________________
વિબુધાનન્દ નામનું નાટક ચિત્રલેખા- હા ! નિભંગિણી હું હણાઈ ગઈ. (એવી રીતે મૂછ ખાઈને પડી જાય છે.) મદનિકા- શાન્ત થાવ, સ્વામિની ! શાન્ત થાવ! ચિત્રલેખા- (શાન્ત થઈને ઉઠીને) હે આર્યપુત્ર ! ક્ષત ઉપર ક્ષાર નાખવા સરખાં આવાં વચન
ઉચ્ચારવાથી શું લાભ ? હજુ મારે પુત્ર નાનું છે, તે આવા સંસાર-ત્યાગના વ્યવ
સાયથી વિરમે. (એમ બેલીને રુદન કરવા લાગી.) રાજા- અરે ! સ્ત્રીઓએ તે રુદન કરીને જ સ્નેહ પ્રગટ કરવાને હેય છે, પણ કાર્ય કરીને
નહિં. નીકળતાં આંસુઓ વડે સ્ત્રીઓનાં મન કેમલ હોય તેમ જણાય છે, પરંતુ વર્તનમાં તે નક્કી તે જ હદય વજ સરખું કઠોર હોય છે, વળી હે આ! આ સંસારના વિલાસે કેવા છે ? તે સાવધાનીથી સાંભળછે આ કાર્ય માટે આવતે વર્ષે નક્કી કરવાનું છે, બીજું કાર્ય આ વર્ષે કરવાનું છે, આ કાર્ય તે આજે જ કરવાનું છે, જે હાલ આવી પડ્યું છે. આવી રીતે સ્પર્ધાથી જગતમાં ખેદ વિના આવી પડેલાં કાર્યોને-પદાર્થોને લાંબા હાથવાળો વિધિ માણસના મન પર વિસ્તારથી લખે છે, પરંતુ ચિત્રગુપ્ત (યમરાજાને લેખક) તેને ભૂંસી નાખે છે. ”
બાળકનું તો જે બીજા જન્મમાં પિતાની કર્મ–પરિણતિથી શુભાશુભ કર્મ ઉપાર્જન કર્યું હોય, તે લક્ષમીધર કુમારની જેમ મિથ્યા કરી શકાતું નથી. તારું કલ્યાણ થાઓ, લેકે સાથે બાળકનું પણ કલ્યાણ થાઓ. આ લેકે સારા શીલવાળા–સુંદર વર્તનવાળા થાઓ અને હું પણ મેક્ષ માટે પ્રયત્ન કરીશ. (ત્યાર પછી સર્વે ચાલ્યા ગયા.)
અંકે રૂપક સમાપ્ત
[ વિબુધાનંદ નામનું નાટક સમાપ્ત થયું. ]
TO TOTUTO NEOMORU
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org