈને વળી અધિક્તર દુઃખ પામેલી રેકાઈ ગએલા કંઠવાળી વિચારવા લાગી કે-“ક્ષુધાવેદનાવાળા જતુને કંઈન ભાવે તેમ હતું નથી, તે ભલે હું વિષમદશા પામી છું, તે પણ શું હું અતિથિને આપ્યા વગર ભેજન કરું એમ વિચારીને ઘરના દ્વાર તરફ નજર કરી. આ અવસરે દિવસને કેટલેક ભાગ વીતી ગયો અને યક્ત પારણને સમય થયે હતું, ત્યારે મહાઅભિગ્રહપણથી કેઈ સ્થળે ઈચ્છિત અભિગ્રહવાળે આહાર પ્રાપ્ત ન થવાના કારણે લગાર પણ વેદના ન ગણનાર એટલું જ નહિં પણ શુભ લેસ્થાની વિશુદ્ધિ કરતા ભગવંત કેમે કરી ઘરે ઘરે ફરતા તેના શુભકર્મોદયથી જ હોય તેમ તેના ગૃહાંગણમાં આવી પહોંચ્યા. ચંદનાએ ભગવંતને જોયા. જગદ્ગુરુને જોઈને “આવી અવસ્થામાં પણ મારે જન્મ સફલ, જે આ મહાનુભાવ આ અડદ ગ્રહણ કરવા મારા ઉપર કૃપા કરે, તો હું કૃતાર્થ થાઉં.” આ પ્રમાણે અશ્રજળથી મલિન ગંડતલ હોવા છતાં હર્ષના વેગથી વિકસિત માંચ-પડલને વહન કરતી, દુસહ દુઃખના પરિશ્રમથી સુકાયેલા શરીરવાળી હોવા છતાં અપૂર્વ ભગવંતનાં પગલાં થવારૂપ સુખસંપત્તિ પ્રાપ્ત કરનાર, મજબૂત બેડીમાં ચરણયુગલ જકડાયેલ હોવા છતાં પણ પિતાના દુઃખબંધનમાંથી પિતાને મુક્ત થયેલી માનતી એક પગ દ્વારની બહાર કાઢીને, હાથમાં રહેલા સૂપડાના એક ખૂણામાં રહેલા અડદના બાકુલા ભગવંતને આપવા તૈયાર થઈ અતિશય સ્વસ્થ ચિત્તવાળા ભગવંતે પણ પૂર્વની પછીની વિશુદ્ધિ જોઈને “અભિગ્રહ પૂર્ણ થયે” એમ તપાસીને હસ્તાંજલિ ધરી. તેમાં તેણે બાકળા વહોરાવ્યા. આ સમયે આકાશમાંથી વિકસિત પુષ્પોની બ્રા , વૃષ્ટિ થઈ. મેઘકુમાર દેવાએ સુગંધવાળું જળ વરસાવ્યું. અતિશય સુગંધી વાયરે વાવા લાગ્ય, આકાશમાં દેવદુંદુભિ વાગ્યાં. ઈન્દ્રોએ રત્નની વૃષ્ટિ કરી. કેવી રીતે? વિવિધ પ્રકારના વર્ણની ભાવાળાં રને દેવેએ એવી રીતે વરસાવ્યાં છે, જેથી કરીને મેઘધનુષના વર્ષોની જેમ તે શાભા પામવા લાગ્યાં. સુગંધના કારણે એકઠા થતા ભ્રમર-મંડળના ગુંજારવવાળી, દિશાના અંત સુધી વ્યાપેલ રજવાળી, સુરતનાં પુષ્પોની વૃષ્ટિ પડવા લાગી. કમલ જેવા કેમલ હાથના તાલથી વગાડાતા, ગંભીર વાગતા વાજિંત્રથી યુક્ત મંદશબ્દવાળે દુંદુભિને શબ્દ ઉછળી રહ્યો હતો. આ પ્રમાણે સુંદર ભુજાઓ ઊંચી કરી કળી સરખી અંજલિ મસ્તક સાથે મેળવી દેવાએ કરેલા જયજયકાર શબ્દ સાથે રત્નવૃષ્ટિ વરસવા લાગી. એવી રીતે “અહા! દાનમ' એમ મોટા શબ્દથી બોલતા દેએ રત્નવૃષ્ટિ કરીને ધનશ્રેષિનું ઘર ભરી દીધું. નગરમાં મોટે કેલાહલ ઉછળે કે, પ્રભુના પારણા–સમયે ધનશ્રેણીના ઘરે વસુધારા” વરસી. લેક–પરંપરાથી આ હકીકત સાંભળીને શતાનીક રાજા પણ શ્રેષ્ઠીના ઘરે આવ્યા. Page #417 -------------------------------------------------------------------------- ________________ ચોપન્ન મહાપુરુષનાં ચરિત ચારે દિશામાં પડેલા રનઢગલાયુક્ત ધનશ્રેણીનું અલંકૃત મંદિર જોયું. વિરમય પામવાથી પ્રફુલ્લિતનેત્રવાળા રાજા કહેવા લાગ્યા કે “હે મહારોથી! ખરેખર તમે ધન્ય છે. કે, જેના ઘરે ત્રણે ભુવનમાં તિલકભૂતિ એવી તમને પુત્રી ઉત્પન્ન થઈ. આ પુત્રીએ તે આ લેકમાં જ આવા પ્રકારનું ભગવંતને દાન આપવાનું ફળ પ્રાપ્ત કર્યું. સાંભળ-હું આ નગરીમાં રાજા છું, તમે તે એક કુટુંબીજન છે, આટલું મોટું આપણું આંતરું હોવા છતાં પ્રભુએ તમારા ઉપર ઉપકાર કર્યો. આ વિષયમાં વૈભવ, જાતિ, પ્રભુત્વ એ વગેરે કુશળકર્મનાં-પુણ્યનાં કારણ નથી, પરંતુ જેના ઘરે અતિથિઓનું આગમન થાય છે, તે પુણ્યનું કારણ છે. ભાગ્યશાળી ત્યારે જ આવા પ્રકારનું શ્રેષ્ઠ પાત્ર પામી શકે છે કે, જ્યારે જીવને નજીકમાં મહાકલ્યાણ થવા સંભવ હોય છે. આ પ્રમાણે રસ્તુતિ-સમૃદ્ધિના સંબંધવાળાં વચને વડે અભિનંદન કર્યું, તેમ જ સર્વાદર પૂર્વક શ્રેષ્ઠીનું ગૌરવ કર્યું. તે દરમિયાન ત્યાં સાથે આવેલા એક મેટા અધિકારીએ ચંદનાને દેખી. ફરી ફરી વિતર્ક કરતાં કરતાં ચંદનાને ઓળખી. ઓળખતાં જ પગમાં પડીને રુદન કરવા લાગ્યું. ત્યાર પછી તે પ્રમણે રુદન કરતા દેખીને તેને રાજાએ પૂછયું કે, શી હકીક્ત છે ? તેણે પણ ધાડ પાડી હતી વગેરે, આ તથા તેની માતા મૃત્યુ પામી ઈત્યાદિ સવિસ્તર વૃત્તાન્ત કહ્યો. બાકીનું એ પોતે જ કહેશે. ત્યાર પછી રાજાએ વસુમતીને પૂછ્યું. તેણે પણ જે બન્યું હતું, તે કહી જણાવ્યું, યાવત ધનશ્રેષ્ઠીના હસ્તમાં આગમન થયું. પુત્રી તરીકેનો સ્વીકાર. પુત્રી તરીકેના સ્નેહથી જેવી રીતે આજ સુધી પાલન કર્યું. હવે તે તમે અને શ્રેષ્ઠીથી અનુજ્ઞા પામી હું ધર્માચરણ કરવાની અભિલાષા રાખું છું. કારણ સાંભળો : ઘણું પ્રકારનાં સેંકડો ખેથી ભરેલા અસાર સંસારમાં કર્યો વિવેક કરનાર વૈષયિક સુખને સંગ કરવામાં મેહ પામી રમણતા કરે ? આ જ જન્મમાં તેવા પ્રકારની સુકુલ જન્મ આદિ સંપત્તિ દેખી. વળી ફરી પારકા ઘરે કલેશ ભેગવવામાંથી મુક્તિ પણ પ્રાપ્ત કરી. તેવા પ્રકારની અનેકવિધ શોભાવાળી મારી જે પૂર્વાવસ્થા, તેને જે કઈ મિત્રે વચ્ચે કહેવામાં આવે, તે પણ તે હકીકતમાં કેણ વિશ્વાસ કરે! એમ સંસારમાં કર્મના કારણે વિવિધ અવસ્થાએ જાણીને કર્યો સમજુ મનુષ્ય એક નિમેષ પણ આસક્તિ કરે ?” આ સાંભળીને રાજાએ કહ્યું કે હે પુત્રી ! આજે તારી બાલ્યવય છે, યૌવનના વિકારે રોકવા અશક્ય છે, મહારાજાને જિતવો સહેલો નથી, ઈન્દ્રિયે બળવાન છે, માટે સંસારના વિલાસે ભેગવીને સમગ્ર ઈન્દ્રિયના સુખને અનુભવ કરીને, ધનસમૃદ્ધિ સાર્થક કરીને પછી પાકી વય થાય, ત્યારે ધર્મ માટે ઉદ્યમ કરવો યોગ્ય ગણાય. અત્યારે તે ત્રણે લેકના જતુઓને વિસ્મય પમાડનાર તમારું આ રૂપ કયાં? અને લાવણ્યનો નાશ કરવા સમર્થ એ તાપવિશેષ કયાં! હિમના પવનથી કમલને જેમ વિનાશ થાય, તેમ મનહર કાંતિ અને લાવણ્યવાળા તમારા સુંદર રૂપને નાશ કરનાર તપ થાય છે. પંડિત પુરુષે જ્યારે જ્યાં જે એગ્ય હોય, તેમ જ કરે છે. શું કોઈ બાળક મદિરાના ઘડામાં હવન કરવાનું ઘી ભરે ખરે? આ પ્રમાણે તમારી મનહર લાવણ્યકાંતિથી શોભાયમાન શરીરલતા માટે કરેલો તપ નક્કી તેને નાશ કરનાર થાય છે. બીજું લાલકમળ સરખી પ્રભાવાળું તમારુ શરીર તીવ્રતાપને શી રીતે સહી શકશે? વૃક્ષ તીવ્રસૂર્યને તાપ સહી શકે, પરંતુ ન ઉગેલે ફણગે Page #418 -------------------------------------------------------------------------- ________________ વસુમતી—ચન્દના ૪૦૧ તે તાપ સહી શકતું નથી. પાકટ વયવાળા તપસ્યાને તીવ્ર સંતાપ સહન કરી શકે, પણ બાળકનું શરીર ને સહી શકે. નાના ખાબોચીયાનું જંળ તડકે દેખવા માત્રથી શોષાઈ જાય છે. અહ જ કેળવાએલ અવયવવાળે પ્રાણી તપ કરવા શક્તિમાન થાય છે-એ વાત ચોક્કસ છે. શં કોઈ દિવસ અગ્નિકણ કયાંય પણ ઘણું ઇંધણા વગર જળી શકે ખરે? આ કારણે ઈષ્ટકાર્ય સિદ્ધ કરવામાં વય-પરિણામ એ કારણ છે. પૂર્ણચંદ્ર સમગ્ર જગતને ઉદ્દઘાત કરે છે, પરંતુ ચંદ્રલેખા નહિં કરી શકે.” આ સાંભળીને કંઈક વદન-કમલ વિકસિત કરીને ચંદના બેલવા લાગી કે મહારાજ ! પંડિતબુદ્ધિવાળા પુરુષે આવા પ્રકારનું બેલે ખરા ? કારણ આ૫ સાંભળે- (૨૭૦ મી ગાથા ખંડિત છે) સામર્થ્યવાળું પ્રાણી પ્રથમ યૌવનવયમાં જ સમગ્ર કરવા લાયક કાર્ય કરવામાં સમર્થ થાય છે. જ્યારે ઈન્દ્રિયોનું બળ ઘટી જાય છે, વેદનાથી અશક્ત શરીરવાળો થાય છે, ત્યારે ઉભા થવાની તાકાત રહેતી નથી, તે પછી બીજું કરવાની વાત તે કયાં રહી? વજ મોટા પર્વતને ભેદી શકે છે, નહિં કે માટીને પિંડ કદાપિ પર્વતને ભેદનાર થાય. (પૂર્વાદ ખંડિત છે.) આ પ્રમાણે વૃદ્ધવયમાં સામર્થ્ય-રહિત મનુષ્ય કેવી રીતે તરી શકે? તે કારણથી યૌવનવયમાં જ હું ધર્મબુદ્ધિ કરવા ઈછા રાખું છું. બીજું આ રત્નવૃષ્ટિ મને ધર્મમાં ઉદ્યમ કરવાની પ્રેરણા આપે છે. પંડિત પુરુષએ કહેલી આ વાત તમે શું નથી સાંભળી?—ધર્મરહિત પુરુષે સર્વ સંપત્તિઓના પાત્ર બની શકતા નથી. આ સમયે ઈ આવીને શતાનીક રાજાને કહ્યું કે, હે રાજન્ ! આમ રખે ન બોલતા, કારણ તમે સાંભળે શીલ-ગુણવૈભવ પામેલી આને તમે શું ન ઓળખી? ચંદનવૃક્ષની શાખા સરખી શીલની મૂર્તિ સ્વરૂપ આ ચંદના છે.' આ ચંદના વર્ધમાન તીર્થકર ભગવંતની સહુ પ્રથમ સાધ્વીઓને સંયમમાં પ્રવર્તાવનાર પૂજનીય સાધ્વી થશે. જેના હૃદયમાં હર્ષ સમાતું નથી અને દીક્ષાના કાળની અતિઉત્કંઠાવાળી આને બીજી વાત કરવી ઉચિત નથી. અહીં વધારે શું કહેવું? જગદગુરુથી પ્રવ્રજ્યા આપવાના અનુગ્રહને ગ્ય જે સમય, તે કાળ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી, તમારા ઘરે તે રહે. વળી દેએ વરસાવેલી રત્નવૃષ્ટિનું ધન પણ તેનું જ છે, તેને ગ્રહણ કરે અને તેની ઇચ્છા પ્રમાણે જેને આપવું હોય તેને તે ભલે આપે.” ત્યાર પછી ઈન્દ્રની અનુમતિથી સર્વ ધન ગ્રહણ કરીને શતાનીક રાજા ઘણું ગૌરવ કરીને ચંદનાને પિતાને મહેલે લઈ ગયે. આ ધનમાંથી એક ભાગ રાજાને, બીજો ભાગ શ્રેષ્ઠીને, ત્રીજો ભાગ પિતે ગ્રહણ કરીને રાજમંદિરે ગઈ આ પ્રમાણે દીન, અનાથ વગેરેને ઈચ્છા પ્રમાણે ધન આપતી શ્રેષ્ઠીના ઘરેથી પ્રયાણ કર્યું. રાજા પણ ઈન્દ્રના વચનથી ઉત્સાહિત બની ધન શેઠને પૂછીને તેની સમ્મતિથી વસુમતીને પિતાના મંદિરે વિધિપૂર્વક લઈ ગયો અને તેને કન્યાના અંતઃપુરમાં સ્થાપન કરી. ત્યાર પછી તે સમગ્ર અલંકારનો ત્યાગ કરેલ હોવા છતાં પણ, સ્વાધીન શીલાલંકારથી વિભૂષિત અવયવવાળી. અત્યંત મનહર ઉત્પન્ન થએલ લાવણ્ય અને યૌવનના પ્રકર્ષવાળી Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત હોવા છતાં પણુ, પરિણતવયવાળાથી પણ અધિક દૃઢ નિશ્ચયવાળી વન કરવા લાગી. સમગ્ર ઈન્દ્રિયાના વિષય–સુખની અવગણના કરનારી હોવા છતાં, અસાધારણ શમસુખને પ્રાપ્ત કરનારી ભગવંતના કેવલજ્ઞાનના ઉત્પત્તિ-સમયની રાહ જોતી શતાનીક રજાના મંદિરમાં રહેતી હતી. વસુમતીના અધિકાર પૂર્ણ થયા. ૧૧, [૧૨] ચમરેન્દ્રના ઉત્પાત કોઇક સમયે વિવિધ મણિનાં કિરાથી અંધકાર-સમૂહને દૂર કરનાર, પુષ્કળ તાજા રસવાળા પુષ્પાના ઉપચારના પ્રચુરતાવાળા, મઘમઘતા કાલાગરુના ધૂમપડલવાળા, ચારે બાજુ આજ્ઞાની અભિલાષા કરતા બેઠેલા સૈનિક દેવાના પરિવારવાળા, પાતાલ દેવલેાકમાં ઉત્પન્ન થયેલા ચમાસુરે અવધિજ્ઞાનના ઉપયોગ કરીને સૌધમ ઈન્દ્રનુ સમગ્ર દેવતાઈ ઋદ્ધિથી સુંદર, ઉપરના ભાગમાં જતુ એવું વિમાન જોયું. તે કેવું હતું? સમુદ્રવેલાના વાયુથી કંપતી ધ્વજચિહ્ન શ્રેણિવાળા, દ્વારભાગમાં સ્થાપન કરેલા મગળકલશના મુખમાં ઢાંકેલા લાલકમળવાળા, મણિરચિત નિમલ ભિત્તિ-સ્થલમાં લાગેલ ચંદ્ર, સૂર્ય, તારાઓના પ્રકાશવાળા, સારથિ વડે ભય પદ્મિલા સૂર્યના અશ્વોવાળો, વિશાળ આંધેલી ચંચળ શબ્દ કરતી ઘુઘરીઓના સમૂહથી દિશાએને મુખર કરનાર, દેવદૃષ્યના મંડપમાં લટકતા રત્ન અને મેાતીઓના કલાપવાળા, ઊંચા વિવિધ પ્રકારના સુ ંદર નિમલ મણિરત્નાથી બનાવેલી વેદિકાના મડલવાળા, ....... હાથથી નિંજાતા ચામરવાળા, મણિમય વિશાલ સ્ત ંભમાં જડેલાં રત્નાની કાંતિથી સુંદર ગવાક્ષવાળા, ગૃહવાવડીના તટમાં ઉડતા મુખર વિલાસ કરતા હુંસકુળવાળા, સુખ, સૌભાગ્ય, પ્રભાવ અને વૈભવમાં ચડિયાતા ઈન્દ્રના વિમાનરત્નને માકાશસ્થળમાં પાતાલમાં રહેલા ચમર ઈન્દ્રે જોયુ. સૌધમ ઇન્દ્રના વિમાનરત્નની પ્રકાશિત શાભા દેખીને સેવા માટે આવેલા અને બાજુમાં પાસે બેઠેલા દેવ સૈનિક–સમૂહના વદન તરફ નજર કરીને ચમરાપુર ઇન્દ્રે કહ્યું કે- હું સુભટા અરે ! તણખલાની જેમ મારી અવજ્ઞા કરીને ઉપરના ભાગમાં કયા જઇ રહેલા છે ? ત્યારે તેઓએ જણાવ્યુ કે, સેવક દેવાના મણિમય મુકુટથી ઘસાએલા પાદપીઠવાળા, પૂર્ણ ભતટમાં લોટતા મદજળથી મોન્મત્ત એરાવણના સ્વામી, મનેાહર દેવલેાકની વિભૂતિ ભાગવનાર સૌધમ દેવલાકના સ્વામી વજ્રનાથ ઈન્દ્ર સુભટોનુ આ વચન સાંભળીને તરત જ ઉત્પન્ન થએલા અને વૃદ્ધિ પામતા ક્રોધથી ભયંકર ભૃકુટિવાળા તે માલવા લાગ્યા કે– ‘ જો હું અહીં પ્રભુત્વ ગુણના ગૌરવથી પૂર્ણ હાવા છતાં કયા આ મારે પરાભવ કરીને ઉપરના ભાગમાં જઈ રહ્યો છે ? અથવા એ જ ભલે પ્રભુ હાય, મારે પ્રભુપણાનું શું પ્રયેાજન છે ? પરંતુ પ્રભુપણાના અભિલાષી એક સાથે એ હાય, તે લાંમા કાળ સુધી કેાઈ જોઈ શકતા નથી. કેવી રીતે ? પ્રભુપાની લક્ષ્મીને ભાગવટા ખીજાથી સહન કરી શકાતા નથી. પેાતાની પ્રિયા બીજાના હાથમાં જાય, તે દેખવા કોઈ સમથ થઈ શકે ખરા ? સ્ત્રીઓને ખરેખર આકર્ષીક અને સૌભાગ્યપૂર્ણાં સુંદર રૂપ હોય છે, તે જ રૂપ ધૈર્યાદિ ગુણુયુક્ત ઉત્તમપુરુષને ભેદ્દ કરાવનાર Page #420 -------------------------------------------------------------------------- ________________ ચમરેન્દ્રને ઉત્પાત, પ્રભુનું શરણ ૪૦૩ થાય છે. દૌર્યયુક્ત હૃદય થાય ત્યારે, બીજાની ઉન્નતિને કોણુ સહન કરી શકે? સૂંઠના અગ્રભાગમાં વૃક્ષોને ગ્રહણ કરનાર હાથીને વળી દુષ્કર શું ગણાય ? પિતાના પ્રભુત્વમાં સંતુષ્ટ થએલે બીજાની લક્ષમી લેવાની જે અભિલાષા કરતા નથી ત્યારે, તે મનુષ્ય “ આ નિરુઘમી છે” એમ ધારીને પિતાની લહમીથી પણ મુકત થાય છે. તે માની પુરુષનું જીવતર પ્રશંસા સાથે સંબંધવાળું થાય છે, જે હંમેશાં પિતાના તેજથી બીજાના તેજને કંપિત કરીને જીવી રહ્યો છે. કાં તે અસુરોના સ્વામી શક થાવ, અથવા તે હું સુરેનો સ્વામી થાઉં, કદાપિ એક મ્યાનમાં બે તરવાર રહી શકે ખરી ? આ જયલક્ષમી આજે એક પતિના પાલનથી સુખેથી રહે, એક સ્ત્રીવડે બેનું ચિત્ત-ગ્રહણ કઠિનતાથી કરી શકાય છે. આ પ્રમાણે ચમરાસુરે વગર વિચારે પોતાના બલમાં ગર્વિત થઈને કહેલું વચન સાંભળીને પાકટવયવાળા અસુરના વડેરા દેવોએ તેને કહ્યું કે-હે સ્વામી અસુરાધિપતિ ! આ તે શ્રેષ્ઠ દેવાંગનાઓના નાથ અને દેવલોકના અધિપતિ ઉત્તમ પ્રકારના તપ–સેવનના પ્રભાવથી ત્યાં ઉત્પન્ન થયા છે. તમે વળી શુભકમના ઉદયથી ભવનવાસી દેવના અધિપતિપણે અહીં ઉત્પન્ન થયા છે. તે તમે પોતાના શુભકર્મથી ઉપાર્જન કરેલી અસુરના સ્વામી પણની લહમી સુખેથી ભોગવે, એ પણ મહેન્દ્રપદવાળી સુરલેકની લક્ષમી ભલે ભેગવે. આ વિષયમાં તમને ક્ય વિરોધ છે? બીજી નિકાયના દેવતાના સંબંધવાળું અધિપતિપણું તેને વશ હોવા છતાં તેને તે વિષયનું અભિમાન નથી. તેમનું આ વચન સાંભળીને મહાક્રોધને વશ થએલે, વૃદ્ધિ પામતી ભયંકર ભૂકુટીવાળે તે કહેવા લાગ્યું કે મારા પરાભવની ઉત્પત્તિનું સૂચક વચન બેલનારા તમારા ચિરંતનપણના ગુણનું ગૌરવ પણ લઘુતામાં પલટાઈ ગયું. કારણ કે હંમેશાં ગુણે જ પ્રાણીઓના ગૌરવને વહન કરનાર થાય છે, પરંતુ કાલપરિણતિ–પરિપાક ગૌરવ કરનારી થતી નથી. ચડિયાતા ગુણવાળે ના હોય તે પણ મહાન છે અને ગુણરહિત માટે હોય, તે પણ માને છે. અથવા મારા પરાકમથી તમે અજાણ હેવાથી તમારે દોષ કાઢ નિરર્થક છે. હસ્તતલથી ખેંચેલા અને તેથી ભયંકરરૂપે પડી રહેલા વિશાળ શિખરોના સમૂહવાળા ઉત્તમ કુલગિરિઓના સમૂહને એટલે કે છૂટા-છવાયા પડી ગએલા તમામ પર્વતને એક પ્રદેશમાં ઢગલારૂપે કરી શકવાની તાકાતવાળે હું છું. ક્ષણવારમાં સમગ્ર સમુદ્રના તટને વિપરીત મુખવાળા એવી રીતે કરી શકું કે, પ્રચુર જળ-સમૂહ ઉલટો થઈ જાય. અથવા મેરુપર્વતના શિખરેના અવકાશમાં પરિભ્રમણ કરતા ગ્રહગણના સમૂહને વિષમરૂપે વિખરાએલા તારકસમૂહને પ્રતિકૂળભાવે પરાવર્તિત કરી શકું છું. અત્યારે ધારું તે ઉદયાચલ અને અસ્તાચલને સૂર્યરહિત કરું અને ચંદ્ર અને સૂર્યના એવા ઉદય-અસ્ત કરું કે, ફરી તેઓના ઉદય કે અસ્ત થઈ શકે નહિં. વળી તમે બીજા નિકાયના દેવની અધિકતાની પ્રશંસા અને મારી અવજ્ઞા કરી, પરંતુ હજુ તમે મારું પરાક્રમ કઈ રીતે જાણી શક્યા નથી. તમે તેને પક્ષપાત કરનારા છે. તમને તે જ પ્રશંસા કરવા યોગ્ય લાગે છે અને મારી તે તમે અવજ્ઞા કરી રહેલા છે. તેથી કરીને જેઓ એકને અનુસરનારા હોય, તે જ તેનું ચિત્તરંજન કરી શકે છે. પરંતુ જે વળી બીજાના ચિત્તની આરાધના કરવા તત્પર બને છે, તેનું ચિત્ત વેશ્યાજન માફક દુખે Page #421 -------------------------------------------------------------------------- ________________ ચપન મહાપુરુષોનાં ચરિત કરીને ગ્રહણ કરી શકાય છે. ત્યારે સામાનિકપણાના ગૌરવની અવજ્ઞા કરીને ચમરાસુરે કહેલાં વચને સાંભળીને સામાનિક અસુરના આગેવાન દેએ કહ્યું કે-“હે મહા અસુરેન્દ્ર! તેના પ્રત્યે અમારી પરલેક-નિમિત્તક કે આલેકનિમિત્તક ભક્તિ નથી. તેમ જ અમને તમારી પાસેથી કંઈ પ્રાપ્ત થવાનું કે જવાનું નથી, પરંતુ જે યથાર્થ હકીક્ત છે, તે જ કહી છે. ફેરફાર કે ભેદ પડાવનાર કહ્યું નથી. સજ્જનેને અન્યથા–સ્થિત પદાર્થને જુદા પ્રકારે કહેવું વ્યાજબી નથી. અમે તમારા પરાક્રમથી અજાણ થઈ ભય પમાડવા માટે કહેતા નથી. કારણ કે, તે ઈન્દ્ર પણ પૂજવા યોગ્ય છે. જે અમે યથાસ્થિત વસ્તુ તમને ન કહીએ, તે અમે દોષિત ગણાઈએ. હિત ઈરછનાર વકતાએ જે કાર્યમાં લાભ-નુકશાન થાય-તેવા સમયે યથાસ્થિત તેને તે પ્રમાણે કહેવું જ જોઈએ. દેવકના અધિપતિનો તિરસ્કાર કરે તેને ઘટતું નથી. ત્યાર પછી તેઓનાં વચનની અવગણના કરીને અમરેન્દ્ર બાલવા લાગ્યો. શું કહેવા લાગ્યો ? અનેક પ્રકારે નિરંતર ભયની જ અત્યંત પ્રશંસા કરતા તમારા લેકની બુદ્ધિની લઘુતા મેં જાણું. નીતિરહિત ભય બતાવનાર મંત્રિસમૂહો જેવા પ્રકારના હોય છે, તેવા જ પ્રકારની પ્રભના કાર્યની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પ્રથમ ઉત્પત્તિ થાય છે, તે સંપૂર્ણ બળવાળા થતા નથી -એમ તમે રખે મારા માટે તમારા ચિત્તમાં માનતા. સિંહ જન્મતાં જ સવવાળા ઉત્પન્ન થાય છે. જન્મદિનથી જ મહાપ્રરાકમી થાય છે. ઉદયાચલથી નીકળેલ સૂર્ય ઉદયકાળથી જ તેજસહિત નીકળે છે. અધ્યવસાય-રહિત તમે પોતે જ અધિક ભયને કહે છે, જે પિતે પોતાના ભયને ઉત્પન્ન કરે છે, તે બીજાને કેવી રીતે જિતી શકે ? માટે તમે ભય છોડે. હું એક જ મારા પોતાના સામર્થ્યવાળ છું. દેના રાજાની દષ્ટિને ભયથી ચંચળ કરું છું. તમારી પત્નીઓથી પરિવરેલા તમે સુખેથી આનંદ કરે. અથવા મારા સરખાને કેનાથી ભયની શંકા થાય ? ભુજાબળવાળો હું એક જ તે દેવેન્દ્રને ભૂમિ પર પડી ગએલા મુગટ અને છત્રવાળે, છીનવાઈ ગએલા સિંહાસનવાળો, વિભૂ રહિત, નાશ પામેલા બેલના અભિમાનવાળે કરીશ. બળવાન પુરુષને પોતાના ભુજબલને છોડીને બીજાનું માગી લાવેલું બલ સંગત થતું નથી. હાથીના ગંડસ્થલના વિદ્યારણમાં સિંહ શું બીજાના બેલની અપેક્ષા રાખશે ખરો ?” આ પ્રમાણે ચમર–અસુરપતિએ કથન કરીને પોતાના દરૂપ ધૂમથી મલિન કરેલા માહાઓવાળે ભ્રકુટી ચડાવીને કરેલા ભયંકર નેત્રવાળો એકદમ સિંહાસન પરથી ઉભે થયે. હસ્તતલના કરેલા પ્રહારથી દલિત કરેલ પાતાલ-ભિત્તિસ્થળમાંથી ઉછળતી સર્પમણિની પ્રભાથી પ્રકાશિત ઉજજવલ પાતાલમૂળને ફાડીને મેટી પરિખામંડલની જેમ વિલાસવાળા ભુજયુગલેના દર્પને વહન કરતે ચમરાસુર ઉદરમાંથી જેમ બાળક તેમ પાતાલમૂળમાંથી બહાર નીકળ્યો. મહાવેગવાળા વાયુવડે વિષમ રીતે ફેંકાઈ ગએલા નક્ષત્રમંડળવાળા આકાશ-આંગણમાં ઉડો. કેવી રીતે ? ઉડવાના વેગથી ઉત્પન્ન થએલ વાયુમંડલવડે શોભા પામી રહેલી ચંચળ ચૂડાવાળા, વિષમ રીતિથી ઝૂલતા હારોના પંકિત-મંડળથી ટકરાતા અવયવવાળો, ચમકતા સૂર્યકિરણે સાથે મિશ્રિત થએલા મુકુટમણિએના કિરણેથી ફેલાતી શોભાવાળાવિલાસથી ગૂલતા કુંડળેથી ઘસાતા કપોલતલવાળા, વેગના કારણે ત્રાસ પામેલી ભયભીત થએલી દેવાંગનાઓ વડે અપાએલ Page #422 -------------------------------------------------------------------------- ________________ શ્રીવર્ધમાનસ્વામીનું શરણ ૪૦૫ આકાશમાર્ગવાળા, ધક્કા લાગવાના અને અંગ ભાંગી જવાના ભયથી દૂર ખસી જતા અને પલાયન થતા વિદ્યાધર સિદ્ધોના સમૂહવાળા, આ પ્રમાણે ભ્રકુટીની રચનાવાળા મુખમંડલથી જીવલેકને ભય ઉત્પન્ન કરાવનાર ચમરાસુર વેગથી આકાશમંડળના વિસ્તારમાં ઉડે. જતા એવા તેણે “આ દેવેને અધિપતિ ઈન્દ્ર છે.” એ પ્રકારને લગાર પણ ભય તેની સમીપમાં જતાં ન કર્યો. પોતાની બુદ્ધિના બલના ગર્વથી ઉન્મત્ત માનસવાળે તે જવા લાગે. જતાં જતાં માર્ગની વચ્ચે એક પ્રદેશમાં મૂર્તિમંત પ્રતિમાપણે કાઉસગ્ગ–ધ્યાનમાં રહેલા ભગવંત વદ્ધમાન સ્વામીને જોયા. દેખતાં જ બે હાથલની અંજલિ મેળવીને મસ્તકે લગાડી પ્રણામ કરી તે કહેવા લાગ્ય હે જગદ્ગુરુ ! તમારી ભક્તિના સંગવાળો હું દેવેન્દ્રને જિતવાની ઈચ્છાથી જઈ રહેલો છું. તેમાં જે હું કંઈ આપત્તિ પામું, તે આપના ચરણુયુગલનું શરણું અંગીકાર કરું છું. દુખસ્વરૂપ જાણેલા ભવથી મુક્ત કરાવનાર, સંસારનાશક એવા આપ ગુરુનું શરણ અંગીકાર કરું છું. પતનના પ્રતિકાર માટે સંગત થએ તે બીજે પણ ભવનપતિ આપનું શરણું વહન કરનાર થાવ. કહેલાં હિત વચનની અવગણના કરનાર એવા પણ આપનું શરણ અંગીકાર કરે છે. લાંબાકાળથી ખેટામાર્ગમાં ગએલે પોતે જ સ્વયં યોગ્ય માર્ગમાં ઉતરનારે થાય છે. ચલાયમાન મુકુટ–કુંડલવાળા, વક્ષસ્થળમાં ચમકી રહેલા હારમંડળવાળો વાયુના વેગથી કંપતે ઉલટા માર્ગ તરફ પ્રવર્તેલી વેલની પરંપરાવાળો, વેગથી ભિન્ન કરેલા મેઘના આડંબરવાળો, પોતાના મુખના વિકાસથી અતિશય ઉજવલ, સન્મુખ આવેલા સર્પોના ડંખવાથી ભયંકર, જેના ભયથી સિદ્ધો અને ચારણે પલાયન થયા છે, એવો ચમરાસુર ઉપર જઈ રહેલ હતું, ઉપર જતા વેગથી જાણે પવનને નીચે ફેંકતો હોય તેમ ચંદ્ર, સૂર્ય નક્ષત્રવાળા આકાશગણને ઉલંધીને વેગથી દેવલેકમાં પહોંચે. તેને દેખીને ઈન્દ્ર નહીં કહેલા પ્રદેશમાં આગમન થયેલ હોવાથી તેમ જ ચમરાસુરને પોતાને થએલા પરાભવને તર્ક કરતા વિચારવા લાગ્યા કે, “આ અહીં કેમ આવ્યું ?” આ સમયે ચપલપણુથી વગર વિચારે વચન બોલનારે ચમરાસુર કહેવા લાગે. શું કહેવા લાગ્યો ઈન્દ્રપણા માટે તું અધિકારી નથી, હવે આ ભૂમિને માલિક હું છું. લાંબા કાળથી બીજાના આશ્રયે રહેલી પતિભકતા પત્ની પોતાના પતિ પાસે જાય છે. જ્યારે હું સ્વાધીન ન હતું. ત્યારે તું તેને સ્વામી થયે હતો, તે ઘણું થયું. જ્યારે સૂર્યને અસ્ત થાય, ત્યારે ચંદ્ર આકાશમાં શભા પામે છે. હવે તે હું આવી ગયે છું. હે ઈન્દ્ર! ચિત્તમાં વિચાર કરીને તું અહીંથી ચાલ્યો જા. સ્વર્ગની લક્ષ્મી લાંબા કાળ સુધી અનેક પ્રકારે મારી સાથે વિલાસ કરે. આ પ્રમાણે તમારા પોતાના મનમાં વિચાર કરીને આ દેવલક્ષ્મી મને અર્પણ કરે. છેડાથી જ સંતેષ કરો. તમારા સરખાને બહુ કહેવાથી સર્યું.” આ પ્રકારે અસભ્ય પ્રલાપ કરનારને સાંભળીને એક સામટા દેવભટેએ તેને કહ્યું કે, હે ચમરાસુર ! તારા આત્માને તુ યાદ કર, તું અહીં સુધી આવ્યો જ કેમ? પડવાની ઈચ્છાવાળા માણસની જેમ અનીતિના માર્ગમાં પોતાના પગ નાખી રહ્યો છે. નીતિ આચરનાર સજન પુરુષથી પ્રશંસનીય લફમીના પાત્ર થઈ શકાય છે. કેવી રીતે ? Page #423 -------------------------------------------------------------------------- ________________ ४०६ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત નીતિ આચરનાર ન્યાયી પુરુષમાં નકકી સમગ્ર ગુણદ્ધિની ઉત્પત્તિ પ્રાપ્ત થાય છે. જે નીતિરહિત હોય છે, તેની પાસે ત્રાદ્ધિ હોય તે પણ તે સ્થિરતા પામી શકતી નથી. આ પ્રમાણે તેમણે કહ્યું. એટલે ફરી પણ ચાપલ્યષથી વ્યામૂઢ બની નિર્લજપણે પ્રગટ થએલા આશયવાળો બોલવા લાગ્યો. “ન્યાય-નીતિ અને વિનયને ઉપદેશ મને આપવા માટે તમને સ્થાપન કર્યા નથી. આવા પ્રકારનાં વચને કહેવાને તમને શો અધિકાર છે? જે કેઈનું જે મુજબલનું સામર્થ્ય ઘટતું હોય, તેને પ્રગટ કરે. હું યુદ્ધ કરવાની લાલસાવાળે છું, તેની સામે આવાં વચનો બોલવાથી શું લાભ?” આ પ્રમાણે ઈન્દ્રમહારાજની સમક્ષ ન્યાયમાર્ગને તિરસ્કાર કરી ફાવે તેમ તે વચને બે,લવા લાગ્યા. તે સમયે ઉત્પન્ન થએલા આક્રમણના કૈલાહલવાળી ઈન્દ્ર મહારાજની સભા ક્ષોભવાની થઈ. તે દેવસભામાં પરસ્પર એક બીજાનાં શરીરે સંઘર્ષ થવાના કારણે ભગ્ન થએલ બાજુબંધના અગ્રભાગથી તૂટતા હારમાંથી સરીને નીકળી પડેલા મતીઓના સમૂહથી ભરી દીધેલા આંગણવાળી, હલનચલન થવાના કારણે ચલિત થએલા મણિમય મુકુટ સજજડ અથડાવાથી પટ્ટમાં જડેલા ઈન્દ્રનીલ મણિઓ ભેદાઈને ચૂરે થવાના કારણે શ્યામવર્ણના દિશામાર્ગ વાળી, વૃદ્ધિ પામતા અત્યંત ક્રોધના કારણે વિકસિત થતા રોમાંચ-પટલથી ઉરસિત થઈ ફુલાતા અને તે કારણે તંગ થતા કડાં અને કેયૂર વડે સુંદર જણાતી, “હણે હણે” “માર મારે” એવા કઠોર વચનથી ડરેલા હોઠ પૂર્વક ભ્રકુટી ચડાવેલ બ્રલતાથી ભયંકર નેત્રયુક્ત દેવસભા ક્ષેભ પામી. આ પ્રમાણે તે દેવ-પરિવાર ઈન્દ્રની આજ્ઞા વગર પણ ચમરાસુરને મારવા માટે તૈયાર થયા. તે પણ “દેવભૂમિ સાંકડી છે.” એમ માનીને દેવતાઓ સન્મુખ પાદક્ષેપ કરતે આગળ ચાલ્યું, પણ ચિત્તથી નહિં. અનેક શસ્ત્રો-અસ્ત્રોના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થએલ ખણ ખણુ શબ્દથી દિશાઓનાં અંતરાલે જેણે પૂરી દીધાં છે, એવા દેવ વડે તે ચારે બાજુથી ઘેરાયે. રણના અત્યંત ઉત્સાહવાળા સુભટોને નિર્મલ ખગની અગ્રધારાના પ્રહારથી ચારે બાજુથી અટકાવીને તેઓની વચમાંથી બહાર નીકળી ગયો. ત્યાર પછી સિંહ જેમ હરણનાં ટેળાંને, સમુદ્રની છળો મહાનદીના પ્રવાહને જેમ તેમ દેવસુભટને ચમરાસુરે દૂર ફેંકી દીધા. ફરી પણ મેઘની શ્રેણિના પરસ્પર સંઘર્ષ થી ઉત્પન્ન કરેલા ગજરવ સરખા શબ્દ કરતી કેવળ યુદ્ધપરિકર-બખ્ત૨ના બંધનથી જ પ્રતિકાર કરનારી સુરસેના સન્મુખ ઉભી રહી. કેવી રીતે? કાન સુધી ખેંચેલા, ઉત્તમ જાતિના સુવર્ણથી બાંધેલા પુખભાગ-વાળા બાણ વડે મેઘસમૂહની જેમ આકાશતલને આચ્છાદિત કર્યું. બીજાના મર્મને ભેદનાર દુર્જનના દુર્વચનની જેમ હાથથી ફેકેલા તીક્ષણ ભાલાના અગ્રભાગમાં રહેલા શત્રુના મર્મસ્થાનને ભેદનાર પત્થરોના સમૂહશલ્યના સમૂહ પડવા લાગ્યા. અત્યંત તીક્ષણ ચક, મગર, મુસુંઢી, તરવાર અને ભત્પાદક હથીયાર-સમૂહ ચારે બાજુથી અસુરે ઉપર પડવા લાગ્યા. ત્યાર પછી તે પણ નિર્ભયપણે આખું વૃક્ષ ઉખેડીને ફેંકતે સુભટથી ન રોકી શકાય તેવી ગતિના વેગવાળે પૃથ્વીમુખ તરફ દેડવા લાગ્યો. ત્યાર પછી તે ચમરેન્દ્ર પરીઘને ભમાવીને દેવગણને બ્રાન્તિમાં નાખત, ભયંકર ભ્રકુટી ચડાવતે, સામા આવેલા દેવગણને નષ્ટ સત્ત્વવાળા કરતું હતું. ત્યાં આગળ છોડી દીધેલા પૈર્યાચરણવાળા કાયર દેવ પડી જતા હતા. લજ્જા અને માનથી રહિત રણને નહિં ઈચ્છતા Page #424 -------------------------------------------------------------------------- ________________ ચમરેન્દ્રનો ઉત્પાત ૪૦૭ અને રણમાં આવી પડેલા દેવાને તે મહાઅસુરે ભગાડી મૂકયા. ત્યાર પછી લજ્જા અને અભિમાન છેડીને ભાગી આવેલા તે દેવભટા તેના પ્રભાવને સહી ન શકવાથી મહેન્દ્રની પીઠ પાછળ બેસી ગયા. યુદ્ધના ઉત્સાહ અને અભિમાનથી રહિત તેવા પ્રકારના સુભટોને દેખીને ઈન્દ્ર મહારાજા કાપાયમાન થયા. કેવા ? ભારી ક્રોધના કારણે પરિવર્તિત થએલ રેખાઓના આવતા વાળુ ઇન્દ્રનું વદન ઉત્પાતસૂચક આવતેર્તાવાળા વિમંડળની જેમ દુ:ખે કરી જોઈ શકાય તેવુ થયું.તે વખતે કાપાયમાન થએલા ઇન્દ્રે તેવા પ્રકારનું હાસ્ય કર્યું", જેના પ્રગટ પડધાથી સદિશાઓ પૂરાઈ ગઈ અને જેના ભયથી લજ્જા પામેલે! પાર્શ્વવતી પરિવાર પણ પલાયન થયા. ક્રોધવશ ઇન્દ્રની દૃષ્ટિ તેવા પ્રકારની પ્રગટ ભયંકર ભૃકુટીની રચનાવાળી થઈ, જેથી સ્વભાવથી પ્રસન્ન હાવા છતાં જાણે બીજી હાય તેમ આળખવી મુશ્કેલ થઈ પડી. આ પ્રમાણે વૃદ્ધિ પામતા ક્રોધ અને પ્રતાપના પ્રસારવાળા અત્યંત દુસ્સહ મુખાકૃતિવાળા કોપાયમાન ઈન્દ્ર મહારાજા યમરાજ સરખા થયા. ત્યાર પછી કોપથી ઉત્પન્ન થતા કેપવાળા ઈન્દ્ર મહારાજાને જાણીને પ્રજવલિત અગ્નિજ્વાલા–સમૂહથી દિશામંડળને ભરખી જતા, એકી સામટા આંતરા વગરના નીકળતા તણુખાના કણુ–મિશ્રિત આકાશ સ્થલને કરતા, પેાતાના સામર્થ્યથી સમગ્ર ત્રણે લેાકના પરાક્રમના મુકાબલે કરતા મહેન્દ્રના સમગ્ર શત્રુઓને પરાસ્ત કરનાર વાદેવ આવી પહાંચ્યા. આવીને તેણે ઈન્દ્ર મહારાજને કહ્યું કે હે સ્વામી! દેવાના નાથ ! આપ હૃદયમાં ચિંતવન કરા, એટલે તરત આપની સેવામાં હાજર થનાર હું હોવા છતાં આપ આવા પ્રયાસ શા માટે કરો છે ? આ કાર્યની મને જ આજ્ઞા આપેા.’ આવેલા તેને દેખીને ઈન્દ્ર મહારાજાએ ચમરાસુર તરફ મેલ્યા. આજ્ઞા થતાં જ વદેવ તેના તરફ દોડીને જવા લાગ્યા. કેવી રીતે ? પ્રલયકાળ સરખી નીકળતી જ્વાલાના સમૂહથી નિમલ ( અગ્નિની )......તીવ્રપ્રભા ખંડિત સમૂહથી ખેલાવાએલ ગ્રીષ્મના પ્રચંડ ચમકતા સૂર્ય સરખા અવયવાવાળા ફેલાએલા મહાતેજના સામર્થ્યવાળા શસ્ત્રાથી ત્રાસ પામેલી, ભયથી દૂર હટતાં અને તે કારણે ઉડતા અને લહેરાતા વચ્ચેાવાળી, ઘૂમતી ઘુઘરીએના સમૂહવાળી મેખલાથી સુંદર દેખાતી દેવાંગનાઓ વડે જોવાતા, ભયસમૂહથી વ્યાકુલ અને ત્રાસ પામેલા ઊંચા પર્વતનાં શિખરા જેણે બહાર ફેંકેલા છે, ભયભીત બનેલા સમગ્ર પર્વત-સમૂહે તેને જોયા. આકાશમ`ડળમાં નક્ષત્રમડળની શકા ઉત્પન્ન કરાવનાર, વેગથી ચંચળ અને અત્યંત શાભતા વિશાળ મેાતીએના હાર પહેરેલા, માર્ગ છેાડીને સામે ઉભેલા દેવાવડે તે જોવાયા. સામા આવતા વાદેવને ચમરાસુરે પણ જોયા. તેને દૂરથી દેખતાં જ તેના પ્રભાવથી હણાઈ ગયેલા પરાક્રમવાળા ચરેન્દ્ર વિચારવા લાગ્યા કે, યુદ્ધ કરવાની વાત તેા માજી પર રહેા, પરંતુ તેના સામું દેખવા માટે પણ હું સમથ નથી. હવે અત્યારે શું કરવું ? તેના જ્ઞાન વગરના ‘ જગદ્ગુરુના ચરણ-કમળના શરણુ સિવાય બીજો ઉપાય નથી’–એમ સ્મરણુ કરીને પલાયન થવા લાગ્યા. કેવી રીતે?-વૃદ્ધિ પામતા મહાભયથી કંપાયમાન થતા દેહવાળા, Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ચોપન્ન મહાપુરુષોનાં ચિરત દેહમાંથી નષ્ટ થએલ તૈય સમૂહવાળા, ત્રાસ થવાના કારણે મુખ ઉપર ઉત્પન્ન થએલ મલિનતાવાળા, સામા પડીનેજેણે યુદ્ધકા બંધ કરેલ છે, સ્ત્રીની જેમ ઉત્પન્ન થએલ નિખ`ળતાના ભાવવાળા, લેાકગુરુ વષૅ માનસ્વામીના નામનુ ધ્યાન કરતે, નમી પડેલા પરાક્રમ અને અભિમાનવાળા, શેષનાગથી વીંટલાએલા માના માંડલવાળા ચમરાસુર, ચિંતામણિ-રત્ન સરખા જેણે સમસ્ત પ્રાણીઓના મનારથા ચિંતવવા માત્રથી પૂર્ણ કર્યાં છે, કલ્પવૃક્ષની જેમ જેણે કલ્પના સાથે જ મનેાવાંછિત પદાર્થોં ઉત્પન્ન કર્યાં છે, એવા જગદ્ગુરુના ચરણ કમળ પાસે આવ્યા. ચરણ-કમળ કેવા ? -ચમકતા નિર્મલ નખરૂપ મણુિઓના કિરણાથી ઉત્પન્ન કરેલ કેસરાકાર કિંજલ્કવાળા, અતિકોમલ અશુલિરૂપ લેાના મંડળથી શાભતા, વિસ્તી મનેાહર લાવણ્યરૂપ જળના મધ્યભાગમાં રહેલી નિર્મળ કાંતિવાળા, ઉત્પન્ન થઈ છે પત્રશંકા જેમાં એવી કાંતિવડે થએલ કામલ છાયાવાળા, તપરૂપ લક્ષ્મી સાથે ક્રીડા યેાગ્ય અત્યંત પરસ્પર સંગત ગુપ્તાંગવાળા, પાણૢિતલરૂપી કણિકાના મડલથી ચારે બાજુ અતિ ઘેરાએલ તીવ્રતપથી પ્રસાર પામતી ગધસરખી ઋદ્ધિયુક્ત પ્રભુના ચરણકમળનું ભ્રમરની જેમ દાનવરાજ ચમરેન્દ્ર શરણુ પામ્યા. સમગ્ર ત્રણે લેાકને આશ્વાસન આપનાર જગદ્ગુરુના ચરણ-કમળ રૂપી વૃક્ષની છાયામાં આશ્રય કર્યાં. આ સમયે પ્રભુના ચરણ-કમળની છાયાનુ અવલંબન કરનાર ચમરાસુરને દેખીને વદેવ આ પ્રમાણે કહેવા લાગ્યા કે અરે ચમરાપુર ! આમ કરીને તે સુંદર કર્યું. ખરેખર અમારા જીવન-પર્યંતના કાળ સુધી તે અમારા ચિત્તને પ્રભાવિત કર્યું. હું ચમર ! આ મહાપુરુષ તારા એકલાને માટે માત્ર અશરણુ નથી, પર ંતુ અશરણુ એવા ત્રિભુવનનાઅમારા અને ઈન્દ્રના પણ શરણભૂત છે.તે ઈન્દ્રમહારાજના પરાક્રમના પરાભવ અને તિરસ્કારવાળાં વચના એલવાના જે અપરાધ કર્યાં, તે સર્વ પ્રભુનું શરણ સ્વીકારીને સવ થા ભૂંસી નાખ્યા.’ પ્રભુના ચરણરૂપી વૃક્ષની છાયામાં રહેલા ચમરને આ પ્રમાણે કહીને વૃદ્ધિ પામતા ભાવથી પરિપૂર્ણ અને મંદ નમણી દિષ્ટ કરવા પૂર્વક હૃદયમાં ઉત્પન્ન થઈ પ્રસાર પામતી સૌમ્યતાયુક્ત વાદેવ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરવા લાગ્યા. તે સમયે તે કેવા દેખાવા લાગ્યા ? – ચમકતા તેજમ’ડળવાળા સુવર્ણની એકઠી કરેલ નિર્મલ કાંતિવાળા મેરુપર્યંતના મધ્ય ભાગનાં શિખર પર રહેલ નિલ કરણેાની વિશાળ કાંતિવાળા સૂર્ય સરખા, પ્રજવલિત અગ્નિજવાલાના વિકાસ થવાના કારણે જેણે અધકાર-સમૂહ દૂર કરેલ છે એવા, જાણે સ્ત્રીઓએ ઉતારેલ આરતીને દ્વીપક ન હેાય તેવા દેખાવેા લાગ્યા. જગદ્ગુરુના દેહની પ્રભાથી આંખા થએલ પેાતાના કાંતિમંડળને વિચારીને જાણે દેવ પગમાં પડતા ન હોય ? આ પ્રમાણે વાદેવ ત્રલેાકનાથને ત્રણ પ્રદક્ષિણા કરવા પૂર્ણાંક નમસ્કાર કરીને વેગથી પેાતાના ઇચ્છિત સ્થાને ગયા. તે દેવ ગયા પછી પૃથ્વીતલ પર રગદોળાતા ચપળ હારવાળા, ચમરાસુર જગન્નાથને પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા. કેવી રીતે ? ' “ દેવા, મનુષ્ય અને તિય"ચાએ કરેલા મહાભયને જિતનારા ! આત્મામાં વિસ્તાર પામેલા ધ્યાનાગ્નિ વડે કર્મારૂપી ઈન્ધનના સમૂહ જેમણે બાળી નાખેલા છે. એવા હે વીર ! Page #426 -------------------------------------------------------------------------- ________________ www w wwwwwwww www ભયંકર ઉપસર્ગ ભગવંત! આપ જયવંતા વર્તે. નિર્મલ ઉત્તમ જાતિના સુવર્ણ સરખા સમુજવલ અને ઉલ્લસિત થએલ શરીરની પ્રભાવાળા, અનુપમ ગુણે પ્રગટ થવાથી વૃદ્ધિ પામેલા અતિશના સમૂહવાળા હે પ્રભુ! આપ જય પામો. આપના ચરણના પ્રભાવથી ત્યાગ કરેલા પાપવાળા મને એકલાને જ નહિં, પરંતુ આપે તે ત્રણે ભુવનના જેને ભવના ભયથી નિસ્તાર કર્યો છે. આ પ્રમાણે જગન્નાથને વિધિથી ત્રણ પ્રદક્ષિણ આપી પ્રણામ કરીને ચલાયમાન કુંડલના ઉદ્યોતવાળો તે ચમરાસુર પિતાના ભવનસ્થાન તરફ ચાલ્યા. પિતાના પ્રભાવથી વૃદ્ધિ પામેલ ગતિવિશેષવાળે તે ચમરાસુર પિતાના ભવનાલયે પહોંચ્યો. ત્રણે ભુવનના સ્વામીના ઉત્તમ ચરણ-કમળમાં ભમરાની જેમ સેવા કરીને જગદ્ગુરુના ચરણના પ્રભાવથી રક્ષણ પામેલ તે કારણે તુષ્ટ થએલ ચમરાસુર ઈન્દ્ર પિતાના પાતાલ ભવનમાં પહોંચે. [૧૩] ગાવાલથી શરુ થએલ અને ગોવાલથી પૂર્ણ થએલ ઉપસર્ગ પછી જેમણે અનેક તપવિશેષ કરીને કર્મસમૂહ શેષાવી નાખે છે એવા વર્ધમાન ભગવંત દે, મનુષ્ય અને તિયાએ કરેલા વિવિધ ઉપસર્ગોને સહન કરતા અનુક્રમે ગંગાનદીના રેતાળ કિનારે પહોંચ્યા. તે કિનારે કે હતું ? “મંદ પવનથી ઉછળતા કલેલેની માળામાં એકઠા થતા ચપલ તરંગોના સમૂહમાંથી ઉછળતા મત્સ્યપૂછના આઘાતથી ભેદાએલા છીપના સંપુટવાળા, છીપના સંપુટમાંથી બહાર નીકળતા મેતીની ઉજજવલ પ્રભાના પરિક્ષેપથી જેમાં વિવિધ જળચરે દેખાય છે, પરસ્પર એક બીજા જળચરો અથડાવાના કારણે ઉત્પન્ન થએલ ઘણું ફીણ-સમૂહથી ઉજ્જવલ થએલ ગંગાનદીના કિનારે પહોંચ્યા. સમગ્ર જંતુસમૂહના ઉપદ્રવથી રહિત એવા તે સ્થાનમાં એક સ્થળની બાજુએ ભગવંત કાઉસગ્ન-પ્રતિમામાં ઉભા રહ્યા. આ અવસરે હૃદયમાં અત્યંત વિષાદ વ્યાપેલે હાવાથી શ્યામ બનેલા વદનમંડલવાળો, અતિશય પ્રચંડ ભૂકુટીની રચના કરવાથી ભયંકર ભાલતલવાળે, મજબૂત લાંબા સ્થિર સ્કૂલ કાછમય દંડવડે કરીને પ્રચંડ બનાવેલ ભુજાદંડવાળ, રઘવાએલે આમ તેમ નજર કરતે હોવાથી વિસ્તાર પામેલા દષ્ટિભવાળે, વાએલ ગેમંડળવાળે તરુણ ગવાળ તે જ પ્રદેશમાં આવી પહોંચે. તે કે હો? – અતિકઠિન હાથની બાંધેલી નિષ્ફર મુષ્ટિમાં ધારણ કરેલા દંડવાળે, સ્થિર સ્કૂલ અને પ્રગટ દેખાતા ક્રમસર ઘટતા ભુજયુગલવાળ, અતિ ઉદ્ભટપણે મસ્તકમાં બાંધેલા જટાજુટ કેશ અને તેથી જેણે ભયંકર આડંબર કર્યો છે, કઠેર સ્પર્શવાળ, ચીરા પડેલા વિશાળ લાંબા પદયુગલવાળ, જેનાં અતિચિબુક અને ઉંચી નાસિકાનાં ઊંડાં છિદ્રો દેખાઈ રહેલાં છે, જાડા ઓઝપટની અંદર દેખાતા લાંબા દંતાગ્ર-ભાગવાળ, કરેલા પ્રચંડરૂપવાળા, વદનથી જ પ્રકાશિત કરેલ પ્રચંડતાવાળો યમરાજ સરખે ગેપદારક ત્યાં આવી ચડ્યો. આવીને તે હેવા લાગ્યું કે................ આવા રૂપવાળા કેઈ બળદોને તમે અહીં પહેલાં જોયા હતા? વારંવાર પૂછવા છતાં પણ ભગવંતે જ્યારે કંઈ પણ પ્રત્યુત્તર ન આયે, ત્યારે રેષવશ ફડફડાટ થતા હઠવાળે તે ગપયુવાન પર Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ચોપન મહાપુરુષનાં ચરિત કહેવા લાગ્યું કે, “હું દરેક પ્રયાસપૂર્વક પૂછું છું. અને કહું છું, છતાં પણ....તમને કહેવા અનુરોધ ન થયો, તે હવે હું તેવું કરીશ, જેથી બીજા પ્રત્યે ફરી આમ ન કરે.”— એમ કહીને ભગવંતના કાનના છિદ્રોમાં નિષ્કરુણપણે કાસના ખીલાઓ ઠોક્યા અને છેડાઓ એવા ભાંગી નાખ્યા કે ( કઈ દેખી શકે નહિં.) ભગવંતને તીવ્ર વેદના થતી હતી, છતાં પણ તેની અવગણના કરીને અધિક શુભ પરિણામની વૃદ્ધિ કરતા મેરુપર્વતની જેમ અડેલ સર્વ અંગે રાખીને તે જ પ્રમાણે કાઉસ્સગ્નમાં ઊભા રહ્યા. પેલો ગેપદારક શું ચિંતવવા લાગ્ય– પિતાના ચરિત્રની દુષ્ટતા અને અશુદ્ધ ચિત્તથી ઉત્પન્ન કરેલ વિપરીત ભાવવાળાને આટલી શિક્ષા કરવા છતાં પણ હજુ મારા બળદ કયાં ગયા? તે કહેવાની અવજ્ઞા હજુ કેમ કરતે હશે? તે જુવે. કરુણુ વગરના પ્રહાર કરતા તે ગોવાળીયાએ પ્રભુના પરમાર્થ સ્વરૂપને વિચાર કર્યા વગર પોતાનું ગાય-બળદ ચરાવવાપણું પ્રગટ કર્યું તે દેખો. પ્રભુ દુનિયાનાં કાર્યો પ્રત્યે ઉદાસીન હોય છે-એ સ્વરૂપની, સંતપણાની કે તેમના વેષની તેણે વિચારણું ન કરી. ખરેખર પિતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ જેઓ પામેલા હોય, તેઓ જ આ વિચાર કરી શકે. ભગવંત માયાનિદાન અને મિથ્યાત્વ એમ ત્રણ પ્રકારના શલ્યથી રહિત હોવા છતાં પણ જગદ્ગુરુ કાસના ખીલાના શલ્ય વડે કાનના છિદ્રની અંદરના ભાગમાં શલ્યવાળા થયા. સ્વાધીન ભેગને ત્યાગ, અસંગતા, તપથી કૃશાંગતા કેઈના ઉપર અપકાર ન કરનારા એવા ભગવંતે પિતાનું સ્વરૂપ જગતને બતાવેલું છે. આ પ્રમાણે દે, મનુષ્ય અને તિર્યંચગણના હૃદયને મહાચમત્કાર કરાવનાર એ ઉપસર્ગ કરીને ગોવાળ પાછો ફર્યો. કાનના છિદ્રમાં સ્થાપન કરેલા કાસની શલાકાના ભાંગી નાખેલા છેડાવાળા, દુસ્સહ વેદના થવાના કારણે જેના મુખનું લાવણ્ય કરમાઈ ગયું હોય–તેવા જણાતા, વિશેષ પ્રકારના તપ કરવાના કારણે ઉપાર્જન કરેલા કુલકર્મના અતિશયવાળા ભગવંત પણ મધ્યદેશમાં રહેલા મધ્ય” નામના કોઈ એક ગામમાં આવી પહોંચ્યા. ત્યાં પારણાના દિવસે સિદ્ધદત્ત નામના વણિકનાં ઘરે પ્રવેશ કર્યો. તેણે પણ ભગવંતને યથાવિધિ પ્રતિલાલ્યા અને પ્રભુએ પણ ભેજનથી પારાણું કર્યું. આ અવસરે પહેલાં આવેલા વૈદ્યપુત્રે ભગવંતનું શલ્યવાળું સ્વરૂપ જાણીને સિદ્ધદત્તને કહ્યું કે, ભગવંતનું શરીર શલ્યવાળું જણાય છે. કારણ કે સૂર્યકિરણથી વિકસિત થએલ સુવર્ણકમલ સરખું વદનકમલ પણ પ્લાન અને લાવણ્યરહિત દેખાય છે. તપાવેલા સુવર્ણ ઢગલા સરખી નિર્મલ દેહકાંતિ હોવા છતાં વેદનાના કારણે ઝાંખી પડી ગઈ છે. સૂર્યકિરણોથી અલ્પ ખીલેલા કુવલયદલ સરખું ભાવાળું લોચનયુગલ પણ બીડાઈ ગયું છે. નગરના દરવાજાની અર્ગલા સરખું ગોળ મજબૂત અને લાંબું હોવાથી સુંદર એવું બાહયુગલ કૃશ બની ગયું છે. તે હવે શરીરમાં શલ્ય કઈ જગ્યા પર હશે? એમ વિચારીને ભગવંતના સમગ્ર શરીરમાં શલ્ય કયાં હશે ? તે તપાસ કરી. તપાસ કરતાં કાનના છિદ્રમાં રહેલા કાસના ખીલાવાળા કર્ણ યુગલ જયાં અને સિદ્ધદત્ત વણિકને બતાવ્યું. તેવા પ્રકારનું શલ્ય દેખીને કરુણું પામેલા મનવાળા તે વણિકે ભક્તિપૂર્ણ ભાવથી વૈદ્યપુત્રને કહ્યું કે, “ આ સ્થિતિ હોવાથી હવે શું ઉપાય કર ? વૈદ્યપુત્રે કહ્યું કે, એક ઉપાય છે, પરંતુ આ ભગવંત Page #428 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના શલ્યની ચિકિત્સા ૪૧૧ ચિકિત્સા કરવાની પ્રાર્થના કરતા નથી, શરીરની સારસંભાળ તરફ બહુમાન કરતા નથી........ .................જીવિતની અભિલાષા રાખતા નથી. કારણ કે જુઓ આ ભગવંત તે સમગ્ર દે અને મનુષ્યથી ચડિયાતા પરાક્રમવાળા હોવા છતાં પણ ઉપસર્ગ કરવા આવનાર તરફ નિર્બળ માફક પિતાના આત્માને વહન કરી રહેલા છે. નહિંતર કોઈ સામાન્ય પુરુષ આવીને તેમને કેમ અડપલું કરી જાય ? આ પ્રમાણે વણિક અને વૈદ્ય વાર્તાલાપ કરતા હતા, તેની દરકાર કર્યા વગર જોજન પૂર્ણ કરીને ભગવંત વણિકને ત્યાંથી ચાલી નીકળ્યા. પ્રભુ ગયા પછી સિદ્ધદરે વૈદ્યપુત્રને કહ્યું કે સારી રીતે ઘસીને સુકુમાર બનાવેલી ભિત્તિમાં વિભાગ કરવા પૂર્વક વિવિધ રંગોથી આલેખાએલ ચિત્રામણની જેમ જગતમાં સમગ્ર ગુણે પાત્રને પામીને સફળતા મેળવે છે. તે જ સાચું વિજ્ઞાન, તે જ બુદ્ધિને પ્રકર્ષ કહેવાય, અને બલનું સમર્થ પણું પણ ત્યારે જ કહેવાય છે, જે સમગ્ર ગુણોના આધારભૂત એવા મનુષ્યના ઉપગમાં આવી શકતા હોય. એક દિવસ ઉપકાર કરનાર એવા કાર્યને વિષે કાર્ય કરવામાં તત્પર એવા આ મહાપુરુષની ચિકિત્સા કરવાથી બંને લેકની સાધના કરેલી થાય છે. સમગ્ર કાર્યો કરવાના ઉપગમાં આવી શકે એ અર્થે મારી પાસે પુષ્કળ છે. જરૂર પડે તે પ્રમાણે મારા ધનને ઉપગ કરીને તું પ્રભુનું શલ્ય દૂર કર, હવે વિચારણું કરવાને અવકાશ નથી. અતિશય ભક્તિથી રોમાંચિત ગાત્રવાળા અને વણિકના વચનથી વૃદ્ધિ પામેલા પૂર્ણ ઉત્સાહવાળા વૈદ્યપુત્રે કહ્યું કે, “ તમે મને જે કહ્યું, તે મારા હૃદયમાં બરાબર સમજાયું છે. પરંતુ આ કિયાના ચાર અંગે કહેલાં છે. તે આ પ્રમાણે સમજવા-પ્રથમ દરદીના રેગની બરાબર ચિકિત્સા કરવી, ઔષધ સ્વાધીન હોવું જોઈએ, નજીક રહેલ પરિવાર સેવાચાકરીમાં અનુકૂલ હોવો જોઈએ, દરદના સ્વરૂપને ઓળખનાર વૈદ્ય. આ સર્વનિ વેગ મળી આવે તે ચિકિત્સા સફળ થાય.” અહી તે જેમની ચિકિત્સા કરવાની છે, તે પીડા વગરના અને રોગ મટાડવાની અભિલાષા વગરના છે. આ સ્થિતિ હોવાથી હું બીજું શું કરી શકું ? ત્યારે સિદ્ધદરે કહ્યું–હૃદયથી પિતે ચિકિત્સા કરવાની ઈચ્છાવાળા ન હોય, તેવા ગુરુજનને જેમાં વિરોધ ન હોય તે, કુશળ પુરુષે તેવા કાર્ય માં કરેલા પ્રયત્ન સફળ થાય છે. બીજાને નુકશાન ન થાય તેવા ગુણથી જે ભક્તિયુક્ત થાય અને ગુરુવર્ગ તેનાથી અજ્ઞાત હોય તે પણ તેવા ગુણને ગ કરી આપ જોઈએ. જેમાં દોષ ન થાય અને મનવાંછિત ગુણે જેમાં થતા હોય તે તેમની આજ્ઞા વગર પણ શુદ્ધ કાર્ય કરવા ગ્ય છે.” આ પ્રમાણે વણિકપુએ કહ્યું, એટલે વિદ્યપુત્રને ઉત્સાહ વૃદ્ધિ પામે અને વૃક્ષ નીચે પ્રતિમાપણે કાઉસ્સગ્નમાં પ્રભુ રહેલા હતા, ત્યાં પહોંચ્યા. ત્યાર પછી વૃક્ષની બે બાજુમાં તેની શાખાઓ નમાવીને દોરડાથી બાંધીને ખીલાના છેડે પણ દેરડાં બાંધ્યાં. ત્યાર પછી શાખાએને સ્વાભાવિક સ્થિતિમાં મુક્ત કરી. એમ કરતાં ખીલાઓ ડાળીઓ ખેંચાવાથી બહાર ખેંચાઈ આવ્યા. પ્રભુને શલ્યરહિત કર્યા. જ્યારે ખીલા બહાર નીકળ્યા અને પ્રભુ શલ્યરહિત થયા ત્યારે જે આગલા વાસુદેવના ભવમાં ઉપાર્જન કરેલ અશાતા–વેદનીયકર્મ ભેગવતાં બાકી રહેલ કમશિના કારણે ભગવંતે ગંભીર તીર્ણ અને મધુર હુંકાર છોડ્યો. જે વખતે વાળે કાનમાં ખીલા ઠેકયા, ત્યારે ભગવંતને તેટલી તીવ્ર વેદના થઈ ન હતી, જેટલી ભારી વેદના Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત ખીલા કાઢતી વખતે થઈ. શલ્યની વેદના વૃદ્ધિ પામી રહી હતી, તેની લાંબા કાળની સ્થિતિની ભગવંતે ગણના જ ન કરી. કારણ કે, “કસોટીના કાળમાં દુર્જન મનુષ્ય પણ પિતાના અંતઃકરણને કઠણ કરે છે. આ પ્રમાણે કાનમાંથી શલ્ય નીકળી ગયા પછી વણિક અને વૈધે અભંગન કરવા પૂર્વક બીજા ઔષધ લગાડીને ભગવંતના કાનના ઘાની રૂઝ લાવવાની સારવાર કરી. હવે ભગવંતનું કર્ણયુગલ વેદના વગરનું અને અક્ષત બની ગયું. ત્યાર પછી વણિક અને વૈદ્ય બંને પ્રભુને વંદન કરીને પોતપોતાના સ્થાનકે ગયા. પેલા શેવાળે પણ ભગવંતને... ..............તીવ્ર વેદના ઉત્પન્ન કરવા રૂપ મહા ઉપસર્ગ પમાડીને “મહાતમા નામની નરક પૃથ્વીનું આયુષ્ય બાંધ્યું. આ પ્રમાણે અંગીકાર કરેલાં મહાવ્રતો અને જિનકલ્પનું સેવન કરીને જેણે અપવર્ગ– મોક્ષમાર્ગ ઉત્પન્ન કર્યો છે. મનુષ્ય, તિર્યો અને દેવતાઈ ઉપસર્ગોને સમભાવે સહન કરતા, મહાઅભિગ્રહને અખંડિત પૂર્ણ કરતા એવા મહાપ્રભાવશાળી દહાત્મા પૃથ્વીપીઠમાં વિચારવા લાગ્યા. પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું આ પ્રમાણે સમભાવથી મહાપરિષહ-ઉપસર્ગો સહન કરીને, જેમણે કમલેપ ખંખેરીને દૂર કરેલ છે, જેમણે સુવર્ણ ઢગલાની જેમ પોતાની પ્રજાના ફેલાવાથી દિશામંડળ પ્રકાશિત કરેલા છે, એવા ભગવંત કેઈક સમયે “પંભિકા' નામના ગામ પાસે આવી પહોંચ્યા. ત્યાં, અતિગીચ ઝાડીવાળા પ્રદેશમાં નવા ફૂટેલા કુંપળવાળા વૃક્ષ હતા, કુંપળ હાલવાથી ઉલ્લસિત થએલા પુષ્પસમૂહવાળ, પુષ્પસમૂહમાંથી ઉછળતી સુગધી આ મેદવાળે, આમદથી ઉન્મત્ત બનેલા અને એકઠા થએલા ભ્રમરો જેમાં ગુંજારવ કરતા હતા, એ બારીક રેતીથી પથરાએલે નદીને કિનારે હતું. ત્યાં દઢ વિશાળ સ્થિર સ્થૂલ મૂળીયાં અને ઊંચી ડાળીઓવાળા, ડાળીઓમાં ચારે બાજુ ફૂટેલા કુંપળપત્રોની અંદર ઉગેલા પુષ-પરાગના સમૂહવાળા, પુષ્પસમૂહના વિસ્તાર પામેલા અરુણ સરસ મકરંદવાળા, મકરંદના સમૂહથી ભીંજાએલ અને રંગાએલ પૃથ્વીમંડળવાળા મહાશાલવૃક્ષની નીચે તલભાગમાં ભગવંત પ્રતિમા ધારણ કરીને કાઉસ્સગ-ધ્યાને ઉભા રહ્યા હતા. તે સમયે શું થયું ?- રોકી દીધેલા સમગ્ર ઇન્દ્રિયાર્થોના પ્રસારવાળા, નિષ્કપ, દુર્જય મહામહનીયાદિ કર્મોના સમૂહને ભેદવા સમર્થ, હૃદયમાં ઉલાસ પામતા મહાશુક્લધ્યાનના પ્રસારવાળા, અંતર્મુહૂર્તમાં પ્રાપ્ત કરેલા છદ્મસ્થ-વીતરાગપણવાળા, જેમણે ઘનઘાતી કર્મોના વિનાશથી આત્માની સ્વભાવદશા સંપાદિત કરી. કલેકના પદાર્થોને પ્રકાશિત કરવા માટે દીપક સમાન, સંસારનો ઉચ્છેદ કરનાર અનુપમ પ્રભાવવાળા એવા પ્રભુને ત્રણે લોકના સકલ ભાવ, અનુભાવ અને સદુભાવ પ્રકાશિત કરનાર એવું કેવલજ્ઞાન પ્રગટ થયું. આ પ્રમાણે દુષ્કર અતિમહાન તપવિધાન કરનાર જગદગુરુને મહાગુણથી પૂજિત એવા પ્રકારનું અનુપમ ફળરૂપ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. આ અવસરે ઇન્દ્રમહારાજા ચલાયમાન થએલા આસન-પ્રયોગથી “ પ્રભુને કેવલજ્ઞાન પ્રગટ થયું ”—એમ જાણને, પિતાના સિંહાસનને ત્યાગ કરીને, સાત ડગલાં જિનેશ્વર સન્મુખ Page #430 -------------------------------------------------------------------------- ________________ વેન્દ્રોનું આગમન. ૪૧૩ ચાલીને, પૃથ્વીતલ સાથે જાનુમંડલ મેળવીને, પ્રણામ કરીને શું કરવા લાગ્યા, તે જણાવે છે — હસ્તકમલના ઉલ્લાસ પામતા નખિકરણારૂપ કેસરાથી શેાભાયમાન, તે જ સમયે ચૂંટેલાં કલ્પવૃક્ષનાં ઉપન્ન થએલાં પુષ્પાની અંજલિ એકદમ ફેંકવા લાગ્યા. તેમ જ મધુર શબ્દ કરતા કાંકણાથી સુખર ભુજામ'ડલવાળા, સુંદર કંપાયમાન અંગુલિદલયુક્ત હસ્તકમલને ભાલતલમાં સ્થાપન કરીને ઘણા વિસ્તારવાળા રચેલા, વિવિધ અક્ષરોની ગોઠવણીવાળા, અભ્યંતર ભક્તિસમૂહ જણાવનાર એવા પ્રકારના જયજયકાર કર્યાં. · પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ છે ’~એમ જાણીને ઈન્દ્રમહારાજા વૃદ્ધિ પામેલા હવાળા અને રામાંચિત ગાત્રવાળા થયા. ત્યાર પછી મણિમય સિંહાસન પર બેસીને પ્રતિહારને આજ્ઞા કરી કે, ઘંટાના રણકારના પ્રયાગ વડે સમગ્ર દેવા અને અસુર-સમુદૃાયને એકઠા થવા જણાવેા. તે આજ્ઞા થતાં જ તેણે ઘટ વગાડયા. દેવતાએ વગાડેલ ઘટના રણકારના પ્રસારથી દિશાના અવકાશે। ભરાઈ ગયા. એવા ઘંટાના રણકાર ઇન્દ્રના વિમાનમાં ચારે બાજુ પ્રસરી ગયા. તે સાંભળીને હુ પામેલા અને પ્રસરેલા ઉત્સાહવાળા સમગ્ર સુર-સમુદાય વાહુના અને પરિવાર સાથે ચાલવા લાગ્યા. નિત અસ્થળમાં ધારણ કરેલ મણિજડિત મેખલાના મધુર શબ્દ કરતા, ગતિના વેગથી ઉછળતા હારમંડળવાળા દેવાંગના–જન પણ સાથે ચાલવા લાગ્યા. આ પ્રમાણે સર્વાંદરથી પોતાના વૈભવાનુસાર વસ્ત્રાલ કાર સજીને દેવસમુદાય એકદમ ઇન્દ્રના સ્થાને પહેાંચ્યા. દેવસમૂહ આવી પહોંચતાં જ ઈન્દ્રમહારાજા ઐરાવણુ હાથી ઉપર આરૂઢ થયા. હાથી કેવા હતા ?–તે જ સમયે નિર્માણ કરેલા રજતમય હિમવાન પર્વત પ્રમાણુ દેહભાગવાળા, સિન્દ્ર વર્ષોંથી રંગેલા મહાકુભસ્થળવાળા, નિર ંતર અરતા મજળથી ભીંજાએલા કપાળમૂળવાળા, કાનના મૂળભાગ પાસે લાગીને રહેલા અને ઝૂલતા મનહર ચામરની ચૂડાવાળા, સ્થિર સ્થૂલ લાંખી કુંડળી કરેલ સૂંઢવાળા ઐરાવણુ હાથી ઉપર આરૂઢ થયા. સુરસેવકાના હાથથી અફળાએલાં વિવિધ વાજિંત્રાના ઉછળતા પડઘા જ્યારે સંભળાતા હતા, ત્યારે સમગ્ર સુરસૈન્ય પ્રયાણ કરવા લાગ્યું. કેવી રીતે ? દેવાના હાથના પ્રહારથી વાગતાં વાદ્યોથી આકુલ, મુખના વાયુથી પૂરેલા અસ`ખ્ય શ`ખાના વિશાલ કાલાહલવાળું, આકાશમાં ગમન કરનારા ચતુર વિદ્યાધરા વડે ગવાતા સંગીતથી શાભાયમાન, વાયુથી લહેરાતી ધ્વજાશ્રેણિની શેાભાવાળું, દેવેાના હાથીએ કરેલા ગારવથી ત્રાસ પામતા અન્ધુસમૂહવાળુ, ચંચળ અવેાના વેગથી મુક્ત થએલ વાહન વિસ્તારવાળુ, સિંહનાદ જેમાં વિસ્તાર પામ્યા છે, એવું દેવસૈન્ય પ્રયાણ કરવા લાગ્યું. આ પ્રમાણે વૈભવાનુસાર વિસ્તારવાળા, વસ્ત્રાભૂષણ સર્જેલા દેવેાના પિરવાર સહિત ઈન્દ્રમહારાજાએ આવીને વીરપ્રભુના કેવલજ્ઞાન-કલ્યાણકના મહાત્સવ કરવા દેવસમૂહને આજ્ઞા કરી કે—‹ અરે ! સમવસરણ–ભૂમિ તૈયાર કરો.' ત્યાર પછી ઈન્દ્રની આજ્ઞાથી તરત જ તે તૈયાર કરવા લાગ્યા. કેવી રીતે ?— Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪. ચોપન્ન મહાપુરુષોનાં ચરિત ચારે બાજુ જન પ્રમાણ પરિમંડલાકાર પૃથ્વીપીઠને કાંટા, કાંકરા, ખાડા ટેકરા વગરનું સપાટ નિર્મલ સુંદર અરિસા સરખું બનાવી, અતિશય સુગંધી પરિમલના કારણે એકઠા થએલા ભ્રમરોએ કરેલા ગુંજારવથી દિશાના અંતે મુખરિત કરેલા છે, ઘટી ગએલા ક૫વૃક્ષના ગુણના ગૌરવવાળ અર્થાત તેથી અધિક સુગંધી પવન મંદ મંદ વાવા લાગ્યો. પત્રપુટમાંથી ઝરતા મકરંદથી દિશાના અંતે રંગાઈ ગયા છે એ કલ્પવૃક્ષોને પાંચ વર્ણન પુષ્પસમૂહ આકાશમાંથી પડવા લાગે. નિર્મલ દૃઢ ભિત્તિસ્થળથી ઉછળતી કાંતિના સમૂહવાળો એવો રજતનો કિલે ઉત્તમ ક્ષીરસમુદ્રની જેમ રમ્યતાથી મન હરણ કરતા હતા. અત્યંત પીતવર્ણવાળે અને ઉજજવલ સંપૂર્ણ નિર્મલ પ્રભાના વિસ્તારવાળો સુવર્ણ કિલ્લે વિજળીના કુંજની જેમ ઉત્પન્ન થયા. વિવિધ વર્ણવાળ મણિ-રત્નોનાં કિરણે એકઠાં મળવાથી મનહર ઈન્દ્ર ધનુષની સરખી કાંતિવાળા મણિને કિલ્લો સ્થાપન કર્યો. તાજા રસવાળા પ્રગટ થતાં ચંચળ પલ્લવોથી શોભાયમાન, ઉત્તમ ઉત્પન્ન કરેલા ગુચ્છાઓથી જેની શિખા ઉછળી રહેલી છે, એ અશોકવૃક્ષ વિકુવ્યું. આકાશગણના માર્ગમાં નિર્મલ ચંદ્ર અને દર્પણ સરખી પ્રભાવાળા, સૂર્યનાં કિરણોના પ્રસારને આચ્છાદિત કરનાર એવાં ત્રણ છત્રો સ્થાપન કર્યા. પહેલા મુખવાળા સિંહાકૃતિથી શોભાયમાન વિવિધમણિઓથી બનાવેલ પાદપીઠવાળા સિંહાસને ચારે દિશામાં સ્થાપન કર્યા. ઈન્દ્રની આજ્ઞાથી આ પ્રમાણે ચાર મુખ્ય દ્વારવાળું સમવસરણ તુષ્ટ થએલા દેવસમૂહે તરત જ તૈયાર કર્યું. આ પ્રમાણે જેમણે સમગ્ર અતિશયેની સમીપતાથી લેકના મનમાં આશ્ચર્ય ઉત્પન્ન કર્યું, જેમના પાદનિક્ષેપ, ઉત્તમ કમળની પરિપાટીથી કમળો ઉપર થાય છે, ઈન્દ્રમહારાજાએ દેવેની ભીડ જેમની આગળ વિનયપૂર્વક શીઘ્રતાથી નિવારણ કરેલ છે, કિન્નર દેવને સમુદાય જેમનાં સ્તુતિ અને મંગલગીતે, એકી સાથે ગાઈ રહેલ છે, દેવે અને મનુષ્ય વડે પૂર્ણ ભક્તિથી જયજયકાર કરાતા, એવા ભગવંત પૂર્વ દ્વારભાગથી પ્રવેશ કરીને સમવસરણ ભૂમિમાં ગયા. ચતુર યક્ષેના હાથથી ચપળ ચારે વીજાવા લાગ્યા. આ સમયે “ો તિરથરણ” એમ બોલીને સમગ્ર પ્રાણિ-સમુદાય સરખી રીતે સમજી શકે તેવી સાધારણ વાણીથી પ્રભુએ ધર્મદેશના શરૂ કરી. જળપૂર્ણ મેઘના ગરવ સરખી ગંભીર વાણીનું એક વાકય પણ અનેક જંતુને પ્રતિબંધ કરવા સમર્થ હતું, તે સાંભળીને સૂર્યનાં કિરણોની પ્રભાથી જેમ કમલે તેમ શ્રવણથી ઉત્પન્ન થએલ મહાપરિતોષ પામેલા પર્ષદામાં શ્રવણ કરવા માટે આવેલાઓનાં વદન–કમલે વિકસિત થયાં. તે જ ક્ષણે સ્થિર ચિત્રણ કરેલી ભિત્તિ સરખી પર્ષદા વિવિધ વર્ગોથી મનેહર શાંત અને નિશ્ચલ ઈન્દ્રિયને પ્રસારવાળી શેભતી હતી. આ પ્રમાણે ત્રણે લોકના જનના મનને સંતોષ પમાડનારી સુખસ્વરૂપ વાણીથી ભગવંત ધર્મદેશના આપતા હતા. તેમાં શું કહેતા હતા ?-જેમકે – જગતમાં જીવ, અજીવ, આસવ, સંવર, બંધ, નિર્જરા અને મેક્ષ રૂપ સાત તો છે. તથા પાંચ જ્ઞાન, પાંચ ચરિત્ર, દર્શન અનંતા, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, વિશેષથી કહેવાતો પરમાર્થ, તેમ જ બાહ્ય-અત્યંતર બાર પ્રકારનું તપ, સત્તર આસવ-દ્વાર, વિવિધ Page #432 -------------------------------------------------------------------------- ________________ ધમ દેશના, ગણરપદ-સ્થાપના ૪૧૫ ભાવના સહિત, દશલક્ષણયુક્ત, ત્રણગુપ્તિથી ગુપ્ત દુસહુ પરિષહે, ઉગ્ર વિધાન સહિત કહેલ યતિજનના આચારરૂપ ધમ, તેમજ આચાર્ય, ગ્લાનાદિકના વેયાવચ્ચમાં પ્રવતા વુ', આત –રૌદ્રધ્યાનના ત્યાગ અને ધર્મ-શુકલધ્યાન પૂર્ણ, મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યરથ્ય ભાવના રૂપ ધર્મ, તેમજ જેવી રીતે આ જગતમાં નારકી, તિય ચ, મનુષ્ય અને દેવગતિની સ્થિતિ છે. જેવી રીતે સુખો દુઃખો થાય છે. ઉત્તમ, મધ્યમ અને જઘન્ય કર્મની સ્થિતિ થાય છે. આ સર્વની પ્રરૂપણા ભગવંતે કરી. તે સમયે ધકથા શ્રવણુ કરવામાં એકાગ્ર માનસવાળી અને નિશ્ચલ-નિષ્કપ અવયવવાળી પદા એવી શૈાભતી હતી કે જાણે લેપ્ટેમય અથવા તેા ટાકણાંથી કંડારેલી મૂતિઓ ન હેાય ? આ પ્રમાણે દેવ, નરા અને તિય``ચસમુદાયને પાતપેાતાના ક્ષયાપશમના અનુસારે શ્રવસુખ ઉત્પન્ન કરનાર, સ્વર્ગ અને મેાક્ષરૂપ મહાસુખ ફુલને આપનાર યથાર્થ ધર્મ સરંભળાવ્યે. આ સમયે ઘણા પ્રકારના ધર્મને કહેનાર ભગવંતના દેવ અને અસુરો વડે કરાતા પૂજાતિશય લાકોથી સાંભળીને ગૌતમ ગોત્રમાં થએલા, અનેક બ્રાહ્મણાને ભણાવનાર પાંચસે શિષ્યાના પરિવારવાળા ઇન્દ્રભૂતિ નામના અધ્યાપક, ઈન્દ્રાદિક વાળી પદાના મધ્યભાગમાં બિરાજમાન ભગવતને ધર્મોપદેશ આપતા દેખીને આ કાઈ ઈન્દ્રજાળીયા છે.' એમ જાણીને જેને અતિશય અભિમાન ઉત્પન્ન થએલ છે, એવા તેનું જ્ઞાનીપણાનું અભિમાન હમણાં દૂર કરુ’ એમ ખેલતા તે સમવસરણભૂમિમાં આવ્યા. દૂરથી આવતા તેને દેખીને અને તેના મનને અભિપ્રાય જાણીને ભગવાને તેને ગેાત્રસહિત પેાતાના નામથી ખેલાવ્યા કે—‹ હૈ ગૌતમ ઇન્દ્રભૂતિ ! સાંભળેા. ઈન્દ્રજાળીયાથી ઓળખાતા હુ કોઈ છું -એમ રખે તમે માનતા, અથવા ઇન્દ્રે આ સમવસરણ આદિ વૈભવની રચના કરી છે, તેને તમે કેમ જાણી શકતા નથી ? ત્યારે લેાકેાની સમક્ષ પેાતાના ગેાત્રથી ખેલાવવાનું સાંભળીને ઈન્દ્રભૂતિ મનમાં વિચાર કરે છે, મે ચિંતવેલ પદાર્થ કેવી રીતે જાણી ગયા ?’–એમ અત્યંત વિસ્મય પામ્યા. પ્રભુ ફરી પણ કહેવા લાગ્યા કે—તમારા હૃદયમાં એક સંશય ઉત્પન્ન થયા છે કે, ‘જીવ છે કે નહિ ?' આ વિષયમાં સાચી હકીકત શું છે ? તે સાંભળેા. વ્યુત્પત્તિ અર્થવાળા આ જીવ છે, તે આ લક્ષણેાથી જાણવા. ચિત્, ચેતના, સંજ્ઞા, વિજ્ઞાન, જ્ઞાન આદિ ચિહ્નોથી તે જાણી શકાય છે.' પ્રભુનું આ વચન સાંભળીને તેમજ મતિપૂર્વક તેના ઊંડા વિચાર કર્યાં એટલે લાંખા કાળના મનના સ ંદેહ દૂર થયા, તેમજ હૃદયમાં પૂર્ણ હ પ્રગટ થયા. પેાતાની જાતિના થએલા મહાન અભિ માનના ત્યાગ કરીને પ્રભુના ચરણ-કમળથી અલ'કૃત પ્રદેશમાં નજીક જઇને ભૂમિતલની સાથે ભાલે તલ મેળવતા ઇન્દ્રભૂતિ પ્રણામ કરીને વિનય પૂર્ણાંક કહેવા લાગ્યા કેડે ભગવંત ! ખાટા જાતિપણાના અભિમાન અને ગર્વથી દૂષિત થએલે, સંસારકૂપમાં પડવાના ભયથી વ્યાકુલ અનેલે હું આપની કૃપાનું પાત્ર બનવાની અભિલાષા કરું છું. તે આપ આપના શિષ્યપણે સ્વીકારવાની મારા ઉપર કૃપા કરો.”–એમ કહીને ફરી પણ ભગવંતના ચરણમાં પડયા. ભગતે પણ જ્ઞાનાતિશયથી વિચાર્યું કે, આ પ્રથમ ગણધર થશે’ તેથી યથાવિધિ દીક્ષા આપીને પ્રથમ શિષ્ય કર્યાં. એટલે પ્રત્રજ્યાનું વિધાન થયા પછી તરત જ વૈશ્રમણ નામના સુરવરે પ્રત્રજ્યા-પાલન ચાગ્ય મેપકરણ આપ્યું. સમગ્ર સંગના ત્યાગ કરવા છતાં પણ પૂર્વાપર અવિરાધ કારણરૂપ તે ગ્રહણ કર્યું અને વિચાર્યું. કે-“ધર્મીમાં ઉદ્યમ કરનાર યતિએ નિરવદ્ય Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત સંયમ પાલન કરવા માટે ધર્મોપકરણ ગ્રહણ કરવાં જોઈએ. નહિંતર જગતમાં છકાયના જીવોની જયણું ન જાણનાર છદ્મસ્થ મુનિએથી નિરવદ્ય પ્રાણિદયા કેવી રીતે જાણી-પાળી શકાય ? ઉદ્દગમ, ઉત્પાદનો અને એષણના દેષથી રહિત, સમગ્રગુણયુક્ત હોય તે જ ગ્રહણ કરવું, પરંતુ હિંસાદિ-દોષયુકત હોય, તે ગ્રહણ ન કરવું. સંપૂર્ણ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આચરણ કરનાર, સમસ્ત મમત્વ, ભય અને અહંકારને ત્યાગ કરનાર સમગ્ર શકિતશાળી તેના દોષોની શુદ્ધિ કરી શકે છે. જ્ઞાનાતિશયની અવલોકન-રહિત અભિમાન-ધનવાળે જે ઉપકરણને પરિગ્રહ કહીને બ્રાંતિ ઉત્પન્ન કરાવનાર તે ધર્મનાં ઉપકરણને પણ પરિગ્રહ માનનારે માણસ હિંસક જાણ, તત્વને ન જાણનાર હોય તેવા અજ્ઞાની લેકેને તેષ પમાડવાની ઈચ્છાવાળે સમજ. જળ, અગ્નિ, વાયુ, પૃથ્વી, વનસ્પતિ તથા ત્રસપણે ઉત્પન્ન થએલા ઘણું જેનું ધર્મોપકરણ સિવાય રક્ષણ કરી શકાતું નથી. જે વળી વેષ-ઉપકરણ ગ્રહણ કરીને ગણ કરણમાં દૂષણ લગાડે એ દૌર્યરહિત મૂઢમતિવાળે થાય, તે પિતાને જ ઠગનારે થાય છે. આ પ્રમાણે સંયમમાં ઉદ્યમ કરનાર ઘણા ગુણ કરનારા ધર્મના ઉપકરણ-વિષયક વિચાર કરીને ત્યાં ઈન્દ્રભૂતિએ પાંચસો શિષ્યના પરિવાર સાથે પ્રવજ્યા અંગીકાર કરી. આ-સમયે “ઈન્દ્રભૂતિએ દીક્ષા લીધી એમ લોક-પરંપરાથી સાંભળીને વિદ્યા અને બેલના અભિમાની તે દિશામાં મુખ કરીને નજર કરતા, ભાઈને પાછો લાવવાની બુદ્ધિવાળા, પાંચ શિથી અનુસરતા માર્ગવાળા અગ્નિભૂતિ પૂછવા લાગ્યા કે, “અરે ! કર્મ છે કે નહિ ? તે કહે.”-એમ બોલ્યા. પછી ભગવંતે કહ્યું કે, “ગૌતમ ગોગાવાળા હે અગ્નિભૂતિ ! સુખ-દુઃખના કારણભૂત કર્મ છે, તે તેના કાર્યથી જાણી શકાય છે. કારણ વગર કાર્યની ઉત્પત્તિ થતી નથી. જેમ બીજથી અંકુરની ઉત્પત્તિ થાય છે. જો તમે એમ માનતા હે કે-દુઃખની ઉત્પત્તિ કારણ વગરની છે, તે અંકુરને પણ વગર બીજે ઉત્પન્ન થયેલ છે–એમ માનવું પડશે, પણ તેમ માની શકાશે નહિં, કારણ કે, ફળરૂપ કાર્ય પ્રત્યક્ષ છે. હવે કદાચ તમે એમ માને કે સુખાદિકના પ્રત્યક્ષ દેખવામાં આવે, તે જ કારણ થશે, ફળપણથી, અંકુરની જેમ, નહિંતર પ્રત્યક્ષ દેખાય છે, તેની હાનિ અને ન દેખાતા એવા પરોક્ષની કલ્પના કરવી પડશે, પરંતુ તેમ કરવું યોગ્ય નથી, તેમાં એકાંતિક્તા નથી. કારણ કે સાધારણ કારણથી યુક્ત અને સુરભિ અંગરાગ, પુષ્પમાળા, કેશગુંફનવાળી યુવતિ સમીપ હોવા છતાં પુરુષયુગલને સુખ-દુઃખના અનુભવ વિશેષ ફલમાં સમાનતા નથી અને તે ફલ હેતુ-રહિત નથી, કાર્ય હોવાથી, ઘડાની જેમ. હેત વગર જે કાર્ય ઉત્પન્ન થાય છે, તે આકાશની જેમ સમજવું અને સુખ-દુઃખ આદિ તેમ નથી. જે સાધારણ સાધનથી સંયુકત વસ્તુઓના વિશેષ ધર્મની ઉત્પત્તિ માટે થાય છે, તે કર્મ છે. આમાં પ્રત્યક્ષથી વિરુદ્ધ એવી કઈ કલ્પના નથી. માટે હે અગ્નિભૂતિ ! કર્મ છે એમ સ્વીકાર કરો. તેમજ– નિર્મલ મણિ-રત્નના કિરણની પ્રભારૂપ દીપકથી દૂર થએલ અંધકાર પ્રસરવાળા અને નિર્મલ મુકતાવલિઓ લટકાએલ ભવનમાં કંઈક પુણ્યશાળી સુખ અનુભવતે વાસ કરે છે, જ્યારે બીજો કોઈ નિભાંગી ઉંદરેએ કરેલ સેંકડો છિદ્રવાળા, ધૂળથી ભરેલા, સેંકડે ખાડાવાળા Page #434 -------------------------------------------------------------------------- ________________ ગણધરના સંશય દૂર કર્યા. ૪૧૭ જીણું ઝૂંપડી સરખા ઘરમાં પિતાને કાળ નિર્ગમન કરે છે. વળી એક જણ વિશાળ નિતંબ -સ્થલ અને ધૂલ સ્તન-પ્રદેશ વહન કરવાથી દુર્બલ-પાતળા કટિપ્રદેશવાળી રતિક્રીડાની ઈચ્છાવાળી પ્રિયા સાથે વિલાસપૂર્વક વાસ કરે છે, જ્યારે બીજો કોઈ મેટા પેટ અને લાંબા દાંતવાળા વદનવાળી પીળી-માંજરી આંખવાળી, કામુખી મહિલાઓની ખુશામત કરતાં દુઃખથી વાસ કરતે દિવસો પસાર કરે છે. વળી એક સોભાગી મણિજડિત સુવર્ણ થાલ અને કોળામાં પ્રચુર ઘીથી ભરપૂર એવા અનેક મિષ્ટાન્ન ભજનની વાનગીઓ, મનહર ખાદ્યો અને મેવાનો ભેજન કરે છે. જ્યારે બીજે કઈ હીનભાગી જુના ચિંથરાં એકઠાં કરીને ઢાંકેલા પુરુષચિહ્ન હોવા છતાં પણ અંડભાગ જેના દેખાતા છે, એ આખો દિવસ ભટકીને ભિક્ષાવૃત્તિ કરી મુશ્કેલીથી પોતાનું પેટ ભરે છે. કેઈક ભાગ્યશાળી મનોહર પાલખી, વાહન, ઘોડા, હાથી અને રથગાડીમાં લહેર કરતાં સુખપૂર્વક સહેલાઈથી ઇચ્છિત સ્થળમાં મુસાફરી કરે છે, જ્યારે કોઈ નિર્ભાગીને જુનું ગાડું પણ માર્ગમાં મળતું નથી અને કઠેર સૂર્યના તાપથી ધગધગતી રેતી અને ધૂળમાં પગે દાઝતાં ચાલવું પડે છે. આ પ્રમાણે પ્રવર્તતાં મહાસુખ-દુઃખના વિવિધ કાર્યોના પ્રત્યક્ષ કારણો દેખાય છે. તે આ વિષયમાં હે ગૌતમ ! કર્મ છે એ વાતને સ્વીકાર કરે. આ પ્રમાણે હેતુ, કાર્ય, દષ્ટાંત, ફળ આદિ પદાર્થોથી તેને કમને સંશય દૂર કર્યો–એટલે પાંચસો શિના પરિવાર સાથે અગ્નિભૂતિએ પણ વિધિપૂર્વક પ્રવજ્યા અંગીકાર કરી બીજા ભાઈએ દીક્ષા લીધી એમ જાણ્યું, એટલે પિતાની વિદ્યાનું અભિમાન કરનાર ત્રીજા વાયુભૂતિ” નામના બ્રાહ્મણ-પંડિત પણ સમવસરણમાં આવ્યા. આવીને બેસવા લાગ્યા કે, -અરે! મહાપાંડિત્યના અભિમાની મને વેદનાં પદોને અર્થ કહો. ભગવંતે પણ સવિશેષ યથાર્થ વેદનાં પદે સમજાવ્યાં. સમજાવવાથી નિઃસંદેહ થએલા તેણે પણ પાંચસે શિષ્યના પરિવાર સાથે દીક્ષા અંગીકાર કરી. તેને દીક્ષા અંગીકાર કરેલા જાણીને ચોથા ભારદ્વાજ નામના બ્રાહ્મણ વિદ્વાન પિતાની જાતિના અભિમાનથી ઉત્પન્ન થએલ ઈર્ષ્યાથી શ્યામ થએલ મુખમંડલવાળા “હમણાં તેમના પાંડિત્યનું અભિમાન હઠાવું છું.'—એમ બેલતા પાંચસો શિષ્ય-પરિવાર સાથે ભગવંતની પાસે આવ્યા. આવીને કહેવા લાગ્યા કે “અરે ઈન્દ્રજાલિક ! પાંચ ભૂતોથી જુદો કોઈ જીવ નામને પદાર્થ હોય તે મને કહો” ભગવંતે મધુર ભાષાથી તેને પ્રત્યુત્તર આપ્યું કે, “હે દેવાનુપ્રિય! જીવ નામને જુદો પદાર્થ છે. જે જીવ અને ભૂત એક જ હોય તો, કેઈનું મરણ થાય જ નહિ. કેઈના શરીરને કદાપિ નાશ થાય નહિં અને અખંડિત દેહ ટકી રહેવું જોઈએ. છેવટે દરેકનું મરણ તે આપણે દેખીએ છીએ અને શરીરમાં પણ શ્વાસે શ્વાસ, નાડીના ધબકારા વગેરે સ્પંદન-વ્યાપાર પણ અનુભવીએ છીએ, માટે પાંચ ભૂતોથી જુદે જીવ નામને પદાર્થ છે”- એમ સમજવું. આ પ્રમાણે તે પણ નિઃસંદેહ થયા અને સમગ્ર વિષયસંગના વ્યાહને ત્યાગ કરીને તેવી જ રીતે પરિવાર સાથે દીક્ષા અંગીકાર કરનાર શિષ્ય થયા. ચેથાએ દીક્ષા લીધી એમ જાણીને “સુધમાં ” નામના પાંચમા બ્રાહ્મણ વિદ્વાને આવીને કહ્યું કે, “શું આ લેકથી જુદો બીજે કઈ પરલેક છે? અથવા તે શું નથી? ભગવંતે કહ્યું ૫૩ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ પન્ન મહાપુરુષનાં ચરિત કે- પરક છે, સુધમાં પંડિતે કહ્યું કે, “પરલેક છે તે કેવી રીતે જાણવું અને માનવું?” ભગવંતે કહ્યું કે-“જે તમને પ્રત્યક્ષ અનુભવ થતો ન હોય તે, અનુમાનથી પણ ખાત્રી કહેવી પડશે. કેવી રીતે? તે કે તમારા ધર્મમાં પણ દાન, તપવિધાન વગેરે પુણ્યકર્મ કરવાનાં અનષ્ઠાને સ્વીકારેલાં છે. જાતિસ્મરણ આદિથી પણ પરભવની ઉત્પત્તિ છે–એમ જ્ઞાન થાય છે. માટે “પરલેક છે'-એમ માનવું જ પડશે. નહિંતર કુશલ પુણ્યકર્મનાં અનુષ્ઠાને આચરવાં, જાતિસ્મરણ થવું, તે નિરર્થક થશે.” આ પ્રમાણે સંશય છેદાવાના કારણે તેણે પણ પાંચસેના પરિવાર સાથે દીક્ષા અંગીકાર કરી. એ પ્રમાણે વસિષ્ઠ, કાશ્યપ, કૌશિક, હારિત અને કૌડિન્ય ગેત્રવાળા બીજા બ્રાહ્મણ પંડિતએ પણ સંશયને છેદ થવાથી પોતાના પરિવાર સાથે દીક્ષા અંગીકાર કરી. આ સર્વે ઉત્તમ જાતિના બ્રાહ્મણકુલમાં જન્મેલા, ઉત્તમોત્રવાળા, શ્રેષ્ઠ કીર્તિવાળા, વાઅષભનારાચ સંઘયણ અને સામર્થ્યવાળા, સર્વે ગણુધરે સર્વ અંગસૂત્રના અર્થને ધારણ કરનારા, વિવિધ લબ્ધિયુક્ત, છદ્મસ્થપણુમાં પણ અતિશયવાળી લબ્ધિવાળા હતા. પાંચ પાંચસેના પરિવારવાળા, બે સાડાત્રણસેના પરિવારવાળા, ચાર ત્રણસેના પરિવારવાળા એમ અગીઆરે વિદ્વાનેએ સંયમ સ્વીકાર્યો. ત્યાં દશ ગણધરની શિષ્ય-સંતતિ વિરછેદ પામી. કાળના વેગથી અહીં સુધર્માસ્વામિના શિષ્યની સંતતિ ચાલુ રહી અને આજે તેમની પરંપરા પ્રવર્તે છે. નવ ગુણવંત ગગુધર ભગવંતે તે ભગવંતના નિર્વાણ પહેલાં જ નિર્વાણ પામ્યા અને ગૌતમ સ્વામી અને સુધર્માસ્વામી વીર ભગવંત નિર્વાણ પામ્યા પછી મોક્ષે ગયા. આ પ્રમાણે સુધર્માસ્વામીના શિષ્ય-પ્રશિષ્યાદિની પરંપરાના વિસ્તારવાળાં આ નિર્દોષ તીર્થમાં આજે પણ જેઓ પ્રવ્રજિત થઈ સંયમને ધારણ કરનાર રહેલા છે, તેઓ લોકોના આકર્ષણમાં સમર્થ છે. ગણધર ભગવતિની પ્રજાને અધિકાર પૂર્ણ થયું. [૧૪] [૧૫] મૃગાવતીની દીક્ષા ગણુધરેએ પ્રવ્રજ્યા અંગીકાર કર્યા પછી ગ્રામનુગ્રામ કમસર વિહાર કરતાં કરતાં ભગવાને કૌશામ્બી” નગરીમાં ઘણું જ પ્રતિબોધ પામશે-એમ ધારી તે તરફ વિહાર કર્યો. તે વખતે ત્યાં પહેલાના વિરોધી બનેલા ચિત્રકારે પટમાં ચિરોલા મૃગાવતીના રૂપને દેખીને મૃગાવતીને મેળવવાની ઉત્પન્ન થએલી અભિલાષાવાળા, મૃગાવતીની પ્રાર્થના-નિમિતે મલેલા દૂતને પરાભવ કરવાથી કોધે ભરાએલા “પ્રદ્યોત” રાજાએ “કૌશામ્બી ” ને ઘેરે ઘા હતે. ભગવંતના અતિશયના પ્રભાવથી સમગ્ર જતુઓના વૈર–પરિણમે શાન્ત થયા. પૂર્વે કહેલા ક્રમ પ્રમાણે ઈન્દોએ સમવસરણ તૈયાર કર્યું. કેવી રીતે ?— સુગંધી પરિમલ-સહિત, વનગમનને મંદમંદ હલાવત, કાંટા-કાંકરાના સમૂહને દૂર કરતે વાયરે પ્રસરવા લાગે, ત્યાર પછી મેઘાએ સર્વ દિશાઓમાં વરસાદ વરસાવી, જળછંટકાવ કરી પૃથ્વીતલની ઉડતી રજ શાંત કરી. ત્યાર પછી જેની સુગંધથી અનેક ભ્રમર શ્રેણિઓએ ગુંજારવ કરીને દિશાચક્ર મુખરિત કરેલું છે, એવી ડિંટિયા ઉપર રહેલા, ખીલેલા Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૯ મહારાણી મૃગાવતીની દીક્ષા કમલેના પત્રપુટવાળી પુષ્પવૃષ્ટિ કરી. તે જ ક્ષણે તૈયાર કરેલા નિર્મલ રજત, સુવર્ણ અને શ્રેષ્ઠ મણિ– રના બનાવેલા વિવિધ અટારીઓ અને ઝરૂખાવાળા ત્રણ કિલ્લાઓની રચના કરી. ગૂલતા મનહર ચામર-સમૂહ અને મુક્તાવલિ-સહિત ચાર દિશામાં શોભતા ચાર પ્રવેશદ્વારની રચના કરી. સુંદર અરુણ અને નીલવર્ણવાળાં અનેક પત્રો પરસ્પર અથડાવાથી થતા શબ્દોવાળું, પુષ્પોની સુગંધથી આકર્ષાએલા ભમરાઓએ કરેલા ગુંજારવવાળું અશોકવૃક્ષ સ્થાપન કર્યું. તેની નીચે બે બાજુ ચામરધારી દેવે વડે ઢળાતા ચામરવાળાં, આકાશભાગમાં રહેલા ત્રણ છત્રોના વલયવાળાં સિંહાસનેની રચના કરી. આ પ્રમાણે વિવિધ પ્રકારની રચના અને ધ્વજા-પતાકાની શ્રેણિથી શોભાયમાન ભગવંતનું ઉત્તમ સમવસરણ દેવતાઓએ તૈયાર કર્યું. આ પ્રમાણે સમવસરણ તૈયાર થયું, એટલે ઈન્દ્ર મહારાજાએ સવંદરથી હાથમાં કાષ્ટિકા ગ્રહણ કરીને દેવથી કરાતા જય જયકાર શબ્દ બંધ કરાવીને દેવેની ભીડ અટકાવી એટલે ભગવંત સિંહાસન ઉપર બિરાજમાન થયા. પૂર્વે જણાવી ગયા, તે, દે, અસુરે, મનુષ્ય અને તિયની પર્ષદામાં ભગવંતે ધર્મ દેશના શરુ કરી. આ સમયે મૃગાવતીને ખબર પડી કે, “બહાર ભગવાન સમવસરણમાં બેસીને ધર્મદેશના આપે છે.” એટલે મહાવૈરાગ્યમાં રંગાએલી તે ભગવંતનાં સમવસરણમાં તેમની સમીપમાં આવી. વિનયપૂર્વક ધરણિતલ પર મસ્તક,સ્પર્શ થાય તેમ વંદના કરી નજીકના સ્થળમાં બેઠી, ધર્મ દેશને શ્રવણ કરવા લાગી. એક સ્થળે ધર્મ શ્રવણ કરતા પ્રદ્યોત રાજાને પણ જોયે. . ધર્મ, દેશના પૂર્ણ થઈ ત્યારે મૃગાવતીએ ચંડપ્રદ્યોત રાજાને કહ્યું કે, જે તમે કહેતા-રજા આપતા હે , પ્રવજ્યા અંગીકાર કરું. રાજાએ “ભલે” એમ કહીને અનુમતિ આપી. ત્યાર પછી પિતાના બાળકને રાજાના મેળામાં સ્થાપન કરીને ભગવંતની પાસે ગઈ. મૃગાવતીને અભિપ્રાય જાણુને આર્ય “ચંદના” સાથે “મૃગાવતી” ને તેની પ્રથમ શિષ્યા કરીને દીક્ષા આપી, બીજી પણ અનેક રાજકન્યાઓને દીક્ષા આપી. ત્યાંથી ક્રમસર વિહાર કરતા ભગવંત “રાજગૃહ' પધાર્યા. ત્યાં વૈભાર” પર્વતની નજીકમાં સમવસરણ થયું. એ સમાચાર શ્રેણિક રાજાએ જાણ્યા, ભગવંત પાસે શ્રેણિક સમ્યક્ત્વ પામ્યા. પુરુષદત્ત, પૃથ્વીન, નંદિષણ આદિ કુમારોએ દીક્ષા લીધી. પછી “શ્રાવસ્તી નગરીએ ગયા. ત્યાં પણ સમવસરણ થયું, પ્રસેનજિત” વગેરે રાજાઓને પ્રતિબંધ પમાડ્યા અને કેટલાક દિવસની સ્થિરતા કરી. તે અવસરે ઘણુ મંત્રોની અદ્ધિવાળા અને સર્વજ્ઞપણાના અભિમાની એવા ગોશાલ, વિશાલ, વિશાખિલ, પારાશર પરિભ્રમણ કરતા કરતા તે જ શ્રાવસ્તી નગરીમાં આવ્યા. મંત્ર-તંત્ર-યુક્ત બાહ્યઋદ્ધિ પ્રાપ્ત કરવાના કારણે ઈન્દ્રજાળિયાની જેમ તત્વ ન સમજનાર એવા ભેળા લોકોને આકર્ષણ કરવા લાગ્યા. તેમાંથી વિશાખિલ, વિદ્યાબલના ગર્વ વહન કરતા દર્પથી મદોન્મત્ત થએલા ગોશાલ, ભગવંતની પાસે આવ્યા. પિતાના મગત અભિપ્રાયને પૂછવા લાગ્યા. પૂછેલા પ્રશ્નોના ઉત્તરે અધિકપણે મળવાથી આમાં “આ સર્વજ્ઞ છે.” એમ નિઃશંકપણે નકકી કરીને સમગ્ર કે ગોશાલાદિકને છોડીને ભગવંતની સેવા કરવા લાગ્યા. અથવા તે– Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૨૭ પન્ન મહાપુરુષોનાં ચરિત જેમ ખજ સૂર્યના પ્રકાશના ઉત્કર્ષને, તેમ સર્વજ્ઞાપણાના અભિમાનથી અવલોકન કરનાર તેઓ ભગવંતને ઉત્કર્ષ પામી શક્તા નથી. ત્રણ લોકમાં રહેલા તમામ પદાર્થોનું જ્ઞાન જેમની પોતાની હથેળીમાં રહેલા આમળા માફક પ્રત્યક્ષ છે, તો પછી બીજા પ્રશ્નોની ગણના જ કયાં રહી? નિર્મલ કેવલજ્ઞાનનું સ્વરૂપ આમ નકકી હોવાથી લેક કે અલેકમાં એવો કઈ પદાર્થ નથી કે, તેનાથી ન જાણી શકાય, નિર્મલ સ્કુરાયમાન કેવલજ્ઞાનના પ્રકાશથી સૂર્યની જેમ જિનેશ્વરે અજ્ઞાન-અંધકારને સર્વથા દૂર કરીને ભુવનને પ્રકાશિત કર્યું. આ પ્રમાણે અતિશય નિર્મલ મુખચંદ્રવાળા ભગવંતના દર્શનથી પ્રકાશિત કરેલા ભુવનતલમાં જિનેન્દ્ર વડે ચંદ્રની જેમ લેકે આનંદ પમાડાય છે. [૧૬] ઉદયન કુમારને રાજ્યાભિષેક આ બાજુ પ્રદ્યોત રાજા પ્રભુના પ્રભાવથી શાન્તરવાળે થયે. મૃગાવતીએ પિતાના બાળપુત્રને ખેળામાં મૂક દેખીને તથા “આ બાળક તમને ભળાવું છું. એ મૃગાવતીના વાક્યને યાદ કરીને, ભગવંતની ધર્મદેશનાથી સંસારનું નાટક જાણીને ચારે બાજુથી ઘેરાએલી આહાર, ઈમ્પણું, ધાન્ય, જળ વગેરે નિત્યોપયોગી વસ્તુઓ જેમાં ક્ષીણ થએલી છે, પ્રવેશનિગમન જેમાં બંધ થએલા છે, દેવની પૂજા, પરોણુની પૂજા, પણ લેકોએ જેમાં બંધ કરી છે, શરીર-સ્થિતિ ટકાવવી મુશ્કેલ થઈ છે, પતિએ પણ પોતાની પત્નીઓને ત્યાગ કરી ગયા છે. એવી “કૌશામ્બી” નગરીની દુર્દશા દેખીને પશ્ચાત્તાપ કરે તો તે વિચારવા લાગ્યું કે“અહો! આ રાજત્વનું અભિમાન તે હંમેશાં શાંતિને ઉત્પન્ન કરનાર નથી. સૂર્યનાં કિરણોની પ્રભાથી વીટાએલ સૂર્યની જેમ અવશ્ય તેનો અસ્તમાં જ છેડે આવે છે. કારણ કે, પિતાનાં બલથી પ્રયત્ન પૂર્વક પાલન કરવા છતાં પણ વ્યભિચારી સ્ત્રીની જેમ રાજ્યલક્ષમી વિકાર ઉત્પન્ન કરનારી થાય છે. દુષ્ટ પિશાચીની જેમ છિદ્ર અન્વેષણ કરવામાં તત્પર બનેલી હોય છે, ચતુર વેશ્યાની જેમ દુઃખે કરીને આરાધી શકવાના સ્વરૂપવાળી હોય છે, દુષ્ટ વિજળીલતાની જેમ ક્ષણમાં દેખાય અને તરત જ અદશ્ય થાય છે. શરદઋતુની સંધ્યાના આકાશના રંગ સરખી મુહૂર્તમાત્ર રમણીય રાજ્યલક્ષ્મી હોય છે. દુરાચારી આ રાજ્યલક્ષમીથી કણ નથી છેતરાય? પ્રગટ મોટી ગજઘટાથી પરિપાલન કરવા છતાં-રક્ષણ કરવા છતાં પણ દૂર ચાલી જાય છે. ચંચળ ઘેડાની કઠોર ખરી વડે ઉખેડવાને કે આક્રમણના ભયથી ડરેલી હોય તેમ રાજ્યલક્ષમી શીધ્ર સરી જાય છે. નવીન તીક્ષણ ખધારાના પ્રહારથી છેદવાના ભયથી હોય તેમ પલાયન થાય છે. કમલવનમાં સંચરનારને નાલના કાંટા વાગવાના કારણે વેદના થાય અને સ્થિર પગલાં મૂકી શકે નહિં, તેમ રાજ્યલક્મી ક્યાંય પણ સ્થિરપદને નિયમન કરતી નથી. આ રાજ્યલક્ષમી ચરણોમાં અત્યંત બાંધેલી અને મૂલમાં અત્યંત નિશ્ચલ હોવા છતાં પણ હાથીઓના કાન વડે જાણે અફળાઈને વિના કારણુ બીજાની અભિલાષા કરે છે. અનુરાગ વિવિધરંગથી ભરપૂર પ્રયત્નપૂર્વક ઉપાસના કરેલી હોવા છતાં હાથ જોડીને નમસ્કાર કરાએલી પ્રદોષકાળની સંધ્યા જેમ રાજ્યલક્ષમી નષ્ટ થાય છે. શ્લેષાર્થ હોવાથી અનુરાગ, પ્રયત્ન પૂર્વક રક્ષણ, નમસ્કાર કરાએલી હોવા છતાં રાજ્યલક્ષ્મી નાશ પામનારી છે. દુર્જનની પ્રીતિની જેમ આરંભમાં રસવાળી, અંતમાં રાગરહિત થવાના કારણે રસહીન, ચંચળ અને ઉદ્ધત સ્વભાવ Page #438 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvvvvv રાજ્ય-લક્ષ્મીનું સ્વરૂપ, સૂર્ય, ચંદ્રનું મૂળ વિમાન સાથે આગમન ૪૨૧ વાળી આ રાજ્યલક્ષ્મી અત્યંત નિશ્ચલ થતી નથી. આ રાજ્યલક્ષ્મી અનુરાગવાળી પ્રકૃતિથી પરિપાલન કરવા છતાં પણ જોરદાર પવનથી કંપતી ધ્વજા પંકિતની જેમ કોઈ પ્રકારે સ્થિર થતી નથી. રાજ્યલક્ષમી સ્વભાવથી પ્રકાશમાન, અત્યંત મહર પદવાળી હવા છતાં અંતમાં અગ્નિ-જવાલાની જેમ જવલિત થઈને શાંત થાય છે. ગંભીર અને વિશાળ પાત્રો જેના વડે પરિપૂર્ણ થયાં છે, વૃદ્ધિ-પ્રસાર પામ્યાં છે એવી જળભરપૂર શરદની નદી ગ્રીષ્મ સમયે ખાલી થાય, તેમ રાજ્યલક્ષ્મી પણ ભરપૂર હોવા છતાં કાલાંતરે ખાલી થાય છે. આ રાજ્યલક્ષમી હમેશાં સેંકડો ઉપાયથી સેવિત દરરોજ પોષણ કરાએલ હેવા છતાં જેનું કેવળ શ્રવણ થાય છે, એવી કોયલની જેમ ત્યાગ કરનાર થાય છે. તણખલાના છેડે લટક્તા જળબિન્દુ સરખા ચંચળ સ્વભાવવાળી આ રાજ્યલક્ષમીએ કેને નથી સૂરાવ્યા ? તે કહો. તે મેં પણ પવનવડે કંપાયમાન કમલિનીના-પત્રપુટ પર રહેલા જળબિન્દુ સરખી અસ્થિર રાજ્યલક્ષ્મી માટે આ નગરીને પરેશાન કરી, તે જુઓ. ત્યાર પછી નગરીને ઘેરે દૂર કરીને ઉદયન’ બાળકુમારનો રાજ્યાભિષેક કરીને, સમગ્ર મંત્રીઓ અને પ્રજા વર્ગને તેની સેંપણી કરીને “ચંડઅદ્યત” રાજા પોતાની “ ઊજ્જયિની” નગરીએ ગયે. મૂળવિમાન સહિત સૂર્ય-ચંદ્રનું પ્રભુવંદનાથે આગમન કેઈક સમયે દેવે અને અસુરેથી નમન કરાતા વીર ભગવંત કમસર વિહાર કરી, ધમપદેશ આપીને ભવ્ય સ ઉપર અનુગ્રહ કરતા “રાજગૃહ' નામના નગરે પધાર્યા. ત્યાં પહેલાં જણવેલા ક્રમથી દેવ-સમુદાયે બનાવેલા સમવસરણમાં સમગ્ર તિષ–ચકના અધિપતિ પૂર્વભવમાં ઉપાર્જન કરેલા સમ્યક્ત્વના પ્રભાવથી પ્રાપ્ત કરેલી દિવ્ય દ્ધિ-સમૃદ્ધિ અને ભેગથી તૃપ્ત થએલા સૂર્ય અને ચંદ્ર જગદ્ગુરુને વંદન-નિમિતે ઉત્પન્ન થએલી ભક્તિના અનુરાગથી ચિંતવવા લાગ્યા કે- દેવસમુદાયે ઉત્તર કિયરૂપ કૃત્રિમ યાન, વાહન–વિમાનપરિવારના આડંબર પૂર્વક પ્રભુને વંદન કરવા માટે જાય છે. તો હવે આપણે તે જ્યોતિષ વિમાનના અધિપતિ છીએ. શા માટે જ્યોતિષપ્રભાવાળા વિમાનરનમાં બેસીને પિતાના વિમાન સહિત ન જઈએ? એમ વિચારીને બંને સૂર્ય-ચંદ્ર પોતાના વિમાન સહિત ભગવંત પાસે ગયા. પિતાના પ્રદેશમાંથી નીચે ઉતર્યા. જ્યારે વિમાનયુગલ નીચે ઉતરતું હતું, ત્યારે કેવું દેખાવા લાગ્યું? પિતાની નિર્મલ પ્રભાના વેરાતા કિરણ-સમૂહથી યુક્ત, નિર્મલ મણિમય ભિત્તિના અંતરમાં રહેલી વિવિધ કાંતિથી મનેહર, સ્વચ્છ ઈન્દ્રનીલમણિમય સ્તંભેથી રચિત વિશાળ ઊર્થભાગવાળા, જેમણે ઉત્કર્ષ પ્રાપ્ત કરેલા છે, એવી, વિશાળ પૂતળીઓવાળા, વેગના કારણે લહેરાતા અને લટકતા ઘણુ ઘટના પ્રગટ ટંકારવાળા, દ્વારભાગમાં રહેલાં, વિકસિત કમળથી જેનાં મુખો ઢાંકેલાં છે, એવા મંગળકળશવાળા, લહેરાતા ચંચળ અગ્રભાગપર ઝૂલી રહેલા વીંજાતા સુંદર ચામરેવાળા, ઉપરના ભાગમાં બાંધેલી ફરકતી વિવિધ વર્ણવાળી ધ્વજાઓ થી રમણીય દેખાવવાળા, વિવિધ પ્રકારનાં વાગી રહેલાં વાજિંત્રો અને સંગીતથી મનહર, વિવિધ પ્રકારના વસ્ત્રાભૂષણથી સજજ દેવાંગના–સમૂહવડે સંપૂર્ણ શોભાવાળાં બંને વિમાને આકાશમાંથી નીચે ઉતર્યા. એ પ્રમાણે વેગવાળા ગમનથી વ્યાકુળ થએલા ઘોડાની લગામ ખેંચનાર કુદ્ધ સારથિન ભયથી સંકુચિત કરેલી ગ્રીવા અને શ્વાસ કાઢતી નાસિકાના અગ્રભાગમાં લગ્ન અને વિશાળ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત ઉરસ્થલ સાથે અથડાતા મેઘમંડળ જેથી, પરસ્પર સચાગ અને વિયેાગ પામે છે. મેઘમ'ડળે વરસાવેલી શીતળ બિન્દુઓવાળી ધારાઓ વડે પૃથ્વીરજ જેનાથી શાંત થઈ છે, એવું સૂર્યચંદ્રતુ વિમાનયુગલ નીચે ઉતર્યું. ત્યાર પછી દેવા અને અસુરાવડે દૂરથી જ વિસ્મય પૂર્ણાંક જોવાતા સૂર્ય અને ચંદ્રના અધિપતિ દેવા પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપીને યથેાચિત સ્થાને બેઠા. પ્રભુએ પણ ધર્મ-શ્રવણુ માટે ઉત્સુક પદાને જાણીને ધ દેશના શરૂ કરી. કેવી રીતે?— ધર્મ-દેશના મહાપ્રાણાતિપાતથી વૃદ્ધિ પામી રહેલા વ્યવસાયવાળા જીવ જેવી રીતે અત્યંત કલેશવાળાં અનિષ્ટ દુષ્ટકમ ઉપાજન કરે છે, પેાતાના પ્રયત્નથી લાંબા વ્યર્થ આલાપ ખેલનાર અશુદ્ધમનવાળા જીવ ક્ષણમાં અત્યંત પાપ જેવી રીતે ખાંધે છે. અનેક શૌય કર્મ બંધનની આસક્તિવાળા બીજાને લૂંટતે જીવ અતિ પ્રખળતાથી જેવી રીતે પાપ ઉપાર્જન કરે છે, અત્યંત સુંદર પારકી મહિલાઓના કામ-પ્રસગના વ્યસનવાળા મૂઢાત્મા જેવી રીતે દુર્ગાંતિમાં લઈ જનાર અશુભ કર્મને ઉપાર્જન કરે છે. દુષ્ચરણુના આચરણમાં આસક્ત મનવાળા, મોટા આરંભ–પરિગ્રહથી એકઠા કરેલા ધન-ધાન્યના સમૂહવાળા જેવી રીતે વિપુલ ક-સંચય કરે છે. જેણે ધ, માન, માયા, લાભ કષાયથી સુકૃત-પરિણામ નષ્ટ કર્યો છે, એવા જીવ પેાતાના આત્માને નરક–તિય ચગતિમાં ગમન કરવા ચેાગ્ય જેવી રીતે મનાવે છે. તેમ જ જેવી રીતે જીવ સમગ્ર ક°-મલના સમૂહના ત્યાગ કરીને અત્યંત શાશ્વત શ્રેષ્ઠ મુકિત-સુખને પામે છે. આવા પ્રકારની પ્રભુએ ધમ દેશના આપી. આ પ્રમાણે પ્રભુએ ધ કથા પૂર્ણ કર્યાં પછી, જગતના અપૂર્વ કલ્પવૃક્ષ સરખા તે સૂર્ય –ચંદ્ર ભગવંતને પ્રદક્ષિણા કરવા પૂર્વક પ્રણામ કરીને વિમાનરત્નમાં આરુઢ થઈને સમવસરણમાંથી આકાશ તરફ ઉડચા, વિમાના કેવાં હતાં ?– અતિશય નિમલ કિરણ-સમૂહની પ્રભાના કલાપથી દિશા-વલયાને જેણે વિવિધ રંગએર’ગી વણુ મય કરેલાં છે. દિશાવલયના અંતરાલને પૂર્ણ કર્યાં પછી જેઓએ વિમાનરત્નાને અધિષ્ઠિત કર્યો છે, વિમાનરત્નમાં ઉપર માંધેલા ચંદ્રના છેડે રહેલા મુતાલની ચૂડાને વળગીને લટકતા નિલ મણિએના ઝૂમખાવાળા, મણિએના ઝૂમખા પરસ્પર અથડાવાથી ઉછળેલ રણુઅણુ કરતી મધુર ઘુઘરીઓના શબ્દવાળા, ઘુઘરીઓના મધુર શબ્દયુક્ત પવનથી ઉડતી ઉજ્જવલ ધ્વજાપટવાળા સૂર્ય-ચંદ્રનાં વિમાન સમવસરણમાંથી આકાશમાં ઉડયાં. તમાલપત્ર સરખા શ્યામ આકાશતલભાગમાં થઈ ને પેાતાના નિવાસમાં ગયા. તેવા પ્રકારનું પૂર્વે ન અનુભવેલ વિમાનદર્શન કરીને દેવા અને મનુષ્ય મહાઆનંă પામ્યા. વિસ્મયથી વિકસિત નેત્રવાળા તે માંહેામાંહે મંત્રણા કરવા લાગ્યા કે, આ તે આશ્ચર્ય છે. અથવા • અનંતા કાલે આવું કાઈક આશ્ચય ઉત્પન્ન થાય છે.’ એમ વિચારી પદા જ્યાંથી આવી હતી, ત્યાં પાછી ફરી. [૧૭] ગોશાળાને પ્રતિષ ખાલતપ કરીને ઉપાર્જન કરેલ તેજશ્વિને વહન કરતા ગોશાળા જ્યાં જ્યાં ભગવત યથાક્રમ વિહાર કરતા હતા, ત્યાં ત્યાં હું જ સÖજ્ઞ છું”-એમ જાતેજ પેાતાની પ્રશંસા કરતા ભ્રમણુ કરતા હતા. કાઈક દિવસ એકલા સમવસરણમાં આવી પહોંચ્યા અને પ્રશ્ન કરવા લાગ્યા. Page #440 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્નચંદ્ર રાજર્ષિ ૪૨૩ ત્યારે દેવતા અને મનુષ્યની પર્ષદા સમ્મુખ નિરુત્તર કરી નિષ્ફળ અભિમાનવાળો કર્યો. કોઈક સમયે સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર આદિ ભિક્ષુક સાથે વિવાદ ઉત્પન્ન થયો. એટલે વિવાદના કારણે ઉત્પન્ન થએલા કપાતિશયથી તેઓના ઉપર તેજલેશ્યા ફેંકી. તેઓએ પણ શાળા ઉપર પિતાની તેજલેશ્યા છેડી. તે બંને તેલશ્યાનું પરસ્પર યુદ્ધ જામ્યું. આ સમયે ભગવંતે તેની શાંતિ કરવા માટે શીતલેશ્યા મેકલી. પરંતુ તેજના અગ્નિના પ્રભાવને નહીં સહી શક્તા તેણે પ્રભુના ચરણનું શરણ અંગીકાર કર્યું. પ્રભુના ચરણના પ્રભાવથી પ્રશાન્ત થએલા ઉપસર્ગના પ્રસારવાળો ગાળો ચિતરવા લાગ્યું કે- “અરે! મેં ખોટું અને દુષ્ટકાર્ય કર્યું કે, ભગવંત સરખા સાથે હરિફાઈ કરીને તેમની મેં મેટી આશાતના કરી. એ પ્રમાણે દરજ પિતાની નિંદા કરતે આયુષ્ય પૂર્ણ થતાં તે પ્રાણ ત્યાગ કરીને અચુત દેવલેમાં ઉત્પન્ન થયે. [૧૮] પ્રસન્નચંદ્ર રાજર્ષિ કેવલજ્ઞાનની ઉત્પત્તિ ભગવંત પણ અનુક્રમે વિહાર કરતા કરતા કોઈક વખતે “રાજગૃહ' નામના મહાનગરે પધાર્યા. દેવતાઓએ રચેલા સમવસરણમાં પહેલાં કહેલા ક્રમથી સિંહાસન પર બિરાજમાન થઈને દયાદિમૂલક ધર્મનું કથન કરવા લાગ્યા. આ સમયે શ્રેણિક મહારાજા “ભગવંત સમવસરણમાં બિરાજમાન થએલા છે.” તેમ સાંભળીને પ્રભુને વંદન કરવા નીકળ્યા. કેવી રીતે ? – ચાલી રહેલા સામંતે સહિત, વગાડાતી ઢક્કાના શબ્દથી મિશ્રિત શ્રેષ્ઠ બિરદાવલી બોલનારાના જય જ્યકારના શબ્દોથી જેને અત્યંત પ્રચંડ કોલાહલ ઉછળી રહ્યો છે, જેમાં હસ્તિના સમૂહે અભિમાન પૂર્વક કંઠની ગર્જનાઓ કરેલી છે, ગુરુદર્શનના આનંદના કારણે મેઘ સરખા ગરવના શબ્દો ઉછળી રહેલા છે, જેનાથી ત્વરા કરાએલા ચંચલ અોવડે ઉખેડેલી પૃથ્વીરાજ ઉડી રહેલી છે, જેમાં ચાલતા પાયદળ-સમૂહે મેટા કેલાહલના શબ્દો કરેલા છે. મસ્તક ઉપર ઉજજવલ છત્ર ધારણ કરાએલ અને મુકુટના આભરણુવાળા, જેમાં વારાંગનાઓ વડે ઉલાળાતા ચામથી રજ પ્રશાન્ત કરેલ છે.-એ રીતે શ્રેણિક રાજા પ્રભુને વંદન કરવા માટે નીકળ્યા. ત્યારે શ્રેણિકરાજા એક પગના ટેકાના આધારે સમગ્ર શરીર ટેકવીને, બંને ભુજાઓને ઊંચી રાખીને ધ્યાનમાં એકાગ્ર હોવાથી બંધ કરેલા નિશ્ચલ નેત્રોવાળા, અડાલતામાં મેરુની સાથે તુલના કરતા, કાઉસ્સગ્ન-ધ્યાનમાં રહેલા રાજર્ષિ પ્રસન્નચંદ્ર” ને માર્ગમાં ઉભેલા જોયા. જેઈને હૃદયમાં ઉત્પન્ન થએલા પ્રચંડ હર્ષના કારણે વિકસિત થએલા રોમાંચપટલવાળા શ્રેણિકરાજા વાહનમાંથી નીચે ઉતર્યા, અને ત્યાં ગયા કે જ્યાં “પ્રસનચંદ્ર” હતા, વિનયપૂર્વક પ્રણામ કરી બે હાથની અંજલિ મસ્તકે રચી રાજાએ વંદના કરી. વંદન કરીને પ્રભુ પાસે જવા પ્રયાણ કર્યું. એ જ પ્રમાણે મહાસામંત વગે અને સાથેના બીજા પરિવારે પણ “રાજાએ વાંદ્યા” તે આપણને પણ આ વંદનીય છેએમ ધારીને વિનોપચાર કરવા પૂર્વક વંદના કરી આગળ વધ્યા. તેટલામાં ત્યાં આગળ રાજાના “સુમુખ” અને “દુર્ગખ” એ નામના બે સેવકો આવી પહોંચ્યા. તેમાં એકે કહ્યું કે, આ તે મહર્ષિ મુનિ પ્રસન્નચંદ્ર” તે, તેમને વંદન કરીને આપણુ પાપમલને ઘેઈ નાખીએ.” ત્યારે બીજાએ કહ્યું કે, “એવાને વંદન કેમ કરાય ? Page #441 -------------------------------------------------------------------------- ________________ ४२४ ચપન મહાપુરુષનાં ચરિત એનું તે મુખ–જોવામાં પણ પાપ છે. કારણ કે, પિતા અને પિતામહના ક્રમાગત ચાલી આવેલ રાજ્યને નીતિશાસ્ત્ર ન ભણેલા યુદ્ધના વિભ્રમને ન જેએલ પોતાના બાળક પુત્રને સમર્પણ કરીને દીક્ષા લીધી છે. તેના શેત્રીઓએ તેના પિતાને દીક્ષા લીધેલી જાણીને નગર ફરતો લશ્કરદ્વારા ઘેરો ઘાલ્ય અને બાળરાજાને પણ ઘેરી લીધું છે. નગરના લેકેને પણ આવ-જાવ કરતા રોકયા. ઈધણાં, ખોરાક નગરમાં જતાં અટકાવ્યાં. નગર અને દેશવાસી લેકે પાસે ખોરાક અને ઈધણ ખૂટી ગયા, ત્યારે તેઓ અત્યંત વિષાદ પામ્યા. ત્યારે હવે બાળરાજકુમાર પણ તેવા પ્રકારની સ્થિતિ જોઈને “હવે શું કરવું, તે વિમાસણમાં મુંઝાયે.” માટે મેં કહ્યું કે, એવા પુત્રના વિવેક વગરનાને વંદન કરવાથી સયું –એમ બોલતા તેની પાસેથી આગળ ચાલ્યા તે સાંભળીને પ્રસન્નચંદ્ર મહર્ષિ મુનિ પિતાના દીક્ષિત આત્માને ભૂલી ગયા, ગુરુજનને ઉપદેશ વિસરાઈ ગયે, વિવેકને અવસર ચાલ્યો ગયે, “યતિપણામાં છું” એ વાત યાદ ન રહી. મનમાં કે પાગ્નિ વધવા લાગે. વિચાર કરવા લાગ્યા કે- “માત્ર તે કુમાર શારીરિક સામર્થ્ય વગરને નથી, પરંતુ મંત્રિ-મંડલ વગેરે પ્રજાજન પણ ઘણે ભાગે સામર્થ્ય રહિત થઈ ગયા છે. નહિંતર હું એક જ બસ છું, પરંતુ ત્યાં તે પરાધીન છે. બીજું તેવી બાલ્યવયમાં જ મેં તેને રાજ્ય સેંપ્યું. અથવા તે સ્વામી વગરનું જે કાંઈ હોય, તે સર્વ લૂંટાઈ જાય છે. બાળકમારે કઈ દિવસ શત્રુ–સૈન્યને વિલાસ દેખે નથી, યુદ્ધ કેમ કરવું ? તેને અભ્યાસ કર્યો નથી. જે હું ત્યાં હત, તે પ્રવેશ-નિર્ગમ કરવા એગ્ય કિલ્લાને બરાબર સજજ કરીને, અટ્ટારીમાં અંદરના ભાગમાં ઉંચા રહીને ધનુષથી બાણે શત્રુ ઉપર ફેંકીને શત્રુઓથી અલંઘનીય નગર કરીને હું એકલે જ ઘણું હાથીઓની શ્રેણિ એકઠી કરવા પૂર્વક શત્રુઓને વેરવિખેર કરી નાખ્યું. એટલું જ નહિં, પરંતુ બખ્તર અને શસ્ત્રોથી યુક્ત, પ્રવર્તાવેલા અનેક રવાળે, વળી પલાણેલા ઘોડાના ખડખડાટ કરતા અને ઘણુઘણાટ શબ્દ કરતા ઘડેસ્વારે જેમાં દેડી રહેલા છે. બીજી બાજુ “ મારે મારે” એવા ઉદુભટ શબ્દથી યુકત પ્રચંડ સભટોની સાથે એકઠા થતા શત્રુસુભટો જેમાં, યુદ્ધ-વ્યાપારમાં સ્થિર થઈને શત્રુ-સેનાને પ્રહાર વડે નસાડી મુકું. કેવી રીતે? વિશાલ કપિલતલથી ઝરતા મદજળથી થએલા અંધકારમય નેત્રમાર્ગવાળા, શુંડાદંડના અગ્રભાગથી નીકળતા જળબિંદુઓવાળા શ્રેષ્ઠ હસ્તિસેનાવાળા, વક્ષસ્થલમાં સ્થિર કરેલા કવચયુક્ત તેમ જ વેગથી ઉદ્ધત અશ્વોની ખાંધ પર રહેલા રથસમૂહવાળા, ઊંચા નીચા સ્થાનમાં દેડતા બખ્તર ધારણ કરેલા અશ્વસ્વારે વડે ‘મારે મારો’-એવા શબ્દ કરાતા, રણમાં દક્ષ બખ્તરથી સજ્જ કરેલ કઠોર ખરીવાળા અશ્વોના સમૂહવાળા હોવા છતાં પણ અત્યંત ચમકતા વાવલ, સેલ, ખડુ આદિ હથિયાર વડે જેમાં ખડકારના શબ્દો કરેલા છે, નિપુણ પદાતિએનાં મંડળ જેમાં સામે ઉતરી આવેલા અને પ્રસાર પામી રહેલા છે, પ્રતિદિન વૃદ્ધિ પામતા ભિન્ન ભિન્ન બૃહોની રચના કરવામાં તત્પર, શસ્ત્રધારી અસહ્ય ત્રાટક્તા શત્રુર ને મારું. સૈન્ય ભગ્ન થયું હોવા છતાં પણ મારા હૃદયમાં પ્રસાર પામતા સાહસની સહાયતાવાળો હું એકલે જ યુદ્ધમાં નિષ્કપ અને સ્થિર-ચિત્તવાળે, નવીન તીક્ષણ તરવારની ધારના આઘાતથી નહિં વિંધાએલ ઉદ્ભટ દેહવાળે, ક્રોડ, લાખે હજારો સેનાને એક પુરુષની જેમ માન, Page #442 -------------------------------------------------------------------------- ________________ મેઘકુમારની દીક્ષા ૪૫ જેણે ગજઘટાઓનો સમૂહ, એકઠો કરેલ છે, હથિયારોના સમૂહ જેણે એકી સાથે-એક સામટા છોડી દીધા છે. એવા શત્રુના સૌન્ય સાથે યુદ્ધ કરનારે હું છું. એટલું જ નહિં, પરંતુ શત્રુ રૂપી ગજઘટામાં સિંહની જેમ ઉતરી પડતા, રથની ધુરામાં પ્રલયકાળના અગ્નિ સરખા, એક સાથે ચાલતા અશ્વોના સમૂહમાં વંટોળીયાના પવન સરખા, સુભટોના સમૂહમાં ક્રોધાયમાન યમરાજા સરખા મને જેઈ પરાભવ કરી શકે તેમ નથી.” –આ પ્રમાણે પિતાના મનમાં યુદ્ધ કરી રહેલા પ્રસન્નચંદ્ર મહર્ષિ આગળથી શ્રેણિક રાજા પસાર થઈને સમવસરણ ભૂમિમાં પહોંચ્યા. દૂરથી જ યાન, છત્રાદિક રાજચિહ્નો છોડીને શ્રેણિક રાજા સમવસરણમાં દાખલ થયા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપવા પૂર્વક વંદન કરીને અતિક્રૂર નહિ એવા પ્રદેશમાં બેઠા. ધર્મકથા પૂર્ણ થયા પછી પ્રસન્નચંદ્ર મુનિને વૃત્તાન્તને પૂછવા લાગ્યા કે-“હે ભગવંત! આવા ધ્યાન કરતા પ્રસન્નચંદ્ર મુનિની કઈ ગતિ થાય ?” ભગવંતે કહ્યું કે, “નીચે સાતમી નરકમૃથ્વી.” વળી કેટલાક સમય પછી પૂછતાં ભગવંતે તિર્યંચગતિ કહી. વળી થોડા સમય પછી પૂછતાં ભગવંતે “મનુષ્યગતિ” વળી “દેવગતિ” જણવી. એટલામાં તે “કેવલજ્ઞાન પ્રગટ થયું.” આ સમયે વિસ્મયથી રોમાંચિત થએલા શ્રેણિક રાજાએ પૂછ્યું કે-“હે ભગવંત ! આટલા ટૂંકા કાળમાં આમ કેમ થયું ? ' અથવા તે મારા સાંભળવામાં કાંઈ ભૂલ થઈ ભગવંતે કહ્યું કે- “તમારી સાંભળવાની ભૂલ નથી, પરંતુ તમે જ્યારે અહીં આવતા હતા, ત્યારે માર્ગમાં તમારા બે પગપાળા પહેરગીરે પણ એ જ માગે આવી પહોંચ્યા. તેમના વચનના કારણે ઉત્પન્ન થએલ મહાક્રોધથી મનમાં સંકલ્પથી આરંભેલા મહાયુદ્ધ કરતાં જેનાં સમસ્ત અસ્ત્ર-શો પૂર્ણ થઈ ગયાં છે–એવા તે મહર્ષિ મહાખેદ પૂર્વક પિતાના મસ્તક પરના મુગટને ફેંકવા માટે લેવા જાય છે, એટલામાં તેમના હાથમાં મુંડ થએલ મસ્તક આવ્યું. જ્યાં લેચ કરેલા મસ્તકને સ્પર્શ થયા કે, તરત આત્મ-સ્મરણ થયું અને વિચાર્યું કે; “હું કયાં છું ? કયાં મારો પુત્ર? એમ પોતે કરેલા ચિંતવન વિષયક નિંદન-ગીંણપશ્ચાત્તાપ કરતા અને ધર્મધ્યાન કરતાં તરત જ શુકલધ્યાનની શ્રેણિમાં ચડતાં કેવલજ્ઞાન પ્રગટ કર્યું. આ પ્રમાણે અધ્યવસાય વિશેષ અવસ્થાએ વિવિધ પ્રકારની થવાથી મેં તમને જુદા જુદા ઉત્તર આપ્યા હતા. તેથી કરીને હે નરેન્દ્ર! આત્માના પરિણામ-વિશેષ મૂલવાળા શુભ કે અશુભ કર્મના અનુબંધ હોય છે.” આ પ્રમાણે ભગવંતનું કથન શ્રવણ કરીને જેના હૃદયમાં આશ્ચર્ય વિસ્તાર પામી રહેલ છે, એવા તે શ્રેણિક રાજા પ્રભુને વંદન કરીને નગરીમાં ગયા. મેઘકુમારની દીક્ષા હવે શ્રેણિકરાજા નગરમાં ગયા પછી નમ્રતાપૂર્વક પ્રણામ કરીને પૂછવા લાગ્યા કે– હે ભગવંત ! સર્વ લોકેનાં નયને અને મનને મનહર લાગતે અત્યંત શીલાલંકારથી શોભતે આ “મેઘકુમાર' માત્ર હાથીઓને કેળવવાની શિક્ષામાં તત્પર, હાથીના જ વ્યવસાય કરવામાં લીન બનેલે, હાથીઓના સમૂહને એકઠા કરવા અને તેની કળા સિદ્ધ કરવામાં તેની વચ્ચે જ ૫૪ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ચપન્ન મહાપુરુષોનાં ચરિત નિવાસ કરી રહેલે છે. દરેક જીવ પ્રત્યે દયાળ હોવા છતાં અરણ્ય, પર્વત, નદી, સરોવર આદિ સ્થળોમાં ફરવામાં મશગુલ રહે છે; કકડતી ઠંડીના દિવસેમાં પણ જાતે દેવાગ્નિ સળગે હોય, તે તેને ઓલવવામાં આનંદવાળો હાથીની જેમ શબ્દ અને સ્પર્શમાં રુચિવાળ હેવાથી સ્થિર કિયા-કલાપની ચેષ્ટાવાળે છે. દરરોજ હાથીઓના યુથના ચિત્રામણ આલેખવાના માનસવાળે પિતાના દિવસો પસાર કરે છે. તેથી કરીને મને પ્રશ્ન થાય છે કે, આને આવે વ્યવસાય કરવાનું શું કારણ હશે ?” આ પ્રમાણે પૂછાએલા ભગવંતે કહ્યું કે-“હે દેવાનુપ્રિય! આ મેઘકુમારના આગલા ચોથા ભવમાં આ મેઘકુમારને જીવ વિશાળ પર્વતની હારમાળાવાળા, મેટા ઊંચા વૃક્ષોથી ગહન ઝાડીવાળા, હજારો શ્વા પદેથી વ્યાસ ‘વિંધ્યાટવીના અરણ્યમાં પાંચસો હાથણીઓને સ્વામી એ હસ્તિર જા હતા. અનેક હાથણીઓથી પરિવારે તે સ્વછંદેપિતાની ઈચ્છા પ્રમાણે વિચરનારો વિવિધ પ્રકારની કી ડા કરતા ફરતે હતો. એ પ્રમાણે કેટલેક કાળ ગયે. કેઈક સમયે પશ્ચિમદિશા–વૃદ્ધાવસ્થા–સમયે જલક્રીડા કરવા માટે એક મોટા સરોવરમાં ઉતર્યો. ત્યાં અંદર પુષ્કળ ઊંડે કાદવ હોવાથી તેમાં ખેંચી ગયા. તે સમયે શરીરની વૃદ્ધાવસ્થાના કારણે, અવયની તાકાત ઘટી ગયેલી હોવાથી બહાર નીકળવા અસમર્થ થયે. ત્યારે કેઈક તરુણ હાથીએ ઈર્ષ્યાગ્નિના કારણે દંતૂશળથી એવી રીતે ભેદ્ય કે જેથી તે ત્યાં જ મૃત્યુ પામ્યો. ફરી પણ તેવા પ્રકારના કર્મવેગે તે જ યૂથમાં હાથીના બાળક તરીકે ઉત્પન્ન થયો. અનુક્રમે મોટો થયો, સમગ્ર યુથને સ્વામી બન્યો, પરંતુ દાવાનલ ચારે બાજુ સળગવાથી કોઈ પણ દિશામાં જવા માટે અસમર્થ થવાથી દાવાનળમાં બળી મર્યો. વળી પણ મર્યા પછી તેવા પ્રકારના કર્મવેગે તે જ યૂથમાં હાથીપણે ઉત્પન્ન થયો. બાલ્યકાળ પૂર્ણ થયે, યૌવનવય પામ્ય, યુથને અધિપતિ થયે. ઈચ્છા પ્રમાણે હરતો ફરતો તે પ્રદેશમાં આવી પહોંચ્યો કે, “જ્યાં પોતે વનના અગ્નિથી બળી મર્યો હતે.” તે સ્થાનને દેખીને ઈહા–અપહ રૂપ વિચારણા કરતાં કરતાં તે હાથીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. આગલા ભવને વૃત્તાન્ત યાદ આવ્યો, યાદ આવતાં આમ-તેમ ભ્રમણ કરતા એકજન-પ્રમાણ પૃથ્વીમંડલને પગ ચાંપવાથી નાશ કરેલા તૃણ, કાષ્ઠ-સમૂહવાળું બનાવ્યું. વનાગ્નિના ભયથી રક્ષણ કરવા માટે સમર્થ એવો તે પ્રદેશ તૈયાર કર્યો. ત્યાર પછી ત્યાં કીડા કરવી, ઈચ્છા પ્રમાણે હરવાફરવાના ચિત્તવાળે સ્વચ્છંદતાથી વિહરવા લાગ્યો. કઈ પણ ઉપદ્રવને ન ગણકારતો ઈચ્છા પ્રમાણે આહાર લેતો, સારી રીતે પોતાની આજીવિકા કરતે, આનંદમાં સમય એવી રીતે પસાર કરતો હતો, જેથી કેટલે કાળ ગયો, તેની પણ ખબર પડતી ન હતી. એટલામાં ગ્રીષ્મકાળ આવી પહોંચ્યો. સૂર્યના કિરણસમૂહે તપવા લાગ્યા. સૂકાએલા પાંદડાઓના સમૂહના શબ્દો સંભળાવા લાગ્યા. ચારે બાજુ જાણે અગ્નિ વરસતે હોય, તે સમય પ્રવર્તતા હતા, ત્યારે એક દિવસના મધ્યભાગમાં પવનથી પરસ્પર ઘસાતા વાંસના સમૂહમાંથી દાવાનળ ચારે બાજ સળો . તે કે હતે – આંતરા વગર જળતી વાલાના સમૂહથી દિશાઓને જેણે મિશ્રિત કરેલ છે. ગાઢ વનસ્થલને ભરખી જવા ઈચ્છતે કાળ હોય, તેવો દાવાનળ આગળ વધવા લાગે. એમ વધતું વધતે એ સળગવા લાગ્યું કે વાંસે ફૂટવા લાગ્યા અને “તડ તડ” શબ્દ નીકળવા લાગ્યા, Page #444 -------------------------------------------------------------------------- ________________ મેઘકુમારે હાથીને ભવમાં કરેલી જીવદયા ४२७ જાણે કે, કોપાયમાન થએલા યમરાજાનું અટ્ટહાસ્ય કેમ ન હોય ! તેવા દુસહ શબ્દો ઉછળ્યા. દગ્ધ થઈને પડતા અને ટૂકડા થતા વનવૃક્ષોની ફેલાતી ભીષણ ચીનગારીવાળે, ક્રોધના કારણે ભયંકર કરેલી ભ્રકુટી સરખી ભીષણ કાંતિના સમૂહવાળે, ઉપર બાંધેલી ઊડતી ધ્વજા સરખા ધૂમમંડલથી આકાશને વિસ્તાર જેણે પૂરી દીધું છે. પિશાચ સરખી કાળી કાંતિથી દિશાના અંતરાલ જેણે આચ્છાદિત કર્યા છે. આ પ્રમાણે ચારે કેર સમગ્ર જંતુસમૂહથી વ્યાપેલા અરણ્યમાં વિજળીના ઢગલા સરખે દાવાનલ વિસ્તાર પામવા લાગ્યા. વળી પ્રજ્વલિત થએલ અગ્નિજવાલાના સમૂહવાળા, સન સમૂહ જેમાં સારી રીતે પ્રકાશ પામી રહેલા છે, પ્રચુર સંખ્યામાં પડતા વૃક્ષેથી ઉત્પન્ન થએલા શબ્દો વડે ત્રાસ ઉત્પન્ન કરનાર, જંગલી જનાવરોએ મુખથી પાડેલ વિવિધ ચીસોથી ક્ષેભ પમાડનાર, મજબૂત મનવાળા માનવીને પણ મુંઝવનાર વન-દાવાનલ વિચરવા લાગ્યો. તે સમયે વન કેવું બની ગયું ?–દાવાનલને તાપ વધવાથી વૃક્ષો પડવા લાગ્યાં, બિચારા મૂઢ પ્રાણીઓ ભયથી ચીસ પાડવા લાગ્યા, રજસમૂહથી વન ધૂસરવણુંવાળું થયું. વૃદ્ધિ પામતા ભયંકર પડઘાના શબ્દવાળું, સળગતી જવાલાઓથી ભયંકર જેમાંથી ચિત્તાઓ નાસી રહેલા હતા, મૃગેન્દ્રના શબ્દથી કરુણતાવાળું, તણખાઓના સમૂહથી અરુણુવર્ણવાળું, ઘુરકાર કરી રહેલા ભંડોવાળું, વાઘના ટેળાંઓ જેમાંથી પલાયન થઈ રહેલાં હતાં, દુષ્ટ ચિત્તાઓ જ્યાંથી નાસી જતા હતા, ભયથી આક્રાન્ત થએલા ચિત્તવાળા સર્વે જંતુઓ નાસભાગ કરતા હતા, તેમ જ વિષાદ પામેલા ઘવાએલ રેઝવાળું વન દાવાનળથી ઘેરાઈ ગયું. આ પ્રમાણે સમગ્ર દિશાઓમાં દાવાનળ સળગતે સળગતે તે પ્રદેશમાં આવ્યું કે, જ્યાં હાથીઓને યુથાધિપતિ હતા. તે હાથી પણ વન-દાવાનલ દેખીને પિતાના સમગ્ર પરિવાર સાથે ત્યાં રહ્યો છે, જેણે પહેલાં ઝાડ-ઝાંખરા-વેલડી વગેરે ઉખેડીને સપાટ મેદાનનું માંડલું કર્યું હતું. યુથાધિપતિ હાથી ઉભા રહેલા પ્રદેશમાં જેમ જેમ દાવાનલ નજીક આવતા જાય છે, તેમ તેમ લાંબા કાળના દજાતિ વેરવાળે સમગ્ર શ્વાદિગણ પિતાનાં વેર ભૂલીને હાથીઓનાં ટેળાં વચ્ચે આવીને ઉભો રહ્યો. દાવાગ્નિના ભયથી ત્રાસ પામીને હાથીના ટોળાની વચ્ચે પ્રવેશ કરીને તે તે પશુઓએ હવે નવું આવનાર પ્રાણી સ્થાન ન મેળવી શકે, તે સાંકડો કરી નાખે. ત્યાં એક સસલે કેઈ સ્થાન ન મળવાથી આ મેટા હાથી પાસે આવીને ભરાઈ ગયા. આ સમયે તે મોટા હાથીએ શરીરની ખણ દૂર કરવા માટે એક પગ ઉપાડે. પગની જગ્યા ખાલી દેખીને પેલે સસલો ત્યાં ઉભો રહ્યો. આ હાથીએ પગ મૂકવાના સ્થાને સસલાને ઉભેલો દેખીને અનુકંપાવાળા માનસવાળે તે જ પ્રમાણે ત્રણ પગ પર ઉભે રહ્યો અને એક પગ અદ્ધર રાખે. કેવી રીતે ? શરીર ખણવા માટે ઉપાડેલ એક પગ આકાશમાં રાખીને રહેલે, સસલાને જોઈને વૃદ્ધિ પામતા હૃદયાનંદથી પરિપૂર્ણ અત્યંત દયાના પરિણામથી ઉલ્લાસ પામતી શુભલેશ્યાવાળે, કુંડલી કરેલ સૂંઢના અગ્રભાગને ડેલાવતે, પોતાને એક પગ ઊંચે કરેલું હોવા છતાં નિપ્રકંપ મનવાળા ત્રણ પગના આધારે તે મહાહાથી ઉભું રહ્યું. કસોટીના કાળે સત્વ અને અસ્થિરચિત્ત પણ સ્થિર થઈ જાય છે. તે હાથીને એક પગ સંકેચાઈને ઝલાઈ ગયે. દાવાનળ સળગ્યાને સાત રાત્રિ-દિવસ પસાર થયા. ત્યારપછી ચારે બાજુ પ્રચંડ સળગેલે Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત દાવાનળ એલવાઇ ગયા, જજંગલના પશુઓ પાતપાતાની દિશામાં ચાલ્યા ગયા. તે સમયે કરુણાવાળા હાથીએ પગ સ્થાપન કરવાનું સ્થાન સસલા વગરનું દેખ્યું. પેાતે યા કરવાથી જીવ ખચાવવાથી કૃતાતાને અનુભવતા પૃથ્વીતલમાં ચરણ મૂકવા જાય છે, પર ંતુ અત્યંત જકડાઈ ગયેલા હાવાથી તેને વાળતાં તીવ્ર વેદના ઉત્પન્ન થઇ અને પગ સીધા કરવા સમથ ન થવાયુ. પરહિત કાર્ય કરવામાં ઉદ્યમવાળા તે હાથીને અત્યંત પીડા થઈ અને નિઃસહાય અવયવવાળો ઘટી ગયેલા સામર્થ્યવાળા એકદમ પૃથ્વીતલ પર ઢળી પડયા. નીચે પડતાં પેાતાનાં ગાત્રો માટાં હાવાથી, સમગ્ર અવયવા સતાપ પામેલા હૈાવાથી, શ્વાસ લેવાની તાકાત-રહિત થયેલા હૈાવાથી, ચિત્તની પરિણતિ વિષાદવાળી હાવાથી, આયુષ્ય ક્ષીણ થએલુ હાવાથી, ત્યાંથી ઉડવા અસમથ તે મહાહાથી કેટલાક દિવસ કલેશના અનુભવ કરીને મૃત્યુ પામ્યા. હે દેવાનુપ્રિય ! તે સમયની ઉલ્લાસ પામતા દયાના પરિણામથી ઉત્પન્ન થએલ સૌમ્યલેશ્યાના પ્રભાવથી તે ચલ્લણા’ મહારાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયા, અનુક્રમે તેના જન્મ થયેા. મેઘકુમાર’ એવું તેનું નામ પાડ્યું. દેહથી અને કળાઓથી વૃદ્ધિ પામવા લાગ્યા. ત્યાર પછી આગલા હાથીના ભવમાં હાથીઓની ક્રીડા કરવાના સ`સ્કારના કારણે હુંમેશાં અહી પણ તેવી જ ક્રીડા કરતા વિચરતા હતા. આ પ્રમાણે તેની પૂર્વભવની વાસનાને અનુરૂપ તેને વ્યવસાય મેં તને (અભયને) સંક્ષેપમાં જણાવ્યેા. આ પ્રમાણે ભગવંતે કહેલ ન દિષણકુમારના વૃત્તાન્ત સાંભળીને હૃદયમાં વૃદ્ધિ પામતા હવાળા અભયકુમાર ભગવંતને વંદન કરીને નગરમાં ગયા. એમ કરતા કેટલાક દિવસા પસાર થયા. કેઈક સમયે લાકપરંપરાથી પેાતાના પૂર્વભવના સબંધવાળી હકીકત જાણીને અંતઃકરણમાં ઉલ્લાસ પામતી વૈરાગ્યવાસનાવાળા મેઘકુમાર ચિંતવવા લાગ્યા કે માત્ર એક જીવને યાપરિણામથી બચાવ્યા, એને બદલે મને આવા વૈભવ-વિસ્તારવાળા મેટા ઉત્તમ રાજકુળમાં જન્મ થયાના મળ્યા. તે પછી જે મહાનુભાવ યતિએ નિરવદ્ય સંયમ પાળીને ઉપાર્જન કરેલા પુણ્યસમૂહથી નક્કી નિર્વાણ પામનારા થાય છે. ત્યાર પછી તે મેઘકુમાર સમગ્ર વિષયસુખ અને સ્નેહીઓની મમતાનો ત્યાગ કરીને વિજળીના ચમકાર સરખા ચપળ આયુ ષ્યને સમજીને, સધ્યા-સમયના આકાશના રંગ સરખી વૈભવસ્થિતિ દેખતાં જ નાશ પમનારી જાણીને, શરદઋતુમાં ઉત્પન્ન થએલ કમલપુષ્પની શાલા સરખા ક્ષણવાર ટકનાર યૌવનકાળને વિચારીને હૃદયમાં શ્રમણુપણું અંગીકાર કરવાના નિશ્ચય કરીને અભયકુમારની પાસે આવ્યે. અને કહેવા લાગ્યા કે-“તમારી અનુજ્ઞાથી હું ભગવંતની પાસે પ્રત્રજ્યા અંગીકાર કરવાની અભિલાષા રાખું છું, ભગવંતની પાસેથી મારા પૂર્વભવના વૃત્તાન્ત પણ જાણ્યા છે. તે સમયે તિય ચપણામાં પણ પ્રાણીનું ઘાતથી રક્ષણ કર્યું, તે પછી અત્યારે મનુષ્યપણામાં આટલુ જ્ઞાન પામ્યા પછી પ્રાણીઓની રક્ષા કેમ ન કરું ? કેવી રીતે ? ગૃહસ્થપણામાં ક્ષણવાર પણ પ્રાણીની રક્ષા કરી શકાતી નથી. કારણ કે, જેમ પાણીની દર રહેલા પાણીને સ્પર્શ કર્યા વગર રહી શકતા નથી, તેમ મુનિપણા સિવાય ઘરમાં Page #446 -------------------------------------------------------------------------- ________________ નંદિષણની કથા ૪૨૯ રહીને પ્રાણીનું રક્ષણ કરી શકાતું નથી. વિવિધ પ્રકારની પરિગ્રહની આસક્તિના લેભમાં વતી રહેલા મૂઢમતિના માર્ગવાળા પરિવાર માટે આરંભ કરનાર પ્રાણિઘાત વગેરેનું રક્ષણ કરવા કેવી રીતે સમર્થ બની શકે ? માંસના ટુકડાના લેભથી શ્વાનાદિક પણ પ્રાણિના ઘાતમાં પ્રર્વતે છે, પરંતુ વિષયરૂપ માંસથી વિરમેલા યતિઓ જગતમાં પ્રાણિ-ઘાતનું રક્ષણ કરવા ઉદ્યમ કરે છે. આ કારણથી તમારી આજ્ઞા પામીને હું વિરપ્રભુના ચરણ-યુગલની સેવા સર્વકાલ શિષ્યપણે કરવાની અભિલાષા રાખું છું. આ પ્રમાણે મેઘકુમારે કહેલું સાંભળીને “અભયકુમાર કહેવા લાગ્યા કે- તમે બહુ સુંદર વાત કરી, પરંતુ જે પ્રમાણે બોલ્યા, તે પ્રમાણે પાલન કરવાની શક્તિ છે ? કારણ કેયૌવનની ખૂમારી વિષમ છે, કામદેવને જિતને મુશ્કેલ છે, વિષયવાળા ઈન્દ્રિય-અશ્વોને કબજે રાખવા કઠિન છે. સ્ત્રીઓના વિલાસે મેહ કરાવનાર હોય છે. પ્રવ્રજ્યાના પરિણામ કાયમ ટકાવી રાખવા દુષ્કર છે. વ્રતવિશે–અભિગ્રહ કરવા દુશકય છે. પરિષહો સહન કરવા, તે સહેલી વાત નથી. કક્ષાના વેગને રોકી શકાતું નથી. માટે હું કહું છું કે “લેવી સહેલ છે, પણ નિર્વાહ કરે મુશ્કેલ છે. અપરિપકવ કષાયવાળા આત્માને દીક્ષાનો ઉદ્યમ નંદિષેણની જેમ લધુતામાં પરિણમનારે થાય છે. ત્યારે મેઘકુમારે પૂછ્યું કે, તે નંદિષેણ કેણુ? અભયકુમારે કહ્યું અહીં નંદિષેણ નામને મારો ભાઈ હતે. તે કેઈક વખત સંસારવાસથી ઉદ્વિગ્ન મનવાળે થય અને દીક્ષા લેવા માટે ઉદ્યત થયે, ત્યારે કુટુંબિઓએ, મિત્રો, સગા-સ્નેહીઓએ તેને રોક્યો અને કહ્યું કે, પ્રવજ્યાની ક્રિયા અતિ દુષ્કર છે. યૌવનમાં કામદેવ પોતાનું સામર્થ્ય વિશેષ પ્રગટ કરે છેમહાવત વગરનો મદન- હાથી અમદા–વનને ઉપદ્રવ કરવાની અભિલાષા કરે છે. આ પ્રમાણે કહેવાયા પછી તેણે કહ્યું કે-એમ જ છે. પરંતુ હું તેવા પ્રકારને પ્રયત્ન કરીશ કે, જેથી સ્ત્રીવર્ગ મારા નેત્રના માર્ગમાં સ્થાન ન પામે. કેવી રીતે?—જેના સંગથી અલ્પ પણ વિનાશ થાય, તેનો સંગ તે કરેજ નહિ. કયે જીવિતાથી કાલકૂટ ઝેરનું ભક્ષણ કરે? મહાદુઃખના અને પ્રસાદના કારણભૂત હોય તે ખરેખર પ્રમદાઓ છે. કયે વિવેકી તેવી સ્ત્રીને દૂરથી ત્યાગ ન કરે? રમણીઓના રાગમાં ભાન ભૂલેલા રામ, રાવણ, નલ વગેરે સેંકડે આપત્તિઓ પામ્યા છે–તે પ્રત્યક્ષ સાંભળીએ છીએ. તે હવે હું મારી પિતાની શ્રેષ્ઠ પત્નીઓને ત્યાગ કરીને કુશળકાર્યમાં ઉદ્યમ કરીશ, તે પછી પારકી સ્ત્રીઓને દેખવાને પણ અવકાશ કયાં રહ્યો ? આ પ્રમાણે કહીને વૃદ્ધિ પામતા હૃદયના આનંદે ઉત્પન્ન કરેલા રોમાંચવાળા નંદિષેણે જિનેશ્વર ભગવંતે કહેલા માર્ગને અનુસારે પ્રત્રજ્યાને સ્વીકાર કર્યો. ત્યાર પછી જિનપ્રવચન-વિધિથી શ્રમણપણું અંગીકાર કરીને સમગ્ર સૂત્ર, અર્થ અને ક્રિયાકલાપ ગ્રહણ કરીને, પિતાના નિવાસસ્થાનને, તથા દેશને ત્યાગ કરીને અનેક તાલ, તમાલ, સરલ, દેવદાર, પુન્નાગ વગેરે વૃક્ષેથી ખીચખીચ એવા મહાઅરણ્યમાં પ્રવેશ કર્યો જે અરણ્ય જાણે કોયલના શબ્દવડે ‘આવે, પધારો” એમ આમંત્રણ કરતું ન હોય ? ગુંજારવ કરતા બ્રમોના ટોળાંવડે જાણે ગાયન કરતું ન હોય ? પવનથી કંપતી શાખારૂપ ભુજાઓ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ચેપન્ન મહાપુરુષોનાં ચરિતા વડે નૃત્ય કરતું ન હોય? વિવિધ પ્રકારના પક્ષીઓના અટ્ટહાસ્યથી જાણે આનંદિત થયું ન હેય? વળી અરણ્ય કેવું હતું ? કેઈક સ્થળમાં હાથીઓના યૂથો આમ તેમ સંચરતા હતા; કયાંઈક ભયંકર ચિત્તાએ એકઠા થતા હતા, કયાંઈક રોપાયમાન થએલા સિંહો ઉભા હતા, કયાંઈક રીંછે મોટા શબ્દો કરતા હતા, કયાંઈક વાઘ ઈર્ષાથી માર્ગ રોકીને રહેલા હતા, કાંઈક વાંદરાએ ડાળીઓ ઉપર કરીને વૃક્ષોનું ઉલ્લંઘન કરતા હતા, કયાંઈક વરાહો પિતાના મુખના આઘાતથી ગુફાઓ જર્જરિત કરતા હતા, કયાંઈક નિર્ઝરણની જળધારાના શબ્દવાળું, વળી તે અરણ્યમાં કયાંઈક ભીલોની સુંદરીઓ વડે કરાતી કીડાઓના વિલાસને જાણે જણાવતી હોય તેમ વિષમ અને સમાન ચંચળ પર્વના બિછાના કરવાના લક્ષ્યવાળું, કયાંઈક સિંહાવડે મારી નંખાએલા હાથીના કુંભસ્થલનાં મતીઓના સમૂહવાળું, જાણે વિકસિત પુની રચના કરી હોય, તેવી વનલક્ષ્મીને વહન કરતું, કેઈક જગ્યા પર હાથીના મદજળમાં મસ્ત થએલ ભ્રમરવૃન્દને કાન અફળાવવાથી તાડન કરત જાણે એમ સૂચન કરતે હોય કે, “મદિરાપાન કરનારની આવી ગતિ થાય છે.” આ પ્રમાણે મેટા વૃક્ષ અને વિવિધ વનના પશુઓથી વ્યાપ્ત વનની ગાઢ ઝાડીમાં વિધાનની જેમ સેવન કરવા લાગ્યો. ત્યાં સંચરતા તેણે બહુ દૂર નહિં એવા પ્રદેશમાં રહેલ, નિર્મલ રજત સરખી ઉજજવલ ચમકતી શિલાઓના ભિત્તિસ્થલવાળો, ભિત્તિસ્થલમાં ઉછળતા અને મધુર ખળખળ કરતા જળનિર્ઝરણાવાળા, નિર્ઝરણાના કિનારા પર ઊગેલ દીર્ઘ પ્રમાણુવાળી લતાઓના ઘરમાં બેઠેલા કિન્નર-યુગલવાળા, કિન્નર-યુગલેનાં મનહર ગીત શ્રવણ કરવા બેઠેલ દિશાવધૂઓના સમૂહવાળા એવા “હિમવાન” નામના પર્વતને જે, અત્યંત આશ્ચર્યકારી પરમ પ્રકર્ષને પામેલા તેને જોઈને એકાંત મનોહર લાગવાથી તેના એક શિખર-પ્રદેશમાં આરૂઢ થયો. ત્યાં ગંગાનદીના કિનારા પર રહેલી વિશાળ ગુફા-ભાગમાં હૃદયમાં ઉલ્લાસ પામતી વૈરાગ્ય વાસનાની અધિકતાવાળો, આરંભ કરેલા અર્ધમાસ આદિ દુદ્ધર તપ-વિશેષવાળે, સમગ્ર તંદ્રાદિક દુઃખનાં કારણોને ત્યાગ કરનાર, સ્વર્ગસુખની ઉપમાવાળા શમસુખનો આસ્વાદ કરનાર, શુભ અધ્યયન અને ધ્યાનમાં એકાગ્રતાવાળા પ્રવચનમાં કહેલી વિધિથી ત્યાં રહેવા લાગે. કેવી રીતે ? વૃક્ષની છાયા, ફળ કે કંદાદિકના કારણની ધારણું નહિ, પરંતુ એકમાત્ર એકાન્તગુણ હદયમાં ધારીને તે સ્થળે રહ્યા. હંમેશાં ઉપવાસ કરવાના કારણે દુર્બળતા પામતો, તપ તેજથી દીપતા, ઉત્તમ ધ્યાન કરતા, મૃગલા સરખા મુગ્ધનેત્રવાળા સેંકડો મૃગકુળથી સેવાતા, ગ્રીષ્મકાળમાં સૂર્યનાં તીવ્ર કિરણો સન્મુખ આતાપના લેતા, ઊંચી રાખેલી બંને ભુજાવાળા પૃથ્વીપીઠ ઉપર એક ચરણથી ઉભા રહેલા હતા. મેઘગર્જારવ અને ઝબુકતી વિજળીથી ભયંકર વર્ષાકાળમાં મોટા પર્વતની જંતુરહિત ગુફામાં રહેતા હતા. કઠેર ઠંડો પવન ફૂંકતી અને હિમસમૂહ વરસાવતી શિયાળાની રાત્રિમાં ઉભા ઉભા કાઉસગ્ગમાં ભુજાઓ લંબાવી ચારે પહેર ધ્યાન કરવામાં પસાર કરતા હતા. આ પ્રકારે વિવિધ ઉગ્ર તપવિશેષથી સુખશીલપણને સર્વથા ત્યાગ કરનાર નંદિષેણ મુનિ દિવસ કે રાત. સુખ કે દુઃખની કલપના સરખી પણ કરતા ન હતા, Page #448 -------------------------------------------------------------------------- ________________ નદિષણ મુનિ અને ગણિકાપુત્રી ૪૩૧ આ પ્રમાણે ૧ મહિને, ૨ મહિના, ૩ મહિના, ૪ મહિના સુધીના તપ કરીને કઠિયારા આદિક પાસેથી તથા પ્રકારનો નિર્દોષ શુદ્ધ આહાર મેળવીને પ્રાણવૃત્તિ કરતા પિતાનો કાળ પસાર કરતા હતા. તેમના તપના પ્રભાવથી પૂર્વે ન પ્રાપ્ત થએલી એવી વનવૃક્ષોની ફળ અને પુષ્પોની સમૃદ્ધિ વૃદ્ધિ પામી. લાંબા કાળના ગાઢ બનેલા તેવા પશુઓનાં પરસ્પરના વૈર વિસરાઈ ગયાં. તેમના તપના પ્રભાવથી પ્રભાવિત થએલા વનદેવતાઓ પણ તેની સેવા કરવા લાગ્યા. હંમેશાં વનમાં વાસ કરનારા વનચરે પણ ધર્મ શ્રવણ કરવાના ઉદ્યમવાળા થયા. તે જંગલી જાનવરો પણ તેમના અતિશયના પ્રભાવથી લેકની જેમ વિશ્વાસ પામેલા હોય તેમ ત્યાં જ રાત્રિ-દિવસ પસાર કરતા હતા. તે પ્રદેશની નજીકમાં ગંગાજળના મેટા કલ્લોલથી છેવાતા કિલ્લાના પીઠવાળી, કિલ્લાના પીઠભાગની ઉપર રહેલ મનહર ઉંચી અટારીઓવાળી, અટારીઓના સમૂહના છેડાના ભાગમાં યંત્ર ગોઠવેલા છે જેમાં, તેના ઉપર બાંધેલી અને ઊંચે ઊડતી દવાઓની શ્રેણીવાળી વપ્રા નામની નગરી હતી. તે નગરીમાં અત્યંત પ્રશંસા કરવા પાત્ર નવયૌવન પામેલી, પોતાના સુંદર રૂપથી દેવાંગનાના રૂપને લજાવનાર, પિતાના સૌભાગ્યાતિશયથી રતિના વિલાસને ન્યૂન કરનાર, પિતાના ધંધામાં જેણે અખૂટ વૈભવ ઉપાર્જન કર્યો હતે એવી “ત્રિલેકસુંદરી’ નામની એક શ્રેષ્ઠ ગણિકા હતી. તે પિતાની પુત્રીના વિવાહ-સમયે દાન લેનાર અથવર્ગને મહાદાન આપવા તૈયાર થઈ હતી. કેઈ કે તેને કહ્યું કે, “અહીં આગળ એક મહાતપસ્વી મુનિવર પિતાના તપ-તેજથી જાણે મૂર્તિમાન સૂર્ય હોય, તેવા દીપી રહેલા છે, જે કઈ પણ બાનાથી તેમને દાન આપવામાં આવે, તે મહાફળ થાય. કેવી રીતે ? તે મુનિને એક માત્ર વંદન કરવાથી અતિશય પુણ્યની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય છે, તે પછી તેમને પિતાને પરિગ્રહ ગ્રહણ કરાવે, તેના પ્રશ્યની તે ગણતરી જ કયાં થઈ શકે ? સમુદ્રમાંથી જેમ યાનપાત્ર, તેમ ભવસમુદ્રમાંથી શુદ્ધ ઉત્તમટીનું મુનિનું પાત્ર તારનાર થાય છે, નહિં કે ઘણું પાષાણે, કારણ કે તેઓ તે પોતે જ ડૂબનારા છે. પારાપણાને દેખાવ કરનાર ઘણા પાખંડીઓ એકઠા થાય. તે પણ તેમનાથી કાર્ય સિદ્ધિ કે ઈચ્છિત લાભ મેળવી શકાતું નથી. ઘણું કાચની વચ્ચે રહેલે મણિ ઉદ્યત કરનાર થાય છે, તેવા ભારી આત્માઓ પોતાના આત્માને તારી શકતા નથી, પછી બીજાને તારવાની વાત જ કયાં રહી ? લેહના પિંડને થડે પણ વળગે, તે નક્કી ડૂબી જાય છે. આ પ્રમાણે શ્રવણ-પરંપરાથી ઘણું લેકેનું વચન સાંભળીને આ કાર્ય પાર પાડવા માટે જંગલમાં ફરનાર એવા ભીલને બેલાવવાની ગોઠવણ કરી. આ પ્રમાણે સવદર પૂર્વક તે જંગલમાં રહેનારને હકીક્ત સમજાવી અને ત્યાં મોકલ્યા કે, જ્યાં તે મહામુનિ હતા. તે ગણિકા પણ પિતાની પુત્રી તથા સમગ્ર સામગ્રી સાથે લઈને તે વનચર લોકેના ઝુંપડામાં રહેવા લાગી. તે વનમાં રહેનાર વનવાસીઓએ લાગ જોઈને તેવા પ્રકારની વાતચીત કરીને મુનિને કહ્યું કે હે ભગવંત! અહીં નજીકમાં અમારાં રહેવા માટેનાં ઝુંપડાં છે, તેમાં આપ પધારવાની કૃપા કરે, તે અમારા ઉપર ઉપકાર થશે. આગળ કઈ વખત પણ દર્શન નહીં કરેલાં હોય, તેવા લોકોને દર્શન આપીને આપ ઉપકાર કરનારા છે, તે પછી તમારા પુરા-ભાંડરડા સરખા અમારા ઉપર ઉપકાર કરનાર કેમ ન થાય ?” Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત આ પ્રમાણે વારંવાર વિનંતિ કરાએલા, તેમજ વારંવાર દેખવાના કારણે ઉત્પન્ન થએલા અલ્પા નેહવાળા મુનિને તે તરફ ગમન કરવાની અભિલાષા પ્રગટ થઈ અને તેમની પાસે જવા નીકળ્યા. કેવી રીતે ? જે નિસંગતાના કારણે જનરહિત અને હિસંક પ્રાણીઓથી વ્યાસ એવા વનને મુનિઓ આશ્રય કરે છે, તે જ મુનિ વળી અતિશય કાદવવાળા સ્થળનો જેમ હાથી, તેમ કેના સંગને આશ્રય કરે છે. એક ઝુંપડીમાંથી બીજી ઝુંપડીમાં ભિક્ષા માટે ઉદ્યમવંત થઈને ફરતા હતા દોરડી બાંધેલાની જેમ પૂર્વે કરેલાં કર્મો જવને ખેંચી જાય છે. કોઈ પણ વખત પહેલાં આવેલે ન હોય, કયારેય પણ જે દેશ આગળ દેખે ન હોય, ત્યાં આવીને તે સ્થળનો આશ્રય કરે છે. અથવા જેને જે ભાવી થવાનું હોય, તે પૂર્વ કર્મના અનુસારે થાય છે. આ પ્રમાણે તે નંદિષેણુ મહર્ષિ ઉત્પન્ન થએલા સંગના કારણે અનેક લોકોના પરિવાર યુક્ત એક ઝુંપડીને આશ્રય કરીને ત્યાં રહ્યા. ભિક્ષા લેવા આવતા તે મહર્ષિને દેખીને રિલેકસુંદરીની પુત્રી ભિક્ષા દેવા માટે તૈયાર થઈને ઉભી હતી, તેના ઉપર મહર્ષિની નજર પડી. તેનું સુંદર રૂપ કેવું હતું ?-તાપ્રવણી લાલ નખના કિરણવાળા ઊંચા-નીચા ચરણયુગલવાળી, હાડકાં ન દેખાય તેવી ગુપ્ત ઘુંટી અને ઘુંટણ મંડળવાળી, સિંહણ સરખી પાતળી જેવિકા યુગલવાળી, છાલ ઉતારી નાખેલ કેળના ગર્ભ સરખા સુંવાળા સાથળ-યુગલવાળી, વિશાલ નિતંબ-ફલકના માર્ગ યુક્ત કેડના પ્રદેશવાળી, કામદેવના ભવનનાં પગથીયાં સરખી રિવલી સહિત નાભિપ્રદેશવાળી કામદેવ રાજાના અભિષેકકળશ સરખા ગળ-પુષ્ટ સ્તનમંડળવાળી, કમળનાળ સરખી શેકાવાળી બાહુલતા વાળી, અશેકવૃક્ષના નવાં લાલકુંપળ સરખા કેમળ અને લાલાશયુક્ત હથેળીવાળી, અતિશય પાકેલા બિંબફળ સરખા લાલ હેઠ–યુગલવાળી, નવીન વિકસિત નીલકમળ સરખાં કંઈક લાંબા ઉજજવલ નેરયુગલવાળી, શરદપૂર્ણિમાના પૂર્ણ ચંદ્ર સરખા આહ્વાદક વદન-બિંબવાળી, ભ્રમર અને અંજન સરખા શ્યામ ભરાઉ સમૃદ્ધ કેશ-કલાપવાળી ગણિકાપુરીને મહર્ષિએ દેખી. તેવા પ્રકારની તે સુંદરીને દેખતાં જ તે મુનિની નીલકમળ સરખી નિયમબદ્ધ દષ્ટિ કીડા કરવા લાગી અર્થાત્ સરાગદૃષ્ટિથી જોવા લાગ્યા. લાંબા કાળથી સેવેલ નિયમ-સંયમ વિસ્મરણ થઈ ગયો. સમગ્ર શાસ્ત્રને બેધવાળો વિવેક ભૂંસાઈ ગયે. રાત-દિવસ પરાવર્તન કરી સ્થિર કરેલ સમગ્ર સૂત્ર અને અર્થ ભૂલવા લાગ્યા. મારા મનમાં કામની અરતિ વધવા લાગી. હૃદયમાં રણુણાટ ઉલ્લસિત થયે. મનમાં મદનાગ્નિ પ્રજવલિત થયે. રતિક્રીડાની અભિલાષા વિસ્તાર પામવા લાગી. તે સુંદરીને દેખીને જાણે ખંભિત થયા હોય, આલેખેલ ચિત્રામણ હોય, ટાંકણથી પત્થરમાં કેરાઈ ગયેલ હોય, મૂચ્છ પામેલા હોય, નિશ્ચલતાથી રેકેલા વાસ, નેત્ર અને વદનવાળા ક્ષણવાર તે સ્તંભની જેમ સ્તબ્ધ થઈ ગયા. તેવી અવસ્થા પામેલા તેને દેખીને, તેના હદયમાં ચિંતવેલ અભિલાષા જાણીને તેની માતા તેને કહેવા લાગી કે– અમે તે ગણિકા સ્ત્રીઓ છીએ. દ્રવ્ય-સમૂહ વગર અમે કોઈનું મુખ પણ જોતા નથી. અર્થને લેભથી અમે કેઢિયાને પણ કામદેવ સરખે માનીએ છીએ. અને ધન વગરને કામદેવ સરખા રૂપવાળે હય, તે તેને દુર્ભાગી માની તેનું મુખ પણ જતા નથી. તે આનું તમારે પ્રજન હોય, તે ધન આપે. તેનું તે વચન સાંભળીને તેણે આકાશ તરફ નજર કરી, એટલે નજીકના કોઈ દેવના Page #450 -------------------------------------------------------------------------- ________________ નર્દિષણમુનિને ભાગની પ્રાર્થના તે પ્રદેશને ઉજાળતી ઉત્તમ સુવર્ણની વૃષ્ટિ પછી તે ‘કનકખલ’ એવા નામથી તે સ્થળ પ્રમાણે તેનું નામ સ્થાપન કર્યું. ૪૩૩ પડી. તે પ્રદેશમાં મેટુ' ખળું થયું, તેથી ત્યાર પ્રસિદ્ધિ પામ્યું. કનકખલ' નામનું નગર એ નર્દિષણ મુનિવરે આકાશ તરફ નજર કરી, એટલે ત્યાંથી સુવર્ણની મહાવૃષ્ટિ થઈ. ‘આ તપના પ્રભાવ છે.’ એમ વિચારી લજ્જા પામ્યા હોય, તેમ મુહૂત માત્ર ત્યાં રહીને તેની પાસેથી ચાલી નીકળ્યેા. તે ગયા પછી તે ત્રિલેાકસુ દરીએ વિચાયું કે, આ ગ્રહણ કરુ... એમ કરીને લેવા ગઇ અને જેટલું ગ્રહણ કર્યું' તે સ એલવાઈ ગએલા અંગારા સરખુ' શ્યામ અની ગયું. ગણિકા વિચારવા લાગી કે, આ સુવર્ણ માત્ર આ મુનિવર વગર ભાગવી શકાશે નહી, તે કોઈ પ્રકારે એ પાછા આવે તે સારૂં. એમ ચિંતવીને પેાતાની પુત્રીને સર્વાલ'કારથી વિભૂષિત કરીને બીજું અપૂર્વ રહેઠાણ તૈયાર કરાવીને તેની આવવાની રાહુ જોતી હાય, તે પ્રમાણે પુત્રીને સ્થાપન કરીને તેની આગળ બેઠી. કેાઇક દિવસે વળી વહારવા નિમિત્તે આવેલા દેખીને તે મુનિને ઘરની અ ંદર પ્રવેશ કરાવીને પેાતાની પુત્રી સાથે અંદર બેસીને કહેવા લાગી કે, “ આ કન્યા મારી પુત્રી છે, જ્યારથી માંડીને તમને જોયા છે, ત્યારથી તેને ખીજો કોઈ ગમતા નથી, તમને પણ તેના પ્રત્યે અભિરુચિ છે, તો હું આ કન્યા તમને અણુ કરુ છું. તમે એના પતિ છે, તે હવે કેમ તેના ત્યાગ કરે છે ? તેમ જ તમારા પ્રભાવથી દેવતાએ આ સુવણુના ઢગલા આપેલા છે, તેા દિવ્યરૂપ ધારણ કરનાર આ પુત્રી સાથે ભેગ ભગવા. રાજકુમાર સરખુ` સુકુમાર શરીર ગુણા સહિત પ્રાપ્ત કર્યું છે, તો તમે યુવાન યુવતીને મેળવીને પોતાનુ યૌવન સફળ કરા. નહીંતર તમે આ વનમાં નિરર્થંક તમારું યૌવન હારી જશેા. યુવતી આવડે જેની અભિલાષા કરાય છે, તેનું યૌવન સફળ થાય છે. તમને આપવાને માટે દેવતાએ આ સુવર્ણ. ઢગલે વરસાવ્યેા છે, હવે તમે તેને સ્વીકાર કરો, હવે ચિત્તમાં આટલા મુંઝારે કેમ કરશ છે ? જે નિમિત્તે વિવિધ પ્રકારના ઉપવાસના તપ કરી તમે આત્માને કૃશ કર્યાં, તે વિષયે આ ભવમાં તમને મળી ગયા છે, તેને તમે ભાગવા. કયા એવા ખાલિશ હાય કે, સમગ્ર ઋદ્ધિ અને ભાગ-સામગ્રી પ્રત્યક્ષ મળી હોય, તેને પરભવ માટે મૂખ અનીને ત્યાગ કરે ? સુરકુમારી સરખી આ રૂપવતી કન્યા મે' તમને સમર્પણ કરી છે. અમારી આ પ્રાર્થનાના તમારે કાઇ પ્રકારે અનાદર ન કરવા. ’, ત્યાર પછી તેના વચન-ચાતુ ના વિષથી માહિત થએલા માનસવાળા તેવા પ્રકારની ભવિતવ્યતાથી, કામદેવના દુયપણાથી, અનાદિ ભવના અભ્યાસવાળી વિષયના વિલાસાની સંજ્ઞા હોવાથી, પહેલાં આત્માને કાણુમાં લીધે હોવા છતાં, હવે એકામુખની ગયા. અથવા કૃત્રિમ અનુરાગ કરનાર એવી કપટી વેશ્યાને આધીન થએàા કયા પુરુષ જગતમાં ભાન ભૂલ્યા નથી ? જેમ ભ્રમર-પક્તિએ હાથીના મદના લાભથી તેના કપાલને ચુંબન કરે છે; તેમ દાનના લેાલથી મદિરાપાન કરનાર વેશ્યાએ લાલનેત્રો બતાવીને માતંગ સરખા હલકા પુરુષના કપેાલનુ ૫૫ Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ ચોપન મહાપુરુષનાં ચરિત ચુંબન કરે છે. (લેષાર્થ વિચાર) અનુરાગગુણ સાથે આશ્રિત થએલ ભાવાળી વેશ્યા અસ્ત પામતા સૂર્ય-કિરણની પંકિતઓ જેમ આકાશનો ત્યાગ કરે છે તેમ અર્થ રહિત થએલ મનુષ્યને પણ આ વેશ્યા હંમેશા ત્યાગ કરે છે. દૂરથી આવેલ પગમાં પડેલ જેને સમગ્ર ભાવાર્થ ગ્રહણ કરેલ—જાણેલ છે એવા લેખને ફાડીને દૂરથી જ ત્યાગ કરાય છે, તેમ દૂરથી આવેલ પગમાં પડેલ, જેનું સમગ્ર ધન ગ્રહણ કરી લીધું છે, કૃતન એવી વેશ્યાઓ તેવાને ફાડીને-ધનરહિત કરીને દૂરથી તેને ત્યાગ કરે છે. ઘણું લકોએ અનુકલ દાવ લાવવા માટે કરેલા પ્રયત્ન અને ધૃતકળાથી જેમણે જયની આશા રાખેલી છે, એવા ઘતકારની ઘૂત રમવાની કૉડીની જેમ જે વેશ્યાઓ પ્રત્યક્ષ જ ધન હરણ કરનારી થાય છે. સર્વ પ્રકારના કપટગર્ભિત આદરથી કહેલા વચનના કારણે કેમળ દેખાતી વેશ્યાઓ નેહબંધનમાં મૂઢ ચિત્તવાળા થએલા લોકો માટે લેહબેડીના બંધન કરતાં અધિક બંધન થાય છે. કાર્ય અકાર્યના વિવેક વગરની, પિતાનાં ચિત્ત અને આચરણને છૂપાવતી આ વેશ્યા મૂઢ ચિત્તવાળા લોકો માટે જાણે પ્રત્યક્ષ અસ્થિર કર્તવ્ય બુદ્ધિવાળી હોય છે. અનુસરવાને બેટો ડોળ કરનારી, કૃત્રિમ અનુરાગ વધારનારી, બનાવટી વિનય-વિવેક બતાવવામાં ચતુર એવી વેશ્યાઓ વિદ્વાન–પંડિતને પણ વિડંબના પમાડનારી થાય છે. વિવેકવાળા ઉત્તમ જનેએ વજેલી, મર્યાદા અને લજજા વગરની, હદયને અનુકૂળ ખુશામતનાં વચને વડે લોકોને મેહ પમાડનારી થાય છે. આ પ્રમાણે નિંદનીય વર્તનવાળી, નિંદનીય ખેડ અને ચિત્તવાળી વેશ્યાના બનાથી સંસારરૂપી જાળમાં ફસાવનારી વેશ્યાઓ સમજવી. આ પ્રમાણે એક સામટી સર્વ ભોગ દ્ધિનાં દર્શન થવાથી ઉત્પન્ન થએલા મેહના પ્રકર્ષવાળે, મહાખેલના પામવાના કારણે વિષયજળઘો પૂર્ણ અતિઊંડા કુવામાં ગબડી પડ્યો. કારણ કે તેને સિદ્ધાંતના અભ્યાસથી ઉત્પન્ન થએલ ઉપશમભાવ, માસ, અદ્ધમાસ, વગેરે કરેલ તપ, અસમંજસ કેશ-લેચથી અતિવિચિત્ર દેખાતું મસ્તક, શરદચંદ્રની ના-સમૂહ સરખું નિર્મળ ઉજજવલ કુલ ઈત્યાદિક સર્વ ભૂલીને વિષયસંગ કરવાની અભિલાષાવાળે તે વેશ્યાને ઘરે રહ્યો. આ પ્રમાણે પ્રયત્નપૂર્વક ભેગાવલી-કર્મના ઉદયને રોકવા છતાં ફરી ફરી ઉદય પામતા, શરદચંદ્રના વિશ્વમ સરખા ચંચળ, તેના કર્મના વિલાસે સાંભળીને તપથી દુર્બળ કરેલા દેહવાળાએ પણ તેવા કર્મને વિશ્વાસ કેવી રીતે કરે ? સકળ આગમના અવબેધવાળી મતિવાળા પણ તેને કેવી રીતે ગણવા ? કારણ કે, દૃશ્કર તપસ્યા કરીને દુર્બળ દેહ કરવા છતાં, તેમના સરખા પરાક્રમીની પણ આવા પ્રકારની અવસ્થા જોવામાં આવે છે. આમ થવા છતાં પણ ભેગાસત માનસ થવા છતાં, તે ધર્મના પરિણામથી ચલાયમાન ન થયા. કારણ કે દરરોજ સમગ્ર હેતુ-યુક્તિપૂર્વક લોકોને ધર્મ શ્રવણ કરાવીને ઘણું લેકને પ્રતિબંધ પમાડીને વીરભગવંતની પાસે દીક્ષા લેવા મોકલતા હતા. આ પ્રમાણે પ્રતિબોધ કરવામાં તેના દિવસો પસાર થતા હતા. bોઈક સમયે નંદિણના વૃત્તાન્તને જાણીને ઈન્દ્રમહારાજાએ એક બ્રાહ્મણને મોકલ્યા. આવતાં જ તેને ધર્મદેશના સંભળાવી. પર્ષદા સાંભળીને પ્રભાવિત થઈ કહેવા લાગ્યા કે, Page #452 -------------------------------------------------------------------------- ________________ નંદિણનો પશ્ચાત્તાપ ૪૩૫ એમ જ તે સમયે બ્રાહ્મણે કહ્યું કે-જે એમ છે, તે પ્રથમ ધર્મને સ્વીકાર કરી પાછા નથી કેમ પરિભ્રષ્ટ થયા?'—એમ સાંભળતાં જ નંદિણને સ્મરણ થયું કે, “મેં આ ઠીક ન કર્યું.” પશ્ચાત્તાપ વૃદ્ધિ પામે. વિષયે પ્રત્યે અણગમો ઉલ્લાસ પામે. વૈરાગ્ય-પરિણામ પ્રગટ થયા. વિચાર કરવા લાગ્યા કે-“અરે રે! મેં આ કેવું ખોટું આચર્યું ? જે હું એક વખત ઉત્તમ મહાન તેવા પ્રકારની પદવી પામ્યા હતા ! અ૫ વિષયસુખ ખાતર આત્માને ભૂલીને અત્યંત વિવેકી લેકોને નિંદવા ગ્ય મેં આચરણ કર્યું. ત્યાર પછી સમગ્ર વિષયવિલાસને ત્યાગ કરીને વીર ભગવંત પાસે ગયા. વિધિ પ્રમાણે ફરી પણ શ્રમણપણું અંગીકાર કર્યું. માટે હે મેઘકુમાર ! આ પ્રમાણે પ્રત્રજ્યા ગ્રહણ કરવી, તે દુષ્કર છે. મેઘકુમારે કહ્યું કે, “કર્માધીન જીવને આમ થવું સંભવિત છે, એટલું જ નહિ, પરંતુ પરમાર્થ નહીં સમજેલા હોય, પ્રથમ શરીરથી તે અભ્યાસ પાડેલે ન હોય, એકલા વિહાર કરવાને ટેવાએલા હોય, તેને આમ થવું સંભવી શકે, જ્યારે હું તો પ્રભુના ચરણ-વૃક્ષની છાયા સેવનાર હોવાથી મને તે વિષયાભિલાષરૂપ તડકો લગાર પણ ચલાયમાન કરવા સમર્થ થઈ શકવાને નથી. વિલાસિનીનાં મુખ દેખવાની તૃષ્ણ લગાર પણ ઉદ્ભવવાની નથી, માટે મને પ્રત્રજ્યા અંગીકાર કરવાની સમ્મતિ આપે.” મેઘકુમારનું આ પ્રમાણે વચન સાંભળીને અભયકુમારે તેને કહ્યું કે– નિર્વિદને કલ્યાણકાર્યની સાધના કરે, તમારા ઈચ્છિત મને પૂર્ણ થાઓ.” આ પ્રમાણે રજા મળવીને મેઘકુમાર ભગવંતની પાસે ગયા. વિધિપૂર્વક મુનિ-વેષ અંગીકાર કર્યો. શ્રમણ-સમુદાયની અંદર રહીને તપ-સંયમમાં ઉદ્યમ કરવા લાગ્યા. એ પ્રમાણે દિવસો પસાર થવા લાગ્યા. કેઈક સમયે વસતિ–ઉપાશ્રયનું સ્થળ નાનું હોવાથી અને શ્રમણ સંઘ વિશાળ હોવાથી, અંદર સ્થાન ન મળવાથી ક્રમસર દ્વારભાગમાં તેને સંથારો કરવાને આવ્યું. ત્યાં સાધુઓ પ્રવેશ-નિગમન કરતા હતા, ત્યારે તેમના ચરણના વારંવાર સંઘટ્ટ થવા લાગ્યા. તે સહન ન થઈ શકવાથી વિચારવા લાગ્યા કે, “અહા ! જુઓ તે ખરા ! કે લોકાચાર ન સમજેલા આ સાધુઓ મેરુ સરખા મારા કુળને પણ વિચાર કર્યા વગર હાથ, પગ, શરીર અને મસ્તક-પ્રદેશમાં પિતાના ચરણ મૂકીને પ્રવેશ-નિર્ગમન કરે છે ! ઉદ્વેગ પામેલા તેની રાત્રિ કઈ રીતે પસાર થઈ પ્રભાત સમયે તેના મને ગત ભાવ જાણીને વીરભગવંતે મેઘકુમારને કહ્યું કે, “અરે દેવાનુપ્રિય! શું તું તારે પૂર્વભવ ભૂલી ગયો? આગલા ભવનું તારું હાથીનું શરીર હતું, તેને યાદ કર. જળપાન કરવા માટે સરોવરના જળમાં જતાં જતાં તું કાદવમાં ખૂંચી ગયે અને પછી મૃત્યુ પામ્યો હતો. તારા શરીર ઉપરથી ત્યાં જળપાન કરવા માટે આવેલા શિયાળ, ગિધડા અને હિંસક પશુઓ પિતાના ચરણ સ્થાપન કરતા હતા અને આમ -તેમ ફરતા હતા. તે તેવાના ચરણથી ચંપાયેલા તને યતિજનના ચરણથી ચંપાતાં દુઃખ ઉત્પન્ન થાય છે. પણ એ બે વચ્ચેના આંતરાને વિચાર કર્યો? પ્રભુનું તે વચન સાંભળીને “મિચ્છા મિ દુક્કડું” એમ બોલીને ઉત્પન્ન થએલા શુભ અધ્યવસાયવાળા તે મેઘકુમાર વિચારવા લાગ્યા કે – Page #453 -------------------------------------------------------------------------- ________________ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત વૃદ્ધાવસ્થા, મરણ, વ્યાધિ આદિની વેદનાઓથી પ્રસાએલા એવા નિગી અધમ શરીર માટે ખરેખર મેં મારા આત્માને ઠગે છે. અસાર સંસારની અંદર આ જીવલેકમાં પરલોકની સાધના કરવા સિવાય આ શરીરનું બીજું કઈ પ્રજન નથી. તે પરલોકની સાધના જિનેધિરેને અને સાધુઓને વંદન કરવું, તેમની વેયાવચ્ચ કરવી, બાહ્ય અત્યંતર તપ, ચરણ-કરણ, શુભ ભાવના ભાવવી ઈત્યાદિકથી થાય છે. તો જે હું સાધુના ચરણના સંઘટ્ટામાત્રથી આટલું દુભાયે, તે મૂઢ હૃદયવાળા અને બીજી આરાધના સાધવાને અવસર જ કયાં રહ્યો ? તે ખરેખર તે મુનિઓને ધન્ય છે કે, જેઓ હંમેશા યાવચ્ચ કરનારા, જ્ઞાનદાન કરનારા અને તેમાં ઉપગ રાખનારા હેય. હું તે વળી સમગ્ર શાસ્ત્રના સદૂભાવ ન જાણનારે, બાહ્યમતિવાળો પ્રતિપત્તિ-સેવા કાર્યમાં મુંઝાએલે, આટલા માત્ર કાર્યમાં કેમ ચૂકી ગયો? આ પ્રમાણે પ્રભુના વચનરૂપી પવનથી ચેતવેલા પશ્ચાત્તાપરૂપી અગ્નિથી મનમાં એકદમ બળવા લાગ્યો. આ પ્રમાણે પૂર્વભવના હાથીના વૃત્તાન્તથી વૈરાગ્યમાર્ગ પામેલા સમગ્ર સાવદ્ય ગ ત્યાગ કરવાના ઉદ્યમવાળા થઈ સંયમમાં પરાક્રમ કરવા લાગ્યા. અપ્રમાદનો ઉપદેશ કેક અન્ય દિવસે કમલ-કેશને વિકસિત કરવામાં સમર્થ સૂર્યના ઉદ્દગમ સમયે વીરભગવંતને વંદન કરવા માટે શ્રેણિક રાજા બહાર નીકળ્યા. ભગવંત પાસે આવીને વિધિપૂર્વક વંદન કરીને યથેચિત સ્થાનમાં બેઠા. ભગવંતે ધર્મદેશના શરૂ કરી. તેમાં બે પ્રમાદ વગરના થવું.” એવી પ્રસ્તાવના કરીને ધર્મોપદેશ શરૂ કર્યો. જેમ કે મુનિઓને શ્રમણપણાનું મૂળ હેય તે અપ્રમાદ છે. કામદેવરૂપી વૃક્ષને મૂળમાંથી ઉખેડનાર હેય તે અપ્રમાદરૂપી હાથી છે. અભિમાની મનરૂપી મેઘાડંબરને વિખેરવા માટે અપ્રમાદ એ વાયરા જેવું છે. કષાયરૂપ ગાઢ વનને બાળી નાખવા માટે અપ્રમાદ અગ્નિ સમાન છે. ઇન્દ્રિયેના વિષરૂપી હરણીયાએને નાશ કરવામાં અપ્રમાદ સિંહ સમાન છે. કુશલાનુબંધી પુણ્યરૂપી નવકુરને ઉત્પન્ન કરનાર અપ્રમાદ એ નવીન મેઘ સમાન છે. શાંત પરિણતિરૂપી ધાન્યને ઉત્પન્ન કરવામાં અપ્રમાદ એ શરદકાળ સમાન છે . ...........................હિમ(હેમન્ત કાલ છે. વિષયરૂપી વિકસિત કમલખંડને બાળવા માટે અપ્રમાદ એ શિશિરકાળ સમાન છે. સુંદર બુધ્ધિ ઉત્પન્ન કરવા માટે અપ્રમાદ એ વસંતસમય સમાન છે. કર્મરૂપી ગહન વનને તપાવવા માટે અપ્રમાદ એ ગ્રીષ્મકાળ સમાન છે. વળી આ જગતમાં ધર્મનું પ્રથમ મૂળ હોય તે અપ્રમાદીપણું છે. તે માટે સમગ્ર ઇન્દ્રિયેને ગોપવીને મુનિએ તેના વિશે પ્રયત્ન કરે. અહિં અપ્રમાદી મુનિવરો સમગ્રે અભ્યાસ કરેલાં શાસ્ત્રોના અર્થ-વિસ્તારને ધારી રાખનારા થાય છે અને આત્મીય ગુણ-સંપત્તિઓ પણ અપ્રમાદથી ઉત્પન્ન થાય છે લેકમાં પણ કહેવાય છે કે, “અપ્રમાદીને અર્થની સિધ્ધિ થાય છે ” તે પછી ધર્મની સિદ્ધિ માટે યતિઓને પ્રથમ કારણ હોય તે અપ્રમત્ત પણું છે. સંયમયગમાં ઉદ્યમ કરતા અપ્રમાદિ મુનિથી કદાચ જીવઘાત થઈ જાય, તો પણ અહિંસા કહેલી છે. મદ્ય, વિષય, કષાયાદિક, મદના પ્રમાદ સ્થાનકને વિશે જે યતિ અપ્રમાદી થાય, તે તેને ઇન્દ્રિયના વિષયો તેનું લંઘન કરતા નથી. અર્થાત્ તે સ્વાધીન ઈન્દ્રિયવાળા થાય છે. આમ સમજીને યતિજનોએ દઢપણે ધર્મમાં ઉદ્યમ કરે જોઈએ અને સર્વાદરથી મનને અપ્રમાદવાળું કરવું જોઈએ. Page #454 -------------------------------------------------------------------------- ________________ અપ્રમત્તપણાનું દ્રષ્ટાંત ૪૩૭ આ સમયે શ્રેણિક રાજાએ પૂછ્યું કે- હે ભગવંત 1 નિર્દેષિ ઈન્દ્રિય-સામગ્રી પ્રાપ્ત થએલા મુનિઓને પણ પ્રમાદ થઈ જવા સુલભ છે. કારણ કે, પવનથી કંપાયમાન થતી ધ્વજા સરખા ચંચળ ચિત્તવાળા જીવા હાય છે. દુર ઈન્દ્રિયાની તૃષ્ણા વિષયે। તરફ ખે`ચી જનાર હાય છે. ઝેર સરખા ભયંકર વિષયાના પ્રસરને જિતવા મુશ્કેલ છે. કામદેવનાં ખાણાથી રક્ષણ કરવુ અનિવાય છે. ધાર્દિક કષાયે હુંમેશાં ઉપદ્રવ કરી રહેલા છે. વિષયની વાસના જીવને છૂટવી ઘણી મુશ્કેલ છે.' આ સાંભળીને ભગવંતે શ્રેણિકને કહ્યું કે—આમ હૈાવા છતાં પણ તેમાં જે કારણ છે. તે સાંભળેા- ઈન્દ્રિયના વિષયા પાતપેાતાના વિષયમાં વૃધ્ધિ પામનાર હોવા છતાં આત્મગુણ-વિકાસ કાર્યોંમાં ચિત્તની સહાયતાવાળા તેથી રક્ષણ કરનાર થાય છે. તેજ આત્મા ચિત્તથી ઉત્પન્ન થતા વિકલ્પાના સામર્થ્યથી રહિત કરવામાં આવે તે તે પોતે જ જિતેન્દ્રિય થાય છે. આત્મા રાગવાળા થઇને જ્યારે ઇન્દ્રિચાની સાથે સંબંધ કરવાની ઈચ્છા કરે છે, ત્યારે ઈન્દ્રિયાના વિષયાની કૃતા'તા થાય છે. વિષયા અને ઈન્દ્રિયા પરસ્પર દૂર હાવા છતાં તનુ કાર્ય કરવામાં દક્ષ એવુ રાગ-સચેગવાળુ મન તે અન્તેના સંબંધ કરાવે છે. નીરાગ ચિત્તવાળા આત્માએ માટે તે જ ઈન્દ્રિયના વિષય સંબધા બંધ માંધેલા ઝરણાનાં જળની જેમ દૃઢપણે રોકાઇ જાય છે. સામે રહેલા રૂપવાળા પદાર્થાને દેખવાના નેત્રના સામાન્ય સ્વભાવ છે. જો આત્મા તે પદાર્થોં તરફ રાગથી ખેંચાય, તે અહિતકારી સંગ પ્રાપ્ત કરનાર થાય છે. વિષામાં રાગ--વિરાગના ભેદના કારણા આત્મા પોતે જ કરનાર થાય છે, ત્યારે દુષ્ટ ઇન્દ્રિયોનું સામર્થ્ય તે વિષયમાં રાકાઈ જાય છે. એમ હાવાથી હું નરાધિપ ! આ સમગ્ર જગતમાં આત્માએ પેાતાના હિતકાર્યમાં અપ્રમત્તતા કરવી અને ખાસ કરીને સયમી આત્માએ વિશેષ અપ્રમાદ કરવા. આથી કરીને હે રાજન્ ! મુનિવર ઇન્દ્રિયવાળા હોવા છતાં પણ રાગરહિત મુનિ અપ્ર માદી સમજવા. કારણ કે, રૂપ આદિ સામે નજીકમાં હોવા છતાં પણ તેમને લગાર પણ તેમાં મૂર્છા થતી નથી. જેમકે કોઈક રાજાએ પાતાની નગરીમાં કૌમુદી-મહાત્સવ પ્રવર્તાવ્યો. દરેક દિશામાં ક્રીડા કરનાર મ`ડળીઓ ક્રીડા કરતી હતી. લાકો નૃત્યાદિક ક્રીડા કરતાં કરતાં માટે કોલાહલ કરી રહેલા હતા, આખી નગરી હપૂર્ણ આનંદ કરી રહેલી હતી. દુકાનેાની પતિએ રાત્રે પણ દીપકાની પ્રભાથી અંધકાર-રહિત થએલી હતી. તે સમયે દીવા માટે તેલ ભરવાનું પાત્ર તેલથી પૂર્ણ ભરીને રાજાએ પેાતાના સેવકને આપ્યું અને તેને કહ્યું કેકાંઠા સુધી ભરેલ આ તેલપાત્ર લઈને આ દુકાનના પ્રદેશમાં તેવી રીતે જવું અને પાછા ફરવુ કે, જેથી પ્રમાદથી એક બિન્દુ પણ ભૂમિ પર પડવુ' ન જોઇએ. તે પ્રમાણે તે પુરુષને તેમ પ્રવર્તાવ્યા. ત્યારે અને પડખે ઉઘાડી તરવારવાળા ચાર પુરુષોને પાછળ માકલ્યા અને તેમને કહ્યું કે- જો કોઈ પ્રકારે તે પુરુષના પાત્રમાંથી પ્રમાદથી એક પણ બિન્દુ ભૂમિ પર પડે તે, તરત જ ત્યાં તમારે તેનું મસ્તક કાપી નાખવું.' આ પ્રમાણે તેલપાત્ર લઈને તેના પર સ્થિર દૃષ્ટિ સ્થાપન કરીને તે અપ્રમાદપણે ચાલવા લાગ્યા. ત્યાર પછી હે શ્રેણિક રાજન ! એક તરફ નગરની સુંદરીએ વિવિધ અ ંગાનાં નૃત્ય અને અભિનય ખતાવતી હતી, બીજી માજી સુંદર મધુર લય, તાલ, સ્વર, આરાહ, અવાચુત, કાનને સુખ આપનાર ગીત Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત સંભળાવતી હતી. આ પ્રસંગે આ મનુષ્ય નૃત્ય જેવા કે ગાયન સાંભળવા મન કરે? કે મસ્તક છેદાવાના ભયથી નિશ્ચલ મન કરીને અપ્રમાદી થઈને ગતિ કરે ? રાજાએ કહ્યું કે–તેવા પ્રકારની અવસ્થા પામેલાને મનહર નાવિધિ જોવાનું કે કિન્નર-યુગલ વડે ગવાતું હોય તેવું મધુર ગીત શ્રવણું કરવાનું મન થતું નથી, અથવા તો સુખ કરનાર સુંદર સ્પર્ધાદિક સેવન કરવાની અભિલાષા તેને થતી નથી. પિતાના જીવિતના સંશયમાં સર્વ ઈદ્રિના તમામ અનુકૂળ ભેગો તરફ મન જતું નથી અને અવસ્તુ લાગે છે. ત્યારે ભગવંતે કહ્યું કે જો એક ભવના મરણના ભય સમયે સર્વ ઇન્દ્રિયના ભે ગો તરફ મનની નિવૃત્તિ કરાય, તે પછી અનેક ભવના મરણના ભયવાળા તપ, નિયમ, સંયમ, જ્ઞાન-ધ્યાનાદિકમાં ઉદ્યમ મુનિએ સર્વ ઇન્દ્રિયના વિષયે તરફ મનની નિવૃત્તિ કેમ ન કરે? અથવા વિષયાદિકમાં રાગ-દ્વેષવાળું મન ન કરે. ત્યારે શ્રેણિકરાજાએ તે વાતને યથાર્થ પણે સ્વીકાર કર્યો. ભગવંતે ફરી દેશના શરૂ કરી. દર્દક દેવ આ સમયે તે પ્રદેશને પિતાના દેહની પ્રભાથી પ્રકાશિત કરતે એક દિવ્યપુરુષ ત્યાં આવ્યો. (શ્રેણિક ) રાજા સિવાય સર્વ પર્ષદાએ તેને જે. કેવું હતું ? અત્યંત સુંદર મહાભાવાળે, મનહર આકૃતિવાળે, મુગટમણિએના કિરણસમૂહથી દિશાઓને પ્રકાશિત કરતે, મણિજડિત ઉજજવલ કાનન કુંડલથી શોભાયમાન ગાલના અગ્રભાગવાળ, વક્ષસ્થલ પર ઝૂલતા એક અને અનેક સેરવાળા હારવાળે, ભુજા પર પહેરેલ મણિમય બાજુબંધના ઉદ્દઘાતથી મનહર ભુજશિખરવાળે, સુવર્ણનાં કડાંવડે અધિક ભિત કરયુગલવાળે, સુવર્ણના ઘડેલા કટીસૂત્ર સાથે લાગેલી મધુર શબ્દ કરતી ઘુઘરીઓવાળ, ભ્રમર. પંકિત એકઠી થએલી છે, એવા ક૯પવૃક્ષના પુષ્પની માળાવાળો, ગતિના કારણે ઉડતા દેવદૂષ્યના ઉછળતા પલ્લવથી શેભાયમાન, હાથ અને પગના નખના કિરણસમૂહથી મિશ્રિત કરેલા સૂર્ય કિરણવાળ, પિતાના દેહ અને આભૂષણની કાંતિથી ઉત્પન્ન કરેલ પ્રકાશમંડળવાળે, સૂર્યના બિબન વિભ્રમ કરાવનાર એક દેવ સમવસરણમાં આવ્યું. આ પ્રમાણે વિસ્મય પમાડતા અને વિલાસ કરતા તે દેવને આખી પર્ષદા જઈ રહી હતી, ત્યારે તે ભગવંતને વંદન અને સ્તુતિ કરવા લાગ્યો. કેવી રીતે ?– તપાવેલા સુવર્ણ સરખા નિર્મળ દેહની કાંતિવાળા હે ભગવંત!તમે જયવંતા વોં ! મેહર૪ના સમૂહને દાબી દેવામાં મેઘ સમાન હે નાથ ! તમારો જય . જન્મ, મરણ, વૃદ્ધાવસ્થા, વ્યાધિની વેદના વિનાશ કરનાર વૈદ્યસમાન હે જિનેશ્વર ! સદ્ગતિના માર્ગે ગમન કરવા તૈયાર થનારને સહાય કરનાર ! નખરૂપી મણિઓના કિરણરૂપ કેસરાથી અને મનોહર અંગુલી-દલથી શોભાયમાન ! ભવ્યજનરૂપી પ્રચંડ ભમરા સરખા અમે તમારા ચરણકમળમાં પ્રણામ કરીએ છીએ.” આમ અનેક પ્રકારે ભગવંતની સ્તુતિ કરીને સરસ ગશીર્ષચંદનના વિલેપનવાળું ધરણીમંડલ કરીને પિતાને યોગ્ય પ્રદેશમાં બેસી ગયે. આ સમયે શ્રેણિકરાજા ચિત્તવિભ્રમથી તેને કે જેવા લાગ્યા ? “સડેલા હાથ–પગમાંથી વહેતા લેહી અને પરુના સમૂહથી દુર્ગંધવાળે, સૂઝેલા હાથપગમાં ફૂટેલા ત્રણ-મુખમાંથી ઝરતી રસીવાળ, ઊંચી-નીચી વિશાળ ઊંડા દેખાતા નાસિકાના Page #456 -------------------------------------------------------------------------- ________________ દઈરાક દેવ-માયા ૪૩૯ પિલાણવાળો, સડી ગએલ પાંપણના પડલ અને લાલવણુંવાળા નયન યુગલવાળે, પવનના કારણે ઉછળીને ફેલાએલ અતિ દુર્ગધ વડે પીડા ઉત્પન્ન કરનાર, હાથમાં રાખેલા વચથી ધીમે ધીમે માખીના ટેળાને દૂર કરતે, દુર્બળતાના કારણે ન ઓળખાતા વદનવાળે, ગદ્ગદ સ્વરથી બોલતે તે દેવ કુણી બનીને રાજાની નજરમાં પડયો. તેવા પ્રકારના ઉદ્વેગ કરાવનાર રૂપને દેખીને રાજા ચિતવવા લાગે કે-“આ કોઢિયાને અહીં અંદર પ્રવેશ કરવા કોણે રજા આપી ? અહીં તેને પ્રવેશ કરવા માત્રથી સંતોષ થયે નથી, પણ નજીકમાંથી નીકળતી મહાદુગધથી આખી પર્ષદાને ઉદ્વેગ પમાડતે ભગવંતની પણ મહા આશાતના કરી રહેલ છે, તે પર્ષદા પૂર્ણ થયા પછી નક્કી મારે તેને શિક્ષા કરવી. એટલામાં શ્રેણિક રાજાને છીંક આવી. કેઢિયાએ કહ્યું કે, “જીવતા રહો. થોડા કાળ પછી અભયકુમારને છીંક આવી, ત્યારે કુછી દેવે તેને કહ્યું કે, “જી કે મરે” વળી પછી કાલસૌકરિકને છીંક આવી ત્યારે તેને કહ્યું કે “જીવતે નહીં અને મરતે નહીં, ડો સમય ગયે પછી પ્રભુને છીંક આવી, ત્યારે પેલાએ કહ્યું કે, “મરી જાવ.” તે વચન સાંભળીને રાજાના મનમાં કેપ-દાવાનળ સળગે. રાજાના મનભાવ પ્રભુ સમજી ગયા. અને કહ્યું કે, “હે દેવાનુપ્રિય ! આ કુષ્ઠી છે એમ ન વિચારવું, પરંતુ આ તે દેવ છે. આજે જ દર્દૂ રાંક નામના વિમાનમાં ઉત્પન્ન થયે છે.” રાજાએ કહ્યું કે કેવી રીતે ? ભગવંતે કહ્યું કે- “સાંભળો અહીં મધ્યદેશના વિભાગમાં અનેક મેટા મહેલેથી અલંકૃત મને હર ત્રણ ચાર માગ અને ચૌટાઓથી યુક્ત વસંતપુર” નામનું નગર છે. ત્યાં તીશુ તરવારથી અનેક શત્રુમંડલને નાશ કરનાર “અજાતશત્રુ નામને રાજા છે. ત્યાં યજ્ઞદત્ત નામને બ્રાહ્મણ છે. તેને “યજ્ઞશ્રી નામની પત્ની છે. તે બિચારો જન્મથી જ અતિશય દરિદ્રતાના દુઃખથી પરેશાની અનુભવ હંમેશાં બીજાની પાસેથી ભિક્ષા મેળવી પ્રાણવૃત્તિ કરતે પિતાને સમય પસાર કરે છે. કેઈક સમયે તેની ભાર્યાને ગર્ભ રહ્યો. પ્રસૂતિ-સમય નજીક આવ્યું, ત્યારે પિતાના પતિને કહ્યું કે- હે બ્રાહ્મણ ! થોડાક દિવસમાં બાળકનો જન્મ થશે. ઘરમાં એક દિવસમાત્રનું પણ ઘી, ચેખા કે અનાજ નથી, તે તદ્દન નિશ્ચિત કેમ બેઠા છે ? પતિએ જવાબ આપે કે, “મારી પાસે વિદ્યા, કળા કે પુરુષાર્થ નથી, તેમ જ કાર્ય કરવા જેટલી શકિત નથી, તે તું જ કહે કે મારે શું કરવું ? તે પત્નીએ કહ્યું કે - “રાજા જતા હોય તે માગે જાવ'. તે બ્રાહ્મણ સ્નાન કરીને જંગલમાંથી પુષ્પ, દૂર્વા, અંકુર આદિ હાથમાં લઈને સામે ગયે. તે દિવસે રાજા પણ સીમાડા પર આવેલા શત્રુ ઉપર હલ કરવા જઈ રહેલો હતે. શ્વેત પુષ્પ, દૂર્વા અંકુર વગેરે વસ્તુપૂર્ણ હાથવાળા બ્રાહ્મણને શકુનમાં દેખે. રાજાએ સારાં શકુન થયાં– એમ માનીને પિતાના પુરોહિતને કહ્યું કે- “પાછા આવ્યા પછી આ બ્રાહ્મણને મને દેખાડજો.” પુરોહિતે કહ્યું કે- જેવી આપની આજ્ઞા.” રાજા સરહદ પરના શત્રુ તરફ ગયે અને તેને પરાજય પમાડા. પોતાનો જય થવાથી પુષ્કળ દાન દેવરાવ્યું. પોતાના નગરમાં રાજા પાછા ફર્યા. મહાવિભૂતિથી પિતાના મહેલમાં પ્રવેશ કર્યો. પરહિત સાથે રહેલા તે બ્રાહ્મણે રાજાને જે. રાજા પણ તેને દેખવાથી પુષ્પાદિક સહિત સારું નિમિત્ત મળવાના કારણે ઈષ્ટ Page #457 -------------------------------------------------------------------------- ________________ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત કાર્યની સિદ્ધિ થવાથી તુષ્ટ થએલા રાજાએ બ્રાહ્મણને કહ્યું કે- ઈચ્છા હોય તેની માગણી કર.” તેણે કહ્યું કે- મારી પત્નીને પૂછીને આવું. રાજાએ હસતાં હસતાં એમ કહ્યું કે- “ભલે એમ કર.” બ્રાહ્મણી પાસે ગયે. તુષ્ટ થએલા રાજાની બનેલી હકીક્ત કહી કે રાજા ઈચ્છિત માગવાનું કહે છે. તે તું કહે તેની માગણી કરું. બ્રાહ્મણીએ ચિતવ્યું કે, જે તેને રાજલક્ષ્મી મળશે તે બીજી સારા રૂપવાળી યુવતીઓ પરણશે, મારા ઉપર અ૫ નેહવાળે થશે, માટે મારા પરને સ્નેહ ઓછો ન થાય તેવી માગણી કરવાનું જણાવું. બ્રાહ્મણીએ કહ્યું કે હે ભટ્ટ ! આપણે બ્રાહ્મણની જાતિવાળા છીએ, તે રાજાની પાસે આગળ બેસનારા તથા નગરવાસીઓ પાસેથી ઉત્સવ વગર પણ દરરોજ તેમને ત્યાં ઉત્તમ ભેજન અને દક્ષિણમાં એક સોનામહોર મેળવો.”. તે સાંભળીને બ્રાહ્મણ રાજા પાસે ગયે. પત્નીએ કહ્યા પ્રમાણે માગણી કરી, હર્ષ પૂર્વક તેની માગણીને સ્વીકાર કર્યો. આ પ્રમાણે હંમેશાં વારાફરતી જુદા જુદા દરેક ઘરે ભજન કરતું હતું, તથા દરરેજ સેનામહોરની દક્ષિણ મળવાથી તેની દરિદ્રતા દૂર થઈ. “આ રાજાને માનીતે પરણે છે એમ ધારીને સમગ્ર પ્રજાવર્ગ દરરોજ તેને આમંત્રણ કરે છે. બ્રાહ્મણપણની લેભ અને લેલુ પતાની પ્રકૃતિથી પહેલાં ભજન કરેલ હોવા છતાં આંગળી મુખમાં નાખીને પહેલાના જનની ઉલટી કરીને ફરી ભજન કરતે રહેતે હતે. એવી રીતે કેટલેય કાલ પસાર કર્યો. તેને ઘણા પુત્ર-પૌત્રાદિક ઉત્પન્ન થયા, ઘણી ત્રાદ્ધિ-સમૃદ્ધિ વૃદ્ધિ પામી. તેવા પ્રકારનું ભારી ભેજન નિરંતર કરતો હોવાથી તેને કુષ્ઠવ્યાધિ ઉત્પન્ન થયો. સમગ્ર શરીર અને અવયમાં ફેલાઈ ગયે અને અસાધ્ય બની ગયે. તેવા પ્રકારની રોગી અવસ્થાના કારણે પુત્ર-પૌત્રાદિક તેને ઉદ્વેગ કરવા લાગ્યા. હવે સેવા કરવાનું પણ ઓછું કરી નાખ્યું. તેના રોગના કારણે લજજા પામવા લાગ્યા. કુટુંબિઓનું આવું વર્તન દેખીને તે બ્રાહ્મણ વિચારવા લાગ્યું કે- “મેં ઉપાર્જન કરેલા વૈભવથી આ સર્વે ને અભિમાન ઉત્પન્ન થયું છે અને મારી આજ્ઞા પણ સાંભળતા નથી. અથવા પોતાના અંગત સ્વાર્થના કાર્ય કરવા માટે ઉઘુક્ત થએલા અશુદ્ધ સ્વભાવવાળા દુષ્ટજનનાં હૃદયે હજારે સુકૃત–પરોપકારથી પણ વશ કરી શકાતાં નથી. સજજન શુદ્ધસ્વભાવના કારણે સ્નેહપૂર્વક પરોપકારને વર્તાવ કરે છે, જ્યારે દુષ્ટ મતિવાળે ખલજન દુષ્ટ ભાવથી અપકાર કરવાની અવળી જ કલ્પના કરે છે. અશુદ્ધ ભાવનાવાળો હલકે પુરુષ જ્યાં ભજન કરે છે, ત્યાં જ તે પાત્ર ભાંગી નાખે છે અને દુષ્ટભાવથી છેટી જ કલ્પના કરે છે. જેમાં પિતે ઉત્પન્ન થાય છે. તે જ કાષ્ઠમાં સેંકડો છિદ્રો કરીને જર્જરિત કરવાની ઈચ્છાવાળા ઘુણ કીડા સરખે ખલજન સજનને ફેલી ખાય છે. જે કાષ્ઠથી જેની ઉત્પત્તિ થઈ છે, એ અગ્નિ જેમ કાષ્ઠને, તેમ દુર્જન પણ સજ્જનને ભરખી જાય છે. અનેક મર્મભેદ કરનાર દુષ્ટોની અને કંટકનો આ વિચિત્ર સ્વભાવ હોય છે. તે તેમનો દૂરથી જ ત્યાગ કર, અગર પાદુકાથી તેના મુખનો ભંગ કરે, ખલજના દિવસે તે પારકા ગુણ કે વૈભવ દેખતાં જાણે મૂરછ પામેલ ન હોય તેમ રહે છે અને રાત્રે તેના દોષ દેખીને ત્રણે લેકનું રાજ્ય પામ્યું હોય, તેવી ધીરતાને પામે છે. આ પ્રમાણે કદાચ તેને પ્રયત્ન પૂર્વક તેના કાર્ય માટે મસ્તક પણ આપે, તો પણ કદાપિ સજજન તે ખલપુરુષને પ્રભાવિત કરી શકતો નથી. Page #458 -------------------------------------------------------------------------- ________________ [૨૦] દુર દેવને પૂર્વભવ ૪૪૧ આ પ્રમાણે તે પોતાના પરિવારથી પિતાને પરાભવિત થએલે જાણીને હૃદયમાં ફેલાએલા કેધવાળે તે વિચારવા લાગ્યું કે, “આ કૃતગ્ન મારા પરિવારને તેવા પ્રકારની શિક્ષા કરું કે, તેમની પણ આવી જ અવસ્થા થાય. એમ ચિંતવીને પિતાના પુત્રોને લાવ્યા. એકાંતમાં તેમને કહ્યું કે–“હે પુત્રો ! હું હવે વ્યાધિથી હાલવા-ચાલવા અશક્ત થયે છું. હવે આવી અવસ્થામાં મારે જીવવાનું પ્રયોજન નથી. તે આપણા કુળને એ આચાર છે કે, “છેલ્લી વખતે પશુને ચરુ તૈયાર કરાવીને પછી પિતાને અંત કરે.” તે મને એક પશુ લાવી આપો, જેથી હું તે પ્રમાણે અનુષ્ઠાન કરું.” પુત્રોએ એક બકરો લાવી આપે. પિતાએ પણ પિતાના શરીરમાં ઘત વગેરેનું વિલેપન કરી પછી પિતાના કુષ્ઠરેગના પરુ સાથે વિલેપન કરેલ ઘી ભેજનમાં મિશ્રણ કરીને પેલા બકરાને ખવરાવ્યું. એમ દરરોજ બેકડાને ભેજન કરાવતાં તેના શરીરમાં કુષ્ઠવ્યાધિને સંક્રમ કર્યો. વ્યાધિ-સંક્રાન્ત થએલા બેક્કાનું માંસ તૈયાર કરી ચરુ રંધાવ્યું. પુત્ર-પૌત્રાદિકને આપે. તેઓએ આ પશુનું માંસ ખાધું, એટલે તેઓનાં શરીરમાં વ્યાધિએ પ્રવેશ કર્યો. આ હકીકત રાજા અને નગરના જાણવામાં આવી, ત્યારે કોપાયમાન થએલા રાજાએ તેને નગરમાંથી નિવસિત કર્યો. નગરમાંથી નીકળીને હંમેશા આગળ ચાલતાં ચાલતાં તેણે સાગ, અર્જુન, તાલ, તમાલ વગેરે વૃક્ષોથી વ્યાપ્ત એવી ગહન અટવીમાં પ્રવેશ કર્યો. તૃષ્ણા અને તડકાથી ખેદ પામતે સુધાથી દુર્બળ દેહ અવયવવાળે આગળ આગળ જવા લાગ્યા. કેવી રીતે? અતિશય કઠોર સૂર્યકિરણોના સમૂહના દુસ્સહ તાપથી બળતા દેહભાગવાળો, દરેક દિશામાં સળગતા મયંકર અગ્નિની ઝાળથી જળતે, સતત વનદવથી બળી ગએલા વિશાળ વૃક્ષની ઉડતી રજથી ભસ્મ વર્ણવાળે, ભયંકર ઝિલ્લિકાના શબ્દથી બહેરા થઈ ગએલા કાનના મેટા વિવરવાળા, તૃષા અને તાપથી વિહલ થએલ દુર્બળ, બાળમૃગના સરખા ચંચળ નેત્રવાળે, ઝાંઝવાના જળથી છેતરાએલ દિશામાર્ગ તરફ પગલા માંડતે, સૂકાઈ ગએલ પર્વતની નદી અને મોટા દ્રહોને દેખીને નિરાશ થએલ, જળ વગરનાં જળાશને સુદ્ધાં દેખીને ઉડી ગએલ જીવનની આશાવાળ, અતિશય તરશ લાગવાથી સૂકાઈ ગએલા કંઠ, હોઠ, તાળવા અને જિહાવાળે, એકલા પડેલા હરણીયાની જેમ તે મોટા પર્વતની કંદરાઓમાં પરિભ્રમણ કરતા હતા. આ પ્રમાણે તીવ્ર તરશના આવેગના કારણે અશક્ત બનેલા દેહવાળ આમ તેમ જળાશયને જેતે જેતે જેતે હતું, ત્યારે એક પર્વત પરથી વહેતા ઝરણાના એક પ્રદેશમાં ઘણાં જીણું પાંદડાંથી મલિન જળ જેવામાં આવ્યું. જન્મથી દરિદ્ર હોય અને તેને શ્રેષ્ઠ નિધાનની પ્રાપ્તિ થાય, તેની જેમ આ તુષ્ટ થયે. ફરી જીવતર મળ્યું હોય તેમ, પિતાને માનતે તેની નજીક ગયે. ઘણું પ્રકારના વૃક્ષોનાં પત્રો, ફળ, મૂળીયાના રસ, સૂર્યકિરણ તપવાથી ઉકળતા જળમાં ભેગા થવાથી તુરા સ્વાદવાળા તે જળને અતિશય તરશ લાગવાથી ગળાડુબ પી ગયે. શેડો થડે વિસામે લઈને ફરી ફરી પીવા લાગ્યું. તાશ દૂર થવાથી ત્યાંથી આગળ ચાલ્યું. જેટલામાં શેડો માર્ગ કાપે, તેટલામાં ઘણા વૃક્ષોનાં વિવિધ પાંદડાં, મૂલ, ફલેના બેસ્વાદ કષાય -તુરા જળપાન કરવાના કારણે પેટની અંદર ચૂંક આવવા લાગી. અત્યંત ઝાડા થવા લાગ્યા, Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત ત્યાર પછી ભૂખથી શરીરના વિભાગો શોષાઈ ગએલા હોવાથી, મહાતાપથી ઉકળેલી વનસ્પતિઓની ઔષધિઓથી રક્તપિત્ત આદિ વિકારો નાશ પામ્યા અને તેને કુષ્ઠવ્યાધિ મટી ગયો, તેના રસી ઝરતાં છિદ્રો ઉપર રૂઝ આવી ગઈ.નાસિકા–પ્રદેશ પાતળે થયે. હાથ, પગ, આંગળીઓના વિભાગો સઝા વગરના પાતળા થઈ ગયા. આ પ્રમાણે અરણ્યમાં આહારની પ્રાપ્તિ ન થવાથી, અણગમતા જળનું પાન કરવાથી, અનિચ્છાએ ઉપસ્થિત થએલ લંઘન કરવાના કારણે દુર્બલ દેહવાળ, નાશ પામેલા વ્યાધિના વિકારવાળે કઈ પ્રકારે કંઠે આવેલા પ્રાણુવાળે મહામુશીબતે તમારા નગરના દરવાજા પાસે આવી પહોંચે. જેટલામાં છાયડામાં આવીને બેઠે, એટલામાં મૂછ આવી અને તેનાં નેત્રો બીડાઈ ગયાં. તેને જોઈને તમારા દ્વારપાળે કંઠદેશનું અવલંબન કરી જે તે, “આ તો બ્રાહ્મણ છે.” એમ ઓળખીને ઠંડા પાણીથી તેને સિંચ્યા, એટલે સ્વસ્થ થયે. સંજ્ઞા કરી કે, મને તરસ લાગી છે અને અંજલિ જેડી. દ્વારપાળે અત્યંત શીતળ જળનું પાન કરાવ્યું. તેને સમાચાર પૂછ્યા કે, તું ક્યાંથી આવ્યું ? તેણે પણ પિતાની યથાર્થ હકીકત કહી. પછી યથાયોગ્ય પથ્ય ભોજન કરાવ્યું. તે દ્વારપાળની સમીપમાં જ રહેવા લાગે. એમ કેટલાક દિવસે પસાર થયા. કેઈક સમયે દ્વારવાસી દેવતા સંબંધી યાત્રાને દિવસ આવે, ત્યારે સમગ્ર નગરસુંદરીઓ થાળમાં લાડુ, બલિ આદિ લઈને દેવી પાસે આવી, દેવીને બલિ ધરા. તે બલિના લાડુ વગેરે એવી રીતે ખાધા કે લાંબા કાળથી ભૂખથી દુબળા દેહવાળે થયે હતું, તેથી ગળાડૂબ એવું ભેજન કર્યું કે, પાણીને ઘૂંટડે પીવાને પણ અવકાશ ન રહ્યો. આ સમયે હું અહીં સમવસર્યો. ભગવંત પધાર્યા છે, માટે વંદન કરવા જઈએ—એમ લોકેને કૈલાહલ ઉછળે. આ સમયે આ દર્દ રાંક દેવના જીવને ઘણા લાડુને આહાર કરવાથી આફરે ચડે, હવે જળનું એક ટીપું પણ સમાય તેમ નથી, તે પણ પિતાને અતિશય તરશ લાગી હતી. પાણી પાણીની બૂમ પાડતે અને ધ્યાન કરતે ઉત્પન્ન થએલ ઝાડાની વેદનાવાળે મરીને પુષ્કળજળપૂર્ણ વાવડીમાં દેડકાપણે ઉત્પન્ન થયે. ત્યાં પણ પાણીહારિણી સ્ત્રીઓનો કોલાહલ ઉછળ્યો કે, “અરે બાઈ ! મને માર્ગ આપ, મારે ભગવંતને વંદન કરવા જવું છે.' તે સ્ત્રીઓ કરેલ શબ્દ સાંભળીને પેલે દેડકે ઈહા, અપહ-વિચારણા કરતા હતા, તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું કે “ક્યાંય પણ પહેલાં આવા શબ્દો સાંભળ્યા છે”—એમ વિચારતાં પૂર્વભવને વૃત્તાન્ત યાદ આવ્યું. ત્યાર પછી “હું પણુ ભગવંતને વંદન કરીશ” – એમ ચિંતવીને ત્યાંથી આગળ ચાલ્યા. રાજમાર્ગે જવા પ્રવર્તે. જ્યારે તમે( શ્રેણિક ) મને વંદન કરવા માટે આવતા હતા, ત્યારે તમારા જ અશ્વના પગથી ચંપાઈ ગએલા શરીરવાળે તે વંદન કરવાના શુભ અધ્યવસાયવાળો મરીને “દરાંક” નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયે ત્યાં અવધિજ્ઞાનના ઉપયોગથી પિતાનો વૃત્તાન્ત જાણીને તમારા ચિત્તને સમેહ કરવા માટે અહીં કુઠીનું રૂપ તમને બતાવ્યું, જ્યારે પર્ષદાને મને હર દિવ્યરૂપ વેષધારીપણે પિતાને દેખાડ્યો. માટે હું કહું છું કે– આ કુષ્ઠી નથી, પણ “દરાંક” નામને માટે દેવ છે.” આ સમયે દેવે પ્રત્યક્ષ થઈ રાજાને હાર તથા દોરાથી બાંધેલ લાક્ષામય મણિયુગલ આપ્યા. Page #460 -------------------------------------------------------------------------- ________________ દરેક દેવ-માયા ४४३ શ્રેણિકે પૂછયું કે, “હે ભગવંત ! હું છીંક ત્યારે “જીવતે રહે', અભયકુમારે છીંક ખાધી ત્યારે “જીવ કે મર” કાલસૌકરિકે છીંક ખાધી ત્યારે “જીવતે નહી કે મરતે નહીં અને તમે છીંક ખાધી ત્યારે “મરી જાવ' આમ કેમ કહ્યું ? ભગવંતે પ્રત્યુત્તર આપે કે–આમ કહેવાનું કારણ સાંભળે ! તમે છે રાજા, ઘણા આધકરણપણાના કારણે રાજ્ય નરકગતિ–યોગ્ય કર્મ ઉપાર્જન કરાવનારું છે, તે તમે જીવતા થકા રાજ્યસુખને અનુભવ કરશો અને મૃત્યુ પામ્યા પછી નરક પામશે–એમ ધારીને તમને એમ કહ્યું કે, “ જીવતા રહો. અભયકુમાર સારી રીતે ધર્મ અને અધર્મને જાણેલ હોવાથી પાપવાળા સાવદ્ય યોગના ત્યાગ કરવામાં રતિવાળે, તથા તે જીવત થકે તમારી કૃપાથી રાજ્યલક્ષમીને ભેગવનાર થશે, તથા મૃત્યુ પામ્યા પછી પણ દેવ કે જશે, માટે કહ્યું કે “જીવતા રહો, કે મરી જાવ ' ઘણુ જીવને ઘાત કરવામાં તત્પર થએલા કાલસૌકરિકના તે દિવસો જાય છે, તે જે “જીવતે રહે, તે ઘણું પ્રાણીઓના પ્રાણને નાશ કરનાર થાય. મરી ગયા પછી નક્કી નરકગતિએ જ જવાનો છે, માટે કહ્યું કે, “ન જીવતે રહે કે મરીશ નહિં'—એમ કહ્યું. હું છીં ત્યારે મને કહ્યું કે–“મરી જાવ તે કહેવામાં પણ આ કારણ છે કે, “આ મૃત્યુલેકમાં રહી શું કરવું છે? માટે નિર્વાણ પામે અને મેક્ષમાં જાઓ.” આ સર્વ સાંભળીને શ્રેણિક રાજાને પોતાનું નરકગમને જાણીને નરકનાં દુઃખને ભય ઉત્પન્ન થયે. ભગવંતને વિનંતિ કરતાં કહ્યું કે—“ત્રણ લેકના આધાર-તંભભૂત આપ સરખા મારા સ્વામીની હાજરીમાં મારે નરકે જવાનું હોય ? કારણ કે – ભાવસહિત આપને એક જ નમસ્કાર કરનાર પ્રાણીઓના સમગ્ર સં સારવાસરૂપી પાશન વિચ્છેદ થાય છે. કમેં આપેલા વિવરના કારણે આપને કરેલે એક જ નમસ્કાર આ જગતમાં જંતુને ફરી નરકના દુઃખને ઉત્પન્ન કરનાર થતા નથી. આપના ચરણ-કમળનાં કરેલ એક પ્રણામ જે ભાવથી કરવામાં આવે, તે તિર્યંચગતિ અને નારકીગતિમાં દુઃખ નાશ કરનાર થાય છે. હે પ્રભુ ! આપના ચરણકમળની સેવા કરવા માટે ભ્રમરપણુની આચરણ કરનાર અથવા સેવામાં તલ્લીન થનારને દારિદ્રય, વ્યાધિ, જરા, મરણ, કે સંસારમાં પીડાવા આદિથી થએલાં દુઃખો થતાં નથી. વળી નિર્મળ શ્રેષ્ઠ સમ્યક્ત્વ પામેલા જે આત્માઓ હંમેશાં તમારા ચરણમાં પ્રણામ કરે છે, તેઓને દેવલોકનાં ઉત્તમ સુખ દુર્લભ નથી. દેવલેમાં દેવતાપણાના સુખની વાત બાજુ પર રાખે, પરંતુ હું તમારા ચરણને અનુરાગી છું, તે મને આ નરકનું દુખ કયાંથી આવી પડ્યું ?” આ પ્રમાણે હૃદયની અંદરથી નીતરતા દુઃખસમૂહવાળી ગદ્દગદ વાણીથી બોલતા શ્રેણિક મહારાજા જાણે રુદન કરતા ન હોય તેવા જેવાયા.. આ પ્રમાણે બોલતા અને નરકગતિનાં દુઃખ ભય પામલા રાજાને દેખીને ભગવંતે આશ્વાસન આપતાં કહ્યું કે–“હે દેવાનુપ્રિય ! તમે અધીરા ન થાઓ, તમે પહેલાં આયુષ્ય બાંધેલું છે. આ વિષયમાં બીજે કઈ પ્રતિકાર કરી શકાતું નથી, તે પણ તમે ખેદ ન કરે. કર્મ–પરિણતિ દુર્લધ્ય છે. આવતી ઉત્સર્પિણીમાં તમે તીર્થંકર થવાના છે. ત્યાર પછી શુભ અને અશુભ કર્મ પરિણામ-ફલનું સ્વરૂપ ભગવંતની પાસેથી સાંભળીને “ધિક્કાર થાઓ આ રાજ્ય-વૈભવ ભોગવવાના ફળને – એમ માનતા શ્રેણિ કે ભગવંતના ચરણમાં પ્રણામ કરીને નગરમાં પ્રવેશ કર્યો. Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ ચિપન્ન મહાપુરુષનો તિ [૨૧] અભયકુમારે નિવારેલ શ્રમણની અવજ્ઞા - ત્યાર પછી નરકમાં ઉત્પન્ન થવાના ભયવાળા શ્રેણિકરાના પિતાના પરિવાર, અંતઃપુર તેમ જ સમગ્ર નગરમાં અનુમતિ આપવા લાગ્યા કે–જે કોઈને પણ પ્રભુની પાસે પ્રવજ્યા અંગીકાર કરવી હોય, તેને હું રોકીશ નહિં. રાજાનું આ કથન સાંભળીને ઘણુ રાજાઓ, અંતઃપુરની રાણીએ, દેશવાસી અને નગરવાસી લોકો પ્રત્રજ્યા અંગીકાર કરવા માટે ઉદ્યમવંત થયા. સમગ્ર અધિ-સમુદાયને ત્યાગ કરીને તેવા પ્રકારની પ્રવજ્યા સ્વીકારતા લેકેને જોઈને ત્યાં રહેતે એક જન્મથી દરિદ્ર પુરુષ વિચારવા લાગ્યું કે, “જુઓ તો ખરા કે ઈચ્છિત સંપત્તિ પિતાની પાસે હોવા છતાં પણ, વિષયભોગની ખામી ન હોવા છતાં, વૈભવ, વિષયસુખ આદિન તણખલાની જેમ ત્યાગ કરીને પ્રવજ્યા અંગીકાર કરે છે! જ્યારે મારે તે કોઈ પત્ની-પુત્રનું બંધન નથી, આમાં સ્થિરપણાનું અભિમાન કયાં રાખવું ? આ સર્વ કેને તે લેભાવનાર સર્વ છે. પિતાની સુંદરીઓને ત્યાગ કરીને, સુંદર મણિ, સુવર્ણ, રત્ન, મુક્તા ફલ વગેરે પિતાની ફધિ છેડીને પ્રત્રજ્યા અંગીકાર કરે છે. દરિદ્રતાના દુઃખથી પીડાએલા મને તે મનોરથથી પણ સુખલેશ પ્રાપ્ત થવાનું નથી, તેથી મારે મનુષ્યભવ નિષ્ફળ છે. કારણ કે– અતિશય જીર્ણ મકાનના દરમાંથી નીકળતી સાપની ફણાઓ સરખી ભયંકર દરિદ્રતાની કંદલીએ નીકળતી જોવામાં આવે છે. દિનભર દેડતા અને જીર્ણ થએલા ઉદરને પુરવામાં તત્પર તેમજ વિશેષ ભેદ ન જાણનાર ધર્મ, અર્થ અને કામમાં આસક્ત થએલા મારા દિવસો નિરર્થક વહી જાય છે. જુના રખડતા વસ્ત્રના ટુકડાઓ વણ વણીને તૈયાર કરેલા ખંડખંડવાળા વસ્ત્રથી આચ્છાદિત કરેલા મલિન શરીરવાળે હું લોકોના ઘરે ઘરે ભટકીને તિરરકાર પામતે મુશ્કેલીથી પેટ માટે ભિક્ષા પ્રાપ્ત કરું છું. અહીં સંસારમાં આસ્વાદની પ્રાપ્તિ માટે નાચતા મને જેટલું દુઃખ થાય છે, તેટલું જ જો શ્રમણપણમાં સહન થાય તે કેટલે લાભ થાય ? વારંવાર આમચિંતવતો તે પ્રભુની પાસે પહોંચ્યું. બીજા નગરલેકે સાથે તેણે પણ પ્રવ્રયા અંગીકાર કરી. પિતાની શકિત અનુસાર શ્રમણપણાને ઉદ્યમ કરવા લાગે. દરરોજ સાધુસમુદાયને ભોજન-પાણી લાવી આપવામાં ઉદ્યમવાળે નગરના માર્ગમાં જતો હતો, ત્યારે લોકેએ તેને છે. તેને જોઈને અવજ્ઞાથી લેકે બોલવા લાગ્યા કે “આણે શું દુષ્કર ત્યાગ કરીને દીક્ષા લીધી ? કહેલું છે કે – જે મનુષ્ય મણિ, રત્ન, સુવર્ણયુક્ત લક્ષ્મીને ત્યાગ કરીને તેમજ તેની અસ્થિરતાના જાણકાર થઈ દીક્ષા ગ્રહણ કરે છે, તે ખરેખર પ્રત્રજિત કહેવાય છે. જે ધન-સંપત્તિ, ઘરબાર વગરનો દરિદ્ર દીક્ષા અંગીકાર કરે, તે વનવાસ છે; તે વાસ્તવિક દીક્ષા ગણાતી નથી.” જે નિષ્કિચન થવું તે જ એક ઉત્કૃષ્ટ પ્રવજ્યા છે. વનવાસ સમાન ઘરવાળાને ત્યાગવાનું શું અને તેની દીક્ષાથી શું વધારે ? ધન આદિના વ્યાસંગથી વ્યાકુલ મતિવાળા લકે પ્રવ્રજ્યા શું છે? તે તેઓ સમજ્યા નથી, તેથી બીજાની નિંદા ઉત્પન્ન કરનારા તેઓ યતિ અને દરિદ્રમાં તફાવત જાણી શક્તા નથી.” Page #462 -------------------------------------------------------------------------- ________________ [૨૨] શ્રમણની અવજ્ઞા દૂર કરવી ૪૪૫ આ પ્રમાણે પૂર્વના સહવાસ અને પરિચયના કારણે તે યતિનો અવણૅ વાદ કરતા નગરલેાકાને દેખીને તેને સાચી શ્રદ્ધા કરાવવા માટે અભયકુમારે પોતાના ભવનના આંગણામાં ત્રણ ઢગલા કરાવ્યા. નગરમાં ઘાષણા કરાવી કે, જે જીવનકાળ સુધી સ્ત્રી, અગ્નિ અને જળના ત્યાગ કરશે, તેને હું આ ત્રણ કરોડ ધન આપીશ. તે સાંભળી ઘણા નગરલેાકો આવ્યા. અભયકુમારે કહ્યું કે, આ પ્રતિજ્ઞા પાલન કરવા પૂર્વક આ સર્વાં દ્રવ્ય ગ્રહણ કરે. સથા સ્ત્રીને, અગ્નિના અને પાણીનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લે. આમ સાંભળીને પ્રથમ તે વિચાર ર્યાં વગર કેટલાક ગ્રહણ કરવા લાગ્યા, પણ પાછળથી પાતાની મેળે વિચારવા લાગ્યા. શુ ? તે કે–સ્ત્રી, જળ અને અગ્નિના ત્યાગ કરીને ધનસમૂહ ગ્રહણ કરીને પછી તેના વગર સુખના ભાગવટો કેવી રીતે કરી શકાય? જળસ્નાન વગર સુગંધી અંગરાગ, તબેલ, વસ્ત્ર, પુષ્પાદિકનો પરિભાગ નિરર્થક થાય છે. તૈલમન, વિલેપન, ત ખાલ, સુગંધી પદાર્થ, પુષ્પા, કેશને ઓળવા ઇત્યાદિક ભાગો સમગ્ર રસયુકત ભોજન વગરનાને નકામા છે. અગ્નિના ચેગ વગર તેવાં ભોજન પણુ કેવી રીતે કરી શકાય ? સમગ્ર ઈન્દ્રિયાને સુખ કરનાર એવું ભાજન તા વારવાર કરવુ જ પડે છે. વળી આ સ્નાન, વિલેપન, પુષ્પાના પરિભોગ, મહિલાના સંભોગ-સુખથી વિમુખ થએલાને સર્વ નિરર્થક છે. રાજાની સેવા, સમુદ્ર-લંઘન ઈત્યાદિક ધનનિમિત્તે કરાય છે, પણ તે મેળવેલુ ધન યુવતિના સભાગ-કાર્ય માં અનુરાગી હાય, તેનુ' જ સફળ ગણેલુ છે. સુન્દર રમણીની સાથે વિલાસ કરવા, કટાક્ષથી નજર કરવી અને ક્રીડામાં રસિક બનવુ આ સમાં વૈભવ ઉપયાગી છે, પણ મહિલા-સભાગ રહિતને વૈભવ કયા ઉપયેાગમાં આવે —આ જગતમાં આ ત્રણ પદાર્થને ત્યાગ કરવા મહાદુષ્કર છે, આ ત્રણ વસ્તુના ત્યાગ કર્યા પછી ધન કયા ઉપયાગમાં લઇ શકાય ? આ પ્રમાણે સમગ્ર નગરલેાક કહેવા લાગ્યા કેડ઼ે કુમાર ! આ જીવલેાકના સારભૂત આ ત્રણ પદાર્થ અસાર એવા ધનને માટે કોણ ત્યાગ કરે ? જે મહાનુભાવ આ ત્રણને! ત્યાગ કરે, તેને શુ ત્યજવુ દુષ્કર છે ?” તે સાંભળીને અભયકુમારે કહ્યું-તમે કહેા છે, તેમ જ છે. આ વિષયમાં લગાર પણ સંદેહ નથી. કેમ ?— ઉત્તમ ચરિત્રવાળા જે કોઈ આ દુષ્કર ત્યાગ કરનાર થાય છે, તે માત્ર મનુષ્યાને નહિ, પરંતુ દેવાને પણ વંદનીય થાય છે. આ લેાકમાં અત્યંત શકિતવાળેા તે ત્યાગી કહેવાય છે કે, જે મહાભાગ્યશાળી આ ત્રણ ચીજને ત્યાગ કરનાર થાય છે. તે જ ખરેખર મહાસુભટ, મહેાદયવાળા સત્પુરુષ છે, જે સત્ય પ્રતિજ્ઞાવાળા આ ત્રણને લીલામાત્રમાં ત્યાગ કરે છે, પરંતુ સંસારના સુખની લાલસાવાળા કર્માધીન આત્માઓને આ ત્રણેના ત્યાગ કરવા અતિ દુષ્કર છે.' આ સ્પષ્ટ હકીકત છે. તે કે નગરમહાજના ! આ અત્યંત શકિતવાળા આ મહાનુભાવે અત્યંત દુસ્જીજનીય આ ત્રણેને ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરી છે. પછી તમે એમ કેમ ખેલે છે કે-દરિદ્રની પ્રવ્રજ્યા કોઈ પુરુષાથ ઉત્પન્ન કરતી નથી. આ યિતને તમારે ‘રાંક છે’ એમ ધારીને પરાભવ ન કરવા જોઈએ. કારણ કે— સેંકડો ગુણયુકત નિનમાં એક જ દોષ છે કે, જેના માટે સામાન્ય લેાક એમ બલાત્કારે દેખતાં જ માનવા તૈયાર થાય છે કે, આ અથી-માગણ છે. ઉદ્વેગ, ભય, અહંકારથી રહિત, મમતા વગરનો, કોઇપણ બદલાની આશા વગરના, મહાલાલ અને કપટ વગરના યતિ સરખા Page #463 -------------------------------------------------------------------------- ________________ ચોપન મહાપુરુષોનાં ચરિત દરિદ્ર સુખ પામનારો છે. સંતેષ અને ધનસમૃદ્ધિને પરસ્પર સંઘર્ષ થાય છે, પરંતુ શુદ્ધ અને અશુદ્ધ કારણેથી ઉત્પન્ન થએલ ગુણેથી કેણ અધિક છે ? શુદ્ધપણુનો વિચાર કરીએ, તે તેમાં સંતેષ એ ઉજજવલ છે, જ્યારે ધન-વૈભવ એ અંધકાર-સમૂહની જેમ કુટુંબમાં કજીયે કરાવનાર અનર્થરૂપ છે. ધનિક ઉપાર્જન, રક્ષણ, નાશ, વ્યય ઈત્યાદિકથી અત્યંત ઉદ્વેગ માનસવાલા હોય છે; જ્યારે નિર્ધન મનુષ્ય સ્વસ્થતાના કારણે શાંતિ અનુભવતા હોવાથી તેનાથી અતિશય અધિક છે. ધન ઉપાર્જન કરવાની ઈચ્છાવાળે ખેતી, ગોકુળની રક્ષા, વેપાર, નોકરી આદિ ઉદ્યમ કરીને પિતાને કાળ દુઃખમાં પસાર કરે છે, જ્યારે ધન વગરનાને તે કલેશ કરે પડતો નથી. ધનવાનને રાજકુલ, ચેર, અધિકારી, અગ્નિ, જલ આદિથી ધનનું હરણ થાય, ત્યારે જે દુઃખ થાય, તે દુઃખ નિર્લોભીને થતું નથી. આ પ્રમાણે નિબુદ્ધિ મનુષ્ય અને ભેગ-સંપત્તિમાં અત્યંત લુબ્ધ બનેલા તુચ્છ બુદ્ધિવાળા જ દારિદ્મની નિંદા કરે છે. તે હે મહાનુભાવે ! મધ્યસ્થપણાથી જે તમે વિચારશે, તે દરિદ્રતા ઘણા ગુણવાળી છે. રાજાઓને તેની શંકા થતી નથી, ચારો, દુજેનો તેની સામે નજર કરતા નથી. રાત્રે કે દિવસે, ઘરે કે માર્ગમાં ગમે ત્યાં તેને રાજાદિકનો ભય કે શંકા થતી નથી. જે પ્રકારે આહારાદિક મળતા હોય, તેમાં જ સંતોષવૃત્તિ, જેવી શય્યા, મકાન, સ્થાન મળતાં હોય, તેમાં જ સંતોષ પૂર્વક સુખેથી નિદ્રા કરનાર જંદગી સુધી સુખ અને સંતેષમાં દિવસો પસાર કરે છે. પિતાને જરૂર હોય તેટલું ઉપાર્જન કરનાર કેઈ ને કયાંય પણ મમતાનું કારણ થતું નથી.” - આ પ્રમાણે અભયકુમારે કહેલું સાંભળીને નગરલકોએ કહ્યું કે હે કુમાર ! તમે કહ્યું તેમ જ છે, તમે અમારું અજ્ઞાન–અંધકાર દૂર કર્યું. ત્યાર પછી નગરલોકેએ તે મુનિવરને પૂર્ણ ભક્તિથી પૂજ્યા અને વાંદ્યા. તેમને ખમાવીને નગરના નાગરિકે પિતાના ઘરે ગયા. અભયકુમાર પણ પ્રભુનું વચન વિચારતા પિતાના કાર્યમાં લાગી ગયા. [૨૩] પંદરસો તાપસીને પ્રતિબોધ કોઈક સમયે ભગવંતે કૌડિન્ય ગેત્રવાળા પંદરસો તાપસો પ્રતિબંધ પામશે એમ ભાવીને તે નિમિત્તે ગૌતમને મોકલ્યા, અને “અષ્ટાપદ પર્વત ઉપર ગૌતમસ્વામી જવા પ્રવર્યા. અતિ દૂર નહીં એવા ભૂમિભાગમાં ઉભા રહેલા ગણધર ભગવંતે તે પર્વત દેખે. અષ્ટાપદ-વર્ણન તે કે હતો ?-કઈ જગ્યા પર મણિમય શિખરમાં ઉલ્લાસ પામતાં સૂર્યકિરણથી બમણું પ્રકાશવાળો, કયાંઈક સુવર્ણની નિર્મલ પ્રભાથી રંગાએલ દિશાના અંતભાગવાળો, કયાંક રજત-ચાંદી સરખી શિલાઓના સમૂહથી જેણે પૃથ્વીતલને પર્યત ભાગ ઉજજવલ કરેલ છે. કયાંઈક રાત્રે ચંદ્રકાન્ત મણિમાંથી ઝરતા જળના પ્રવાહથી પલળે, ક્યાંઈક નાનાશિખર પર ઉગેલાં વૃક્ષો પર ઉત્પન્ન થએલ ફલ-વૈભવવાળે, દે, સિદ્ધપુરુષ, યક્ષે અને કિન્નરોના યુગલેથી પરિવરેલે, જન જનના અંતરે પગથિયાવાળો “અષ્ટાપદ નામનો મહાપર્વત “ગૌતમ ગણધર ભગવંતે દીઠે. તેના ઉપર ભરત મહારાજાએ મણિ-સુવર્ણમય ઋષભદેવ આદિ તીર્થકર ભગવંતેનાં પ્રતિબિંબની સ્થાપના કરેલી છે. ત્યાં તેમને વંદન કરું એમ ધારીને પર્વત પર આરૂઢ થયા. Page #464 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીનું અષ્ટાપદ પર્વત પર આરોહણ ४४७ પ્રથમ પદિકામાં અત્યંત દુઃખે કરી શકાય, તેવા તપ-વિશેષથી શેષાએલા શરીરવાળા, માત્ર હાડકાં બાકી રહેલા પાંચસે તાપસને જોયા. તે તાપસેએ પણ કનકવર્ણ સરખી ઉજજવલ દેડકાંતિવાળા દેવતાઈરૂપ સરખા સ્વરૂપવાળા ગૌતમ સ્વામીને બીજી પદિકા આરેહણ કરતા જોયા. ત્યાં પણ તે જ પ્રમાણે દુષ્કર તપવિશેષ કરીને કૃશ કરેલી કાયાવાળા બીજા પાંચ તાપસને જોયા. તેઓએ પણ ત્રીજી પદિકા ઉપર ચડતા તેમને જોયા. ત્યાં પણ એવા જ તપ કરતા પાંચસે તાપસને જેયા. તેમની પાસેથી જ ચડવાં લાગ્યા એટલે અદ્ભુત શરીર–સામર્થ્યવાળા તેમને દેખીને તાપસગણે વિચારવા લાગ્યા કે, નકકી આ કેઈ યતિરૂપવાળા દિવ્યપુરુષ છે, નહિંતર મનુષ્યરૂપધારી પુષ્ટ શરીરવાળા આ કેવી રીતે ચડી શકે? આ પર્વત તીવ્ર તપ કરીને ઉપાર્જન કરેલ વિશિષ્ટ લબ્ધિઓથી મુશ્કેલીથી ચડાય તે છે. કારણ વિચારવા જેવું છે– પહેલી નીચલી પદિકામાં નીલ સેવાળના બનાવેલ આહારથી જઠરાગ્નિ શાંત કરતા અને તેવા તપથી દુર્બળ દેહવાળા પાંચસે તાપસે અહીં ચડવાની ઈચ્છાવાળા છે. તેમજ બીજી પદિકામાં સુકાએલી સેવાલનું ભોજન કરીને પારણું કરતા, દુસ્સહ તપથી તપાવેલી કાયાવાળા ઉપર ચડવાની ઉત્કંઠાવાળા છે. અમે તે વળી દુષ્કર ત્રણ કે પાંચ રાત્રિ-દિવસ ઉપવાસના પારણે શેષાએલ સેવાલની કલ્પિત પાન આહાર કરનારા રહેલા છીએ. તો પણ ઉપરના ભાગમાં લગાર પણ ચડવામાટે શક્તિમાન થઈ શક્તા નથી, અને આ તે આવી પુષ્ટકાયાવાળા એકદમ ચડી જાય છે એથી અમારા ચિત્તમાં આશ્ચર્ય થાય છે. આ પ્રમાણે વિસ્મયથી વિકસિત નેત્રો વડે જોવાતા સૂર્યકિરણના આલંબનથી એકદમ અદશ્ય થયા. આ પ્રમાણે આશ્ચર્યના કારણે વિકસિત નેત્રો વડે જેવાતા ગૌતમ સ્વામી “આ જાય છે, આ જાય છે.” એમ તાપસે બોલતા રહ્યા ને તે અદશ્ય થયા. અષ્ટાપદ શિખરના અગ્રભાગ ઉપર ચડી ગયા. ભરત ચક્રવતીએ નિર્માણ કરાવેલ પ્રથમજિન આદિની મંદિરાવલિનાં દર્શન થયાં. [૨૪] અષ્ટાપદની મંદિરાવલી તે મંદિરાવલી કેવી હતી ? સ્વચ્છ આરપાર દેખી શકાય તેવા સ્ફટિકરની નિર્મલ વિશાળ મજબૂત પીઠિકા ઉપર સ્થાપિત ભિત્તિવાળી, જાણે આકાશ ભાગમાં સ્થિર ન હોય તેમ ચિત્તને જણાતી હતી. પવનથી ફરકતા ધ્વજ પટના બાનાથી ઊંચા હસ્ત–પલવથી ભવના ભયથી ભય પામેલા તેમજ ભક્તિવંત ભવ્ય જીને “આવ આવે એમ હસ્તસંજ્ઞાથી બેલાવતી ન હોય ! અતિશય પ્રકાશિત મણિજડિત ઘુઘરીઓના સમૂહે કરેલ મધુર શબ્દના બાનાથી જિનમંદિરની ધજા શ્રેણિ જાણે જિનગુણ ગ્રહણ-સ્તવન કરતી ન હોય? તે તમે નિહાળે. આ પ્રમાણે પદ્મરાગ, મરકત, નીલ મહામણિઓથી બનાવેલ જિનપ્રતિમાઓથી પ્રતિષ્ઠિત જિનભવનની શ્રેણિ ગણધર ભગવંતે દૂરથી જ જોઈ દેખીને હૃદયમાં ઉલ્લાસ પામતા હર્ષવાળા, ખડા થએલા ઘણું રોમાંચ, દેહવાળા ગણધર ભગવંત જિનભવનની અંદર ગયા. દેવે, અસુરો અને કામદેવના રૂપને જિતવા સમર્થ એવા પ્રથમ જિનબિંબને પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા. કેવી રીતે ? “અવસર્પિણું કાળમાં ઘણું પ્રકારની શિલ્પકળાઓના પ્રથમ ઉત્પાદક હે પ્રથમજિનેન્દ્ર ! તમે જય પામે, રાજનીતિ સંપાદન કરાવનાર તે પ્રથમરાજા ! તમે જયવંતા વર્તા, ધર્મની પ્રથમ દુર્ધર ધુરા ધારણ કરવા માટે વૃષભ સરખા હે રાષભ Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત દેવ ભગવંત ! તમે ય પામે. દુષ્કર અભિગ્રહને પ્રથમ ધારણ કરનાર ! ઉત્તમ પરમાર્થ માગને પ્રથમ ગ્રહણ કરનાર છે આદિ જિનેશ્વર ! તમો જય પામે. પ્રથમ કેવલજ્ઞાનથી સમગ્ર પદાર્થોને સ્પષ્ટ સ્વરૂપે દેખનાર ! હે પ્રભુ! તમારે જય થાઓ. દુખે કરી જાણી શકાય એવા મહાક્ષસુખના અનેક પ્રકારના માર્ગને જાણનાર ! તમે જય પામે. આ પ્રમાણે રાજાએમાં પ્રથમરાજા, જિનેન્દ્રોમાં પ્રથમ જિનેન્દ્ર ! તમારા ચરણમાં વારંવાર નમસ્કાર કરું છું.” - ત્યાર પછી ત્રણ પ્રદક્ષિણા કરવાપૂર્વક જગદ્ગુરુને પ્રણામ કરીને પલ્ચકાસન–બંધનથી આગળ બેઠા. ભગવંતનું ધ્યાન કરતા કેટલેક સમય ત્યાં રોકાયા. આ સમયે ગંધર્વરતિ નામને વિદ્યાધર પિતાની પત્ની સાથે ભગવંતને વંદન કરવા આવ્યા. વંદન કર્યા પછી પુષ્ટ અને સુંદર દેહવાળા “ગૌતમ ગણધરને દેખીને વિચારવા લાગ્યું કે, “આ પર્વત ઉપર અતિશય કે લબ્ધિ વગરને મનુષ્ય આવી શકતું નથી. અતિશય તે તીવ્ર તપ કરવાથી મેળવી શકાય છે. તપસ્વીઓ તે દુર્બળ કાયાવાળા હોય છે. આ તપસ્વીને અનુરૂપ વેષ ધારણ કરનાર નથી, એટલું જ નહિં પણ અતિશય સ્નિગ્ધ પુષ્ટ શરીરની કાંતિવાળા જણાય છે. અહીં અતિશયવાળા તપસ્વી સિવાય મનુષ્યનું ચડવું થતું નથી. આવા પ્રકારના સંશય અને વિતર્કમાં પર્યાકુલ માનસવાળા વિદ્યાધરના ભાવ ઓળખીને ગૌતમ ગણધર ભગવંતે તેને કહ્યું કે, હું દેવાનુપ્રિય ! અહિં કલ્યાણ–પરંપરા પામવામાં દુર્બળતા કારણ નથી, તેમ જ બળવાનપણું પણ અકારણ છે–એમ ન માનવું. તે વિષયમાં એક દષ્ટાંત કહું છું, તે સાંભળે– રિપી પુંડરીક અને કંડરીકનું દૃષ્ટાંત જબૂઢીપ નામના આ દ્વીપમાં “પુંડરીકિણ નામની નગરી હતી. ત્યાં પિતાની કુલપરપરથી પોતાનું રાજ્ય ચલાવતો “પુંડરીક નામને રાજા હતા. ઘણુ કાળ સુધી રાજ્યસુખ ભેગવીને, કામગથી વૈરાગ્ય પામતાં તેણે નાનાભાઈને પિતાની રાજ્યગાદી પર બેસાડીને જિનેશ્વરના શાસનમાં દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી તે તીવ્ર તપસ્યાની આચરણા કરતા. વિધિપૂર્વક નિર્દોષ અંત-પ્રાન્ત ભેજન લાવીને આહાર કરતા. રાજકુળમાં ઉછરેલા હોવાથી સુકુમાર શરીરપણુથી, તેમજ પૂર્વે કરેલા કર્મના કારણે તીવ્ર રોગની પીડાવાળા થયા. વિહાર કરતા કરતા ક્રમે કરી પુંડરીકિણી” નગરીમાં આવ્યા. “મોટાભાઈ પધાર્યા છે. એમ જાણી નાનાભાઈ રાજા બહુમાન પૂર્વક નગર બહાર ગયા અને વંદન કર્યું. મુનિના શરીરમાં રોગની પીડા જાણીને રોગની ચિકિત્સા ત્યાં સુધી કરાવી કે, જ્યાં સુધી તે સ્વસ્થ શરીરવાળા થયા. પાછળથી અશન આદિકવડે શરીરને અત્યંત પુષ્ટ કર્યું. હંમેશા તે પ્રકારનું રાજકુળનું ભજન કરતાં ચારિત્રના કુશલ પરિણામ ઓસરી ગયા, ચિત્તમાં વિકાર પ્રગટ. સર્વ ઈન્દ્રિ નિરંકુશ બની ગઈ. વિષયાભિલાષા વૃદ્ધિ પામી. છતાં નગરલેકેથી લજજા પામતા તપ કરવા માટે વનમાં ગયા. ગહન વનમાં પ્રવેશ કર્યો. ત્યાં પ્રવેશ કર્યા પછી તેની શી સ્થિતિ થઈ?— વિશિષ્ટ આકરૂં તપ કરવાના ઉદ્યમવાળા તે મુનિના મનમાં પણ શ્રમણવેષથી વિરુદ્ધ ભેગની પ્રચંડ તૃષ્ણ અને ભજન કરવાની ઉત્કંઠા નિરંતર વૃદ્ધિ પામવા લાગી. લજજાથી શરીર ધર્મમાં ઉદ્યમ કરનારું હતું, પરંતુ ચિત્ત તે ભેગો મેળવવાની ઉત્કંઠામાં ગયું હતું, ઘણે ભાગે કાર્યને આરંભ કર્યા પછી, તેને ત્યાગ કરનાર, લેકથી શરમાય છે અને ચિત્તને રેકનાર થાય છે. તેનું ચિત્ત ફરી ફરી વિષયે મેળવવા તત્પર થતું હતું. પ્રતિકૂળ થએલા Page #466 -------------------------------------------------------------------------- ________________ [૨૫] પુરક-ક ડરીક દૃષ્ટાંત ૪૪૯ ચિત્તવાળા ઘણેભાગે કુશળકાય કરવામાં મૂંઝાયા કરે છે. આ પ્રમાણે મનથી વિષયમાં મૂઝએલા દોરડાથી જેમ (અશ્વ) તેમ ભાગ-તૃષ્ણાથી એકદમ ખેંચાયા. પાછે આવીને નગર બહારના ઉદ્યાનમાં વિશેષ વિકસિત થએલા લીલા રંગના વૃક્ષની ડાળી પર પાત્રાદિ ઉપકરણા લટકાવીને વૃક્ષની નીચે બેઠા. મોટાભાઈ પાછા આવ્યા છે.’ તે સમાચાર સાંભળીને નાનાભાઈ વંદન કરવા માટે ત્યાં આવ્યા. દૂરથી જ દેખાયા અને દેખતાં જ તેના ઈંગિત આકારથી મેટાભાઈના મનેાગત ભાવ સમજી ગયા. તે સમયે વંદ્મન કરીને કહેવા લાગ્યા. શું ? “ વિષય ભેળવવાની તૃષ્ણાવાળા તેના મુખાકારને ઓળખીને રાજા સ્નેહપૂર્વક પેાતાના ભાઈને કહેવા લાગ્યા- હું સહેાદર ! મારા પર રાજ્યભાર નાખીને તમે તે આવી ઉત્તમ દીક્ષા અંગીકાર કરી, પર’તુ તમારી દીક્ષા બાદ આ રાજ્યભારનો મહાકલેશ હૈાય તેમ મને લાગે છે. તમારા સરખા જ આ કારભાર નિર્વાહ કરી શકે તેવા મુશ્કેલ છે. આ રાજ્યભાર મા વહન કરવે મહાદુ:ખદાયક છે. 'મેશાં હું ખાળક હુને, ત્યારે મારા ઉપર અધિક સ્નેહ રાખીને તમે મને પાલન કર્યાં હતા, તે જ હું અત્યારે તમને દુઃખમાં જોડી રહેલા છું. મહાપુરુષ। દુઃખ પામેલા લેાકોના ઉપર કરુણાવાળી નજર કરનારા હાય છે. આ જગતમાં કરુણાની પ્રધાનતાવાળા ધર્મ પ્રશંસા પામે છે. આ રાજ્યના મહાકલેશને પામેલા મને હવે તમે છેડાવા અને અતિકષ્ટદાયક કેદખાના સરખા આ રાજ્યથી મને કરુણા કરીને મુક્ત કરાવા.’’ તેનું તેવા પ્રકારનુ પેાતાને અનુકૂળ એવું વચન સાંભળીને જેમ દરિદ્રને મહાધનનું નિધાન મળે, તેમ અથવા વ્યાધિગ્રસ્તને વ્યાધિ ચાલ્યા જાય તેમ, વિરહીજનને પ્રિય-સમાગમ થાય, તેમ આ ભાઈ અતિશય પરિતાષ પામ્યા. તેણે કહેલાં વચનને તરત જ સ્વીકારી લીધું. ત્યાર પછી તે નાનાભાઈ પાંચમુષ્ટિથી લેાચ કરીને તેનાં જ રજોહરણુ આદિ ઉપકરણાના સ્વીકાર કરીને તેમજ તેને મુગુટ, કડાં અને અંગ ઉપર રહેલાં ખીજા પેાતાનાં આભૂષણ્ણા અણુ કરીને પોતે વનમાં ગયા. પેલા દીક્ષાથી પતિત ભાઈ હવે આભૂષણાથી શરીર અલંકૃત કરીને સમગ્ર સામત, અંતઃપુર અને સેવકોથી પરિવરેલા નગરમાં ગયા. પાતાના મહેલમાં પ્રવેશ કર્યાં. નગરલેાકો મળવા આવ્યા, તેની સાથે કેટલાક સમય ગાષ્ઠી-વિનોદમાં પસાર કર્યાં. પછી રસેયાને મેલાવ્યે. તેને આજ્ઞા કરી કે, ' અઢાર પ્રકારની મીઠાઈવાળુ ભેાજન તૈયાર કર. ’ તેણે પણ ‘જેવી આજ્ઞા’-એમ કહીને આજ્ઞા પ્રમાણે ભેાજન તૈયાર કર્યું. ત્યાર પછી તે પુંડરીક સ્નાન આદિ આવશ્યક કાર્ય કરીને સુગધી ધૂપ આદ્ધિ પદાર્થાથી શરીર અને વસ્ત્રોને સુગંધી કરીને પહેરીને ભાજનમંડપમાં ગયા. થાળા ગોઠવ્યા. અંતઃપુરની સ્ત્રીઓ વિવિધ પ્રકારનાં ભેાજને પીરસવા લાગી. કેવ ? વિકસિત તાજા રસવાળા મેગરાના પુષ્પનાં પત્ર સરખા ઉજ્જવલ શાભાયમાન મણિજડિત થાળમાં પ્રચંડ સુગ'ધી ક્રૂર ભાજન પીરસ્યું. દળેલી હળદર અને ખીજા અનુરૂપ મશાલાથી ભરપૂર સુગંધ પૂર્ણ દાળ પીરસવામાં આવી. તરતના તપાવેલા માખણમાંથી બનાવેલ નાસિકાને પ્રીતિ ઉત્પન્ન કર્મનારૂ સુગંધવાળું ઘી ગ્રહણ કરાતું હતું. ત્યાર પછી દહીના તૈયાર કરેલા મઠા, સુગધી તેજાના મશાલા છાંટેલાં ૫૭ Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ ચેપન્ન મહાપુરુષોનાં ચરિતા પકવા, જેમાં આહ્લાદ થાય તેવાં, વઘારેલાં શાક પીરસાયાં. અને છેવટે કહેલા દૂધની વાનગી પીરસાઈ. આ પ્રમાણે તે પુંડરીકે ઉત્તમ પ્રકારનાં વિવિધ ભજનો ગળા સુધી ઠાંસી ઠાંસીને ખાધાં. ભેજન કર્યા પછી હાથ ધોઈ નાખ્યા. પછી વિવિધ પ્રકારનાં તાંબૂલ ખાધાં. ત્યાર બાદ રતિગૃહમાં પહોંચે. અંતઃપુરના વૃદ્ધ સેવકને આજ્ઞા કરી કે, “અંતઃપુરની રાણીઓને બેલા.” ત્યાર પછી તરત જ અંતાપુર આવી પહોંચ્યું. તે કેવું હતું? કલ્પવૃક્ષના વનની જેમ કંપતી બહુ-લતિકાના ફેલાવાવાળું, નંદનવનની જેમ કે મળ હસ્તરૂપ નવીન લાલપત્રથી યુક્ત, માનસરોવરની જેમ સુવર્ણ કાંતિવાળા વિકસિત વદન-કમળવાળું, ગંગાનદીના કિનારાની જેમ મંદ મંદ પગ સંચાર કરતું અંતઃપુર સામે આવીને બેઠું. ત્યાર પછી છ દિવસને ભૂખે બ્રાહ્મણ શ્રેષ્ઠ ભેજન પ્રાપ્ત કરે, તેની જેમ પ્રવર ભજનના કરેલા આહારના કારણે લાંબા કાળથી બ્રહ્મચર્ય પાળેલું હોય તેને જેમ તીવ્ર કામાભિલાષા થાય, તેમ પુંડરિકને અતિશય કામાગ્નિ પ્રગટયે, બાકી રહેલ દિવસ અને રાત્રિએ અતિશય રતિ– વિલાસની કડા કરવા લાગ્યા. ગળાડૂબ ભેજન કરેલ હેવાથી, રતિક્રીડાને પરિશ્રમ વધારે પડતે કરેલ હોવાથી, તપથી અંગે દુર્બળ થઈ ગએલાં હોવાથી, શરીરે શીતલ વિલેપન કરેલું હોવાથી, ખાધેલે આહાર પરિણ-પ નહિવિસૂચિકા-ઝાડાને રોગ થે. તીવ્ર વેદનાથી જીવિતથી મુક્ત થયે. કરેલાં તપ અને પાળેલું ચારિત્ર નિરર્થક કરી પુંડરિક નરકે ગયે. પિલા તેના નાનાભાઈ (કંડરીક શ્રમણ-લિંગવાળા તે નગરીથી આગળ જઈ તેવા પ્રકારના ચડતા ચારિત્રના પરિણામે વિચારવા લાગ્યા કે-એકેન્દ્રી આદિ અનેક જાતિ, જરા, જન્મ, મરણરૂપ ઉછળતા જળવાળા મહાકર્મ સમૂહથી પૂર્ણ અને વૃદ્ધિ પામતા દુર્લ"દય લહેરવાળા, ફેલાતા કામ-કોધાદિ રૂપી કુટિલ પાતાળકળશવાળા અને જળચરે, જળહાથી અને હિંસક મહાદેહધારી મ વાળા, મૂચ્છરૂપ ઉછળતા ઝેરી મોના સમૂહવાળા, દુઃખે કરીને નિવારણ કરી શકાય, તેવા અસાધ્ય રેગે વડે હણતા જતુસમૂહવાળા, તથા અનિષ્ટસંગ રૂપ વડવાનલના અગ્નિવાળા, આવા ભયંકર પારવગરના સંસાર-સમુદ્રમાં દુર્લભ મનુષ્યપણામાં મને અમૂલ્ય શ્રમણપણું મળ્યું. તેથી કરીને ખરેખર હું મહાભાગ્યશાળી બન્યો છું.” આવા પ્રકારના દરેક સમયે વૃદ્ધિ પામતા શુભ પરિણામવાળા તે મુનિવર આગળ વિહાર કરવા લાગ્યા. એક ગામે પોંચ્યા ત્યાં મહાઅભિગ્રહ ધારણ કરતા, અતિશય અંત-પ્રાન્ત આહાર યથાવિધિ લેતા અને સંયમયાત્રા નિર્વહન કરતા હતા. રાત્રિ-સમય થયો, ત્યારે એક અવાવર ઘરમાં પ્રવેશ કર્યો. તેનું સુકુમાર શરીર હોવાથી આગળ કઈવખત તેવું અંત-પ્રાત ભજન કરેલું ન હેવાથી તેમજ ખરાબ શય્યામાં શયન કરેલ હોવાથી તેને ભેજન પચ્યું નહિ. પેટમાં શૂલ ઉત્પન્ન થયું. અરતિ વધવા લાગી. મસ્તક-વેદના થવા લાગી. આ સમયે હદયમાં ધીરજ ધારણ કરીને, મહાશુભ ધ્યાનનું અવલંબન કરીને, સાહસનો સ્વીકાર કરીને વિચારવા લાગ્યા કેનકકી દીક્ષાના છેડા વાળો આ જીવલેક છે. અથવા તે ચિંતન કરવાથી સયું. ખરેખર હું ધન્ય છું કે અનેક હજાર કોડે ભવમાં દુર્લભ એવું મનુષ્યપણું મેં મેળવ્યું. તેમજ કઈ ભવમાં આગળ ન મેળવેલ શ્રમણપણું પણ મેં મેળવ્યું. આજે સંસારવાસ અને તેને સંબંધ તજીને યતિજનોની સામાન્ય સંપત્તિ પામે, તેથી હું ધન્ય થયે છું. નહિંતર રાજ્ય-સંગથી ઉપાર્જન કરેલા પાપવાળા હું મૃત્યુ પામ્યું હતું, તે મહાઘોર દુઃખપૂર્ણ નરકના ખાડાના Page #468 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદ પર્વત પર ગૌતમસ્વામી અને તાપસે ૪પ૧ ઉંડાણમાં પડી ગયું હતું. આ પ્રમાણે આર્તધ્યાન-રહિત ધર્મધ્યાનમાં તત્પર થએલાનો રાત્રિનો છેલ્લે પ્રહર ચાલી રહેલું હતું, ત્યારે વ્યાધિના વિકારને કઈ પણ પ્રકારનો પ્રતિકાર ન કરેલ હોવાથી તીવ્ર વેદના ઉત્પન્ન થઈ તે પણ વૃદ્ધિ પામતા શુભ પરિણામવાળા તે મૃત્યુ પામીને ઉત્તમ દેવપણામાં ઉત્પન્ન થયા. માટે હે દેવાનુપ્રિય! અહીં દુર્બળતા કે બલિકતા, કે લાંબાકાળનો પર્યાય કે એક દિવસનો સાધુપણાનો પર્યાય એ કલ્યાણુ-પરંપરાનું કારણ નથી. કારણ કે, કર્મ પરિણતિ વિષમ છે. કર્માધીન થએલા છે સુખ-દુઃખને ભોગવનારા થાય છે.” આ પ્રમાણે ગૌતમ ગણધર ભગવંતે કહેલું સાંભળીને “એમ જ છે.” એમ બોલતે તે વિનયપૂર્વક પ્રણામ કરીને આકાશ-માગે ગયે અને ઈચ્છિત સ્થાનક તરફ પ્રયાણ કર્યું. ગૌતમસ્વામીજી પણ યથાવિધિ યુગાદિદેવની પર્યું. પાસના કરીને અષ્ટાપદૌલથી નીચે ઉતરવા લાગ્યા. તે સમયે તાપસ-સમૂહે તેમને જોયા. તે કેવા હતા? – હવે અષ્ટાપદપર્વતની મેખલાથી નીચે ઉતરતા, પરાકમથી ચાલતા, ધૈર્યવાળા સિંહ સરખા, વિશાલ કઠિન વક્ષસ્થલવાળા, ગૌતમ ગણધરને દેખીને પરસ્પર ઉત્પન્ન થયેલ આશ્ચર્ય અને વૃદ્ધિ પામતા આલાપવાળા તાપસ એમ કહેવા લાગ્યા કે–આટલી ભૂમિ સુધી આપણે મહા કષ્ટથી માંડ માંડ પહોંચ્યા. પ્રાપ્ત કરેલ પ્રચંડ દિવ્યશક્તિવાળા આ કઈ મહાનુભાવ પરિશ્રમ વગર આરોહણ કરીને ઉતરે છે. લોકોમાં તે એમ કહેવાય છે કે, “ડુંગર ચડવા દોહિલા, ઉતરતાં શી વાર” “ઉપર ચડતાં મુશ્કેલી પડે છે. ઉતરતાં સહેલાઈથી પરિશ્રમ વગર ઉતરી જવાય છે.” આ જગત-પ્રસિધ્ધ કહેવત આમણે ફરી પ્રગટ કરી. અથવા પ્રયત્ન કરનાર ધીરપુરુષ સહેલાઈથી ઉંચા પદ પર આરૂઢ થાય છે અને વળી દુઃખથી નીચે ઉતરે છે. આ અર્થને પ્રકાશિત કરવા માટે કેમ ન હોય ? માટે હવે ભુવનમાં કરેલા મોટા આશ્ચર્યવાળા એમના શરણનો જ સ્વીકાર કરીએ. આ જગતમાં અપૂર્વ પરાક્રમવાળા મહાનુભાવ એ જ માત્ર આપણને શરણ છે. આ મહામાના ચરણકમલના પ્રભાવથી ત્રિભુવનનાથના મુખનાં દર્શન અને પર્વતારોહણ કરવા સમર્થ બનીશું. આ જગતમાં પ્રભાવવાળા મહાપુરુષની સેવા કરનારને કેઈપણ પદાર્થ અસાધ્ય નથી, તે પછી જિનેન્દ્રના ચરણ-કમળને વંદન કરવા માટે પર્વતારોહણ કરવું, તે કઈમેટી વાત છે? સદ્ભાવપૂર્વક મહાનુભાવોની સેવા કરવાથી ઈટકાર્યોની સિદ્ધિ થાય છે, અથવા આશયાનુસારે શુભાશુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ગણધર ભગવંતની મહાનુભાવતાથી આકર્ષાએલા ચિત્તવાળા તેઓ પરસ્પર મંત્રણા કરતા હતા, તે તાપસની વચ્ચેથી ગૌતમસ્વામી જઈ રહ્યા હતા. ત્યાર પછી તેમનાં દર્શનથી ઉત્પન્ન થએલા હર્ષ સમૂહવાળા, ભક્તિભરથી વિકસિત થએલ રેમરાજીવાળા તાપસ ગણે ગૌતમ મહર્ષિનાં દર્શન થતાં જ “અમે તમારું સ્વાગત કરીએ છીએ એમ બોલતા ઉભા થયા. બંને હસ્તની અંજલિ મસ્તક પર સ્થાપન કરીને કહેવા લાગ્યા કે-હે ભગવંત ! આપ તે અચિન્ય શક્તિશાળી માનુષવેષધારી કોઈક દિવ્ય આત્મા છે તે અમારા પર કૃપા કરીને અમને આપના શિષ્યપણે અમારો સ્વીકાર કરો, કૃપા કરીને અમને સંસાર-સાગરથી પાર ઉતારો”-એમ બેલતા પૃથ્વીતલને સ્પર્શ થાય Page #469 -------------------------------------------------------------------------- ________________ nnnnnnnnnnnnnnnn ૪૫૨ ચોપન મહાપુરુષનાં ચરિત તેમ, જાનુ અને મસ્તક નમાવતા ચરણકમળમાં પડયા. આ જ દિવસથી તમે જ અમારા ગુરુ”-એમ બેલી રહ્યા, એટલે ગણધર ભગવંતે તેમને કહ્યું કે, દે અને અસુરે મુગુટવાળા મસ્તકથી જેમના ચરણયુગલમાં પ્રણામ કરે છે, તેવા વીર વદ્ધમાનસ્વામી તમારા અને મારા ગુરુ છે. અરે એકલા તમારા કે અમારા નહીં, પરંતુ સમગ્ર ત્રણે ભુવનના ગુરુ છે. જે હું છું, તેવા તે મહાપ્રભાવવાળા તેમને અનેક શિષ્યમુનિઓ છે. ત્યાર પછી તેઓ કહેવા લાગ્યા કે જે તમારા ગુરુ છે, તે અમને વિશેષ વંદનીય છે.” ફરી ગૌતમ સ્વામીએ કહ્યું કે-“મારા પ્રભાવથી આ પર્વત ઉપર ચડીને યુગાદિ પ્રભુને વંદન કરીને પાછા આવે, પછી આપણે ગુરુને વંદન કરવા ચાલીએ.” પછી તાપસે તેમના પ્રભાવથી અષ્ટાપદ ગિરિવર ઉપર આરૂઢ થયા. ભક્તિપૂર્ણ માનસવાળા તેઓ અષભસ્વામીને વાંદીને ગણધર પાસે પાછા આવ્યા. તમારાં દર્શન થયાં, તેથી અમારો આ પરિશ્રમ સફળ થયે.” એમ બોલતા ફરી પદયુગલમાં પડીને વંદન કર્યું ગૌતમે કહ્યું કે-“ચાલો આપણે ગુરુને વંદન કરીએ. હર્ષ પૂર્વક આગળ ચાલ્યા. પર્વત પરથી નીચે ઉતર્યા અને ચાલવા લાગ્યા એક નાના ગામમાં ગયા પછી ગૌતમગણધરે તેમને પૂછ્યું કે-“તમે આજે શાનું ભજન કરશે? તમને કયા ભેજનની અભિરુચિ થાય છે?' તેઓએ કહ્યું કે- દૂધની ખીરનું ભેજન.” ગૌતમે કહ્યું કે-“આ પ્રદેશમાં બે ઘડી રોકાઈ જાવ, હમણું હું લઈને આવ્યું. તે વાત તેઓએ “તહત્તિ કહીને અંગીકાર કરી. મુહૂર્તની અંદરના કાળમાં પ્રવર ક્ષીરજનનું પાત્ર ભરીને આવ્યા. તેઓને કહ્યું કે-બેસી જાવ અને ભોજન કરે.” ત્યારે પરસ્પર એક બીજાના મુખનું અવલોકન કરતા હસવા લાગ્યા કે-“એકને થાય એટલું ભેજન પંદરસોને કેમ પહોંથશે ? અથવા તે આ વિચાર આપણે શા માટે કરે ?” “ગુરુ જે આજ્ઞા કરે, તેમ આપણે કરવું એમ વિચારીને યથાનુક્રમે બેસી ગયા. કેમ?-હૃદયમાં ઉલાસ પામતા વિશુદ્ધ પરિણામ વાળા અને વિકસિત બિસકમલની જેમ ગાઢ રોમાંચિત દેહભાગવાળા ગૌતમસ્વામીએ ખીલેલા મોગરાના અને ચંદ્રના સરખા ઉજજવલ વર્ણની શોભાવાળા અખંડ શાલિ-તંદુલથી બનાવેલ ઉત્તમ પાસ ભજન પીરસ્યું. અધિક પ્રીતિ પામેલા પંદરસોએ તાપસોને આશ્ચર્ય ઉત્પન્ન એવા ગૌતમ સ્વામીએ “અક્ષીણ મહાન સી” લબ્ધિના પ્રભાવથી સર્વ તાપસને તૃપ્તિવાળું ભેજન કરાવીને, પછી છેવટે પિતે ભેજન કર્યું. ગણધર ભગવંતના મહાપ્રભાવવાળી લબ્ધિના વૈભવને દેખીને તે તાપસે પિતે ઝૂરાવા લાગ્યા કે, આપણે ઘણુ કાળ સુધી આત્માને ખેદ પમાડ્યો અને દુઃખ સહન કર્યું. કેવી રીતે?— પ્રભાવશાળી અનેક ગુણયુક્ત બીજા પણ આવા શિષ્ય જેને છે, તે તે ત્રણે લોકમાં અત્યંત અદ્દભુત કેઈ તેમના ગુરુ હશે ગુરુઓ યેગ્ય ઉત્તમ શિષ્યોને વિશે સમગ્ર જ્ઞાન વિજ્ઞાન સંક્રમાવે છે. આ અનુમાનથી તેમના ગુરુ કેઈ મહાન ગુરુ હોવા જોઈએ. તેથી તેમણે જે કહ્યું હતું કે, “મારા ગુરુ તે બીજા છે તે વાત વિવાદ વગરની છે. નહિંતર ગુરુકુળવાસમાં રહી તેમની ઉપાસના કર્યા વગર અ ટલી સિદ્ધિ કેમ સંભવે ? તે હવે ભુવન પર ઉપકાર કરનાર એવા જગદ્ગુની પાસે આપણે હવે ચાલીએ અને સંસાર-સાગર પાર ઉતારનાર એવા તેમના ચરણની ઉપાસના કરીએ..... (૬૯૬ ગા૦ ખંડિત.) આ પ્રમાણે સમ્યગ્દર્શનની Page #470 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામી અને તપાસો ૪૫૩ સંપત્તિ પ્રાપ્ત કરેલ હોવાથી તેના કારણે શુભધ્યાનવાળા એવા તે તાપસે જગદગુરુની નજીક સમવસરણ ભૂમિમાં પહોંચ્યા. ત્યાં દૂરથી જ રજતમય એવા વલયાકાર કિલ્લાવાળા ..... ...........વિવિધ દિવ્ય રેશમી વસ્ત્રની જુદા જુદા વર્ણની વ્રજ શ્રેણિથી અલંકૃત સમવસરણ દેખીને હદયમાં ઉલ્લસિત શુભ અધ્યવસાયવાળા ત્રીજી પદિકાને આશ્રય કરીને રહેલા પાંચ તાપને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ચાલતા ચાલતા જેમ જેમ..........સમવસરણ ભૂમિની નજીક આવ્યા અને જગદ્ગુરુ મેવ સરખા ગંભીર સ્વરથી ધર્મદેશના કરવા માટે સમગ્ર લેકને આનંદ આપનાર દૂર રહેલ દુંદુભિના સ્વર સાથે મળેલ વાણીનો પ્રવાહ વહેવડાવતા હતા, તે સંભળાયે. તે સાંભળીને બીજી પદિકાનો આશ્રય કરીને રહેલા પાંચસો તાપસોને કેવલજ્ઞાન થયું. બાકીના પાંચસે તાપસેને જિનેશ્વરના મુખચંદ્રનાં દર્શન થતાં જ ચારે ઘાતકર્મનો અંધકાર-સમૂહ નાશ પામતાં જ કેવલજ્ઞાન પ્રગટયું. ત્યાર પછી ઉત્પન્ન થએલા કેવલજ્ઞાનવાળા પરિવાર સાથે ગૌતમસ્વામીએ જગદ્ગુરુની પાસે જવા માટે સમવસરણમાં પ્રવેશ કર્યો. તે કેવલજ્ઞાનવાળાઓને કેવલિની પર્ષદા તરફ જતા દેખીને ગૌતમે તેમને કહ્યું કે-જગદુગુરુને વંદન કરો.” ભગવંતે કહ્યું કે, હે ગૌતમ કેવલિઓની આશાતના ન કરો. ગૌતમે વિચાર્યું કે-“મારા પ્રતિબંધેલાઓને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. “ભગવંતે મને ચરમશરીરધારી કહે છે ઈત્યાદિક ચિંતાવાળા ગણધર ગૌતમસ્વામીને કહ્યું કે, “હે ગૌતમ! તમે સંતાપ ન કરે, તમે ચરમશરીરી અને નજીકના કાળમાં મુક્તિની પ્રાપ્તિ કરનાર છે, પરંતુ મારા તરફ નેહબંધનરૂપ કર્યાવરણથી ખલના પામતું કેવલજ્ઞાન ઉત્પન્ન થતું નથી. માટે વિષાદ ન કરે.' [૨૬] દશાર્ણભ કરેલ-દ્ધિપૂર્વક વંદન. પ્રભુ દરરોજ અનેક જંતુઓને પ્રતિબોધ કરતા, લાંબા કાળના બાંધેલા વૈરને ઉપશાંત કરતા, યથાક્રમ વિહાર કરતા કરતા “દશાર્ણ” નામના દેશમાં પધાર્યા. ત્યાં “દશાણુ” નામની નદી હતી. તેના કિનારે “દશાણપુર' નામનું નગર હતું. તે કેવું હતું ?–મહાસતીના શીલની જેમ પરપુરુષ-શત્રુ પુરુષથી અલંઘનીય, વેશ્યાના વિલાસ વચન સરખા મધુરજળવાળી (બીજે અર્થ મધુર વાણવાલા) ચતુરજનથી બેલાએલ સુભાષિત સરખું શોભાયમાન મકાનવાળું, સારી પત્નીના વિલાસ માફક દરવાજામાંથી નીકળતાં શકુનવંતાં વચન સંભળાય તેવું નગર હતું. તે નગરમાં પિતાના ભુજાબલથી ઉપાર્જન કરેલ ઉજજવલ રાજલક્ષમીવાળો, મહાપ્રતાપથી દૂર કરેલા શત્રુમંડળવાળે દશાર્ણભદ્ર' નામને રાજા હતો. તે કેવો હતો ?— સમગ્ર લેકેના મનમાં હંમેશાં ધર્મની જેમ પ્રત્યક્ષ અને શત્રુ અને વેરી વર્ગ માટે કોપ કરવામાં યમરાજા સરખે, સમગ્ર આશ્રિત લેકે માટે હંમેશાં જે પ્રસન્ન થાય તે કુબેર સરખે અને તીવ્ર પ્રતાપ વડે અગ્નિની જેમ દુઃખે કરીને જોવાય તે, ઈચ્છા સાથે લેકોના મનોરથ પ્રાપ્ત કરાવનાર લમીદેવી સરખી દૃષ્ટિવાલે, તેમની પાસે જનારનું પ્રગટ સન્માન કરનાર, સરસ્વતી જે દશાર્ણભદ્ર' રાજા હંમેશાં રાજ્યની સુંદર સાર સંભાળ કરતે, પિતાના કુલક્રમા ગત પાલન કરાએલ પૃથ્વીતલના રાજ્યને ભગવતે હતા. કેઈક દિવસે કમલવનના બંધુભૂત સૂર્યને અસ્ત થયે, તેમજ સંધ્યાકાળ વીત્યા પછી અંધકાર પ્રવર્તવા લાગ્યું, ત્યારે....... સુખાસન પર બેઠેલા દશાર્ણભદ્ર રાજાને ખબર લાવ Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ ચોપન્મ મહાપુરુષોનાં ચરિત નાર પુરુષોએ આવીને નિવેદન કર્યું કે- હે દેવ ! સકલ જંતુઓના એક બંધુ સમાન ભગવાન વાદ્ધમાન સ્વામી આવતી કાલે આપના નગરની બહાર સમેસરશે. તેઓનાં વચન સાંભળતાં જ રાજાને કે હર્ષ થયે ? અંદર વૃદ્ધિ પામતા પૂર્ણ હર્ષથી ઉભા થયેલા વિશદ રોમાંચાફર શરીરમાં સર્વત્ર શેભા. પામતા હતા. હર્ષ પામવાના કારણે આનંદાશ્રજળના ભારથી ભારી છે મુખતલનાં દર્શન જેનાં અર્થાત્ મુશ્કેલીથી દર્શન કરી શકાય તેમ, જળ વચ્ચે રહેલા સરસ ઉગેલાં નીલકમળની માળાની જેમ તે રાજાની દષ્ટિ વિકસ્વર થઈ હદયમાં પ્રસાર પામતા વિશેષ હર્ષના કારણે જેને પૂર્વાપરભાવ નહિ જણાયેલ એવા અસ્પષ્ટાક્ષરોથી પ્રતીત થતાં વચન શેભા પામતાં હતાં. આ પ્રમાણે દૂતના વચનથી વૃદ્ધિ પામેલા હર્ષથી વિકસિત થએલા રોમાંચ-પટલના સમૂહવાળે તે વધતી શોભાથી સુંદર દેખાતે જાણે કઈ બીજે જ હોય તેમ જણાવા લાગે. ........ ત્યારપછી પ્રભુ-આગમનના સમાચાર આપનાર ચાર પુરુષોને ઈરછાધિક ભેટયું આપીને અંદર ઉલાસ પામતા હર્ષવાળે સમગ્ર સામંત અને સભામાં બેઠેલા બીજાઓ સમક્ષ કહેવા લાગ્યું કે “આવતી કાલે મારે ભગવંતને તેવા પ્રકારના અદ્ધિવિસ્તારથી વંદન કરવું કે, જે પ્રમાણે ત્રણે ભુવનમાં કોઈએ વંદન ન કર્યું હોય. એમ કહીને સર્વ સામંતને રજા આપીને રાજા અંતઃપુરમાં ગયા. ત્યાં પણ જગદગુરુ વિષયક વાર્તા–વિનોદમાં સર રાત્રિ પસાર કરીને ફરી સૂર્યોદય પહેલાં સમગ્ર સેવકવર્ગને બેલાવીને કહેવા લાગ્યો કે–“મારા મહેલના પ્રદેશથી સમવસરણના દ્વારમુખ સુધી યથાવૈભવ રાજમાર્ગને શણગારીને મારે જવા યોગ્ય સુંદર રીતે તૈયાર કરાવે. એમ કહીને તેઓને વિસર્જન કર્યા. તે રાજસેવકોએ રાજાની આજ્ઞાનુસાર રાજમાર્ગો શેભાયમાન કર્યા. તે કેવા દેખાવા લાગ્યા – મહાનગરની ગૃહિણીઓ શકુન માટે બેડાની પાલી કરે, તેમ શકુનવંતી પાલીની ભાવાળા, કાદંબરી– કથામાં કહેલ તારાપીડ રાજાના સભામંડપના ધરાતલની જેમ, સ્વાધીન શુકના મંત્રીની જેમ, જેમાં સજજનેની આશા સ્વાધીન છે, મહાઅટીના વનની જેમ, જેમાં ચામરો ઝૂલી રહેલા છે. સમુદ્ર-કિનારા માફક છૂટાછવાયા વેરાએલા મુક્તાફલના ઉપચારવાળા રાજમાર્ગો શણગાર્યા. મણિમય વિશાલ તંભે અને વિવિધ મણિઓનાં તારણોથી શોભાયમાન, અત્યંત નિર્મળ સુવર્ણ અને મહર સુતરાઉ વસ્ત્રના બનાવેલા મંડપવાળા, ચીનાઈ રેશમી ઉજજવળ ચમક્તા વસ્ત્રના ગૂહાતા ચંદુઓવાળા, દિવ્ય વના તંબૂઓમાં લટકતી મનહર ઝાલરવાળા, પ્રાન્તભાગમાં ઝૂલતી મુક્તાફળની માળાના સમૂહવાળા, પવનથી કંપતા સ્વરછ મણિઓના ગુચ્છાવાળા, દરેક દિશામાં લટકતા ચલાયમાન મનોહર ચામરવાળા, જળી રહેલ કાલાગરના ધૂપની સુગંધ ફેલાવતા ધૂમ-સમૂહવાળા, ભૂમિ પર વેરેલા સુગંધી પુષ્પના પરિમલથી એકઠા મળેલા ભ્રમરોનાં કુલે કરેલ ઝંકારવવાળા, સુગંધી પટવાસ-ચૂર્ણ ઉડાડીને સુવાસિત કરેલ સમગ્ર દિશાવાળા, ચૂરો કરેલ કપૂરના પરાગથી ઉજજવલ કરેલ સમગ્ર પૃથ્વીપીઠવાળા, કેસર ઘુંટેલા રસન છાંટણાવાળા ઉજજવલ શતપત્ર કમળ પુષિાના ઉપચારવાળા, ફરકતી સફેદ વજા પર ટાંકેલ ચંચળ, મધુર શબ્દો કરતી ઘુઘરીઓના કલાપવાળા, અતિપ્રશસ્ત પંચવર્ણમય ઉડતી Page #472 -------------------------------------------------------------------------- ________________ [૨૬] દશાણભદ્ર વૈભવ-આડંબર સાથે કરેલ વંદન ૪૫૫ નાની દવાઓના સુંદર આડંબરવાળા, ચારે બાજુ તાજાં ઉત્તમ પુષ્પોની માળાઓથી શેભાયમાન પાંચ પ્રકારના વિવિધ રંગથી બનાવેલ રંગાવલિવાળા રાજમાર્ગો તૈયાર કરીને સેવકવર્ગે રાજાને નિવેદન કર્યું. તેઓનું વચન સાંભળીને રાજાએ સુગંધી જળથી સ્નાનકાર્ય કર્યું. પહેરેલા વેત મનહર વસ્ત્રયુગલવાળો, વેત ચંદનરસથી કરેલા વિલેપનથી શેભાયમાન શરીરવાળો, ત મુક્તાવલીઓને ઝૂલાવતા વક્ષસ્થલવાળે, વેત પુષ્પમાળાથી અવલંબિત કંઠપ્રદેશવાળો, વેત ચામરેથી અલંકૃત, વેત અશ્વ પર આરૂઢ થએલે, મસ્તક પર વેત છત્ર ધારણ કરાએલ રાજા બહાર નીકળવા તૈયાર થયે. દેવાંગના સમાન સમગ્ર અંતઃપુર સહિત તેમજ સમગ્ર સામન્તાદિ નરપતિનું સૈન્ય આગળ પ્રવર્યું. ત્યાર પછી પડહોના પડ ઘાના શબ્દથી મેઘગજરવને ભ્રમ કરાવતે, વેત ધ્વજાઓની પંક્તિઓ જાણે વાદળાંઓની શ્રેણિ હોય, તેમ શંકા કરાવતે, વિવિધ મણિજડિત મુગુટનાં કિરણના પંચરંગે એકઠા થવાથી મેઘધનુષ સરખે, મેટા હાથીઓની સૂંઢના પ્રદેશમાંથી પડતા મદજળની ધારાવાળો જાણે મેઘ હોય તે દશાર્ણભદ્ર રાજા ભગવંતને વંદન કરવા નીકળે. ત્યાર પછી ઉચે ત ધ્વજા શ્રેણિથી આકુલ રાજમાર્ગ પર રહેલા તેરણને બધેલી પત્રમાળાવાળા, પગલે પગલે હરિતવર્ણવાળા છાણથી લિંપિલ ભૂમિ પર સ્થાપન કરેલ મંગલકળશવાળા, આમ્રવૃક્ષનાં પલેવાથી આચ્છાદિત મુખવ ળા પૂર્ણકળશે સામૂહિકપણે સ્થાપેલ હોય તેવા, જેમાં પહેરેલાં વચ્ચે સરી પડતાં હોવા છતાં ઉત્સુક્તાથી દર્શન કરવા માટે ઘણું નગરલકે એકઠા થઈ રહેલા છે, શંખ ફુકાતા હોવાથી તેના ગંભીર કેલાહલવાળા ડગલે-ડગલે થઈ રહેલા ઘણું તમાસાવાળા, મુખથી સ્તુતિ કરનાર બંદીવગે કરેલા મોટા જયજયકારના કોલાહલવાળા, કાનને પ્રિય લાગે તેવાં મંગલગીતે ગાતી સુંદરીઓવાળા રાજા રાજમાર્ગો મુખ્ય પરિવાર સહિત ચાલે, એમ કરતાં સમવસરણભૂમિએ પહોંચ્યા. ત્રણ પ્રદક્ષિણા કરવા પૂર્વક ભગવંતને વંદન કર્યું. આ સમયે મહાઅધિપૂર્વક વંદન કરવાના કારણે ઉત્પન્ન થએલ તેવા પ્રકારના અભિમાનને જાણીને તેને પ્રતિબંધ કરવા માટે ઈન્દ્ર મહારાજાએ જલકાન્તમય વિમાનની વિમુર્વણા કરી, તે કેવું હતું ? અતિઆશ્ચર્યકારી નિર્મલ સફટિક સરખા સ્વચ્છ જળના વિસ્તીર્ણ ઘેરાવા સહિત પ્રદેશવાળું, ઉડતા હંસ અને સારસ પક્ષીઓએ કરેલા મધુર શખવાળું, નજીકમાં વિકલા ઉત્તમ કલ્પવૃક્ષનાં ડેલતાં પુષ્પોથી શોભાયમાન, મને ડર લતાગૃહમાંથી પડતા પુના મકરંદથી રક્ત -પીત મિશ્રિત વર્ણવાળું, મરકતમણિમય, નીલકમલ, વિકસિત શ્રેષ્ઠ સુવર્ણકમલની કરેલી શોભાવાળું, ઈન્દ્રનીલ કમલપત્રની ઉજજવલ ચલાયમાન કાંતિસમૂહવાળું—એમ અનેક પ્રકારની કરેલી વિશેષ શેભા અને વૃદ્ધિ પામેલ કાંતિવાળું શ્રેષ્ઠ જલકાન્ત વિમાન રન આગળ ઉપસ્થિત થયું. જેમાં વળી સેવકવર્ગ દ્વારા હાથ અફાળીને વગાડાતાં વાજિંત્રના શબ્દોથી બધિરિત થએલ આકાશ-પ્રદેશવાળું, ઘણું રંગબેરંગી વચ્ચેની બનાવેલી અને પવનથી ઉડતી દવાઓના સમૂહવાળું, મણિમય વિમાને સાથે અથડાવાથી ઉત્પન્ન થએલ શબ્દ વડે પૂરાઈ ગયેલ આકાશ Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત પ્રદેશવાળું, જેમાં દેવગણના સંચારથી મણિજડિત મુકુટેનાં કિરણે વિશેષ ઉલ્લાસ પામેલા છે, દેવવારાંગનાઓના હસ્તમાં રહેલ સુંદર ચામરોએ જેમાં શભા કરેલી છે, પવનના કારણે પરસ્પર અથડાતી અને મધુર શબ્દ કરતી ઘુઘરીઓવાળું વિમાનરત્ન જોયું. ત્યારપછી રાવણ હાથીપર આરૂઢ થએલા ઈન્દ્રમહારાજા આવ્યા. તે કેવા હતા ? મરકત મણિમય, નીલકમલ અને સુવર્ણકમલ પર એક એક પગને સ્થાપન કરતા, મદપૂર્ણ ગંડસ્થળમાંથી ઝરતા મદજળથી શોભાયમાન, મણિમય અંબાડીવાળા, મજબૂત લાંબી સૂંઢવાળા, મેટા મુશલ સરખા ઊંચા દંકૂશળવાળા દેવતાઈ હાથી પર પ્રથમ દેવાંગનાઓને આરોહણ કરાવીને ત્યાર પછી ભક્તિ અને બહુમાનવાળા ઈન્દ્રમહારાજા જગદ્ગુરુને વંદન કરવા માટે આવ્યા. જે વખતે દરેક દિશામાં તરુણ દેવાંગનાઓ વિવિધ પ્રકારનાં નૃત્યનાટક હાવ-ભાવપૂર્વક બતાવતી હતી. સુર-સમુદાય મંગલ જયકાર શબ્દને કેલાહલ કરતા હતા, તે વખતે ઈન્દ્ર મહારાજા મનુષ્યલેકમાં ઉતરીને નીચે આવ્યા. સમવસરણમાં બેઠેલા દે અને મનુષ્યએ જયકાન્ત” વિમાનને કેવા પ્રકારનું દેખ્યું? તે વિમાનની સર્વદિશાઓમાં સ્ફટિક રત્નમય તેજસ્વી મોટી વાવડી સહિત, તેમાં પ્રક્ષા લિત ઈન્દ્રનીલ કમલિનીઓ તેમજ સુંદર સુવર્ણકમલ-સમૂહયુક્ત, એક એક કમલપર નવરસગુણવાળ કરાતા નવીન નાટકવાળું, ત્રણે ભુવનને વિમય પમાડનાર, દેવાંગનાઓ વડે કરાતા નૃત્ય-નાટકવાળું, એક એક નાટકના ખેલમાં ઈન્દ્રના સરખા રૂપ અને વૈભવવસ્ત્રવાળ સુંદર દેવ હ. એક એક તેવા દેવના શ્રેષ્ઠ વૈભવના ઉપભેગ-સહિત ઈન્દ્રસભા સરખી અત્યંત ગુણયુક્ત પર્ષદા શોભતી હતી. આ પ્રમાણે ઈન્દ્રમહારાજાનું પિતાનું શ્રેષ્ઠ વિમાન દેખીને તેની રમ્યતાથી ક્ષણવાર પિતે મનમાં વિમય પામ્યા. દે અને મનુષ્ય સમવસણમાં બેઠેલા હતા. તેઓ આ જોઈને શું દેવલેક જાતે જ ભક્તિ-બહુમાનથી અહીં ઉતરી આવ્યો કે શું ? અથવા તે ઈન્દ્રજાલ તે નથી ? આમ બેલતા હતા ત્યારે ઈન્દ્ર મહારાજા ભગવંતને પ્રદક્ષિણા કરવા લાગ્યા અત્યંત મહર લાવણ્યની શોભા અને આભૂષણે ધારણ કરનાર, તપાવેલા સુવર્ણ કરતાં અધિક દીપતી અંગશેભાવાળા, ભગવંતની સ્તુતિના અખલિત અક્ષરે બેલતાં જ વિકસિત થએલ વદનકમલવાળા, બિમ્બફલ સરખા લાલ ચલાયમાન મનહર એક્કપત્રવાળા, એકઠાં થતાં દંતકિરણોની પ્રભાથી શોભતા વદનવાળા, ભક્તિપૂર્ણ નમાવેલા મસ્તક પર સ્થાપન કરેલ હસ્તયુગલની અંજલિપુટવાળા, પવનથી ઉડતા વસ્ત્રને સંયમિત કરતા, આદરવાળા, પહેરેલા મનહર વસ્ત્રની પ્રભાથી અંગની ભાવાળા, પરિવારભૂત દેવેની સાથે રહેલા ઈન્દ્રમહારાજા સ્તુતિ બોલવા લાગ્યા. શું બોલવા લાગ્યા ?– “દુખસમૂહરૂપ પ્રચંડ જળથી પૂર્ણ, ઈષ્ટવિયોગ અને અનિષ્ટ-સગરૂપ ભયંકર જળચરોથી વ્યાપ્ત, અગાધ જન્મરૂપી આવર્તવાળા, ભયંકર Page #474 -------------------------------------------------------------------------- ________________ દશાણુભદ્રરાજા અને ઈન્દ્ર ४५७ મરણરૂપ ઉછળતા કèલવાળા, વૃદ્ધિ પામતા ક્રોધાદિ ચાર કષાયરૂપ દાવાનળવાળા, દુર્દાન્ત ઈન્દ્રિયેના વિષયે રૂપી હિંસક પ્રાણીઓથી ભરેલા સંસાર-સમુદ્રમાં ભવરૂપી મગરમચ્છના મુખને આશ્રય કરીને રહેલા ને હે જિનેશ્વર ! હે મહાગુણનિધાન ! ત્રણે લોકના નાથ ! તમે જ માત્ર તેઓનું રક્ષણ કરનાર છે. કર્મરૂપી પ્રચંડ સૂર્યકિરણોના સ્પર્શથી તાપ પામેલા ખરેખર તમારા ચરણરૂપી વૃક્ષની છાયાને આશ્રય કરનાર જેને તમે શાંતિ આપનાર અને રક્ષણ કરનાર થાઓ છે. વિવિધ દુઃખસમૂહથી ઉભટપણે ભેદાએલા ગાત્રવાળી નારકી ગતિમાં, ડામ સહેવા, અંકન કરવાના, આર ભેંકાવવાના, ગજ ઉપરાંત ભાર વહે, ભૂખ, તરશ સહેવાં, પરાધીનતા આદિ અનેક દુખવાળી તિર્યંચગતિમાં, આધિ, વ્યાધિ, ઉપાધિ, દરિદ્રતા આદિ દુખેથી ભરેલી મનુષ્યગતિમાં તમને પ્રણામ કરનાર પ્રાણિસમુદાય સેંકડો દુખેથી સદા મુક્ત થાય છે. દેવાંગનાઓના સમાગમથી ઉત્પન્ન થનારા વિવિધ સુખવાળે દેવભવ, સમગ્ર કર્મ ખપાવીને જીવે જે મેક્ષસુખને પામે છે. મનુષ્યપણામાં પણ શ્રમણપણામાં તલ્લીન બનેલા અને સમતા સુખને અનુભવ કરી રહેલા છે, જેઓ તમારા ચરણકમલની સેવામાં અનુરાગવાળા થાય છે, તે જ પ્રાપ્ત કરે છે. “આપના ચરણકમલની સેવા કદાપિ નિષ્ફળ જતી નથી.” આ પ્રમાણે ઈન્દ્રમહારાજાએ સ્તુતિ કરીને ફરી ફરી પ્રદક્ષિણા કરીને જિનેશ્વરના ચરણમાં પહેરેલે ચપળ હાર પૃથ્વીતલ પર લે- તેમ પ્રણામ કર્યા. ત્યાર પછી દશાર્ણભદ્રરાજા ઈન્દ્ર મહારાજાના ત્રાદ્ધિ-સમૃદ્ધિના સમૂહને દેખીને મહાવિસ્મયથી પરવશ થએલા દેહાવયવવાળે ક્ષણવાર તે ખંભિત થયેલ હોય તેમ રહીને વિચારવા લાગે કે-“અહો ! આ વિમાન-રત્નને શાભાસમૂહ, અહો ! ઈન્દ્રના હસ્તીન્દ્રને મનહર દેહ ! અહા ! ઈન્દ્રને વૈભવ-વિસ્તાર ! અરે! આ વિમાન તે જુઓ. શું આ મણિમય પુના ગુરછાઓમાંથી નીકળતા મકરંદની ત્રાદ્ધિવાળા કલ્પવૃક્ષો સહિત નંદનવન હશે કે શું? અથવા તે મણિમય સ્તંભવાળા નજીક અનેક પટ્ટદવજાની શ્રેણિવાળા અતિશય ચમકતાં મોતીઓની માળા સહિત ઊંચા શિખરની પંક્તિવાળાં સુન્દર મંદિર હશે? અથવા તો નિર્મળ ફટિકની ભિત્તિમાં પ્રતિબિંબિત થએલ દેવ-મનુષ્યના સમૂહવાળું વેગથી ઉડતી પવનથી ઉલાસ પામતી ધ્વજશ્રેણિરૂપ લહેરેવાળું જળ તે નહિ હોય ? અથવા તે પૃથ્વીતલમાં સ્થાપિત કરેલી દેવસુંદરીઓથી મનેહર, ઘણુ દેવના સંચારના કારણે કરેલા આદરવાળા ચરણેથી સ્પર્શ કરાતું પવિત્ર સ્થલ તે નહીં હશે ? અથવા તે આકાશના અગ્રભાગ સુધી ઊંચાઈવાળા પ્રગટ મેટા શિખર તટવાળા ઐરાવણ હાથીના બાનાથી પર્વત તે નહીં હશે? આ પ્રમાણે આચર્યથી ચકિત અને સ્થિર નેત્રવાળે જાણે ચિત્રામણમાં ચિન્નેલ ન હોય તેમ થોડો સમય તે નવી દુનિયામાં આવ્યા હોય–તેમ આશ્ચર્ય પામ્ય. આ પ્રમાણે આખા આકાશસ્થળમાં દેવતાઓ પથરાએલા હોવાથી સમગ્ર જીવલોકને દેવમય માન, સર્વ દિશામુને દેવાંગનાઓમય જત, ભુવન જાણે દેવતાઈ યાન-વાહનમય થઈ ગયું હોય, તેમ ભાવ, મણિ-રત્નસુવર્ણ–ભરેલ જાણે આખો દેશ થઈ ગયે, હાય તેમ અવ. લેખન કરતે, “હું નિષ્ફળ પ્રતિજ્ઞા ફળવાળો થયે છું” એમ ચિંતવવા લાગ્યું કે-“આ સુરેન્દ્રની ૫૮ Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ પન્ન મહાપુરુષોના ચરિત દ્ધિ જોતાં તે ભેગોમાં આસક્તિ કરનાર મારા મહેલમાં રહેલી આ લક્ષ્મી કશી વિસાતમાં નથી અને મારા દરિદ્રપણાને પ્રગટ કરાવનારી થાય છે. ખાબોચિયું અને સમુદ્ર તેમાં રહેલા જળની ગંભીરતાની ઉપમા સરખા મારા અને ઈન્દ્રના વૈભવ વચ્ચે મહાન આંતરું છે. સૂર્ય અને ખજવાના તેજને પરસ્પર જેટલું અંતર છે, તે જ ઈન્દ્રના વૈભવને અને મારા વૈભવને મહા આંતરે છે. બીજાઓના વૈભવને વિચાર કર્યા વગર મેં મારા આત્માને હલકે બનાવ્યું, અથવા તે તુચ્છ હદયવાળા ને આશય પણ તુચ્છ હોય છે.” આ પ્રમાણે ભાવનારૂઢ થતા દશાર્ણભદ્ર રાજાના પરિણામ ઉલ્લાસ પામ્યા કે જે કે આ ઈન્દ્રમહારાજાએ પોતાની ત્રાદ્રિના વૈભવથી મને હરાવ્યો, તે પણ મારી શકિતના પ્રભાવથી શ્રમણપણું અંગીકાર કરીને તેને હરાવીને હું સફલ પ્રતિજ્ઞાવાળે થાઉં. બીજું, જે પોતે બેલેલું વચન પાલન કરતું નથી, તે “બેટી બડાઈનાં વચન બોલનારે છે' –એમ ધારીને પંડિત વડે ત્યાગ કરાય છે, મિત્રવર્ગ પણ તેને વિશ્વાસ કરતું નથી, બંધુલેકે તેને આદર કરતા નથી, સાધુપુરુષની પર્ષદામાં અપમાન પામનારો થાય છે – એમ વિચારીને મુકુટ કડાં વગેરે આભૂષણે ઉતારીને પંચમુષ્ટિ લેચ કરીને ગણધર ભગવંત પાસેથી મનિષ ગ્રહણ કરીને ઈન્દ્રમહારાજના દેખતાં જ પ્રભુના ચરણમાં પડ્યો. ભગવંતના ચરણ–યુગલમાં ત્રણ પ્રદક્ષિણા આપીને ચારિત્ર અંગીકાર કર્યું. અત્યંત ઉત્તમ શકિત ફેરવીને ગ્રહણ કરેલા મુનિ વેષવાળા દશાર્ણભદ્રને દેખીને સુરપતિએ તેને કહ્યું કે, “હે મહારાજ ! સુંદર કર્યું, સુંદર કાર્ય કર્યું, તમારો વિવેક ઉત્તમ છે, ભગવંત ઉપર તમારી ભકિત અચિન્ય છે, તમારું પરાક્રમ બીજાઓથી ન ઉલ્લંઘી શકાય તેવું છે. પોતાનાં વચનને નિર્વાહ બરાબર કર્યો, પ્રતિજ્ઞા પૂર્ણ કરી. વધારે શું કહેવું ? તમે મને હાર આપી છે એમ બોલતા ઈન્દ્રમહારાજા દશાર્ણ ભદ્રના ચરણમાં પડ્યા. ઈન્દ્ર પિતાના સ્થાને ગયા. દશાર્ણભદ્ર રાજર્ષિ થઈ યથાશકિત સંયમમાં ઉદ્યમ કરવા લાગ્યા, [૨૭] કુણલા નગરીને નાશ કેમ થશે ? ત્યાર પછી મહાવીર ભગવત તે પ્રદેશમાંથી વિહાર કરતા અને દરરોજ ભવ્યરૂપ કમલખંડને પ્રતિબંધ કરતા “કુંડગ્રામે પહોંચ્યા. ત્યાં પણ આગળ જણાવી ગયા તે ક્રમ પ્રમાણે દે અને અસુરોએ તૈયાર કરેલા સમવસરણમાં સિંહાસન પર બિરાજમાન થયા. ધર્મદેશના શરૂ કરીને અભયપ્રદાન મૂલવાળા, અસત્યવચન ન બેસવા રૂપ વિરતિની પ્રધાનતાવાળા, પારકા ધનના ત્યાગની રુચિ, દિવ્ય, મનુષ્ય, તિર્યંચ સંબંધી મૈથુન–સેવનથી પરામુખતા, નિષ્પરિગ્રહ ગુના ગૌરવવાળા યતિધર્મનો ઉપદેશ આપ્યો. તેમ જ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રતોથી અલંકૃત, ચાર શિક્ષાવ્રત–સ્વરૂપ બાર પ્રકારને શ્રાવકધર્મ સમજાવ્યું. તે સાંભળીને અનેક છ પ્રતિબોધ પામ્યા. કેટલાકે એ શ્રમણપણું, કેટલાકે સમ્યકત્વ અંગીકાર કર્યું. વળી કોઈ બીજા દિવસે પિતાની પત્ની સહિત જમાલિનામના પિતાના જમાઈને પ્રતિબંધ કરી દીક્ષા આપી. બીજા પણ ઘણા બંધુવર્ગને મુનિલિંગ ગ્રહણ કરાવીને અનુક્રમે ત્યાંથી વિહાર Page #476 -------------------------------------------------------------------------- ________________ કુણાલા નગરીને નાશ (ભવિષ્ય કથન) ૪પ૯ કરીને પિતનપુર નામના નગરે પહોંચ્યા. ત્યાં પણ વીર, શિવ, ખંડભદ્ર વગેરે ઘણુ રાજાઓને દીક્ષા ગ્રહણ કરાવીને બકુલા” નામની નગરીએ પહોંચ્યા. ત્યાં પણ દેએ સમવસરણની રચના કરી. ભગવંતે દેશના શરૂ કરી. કથાંતર જાણવા છતાં લેકેને પ્રતિબોધ કરવા માટે ગૌતમ ગણધરે ભગવંતને પ્રશ્ન કર્યો કે, “હે ભગવંત! આ કુણલાનગરી મુનિના શાપથી જળવડે તણાઈ જશે” એમ લકવાયકા સંભળાય છે, તે આપ કહે કે, આ પ્રસંગ કેવી રીતે ઉત્પન્ન થશે ? ભગવંતે કહ્યું કે, “હે દેવાનુપ્રિય ! તે હકીકત સાંભળો– કેઈક વખતે ચેમાસાના નજીકના કાળસમયે “કરિષણ, અને કટુક નામના બે અનિઓ ચાતુર્માસ રહેવા માટે આ નગરીમાં આવ્યા. નગરના જળ વહેતા પ્રદેશમાં પોતાની વસતિ નકકી કરીને બંને મુનિઓ ત્યાં રહેલા હતા. નગરીની અંદર રહેલા અમને વર્ષાજળને ઉપદ્રવ ન થાય એમ ચિંતવીને “નગર બહાર વરસાદની જરૂર છે, અંદર વરસાદની શી જરૂર છે ? – એમ વિચારીને નગરની અંદર પડતા વરસાદને થંભાળે. નજીક રહેલા કેઈક તેમના ભકિતવાળા દેવે તે વાત માન્ય કરી. એમ દિવસ પસાર થઈ રહ્યા હતાં. જ્યારે નગરીની બહાર વરસાદ વરસતે હતા, ત્યારે લોકો બોલવા લાગ્યા કે, નગરીમાં વરસાદ શાથી નથી આવતો? નક્કી નગરીમાં કઈ મહાપાપ કરનારો રહે છે, નહિતર વરસાદ નગરીમાં કેમ જળ ન વરસાવે ? આ સમયે કઈક બ્રાહ્મણે કહ્યું કે, “આ નગરના જળાશય પાસે દ્વારભાગમાં જે તાંબર ષિઓ વસેલા છે, જે તેમને નગરીમાંથી નિવસિત કરી બહાર કાઢી મૂકવામાં આવે, તે નગરીમાં વરસાદ પડશે.” એમ કહ્યું. એટલે તે બ્રાહ્મણની સાથે સમગ્ર નગરલેક આવ્યા. ઢેફાં વગેરેના પ્રહારથી ઉપદ્રવ કરીને ઉપસર્ગ કરવા લાગ્યા. તે ઉપદ્રવથી અત્યંત કંપતા, પરેશાન થતા મનમાં પ્રચંડ કપ પામતા મુનિએ બહાર નીકળવા લાગ્યા. બહાર નીકળતાં તેમણે કહ્યું કે – હે દેવ ! આ કુણલા નગરીમાં પંદર દિવસ સુધી મુશલ પ્રમાણ સ્થૂલ ધારાથી વરસાદ વરસાવ, જેવી રીતે રાત્રે, તેવી જ રીતે દિવસે પણ તેવી જ માટી ધારાથી જળ વરસાવ' એમ કહેતાં જ નજીકના કેઈક ભક્ત દેવતાએ તે પ્રમાણે જળ વરસાવ્યું. કેવી રીતે?— જળવાળા મેઘના પ્રચંડ ઉત્પન થતા ગરવના કારણે દે અને મનુષ્યોનાં મજબૂત હૃદયનાં બંધને સાથે જાણે ગગન ફુટતું હોય. સજળ મેઘ અને પવન પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થતા ગરવના અવાજે કરતો, જાણે રેષાયમાન થઈને હોય તેમ શૂલધારાથી વરસતા વરસાદ મોટો નગર-વિનાશ સર્જતે હતે. ઉપરા ઉપરી ચાલુ રહેતી ચપળ ચમકતી ભયંકર રીતે વૃદ્ધિ પામતી કાંતિવાળી વિજળી ભુવનને જાણે બાળીને ભસ્મ કરવા માટે ન હોય તેમ ચમકવા લાગી. બિલકુલ અટકયા વગર સતત સ્થિર સ્થૂલ ધારાના પડવાથી ગર્જારવ કરેલ ભૂમિપટને જાણે ફાડી નાખતા કેમ ન હોય ? તે સમયે ચારે બાજુ એકદમ ઉત્પન્ન થએલા સખત એકધારા વરસવાના કારણે જળ-ધારાથી ઘવાએલા દેડકાએ મરછ પામવા લાગ્યા. કમળ સરોવરમાં વૃદ્ધિ પામતા જળથી ખરી પડેલા પત્રપુટવાળા, કંઈક બૂડી જવાના ભયથી ઉડી જતા ભ્રમરસમૂહવાળાં કમલવને ઉપર જળપ્રવાહ ફરી વળે. જળધારા પડવાથી હણુએલા કમલપત્રના કેસરાવાળા અને વર્ષો જળથી ભીંજાએલા ઢીલા પડીને લબડી પડતા મારપીછના કલાપના ભારવાળાં મોરકુલે Page #477 -------------------------------------------------------------------------- ________________ ચપન્ન મહાપુરુષનાં ચરિત જૂરવા લાગ્યાં. આ પ્રમાણે અતિપ્રમાણુ વરસાદ પડવાથી ક્ષણવારમાં મહીતલના પ્રદેશો જળબંબાકાર થઈ ગયા. નગરી એકદમ રોકાઈ ગએલા પ્રવેશ-નિર્ગમ માર્ગવાળી થઈ ગઈ આ પ્રમાણે નીચાણ કે ઉંચાણના ભૂમિહલના પ્રદેશને વિચાર કર્યા વગર વરસાદ ખૂબ વરસવા લાગે. નજર સમક્ષ જ ગાય, ભેંસ વગેરે જાનવર, મહેલે અને મકાનની શ્રેણી અને લેકવાળી આખી નગરી જળમાં એવી ડૂબી ગઈ કે, પાણી સિવાય સર્વ દેખાતું બંધ થયું. તે બંને મુનિઓ તે કાળે કરેલા તીવ્ર કષાયના પ્રતાપે કોલ કરીને નીચે સાતમી નરકપૃથ્વીમાં નારકપણે ઉત્પન્ન થયા. માટે આ ક્રોધ પ્રતિકાર ન કરી શકાય તે શત્રુ, ઔષધ વગરને વ્યાધિ, ઇંધણ વગરને અગ્નિ, કારણ વગરનું મૃત્યુ છે. જે કારણ માટે દેખે કે – “હદયમાં પ્રચંડ ઉત્પન્ન થતા તીવ્ર સંતાપવાળો જ્યારે કોધવાળે થાય છે, ત્યારે રૌદ્રધ્યાન પામેલા ચિત્તવાળે તે પ્રથમ પિતાને જ બાળનારે થાય છે. વળી રૌદ્રધ્યાનથી નરકગતિના કારણભૂત કર્મ ઉપાર્જન કરે છે, માટે નરકના દુઃખથી ભય પામનારાએ ક્રોધશત્રુથી સાવધાની પૂર્વક ડરતા રહેવું. ઉત્પન્ન થએલે કોધાગ્નિ પ્રથમ પિતાના આશ્રયને બાળશે. ઘસાયા વગરના અરણિકાષ્ઠને અગ્નિ કાષ્ઠસમૂડને બાળી શકે ખરો ! તેથી ધર્મથી ભ્રષ્ટ થવાના ભયવાળા મહર્ષિઓ આકોશ, તાડન, તર્જન, અપમાન કરનાર કેઈ ઉપર પણ પિતાના પ્રાણના સંદેહમાં પણ કોઈ કરતા નથી, બલકે તેઓને ખમાવે છે, ક્રોધ કરનાર પામર આત્માના વિષયમાં મહર્ષિઓ ભાવદયા ચિંતવતા એમ વિચારે છે કે, અજ્ઞાની બિચારો કાધ કરીને અધમગતિમાં ગમન કરનાર થશે. “મારી ખાતર આ મહાક્રોધ કરીને અશુભકર્મ ઉપાર્જન કરે છે.' એમ પિતાના અપરાધથી ભય પામ્યાની જેમ તે મહર્ષિએ લજજા પામે છે. અપકાર કરનાર વેરી છે તે માત્ર એક જન્મ પૂરતે થાય છે. પરંતુ ધ બંને ભવમાં અપકાર કરનાર થાય છે. જેમ ક્રોધ, તે જ પ્રમાણે બીજા પણ દુર્જય કષાયે આત્માના પરમ શત્રુઓ છે, માટે તેના વિપક્ષભૂત ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષથી મુનિએ તેઓને જિતવા જોઈએ. જે તે કષાયોને જિતવામાં ન આવે અને પ્રમાદથી વૃદ્ધિ પામે તે વૈરિસમૂહની જેમ નિર્દય અપકારી થાય છે. નિર્મળ સંયમ લાંબા સમય સુધી પાળીને જે શુભકર્મ ઉપાર્જન કર્યું હોય, તેને ક્રોધરૂપી અગ્નિ એકક્ષણમાં રૂના ઢગલાની જેમ બાળીને ભસ્મ કરી નાખે છે. સંસારની અંદર રહેલા સમગ્ર પ્રાણીઓને આ કષાયે નક્કી દુઃખ પમાડનારા છે. વૃદ્ધિ પામેલા વિકારવાળા હાથીની જેમ સર્વને અંધ કરનાર અથવા ભાન ભૂલાવનાર થાય છે. આ કષાયે આત્માનું સ્વસ્વરૂપ હરણ કરાવીને તેમ જ વિકૃત સ્વરૂપ ધારણ કરાવીને મંત્રથી જેમ પરાધીન બનાવે તેમ અવળે માગે ખેંચી જાય છે. કષાય-સહિત નીચે જાય છે અને કષાયરહિત ઉંચે જાય છે–આ સમજીને વીરપુરુષો કષાયમૂડને ત્યાગ કરે છે. આ પ્રમાણે તે બંને મુનિઓના સંયમ–ઉદ્યમ યોગ સર્વથા નિષ્ફળ ગયો અને ક્રોધના દોષથી નરકમાં પતન થયું. માટે નરક-પતન થવાના ભયવાળા બુદ્ધિશાળી આત્માએ હંમેશાં કષાના વિપાકે વિચારીને કોધવાળાં વચનને ત્યાગ કરે.” Page #478 -------------------------------------------------------------------------- ________________ (૨૮) શ્રીવર્ધમાન સ્વામીનું નિર્વાણ ૪૬૧ [૨૮] શ્રીવદ્ધિમાન સ્વામીનું નિર્વાણ - હવે જગદ્ગુરુ ભગવંત પોતાનો નિર્વાણ–સમય જાણુને નાશ પામેલા પાપ-સમૂહવાળી પાપ” નામની નગરીએ પહોંચ્યા. ગૌતમ સ્વામીને ઉદ્દેશીને પ્રભુએ ચિંતવ્યું કે-“આ ગૌતમ મારા ઉપર અત્યંત નેડ મોહિત મતિવાળા છે, ક્ષણવાર પણ મારા વિરહને ઈચ્છતા નથી અને તે કારણે તેને કેવલજ્ઞાન પ્રગટ થતું નથી”—એમ ક૯૫ના કરીને ગૌતમ સ્વામીને કહ્યું, કેહે દેવાનુપ્રિય ! દેવશર્મા નામને બ્રાહ્મણ તમને દેખીને પ્રતિબંધ પામશે, તે તેને પ્રતિબોધ કરવા માટે તમારે જવું.” ગણધર ભગવંતે પણ ‘આપની આજ્ઞા પ્રમાણે “ઈચ્છા કરૂં છું—એમ કહીને તેની પાસે જવા પ્રયાણ કર્યું. ધૂસરાપ્રમાણ ભૂમિ પર દષ્ટિથી નજર કરતા– અર્થાત્ ઈસમિતિ પાળતા તે પ્રયાણ કરતા હતા. ગૌતમ સ્વામી ગયા પછી બાકી રહેલાં કર્મોને ક્ષય કરવા માટે પ્રભુએ ગક્રિયામાં પ્રવેશ કર્યો. જેમણે ગક્રિયારૂપી અગ્નિમાં સમગ્ર કર્મઈપનો બાળી નાખ્યાં. એવા ભગવંત કાર્તિકવદિ અમાવાસ્યાની રાત્રિએ પાછલા પહોરમાં, સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે ત્યારે અસ્થિર દેડને ત્યાગ કરીને વેદનીય, નામ, ગોત્ર અને કંઈક બાકી રહેલ આયુષ્ય કર્મને સર્વથા ક્ષય કરીને, યુવાનવયમાં વિષય-વિલાસને ત્યાગ કરીને, સંયમની આરાધના કરીને, સમગ્ર ક્રિયા-કલાપ જાણીને, ગ્રીષ્મકાળમાં અતિતીવ્ર સૂર્યકિરણની આતાપના લઈને, વર્ષાકાળમાં સૂક્રમ જંતુ-સમૂહના રક્ષણ માટે અંગોપાંગ સંકોચીને, શિયાળાની રાત્રિઓમાં હિમામય ઠંડા પવનના સ્પર્શથી શેષલ શરીરવાળા, છ, અડૂમ, અર્ધમાસ, માસ આદિ તપિવિધાન જે નિર્વાણપદ મેળવવાને માટે યતિઓ કરે છે, તે કરીને, નિરુપદ્રવ શાશ્વત ઉપમા વગરના સુખવાળું નિર્વાણ-સુખ ચરમ તીર્થંકર મહાવીર પ્રભુ પામ્યા. ત્રિભુવનના અદ્વિતીય બંધુભૂત વિર પરમાત્મા નિર્વાણ પામે છતે ચારે બાજુ ચલાયમાન થએલા આસનવાળા ઈન્દ્ર મહારાજાઓ આવ્યા. પૃથ્વીતલને ભાલતલને સ્પર્શ થાય, તેવી રીતે ભગવંતના ચરણમાં નમન કરીને સર્વાદરથી પ્રભુને નિર્વાણ-મહોત્સવ કરવા લાગ્યા. ઉલ્લસિત થએલા તેષવાળા તે દેવે પ્રભુના શરીરને ગ્રહણ કરીને નિર્મળ મણિમય સિંહાસનની પીઠિકા ઉપર સ્થાપન કરીને ગશીર્ષ ચંદનની પ્રચંડ ગંધ અને સુગંધી પદાર્થોથી મિશ્રિત ક્ષીરસમુદ્રના જળથી પ્રયત્ન અને આદર પૂર્વક ડૂબતા જેના ઉદ્ધાર કરવા માટે જ હોય, તેમ સ્નાન કરાવવા લાગ્યા. શેલારસ, ઘનસાર (કપૂર) આદિ ઉત્તમ સુગંધી પદાર્થોને (દશાંગ ધૂપ) મેળાપ કરી પ્રચંડ સુગંધમય તેમજ કૃષ્ણાગરુ, કુંટુરુકક આદિના ધૂપથી અંધકારવાળી દિશાઓને કરીને વળી વિકસિત તાજાં સરસ કલ્પવૃક્ષનાં પુષ્પોની માળાથી ભગવંતના મસ્તક અને ઉત્સગને સદરથી મનહર શોભાયમાન બનાવતા હતા. આ પ્રમાણે હૃદયમાં પ્રસાર પામતા ભક્તિ અને સદભાવપૂર્ણ આદરથી દેવતાઓએ સમગ્ર દ્વિથી ભગવંતના શરીરના મજજનાદિક કાર્ય કરીને વાજિંત્રો વગાડયાં. કેવાં ?–દેવાંગનાઓ, કિન્નરીઓ, ગંધર્વ-વિદ્યાધરની સુંદરીઓએ સાથે ગાએલ ગીતના કે લાહલમય, હાથ અફાળીને વગાડાતા મોટા પડદે, ગંભીર સ્વરવાળી દુંદુભિ મોટા શબ્દ કરતી ભેરી, પ્રચંડ શબ્દવાળાં મૃદંગ આદિ વાજિંત્રોના શબ્દો પ્રસરવા થી સંક્ષોભ પામેલા સમગ્ર જીના કાનેના પિલાણે પૂરાઈ ગએલા છે, Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત ઘૂમીને રાસ લેતા, તાળી પાડતા એકી સાથે ગાયન કરતા, કુતૂહલ ઉત્પન્ન કરતા દેએ વાજિંત્રો વગાડ્યાં. ત્યાર પછી અપ્સરાઓએ સુંદર નૃત્ય કર્યું. તે કેવું હતું ?–રસસમૂહવાળું, લયને અનુસરતું, વિકસિત થતા હાવભાવવાળું, સર્વને દર્શન કરાવનારું, ચારે બાજુ વસંતકાળ સરખું મહર, પ્રશસ્ત હસ્તની ભાવાળું, વિવિધ પ્રકારના હાવભાવવાળું, અંગમરોડવાળું, ઉછળતા હારવાળું, રણકાર કરતા નૂપુર--સમૂહવાળું, શબ્દ કરતી ઘુઘરીયુક્ત કંદરની શેભાવાળું, શાસ્ત્રાનુસારી લયવાળું, અનેક ભંગથી શેભિત, ગીતના પદના અનુસારે લંબાવાતું, સરખી ગતિવાળું, વિલંબયુક્ત, સ્વાભાવિક ભાવાળું નૃત્ય દેવાંગના-અપ્સરાઓએ કર્યું. આ પ્રમાણે ભગવંતના શરીર-સ્થાન પાસે નાટવિધિ કરીને ભૂમિ સાથે સ્પર્શ કરતી મુગુટમાળાવાળા દેવે પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા કેવી રીતે ?— સમગ્ર અમેને વિનાશ કરનાર, નિર્મલ કેવલજ્ઞાનની પ્રભાથી યથાર્થ સત્ય ધર્મ પ્રકાશિત કરનાર ! હે પ્રભુ ! આપને જય થાઓ. સુંદર સંયમમાં કરેલા પરાક્રમથી કમને નાશ કરનાર ! ધર્મને સુંદર રીતે બતાવનાર હે જિનદેવ ! તમને પ્રણામ કરું છું. હે ભગવંત ! આપ તપ કરે છે, તે પણ જગતના કલ્યાણ માટે, ધન, કુટુંબ, રાજ્યાદિકના સંગને ત્યાગ, તે પણ લેકના હિત માટે, આપે પિતાનાં કર્મને ક્ષય કરી નિરુપદ્રવ શાશ્વત અને અનુત્તર સ્થાન પ્રાપ્ત કર્યું છે. હે જિનેન્દ્ર ! આપે તૈક્ષ-સુખ મેળવવાની માર્ગ બતાવ્યો, મેક્ષથી પ્રતિકૂળ અને દુર્ગતિ આપનાર પાપમાર્ગને નાશ કરનાર ભવના ભયથી મૂઢતા પામેલા આત્માઓને પ્રતિબોધ કરનાર હે સુંદર દેહવાળા ! આપને નમન કરીએ છીએ.” –એમ સ્તુતિ કરીને ઈન્દ્ર મહારાજાએ ભક્તિથી ત્રણ પ્રદક્ષિણ કરીને આદર-પૂર્વક જિનેશ્વરના ગુણોનાં કીર્તન કરતા પિતાના સ્થાનમાં ગયા. આ પ્રમાણે દેવસમુદાયની પ્રભા સરખા ઉદ્યોતવાળા પૃથ્વીમંડલને તે દિવસે દેખીને લોકેએ પણ “દીપોત્સવ” પ્રવર્તાવ્યું, જે અત્યારે પણ “દીવાળી પર્વ' તરીકે પ્રસિદ્ધિ પામેલ છે. [૨૯] ગૌતમ ગણધરને કેવલજ્ઞાન અને ટેક્ષ-પ્રાપ્તિ આ બાજુ ગૌતમસ્વામી દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ પમાડીને, શ્રમણવેષ આપીને પાછા વળતાં ભગવંતને નિર્વાણગમન-મહોત્સવ લેકમુખેથી સાંભળીને ચિંતવવા લાગ્યા કે “જુઓ, પિતાને નિર્વાણગમન સમય નજીક છે એમ જાણવા છતાં મને તે વાત જણાવ્યા વગર દેવશર્માને બાનાથી ભગવાને દૂર એકલી દીધે, તે દેવશમાં ઉપર કરુણા ઉત્પન્ન થઈ, પરંતુ લાંબા કાળના પરિચિત ગુણાનુરાગી અન શરણ એવા મારા ઉપર દયા ન આવી ! તે દેખે. જે કારણે લાંબા કાળનું પરિચિતપણું ઉવેખીને, અનન્ય ભકિતની અવગણના કરીને, ગુણગણનું અનુરાગીપણું નહીં ગણકારીને, અનન્ય શરણને અસ્વીકાર કરીને, જાણે પહેલાં દેખે જ નથી અથવા તો અપરિચિત હોય, તેમ અતિનિષ્કરુણની જેમ મને એકલે, નાથ વગરને, અશરણુ મૂકીને, મારે ત્યાગ કરીને પોતે એકલાએ જ પરમપદ Page #480 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ ગણધરને કેવલજ્ઞાન, નિર્વાણ ४१३ પ્રાપ્ત કર્યું. મારું વિપરીત સ્વરૂપ કેવું છે કે, નેહ વગરના તેમના વિશે ને થાય છે, વાત્સલ્ય વગરના હોવા છતાં તેમના ઉપર વાત્સલ્ય થાય છે. દાક્ષિણ્ય વગરના પ્રભુ ઉપર પણ મને દાક્ષિણ્ય થાય છે અને આજે પણ મારા હૃદયમાં તેમના સ્નેહ-બંધને અતિશય સંતાપ કરાવે છે. ખરેખર નેહ-બંધન એ દોરડા વગરનું કેઈક વિશેષ બંધન છે, બેડી વગરનું કેદખાનું છે, સાંકળ બાંધ્યા વગરને હેડ-જેલ પ્રવેશ છે. કાષ્ઠ વગરનું પાંજરું છે, જેથી નેહાધીન આત્મા વિવેકવાળો હોય, તે પણ નિર્વિવેકવાળે, સમર્થ હોવા છતાં સામર્થ્ય વગરને, પંડિત પણ મૂર્ખ બનીને પિતાના કાર્યમાં મુંઝાય છે, કુશલ કાર્ય કરવાનું ચૂકી જાય છે. અથવા લોકોમાં આ કહેવત ઘણી પ્રસિદ્ધ છે કે- “વિપરીત મુખવાળા વિશે વળગવા જનાર આ લોક અને પરલોક બંનેથી ચૂકી જાય છે, માટે હે હદય! તું ફેગટ નેહ છોડી દે. જે નેહ કરે તેની સાથે સ્નેહ કર જોઈએ તે વિષયમાં સમજવાનું કે, આ પ્રસિદ્ધ કહેવતને આટલો ટૂંકે પ્રત્યુત્તર બસ છે કે, શૂન્ય ઘરમાં દીપકનું દાન કયા લાભને કરનાર થાય ? અર્થાત્ નિઃસ્નેહી સાથે સ્નેહ કરવાથી કશે લાભ થતો નથી. હે હૃદય! તું બની રહેલ છે, તે ભલે બળ, બહાર નીકળે છે, તે ભલે બહાર નીકળ. જો તું સદા માટે ભાંગી-કુટી જાય છે, તે ભલે ભાંગી-ફુટી જા, તે પણ ત્રિલોકનાથે તને બાકી રાખ્યું છે. - ત્યાર પછી હદયમાં ઉલ્લાસ પામતા વિરહના સંતાપાગ્નિવાળા ગૌતમ સ્વામી ફરી ચિંતવવા લાગ્યા કે, જુઓ ! આ પ્રભુએ મારી ભક્તિ તરફ ઉપેક્ષા કરી, તેથી કરીને તેમની સાથે અહીં કે જન્માંતરમાં હવે સ્નેહ નહીં કરીશ. કેમ કે, આ નેહ સમજુ આત્માને પણ દઢ બંધનરૂપ થાય છે, વિવેકીને પણ કુશલકર્મના ઉદ્યમમાં દઢ વિદનભૂત થાય છે. સ્નેહના કારણે પ્રાણીઓને કર્મસમૂહની એવી ઉત્પત્તિ થાય છે કે, મહા દુઃખસમૂહવાળી નરકાદિક ગતિમાં ગમને કરવું પડે છે. પ્રાણીઓને સર્વ જગ્યા પર રાગથી ગાઢ નેહ થાય છે અને અને તે જ રાગ છે અને જ્યાં રાગ છે, ત્યાં ઠેષ પણ હોય છે. આ રાગ અને દ્વેષ બંને સંસારરૂપી કૂવામાં પડવાનાં કારણે છે, પરંતુ ભગવંતે કહેલું છે કે, આ રાગ-દ્વેષનું સામર્થ્ય નિવારણ કરનારને મોક્ષ દૂર નથી. બીજી વાત એ પણ લક્ષ્યમાં રાખવાની છે કે, દ્વેષ કરતાં પણ રાગ વધારે નુકસાનકારક કહે છે. કારણ કે, ગુરુ ઉપર કરેલે રાગ પ્રતિબંધ-મમત્વના કારણભૂત થાય છે, મોક્ષ રેકનાર થાય છે, તે જેવી રીતે ભગવંતને મારા ઉપર નિનેહતા હતી, તેમ હવે હું પણ ભગવંતના ઉપર નેહરાગ વગરને થયે છું. આમ ભાવના ભાવતા, છેદાઈ ગએલા નેહ–બંધનના ગુણવાળા, વૃદ્ધિ પામતા સંવેગના વેગવાળા શુકલધ્યાનાગ્નિથી બાળી નાખેલ કમેંધનવાળા ગૌતમ સ્વામીને ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ આદિના સમગ્ર ભાવેને જણાવનાર કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી ભવ્ય જીને પ્રતિબંધ કરીને પિતાનું આયુષ્ય પાલન કરીને બાકીને કમલેપથી મુકત થઈમેક્ષસ્થાન પ્રાપ્ત કર્યું. ગૌતમ ગણધરનું નિર્વાણ અનેક લાખ ગુણયુકત શ્રીવર્ધમાન ભગવંતનું આ ચરિત્ર ભવ્ય જીના કલિકાલના કર્મ-કમને દૂર કરે. શ્રીમહાપુરુષચરિતમાં વિમાનસ્વામીનું ચરિત્ર સમાપ્ત થયું. [૫૪] Page #481 -------------------------------------------------------------------------- ________________ ચરિત્રકાર–પ્રશસ્તિ શ્રીશ્રુતદેવતાના ચરણકમળની કાંતિની શૈાભાના પ્રભાવ વડે-સરસ્વતી દેવીની કૃપાથી આ ચેાપન્ન મહાપુરુષોનાં ચરિત્રો મેં અહીં સમાપ્ત કર્યો. જ્યેાના-સરખા ઉજ્જવલ યશથી નિમ ળ થએલા નિવ્રુતિ કુલ’- રૂપ આકાશમાં રહેલા ચદ્ર સરખા આહ્લાદક એવા શ્રી માનદેવસૂરિ થયા, તેમના ‘શીલાચા’નામના શિષ્યે સમગ્ર લેકને પ્રતિબંધ કરવા માટે પ્રગટ સ્પષ્ટા વાળુ સુપ્રસિદ્ધ ચરિત પ્રાકૃતભાષામાં રચ્યું, અહીં મારા કે લેખકના પ્રમાદકારણે લક્ષણ-વ્યાકરણ, અક્ષર, છંદ વિષયક સ્ખલના થઈ હાય, તેની પડિતવગે ક્ષમા આપવી. આ પ્રમાણે ચોપન્ન મહાપુરુષાનાં ચરિત્રો સમાપ્ત થયાં. જે ભવ્યાત્મા એકાગ્ર મનથી આ ચોપન મહાપુરુષોનાં ચરિતનું કીન શ્રવણુ કરશે, તે વિશાળ મુક્તિસુખને પામનાર થશે. -આ વિષયમાં સંદેહ ન રાખવા. અનુષ્ટુપ્ છ ંદ-પ્રમાણ ૧૧૮૦૦ લેાકપ્રમાણુ મૂળગ્રંથ. શ્રીશીલાચાયે રચેલ પ્રાકૃત ચેાપન્ન મહાપુરુષોના ચરિતમાં [૫૪મા] શ્રીવદ્ધ માનસ્વામિચરિત્રના ગૂર્જાનુવાદ આ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીના પટ્ટધર આ.શ્રીહેમસાગરસૂરિએ પૂર્ણ કર્યાં. સં. ૨૦૨૫ માશુદ્ધિ ૫, બુધવાર-- તા. ૨૨-૧-૬૯ શ્રીગોડીજી પાર્શ્વનાથ જૈન દેહરાસર, પાયધુની, મુંબઈ-૩. Page #482 -------------------------------------------------------------------------- ________________ અનુવાદક–પ્રશસ્તિ સુંદર સૌરાષ્ટ્ર દેશે શોભાયમાન સિદ્ધગિરિ-સાંનિધ્યે શત્રુ પી નદીતીરે જીરા ગામ (જીરારોડ) નિવાસી દોશી દેવચંદ પુરુષોત્તમ અને સદ્ધર્મ-શીલશાલિની ઝમકબેન દેવચંદના અનુક્રમે હીરાચંદ, ધનજીભાઈ તથા અમરચંદ નામના ત્રણ સુપુત્રો અને વિજકોર, સમરત, હીરાબેન અને પ્રભાવતી નામની ચાર પુત્રીઓ હતી. પિતાનાં બાળકને શહેરમાં વ્યાવહારિક સાથે ધાર્મિક શિક્ષણ મળે અને દેવ-ગુરુને સમાગમ શહેરમાં સહેલાઈથી મળી શકે–તેમ ધારી પિતાજીએ સંવત્ ૧૯૬ના વૈશાખ મહિને સર્વ કુટુંબને સૂરતમાં લાવ્યું અને બાળકને વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ આપવા સાથે ધાર્મિક સંસ્કાર આપ્યા. પ. પૂ. આગદ્ધારક શ્રીઆનંદસાગર સૂરીશ્વરજી મહારાજના સમાગમથી આખું કુટુંબ વિશેષ ધર્માનુરાગી બની ગયું. દરમ્યાન દેવચંદભાઈ અને ઝમકબેન ઉપધાન તપ, નવપદ એળી, નિરંતર ગુરુભકિત, સુપત્રદાન, વ્યાખ્યાન-શ્રવણ, પૌષધ, પ્રતિક્રમણાદિ શ્રાવકેચિત સર્વ ધર્મકરણમાં તત્પર રહેતા હતા. દરમ્યાન સં. ૧૯૮૧ ની સાલમાં દેવચંદભાઈને દીક્ષાના મનોરથ થવાથી પ. પૂ. આગમદ્ધારક સૂરીશ્વરજી પાસે સકુટુંબ અજીમગંજ, મુશદાબાદ જઈ તેમના શુભ હસ્તે ઘણું જ આડંબર અને ત્યાંના ધનપતિ, ધર્મિષ્ઠ, સાધર્મિક ભક્તિ-પરાયણ, ધર્માનુરાગી બાબુ-શ્રાવકેના પૂર્ણ ઉત્સાહ સાથે દીક્ષા અંગીકાર કરી અને મુનિ શ્રીદેવસાગરજી મહારાજ એવું નામ સ્થાપન કર્યું. તે સમયે માતાજીએ અને મેં કેટલાક વ્રત-નિયમ અંગીકાર કર્યા અને સંમેતશિખરજી તીર્થ અને નગરીઓની યાત્રાઓ કરી. ચેડાં વર્ષ પછી સદગુરુ-સમાગમ ચેગે કાયમી બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું. મુંબઈમાં રહી ખેતીને વ્યવસાય કરવા સાથે નિરંતર સામાયિક, ધાર્મિક-વાંચન, પૂજા, પ્રતિક્રમણ, વદ્ધમાનતપની આરાધના ઈત્યાદિકમાં સમય પસાર થતા હતા. કુટુંબની જવાબદારી મારી હોવાથી કુટુંબને ભાર ઉઠાવનાર ના ભાઈ તૈયાર ન થાય ત્યાં સુધી માતાજી દીક્ષાની રજા ન આપતાં હોવાથી થોડે સમય રોકાવું પડ્યું. પરંતુ આયુષ્યની ચંચળતા લાગવાથી કઈ પ્રકારે માતાજીને અને સ્વજનોને સમજાવી સંવત ૧૯૮૪ના વૈશાખ શુકલ એકાદશી-શાસન સ્થાપનાના શુભ દિવસે અમદાવાદમાં હઠીભાઈ શેઠની વાડીના દેરાસરજીના ચોકમાં ચતુર્વિધ શ્રીસંઘ, સ્વજન-કુટુંબીવર્ગની પૂર્ણ હાજરીમાં પ. પૂ. આગમેદ્ધારક શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજના શુભહસ્તે મેં (હીરાચંદે) અને લઘુબંધુ અમરચંદે દીક્ષા અંગીકાર કરી અને મુનિ શ્રીહેમસાગરજી મ. અને મુનિ શ્રી અમરેન્દ્રસાગરજી મ. નામ સ્થાપન કર્યા. કેટલાક સમય પછી વિજકરબેને અને હીરાબેને પણ દીક્ષા અંગીકાર કરી, જેમનાં સાધ્વી શ્રીદિનેશ્રીજી અને હર્ષલતાશ્રીજી નામ સ્થાપન કરવામાં આવ્યાં. સતત ગુરુકુલવાસમાં રહી અનુક્રમે ગ્રહણ–આસેવન-શિક્ષા, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ન્યાય, આગમાદિ શાસ્ત્રનું યથાશક્તિ અધ્યયન કર્યું. સં. ૧૯૯૯ કપડવંજના ચાતુર્માસમાં ૫. પૂ. આગમ દ્વારકશ્રીને શુભહસ્તે તેમના દબાણથી શ્રીભગવતી સૂત્રના ગદ્વહન કર્યા. આસો Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ અનુવાદક-પ્રશસ્તિ વદિ ૨ અને ૩ ના દિવસે આગમાદ્ધારકશ્રીજીના શુભહસ્તે અનુક્રમે ગણી અને પંન્યાસ–પદવીઓ થઈ. સ. ૨૦૦૭ ની સાલમાં સુરત નગરે પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યાં મહારાજ શ્રીમાણિકચસાગરસૂરિજીના વરદ હસ્તે અનિચ્છાએ શ્રીસંઘના આગ્રહને વશ બની આચાર્ય પદ સ્વીકારવું પડ્યુ. અને સૂરિમંત્રની પાંચે પીઠનું વિધિપૂર્વક આરાધન કર્યું. પ. પૂ. આગમેદ્ધારકશ્રીના આગમવિષયગભિત પ્રવચનો શ્રવણ કરવાના વ્યસનને અ’ગે મેાક્ષમાગ તરફ પ્રીતિ પ્રગટી. પરમકૃપાળુ ગુરુજી મહારાજ સમયે સમયે ખોલાવી વિશેષાવશ્યકભાષ્ય-ટીકા, દશવૈકાલિક સૂત્ર, તત્ત્વાર્થ સૂત્ર, લલિતવિસ્તરા, પોંચાશક, આચારાંગસૂત્ર, સ્થાનાંગસૂત્ર આદિની વાચનાએ પણ આપતા હતા. વ્યાખ્યાન-શ્રવણ-સમયે લખવાની વરાના કારણે આગમાદ્ધારકશ્રીનાં અનેક વ્યાખ્યાનાનાં અવતરણેા ઉતારી લીધાં હતાં. તેની પ્રેસકાપી કરાવી, સુધારી, અનેક વ્યાખ્યાન પુસ્તક છપાવ્યાં, તેમજ ‘સિદ્ધચક્ર' પાક્ષિકમાં પણ જે વ્યા ખ્યાના છપાયાં છે, તેમાંના મોટા ભાગ મારાં અવતરણાને છે. હાલમાં જ ‘આગમાદ્ધારકપ્રવચન-શ્રેણી’ નામનું પુસ્તક છપાઈ ગયુ છે. ગુરુમહારાજના કથનાનુસાર ઉપદેશમાલાની દોટ્ટી ટીકાની તાડપત્રીય પેથી પરથી પ્રેસકોપી કરાવી, કેટલીક બીજી પ્રતા સાથે મેળવી, યથાશકય પ્રયત્નપૂર્વક સંશાધન કરી સપાદન કરી. વળી દાક્ષિણ્યચિહ્ન ઉદ્યોતનસૂરિ-રચિત મહાચ પૂકાવ્ય (પ્રાકૃત) કુવલયમાલા-મહાકથાના, તથા ૧૪૪૪ ગ્રંથકાર આ. શ્રીહરિભદ્રસૂરિ-રચિત સમરાદિત્ય ચરિત્ર (પ્રાકૃત) કથાના પણુ સંપૂર્ણ ગુજરાતી અનુવાદ કરી સંપાદન કર્યાં, જે ગત વર્ષોંમાં પ્રસિદ્ધ થયા છે. ક. સ. શ્રી હેમચન્દ્રાચાયૅ –વિરચિત સ્વાપજ્ઞવિવરણ-સહિત યાગશાસ્ત્રના ગૂ રાનુવાદ સંપાદન કરી પ્રસિદ્ધ કર્યાં. હવે પછી મહાવીર ભગવન્તના નિર્વાણ પછી પ૩૦ મે વર્ષે આ. શ્રીવિમલસૂરિજીએ ૧૨૮ પ્રકરણ સ્વરૂપ પ્રાકૃત ભાષામાં પદ્યમય રચેલ પમચરિય-પદ્ધરિત અર્થાત્ જૈન મહારામાયણના અનુવાદ તૈયાર કયેર્યાં છે, તે ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે. આ. શ્રીશીલાચાય વિરચિત ચઉપ્ન્ન મહાપુરિસ-રિયના અનુવાદ કર્યાં, તે વાચકવૃન્દના કરકમલમાં સમપણુ કરી કૃતકૃત્યતા અનુભવવા આજે હું ધન્ય બન્યો છું. આ ચિરતને અનુવાદ કરી જે ક ંઈ કુશલ કપાર્જન થયું હોય, તેનાથી સર્વ જીવે મૈત્રી આદિ ભાવનાએ સહિત પ્રભુશાસનના અનુરાગી અને’-એ જ અન્તિમ અભિલાષા. શ્રી ગોડીજી જૈન ઉપાશ્રય પાયધુની મુંબઈ ૩ સં ૨૦૨૫, આસા શુદ્ધિ પ ગુરુ ૧૬-૧૦-૬૯ } આ. શ્રીહેમસાગરસૂરિ શીલાંક શ્રી શીલાચાર્ય રચિત પ્રાકૃત ચેાપન્ન મહાપુરુષાનાં ચિરતના ગૂ રાનુવાદ સંપૂર્ણ Page #484 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ પૃષ્ટ પંક્તિ ૩ ૧૬ ચિત્રા ૩૦ સાથે ૧૯ પિ ૫ પાષ ૧૨૭ અભાવથી તિ . લેવો સનકુમાર આયુષ્ય ૧૩૬ કથા ૧૨ ૨૭ પિતાની થાથા, ૨૬ થા, ૩૪ સાંક २८ શુદ્ધિ પત્રક અશુદ્ધ શુદ્ધ પૃષ્ટ પંક્તિ અશુદ્ધિ તદેવી શ્રતદેવી ૧૨૦ ૨૨ કુણું શક્તિહિના શક્તિહીન પ્રાધાસાર્થવાહ હોવા છતાં વિમલ વિમલ અજવાથી હોવા છતાં ૧૨૮ તિર્થશે. અભિગમ અધિગમ ૧૫ લેવું અસ્તિય આસ્તિક સનકુત્કાર કુલકમગત કુલકમાંગન ૧૪૫ આયુષ્ય કથાની સાધુના સાધુની ૧૪૮ २६ પિતના ધર્માનુષ્ઠાન ધર્માનુષ્ઠાન ૧૪૯ વાત્સ૮૫ વાત્સલ્ય ૧૫ર વસંતિલકા સાઠ ૧૫૮ ઉદેશીને મૂનિઓ મુનિઓ ૧૫૯ વિર્ય લાગી ૩૧ પરાડ્રમુખ ધત ससंतो પહોંચ્યા પહોંચ્યા ૧૫ ગળ ૧૮૧ ઝળહળલા સહસ્રાક્ષ સહસ્ત્રાક્ષ ગૌરવવાળે, ગૌરવવાળા એમકે એવેલા શીધ્ર શીદન દારિદ્ય વિરભદ્રનો ૧૦ પ્રય ભમાં વિતી દરીદ્ર ૨૧૩ વીરભદ્રને આઠ સાઠ મારું ભવનમાં ભવનમાં ૨૧૫ વિરભદ્રને અન્યથા અન્યથા દેલકુલની પુત્રમરની પુત્ર મરણના ૨૧૭ ૨૮ વિદ્યાવળથી પણે ૨૧૯ પ્રગરખાં ચાર ચરિત વંઢપણું ઘર ૨૩૪ ૧૭ બલવૃક્ષની દેવદેવ- ૨૩૭ ૯ રીતે લાગી વસંતતિલકા ઉદેશીને વિજય પરાક્ષુખ वसंतो ગાળ ઝળહળતા કૌશલ્ય ૬૪ ૨૦૪ વિશલ્ય એમ ૧૧ ૩૦ વેલા, વિરભદ્રને મને દારિય તમને ભવમાં ૨૧૦ ૧ s, ૯૭ ૩૦ ૧ ૨૧૬ જીવતી વીરભદ્રને મારા વીરભદ્રનો દેવકુલની વિદ્યાબલથી ખરાં પગ પંઢપણું બકુલવૃક્ષની શી રીતે પણું ૨૩ २७ ૧૧૬ ૧૨૦ ,, ૧ ૧૯ ૨૨ ધર Page #485 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ * જે ૧૯ 2 નિવૃત્તિ ડૂબતાને : ૦ في ربي ૦ ૦ પંક્તિ અશુદ્ધ શુદ્ધ પૃષ્ટ પંક્તિ અશુદ્ધિ વાસુદેવને વસુદેવને ૩૬૮ ચપન્ન ચેપને ૩૪ રત્નોવાળ રત્નોવાળી કેટલાય તે કેટલાયને २६८ ચક્રાયુદ્ધ ચક્રાયુધ , ૧૯ કેટલયાને ૨૭૭ ૧૭ વિવિધ વિવિધ ૩૭૫ ૧૨ ગેવાળે ગોવાળે ૨૮૦ બ્રહ્મદેવલોકમાં બ્રહ્મદેવલેકમાં ૩૭૬ ૮ કરવામાં કરવામાં ૨૮૫ कासभूमीए હિમમી ૩૭૭ ૧૯ પાખંડ પાખંડી ૧૩. થયેલી થયેલ ૩૮૨ ૧૯,૨૮ પુષ્પ મગરમરોના મગરમચ્છના ૩૮૯ સંગમ સંગમ ધરતીવાળા ધરતીવાળા ૩૯૫ નિવૃતિ ૨૧ ડૂબતાને ૩૨ યક્રવર્તીની ચક્રવતીની તિલકભૂતિ તિલકભૂત ૨૯૪ બ્રહ્યદત્ત બ્રહ્મદત્ત ૩૨ મદિરાન લાકડાના પુપાવતી પુછપવતી , ૩૩,૩૪ હવન કરવાનું ઘી અગ્નિ ૧૩ ૪૧૫ ૧. ગણરપદ ગણધરપદ ૨૯ ભાલે ભાલ ૩૧૨ ૧૫ વિભગવાળી વિભાગવાળી ૪૧૮ ૧૯ સંયમને સંયમને ૩૨૭ ૧૩ બળી વળી , ૨૩ ગ્રીમનુગ્રામ ગ્રામનુગ્રામ ૩૭૧ ૧ બ્રહ્મદત્તના બ્રહ્મદર ૪૨૧ ૧૩ ઊજજયિની ઉજજયની ના કરેલા ૪૨૨ ઉપાજન ઉપાર્જન દુરાચારણું દુરાચરણ ૪૨૩ ૨૩. રાજા રાજાએ નામનો નામની ૪૨૫ પછી પછી અભયકુમારે પૂર્વ દેહમાં પૂર્વ વિદેહમાં ४२८ પમનારી પામનારી ૨૯ લાંબા લાંબા ૪૨૯ લધુતામાં દેવાવાળા દેહવાળા પલ્વોના ૫લ્લાના વજાનાથે વજનાથે પ્રણયની પુણ્યની ૩૪૪ કુરરંગક કુરંગક ૪૩૨ ૩૪૫ ૨૨ અપશકુન અપશકુન ૪૪૩ પામલા પામેલા ૩૪૬ વજુનાભ વન્દ્રનાથ ४४७ ચડવાં માનસવાળો માનસવાળા પુંડરિક પુંડરીક ૩૫૨ કાંતિળાવા કાંતિવાળા ૪૫૦ ૨૫ પરમા પહોંચ્યા ૩ ૫૭ ૧ તપાસ ના પસ , ૩૩ મેળવ્યું મેળવ્યું ૩ ૫૯ ૨૭ તે તેમણે ૪૫૧ ૧ અઠાપદ અા પદ ૩૬૭ ૨ સાસરવસાને સ સારવાસને ૪૫૩ ૧ તપસો તાપસે સૂચના-મંત્ર-મશીન પર છપાતાં કેટલેક સ્થળે અનુવાર, માત્રા, રેફ ઉડી ગયેલ જણાય છે અને હસ્વ ઈકોર ખંડિત થયેલ જણાય છે, તે સુજ્ઞજને સુધારી વાંચશે–એવી આશા છે. ના ૨૩ લઘુતામાં ૪૩૦ ૪૩૧ ૧૦ ચડવા ૩૪૭ ૪૪૯ Page #486 -------------------------------------------------------------------------- ________________ २८ ૨૧ ૧૯૪ ૧૬ ૪૬ શ્રો આગમો દ્ધારક પ્રવચન શ્રેણીના પ્રથમ વિભાગમાં નીચે પ્રમાણે સુધારીને વાંચવું પત્ર પંક્તિ અશુદ્ધિ શુદ્ધિ ૮ બાદશાહે કહ્યું કે બીરબલે કહ્યું કે ૪૮ ૩૧ મનોરમા અભયા ૩,૫,૬. રાણી પુરોહિત પત્ની “કપિલા પુદ્ગલ જીવન જીવ જીવન ૧૫૮ ૫ હજાર પાંચ સો ૧૬૧ એકત ભટ્રી છે એક તેજસ ભઠ્ઠી છે. ૧૯૩ ખાજાની ખાજાના ભુક્કાની માલૂમ દુર્લભતા માલૂમ .. કે દેવપણું ન કે દેવમાં કુદેવપણું ન છે, ત્યાં બધે શૈત્ય છે. છે, પરંતુ ધૂમાભાવ ત્યાં બધે શૈત્ય છે. ૨૧૩ કાળ ચકકર પુલ પરાવર્તન ૨૨૩ જેના ઉમેદવાર મુકીભર જેના ઘણા ઉમેદવાર તેના સ્થાનકે મુઠીભર २२६ २७ બાળલીલા ઘર લીલા સરખી’ ‘બાલ લીલા ધૂલીધર સરખી ૨૩૪ ૨૮ અંતઃ કોટાકોટી સાગરોપમથી અપાર્થ પુગલપરાવર્તનથી હોય તો પહેલા માફક હોય તે પહેલા ક૯૫ની માફક રાજ્ય ગયા જૈન રાજ્ય રાજ્ય ગયા એમ બેલાયું પણ જૈન રાજ્ય ૨૪ નથી પરદેશીઓને નથી, છતાં પરદેશીઓને બરોબર પાળે છે. એ લોકે રાજી બરોબર પાળે છે. એ વાંચી જૈન લોકો રાજી થાય. ૨૮ તારી મા ને મારી માં તારી મા તે મારી મા ૩૧ રાજી થાય. તેથી એને રાજી થાય. તે મન્દિરાઃ પ્રવેશિકાના વામને પુન્ય શબ્દ હોય ત્યાં દરેક સ્થળે “પુણ્ય’ શબ્દ વાંચો. યોગશાસ્ત્ર ગૂર્જ રાનવાદના હેમચંદ્રાચાર્ય અને કુમારપાળના ફોટા નીચે ૧૯૪૬ના બદલે ૧૮૫૦ અને ૧૧૬ ના બદલે ૧૧૯૯ વાંચો. હેમચંદ્રાચાર્યને કાલધર્મ ૧૨૨૬ના બદલે ૧૨૨૯ વાંચો. ૨૪૪ २४९ ૨૦ મુંબઈ ચઉપન્ન મહાપુરુષ ચરિત ગુરાનુવાદ પ્રકાશનના સહાયક તથા ગાહકેની શુભ નામાવલિ મોતીશા શેઠ લાલબાગ જૈન ચેરીટીઝલ્ટ જ્ઞાનખાતુ મહેતા કુંવરજી છગનલાલ જૈન ડેરીવાળા સાયન ભૂલેશ્વર મુંબઈ ઝવેરી મોતીચંદ હીરાચંદ શ્રી પાટી જૈનસંઘ જ્ઞાનખાનું ઝવેરી કનુભાઈ સોભાગચંદ શ્રી પ્રિન્સેસ સ્ટ્રીટ જૈનસંધ , , નાનુભાઈ ખીમચંદ જાપાન શેઠ દેવકરણ મૂળજી જૈન દેરાસર , શ્રી ડુંગરી જૈન સંઘ મલાડ જ્ઞાનખાતુ મુંબઈ શ્રી કાંદીવલી જૈનસંઘ શ્રી નમિનાથ જૈન દેરાસર મુંબઈ શ્રી શાંતિનાથ જૈન દેરાસર , કેટ , શ્રી આદીશ્વર જૈન દેરાસર , પાયધુની , શેઠ ડાહ્યાભાઈ ઘેલાભાઈ (જૈન ઉપાશ્રય) પાલ ,, શેઠ શાતિલાલ ખેતશી જૈન ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ જૈન સંઘ જ્ઞાનખાતું માટુંગા , Page #487 -------------------------------------------------------------------------- ________________ ४७० મુંબઈ મુંબઈ વરલી , ઝવેરી અભેચંદ ગુલાબચંદ ચોપાટી મુંબઈ શ્રી સુપાર્શ્વનાથ દેરાસર જ્ઞાન ખાતુ વાલકેશ્વર , શ્રી સાયન જૈનસંધ શાહ ધરમદાસ ત્રીકમજી દામજી , વાલકેશ્વર , ઝવેરી સારાલાલ લખમીચંદ શાહ લખમીચંદ દુર્લભજી વાલકેશ્વર , જવાહરનગર જૈન સંઘ ગોરેગામ , શાહ કચરાભાઈ વિકમશી હ. સંતેક બેન , ઝવેરી નવલચંદ ખીમચંદ હ રમીકાન્ત બેફુટ કપાસી શાંતિલાલ ચુનીલાલ વાલકેશ્વર મુંબઈ શાહ નટવરલાલ જેઠાલાલ શાહ સેમચંદ પાનાચંદ હ. ભાણુભાઈ ખંભાત ઝવેરી ચીમનલાલ છગનલાલ હ. ફતેચંદ જાપાન અ. સૌ, મહાલક્ષ્મીબેન અમૃતલાલ નક કુ વાળા મહેતા ચીમનલાલ ખીમચંદ શાહ વિમલભાઈ ભોગીલાલ મલાડ મહેતા ઈશ્વરલાલ ગીરધરલાલ માટુંગા ઝવેરી મંગળચંદ સાકરચંદ મુંબઈ શાહ માણેકલાલ ચાંપશી બી. બી. ઈલેકટ્રીક એન્ડ એટ સ્ટોર્સ હ. છબીલભાઈ સ્વ. રા. બ. હીરાચંદ નેમચંદ ઝવેરી ટ્રસ્ટ હ. ઝવેરી તલકચંદ મંગળભાઈ ઝવેરી કેસરીચંદ બાલુભાઈ ખીમચંદ મલાડ , પ્રવીણચંદ જીવણચંદ મુંબઈ ઝવેરી જીવણચંદ લખમીચંદ ,, લીલીબેન ગુલાબચંદ નગીનચંદ ઉસ્તાદ , નિર્મલાબેન ભાગચંદ કલ્યાણચંદ ,, મેઘકુમાર પ્રવીણચંદ શાહ રમણીકલાલ લખમીચંદ વણથલી શ્રી ગોડીજી ઉપાયોની બહેને શ્રી નમિનાથ ઉપાશ્રયની બહેને હ. મયાકે બેન , શ્રી ગુજરાતી જૈનસંધ જ્ઞાનખાતું અંધેરી મોતીબેન કાંતીલાલ કપડવંજ શાહ સુંદરલાલ મૂળચંદ કાપડિયા ઝવેરી રસિકલાલ હીરાચંદ, , મોતીચંદ લલ્લુભાઈ હ. માણેકચંદ - ઝવેરચંદ બાલુભાઈ આર. મોહનલાલની ફાં શાહ છગનલાલજી છાગમલજી પાલરેચા દેશી અનુપચંદ પોપટલાલ જીરાવાલા શાહ જયંતિલાલ મોહનલાલ જામનગર શાહ ઉત્તમચંદ ચુનીલાલ સાયન શાહ શાંતિલાલ ઠાકરશી શાહ ઉમેદમલજી કપુરચંદજી ભાયખાલા શાહ હકમચંદ ગુલાબચંદ માટુંગા, કપાસી કાંતિલાલ મોહનલાલ સાયને શાહ રતિલાલ લાલચંદ ઘાટકોપર ઝવેરી બાબુલાલ કેશવલાલ માટુંગા શાહ રતિલાલ વલ્લભદાસ, પ્રભાબેન તારદેવ ગાંધી રતિલાલ છગનલાલ મહુવાવાળા માટુંગા, શાહ નાનચંદ જુઠાભાઈ ઝવેરી કુસુમચંદ બાબુભાઈ સરકાર સુરત શાહ રસિકલાલ રતિલાલ ધીયા મલાડ શાહ ખુપચંદ રતનચંદ, મુંબઈ ઝવેરી રવિચંદ ભાયચંદ ભાયખલા પારસમલજી ભભૂતમલજી મુંબઈ સોભાગચંદ નવલચંદ દમણવાળા ઝવેરી જયંતીલાલ લખમીચંદ નવીનભાઈ છગનલાલ કંપાણી શાહ રાઘવજી માધવજી હ. લીલાબેન સાયન શાહ ચીમનલાલ ઉમાજી શા ચીમનલાલ ચુનીલાલ નવાપુરા સુરત શા. નેમચંદ જીવણજી, જયહિન્દ ઓઈલ મીલવાળા મઢી દોશી ફુલચંદ મનજીભાઈ જૈનસંધ, જ્ઞાનખાતું હ. મણીભાઈ નંદરબાર ઝવેરી શાંતિચંદ માણેકચંદ મુંબઈ ઝવેરી સુરેશભાઈ ઝવેરચંદ મુંબઈ મુંબઈ મુંબઈ Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૭૧ દમણ મુંબઈ ઝવેરી ફકીરચંદ સોભાગચંદ શાહ જયંતીલાલ માવજી દામજી શા નરસિંહજી ગુલાલાવાડી શા ચીનુભાઈ ધોળીદાસ શા રમણલાલ ભગવાનદાસ શા કાતિલાલ નેમચંદ શા જયંતીલાલ કાળીદાસ વીમોવાળા શા હંસરાજ ઠાકરશી અમદાવાદ ચોપાટી મુંબઈ મહુવા ભાયખલા શા ભીખમચંદ સેલંકી ભાયખલા જે. હેમચંદ એન્ડ કુ માટુંગા સમરતબેન સાકેરચંદ ઝવેરી મુંબઈ અશોકકુમાર નાનાલાલ માસ્તર કાંદીવલી શા નટવરલાલ મોહનલાલ માટુંગા અ.સૌ. પદ્માબેન ભગવાનદાસ ચુનીલાલ મુંબઈ મહેતા પોપટલાલ સેમચંદ માટુંગા બાવચંદ રામચંદ દૂધવાળા મુંબઈ મુનિ શ્રી વજગુપ્તજીની ૫પના પ્રતિક્રમણરૂપ અંતિમ આરાધના વજગુમ સાધુ પિતાનું આયુ અ૯પ જાણો, આલેયણા લઈ, ભાવશલ્યોનો ઉદ્ધાર કરી, કરવા યોગ્ય છેલલાં કાર્યો કરી સંથારા પર બેઠા, અને બેલવું શરૂ કર્યું. હું જિનેશ્વર ભગવંતતીર્થ–બારસંગ અને સર્વ સાધુઓને નમસ્કાર કરું છું. ધર્મ આપનાર ધર્માચાર્યને ભાવથી નમસ્કાર કરી હવે આ સમયે પાપનું પ્રતિક્રમણ કરું છું. સામાયિક કરવાના ચિત્તવાળે ઈરિયાવધિમાં, ગોચરીમાં, આલેચનામાં અને પગામ સઝાયમાં આવતા દોષોનું પ્રતિક્રમણ કરું છું. અરિહંત પ્રભુ, સિદ્ધ ભગવંતે, જ્ઞાન-વિનયનવાળા, બ્રહ્મચર્ય—તપથી યુક્ત સાધુઓ, કેવળીએ પ્રરૂપેલે ધર્મ, એ મને મંગળરૂપ છે. જૈન ધર્મ, મારાં માતા, પિતા, ગુરુ, સહદર, સાધુધર્મ તત્પર મારા બંધુઓ સમાન છે. તે સિવાયના સર્વે સંસારના પદાર્થો આળજંજાળ છે. જગતમાં સારરૂપ શું છે ? સાચું શરણું કોણ ? જૈન ધર્મ, સકલ જગતમાં સુખ કયું ? સમ્યકત્વ. જીવને બાંધનાર કોણ? મિથ્યાત્વ. અસંયમથી વિરમું છું રાગ-દ્વેષરૂપ બંધનને રિ છું. મન-વચન-કાયાના દંડથી વિરમું છું. ત્રણ ગુપ્તિથી ગુપ્ત, ત્રણ શલ્યથી રહિત બની માયાનિયાણ-મિથ્યાત્વ શલ્યનું પ્રતિક્રમણ કરું છું. રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ રહિત, જ્ઞાન દર્શન ચારિત્ર વિરાધનાને પડિકામું , ક્રોધ, માન, માયા, લેભ, આહાર, ભય, મિથુન, પરિગ્રહ સંજ્ઞાને ત્યાગ કરું છું. સ્ત્રી, દેશ, ભક્ત, રાજ-કથા, આર્ત-રૌદ્રધ્યાન, શબ્દ, રૂપ, રસ ગંધ, કામગુણે, કાયિકી–અધિકરણકી આદિ પાંચ ક્રિયાઓ સંબંધી સંક૯પ, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, છ જવનિકાયનો રક્ષક હું, મેં જે કંઈ પણ પાપાચરણ કરેલા હોય તે પાપનું પ્રતિક્રમણ કરું છું. છ લેશ્યા, સાત ભયસ્થાન વર્જિત, આઠ મદસ્થાન રહિત, નવ બ્રહ્મચર્યની ગુપ્તિથી ગુપ્ત, દસ પ્રકારના યતિધર્મમાં સાવધાનતાવાળે, શ્રાવકની ૧૧ પ્રતિમા, બાર ભિક્ષુપ્રતિમાથી યુક્ત, તેર કિયાનાં સ્થાને, ૧૪ ભૂતગ્રામ (જીને સમુદાય), ૧૫ પરમાધામીઓ, ૧૬ પ્રકારની ગાથા, ૧૭ પ્રકારના અસંયમ, ૧૮ અબ્રહ્ન, ઓગણીશમું એગુણવીશ સંખ્યાવાળું જ્ઞાત અધ્યયન, ૨૦ અસમાધિ સ્થાનકે, ૨૧ શબલે, ૨૨ વેદનાના પરિસો, અહીં સર્વનું હું પ્રતિકમણ કરું છું. ૨૩ સૂયગડાંગનાં અધ્યયને, ૨૪ અરિહં તેની અસણુ-અશ્રદ્ધા તેને Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ પ્રતિકકું છું. ૨૫ ભાવના, ૨૬ દશા કલ્પ વ્યવહાર અધ્યયન, ૨૭ અણગાક૯૫, ૨૮ આચાર પ્રકલ્પ, ૨૯ પાપકૃત પ્રસંગે, ૩૦ મેહનીય સ્થાનકે તે સર્વની વિરાધનાનું પ્રતિક્રમણ કર્યું છું. ૩૩ આશાતના. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા વર્ગની જે આશાતનાઓ, દેવતાઓ-દેવીઓ, આક-પરલેક, લેક-કાળ મૃતની જે આશાતનાએ, મૃતદેવતાની, વાચનાચાર્યની, સર્વ જીવની જે આશાતના થઈ હોય તેને નિંદુ છું; આવશ્યક કે આગમ સૂત્ર પઠન-પાઠન કરતાં હીનાક્ષર, અધિકાક્ષર, આડાઅવળા અક્ષર બેલાયા, પદ ઓછું બેલાયું, ઘેષ યથાર્થ ન બેલ્યા, અકાલે સ્વાધ્યાય કર્યો, છદ્મસ્થ ભૂલકણે એ હું કેટલા દોષો યાદ કરું ? જે દેષો યાદ ન આવ્યા હોય, હોય, તે સર્વ જાણતા અજાણતાં થયેલાં મારાં પાપ પણ નિષ્ફળ થાઓ સમ્યક્ત્વ, જ્ઞાન, સંયમ, કિયા, કલ્પ, બ્રહ્મચર્યનું આરાધન કરું છું, તેનાથી વિપરીત આચરણનું પ્રતિક્રમણ કરું છું. મોક્ષમાર્ગ વિષે જિનેશ્વર ભગવંતેએ જે કાંઈ વચને કહ્યાં છે તેને આરાધું છું. વિપરીતનું પ્રતિક્રમણ કરું છું. સમગ્ર નિગ્રંથ પ્રવચન સચ, તથ્ય, શાશ્વતું, સારભૂત, સુંદર, કલ્યાણ-મંગળ કરનારું છે. ત્રણ શલ્ય પાપશત્રુઓ છે. દુઃખને શત્રુ યથાર્થ સિદ્ધને માર્ગ છે. અહીં રહેલા છે સિદ્ધિ પામે છે, કર્મથી મુક્ત થાય છે. તે કારણથી હું શુદ્ધભાવથી બરાબર આચારનું પાલન કરીશ. હવે હું સમ્યકત્વ-ગુપ્તિયુક્ત, મિથ્યાત્વથી રહિત, અપ્રમાદી, પાંચ સમિતિ સહિત શ્રમણ બન્યો છું. જિનેશ્વરોએ મોક્ષમાર્ગમાં બતાવેલા અનુષ્ઠાનેનું સેવન કરીશ અને જે ન કરવા લાયક કાર્યો કર્યા હોય તેનું પ્રતિક્રમણ કરું છું. આ મોક્ષમાર્ગમાં પ્રતિષેધેલા કાર્યો જે મેં કર્યા હોય તેનું પ્રતિક્રમણ કરું છું. દષ્ટાંત હેતુયુક્ત કે તેથી રહિત શ્રદ્ધેયની શ્રદ્ધા ન કરી હોય, જિનેશ્વરએ કહેલ પદાર્થમાં વિપરીત પ્રરૂપણ કરી હોય, ઉસૂત્ર-ઉન્માર્ગ અકલ્પા ચરણ કર્યા હોય, તેનું નિંદન–ગર્લૅન કરી આત્માને શુદ્ધ કરું છું. આયણ ગ્ય જે દેષો થયા હોય તે અહીં આવું છું. પ્રતિક્રમણ કરવાથી દોષોની શુદ્ધિ થાય છે. તેની પણ તે રીતે શુદ્ધિ કરું છું. પરડવવાથી શુદ્ધિ થાય છે તે પણ કરું છું. કાઉસગ્ગ કરવાથી તેમજ તપથી બીજા દોષ શુદ્ધ થાય છે, તે કરવા તૈયાર થયે છું. કેટલાક દોષો ચારિત્ર પર્યાયના છેદથી, કેટલાક દોષો મૂળપ્રાયશ્ચિતથી શુદ્ધ થાય છે, કેટલાક અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તથી, કેટલાક પારચી પ્રાયશ્ચિતથી શુદ્ધ થાય છે, તે સર્વે હું અંગીકાર કરવા તૈયાર થયેલ છું. દસ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત જે કમે તે સર્વ લઈ શકાય છે, તેનું હું પ્રતિક્રમણ કરી ભાવથી શુદ્ધ થાઉં. એ પ્રમાણે આલેચન પ્રતિક્રમણ કરતા વિશુદ્ધમાન લેશ્યાવાળા અપૂર્વ કરણ પામેલા ક્ષપકશ્રેણમાં ચડી કેવળજ્ઞાન-દર્શનવાળ વીર્યાન્તરાય-આયુ ક્ષય કરી વજુગુપ્ત મુનિ અંતગડ કેવળી થયા. કુવલયમાલા કથા ગૂર્જરનુવાદમાંથી ઉદ્ભૂત Page #490 -------------------------------------------------------------------------- ________________