Page #1
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણે
નમો સિદ્ધાણં, નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વ સાહૂણં
એસો પંચ નમુકકારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ
Page #2
--------------------------------------------------------------------------
________________
જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ
કૃત વ્યાખ્યા સહિત
DVD No. 2 (Gujarati Edition)
:: યોજનાના આયોજક ::
શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com
Page #3
--------------------------------------------------------------------------
________________
RAGNAP
IRYAPRA
DII SUTRA
PART : 02
શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ભાગ ૨
Page #4
--------------------------------------------------------------------------
________________
जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराजविरचितया सूर्यज्ञप्तिप्रकाशिकाख्यया व्याख्यया समलङ्कृतं
हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम्
॥ श्री-सूर्यप्रज्ञप्तिसूत्रम् ॥
(द्वितीयो भागः)
नियोजकः संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि
पण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः
प्रकाशकः श्री अ० भा० श्वे० स्था० जैनशास्त्रोद्धारसमितिप्रमुखाष्टिश्रीबलदेवभाई डोसाभाई पटेल-महोदयः
मु० अहमदाबाद-१.
प्रथम-आवृत्तिः
वीर-संवत्
विक्रम संवत्
ईसवीसन् १९८२
प्रत १२००
२५०८
२०३८
मूल्यम्-रू०४०-००
Page #5
--------------------------------------------------------------------------
________________
Published by :
Shri Akhil Bharat S. S. Jain Shastroddhara Samiti, Sthanakvasi Jain Upasraya, Outside Nikoli gate,
Sarashpur, AHMEDABAD-18.
卐
ये नाम केचिदिह नः प्रथयन्त्यवज्ञां, जानन्ति ते किमपि तान् प्रति नैष यत्नः ।
उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा,
कालोह्ययं निरवधिर्विपुला च पृथ्वी ॥ १ ॥
卐
हरिगीतच्छन्दः
हमारी यत्न ना उनके लिये ।
करते अवज्ञा जो जो जानते हैं
कुछ फिर यत्न ना उनके लिये ॥
जनमेगा मुझसा व्यक्ति कोइ तत्व इससे पायगा ।
है काल निरवधि fayलपृथ्वी ध्यान में यह लायगा ॥ १ ॥
卐
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
भूल्य ३. ४०-00
મુદ્રક : જયંતિલાલ મણિલાલ શાહ,
નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ,
ઘીકાંટા રેાડ, અમદાવાદ—૧ झेन : २००१८
૩
Page #6
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય માટે ખાસ સૂચના
આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય
છે.
(૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય
નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ
ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન
થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં
મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના
થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા
અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે
રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને
યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ
જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે
સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે.
તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય.
તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો.
Page #7
--------------------------------------------------------------------------
________________
(૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન
જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન
કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને
ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને
ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય
ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન
કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો
અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની
નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી
ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ
શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા,
(ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ
આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી
અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય
ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ
બે ઘડી સ્વાધ્યાય ન કરવો.
ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો.
Page #8
--------------------------------------------------------------------------
________________
स्वाध्याय के प्रमुख नियम
(१)
(३)
इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय
नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग
लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना
चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए
यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए
(८)
यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए ।
Page #9
--------------------------------------------------------------------------
________________
(९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती
है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और
सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए।
(२)
ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल
न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं
करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक
अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता
(१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से
१२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६
मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो,
उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज
में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि
पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक
वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव),
आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए ।
Page #10
--------------------------------------------------------------------------
________________
(२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब
तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी
स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार
दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए ।
Page #11
--------------------------------------------------------------------------
________________
अनु. विषय
१ सवें प्राकृत डा वीसवां प्राकृत प्राभृत
२
हसवें प्राकृत डा
वीसवां प्राकृत प्राभृत
3 हसवें प्राकृत डा जावीसवां प्राभृत प्राभृत
४
ग्यारहवां प्राभृत जारहवां प्राभृत
६ तेरहवां प्राभृत
७ यौघ्हवां प्राभृत
८ पंद्रहवा प्राभृत
८ सोलहवां प्राभृत
१० सत्रहवां प्राभृत
૧૧
अठारहवां प्राभृत
૧૨
उन्नीसवां प्राभृत १३ वीसवां प्राभृत
सूर्यप्रज्ञप्ति लाग दूसरे डी
अनुभा
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
|| AHTA ||
पाना नं.
น
પદ
૬૩
૧૨૯
૧૪૫
२४७
૨૬૯
२७२
૨૯૬
૨૯૮
३०२
३२८
३७६
૪
Page #12
--------------------------------------------------------------------------
________________
દસ પ્રાકૃત કા વીસવાં પ્રાકૃત પ્રાભૃત
વીસમા પ્રાભૃતપ્રાભૂતને પ્રારંભ ટીકાર્થ-( જિં તે વસ્તુ શાસ્થર) આ વિષયના સંબંધમાં દસમા પ્રાભૃતના ઓગણીસમા પ્રાકૃતપ્રાકૃતમાં બાર મહિનાઓના લૌકિક અને લેકોત્તરીય નામે પ્રદર્શિત કરીને હવે પ્રવર્તમાન આ વીસમા પ્રાભૃતપ્રાભૃતના અર્વાધિકાર સૂત્રમાં પાંચ સંવત્સરેના નામો જાણવાની ઈચ્છાથી (Rા ર ળ મંતે સંવરે) ઈત્યાદિ પ્રશ્ન સૂત્ર કહે છે. શ્રી ગૌત મસ્વામી પૂછે છે કે-(fમંત ! સંગરે ગાણિત્તિ ઘવજ્ઞા) બન્ને પ્રકારના મહી નાઓના નામ જાણીને હવે ગૌતમસ્વામી સંવત્સરેના નામના સંબંધમાં પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન કેવા પ્રમાણુવાળા અને કયા નામવાળા સંવત્સર પ્રતિપાદિત કરેલ છે? તે આપ મને કહો આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીની જીજ્ઞાસા જાણીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે–ત્તા સંવના શાહિતિ વણઝા) હે ગૌતમ ! સંવત્સરે પાંચ પ્રતિપાદિત કરેલા છે, જેથી તમે પણ પિતાને શિષ્યને આ રીતે ઉપદેશ કરો. આ પ્રમાણે કહીને તે સંવત્સરોના નામ બતાવે છે. સં સદા જFaciaછેરે, તુજસંવરે, પાળસંવરે, ક્રવણમંત્રાઝ, સચ્છિા સંવરજી) પાંચે સંવત્સરના ક્રમાનુસાર નામ આ પ્રમાણે છે. નક્ષત્ર સંવત્સર એટલેકે નક્ષત્રથી સંબદ્ધ સંવત્સર અઠયાવીસ નક્ષત્રોથી બાર રાશિ થાય છે, બાર રાશિથી એક ભગ થાય છે. ચંદ્રને એક ભગણના ભંગ કાળથી એક ચંદ્રમાસ અર્થાત્ નક્ષત્ર માસ કહેવાય છે. કારણકે નક્ષત્ર મંડળની સમાપ્તિ પર્યન્તના ભેગકાળનું નામ નક્ષત્રમાસ કહેવાય છે. કહ્યું પણ છે-(રવીન્દ્રોને શાંતિવન્ય જીવો મતઃ) નક્ષત્ર અને ચંદ્રમાસની પરિભાષા અલગ અલગ છે, તેથી જેટલા કાળમાં અઠ્યાવીસ નક્ષત્રેની સાથે યથાક્રમ ગની સમાપ્તિ થાય એટલા કાળ વિશેષ નાક્ષત્રમાસ અગર નક્ષત્ર માસ કહેવામાં આવે છે. તેને બારથી ગુણવાથી નક્ષત્ર સંવત્સર થાય છે. કહ્યું પણ છે-(ક્ષત્ત
કોનો વારસTળથે જ શત્રવત્ત) અહીયાં નક્ષત્ર કહેવાથી નક્ષત્ર સંવત્સર સમજવું જોઈએ. નક્ષત્ર અને ચંદ્રગને બારથી ગુણવાથી નક્ષત્ર સંવત્સર થાય છે. આથી એ સિદ્ધ થાય છે કે–એક નક્ષત્ર પર્યાયના યેગથી એક નક્ષત્ર માસ થાય છે. એ નક્ષત્ર માસમાં સત્યાવીસ અહોરાત્ર તથા એક અહેરાત્રીના સડસઠિયા એકવીસ ભાગ થાય છે, ૨૭૪ આટલા પ્રમાણુવાળ નક્ષત્રમાસ હોય છે, આ સંખ્યાને જે બારથી ગણવામાં આવે તે ગણિત પ્રક્રિયાથી અત્પત્તિ આ રીતે થાય છે, જેમ કે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #13
--------------------------------------------------------------------------
________________
૨૭૫*૧=૩૨૪૮૨૫૪=૩૨૭+ આ રીતે ત્રણસે સત્યાવીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના સડસઠિયા એકાવન ભાગ આટલા પ્રમાણવાળું નક્ષત્ર સંવત્સર થાય છે, અને ક્રમથી ન્યાસ આ રીતે છે-નક્ષત્રમાસમાં અહોરાત્રીનું પ્રમાણ ૨૭૪૪ તથા નક્ષત્ર સંવત્સરમાં અહેરાત્રનું પ્રમાણ ૩૨૭૪૨ ત્રણ સત્યાવીસ તથા એક અહેરાત્રના સડસઠિયા એકાવન ભાગ થાય છે. આ રીતે નક્ષત્રસંવત્સરને વિચાર પ્રતિપાદિત કરેલ છે. ૧૫
પાંચ સંવત્સર યુક્તકાળ વિશેષ યુગ કહેવાય છે, તેને પૂરક સંવત્સર યુગ સંવત્સર કહેવાય છે. રા યુગના પ્રમાણ હેતુરૂપ સંવત્સર પ્રમાણુ સંવત્સર કહેવાય છે, 13 યથાવસ્થિત લક્ષણથી યુક્ત સંવત્સર લક્ષણ નામનું સંવત્સર કહેવાય છે. કા તથા શનૈશ્ચરથી કરેલ સંવત્સર શનૈશ્ચર સંવત્સર કહેવાય છે, અર્થાત્ શનૈશ્ચર સંભવ સંવત્સર પણ લેકમાં કહેવાય છે. પા ક્રમ પ્રમાણે આના નામ આ પ્રમાણે છે–૧ પહેલું નક્ષત્ર સંવત્સર ૨ બીજું યુગ સંવત્સર કહેલ છે. ૩ ત્રીજું પ્રમાણ સંવત્સર હોય છે. ૪ ચોથું લક્ષણ સંવત્સર છે, ૫ તથા પાંચમું શનૈશ્ચર સંવત્સર કહેલ છે, કારણ કે આગળના સૂત્રમાં આનાજ ભેદનું પ્રતિપાદન કરવામાં આવશે. જે સૂ૦ ૫૪ છે
ટકાથે–ચેપનમા સૂત્રમાં પ્રતિપાદન કરેલા સંવત્સરેના ક્રમાનુસાર ભેદ જાણવા માટે એ વિષય સંબંધી પ્રશ્નોત્તર સૂત્ર કહે છે–(તા વત્તસંવરજે) ઈત્યાદિ શ્રી ગૌતમ સ્વામી પૂછે છે-(તા જવવત્ત સંવછરે વિદે વાણિતિ વણઝા) પૂર્વોક્ત લક્ષણ યુક્ત નક્ષત્ર સંવત્સર કેટલા પ્રકારના અર્થાત કેટલા ભેદવાળા પ્રતિપાદિત કરેલ છે? તે આપ કહો. આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીને પ્રશ્નને સાંભળીને શ્રી ભગવાન કહે છે(ता णक्खत्तसंवच्छरेणं दुवालसविहे पण्णत्ते तं जहा-सावणे भद्दवए, जाव आसाढे) પૂવપ્રતિપાદિત લક્ષણવાળા નક્ષત્ર સંવત્સર બાર પ્રકારના પ્રતિપાદિત કરેલ છે, જે આ પ્રમાણે છે–શ્રાવણ માસ બોધક પ્રથમ ભેદ, ભાદરવા માસ રૂપ બીજો ભેદ, આમાસ રૂપ ત્રીજે ભેદ, કાતિકમાસ રૂપ ચેાથે ભેદ, માગશર માસ રૂપ પાંચમે ભેદ, પિષ માસ રૂપ છો ભેદ, માઘમાસ રૂપ સામે ભેદ, ફાગણ માસ રૂપ આઠમે ભેદ, ચૈત્રમાસ રૂપ નવમભેદ, વૈશાખમાસ રૂપ દસમે ભેદ, જયેષ્ઠમાસ રૂપ અગ્યારમા, અષાઢમાસ રૂપ બારમે ભેદ છે. આમાં સઘળા નક્ષત્ર પર્યાયરૂપ એક એગ વિશેષ બારથી ગણવાથી નક્ષત્ર સંવત્સર થાય છે. આ પ્રમાણે પહેલાં પ્રતિપાદિત કરેલ છે. પરંતુ ગુણાકાર કરવાથી સાવયવ અંક થાય છે. એ સાવયવ અંકજ શ્રાવણ વિગેરેમાં ગ્રાહ્ય છે કે નિરવયવ? આ જીજ્ઞાસાની નિવૃત્તિ માટે કહે છે–જે નક્ષત્ર સંવત્સરના પૂરક બાર ભેદ રૂપ શ્રાવણ ભાદ્રપદ વિગેરે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #14
--------------------------------------------------------------------------
________________
માસો છે, એ સધળું નક્ષત્રમંડળ ગ પર્યાયરૂપ શ્રાવણ ભાદ્રપદ વિગેરે નામવાળા હોય છે, તે પણ અવયવમાં સમુદાયના ઉપચારથી નક્ષત્ર સંવત્સરમાં પ્રયુજ્યમાન થાય છે. તેથી જ સાવયવ શ્રાવણ ભાદરવા વિગેરે ભેજવાળા બાર પ્રકારના નક્ષત્ર સંવત્સર થાય છે.
અથવા નક્ષત્ર સંવત્સર સંબધી લક્ષણે પક્ષાન્તરથી કહે છે. ( વ વત્તો માટે pવાઇaહું સંવરહિં ભવવત્તમંદરું નમાળ) અથવા આકાશ સષ્ટિમાં ભ્રમણ કરતા અનેક ગ્રહ નક્ષત્ર તારા વિગેરેમાં મહાન પ્રતાપી તેજસ્વી વિદ્વાન સર્વ નક્ષત્ર મંડળના ગુરૂસ્થાનને શોભાવનાર તેજના પંજરૂપ નવગ્રહોમાં બૃહસ્પતિ નામને મહાનગૃહ પ્રવર્તમાન હોય છે. એ બૃહસ્પતિ નામને મહાગ્રહ જ્યારે પોતાની કક્ષામાં ભ્રમણ કરીને બધા નક્ષત્રમંડળના ભગણને પૂર્ણ કરે છે, ત્યારે એ ભગણપૂર્તિ કાળ વિશેષ સમયનું નામ બાર્હસ્પત્ય સંવત્સર બાર વર્ષનું પ્રતિપાદિત કરેલ છે, પરંતુ અહીંયાં નક્ષત્રના સંબંધી ગથી એ સંવત્સર પણ નક્ષત્ર સંવત્સરજ કહેવાય છે. તેનું પ્રતિપાદન કરવામાં આવે છે. સઘળા નક્ષત્ર મંડળને બુહસ્પતિ મહાગ્રહના ગને અધિકૃત કરીને બાર સંવત્સરમાં પિતાની કક્ષામાં ભ્રમણ કરીને સમાપ્ત કરે છે. નક્ષત્રગરૂપ જે કારણ છે, એજ કારણથી બાર વર્ષવાળે એ કાળ વિશેષ પણ નક્ષત્ર સંવત્સર કહેવાય છે. અહીંયાં આ રીતે કહેવામાં આવે છે. જેટલા કાળથી બૃહસ્પતિ નામને મહાગૃહ ચેગને અધિકૃત કરીને અભિજીત વિગેરે અઠયાવીસ નક્ષત્રે સમાપ્ત થાય છે, એટલે કાળ વિશેષ બાર વર્ષ પ્રમાણથી નક્ષત્ર સંવત્સર થાય છે. એ જ કારણથી પાંચ વર્ષવાળા યુગને બાર વર્ષાત્મક પગુથી પણ પ્રતિપાદિત કરેલ છે. જે સૂર પપ ||
ટકાર્થ–સુતા સુતારંવછરે īવિ ઉછળ તં ના- ચંદે આમિરઢિણ રે અમિાિ જેવ) શ્રીભગવાન ફરીથી કહે છે. કે હે ગૌતમ! હવે યુગ સંવત્સરોના અંતભેદ કહું છું તે આ પ્રમાણે છે. યુગસંવત્સર પાંચ પ્રકારથી પ્રતિપાદિત કરેલ છે. તેના નામે આ પ્રમાણે છે. ચઢિ નામને પહેલે ભેદ છે. બીજા ભેદનું નામ પણ ચાંદ્ર છે. ત્રીજા ભેદનું નામ અભિવતિ છે. ચોથા ભેદનું નામ ચાંદ્ર સંવત્સર છે અને પાંચમું સંવત્સર અભિવર્ધિત નામનું કહ્યું છે. વાસ્તવિક રીતે તે ચાંદ્ર અને અભિવતિ એબેજ નામ પાંચે સંવત્સરોના પ્રતિપાદિત કરેલ છે. એને જ ફરીથી કહેવાથી ત્રણવાર ચાંદ્ર નામ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #15
--------------------------------------------------------------------------
________________
આવે છે. અને એવાર અભિવતિ નામ આવે છે. અન્યત્ર કહ્યું પણ છે.
चंदो चंदो अभिवढिओ य चंदो अभिवदिओ चेत्र । पंच सहियं जुगमिगं, दिहं तेल्लोक्कसीहिं ॥ १॥ पढमबिया उ चंदा तइयं अभिवढिया नियाणाहि । चंदे चेत्र उत्थं पंचममभिवढियं जाण ॥ २ ॥
ચંદ્ર ૧ ચંદ્ર ૨ અભિષધિત ૩ ચંદ્ર ૪ અભિવતિ ૫ આ રીતે પાંચે સંવત્સરથી યુગ થાય છે. એ પ્રમાણે ત્રૈલેયઢશી` શ્રીભગવાને કહ્યું છે ૫ પહેલ' અને ખીજુ ચાંદ્ર સંવત્સર ત્રીજુ અભિવૃધિત ચેાથું ચાંદ્ર સંવત્સર નામનું તથા પાંચ અભિવૃધિત સંવત્સર કહેલ છે. દારા આ રીતે આ ગાથાના અછાયા માત્રથીજ સ્પષ્ટ થઈ જાય છે. વિશેષ સ્પષ્ટાતા મૂળ સૂત્રની ટીકામાં કહેલજ છે. જેથી અહિયાં વધારે પિષ્ટપેષણ કરતા નથી. તેમાં ખાર પુનમેા જેટલા કાળમાં સમાપ્ત થાય છે, એટલા કાળ વિશેષનુ નામ ચાંદ્ર સંવત્સર કહેલ છે. અન્યત્ર કહ્યું પણ છે. (પુનિન ચિટ્ટા પુળ વારસ સંયચ્છરો વર્વતો) એક પૂર્ણિમા પરાવત ના એક ચાંદ્ર માસ થાય છે. એ ચાંદ્રમાસમાં ૨૯+ ૢ ઓગણત્રીસ અહારાત્ર અને એક અહારાત્રના ખાસયિા બત્રીસ ભાગ આટલા અહારાત્ર હાય છે. આને ખારથી ગુણવામાં આવે તે ચાંદ્રવર્ષ ના અહેારાત્ર આવી જાય છે. જેમ કે ૨×૧૨=૩૮૪=૩૫૪ ૧ આ રીતે ત્રણસો ચાપન તથા એક રાત્રિ દિવસના ખાસયિા ખાર ભાગ થાય છે. અર્થાત્ એક ચાંદ્ર વર્ષોંના અહેારાત્ર ૩૫૪ ત્રણસો ચાપન અને એક અહેરાત્રના ખાસિયા બાર ભાગ થાય છે. આટલા પ્રમાણ બારાખર ચાંદ્ર સંવત્સરનું પરિમાણુ થાય છે, તથા જે સંવત્સરમાં અધિક માસનેા સંભવ હોય તે સવત્સરમાં તેર ચાંદ્રમાસ થાય છે, આ સંવત્સર અભિવધિ ત સંવત્સર પદથી કહેવાય છે, અન્યત્ર કહ્યું પણ છે. (તેરસ ચ ચંદ્નારા છો મિઢિયો સાયન્ત્રો) તેર ચાંદ્રમાસથી અભિવૃધિત નામનું ચાંદ્ર સવ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
८
Go To INDEX
Page #16
--------------------------------------------------------------------------
________________
ત્સર પૂર્ણ થાય છે, એક ચાંદ્રમાસમાં ૨૯૪ ઓગણત્રીસ અહેરાત્ર તથા એક અહોરાત્રીને બાસઠિયા બત્રીસ ભાગ આટલા અહેરાત્ર થાય છે, આ પહેલાં પણ પ્રતિપાદિત કરેલ છે, તેથી સંવત્સરને જાણવા માટે આ સંખ્યાને તેરથી ગુણવામાં આવે. ર૯૪૩ ૪૧૩=૩૭૭ =૩૮૩+ ત્રણ યાદી અહોરાત્ર અને એક અહોરાત્રના બાસડિયા ચુંમાળીસ ભાગ પ્રમાણ થાય છે. તેથી અભિવર્ધિત ચાંદ્ર સંવત્સરનું પ્રમાણ ૩૮૩૪૪ આટલું થાય છે. આટલા અહોરાત્ર પ્રમાણવાળું અભિવર્ધિત સંવત્સર પ્રતિપાદિત કરેલ છે.
હવે અધિક માસ કેવી રીતે થાય છે? અને કેટલા કાળમાં તે અધિકમાસ આવે છે? ઈત્યાદિ જીજ્ઞાસાના ઉપશમનાથ કહેવામાં આવે છે. અહીંયાં યુગ પાંચ વર્ષવાળા કાળ પરિમાણથી થાય છે. તેમાં ચાંદ્ર, ચાંદ્ર, અભિવધિત, ચાંદ્ર અને અભિવર્ધિત આ રીતના પાંચ સંવત્સરવાળા કાળને સૂર્ય સંવત્સરની અપેક્ષાથી વિચારવાથી ન્યૂનાધિકપણાથી રહિત પાંચ વર્ષનું કહેલ છે. સૂર્યમાસ સાડત્રીસ અહોરાત્ર પ્રમાણ યુક્ત હોય છે. ૩૦ ૪ ચાંદ્રમાસ ઓગણત્રીસ દિવસ તથા એક અહોરાત્રના બાસડિયા બત્રીસ ભાગ ર૯૪૩ થાય છે. આ બેઉનું અંતર ૧-૩- ૫૯૪ ઓગણસાઠથી તથા એક ઘડિને એકત્રીજો એક ભાગ થાય છે, મધ્ય માપથી આટલું અંતર દરેક માસમાં આવે છે, તેથી ઐરાશિક ગણિતની સંભાવનાથી સૂર્ય સંવરને ત્રીસમાસ ગયા પછી એક ચાંદ્રમાસ અધિક આવે છે, તે અધિકમાસ જે રીતે આવે છે તે બતાવવા માટે પૂર્વાચાર્યોએ આ કરણ ગાથા કહેલ છે.
વંતરણ નો વિરો, મારૂક્ષ્મ વિર માસક્સ
तीसइ गुणिओ संतो, हवइ हु अहिमासगो एको ।।।। આ ગાથામાં કહેલ ગણિત પ્રકિયા છે કે પહેલાં કહેવામાં આવી ગયેલ છે, તે પણ વધારે સ્પષ્ટ થવા માટે આ અહીંયાં કહેવામાં આવે છે. આદિત્ય સંવત્સરના મહીનાઓમાંથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #17
--------------------------------------------------------------------------
________________
ચાંદ્રમાસને જે વિશ્લેષ થાય છે, અહીંયા તે વિશ્લેષ કરવાથી સૌર અને ચાંદ્ર બને માસના પરિમાણનું અંતર આવી જાય છે, જેમકે (૩૦) ૨૯+= = =૫૯૪ ઓગણસાઠ ઘડી અને એક ઘડીને એકત્રીસો એક ભાગ થાય છે, આને જ ઉપચારથી વિશ્લેષ કહેવામાં આવે છે, અને ત્રીસથી ગણવામાં આવે તો (૫૯ત્યુ) +૩૦=૧૭૭૦૪૬ સાઠ ઘડિથી વહેંચાયેલ આટલા અહોરાત્ર થાય છે. તેથી આ રીતે તેનું સ્વરૂપ થાય છે, ર૯-૩૦+ આટલા અધિક માસના દિવસે હોય છે, આનાથી એ ફલિત થાય છે કે-ત્રીસમાસ જેટલા કાળનું અધિકમાસવાળું સંવત્સર અભિવતિ નામથી કહેવાય છે, બીજે કહ્યું પણ છે–
__ सहिए अइयाए हवह य अहिमासगो जुगद्धमि ।
बाबीसे पच्चसए हवइ य बीओ जुगद्धंमि ।।१।। આ ગાથાને અક્ષરાર્થ આ પ્રમાણે છે–પૂર્વોક્ત પ્રમાણવાળા એક યુગમાં સાઠ પર્વ અર્થાત્ પક્ષના વીત્યા પછી એટલે કે યુગના અર્ધભાગમાં એક અધિક માસ આવે છે બીજે અધિક માસ એકસો બાવીસ પર્વ વીત્યા પછી અર્થાત્ યુગના અંતમાં થાય છે, આ રીતે યુગની મધ્યમાં ત્રીજા સંવત્સરમાં અધિક માસ આવે છે. અથવા પાંચમા સંવત્સરમાં આ રીતે બે અભિવતિ સંવત્સર એક યુગમાં થાય છે. આ રીતે અભિવર્ધિત સંવત્સરની ઉપપત્તિ સમજી લેવી.
હવે એક યુગમાં સર્વ સંખ્યાથી જેટલા પ થાય છે તે બતાવવા માટે પ્રતિ વર્ષની પર્વ સંખ્યા બતાવવા કહે છે. (ત પઢમક્ષ જંતરમ સંવત ૨૩વીf Tદવા goryત્તા) એ એક યુગમાં પહેલા ચાંદ્ર વર્ષના ચોવીસપર્વો હોય છે, અહીંયાં આ રીતે સમજવાનું છે. બાર માસનું એક ચાંદ્ર સંવત્સર થાય છે, એક માસમાં અમાસ અને પુનમ આ રીતે બે પર્વો આવે છે. તેથી એક ચાંદ્ર સંવત્સરમાં બધા મળીને ૨૪ ચોવીસ પ થાય છે. આ પ્રત્યક્ષથીજ જણાય છે. આ રીતે બીજા ચાંદ્ર સંવત્સરના પણ ચોવીસ પ થાય છે. અભિવર્ધિત સંવત્સરમાં તેરમાસ આવે છે. એટલે અભિવર્ધિત સંવત્સરમાં છવ્વીસ પ થાય છે. એ જ પ્રમાણે ચેથા ચાંદ્ર સંવત્સરના ચોવીસ પ થાય છે. કારણ કે તેના પણ બાર મારા હોય છે. પાંચમા અભિવર્ધિત સંવત્સરના છવ્વીસ પ હોય છે. કારણ કે તે પણ તેર માસવાળું છે, મૂળમાં કહ્યું પણ છે– દોરવણ चंदसंवच्छरस्स चउवीसं पव्वा पण्णत्ता, तच्चस्प णं अभिवडढियस्स संबच्छरस्स छब्बीसं पला पणत्ता, चउत्थसणं चंदसंवच्छरस्स चउवीसं पव्वा पण्णत्ता, पंचमस्स णं अभि
સંવરજીપ્ત છગ્રીલં પડ્યા પછાત્તા) બીજા ચંદ્ર સંવત્સરના ચોવીસ પ કહેલ છે, ત્રીજા અભિવર્ધિત સ વત્સરના છવ્વીસ પર્વ કહ્યા છે, ચેથા ચંદ્ર સંવત્સરના ચોવીસ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૦
Go To INDEX
Page #18
--------------------------------------------------------------------------
________________
પર્યાં પ્રતિપાદિત કરેલ છે, પાંચમા અભિવધિ ત સંવત્સરના છવ્વીસ પર્વાં પ્રજ્ઞપ્ત કર્યાં છે, આ બધા પૉની ઉત્પત્તિ અને કારણ પૂર્વે કહેલ જ છે, વામેત્ર સમુન્ત્રારે નવ સંસ્કૃÇિ જીને જે ચીત્તે પત્રણત્ મક્ ફમવા) પૂર્વક્તિ પ્રકારથી જ અર્થાત્ પહેલાં પ્રતિપાદ્રિત કરેલ ગણિત પદ્ધતિ પ્રમાણે પૂર્વાપર ગણિતના મેળ કરવાથી પાંચ વર્ષ પ્રમાણુ વાળા યુગમાં એકસો ચાવીસ પર્વે થાય છે, આ રીતે બધા તીથ કરાએ તથા મેં પણ પ્રતિપાદન કરેલ છે, જેમ કે-૨૪+૨૪×૨૬+૪+૨૬-૧૨૪ ૫ એક યુગમાં થાય છે, અર્થાત્ પહેલા ચાંદ્ર સંવત્સરમાં ૨૪ ચાવીસ પ ખીજા ચાંદ્ર સંવત્સરમાં પણ ૨૪ ચોવીસ પ ત્રીજા અભિવૃધિત સવત્સરમાં છવ્વીસ ૨૬ ૫ તથા ચેાથા ચાંદ્ર સંવત્સરમાં ૨૪ ચોવીસ પ અને પાંચમા અભિવૃધિત સ ંવત્સરમાં છવીસ આ બધાને મેળવવાથી એક યુગમાં ૧૨૪ - એકસો ચાવીસ પર્વ સિદ્ધ થાય છે. આ રીતે આ મૂળસૂત્રની વ્યાખ્યા પુરી થઈ.
હવે કયા અયનમાં અથવા કયા મંડળમાં ક્યું પર્વ સમાપ્ત થાય છે, આ પ્રકારની વિચારણામાં પૂર્વાચાર્યએ પંના સંબંધમાં ચાર કરણ ગાથાએ કહેલ છે. તેથી એ જ ગાથાઓ અહીયાં શિષ્યનેાના અનુગ્રહ માટે ખતાવવામાં આવે છે તે આ પ્રમાણે છે (જ્જા પન્થેĒિ દુનિ૩) ઇત્યાદિ આ ગાથાઓ સંસ્કૃત ટીકામાં પૂરેપૂરી ખતાવેલ છે. તેથી જીજ્ઞાસુએ મૂળ ગાથા ત્યાંથી જોઈ લેવી. અહીંયાં આ ગાથાઓના અથ ક્રમાનુસાર અતા વવામાં આવે છે, જે પમાં અયનમંડળ વગેરેના સબંધમાં જાણવુ... હાય તો તેનાથી ધ્રુવરાશિના ગુણાકાર કરવે અહીંયાં કઈ ધ્રુવરાશી થાય છે, તે જાણવા માટે કહે છે કે-અહીંયાં ધ્રુવરાશિ મતાવનાર પૂર્વાચાર્યેŕએ એક કરણ ગાથ કહી છે, તે આ પ્રમાણે છે. एगं च मंडलं मंडलस्स, सत्तट्ठ भाग चत्तारि ।
व चेव चुण्णियाओ, इगत्तीस करण छेण ॥१॥
આ ગાથાને અક્ષરાથ આ પ્રમાણે છે-એક મંડળના સાડિયા ચાર ભાગ તથા નવ ચૂર્ણિકા ભાગ તથા સડસઠયા એક ભાગના એકત્રીસ છેદ કરવાથી તેને ચૂર્ણિકા ભાગ સમજવા. આટલા પ્રમાણવાળી ધ્રુવરાશી થાય છે, આ ધ્રુવરાશી પગત ક્ષેત્રથી અયનગત ક્ષેત્રમાં ગમન કરતાં શેષરૂપે રહે છે, આની ઉત્પત્તિ ખતાવે છે-આ પ્રકારની ધ્રુવ રાશીને ઇચ્છિત પથી ગુણીને પછીથી અયનના ગુણાકાર કરવા આ રીતે ગુણાકાર કરેલ મંડળરાશિથી જો ચંદ્રમાનુ. અયન ક્ષેત્ર પુરૂ થઈ જાય અથવા વધારે થઈ જાય તે ચ્છિત પત્ર સંખ્યાથી ગુણેલ મંડળ રાશિના ચંદ્રમનુ યન ક્ષેત્ર શાષિત થાય છે, જેટલા અયન શોધિત થાય એટલા પ`થી યુક્ત અયનને કરવામાં આવે છે, એ પ્રમાણે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૧
Go To INDEX
Page #19
--------------------------------------------------------------------------
________________
કરીને બધાને મેળવવા. આ રીતે જે પરિપૂર્ણ મંડળ શોધિત થઈ જાય અને રાશિ પણ નિર્મલ થઈ જાય તે અયન સંખ્યાથી રૂપ યુક્ત થતી નથી. અયન રાશિમાં રૂપને પ્રક્ષેપ થતું નથી, એજ આનું તાત્પર્ય છે. પરિપૂર્ણ રાશી થાય ત્યારે એક રૂપ મંડળ રાશીમાં ઉમેરવામાં આવે છે. અર્થાત્ અંડરૂપ એ રાશીમાં ઉમેરાય છે, દ્વિરૂપ મંડળ શિઓ પ્રક્ષેપણીય હોય છે. પ્રક્ષેપ કરવાથી જેટલી મંડળ રાશી હોય એટલા મંડળ તેટલા ઈચ્છિત પર્વમાં થાય છે, જે ઈચ્છિત પર્વથી જે રીતે વિષમ પ્રકારને ગુણાકાર થાય છે, તેને અત્યંતર મંડળમાં દેખવામાં આવે છે. આ જ કારણ ગાથા સમૂહનો અક્ષરાર્થ કહેલ છે. હવે તેની ભાવના બતાવવામાં આવે છે-કઈ પૂછે છે કે-યુગની આદિમાં પહેલું પર્વ ક્યા અયનમાં અને કયા મંડળમાં સમાપ્ત થાય છે? અહીંયાં પહેલું પર્વ પૂછવાથી વામપાર્શ્વ પર્વ સૂચક છે તેથી એકની સ્થાપના કરવામાં આવે છે. તે પછી શ્રેણીના દક્ષિણ ભાગમાં એક અયન તે પછી તેની અનુશ્રેણીમાં એક મંડળ અને મંડળની નીચે સાઠિયા ચાર ભાગ તેની નીચે એકત્રીસા નવભાગ આ તમામ રાશિ ધ્રુવરાશિ કહેવાય છે. એ ધ્રુવરાશિ ઇચ્છિત એકપર્વથી ગુણવામાં આવે તે એકથી ગુણેલ એટલાજ રહે છે, તેથી એજ પ્રમાણેની સંખ્યા થાય છે. તે પછી અયનને રૂપાધિક કરવી આ વચનથી એકરૂપ અયનમાં ઉમેરવું. મંડળ રાશીમાં અયન શુદ્ધ હોતા નથી તે પછી (રોય દાંતિ મનમિ) આ વચનથી મંડળ રાશીમાં બે રૂપ ઉમેરવામાં આવે છે. આ રીતે આ પહેલું પર્વ આવે છે. બીજા અયનમાં ત્રીજા મંડળના (કોમિ ગુજારે દિમંત્તર ધ્રુવઘુ ગા) આ વચનથી અત્યંતર મંડલવતિ સડસડિયા ચાર ભાગમાં તથા સડસઠિયા એક ભાગના એકત્રીસ નવભાગ જાય ત્યારે સમાપ્ત થાય છે, અયન અહીં ચાંદ્રાયણ સમજવું, ચાંદ્રાથણની આદિમાં પહેલું ઉત્તરાયણ અને બીજું, દક્ષિણાયન, બીજા અયનમાં અભ્યન્તર વતિ ત્રીજા મંડળનું એમ કહેવામાં આવે છે કે ઈ પૂછે કે-બીજું પર્વ કયા અયનમાં અથવા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૨
Go To INDEX
Page #20
--------------------------------------------------------------------------
________________
કયા મ`ડળમાં સમાપ્ત થાય છે? અહીં બીજી પ` પૂછવાથી એજ પહેલાં કહેલ સઘળી ધ્રુવરાશીને બેથી ગુણવામાં આવે એ રીતે બે અયન એ મંડળ તથા સડસઠયા આઠ ભાગ અને એકત્રીસા અઢાર ભાગ તે પછી ‘ અયનને રૂપાધિક કરવુ`' એ વચનથી અયનમાં રૂપને ઉમેરવુ મંડળ રાશિમાં અયન શુદ્ધ થતુ નથી. તે પછી (રોય હોંતિ મિર્ઝામ) આ વચનથી મ`ડળરાશીમાં એ ઉમેરવાથી બીજી પ ત્રીજા અયનમાં ચોથા માંડળમાં (સુમિય મુળજાર ત્રાહિને મંદછે વર્ફ કાદું) આ વચનથી બાહ્યમડળથી અર્વાક્તન સડસઢિયા આઠ ભાગ તથા સડક્રિયા એક ભાગના એકત્રીસા અઢાર ભાગ જવાથી સમાપ્ત થાય છે. તથા કોઈ પૂછે કે-ચૌદમું પ કેટલા અયનમાં અથવા મડળમાં સમાપ્ત થાય છે ? અહીંયાં પણ પહેલાની સઘળી રાશિને ચૌદથી ગુણવી, અને ચૌદ મંડળને પણ ગુણાકાર કરવા એ રીતે ચૌદથી ગુણુવાથી સડસડયા ચાર ભાગ તથા ચૌદથી ગુણિત ૫૬ છપ્પન ભાગ તથા એકવીસા નવભાગ થાય છે આ બધાને મેળવવાથી એકસેસ છવ્વીસ ૧૨૬ થાય છે. એ એકસા છવ્વીસના એકત્રીસથી ભાગાકાર કરવા તે એકઠિયા ચાર ભાગ થાય છે, અને બે ચૂર્ણિકા ભાગ શેષ રહે છે. તથા સાસડિયા ચાર ભાગ ઉપરની રાશી એટલે કે સડસર્ફિય) સંખ્યાવાળી રાશિ મેળવે તે સડસઠયા ભાગ થાય છે. તથા ચૌદ મડળામાં તેર મડળ અને એક મંડળના સડસિયા તેર ભાગથી અયન શુદ્ધ થાય છે. તેથી પહેલાના અયનને ચૌદની સાથે મેળવે તેા (અયન વષિષ્ટ તત્ત્વ) આ વચનથી ફરીથી એક રૂપ ઉમેરે તેા સેળ અયન તથા એક અયનના સઢિયા ચાપન ભાગ થાય છે, આ મ ́ડા રાશિમાં ઉપર રહે છે. તેને સડસઠની રાશીમાં સારૂપે ઉમેશ તે એકસા ચૌદ જ ૧૧૪ થાય છે. તેને સડસડથી ભાગવામાં આવે તે એક મંડળ આવે છે. તથા સડસઠિયા સુડતાલીસ ભાગ ખર્ચે છે, તેને (ટોપ ફૉનિ મિન્ન)િ આ વચનથી મઢળરાશીમાં એ ઉમેરે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૩
Go To INDEX
Page #21
--------------------------------------------------------------------------
________________
મંડળ
તથા
અવન
૧૫૮
ભાગ
તે ત્રણ મડળ થાય છે. તેને ચૌદથી ગુણવામાં આવે જોકે ચૌદની રાશી યુગ્મરૂપ હાય છે તેા પણ મ`ડળરાશીમાં એક અયન વા૨ે થઇને ત્રણુ મંડળ આભ્યંતર મ`ડળથી આર ંભીને કડી લેવા, આ રીતે ચૌદમુ' પ` આવી જાય છે. સેાળમા અયનમાં અભ્ય તરમ'ડળથી આરબ કરીને ત્રીજા મંડળમાં સડસિયા સુડતાલીસ ભાગ જાય ત્યારે તથા સસઢિયા એક ભોગના એકત્રીસા બે ભાગ ગત થાય ત્યારે સમાપ્ત થાય છે, ખાસઠમા પવની જીજ્ઞાસામાં એજ પૂર્વોક્ત ધ્રુવરાશીને ખાસઢથી ગુણુથી તે માસઠ અયન અને ખાસઠ અસા અડતાલીસ ૨૪૮ તથા સડઠિયા ભાગના પાંચસા એકત્રીસા ભાગને એકત્રીસથી ભાગ કરે તે સડઠિયા અઢાર ભાગ પૂરા થાય છે, તેને ઉપરની સડસઠવાળી ભાગ રાશિમાં ઉમેરે તા ખસે છાડ ૨૬૯ થ!ય છે, ઉપર બાસઠ મ`ડળ છે તેને ખાવન મંડળ અને એક મંડળના સડસડિયા બાવન ભાગથી ચાર અયન લબ્ધ થાય છે, તેને અયન રાશિમાં ઉમેરે તે ૬૬ છાસઠ અયન થાય છે, અને નવમંડળ અને એક મડળના સડસિયા પદર ભાગ બચે છે, તેમાંથી સડસઠયા પંદર ભાગને સડડિયા ભાગરાશિમાં મેળવવાથી ખસે એકાશી ૨૮૧ થાય છે. તેને સડસઠથી ભાગવામાં આવે તેા ચાર મંડળ આવે છે, તથા એક મ`ડળના સડઠિયા તેર ભાગ શેષ રહે છે. તેને મંડળ રાશિમાં મેળવી દેવામાં આવે તે તેર મંડળ પુરા થાય છે, આ રીતે તૈર મંડળ તથા સડસઠયા તૈર ભાગથી પુરૂ એક અયન થઈ જાય છે, તેને અયન રાશિમાં મેળવવાથી સડસઠ અયન થઈ જાય છે, (નાસ્થિ નિયમિ વજીરું) એ વચનથી અયન રાશિમાં રૂપના પ્રક્ષેપ થતા નથી કેવળ (સિયંમિ ઢોર લેવો) આ વચનથી મડળના સ્થાનમાં એક રૂપને મેળવવામાં આવે અને તેને ખાસઢથી ગુણવામાં આવે તે યુગ્મ (જોડિયા) રૂપથી ખાસઠ રાશી થાય છે. તથા એકરૂપ વધે છે, તેને પ્રક્ષિપ્ત કરવામાં આવેલ નથી, તથા ખાહ્યમંડળને પણ પહેલેથી જોડવામાં આવે છે,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૪
Go To INDEX
Page #22
--------------------------------------------------------------------------
________________
આ રીતે બાસઠ પર્વ આવે છે, સડસઠ અયન પૂરા થાય ત્યારે બાહ્યમંડળમાં પ્રથમ રૂપ સમાપ્ત થાય છે, આ પ્રમાણે બધા જ પર્વની ભાવના કરી લેવી. કેવળ શિષ્યજનના ઉપકાર માટે અને બધાને સુખપૂર્વક બેધ થાય એ હેતુથી પર્વ અને અયનને વિસ્તાર અક્ષરપ્રદર્શન પૂર્વક બતાવવામાં આવે છે, પહેલું પર્વ, બીજું અયન ત્રીજું મંડળ અને ત્રીજા મંડળના સડસઠિયા ચાર ભાગ તથા સડસઠિયા એક ભાગના એકત્રીસા નવ ભાગ પૂરા થાય ત્યારે સમાપ્ત થાય છે. આ રીતે ધ્રુવરાશી કરીને પર્વ અને અયન મંડળમાં દરેક મંડળમાં એક એક રૂપને મેળવવું અને એ રીતે તે મેળવીને તેના ભાગ કરવામાં આવે તે એટલી સંખ્યાવાળે ભાગ મંડળ અને અયન ક્ષેત્રમાં પૂરા થાય ત્યારે તેર મંડળ અને એક મંડના સડસઠિયા તેર ભાગ આટલા અયન ક્ષેત્રને શેધિત કરીને અયનને અયન સમૂહમાં મેળવી દેવા, આ રીતના કમથી વજ્યમાણ પ્રકારની સમ્યક વિચારણામાં સમજી લેવું. આ પ્રસ્તાર સમૂહ આ રીતે છે, પહેલું પર્વ બીજા અયનના ત્રીજા મંડળમાં તથા ત્રીજા મંડળના સડસડિયા ચાર ભાગ ૪ તથા સડસઠિયા એક ભાગના એકત્રીસા નવ ભાગ જાય ત્યારે સમાપ્ત થાય છે, બીજું પર્વ ત્રીજુ અયન અને ચેણું મંડળ તથા ચેથા મંડળના સડસઠિયા આઠ ભાગ ૪૬ તથા સડસઠિયા એક ભાગના એકત્રીસા એક ભાગમાંથી અઢાર ભાગ જાય ત્યારે સમાપ્ત થાય છે, ત્રીજું પર્વ ચાર અયન તથા પાંચ મંડળ તથા પાંચમા મંડળના સડસઠિયા સત્તર ભાગ અને સડરયિા એક ભાગના એકત્રીસા પાંચ ભાગ જાય ત્યારે સમાપ્ત થાય છે, પાંચમું પર્વ, છઠું અયન સાતમું મંડળ તથા રાતમા મંડળના સડસઠિયા એકવીસ ભાગ તથા સડસઠિયા એકવીસ ભાગના એકત્રીસા ચૌદ ભાગી જાય ત્યારે સમાપ્ત થાય છે, છઠું પર્વ સાતમું અયન આઠમું મંડળ તથા આઠમા મંડળના સડસઠિયા પચીસ ભાગ તથા સડસઠિયા એક ભાગના એસત્રીસા તેવીસ ૩ ભાગ જાય ત્યારે સમાપ્ત થાય છે, સાતમું પર્વ આઠ અયન તથા નવમું મંડળ અને નવમા મંડળના સડસઠિયા ત્રીસ ભાગ તથા સડસડિયા ભાગના એકત્રીસા એક ભાગ જાય ત્યારે સમાપ્ત થાય છે, આઠમું પર્વ નવમા અયનમાં દસમું મંડળ તથા દસમા મંડળના સડસઠિયા ચેત્રીસ ભાગ ૨૪ તથા સડસઠિયા એક ભાગના એકત્રીસા દસ ભાગ જાય ત્યારે સમાપ્ત થાય છે, નવમું પર્વ દસમુ અયન અગ્યારમું મંડળ તથા અગ્યારમા મંડળના સડસઠિયા એક ભાગના અડત્રીસ ભાગ ૨૮ તથા સડસઠિયા એક ભાગને એકત્રીસ એગગીસ કુ ભાગ જાય ત્યારે સમાપ્ત થાય છે, દસમું પર્વ અગ્યાર અયન બાર મંડળ તથા બારમા મંડળના સડસઠિયા બેંતાલીસ ભાગ તથા સડસઠિયા એક ભાગના એકત્રીસા અઠક્યા વીસ ભાગ 3 જાય ત્યારે સમાપ્ત થાય છે, અગ્યારમું પર્વ બાર અયન તેર મંડળ તથા તેરમા મંડના સહસઠિયા સુડતાલીસ ભાગ અને સડસઠિયા એક ભાગના એકત્રીસા છ ભાગ જાય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
૧૫
Go To INDEX
Page #23
--------------------------------------------------------------------------
________________
ત્યારે સમાપ્ત થાય છે. બારમું પર્વ ચૌદમું અયન પહેલા મંડળના સડસઠિયા આડત્રીસ ભાગ રૂદ તથા સડસહિયા એક ભાગને એકત્રીસ પંદર ભાગ જાય ત્યારે સમાપ્ત થાય છે. તેરમું પર્વ પંદરમું અયન બીજું મંડળ તથા બીજા મંડળના સડસઠિયા બેંતાલીસ ભાગ છે અને સહઠિયા એક ભાગના એકત્રીસા વીસ ભાગ રૂ8 જાય ત્યારે સમાપ્ત થાય છે. ચૌદમું પર્વ સેળ અયન ત્રીજું મંડળ તથા ત્રીજા મંડળના સડસઠિયા સુડતાલીસ ભાગ ૭ તથા સડસઠિયા એક ભાગના એકત્રીસ બે ભાગ ૩ જાય ત્યારે સમાપ્ત થાય છે. પંદરમું પર્વ સત્તરમું અયન ચોથું મંડળ તથા ચેથા મંડળના સડસઠિયા એકાવન ભાગ તથા સડસડિયા એક ભાગના એકત્રીસા અગ્યાર ભાગ 3 જાય, ત્યારે સમાપ્ત થાય છે. આજ પ્રમાણે બાકીના પર્વોમાં અયન પ્રપ્તારની ભાવના કરી સમજી લેવું. ગ્રન્થવિરતાર ભયથી બધા પર્વોને પ્રસ્તાર અહીં લખતા નથી,
હવે કયું પર્વ કયા ચંદ્રનક્ષત્રગમાં સમાપ્ત થાય છે આ વિષયની વિચારણામાં પૂર્વાચાર્યોએ કરણગાથા કહેલ છે તે બતાવવામાં આવે છે
चउवीससयं काऊण पमाणं, सत्तद्विमेव फलं । इच्छापब्वे हिं गुणं काऊण पज्जया लद्धा ॥१॥ अद्वारसहिं सरहिं सेसगम्मि गुणियम्मि । तेरस विऊतरे हिं, सएहिं अभिइम्मि सुद्धम्मि ॥२॥ सत्तद्वि विसट्ठीणं सव्वग्गेण तओ उ जं सेसं ।
तं रिक्खं नायव्यं जत्थ समत्यं हवइ पव्वं ॥३॥ આ કરણગાથાઓને અક્ષરાર્થ ક્રમ બતાવવામાં આવે છે, જેમકે વૈરાશિક વિધિથી એક
વીસની પ્રમાણ રાશિ કરીને સડસઠિયા ભાગની ફલરાશી કરવી એ પ્રમાણે કરીને ઇચ્છિત પર્વને ગુણાકાર કરીને પહેલી રાશી જે એ ચોવીસ છે તેનાથી ભાગ કરે તેનાથી જે ભાગ લબ્ધ થાય એટલા પર્યાય જાણવા અને જે શેષ રહે તેને અઢારસેત્રીસ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૬
Go To INDEX
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૮૩૦થી ગુણવા ગુણાકાર કરીને તેરસો બેથી અભિજીત નક્ષત્રને શધિત કરવું અભિજીત ભોગ્ય સડસઠિયા એકવીસ ભાગ ને સાઠથી ગુણાકાર કરવાથી શોધનક ફલ આટલુંજ લાભ્ય રહે છે, આ રીતે શધિત કરીને સડસઠ સંખ્યાને બાસઠથી ગુણવાથી જે ફળ આવે તેનાથી ભાગ કર જે લબ્ધ થાય એટલા નક્ષત્ર શુદ્ધ સમજવા. એ ભાગ કરવાથી જે શેષ બચે છે, તે નક્ષત્ર સમજવાં આ રીતે વિવક્ષિત પર્વ સમાપ્ત થાય છે. આજ કારણ ગાથાને અક્ષરાર્થ કહો છે, હવે તેની ભાવના બતાવવામાં આવે છે-જે એકસો વીસ પર્વથી સડસઠ પર્યાય લભ્ય થાય +૧=9: આ રીતે ત્રણરાશિની સ્થાપના કરવી અહીંયાં એકસે વીસ રૂપ રાશી પ્રમાણભૂત ગણાય છે. સડસઠિયા રાશિરૂપ ફળ છે. અયનરાશિ જે ઈચ્છા પદથી વાચ્ય એકરૂપ છે. તેનાથી મધ્યરાશિ સડસઠને જે ગુણાકાર કરવામાં આવે તે એજ પ્રમાણે સડસઠ રૂપ રહે છે, કારણ કે એકથી ગણવામાં આવેલ દરેક રાશિ-સંખ્યા એજ પ્રમાણે રહે છે, આ નિયમથી એ સડસઠ રૂ૫ ગુણના ફળને પહેલાની સંખ્યા જે ૧૨૪ એકસો વીસરૂપ છે. તેનાથી ભાગ કરવામાં આવે. પરંતુ તે અલ્પહાવાથી ભાગ ચાલતું નથી તેથી નક્ષત્ર લાવવા માટે અઢાર ત્રીસથી સડસઠને ગુણવામાં આવે આ રીતે ગુણાકાર અને છેદ રાશિને અર્ધાથી અપવર્તન કરે ૬૭૫૬૩૦ =૬૭ ૧૫ આ રીતે ગુણાકાર રાશિ નવસે પંદર થાય છે, તથા ભાગ હારમાં બાસઠ રહે છે, ફરીથી ગુણની પ્રક્રિયાથી સડસઠને નવસે પંદરથી જે ગુણવામાં આવે તે ૬૧૩૦૫ એકસઠ હજાર ત્રણસે પાંચ ભાજ્ય સ્થાનનું ગુણન ફળ તથા હરસ્થાન વાં એજ બાસઠ રૂપ સંખ્યા રહે છે. તેમાંથી અભિજીત્ નક્ષત્રના ગરૂપ બાસઠિયા તેરસે બે શુદ્ધ રહે છે. =૩૦૫= = "3 બાસઠિયા સાઠ હજાર અને ત્રણ રહે છે. અહીંયાં છેદરાશિ જે બાસઠ રૂ૫ છે, તેને સડસઠથી ગુણવામાં આવે, ૬૨૬૭=૪૧૫૪ ચાર હજાર
૨૪
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #25
--------------------------------------------------------------------------
________________
એક ચેપન થાય છે તેનાથી ભાગ કરે ૬ =૧૪+૬ આ રીતે ચૌદ લબ્ધ થાય છે. તેથી શ્રવણ નક્ષત્રથી લઈને પુષ્ય નક્ષત્ર સુધીના ચૌદ નક્ષત્ર શુદ્ધ થઈ જાય છે. તથા અઢારસે સુડતાલીસ ૧૮૪૭ શેષ રહે છે, તેના મુહૂર્ત લાવવા માટે ત્રીસથી ગણવામાં આવે તે ૧૮૪૭૪૩૦=૨૫૪૧૦ પંચાવન હજાર ચાર દસ થાય છે તેને પહેલાની ભાગશિ ૪૧૫૪ એકતાલીસસે ચપનથી ભાગવામાં આવે તે ૫૫૪૧૦૪૧૫૪=૧૩ ડૂ:૬ આ રીતે તેર મુહૂર્ત લબ્ધ થાય છે, તથા ૨૪૬૪ એક હજાર ચાર આઠ શેષ રહે છે, તેને બાસડિયા ભાગ કરવા માટે બાસઠથી ગણવામાં આવે, 3 ૬૪૬૨ હાર રાશી અને ભાજ્ય રાશિને બાસઠથી અપવર્તિત કરવાથી ૧૪૬૪૧ ગુણકાર સંખ્યા એક રૂપ તથા છેદરાશી સડસઠ રૂપ થાય છે, એકથી ગુણેલ ઉપરની રાશી એટલીને એટલી જ રહે છે, તેને સડસડથી ભાગવામાં આવે ૧} =૨૧: આ રીતે એકવીસ લબ્ધ થાય છે, તથા સડસઠિયા એક ભાગ તથા બાસઠિયા એક ભાગના સાસડિયા ભાગ શેષ રહે છે, હવે પહેલું પર્વ આવે છે, તે અશ્લેષા નક્ષત્રના તેર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા એક ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એક ભાગ ભગવીને સમાપ્ત થાય છે, તથા એક ચોવીસ પર્વથી સડસડ પર્યાય લબ્ધ થાય તે બે પર્વથી કેટલા પર્વ લબ્ધ થાય? આ પ્રકારની વિચારણામાં બૈરાશિક ગણિત માટે ત્રણ રાશિની સ્થાપના કરવી, જેમ કે ફુર-રૂકું અહીંયા અયન રાશીથી મધ્યરાશીને ગુણાકાર કરવો, તે અંશસ્થાનમાં એકસો ચોત્રીસ તથા હરરથાનમાં એજ એકસો વીસ રહે છે, તેથી જ હરસ્થાનની પહેલી રાશિથી એકસે વિસનો ભાગ કરે રૂ=૧૩ =૧૫ આ રીતે એક નક્ષત્ર લબ્ધ થાય છે, અને દસ શેષ રહે છે, તે પછી નક્ષત્ર લાવવા માટે સડસડિયા અઢારસો ત્રીસથી ગુણવા તથા ગુણાકાર અને છેદરાશિના અર્ધાથી અપ વર્તન કરવી જેમ કે-
૧ ૧૬ = 6x38 આ રીતે ગુણાકાર રાશિ નવસો પંદર થાય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૮
Go To INDEX
Page #26
--------------------------------------------------------------------------
________________
છે તથા છેઃ રાશિ બાસઠ થાય છે તે પછી નવસે પંદરને દસથી ગણવામાં આવે તે અંશ સ્થાનમાં જરૂર આ રીતે નવ હજાર એકસો પચાસ થાય છે આથી અભિજીત નક્ષત્રના ભાગરૂપ તેરસે બે તથા સડસઠિયા બાસઠ ભાગ શુદ્ધ થાય છે, જેમકે ફ૬ =૪૬ આ રીતે ઉપર સાત હજાર આઠસે અડતાલીસ થાય છે. તે પછી છેદરાશીના સ્થાનમાં બાસઠ અને સડસઠ રૂપ અકોને પરસ્પર ગુણવા ૬૨૬૭ =૪૧૫૪ આ રીતે છેદ સ્થાનમાં ચાર હજાર એકસે ચેપન થાય છે. હવે ભાજ્યહાર રાશિની સ્થિતિ =૧છું આ રીતે ભાગ કરવાથી એક શ્રવણ નક્ષત્ર લબ્ધ થાય છે. તથા ત્રણ હજાર છસે ચોરાણુ શેષ રહે છે. આના મુહૂર્ત બનાવવા માટે ત્રીસથી ગુણવામાં આવે ફુદ૬+૩૦=
૧ ૪ ૨૬૬પ આ રીતે ઉપર એક લાખ દસ હજાર આઠસે વીસ થાય છે તેને છેદરાશી ચાર હજાર એકસે ચપન છે, તેનાથી ભાગ કરવા. ૧ ૦=૨૬ ડૂ આ રીતે છવીસ મુહૂર્ત લબ્ધ થાય છે. તથા બે હજાર આઠળ શેષ બચે છે, તેના બાસડિયા ભાગ કરવા માટે બાસઠથી ગુણવા ક૬૨ = += + અહીં ગુણાકાર અને છેદરાશિને બાસઠથી અપના કરેલ છે, તેથી ગુણાકાર રાશિ એક રૂપ થાય છે, તથા હૈદરાશી સડસઠ થાય છે. તેને ઉપરની રાશિ તથા નીચેની રાશિ એકથી ગુણાકાર કરે તે એજ પ્રમાણેની સંખ્યા રહે છે. તેથી ભાગ કરવા માટે ન્યાસ કરવા ૨૬૩=૪૨+ા બાસઠિયા બેંતાલીસ ભાગના સડસડિયા બે ભાગ થાય છે. હવે બીજું પર્વ આવે છે. તે ધનિષ્ઠા નક્ષત્રના છવ્વીસ મુહૂર્ત તથા એક મુહૂતના સડસઠિયા બે ભાગ ભેળવીને સમાપ્ત થાય છે, આજ રીતે બાકીના બધા પર્વોના સંબંધમાં બધા નક્ષત્રની ભાવના સમજી લેવી.
પર્વ સંખ્યા જાણવા માટે નક્ષત્રના જ્ઞાનની આવશ્યક્તા છે. ટીકામાં કહેલ કરણ ગાથાઓની વ્યાખ્યામાં ત્યાંજ તે બતાવનારી સંગ્રાહિકા આ પાંચ ગાથાઓ પૂર્વાચાર્યોએ પ્રદર્શિત કરી છે. જે આ પ્રમાણે છે. (aq ઘળિp www) ઈત્યાદિ આ ગાથાઓને અર્થ આ પ્રમાણે છે-પાંચ વર્ષવાળા એક યુગમાં એકસો વીસ પર્વ સંખ્યા થાય છે આ પહેલાં કહ્યું જ છે, એ પર્વોના અર્ધા પ્રમાણના પર્વ ૬૨ બાસઠ યુગના પૂર્વાર્ધમાં થાય છે, બાકીના બાસઠ ઉત્તરાર્ધમાં થાય છે. એ પમાં યુગના પૂર્વાદ્ધમાં કયા કયા પર્વ કયા ક્યા નક્ષત્રમાં સમાપ્ત થાય છે, એ જાણવા માટે પાંચ કરણ ગાથા કહી છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૯
Go To INDEX
Page #27
--------------------------------------------------------------------------
________________
જેમકે-પહેલા પની સમાપ્તિમાં સર્પ જેના દેવ છે તે અશ્લેષા નક્ષત્ર હાય છે, અશ્લેષા નક્ષત્રમાં પહેલું પત્ર રામાપ્ત થાય છે, ।૧। આ પ્રમાણે બધાજ પાઁના સંબંધમાં સમજી લેવુ ખીજા પની સમાપ્તિમાં ધનિષ્ઠા નક્ષત્ર હોય છે. (૨) ત્રીજા પની સમાપ્તિમાં અમા દેવવાળુ ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર હાય છે. (૩) ચેાથા પર્વની સમાપ્તિ કાળમાં અભિવૃદ્ધિ દેવવાળુ ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર હાય છે. (૪) પાંચમા પર્વની સમાપ્તિમાં અશ્વદેવતાવાળુ' ચિત્રા નક્ષત્ર હેાય છે. (૫) છઠ્ઠા પČની સમાપ્તિમાં અશ્વદેવતાવાળુ અશ્વિની નક્ષત્ર હાય છે. (૬) સાતમા પÖની સમાપ્તમાં ઈન્દ્ર અને અગ્નિ એ દેવવાળુ` વિશાખા નક્ષત્ર ડાય છે. (૭) આઠમા પર્વની સમાપ્તિમાં રાહિણી નક્ષત્ર હેાય છે. (૮) નવમા પર્વની સમાપ્તિમાં જ્યેષ્ઠા નક્ષત્ર હેાય છે. (૯) દસમાં પુત્રની સમાપ્તિમાં મૃગશિરા નક્ષત્ર હૈાય છે. (૧૦) અગ્યારમાં પની સમાપ્તિમાં વિશ્વદેવ નામના સૂર્ય દેવતાવાળુ ઉત્તરાષાઢા નક્ષત્ર હાય છે (૧૧) બારમા પર્વની સમાપ્તિમાં અદિતિ દેવતાવાળુ પુનર્વસુ નક્ષત્ર હાય છે. (૧૨) તેરમાં પની સમાપ્તિમાં શ્રવણ નક્ષત્ર હોય છે. (૧૩) ચૌદમા પ ની સમાપ્તિમાં પિતૃદેવવાળું મઘા નક્ષત્ર હાય છે. (૧૪) પઢરમા પર્વની સમાપ્તિમાં અજ દેવતાવાળુ પૂર્વાભાદ્રપદા નક્ષત્ર હાય છે, (૧૫) સોળમા પર્વની સમાપ્તિમાં અંમા દેવતાવાળુ ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર હાય છે. (૧૬) સત્તરમા પર્વની સમાપ્તિમાં અભિવૃદ્ધિ દેવતાવાળુ ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર હોય છે. (૧૭) અઢારમા પની સમાપ્તિ કાળમાં ચિત્રાનક્ષત્ર હોય છે. (૧૮) ઓગણીસમા પની સમાપ્તિમાં અશ્વદેવતાવાળુ અશ્વિની નક્ષત્ર હોય છે. (૧૯) વીસમા પÖની સમાપ્તિકાળમાં વિશાખા નક્ષત્ર હૈાય છે. (૨૦) એકવીસમા પર્વની સમાપ્તિ કાળમાં રહિણી નક્ષત્ર હાય છે. (૨૧) બાવીસમા પર્વની સમાપ્તિ કાળમાં મૂળ નક્ષત્ર હાય છે. (૧૨) તેવીસમા પČની સમાપ્તિ કાળમાં આર્દ્રા નક્ષત્ર હાય છે. (૨૩) ચાવીસમા પની
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૦
Go To INDEX
Page #28
--------------------------------------------------------------------------
________________
સમાપ્તિ કાળમાં વિશ્વદેવ દેવતાવાળું ઉત્તરાષાઢા નક્ષત્ર હોય છે. (૨૪) પચીસમા પર્વની સમાપ્તિ કાળમાં પુષ્ય નક્ષત્ર હોય છે. (૨૫) છવ્વીસમા પર્વની સમાપ્તિ કાળમાં ધનિષ્ઠા નક્ષત્ર હોય છે. (૨૬) સત્યાવીસમા પર્વની સમાપ્તિ કાળમાં ભગદેવતા નામના સૂર્યદેવવાળું પૂર્વાફાલ્લુની નક્ષત્ર હોય છે. (૨૭) અઠયાવીસમા પર્વની સમાપ્તિ કાળમાં અજ દેવતાવાળું પૂર્વાભાદ્રપદ નક્ષત્ર હોય છે. (૨૮) ઓગણત્રીસમાં પર્વની સમાપ્તિ કાળમાં અર્યમા નામના સૂર્યદેવવાળું ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર હોય છે. (૨૯) ત્રીસમા પર્વની સમાપ્તિ કાળમાં પૂષા નામના સૂર્ય દેવતાવાળું રેવતી નક્ષત્ર હોય છે. (૩૦) એકત્રીસમાં પર્વની સમાપ્તિ કાળમાં રવાતી નક્ષત્ર હોય છે. (૩૧) બત્રીસમા પર્વની સમાપ્તિ કાળમાં અગ્નિદેવતાવાળું કૃત્તિકા નક્ષત્ર હોય છે, (૩૨) તેત્રીસમા પર્વની સમાપ્તિ કાળમાં મિત્ર નામના સૂર્યદેવતાવાળું અનુરાધા નક્ષત્ર હોય છે. (૩૩) ત્રીસમા પર્વની સમપ્તિકાળમાં રોહિણી નક્ષત્ર હોય છે. (૨૪) પાંત્રીસમા પર્વની સમાપ્તિ કાળનાં પૂર્વાષાઢા નક્ષત્ર હોય છે. (૩૫) છત્રીસમા પર્વની સમાપ્તિમાં પુનર્વસુ નક્ષત્ર હોય છે. (૩૬) સાડત્રીસમાં પર્વની સમાપ્તિમાં વિશ્વક અર્થાત્ વિશ્વદેવ દેવતાવાળું ઉત્તરાષાઢા નક્ષત્ર હોય છે. (૩૭) આડત્રીસમા પર્વની સમાપ્તિ સમયમાં અહિ દેવતા અર્થાત્ સર્વ દેવતાવાળું અશ્લેષા નક્ષત્ર હોય છે. (૩૮) ઓગણચાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં વસુદેવતાવાળુ ધનિષ્ઠા નક્ષત્ર હોય છે. (૩૯) ચાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં ભગદેવતા નામના સૂર્ય દેવતાવાળું પૂવફાળુની નક્ષત્ર હોય છે. (૪૦) એકતાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં અભિવૃદ્ધિ દેવતાવાળું ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર હોય છે. (૪૧) બેંતાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં હસ્ત નક્ષત્ર હોય છે (૪૨) તેતાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં અશ્વદેવતાવાળું અશ્વિની નક્ષત્ર હોય છે. (૪૩) ચુંમાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં વિશાખા નક્ષત્ર હોય છે. (૪૪) પિસ્તાલીસમા પર્વની સમાપ્તિમાં કૃત્તિકા નક્ષત્ર હોય છે. (૪૫) છેતાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં જ્યેષ્ઠા નક્ષત્ર હોય છે. (૪૬) સુડતાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં સોમ-ચંદ્રમાં દેવતાવાળું મૃગશિરા નક્ષત્ર હોય છે. (૪૭) અડતાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં આયુ અર્થાત્ જળ નામના દેવવાળું પૂર્વાષાઢા નક્ષત્ર હોય છે આયુ એટલે કે આયુષ્યરૂપ જીવન ગમન કાળને આયુ કહેવાય છે. જીવન જલનું નામ કહ્યું પણ છે ઃ જામમૃતં બીજૈ મુવતમ્ વનમ રૂાર:) (૪૮) ઓગણપચાસમા પર્વની સમાપ્તિમાં રવિ નામના દેવતાવાળું પુનર્વસુ નક્ષત્ર હોય છે. (૪૯) પચાસમ પર્વની સમાપ્તિ કાળમા શ્રવણનક્ષત્ર હોય છે. (૫૦) એકાવનમાં પર્વની સમાપ્તિ કાળમાં પિતૃનામના દેવતાવાળું મઘા નક્ષત્ર હોય છે. (૫૧) બાવનમા પર્વની સમાપ્તિ કાળમાં વરૂણ દેવતાવાળું શતભિષા નક્ષત્ર હોય છે. (૫૨) તેપનમાં પર્વની સમાપ્તિ કાળમાં ભગ નામના સૂર્યદેવતાવાળું પૂવફાળુની નક્ષત્ર હોય છે. (૫૩) ચેપનમાં પર્વની સમાપ્તિ કાળમાં અભિવૃદ્ધિ નામના દેવતાવાળુ ઉત્તરાભાદ્રપદા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૧
Go To INDEX
Page #29
--------------------------------------------------------------------------
________________
નક્ષત્ર હોય છે. (૫૪) પંચાવનમા પર્વની સમાપ્તિ કાળમાં ચિત્રા નક્ષત્ર હોય છે. (૫૫) છપ્પનમા પર્વની સમાપ્તિ કાળમાં અશ્વનામના દેવતાવાળું અશ્વિની નક્ષત્ર હોય છે. (૫૬) સતાવનમા પર્વની સમાપ્તિ કાળમાં વિશાખા નક્ષત્ર હોય છે. પક) અઠાવનમા પર્વની સમાપ્તિ કાળમાં અગ્નિદેવતાવાળું કૃત્તિકા નક્ષત્ર હોય છે. (૫૮) ઓગણસાઠમા પર્વની સમાપ્તિ કાળમાં મૂલ નક્ષત્ર હોય છે. (૫૯) સાઠમા પર્વની સમાપ્તિ કાળમાં આદ્રનક્ષત્ર હોય છે. (૬૦) એકસઠમા પર્વની સમાપ્તિ કાળમાં વિશ્વક એટલે કે વૈશ્વદેવ નામના દેવતાવાળું ઉત્તરાષાઢા નક્ષત્ર હોય છે. (૬૧) બાસઠમા પર્વની સમાપ્તિ કાળમાં પુષ્ય નક્ષત્ર હોય છે. (૬૨) આ રીતે યુગના પ્રથમ અર્ધ ભાગમાં આવેલા આ બાસઠ પેની સમાપ્તિ કાળમાં રહેલ નક્ષત્રના નામે ગાથામાં પ્રતિપાદન કરેલ ક્રમ અનુસાર અહીંયાં બતાવેલ છે.
- હવે આ વિષયને ઉપસંહાર કરતાં કહે છે-( grgવેઢે વિડુિ નવ7) આ યુગના પૂર્વાર્ધમાં રહેલા બાસઠ નક્ષત્ર કહ્યા છે. અર્થાત્ પૂર્વોક્ત પ્રકારના ક્રમથી પ્રતિપાદન કહેલ યુગના પૂર્વાર્ધ ભાગમાં જે બાસઠ પ કહ્યા છે તેની સમાપ્તિ કાળમાં આ ઇમામત નક્ષત્ર રહે છે. એ જ પ્રમાણે પૂર્વોક્ત કરણગાથાના કથન પ્રમાણે યુગના ઉત્તરાર્ધ ભાગમાં પણ બાસઠ પને સમાપ્ત કરનારા આજ નક્ષત્ર હોય છે. તેમ સમજવું. આથી લેખનું પુનરાવર્તન ગ્રન્થ વિસ્તાર ભયથી અહીં કરતા નથી.
હવે કયા સૂર્યમંડળમાં કયું પર્વ સમાપ્ત થાય છે? તે બતાવે છે, આ વિષયમાં પૂર્વાચાર્યો એ બતાવેલ કરણગાથાક્ત કરણું કહીને અહીં સમઝાવે છે. તે આ પ્રમાણે છે.(ફૂાપ્ત નાચવો સોળ કળા) ફુરારિ આ ગાથાઓને અર્થ આ પ્રમાણે છે. પર્વની સમાપ્તિ કાળમાં સૂર્યને પણ પર્વ વિષયક મંડળ વિભાગ જાણ જોઈએ. પિતાના અયન વિભાગ રૂપ સમયથી અર્થાત્ સૂર્યને અયનને જાણીને તે તે મંડળમાં તે તે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #30
--------------------------------------------------------------------------
________________
પર્વની સમાપ્તિની ભાવના સમજી લેવી. અહીં અયનને શધિત કરવાથી જેટલા દિવસે કહ્યા છે એટલી સંખ્યાવાળા રૂપાધિક મંડળમાં એ ઈચ્છિત પર્વ સમાપ્ત થાય છે. આ રીતે આ કરણગાથાનો અર્થ છે.
આને ભાવાર્થ આ પ્રમાણે છે –અહીયાં કયું પર્વ કયા મંડળમાં સમાપ્ત થાય છે તે જાણવું હોય તે તે પર્વની સખ્યા કહેવી. સંખ્યા કહીને તેને પંદરથી ગુણવા, ગુણાકાર કરીને રૂપાધિક કરે એટલે કે સંખ્યા તેમાં ઉમેરે પછી સંભાવિત અમાસની રાત્રિ કમ કરવી, પછી તેનાથી એક વ્યાશીથી ભાગ કર જે ભાગ આવે એને અયન સંખ્યા સમજવી, તથા પછી જે દિવસ સંખ્યા રહે છે, તે છેલલા મંડળમાં વિવક્ષિત પર્વની સમાપ્તિમાં ઉપયોગી થાય છે, તેમ સમજવું. ઉત્તરાયણું ચાલતું હોય તે બાહ્યમંડળને પહેલા લેવું, અને દક્ષિણાયન હોય તે સભ્યતરમંડળને પહેલું ગણવું. આ રીતે આ ગાથાનો ભાવાર્થ છે. હવે આની ભાવના બતાવવામાં આવે છે–કઈ પૂછે છે કે ક્યા મંડળમાં રહીને સૂર્ય યુગના પહેલા પર્વને સમાપ્ત કરે છે? અહીંયાં પહેલું પર્વ પૂછવાથી એકની સંખ્યા લેવી એકને પંદરથી ગુણવાથી પંદર જ રહે છે, આમાં એક પણ અમાસની રાત્રી હોતી નથી. તેથી કંઈ ઉમેરવામાં આવતું નથી, એ પંદરને રૂપધિક કરે તે મેળ થાય છે, યુગની આદિમાં પહેલું પર્વ દક્ષિણાયનમાં હોય છે, તેથી સવંત્યંતર મંડળ આવે છે, તેને પ્રથમ ગણીને સળમાં મંડળમાં પહેલું પર્વ સમાપ્ત થાય છે. બીજું કઈ પૂછે છે કે શું પર્વ કયા મંડળમાં રહીને સૂર્ય સમાપ્ત કરે છે? અહીંયાં ચોથું મંડળ કહેલ છે, તેથી ચારની સંખ્યા લેવામાં આવે છે, તેને પંદરથી ગુણવા ૪+૧૫=૬તે સાઠ થાય છે, આટલા કાળમાં એક અમાસની રાત્રી થઈ જાય છે, તેથી એક કામ કરે ૬૦-૧=૫૯ તે ઓગણસાઠ રહે છે. એ સંખ્યામાં એક રૂપાધિક કરવું. પ૧=૬ ને સાઠ થઈ જાય છે. તેથી સભ્યન્તર મંડળ આવે છે. તેને પ્રથમ કરીને સાઈડમાં મંડળમાં ચોથું પર્વ સમાપ્ત થાય છે. એ જ રીતે પચીસમા પર્વની સમાપ્તિની વિચારણુમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૩
Go To INDEX
Page #31
--------------------------------------------------------------------------
________________
પચીસની રાખ્યા રાખવામાં આવે છે. તેને પંદરથી ગુણવામાં આવે તો ૨૫+૧૫-૩૭૫ ત્રણસે પંચોતેર થાય છે, આટલા કાળમાં છ અમાસની રાત્રી આવી જાય છે તેથી જ તેમાંથી કમ કરવામાં આવે તે ૩૭૫-૬=૩૬૯ ત્રણ અગનેતર થાય છે તેને એકસો વ્યાશિથી ભાગ કરે તે બે આવે છે અને ત્રણ શેષ બચે છે. તેને રૂપથી યુક્ત કરે તે ચાર થાય છે તથા જે બે આવેલ છે. તેથી દક્ષિણાયન અને ઉત્તરાયણ બે અયન શુદ્ધ થાય છે. પછી બીજા દક્ષિણાયનમાં સર્વાયંતર મંડળને પ્રથમ કહીને ચેથા મંડળમાં પચ્ચીસમું પર્વ સમાપ્ત થાય છે. આ જ પ્રમાણે અન્ય ઉદાહરણ બતાવવામાં આવે છે. એક
વીસ પર્વની જીજ્ઞાસામાં પહેલાં એક વીસને એક તરફ રથાપિત કરવા ૧૨૪ તેને પંદરથી ગુણવા ૧૨૪+૧૫=૧૮૬૦ તે અઢારસે સાઠ આવે છે. બાસઠ દિવસમાં એક અમાસની રાત્રી થાય છે. આ નિયમથી અઢારસો સાઠને બાસઠથી ભાગવા તે ૧૮૬૦-૬૨ =૩૦ ત્રીસ અમાસ શાત્રી સમાપ્ત થાય છે. અર્થાત્ એકસે ચોવીસમા પર્વ કાળમાં ત્રીસ અમાસની રાત્રી પૂર્ણ થાય છે. આ પ્રમાણે અહીયાં અઢારસે સાઠમાંથી ત્રીસ કમ કરવા ૧૮૬૦-૩૦=૧૮૩૦ જેથી અઢાર સો ત્રીસ રહે છે, તેમાં રૂપાધિક કરે તે ૧૮+૧=૧૮૩૧ અઢારસો એકત્રીસ થાય છે. તેને એક વ્યાશીથી ભાગવા ૧૮૩૧૧૮૩=૧૦ તે આ રીતે દસ અયન આવે છે. અને એક શેષ વધે છે. દસમું અયન યુગના અંતનું ઉત્તરાયણ હોય છે. અર્થાત્ યુગની આદિમાં દક્ષિણાયન આવે છે અને યુગનું આદિ એજ સંવત્સરનું પણ આદિ હોય છે. એક સંવત્સરમાં દક્ષિણાયન અને ઉત્તરાયણ એ બેજ અને હેય છે. એજ કારણથી પહેલાં પ્રદર્શિત ગણિત ક્રમમાં એક વ્યાશીથી ભાગ કરવાથી જે વિષમ અંક આવે જેમકે એક, ત્રણ, પાંચ, સાત, નવ, આ રીતે આવે તે દક્ષિણાયન સમજવું. અને જે સમ અંક આવે જેમકે-બે, ચાર, છ આઠ અને દસ આવે તે ઉત્ત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૪
Go To INDEX
Page #32
--------------------------------------------------------------------------
________________
રાયણ જાણવું. દસથી અધિક અંક લબ્ધ હોતા નથી. કારણ કે પાંચ વર્ષ પ્રમાણુવાળા યુગમાં એક ચોવીસન પર્વો હોય છે, આ પ્રમાણે પહેલાં કહ્યું છે, તથા સર્વની અંતના પર્વની ગણિત પ્રક્રિયા પણ અહીંયા બતાવી છે. અહીંયાં એકસો ચાશીથી ભાગ કેવી રીતે કરવા? આ જીજ્ઞાની નિવૃત્તિ માટે કહે છે. અહીંયાંસૂર્યના મંડળજ્ઞાનનું ગણિત કહે. છે. સૂર્યમંડળ એક માશી સંખ્યાત્મક છે, એ કારણથી એકચ્યાશીથી ભાગ કરવામાં આવે છે. અમાસની રાત્રી સંબંધી રીતે કહી જ દીધેલ છે, બાસઠ પ્રમાણ રાત્રીમાં એક અહોરાત્રને ક્ષય થાય છે, અહીંયાં આ ચાલુ ગણિતમાં તે દસ અયન લબ્ધ થાય છે. તથા એક બાકી રહે છે, દસમું અયન યુગના અંતમાં ઉત્તરાયણ આવે છે. આ રીતે ઉત્તરાયણના અંતમાં સર્વાત્યંતર નામના પહેલા મંડળમાં એક ચોવીસમું પર્વ સમાપ્ત થાય છે.
હવે કયું પર્વ કયા સૂર્ય નક્ષત્રમાં સમાપ્ત થાય છે એ જીજ્ઞાસાની નિવૃત્તિ માટે કહે છે. આ વિષયમાં પણ પૂર્વાચાર્યોએ જે કરણગાથા કહી છે તે જ અહીં કહેવામાં આવે છે. (રવીનર ૨ ઉમi) ઇત્યાદિ અહીંયાં આ ત્રણ ગાથાઓની કમાનુસારની વ્યાખ્યા
રાશિક વિધિથી પ્રમાણ, ઈછા, અને ફલ, આ રીતે ત્રણ રાશિ થાય છે, તેમાં પહેલી પ્રમાણ રાશિ બીજી ફલરાશી મધ્યમાં તથા અંતમાં ઈચ્છારાશિ આ રીતે સ્થાપનાનો કમ છે, મધ્ય અને અન્તરાશિને ડિને પહેલાં પ્રથમ રાશિથી ભાગ કરે તે મધ્યરીતનું ફલ લબ્ધ થાય છે. ગણિત ક્રમમાં એક એવીસને પ્રમાણરાશિ કરીને પાંચ પર્યાયને ફલ કરવું તેમ કરીને ઈચ્છા પર્વથી ગુણાકાર કરે ગુણાકાર કરીને પહેલી રાશિથી કે જે એક ચોવીસ રૂપ છે, તેનાથી ભાગ કરે તેનાથી જે લબ્ધ થાય તે પર્યાય શુદ્ધ સમજ (૧) જે શેષ રહે તેને અઢારસો ત્રીસ ૧૮૩૦થી ગુણાકાર કરવા ગુણાકાર કરવાથી સત્યાવીસ અઠ્યાવીસ ર૭૨૮ શુદ્ધ થાય છે. તેનાથી પુષ્ય નક્ષત્ર રોધિત થાય છે. (૨) પુષ્ય નક્ષત્ર શુદ્ધ થઈ જવાથી સડસઠિયા બાસઠથી ગુણાકાર કરે ગુણાકાર કરવાથી જે આવે તેનાથી ભાગ કરે તો જે ભાગ ફલ આવે એટલા નક્ષત્ર શુદ્ધ થાય છે તેમ સમજવું. તથા ભાગ કરવાથી જે શેષ વધે તે સૂર્ય નક્ષત્ર હોય છે. કે જ્યાં વિવક્ષિન પર્વ સમાપ્ત થાય છે. આ રીતે આ ત્રણ કરણ ગાથાને અક્ષરાર્થ કહેલ છે. - હવે તેના ગણિત કમથી ભાવમાં બતાવવામાં આવે છે. જે એક ચોવીસ પર્વથી પાંચ સૂર્ય નક્ષત્રના પર્યાય લભ્ય થય તો એક પર્વથી કેટલા લભ્ય થઈ શકે? તે જાણવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવી જોઈએ જેમકે- અહી અત્યની રાશિ જે એક છે તેને મધ્યની રાશિથી ગુણાકાર કરે તો એજ પાંચ આવે છે. કારણ કે એકથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૫
Go To INDEX
Page #33
--------------------------------------------------------------------------
________________
ગુણિત મધિ રાશિ એજ રીતની રહે છે આ નિયમ છે, તે પછી એકસા ચાવીસ રૂપ પહેલી રાશીથી ભાગ કરે તેા ભાજ્યરાશિ અલ્પ હાવાથી ભાગ થઈ શકતા નથી. તેથી નક્ષત્ર લાવવા માટે સડસડિયા અઢારસો ત્રીસથી ગુણાકાર કરવા તથા ગુણાકાર તથા છેદ રાશિની એથી અપવ ના કરવી જેમકે {૨}= ૨૪ તે પછી ૧૨૯૭=૧૨૯૧૩=૪૫૫૪ આ રીતે ગુણાકાર રાશિ નવસે પંદર થાય છે. ૯૧૫ તથા હેદ રાશિ ખાસઠ થાય છે. તેનાથી નવસા પ ́દરના ગુણાકાર કરવા તે ગુણુન ફળ પાંચ આવે છે. તે પછી પિસ્તાલીસસેા પંચતેર થાય છે. પુષ્ય નક્ષત્રના ૪૪ ચુંમાલીસને ખાસથી ગુણવામાં આવે તે એકહજાર સાતસે અઠયાવીસ થાય છે. આને પૂર્વ રાશિથી શાષિત કરવામાં આવે તે ૪૫૭૫-૨૭૨૮=૧૮૪૭ અઢારસા સુડતાલીસ રહે છે. તે પછી શ્વેશ્વરાશિ જે ખાસઠ સડસઠ રૂપ તેના ગુણાકાર કરવા ૬૨+૨૭=૪૧૫૪ આ રીતે એકતાલીસસે ચેપન આવે છે. આ સંખ્યાથી પૂર્વ સખ્યા જે અઢારસા સુડતાલીસ છે તેને ભાગ કરવે ૧૮૪૭ અહીં અશરાશિ અલ્પ હાવાથી ભાગ ચાલતા નથી. તેથી દિવસ લાવવા જોઈ એ. દિવસ લાવવા માટે ઈંદ્ર રાશિ જે ખાસરૂપ છે, તેને પૂર્ણ નક્ષત્ર લાવવા સડસઠથી ગુણુવા તે પૂર્ણ નક્ષત્ર આવતા નથી તેથી મૂળ ખાસરૂપ જે છેદ્ય રાશિ છે, તેમાંથી સડસઠયા પાંચ ભાગથી અહારાત્ર થાય છે. તે પછી દિવસ લાવવા માટે ખાસડને પાંચથી ગુગુવા ૬૨+૫ =૩૧૦ તા આ રીતે ત્રણસો દસ થ ય છે. તેનાથી ભાગ કરવા ૫=૫+o આ રીતે પાંચ દિવસ અને ખસે। સતાણુ શેષ રહે છે. તેને મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણવા ૩૯૭+૩૦=૨°+૩= અહીયાં ગુણાકાર અને ઇંદ્ર રાશિની શૂન્યથી અપવ ના કરવી તેથી ગુણાકાર રાશિ ત્રણ રૂપ તથા છંદ રાશિ એકત્રીસરૂપ થાય છે. તે પછી ત્રણથી ઉપરની રાશિ જે ખસે। સત્તારૂપ છે તેના ગુણાકાર કરવા તે આસા એકાણુ ૮૯૧ થાય છે. તે પછી ભાયરાશિ અને હાર રાશિના ભાગ કરવા તે અઢાર મુહૂત તથા એક મુહૂર્તીના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૬
Go To INDEX
Page #34
--------------------------------------------------------------------------
________________
એકત્રીસા તેવીસ ભાગ લબ્ધ થાય છે. જેમ કે-૮૯=૮=આથી એ સિદ્ધ થાય છે કે પહેલું પર્વ અલેષા નક્ષત્રના પાંચ દિવસ તથા એક દિવસના અયાવીસ મૂહુર્ત તથા એક મુહૂર્તના એકત્રીસા તેવીસ ભાગ ભેગવીને પહેલું પર્વ સમાપ્ત થાય છે, અથવા પુષ્ય નક્ષત્ર શુદ્ધ થયા પછી જે અઢારસે સુડતાલીસ–૧૮૪૭ રહે છે તેને મુહૂર્ત બનાવવા માટે ત્રીસથી ગુણવા ૧૮૪૭૪૩૦=૨૫૪૧૦ તે આ રીતે પંચાવન હજાર ચારસો દસ રહે છે. તેને પહેલાની છેક રાશિ જે બાસઠ સડસઠના ગુણન ફલરૂપ ૬૨૪૬૭=૪૧૫૪ ચાર હજાર એક ચપન રૂપે છે તેનાથી ભાગ કરે ૫૪૫=૧૩૫૪૬૬ આ રીતે તેર મુહૂર્ત લબ્ધ થાય છે. તથા એક હજાર ચાર આઠ શેષ રહે છે, તેમાં બાસઠિયા ભાગ લાવવા માટે બાસઠથી ગુણવા તથા ગુણાકાર અને છેદ રાશિની બાસઠથી અપવર્તાના કરવી જે આ રીતે થાય છે,-
૩ ૮૬૨="tx-૧૪૪૧=૨૧૪ અહીં અપવર્તના કરવાથી ગુણાકાર શશિ એકરૂપ તથા હૈદરાશિ સડસઠ રૂપ થાય છે, તે પછી એકથી ગુણેલ રાશી ચૌદશે આઠ રૂ૫ ૧૪૦૮ એજ પ્રમાણે રહે છે, તેને સડસડથી ભાગ કરે તો એક મુહૂર્તના બાસઠિયા અકવીસ ભાગ આવે છે, ૨ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એક ભાગ રૂ૫ રહે છે, આ રીતે ગણિત પદ્ધતિથી પ્રતિપાદન કરીને સરળ રીત બતાવેલ છે, આનાથી એ સિદ્ધ થાય છે કે યુગની આદિમાં પહેલું પર્વ અમાસરૂપ છે, તે અશ્લેષા નક્ષત્રના તેર મુહુર્ત તથા એક મુહૂર્તના બાસયિા એકવીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસડિયા ભાગને ભેળવીને સૂર્ય એ પર્વને સમાપ્ત કરે છે, કહ્યું પણ છે–(તા एएसि णं पंचण्हं संवच्छराणं पढम अमावासं चंदे केण णक्खत्ते णं जोएइ ? ता असिलेसाहिं असिलेसाणं ए गे मुहुत्ते चत्तालीसं बावद्विभागा मुहुत्तस्स बावद्विभागं च सत्तदिहा छित्ता छावद्विचुणिया सेसा, तं समयं च गं सूरे केणं णक्खत्ते णं जोएइ, ता असिलेसाहिं व असिलेसाणं एक्को मुहुत्तो. चत्तालीसं बावट्ठिभाग मुहुत्तस्स बावद्विभागं च सत्तद्विहा छेत्ता સુuિmiા હૈ) આ પાંચ સંવત્સરમાં પહેલી અમાવાસ્યાને ચંદ્ર કયા નક્ષત્રમાં એગ કરે છે ? અશ્લેષા નક્ષત્ર, અશ્લેષાનું એક સુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચુંમાલીસ ભાગ તથા બાસઠિયા ભાગને સડસઠથી છેદ કરીને સડસઠ ચૂર્ણિકા ભાગ શેષ રહે ત્યારે સૂર્ય કયા નક્ષત્રનો યોગ કરે છે ? અશ્લેષા નક્ષત્રનો જ એગ કરે છે. અલેષા નક્ષત્રના એક મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા ચુંમાલીસ ભાગ તથા બાસઠ ભાગને સડસઠથી છેદ કરીને છાસઠ ચૂર્ણિકા ભાગ શેષ રહે છે, છાયામાત્રથી સૂત્રોક્ત કથનને અર્થ સ્પષ્ટ થાય છે, અહીં કહેવામાં આવેલ બધી જ ગણિતપ્રકિયા પહેલા આ જ સૂત્રમાં સવિસ્તર રૂપે પ્રતિપાદિત કરેલ છે, તેથી ફરી પિષ્ટપેષણ કરતા નથી. - હવે બીજા પર્વના જ્ઞાન સંબંધી કથન પ્રતિપાદિત કરવામાં આવે છે, પૂર્વ પ્રતિ દિત ક્રમ પ્રમાણે રાશિક ગણિત પદ્ધતિથી અહીંયાં પણ ત્રણ રાશિની સ્થાપના કરવી,
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્ર : ૨
Go To INDEX
Page #35
--------------------------------------------------------------------------
________________
૫+૨
અહીં બીજા પનું પ્રતિપાદન કરવાનું હાવાથી ગુણુક અંક એ હાય છે, એજ વિશેષ પણું છે, જેમ કે-જો એકસા ચાવીમ પથી પાંચ સૂર્ય પર્યાંય લભ્ય થાય તા એ પથી કેટલા લબ્ધ થાય ? આ જાણવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવી, જે આ રીતે હોય છે, ૧૭ અહીં અન્ય રાશિ જે બે છે, તેનાથી મધ્ય રાશિ પાંચને ગુણવા તે એ રીતે ગુણવાથી દસ થાય છે, તેને પહેલી રાશિ એક્સેા ચાવીસથી ભાગ કરવા તા ઉપરની રાશિ દસ રૂપ અલ્પ હાવાથી ભાગ ચાલી શકતા નથી, તેથી નક્ષત્ર લાવવા માટે અઢારસો ત્રીસથી તેના ગુણાકાર કરવા અને ગુણાકાર તથા દેદ રાશિને બેથી અપરિતિત કરવા જેમ કે-××૧૮૩૦=૧૦-૯-૧૫૩ આ રીતે ગુણાકાર રાશિ નવસે પંદર થાય છે. તથા ઇંન્નુરાશિ ખાસ રહે છે, પછી નવસા પંદરથી તેના ગુણાકાર કરવા. ગુણાકાર કરવાથી નવ હજાર એકસા પચાસ થાય છે, તથા હૈદરાશિ ખાસઠ રહે છે, આનાથી સત્યાવીસસો અચાવીસ જે પુષ્ય સુખ'ધી છે. તેનાથી શેષિત અર્થાત્ ભાગ કરવા, ૯૧૫-૨૭૨૮=૬૪૨૨ છ હજાર ચારસા બાવીસ થાય છે, તથા બાસઠ રૂપ છેરાશિ એજ રીતે રહે છે, કારણ શેાધનક રાશિમાં પણ ખાસિયા ભાગ છે, આ બાસઠ રૂપ છેદરાશિના સડસઠથી ગુણાકાર કરવા તા ચાર હજાર એકસા ચાપન થાય છે, ૬૨૪૬૭=૪૧૫૪ આનાથી ભાગ કરવા. ૪-૧-૨૫૨ એક નક્ષત્ર જે અશ્લેષા રૂપ છે, તે લબ્ધ થાય છે, અશ્લેષા નક્ષત્ર અ ક્ષેત્ર રૂપ પહેલાં જ પ્રતિપાદિત કરેલ છે, તેથી અહીંયાં પદર સૂર્ય મુદ્ભૂત અધિકતાથી સમજવુ, તથા બાવીસસો અડસઠ શેષ રહે છે, તેના મુહૂત કરવા માટે ત્રીસથી ગુણવાથી ૨૨૬૮×૩૦=૯૮૦૪૦ અડસઠ હજાર ચાલીસ થાય તેને છેદરાશિ જે ચાર હજાર એક ચેાપન રૂપ છે. ૪૧૫૪ તેનાથી ભાગ કરવા જેમ કે-૬૪=૧૬× આ રીતે સેળ મુહૂર્ત પુરા આવે છે તથા પદ્મા છેાંતેર શેષ વધે છે, ૧૫૭૬ આ સંખ્યાને ખાસડિયા ભાગ કરવા માટે ખાસડથી ગુણાકાર કરવા તથા ગુણાકાર અને છેદરાશિના ખાસથી અપના કરવી, અપવ ના કર્યાં પછી ગુણાકાર રાશિ એક થાય છે અને ઇંદ્રરાશિ સડસઠ રૂપ રહે છે, જેમ કે-૧૧૬=૫૬×k= ૧૭૬×૧૧૫૭* =૨૩ રૃપ અહીં ઉપરની એક રૂપ રાશિને ગુણાકાર કરવાથી પદરા ઇંતેર જ આવે છે, તેને સડસડરૂપ દેદરાશિથી ભાગ કરવા ભાગ કરવાથી ખાસયિા તેવીસ ભાગ ૨ે તથા ખાસ ઠિયા એક ભાગના સડસઠિયા પાંત્રીસ ભાગ લખ્ત થાય છે, અહીં જે સેાળ મુહૂત આવ્યા છે, તથા પાછળના જે પદર મુહૂત આવ્યા છે એ બન્નેને એક કરે. ૧૧૫=૩૧ તે એકત્રીસ થાય છે તેમાના ત્રીસ મુહૂ'થી મા નક્ષત્ર શુદ્ધ થાય છે, પાછળ એક વધે ૩૧-૩૦=૧ આ એક સૂર્ય મુહૂત હાય છે. હવે શ્રાવણ માસની પૂનમરૂપ બીજી પ આવે છે. તે પૂર્વાફાલ્ગુની નક્ષત્રના એક મુહૂત તથા એક મુર્હુતના બાસઠયા તેવીસ ભાગ તથા ખાસઠયા એક ભાગના સડસઠયા પાંત્રીસ ભાગને ભાગવીને સૂર્ય શ્રવણુ નફાત્ર
૧૫૭૬ 8148
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૮
Go To INDEX
Page #36
--------------------------------------------------------------------------
________________
માસ ભાવી પૂર્ણિમારૂપ બીજા પર્વને સમાપ્ત કરે છે. તેમ સિદ્ધ થાય છે, કહ્યું પણ છે... (as go પંખું સંવરજી) આ પાંચ સંવત્સરેને (રમં પુofમસિ) પહેલી પુનમને (કે of wad of sોuj) ચંદ્ર કયા નક્ષત્રમાંથી યુક્ત કરે છે ? (Rા ઘનિહિં) ધનિષ્ઠા નક્ષત્રથી યુક્ત કરે છે, (ઘનિદ્રાળં રિત્રિ મુદુત્તા પ્રવીણં વાટ્રિમાના મુહુરક્ષ) ધનિષ્ઠા નક્ષત્રના ત્રણ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠ ભાગ તથા (વાદિમાં જ સત્તાિ છેત્ત) બાસઠિયા ભાગને સડસઠયા ભાગથી છેદ કરવાથી (Toorટ્ટી ગુનિયા માળા રેT) પાંસઠ ચૂર્ણિકા ભાગ શેષ રહે છે. (તં નમચં ર સૂ) એ સમયે સૂર્ય (જેન જયસ્વળ કોણ) કયા નક્ષત્રની સાથે ચોગ કરે છે? (ત્તા પુવાહિં FATળીf) એ સમયે સૂર્ય પૂર્વાફાગુની નક્ષત્રને વેગ કરે છે. (ઢાળે +Tળી) પૂર્વા ફાલ્ગની નક્ષત્રને (બાવીલર મુરા) અઠયાવીસ મુહૂર્ત તથા (અઠ્ઠાવી જ વાવ િમાII મુદુત્તમ) એક મુહૂર્તન બાસઠિયા અઠયાવીસ ભાગ તથા (વા િમાજ) એક બાસડિયા ભાગને (દત્તાિ છેત્તા) સડસઠથી છેદ કરીને (વીલ ગુfoળયા મા શેરા) બત્રીસ ચૂર્ણિકા ભાગ શેષ રહે છે. આ કથન પહેલાં વ્યાખ્યાત થઈજ ગયેલ છે.
- હવે ત્રીજા પર્વના જ્ઞાન માટે કહેવામાં આવે છે-પૂર્વ કહેવા પ્રકારથી જ અહીંયા પણ ત્રણ રાશિના ગણિત કમથી ત્રણ રાશિની સ્થાપના કરવી અહીં કોઈ પૂછે કેએકસો વીસ પર્વથી જે પાંચ સૂર્ય નક્ષત્રપર્યાય લબ્ધ થાય તે ત્રણ પર્વથી કેટલા લબ્ધ થાય છે? તે આ સમજવા માટે ત્રણ રાશીની સ્થાપના કરવી જેમકે પરૂ=૧૫, અહી અત્યની રાશી જે ત્રણ રૂપ છે તેનાથી મધ્યની રાશિ પાંચનો ગુણાકાર કરવાથી પંદર આવે છે. તેને પ્રથમ રાશિ જે એકસો વીસ છે તેનાથી ભાગ કરે પણ ભાજ્ય રાશિ અ૫ હોવાથી ભાગ ચાલતું નથી. એટલે નક્ષત્ર લાવવા માટે અડસડિયા અઢાર સે ત્રીસથી ગુણાકાર કરે ૧૬૪+= =૩૬૫ અહીં પહેલાં ભાજય રાશિ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર ૨
૨૯
Go To INDEX
Page #37
--------------------------------------------------------------------------
________________
અને હાર રાશિની બેથી અપવત ના કરે તાં ગુણાકાર રાશિ નવસે પંદર થાય છે તથા છેદ્ર રાશિ માસાં રહે છે. તે પછી નવસો પંદરના ગુણાકાર કરવા તે તેરહજાર સાતસા ગ્રીસ ૧૩૭૨૫ થાય છે. આનાથી પુષ્ય નક્ષત્રના સત્યાવીસસેા અઠયાવીસને શે।ધિત કરવા એટલેકે આમાંથી આટલા બાદ કરવા જેમકે ૧૩૭૨૫-૨૭૨૮=૧૦૯૯૭ આ રીતે દસ હજાર નવસે સત્તાણુ શેષ રહે છે. પહેલાની છેદરાશી પ્રાસઠ સડસઠ રૂપ રાશિના ગુણાકાર કરવાથી ચારહજાર એકસે ચેપન ૪૧૫૪થી આનેા ભાગ કરવે ૧૬૭૨ ૨૬૬ તેઆ રીતે બે નક્ષત્ર અશ્લેષા અને મઘા આવે છે. અશ્લેષાનક્ષત્ર અધ ક્ષેત્ર રૂપ પ્રતિપાદિત કરેલ છે. તેથી પદ્મર સૂર્ય મુહૂત શોધિત થયા તેમ સમજવું તથા શેષ જે છવ્વીસસા નેવાસી ૨૬૮૯ રહે છે તેના મુહૂત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરવા ૨૬૮૯+૩૦=૮૦૬૭૦ તે એસીહજાર છસે સિત્તેર આવે છે. આ સંખ્યાને પહેલાં કહેલ છેદરાશિ જે એકતાલીસસેા ચાપન રૂપ છે. ૪૧૫૪ તેનાથી ભાગ કરવા. -૧૫=૧૯૪૫ આ રીતે ઓગણીસ મુહૂત લખ્યું થાય છે, તથા સત્તરસેા ચુંમાલીસ શેષ રહે છે. ૧૭૪૪ આ સંખ્યાને ખાસડિયા ભાગ કરવા માટે ખાસઢથી ગુણાકાર કરવા તેમાં ગુણાકાર અને છેદરાશિની ખાસઢથી અપવના કરવી જેમ કે-૧૭૪૪૬ ૨=૧૪૪૬૨=૧૭૭૪૪×=૭૪૪=૨૬૬૪ પહેલાં અપવ ના કર્યા પછી ગુણાકારના સ્થાનમાં ગુણક રાશિ એક આવે છે, તથા ઈંદ્રરાશિ સડસઠ રૂપ રહે છે અહીં ઉપરની રાશિના એકથી ગુણાકાર કરવાથી એજ ૧૭૪૪ સત્તસા ચુંમાળીસ રૂપ રહે છે, અને નીચેની રાશિ પણ એકથી ગુણુવાથી સડસઠ રૂપ રહે છે, તે પછી એ ભાન્ય ભાજક રાશિના ભાગ કરવાથી ૧૯૪૪ ખાસયિા છવ્વીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસડિયા બે ભાગ સ્ક્રૂ ૬ લબ્ધ થાય છે, અહીંયાં એગણીસ ૧૯ મુહૂત લબ્ધ થયા છે તે પશુ છેદતા જે પંદર મુહૂત આવ્યા છે તેને મેળવવામાં આવે તે ૧૯+૧૫=૩૪ ચેાત્રીસ મુહૂત થાય છે, અહીં ત્રીસ મુહૂતથી ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર શુદ્ધ થાય છે, તથા ચાર મુહૂત શેષ રહે છે ૩૪-૩૦=૪ હવે ત્રીજું પર્વ ભાદરવા માસની અમાસ આવે છે,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૦
Go To INDEX
Page #38
--------------------------------------------------------------------------
________________
તે ઉત્તરાફાગુની નક્ષત્રના ચાર મુહૂર્ત તથા એક મુહુર્તાના બાસડિયા છવ્વીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા બે ભાગ જોગવીને સૂર્ય ત્રીજા પર્વને સમાપ્ત કરે છે, આ વિષયમાં પ્રમાણ બતાવે છે, તે પણ વંદું સંવછતાળ) આ પાંચ સંવત્સરમાં, (તોરનું અનાવા) બીજી અમાવાસ્યાને (4 of via i નોug) ચંદ્ર કયા નક્ષત્રને ચોગ કરીને સમાપ્ત કરે છે? (ત્તા ઉત્તરાહિં કITળી હિં) ઉત્તરાફાશુની નક્ષત્રને ત્યાગ કરીને સમાપ્ત કરે છે, (૩ત્તરyrળી) ઉત્તરાફાગુની નક્ષત્રના (વજ્ઞાઢી મુદત્તા) ચાલીસ મુહુર્ત (Tળતીઉં વાઘટ્રિમાTI મુહુણ) તથા એક મુહૂર્તના બાસડિયા પાંત્રીચ ભાગ (વારિ મા = સત્તા છેત્તા) બાસડિયા ભાગને સડસઠથી છેદ કરીને (Tumપ્રિવૃnિgવા મા ૨) પાંસઠ ચૂર્ણિકા ભાગ શેષ રહે છે, (નં સમર્ધ i નૂરે) એ સમયે સૂર્ય ( of ravi aaa) કયા નક્ષત્રને વેગ કરે છે ? (તા ઉત્તરાહિં રે Froોહિ) એ સમયે સૂર્ય ઉત્તરાફાગુની નક્ષત્રને યોગ કરે છે. (ઉત્તર ગળી vi) ઉત્તરાફાગુની નક્ષત્રના (વાઢીલું મુહુરા) ચાલીસ મુહૂર્ત તથા (Tળતીલં જ વાવડ્રિમાI મુત્તર) એક મુહૂર્તના બાસઠિયા પાંત્રીસ ભાગ તથા (વાવડ્ડમાં ૨) બાસઠિયા ભાગને (તત્તાિ છેત્તા) સડસઠથી છેદ કરીને (Tomક્રિયા મા લેરા) પાંસડિયા ચૂર્ણિકા ભાગ શેષ રહે છે, આ સમગ્ર કથન વ્યાખ્યાત પૂર્વ છે, આજ પ્રમાણે બાકીના મુહૂર્ત સમાપક સૂર્ય નક્ષત્ર લાવીને કહી લેવું, અથવા સૂર્ય નક્ષત્રને જાણવા માટે પર્વના વિષયમાં પૂર્વાચાર્યોએ કહેલ આ કારણે ગાથા છે જેમ કે-(તિત્તિતં મુદુત્તા વિનમિ ૨ ) ઈત્યાદિ. આ સાત ગાથાઓને ક્રમાનુસાર અક્ષરાર્થ પૂર્વક વ્યાખ્યા કહેવામાં આવે છે–તેત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસીયા બે ભાગ તથા બાસડિયા ભાગ ત્રીસ ચૂણિકા ભાગે ૩૩
-રૂક આ પ્રમાણુ બધા જ પમાં પવકૃત સૂર્ય નક્ષત્રના સંબંધમાં ધ્રુવરાશી સમજવી આ કેવી રીતે થાય છે? આ જીજ્ઞાસાની નિવૃત્તિ માટે વૈરાફિક નિયમ કહે છે, અહીંયાં આ રીતે ત્રરાશિક નિયમ કહેલ છે, જેમ કે-જે એકસો ચોવીસ ૫ર્વથી પાંચ સૂર્ય નક્ષત્ર લખ્ય થાય તે એક પર્વથી કેટલા લબ્ધ થાય? આ જાણવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવામાં આવે છે, જેમ કે-,=૧૪ અહીંયાં છેલી રાશી જે એક રૂપ છે તેને વચલી રાશી પાંચ સાથે ગુણાકાર કરવાથી એજ રીતે પાંચ રહે છે. કારણ કે એકથી ગણેલ એજ પ્રમાણે રહે છે એ નિયમ છે. તે પછી પહેલી રાશી એકસો ચોવીસથી ભાગ કરે પરંતુ ભાજ્ય રાશી જે ઉપરની છે તે ન્યૂન હોવાથી ભાગ ચાલતું નથી. તેથી એક સૂર્ય નક્ષત્રના પાંચ એકસો વીસ ભાગ લબ્ધ થાય છે. હવે તેના નક્ષત્ર કરવા સહ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૧
Go To INDEX
Page #39
--------------------------------------------------------------------------
________________
સડિયા અઢારસો ત્રીસથી પાંચનેા ગુણાકાર કરવા અર્થાત્ પાંચિયા એકસા ચાવીસ ભાગના ગુણાકાર કરવા પ+ ૧૮૩૦ અહીં હાર રાશિની અને ભાજ્ય રાશિ અપર્યંતના કરવી ૫૪+૧૮૩૦=૫-૫ આ રીતે ગુણાકાર રાશિ નવસા પંદર થાય છે. તથા ઇંદ્ર રાશિ ૬૨ ખાસડ રહે છે. હવે ગુણાકાર રૂપ નવસે પંદરથી પાંચને ગુણાકાર કરવામાં આવે તે પિસ્તાલીસસેા ૫'ચાતુર થાય છે. ૫+ ૧૨=૪પૃપ આના મુહૂર્ત બનાવવા માટે ત્રીસથી ગુણુાકાર કરવા ૪૫૫+૩૦=૧૩૭૨ છુરૂપ તા આ રીતે એક લાખ સડતીસ હજાર ખસે। પચાસ તથા છેદ્ય રાશિ માસઠ રહે છે. તે પછી ઇંદ્ય શશિના સડસઠથી ગુણાકાર કરવા તે ૬૨+૬૭=૪૧૫૪ ચાર હજાર એકસો ચેાપન થાય છે. તેનાથી ઉપરની સખ્યાના ભાગ કરવા જેમકે ૩૫-૩૩ ૪ આ રીતે તેત્રીસ મુહૂત પુરા આવે છે. તથા એકસેસ અડસઠ શેષ રહે છે. તેના ખાસિયા ભાગ કરવા માટે ખાસથી ગુણાકાર કરવા તેા ગુણાકાર રાશિ એક રૂપ રહે છે, જેમકે ૧૬૮૬૨=+=+* ૧૬ તથા છેઃ રાશિ એકસઠજ રહે છે કારણ કે એકથી ગુણેલ સખ્યા તેમની તેમજ રડે છે, એ નિયમ કહેલ જ છે. પછી ભાય સ્થાનમાં ૧૬૮ એકસેસ અડસઠજ રહે છે. તથા છેદ સ્થાનમાં સડસઠ રહે આહારાશિ અને ભાજ્યરાશિના ભાગ કરવા ૧૬૪=૩૪ આ રીતે માસિઠયા એ ભાગ તથા ખાસયિા એક ભાગના સડસઠયાએ ત્રીસ ભાગ લખ્ત થાય છે. ૩૩ર્વર આ રીતે ધ્રુવરાશિનુ પ્રમાણ મળે છે। ૧-૨
હવે (જીપત્ર) ઇત્યાદિ ગાથાના અથ કહેવામાં આવે છે. ઇચ્છાપવ એટલે કે ઈચ્છા વિષયનુ જે પર્વ તે ઇચ્છાપ કહેવાય છે. તેના ગુણાકાર ધ્રુવરાશી જે હાય તેની સાથે અર્થાત્ ઇચ્છિત જે પ એટલી સંખ્યાથી ગુણેલ ધ્રુવાશિથી પુષ્યાદિ નક્ષત્રનુ ક્રમાનુસાર શેાધન કરવું. જે આ પ્રમાણે ‘ષ્ટિ' એટલે કે અન'ત જ્ઞાનવાળા મહાત્માએએ જે રીતે ઉપદેશેલ હોય તે પ્રમાણે કરવું. 131 આ કેવી રીતે થાય છે? તે કહે છે(૩)સવ) ઈત્યાદિ એગણત્રીસ મુહૂત તથા એક મુહૂતના ખાસયિા તેતાલીસ ભાગ તથા ખાસયિા એક ભાગના તેત્રીસ ચૂર્ણિકા ભાગ ૨૯૪૬-૪૪ આટલું પ્રમાણ પુષ્ય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૨
Go To INDEX
Page #40
--------------------------------------------------------------------------
________________
નક્ષત્રનું શેાધન કરવાવાળુ હાય છે. આટલા પ્રમાણથી પુષ્ય નક્ષત્ર શાધિત થાય છે ? આ જીજ્ઞાસાની નિવૃત્તિ માટે કહે છે. અહી પાછળના યુગની સમાપ્તિ કાળમાં પુષ્ય નક્ષત્રના સડસઠયા તેવીસ ભાગ જાય ત્યારે ચુમાલીસ રહી જાય છે. તેના મુહૂત કરવા માટે તીસથી ગુણે તે તેરસે વીસ થાય છે. ૩° તેને સડસઠથી ભાગ કરવા ૧૩૨૦=૧૯૪૭ ભાગ કરવાથી ઓગણીસ મુહૂતલબ્ધ થાય છે. તથા સુડતાલીસ શેષ બચે છે. તેના ખાસિયા ભાગ કરવા માટે ખાસથી ગુણાકાર કરવા તે ૪૬૨-૨૬૪ એ હજાર નવસા ચૌદ થાય છે. તેને સડસઠથી ભાગ કરવા ૨૯૧૪=′ ભાગ કરવાથી ખાસિયા તેંતાલીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસઠયા તેત્રીસ ભાગ યથાવત્ પુષ્ય નક્ષત્રનુ શેાધનક પરિમાણુ થઈ જાય છે. હવે (ચારુ સર્ચ) ઇત્યાદિ ગાથાની વ્યાખ્યા કરવામાં આવે છે. એકસે આગણચાલીસ મુહૂત'થી ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર પન્તના નક્ષત્રોનુ શેાધન કરવુ. ૧૩૯ પછી ખસા એગણસાઠથી વિશાખા સુધીના નક્ષત્રોને શાધિત કરવા ૨૫૯ તથા ચારસે નવ મુહૂર્તથી ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રાને શેષિત કરવા ૪૦૯ તે પછી (સાચ) ઇત્યાદિ આ બધા શેાધનક નક્ષત્રા માં જે પુષ્ય નક્ષત્રના મુહૂત થી શેષ ખાસિયા તેંતાલીસ ભાગ તથા ખાસિયા એક ભાગના સડઠિયા તેત્રીસ ભાગ છે, એ બધાને શોધિત કરવા તથા અભિજીત નક્ષત્રના એકસો ચાલીસ મુહૂત તથા એક મુહૂતના ઓગણીસ અધિક ખાસયિા છભાગ તથા ખાસિયા એક ભાગના બત્રીસ ચૂર્ણિકા ભાગ એટલે કે સડસઠયા ભાગ આ બધાને શેષિત કરવા આનાથી એ ફલિત થાય છે કે પુષ્પથી લઈને અભિજીત્ સુધીના નક્ષત્ર આ રીતે શાષિત થઇ જાય છે. (૩જુનુત્તરે) ઈત્યાદ્ધિ પાંચસે એગણસિત્તેર મુહૂતથી ઉત્તરાભાદ્રપદા પન્તના નક્ષત્રને શેષિત કરવા ૫૬૯ તથા સાતસે એગણીસ ૭૧૯ ગ્રુહૂતથી રાહિણી પન્તના નક્ષત્રોને શાધિત કરવા તથા પુનર્વસુ પર્યન્તના નક્ષત્રા આસા નવ ૮૦૯ મુહૂર્તીથી શાષિત થાય છે. (PA) ઈત્યાદિ આસે આગણીસ મુહૂત તથા એક મુહૂતના ખાડિયા ચાવીસ ભાગ તથા ખાડિયા એક ભાગના ડસડિયા છાસઠ ભાગ પરિમાણુ પુષ્ય નક્ષત્રનુ' શેષન થાય . માથી એમ જણાય છે કે આ રીતે પુરા એક નક્ષત્ર પર્યાય શદ્ધ થાય છે. આ ગૂઢ તત્ત્વ ધના અક્ષરા છે. આ રીતે આ કરણ ગાથાઓના અક્ષરા પ્રતિપાદિત કરેલ છે
હવે કરણગાથામાં કહેલ અથની ભાવના બતાવવામાં આવે છે. અહીયાં કેઈ પૂછેકે-પહેલુ પ કયા સૂર્ય નક્ષત્રમાં સમાપ્ત થાય છે? અહીં ધ્રુવરાશી તેત્રીસ મુ તથા એક મુર્હુતના ખાડિયા બે ભાગ તથા બાસિયા એક ભાગના સડસઢિયા ચે ત્રીસ ભાગ આ બધાને એકઠા કરીને ૩૩૨ ૨ ૪ પહેલા ભાગને એકથી ગુણવાથી પૂર્વોક્ત નિયમથી એજ પ્રમાણેની સખ્યા રહે છે. તે પછી પુષ્ય નક્ષત્રનું શેાધનક ૧૯ ઓગણીસ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૩
Go To INDEX
Page #41
--------------------------------------------------------------------------
________________
મહત તથા એક મુહૂર્તના બાસડિયા તેંતાલી ભાગ 3 તથા બાસઠિયા એક ભાગના સડસડિયા તેત્રીસ ભાગ : આ બધાને એક ઠેકાણે સ્થાપિત કરવા જેમકે-૧૯૪૩ ૩૨૬ આટલા પ્રમાણથી પૂર્વ રાશિને શેધિત કરવી ૩૩ ૨ ૧૯ રૂ, રૂદg =૧૩, આ પ્રમાણે તેર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા ઓગણસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એક ભાગ રહે છે. અશ્લેષા નક્ષત્રનું આટલું પ્રમાણ સૂર્ય ભેગવીને શ્રાવણ માસ ભાવી અમાસ રૂપ પહેલા પર્વને સમાપ્ત કરે છે.
હવે બીજા પર્વની વિચારણા કરવામાં આવે છે, અહીં પણ પૂર્વોક્ત ધ્રુવરાશી હોય છે. જેમકે ૩૩-૨-૩૪ અહીં બીજું પર્વ હોવાથી બેથી ગુણવા ૬૬-પ-૮ તે છાસઠ મુહૂર્ત તથા એક મહિના બાસઠિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા આઠ ભાગ રહે છે. આનાથી યુક્ત પુષ્ય નક્ષત્રનું શોધનક ૧૯-૪૩-૩૩ આ સંખ્યાથી એટલેકે એટલા ઓછા કરે તે હેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા એકવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસયિા પાંત્રીસ ભાગ ૪૬-૨૧-૩પ થાય છે. પંદર મુહૂર્તથી અલેષા નક્ષત્રને શેધિત કરવું અને ત્રીસથી મઘા નક્ષત્રને શેધિત કરવું તે એક મુહૂર્ત બાકી રહે છે બીજું પર્વ પૂર્વાફાલ્લુની નક્ષત્રના એક મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા પાંત્રીસ ભાગને ભેળવીને
સમાપ્ત થાય છે.
હવે ત્રીજા પર્વની વિચારણામાં પણ એજ પૂર્વોક્ત યુવરાશિ હોય છે ૩૩-૨-૩૪ અને ત્રણથી ગુણવી ૯-૭-૪૨ નવ્વાણુ મુહૂર્ત તથા એક મુહર્તન બાસડિયા સાત ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા બેંતાલીસ ભાગ થાય છે. આમાંથી પૂર્વ કથિત પુષ્ય નક્ષત્રનું શોધનક ૧૯-૪૩-૩૩ શેધિત કરવું એટલેકે કમ કરવું ૯૯–૭-૪૨ (૭૯-૪૩-૩૩)=૭૯-૨૪–૯ આ રીતે એગણ્યાશી મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચેવિસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા નવ ભાગ ૩૯-૨૪-૯ રહે છે,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૪
Go To INDEX
Page #42
--------------------------------------------------------------------------
________________
અશ્લેષા નક્ષત્રને અક્ષેત્ર વ્યાપિ પ્રતિપાદિત કરેલ હોવાથી પંદર મુહૂતથી અશ્લેષાનક્ષેત્ર, ત્રીસ મુહૂતથી મધા નક્ષત્ર, ત્રીસથી પૂર્વાફાલ્ગુની નક્ષત્ર ખધાને મેળવવાથી ૧૫૪૩૦-૩૦= ૭૫ ૭૯-૭૨=૪-૨૪–૯ આ રીતે ચાર મુહૂત તથા એક મુહૂર્તીના ખાસિયા ચાવીસ ભાગ તથા ખાસયા એક ભાગના સડઠિયા નવ ભાગ રહે છે. હવે ભાદરવા માસ ભાવી અમાસ રૂપ ત્રીજી પઉત્તરાફાલ્ગુની નક્ષત્રના ચાર મુહૂત તથા એક મુર્હુતના ખાસિયા ચાવીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સઢિયા નવ ભાગ ભેગવીને સૂય ભાદરવા માસની અમાવાસ્યારૂપ ત્રીજા ને સમાપ્ત કરે છે. એજ રીતે માર્કોના પવ વિષે પણ સૂર્યાં નક્ષત્ર સમજી લેવા, યુગના પૂર્વામાં આવેલ ખાસઠ નક્ષત્રમાં આવેલ સૂય નક્ષત્ર બતાવનારી પૂર્વાચાર્યાંએ કહેલ આ ગાથાએ ભાવનીય છે. (સત્ત્વ મન અગમ સુળ સ્થો) ઈત્યાદિ આ ગાથાઓની વ્યાખ્યા આ પ્રમાણે છે. પહેલા પવની સમાપ્તિમાં સર્પ દેવતાવાળુ સૂર્ય નક્ષત્ર અશ્લેષા હૈાય છે. (૧) ખીજા પર્વની સમાપ્તિમાં સૂર્ય નક્ષત્ર ભગ દેવતાવાળુ પૂર્વાફાલ્ગુની નક્ષત્ર છે. (૨) ત્રીજા પર્વની સમાપ્તિમાં અ`મા દેવશી પ્રસિદ્ધ સૂર્ય દેવતાવાળું ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર હાય છે. (૩) ચેાથા પ`ની સમાપ્તિમાં પણ ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર જ હોય છે, (૪) પાંચમા પર્વની સમાપ્તિમાં હરત નક્ષત્ર હાય છે. (૫) છંડા પવની સમાપ્તિમાં ચિત્રા નક્ષત્ર હોય છે. (૬) સાતમા ૫ની સમાપ્તિમાં વિશાખા નક્ષત્ર હોય છે. (૭) આઠમા પર્વની સમાપ્તિમાં સૂર્ય નક્ષત્ર મિત્ર દેવતાવાળુ અનુરાધા નક્ષત્ર હાય છે (૮) હવે જ્યેષ્ઠાદિ છ નક્ષત્રના સંબંધના ક્રમાનુસાર કહે છે-નવમા પની સમાપ્તિમાં જ્યેષ્ઠાનક્ષત્રજ સૂર્ય` નક્ષત્ર હાય છે. (૯) દસમા પર્વની સમાપ્તિમાં મૂલનક્ષત્ર હાય છે. (૧૦) અગ્યારમા પની સમાપ્તિમાં પૂર્વાષાઢા નક્ષત્ર હોય છે (૧૧) ખારમા પની સમાપ્તિમાં ઉત્તર.ષાઢા નક્ષત્ર હોય છે. (૧૨) તેરમા પર્વાંની સમાપ્તિમાં શ્રવણુ નક્ષત્ર હોય છે (૧૩) ચૌદમા પર્વની સમાપ્તિમાં ધનિષ્ઠા નક્ષત્ર હાય છે. (૧૪) પંદરમા પુની સમાપ્તિમાં અજ દેવતાવાળુ પૂર્વાભાદ્રષદા નક્ષત્ર હોય (૧૫) સેાળમા પર્વની સમાપ્તિમાં અભિવૃદ્ધિ દેવતાવાળુ ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર ડાય છે. (૧૬) સત્તરમા પર્વની સમાપ્તિમાં ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર હોય છે. (૧૭) અઢારમા પર્વની સમાપ્તિમાં પુષ્ય સૂ નક્ષત્ર હોય છે (૧૮) એગણીસમા પર્વની સમાપ્તિમાં સૂર્ય નક્ષત્ર અશ્વ દેવતાવાળુ અશ્વિની નક્ષત્ર હોય છે. (૧૯) વીસમા પ॰ની સમાપ્તિમાં કૃત્તિકા નક્ષત્ર હોય છે (૨૦)
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૫
Go To INDEX
Page #43
--------------------------------------------------------------------------
________________
તે પછી ક્રમથી એકવીસમા પર્વની સમાપ્તિમાં સૂર્ય નક્ષત્ર રાહિણી હોય છે. (૨૧) ખાવીસમા પર્વની સમાપ્તિમાં મૃગશિરા નક્ષત્ર હાય છે. (૨૨) તેવીસમા પČની સમાપ્તિમાં આર્દ્રનક્ષત્ર હાય છે. (૨૩) ચાવીસમા પર્વની સમાપ્તિમાં સૂર્ય નક્ષત્ર પુનર્વસુ હાય છે. (૨૪) પચીસમા પર્વની સમાપ્તિમાં પુષ્ય નામનુ સૂર્ય નક્ષત્ર હોય છે. (૨૫) છવ્વીસમા પની સમાપ્તિમાં સૂર્ય નક્ષત્ર પિતૃદેવતાવાળું મા નક્ષત્ર હોય છે. (૨૬) સત્યાવીસમા પર્વની સમાપ્તિ અવસરમાં સૂર્ય નક્ષત્ર ભગ દેવતાવાળું પૂર્વાફાલ્ગુની નક્ષત્ર હોય છે. (૨૭) અઠયાવીસમા પર્વની સમાપ્તિમાં અમા દેવતાવાળુ ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર હેાય છે. (૨૮) એગણત્રીસમાપની સમાપ્તિકાળમાં ઉત્તરાલ્ગુની નક્ષત્ર હાય છે. (૨૯) ત્રીસમા પર્વની સમાપ્તિ કાળમાં સૂર્ય નક્ષત્ર ચિત્રા નક્ષત્ર હોય છે. (૩૦) એકત્રીસ માપની સમાપ્તિ કાળમાં વાયુ દેવતાવાળું સ્વાતી નક્ષત્ર સૂર્ય નક્ષત્ર હોય છે. (૩૧) ખત્રીસમા પની સમાપ્તિમાં વિશાખા નક્ષત્ર હેાય છે. (૩૨) તેત્રીસમા પર્વની સમાપ્તિમાં અનુરાધા નક્ષત્ર હોય છે. (૩૩) ચાત્રીસમા પČની સમાપ્તિમાં આયુ દેવતાવાળુ અર્થાત્ જલ દેવતાવાળુ પૂર્વાષાઢા નક્ષત્ર હેાય છે. (૩૫) જીવન વ્યાપ્ત કાળનું નામ આપ્યુ છે જીવન જલનું નામ છે. કહ્યું પણ છે. (ય:નીજામમૃત લીવનું મુવન વનમ્ ' થમ) છત્રીસમા ની સમાપ્તિમાં વિશ્વે દેવ દેવતાવાળું ઉત્તરાષાઢા નક્ષત્ર જ હાય છે. (૩૬) સાડત્રીસમા ની સમાપ્તિ કાળમાં ઉત્તરાષઢા નક્ષત્ર જ હાય છે. (૩૭) આડત્રીસમાપની સમાપ્તિમાં શ્રવણ નક્ષત્ર હોય છે. (૩૮) ઓગણચાલીસમા પની સમાપ્તિમાં ધનિષ્ઠા નક્ષત્ર હૈાય છે. (૩૯) ચાલીસા પની સમાપ્તિમાં અજ દેવતાવાળુ પૂર્વાભાદ્રપદા નક્ષત્ર હોય છે. (૪૦) એકતાલીસમા પુની સમાપ્તિમાં અભિવૃદ્ધિ દેવતાવાળુ ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર હાય છે. (૪૧) ખેતાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર હૈાય છે. (૪૨) તેતાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં અશ્વદેવતાવાળુ અશ્વિની
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૬
Go To INDEX
Page #44
--------------------------------------------------------------------------
________________
નક્ષત્ર હોય છે. (૪૩) ચુંમાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં યમ દેવતાવાળું ભરણી નક્ષત્ર હોય છે. (૬) પિતાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં બહુલ દેવતાવાળું કૃત્તિકા નક્ષત્ર હોય છે. (૪૫) બેંતાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં રોહિણી નક્ષત્ર હોય છે. (૪૬) સુડતાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં સોમ દેવતાવાળું મૃગશિરા નક્ષત્ર હોય છે. (૪૭) અડતાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં અદિતિદ્રિક-અદિતિ દેવતાવાળું પુનર્વસુ નક્ષત્ર હોય છે. (૪૮) ઓગણપચાસમા પર્વની સમાપ્તિ કાળમાં સૂર્ય નક્ષત્ર પુનર્વસુજ હોય છે. (૪) પચાસમા પર્વની સમાપ્તિ કાળમાં પુષ્ય નક્ષત્ર હોય છે. (૫૦) એકાવનમાં પર્વની સમાપ્તિ કાળમાં પિતૃદેવતાવાળું મઘા નક્ષત્ર હોય છે. (૫૧) બાવનમા પર્વની સમાપ્તિ સમયમાં ભગદેવતા નામના સૂર્યદેવતાવાળું પૂર્વાફાગુની નક્ષત્ર હોય છે. (૫૨)
પનામા પર્વની સમાપ્તિ કાળમાં અર્યમા દેવતા નામના સૂર્ય દેવતાવાળું ઉત્તરાફાલ્ગની નક્ષત્ર હોય છે. (૫૩) ચેપનમ પર્વની સમાપ્તિ કાળમાં હસ્ત નક્ષત્ર હોય છે. (૫૪) પંચાવનમા પર્વની સમાપ્તિ કાળમાં ચિત્રા નક્ષત્ર હોય છે. (૫૫) કારણ કે આના પછી ચિત્રાથી લઈને અભિજીત સુધીના જ્યેષ્ઠા નક્ષત્રને છોડીને આઠ નક્ષત્ર ક્રમથી કહેવા જોઈએ આ યુક્તિ હોવાથી છપ્પનમા પર્વની સમાપ્તિ કાળમાં સ્વાતિ નક્ષત્ર હોય છે (૫૬) સતાવનમા પર્વની સમાપ્તિ કાળમાં વિશાખા નક્ષત્ર હોય છે. (૫૭) અડાવનમા પર્વ ની સમાપ્તિ કાળમાં અનુરાધા નક્ષત્ર હોય છે (૫૮) ઓગણસાઠમા પર્વની સમાપ્તિકાળમાં મલનક્ષત્ર હોય છે. (૫૯) સાઠમા પર્વની સમાપ્તિ કાળમાં પૂર્વાષાઢા નક્ષત્ર હોય છે. (૨) એકસઠમા પર્વની સમાપ્તિમાં ઉત્તરાષાઢા નક્ષત્ર હોય છે. (૬૧) બાસઠના પર્વની સમાપ્તિકાળમાં અભિજીત્ નક્ષત્ર હોય છે. (૬૨) આ રીતે યથાક્રમ પર્વ પરિસમાપક નક્ષત્રનું કથન કરેલ છે. આ નક્ષત્રે યુગ એટલે કે—પાંચ વર્ષ વાળા કાળના પૂર્વ અધું. ભાગમાં એટલે કે અઢિ વર્ષ પ્રમાણના સમયમાં એકત્રીસ માસના બાસઠ પર્વના ક્રમાનુસાર પરિસમાપક રૂપ નક્ષત્રના નામે કહ્યા છે, આ રીતે કારણવશાત્ યુગના ઉત્તરાધમાં પણ બાસઠ પર્વોમાં પર્વ પરિસમાપક નક્ષત્રોના નામે ભાવિત કરી લેવા.
હવે કયું પર્વ છેલલા દિવસમાં કેટલા મુહૂર્ત ગયા પછી સમાપ્ત થાય છે? આ વિષય સંબંધી જે કરણ ગાથા પૂર્વાચાર્યોએ કહેલ છે તે અહીંયાં પણ શિષ્યજનાનુગ્રહ માટે તથા જીજ્ઞાસુજનોને બોધ થવા માટે હું પણ કહું છું (રહું હિચAિ ) ઈત્યાદિ કહેલ પર્વ રાશિમાં ચાર સંખ્યાથી ભાગ કરવાથી જે શેષ એક વધે તો તે શેષરૂપ રાશિ કજ સમજવી, અર્થાત્ કલિયુગ બેધક રાશિ સમજવી. બે શેષ રહે તે દ્વાપર યુગ્મ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૭
Go To INDEX
Page #45
--------------------------------------------------------------------------
________________
બોધક રાશિ સમજવી, તથા ત્રણ શેષ વધે તે મૈતાજ એટલે કે ત્રેતાયુગ બોધક રાશિ સમજવી તથા ચાર શેષ રહે તે કૃતયુગ બોધક રાશિ સમજવી. (૧) તે પછી કાજકલ્યાજ રૂપરાશિમાં ૯૩ ત્રાણુ તુલ્ય પ્રક્ષેપ કરવામાં આવે છે, તથા દ્વાપર યુગ રૂપ રાશિમાં બાસઠ રૂ૫ રાશિનો પ્રક્ષેપ થાય છે, એજ રીતે ત્રેતાયુગ બાધક ચેતજ રાશિમાં ૩૧ એકત્રીસ તુલ્ય રાશિને પ્રક્ષેપ કરે. પરંતુ કૃતયુગ્મ બોધક રાશિમાં પ્રક્ષેપણીય રાશિ હતી નથી રાઆ રીતે પ્રક્ષેપ કરેલ પર્વ રાશિ એકસે ચોવીસ પર્વથી અર્થાત્ યુગના ઉદ્દભવ રૂ૫ પર્વ સંખ્યાથી ભાગ કરો ભાગ કરવાથી જે તુલ્ય શેષ રહે તો આ ત્રીજી ગાથામાં કહ્યા પ્રમાણે વિધિ કરવી (B) ઇત્યાદિ શેષાર્થ અર્થાત એકસો વીસથી ભાગ કર્યા પછી જે શેષ વધે તેના અર્ધા કરીને તેનો ત્રીસથી ગુણાકાર કરે. ગુણાકાર કરીને બાસઠથી ભાગ કરે ભાગ કરવાથી જે ભાગ આવે એટલા મુહૂર્ત સમજવા. આટલા પ્રમાણવાળા સમયમાં એ પર્વ સમજવું. (૩) આ પ્રમાણે શિષ્યને તમારે પણ કહેવું. આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીને ભગવાન શ્રી કહે છે, એ વિવક્ષિત પર્વને છેલા અહોરાત્રમાં સૂર્યોદયથી આરંભીને એટલા મુહૂર્ત તથા એટલા મુહૂર્તના ભાગો વીત્યા પછી તે પર્વ સમાપ્ત થાય છે. આ પ્રમાણે ત્રણ કરણ ગાથાઓને અક્ષરાર્થ રૂપ સારાંશ થાય છે. (૩) હવે આ વિષયની ભાવના બતાવવામાં આવે છે–પહેલું પર્વ છેલા અહોરાત્રમાં કેટલાં મુહૂર્ત વીત્યા પછી સમાપ્ત થાય છે? આ જીજ્ઞાસાના સમાધાન માટે કહે છે-પહેલું પર્વ કહેવાથી ગુણાકાર શશિ એક સમજવી. આ કાજરૂપ રાશિ છે, તેથી તેમાં ત્રાણુ ઉમેરવા ૧૩=૯૪ ચોરાણુ થાય છે. આને એકસો વીસથી ભાગ કરે. ફટ્ટ અહીં ભાજ્યરાશિ ન્યૂન હેવાથી ભાગ ચાલી શકતા નથી તેથી અહીંયાં યથાસંભવ કરણમાં બતાવેલ લક્ષણ કરવું. તે
રાણુના અર્ધા કરે તે ૪૭ સુડતાલીસ થાય છે, તેના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરે. ગુણાકાર કરવાથી ૪૭૪૩૦=૧૪૧૦ ચૌદસે દસ થાય છે. તેના બાસઠ ભાગ કરવા માટે બાસઠથી ભાગવા. ૧૪૧૦-૬૨૨૨: આ રીતે બાવીસ મુહૂર્ત આવે છે, તથા બાસઠિયા બેંતાલીસ ભાગ શેષ રહે છે, અહીંયાં પણ છેવ છેદક રાશિનું બેથી અપવર્તન કરવું, તેમ કરવાથી = એકત્રીસ ત્રેવશ ભાગ લબ્ધ થાય છે, આ રીતે પ્રથમ પર્વના અન્તિમ અહોરાત્રમાં બાવીસ મુહુર્ત તથા એક મુહૂર્તના એકત્રીસા તેવીસ ભાગને વીતાવીને સમાપ્ત થાય છે, એ જ પ્રમાણે બીજા પર્વ સંબંધી જીજ્ઞાસામાં બેથી ગુણાકાર કરે તે ગુણકરાશિ દ્વાપર યુમ રાશિ સમજવી, અર્થાત્ દ્વાપર યુગ્મ બોધક રાશિ હોય છે. તેથી તેમાં બાસઠ ઉમેરવા ૨૬૨૬૪ થી ચેસઠ થાય છે. તેના પર્વ કરવા માટે એકસે ચોવીસથી ભાગ કરવો ? અહીં ભાજ્ય રાશિ અ૯પ હેવાથી ભાગ ચાલતું નથી તેથી અહીં કરણ ગાથામાં કહેલ યુક્તિ પ્રમાણે ચોસઠના અર્ધા કરવા = ૨ તે બત્રીસ થાય છે, આ સંખ્યાને મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણવી ૩૨*૩૦=૯૬૦
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
3८
Go To INDEX
Page #46
--------------------------------------------------------------------------
________________
નવસા સાઠે આવે છે, તેના ખાડિયા ભાગ કરવા માટે ખાસડથી ભાગ કરવા ૬-૧૫ તા પંદર મુહૂત આવે છે, અહીંયાં પણ ભાન્ય ભાજક રાશિને એથી અપવ ના કરવી= =૫ જેથી એકત્રીસા પર લખ્ય થાય છે, બીજું પર્વ અન્તિમ અહેારાત્રના પર મુહૂત તથા એક મુહૂર્તના એકત્રીસા પદર ભાગને પુરા કરીને બીજી પ` સમાપ્ત થાય છે. આજ પ્રમાણે જો કોઈ પ્રશ્ન કરે કે ત્રીજી પ કયારે સમાપ્ત થાય છે? તે અહીંયાં ત્રીજા પ સંબંધી પ્રશ્ન હાવાથી ગુણાક:૨ રાશિ ત્રણ હોય છે. આ ગુણાકાર રાશિ ત્રેતૌજ રાશિ છે. તેથી તેમાં એકત્રીસ ઉમેરવાથી ૩+૩૧=૩૪ ચોત્રીસ થાય છે. આ શિશના પના જ્ઞાન માટે એકસા ચાવીસથી ભાગ કરવે કર્ફે અહી પણ ભાજ્ય રાશિ ન્યૂન હોવાથી ભાગ ચાલતા નથી. તેથી મુહૂત બનાવવા માટે ત્રીસથી ગુણાકાર કરવા પશુ પહેલા ભાજ્ય રાશિના અર્ધા કરવા ૩૪૨=૧૭ તા સત્તર થાય છે આને મુહૂત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરવા ૧૭+૩૦=૫૧૦ તે આ રીતે પાંચસા દસ થાય છે. તે પછી ખાસયિા ભાગ કરવા માટે ખાસથી ભાગાકાર કરવા ૫ =૮૪=૮+છુ આ રીતે આઠ મુહૂર્ત લખ્યું થાય છે તથા ખાસયિા ચૌક ભાગ શેષ રહે છે. તે પછી ભાજ્ય ભાજક રાશિને બેથી અપના કરવી તે! એકત્રીસા સાત ભાગ થાય છે, ત્રીજું પ અન્તિમ અહેાશત્રના આઠ મુહૂત તથા એક મુહૂર્તીના એકત્રીસા સાત ભાગ ભોગવીને સમાપ્ત થાય છે. આજ ક્રમથી ચેાથા પની જીજ્ઞાસામાં પણ ગણિત પ્રક્રિયા કરવી જોઇએ જેમકે-ચેાથા પૂર્વેની જીજ્ઞાસા હૈાવાથી ગુણાંક ચાર હેાય છે. એ ચારને એક બાજુ રાખવા તે કૃતયુગ્મ રાશિ રૂપ હાવાથી પ્રક્ષેપને અભાવ રહે છે. તેથી કંઈ પણ સખ્યાના પ્રક્ષેપ થતા નથી. એ ચારને એકસા ચાવીસ પથી ભાગ કરવા, પણ ભાજ્ય રાશિ અલ્પ ઢાવાથી ભાગ ચાલતા નથી. ૢ તેથી ગાથામાં કડેલ પ્રકારથી ચારના અર્ધા કરવા ૪+૨=૨ આ રીતે એ આવે છે. આના મુહૂત કરવા માટે ત્રીસથી ગુણાકાર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
CO
૩૯
Go To INDEX
Page #47
--------------------------------------------------------------------------
________________
કરવાથી ૨+૩૦=૬ ૦ સાઈઠ થાય છે. આના બાસઠયા ભાગ કરવા માટે બાસઠથી ભાગ કરે ? અહીં પણ ભાજ્યરાશિ અલ્પ હોવાથી ભાગ ચાલતું નથી. તેથી હારરાશિ અને ભારાશીને બેથી અપવતિત કરવી તે = આ રીતે એકત્રીસ ત્રીસ ભાગ લબ્ધ થાય છે. આનાથી એ ફલિત થાય છે કે–ચોથું પર્વ યુગના અંતિમ અહોરાત્રમાં એક મુહૂર્તના એકત્રીસ ત્રીસ ભાગને ભેળવીને સમાપ્ત થાય છે. આ જ પ્રમાણે બાટ્ટીના પના સંબંધમાં પણ સમજી લેવું. એકસે વીસમા પર્વની જીજ્ઞાસામાં એક એવી. સથી ગુણાકાર કરે આ ગુણકને માથામાં કહેલ ગુણકની અંત્ય રાશિ ચારની સાથે જ ભાગ કરે તે કંઈ શેષ રહેતું નથી. ૧૯*૪=૩૧.શેષ ૦ તેથી ગુણક રાશી ચારજ સમજવી તે કૃતયુગ્મ રાશિ એટલેકે કૃતયુગ્મ ગુણરૂપ રાશિ હોય છે. અહીં ક્ષેપક શશિ ન હોવાથી કંઈ પણ પ્રક્ષેપ થતો નથી, તેથી એકસે ચોવીસથી ભાગ કરે , અહીં પણ ભાજ્ય રાશિ અ૮૫ હોવાથી ભાગ ચાલતું નથી તેથી એજ પ્રમાણેની રાશિ રહે છે. તેથી એ ફલિત થાય છે કે–અતિમ અહોરાત્રને પૂરા ભેગવીને એકસો વીસમું પર્વ સમાપ્ત થાય છે.
જે ગાથાઓના અવલંબન બળથી તથા વ્યાખ્યાના બળથી પૂર્વાચાર્યોએ પર્વ સંબંધી વ્યાખ્યા કહેલ છે. એજ કમથી અને એ પૂર્વાચાર્યોએ બતાવેલ માર્ગથી મેં પણ શિષ્યજનના અનુગ્રહ માટે યથાકથંચિત્ સ્વરૂપ કરણ પ્રયાસથી તથા સ્વમતિ અનુસાર અહીંયાં પ્રતિપાદન કર્યું છે, જે સૂ. ૫૬
હવે પ્રસ્તુત વિષયનું કથન કરે છે- છપ્પનમાં સૂત્રથી યુગ સંવત્સરોના વિષયમાં સવિસ્તર વ્યાખ્યા કરીને હવે પ્રમાણુ સંવત્સરના વિષયમાં કહે છે. (ત ઉમળસંવરે) ઈત્યાદિ
ટીકાર્થ–પ્રમાણુ સંવત્સરયુક્ત લક્ષણવાળા પ્રમાણથી યુક્ત સંવત્સર કહેવાય છે, આ પ્રમાણ સંવત્સરના પાંચ ભેદો કહ્યા છે. એ ભેદોમાં પહેલું નક્ષત્ર સંવત્સર અથવા નક્ષત્રસંવત્સર, અઠયાવીસ નક્ષત્રોને એક પર્યાય રૂપે ભોગવવા રૂપ કાળને નક્ષત્ર માસ કહેવાય છે. બાર નક્ષત્ર માસથી એક નક્ષત્ર સંવત્સર થાય છે. (૧) બીજું ચંદ્ર સંવત્સર છે ચંદ્રના એક ભગણ ભેગ કાળને ચાંદ્ર માસ કહેલ છે. જે ત્રીસ તિથિએવાળે હોય છે. (રવીન્દ્રોને સંયુતિવચા વિઘોર્યાસ) એક અમાસથી બીજી અમાસ પર્યંત ચાંદ્રમાસ હોય છે. એક તિથિના ભાગરૂપ કાળ ચાંદ્ર દિવસ કહેવાય છે. બાર ચાંદ્રમાસથી ચાંદ્રસંવત્સર થાય છે. આ બીજો ભેદ કહ્યો છે. (૨) ત્રીજું સંવત્સર હોય છે. વસન્તાદિ ઋતુઓ લેક પ્રસિદ્ધ જ છે, તે સૂર્યની મૃગશિરાદિ બે રાશિના ભેગ કાળ રૂપ હોય છે. શિશિર વિગેરે છ ઋતુઓ હોય છે. મકર અને કુંભ રાશિથી શિશિર ઋતુ થાય છે. મીન અને મેષ રાશિમાં વસંતઋતુ હોય છે. વૃષભ અને મિથુન રાશિમાં ગ્રીષ્મઋતુ હોય છે. કર્ક અને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૪૦
Go To INDEX
Page #48
--------------------------------------------------------------------------
________________
સિંહ રાશિમાં વર્ષાઋતુ, કન્યા અને તુલા રાશિમાં શરઋતુ, વૃધ્ધિ અને ધન રાશિમાં હેમંતઋતુ હોય છે. પરંતુ અહીંયાં છએ ઋતુએના સમહાર કરીને ચાર ચાર માસથી વર્ષાં હેમન્ત અને ગ્રીષ્મ, આ રીતે ત્રણજ ઋતુએ ગ્રહણ કરેલ છે. આ રીતે પણ સવસરની વ્યવસ્થામાં કઈ પશુ વિલક્ષણતા આવતી નથી, ઋતુઓના સમાહાર રૂપ જે સંવત્સર કહેવાય છે. તેમાં મેઘડિ વિગેરે પ્રમાણવાળા કાળને મુહૂત કહે છે. ત્રીસ મુહૂતવાળા કાળને અહેારાત્ર કહેવામાં આવે છે. પંદર અહારાત્રથી એક પક્ષ થાય છે. એ પક્ષથી એક માસ થાય છે. ચાર માસનુ એક સંવત્સર વ થાય છે. જે સંવત્સરમાં વણુસા છાસઠ પ્રા અહેારાત્ર હાય એનેજ ઋતુ સવત્સર કહેવામાં આવે છે. વાસ્તવિક રીતે તે। આ સાવન સવત્સર કહેવાય છે. સૂર્યૉંદયથી ખીજા સૂર્યાંય પન્તને સાવન વાસર કહે છે. (નોચઢચાન્તર તો સામનું જૂનું ફેલમેની નિમિતિ) આ પરિભાષા પુરેપૂરા ત્રણસો છાસઠ હેાાત્રથી એક સાવનસંવત્સર થાય છે. અથવા ઋતુ સવત્સર પણ કહેવાય છે. આ સંવત્સરના ખીજા પણ એ નામેા કહેવામાં આવેલા છે, જે આ પ્રમાણે છે-કર્મસંવત્સર અને સાવન સવત્સર, કમ એટલે લૌકિક વ્યવહાર તે જેમાં મુખ્ય રૂપથી હાય એવુ` સંવત્સર કમ સંવત્સર કહેવાય છે. લાકમાં પ્રાયઃ આજ સાંવત્સરથી વ્યવહાર કાય થાય છે. આમાં કહેલા માસને અધિકૃત કરીને લેાકવ્યવહાર કરે છે, કહ્યુ પણ છે (શ્નો નિર્ણયાર્ માતો) ઇત્યાદિ નિર”શતયા એટલે કે સંપૂર્ણ રૂપથી બધા વ્યવહારમાં ઉપયેગી હાવાથી કમ એટલે કે કમ નામનું સવત્ઝર કહ્યું છે, તથા માસ એજ ક સવત્સરના ઉક્ત પરિભાષાથી વ્યવહાર માસ આ લેાકમાં વ્યવહાર કારક હાય છે.એટલે કે વ્યવહાર કા` પ્રક હોય છે. અર્થાત્ આ કમ સંવત્સરથી તથા એક માસથી લેક પેાત પેાતાના વ્યવહારિક કાર્યોં સાધે છે. શેષ એટલે કે આનાથી અન્ય સંવત્સર માસ ‘સાંશ' એટલે કે સશયિત વ્યવહાર વાળુ હાવાથી વ્યવહાર કાર્ય કરવામાં અથવા સમાપ્ત કરવામાં દુષ્કર હેાય છે. અર્થાત્ અન્ય સંવત્સરને લાકમાં અલ્પ પ્રમાણથી વ્યવહાર હેાવાથી એ સંવત્સરોથી સ` સુલભ વ્યવહાર કાર્ય સંપાદન થવું એ દુષ્કર છે. ૧૫
હવે સાવન સંવત્સરની પરિભાષાનું વર્ણન કરે છે-સવન એટલે કર્માંમાં પ્રેરિત કરે (વૂ પ્રેì) આ વચનથી પ્રેરણાપ્રધાન જે સંવત્સર તે લેાકમાં સવન સંવત્સર કહેવાય છે, આકાશમાં સૂર્યના કિરણેાના સ'ચાર જ પ્રેરણા પ્રધાન હૈાય છે, સૂર્યૉંદયથી કેટલાક કાળ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૪૧
Go To INDEX
Page #49
--------------------------------------------------------------------------
________________
પહેલેથી જ સ્થાવર જંગમ વિગેરે બધા પ્રાણને જાગરણાદિ સ્વસ્વપ્રવૃત્તિ રૂપ પ્રેરણા સ્વયમેવ થાય છે, તે જ કારણથી સૂર્ય, કિરણોના ગગનસંચાર બળથી સવન સંવત્સરાદિની પ્રવૃત્તિ થાય છે. સંવનને વિગ્રહ આ પ્રમાણે થાય છે, (કૂતે) એટલે કે પિતાના કાર્યમાં જનસમૂડને પ્રવૃત્તિ કરાવે તેનું નામ સવન છે. અને સવન જ સાવન કહેવાય છે, અર્થાત્ સૂર્યોદયથી બીજા સૂર્યોદય પર્યકાળને સવન દિન અગર સાવન દિન કહેવાય છે, એ સવન સંવત્રરની પરિભાષા કહે છે-( નાન્ડયા મુદઇત્યાદિ બે નાલિકા મુહૂર્ત અર્થાત્ બે ઘડી પ્રમાણ રૂપકાળ મુહૂર્ત કહેવાય છે, એક અહોરાત્રમાં ત્રીસ મુહૂર્ત હોય છે, તેથી જ સાઠ ઘડિ પ્રમાણે કાળનું અહોરાત્ર થાય છે.
એક અહોરાત્રમાં સાઠ ઘડી હોય છે, પંદર અહોરાત્રીથી એક પક્ષ-પખવાડીયું થાય છે, ત્રસ અહોરાત્રને માસ કહેવાય છે, એક સંવત્સરમાં બાર માસ હોય છે, એક સંવત્સરમાં વીસ પક્ષ થાય છે. એક સંવત્સર કાળમાં ત્રણસો સાઠ ૩૬૦ અહોરાત્ર હોય છે. આ રીતે પરિભાષા યુક્ત પૂર્ણ કર્મકાળ કહેલ છે, આ કર્મનામનું સંવત્સર નિયત વ્યવહાર પ્રવર્તક હોવાથી એ નામ કહેલ છે, કર્મ સંવત્સરના એટલે કે સવન સંવત્સરના ત્રણ નામે કહેલા છે, જેમ કે-કમ સંવત્સર આ પહેલું નામ છે ૧ સાવન સંવત્સર આ બીજું નામ છે. ૨ તુ સંવત્સર આ ત્રીજું નામ છે. ૩ આ રીતે એક તું સંવત્સરમાં છ વાતુ પર્યાય હેય છે, આ ઋતુ પર્યાય રૂપ સંવત્સરને આદિત્ય સંવત્સર, અગર સૌર સંવત્સર કહે છે, જેટલા કાળમાં બાવડું વિગેરે છ ઋતુઓ પૂર્ણ રીતે પ્રવૃત્ત થાય છે, એટલા કાળ વિશેષને આદિત્ય સંવત્સર કહે છે, જે આઠ અહોરાત્ર પ્રમાણની પ્રવૃડ વિગેરે ઋતુઓ પ્રસિદ્ધ છે પરંતુ વાસ્તવિક દૃષ્ટિથી વિચારવામાં આવે તે પુરા સાઠ અહોરાત્ર પ્રમાણવાળી એક પણ ઋતુ હેતી નથી. સૂર્યના સંચરણને લીધે તુઓ પ્રવૃત્ત થાય છે, તેથી સાયવ સાઠ દિવસથી કંઈક વધારે પ્રમાણવાળી ઋતુઓ હોય છે, તેથી વાસ્તવિક દષ્ટિથી ઋતુબોધક તે કાળ એકસઠથી અહોરાત્ર સમીપસ્થ પ્રમાણવાળ હોય છે. કારણ કે અહીં ઉત્તરકાળમાં કંઈ પણ ફેરફાર થતો નથી. તેથી જ આ આદિત્ય સંવત્સરમાં ત્રણસો સાઠ અહોરાત્રનું બાર માસ યુક્ત એક સંવત્સર થાય છે, અન્યત્ર પણ પાંચે સંવત્સરમાં પૂર્વોક્ત પરિમાણવાળુંજ રાત્રી દિવસનું પ્રમાણ કહેલ છે. જેમકે-(તિત્તિ કોત્તર)
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #50
--------------------------------------------------------------------------
________________
ઈત્યાદિ પાંચ સવત્સરમાં ક્રાદિની સખ્યા પરિમાણુનું નિરૂપણ કરે છે. પહેલા ભાસ્કર સંવત્સરમાં અર્થાત્ આદિત્યસંવત્સરમાં ત્રણસો છાસઠ ૩૬૬ અહોરાત્ર હાય છે. (૧) ખીજા કર્મ નામના સંવત્સરમાં ત્રણસે સાઠ ૩૬૦ અહારાત્ર હાય છે. (ર) ત્રીજા ચંદ્ર સંવત્સરમાં ત્રણસે ચેપન ૩૫૪ અહોરાત્ર તથા એક અહેારાત્રના ખાડિયા ખાર ભાગ ક્રૂ થાય છે. વાસ્તવિક ગણિત પદ્ધતિના નિયમથી આ પ્રમાણે થાય છે. અર્થાત્ ચંદ્ર સંવત્સર ૩૫૪ આટલા પ્રમાણવાળુ હોય છે. (૩) ચેાથા નક્ષત્ર સ ંવત્સરમાં ત્રણ સત્યાવીશ અહેારાત્ર તથા એક અહેારાત્રના સડસસયા એકાવન ભાગ ૩૨૭૫૪ નક્ષત્ર પતિપદ્ધિત સંવત્સરના આટલા પ્રમાણના દિવસે હાય છે. (૪) પાંચમાં અભિવૃદ્ધિ નામના સંવત્સરમાં ત્રણસે ત્ર્યાશી પ્રમાણના અહેારાત્ર પ્રમાણમાં ખાસિયા ચુંમાલીસ ભાગ અધિકમાં જે પ્રમાણુ થાય એ પરિમાણવાળુ અભિવદ્ધિત સંવત્સર હોય છે, ૩૮૩ ?? આટલું. પ્રમાણુ અભિવદ્ધિત સંવત્સરતુ હાય છે. આ પ્રકારના ક્રમથી પાંચ ભેદવાળા સંવત્સરાનું પરમાણુ ખતાવીને હવે સસરા વિશેષ એધ થવા માટે કહે છે. આદિત્ય સંવત્સરનું પરિમાણુ ૩૬૬ પણ છાસડ અહેારાત્રનુ હોય છે. (૧) કર્મ સંવત્સરનું પરિમાણુ ૩૬૦ ત્રણસેાસાઠ અહારાત્ર પરિમિત હેાય છે. (૨) ચંદ્રસંવત્સરનું પરિમાણુ ૩૬૦ ત્રણસોસાઠ અહેારાત્રનુ હોય છે. (૩) નક્ષત્ર સવત્સરનું પરિમાણુ ૩૨૭′ ત્રણસે સત્ય વીશ અહારાત્ર તથા એક અહેારાત્રના સડસઠિયા એકાવન પ્રમાણુનું હોય છે. (૪) અભિવદ્ધિ ત સ ંવત્સરનું પરિમાણ ૩૮૩૪ ત્રણસે ત્ર્યાશી અહેારાત્ર અને એક અહેારાત્રના ખાસિય। ચુંમાલીસ ભાગ જેટલુ હાય છે. (૫)
હવે પૂર્વ પ્રતિપાદિત પાંચ સંવત્સરના ભેદોનું સંવત્સર સંખ્યાથી માસ પિરમાણુ સંખ્યા શિષ્યજનાનુગ્રા પ્રતિપાદન કરવામાં આવે છે-પહેલા સૂર્યં સ ંવત્સરનું પરિમાણુ ત્રણસે। છાસઠ અહેારાત્રનુ હાય છે, ખારમાસનું વ થાય છે. આ પરિભાષાથી ત્રણસે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૪૩
Go To INDEX
Page #51
--------------------------------------------------------------------------
________________
છાને ખારથી જ ભાગ કરે તે! માસ પિરમાણુ આવી જાય છે. જેમકે-૬=૩૦ =૩૦ આ રીતે ત્રીસ હેારાત્ર લખ્યું થાય છે, તથા રોષ છ બચે છે, પછી હરાંશને થી અપરિવર્તિત કરે તેા એક અહેારાત્રના અર્ધાં ભાગ થાય છે. આટલા પ્રમાણુના સૂÖમાસ થાય છે. અર્થાત્ મધ્યમ માનથી સૂર્યાં માસનુ પરમાણુ સાડાત્રીસ હેારાત્ર જેટલુ થાય છે. ૩૦o (૧) ખીજા કર્મ સંવત્સરના ૩૬૦ ત્રણસોસાઠ અહારાત્ર હાય છે. આને પણ પૂર્વપ્રતિપાદિત પરિભાષાથી ખારથી ભાગ કરવાથી પૂરા ત્રીસ અડે।રાત્ર આવે છે. ૩૬૦=૩૦ અર્થાત્ ત્રીસ અહેારાત્ર જેટલું ક માસ સ ંવત્સરનું માસ પિરમાણુ થાય છે. ૩૦ (૨) ત્રીજા ચંદ્રસંવત્સરનું પરિમાણ ત્રણા ચેપન અડે।રાત્ર તથા એક અહેારત્રના ખાસિયા માર ભાગ થાય છે. ૩૫૪ આને ખારથી ભાગ કરે તેા પડેલા પૂર્ણાંક જે ત્રણસે ચાપન છે તેને ખારથી ભાગે =૨૯+{. આ રીતે ઓગણત્રીસ અહેારાત્ર લબ્ધ થાય છે તથા છ શેષ વધે છે. તે પછી હરાંશમાં છથી અપતિ કરે તે અધુ પરિમાણ થાય છે. તે પછી આ બન્નેના સવ”ન ક્રિયાથી ચેગ કરે +1=s આ રીતે ચંદ્રમાસ પરિમાણ ૨૯–? અથવા શેષ રહેલ અને અપવન કર્યાં વિનાજ ચૈગ કરવે ક્રૂર અહી છને ખાસથી ગુણાકાર કરવા ૬૨૬=૩૭૨ તા ત્રણસા આંતર થાય છે. તથા જે ખાસિયા બાર ભાગ ઉપરના છે તેને પણ ચાજીત કરવા અહીંયાં તેને પ્રક્ષિપ્તકરવા એટલેકે ઉમેરવાથી ૩૭૨+૧૨=૩૮૪ ત્રણસે ચોર્યાશી થાય છે. અર્થાત્ ૩૮૪ આ રીતે થાય છે, તેને ખારથી ભાગ કરવા. ૧-૪-ર્ જેથી ખાસડિયા બત્રીસ ભાગ થાય છે. આટલું પ્રમાણુ ચંદ્ર માસનું પરિમાણુ થાય છે ૨૯૨ (૩) આજ પ્રમાણે ચેાથા સંવત્સરનું પરિમાણ ત્રણુસા સત્યાવીસ અહેારાત્ર તથા એક અહેારાત્રના સડસહિયા એકાવન ભાગ ૩૨૭૫ે અહીંયાં પણ પૂર્વક્તિ નિયમથીજ ત્રણસે સત્યાવીસને ખારથી ભાગ કરવા ૧૨૭૨ ર્ સત્યાવીસ અહેારાત્ર પુરા તથા ત્રણ શેષ રહે છે. તેના સડસઠયા ભાગ કરવા માટે સડસઠથીગુણવામાં આવે તે ૩+૬૭=૨૦૧ ખસે એક થાય છે, તે પછી ખીજે હેલ જે ઉપરના સડસઠયા એકાવન ભાગ છે, તેને પણ અહીં ચેાજીત કરવા એટલે કે તેને પણ પ્રક્ષેપ કરવા અર્થાત્ પ્રપ્રૢ3 આ રીતે ઉપર અસેખાવન થયા તેને ખારથી પરિવર્તિત કરવાથી ઉપરના સ્થાનમાં એકવીસ તથા નીચેના સ્થાનમાં સડસઠ થાય છે, તેથી સત્યાવીસ અહોરાત્ર તથા એક અહેરાત્રના સડસડિયા એકવીસ ભાગ ૨૭+૪ આટલું પરિમાણુ નક્ષત્રમાસનું થાય છે. (૪) પાંચમા અભિવદ્ધિ ત 'વત્સરનું પરિમાણુ ત્રણસે ત્ર્યાશી રાત્રી દિવસ તથા એક રાત્રિ દિવસના ખાડિયા સુમાલીસ ભાગ અર્થાત્ અભિવૃધિત સંવત્સરનું પરિમાણુ ૩૮૩ o અહીં પણ પૂ`પ્રતિપાદિત પરિભાષાથી જ અર્થાત્ ખાર માસથી એક વર્ષ થાય છે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૪૪
Go To INDEX
Page #52
--------------------------------------------------------------------------
________________
વિગેરે નિયમથી બારથી ભાગ કરે જેમકે-૬૩૩૧+૧ અહીં સંપૂર્ણ એકત્રીસ દિવસ લબ્ધ થાય છે. તથા અગીયાર અહોરાત્ર શેષ રહે છે. તેથી એના એકસો ચોવીસ ભાગ કરવા માટે એકસો વીસથી ગુણવા ૧૨૪૫૧૧=૩૬૪ તો એક હજાર ત્રણ ચિરાઠ થાય છે, અર્થાત્ , + +૧૨૪ અહીં ઉપર બાસઠિયા ચુંમાલીસ ભાગ છે. તેના પણ એક વીસ ભાગ કરવા માટે બેથી ગુણવા ૪૪+૨=૯૮ એ રીતે અઠયાસી થાય છે તેને પાછળની સંખ્યા ૧૩૬૪ તેરસઠ છે તેમાં મેળવી દેવી તથા ૧૩૬૪+૮૮=૧૪૫ર ચૌદસે બાવન થાય છે, તેને બારથી ભાગવા ૧પુર =૨૧ તે એકસે વીસ ભાગના એકસો એકવીસ લબ્ધ થાય છે. આનાથી એ ફલિત થાય છે. અભિવર્ધિત સંવત્સરનું માસ પરિમાણ ૩૧ રૂ; આટલું થાય છે. અર્થાત્ એકત્રીસ હેરાત્ર તથા એક અહેરાત્રના એકસો એકવીસ પ્રમાણુના એકસો વીસ ભાગ થાય છે. (૫) આ રીતે માસ પરિમાણને વિચાર કરેલ છે. હવે અહીં ક્રમથી પાંચે સંવત્સરોના અહોરાત્ર પરિમાણુથી સંવત્સર માસ પરિમાણના જ્ઞાન માટે બધા સરળતાથી સમજી શકે તે માટે કોષ્ટક બતાવવામાં આવે છે. વર્ષભેદ સંવત્સર અહોરાત્ર
માસ અહોરાત્ર ૧ અદિયસંવત્સર પરિમાણ ૩૬૬ =
૩૦ ૨ કર્મસંવત્સર પરિમાણુ= ૩૬૦ =
૩૦ ૩ ચંદ્રસંવત્સર પરિમાણ= ૩૫૪ = ૪ નક્ષત્ર સંવત્સર પરિમાણ= ૩ર૭૩ =
૨૭ છે ૫ અભિવર્ધિત સંવત્સર પરિમાણ ૩૮૩ = ૩૧૩ બીજે પણ આ પ્રમાણે કહ્યું છે. (બરૂદવો વસુ માણો) ઈત્યાદિ આ ત્રણે ગાથાઓની વ્યાખ્યા કે પૂર્વોક્ત કેષ્ટકમાં જ સ્પષ્ટ થાય છે. તે પણ સંક્ષેપથી કહેવામાં આવે છેઆદિત્યમાસ સાડા ત્રીસ અહોરાત્ર ૩૦ માં સમાપ્ત થાય છે. (૨) સાવન માસ ત્રીસ દિવસ પરિમાણવાળે હોય છે ૩૦ (૩) ચાંદ્રમાસ ઓગણત્રીસ અહોરાત્ર અને એક અહોરાત્રના બાસઠિયા બત્રીસ ભાગ ૨૩ જેટલા પરિમાણનો થાય છે. ૨૯ (૪) નક્ષત્રમાસ સત્યાવીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના સડસઠિયા એકવીસ ભાગ ૨૭૨૩ પરિમાણુ યુક્ત થાય છે. (૫) અભિવર્ધિત માસ એકત્રીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના એકસ વીસીયા એકસે એકવીસ ભાગ ૩૧૨ પરિમાણ હોય છે.
?
ન
જ
ઝ .
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૪૫
Go To INDEX
Page #53
--------------------------------------------------------------------------
________________
છે. કારણ
હવે યુગ સ ંવત્સરનું કથન કરવામાં આવે છે. હવે આ પૂર્વોક્ત પાંચ સવત્સ રોથી પૂર્વ કથિત સ્વરૂપનુ એટલે કે પૂર્વપ્રતિપાદિત પાંચ સંવત્સરવાળા યુગને પ્રમાણ કહે છે. ઉક્ત મહીનાઓને અધિકૃત કરીને વિચારણા કરવાનાં આવે છે. પહેલાં પૂર્વોક્ત સ્વરૂપના પાંચ વર્ષવાળા યુગને જો સૂ માસથી વિભક્ત કરે તે એક યુગમાં સાઈઠ સૂ માસ હોય કે બાર માસનુ સૂસવત્સર હોય છે. તથા એક સૂર્ય માસમાં સાડાત્રીસ અહેારાત્ર થાય છે. આ રીતે પાંચ સંવત્સરવાળા યુગમાં સૌર સંવત્સરના દિવસ અઢારસો ત્રીસ થાય છે. તથા એક માસમાં સાડાત્રીસ અહેારાત્ર હોય તેા કેટલા અહેરાત્ર એક સંવત્સરમાં થાય ૬૦૩૦!=૧૮૦૦૪=૧૮૩૦ આ રીતે એક યુગના સૌર દિવસ ૧૮૩૦ અઢારસે ત્રીસ થાય છે. આ કેવી રીતે થાય છે ? તે માટે કહે છે. પાંચ સવત્સરવાળા યુગમાં ત્રણ ચદ્રસ'વત્સ થાય છે. અને બે અભિધિત સવત્સર હોય છે. પૂર્વપ્રતિપાદિત પદ્ધતિથી એક એક ચંદ્રસંવત્સરમાં ત્રણસે ચેપન અહેશત્ર તથા એક અહેારાત્રના ખાસિયા માર ભાગ ૩૫૪ થાય છે, આને અનુપાત કરવા કે- એક ચાંદ્ર સંવત્સરમાં આટલા અહેારાત્ર હોય તે ત્રણ સંવત્સરમાં કેટલા અહાશત્ર હોય છે ? તા આ જાણવા માટે આ સંખ્યાના ત્રણથી ગુણાકાર કરવા ત્રણથી ગુણાકાર કરવાથી (૩૫૪૬)+૩=૧૦૬૨ ‡ આ રીતે એક હજારને ખાસ તથા એક અહેારાત્રના ખાડિયા છત્રીસ ભાગ ૧૦૬૨ ફ્ફ્ ચદ્ર સંવત્સરના દિવસ હાય છે. હવે એ અભિવધિત સંવત્સરના દિવસ કરવા માટે કહે છે. પૂર્વ પ્રતિપાદ્વૈિત ક્રમથીજ એક એક અભિવૃધિત સ ંવત્સરમાં ત્રણસે ત્યાથી અહેાાત્ર તથા એક અહેારાત્રના ખાસયિા ચુમાલીસ ભાગ ૩૮૩ આટલા અહેારાત્રે થાય છે. અહીંયાં પણ અનુપાત કરવામાં આવે છે જેમકે જો એક અભિધિત સાંવત્સરમાં આટલા અહેારાત્ર હાય ! એ સવત્તામાં કેટલા થાય ? તા આ જાણવા માટે તેને બેથી ગુણાકાર કરવા (૩૮૩)+૨=૭૬૬૬૬ આ રીતે સાતસો છાસઢ અહેાાત્ર તથા એક મહારાત્રના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૪૬
Go To INDEX
Page #54
--------------------------------------------------------------------------
________________
ખાસઢિયા અઠયાસી ભાગ થાય છે. ૭૬૬=૬૭ર્ફે સાયન ખાડિયા અઠયાસી ભાગનું ભાગ ફળ એક ભાગરૂપ ઉપરના અંકમાં મેળવવામાં આવે તે સાતસે સડસડ અહારાત્ર તથા એક અહેારાત્રના ખાસિયા છવ્વીસ ભાગ ૭૬૭ર્ફે ૭૬ ૢ આટલું પ્રમાણ એ અભિ વર્ધિત સંવત્સરીના અહેારાત્રનુ પરિમાણુ થાય છે. હવે ત્રણ ચંદ્રસ વસર તથા એ અભિવતિ સંવત્સરીના અહેાાત્રને સાથે મેળવે તે ૧૦૬૨+૭૬૭=૧૮૨૯ =૧૮૩૦ આ રીતે પાંચ વર્ષોંવાળા યુગના અહેાશત્રીયાનું પરિમાણુ અઢારસાત્રીસ થાય છે. સૌર અહેારાત્ર પણ માટલા જ પ્રમાણનું પ્રતિપાદ્વિત કરેલ છે. સૂર્ય માસનું પરિણામ સાડીત્રીસને સાઠથી ગુણવામાં આવે માટલાજ અહેાાત્ર થાય છે. કારણકે એક યુગમાં સૂર્યમાસ સાઇડ હાય છે. તેથી સાઠથી ગુણુવા જોઈએ ૩૦+૨=૧૮૩૦ પૂર્વક્તિ રીતે સૂર્યંમાસના અહેારાત્ર સાડીત્રીસ હાય છે, તેથી તેનાથી લાગ કરે તેા સાઈઠના સ્પષ્ટ લાભ થાય છે. જેમકે-અઢારસાત્રીસ ૧૮૩૦ના અર્ધા કરવા માટે તેના એથી ગુણાકાર કરવા ૧૮૩૦+૨=૩૬૬૦ તા છત્રીસે સાઈઠ થાય છે. તે પછી ત્રૌસના અર્ધા કરવા માટે એથી ગુણાકાર કરવા ૩૦+૨=૯૦ તેથી સાઠ આવે છે. તેમાં એકને ઉમેરવા ૬૦+૧=૬૧ તે એકસાઈઠ થાય છે. આનાથી પૂર્વોક્ત રાશિના ભાગ ક૨ે તેા સાઠે લબ્ધ થાય છે. સાવન સંવત્સરના મહીના એકસઠ થાય છે. કારણકે ત્રીસ દિવસ પ્રમાણુનુ` માસ માન થાય છે. ૧૬૪=૯૧ આ રીતે ત્રીસથી ભાગ કરવાથી એકસઠ લબ્ધ થાય છે. અર્થાત્ અધેજ સૂર્ય દિવસજ પ્રમાણભૂત તથા આધારરૂપ હેાય છે. તેથી અઢારસેાત્રીસને ત્રીસથી ભાગ કરે તે એકસઠજ લબ્ધ થાય છે. ચાંદ્રમાસ ખાસઠ હાય છે. જેમકે ઓગણીસ અહેારાત્ર તથા એક અહેારાત્રના ખાસયિા ઓગણત્રીસ ભાગથી અધિકમાસ થાય છે. યુગના આદિના અઢારસે ત્રીસથી તેને ભાગ કરે તે ખાસઠ લખ્યું થાય છે. આ કેવી રીતે થાય છે? તે બતાવે છે-અઢારસેાત્રીસના ખાસઠ ભાગ કરવા માટે ગુણાકાર કરવાથી એક લાખ તેર હજાર એકસેા છાસઠ ૧૧૩૧૬૬
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૪૭
Go To INDEX
Page #55
--------------------------------------------------------------------------
________________
થાય છે. ચંદ્રમાસને પણ ભાગ કરવા માટે અઢારસે ત્રીસના બાસઠિયા ઓગણત્રીસથી ગુણાકાર કર તથા ગુણાકાર કરીને બત્રીસ તેમાં ઉમેરવા તે પછી તેને ભાગ કરે તે પૂર્વોક્ત રાશિ બાસઠ થાય છે. તેથી ચાંદ્રમાસ બાસઠ કહેલ છે. નક્ષત્રમાસ સડસઠ હોય છે. એ કેવી રીતે થાય છે? તે બતાવે છે-નક્ષત્રમાસ સત્યાવીસ અહોરાત્ર તથા એક અહેરાત્રના સડસઠિયા એકવીસ ભાગથી થાય છે. તેમ પહેલાં કહ્યું જ છે તેના સડસઠિયા ભાગ કરવા માટે તેને સડસઠથી ગુણાકાર કર ૨૭૫૬૭=૧૮૦૯ અઢારસો નવ થાય છે. ૧૮૦૯ તે પછી ઉપરના અપૂર્ણ અંક જે સડસઠિયા એકવીસ છે, તેને ત્યાં ઉમેરવા. ૧૮૦૯+૧=૧૮૩૦ તે અઢારસેત્રીસ થાય છે. યુગના અહેરાત્રે પણ અઢારસે ત્રીસ પ્રમાણુના જ છે. તેને જે સડસઠથી ગુણે તે ૧૮૩૦-૬૭=૧૨૨ ૬૧૦ એકલાખ બાવીસ હજાર છસો દસ થાય છે. હવે આને નક્ષત્રમાસ સંબંધી અઢારસેત્રીસથી ભાગ કરે જેથી ૬૭ સડસઠ ભાગ લબ્ધ થાય છે. તથા યુગ પરિમાણરૂપ અહોરાત્રને અભિવર્ધિત માસના પરિમાણથી જે ભાગ કરે તે એક યુગમાં અભિવદ્ધિતમાસ સતાવનમાસ સાત અહેરાત્ર અગ્યાર મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા તેર ભાગ થાય છે. જેમકે અભિવતિ માસ પરિમાણ એકત્રીસ અહોરાત્ર તથા એકસે ચોવીસ ભાગના એક
વીસ ભાગના એકસે એકવીસ ભાગ થાય છે, એકવીસ અહોરાત્રના એક્સો વીસ ભાગ કરવા માટે એક વીસથી ગુણાકાર કર ૩૧-૧૨૪=૩૮૪૪ ત્રણ હજાર આઠસે ચુંમાલીસ ગુણન ફલ થાય છે. તે પછી પહેલા કહેલ ઉપરના એકસે એકવીસ ભાગોને તેમાં પ્રક્ષેપ કરે એટલે કે મેળવવા ૩૮૪૪+૧૨૧=૩૯૬૫ જેથી ત્રણ હજાર નવસે પાંસઠ થાય છે. આને યુગસિદ્ધ જે અઢારસો ત્રીસ અહોરાત્ર છે ૧૮૩૦ તેના યુગ સિદ્ધ પર્વ જે એકસો વીસ છે. તેનાથી ગુણાકાર કરે ૧૮૩૦+૧૨૮=૨૨૬૯૨૦ તે બે લાખ છવ્વીસ હજાર નવસે વીસ થાય છે. તેને ભાજ્યસ્થાનમાં રાખીને ત્રણ હજાર નવસે પાંસઠ ને હરસ્થાનમાં રાખીને ભાગ કરે પરંતુ અહીંયાં તેને ઓગણચાલીસસે પાંસઠ સપના જે અભિવતિ માસ સંબંધી એક ચોવીસ છે. તેનાથી ભાગ કરે ૩૬૫
અહીં ભાજ્ય રાશિમાં પહેલાં ચાર હજાર અઢારને રાખવા એટલે કે મેળવવા તે ૩૯૬૫ +૪૦૧૮=૭૯૮૩ સાતહજાર નવસે વ્યાશી ભાજ્યથાનના અંક થાય છે, તે પછી ભાગ કરવા માટે અંકની સ્થાપના કરવી જેમકે ફક-પ૭ સતાવન માસ લબ્ધ થાય છે. તથા નવસે પંદર શેષ વધે છે. તેના અહોરાત્ર કરવા માટે ફરી ૧૨૪ એકસે.
વીસથી ભાગ કરો તે ઉ=૭, આ રીતે સાત અહોરાત્ર લબ્ધ થાય છે તથા એક વસસિયા સુડતાલીસ ભાગ શેષ રહે છે. તેમાં ચાર ભાગ અને એક ભાગના તિસીયા ચાર ભાગથી મુહૂર્ત થાય છે. અથવા બીજા પ્રકારથી કહે છે. બે લાખ છવીસ
१२४
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #56
--------------------------------------------------------------------------
________________
હજાર નવસે વીસ ૨૨૬૯૨૦ આ સંખ્યાને ભાજ્યસ્થાનમાં રાખીને પહેલાં સિદ્ધ કરેલ એ ઓગણચાલીસસો પાંસઠને હર સ્થાનમાં રાખીને ભાગ કરવે જેમકે૨૩૨૫ ફr આ રીતે પહેલાની જેમ સતાવનમાસ લબ્ધ થાય છે. તથા નવસે પંદર શેષ બચે છે, તેના અહોરાત્ર કરવા માટે એક વીસથી ભાગ કરે જેમકે જરૂy=૭g આ રીતે સાત અહોરાત્ર લખ્યુ થાય છે તથા એક ચેવિસીયા સુડતાલીસ ભાગ શેષ રહે છે. આ ગણિત પ્રક્રિયાથી પણ પૂર્વકથનાનુંસાર સતાવન માસ તથા સાત અહોરાત્ર થાય છે તથા એક અહોરાત્રના એકસે ચોવીસીયા સુડતાલીસ ભાગ શેષ રહે છે. ૫૭ સતાવન માસ ૭ , એક અહિરાત્રના ત્રીસ પરિમિત મુહૂર્ત હોય છે. તથા એક અહોરાત્રમાં એસે ચોવીસ ભાગકપિત કરેલા છે. એ એક ચોવીસન ત્રીસધી ભાગ કરે તે ચાર ભાગ લબ્ધ થાય છે. તથા ચાલીસ ભાગ શેષ બચે છે. હવે અહીંયાં તેને અનુપાત કરે જેમકે જે ત્રીસ મુહૂર્તથી એક અહેરાત્ર થાય તે એકસો વીસ મુહૂર્તના કેટલા અહેરાત્ર થાય? આ જાણવા માટે વૈરાશિક સ્થાપના કરવી જોઈએ જેમકે-૩૨૪૧૩૪=૪, આ રીતે ચાર ભાગ તથા એક ભાગના ચાલીસ ભાગ લબ્ધ થાય છે. તેમાં પિસ્તાલીસ ભાગના એક ભાગ સંબંધી તીસિયા ચૌદ ભાગથી અગ્યાર મુહૂર્ત લબ્ધ થાય છે. તથા એક ભાગ અને એક ભાગના સોળ ભાગે શેષ બચે છે. એ ભાગ એક મુહૂર્તને એકસો ચોવીસ ભાગ રૂપ છે. તેથી અહીં એમ સમજવાનું છે કે એક ભાગ સંબંધી બેંતાલીસ ભાગ શેષ રહે છે. તે ભાગે મહત્વના એકસો વીસ ભાગ રૂપ છે. તેથી એકસો ચોવિસીયા બેંતાલીસની બેથી અપવર્તન કરવી આ રીતે અપના કરવાથી એક મુહૂર્તના બાસડિયા તેવીસ ભાગ લબ્ધ થાય છે. જેમકે ફંz= આ હરાંશને બેથી અપવર્તન કરવાથી આ પ્રમાણે થાય છે. અન્ય સ્થળે પણ આજ રીતે કહેલ છે. જેમકે
तत्थ पडिमिज्जमाणे पंचहि सव्वगणिएहि । ___ मासेहि विभज्जंता जहमासा होति ते वोच्छं ॥१॥ માસની સંખ્યાના ગણના ક્રમમાં પાંચ સંવત્સરાત્મક અર્થાત્ પ્રમાણુ સંવત્સર આદિત્ય સંવત્સર અને ચંદ્રસંવત્સર વિગેરે સંવત્સરથી પૂર્વોક્ત રીતે પ્રતિપાદન કરેલ સર્વ ગણિત પ્રક્રિયાથી પૂર્વ પ્રતિપાદિત સંખ્યાવાળા માસેથી એટલે કે સૌર, ચાંદ્ર ઈત્યાદિ માસેથી વિભક્ત કરીને એ પૂર્વ સિદ્ધ માસે જ થાય છે. આ રીતે સિદ્ધ માસે જ સમજવા આ પ્રમાણે આ ગાથાને અક્ષરાર્થ કહેલ છે. ૧પ હવે એ માસેની ગણત્રી કરીને પ્રતિપાદન કરે છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૪૯
Go To INDEX
Page #57
--------------------------------------------------------------------------
________________
(બાજો ૩ ભટ્રીના 1ળો હતો) ઈત્યાદિ અર્થાત્ આદિત્ય સંવત્સરમાં સાઠમાસ થાય છે! શત સંવત્સરમાં એકમઠ માસ થાય છે. ચાંદ્ર સંવત્સરમાં સાઈઠમાસ તથા નક્ષત્ર સંવત્સરમાં સતાવન માસ તથા સાત અહોરાત્ર થાય છે. અભિવર્ધિત સંવત્સરમાં પાંસઠમાસ તથા અયાર મુહૂર્ત અને એક મુહૂર્તના બાસડિયા તેવીસ ભાગ થાય છે. સૂ. ૫૭
ટીકાર્ય–આ સૂત્રમાં લક્ષણસંવત્સરનું કથન કરવામાં આવે છે. (તા વઘારરે પંચવિ goળ, તેં કઈ વાતે, ૨, ૩, મારૂ મમવઢ) સંવત્સરેના ભેદની વિચારણામાં લક્ષણસંવત્સર સંબંધી વિચાર સાવધાન થઈને સાભળે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીને મહાવીરસ્વામી કહે છે. લક્ષણસંવત્સર એટલે કે યથાકથિત લક્ષણથી યુક્ત સંવત્સર પાંચ પ્રકારના કહેલ છે, તે પાંચ પ્રકાર સત્તાવનમાં સૂત્રની વ્યાખ્યામાં યથાવત્ પ્રતિપાદિત કરેલ છે. તે પણ અહીંયાં ડું કહેવામાં આવે છે. જે આ પ્રમાણે છે. (૧) નક્ષત્રસંવત્સર સઘળા નક્ષત્રમંડળ ચક્રના પરિભ્રમણના પૂર્તિ કાળરૂપ જે સંવત્સર તે નક્ષત્રસંવત્સર છે. નાક્ષત્રસંવત્સર લક્ષણસંવત્સરના પહેલા ભેદરૂપ છે, સંવત્સર છે. ૧. (૨) હવે ચાંદ્રસંવત્સર નામના બીજા ભેદનું કથન કરવામાં આવે છે. ચંદ્રના સઘળા નક્ષત્ર પરિભ્રમણથી એક ભગણુની પૂતિ થાય છે. આ રીતે તેર ભગ જેટલા સમયમાં પૂરા થાય એટલા કાળ વિશેષને ચાંદ્રસંવત્સર કહેવામાં આવે છે. આ પ્રકારના લક્ષણેથી યુક્ત ચાંદ્રસંવત્સર હોય છે. આ લક્ષણસંવત્સરને ત્રીજો ભેદ કહ્યો છે. (૩) હવે ઋતુ સંવત્સર નામના ત્રીજા ભેદનું કથન કરે છે સૂર્ય વ ચક્રના પરિભ્રમણથી વર્ષ, હેમન્ત, અને ગ્રીષ્મ આ રીતે ત્રણ ભેટવાળા ઋતુકાળને અથવા વસન્તાદિક ઋતુવાળા કાળને જેટલા સમયમાં પૂર્ણ કરે છે, એટલા કાળ વિશેષને જતુ સંવત્સર એટલેકે ઋતુ લક્ષણ યુક્ત સંવત્સર કહેવાય છે. આ લક્ષણસંવત્સરનો ત્રીજો ભેદ કહેલ છે. (૪) આદિત્યસંવત્સર આ લક્ષણસંવત્સરને થે ભેદ છે. આદિત્ય એટલે સૂર્યને એક ભગાણ ભેગકાળ રૂપ કાળ સૌરવર્ષ અથવા આદિત્ય સંવત્સર કહેવાય છે. આ રીતના આદિત્ય એટલે સૂર્યના ગતિરૂપ લક્ષણથી યુક્ત સંવત્સર કહેવાય છે આ લક્ષણસંવત્સરનો ચો ભેદ છે. (૫) હવે પાંચ ભેટવાળા અભિવતિ નામના સંવત્સર વિષે કથન કરે છે. જે ચાંદ્રસંવતસરમાં એક ચાંદ્રમાસ અભિવર્ધિત હોય છે. અર્થાત્ અધિકમાસ રૂપ માસ જે ચાંદ્રસંવત્સરમાં આવે છે, આવા પ્રકારના લક્ષણવાળું અને તેર માસના પ્રમાણવાળું સંવત્સર અભિવૃદ્ધિ નામનું સંવત્સર લક્ષણ સંવત્સરના પાંચમા ભેદ રૂપ છે, આ રીતે લક્ષણ સંવત્સરના પાંચ ભેદ પ્રતિપાદિત કરેલ છે.
હવે આ નાક્ષત્રાદિ સંવત્સર કેવળ સ્વતંત્ર પણાથી યક્ત રાત્રિ દિવસના પરિ માણુનું સંપાદન કરવામાં સમર્થ નથી થતા પરંતુ તેમાં પૃથક પ્રતિપાદિત સ્વરૂપવાળા અન્ય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૫૦
Go To INDEX
Page #58
--------------------------------------------------------------------------
________________
પણ છે, તે અહીંયા પણ લક્ષણેથી યુક્ત સ્વરૂપવાળા થઈને સમર્થ થાય છે. તેથી તે તે લક્ષણ યુક્ત સંવત્સર બીજા પાંચ પ્રકારના હોય છે. તેનું પ્રતિપાદન કરવા માટે પહેલાં નક્ષત્ર સંવત્સરના લક્ષણનું કથન કરે છે. ( i સંવરજરે પંfa gum, i on સમાં णक्खत्ता जोयं जोति, समगं उड़ परिणमंति णच्चूण्हं नाइसीए बहु उदर होइ णक्खत्ते) मे લક્ષણસંવરના પાંચ ભેદમાં જે પહેલે ભેદનક્ષત્રસંવત્સરરૂપ છે, તેનું પ્રતિપાદન કર્યું જ છે, તે પણ પાંચ ભેદોવાળું છે, તેમ પ્રતિપાદિત કરેલ છે, અર્થાત્ નક્ષત્ર સંવત્સરના પણ પાંચ પ્રકારના અન્તભેદ હોય છે જે આ પ્રમાણે છે–સમકાળમાં એટલે કે એક સમાન સમયમાં નક્ષત્ર ઉત્તરાષાઢા વિગેરે નક્ષત્રે ચંદ્રની સાથે યોગ કરે છે. અને તે તે અષાઢી શ્રાવણી વિગેરે પ્રકારની પુનમને સમાપ્ત કરે છે, તથા સમકાળમાંજ એટલે કે એકજ સમયમાં જે સંવત્સરમાં ઋતુઓની સાથે ગમન કરે છે, તેથી તે તે સમાપ્ત થતી પૂન. મની સાથે નિદાઘ વિગેરે હતુઓ પણ સમાપ્ત થાય છે. અર્થાત્ અહીંયાં આ રીતે ભાવના સમજવી જોઈએ કે જે સંવત્સરમાં માસની સરખા નામવાળા નક્ષત્રથી અર્થાત શ્રાવિષ્ટા, પ્રૌપદી વિગેરે નક્ષત્રથી તે તે ઋતુઓના નજીકના માસ સમાપ્ત થાય છે, તે તે માસમાં એ એ પૂર્ણિમાઓને સમાપ્ત કરતા કરતાં તે તે પૂર્ણિમાઓની સાથે હતુઓ પણ એટલે કે નિદાઘ વિગેરે વસ્તુઓ પણ સમાપ્ત થાય છે, જેમકે-પૂવષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્ર અષાઢી પૂર્ણિમાને સમાપ્ત કરતા કરતા એ અષાઢી પૂર્ણિમાની સાથે નિદાઘ (ગ્રીકમ) તુ પણ સમાપ્ત થાય છે. આજ અનુરોધથી એટલે કે નક્ષત્ર સંવત્સરદિના કથનથી તે નક્ષત્ર સંવત્સર કહેવાય છે. તેના તે તે પ્રકારના પરિણમન થવાના કારણે આ પ્રમાણે થાય છે. આ કથનથી આ પૂર્ણિમા અને ઋતુ સંબંધી બે લક્ષણેથી નક્ષત્રસંવત્સરના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૫૧
Go To INDEX
Page #59
--------------------------------------------------------------------------
________________
એ ભેદ સમજી લેવા જોઈ એ. હવે ત્રીજા વિગેરે ભેદોનુ કથન કરે છે-જેમાં અતિશય ઉષ્ણત્વ ન હૈાય તે નાત્યુંષ્ણુ કહેવાય છે. અર્થાત્ સમશીતેષ્ણ કાળ પરિપાક રૂપ કાળ નક્ષત્ર સંવત્સરના ભેદ સમજી લેવા જોઇએ ! હવે ત્રીજા વિગેરે ભેદ્દોનું કથન કરે છે—જેમાં અતિશય ઉષ્ણત્વ ન હાય તે નાત્યુંષ્ણુ કહેવાય છે, અર્થાત્ સમશીતોષ્ણ કાળ પરિપાકરૂપ કાળ નક્ષત્રસંવત્સરના ત્રીજા ભેદ્યરૂપ હેાય છે. અર્થાત્ વસતકાળ રૂપ ત્રીજો ભેદ છે. જેમકે-જેમાં અત્યંત શૈલ્ય ન હેાય એવે જે કાળ શરદ્ કાળરૂપ નક્ષત્ર સંવત્સરના ચેાથે ભેદ છે. તથા બહૂદક એટલેકે અધિકઉદક જેમાં હોય તે ખડૂદક એટલેકે અધિકઉદ્યક પ્રમાણવાળા કાળ વર્ષા કાળ રૂપ હોય છે તે વર્ષોં કાળ રૂપ કાળ નક્ષત્રસ’વત્સરના પાંચમા લેઇ કહ્યો છે. આ રીતે પાંચ લક્ષણેાથી યુક્ત જે સંવત્સર હાય તે નક્ષત્રસંવત્સર કહેવાય છે. આ રીતે પાંચ પ્રકારના લક્ષણૢાવાળા નક્ષત્રસ વત્સનુ પ્રતિપાદન કરીને ચાંદ્ર સંવત્સરાના લક્ષણાનું કથન કરવામાં આવે છે–(તા ચિસમળિમાર્જિ નોવંતા વિશ્વમ ચારિ ળવવત્તા ડુબો વહુ કોય તમાઢુ સંછાં ૐૐ ।।૨॥ જે સવત્સરમાં એક કાળમાંજ પૂર્ણિમાને એટલે કે તે તે માસ પરિસમાપ્તિ એધક તિથિના યાગ કરીને અર્થાત્ તે તે પૂર્ણિમાના યાગ કરીને તથા માસના તે તે વિસદેશ નક્ષત્રેના ચેગ કરીને તથા કપણાથી પ્રખ્યાતિ પ્રાપ્ત કરાવીને સવત્સર પૂ` કરે છે. એ સંવત્સરને આચાય - ગણુ ચાંદ્રસંવત્સર કહે છે અથવા ટુમો) કટુક એટલે કે શીત આતપાદિ દોષના અધિક પણાથી રાગના સંચરણ વગેરેથી પરિણામમાં દારૂછુ અને બહુ કાળુ જે સંવત્સર હાય દારૂણ્યુ વિશેષણવાળાએ સંવત્સરને ચાર્ટીંગણુ ચાંદ્રસંવત્સર કહે છે. અર્થાત્ જે સ`વત્સરમાં શ્રાવિષ્ઠા પ્રૌપદા વિગેરે નક્ષત્રા વિષમચારી એટલે કે માસના નામથી જુદા નામવાળા નક્ષત્રા હેાય છે, તથા ચંદ્રના સમકાળમાંજ ચેાગ પ્રાપ્ત કરે છે, એજ ત્રસદશ નક્ષત્ર શ્રાવિી, ભાદ્રપદી રૂપ તે તે પૂર્ણિમાને સમાસ કરે છે, તથા તે તે નક્ષત્રા ને ખછૂંદવાળા કરતા કરતા ચાંદ્રસંવત્સરને પણ કરે છે. ચાંદ્ર એટલે ચંદ્ર સંબંધી અર્થાત્ ચંદ્રના અનુરોધથી પરિપૂર્ણ ચંદ્રાનુરાધ એટલેકે માસાની સમાપ્તિવાળા અર્થાત્ માસના સરખા નામવાળા નક્ષત્રના અનુરોધથી સમાપ્ત નક્ષત્રાવાળા સંવત્સર, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ મૂષક, શલભ (તી) શુક સ્વચક્ર પરચક્ર આ છ પ્રકારની ઇતિ પૂર્વાચાર્યાંએ કહેલ છે, ઇતિ એટલે દૂષિત ચાંદ્રસ ંવત્સર તેને દારૂણ ચંદ્રસ ંવત્સર પણ કહે છે.
આ રીતે ચાંદ્રસવારનું પ્રતિપાદન કરીને હવે ક*સ ંવત્સરના લક્ષણાનું કથન હે છે. (વિસમ પદ્માસિનો રિળÉતિ અનુસુતિ પુછ્યું મારું ળ સમવાના,'તમાકુ અંજીર મં ણા જે સ`વત્સરમાં વનસ્પતિ એટલેકે વૃક્ષલતા વિગેરે વનસ્પતિ અનિયત સમયમાં એટલેકે વિષમકાળમાં પ્રવાલ પલ્લવ અંકુરાદિથી યુક્ત થઇને પાતપેાતાના અંકુરની સાથે વનસ્પતિ સમૂહ વૃદ્ધી પ્રાપ્ત કરે છે; તથા અનૃતુમાં એટલેકે પોતપાતાના સમયને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૫૨
Go To INDEX
Page #60
--------------------------------------------------------------------------
________________
ગ્ય કાળ ન હોવા છતાં પણ પુષ્પ અને ફળ આપે સમય વગરજ પુષ્પ ફળ ઉત્પન્ન કરે છે તથા વરસાદ સારી રીતે ચોગ્ય સમયમાં ન થાય એટલે કે જે સંવત્સરમાં મેઘ પણ, ઉચિત કાળમાં વર્ષાદ વરસાવતા નથી આવા પ્રકારના લક્ષણોવાળા સંવત્સરને મહર્ષિ કર્મસંવત્સર એ નામથી કહે છે.
- આ રીતે કર્મસંવત્સરના સંબંધમાં સવિસ્તર પ્રતિપાદન કરીને હવે સૂર્ય સંવત્સરના સંબંધમાં કથન કરે છે–
(पुढविदगाणं च रस पुप्फफलाणं य देइ आइच्चे ।
अप्पेण वि वासेणं समं णिप्फज्जए सस्सं ॥४॥ આદિત્યજ જગતને આત્મા છે, સ્થાવર જંગમાદિને ઉત્પન્ન કરવાવાળો રક્ષક તથા પાવન કરનાર છે. આ નિયમથી જે સંવત્સરમાં પૃથ્વિમાં ઉદક, પુષ્પ અને ફળોની રસોત્પત્તિ વિગેરે બધી જ વસ્તુમાં પ્રાણપૂરક આદિત્યજ હોય છે. સમકાળમાંજ બધે એ પ્રકારની પિષક શક્તિને ઉત્પન્ન કરે છે. તે આદિત્યસંવત્સર છે. તથા અ૯૫ વરસાદથી પણ પરિપૂર્ણ ધાન્યાદિ ઉત્પન્ન થાય છે, અર્થાત્ અંત:સત્વવાળા હોવાથી ધાન્યાદિને ઉત્પન્ન કરે છે. અર્થાત જે સંવત્સરમાં એ પ્રકારના ઉદકના સંપર્કથી સરસ રસથી પરિપૂર્ણ પૃથ્વી સરસ, સગન્ધવતી થાય છે, અને ઉદકપણ પરિણામમાં સુખથી પરિપૂર્ણ સુસ્વાદુ સુંદર રસથી યુક્ત બધા પ્રકારના સ્થાવર જંગમ વિગેરે વસ્તુઓમાં જીવન આપનાર હોવાથી એગ્ય સંજ્ઞાથી યુક્ત જીવન આ અર્થને બંધ કરાવનાર ઉદક હોય છે, તથા બધા પ્રકારના પુષ્પોમાં તથા કેરી, દાડમ, વિગેરે ફળોમાં રસ અધિક પ્રમાણમાં થાય છે, તથા અલ્પ વરસાદથી પણ સર્વત્ર ધાન્યાદિ સારી રીતે થાય છે અર્થાત્ સર્વત્ર સર્વ પ્રકારના સુખ સાધનથી યુક્ત સંવત્સર આદિત્યસંવત્સર છે. આ રીતે પ્રાચીન આચાર્યગણ કહે છે. આ રીતે આદિત્યસંવત્સરના લક્ષણોનું કથન કરીને હવે અભિવદ્ધિત સંવત્સરના લક્ષણે બતાવે છે
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૨
૫૩
Go To INDEX
Page #61
--------------------------------------------------------------------------
________________
( आइच तेयतइया खणलवदिवसा उऊ परिणमति ।
पूरेइ णिण्णयलए तमाहु अभिवडूढियं जाण ॥५॥
જે સૉંવત્સરમાં ક્ષણ એધક, લવબેાધક અને દિવસ પર્યાય વાચક કાળ વિશેષ તથા પ્રાવુડ્ વિગેરે ઋતુ ધક સમયરૂપ પર્યાય સૂર્યંના કિરણેાના સંબંધી વિદ્ધ થઈને એટલે અત્યંત સોંપવાળા થઇને પરિપૂર્ણતાને પામે છે, તથા જે સંવત્સર ખધાજ નિચાણવાળા રથાનાને જલથી ભરે છે. અર્થાત્ અત્યંત વરસાદથી બધાજ નિચાણવાળા સ્થળેાને જલમય કરે છે, આવા લક્ષણાવાળા સવત્સરને પૂર્વાચાર્યેાંએ અભિવૃધિત સ ંવત્સર કહ્યું છે.
..
આ રીતે લક્ષણો સંવત્સરમાં નક્ષત્રસવત્સરના પાંચ ભેદનું પ્રતિપાદન કર્યુ છે, યથાવત્ લક્ષણેાથી યુક્ત સંવત્સર લક્ષણુસ'વત્સર કહેવાય છે, એ અને અન્ય રીતે લક્ષણેાથી લક્ષિત ભેદો સંવત્સરના કહ્યા છે તેમ સમજવું,
હવે શનિશ્ચર સંવત્સર વિષે કથન કરે છે–(તા સનિષ્કર્ સંવરેળ અટ્ટાવિ વળત્તે તં ગઠ્ઠા-અમીઠું સળે ગાય ઉત્તરાસાઢા) સવત્સરી સબધી ભેદોની વિચારણામાં અને લક્ષણ્ણાના કથનમાં શનૈશ્ચરસવસર અર્થાત્ જે મંદમંદ ગતિથી ચાલે તે શનૈશ્ચર કહેવાય છે. ધીમી ગતિવાળા ગ્રહેામાં સથી ધીમી ગતિવાળા જે ગ્રહ તેનાથી સંબંધિત અર્થાત્ તેની ચાર ગતિવશાત્ થનાર જે સ ંવત્સર તે શનૈશ્વરસંવત્સર કહેવાય છે, તે શનૈશ્વર સોંવત્સર અઠ્યાવીસ પ્રકારનું પ્રતિપાદિત કરેલ છે, તે ભેદો આ પ્રમાણે છે— (અમીરૢ) અભિજીત નામનું શનૈશ્વર સ ંવત્સર અર્થાત્ અભિજીત નક્ષત્રમાં જ્યારથી આરંભ કરીને જેટલા કાળ પર્યંત શનૈશ્વર રહે તેટલા પ્રમાણુવાળા કાળનું' નામ અભિજીત્ શનૈશ્વર સંવત્સર છે. આ શનૈશ્વર સ ંવત્સરના પહેલા ભેદ છે, (૧) જેટલા કાળપર્યન્ત શ્રવણ નક્ષત્રની સાથે શનૈશ્વર ચેઝ યુક્ત રહે એટલા કાળ પર્યન્તના સમયનુ નામ શ્રવણ શનૈશ્વર સવત્સર એ પ્રમાણે છે. આ શ્રવણુશનૈશ્ચરસવત્સરના અઠયાવીસ ભેદો પૈકી બીજો
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૫૪
Go To INDEX
Page #62
--------------------------------------------------------------------------
________________
ભેદ છે. (૨) એજ પ્રમાણે યાવત્ ઉત્તરાષાઢા નક્ષત્રની સમાપ્તિ થાય એટલા કાળ પર્યક્ત પ્રત્યેક નક્ષત્રોની સાથે શનિશ્ચર સંવત્સરને ભાવિત કરી સમજી લેવું. જેમકે-જે સંવત્સરમાં ધનિષ્ઠા નક્ષત્રની સાથે શનૈશ્ચરને ગ રહે તે શ્રાવિષ્ઠા શનૈશ્ચરસંવત્સર નામથી કહે વાય છે. આ પ્રમાણે દરેક નક્ષત્રની સાથે શનૈશ્ચર સંવત્સરને ત્યાગ કરીને સમજી લેવું. અને તે ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે શનૈશ્ચરને વેગ થાય તે ઉત્તરાષાઢા શનૈશ્ચર સંવત્સર જાણવું. ત્યાં સુધી મધ્યના તમામ નક્ષત્ર સંબંધી સમજવું.
આ પ્રમાણે શનૈશ્ચર સંવત્સરના અઠયાવીસ ભેદોનું કથન કરીને હવે શનૈશ્ચરના ભગણ ભેગકાળનું પ્રતિપાદન કરે છે-(કંવા નો મા તીણા સંવરે સર્વ બાવત્તમંg૪ મારૂ) અથવા શનિશ્ચર મહાગ્રહ તી સંવત્સર વડે બધા નક્ષત્ર મંડળમાં ગમન કરે છે. અહીં મૂળમાં “વા” શબ્દ પ્રકારાન્તર અર્થને બંધ કરાવનાર છે. શનૈશ્ચર મન્દગતિવાળે અને અત્યંત પ્રકાશમાન્ તેજસ્વી મહગ્રહ છે. પરંતુ અત્યંત દૂર હોવાથી નાનો જણાય છે. તે પિતાની કક્ષામાં ભ્રમણ કરીને તીસ વર્ષમાં સંપૂર્ણ નક્ષત્ર મંડળને પરું કરે છે. અર્થાત્ એક ભગણને પૂર્ણ કરે છે. આટલે કાળ વિશેષ તીસ વર્ષ પ્રમાણને થાય છે, એટલે ત્રીસ વર્ષ પ્રમાણુવાળું શનૈશ્ચરસંવત્સર કહેવાય છે. આ પ્રમાણે તીસ વર્ષ પ્રમાણવાળું મહાશનૈશ્ચરસંવત્સર છે. સૂ. ૫૮ || શ્રી જૈનાચાર્ય–જેનધર્મદિવાકર-પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજે ચેલ સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્રની સૂર્યશક્તિપકાશિકા ટીકામાં દસમાં પ્રાભૂતનું વીસમું પ્રાભૃતપ્રાભૃત સમાસ ૧૦૨૦
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૫૫
Go To INDEX
Page #63
--------------------------------------------------------------------------
________________
દસ પ્રાભૃત કા એકવીસવાં પ્રાભૃત પ્રાભૃત
દસમા પ્રાભૂતનું એકવીસમું પ્રાભૃતપ્રાભૃત વીસમું પ્રાભૃતપ્રાભૃત પુરૂં થયું હવે એકવીસમા પ્રાભૃતપ્રાભૃતને પ્રારંભ થાય છે. તેમાં નક્ષત્રચકના દ્વારેનું કથન કરવામાં આવે છે.
ટીકર્થોને જિં તે બાલ્યાર) આ અધિકારવાળા દસમાં પ્રાભૃતના વીસમાં પ્રાભૂત પ્રાકૃતમાં યુગોના અને યુગસંવત્સરના લક્ષણોને સારી રીતે વિચાર કરીને હવે આ એકવીસમા પ્રાભૃતપ્રાભૃતમાં નક્ષત્રના દ્વારેનું પ્રતિપાદન કરવા માટે તે વિષય સંબંધી પ્રશ્ન સૂત્ર કહે છે.–(તા હું તે નોતિસરસ) ઇત્યાદિ
શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે હે ભગવન (ા તે નોતિરણ રા ગાદિપત્તિ વણઝા) તિક્ષકની વિચારણામાં સંવત્સરના ભેદો જાણવામાં આવ્યા, હવે નક્ષત્રના દ્વારના સંબંધમાં પ્રશ્ન પૂછું છું કે કેવી રીતે કે કેવા પ્રકારના કામથી અથવા કઈ ઉપપત્તિના બળથી નક્ષત્રચક્ર મંડળ દ્વારનું આપે પ્રતિપાદન કર્યું છે? તે આપ મને કહો. આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને જાણીને શ્રીભગવાન આ વિષયના સંબંધમાં અન્યતીથિકની જેટલી પ્રતિપત્તિ કહી છે તે બતાવવા માટે કહે છે-(79 વસ્તુ રૂમમાં વંજ હિત્તિનો પત્તાશો) હે ગૌતમ ! નક્ષત્રના દ્વાર વિષયક વિચારમાં આ વયમાણુ પ્રકારની પરતીથિકની પાંચ પ્રતિપત્તિ કહેલ છે. અર્થાત્ આ વિષયમાં પાંચ મતાન્તરે પ્રતિપાદિત થયેલ છે, જે આ પ્રમાણે છે – (૧) પહેલાના મતથી કૃત્તિકાદિ
સાત નક્ષત્ર પૂર્વ દ્વારવાળા છે. (૨) બીજાના મતથી મઘાદિ (૩) ત્રીજાના મતથી ધનિષ્ઠાદિ (૪) ચોથાના મતથી આવિન્યાદિ
પૂર્વદ્વા૨વાળા છે. (૫) પાંચમાં નામતથી ભરણુ આદિ કહેવાને ભાવ એ છે કે પહેલાના મતથી કૃતિકાદિ સાત નક્ષત્ર પૂર્વ દ્વારવાળા છે. મઘાદિ સાત નક્ષત્રો દક્ષિણ દ્વારવાળા છે. અનુરાધાદિ સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારવાળા છે. ઘનિષ્ઠાદિ સાત નક્ષત્રો ઉત્તરદ્વા૨વાળા છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૫૬
Go To INDEX
Page #64
--------------------------------------------------------------------------
________________
આજ પ્રમાણે બીજા વિગેરેના મતમાં પણ પ્રારંભ કરેલ નક્ષત્રથી સાત સાતના ક્રમથી પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાના ક્રમથી જાણવા, જે આ પ્રમાણે (૨) ખીજાના મતથી માદિ સાત નક્ષત્રે
અનુરાધાક્રિ ધનિષ્ઠાદિ કૃત્તિકાદિ
(૩) ત્રીજાનામતથી ધનિષ્ઠાદિ સાત નક્ષત્ર
કૃતિકાદિ
મઘાિ અનુરાધાર્દિ
,
(૪) ચેાથાના મતથી અશ્વિન્યાદિ
39
..
99
29
""
27
,,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
""
ܕ
39
""
,,
""
પુષ્ય વગેરે
"2
સ્વાતિ વિગેરે અભિજિત વિગેરે
""
(૫) પાંચમાના મતથી ભરણી વિગેરે,,
અશ્લેષા વિશાખાવિગેરે
',
શ્રવણ વિગેર
ઉત્તર દ્વારવાળા
""
(तत्थ जे ते एवमाहंसु कत्तियादीया णक्खत्त पुव्व दारिया पण्णत्ता ते एवमाहंसु. तं ના-ત્તિયા રોીિ સંાળા અદ્દા પુળવધૂ પુસ્લોસેના) તે માંવલંબીયામાં પહેલે મતવાદી આ પ્રમાણ કહે છે-કે કૃત્તિકાદિ સાત નક્ષત્ર પૂČદ્વાર વાળા કહ્યા છે. તે સાત
39
27
પૂર્વ દ્વારવાળા દક્ષિણદ્વાર વાળા પશ્ચિમ દ્વારવાળા
99
ઉત્તર દ્વારવાળા
પૂર્વ દ્વારવાળા દક્ષિણુ દ્વારવાળા પશ્ચિમ દ્વારવાળા
ઉત્તર દ્વારવાળા
પૂર્વ દ્વારવાળા
દક્ષિણ દ્વારવાળા પશ્ચિમ દ્વારવાળા
ઉત્તર દ્વારવાળા
પૂર્વ દ્વારવાળા દક્ષિણ દ્વારવાળા પશ્ચિમ દ્વારવાળા
૫૭
Go To INDEX
Page #65
--------------------------------------------------------------------------
________________
નક્ષત્ર આ પ્રમાણે છે--કૃત્તિકા રોહિણી મૃગશિરા આદ્ર પુનર્વસુ પુષ્ય અને અશ્લેષા અર્થત કૃત્તિકાદિ અશ્લેષાન્તના સાત નક્ષત્રે પૂર્વ દ્વારવાળા એટલે કે પૂર્વ દિશામાં કાર્ય સાધક હોય છે. (ભારીયા ના નવરત્તા ળિાિ goriા તં નહીં–મદા જુદા
Tળી ઉત્તર ગુળી નિત્તા વિસાણા) મઘાદિ સાત નક્ષત્રો દક્ષિણ દ્વારવાળા કહ્યા છે તેના નામે આ પ્રમાણે છે. મઘા પૂર્વાફાલ્ગની ઉત્તરાફાલ્ગની હસ્ત ચિત્રા રવાતી અને વિશાખા અથમઘાદિ વિશાખાન્ત સુધીના સાત નક્ષત્ર દક્ષિણ દિશામાં કાર્ય સાધક હોય છે. (મજુરાણીયા સર કરવા રિમારિયા goiા સં ગા-જુહા ને મૂરો પુત્રાઢા ઉત્તરાષાઢા મમિ અવળો) અનુરાધાદિ સાત નક્ષત્ર પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે. જે આ પ્રમાણે છે-અનુરાધા જ્યેષ્ઠા મૂલ પૂર્વાષાઢા ઉત્તરષાઢા અભિજીત્ અને શ્રવણ અર્થાત્ અનુરાધાદિ સાત નક્ષત્ર પશ્ચિમ દિશામાં કાર્ય સાધક હોય છે. (ગિરથ જતા ઉત્તરારિયા પૂજા તે નવ-ખિદા સમિજવા પુavોવા ઉત્તરાવિયા રે ગણિી મળી) ધનિષ્ઠાદિ સાત નક્ષત્રો ઉત્તર દ્વારવાળા કહ્યા છે. જે આ પ્રમાણે છે.–ધનિષ્ઠા શતભિષા પૂર્વપ્રોષ્ઠપદા ઉત્તરપ્રોષ્ઠ૫દા રેવતી આશ્વિની અને ભરણી અર્થાત્ ધનિષ્ઠાદિ ભરણ સુધીના સાત નક્ષત્રો ઉત્તર દ્વારવાળા કહ્યા છે અર્થાત્ ઉત્તર દિશામાં કાર્ય સાધક હોય છે. આ રીતે પ્રથમ મતવાળાને મત છે. ૧
હવે બીજી મતવાળાને મત પ્રદર્શિત કરે છે.–(તરથ ને તે પ્રવાહંદુ તા મારીયા सत्त णक बत्ता पुव्वदारिया पण्णत्ता ते एवमाहंसु तं जहा-महा पुवाफग्गुणी उत्तराफग्गुणी દુoો નિત્તા તાર વિકાદા) તેઓમાં જે આ પ્રમાણે કહે છે કે મઘાદિ સાત નક્ષત્રો પૂર્વદ્વાર વાળા કહ્યા છે. તેઓ આ પ્રમાણે કહે છે મઘા પૂર્વા ફાલ્ગની ઉત્તરાફાશુની હસ્ત ચિત્રા સ્વાતી અને વિશાખા અર્થાત્ મઘાદિ વિશાખાન્ત સાત નક્ષત્ર પૂર્વ દિશામાં કાર્ય સાધક હોય છે. ( હાથા ના નવરત્તા વાણિજારિયા પાના તં કહ્યું-મજુરા, નિદ્રા પૂરી પુલાસોઢા સત્તાસાઢા મિર્ક સવળો) અનુરાધા વિગેરે સાત નક્ષત્ર દક્ષિણ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૫૮
Go To INDEX
Page #66
--------------------------------------------------------------------------
________________
દ્વારવાળા કહ્યા છે તેના નામ આ પ્રમાણે છે. અનુરાધા જ્યેષ્ઠા મૂલ પૂર્વાષાઢા ઉત્તરાષાઢા અભિજીતા અને શ્રવણુ અર્થાત્ અનુધાદિ શ્રવણુ પન્તના સાત નક્ષત્રો દક્ષિણ દ્વારવાળા એટલે કે દક્ષિણ દિશામાં કાર્યસાધક હોય છે. (નિટ્ટારીયા પત્ત નવલત્તા વધ્ધિમયાયિા पण्णत्ता तं जहा धणिट्ठा सयभिसया पुव्वामद्दवया उत्तरामध्वया रेवई अस्सिणी भरणी) ધણિષ્ઠાદિ સાત પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે. જે આ પ્રમાણે છે—ધનિષ્ઠા શતભિષા પૂર્વાભાદ્ર પદા ઉત્તરાભાદ્રપદા રેવતી અશ્વિની અને ભરણી અર્થાત્ નિષ્ઠાદિ ભરણી પન્તના સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારવાળા અર્થાત્ પશ્ચિમ દિશામાં કાર્યસાધક હોય છે. (ત્તિયાા સત્ત णक्खत्ता उत्तरदारिया पण्णत्ता तं जहा - कत्तिया रोहिणी संठाणा अदा पुणव्वस् पुस्सो અચ્છેત્તા) કૃત્તિકાદિ સાત નક્ષત્રો ઉત્તર દ્વારવાળા કહ્યા છે. જે પ્રમાણે છે-કૃત્તિકા રોહિણી મૃગશિરા આર્દ્ર પુનČસૂ પુષ્પ અને અશ્લેષા અર્થાત કૃત્તિકાદિ અશ્લેષા પન્તના સાત નક્ષત્રો ઉત્તર દ્વારવાળા એટલે કે ઉત્તર દિશાના કાર્ય સાધક હાય છે. રા
ઉપરાક્ત પ્રકારથી ખીજા મતાવલમ્બીના મતવાદીનું કથન કરીને હવે ત્રીજા મતાલક્ષ્મીના અભિપ્રાય બતાવે છેઃ
( तत्थ जे ते एवमाहंसु ता घणिद्वादीया सत्त णक्खत्ता पुव्वदारिया पण्णता ते एवमाहंसु નિદા સતમિયા પુવામચા ઉત્તરામા દેવ અક્ષિની મળી) તેમાં જે એમ કહે છે કે-નિષ્ઠાદિ સાત નક્ષત્રો પૂ દ્વારવાળા કહ્યા છે. જે આ પ્રમાણે છે. ધનિષ્ઠા શતભિષા પૂર્વાભાદ્રપદ્મા, ઉત્તરાભાદ્રપદા, રેવતી અશ્વિની અને ભરણી અર્થાત્ નિષ્ઠાદિ ભરણી સુધીના સાત નક્ષત્રો પૂર્વ દ્વારવાળા એટલે કે પૂર્વ દિશામાં કાર્ય સાધક હાય છે. (ત્તિયાચા सत्त णक्खत्ता दाहिणदारिया पण्णत्ता तं जहा कत्तिया रोहिणी संठाणा अद्दा पुणव्वसू પુસ્સો અસ્તેલા) કૃત્તિકા વિગેરે સાત નક્ષત્રો દક્ષિણુ દ્વારવાળા કહ્યા છે. જે આ પ્રમાણે છે—કૃતિકા, રાહિણી મૃગશિરા આદ્રાઁ પુનસુ પુષ્પ અને અશ્લેષા અર્થાત્ કૃત્તિકાદિધિ લઈને અશ્લેષા સુધીના સાત નક્ષત્રાને દક્ષિણ દ્વારવાળા હૈાવાનુ પ્રતિપાદન કરેલ છે. તથા (મહાટીયા પત્તળલત્તા પશ્ચિમારિયા જળત્તા, તું જ્ઞા-પુનાળુળી ઉત્તરામુળી છ્યો વિશ્વા સાદું ત્રિસદ્દા) માદિ સાત નક્ષત્રોને પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે, તેના નામે આ પ્રમાણે છે-મઘા પૂર્વાફાલ્ગુની ઉત્તરાફાલ્ગુની હસ્ત, ચિત્રા સ્વાતિ અને વિશાખા અર્થાત્ મઘા નક્ષત્રથી લઇને વિશાખા સુધીના સાત નક્ષત્ર પશ્ચિમ દ્વારવાળા એટલે કે પશ્ચિમ વિભાગના કાર્ય સાધક છે તેમ પ્રતિપાદિત કરેલ છે, તથા (અનુવાહાટીયા સત્ત खत्ता उत्तरदारिया पण्णत्ता, तं जहा अणुराहा जेट्ठा मूलो पुव्वासाठा उत्तरासाठा अभीई સગળો) અનુરાધા વિગેરે સાત નક્ષત્રા ઉત્તરદ્વાર વાળા કહ્યા છે, તેના નામ આ પ્રમાણે છે,-અનુરાધા, જ્યેષ્ઠા મૂલ પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા અભિજીત અને શ્રવણુ અર્થાત્ અનુરાધાથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૫૯
Go To INDEX
Page #67
--------------------------------------------------------------------------
________________
લઈને શ્રવણ નક્ષત્ર સુધીના સાત નક્ષત્ર ઉત્તર દિશામાં કાર્ય સાધક હોય છે તેમ પ્રતિપાદિત કરેલ છે. આ પ્રમાણે ત્રીજા મતાન્તરવાદિના મતનું કથન કરીને ચેથા મતવાદિના मतनु ४थन ४२ छे-(तत्य जे ते एवमाहंसु ता अस्सिणीआदीया सत्त णक्खत्ता पुव्वदारिया gomત્તા, તે પ્રથમહં હં હા મસ્જિળી મળી ક્ષત્તિયા રોહિણી માણિત ના પુora) તેમાં જેઓ એમ કહે છે કે-અશ્વિની વિગેરે સાત નો પૂર્વ દ્વારવાળા છે, તેમનું કહેવું એવું છે કે-અશ્વિની, ભરણી, કૃત્તિકા, રહિણી, મૃગશિરા, આદ્ર અને પુનર્વસુ આ સાત નક્ષત્ર પૂર્વધારવાળા હોય છે, અર્થાત્ એથે મતાવલંબી અન્ય મતવાદિના મતને અસ્વીકાર કરીને પિતાના મતના સંબંધમાં તે કહે છે કે-અશ્વિની વિગેરે પૂર્વોક્ત સાત નક્ષત્ર પૂર્વ ધારવાળા છે, તેમના કહેવાને ભાવ એ છે કે-અશ્વિનીથી લઈને પુનર્વસુ સુધીના સાત નક્ષત્ર પૂર્વ દિશામાં કાર્યસાધક હોય છે, તથા (પુરાણીયા સર બનવા दाहिणदारिया पण्णत्ता, तं जहा-पुस्सो, अस्सेसा महा, पुव्वाफग्गुणी उत्तराफग्गुणी हत्थो चित्ता) પુષ્ય વિગેરે સાત નક્ષત્રો દક્ષિણ દ્વારવાળા છે, તેના નામ આ પ્રમાણે છે- પુષ્ય, અશ્લેષા મઘા પૂર્વાફાલ્ગની, હસ્ત અને ચિત્રા અર્થાત્ આ સાત નક્ષત્રે દક્ષિણ દિશામાં હિતાવહ હોય છે, તથા (લાચાલીચા પત્ત વત્તા રિમારિયા વાર, તે નાસા વિશRT અનુરા, ને મૂત્રો પુરુષાઢા વત્તાસT) સ્વાતી વિગેરે સાત નક્ષત્ર પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે, તે આ પ્રમાણે છે–સ્વાતી વિશાખા, અનુરાધા, જયેષ્ઠા, મૂલ પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા અર્થાત્ સ્વાતીથી લઈને ઉત્તરાષાઢા પર્યન્તના સાત નક્ષત્રે પશ્ચિમ દિવિવ ભાગમાં કાર્યસાધક હોય છે, તથા (કમી સત્ત વત્તા વારિયા પણ, तं जहा अमीई, सवणो धनिद्वा, सयभिसया, पुव्वाभद्दवया उत्तराभवया रेवई) અભિજીતુ વિગેરે સાત નક્ષત્રે ઉત્તરદ્વારવાળા પ્રતિપાદિત કરેલ છે, તેના નામે આ પ્રમાણે છે-અભિજીત્ શ્રવણું, ધનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા અને રેવતી અર્થાત્ અભિજીથી રેવતી સુધીના સાત નક્ષત્ર ઉત્તર દિશામાં કાર્યસાધક હોય છે. આ પ્રમાણે ચોથા મતવાળાના મતનું કથન કરીને હવે પાંચમા મતાવલંબીના મતનું કથન કરે છે. (તથ ને તે ઘવમાહંતુ તા માળ ગાવિયા સત્ત જીર્ણ પુષ્યવરિયા પૂomત્તા તે ઘરમાદતં કા મળી ત્તિયા, શેળિી, લંકાના, ના પુછશ્વકૂ પુલ્લો) તેઓમાં જેઓ એમ કહે છે કે ભરણી વિગેરે સાત નક્ષત્રે પૂર્વ દ્વારવાળા કહ્યા છે. તેમનું કહેવું એવું છે કેભરણી, કૃત્તિકા, રોહિણી, મૃગશિરા આદ્ર, પુનર્વસુ અને પુષ્ય, અર્થાત્ પાંચ મતાવ લમ્બીમાં પાંચમા મતવાદિનું કથન એવું છે કે–ભરણી વિગેરે પૂર્વોક્ત સાત નક્ષત્ર પૂર્વકારવાળા છે, તેમના કથનને ભાવ એ છે કે ભારણથી લઈને પુષ્ય સુધીના સાત નક્ષત્ર પૂર્વ દિશામાં હિતકારક કહ્યા છે. તથા (ગજોરાવી સત્ત જણ ફળવાયા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #68
--------------------------------------------------------------------------
________________
पण्णत्ती, त जहा अस्सेसा, महा, पुब्बाफग्गुणी, उत्तराफग्गुणी, हत्थो चित्ता साई) અશ્લેષા વિગેરે સાત નક્ષત્રો દક્ષિણકારવાળા પ્રતિપાદિત કર્યા છે. તેના નામ આ પ્રમાણે છે. અશ્લેષા, મઘા, પૂર્વાફાગુની, હસ્ત, ચિત્રા અને સ્વાતી, અર્થાત્ અલેષાથી લઈને સ્વાતી સુધીના સાત નક્ષત્રે દક્ષિણદિગ્વિભાગમાં કાર્યસાધક હોય છે, તથા (વિસાહાदोया सत्त णक्खचा पच्छिमदारिया पण्णत्ता, तं जहा-विसाहा, अणुराहा, जेट्ठो मूलो पुवाસાઢા, ઉત્તાનાઢા, શમી) વિશાખા વિગેરે સાત નક્ષત્ર પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે. તેના નામ આ પ્રમાણે છે. વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અને અભિજીત અર્થાત્ વિશાખા વિગેરે અભિજીત પર્યન્તના સાત નક્ષત્ર પશ્ચિમ દિગ્વિભાગમાં યાત્રા વિગેરે કાર્યોમાં કાર્ય સાધક હોય છે. તથા (વાણિીયા સર અર્વ વત્તારિયા पण्णत्ता, तं जहा-सवणो, धणिटा, सयभिसया, पुव्वापोटुवया उत्तरापोटुवया रेवई अस्सिणी) શ્રવણ વિગેરે સાત નક્ષત્ર ઉત્તરદ્વારવાળા પ્રાપ્ત કર્યા છે, જે આ પ્રમાણે છે–શ્રવણ ધનિષ્ઠા, શતભિષા, પૂર્વ પ્રૌષ્ઠપદી, ઉત્તરપ્રીષ્ઠયદા, રેવતી અને અશ્વિની અર્થાત્ શ્રવણથી લઈને અશ્વિની સુધીના સાત નક્ષત્રો ઉત્તરદિગ્વિભાગમાં યાત્રાદિ શુભ કર્યોમાં કાર્યસાધક પ્રતિપાદિત કર્યા છે, આ રીતે પાંચે મતાવલંબિના મતાન્તરને અલગ અલગ બતાવીને આ કથનને ઉપસંહાર કરતાં કહે છે–(gg gવમાહંદુ) આ પાંચ તીર્થોત્તરી પૂર્વોક્ત રીતે પિતાપિતાના મતનું કથન કરે છે
હવે ભગવાન સ્વમતનું કથન કરે છે. (વાં પુળ વગામો) કેવલજ્ઞાન યુક્ત નેત્રથી તથા સકલ શાસ્ત્રના મર્મને જાણીને હું આ વિષયમાં આ પ્રમાણે કહુ છું. (ત શર્મા आदिया सत्त णक्खत्ता पुव्वदारिया पण्णत्ता, तं जहा-अभीई सवणो धनिट्ठा, सयभिसया Tદવાળવવા વોકૂવા રેવ) અભિજીત વિગેરે સાત નક્ષત્ર પૂર્વ દ્વારવાળા હોવાનું પ્રજ્ઞપ્ત કરેલ છે, જે આ પ્રમાણે છે, અભિજીત્ શ્રવણ ધનિષ્ઠા, શતભિષા પૂર્વાપૌષ્ઠયદા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૬૧
Go To INDEX
Page #69
--------------------------------------------------------------------------
________________
ઉત્તર પ્રૌષ્ઠપદા અને રેવતી, શ્રી ભગવાન કહે છે કે પાંચે મતાન્તરવાદિયામાં કોઈને પણ મત એગ્ય રીતે કહેલ નથી. સોપપત્તિક અથત સપ્રમાણ મારે મત સાંભળે –અભિજીત નક્ષત્ર યુગનું આદિ નક્ષત્ર હવાનું પ્રતિપાદિત કરેલ છે. તેનાથી જ સઘળી પ્રવૃત્તિ પ્રવર્તમાન થાય છે, અર્થાત્ એ નક્ષત્રથી જ બધી જ પ્રવૃત્તિને પ્રારંભ થાય છે, તેથી જ અભિજીત નક્ષત્રથી લઈને રેવતી પર્યન્તના સાત નક્ષત્ર પૂર્વ દ્વારવાળા અથ પૂર્વદિગ્વિભાગમાં કાર્યસાધક હોય છે, તથા (રિલળી મારા પર કરવામાં રાળિરિયા wwwત્તા, તું બહુI - અશ્વિની મળી #ત્તિયા હિળી સંકાળા મા પુછાવહૂ ) અશ્વિની વિગેરે સાત નક્ષત્ર દક્ષિણ દ્વારવાળા પ્રતિપાદિત કર્યા છે, જેમ કે અશ્વિની ભરણી, કૃત્તિકા રહિણી મૃગશિરા આદ્ર પુનર્વસુ અર્થાત્ અશ્વિનીથી લઈને પુનર્વસુ પર્યાના સાત નક્ષત્રે દક્ષિણ દ્વારવાળા અર્થાત્ દક્ષિણદિશામાં કાર્ય સાધક હોય છે. તેમ પ્રતિપાદન કરેલ છે, તથા (पुस्सादीया सत्त णक्खत्ता पच्छिमदारिया पण्णत्ता तं जहा-पुस्सो अस्सेसा महा पुव्बफागुणी કત્તાથNTળી રહ્યો નિત્તા) પુષ્ય વિગેરે સાત નક્ષત્ર પશ્ચિમ દ્વારવાળા પ્રજ્ઞસ કર્યા છે, જે આ પ્રમાણે છે–પુષ્ય, અશ્લેષા, મઘા, પૂર્વાફાગુની, ઉત્તરાફાલ્ગની, હસ્ત અને ચિત્રા અથત પુષ્યથી લઈને ચિત્રા પર્યાના સાત નક્ષત્રે પશ્ચિમ દ્વારવાળા અર્થાત્ પશ્ચિમદિશામાં કાર્યસાધક પ્રતિપાદિત કર્યા છે. એ જ પ્રમાણે (ા આવિયા રત્ત ગર્વત્તા સત્તરવારિયા govir કહા-સારું વિસા, બનુરા, ને, મૂછો પુછવાસાઢા ઉત્તરાષાઢા) સ્વાતી વિગેરે સાત સક્ષત્ર ઉત્તર દ્વારવાળા પ્રજ્ઞપ્ત કર્યા છે, જે આ પ્રમાણે છે –સ્વાતી વિશાખા અનુરાધા જયેષ્ઠા મૂલ પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા અર્થાત્ સ્વાતી વિગેરે ઉત્તરાષાઢા પર્યનતના સાત નક્ષત્રે ઉત્તરદ્વારવાળા અથતુ ઉત્તરદિશામાં કાર્યસાધક પ્રતિપાદિત કર્યા છે.
આ રીતે પાંચ મતાંતર વાદિયેના મતના કથન પૂર્વક અઠ્યાવીસ નક્ષત્રના દિવ્યદ્વારનું સ્વસિદ્ધાંત પ્રમાણે પ્રતિપાદન કર્યું છે, જે સૂ૦ ૫૯ |
દસમા પ્રાભૂતનું એકવીસમું પ્રાભૃતપ્રાભૃત સમાપ્ત . ૧૦–૨૧ છે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #70
--------------------------------------------------------------------------
________________
દસ પ્રાભૃત કા બાવીસવાં પ્રાકૃત પ્રાભૃત
બાવીસમા પ્રાભૃતપ્રાભૃતને પ્રારંભનક્ષત્રના દ્વારેનું પ્રતિપાદન કરીને હવે નક્ષત્રના વિચય અર્થાત્ સ્વરૂપના સંબંધમાં કથન કરવામાં આવે છે. (તા જ તે વત્તવિકg) ઈત્યાદિ.
ટીકાર્ચ -દસમા પ્રાભૃતનું એકવીસમું પ્રાભૃતપ્રાભૃત પુરૂં થયું હવે આ બાવીસમાં પ્રાભૃતપ્રાભૂતને પ્રારંભ થાય છે, પહેલાની સાથે અને સંબંધ આ રીતે છે–કે પૂર્વ પ્રકરણમાં નક્ષત્રના દ્વારના સંબંધમાં કથન કરેલ છે. અહીંયાં નક્ષત્રોના સ્વરૂપનું કથન કરવામાં આવે છે. શ્રીગૌતમસ્વામી શ્રીભગવાનને પ્રશ્ન પૂછે છે કે તેના વાછું તે કરવત્તવિક સાહિતિ વણજા) હે ભગવન્! નક્ષત્રોના સ્વરૂપના વિષયમાં કેવા પ્રકારથી અથવા કેવા પ્રકારની ઉપપત્તિથી આપે નક્ષત્રના સ્વરૂપને નિર્ણય પ્રતિપાદિત કરેલ છે? તે આપ કહો અહીં (ગઝવત્તવિષય) આ વાક્યમાં વિ પૂર્વક ચિડુ હેવાથી સ્વભાવ અથવા સ્વરૂપ નિર્ણયને બોધ કરે છે. કહ્યું પણ છે(બાપત્તવર પ્રવચનં શાતા વિવાદતર્થ નિર્ણયન) અર્થાત્ આમવચન અને પ્રવચનના સ્વરૂપને જાણીને નિર્ણય કરે. અહીં વિચયન એટલે કે વિશ્લેષણ અર્થાત્ વિયય નક્ષત્રોનો જે વિચય અર્થાત નક્ષત્રોના સ્વરૂપને નિર્ણય આ પ્રમાણે ભાવના સમજવી. આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે, (ત કoi તંબૂધી વીવે નાવ પરિવે) આ સમીપસ્થ જંબુદ્વીપ નામને દ્વીપરાજ બધા દ્વીપ અને સમુદ્રોમા મધ્યવર્તી તથા બધા દ્વીપને પ્રકાશિત કરવાવાળો હે ય છે, જંબુદ્વીપ સંબંધી વિશેષ અર્થ જબૂદ્વીપના વર્ણનથી સમજી લેવું. (ता जंबुद्दीवे णं दीवे दो चंदा पभासेंसु वा पभासेंति वा पभासिरसंति वा, दो सूरिया तसुिवा તતિ વા વિનંતિ વા) આ જંબુદ્વીપમાં બે ચંદ્રમાં પ્રકાશિત થાય છે. પ્રકાશિત થયા હતા અને પ્રકાશિત થશે. તથા એજ પ્રમાણે બે સૂર્યો ભૂતકાળમાં તાપિત થયા હતા વર્તમાનમાં તાપિત થાય છે અને ભવિષ્યમાં તાપિત થશે. આ પ્રમાણે વસ્તુસ્થિતિને મનમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #71
--------------------------------------------------------------------------
________________
વિચાર કરીને આગળ જે પ્રતિપાદન કરવામાં આવશે તે સમજવું. (છgooi mત્તા નીચે વોડુ વા વયે ગોતિ વા નાં જોવંતિ વા) અહીં ચંદ્ર સૂર્યના નક્ષત્રના ભેગકાળનું કથન કરવામાં આવે છે. પ૬ છપ્પન નક્ષત્રો એ ચંદ્રાદિ ગ્રહની સાથે ચાર વશાત્ યેગ કરેલ હતે વર્તમાનમાં પણ કરે છે. અને ભવિષ્યમાં પણ વેગ કરશે શકા–પહેલાં અઠયાવીસ નક્ષત્ર હોવાનું પ્રતિપાદન કર્યું છે તે અહીંયાં છપ્પન નક્ષત્ર હોવાનું કેવી રીતે કહ્યું છે ? આ શંકાને સમાધાન માટે એ છપ્પન નક્ષત્રેના નામના ઉચ્ચારણ પૂર્વક પ્રતિપાદન કરે છે. (સં ના ? તો ગમી ૨ તો માળા છે તો પnિg ? दो सयभिसया ५ दो पुन्वापोदुवया ६ दो उत्तरापोटुवया ७ दो रेवई ८ दो अस्विणी ९ दो भरणी १० दो कत्तिया ११ दो रोहिणी १२ दो संठाणा १३ दो अदा १४ दो पुणव्वसू १५ दो पुस्सा १६ दो अस्सेसा १७ दो महा १८ दो पुधाफरगुणी १९ दो उत्तराफग्गुणी २० दो हत्था २१ दो चित्ता २२ दो साई २३ दो विसाहा २3 दो अणुराहा २५ दो जेद्रा ૨૬ તો મૂઢા ૨૭ લે પુરવાdiઢ ૨૮ તો ઉત્તરાષાઢા) બે અભિજીતુ બે શ્રવણ બે ધનિષ્ઠા બેશતભિષા બે પૂર્વાષ્ઠપદા બે ઉત્તરપ્રૌષ્ઠપદા બે રેવતી બે અશ્વિની બે ભરણી બે કૃત્તિકા બે મૃગશિરા બે આદ્ર બે પુનર્વસુ બે પુષ્ય બે અશ્લેષા બે મઘા બે પૂર્વાફાલ્ગુની બે ઉત્તરાફાલ્ગની બે હસ્ત બે ચિત્રા બે સ્વાતી બે વિશાખા બે અનુરાધા બે ચેષ્ઠા બે મૂલ બે પૂર્વાષાઢા અને બે ઉત્તરાષાઢા પૂર્વ પ્રતિપાદિત અઠયાવીસ નક્ષત્રોને બમણા કરીને અઠયાવીસ સંખ્યાથી પ્રતિપાદિત કર્યા છે, એટલે એનાથી કંઈ જુદા નથી. (તા હgavi quoળા ળવત્તાળ ગથિ પક્રવત્તા ને બવ મુદુ વંશ નદ્ધિ વોચ ગોતિ) પૂર્વ પ્રતિપાદિત અઠયાવીસ નક્ષત્રોને બમણું કરીને કહેલા છપ્પન નક્ષત્રોમાં એવા નક્ષત્રો ( સ્થિ) હોય છે કે જે ચંદ્રની સાથે નવ મુહૂર્ત તથા એક મુહૂર્વને સડસઠિયા સત્યાવીસ ભાગ ૨ જેટલા કાળ પર્યત ચંદ્રની સાથે એગ કરે છે. અર્થાત્ ચંદ્રની સાથે નિવાસ કરે છે. તથા (નિય ગરવત્તા નેf gorg મુત્તે વળ સદ્ધિ જોઈતિ) એવા પણ નક્ષત્રો હોય છે કે જેઓ પંદર મુહૂર્ત પર્યન્ત ચંદ્રની સાથે યોગ કરે છે. અર્થાત્ પંદર મુહૂર્ત પર્યત ચંદ્રની સાથે નિવાસ કરે છે. તથા (અસ્થિ બવત્તા ને તીતિ મુદતે ચંન સર્દૂિ ગોવં નોર્વતિ) એવા પણ નક્ષત્રો હોય છે કે જેઓ ત્રીસ મુહૂર્ત પર્યન્ત અર્થાત્ સંપૂર્ણ અહેરાત્રિ પર્યન્ત ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે. તથા (ગથિ વત્તા ને પચાસ્ત્રીરં મુદુને વન દ્ધિ કોરું શોતિ) એવા પણ નક્ષત્રો હોય છે કે જે પિસ્તાલીસ મુહૂર્ત પર્યત અર્થાત્ દોઢ અહોરાત્ર પર્યત ચંદ્રની સાથે નિવાસ કરે છે. આ પ્રમાણે શ્રીભગ વાનના કથનને સાંભળીને શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે.-(વા પuસળે છrgoviા વત્તા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૬૪
Go To INDEX
Page #72
--------------------------------------------------------------------------
________________
णं कयरे णक्खत्ता जेणं णव मुहत्ते सत्तावीसं च सदिमागे मुहुत्तस्स चंदेण सद्धिं जोय stu fસ) હે ભગવન આપે કહેલા નક્ષત્રોના ભેગ વિષયમાં કેટલા નક્ષત્ર અને કયા નામવાળા નક્ષત્રો એવા હેય છે કે જેઓ નવમુહુર્ત તથા એક મુહૂર્તના સડસડિયા સત્યાવીસભાગ ૨ પર્યન્ત ચંદ્રની સાથે ચેગ પ્રાપ્ત કરે છે? તથા (ચરે વત્તા નેÉ quTरसमुहुत्ते चंदेण सद्धिं जोयं जोएति कयरे णक्खत्ते जेणं तीसं मुहुत्ते चंदेण सद्धिं जोयं जोएंति
ચ ાવવત્તા કેળું પારાઝીરં કુટુત્ત રંગ ઢું કોય નોતિ) શ્રીભગવાને કહેલ સઘળા વિષય સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્નરૂપથી કહે છે. કે આ છપ્પન નક્ષત્રોમાં કેટલા નક્ષત્રો પંદર મુહૂર્ત પર્યન્ત એટલે કે અર્ધા અહોરાત્ર પર્યન્ત ચંદ્રની સાથે નિવાસ કરે છે? તથા કેટલા અને કયા નામવાળા નક્ષત્રો ત્રીસ મુહૂર્ત અર્થાત્ સંપૂર્ણ અહોરાત્ર વ્યાપ્ત કાળ પર્યન્ત ચંદ્રની સાથે એગ કરે છે? તથા કેટલા અને કયા નામવાળા નક્ષત્રો એવા હોય છે કે જેઓ પિસ્તાલીસ મુહૂર્ત અર્થાત્ દોઢ અહોરાત્ર કાળ પર્યન્ત ચંદ્રની સાથે નિવાસ કરે છે? આ રીતે શ્રીગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નને સાંભળીને તેને ઉત્તર આપતાં ભગવાન શ્રી કહે છે કે-(ત ufai છvorg વાળ તય ને તે ઘવત્તા રેજો णव मुहुत्ते सत्तावीसं च सनट्ठिभाए मुहुतस्स चंदेण सद्धि जोयं जोऐति तेणं दो अभीई) જે આ છપ્પન નક્ષત્ર પ્રતિપાદિત કર્યા છે, તેમાં બે અભિજીતુ નક્ષત્ર એવા છે કે જે નવમુહૂર્ત અને એક મુહૂર્તના સડસઠિયા સત્યાવીસ ભાગ ૨૭ પર્યન્ત ચંદ્રની સાથે
ગ પ્રાપ્ત કરે છે. અર્થાત્ નિવાસ કરે છે, તથા (તત્ય છે તે બFaૉા ને goળપણ मुहुत्ते चदेश णद्धि जोयं जोएंति तेणं बारस तं जहा-दो सथभिसया, दो भरणी, दो अदा રો ગણેલા તો સારું છે ગેટ્ટા) નક્ષત્રના સ્વરૂપ નિર્ણય પુરસ્સર ભેગ કાળ સંબધી વિચારણામાં બે શતભિષા, બે ભરણી, બે આફ્ત બે અલેષા, બે સ્વાતી, તથા બે
ચેષ્ઠા આ રીતે આ બાર નક્ષત્ર પંદર મુહૂર્ત અર્થાત અર્ધ અહોરાત્ર કાળ પર્યન્ત ચંદ્રની સાથે વેગ કરે છે. અર્થાત્ આ નક્ષત્રોની સાથે એટલા કાળ પર્યત ચંદ્ર નિવાસ કરે છે. તથા (રથ ને બં તીતિ મુદુ જંગ સદ્ધિ નોાં નોતિ સૈાં તીસ તં કદા-રો सवणा, दो धणिद्वा दो पुवाभत्रया दो रेवइ दो अस्सिणी, दो कत्तिया, दो संठाणा, दो पुस्सा दो महा दो पुयाफरगुणी दो हत्था दो चिता दो अणुराहा दो मूला दो पुवासाढा) જે નક્ષત્ર ત્રીસ મુહૂર્ત પર્યન્ત ચંદ્રની સાથે યોગ કરે છે એવા ત્રીસ નક્ષત્રો છે. તેના નામ આ પ્રમાણે છે. બે શ્રવણ, બે ધનિષ્ઠા, બે પૂર્વાભાદ્રપદા, બે રેવતી, બે અશ્વિની, બે કૃત્તિકા, બે મૃગશીર્ષ, બે પુષ્ય, બે મઘા, બે પવફાળુની, બે હસ્ત, બે ચિત્રા, બે અનુરાધા, બે મૂળ, અને બે પૂર્વાષાઢા આ પ્રતિપાદન કરેલ ત્રીસ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૬૫
Go To INDEX
Page #73
--------------------------------------------------------------------------
________________
નક્ષત્રો ત્રીસ મૂહુર્ત અર્થાત્ એક સંપૂર્ણ અહેરાવ વ્યાપ્ત કાળ પર્યન્ત ચંદ્રની સાથે યોગ કરે છે. એટલે કે નિવાસ કરે છે. તથા (તળ તે ઘવત્તા જેમાં પાટીયું રે चंदेण सद्धिं जोयं जोएंति तेणं बारस तं जहा-दो उत्तरापोवया दो रोहिणी, दो पुणદવકુ તો પુત્તરાળી તો વિસાદા હો ઉત્તરાયa) અહીંયાં જે નક્ષત્રો પિસ્તાલીસ મુહર્ત પર્યન્ત ચંદ્રની સાથે યોગ કરે છે. એવા નક્ષત્રો બાર છે તેના નામે આ પ્રમાણે છે. બે ઉત્તરાષ્ઠપદા, બે રોહિણી, બે પુનર્વસૂ બે ઉત્તરાફાલ્ગની બે વિશાખા બે ઉત્તરાષાઢા નક્ષત્રોના ચંદ્રગ કાળની વિચારણામાં આ પૂર્વોક્ત બાર નક્ષત્રો પિસ્તાલીસ મુહર્ત પર્યન્ત અર્થાત છે દેઢ અહોરાત્ર પર્યન્ત યાવત ચંદ્રની સાથે નિવાસ કરે છે.
શંકા=પહેલા બધે અઠયાવીસ નક્ષત્રો હોવાનું પ્રતિપાદન કરેલ છે. તે હવે અહીં છપ્પન નક્ષત્રો શી રીતે કહ્યા છે? સમાધાન આ ભરત ક્ષેત્રમાં પ્રત્યેક દિવસે અઠયાવીસ નક્ષત્રોજ ગતિ કરે છે, આજ ગ્રન્થમાં દસમા પ્રાભૃતના બીજા પ્રાભૃતપ્રાભૃતમાં અઠયાવીસ નક્ષત્રોની સૂર્ય ચંદ્રની સાથેના યુગની વિચારણા વિસ્તાર પૂર્વક કરવામાં આવેલ છે. આ કથનમાં સંપૂર્ણ જમ્બુદ્વીપને અધિકૃત કરીને નક્ષત્રોનું કથન કરવામાં આવે છે. એટલા માટેજ એ બધાને સર્વ સંખ્યાથી નક્ષત્ર કાળ પરિમાણને કહીને હવે અહોરાત્ર મુહુર્તના કાળ પરિણાણનું કથન કરે છે. તે સિળે છvor૬ ઘરવાળે અસ્થિ ળ ળ વત્તા કોને છેવ મુહુરે પૂરિજી દ્ધિ નોયે નોતિ) આ પહેલા પ્રતિપાદન કરેલ ૫૬ છપ્પન નક્ષત્રમાં એવા પણ કેટલાક નક્ષેત્રે હોય છે, કે જેઓ સ્વસંચાર ભેગ કમમાં ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ કરે છે. અર્થાત આટલા કાળ પર્યત સૂર્યની સાથે યોગ કરે છે, એટલે કે સૂર્યની સાથે નિવાસ કરે છે. આટલો ભાગકાળ કેવી રીતે થાય છે. તે જાણવા માટે આ દસમાં પ્રાભૃતના બીજા પ્રાભૂત પ્રાકૃતમાં ગણિત પ્રક્રિયાથી તે વિષય સ્પષ્ટ રીતે પ્રતિપાદન કરેલ છે. એ જ પ્રમાણે અહીં પણ ભાવિત કરી લેવું. ગ્રન્થગૌરવ ભયથી અને પિષ્ટપેષણ થવાની સંભાવનાથી તેને અહીં ફરી કહેતા નથી. આજ પ્રમાણે આગળ પણ સમજી લેવું. (ગથિ શ્વત્તા મે છે अहोरत्ते एकवीसच मुहुत्त सूरेण सद्धिं जोय जोएंति, अस्थि खत्ता जे गं वीस अहोरत्ते તિfoળ ચ મુદ્દત્તે મૂળ દ્ધિ વોચું જ્ઞોપત્તિ) કેટલાક એવા પણ નક્ષત્રો હોય છે, કે જેઓ છ અહેવાત્ર અને એકવીસ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ કરે છે. તથા કેટલાક નક્ષત્ર એવા પણ હોય છે. કે જેઓ વિસ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યંગ કરે છે. અહીં પણ પહેલાંની જેમ ગણિત પ્રક્રિયાની ભાવના સમજી લેવી. શ્રીગૌતમસ્વામી ફરીથી પૂછે છે કે–(guruળે છqળા વાળ વાયરે વત્તા સેળ તે જે વાચળં) આ છપ્પન નક્ષત્રમાં કેટલા નક્ષત્રો તથા ક્યા નામવાળા
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્ર : ૨
૬૬
Go To INDEX
Page #74
--------------------------------------------------------------------------
________________
નક્ષત્રો એવા છે કે જેના નામ માત્રથી તેમના અહોરાત્રાદિ ભેગ કાળના પરિમાણનું જ્ઞાન આપોઆપ થઈ જાય તે આપ કહો આ પ્રમાણેની શ્રીગૌતમસ્વામીની જીજ્ઞાસાને જાણીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે.-(તા વિશે gpળા પકવત્તા તથ તે ગવરવત્તા સેળ વત્તા શહોર જીવમુદુ સૂરે દ્ધિ કાવે ગોપતિ તેમાં તે વીર્ફ) આ પૂર્વ પ્રતિપાદિત છપ્પન નક્ષત્રોમાં બે અભિજીત નક્ષત્રો એવા છે કે જેઓ ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત કાળ પર્યત સૂર્યની સાથે નિવાસ કરે છે. તથા (નાચ તે તે ઘવત્તા તેગ छ अहोरत्ते एकवीसं च मुहुत्ते सूरेण सद्धि जोयं जोऐति तेणं बारस तं जहो-दो सयभिसथा રો અદ્દા તો તો મારું તો વિફાદા. ) નક્ષત્રોને ભેગ કાળની વિચ રણમાં અહીં કહેલા બાર નક્ષત્ર અર્થાત્ બે શતભિષા, એ આ બે અશ્લેષા, બે સ્વાતી બે વિશાખા અને બે જ્યેષ્ઠા આ બાર નક્ષત્રો છે અહોરાત્ર અને એકવીસ મુહૂર્ત પર્યત સૂર્યની સાથે યોગ કરે છે. અર્થાત્ આટલા કાળ પર્યન્ત સૂર્યની સાથે નિવાસ કરે છે, આની ભાવના પણ ગણિત પ્રક્રિયાથી બીજા પ્રાભૃતપ્રાભૂતમાં વિસ્તારપૂર્વક બતાવવામાં આવી ગયેલ છે. તેથી જીજ્ઞાસુએ તે ત્યાંથી જાણી લેવું. તથા (તત્ય તે ખ+વત્તા નેળ તેરસ अहोरत्ते वारस मुहुते य सूरेण सद्धिं जोयं जोएंति ते णं बावणं तं जहा-दो सवणा जाव જો પુવાસાઢા) એમાં જે નક્ષત્ર તેર અહોરાત્ર અને બાર મુહૂર્ત પર્યત સૂર્યની સાથે યોગ કરે છે, એવા નક્ષત્ર બાવન છે. જેમકે-બે શ્રવણ યાવત્ બે પૂર્વાષાઢા અર્થાત્ નક્ષત્રોના ભંગ કાળની વિચારણામાં જે બાવન નક્ષેત્રે તેર અહેરાત્ર અને ચાર મુહુર્ત પર્યત સૂર્યની સાથે એગ કરે છે તેના નામે આ પ્રમાણે છે. બે શ્રવણ, બે ધનિષ્ઠા, બે શતભિષા, બે પૂર્વાભાદ્રપદા, બે ઉત્તરાભાદ્રપદા, બે રેવતી, બે અશ્વિની, બે ભરણી, બે કૃત્તિકા, બે હિણી, બે મૃગશીર્ષ, બે આદ્રા બે પુનર્વસૂ બે પુષ્ય, બે અશ્લેષા, બે મઘા, બે પૂર્વાફાલ્ગની બે ઉત્તરાફાલ્ગની બે હસ્ત, બે ચિત્રા, બે સ્વાતી, બે વિશાખા, બે અનુરાધા, બે યેષ્ઠા, બે મૂળ, બે પૂર્વાષાઢા, આ બાવન નક્ષત્ર તેર અહોરાત્ર અને બાર મૂહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે નિવાસ કરે છે. (તથ ને તે છત્તા ને વીસ अहोरत्ते तिण्णिय मुहुत्ते सूरेण सद्धि जोयं जोए ति तेणं छच्चालीसं तं जहा-दो उत्तराવોટ્ટાયા, જાય ઉત્તરાષાઢા) નક્ષત્રોને ભેગ કાળની વિચારણામાં સેંતાલીસ નક્ષત્રો એવા છે કે જેઓ વીસ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ કરે છે. તેના નામે આ પ્રમાણે છે.-બે ઉત્તરપ્રૌષ્ઠપદા, ૧ બે રેવતી ૨ બે અશ્વિની ૩ બે ભરણી ૪ બે કૃત્તિકા ૫, બે રોહિણી ૬, બે અશ્વિની ૭, બે આદ્ર ૮, બે પુનર્વસૂ ૯, બે પુષ્ય ૧૦, બે અશ્લેષા ૧૧, બે મઘા ૧૨, બે પૂર્વાફાલગુની ૧૩, બે ઉત્તરાફાલ્ગની ૧૪,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #75
--------------------------------------------------------------------------
________________
બે હસ્ત ૧૫, બે ચિત્રા ૧૬, બે સ્વાતી ૧૭, બે વિશાખા ૧૮, બે અનુરાધા ૧૯, બે ચેષ્ઠા ૨૦, બે મૂલ ૨૧, બે પૂર્વાષાઢા ૨૨, અને બે ઉત્તરાષાઢા ૨૩ આ બેંતાલીસ નક્ષત્રો વીસ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત પર્યઃ સૂર્યની સાથે નિવાસ કરે છે. આની ગણિત પ્રક્રિયા પણ બીજા પ્રાભૃત પ્રાભૃતમાં કહેવાઈ ગઈ છે, એજ પ્રકારથી સમજી લેવી. | સૂ. ૬૦ |
હવે સીમાવિષ્ઠભનું કથન કરવામાં આવે છે.
ટીકાથ–પહેલાં સાઠમા સૂત્રમાં સૂર્ય ચંદ્રના નક્ષત્રોની સાથેના વેગ કાળના પરિમાણનું કથન કરવામાં આવેલ છે, હવે સીમાવિષ્ઠભના અર્વાધિકાર દર્શક આ સૂત્રમાં ક્ષેત્રને અધિકૃત કરીને સીમાવિષ્ઠભનું કથન કરવા માટે પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે.-(તા હું તે) ઈત્યાદિ
શ્રીમવામી પ્રશ્ન પૂછે છે-તાં તે સમાવિજવંમ ગાણિત્તિ વપન્ના) હે ભગવન નક્ષત્રોના યોગ પરિમાણની વિચારણામાં કયા નિયમથી અથવા કેવા પ્રકારની વિભાગ સંખ્યાથી સીમાવિષ્ઠભ અર્થાત નક્ષત્રના ભેગ ક્ષેત્રનો વ્યાસ આપે કહેલ છે? અર્થાત આપે નક્ષત્રના ભેગ ક્ષેત્રને વ્યાસ કેટલે પ્રતિપાદિત કરેલ છે? તે આપ કહો આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-(તા रामिण छप्पण्णार णक्खत्ताणं अस्थि णक्खत्ता जेसि ॥ छसिया तीसा सत्तद्रिभागाणं सीमा વિવંમો) હે ગૌતમ ! તમારા પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે-આ પૂર્વ પ્રતિપાદિત છપ્પન નક્ષત્રમાં કેટલાક નક્ષત્રો એવા છે કે જેને વિધ્વંભ એટલે કે ક્ષેત્ર વિસ્તારમાન છ ત્રીસ ૬૩૦, ભાગ અને સડસઠિયા ત્રીસ ભાગ ૨૬ જેટલે છે, અર્થાત્ જે નક્ષત્રોનું ભેગ ક્ષેત્ર વિષ્કભમાન ૩૨૬ આટલા પ્રમાણનું હોય છે. એવા પણ નક્ષત્રો હોય છે. તથા (अस्थि णक्खत्ता जेसि णं सहस्सं पंचोत्तरं सत्त विभाग तोसइभागाणं सीमाविक्ख भी) જે નક્ષત્રોને સીમાવિષ્ઠભ એટલે કે ક્ષેત્રભોગવ્યાસમાન એક હજાર પાંચ ૧૦૦૫ તથા સડસઠિયા ત્રીસ ભાગ ૭ આટલા પ્રમાણનું હોય છે અર્થાત્ જે નક્ષત્રોના ક્ષેત્રમાં વ્યાસનું પરિમાણ ૧૦૦૫૪ આટલા પ્રમાણુનું હોય છે એવા પણ નક્ષત્રો પ્રતિપાદિત કરેલા છે, તથા યુક્તિથી સિદ્ધ કરેલ છે (અસ્થિ જીવતા શેરિ સદણા તત્તર સમિારી રૂમના સીમાજરચં) એવા પણ નક્ષત્ર હોય છે, કે જે નક્ષત્રોના જોગક્ષેત્ર વિષ્કભનું માન બે હજાર દસ ૨૦૧૦ તથા સડસડિયા ત્રીસ ભાગ જેટલું હોય છે, અર્થાત્ જેનું વ્યાસમાન ૨૦૧૦ આટલા પ્રમાણુનું હોય છે એવા પણ નક્ષત્રો હોય છે. તથા (અસ્થિ પણ7 ii તિરં પંજયુત્તર સત્તટ્રિમાણમાનror
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૬૮
Go To INDEX
Page #76
--------------------------------------------------------------------------
________________
સીવિવર્યમો) છપ્પન નક્ષત્રોમાં એવા પણ નક્ષત્રો છે, કે જેઓનું ભેગ ક્ષેત્ર વિધ્વંભમાન ત્રણ હજારને પંદર ૩૦૧૫ તથા સડસડિયા ત્રિીસ ભાગ ૬ અર્થાત્ જે નક્ષત્રોનું ભેગ ક્ષેત્ર વિષ્ઠભમાન ૩૦૧૫s આટલા પ્રમાણવાળું હોય એવા પણ નક્ષત્રો હોય છે.
હવે આ પ્રકારના પરિમાણુનું વ્યાસમાન શ્રીભગવાને પ્રતિપાદિત કરેલ છે? આ પ્રકારની જીજ્ઞાસાના શમન માટે કહે છે. આ ભરત ક્ષેત્રમાં પોતપોતાની ગતિથી પિત પિતાના કાળ પરિમાણુથી ક્રમશઃ જેટલું ક્ષેત્ર અનુમાનગણ્ય અથવા જ્ઞાન ચક્ષુથી વ્યાપ્ય માન ક્ષેત્રની સંભાવના કરે એટલા ક્ષેત્રના એક અધ મંડળની કલ્પના કરવી, કારણ કે કેઈપણ ક્ષેત્રને પાછળ ભાગ માત્રજ દેખવામાં શકય હોય છે. તેથી જ આટલા પ્રમાણથી બીજું અર્ધ મંડળ થાય છે. આ રીતે બુદ્ધિમાં વિચાર કરીને બમણું અર્ધ મંડળને જ સંપૂર્ણ મંડળ કલ્પી લેવું. તેથી સંપૂર્ણ મંડળનું વિષ્ક પરિમાણુ પ્રતિપાદિત કરેલ છે. આ વિષયમાં અંકપ્રતિપાદક કેટલિક ગાથાઓ પ્રતિપાદિત કરેલ છે તે આ પ્રમાણે છે.
मंडलं सय सहस्सेण अट्ठाणउए छित्ता इच्चेस णक्खत्ते ।
खेत्तपरिभागे णक्खत्तविजए पाहुडे आहियत्तिबेमि ॥१॥ એક લાખ અણ હજાર વિભાગથી મંડળના ભાગ કરીને જે ભાગ લબ્ધ થાય એટલા પ્રમાણ તુલ્ય નક્ષત્રક્ષેત્રપરિભાગ અર્થાત્ મંડળને વ્યાસ થાય છે. આ પ્રમાણે નક્ષત્ર વિચય પ્રતિપાદક પ્રાકૃતમાં પ્રતિપાદિત કરેલ છે. હવે એક લ ખ અટ્રણ હજારના વિભાગથી કેવી રીતે વિભાજીત થાય છે? તથા એટલી સંખ્યાના ભોગોની કલ્પના કેવી રીતે થાય છે? તે બતાવવા કહે છે કે જે પ્રમાણે પ્રથમ નક્ષત્રક્ષેત્રવિભાગના કથન પ્રસંગે ત્રણ પ્રકારના નક્ષત્રો પ્રતિપાદિત કરેલ છે, જે આ પ્રમાણે છે–સમક્ષેત્રવાળા (૧) અર્ધક્ષેત્રવાળા (૨) તથા કય ક્ષેત્રવાળા (૩) તેમાં જે કંઈ નક્ષત્રથી એક અહોરાત્ર વ્યાપ્તકાળ પરિમાણથી જેટલા પ્રમાણુનું ક્ષેત્ર થાય છે, એટલા પ્રમાણવાળા ક્ષેત્રમાં એટલા કાળ પર્યત એ નક્ષત્રની સાથે યોગ કરે છે. એ નક્ષત્ર સમક્ષેત્રવાળા કહેવાય છે, આ પ્રકારના સમક્ષેત્રવાળા નક્ષત્ર પંદર હોય છે. તેમ પહેલાં પ્રતિપાદન કરેલ છે. તેના નામ આ પ્રમાણે છે. શ્રવણ, ઘનિષ્ઠા, પૂર્વાભાદ્રપદા, રેવતી, અશ્વિની, કૃત્તિકા, મૃગશિરા, પુષ્ય, મઘા, પૂવફશુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ, અને પૂર્વાષાઢા તથા જે નક્ષત્ર સંપૂર્ણ અહેરાત્ર જેટલા કાળ પર્યન્ત ક્ષેત્રના અર્ધા ભાગ પ્રમાણના અર્ધા ભાગ જેટલામાં ચંદ્રની સાથે વેગ કરે છે. એ નક્ષેત્રે એ ભુક્ત કરેલ ક્ષેત્ર અર્ધક્ષેત્ર કહેવાય છે. એવા નક્ષત્રો છે છે, તેના નામ આ પ્રમાણે છે-શતભિષા, ભરણી, આદ્ર, અશ્લેષા, સ્વાતી અને જયેષ્ઠા, આ છ નક્ષત્ર અર્ધક્ષેત્રવાળા કહેવાય છે. તથા દ્રયર્થ ક્ષેત્રવાળા પણ નક્ષત્ર હોય છે, બીજાને અર્ધભાગ જેમાં હોય તે કયર્ધ અર્થાત દેઢ દ્વયધું એટલે દેઢ અહોરાત્ર વ્યાપ્ત કાળ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર:
૬૯
Go To INDEX
Page #77
--------------------------------------------------------------------------
________________
અથત દોઢ અહેરાત્ર ક્ષેત્ર પ્રમિત કાળ ચંદ્રગ યોગ્ય ક્ષેત્ર જેનું હોય તે દ્વધ ક્ષેત્ર વાળા કહેવાય છે. એવા નક્ષત્રો પણ છ છે જે આ પ્રમાણે છે.–ઉત્તરાભાદ્રપદા ઉત્તરાફાલ્ગની, ઉત્તરાષાઢા, રોહિણી, પુનર્વસુ અને વિશાખા, આ છે નક્ષત્રો દ્વયર્ધક્ષેત્ર વ્યાવી પ્રતિપાદિત કરેલ છે.
આ સીમા પરિમાણ વિચારણામાં અહોરાત્રને સડસઠથી ભાગ કરવામાં આવે છે. તેમાં સમક્ષેત્રવાળા દરેકનું ક્ષેત્ર સડસડ ભાગ જેટલું કલ્પિત કરેલ છે. અર્ધક્ષેત્રવાળાના સાહિતેત્રીસ ૩૩ કુછ આટલું પ્રમાણ થાય છે તથા કયર્ધક્ષેત્રવાળાનું +9=3;૭
=૧૦૦ આ રીતે એકસે અને અધે થાય છે, અભિજીત્ નક્ષત્રના એકવીસ તથા સડસઠયા એક ભાગ ૨૧૨y આટલા પ્રમાણનું ક્ષેત્ર હોય છે. સમક્ષેત્રવાળા નક્ષેત્રે પંદર છે, તેમ પહેલાં કહ્યું છે, તેથી સડસઠને પંદરથી ગુણે ૬૭+૧૫=૧૦૦૫ એક હજારને પાંચ થાય છે. તે પછી અર્ધક્ષેત્રવાળા નક્ષત્ર જે છ છે, તેનાથી સાડા તેત્રીસને ગુણાકાર કર (૩૩)+== =૨૦૧ આ રીતે બસ એક થાય છે. દ્રયર્ધક્ષેત્રવાળા નક્ષત્ર છ જ છે, તેથી એકસે અને છથી ગુણાકાર કર (૧૦૦+-+=;+6=૨૦૧૩=૪૦૩ ૨૧=૧૮૩૦ આ રીતે અઢારસોત્રીસ થાય છે, આટલા ભાગનું પરિમાણ એક મંડળનું માન થાય છે. આની જેમજ બીજુ અર્ધમંડળ પણ થાય છે. અઢારસેત્રીસને બેથી ગણવામાં આવે ૧૮૩૦.૨=૩૬૬૦ તે છત્રીસસેસાઠ થાય છે, તે પછી એક એક અહોરાત્રીમાં ત્રીસ ત્રીસ મુહર્ત હોય છે. આ દરેકને એટલે કે છત્રીસસસાઠના ત્રીસ ત્રીસ ભાગની કલ્પના કરવી એટલે એ છત્રીસસસાઠ ભાગોને ત્રીસથી ગુણવા ૩૬૬૦૩૦=૧૦૯૮૦૦ તે આ રીતે પૂર્વ પ્રતિપાદિત એક લાખને નવ હજાર અને આઠસે થાય છે. આ રીતે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #78
--------------------------------------------------------------------------
________________
મંડળના ભાગેની કલ્પના કરીને શ્રીભગવાને ઉત્તરમાં કહ્યું છે કે-આ છપ્પન નક્ષત્રમાં (બરિય) એવા નક્ષત્રો પણ હોય છે (અહીં 0િ) આપદ અર્ષિ હોવાથી અથવા નિપાતનાથી એકવચનમાં પ્રયુક્ત થયેલ છે, તેથી “સતિ” આ રીતે બહુવચન સમજવું. કે જેઓ દરેકને સીમાવિષ્ઠભ એટલે કે સીમા પરિમાણ છ ત્રીસ ૬૩૦ તથા સડસઠિયા ત્રીસ ભાગ ૬૩૦ આટલા પ્રમાણુનું હોય છે. તથા જે નક્ષત્રોને દરેકને વિધ્વંભ પરિમાણ એક હજાર પાંચ તથા સડસઠિયા ત્રીસભાગ ૧૦૦૫-૨૬ જેટલે સીમા વ્યાસ હોય છે એવા નક્ષત્ર હોય છે એજ પ્રમાણે બે હજાર દસ તથ સડસડિયા તીસ ભાગ ૨૦૧૪ આટલે સીમાવિષ્ઠલા હોય છે, એવા પણ નક્ષત્રો છે. એજ પ્રમાણે ત્રણ હજાર પંદર તથા સડસઠિયા ત્રીસ ભાગ પ્રમાણ ૩૦૧૫ સીમાવિષ્ઠભ હોય છે એવા પણ નક્ષત્રો હોય છે. આ રીતે ચાર પ્રકારને સીમાવિષ્ઠભ પ્રતિપાદિત કરેલ છે. અર્થાત્ આટલા પરિમાણના વિખંભવાળા નક્ષત્રો શ્રીભગવાને પ્રતિપાદિત કરેલ છે (૧) વ્યાસ ૬િ૩૦૨૪ (૨) વિષઁભ ૧૦૦૫+૨૪ (૩) વિકુંભ ૨૦૧+ $ (૪) વિકેભ પરિમાણુ ૩૦૫૬ આ રીતે ચાર પ્રકારથી શ્રી ભગવાન વિષકુંભ પ્રરિમાણ પ્રતિપાદિત કરેલ છે.
આ પ્રમાણે શ્રી ભગવાને સામાન્ય રીતે કહેવાથી શ્રી ગૌતમસ્વામી વિશેષ પ્રકારથી જાણવા માટે ફરીથી પ્રશ્ન કરે છે...( u i goળા ળવત્તા રે ગણત્તા નેતિof છત્તાતીસા દેવ ૩રવારે 4) હે ભગવન આ સીમાવિષ્ઠભની વિચારણામાં આ પૂર્વ પ્રતિપાદિત છપ્પન નક્ષત્રમાં કેટલા નક્ષત્ર અને કયા નામવાળા નક્ષેત્રે એવા હોય છે કે જે નક્ષત્રનું સીમાવિષ્ઠભપરિમાણ છો તીસ તથા સડસઠિયા ત્રીસ ભાગ ૬૩૦ પ્રમાણુનું થાય છે? તથા પૂર્વોક્ત પ્રકારથી જ ઉચ્ચારણ કરવું. જેમ કે-(ચેરે ળવવત્તા ઉં v વોરાં સત્તમિાનતી સમાજનું સીમાવિવયંમ ) કેટલા નક્ષત્ર એવા છે કે જેઓને સીમાવિષ્ઠભ એક હજાર પાંચ તથા સડસઠિયા ત્રીસ ભાગ જેટલું
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૭૧
Go To INDEX
Page #79
--------------------------------------------------------------------------
________________
હેય છે? તથા કેટલા નક્ષત્ર એવા હોય છે કે જેમને સીમા વિધ્વંભ, બે હજાર તથા સડસડિયા ત્રીસ ભાગ જેટલું હોય છે? તથા કેટલા નક્ષત્રો એવા હોય છે કે જેમનું સીમાવિષ્કભપરિમાણ બે હજાર દસ તથા સડસડિયા ત્રીસ ભાગ જેટલું હોય છે? તથા કેટલા નક્ષત્રો એવા હોય છે કે જેઓને સીમાવિષ્ઠભ ૧૦૦૫ આટલા પ્રમાણનું હોય છે, તથા કેટલાનું સીમાવિષ્ઠભ પરિમાણ ૨૦૧૦૨૬ આટલું હોય છે? તથા અન્તિમ સૂત્રપાઠ સ્વયં સૂત્રકાર કહે છે, (તા પ્રતિ નં ૪cquire mજવત્તા ચરે બન્નત્તા નેતિ ઇi તિરં પંચમુત્ત સમિાન તીરમri સીમાવિસર્વમો) આ છપ્પન નક્ષત્રોમાં કેટલા નક્ષત્રો એવા હોય છે કે જેઓનું સીમાવિષ્ઠભપરિમાણ ત્રણ હજાર પંદર તથા સડસડિયા ત્રીસ ભાગ જેટલું હોય છે? અર્થાત્ આ સીમાવિષ્ઠભ વિચારણામાં આ પૂર્વ પ્રતિપાદિત છપ્પન નક્ષત્રમાં કેટલા નક્ષત્રો તથા કયા નામ વાળા નક્ષત્રો એવા હોય છે કે જેઓનું વ્યાસ પરિમાણ ત્રણ હજાર પંદર તથા સડસહિયા ત્રીસ ભાગ ૩૦૧૫ જેટલું હોય છે? અર્થાત્ કેટલા નક્ષત્રોનું સ્વભેગ ક્ષેત્રનું વ્યાસ પરિમાણ આ ઉપર કહ્યા મુજબનું હોય છે? તે આપ કહે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને દરેક પ્રશ્નને ઉત્તર આપતાં શ્રી ભગવાન કહે છે– (તા ઘણિ જે છcqUTIણ બFair of તરથ તે णक्खत्ता जेसिणं छसया तीसा सत्तभागतीसइभागाणं सीमाविक्खंभो ते णं दो अभीई) સીમાવિષ્ઠભપરિમાણની વિચારણામાં પૂર્વ પ્રતિપાદિત છપ્પન નક્ષત્રમાં જે નક્ષત્ર એવા છે કે જે નક્ષત્રોને સીમાવિષ્ઠભપરિમાણુ અથાત્ સ્વભેગક્ષેત્રવ્યાસમાન છો તીસ તથા સઠસડિયા ત્રિીસ ભાગ ૬૩૦ પ્રમાણુનું હોય છે. એવા નક્ષત્રો બે અભિજીત છે, આટલે વિખંભ અભિજીત્ નક્ષત્રને કેવી રીતે થાય છે? આ શંકાની નિવૃત્તિ માટે ધૂલિ કર્મથી બતાવતાં કહે છે, અહીંયાં પૂર્વસૂત્રમાં એક એક અભિજીતનું અહોરાત્ર ગમ્ય ક્ષેત્રના સડસઠિયા એકવીસ ભાગ ચંદ્રની સાથે ગ ગમ્ય હોવાનું કહેલ છે, અર્થાત્ સંપૂર્ણ અહોરાત્ર વ્યાપ્ત ક્ષેત્રના ખંડરૂપ કરેલ સડસઠ ભાગમાંથી એકવીસ ભાગ ગમ્ય ક્ષેત્રમાં અભિજીત નક્ષત્રની સાથે ચંદ્ર નિવાસ કરે છે, તે એક એક ભાગમાં ત્રીસ ભાગની કપનાથી એકવીસને આકાર ત્રીસ થાય છે, તેથી અહીં એકવીસને ત્રીસથી ગણવામાં આવે છે, ૨૧૪૩૦=૬૩૦ એકવીસને ત્રીસથી ગુણવાથી છસે ત્રીસ થાય છે. આ રીતે અભિજીત નક્ષત્રનું વિષ્ક પરિમાણ નીકળી આવે છે, તથા એ છપ્પન નક્ષત્રોમાં જે નક્ષત્રોને દરેકને સીમાવિષ્ઠભ એક હજાર અને પાંચ જેટલો થાય છે એ નક્ષત્રોના વિષયમાં કહે छ-(तत्थ जे ते णक्खत्ता जेसि णं सहस्सं पंचुत्तरं सत्तद्विभागतीसइभागाणं सीमाविक्खंभो ते गं વારણ તંજ્ઞા સામિાયા જાવ તો ને) જે નક્ષત્રોનું એક હજાર પાંચ તથા સડસઠિયા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #80
--------------------------------------------------------------------------
________________
ત્રીસ ભાગનું વિઝંભ પરિમાણ હોય છે, એવા નક્ષત્રો બાર હોય છે. જેમ કે-બે શતભિષા થાવત બે ચેષ્ટા, અહીં યાવત્ શબ્દ પ્રયોગ કરવાથી આ પ્રમાણેના નક્ષત્રો ગ્રહણ કરાયા છે, તો તમારો મળીશો તો કાળો, લો ગણેલાગો રો સાફો રો નેગો) અથાત્ બે શતભિષા બે ભરણું, બે આદ્ર, બે અશ્લેષા, બે સ્વાતી, અને બે જયેષ્ઠા, આ રીતે આ બાર નક્ષત્રો એવા હોય છે કે જેને સીમાવિષ્ઠભ એક હજાર પાંચ તથા સડસઠિયા ત્રીસ ભાગ હોય છે, અર્થાત્ ૧૦૦પ થાય છે, અહીંયાં પણ અંકેત્પાદન પ્રક્રિયા પૂર્વ પ્રતિપાદિત યુક્તિ અનુસાર સમજી લેવી. આન બાર નામો પણ દરેક નક્ષત્રોના સંપૂર્ણ અહેરાત્રિના સડસઠ રૂપ ભાગથી ખંડરૂપ ક્ષેત્ર સંબંધી સાડી તેત્રીસ ભાગો છુ-૩૩ ચંદ્ર
ગમાં યોગ્ય હોય છે, તથા એક એક ભાગમાં ત્રીસ ભાગની કલ્પનાથી ત્રીસ ગુણક થાય છે. આ ગુણ્ય અને ગુણકને ગુણાકાર કરવાથી (૩૩)=૯૯૦૪૧૫=૧૦૦૫ પહેલા સ્થાનમાં નવસે નેવું થાય છે. અને પણ ત્રીસથી ગુણાકાર કરીને બેથી ભાગ કરે તે પંદર આવે છે, આ બન્નેને મેળવવાથી ૯૯ ૦+૧૫=૧૦૦૫ એક હજાર પાંચ બાર નક્ષત્રોના રવભેગ્ય ક્ષેત્રનું સીમાવિષ્ઠભપરિમાણ ગણિત ક્રિયાથી સિદ્ધ થાય છે, (રહ્યું છે તે દ્વિત્તા નેતિ दो सहस्सा दसुत्तरा सत्तद्विभागतीसइभागाणं सीमाविक्खंभो ते णं तीसं तं जहा-दो નવMI રો પુણાસાઢા) તેમાં જે નક્ષત્રોને સીમાવિષ્ઠભ બે હજાર દસ તથા સડસઠિયા ત્રીસ ભાગ પ્રમાણ જેટલું હોય છે એવા નક્ષત્રો ત્રીસ છે, તેના નામ આ પ્રમાણે છે, બે શ્રવણ યાવત્ બે પૂર્વાષાઢા અહીંયાં યાવત્ શબ્દ કહેવાથી પહેલા કહેલ પાઠ કહી લેવું જોઈએ. તે આ પ્રમાણે છે, ( ધળિ, પુરવમવચા, તો રવ જો अस्सिणी दो कत्तिया दो मग्गसिरा, दो पुस्सा, दो महा, दो फरगुणीओ, दो हत्था, दो चित्ता, दो અપુરા વો મૂરા સો પુરવાણar) અર્થાત્ બે શ્રવણ બે ધનિષ્ઠા બે પૂર્વાભાદ્રપદા, બે રેવતી બે અશ્વિની બે કૃત્તિકા, બે મૃગશીર્ષ બે પુષ્ય બે મઘા, બે પૂર્વાફાલ્ગની, બે હસ્ત, બે ચિત્રા, બે અનુરાધા, બે મૂળ અને બે પૂર્વાષાઢા. આ રીતે આ ત્રીસ નક્ષત્રે એવા હોય છે જે પ્રત્યેકના બે હજાર દસ તથા સડસઠિયા ત્રીસ ભાગ જેટલું સીમાવિષ્ફભ હોય છે, ૨૦૧૦ ૨૪ અર્થાત્ આટલા પ્રમાણુનું સ્વગ્યક્ષેત્રનું વ્યાસ પરિમાણ થાય છે, અહીંયાં અંકેત્પાદક પ્રક્રિયા આ રીતે થાય છે. આ ત્રીસ નક્ષત્ર સમક્ષેત્રવાળા હોય છે. એ પ્રમાણે પહેલાં પ્રતિપાદન કરેલ છે. તેથી આ સડસઠ ભાગવાળા સંપૂર્ણ અહેરાત્ર પરિમાણવાળા ક્ષેત્રને પુરેપુરે સડસઠ ભાગ દરેકને ચંદ્રની સાથેના યોગવાળો હોય છે. એક એક વિભાગમાં ત્રીસ ભાગની કલ્પના કરવાથી સડસઠને ત્રીસથી ગુણવા જોઈએ તેથી સડસઠનો ત્રીસથી ગુણાકાર કરવા ૬૭૧૩૦=૨૦૧૦ આ રીતે ગુણાકાર કરવાથી બે હજાર દસ સીમાં વિષ્ઠભનું પરિમાણ થાય છે. (તરથ ને તે બ૪uત્તા નેતિ
voળાપુરા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
Go To INDEX
Page #81
--------------------------------------------------------------------------
________________
सत्तट्टिभागतीसहभागाणं सीमाविक्खंभो तं णं बारस તો ઉત્તરાભાદા) તેમાં જે નક્ષત્રાના સીમાવિષ્ટ ભ્ર ભાગના થાય છે, એવા નક્ષત્રા ખાર છે, તેના નામે
થાવત્
तं जहा- दो उत्तरापोट्ठवया, जाव ત્રણ હજાર પંદર તથા સડસડયા ત્રીસ આ પ્રમાણે છે-એ ઉત્તરાૌષ્ઠપદા બે ઉત્તરાષાઢા અહીં પણ્ યાવત્ શબ્દ કહેવાથી મધ્યના નક્ષત્રા ગ્રહણ કરાય છે, તેના પાક્રમ આ પ્રમાણે થાય છે; (લો રોીિ તો પુનસૂતો ઉત્તરા મુળી લે નિષાહા, રો સત્તામાઢા) અર્થાત્ એ ઉત્તરાપ્રૌણ્ડપદા, એ શહિણી, એ પુનવર્સ એ ઉત્તરા ફાલ્ગુની એ વિશાખા અને એ ઉત્તરાષાઢા. આ રીતે આ બાર નક્ષેત્રા એવા છે, કે આ દરેકનું સીમાવિષ્ટ ભમાન ત્રણ હવ્વર ૫દર તથા સડસઢિયા ત્રીસ ભાગ ૩૦૧૫૦ જેટલું પરિમાણુ સ્વભાગ્ય ક્ષેત્રનુ વ્યાસમાન થાય છે, અહીંયાં ધૂલિકથી ગણિત પ્રક્રિયાના અકોત્પાદન પ્રકાર આ પ્રમાણે થાય છે, આ ખારે નક્ષત્રા ય ક્ષેત્રવ્યાપી અર્થાત્ દોઢ અહોરાત્ર ક્ષેત્ર વ્યાપી પ્રતિપાદિત કર્યા છે, તેથી સડસઠ ભાગવાળા અહેારાત્ર ગમ્ય ક્ષેત્રના ચંદ્રના યાગ યાગ્ય ભાગ એકસો અને અર્ધો દરેકના થાય છે, ૧૦૦ એક એક વિભાગમાં ત્રીસ ભાગની ક્લ્પનાથી ગુણક ત્રીસ ભાગ થાય છે. તેથી એકસા અર્ધા ભાગને ત્રીસથી ગુણવામાં આવે ૧૦૦+૩૦=૩૦૧૫ અહીંસાને ત્રીસથી ગુણવાથી ત્રણ હજાર થાય છે. તથા અર્ધાને ત્રીસથી ગુણીને બેથી ભાગ કરવાથી પંદર લબ્ધ થાય છે. આ બન્નેને મેળવવાથી ત્રણ હજાર પંદર થઈ જાય છે. ૩૦૧૫ આ રીતે પૂર્વાંક્ત બાર નક્ષત્રનું સીમાવિષ્ટભમાન પ્રતિપાદિત કરેલ છે. ।। સૂ. ૬૧૫
સીમા વિષ્ણુંભના માનનું વિવેચન કરીને હવે કાળવિભાગથી નક્ષત્રાના યાગનું કથન કરવામાં આવે છે.
ટીકા”–એકસઠમા સૂત્રમાં સૂર્યચંદ્રના ક્ષેત્રને અધિકૃત કરીને તેના સીમાવિષ્ટ બના સબધમાં વિવેચન કરવામાં આવેલ છે. હવે આ ખાસઠમા સૂત્રમાં આ અર્થાધિકાર સૂત્રથી કાળ વિભાગ પૂર્વક નક્ષત્રાના ઉદયકાળની વિચારણા કરવા માટે તે સંબધી પ્રશ્ન સૂત્ર કહે છે.-(તા ણમ ળ) ઇત્યાદિ શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે (તા સિ ન છપ્પનાર ળવવતાળ વિ સયા પારો ચહેળ હૂં ગોયનો૪) આ નક્ષત્રાના યાગની વિચારણામાં પૂ પ્રતિપાદિત છપ્પન નક્ષત્રામાં કાયા નામવાળા નક્ષત્રો એવા છે કે જે નક્ષત્રા સદા પાતાના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૭૪
Go To INDEX
Page #82
--------------------------------------------------------------------------
________________
મડળની ભ્રમણુ ક્રિયામાં પ્રાતઃકાળમાંજ ચંદ્રની સાથે ચેગ કરે છે? અર્થાત્ પ્રાતઃકાળમાંજ ચંદ્રની સાથે આકાશમાં યોગ પ્રાપ્ત કરતા હાય? તથા (તા પર્ણસ નું છેવળાલુ નકવત્તાનું સિયા સાયં અંતે સદ્ધિ લોન્ચ કોટ્ટ્) આ છપ્પન નક્ષત્રોમાં કયા નામવાળા નક્ષત્રો સટ્ટા સાય કાળ એટલે કે દિવસના અંતભાગમાં ચદ્રની સાથે આકાશમાં રહે છે? તથા (ता एएसि णं छपण्णाए णक्खत्ताणं किंसया दुहा पविमिय पविसिय चंदे सद्धि जोयं નોર) આ પૂર્વ પ્રતિપાદિત છપ્પન નક્ષત્રમાં કયા નામવાળા નક્ષત્ર એવા છે કે જેઓ સદા સ્વમ’ડભ્રમણ કાળમાં પ્રાતઃકાળમાં અને સાયકાળના સમયમાં આ રીતે અને કાળમાં આકાશમાં પ્રવેશ કરીને ચંદ્રની સાથે યાગ પ્રાપ્ત કરતા હોય, અર્થાત્ ચંદ્રની સાથે નિવાસ કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે—(તા સિ ન હવ્વાણુ વત્તાનું ન દ્રિવિત નું સચા વાટો ચીન સદ્ધિ નોર્થ નોકૢ) આ નક્ષત્રાના યાગ કાળની વિચારણાના સમયમાં આ પૂપ્રતિપાદિત છપ્પન નક્ષત્રામાં એવા કાઈ નક્ષત્રો નથી કે એ સદા પ્રાતઃકાળમાંજ ચંદ્રની સાથે ચેાગ કરીને નિવાસ કરતા હાય (નો સચા સર્ચ ટ્રેન સદ્ધિ નોર્ય ગોલ્ફ નો સથા તુો નિમિત્તા વિત્તિત્તા પળ સદ્ધિ' નોર્થ નોž) તથા એવા પણુ કઇ નક્ષત્રો નથી કે જેએ સદા સાંજના સમયમાંજ ચંદ્રની સાથે યાગ કરીને આકાશમાં રહેતા હેાય આજ પ્રમાણે એવા પણુ કોઇ નક્ષત્રા હાતા નથી કે જે નક્ષત્રો કેવળ અને કાળ એટલેકે સાંજ અને સવારના સમયમાંજ આકાશમાં ઉપર આવીને ચંદ્રની સાથે નિવાસ કરીને ગમન કરતા હાય.
શકા-તે શું પ્રતિપાદ્યુિત આ નિયમ સથા પ્રવૃત્ત થતા નથી ? આ શંકાને દૂર કરવા માટે આ વિષયને વધારે સ્પષ્ટ કરતાં કહે છે—નસ્થ રો↑ ગમી,) અહીં પહેલા નકાર નિષેધાક છે, અને ખીજે નકાર પ્રતિયેાગ સ્વરૂપ પ્રતિપાદિત કરેલ છે. તેથી તેને અર્થ આ પ્રમાણે થાય છે કે એ અભિજીત્ નક્ષત્રા શિવાય ખીજે આ નિયમ લાગુ પડે છે, અર્થાત્ અને અભિજીત નક્ષત્રમાં આ પૂર્વોક્ત નિયમ સથા પ્રવૃત્ત થતા નથી, આ રીતના પક્ષપાત કેમ થાય છે ? તેમ પૂછે તે તે માટે કહે છે કે-(સાલો અલ્પળાE क्खत्ताणं दो अभीई पायचिय पायंचिय चोत्तालीसं चोत्तालीसं अमावासं जोएंति णो चेय णं પુનિાસિનિ) આ પૂર્વોક્ત છપ્પન નક્ષત્રામાં આ પૂર્વ કથિત બે અભિજીત નક્ષત્રા પ્રાતઃકાળ પ્રાતઃકાળમાં એટલે કે સૂર્યોદયના સમયે (અહીં મૂલમાં જે શબ્દો છે વાર કહેવાયા છે તે અર્થને દૃઢ મેધ થવા માટે છે.) ચુંમાલીસમી અમાવાસ્યામાં નિશ્ચિતપણાથી ચંદ્રની સાથે યાગ કરે છે. અર્થાત્ ચંદ્રમાની સાથે ચેગ પ્રાપ્ત કરીને ચુંમાળીસમી અમાસને સમાપ્ત કરે છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૭૫
Go To INDEX
Page #83
--------------------------------------------------------------------------
________________
શંકા-દરેક યુગમાં પ્રાતઃકાળમાં જે અભિજીતુ નક્ષત્ર ચંદ્રની સાથે યોગ કરીને ચુંમાળીસમી અમાવાસ્યાને સમાપ્ત કરતા હોય તો ચુંમાલીસમી પૂર્ણિમાને કેમ સમાપ્ત કરતા નથી? આ શંકાના સમાધાન માટે કહે છે કે–પૂર્વાચાર્યોએ બતાવેલ કરણ ગાથા વશાત્ ચુંમાલીસમી પૂર્ણિમાને સમાપ્ત કરતા નથી, તિથિ લાવવા માટે તે કરણ ગાથા આ પ્રમાણે કહેલ છે
तिहि रासियमेव बावटुिं भाइया सेसमेगसद्विगुण्णं च ।
बावद्विए विभत्तं सेसा अंसा तिही समत्ती ॥१॥ તિથી અને શશિને બાસઠથી ભાગીને જે શેષ રહે તેને એકસઠથી ગુણાકાર કરે. તે પછી બાસડથી ભાગવા જે અંશ શેષ વધે તેને તિથિ સમાપ્તિ સમજવી, કહેવાનો ભાવ એ છે કે-યુગમાં જેટલા ચાંદ્રમાસ વીતિ ગયા હોય તેને જુદા રાખવા. તે પછી તિથિ લાવવા માટે તેને ત્રીસથી ગુણાકાર કર ત્રીસથી ગુણાકાર કરીને તે સંખ્યાને બાસઠથી ભાગવા ભાગ કરવાથી જે શેષ વધે તેને એકસઠથી ગુણાકાર કરે તે પછી જે સંખ્યા આવે તેને બાસઠથી ભાગ કરે તે પછી જે અંશ આવે તેને વિવક્ષિત દિવસમાં વિવક્ષિત તિથિની સમાપ્તિ સમજવી. અહીં ચુંમાલીસમી અમાસની વિચારણા કરવામાં આવે છે, તેથી તેંતાલીસ ચાંદ્રમાસ તથા એક ચાંદ્રમાસ પર્વ આવે છે, તેથી તિથિ લાવવા માટે તેંતાલીસને ત્રીસથી ગુણાકાર કરે. ૪૩૪૩૦=૧૨૯૦ જેથી આ રીતે બારસે નેવું આવે છે. અહીં ઉપરના વીતેલા પંદર પર્વને પ્રક્ષેપ કરે એટલે કે ઉમેરવા. ૧૨૯૦૪ ૧૫=૧૩૦૫ જેથી તેરસે પાંચ થાય છે, એ તેરસે પાંચ ૧૩૫ ને બાસઠથી ભાગ કરે ૧૩૦૫-દર ૨૧=૩ તે આ રીતે એકવીસ લબ્ધ થાય છે તે નિરર્થક હોવાથી તેને છોડી દેવા. તથા શેષ જે ત્રણ છે તેને એકસડથી ગુણાકાર કરે. ૬૧૪૩=૧૮૩ આ રીતે એક ગ્લાશી થાય છે, તેને બાસઠથી ભાગ કરે. ૧૬૩=૨, બે લબ્ધ થાય છે. એ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #84
--------------------------------------------------------------------------
________________
વ્યર્થ હોવાથી તેને છોડી દેવા અને શેષ જે બાસઠિયા ઓગણસ ઠ છે. એટલા દિવસમાં એક અમાસ સમજવી. દરેક અમાવાસ્યા અને દરેક પૂર્ણિમામાં નક્ષત્ર લાવવા માટે અન્યવહિત પૂર્વનું કરણજ ગ્રહણ કરાય છે. તેમાં ધ્રુવરાશિ આ રીતે થાય છે. ૬૬ 8 અર્થાત્ છાસઠ મુહૂર્ત તથા એકમુહૂર્તના બાસઠિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એક ભાગ અહીં ચુંમાલીસમી અમાસની વિચારણનો પ્રારંભ કરવાને છે જેથી એ ધ્રુવરાશીનો ચુંમાલીસથી ગુણાકાર કર (૬૬, ૨, કે ૪૪૪=૧૯૦૪, ૧૧૪ આ રીતે ઓગણત્રીસ ચાર મુહૂર્ત ૨૯૦૪ તથા એક મુહૂર્તના બાસડિયા બસોવીસ ૨૨ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચુંમાળીસ ભાગ ૬ થાય છે. અહીંયાં પુનર્વસુ વિગેરે ઉત્તરાષાઢા પર્યન્તના ચારસે બેંતાલીસ ૪૪૨ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા તાલીસ ભાગ ૪૪૨ આટલા પ્રમાણને અહીં શેધિત કરવું તે શોધન ક્રિયાથી (૨૯૦૪૨ફ હૈ૪૪રા=૨૪૬રા' છેઆ રીતે વીસસો બાસઠ ૨૪ દર તથા એક મુહૂર્તના બાસઠિયા એકસે ચુમોતેર ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા ચુંમાલીસ ભાગ ૨૪૬૨૪ થાય છે, તે પછી અભિજીતુ વિગેરે સધળા નક્ષત્ર મંડળને શેધન કરવા માટે આઠસો ઓગણસ ૮૧૯ મુહૂર્ત તથા એક મહતના બાસઠિયા ચોવીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસહિયા છાસઠ ભાગ ૮૧૯ ૨૪ આટલા પ્રમાણને સંભવિત અનુકૂળતા પ્રમાણે શોધિત કરવા, એ ત્રણ ગણા કરીને પણ શેધિત કરાય છે, ત્રણ ગણું કરીને રોધિત કરે તે ૮૧૯ ૨૪,
+૩ (૨૪૫૭, ૧૬૬ આટલું ધનક થાય છે. શુદ્ધ થયેલ શશિને ક્રમથી આ પ્રમાણે રાખવામાં આવે છે. ૨૪૬૨, ૪-૨૪૫ ૧૬૬ આને યથારથાન શેધન કિયાથી શેષિત કરે ૬,૨, આ રીતે છ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા સાડત્રીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસહિયા સુડતાલીસ ભાગ=૬, ૨, ૪, થાય છે. આ રીતે ચુંમાલીસમી અમાવાસ્યામાં અભિજીત નક્ષત્ર આવે છે. તે અભિજીત્ નક્ષત્ર ના છે મુહુર્ત તથા સાતમા મુહૂર્તના બાસઠિયા સાડત્રીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા સુડતાલીસ ભાગ જેટલે કાળ વીત્યા પછી ચુંમાલીસમી અમાવાસ્યા સમાપ્ત થાય છે. સૂ.૬રા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #85
--------------------------------------------------------------------------
________________
હવે અમાવાસ્યા અને પૂર્ણિમાને લઇને તેની પ્રરૂપણા કરવામાં આવે છે.
ટીકા-પહેલાં કહેલ બાસઠમા સૂત્રમાં ચંદ્ર સૂર્યના કાળ વિભાગ પૂર્વક નક્ષત્રોના ઉડ્ડયના સખ ધમાં સમ્યક્ પ્રકારથી વિવેચન કરીને હવે આ ત્રેસઠમા અર્થાધિકાર સૂત્રમાં અમાવાસ્યા અને પૂર્ણિમાએના ચંદ્ર સૂના મંડળ પ્રદેશ ભાગના વિચાર પ્રશ્નશિ ત કરવાના ઉદ્દેશથી એ વિષય સબંધી પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે-(સહ્ય હજી માત્રો વાટ્ટુપુળમાલિનીશો વાપરું અમાત્ર સાબો વળત્તાત્રો) (તસ્થ) એ પાંચ વર્ષ વાળા યુગમાં (માલો) આ વક્ષ્યમાણુસ્વરૂપની (દ્ગ) ખાસઢ (નિમાલિળીયો) પૂર્ણિમાએ તથા (વાચંદુ) ખાસઠ (અમાત્રાત્રો) અમાવાસ્યાએ (વળત્તાત્રો) પ્રતિપાદિત કરેલ છે. અર્થાત્ પાંચ વર્ષોંવાળા એક યુગમાં ખાસડ સંખ્યાની પુનમે અને ખાસ અમા વાસ્યા પણ હોય છે. તેમ પ્રતિપાદન કરેલ છે. શ્રીગૌતમસ્વામી પૂછે છે.-(તા લિન વવું સંગ્ઝાળ પમ પુનિમામિનિ ચં, સિ ફેસિઝોફ) પાંચ વર્ષોંવાળા યુગમાં (સિળં) આ પૂર્વક્તિ ચાંદ્ર, ચાંદ્ર, અભિષ્ઠિત, ચાંદ્ર અને અભિવધિ ત (વંચä) પાંચ (સંવચ્છરાí) સંવત્સરીમાં જે ખાસડ પૂર્ણિમાએ થાય છે તેમાં (વર્મ) પહેલી (પુનિમાસિનિ) પૂર્ણિમાના (ià) ચંદ્ર (ત્તિ વેમંત્તિ) કયા પ્રદેશમાં અર્થાત્ એકસ ચારાશિ મંડળ પ્રદેશેા પૈકી કયા મડળ પ્રદેશમાં (નોF) ચાગ કરે છે? અર્થાત્ પહેલી પૂર્ણિમાને ચંદ્ર કયા મડળમાં સમાપ્ત કરે છે! આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન્ કહે છે. (તા તંત્તિ તેત્તિ અંતે પરમ વાપરું પુળમા સળ जोएइ ताओणं पुष्णिमासिणिट्ठाणातो मंडलं चडवीसेणं सगं छेता दुबत्तीसं भागे उवाति નાવિન્ના સ્થળ અંગે પદમ પુનિમાffનનોઙ્ગ) (તા) દેશ વિભાગની વિચારણામાં (લસિન (સંક્ત્તિ) જે પ્રદેશમાં અર્થાત્ જે મંડળમાં (äÈ) ચંદ્ર (શ્મિ) સર્વાન્તિમ (થાદુ) ખાસડમી (પુનિમાલિŕ) પૂર્ણિમાના (જ્ઞોğ) ચેગ કરે છે. એટલે કે એ પૂર્ણિમાને સમાપ્ત કરે છે. (સાલો છાં પુળમાલિનિર્દેાળો) એ પૂર્ણિમા સ્થાનથી અર્થાત્ અન્તિમ ખાસઠમી પૂર્ણિમાના સમાપ્તિ સ્થાનથી પછીના મંડળને (વડવીયેળ સા) એકસાચેાવીસથી (દેશા) વિભાગ કરીને તેમાં (દુત્તીર્ણ માને) બત્રીસમા ભાગને (ક્વાન્તિનાવિજ્ઞા) લઇને અર્થાત્ એટલા ભાગેાને લઈને (જ્જ નં) એ ખત્રીસમા ભાગરૂપ પ્રદેશમાં (સે) તે ચંદ્ર પહેલી પૂર્ણિમાના ચેગ કરે છે. અર્થાત્ એ પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. આ પ્રમાણે શ્રીભગવાનના ઉત્તરને સાંભળીને શ્રીગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન પૂછે છે-(તા) એ પૂર્ણિમાના યાગની વિચારણામાં(fri) આ પૂર્વક્તિ (વંન્દ્વ) પાંચ (સંઇરાળ)
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૭૮
Go To INDEX
Page #86
--------------------------------------------------------------------------
________________
સંવત્સરાને અર્થાત્ પૂર્વોક્ત પાંચ સંવત્સરેમાં (રો) યુગની મધ્યની બીજી (gfoળમાણબિં) પૂર્ણિમાને (૪) ચંદ્ર (શંસિ સેન્નતિ) કયા મંડળ પ્રદેશમાં (જ્ઞોu૬) સમાપ્ત કરે છે? તથા (ા વણિ બે સંસ) જે મંડળ પ્રદેશમાં () ચંદ્ર (મ) યુગની પહેલી (grounrifણff) પૂર્ણિમાને (કો) યોગ કરે છે ? અર્થાત પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે (તા તે govમાસિળિખાતો) એ પૂણિમાવાળા મંડળથી (મંઢ જાવી મંડળને એકસો વીસથી ૧૨૪ (છત્તt) ભાગ કરીને અર્થાત્ એકસે વીસ ભાગ કરીને તેમાં રહેલ (તુવરીયં માળે) બત્રીસમા ભાગને (કargવેત્તા) લઈને (gયાં) આ પ્રદેશમાં (તે) ચંદ્ર (ર) બીજી એટલે કે યુગના બીજા માસને સમાપ્ત કરવાવાળી એ બીજી (goમાણિળિ) પૂર્ણિમાને (ઝોટું) ગ કરે છે, એટલે કે સમાપ્ત કરે છે. શ્રી ગૌતમસ્વામી ફરીથી પૂછે છે-(pufaof) આ પૂર્વોક્ત (
વંથું સંવરજીf) પાંચ સંવત્સરોમાં અર્થાત્ ચાંદ્ર, ચાંદ્ર અભિવર્ધિત ચાંદ્ર, અને અભિવર્ધિત આ પાંચ સંવત્સરમાં (તર પુછામાણિvi) ત્રીજી પૂર્ણિમાને (૨) ચંદ્ર (કંગ સંસિ નોરૂ) કયા મંડળ પ્રદેશમાં રહીને સમાપ્ત કરે છે ?
આ પૂર્ણિમાના મંડળ પ્રદેશમાં વિચારણામાં (વંસિ સંક્ષિ) જે મંડળપ્રદેશમાં (વંદે) ચંદ્ર (i) બીજા માસને જણાવનારી (groળમાણિજિં) પૂર્ણિમાને (an૩) બીજી પર્ણિમાને સમાપ્ત કરે છે. (તાતે પુforમાણિજિજ્ઞાતો) એ પૂર્ણિમાના સ્થાનથી અર્થાત્ બીજી પૂર્ણિમાના સમાપ્ત થવાના સ્થાનની પછીના મંડળને (વાવીનેf gui) એકસો વીસ વિભાગથી ( કેત્તા) વિભાગ કરીને તેમાં રહેલ (તુવન્નીસં માને) બત્રીસ ભાગોને (aagવેત્તા) લઈને એટલે કે બત્રીસ ભાગોને લઈને (of) અહીંના મંડળસ્થાનમાં (તરવાં પુforમાસfi) ત્રીજા માસને પૂર્ણ કરવાવાળી પૂર્ણિમાને (૨) ચંદ્ર (નો) સમાપ્ત કરે છે? પૂર્ણિમાના મંડળપ્રદેશ
ગની વિચારણામાં (guot) આ પૂર્વોક્ત (પાછું સંવરજીરા) ચાંદ્ર, ચાંદ્ર અભિવધિત, ચાંદ્ર અને અભિવર્ધિત આ રીતના પાંચ સંવચ્છમાં (કુવાઝરમં પુમિતિળિ) યુગના પહેલા વર્ષના અંતની અષાઢી પૂર્ણિમાને (૩) ચંદ્ર ( હંસિ = ૬) કયા મંડળપ્રદેશમાં રહીને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૭૯
Go To INDEX
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગનાન તેનો ઉત્તર આપતાં કહે છે-(તા કંતિ રેવંતિ) જે મંડળ પ્રદેશમાં (જં) ચંદ્ર (તર્જ પુfoળમાલિશિં) ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, (ાને) એ (growાણિાિળા) ત્રીજી પૂર્ણિમાના સમાપ્તિસ્થાનથી અર્થાત્ મંડળ પ્રદેશથી () પછીના મંડળને (૨૩વીરે સ) એક ચાવીસથી છેત્તા) છેદ કરીને અથત વિભાગ કરીને તેમાં રહેલા (રળિ શાતીરે માણ) બસે અઠયાસી ભાગને (૩વારૂણાવેત્તા) એટલી સંખ્યાના ભાગોને લઈને અહીંયાં ચંદ્ર (સુવાકું પુfoળમાજ નોug) બારમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. અહીંયાં બસે અઠયાસી ભાગે કેવી રીતે પ્રતિપાદિત કરેલ છે? તે માટે કહે છે–ત્રીજી પૂર્ણિમા પછીની બારમી પુનમ નવમી થાય છે. અહીંયાં યુવઅંક બત્રીસ પ્રતિપાદિત કરેલ છે એથી બત્રીસને નવથી ગુણાકાર કરે. ૩૨–૨૮૮ આ રીતે ગુણાકાર કરવાથી બસે અઠવાશી ૨૮૮ થાય છે. આ રીતે અંકેત્પત્તી થાય છે. હવે અતિદેશથી કહે છે-(gવં guળોવાણ) આ પૂર્વોક્ત ઉપાયથી અર્થાત્ ગણિત પ્રક્રિયાના નિયમથી (તાશો તો તે તે (gfoળમાણિનિprો) પૂર્ણિમાના સ્થાનથી એટલે કે પૂર્ણિમાના સમાપ્તિસ્થાનથી (મંદરું) પછીના મંડળને (૨૩ણેoi Hari) એક વીસથી (છત્ત) વિભાગ કરીને તે પછી તેમાં રહેલાં (તુવરીયં માને) બત્રીસ બત્રીસ ભાગોને (વાળવેત્તા) ગ્રહણ કરીને (iણ તંતિ રેવંશિ) તે તે મંડળ પ્રદેશમાં (તં) તે તે (gfuળમાણિજિં) પૂર્ણિમાને (જં) ચંદ્ર (કો) સમાપ્ત કરે છે. અહીં ઉદાહરણ બતાવવામાં આવે છે. જે કઈ પ્રશ્ન કરે કે વીસમી પૂર્ણિમાને કેટલે ભાગ ગ્રહણ કરે જોઈએ? તે બારમી પુનમ વીસમી પુનમથી પછી બારમી આવે છે. બારમી પૂર્ણિમાને ધુવાંક ૨૮૮ બસો અઠયાસી છે તેથી બસો અઠયાશીને બારથી ગુણાકાર કર. ૨૮૮+૧=૩૪૫૬ તે ત્રીસસો છપ્પન થાય છે. આથી એ રીતે જણાય છે કે-તેરમી પુનમના સમાપ્તિ સ્થાનથી પછી જે મંડળ છે તેના એકસો વીસ ભાગ કરીને તેમાંથી ત્રણ હજાર ચારસે છપ્પન ભાગેને ગ્રહણ કરીને આ સ્થળે ચૌદમી પૂણિમાને ચંદ્ર સમાપ્ત કરે છે, આજ પ્રમાણે આગળ પણ છેલ્લી બાસઠમી પૂર્ણિમાના સંબંધમાં પણ યાવત્ ગણિત પ્રક્રિયા સમજી લેવી. શ્રી ભગવાન પણ આજ વાતનું પ્રતિપાદન કરે છે.-(તા વિષે ઘણું સંવછરાળું વસમું વાષ્ટ્રિ govમાણિજિ વંદે વંતિ રેવંતિ નો) શ્રીગૌતમ સ્વામીનું આ પ્રશ્નાત્મક વાકય છે. આ પૂર્વોક્ત ચાંદ્રાદિ પાંચ સંવત્સરમાં સર્વાન્તિમ યુગના અન્તને બંધ કરાવનારી (રાવ)
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #88
--------------------------------------------------------------------------
________________
બાસઠમી પૂર્ણિમાને ચંદ્ર કયા દેશમાં એટલે કે કયા મંડળ પ્રદેશમાં રહીને (૩) સમાપ્ત કરે છે? એટલે કે બાસઠમી પૂર્ણિમાને તે મંડળ પ્રદેશમાં સમાપ્ત કરે છે કે જે પ્રદેશમાં યુગના પશ્ચિમાઈ ભાગમાં સર્વાન્તિમ કાળબોધિકા બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરી હતી આ કઈ રીતે થાય છે? તે શંકાને દૂર કરવા માટે અહીં ગણિત પ્રક્રિયા બતાવે છે-જેમકે પાછલા યુગની છેલ્લી બાસઠમી પૂર્ણિમાના સમાપ્તિ સ્થાનની પછી એક
વીસ મંડળ સંબંધી બત્રીસ ભાગોને ઓળંગીને તે તે પૂર્ણિમાએ સમાપ્ત થાય એ હેતુથી પાંચ વર્ષ પ્રમાણુવાળા એક યુગમાં સર્વ સંખ્યાથી બાસઠ પૂર્ણિમાઓ થાય છે. એ કારણથી બત્રીસને બાસઠથી ગુણે ૩૨+૨=૧૯૮૪ આ રીતે ઓગણીસ ચોરાશી થાય છે. આ ૧૯૮૪ને એક વીસથી ભાગવા કટ્ટ=૧૬ જેથી આ રીતે સળ આવે છે. સઘળી સંખ્યા નિલેપ હોવાથી શેષ વગર સોળમું મંડળ આવે છે. જે મંડળ પ્રદેશમાં પાછલા યુગ સંબંધી છેલ્લી બાસઠમી પૂર્ણિમા સમાપ્ત થાય છે. આ રીતે છેલી બાસઠમી પૂર્ણિમા સમાપ્તિને પ્રદેશ ગણિત પ્રક્રિયાથી સ્પષ્ટ થાય છે. આજ કથનને વધુ સ્પષ્ટનાથી બંધ થવા માટે શ્રીભગવાન કહે છે–આ પૂર્ણિમા સમાપ્તિની વિચારણામાં (વ્હીવ@ લીવર) અંબૂદ્વીપ નામના દ્વીપમાં અહી અર્થને વધુ દૃઢ કરવા માટે દ્વીપને બેવાર કહેલ છે. (Timરિણાવાણ) પૂર્વ પશ્ચિમદિશામાં લંબાયમાન અહીં પ્રાચીન કહેવાથી ઈશાન કે ગ્રહણ કરવામાં આવે છે. તથા ચ (ગ્રીન રાહિનાથg) ઉત્તર દક્ષિણમાં વિસ્તાર યુક્ત અહીં પણ પાચીન કહેવાથી નૈઋત્ય કોણ રહીત થાય છે તેથી એ અર્થ સિદ્ધ થાય છે કેપૂર્વ ઉત્તર એટલે કે ઈશાન અને નૈઋત્ય તરફ લાંબુ અને દક્ષિણ પશ્ચિમ લંબાયમાન અર્થાત્ ઈશાન નૈત્ય અને આગ્નેય અને વાયવ્ય પર્યત રેખા કરવાથી પરિધ દંડ સરખી જીવા થાય છે. (કીવા) એ છવા રૂપરેખાથી પૂર્ણિમા પરિણમનરૂપ મંડળને (રવી vi સti છેત્ત) એકસો વીસથી ભાગીને એટલે કે એટલા વિભાગ કરીને તે તે ભાગમાં દેરીથી વિભક્ત કરાયેલ ભાગોમાં (વાણિશિંfસ) દક્ષિણ વિભાગમાં (વાદમાગમં અંતિ) ચતુભગ મંડળમાં અર્થાત્ એકસેવિસ ભાગેથી ભાગેલા ભાગને ફરીથી ચારથી ભાગ કરવા. ૧૨૪૪=૩૧ આ રીતે દક્ષિણ દિશાના ચાર ભાગવાળા મંડળમાં અર્થાત્ બાહ્યમંડળના એકત્રીસભાગપ્રમાણુવાળા મંડળમાં સત્તાવીસં ૧૩મ) સત્યાવીસ ચાર ભાગને (૩ingriવેર) એટલા ભાગેને લઈને જુદા રાખવા. તે પછી (મgવીસરૂ માને) અાવીસમા ભાગને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #89
--------------------------------------------------------------------------
________________
(વીરહ્યા છેત્તા) વીસથી વિભક્ત કરીને (ગાસમા) અઢારમા ભાગને (વાળ) ગ્રહણ કરીને અર્થાત્ અઠ્યાવીસ ભાગોના જે વીસ ભાગે કરેલાં છે, તેમાંથી અઢાર ભાગોને લઈને (તિહિં માહૂિ) શેષરૂપ ત્રણ ભાગેથી અર્થાત્ પહેલાં પૂર્ણિમા પરિણમનવાળા મંડળના એકસો વીસ ભાગે કર્યા છે. ૧૨૪ એ ભાગના ચાર વિભાગ કરેલા છે. ૧૨૪૪=૩૧ તે એકત્રીસ થયા છે. તેમાંથી સત્યાવીસ ભાગેને લઈને એકબાજુ રાખવા તથા અઠયાવીસમા ભાગના વીસ ભાગ કરીને તેમાંથી અઢાર અલગ કરવામાં આવે તેથી અહીં બે જ ભાગ શેષ રહે છે. પહેલાંના ચાર ભાગમાંથી ત્રણ ભાગે રહે છે. તેથી (રિહિં મ૬િ) બાકીના ત્રણ ભાગેથી એમ જે કહ્યું છે, તે યુક્તિ પૂર્વક જ છે તેમ જણાય છે. ૩૧-૨૮=૩ પૂર્વનું શેષ ૨૦–૧૮=ર વર્તમાન શેષ આથી ત્રણ શેષ ભાગેથી ચેથા ભાગના લોહિ ચ હિં) બેકળાથી પશ્ચાતુસ્થિત અર્થાત્ ઓગણત્રીસમું (વાદમાન
સ્ટ ચતુર્ભાગ મંડળને (iv) પ્રાપ્ત કર્યા વિના અર્થાત્ ઓગણત્રીસમા મંડળના ચતર્થભાગ મંડળમાં બે કળાથી વધારે પ્રદેશમાં ચંદ્ર ગમન કરતા નથી. એજ કહે છે(ાજ ને ઘરે) આ પ્રદેશમાં ચંદ્ર સવન્તિમ અર્થાત્ યુગાન્ત બેધિકા (વાન) બાસઠમી (qforff) પૂર્ણિમાને અર્થાત્ બાસઠમી અંતિમ પૂર્ણિમાને (સુ) ચેગ કરે છે, અર્થ એ સર્વાન્તિમ બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. એ સૂત્ર ૬૩
ચંદ્રમાના પૂર્ણિમા પરિસમાપ્તિ પ્રદેશની વિચારણા કરીને હવે સૂર્યના પૂણિર્મા પરિ સમાપ્તિ પ્રદેશનું પ્રતિપાદન કરવા માટે તે વિષય સંબંધી પ્રશ્નોત્તર સૂત્ર કહે છે,
ટેકાર્થ– પહેલાના ત્રેસઠમા સૂત્રમાં ચંદ્રના પૂર્ણિમા પરિસમાપક મંડળનું સારી રીતે વિવેચન કરીને હવે આ ચોસઠમા અર્વાધિકાર સૂત્રમાં સૂર્યના પૂર્ણિમા પરિસમાપક પ્રદેશનું પ્રતિપાદન કરવાની ઈચ્છાથી એ વિષય સંબંધી પ્રશ્ન સૂત્રનું કથન કરે છે. (ત ggram વંan૬ સંવરજીયાળ પુમિતિબિં ફૂરે ઇંતિ રેવંત નg૩) આ પૂર્વકથિત ચાંદ્ર, ચાંદ્ર, અભિવર્ધિત, ચાંદ્ર અને અભિવર્ધિત નામના યુગબોધક પાંચ સંવત્સરમાં પરેલી (કુરિનમાલિ) પૂર્ણિમાને સૂર્ય (વંતિ રેલૈંતિ) કયા મંડળ પ્રદેશમાં રહીને (૬) યોગ કરે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #90
--------------------------------------------------------------------------
________________
છે? અર્થાત્ પ્રથમ એટલે કે સર્વની આદિ પૂર્ણિમાને સૂર્ય કયા મંડળ પ્રદેશમાં રહીને સમાપ્ત કરે છે? આ રીતે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાભળીને શ્રીભગવાન તેના ઉત્તરમાં કહે છે કે-(વા) સૂર્યના પૂર્ણિમાના પરિણમન પ્રદેશની વિચારણામાં (વંહિ ળ ક્ષતિ) એક ચાર્યાશી મંડળમાં જે મંડળ પ્રદેશમાં રહીને (સૂ) સૂર્ય (રિમં) યુગના અંતની પાછલા યુગની (વાવ) બાસઠમી (gforમાણિળિ) પૂર્ણિમાને (નોug) સમાપ્ત કરે છે? (તા) એ (gomyસિનિંદ્રાળગો) છેલ્લી બાસઠમી પૂર્ણિમાના સમાપ્તિ સ્થાનથી પછીના મંડળને (૨૩વીસેળ ) એક ચોવીસથી (છત્ત) વિભાગ કરીને તેમાંથી (૩ળત્તિ મળે ચેરાણુ ભાગને (૩વાળાવેત્તા) ગ્રહણ કરીને (પરથi) આ પ્રદેશમાં (સૂgિ) તે સૂર્ય જગત્સાણિ પ્રસિદ્ધ સૂર્ય (જમાં) પહેલી યુગની આદિની પહેલા માસની પૂર્ણ બેધક (gforગાણિળેિ) પૂર્ણિમાને (૬) ગ કરે છે ? અર્થાત્ પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે? આ કેવી રીતે થાય છે? તેમાં શું ઉ૫ત્તિ એટલે કે મૂળ કારણ છે? તે બતાવવા માટે કહે છે–અહીંયાં પરિપૂર્ણ ત્રીસ અહોરાત્ર સમાપ્ત થાય ત્યારે એજ સૂર્ય એજ મંડળ પ્રદેશમાં ગતિ કરતા રહે છે. તેનાથી જૂનાધિક કઈ પણ ભાગમાં દેખાતા નથીઆ પ્રત્યક્ષ ઉપલબ્ધીથી સિદ્ધ થાય છે, પૂર્ણિમા ચાંદ્રમાસના અંતમાં સમાપ્ત થાય છે. ચાંદ્રમાસનું પરિમાણ મધ્યમ માનથી ઓગણત્રીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના બાસડિયા બત્રીસ ભાગ ર૯રૂ થાય છે. તેમ પહેલાં કહ્યું જ છે. તેથી અહીં ત્રીસમા અહોરાત્રમાં બાસધ્યિા બત્રીસ ભાગમાં સૂર્ય છેલ્લી બાસઠમી પૂર્ણિમા સમાપ્તિ સ્થાનથી એકસે ચોવીસ ભાગમાંથી ચોરાણુ ભાગ ગયા પછી પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. અહીં એમ કહેવામાં આવે છે. કેત્રીસભાગેથી એ પ્રદેશને પ્રાપ્ત કર્યા સિવાય કદાપિ સમાપ્ત કરતા નથી.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૮૩
Go To INDEX
Page #91
--------------------------------------------------------------------------
________________
કારણકે એક અહોરાત્રના બાસઠિયા ત્રીસ ભાગે રહેવાથી એ પ્રકારના પ્રદેશમાં પ્રવર્તમાન થઈને કદાપી પ્રાપ્ત થતા નથી, એ નિયમથી ત્રણત્રીસ અહોરાત્ર પૂર્ણ થયા પછી પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. તેમ કહ્યું છે. શ્રીૌતમસ્વામી ફરીથી પૂછે છે–(તા gufai jao કંari govમifણ સૂરે રિ રેસિ લોરૂ) મંડળ પ્રદેશ વિચારણુમાં આ પૂર્વકથિત યુગમાં (હું સંવરજીરા) પાંચ સંવત્સરમાં (વો) યુગની આદિના બીજા માસને જણાવનારી (પુનિમાલિff) પર્ણિમ ને (કૂર) સૂર્ય (ઇંહિ ક્ષિ) કયા મંડળ પ્રદેશમાં રહી ને (કોug)ોગ કરે છે? એટલે કે સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેને યથાર્થ ઉત્તર આપતા શ્રીભગવાન કહે છે-(77) સૌર પૂર્ણિભાના પરિણમન વિચારમાં (વંહિ ક્ષિ) જે મંડળ પ્રદેશમાં (કૂરે) સૂર્ય (1) પહેલી એટલે કે યુગની આદિની (guળમાંવિનિ) પૂર્ણિમાને (વા) સમાપ્ત કરે છે, (તાગો)એ (go-far રા) પહેલી પૂર્ણિમાના સમામિ સ્થાનથી અર્થાત્ મંડળથી (મંઢ) બીજા મંડળને (૪૩થી નgr) એક ચાવીસથી (71) વિભાગ કરીને અર્થાત એકસો વીસ ભાગ કરીને તેમાંથી તો રાત્રરૂમ) ચેરાણુના બે ભાગને અર્થાત્ એટલા પ્રમાણ વાળા અંશને (3વાળા ) ગ્રહણ કરીને (ાથ i) આજ મંડળ પ્રદેશમાં રહેલ (સૂ) સૂર્ય (હોરવં પુforમાસિધ્ધિ નોu) બીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. અહીંયાં ગણિત પ્રક્રિયા પહેલા પ્રતિપાદિત કરેલ યુક્તિ અનુસાર જ સમજી લેવી, હવે ત્રીજી પૂર્ણિમાના વિષયમાં શ્રી ગૌતમસ્વામી ભગવાન શ્રીને ફરીથી પૂછે છે-(dr agf પંજહું સંવરજી રદર્જ કુળિખાસિff કૂદે ઇંસિ સંસિ ગો) આ પૂર્વ પ્રતિપાદિત પાંચ વર્ષવાળા યુગના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
८४
Go To INDEX
Page #92
--------------------------------------------------------------------------
________________
ચાંદ્રાદિ પાંચ સવસરામાં એટલે કે યુગના પૂર્વાધમાં ત્રીજી પૂર્ણિમાને સૂર્ય (ત્તિ ફેસલિ) કયા મંડળપ્રદેશમાં રહીને સૂયયેાગ કરે છે ? એટલે કે ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં ભગવાનશ્રી શ્રીગૌતમસ્વામીને કહે છે-(તા મંત્તિ નં રેસસિપૂરે તેવં પુનિમાસિનિનોર્, તાકો પુનિમાસિ णिद्वाणाओ मंडलं चउवीसेनं सएणं छेत्ता चउणवइभागे उवाइणावेत्ता एत्थ णं से सूरे तच्च નિસિનિ લોક) સૂર્યના પૂર્ણિમા પરિણમન મંડળની વિચારણામાં પેાતાની કક્ષામાં ગમન કરતે સૂર્ય જે મંડળપ્રદેશમાં રહીને ખીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, એ મીજી પુર્ણિમાના સમાપ્તિસ્થાનથી પછીનુ જે મ`ડળ આવે તેના એસે ચાવીસ વિભાગ કરીને તેમાં રહેલાં ચારાણુ ભાગેને ગ્રહણ કરીને એ જ પ્રદેશમાં ત્રીજી પૂર્ણિમાને સૂર્ય પણ સમાપ્ત કરે છે.
♦
શ્રી ગૌતતસ્વામી ફરીથી પૂછે છે-(તા સિ નં પંચદ્દે મંત્રછાનું દુવારુણમ પુળિ માસિનિ' પૂરે હંસિ ાં ફેલત્તિ નો હૈં) આ પૂર્વક્તિ પાંચ ચંદ્રાદિ સ`વત્સામાં ખારમી પૂર્ણિમાને સૂ” (લિયેન્નત્તિ) કયા મંડળદેશમાં રહીને (ઝો) યાગ કરે છે? અર્થાત્ ખારમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે ? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન્ કહે છે—(તા ગ્રંસિ નું દેસિ સૂરે સર્વ પુનિસિનિનોવ્ડ) જે મંડળ પ્રદેશમાં રહીને સૂર્ય ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. (તાબો) તે (નિમસિનિટ્ટાનામો) ત્રીજી પૂર્ણિમાના સમાપ્તિ મંડળ સ્થાનથી પછીનુ જે મંડળ હોય તે મડળને (ચવીનેશું સફ્ળ છેત્તા) એકસે ચાવીસથી છેદીને અર્થાત્ એકસા ચાવીસ ભાગ કરીને તેમાંથી (અતુ વરાહે માનરલ) આઠસો છેંતાલીસ ૮૪૬ ભાગેને (વાળવેત્તા) ગ્રહણ કરીને (સ્થળ એજ પ્રદેશમાં રહીને (ટૂપે) સૂર્ય (૩-સમ) યુગની પ્રથમ વર્ષાન્તાધિકા પૂર્ણિમાને સમાપ્ત કરે છે. અહીં (અનુત્તાહે માસ) આડસેા છેતાલીસ ભાગ કેવી રીતે થાય છે? તે જાણવા માટે કહે છે ત્રીજી પૂર્ણિમાના ખત્રીસ ૩૨ ભાગ કહ્યા છે એજ પ્રમાણે અહીં સૂર્યંના ગમનમાં ધ્રુવાંક ચારણુ ૯૪ પ્રતિપાદિત કર્યાં છે તેથી ચારાણુને નવથી ગુણવાથી ૯૪૪=૮૪૬ આસા છેતાલીસ વાંક થઇ જાય છે.
ખારમી પૂર્ણિમા યાવત્ દરેક પૂર્ણિમાના પરિણમન પ્રદેશની વિચારણા કરીને હવે બાકીની પૂર્ણિમાના સંબંધમાં અતિદેશ સૂત્રથી કહે છે (વયં લજી પળોવાળ) આ પૂર્વ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૮૫
Go To INDEX
Page #93
--------------------------------------------------------------------------
________________
પ્રતિપાદિત નિયમાનુસાર આ નિશ્ચિત ઉપાયથી પહેલા કહેલ પ્રવાંકની ગણિત પ્રક્રિયાથી જે જે પૂર્ણિમાને જે જે મંડળ પ્રદેશમાં સમાપ્ત કરે છે, (તાર તાણ) તે તે મંડળપ્રદેશથી તે તે એટલે કે પછી પછીના (gforefatriાશો) પૂર્ણિમાના સમાપ્તિસ્થાનની પછી રહેલ (મૅર્સ વધીને સઘળ) એકસે ચોવીસ તત્ત) વિભાગ કરીને એટલે કે એટલા પ્રમાણના વિભાગે કરીને તે ભાગેમાંથી (વરાતિં વાળવુંર્તિ માણે) ચેરાણું રાણું ભાગને એટલે કે એટલા પ્રમાણન ધ્રુવકને (વરાળ) ગ્રહણ કરીને (લંસિ તંfe of યંતિ) તે તે મંડળ પ્રદેશમાં રહીને (તેં પુfvgiારિર) તે તે પૂર્ણિમાને (જૂ કરુ) સૂર્ય સમાપ્ત કરે છે.
આ રીતે પૂર્ણિમાને સમાપ્ત કરીને ત્યાં સુધી તે રહે છે કે ફરીથી છેલ્લી બાસઠમી પૂર્ણિમાને એ મંડળ પ્રદેશમાં સમાપ્ત કરે કે જે મંડળ પ્રદેશમાં પાછલા યુગ સંબંધી છેલ્લી બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરી છે. આનાથી એ ફલિત થાય છે–ગણિત ક્રમવશાત્ કોઈ પ્રશ્ન કરે કે-સત્યાવીસમી પૂર્ણિમા કયા મંડળ પ્રદેશમાં રહીને સૂર્ય તેને સમાપ્ત કરે છે? તે ત્રીજી પૂર્ણિમાના સમાપ્તિસ્થાનથી સત્યાવીસમી પુનમ પચીસમી થાય છે, તેથી ચેરાણુને પચીરાથી ગુણવા. ૯૪૨૫=૨૩૫૦ ત્રેવીસસો પચાસ થાય છે. એજ પ્રદેશમાં રહીને સૂર્ય સત્યાવીસમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, અર્થાત્ સમાપ્ત થયેલ મંડળ પ્રદેશથી પછીના એકસે ચોવીસ ભાગવાળા મંડળ સંબંધી ચોરાણું રાણું ભાગેને અતિક્રમણ કરવાથી તે તે પૂર્ણિમાની સમાપ્તિ થાય છે. તેથીજ બધા જ સ્થાનાન્તરના ધ્રુવાંક રૂપ ચે. રાણુને બાસઠથી ગુણાકાર કર. ૯૪+૬=૫૮૨૮ તે અવનો અભ્યાવીસ થાય છે. તેને એક એવી સથી ભાગ કરે ૫૬૩=૪૭ આ રીતે સંપૂર્ણ સુડતાલીસ આવે છે, તેનું પ્રયોજન ન હોવાથી ત્યાગ કરે કેવળ સંખ્યા નિર્લેપ હોવાથી જે મંડળ પ્રદેશમાં રહીને સૂર્ય પાછલા યુગ સંબંધી છેલલી બાસઠમી પર્ણિમા સમાપ્તિ કરે છે. એજ મંડળ પ્રદેશમાં વિવક્ષિત યુગની છેલ્લી બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. તેમ સિદ્ધ થાય છે. - હવે શ્રી ગૌતમસ્વામી છેલ્લી બાસઠપી પૂર્ણિમા સમાપક મંડળપ્રદેશ સ્થાનના વિષયમાં ફરીથી ભગવાનને પૂછે છે–(તા પfણાં પંખું સંવકરાળં વસિમ વાવ પુજિળળિ રે હૃત્તિ સંસિ વોug) પૂર્ણિમા સમાપ્તિની વિચારણામાં (ggસિf) આ પૂર્વોક્ત યુગ પ્રતિબંધક (વંતoણું સંવછરાળ) પાંચ સંવત્સરમાં (રિમં સવંતિમ (વાસ) બાસઠમી (gooભણિજિં) યુગના અંતધિકા પૂર્ણિમાને (સૂ) સૂર્ય (હિ રેવંતિ) કયા મંડળ, શમાં રહીને (૬) સમાપ્ત કરે છે ? આ પ્રમાણેના શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે–(તા રંગુઠ્ઠીવર્ણ નં રીવાસ) પૂર્ણિમાના સમાપક પ્રદેશ વિચા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #94
--------------------------------------------------------------------------
________________
રણામાં સમીપસ્થ જ બૂદ્વીપના (Tiળકીનીયરનg) પૂર્વ પશ્ચિમ તરફ લંબાયમાન અહીં પણ પ્રાચીન કહેવાથી ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન કેણ ગ્રહણ થયેલ છે તથા અપાચીન કહેવાથી દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્યકેણ ગ્રહણ થયેલ છે, આથી એ અર્થસિદ્ધ થાય છે કે-ઉત્તરપૂર્વ અને દક્ષિણ પશ્ચિમ એટલે કે ઈશાનથી નૈઋત્યકોણ સુધીની વિસ્તારવાળી રેખાથી અને (૩ીળાફિયતા) ઉત્તરદક્ષિણ તરફ લાંબી અહીં પણ ઉદીચીન કહેવાથી ઉત્તરપશ્ચિમ દિશા ગૃહીત થાય છે, તેથી વાયવ્ય કોણ સમજવું. તથા દક્ષિણ કહેવાથી આગ્નેયકોણ ગ્રહણ થાય છે. તેથી આ કથનથી એ અર્થ સિદ્ધ થાય છે કે-ઉત્તરપશ્ચિમ અને દક્ષિણપૂર્વ અર્થાત્ વાયવ્યકોણથી આગ્નેયકેણ પર્યત વિસ્તારવાળી રેખાથી (લીવાણ) અર્થાત વિભક્ત થતા મંડળ પ્રદેશને (રણવીરે સાલું છે) એક્સ વીસ વિભાગ કરીને અપ એકસે વીસ ભાગ કરીને પછી ચારથી ભાગવા એ રીતે ભાગ કરીને (પુસ્થિમિતિ) પૂર્વદિશા સંબંધી વિમા મંતિ) ચતુભાંગ મંડળમાં અથાત્ એકત્રીસ ભાગ પ્રમાણુવાળા મંડળમાં કારણ કે એકસો વીસને જે ચારથી વિભક્ત કરે ૧૨૪૪=૩૧ એકત્રીસ આવે છે, એ ભાગમાંથી તણાવયં માને) સત્યાવીસ ભાગેને (કaryત્તા) લઈને અર્થાત એકત્રીસ ભાગમાંથી સત્યાવીસ ભાગોને લઈને એકતરફ રાખવા તથા તેના પછીના અઠયાવીસમા ભાગને (વીસણા છેત્તા) વીસ ભાગ કરીને એટલે કે વીસ ખંડ કરીને એ વીસ ખંડમાંથી (મારા મા) અઢાર ભાગોને (વાળવેત્તા) લઈને પહેલાં કહેલા ચતુર્ભાગમંડળના એકત્રીસ ભાગમાંથી બાકી રહેલા (રિહિં માહિ) ત્રણ ભાગમાંથી અન્યત્ર રાખેલ ચાર ભાગના (દિર છા) વિસમાની બે કળાથી (ferળખું) દક્ષિણ દિશામાં રહેલા બાહ્યમંડળના (વાદમાનમંડરું) ચતુર્ભાગ મંડળને (સંપત્તિ) એ ચતુર્ભાગ મંડળથી પહેલા રહીને ( ) આજ પ્રદેશમાં એટલે કે એજ મંડળ પ્રદેશમાં (કૂરે) સૂર્ય (વર્જિ) સતિમ યુગ પઢાવતિ (વાન) બાસઠમી (gomમાણિfi) યુગના અંતધિકા બાસઠમી પૂર્ણિમાને એજ મંડળ પ્રદેશમાં રહેલ સૂર્ય (કો) ગ કરે છે, અર્થાત્ એ પૂર્ણિમાને સમાપ્ત કરે છે, આ રીતના ક્રમથી પૂર્ણિમા સમાપક પ્રદેશ સમજી લે તથા તે જાણીને એ રીતે સ્વશિષ્યોને ઉપદેશ કરે છે સૂ૦ ૬૪ છે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #95
--------------------------------------------------------------------------
________________
આ રીતે સૂર્ય ચંદ્રમાના પૂર્ણિમા પરિસમાપ્તિપ્રદેશની વિચારણા કરીને હવે ચંદ્ર સૂર્યંના અમાવાસ્યા સમાપ્તિપ્રદેશનું પ્રતિપાદન કરવા માટે પહેલાં ચદ્ર સ’બધી પ્રશ્ન
સૂત્ર કહે છે.
ટીકા :-ચાસડમા સૂત્રમાં સૂર્યંની પૂર્ણિમા સમાપ્તિ સબધી સારી રીતે વિચારણા કરીને હવે આ પાંસઠમા અર્થાધિકાર સૂત્રમાં સૂર્યચંદ્રમાના અમાવાસ્યા સમાપ્તિ પ્રદેશનું પ્રતિપાદન કરવા માટે પહેલાં ચદ્રમા સબંધી અમાવાસ્યા સમાપક મડળપ્રદેશના વિષયમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(સા ક્ષિ નું પંચનું સેચ્છાનું વર્મ ગમાવાસ અંતે સિ નં ફૈલસિલોક્) ચંદ્રમાના અમાવાસ્યા સમાપક મ`ડળપ્રદેશની વિચારણામાં (સિ નં) આ પૂર્વપ્રતિપાદિત પાંચ સવત્સરેમાં અર્થાત્ ચાંદ્ર ચાંદ્ર, અભિષ્ઠિત, ચાંદ્ર અને અભિવિધ`ત એ યુગઞાધક પાંચ સવત્સરીમાં યુગના પહેલા માસની અમાવાસ્યાને ચંદ્ર (ત્તિ સિન સત્તિ) ક્યા કયા મડળપ્રદેશમાં રહીને (લોક્) પહેલી અમાવાસ્યાને સમાપ્ત કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે-(1) અમાવાસ્યા પરિસમાપ્તિ પ્રદેશની વિચારણામાં (નંસિ માં રેÉલિ) જે મંડળપ્રદેશમાં રહીને (ચ નર્મ) ચંદ્ર સર્વાન્તિમ યુગની અંતમાં આવનારી (નાર) ખસઠમી (ગમાલ) યુગના અંતિમ માસની મધ્યવતિ અમાવાસ્યાને (લોડ) સમાપ્ત કરે છે? (તાવ) તે સમાપ્તિસ્થાનથી (અમાવાસટ્રાળા) અમાવાસ્યાના સમાપ્તિ સ્થાનથી એટલે કે મડળપ્રદેશથી (મરું) પછીનું જે મડળપદેશ તેને (ચવીતેન સળ છેન્ના) એકસા ચાવીસથી વિભક્ત કરીને એટલે ભાગમાંથી (સુત્તોમં) ખત્રીસ લાગાને (૩ળવેત્તા) ગ્રહણ કરીને (જ્જન)એ મંડળપ્રદેશમાં રહીને (લે ચં?) તે ચ'દ્ર (૧૪મ પ્રમાવાસ) પહેલી અમાવાસ્યાને (ગોલ્ડ) સમાપ્ત કરે છે. હવે અન્ય અમાવાસ્યાના સમાપ્તિબાધક ક્રમ બતાવે છે-( ગળેય અમિતાનેાં યંત્રÆ પુળિમાસિનિને મેળેવ મિ વેળ ગમાવાસાઓ મળત્તો) આ પૂર્વોક્ત પ્રકારથી જે અભિલાપ ક્રમથી ચદ્રમાં સબ'ધી પૂર્ણિમાની સમાપ્તિનુ પ્રતિપાદન કરેલ છે, તેજ અભિલાપ ક્રમથી ચંદ્ર સંબંધી અમાવાસ્યાની સમામિના ક્રમ પણ પ્રતિપાદિત કરી લેવે. જે આ પ્રમાણે છે (શીવા,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
८८
Go To INDEX
Page #96
--------------------------------------------------------------------------
________________
તરીયા, ફુવારુણમી) બીજી ત્રીજી અને બારમી અમાસની સમાપ્તિનો ક્રમ કહી લે. તે પ્રતિપાદન ક્રમ આ પ્રમાણે છે–(તા પણ પંચઠ્ઠ સંવછro રોજ અમાવાસ કરે સિ देसंसि जोएइ, ता जंसिणं देसंसि चंदे पढम अमावास जोएइ, ताओणं अमावासटाणाओ मंडल चउत्रीसे णं सएणं छत्ता दुबत्तीस भागे उचाइणावेत्ता एत्थणं से चंदे दोच्चं अमावासं sો રૂ) શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે કે આ પાંચ સંવત્સરોમાં બીજી અમાવાસ્યાને ચંદ્ર કયા મંડળ પ્રદેશમાં રહીને સમાપ્ત કરે છે ? ઉત્તરમાં શ્રીભગવાન કહે છે જે મંડળપ્રદેશમાં રહીને ચંદ્ર પહેલી અમાવાસ્યાને સમાપ્ત કરે છે એ પહેલી અમાવાસ્યા સમાપક મંડળપ્રદેશ પછીના મંડળના એક વીસ ભાગ કરીને તેમાંથી બત્રીસ ભાગે ને ગ્રહણ કરીને અહીંયાં ચંદ્ર બીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે.
હવે શ્રી ગૌતમસ્વામી ત્રીજી અમાવાસ્યાના સમાપ્તિવિષયમા શ્રી ભગવાનને પ્રશ્ન પૂછે છે-(તા ઘર માં રË સંવછરા તરં કમાવાસં જે લિ રેતિ કોણg) આ પૂર્વોક્ત પાંચ સંવત્સરમાં ત્રીજી અમાવાસ્યાને ચંદ્ર કયા મંડળ પ્રદેશમાં રહીને સમાપ્ત કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-(ા વં િ તેલંસ રોજ
अमावास जोण्इ, ताओ अमावासटाणाओ मंडल चवीसे गं सएणं छेत्ता दुबत्तीस भागे વાવેત્તા ઘર નં છે કે તજ ગમવાણં નોડ) જે મંડળપ્રદેશમાં રહીને ચંદ્ર બીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, એ બીજી અમાવાસ્યાવાળા મંડળ પ્રદેશની પછીનું જે મંડળપ્રદેશ હોય તેના એક વીસ ભાગ કરીને તેમાંથી બત્રીસ ભાગેને લઇને આ સ્થાનમાં ત્રીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, આ પ્રમાણે શ્રી ભગવાનના ઉત્તરને સાંભળીને શ્રી ગૌતમસ્વામી ફરીથી શ્રીભગવાનને પ્રશ્ન પૂછે છે–(ત્તા વંદું સંવછરા સુવાસ
માવાણં વંરે વસિ સેસિ સોફ) આ પૂર્વોક્ત પાંચ સંવત્સરમાં બારમી અમા. વાસ્યાને ચંદ્ર ક્યા સ્થાનમાં રહીને સમાપ્ત કરે છે? આ રીતે ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે–(ત નંતિi રેખંતિ રે તરવં અમારા કોus ताओणं अमावासट्ठाणाओ मंडल चउवीसेणं सरणं छेता दोन्नि अद्वासीए भागसए उवाइणाવેર પત્ય ળ કે ટુવામં કમાવા જોu૬) જે મંડળ પ્રદેશમાં રહીને ચંદ્ર ત્રીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, એ ત્રીજી અમાવાસ્યાના સમાપ્તિ સ્થાનથી પછીનું જે મંડળ હોય તેને એકસે એવીરાથી વિમુક્ત કરીને અર્થાત્ એ મંડળના એટલા વિભાગ કરીને તેમાંથી બસો અઠયાંથી ૨૮૮ ભાગને લઈને એજ મંડળ પ્રદેશમાં રહીને ચંદ્ર બારમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, હવે બાકીની અમાવાસ્યાના સંબંધમાં અતિદેશથી કહે છે–(gવં શ્વસુ एएणोवारण ताप ताए अमावासटाणाए मंडल वचीसेणं सएणं छेत्ता दुबत्तोस दुबत्तीस
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૮૯
Go To INDEX
Page #97
--------------------------------------------------------------------------
________________
મળે બાફળાવેત્તા તંત્તિ સંક્ષિ ફૈક્ષણિ તે સ' ગમાવાલ" વંયેળ ગોલ્ફ) પૂ`પ્રતિપાદિત ક્રમથી આ રીતે પૂર્વ કથિત ઉપાયથી અર્થાત્ ગણિતપ્રક્રિયાના નિયમથી તે તે અમાવાસ્યાના સમાપ્તિ મડળપ્રદેશથી જેમકે-પહેલી અમાવાસ્યા સમાપ્તિસ્થાનથી ખીજી, ખીજીના સમાપ્તિસ્થાનથી ત્રીજી, ત્રીજીના સમાપ્તિસ્થાનથી ચેથી આ રીતના ક્રમથી પછી પછીના પહેલા મડાના (લગ્વીલેખ મળ્વ છેત્તા) એકસા ચાવીસ વિભાગ કરીને તેમાંથી (ધ્રુવન્નીસ' તુવન્નીલ' માળે) બત્રીસ ખત્રીસ ભાગને (જ્વાળાવેત્તા) ગ્રહણ કરીને અર્થાત્ એટલા પ્રમાણના ભાગ કરીને જે નિશ્ચિત મ`ડળપ્રદેશ હેય (đશિ તૈલિ ન ટ્રેલત્તિ) તે તે મડળપ્રદેશમાં રહેીને ચંદ્ર (ત ત અમાવાસ' નોફ) તે તે અમાવાસ્યાને સમાપ્ત કરે છે. આ રીતે બધેજ ક્રમ સમા લેવા.
હવે અન્તિમ બાસઠમી અમાવાસ્યા સમાપ્તિના સબંધમાં શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને પ્રશ્ન પૂછે છે-(ત્તા fe ળ પંચ, સંવચ્છરાળ વિરમ વિટ્ટમાં અમાવાસ અંતે સિ કૈલંસિ ગોલ્ફ) એ અમાવાસ્યા સમાપક મ`ડળપ્રદેશની વિચારણામાં આ પૂ પ્રતિપાદિત ચાંદ્ર, ચાંદ્ર અભિધિત, ચાંદ્ર અને અભિવૃધિત આ રીતના પાંચ સંવત્સરામાં (વિરમ') સર્વાન્તિમ અર્થાત્ યુગના છેલ્લામાસની (વાŕદું) ખાસઠમી (અમાવાä) અમાવાસ્યાને (ચંè) ચદ્ર (મિ કૃત્તિ) કયા મઢળપ્રદેશમાં રહીને (જ્ઞોલ્ફ) સમાપ્ત કરે છે અર્થાત્ કયા મંડળમાં રહીને ચંદ્ર સર્વાન્તિમ ખાસઠમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે ? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને કેવળજ્ઞાની સČજ્ઞ ભગવાન્ ભગણસ્થિતિ બતાવતા કહે છે— (ત્તા નૈત્તિ નું ટ્રેમ્નત્તિ) ચંદ્રમાના અમાવાસ્યાના સમાપક મંડળપ્રદેશ વિચારણામાં જે મંડળ પ્રદેશમાં (ચંદ્રે) ચંદ્ર (વિરમ') યુગના છેલ્લા માસને પૂર્ણ એધિકા (વાર્તાğ) ખાસઠમી (વ્રુત્તિનમામિળિ) પૂર્ણિમાને (લોટ્ટ) સમાપ્ત કરે છે, ચંદ્ર જે મળપ્રદેશમાં રહીને માસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે (લાડુ) તે (વુાિમલિનિર્દેાળા) બાસઠમી પૂર્ણિમાના સમાપ્તિ સ્થાનથી પછીનુ જે મંડળસ્થાન છે એ મડળને (૨વીસેળ સાં છેત્તા) એકસા ચાવીસ ભાગ કરીને તેમાંથી (ઇનીસોલ મળે) વિભક્ત કરેલ સાળ ભાગાને (ૉવત્તા) લઈને અર્થાત્ પહેલા એકસા ચાવીસ ભાગથી વિભક્ત કરેલ મડળપ્રદેશમાંથી સાળ ભાગેાને લઈને એક તરફ રાખવા કારણ કે છેલ્લી બાસઠમી અમાવાસ્યાના તથા અન્તિમ પૂર્ણિમાના પક્ષાન્તરથી વિક્ષિત મંડળપ્રદેશથી ચદ્ર એકસા ચાવીસિયા સાળ ભાગેાની પછી પ્રરૂપિત કરેલ છે. એકમાસના બત્રીસ ભાગ પછી રહેલ મ`ડળના એજ સ્થાનમાં રહેવાથી આ કથન કહેલ છે, તએવ છેઢિત પ્રદેશથી સાળ ભાગેાને રાખીને એવું જે કહ્યું છે તે સયુક્તિક
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૦૨
Go To INDEX
Page #98
--------------------------------------------------------------------------
________________
જણાય છે (રૂચ ) આ મંડળપ્રદેશમાં રહીને (૨ ) ચંદ્ર સ્વકક્ષામાં ભ્રમણ કરીને (રનિં) યુગાન્ડમાસની છેલ્લી (વાર્દિ) બાસઠમી (કમાવાd) અમાવાસ્યાને (ગો) યુક્ત કરે છે, અર્થાત્ એજ મંડળ પ્રદેશમાં રહીને ચંદ્ર સમાપ્ત કરે છે, કહેવાનો ભાવ એ છે કે-જે મંડળ, પ્રદેશમાં રહેલ ચંદ્ર બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, તે મંડળપ્રદેશની પહેલાં તેને વિ. સિયા સેળ ભાગોથી ધૂન મંડળ પ્રદેશમાં બાસઠમી અમાવાસ્યાને સમા કરે છે સૂ૦ ૬પ
ટીકાથ–પાંસઠમા સૂત્રમાં ચંદ્રને અમાવાસ્યા સમાપ્તિ સંબંધી વિચાર સારી રીતે વિચારિત કરીને હવે આ છાસઠમાં અર્વાધિકાર સૂત્રમાં સૂર્યના અમાવાસ્યા સમાપ્તિ પ્રદેશના વિષયમાં જાણવાની ઈચ્છાથી શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે (હરિ vi iાણું સંવછરાળ) સૂર્યની અમાવાસ્યા સમાપ્તિ મંડળપ્રદેશની વિચારણામાં આ પૂર્વોક્ત ચાંદ્રાદિ નામવાળા પાંચ સંવત્સરમાં જે (મું) યુગના આદિ માસની મધ્યમાં રહેલ (વાસં) અમાવાસ્યાને (કૂર) સૂર્ય (હિ રેસિ) કયા મંડળ પ્રદેશમાં રહીને (નોu૬) પહેલી અમાસને સમાપ્ત કરે છે? અર્થાત્ સૂર્ય ક્યા મંડળપ્રદેશમાં રહીને પહેલી અમાસને સમાપ્ત કરે છે? આ રીતે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રી ભગવાન ઉત્તરમાં કહે છે-તા વંતિ vi
વંશિ) અમાવાસ્યા સમાપ્તિ પ્રદેશની વિચારણામાં જે મંડળપ્રદેશમાં રહીને (Fરે) સૂર્ય (વરિ વાવ અમાવાસં ગોug) સર્વાન્તિમ બાસઠમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, (તાર કમાવાળા ) એ બાસઠમી અમાવાસ્યા સમાપક મંડળ પ્રદેશની પછી આવેલા (નંદ૪) મંડળને (વણે સઘળું છે) એકસો વીસ વિભાગ કરીને તે ભાગમાંથી (Fansતિમાને) ચોરાણુ ભાગોને (વાવેત્તા) ગ્રહણ કરીને જે સ્થાન નિશ્ચિત હોય (ાથ i) એજ મંડળ પ્રદેશમાં રહીને તેણે પૂરે) એ સૂર્ય (પૂઢમં ગમવાણં) યુગના પહેલા માસની મધ્યમાં રહેલ અમાવાસ્યાને (કોરૂ) સમાપ્ત કરે છે. અર્થાત્ એજ સ્થાનમાં રહેલ સૂર્ય યુગાદિ પહેલા માસની મધ્યમાં આવેલ અમાવાસ્યાને સમાપ્ત કરે છે. એ પ્રમાણે શિષ્યોને ઉપદેશ કરે.
આ પ્રમાણે પહેલી અમાવાસ્યા સમાપ્તિ પ્રદેશની વિચારણા કરી અન્ય અમાવાસ્યા એના સંબંધમાં યુક્તિ બતાવતા કહે છે-(gવં ગેળવ મિત્ર સૂરિ ) પૂર્વ કથિત પ્રકારથી જે પ્રકારના અભિલાપ કમથી અર્થાત્ સૂવાલાપકથી સૂર્યના (Tomસિળોમો) પૂર્ણિમા પરિસમાપક મંડળપ્રદેશના વિષયમાં કહેલ છે એજ રીતના અભિલાપ ક્રમથી (૩માણારામો) અમાવાસ્યા સંબંધી પણ પાઠ કમ કહી લે. જે આ પ્રમાણે છે-(દ્વિતીયા તરીયા ટુવાણી) બીજી ત્રીજી અને બારમી અમાવાસ્યાના સંબંધમાં કથન કહી લેવું. से ४थन. २ २ -(ता एएसिणं पंचण्ह संबच्छराणं दोच्च अमावास सूरे कंसि
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૯૧
Go To INDEX
Page #99
--------------------------------------------------------------------------
________________
ભાગ
ફૈરુંત્તિ નોટ્ટ) આ પાંચ સંવત્સરેમાં બીજી અમાવાસ્યાને સૂર્ય કયા મંડળપ્રદેશમાં રહીને સમાપ્ત કરે છે ? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રી ભગવાન ઉત્તરમાં કહે છે-(તા નંસિન્ગ ટ્રેĀત્તિ સૃઢિમાં અમાવાસ ગોફ્તાર્ માવાસાળાવ મંહજી चवीसेणं सरणं छेत्ता चउगउमागे उवाइणावेत्ता एत्थ णं से सूरे दोच्च अमावास લોફ) જે મંડળપ્રદેશમાં રહીને સૂર્ય પહેલી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. એ પહેલી અમાવાસ્યા સમાપક મ`ડળપ્રદેશથી પછી આવેલ મંડળના એકસો ચાવીસ કરીને તેમાંથી ચારાણુ ભાગાને લઈને જે મંડળપ્રદેશ પ્રાપ્ત થાય એજ મંડળપ્રદેશમાં રહેલ સૂર્ય મીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, આ રીતે ખીજી અમાવાસ્યાના સમ’ધી ભગવાનને! ઉત્તર સાંભળીને શ્રી ગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન પૂછે છે–(તાણસના પંચરૂ સંવચ્છાનું તન અમાવાસ સૂરે વંશિ તૈલલિનોવા) આ પૂર્વપ્રતિપાદિત પાંચ સંવત્સરોમાં ત્રીજી અમાવાસ્યાને સૂર્ય કયા મડળ પ્રદેશમાં રહીને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન્ ઉત્તર આપતાં કહે છે-(તા ગંતિ ળ?સંસિ સૂરે दोच्चं अमावासं जोइ ताए अमावासट्टणाए मंडलं चडवीसेणं सरणं छेत्ता चउणउइभागे વાળાવતા તત્ત્વ અમાવા ગોલ્ફ) જે મંડળ પ્રદેશમાં રહેલ સૂર્ય ખીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, એ બીજી અમાવાસ્યાના સમાપ્તિ પ્રદેશથી પછી આવેલા મંડળના એકસે ચોવીસ ભાગેા કરીને તેમાંથી ચેારાણુ ભાગેને લઇને જે મંડળ પ્રદેશ આવે એજ મંડળ પ્રદેશમાં રહેલ સૂર્યાં ત્રીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. આ પ્રમાણે શ્રીભગવાનના ઉત્તર સાંભળીને શ્રીગૌતમસ્વામી ફરીથી પૂછે છે-(તામિળ પંચ સંવચ્છાળ ટુવાલમ માવાનું સૂપે ત્તિ ફેલિ ગોલ્ડ) આ પ્રતિપાદિત પાંચ સત્તામાં બારમી અમાવાસ્યાને સૂર્યં કયા મડળ પ્રદેશમાં રહીને પહેલા વર્ષની અન્તબાધિકા અમાસને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તર આપતાં શ્રીભગવાન કહે છે--(તા નવિન રેસમિ સૂરે સર્ચ બમાસું ઝોફ, તાણે સમાવાસટ્રાબાપ મંદરું ચરવીનેળ सरणं छेत्ता अट्ठचत्ताले भागसए उबाइणावेता एत्यणं से सूरे दुवालसमं अमावासं जोएइ) જે મંડળ પ્રદેશમાં રહીને સૂર્ય ત્રીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, એ ત્રીજી અમાવાસ્યા સમાપક મંડળ પ્રદેશની પછી જે મડળ હેાય છે. તેને એકસે ચાવીસથી છેદીને અર્થાત્ એકસા ચાવી ભાગે કરીને તેમાંથી ચારણુ ભાગેને લઈને જે મંડળ આવે એજ મ’ડળ પ્રદેશમાં રહીને સૂર્ય ખારમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. હવે બાકીની અમાવાસ્યાઓના સમાપ્તિપ્રદેશના સબધમાં અતિદેશ કહે છે-(વંઘજી નોવારન ताप अमावासद्वाणार मंडलं चवीसेणं सगं छेत्ता चउणउति चउणउतिभागे उवाइणावेता
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૯૨
Go To INDEX
Page #100
--------------------------------------------------------------------------
________________
સfણ સંસિ સેકં દૂરે અમાવાસં ૩) આ રીતે આ કહેલ ઉપાયથી તે તે અમાવાસ્યા સ્થાનથી મંડળને એકસો વીસથી વિભક્ત કરીને તેને મંડળ પ્રદેશમાં રહીને સૂર્ય અમાવાસ્યાને સમાપ્ત કરે છે.–(guળોવાળું) પૂર્વ પ્રતિપાદિત કમથી (તાપ તારૂ અમાવાસાTrg) પહેલા પહેલાની અમાવાસ્યાના સમાપકમંડળપ્રદેશની પછી રહેલા જે મંડળ પ્રદેશ તેને એકસે ચોવીસથી (છેત્તા) વિભક્ત કરીને અર્થાત્ એટલા વિભાગ કરીને (૨૩વરં જamત્તિ માણે) ચેરાણુ ચોરાણુ ભાગને લઈને જે મંડળ પ્રદેશ આવે એજ મંડળ પ્રદેશમાં રહેલ સૂર્ય તેને આગળની અમાવાસ્યાઓને સમાપ્ત કરે છે.
હવે શ્રીભગવાન આ વિષયમાં ઉદાહરણનું કથન કરે છે.–સત્તા મં િ રેવંતિ રે चरिमं बावद्रि अमावासं जोएइ ताप अमावासटाणाए मंडलं चउवीसेंणं सएणं छेत्ता सत्तावीस મા વિરૂTI Bરથ ળ છે જે મિં વાવ અમાવાસં નોટ્ટ) સૂર્યના અમાવાસ્યા સમાપ્તિ મંડળપ્રદેશની વિચારણામાં જે મંડળ પ્રદેશમાં રહેલ સૂર્ય છેલી બાસઠમી અમાસને સમાપ્ત કરે છે. એ અમાવાસ્યા સમાપ્તિ પ્રદેશથી પછી રહેલ જે મંડળ તેને એકસો વીસથી વિમુક્ત કરીને તેમાંથી પહેલાં ચાલીસ ભાગોને (૩ોવzત્તા) એક તરફ રાખીને એજ મંડળ પ્રદેશમાં રહેલ સૂર્ય છેલ્લી બાસઠમી અમાસને સમાપ્ત કરે છે. એ પ્રમાણે જાણીને પોતાના શિષ્યને એ પ્રમાણે ઉપદેશ કરે અહીં એકત્પાદક ગણિત પ્રક્રિયા પૂર્ણિમા સમાપ્તિ પ્રદેશના કથનાનુસારજ સમજી લેવી જોઈએ છે , ૬૬ ા
હવે ચંદ્ર અને સૂર્ય કથા નક્ષત્રમાં યુક્ત થઈને કઈ પૂર્ણિમાને સમાપ્ત કરે છે એ સંબંધી કથન કરે છે.-(તા ઘufસળ) ઈત્યાદિ.
ટીકાર્થ–પહેલાં ત્રણ સૂત્રોથી અમાવાસ્યા અને પૂર્ણિમાની સમાપ્તિના મંડળ પ્રદેશની સમ્યક પ્રકારથી વિચારણા કરીને હવે આ સડસઠમાં અધિકાર સૂત્રમાં એજ સૂર્ય ચંદ્રના દરેક પૂર્ણિમા સમાપ્તિ કાળમાં નક્ષત્રના રોગને વિષયમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરતાં કહે छ-(ता एएसिणं पचण्हं संवच्छराणं पढम पुणिमासिगिं चंदे केणं णक्खत्तेग जोएइ) (सा) યુગના ભેગકાળમાં આ પૂર્વોક્ત (વંavā) પાંચ સંવત્સરેમાં અર્થાત્ યુગના પહેલા માસને પૂર્ણ કરવાવાળી (goળમાસિf) પૂર્ણિમાને (જં) ચંદ્ર કે સૂર્ય (અહીં ચંદ્રપદ ઉપલક્ષણ રૂપ હોવાથી અને સૂત્રમાં બનેનું કથન હોવાથી દ્રપદથી ચંદ્ર સૂર્ય બેઉનું ગ્રહણ સમજવું) કયા નક્ષત્રની સાથે રોગ પ્રાપ્ત કરીને પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે? આ રીતે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે–(ા ઘનિre) (નક્ષત્રમાં તારાઓનું અધિપણું હોય છે તેથી તેને બહુવચનથી કહેલ છે.) ધનિષ્ઠા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #101
--------------------------------------------------------------------------
________________
નક્ષત્રની સાથે રહેલ ચંદ્ર યુગની પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. હવે આ વિષયમાં સૂક્ષ્મ દૃષ્ટિથી કહે છે--(ધનિટ્રાળું તિળિ મુત્યુત્તા શૂળવીસ ત્ર વાતૃમાના મુદુત્તલ વા માર્ગ ૨ સર્પાટ્ટા છેત્તા ટ્રિળિયા માળા સેસ) ધનિષ્ઠા નક્ષત્રના ત્રણ મુહૂત પુરા તથા એક મુહૂર્તના બાસિયા એગણીસ ભાગ આટલું પ્રમાણ તથા ખાસિયા એક ભાગને સડસઠથી વિભક્ત કરીને જે ફળ આવે તેના પાંડિયા ચૂર્ણિકા ભાગ શેષ રહે છે. કહેવાના ભાવ એ છે કે પહેલાં ચંદ્રના પૂર્ણિમાના યોગની વિચારણામાં ધ્રુવ નક્ષત્રોનુ પ્રતિપાદન કરેલ છે. તે આ પ્રમાણે છે. ૯૬ છાસઠ મુહૂર્ત પુરા તથા એક મુહૂત ના માસિયા પાંચ ભાગ તથા આસિયા એક ભાગના સડઠિયા એક ભાગ આ પ્રકારથી ધ્રુવરાશિ સ્થાપિત કરીને અહીં પહેલી પૂર્ણિમાના નક્ષત્રગ જાણવા માટે એકથી ગુણાકાર કરવા તે એકથી ગુણિત બધાજ અંક એજ પ્રમાણે રહે છે. તેથી તે એજ પ્રમાણે ૬૬ ¥{s,+૧=૬૬,૪૨,} થાય છે તેથી અભિજીત નક્ષત્રના નવમુહૂર્ત તથા એક મુહૂતના ખાસઢિયા ચાવીસ ભાગ તથા ખાસક્રિયા એક ભાગના સડસડિયા છાસઠ ભાગ ૨ આટલા પ્રમાણને અહીં શેષિત કરવા (૬૬પુર) ૯૨,૬૬=૫૬૪૨,૨૭ અહીં સદ ગણિત પદ્ધતિથી ક્રિયા કરવામાં આવેલ છે. જેમ અહીં છાસઠ પૂર્ણાંકથી નવ મુહૂર્ત શુદ્ધ થાય છે. તે પછી રહેલા સતાવન મુહૂત તેની આગળના અંકોને શૅધિત કરવા માટે તેમાંથી એક મુહૂર્તી ગ્રહણ કરીને તેના બાસઠ ભાગ કરવા એ બાસને બાસિયા ભાગ રાશિમાં પાંચ રૂપે પ્રક્ષિપ્ત કરવા તે ખાસક્રિયા સડસઠ ૢ ભાગા થાય છે. તેમાંથી ચાવીસ શુદ્ધ હૈાય છે અને તેતાલીસ વધે છે. ૬-૨-? અહી પણ પહેલાની જેમ પ્રક્રિયા કરવા માટે આમાંથી એક સખ્યાને લઈ ને તેના સડસડ ભાગ કરવા એ સડસઠ ભાગે પણ સડસઠિયા ભાગની સાથે મેળવે તેા સડસઠયા અડસઠ ભાગ થાય છે. તેમાં છાસઠ શુદ્ધ હેાય છે તેથી સસયા બે ભાગ થાય છે. ૬૬-૬ર્જી આ બધાનેા ક્રમથી ન્યાસ આ રીતે થાય છે. પ૬૪, આમાંથી તીસ મુહૂર્તથી શ્રવણ નક્ષત્ર શુદ્ધ થાય છે. ૫૬-૩૦=૨૬ તે પછી છવ્વીસ મુહૂત મચે છે. તેથી એ સિદ્ધ થાય છે કે--ધનિષ્ઠા નક્ષત્રના ત્રણ મુહૂર્ત ગયા પછી તથા ખાડિયા એક ભાગના સડસઠયા પાંચ ભાગ શેષ ખચે ત્યારે યુગની પહેલી પૂર્ણિમા સમાપ્ત થાય છે. આ રીતે અહીં ધૂલિ ક્રમથી ગણિત પ્રક્રિયા બતાવવામાં આવી છે.
હવે શ્રીગૌતમસ્વામી સૂર્ય નક્ષત્રના યોગના વિષયમાં પક્ષ કરતાં કહે છે (તં સમય ન મૂર્ત્તિ નવલત્તળ ગોY) (તં સર્ચ) અહીં (કાજ ધ્વનો વ્તિા) આનાથી અધિકરણમાં દ્વિતીયા થાય છે તેથી આ રીતે અર્થ થાય છે. (તું સાય) એ સમયમાં અર્થાત્ જે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૯૪
Go To INDEX
Page #102
--------------------------------------------------------------------------
________________
સમયે ચંદ્ર ધનિષ્ઠા નક્ષત્રની સાથે યુદ્ધ થઈને પૂવેત પૂર્ણિમાને સમાપ્ત કરે છે, એ સમયે (જૂnિ) સૂર્ય ( i ) કયા નક્ષત્રની સાથે રહીને એ પ્રથમ પૂર્ણિમાને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે (ત પુwTળીને ગાતાd ૫ વાવટ્રિબાII મુદુરણ રાષ્ટ્રિમાં જ સત્તા છેતા સુરીલં વૃળિયામાં રે) સૂર્ય નક્ષત્રના સંબંધી વિચારણામાં (પુરવારમાળor) એ ઠેકાણે પૂર્વાફાગુની નક્ષત્ર બે તારાઓવાળું હોવાથી દ્વિવચનનો પ્રયોગ કરે જોઈએ, પણ અહીં જે બહુવચનને ટેગ કરેલ છે, તે આર્ષ હોવાથી દ્વિવચનમાં બહુવચન સમજી લેવું. પૂર્વાફાગુની નક્ષત્રના જે સમયે અઠયાવીસ મહતું તથા એક મુહૂર્તન બાસઠિયા આડત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને એ વિભાગના બત્રીસ યુણિકા ભાગ જ્યારે શેષ રહે ત્યારે એ પ્રદેશમાં રહીને સૂર્ય પહેલી પુનમને સમાપ્ત કરે છે.
અહીં પણ ગણિત પ્રક્રિયા આ રીતે થાય છે. અહીંયાં એજ પૂર્વોક્ત ધ્રુવરાશી છાસઠ મુહૂર્તા તથા એક મુહૂર્તના બાસઠિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડ સઠિયા એક ભાગ ૬૬ કે આ પ્રમાણે રાખીને એકથી ગુણાકાર કરે એકથી ગુણેલા એજ પ્રમાણે રહે છે, તેથી એ જ પ્રમાણે ૬૬ારા રહે છેઆમાંથી પુષ્ય નક્ષત્રના ૧૯૫૪ ઓગણીસ મુહુર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા તેતાલીસભાગ અને બાસઠિયા એક ભાગના સડસઠિયા તેત્રીસભાગથી શોધિત કરવા.(૬૬ )-(૧૯૨૩)=૪૬ ૨૪ આ રીતે છાસઠ મુહૂર્તમાંથી ઓગણીસ બાદ કરતાં પાછળ સુડતાલીસ બચે છે. આગળની ક્રિયા માટેસુડતાલીસમાંથી એક મુહુર્ત લેવામાં આવે તે ત્યાં બેંતાલીસ વધે છે. એક મુહૂતે જે લેવાયું છે તેના બાસઠ ભાગ કરીને બાસઠિયા ભાગમાં પાંચ ઉમેરો તે બાસાિ સડસઠ ભાગ થાય છે તેમાંથી બાસઠિયા તેતાલીસ ભાગ બાદ કરવા. ૬ - તે આ રીતે બાસઠિયા વીસ ભાગ બચે છે. તેમાંથી આગળની ક્રિયા માટે એક લેવામાં આવે તે બાસડિયા તેવીસ બચે છે. હું એક જે લીધેલ છે તેના સડસઠ ભાગ કરીને એકમાં મેળવે. સહસઠિયા અડસઠ થાય છે. ૬ આમાંથી સડસડિયા તેત્રીસને બાદ કરે તે ફુદ 8= ; આ રીતે સાસઠિયા પાંત્રીસ ભાગ બચે છે. તેને કમની રાખે જેમકે ૪૬ રૂ૫ છેતાલીસ મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગ સડસઠિયા પાંત્રીસ ભાગ બચે છે. તેમાંથી પંદરથી અશ્લેષા નક્ષત્ર ત્રીસ મુહૂર્તથી મધા નક્ષત્રને શુદ્ધ કરવા ૨૫+૩૦=૪૫ આ રીતે થાય છે. ૪૬ -૪૫=૧ પાછળ એક મુહૂર્ત બચે છે. બાકીના અંકને ક્રમથી રાખવામાં આવે તે ૪૬ ૪૪ =૧, , એક મુહર્ત પુરૂં તથા એક મુહૂર્તના બાસઠિયા તેવીસ ભાગ તથા બાસયિા એક
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૯૫
Go To INDEX
Page #103
--------------------------------------------------------------------------
________________
ભાગના સડસઠિયા પાંત્રીસ ભાગ ૧ ૫ બાકી રહે છે. આનાથી એ ફલિત થાય છે કે પૂર્વાફાલ્લુની નક્ષત્રના અઠયાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગને સડસઠિયા બત્રીસ ભાગ બાકી રહે ત્યારે ત્યારે સૂર્ય યુગના પૂર્વાર્ધની પહેલી પુનમને સમાપ્ત કરે છે. આ રીતે ગણિત પ્રક્રિયાથી સિદ્ધ થાય છે આનું નામ ગણિત ક્રમમાં ધૂલિકર્મ કહે છે. આને સૂર્ય મુહૂર્ત કહેવામાં આવે છે.
આ પ્રમાણે ત્રીસ સૂર્ય મુહર્ત થી તેર રાત્રિ દિવસ થાય છે, એક રાત દિવસના બાર વ્યાવહારિક મુહૂર્ત થાય છે. જેથી આ કથનાનુસાર પૂર્વાફાગુનીનક્ષત્રના ગયેલા એક દિવસના ભાગની ગણત્રી તથા બાકી રહેલા દિવસની ગણત્રી પોતે વિચારી લેવી. આજ પ્રમાણે આગળના ઉત્તર સૂત્રમાં સૂર્ય નક્ષત્રના ચોગના સંબંધમાં પોતે જ વિચારી લેવું.
અહીં અગાઉ પુષ્ય નક્ષત્રનું શોધનક ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા સેંતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા તેત્રીસ ભાગ ૧૯, 33 આ પ્રમાણેનું પ્રમાણ કહેલ છે. તે કેવી રીતે થાય છે? તે બતાવવા માટે કહે છેપૂર્વ યુગની સમાપ્તિના અવસરે પુષ્ય નક્ષત્રના સડસઠિયા તેવીસ ભાગ પુરા થઈને સડ. સઠિયા ચુંમાલીસ ભાગ બાકી રહે છે, તેથી એ સડસઠિયા ચુંમાલીસ ભાગના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરે છેૐ ૩૦="8" આ રીતે સડસડિયા તેર વીસ થાય છે. તેને સડસઠથી ભાગાકાર કરે જેમકે-૧૨૪° =
૧૪ આ રીતે ઓગણીસ મુહૂર્ત થાય છે. તથા સડસઠિયા સુડતાલીસ મુહૂર્ત બાકી વધે છે. તેના બાસઠ ભાગ કરવા માટે બાસઠથી ગુણવા પૈ૪+૬૨=૪ આ રીતે ઉપર ઓગણત્રીસ ચૌદ તથા નીચે સડસડ
હે છે. તેનો સડસઠથી ભાગ કરવો છે? 8 આ રીતે કરવાથી બાસઠિયા તેતાલીસ ભાગ અને બાસઠિયા એક ભાગના સડસડિયા તેત્રીસ ભાગ રહે છે. પુષ્ય નક્ષત્રનું યથાર્થ શોધનક ૧૯, ,૨ થાય છે. તેને ધવરાશિથી શધિત કરેલ છે. આ પ્રમાણે ગણિત પ્રક્રિયાને જાણીને શ્રીગૌતમસ્વામી ફરીથી પ્રભુશ્રીને પૂછે છે(તા ઘણિ બે પંજë સંવરછri હોવં પુfoળwifeળ રે ળ ળકાળે વોરૂ) ચંદ્ર સૂર્યનાપૂર્ણિમા સમાપક નક્ષત્ર યુગના વિચારમાં (ત્તિ જં) આ આગળ કહેવામાં આવનારા યુગબાધક ચાંદ્ર ચાંદ્ર અભિવર્ધિતાદિ સંજ્ઞાવાળા પાંચ સંવત્સરમાં સંચાર કરતે ચંદ્ર બીજી પુનમને જે જજવળ) કયા નક્ષત્રમાં રહીને (નોuz) બીજી પુનમને સમાપ્ત કરે છે? આ પ્રમાણેના શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે-(તા કુત્તfહું રોદ્રવાહિં) ઉત્તરા પ્રષ્ટિપદા નક્ષત્રને વેગ કરીને ચંદ્ર બીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે.
હવે નક્ષત્ર રોગ સંબધી સૂક્ષમ વિચાર બતાવે છે,-(ઉત્તર પોzવચા સત્તાવીસં મુકુત્તા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #104
--------------------------------------------------------------------------
________________
चोदस य बावद्विभागे मुहुत्तस्स बावद्विभागं च सत्तद्विहा छेत्ता बावविचुण्णियाभागा सेसा)उत्त२॥ ભાદ્રપદાના (સત્તાવીસં મુત્તા) સત્યાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા ચૌદ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને તેમાંથી બાસઠ ચૂણિકા ભાગ શેષ રહે જેમ કે ૨૭ . આ પ્રમાણે જ્યારે થાય ત્યારે એ સમયે ચંદ્ર બીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, અહીં પણ ગણિત પ્રક્રિયા બતાવે છે જેમ કે–અહીં બધી જ પૂર્વોક્ત પ્રવરાશી હોય છે. =૬૬૪ છાસઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠમા ભાગને લઈને બીજી પૂર્ણિમાની સમાપ્તિ જીજ્ઞાસામાં બેથી ગુણાકાર કરે. (૬૬-ફાડ)=૧૩રા ફાસ્ટ આ રીતે એક બત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા દસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા બે ભાગ થાય છે. આમાંથી પહેલાં કહેલ યુક્તિથી અભિજીત નક્ષત્રનું ધનક (લા ) નવ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા જેવીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગ (લાફ ) આ પ્રમાણેને શોધનકથી શેધિત કરવા. (૧૩રાફ )- (લા ) =૧૨૨ા ૨, આ પ્રમાણે એક બાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા સુડતા. લીસ ભાગ અને બસિડિયા એક ભાગના સડસઠિયા ત્રણ ભાગ થાય છે. આનાથી એ સિદ્ધ થાય છે કે ઉત્તરાભાદ્રપદા નક્ષત્રના સત્યાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચૌદ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચેસઠ ભાગ જાય ત્યારે એટલે કે બાકી રહે ત્યારે ૨૭ ફેંકે આ પ્રમાણે શેષ રહે ત્યારે ચંદ્ર બીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે.
હવે બીજી પૂર્ણિમામાં સૂર્ય નક્ષત્ર યુગના વિષયમાં ગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે-સમર્થ જ બે ફૂરે કે જો of sોટ્ટ) એ સમયે સૂર્ય કયા નક્ષત્રને વેગ કરે છે ? (ત જનચં) આ ઠેકાણે (જાઢા વ્યાતા) આ સૂત્રથી અધિકરણમાં દ્વિતીયા વિભક્તિ થઈ છે, તેથી આ પ્રમાણે અર્થ થાય છે. (તં સાચં) એ સમયે એટલે કે જે સમયે ચંદ્ર ઉત્તરાભાદ્રપદા નક્ષત્રની સાથે યંગ કરીને બીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે તે સમયે સૂર્ય કયા નક્ષત્રની સાથે યુદ્ધ થઈને પૂર્ણિમાને સમાપ્ત કરે છે? આ રીતે શ્રીતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેને ઉતર આપતાં શ્રીભગવાન કહે છે-(ા વત્તા फराणीहि उत्तराफग्गुणीण सत मुहुत्ता तेत्तीसं च बावद्विभागा मुहुत्तस्स बावद्विभागं च સત્તાિ છેત્તા ઘાવીએ પુછવામાં તેના) ઉત્તરાફશુની સાથે, ઉત્તરાફશુની નક્ષત્રના સાત મુહર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેત્રીસ ભાગ તથા બાસઠના ભાગને સડસઠથી વિભક્ત કરીને એકવીસ ચૂર્ણિકા ભાગ શેષ રહે ત્યારે ઉત્તરાફાલગુની નક્ષત્રનો ગ કરીને (અહીં ઉત્તરાફાલ્વની નક્ષત્ર ચાર તારાવાળું હોવાથી બહુવચન કહ્યું છે,) ચંદ્ર બીજી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #105
--------------------------------------------------------------------------
________________
ભાદરવા માસની પુનમને સમાપ્ત કરે છે. એ સમયે સૂર્ય ઉત્તરાફાલ્યુની નક્ષત્રની સાથે એગ કરે છે.
હવે આ કથનનો ગણિત પ્રક્રિયાથી સૂક્ષ્મ પ્રકાર કહે છે. (ઉત્તરHITળી) ઉત્તર ફાળુની નક્ષત્રના (૭, ૨૩, ) સાત મુહૂર્ત તથા એક મુહૂર્તના બાંસડિયા તેત્રીસ ભાગ તથા બાસાિ એક ભાગના સડસડિયા એકવીસ ભાગ તથા એટલા ચૂણિકા ભાગ શેષ રહે તે સમયે બીજી પૂર્ણિમા સમાપ્ત થાય છે. એ જ નિષ્કર્ષ થાય છે. અહીં પણ ગણિત પ્રક્રિયામાં પૂર્વ પ્રતિપાદિત એજ ધવરાશી ગ્રહણ કરવી, ૬૬ ) છાસઠ મુહૂર્ત તથા એક મુહૂના બાસઠિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા એક ભાગ, આ રીતે ગણિત પ્રક્રિયા થાય છે.
હવે અહીં બીજી પૂર્ણિમ સંબંધી વિચાર કરવામાં આવે છે. તેથી અહીંયાં બે ગુણક છે. તેનાથી ધ્રુવરાશીને બેથી ગુણવી (૬૬,)+૨=૧૩૨,૨ ૨૪) આ રીતે નક્ષત્ર શોધિત રોતે હૈ (૨૨I –૭૫=(૩૭). દ પ વઘતા હૈ Hકતી
એકસ બત્રીસ મુહુર્ત તથા એક મુહૂર્તના બાસડિયા દસભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા બે ભાગ આ ગુણિત એકરૂપ ગુણન ફલથી પુષ્ય નક્ષત્રનું ઘનક ૧૯,રૂ આટલું પ્રમાણ પુષ્ય નક્ષત્રના શોધનકને પૂર્વગુણિત ધુવાંક જે (૧૩૨,૨૨,૨) છે તેનાથી ધિત કરવા તે શેધનક ક્રમાંકનો ન્યાસ આ પ્રમાણે થાય છે. (૩૨,
– (૧લાફા૩)=૧૧૨ ફાક અહીં પણ શોધનક ક્રમ પૂર્વ પ્રતિપાદિત નિયમાનુસાર એક બાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા અઠયાવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠયા છત્રીસ ભાગ (૧૧રાફ) થાય છે, તેમાંથી પંદર મુહૂર્તથી અશ્લેષા નક્ષત્ર, ત્રીસ મુહૂર્તથી મઘા નક્ષત્ર તથા ત્રીસ મુહૂર્ત થી પૂર્વાફાગુની નક્ષત્ર આ ત્રણે નક્ષત્રના કુલ જેડ ૧૫૪૩૦+૩૦=૭૫ પંચોતેર થાય છે. આ રીતે આ પૂર્વેકા ત્રણ નક્ષત્રે શોધિત થાય છે. (૧૧રાફારૂ-કપત્ર(૩૭) રૂાદ આ રીતે સાડત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસડિયા અઠયાવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છત્રીસ ભાગ શેષ રહે છે. અહીં સૂર્યની સાથે ઉત્તરાફાલ્યુની નક્ષને વેગ આવે છે, તે સાત મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા એકવીસ ભાગ શેષ રહે ત્યારે બીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, આ કથન સિદ્ધ થાય છે, આજ અહીં ધૂલિકર્મ થાય છે,
હવે ત્રીજી પૂર્ણિમા સંબંધી ચંદ્રના નક્ષત્ર વિષયમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન पूछे छ-(ता एएसि णं पंचण्ह संवच्छराणं तच्चं पुण्णिमासिणिं चंदे केणं णक्खत्तेणं जोएड) ચંદ્રના પૂર્ણિમાના નક્ષત્ર યોગ વિચારણામાં પૂર્વ પ્રતિપાદિત ચાંદ્રાદિ પાંચ સંવત્સરમાં ત્રીજી આ માસની પૂર્ણિમાને ચંદ્ર કયા નક્ષત્રને વેગ કરીને એટલે કે કયા નક્ષત્રની સાથે રહીને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર:
Go To INDEX
Page #106
--------------------------------------------------------------------------
________________
એ ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન્ ઉત્તર આપતાં કહે છે કે-(ત્તા અક્ષળાં વત્તાળું વીસ મુન્નુત્તા નવ ચ થાવટ્રમાં મુન્નુત્તસ્સ ટ્રમાં પ સટ્ટા છેત્તા તેનનું યુળિયામાળ સેના) નક્ષત્રના યોગ વિચારણામાં અર્થાત્ ત્રીજી પૂર્ણિમાના નક્ષત્રના યાગ વિચારણા પ્રસંગમાં ચંદ્ર અશ્વિની નક્ષત્રની સાથે યુક્ત થઇને એ ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, અહીંયાં પણ અશ્વિની નક્ષત્ર ત્રણ તારાઓવાળુ હાવાથી બહુવચન કહેલ છે, હવે અશ્વિની નક્ષત્રના સૂક્ષ્મ વિભાગનું કથન કરવામાં આવે છે—ત્રીજી પૂર્ણિમાના સમાપ્તિ સમયમાં અશ્વિની નક્ષત્રના એકવીસ મુહૂત તથા એક મુહૂર્તીના ખાસઠિયા નવ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસઠ ભાગ કરીને તેના ત્રેસઠ ચૂર્ણિકા ભાગ શેષ રહે આ રીતના પ્રદેશ જયાં હેાય ત્યાં ચંદ્ર રહીને ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. અહીં પણુ ગણિત ક્રમમાં એજ પૂર્વક્ત નક્ષત્રની ધ્રુવરાશી લેવી જોઇએ. તે આ પ્રમાણે છે-(૬૬ વડે છાસઠ મુહૂર્તીના ખાસિયા પાંચ ભાગ તથા બાસિયા એક ભાગના સડસડયા એક ભાગ થાય છે, ત્રીજી પૂર્ણિમાની વિચારણામાં ગુણુક અંક ત્રણ હોય છે તેથી પૂર્વોક્ત ધ્રુવરાશિને ત્રણથી ગુણુવા જેમ કે-(દાદુ) ×૩=૧૯૮ારા આ રીતે ગુણાકાર કરવાથી એકસા અટ્ઠાણુ મુહૂત તથા એક મુહૂર્તના ખાસઢિયા પંદર ભાગ તથા ખાસયિા એક ભાગના સડસઢિયા ત્રણ ભાગે થાય છે, તે પછી (મુળકુંવોટુવચા) આ પ્રમાણે પહેલાં કહેલ છે, તેથી અભિજીત્ નક્ષત્રથી લઈને ઉત્તરા ભાદ્રપદા પન્તના છ નક્ષત્રના ભાગ્ય મુહૂત ચેગ (૧૫૯ રદૃ એકસે એગણસાઠ મુહૂર્ત તથા એક મુહૂતના ખાસિયા ચાવીસ ભાગેા તથા બાસિયા એક ભાગના સડસિયા છસડ ભાગ આટલું પ્રમાણુ શેાધનીય હાય છે. (૧૯૮।૨૫ ૪૩)-(૧૫૯ ૨૬૬) =(૩૮ાર્।૪૪) આડત્રીસ મુહૂત તથા એક મુહૂર્તીના ખાસિયા બાવન ભાગ તથા ખાસ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૯૯
Go To INDEX
Page #107
--------------------------------------------------------------------------
________________
ઠિયા એક ભાગના સડસઠિયા ચાર ભાગ શેષ રહે છે, શોધન ક્રિયા પૂર્વ કથિત પ્રકારથી અંકેની ભિન્નતાના નિયમ પ્રમાણે સમજી લેવી. તે પછી ત્રીસ મુહૂર્તથી રેવતી નક્ષત્ર શુદ્ધ થાય છે, ૩૮-૩૦=૮ એટલે પાછળ આઠ મુદ્દા બચે છે, તે પછી ચંદ્ર યુક્ત અશ્વિની નક્ષત્ર આવે છે. તે એકવીસ મુહર્ત તથા એક મુહૂર્તના બાસડિયા નવ ભાગ તથા બાસઠિયા એક ભાગને સડસઠિયા સઠ ભાગ શેષ રહે ત્યારે ત્રીજી પૂર્ણિમા સમાપ્ત થાય છે.
હવે આ ત્રીજી પૂર્ણિમામાં સૂર્ય નક્ષત્ર લેગ વિષયમાં શ્રી ભગવાનને પ્રશ્ન કરે છે (સમરું જ છi સૂરે કોઇ) (તં સર્વ) આ ઠેકાણે (જાસ્રાધ્યનોદતા) આનાથી અધિકરણમાં દ્વીતિયા વિભક્તિ થયેલ છે, તેથી આ રીતે અર્થ થાય છે. (રં સમ) જે સમયે અશ્વિની નક્ષત્ર ચંદ્રની સાથે યુદ્ધ થઈને યક્ત શેષ રહે ત્યારે ત્રીજી પૂર્ણિમા સમાપ્ત થાય છે, એ સમયે સૂર્ય ક્યા નક્ષત્રની સાથે યુક્ત થઈને ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે ? આ રીતે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભીને શ્રી ભગવાન ઉત્તરમાં કહે છે-(71 વિત્ત વિત્તા સમુદત્ત અઠ્ઠાવીસં રાસમિin મુદુત્તર વાવમિા કારિદા છેત્તા તીરં વૃળિયામા II રોણા) ત્રીજી પૂર્ણિમાના સમાપ્તિ કાળમાં ચિત્રા નક્ષત્રની સાથે યોગ કરીને સૂર્ય ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. ચિત્રા નક્ષત્ર બહુ તારક હોવાથી બહુવચન થયેલ છે, ચિત્રા નક્ષત્રની સાથે યુક્ત થઈને સૂર્ય ત્રીજી પુનમને સમાપ્ત કરે છે, અહીં ચિત્રા નક્ષત્રને સૂમ વિભાગ બતાવે છે. (fજari) ચિત્રા નક્ષત્ર નું એક મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા અઠયાવીસ ભાગના સડસઠ ભાગ કરીને તેના ત્રીસ ચૂર્ણિકા ભાગ શેષ રહે ત્યાં જ સૂર્ય સ્થિત રહે છે, અહીં પણ ગણિત પ્રક્રિયા બતાવવા માટે એજ પૂર્વોક્ત ધ્રુવરાશિને ગ્રહણ કરવી. દારૂછે છાસઠ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસડિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા એક ભાગ ધવરાશી થાય છે. ત્રીજી પૂર્ણિમાની વિચારણામાં ત્રણ ગુણક હોય છે, તેથી આ ધ્રુવરાશીને ત્રણથી ગુણાકાર કરવો જેમ-(૬ દાદ)*૩=૧૯૮ણ આ રીતે ગુણાકાર કરવાથી એક અણુ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસડિયા પંદર ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ત્રણ ભાગ થાય છે, તેથી અહીં પુષ્ય નક્ષત્રનું શોધનક (૧૯ ) ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેંતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભગના સડસડિયા તેત્રીસ ભાગ આટલું પ્રમાણુ શધિત થાય છે. (૧૯૮ારા
૩)-૧૯૪છૂ=૧૭૮ રાણ આ રીતે એકસે અયોતેર મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા તેત્રીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા સાડત્રીસ ભાગ થાય છે. અહીં શોધન ક્રમ પૂર્વોક્ત અપૂર્ણાંક શોધન ક્રમથી સમજી લે તેથી અહીં અલેષા નક્ષત્રથી લઈને હસ્ત નક્ષત્ર સુધીના પાંચ નક્ષત્રે ૧૫૦ એકસે પચાસ મુહૂર્તથી રોધિત થાય છે, (૧૭૮
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૦૦
Go To INDEX
Page #108
--------------------------------------------------------------------------
________________
રૂારૂ9)--૧૫૦=૨૮ અઠયાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેત્રીસ ભાગ તથા બાસાિ એક ભાગના સડસઠિયા સાડત્રીસ ભાગ શેષ રહે છે તેથી અહીં સૂર્યની સાથે રહેલ ચિત્રા નક્ષત્ર આવે છે, તેથી ચિત્રા નક્ષત્રનું એક મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા અઠયાવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ત્રીસ ભાગ (૧૨૬ રૂક આટલું પ્રમાણુ શેષ રહે ત્યારે સૂર્ય ત્રીજી પૂર્ણિ માને સમાપ્ત કરે છે, તેમ સિદ્ધ થાય છે. - હવે બારમી પૂર્ણિમામાં ચંદ્ર નક્ષત્ર રોગના વિષયમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરતાં
छ-(ता एएसिणं पंचण्ह संवच्छराणं दुवालसमं पुणिमासिणि चंदे केणं णक्खत्तेणं जोएइ) ચંદ્રના પૂર્ણિમાના નક્ષત્ર યોગની વિચારણામાં આ પૂર્વોક્ત ચાંદ્ર, ચાંદ્ર, અભિવર્ધિત, ચાંદ્ર અને અભિવર્ધિત આ પ્રમાણેના પાંચ યુગ સંવત્સરમાં યુગના પહેલા વર્ષના અંતની બારમી અષાઢી પૂર્ણિમાને ચંદ્ર કયા નક્ષત્રને વેગ કરીને સમાપ્ત કરે છે ? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રી ભગવાન તેને ઉત્તર આપતાં કહે છે-(તા ઉત્તર असाढाहि', उत्तराणं च आसाढाणं छदुवीसं मुहुत्ता छदुवीसं च बावटिभागा मुहुत्तस्प्त बावट्रिभागं જ સત્તાિ છેત્તા રાજui joથામાના હેતુ) ચંદ્રના પર્ણિમા સમાપક નક્ષત્ર ગની વિચારણમાં જ્યારે ચંદ્ર બારમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, તે સમયે ઉત્તરાષાઢા નક્ષત્ર હોય છે. આ પ્રમાણે શ્રી ભગવાને કહ્યું છે, અહીં ઉત્તરાષાઢા નક્ષત્ર બહુ તારાવાળું હવાથી બહુવચન થયેલ છે, હવે આ ઉત્તરાષાઢા નક્ષત્ર હોવાનું ગણિત પ્રક્રિયાથી સૂફમ વિભાગનું કથન કરતાં કહે છે-(ઉત્તરાઇ જ મારાઢાળ) ઉત્તરાષાઢા નક્ષત્રના છવ્વીસ મુહુર્ત તથા એક મુહર્તાના બાસઠિયા છવ્વીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચોપન ચૂર્ણિન ભાગ શેષ રહે ત્યારે બારમી પૂર્ણિમાને ચંદ્ર સમાપ્ત કરે છે. અહીં પણ ગણિત, પ્રક્રિયામાં પૂર્વોક્ત નક્ષત્રની કૃવરાશિ ગ્રહણ થાય છે. એ ધ્રુવરાશિને પૂર્વકથિત નિયમાનુસાર ગુણન શેધન વિગેરે ક્રિયા કરી લેવી જેમકે અહીં પૂર્વોક્ત ધુવરાશિ ૬૬rs છાસઠ મુહૂર્તન બા સઠિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એક ભાગને લઈને બારમી પૂર્ણિમાને વિચાર કરવાનું હોવાથી અહીં બાર ગુણક લેવામાં આવે છે. આ બાર ગુણકથી વરાશિને ગુણાકાર કર (૬૬,૪૨,૪+૧૨=૭૯૨,ફ, જે આ રીતે સાતસે બાણુ મુહૂત તથા એક મુહૂર્તના બાસડિયા સાઠ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા બાર ભાગ થાય છે. તે પછી તેમાંથી (પૂજે તત્તેવ રાયા) ઈત્યાદિ વચન પ્રમાણથી સાત બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા ચોવીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગ (૭૪૨, ૩, ૪) આનાથી અભિજીત નક્ષત્રથી લઈને મૂળ પર્યન્તના છવ્વીસ નક્ષત્ર શુદ્ધ થાય છે. શોધન અંક ન્યાસ આ પ્રમાણે છે. (૭૯૨, ૩, ૪)-(૭૪૨,૨ફેંકૈદં=૫૦,૨૪, પચાસ મુહૂર્ત તથા એક મુહૂર્તના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૦૧
Go To INDEX
Page #109
--------------------------------------------------------------------------
________________
બાસઠિયા પંત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા તેર ભાગ શેષ રહે છે. તેમાંથી ત્રીસ મુહૂર્તથી પૂર્વાષાઢા નક્ષત્ર શુદ્ધ થાય છે. તે પછી વીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પાંત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગને સડસઠિયા તેર ભાગ શેષ રહે છે. (૨૦,૨૩, ૨૩) અહીં ચંદ્રની સાથે રહેલ ઉત્તરષાઢા નક્ષત્ર આવે છે. તેના છવ્વીસ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા છવ્વીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડ સહિયા ચિપન ભાગ શેષ રહે ત્યારે બારમી પૂર્ણિમાને ચંદ્ર સમાપ્ત કરે છે.
હવે શ્રીગૌતમસ્વામી આજ બારમી પૂર્ણિમાના સૂર્ય નક્ષત્ર યુગના સંબંધમાં પ્રશ્ન પૂછે છે-(ä સમય જ of Fરે જેuj Fast sig) અહીં પણ પૂર્વ કથાનાનુસાર (ત રમ) એ ઠેકાણે ક્રિમીયાની જગ્યાએ સામી વિભક્તિ સમજવી, બારમી પૂર્ણિમાના સમાપ્તિ કાળમાં અર્થાત્ જે સમયે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે રહીને બારમી પૂણિમાને સમાપ્ત કરે છે, તે સમયે સૂર્ય કયા નક્ષત્રની સાથે યોગ કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં પ્રભુ શ્રી કહે છે કે--(તા પુત્રનુ પુળ વસુસ્ત સીઝનમુદુત્તા અટ્ટ વાવડ્રિમ રેસા) જ્યારે ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે રહેલ ચંદ્ર બારમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, તે સમયે સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે યુક્ત હોય છે. આ રીતે સામાન્ય રીતે ઉત્તર આપીને ફરીથી તેને વિશેષ રીતે સ્પષ્ટ કરતાં શ્રીભગવાન કહે છે–(grદવારૂ) પુનર્વસુ નક્ષત્રના સોળ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા આઠ ભાગ તથા બાસડિયા એક ભાગને સડસઠ ભાગથી વહેંચીને તેના વિસ ચૂર્ણિકા ભાગ જ્યારે શેષ રહે, ત્યાંજ રહીને સૂર્ય બારમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. અહીં પણ ગણિત પ્રક્રિયા બતાવવા માટે એજ પૂર્વોક્ત ધ્રુવરાશી લેવી જોઈએ તેને લઈને પૂર્વ કથનાનુસાર ગુણન ધન વિગેરે ક્રિયા કરી લેવી, જે આ પ્રમાણે છે. યુવરાશિ (૬૬ ) છાસઠ મુહર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એક ભાગ આટલી ધ્રુવરાશી છે. અહીં બારમી પૂર્ણિમાને વિચાર કરાય છે. તેથી અહી બાર ગુણકથી તે યુવરાશિનો ગુણાકાર કરે (૬૬, ૪,૧૨=૭૯૨ ૨ ૨૩ આ રીતે સાતસે બાણ મુહૂર્ત તથા એડ મુહૂર્તન બાસઠિયા સાઠ ભાગ તથા બાસડિયા એક ભાગને સડસઠિયા બાર ભાગ થાય છે. આમાંથી પુષ્ય નક્ષત્રનું શોધનક (૧૯૩,૨૩) ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તે તાલીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા તેત્રીસ ભાગ થાય છે. આને શેધિત કરવા (૭૯૨,, )–૧૯$રૂ =(૭૭૩,૧૬, આ રીતે સાતસે તેર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસક્યિા સોળ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠયા છેતાલીસ ભાગ થાય છે. અહીં પણ ઈદવાળા અંકથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૦૨
Go To INDEX
Page #110
--------------------------------------------------------------------------
________________
ધન પ્રકાર પુષ્ય નક્ષત્રના શેધન અંકથી પહેલા પ્રતિપાદિત કમાનસ ૨ સમજી લેવા આનાથી આ અશ્લેષા નક્ષત્રથી લઈને આદ્ર પર્યન્તના છવ્વીસ નક્ષત્ર (૭૪૪,, ૪) સાત ચું માલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા વીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસદ્ધિયા છાસઠ ભાગ આટલા વિશુદ્ધ થાય છે (૭૭૩ રૂં,૪)-(૭૪૪,૨૩, ૪ (૨૮,૩૪) આ રીતે વિશેધિત કરવાથી પછીથી અઠ્યાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા ત્રેપન ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા સુડતાલીસ ભાગ શેષ રહે છે. આ વિશે ધન પ્રકાર પણ પણુક ગણિત ક્રમથી સમજી લે. આ રીતે પુનર્વસુ નક્ષત્ર આવે છે. પુનર્વસુ નક્ષત્રના સૂર્યની સાથે યુક્ત રહેવાના સોળ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા આઠ ભાગ તથા બાસઠિયા એક ભાગને સડસઠિયા વીસ ભાગ શેષ રહે ત્યારે સૂર્ય બારમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. તેમ સિદ્ધ થાય છે.
હવે શ્રીગૌતમસ્વામી બાસઠમી પૂર્ણિમાના ચંદ્રના નક્ષત્રગ વિષયમાં પ્રશ્ન કરે છે. (ता एएसिणं पंचण्ह संवच्छराणं चरिमं बावर्द्वि पुणिमामिणि चंदे केणं णक्खत्तेणं जोएइ) પૂર્ણિમાના ચંદ્રના નક્ષત્ર રોગની વિચારણામાં આ પૂર્વોક્ત યુગબેધક ચાંદ્રાદિ પાંચ સંવત્સરમાં યુગના છેલ્લા માસની બાસઠમી પૂર્ણિમાને ચંદ્ર કયા નક્ષત્રની સાથે ચેડ કરીને એ બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે ? આ રીતે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે કે-(તા વત્તરહિં મામાઢહિં રૂત્તર ગાઢા જમિનમu) (11) પૂર્ણિમાના ચંદ્ર નક્ષત્ર વેગની વિચારણામાં છેલ્લિ બાસઠમી પૂર્ણિમાના સમાપ્તિકાળમાં ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે રહીને તે અંતિમ બાસઠમી પણિ માને સમાપ્ત કરે છે, તે સમયે ઉત્તરાષાઢા નક્ષત્રને પણ સમાપ્તિ કાળજ હોય છે. તેનો અંતિમ સમય જાણવા માટે ગણિતક્રિયા કરતી વખતે એ પૂર્વોક્ત નક્ષત્રની યુવરાશિ ગ્રહણ કરીને તેને ધ્રુવાંકથી ગુણવા વિગેરે ક્રિયા પણ એજ પૂર્વોક્ત પ્રકારથી કરવી, જેમકે અહીંયાં એજ પૂર્વોક્ત ધવરાશિ (૬૬ ૨,૨૪) છાસઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પાંચ લાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા એક ભાગ થાય છે. અહીં છેલ્લી બાસઠમી પૂર્ણિમાનો વિચાર કરવામાં આવે છે. તેથી અહીં બાસઠ ગુણક થાય છે. પૂર્વોક્ત ધ્રુવરાશિને બાસઠથી ગુણાકાર કરે. (૬૬ ) ૬૨=૪૦૯રા આ રીતે ચાર હજાર બાણુ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ત્રણસે દસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા બાસઠ ભાગ થાય છે, તેમાંથી
अट्ठसय उगुणवीसा सोहणगं उत्तराणं आसाढाणं ।
च उवीसं खलु भागा छावट्ठी चुण्णियाओ य ॥१॥ ઉત્તરાષાઢા નક્ષત્રનું શોધનક આઠ ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસડિયા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૦૩
Go To INDEX
Page #111
--------------------------------------------------------------------------
________________
વીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા છાસઠ ચૂર્ણિકા ભાગ ૧ ૮૧૯ ૨૬ આ રીતના પ્રમાણથી એક સંપૂર્ણ નક્ષત્ર પર્યાય શોધનકને જે સાવયવ પાંચ યુગ વર્ષોથી ગુણાકાર કરીને શોધિત કરી લેવા. તે પૂર્વોક્ત પ્રકારથી શોધિત કરે તે પુરેપૂરી શુદ્ધિ થાય છે, શેવ કંઈકે બાકી રહેતું નથી જેમ કે -૪૦૯૨ ૧૧૩=૪૦૯૩ તથા (૮૧લા +(
પાપ)= ૪૦૯૭ ૩ (તસ્રય ગ્રાળ દૂર નિગા) ઇત્યાદિથી ગુણન ક્રિયા કરવામાં આવે તો શેધ્ય શોધનક બેઉનાં શોધન માટે ન્યાસ (૪૦૯૭ના રું =(૪૦૯૭ફા) અતઃ અહીં ઉત્તરાષાઢા નક્ષત્ર આવે છે, તે ચંદ્રની સાથે યુક્ત થઈને અંતિમ સમયમાં અંતિમ બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. આ રીતે અહીં ધૂલીકર્મ થાય છે.
- હવે આ બાસઠમી પૂર્ણિમાના સૂર્ય નક્ષત્ર યોગના સંબંધમાં પ્રશ્ન કરવામાં આવે (ä of
?નોરૂ) જ્યારે ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે યુક્ત થઈને ચંદ્ર બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે ત્યારે એટલે કે બાસઠમી પૂર્ણિમાના સમાપ્તિ સમયમાં સૂર્ય ક્યા નક્ષત્રની સાથે યોગ કરે છે? અર્થાત્ કયા નક્ષત્રની સાથે રહીને સૂર્ય બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રી ભગવાન કહે છે-(તા પુણેમાં પુરણરસ વૂણવીસે મુદુત્તા તેરાટીä ૧ વાવડ્રિમા મુકું ત્તર વાવડ્રિમાં જ સત્તાિ છેત્તા તેતાં જુનિયામા સેT) અંતિમ બાસઠમી પૂર્ણિમાના સમાપ્તિકાળમાં સૂર્ય નક્ષત્રમાં વિચારણામાં (પુણે) પુષ્ય નક્ષત્રની સાથે રહીને સૂર્ય બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, આ રીતે સામાન્ય રીતે ઉત્તર આપીને એજ પુષ્ય નક્ષત્ર સંબંધી વિશેષ સ્પષ્ટતાથી કહે છે. પુષ્ય નક્ષત્રના ઓગણીસ મુહૂત તથા એક મુહૂર્તના બાસઠિયા તેંતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને તેમાંથી તેત્રીસ ભાગ અર્થાત્ બાસઠિયા એક ભાગના સડસડિયા તેત્રીસ ચૂર્ણિકા ભાગ જ્યાં શેષ રહે ત્યાં જ એટલે કે એજ નક્ષત્ર સ્થાનમાં રહીને સૂર્ય સર્વાન્તિમ બાસઠમી પૂર્ણિમને સમાપ્ત કરે છે, અહીં પણ ગણિત પ્રક્રિયા પૂર્વોક્ત પ્રકારથી થાય છે, પૂર્વોક્ત રીતે એજ ધ્રુવરાશી થાય છે, જેમ કે-(૬૬ ) છાસઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા એક ભાગરૂપ થાય છે, બાસડમી પુનમની જીજ્ઞાસામાં બાસઠ ગુણુક થાય છે, તેથી ધવરાશીને બાસઠથી ગુણાકાર કરે જેમ કે-(૬૬ારા +૨=૪૦૯૨૧ ચાર હજાર બાણ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા ત્રણસો દસ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા બાસઠ ભાગ થાય છે. તેમાંથી ગત શોધનકને શેધિત કરીને જે શેષ રહે ત્યાં જ પુષ્ય નક્ષત્રના દસ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસડિયા અઢાર ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા તેંતાલીસ ભાગ વ્યતીત થાય ત્યારે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૦૪
Go To INDEX
Page #112
--------------------------------------------------------------------------
________________
પછીના યુગ સમાપ્ત થાય છે. અર્થાત્ પુષ્ય નક્ષત્રના (૧૦) આટલું પ્રમાણ વીત્યા પછી પાશ્ચાત્ય યુગ સમાપ્ત થાય છે, તે પછી બીજો યુગ પ્રવર્તમાન થાય છે, પુષ્ય નક્ષત્રનુ પણ એટલું પ્રમાણુ વીત્યા પછી એટલે કે ફરીથી પણ એટલું પ્રમાણુ પુષ્ય નક્ષત્રનું ગયા પછી આટલું પ્રમાણુ પૂર્ણ થાય છે. આ રીતે એક પરિપૂર્ણ નક્ષત્ર પર્યાય થાય છે, તે પર્યાયનું પ્રમાણ આસા એગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તીના ખાસયિા ચાવીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસહિયા છાસઠે ભાગ (૮૧૯ કારક આને। પાંચથી ગુણાકાર કરવા જેમકે-(૪૦૯પાર્°૧૩′=(૪૦૯૫૦૦ા ચાર હજાર સત્તાણુ મુહૂત તથા એક મુહૂતના ખાડિયા શૂન્ય હોવાથી ≠ સડસઠયા બત્રીસ ભાગ પણ શૂન્ય જ હેાય છે. તેથી આ રીતે થાય છે. ૪૦૯, આ શૈાધનકને ખાસઠથી ગુણેલ ધ્રુવ રાશિથી (૬૬ાર્{)+૨=૪૦૯૨ {}=(૪૦૯૧૦૦=૦૦૫ ૪૦૯૭૪ આ રીતે વિશેષધિત કરવાથી (૪૮૯૭૭૦૦૦૦) ૪૦૯૦૯=૦૦૯°°° સવ થા પરિપૂર્ણ શુદ્ધ ચાર હજાર સત્તાણુ રહે છે, તથા રાશિ નિલે પ રહે છે. આજ પ્રમાણે ચંદ્ર નક્ષત્ર ચૈાગમાં પણ નિલેપ રાશિ થાય છે. કારણકે ગણિત ક્રમ બન્નેના સરખા જ થાય છે. તેથી અહીં ઉત્તરાષાઢા નક્ષત્ર આવે છે. તે ચંદ્રની સાથે રહીને અંત સમયમાં છેલ્લી બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. એ સમયે સૂર્યની સાથે રહેલ પુષ્ય નક્ષત્રના દસ મુહૂત તથા એક મુહૂતના ખાડિયા અઢાર ભાગ તથા ખાસ ઠિયા એક ભાગના સડસડિયા ચેત્રીસ ભાગ વીતી ગયા પછી એગણીસ મુહૂત તથા એક મુહૂતના ખાસયિા તેતાલીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસઠયા તેત્રીસ ભાગ શેષ રહે ત્યારે છેલ્લી ખાસઠમી પૂર્ણિમા સમાપ્ત થઇ જણાય છે. । સૂ. ૬૭ ||
હવે ચંદ્ર અને સૂર્યના અમાવાસ્યા સંબંધી નક્ષત્ર ચૈગના વિષયમાં શ્નોત્તર સૂત્ર કહેવામાં આવે છે.-(તા સિન) ઇત્યાદિ
ટીકા”--આની પહેલાના સડસઠમા સૂત્રમાં ચાગના વિષયમાં સારી રીતે વિચારણા કરીને હવે અમાવાસ્યાના નક્ષત્ર ચેગની વિચારણા કરવાના હેતુથી
આ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
ચંદ્રસૂના પૂર્ણિમા સંબધી નક્ષત્ર અડસઠમા સૂત્રમાં એ ચંદ્રસૂર્યના શ્રીગૌતમસ્વામી પૂછે છે-(તા -
૧૦૫
Go To INDEX
Page #113
--------------------------------------------------------------------------
________________
સિળ વંશનું મંજીરાળ પઢમં અમાવાસં અંતે નું નવતે લો) (તા) ચાંદ્રમાસના અમાવાસ્યાના નક્ષત્ર યોગ વિચારણામાં (વૃત્તિળ) આ યાગ પ્રતિપાદક પૂર્વોક્ત ચાંદ્ર ચાંદ્ર અભિવધિત ચાંદ્ર અને અભિવૃધિત આ પાંચ સોંવત્સરીમાં પહેલા માસની અમાવાસ્યાના ચંદ્રયા નક્ષત્રને યાગ કરીને સમાપ્ત કરે છે? આ રીતે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન્ તેના ઉત્તર આપતાં કહે છે--તા લેતૢ) અમાવાસ્યાના નક્ષત્ર યોગ વિચારણામાં અશ્લેષા નક્ષત્રની સાથે યુક્ત થયેલ ચદ્ર પહેલી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. અશ્લેષા નક્ષત્ર છ તારાવાળું હોવાથી અહીં બહુવચનથી કહેલ છે. આ રીતે સામાન્ય રીતે ઉત્તર આપીને સૂક્ષ્મ રીતે એ નક્ષત્રના વિભાગ પૂર્વક કથન કરે છે(ता अस्सेसणं एक्को मुहुत्तो चत्तालीसंच बावट्टिभागा मुहुत्तस्म बावट्टिभागं च सत्तट्टहा છેત્તા વાર્તાનું ગુળિયામા ઘેલા) પહેલી અમાવાસ્યાના સમામિ કાળમાં અશ્લેષા નક્ષત્રના એક મુહૂત તથા એક સ્મુહૂતના ખાડિયા ચાલીસ ભાગ તથા બાસિયા એક ભાગના સડસિયા ખાસઠ ભાગ અર્થાત્ ખાડિયા એક ભાગના સડસઠ ભાગ કરીને તત્સ બધી માસઠ ચૂર્ણિકા ભાગ ૩ શેષ=ા આટલા શેષ સ્થાનમાં અશ્લેષા નક્ષત્રની સાથે રહેલ ચંદ્ર પહેલી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. આ રીતે સમજી લેવું. તથા તે પ્રમાણે શિષ્યાને ઉપદેશ આપવા.
હવે ગણિતપ્રક્રિયાથી વિચારણા કરવામાં આવે તે એ પૂર્વક્તિ નક્ષત્રની ધ્રુવરાશી લેવી. જે કે-પહેલાં કહેલ નક્ષત્રની ધ્રુવરાશિ=૬૬। છાસઠ મુહૂર્ત તથા એક મુહૂ ના બાસિયા પાંચ ભાગ તથા માસિયા એક ભાગના સડસઠયા એક ભાગ જેટલી હાય છે, હવે અહીં પહેલી અમાવાસ્યાની વિચારણા ચાલે છે. તેથી ધ્રુવરાશીને એક ગુણકથી ગુણાકાર કરવા. એકથી ગુણેલ બધી જ સંખ્યા એજ પ્રમાણે રહે છે. તેથી એકથી ગુણેલ ધ્રુવરાશી એજ પ્રમાણે રહે છે. આનાથી પુનર્વસુ નક્ષત્ર શેાધનક અમાવાસ્યા સંબંધિ (૨૨) ખવીસ મુહૂત તથા એક મુહૂર્તીના ખાસયિા છેતાલીસ ભાગ પ્રમાણનુ થાય છે. કરણ ગાથામાં કહ્યું પણ છે,
बावीसंच मुहुत्ता, छयालीस विसट्टिभागाय । एयं पुणव्वसुस्स सोहेयव्वं हवइ पुण्णं ||
કરવું.
આ પ્રમાણથી આની બરાબર પુષ્ય નક્ષત્રનુ શેાધનક એકથી ગુણેલધ્રુવાંકથી વિશેાવિત (૬૬।૬।૧૩)-(રાě)=૪૩૨ેશ) શેાધન ક્રિયા પહેલાની જેમ જ અપૂર્ણાંક સજાતીય ગણિત નિયમાનુસાર કરી લેવી જેમ કે--અહીં. છાસઠ મુહૂર્તમાં બાવીસ શુદ્ધ થાય છે, તે પછી બાકીના ૪૪ ચુંમાલીસ મુહૂત વધે છે. તેમાંથી એક મુહૂર્તમાંથી પાંચ ભાગ કરવા. ૧+ =દર+૫+૬૭ તેને ખાસઠમી ભાગ રાશિમાં મેળવવા તે માસસિયા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૦૬
Go To INDEX
Page #114
--------------------------------------------------------------------------
________________
સડસઠ ભાગ થાય છે. રફ એમાંથી બાસડિયા બેંતાલીસ ભાગને શોધિત કરવા અર્થાત બાદ કરવા. – જેથી બાસડિયા એકવીસ ભાગ બાકી રહે છે, શેધ્ય રાશિમાં ત્રણ રાશિ (ત્રણ ખંડરૂપથી) થાય છે, તથા શોધનક રાશિમાં બેજ ખંડ છે, તેથી ત્રીજા ખંડમાં શોધનક ન હોવાથી એજ પ્રમાણે રહે છે. ક્રમથી તેને અંક ન્યાસ આ પ્રમાણે થાય છે–૪૩૩) પુષ્ય નક્ષત્રના ભગ્ય મુહૂર્ત ત્રીસ થાય છે, તેથી તેને આમાંથી રોધિત કરવા૪૩-૩૦=૧૩ આ રીતે શોધિત કરવાથી શેષ (૧૩ ફ ) તેર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા એકવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા એક ભાગ રહે છે, ગણિત ક્રમમાં શોધન પ્રકાર આ રીતે બધે જ પ્રયુક્ત થાય છે. અશ્લેષા નક્ષત્ર અર્ધક્ષેત્ર પ્રમાણુનું છે, તેથી તેનું માન પંદર મુહૂર્ત પ્રમાણનું છે. તેથી પંદર મહુથી પહેલી રાશિનું વિશોધન કરવું ૧૫-(૧૩ )=૧ાફ આનાથી એ ફલિત થાય છે કે-અલેષા નક્ષત્રના એક મુહૂર્તમાં ખાસઠિયા ચાલીસ મુહૂર્ત તથા બાસડિયા એક ભાગના સડસઠ ભાગ બાકી રહે ત્યારે પ્રથમ અમાવાસ્યા સમાપ્ત થાય છે તેમ સિદ્ધ થાય છે.
- હવે આ પહેલી અમાવાસ્યામાં સૂર્યના નક્ષત્રયાગ વિષયમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે–(તં સમર્થ પૂરે છi ળે ગોરૂ) અહીં પણ પૂર્વ સૂત્રમાં કહેલ રીતે જ (તં સમચ) આ ઠેકાણે (ઢાદનો રચન્તયોn) આ સૂત્રથી અધિકારમાં પણ દ્વિતીયા વિભક્તિ થઈ છે. તેથી તેનો અર્થ આ પ્રમાણે થાય છે,-(તં રચં) જે સમયે અશ્લેષા નક્ષત્ર ચંદ્રની સાથે એગ કરીને યક્ત શેષ રહે તે સમયે પહેલી અમાવાસ્યા સમાપ્ત થાય છે, એ સમયે સૂર્ય કયા નક્ષત્રની સાથે રહીને પહેલી અમાસ્યાને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે- ગણેશાહિં चेव असेसाणं एको मुहुत्तो चत्तालीसं च बावद्विभागा मुहुत्तस्स बावद्विभागं सत्तद्विहा छेत्ता વાવડ્રિયા ગુfoળયામા રેરા) પહેલી અમાવાસ્યાના સમાપ્તિ સમયમાં સૂર્ય પણ (ગણેનહિં જોવ) અશ્લેષા નક્ષત્રની જ સાથે યુક્ત થઈને પહેલી અમાવાસ્યાને સમાપ્ત કરે છે અર્થાત્ પહેલી અમાસ્યાના સમાપ્તિકાળમાં સૂર્ય અશ્લેષા નક્ષત્રમાં રહે છે, આ પ્રમાણે સામાન્ય પ્રકારથી ઉત્તર આપીને ફરીથી વિશેષ પ્રકારથી કહે છે અશ્લેષા નક્ષત્રનું એક મુહૂર્ત તથા એક મુહુતેના બાઠિયાચાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચૂર્ણિકા ભાગ જ્યારે શેષ રહે એ સમયે પહેલી અમાવાસ્યા સમાપ્ત થાય છે. અહીંયાં જે ધવરાશી છે, તે અમાવાસ્યામાં ચંદ્ર નક્ષત્રગ પ્રતિપાદિત કરેલ છે. એટલી જ ધવરાશિ અહીં હોય છે. જે પ્રમાણે
ધનક ચંદ્ર નક્ષત્ર માં પ્રતિપાદિત કરેલ છે. એજ શેધન અહીંયાં પણ હોય છે. મૂળમાં પણ ચંદ્ર સૂર્યના કથનમાં કંઈ પણ જુદાપણું દેખાતું નથી. નક્ષત્રનું શેષ પણ એજ પ્રમાણે હોય છે. તેથી ચંદ્ર નક્ષત્ર યોગની વિચારણા અનુસાર જ તમામ ગણિત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૦૭
Go To INDEX
Page #115
--------------------------------------------------------------------------
________________
અહીં પણ પ્રવર્તિત થાય છે. તેમાં કંઈજ વિશેષતા હોતી નથી.
હવે બીજી અમાવાસ્યાના સંબંધમાં પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે-(તા gufસળ પંજરું સંજીરાં દરવં કમાવા ચંરે જેના વોટ્ટ) અમાવાસ્યાના ચંદ્રગની વિચારણામાં આ પૂર્વકથિત પાંચ સંવત્સરમાં ભાદરવા માસની બીજી અમાવાસ્યાને ચંદ્ર કયા નક્ષત્રની સાથે એગ કરીને સમાપ્ત કરે છે? આ રીતે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે-(ત વત્તાë #Tif I Tળીબ चतालीसं मुहुत्ता पणतीसं बावद्विभागा मुहुत्तस्स बावद्विभागं च सत्तद्विहा छेत्ता पण्णर्द्वि ળિયા મામા સેT) બીજી અમાવાસ્યાના સમાપ્તિના સમયમાં (ઉત્તરાખું TMહિં) અહીં ઉત્તરાફાગુની નક્ષત્ર પાંચ તારાઓવાળું હોવાથી બહુવચનનો પ્રયોગ સૂત્રકારે કરેલ છે. તેથી ઉત્તરાફાલ્વની નક્ષત્રની સાથે ચંદ્ર ગ કરે છે. અર્થાત્ ઉત્તરા ફાલ્ગની નક્ષત્રની સાથે એગ કરીને બીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. આ રીતે સામાન્ય પ્રકારથી ઉત્તર આપીને પુનઃ વિશેષ પ્રકારથી કહે છે. ઉત્તરાફાલ્વની નક્ષત્રના ચાલીસ મહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિય પાંત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠભાગ કરીને તેમાંના પાંચ ચૂર્ણિકા ભાગ અર્થાત્ બાસઠિયા એક ભાગના સડસડિયા પાંચ ભાગ શેષ જ્યાં રહે છે, એજ સ્થાન પર રહીને ચંદ્ર બીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. એ કેવી રીતે થાય છે? તે બતાવે છે. અહીંયાં પણ એજ પૂર્વોક્ત ધ્રુવરાશિ (દા પાડ.) છાસઠ મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પાંચ ભાગ તથા બાસડિયા ભાગના સડસઠિયા એક ભાગ થાય છે. અહીં બીજી અમાવાસ્યાની વિચારણામાં બે ગુણક હોય છે. તેથી ધૃવરાશિને બેથી ગુણાકાર કરવો (૬૬ )+૨=૧૩રા ) આ રીતે એક બત્રીસ મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા દસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સહસ. ઠિયા બે ભાગ થાય છે. તેમાંથી પહેલાં પુનર્વસુ નક્ષત્રનું શોધનક (૨૨) બાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બેંતાલીસ ભાગ આટલા પ્રમાણને શોધિત કરવું (૧૩રાકારો(રેરા)=૧૦૯૭) આ શોધનક કમમાં પહેલા એક બત્રીસ મુહૂર્તમાંથી બાવીસ મુહર્ત શુદ્ધ થાય છે. તે પછી એકદસ રહે છે ૧૩૨-૨૨=૧૧. આમાંથી એક મુહર્ત ગ્રહણ કરવું અને તેના બાસઠ ભાગ કરીને એ બાસઠ ભાગોને બાસઠિયા ભાગ રાશિમાં પ્રક્ષિત કરવા ૧+૨=૨૧°= આ રીતે બાસડિયા બોંતેર ભાગ થાય છે, તેમાંથી બાસઠિયા બેંતાલીસ ભાગોને ધિત કરવા = જેથી આ રીતે બાસઠિયા છવ્વીસ ભાગ તથા સડસડિયા બે ભાગ થાય છે તેનો અંક ન્યાસ ક્રમ આ રીતે છે. ૧૦ ૪ અહીંયાં એક નવમુહૂર્તમાંથી ત્રીસ મુહૂર્તથી પુષ્ય નક્ષત્ર શુદ્ધ થાય છે. ૧૦૯-૩૦ =૭૯ તે પછી એગણ્યાશી મુહૂર્ત ૨ડે છે, તેમાંથી પંદર મુહૂર્તથી અલેષા નક્ષત્ર શુદ્ધ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્ર : ૨
૧૦૮
Go To INDEX
Page #116
--------------------------------------------------------------------------
________________
થાય છે. ૭૯-૧૫=૬૪ તે પછી ચાસ મુહૂત વધે છે. તેમાંથી પણ ત્રીસ મુહૂ'થી મદ્યાનક્ષત્ર શુદ્ધ થાય છે. ૬૪-૩=૩૪ તે પછી ચાત્રીસ મુહૂત બાકી રહે છે, તેમાંથી ત્રીસ મુહૂર્તથી પૂર્વાફાલ્ગુની નક્ષત્ર શાષિત થાય છે. ૩૪-૩૦=૪ તે પછી ચાર મુહૂત ખર્ચ છે, ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર હ્રય ક્ષેત્રવાળુ હાય છે. તેથી તેનું માન પિસ્તાલીસ મુહૂત પ્રમાણનુ હાય છે. તેથી પિસ્તાલીસ મુહૂતમાંથી શેષ માન જે ૪ ચાર છે, તેને વિશેધિત કરવું જેમકે ૪૫-(૨૨૪)=(૪૦રૂપ્પુ) અહી' શેાધન ક્રિયા પહેલાની જેમજ સમજી લેવી આનાથી એ સિદ્ધ થાય છે કે-ચંદ્રયાગ પ્રાપ્ત કરેલ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના ચાલીસ મુહૂત તથા એક મુહૂતના ખાસિયા પાંત્રીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસઠ ભાગે કરીને તેમાંથી પાંસઠ ચૂર્ણિકા ભાગ શેષ રહે ત્યારે બીજી અમાવાસ્યા
સમાસ થાય છે.
હવે બીજી અમાવાસ્યાના સૂર્ય નક્ષત્રયેાગના સંબંધમાં પ્રશ્ન કરવામાં આવે છે, - (ä સમયં ચ ાં સૂરે નું નવલત્તે ાં લોઙ્ગ) (ä સમરું) આ પદની વ્યાખ્યા પહેલાં કહ્યાં પ્રમાણે જ છે, તેથી જે સમયે યથાક્ત શેષ યુક્ત ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર ચંદ્રની સાથે યુક્ત થઇને બીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે તે સમયે સૂકયા નક્ષત્રની સાથે ચેગ કરે છે ? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન્ કહે છે-(તા ઉત્તરાદ્દિ ચેવ ઝુળીર્દિ ઉત્તરાનં -દ્વેષ વરૂમ્સ) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રની સાથે યાગ કરેલ ચંદ્રમાના કથન પ્રમાણે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રની સાથે યેગ કરેલ સૂર્ય બીજી અમા વાસ્યાસ સમાપ્ત કરે છે, તે સમયે અર્થાત્ ખીજી અમાવાસ્યાના સમાપ્તિ સમયમાં ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના શેષ વિભાગ (નન્હા ચમ્સ) જે પ્રમાણે ચંદ્રના ચેાગ વિષયમાં કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે અહીં સૂર્યના નક્ષત્ર ચેાગના સંબંધમાં પણ કહી લેવુ' જે આ પ્રમાણે છે-(સત્તાાં મુળીના ખત્તામં મુત્યુત્તા વળતીસં ચચાવાનાં મુટ્ઠત્તમ નાટ્ટ માર્ગ ૨ સર્જાદુહા છેત્તા વદિ સુળિયામાના તેત્તા) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના ચાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તીના ખાસઢિયા પાંત્રીસ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસઠ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૦૯
Go To INDEX
Page #117
--------------------------------------------------------------------------
________________
ભાગ કરીને તેમાંથી પાંચ ચૂર્ણિકા ભાગ શેષ જ્યારે રહે છે, એ સમયે સૂર્ય પણ બીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, ગણિત પ્રક્રિયાથી અંત્પાદન ક્રમમાં આ બન્નેના અર્થાત ચંદ્ર અને સૂર્યને નક્ષત્રગના જ્ઞાન માટે પૂર્વોક્તકરણ સમાન હોવાથી ચંદ્ર નક્ષત્રોની સરખી જ સૂર્યના નક્ષત્રયાગની ગણિત પ્રક્રિયા પણ સમજી લેવી. તેમાં કંઈ પણ વિશેષતા નથી
- હવે ત્રીજી અમાવાસ્યાના સંબંધમાં પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે-(તા ઘufari વત્તા સંવરસાળ તર્જ અમાવાસં વંદે દે નકર વોરૂ) આ પૂર્વકથિત ચંદ્રાદિ પાંચ સંવત્સરમાં આસોમાસની અમાસને ચંદ્ર કયા નક્ષત્રને એગ કરીને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે छ-(ता हत्थे णं हत्थस्स चत्तारि मुहुत्ता तीसं च बावद्विभागा मुहुत्तस्स बावद्विभागं च सत्तविहा છેત્તા ઘાવળિયામાં રેસા) ત્રીજી અમાવાસ્યાના સમાપ્તિ સમયમાં ચંદ્ર હસ્ત નક્ષત્રની સાથે યુક્ત હોય છે. આ પ્રમાણે સામાન્ય રીતે ઉત્તર કહીને વિશેષ પ્રકારથી કહે છે-જે પ્રમાણે હસ્ત નક્ષત્રના ચાર મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા ત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને તેના બાસઠ ચૂર્ણિકા ભાગ જે સ્થાનમાં શેષ રહે એજ સ્થાન પર હસ્ત નક્ષત્રના પ્રદેશમાં રહીને ચંદ્ર ત્રીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. તેમ સમજી લેવું, તથા તે પ્રમાણે સમજીને સ્વશિષ્યને એજ પ્રમાણે ઉપદેશ કર. અહીં ગણિત પ્રક્રિયા બતાવવામાં આવે છે, અહીં પણ એજ પૂર્વોક્ત નક્ષત્રની ધ્રુવરાશિ હોય છે. જેમ કે-(દાફા છાસઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એક ભાગ ગ્રહણ કરવામાં આવે છે, અહીં ત્રીજી અમાવાસ્યાને વિચાર કરવામાં આવે છે, તેથી અહીં ત્રણ ગુણક હોય છે. તેથી પ્રવ રાશીને ત્રણથી ગુણાકાર કરે. તે ગુણન પ્રકારનો અંક ન્યાસ આ પ્રમાણે છે-(દા
ફાઈ)+૩ (૧૯૮ રૂાર એકસે અટ્ટાણું મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પંદર ભાગ તથા બાસઠિયા એક ભાગને સડસઠિયા ત્રણ ભાગ થાય છે, આનાથી અશ્લેષા નક્ષત્રથી લઈને ઉત્તરાફાલ્ગની પર્યન્તના ચાર નક્ષત્રે એક બોતેર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા છેતાલીસ ભાગ ૧૭રાફૂફુ શોધિત થાય છે. (૧૯૮૧ )-(૧૭રા)=૨પા ) આ રીતે થાય છે, ધન ક્રિયા પહેલાં બતાવ્યા પ્રમાણેની જ છે, જેમકે (૧૯૮-૧૭૨=૨૬ આગળની ક્રિયા માટે આમાંથી એકલઈને તેના બાસઠ ભાગ કરવા ૧૮૪=રૂ૫= ભિન્નક ગણિત પ્રક્રિયામાં છેદ રૂપ(૪રાધનળ) ઈત્યાદિ પ્રકારથી રૂપને બાસઠથી ગુણાકાર કરે. તે પ્રમાણે ગુણાકાર કરીને તેમાં પંદર ઉમેરવા તેમાંથી (૭) બાસઠિયા બેંતાલીસ ભાગને શોધિત કરવા – ) આનાથી આગળ કંઈ પણ વિશોધનીય રહેતું નથી. તેથી અ કોને ન્યાસ (૨પારેજ) પચીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા એકત્રીસ ભાગ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૧૦
Go To INDEX
Page #118
--------------------------------------------------------------------------
________________
તથા બાસડિયા એક ભાગના સડસડિયા ત્રણ ભાગ થાય છે. હસ્ત નક્ષત્ર રાત્રિ દિવસ ક્ષેત્ર વ્યાપી હોવાથી તેના ત્રીસ મુહૂર્ત થાય છે. તેથી વીસ મુહૂતથી શોધનીય થાય છે. ૩૦-(પા )=(૪૪) ધન ક્રિયા પહેલાની જેમજ છે, આ રીતે ચંદ્રની સાથે રહેલ હસ્ત નક્ષત્રના ચાર મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા ત્રીસ ભાગ તથા બાસ ઠિયા એક ભાગના સડસઠિયા ચોસઠ ભગો શેષ રહે ત્યારે ત્રીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. તેમ સિદ્ધ થાય છે. ગણિત ક્રમથી સડસડિયા ચેસડ ભાગ આવે છે મૂલમાં પણ (રાષ્ટ્રિ ગુoviા મારા રેસા) આ પાઠ કહેલ છે તે સમ્યક્ર છે.
હવે અહીં સૂર્ય નક્ષત્રના વિષયમાં પ્રશ્ન સૂત્ર કહે છે.-(તં સમર્થ = f (જે ળ જવવળ તો) જે સમયે યક્ત શેષ સાથે હસ્ત નક્ષત્રની સાથે રહેલ ચંદ્ર ત્રીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે તે સમયે સૂર્ય કયા નક્ષત્રની સાથે રહે છે ? આ પ્રમાણે ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં પ્રભુત્રી કહે છે (ા દુલ્થળે રેય) એ સમયે સૂર્ય પણ હસ્ત નક્ષત્રથી યુક્ત થઈને ત્રીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. હસ્ત નક્ષત્રના યક્ત શેષ વિભાગમાં પણ જે રીતે ચંદ્રના સંબંધમાં પ્રતિપાદન કરેલ છે. એજ પ્રમાણે સૂર્યને શેષ વિભાગ પણ સમજી લે, કારણકે બેઉના કરણ એક સરખાજ હોય છે. તેથી સઘળું કથન સરખું જ સમજવું. આજ પ્રમાણે આગળના બે સૂત્રોમાં પણ કહી લેવું. બાકીના પાઠના સંબંધમાં અતિદેશથી કહે છે- (દુરથHળે ચંદરણ) જે પ્રમાણે ચંદ્રનું હસ્ત નક્ષત્ર સંબંધી શેષ કથન પ્રતિપાદિત કરેલ છે. એ જ પ્રમાણે સૂર્યના વિષયમાં પણ પ્રતિપાદિત કરી લેવું. તે આ પ્રમાણે છે-(ાપ્ત જત્તાસિ મુદ્દત્તા તીવ बासद्वि भागा मुहुत्तस्स बासट्टि भागं च सत्तद्विहा छेत्ता च उसद्धि चुणिया भागा सेसा) रत નક્ષત્રના ચાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસથિા ત્રીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠ ભાગે કરીને તેમાંથી ચોસઠ ચૂર્ણિકા ભાગ જ્યાં શેષ રહે ત્યાં રહીને સૂર્ય એ ત્રીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. અહીંયાં પણ ગણિત પ્રક્રિયામાં એજ પૂર્વોક્ત નક્ષત્રની ધ્રુવરાશિ હોય છે. (૬૬ો છા) આ ત્રણના ગુણક અંકથી ગુણાકાર કરીને અલેષા નક્ષત્રથી લઈને ઉત્તરાષાઢા પર્યતના ચાર નક્ષત્રના ભગ્ય=(૧૭રા) આનું વિશેધન કરવું. અર્થાત્ આટલું ખૂન કરીને યક્ત ગણિત કમથી શેષ મેળવીને તે હસ્ત નક્ષત્રના ભાગમાં ત્રીસ મુહૂર્ત પ્રમાણથી વિશેધન કરવું. (૩૦-૨પાફ = (કાડૅ8) આટલું પ્રમાણ હસ્ત નક્ષત્રનું શેષ રહે છે, કહ્યું પણ છે, કે-ચાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચોસઠ ભાગ શેષ રહે ત્યારે (૪ ફૂંફાર્ક) આટલું પ્રમાણુ શેષ રહે ત્યારે હસ્તનક્ષત્રના વહેંચાયેલ પ્રદેશમાં સૂર્ય રહીને એ ત્રીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, તેમ સમજવું, તથા તે પ્રમાણે સમજીને એજ પ્રમાણે સ્વશિષ્યને ઉપદેશ કર,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૧૧
Go To INDEX
Page #119
--------------------------------------------------------------------------
________________
હવે બારમી અમાવાસ્યાના સંબંધમાં પ્રશ્ન સૂત્ર કહે છે-(તા પ્રસિદ્ધ પંખું લંaછiri સુવાસ્ટિસ અમાવામાં વંદે દે જai an૩) ચંદ્ર સૂર્યના અમાવાસ્યના નક્ષત્ર ગિની વિચારણામાં આ પૂર્વકથિત યુગબોધક ચાંદ્રાદિ પાંચ વત્સરે માં બારમી અમા વાસ્યાને ચંદ્ર કા નક્ષત્રની સાથે રહીને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે- (તા હું માપ વત્તા મુદ્દા दस च बाबविभागा मुहुत्तस्स बार द्विभागं च, सत्तट्टिहा छेत्ता चउपण्हें चुणि याभागा सेमा) અમાવાસ્યામાં ચંદ્ર સૂર્યના નક્ષત્ર યોગની વિચારણામાં આ નક્ષત્રની સાથે યોગ કરીને ચંદ્ર બારમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, આદ્રા નક્ષત્ર ત્રણ તારાવાળું હોવાથી અહીં બહુવચન કહેલ છે, એ સમયે આદ્રા નક્ષત્રના ચાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડ્યિા દસ ભાગ તથા બાસઠયા એક ભાગના સડસડ ગ કરીને તેમાંથી એક ચેપન ચૂણિકા ભાગ શેષ જે સ્થાનમાં રહે ત્યાં આગળ જ આદ્રા નક્ષત્રના પ્રદેશમાં રહેલ ચંદ્ર બારમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, અહીં ગણિત પ્રકિયા બતાવવામાં આવે છે જેમ કે-અહીં પણ એજ પૂર્વોક્ત ધ્રુવરાશી હોય છે, (દદાર ) છાસઠ મુહૂર્ત તથા મુહૂર્તના બાસઠિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એક ભાગ થાય છે, અહીં બાર અમાવાસ્યાની વિચારણા કરવામાં આવે છે, તેથી અહીં બાર ગુણક હોય છે. એ બાર ગુણકથી એ દુ૨શને ગુણાકાર કરે તેનો ગુણાકાર કરવા માટે એક વ્યાસ આ પ્રમાણે હોય છે. (૬૬૨ રાક ૧૨ (૭૯રાફ8) રાત બાણુ મુહર્ત તથા એક મુહૂના બાસઠિયા સાઠ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા બ ૨ ભાગ ઘાય છે. (૭૯૨ા ૨૪) આમાંથી અશ્લેષા વિગેરે ઉત્તરાષાઢા પર્યન્તના તેર નક્ષત્ર (૪૪રા, ૦૦ ચારસે બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બેંતાલીસ ભાગથી આ તેર નક્ષત્રોને વિશોધિત કરવા (૭૯૨ાજા (૪૪રાઝ૦૦)=૩૫૦૨ ) આ પ્રમાણે ત્રણ પચીસ મુહૂર્ત તથા એક મુહૂર્તાના બાસડિયા ચૌદ ભાગ તથા બાસઠિયા એક ભાગના સહસઠિયા બાર ભાગ થાય છે. શોધન ક્રિયા આ પ્રમાણે કરવી ૭૯૨-૪૪૨-૩૫૦ તથા
શ= ત્રીજા ખંડમાં શેધ્ય અંકને અભાવ હોવાથી એ એજ પ્રમાણે સડસઠિયા બાર ભાગ રહે છે. (૩૫) આ શેષ રાશિમાંથી ફરીથી અભિજીત નક્ષત્રથી લઈને હિણી પર્યન્તના અગ્યાર નક્ષત્રના માનગથી (૩૦ ) ત્રણસો નવ મુહૂર્ત તથા એક મુહુર્તના બાસઠિયા વીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગ (૩૦લા ) આનાથી શોધિત કરે તે (૩૫૦Ú)–(૩૦૯ )=ાણા ચાલીસ મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા એકાવન ભાગ તથા બાસઠિયા એક ભાગના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
૧૧૨
Go To INDEX
Page #120
--------------------------------------------------------------------------
________________
સડસઠિયા તેર ભાગ થાય છે. શાધન ક્રિયા આ પ્રમાણે થાય છે. ૩૫૦-3૦૯=૪૧ આગળની ક્રિયા કરવા માટે આમાંથી એક અંક લઈ લે તે ૪૦ ચાલીસ રહી જાય છે. એકના બાસડ કરવા નહી, ૧+=+ = પહેલા એકને બાસઠથી ગુણીને તેમાં ચૌદ મેળવવાથી બાસક્યિા છોતેર થાય છે. તેમાંથી શોધનક રાશિ બાસઠિયા ચોવીસને શોધિત કરવી. ફરૂં ૪– આમાંથી પણ એક અંકને લઈને પૂર્વવત સડસઠ ભાગ કરવા તે શેષ બાસઠિયા એકાવન ભાગ રહે છે. પણ એક અંક જે લીધેલ છે તેના સડસઠ ભાગ કરવા જેમકે ૧+ =**=શકે છેદશ પણુથી લબાઇનર્ણ ઈત્યાદિથી ઓગણ્યાસી થાય છે. આમાંથી સડસઠિયા છાસઠ ભાગ શધિત કરવા === =૩ શેષ સડસડિયા તેર રહે છે. આ પ્રમાણે ધન ક્રિયા કરવાથી થયેલ અંકેનો વ્યાસ (૩૩) આમાંથી ત્રીસ મુહૂર્તથી મૃગશિરા નક્ષત્ર શુદ્ધ થાય છે. તે પછી દસમુહૂર્ત રહે છે. (108) આ રીતે દસ મુહૂર્ત તથા એક મુહૂર્તાના બાસઠિયા એકાવન ભાગ તથા બાસઠયા એક ભાગના સડસઠિયા તેર ભાગ શેષ રહે છે. તે પછી આદ્રા નક્ષત્ર અર્ધક્ષેત્ર વ્યાપી હોવાથી પંદર મુહૂથી આ શેષ માનનું શોધન કરવું. ૧૫–(
૧ ૩ =( જાર) અહીં પણ શોધન ક્રિયા પહેલાં કહેલ પ્રકારથી સમજી લેવી. જેમકે–૧૫ ૧૦ -૫ આમાંથી એક લઈને સજાતિ કરે તે ૧ પદ્ધ - આમાંથી પણ એક લઈને સડસઠ ભાગ કરવા તેને સજાતિથી શધિત કરવા જેમકે-૧ = ૬૭– ૩=૪ કમથી આદ્રા નક્ષનું શેષમાન આ પ્રમાણે થાય છે. (
કાર આનાથી એ ફલિત થાય છે કે–ચંદ્રની સાથે રહેલ આર્કા નક્ષત્રના ચાર મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાસ ઠિયા દસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એ પન ભાગ છે રહે ત્યારે (કાશ ૪) બારમી અમાવાસ્યા સમાપ્ત થાય છે. તેમ સિદ્ધ થાય છે. હવે સૂર્ય નક્ષત્રના સંબંધમાં પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે–(તં સર્વત્ર સૂરે છે
aો ૬) જ્યારે યક્ત શેષથી આ નક્ષત્રની સાથે રહેલ ચંદ્ર બારમી અમા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૧૩
Go To INDEX
Page #121
--------------------------------------------------------------------------
________________
વાસ્યાને સમાપ્ત કરે છે, એ સમયે સૂર્ય કયા નક્ષત્રની સાથે યુક્ત રડે છે? આ રીતે શ્રીગૌતસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે. (તા અદ્ભ ત્ર બાળ ના કંમ્પ્સ) (71) જે સમયે થાકત શેષ સહિત ચંદ્ર આર્દ્રા નક્ષત્રની સાથે યાગ કરીને બારમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, તે સમયે સૂર્યાં પણ આદ્રાઁ નક્ષત્રની સાથેજ રહીને એ ખારમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. આર્દ્રા નક્ષત્ર ત્રણ તારાએવાળુ હેવાથી અહીં સૂત્રમાં બહુવચનથી કરેલ છે. હવે બાકીના પાઠેના સંબંધમાં અતિદેશથી કડે છે (શાળ સદા ચંદ્રન) જે પ્રમાણે ચંદ્ર નક્ષત્ર ચેાગના સ`ધમાં આર્દ્ર નક્ષત્રનું શેષ પ્રતિપાદિત કરેલ છે, એજ પ્રમાણે અહીંયાં આ સૂર્ય નક્ષત્રના ચેગ વિષયમાં પણ શેષ વિભાગનુ પ્રતિપાદન કરી લેવુ. તે આ પ્રમાણે છે,-(ar अदाणं चारि मुद्दता दस बापट्टिभागा मुहुत्तम्स, बावट्टिभागं च सत्तट्ठिहा छेत्ता चउपण्णं સુળિચા મા હેમા) એ સમયે આર્દ્રા નક્ષત્રના ચાર મુહૂર્ત તથા એક મુહૂતના બાસિયા દસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસઠ ભાગ કરીને તેના ચાપન ચૂર્ણિકા ભાગ અર્થાત્ ખાસિયા એક ભાગના સડસિયા ચાપન ભાગ જ્યાં શેષ રહે એ આર્દ્ર નક્ષત્રના પ્રદેશમાં રહીને સૂર્ય પણ એ ખારમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, તેમ સમજવું. અહી અત્પાદનમાં ચંદ્ર નક્ષત્રના યાગ વિષયના કથન પ્રસંગમાં જે પ્રક્રિયા બતાવેલ છે, એજ પ્રકારે અહીં પણ સમજી લેવું કારણ કે અહીંયાં પણ એજ પૂર્વ્યક્ત નક્ષત્ર ધ્રુવારાશિ હોય છે. (૧૬) અને એજ માર ગુણક અંક હાય છે, તથા નક્ષત્રમાન શેાધન વિગેરે ક્રિયા પણ પૂર્વોક્ત ચદ્રના કથન પ્રમાણેજ છે, તેમાં કંઇ પણ ન્યૂનાધિક નથી, તમામ કથન પૂર્વકથન પ્રમાણેજ ઉપપાદિત કરી સમજી લેવુ.
હવે છેલ્લી બાસઠમી અમાસના સંબંધમાં પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે-(71 fસર્જ પંચનું સંચછાળ મિંયાટ્રિસમાવાસ રહે તે ઘનેનું નો) અમાવાસ્યામાં ચંદ્ર સૂર્યંના નક્ષત્ર ચેગની વિચારણામાં આ પૂર્વકથિત ચાંદ્ર, ચાંદ્ર, અભિવધિ ત, ચાંદ્ર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૧૪
Go To INDEX
Page #122
--------------------------------------------------------------------------
________________
અને અભિવર્ધિત આ પાંચ યુગ બેધક સંવત્સરમાં પિતાની કક્ષામાં ભ્રમણ કરતે સૂર્ય સર્વાન્તિમ બાસઠમી અમાવાસ્યાને કયા નક્ષત્રની સાથે એગ કરીને યુગના અન્તિમ માસની છેલ્લી અમાવાસ્યાને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-(તા પુનર્ગમુળ પુત્રપુરસ વાવીä મુદુત્તા જીવાણીસં ૧ વાવડ્રિમ મુદત્ત ) (તા) એ સમયે અર્થાત જે સમયે બાસઠમી અમાવાસ્યા સમાપ્ત થાય છે, એ સમયે ચંદ્ર પુનર્વસુ નક્ષત્રની સાથે રહીને છેલ્લી બસઠમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, આ રીતે સામાન્ય પ્રકારથી ઉત્તર આપીને એ પુનર્વસુ નક્ષત્રને વિશેષ વિભાગ બતાવતા પુનઃ કહે છે–(Tળવસ) છેલ્લી બાસઠમી અમાવાસ્યાના સમાપ્તિ સમયમાં પુનર્વસુ નક્ષત્રના બાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા છેતાલીસ ભાગ જે પ્રદેશમાં શેષ રહે, એજ પ્રદેશમાં રહેલ ચંદ્ર છેલ્લી બાસઠમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, અહીયાં ગણિત પ્રક્રિયા પ્રદર્શિત કરવા માટે એજ પૂર્વોક્ત નક્ષત્ર ધૃવરાશિ ગ્રહણ થાય છે, જેમ કે-(૬૬ ૨૨૪) છાસઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડઠિયા એક ભાગ અહીં અંતિમ બાસડમી અમાવા યાની જીજ્ઞાસામાં બાસડ ગુણક હોય છે, તેથી ધવરાશીનો બાસઠથી ગુણાકાર કરે જેમ કે-(૬૬ારા૪)+૨=૪૦૯૨ાફ છે આ રીતે ચાર હજાર બાણ ગુહૂર્ત તથા એક મુહૂર્તન બાસયિા ત્રણસે દસ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા બાસઠ ભાગ થાય છે. તેમાંથી (૪૪રા ૧°) ચારસો બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહુતના બાસયિા બેંતાલીસ ભાગથી પહેલા ધનકને શોષિત કરવું. (૪૦૯૨ ફી ૪)(૪ રા°°)=૩૫૦ ) આ પ્રમાણે વિશોધિત કરવાથી છત્રીસ પચાસ મુહૂર્ત તથા એક મુર્હતના બાસડિયા બસો ચોસઠ તથા બાસડિયા એક ભાગના સડસડિયા બાસઠ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૧૫
Go To INDEX
Page #123
--------------------------------------------------------------------------
________________
ભાગ થાય છે. તે પછી આમાંથી પણ અભિજીત નક્ષત્રથી લઈને ઉત્તરાષાઢા પર્યન્ત સમગ્ર નક્ષત્ર મંડળ પર્યાયનું શોધનક (૮૧૯ ) અ ઠસે ઓગણીસ મુહૂર્ત તથા એક મુહર્તાના બાસઠિયા ચોવીસ ભાગ તથા બાઠિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગ થાય છે. અહીંયાં પહેલાની રાશીને શોધન કમ આ રીતે થાય છે, --૪૦૯૨-૪૪=૩૬૫૦ તે પછી ૧==૩ ૧૦ = ત્રીજા વિભાગમાં શોધ્યને
અભાવ હોવાથી એ જ પ્રમાણે રહે છે. ક્રમથી અંકન્યા તે આ પ્રમાણે થાય છે. (૩૬૫ ૨૩) આમાંથી પણ નક્ષત્ર પર્યાય રૂપ (૮૧૯ફે) આ શેનિકને વિશેષિત કરવા જોઈએ. પરંતુ આ પ્રકારના ચાર પર્યાય વિશુદ્ધ થાય છે. તેથી આનો ચારથી ગુણાકાર ક વે (૮૧૯૪) +૪=(૩૨૭૬ ૨૬) આને પહેલાની શેષ રાશીમાં (૩૬પ૦ ૪) આમાં શાહિત કરે તો (૩૬પવા *1૪ -૩રકા ) (૩૭૪ ) આ રીતે કેવી રીતે થાય છે? તે બતાવે છે. ૩૬૫૦-૩૨૭૬=૩૭૪ તે પછી બીજા ખંડનું શોધનક ૨૬૪૬૪૮૬==૧૬ આમાંથી ચાર ગ્રહણ કરવા ત્રીજા ખંડના શોધનકમાં અધિક હોવાથી તેના પહેલાના ખંડમાં એટલેકે બીજા ખંડમાં રહેલ જ એક ચેસઠના સજાતીય કરવા જેમકે-૪+૪=૩૬૭–=8" તે પછી ફર -દ– -31= આમાં બાકીના ત્રણ ખંડોમાં કમાનુસાર અંક ન્યાય કરે ૩૭૪ ૧૧૪ આ રીતે ત્રણસો ચુ મતેર મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા એકસો ચોસઠ તથા બાસઠિયા એક ભાગને સડસઠિયા છાસઠ ભાગ (૩૭૪રફ ) આમાંથી અભિજીત નક્ષત્રથી લઈને રોહિણી પર્યન્તમા અગીયાર નક્ષત્રોના આયેગથી (૩૦ ) ત્રણસે નવ મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચોવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગ (૩૭૪ -૩૦૯ારા ૬પા°) પાંસઠ મુહુર્ત તથા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૧૬
Go To INDEX
Page #124
--------------------------------------------------------------------------
________________
એક મુહર્ત બાસડિયા એકસો ચાલીસ ભાગ થાય છે. તેમાંથી ત્રીસ મુહૂર્તથી મૃગશિરા નક્ષત્ર તથા પંદર મુહૂર્તથી આદ્રા નક્ષત્ર શુદ્ધ થાય છે. ૬૫-૪૫=પુનર્વસુ નક્ષત્ર દ્વયર્ધક્ષેત્ર વ્યાપી હોવાથી તેને પિસ્તાલીસ મુહૂર્તથી શોધિન કરવું. =રરાફ આ પ્રમાણે કેવી રીતે થાય છે? તે જાણવા કહે છે ૪૫–૨૦=૨૫ બીજા ખંડની ક્રિયા પ્રવર્તન માટે આમાંથી ત્રણ લેવા તેથી પહેલા બંડમાં રહેલ બાવીસ મુહૂર્ત ૨૨-૨૫-૩=૨૨ ત્રણના બાસડિયા ભાગને સજાતીય કરવામાં આવે છે ૩૨=૧૮૬
$=૪૬ છેદન રૂપથી લઘમાણે ઈત્યાદિથી રાફ થાય છે. તેથી ચંદ્રની સાથે યુક્ત થયેલ પુનર્વસુ નક્ષત્રના બાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તને બાસઠિયા બેંતાલીસ ભાગ શેષ રહે ત્યારે અન્તિમ બાસઠમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે.
હવે સૂર્ય સંબંધી પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે. (તં સમર્થ = ળ પૂરે છે જFam કોug) જે સમયે યક્ત શેષની સાથે પુનર્વસુ નક્ષત્રની સાથે રહેલ ચંદ્ર છેલ્લી બાસઠથી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, તે સમયે સૂર્ય ક્યા નક્ષત્રની સાથે રહેલ હોય છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન ઉત્તરમાં કહે છે-(તા પુણવકુળના વેવ પુત્રપુરä લાવીä મુત્તા છારી જ વાવ િમાં મુત્તર સેના) પુનર્વસુ નક્ષત્રની સાથે સૂર્યને વેગ હોય છે. પુનર્વસુ નક્ષત્રના બાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચુંમાલીસ ભાગ શેષ હોય છે. અહીં સઘળી વ્યાખ્યા ગણિત પ્રક્રિયા પણ ચંદ્ર ગની સમાન જ ભાવિત કરી લેવી. અહીં તેનું ફરીથી પિષ્ટપેષણ કરતા નથી. | સૂ. ૬૮ છે
હવે સૂર્ય ચંદ્રના નક્ષત્ર વેગનું ફરીથી કથન કરવામાં આવે છે–(તા ) ઈત્યાદિ
ટકાર્થ—અડસઠમાં ચંદ્ર સૂર્યના અમાવાસ્યા સંબંધી નક્ષત્રની વિચારણા કરીને હવે આ ઓગણસિત્તરમા અર્વાધિકાર સૂત્રમાં જે નામવાળું જે નક્ષત્ર હોય એજ નક્ષત્ર અથવા એજ પ્રદેશમાં અથવા અન્યત્ર ફરીથી જે કાળે ચંદ્રની સાથે ટેગ કરે છે, એટલે કાળ બતાવવાના હેતુથી શ્રી ભગવાન કહે છે-(ા નેf MFqળ વંદે નોર્થ કો, વંતિ રેવંતિ) ચંદ્ર સૂર્યના નક્ષત્રોની વિચારણામાં જે નક્ષત્રની સાથે રહેલ ચંદ્ર વિવક્ષિત દિવસમાં જે મંડળ પ્રદેશમાં એગ કરે છે, (હે í રૂમાબ ઘટ્ટ grણવીરનિ મુહુરસારું રવીવંર વાવડ્રિમા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૧૭
Go To INDEX
Page #125
--------------------------------------------------------------------------
________________
मुहुत्तस्स बावट्ठिभागं च सत्तविहा छेत्ता छावटि चुण्णियामागे उवाइणावेत्ता पुणरवि से વંરે બom વેવ રવ વો વોટ્ટ અsoifણ સંસિ) પૂર્વોક્ત નક્ષત્રોની સાથે રહેલ ચંદ્ર (રૂHIT) આ વક્ષ્યમાણ સ્વરૂપ (બz pવીનાળિ) આઠ ઓગણીસ મુહૂર્ત ૮૧લા તથા એક મુર્તન બાસઠિયા ચોવીસ ભાગ ૨ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા છાસઠ ભાગ અર્થાત્ બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને તેમાંથી છાસઠ ભાગ (૮૧૯દં) આ રીતે નક્ષત્રોના વિભાગ (ડવારૂણાવેત્તા) કરીને (પુરા) ફરીથી એજ ચંદ્ર બીજા (રિણuT) સમાન અર્થ બેધક નામવાળા નક્ષત્રની સાથે નિવાસ કરે છે. (કomરિ રેવંશિ) અન્ય મંડળ પ્રદેશમાં હવે આ કથનની ભાવના યુકિત પૂર્વક બતાવવામાં આવે છે. અહીં આ નક્ષત્રના યુગ વિચાર પ્રસંગમાં શીવ્ર શીધ્રતર, મધ્ય, મંદ અને મંદતર આ રીતે પાંચ પ્રકારના ગતિભેદ થાય છે. તેમાં ચંદ્ર, સૂર્ય અને નક્ષત્રમાં નક્ષત્રે સૌથી શીવ્ર ગતિવાળા હોય છે. તેનાથી મંદ ગતિવાળે સૂર્ય છે અને તેનાથી પણ મંદગતિ ચંદ્રની હોય છે. આ તમામ આગળ સૂત્રકાર જ કહેશે બમણું નક્ષત્રો છપ્પન નક્ષત્ર પહેલાં પ્રતિપાદિત કરેલ છે. તે પ્રતિનિયત અપાન્તરાલ પ્રદેશમાં અર્થાત ચક્રવાલ પણાથી ભૂમિપ્રદેશમાં સદા એકરૂપથી પરિભ્રમણ કરે છે. તેમાં યુગની આદિમાં અભિજીત નક્ષત્રની સાથે ચંદ્ર ગ કરે છે. યોગ પ્રાપ્ત કરેલ તે ચંદ્ર ધીરે ધીરે તે મંડળના નક્ષત્રોથી અત્યંત મંદ ગતિવાળા હોવાથી ગતિ કરે છે. તે પછી નવમુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા ચોવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગ અતિકમણ કરે તે ( ૪) આટલું પ્રમાણ અતિક્રમણ કરે ત્યારે આગળ શ્રવણ નક્ષત્રની સાથે એગ થાય છે, ત્યાંથી પણ ધીરે ધીરે અતિક્રમણ કરતાં કરતાં ત્રીસ મુહૂર્તમાં શ્રવણ નક્ષત્રની સાથે યોગ સમાપ્ત કરીને આગળ ધનિષ્ઠા નક્ષત્રની સાથે ચેગ પ્રાપ્ત કરે છે. આજ પ્રમાણેના ક્રમથી ધીરે ધીરે અતિક્રમણ કરતા કરતાં ચંદ્રને પિતપોતાના કાળ પ્રમાણે બધા નક્ષત્રની સાથે ઉત્તરાષાઢા નક્ષત્ર પર્યન્તનો યુગ કહી લે. અર્થાત્ અભિજીત નક્ષત્રથી લઈને ઉત્તરાષાઢા નક્ષત્ર પર્યન્ત આજ પ્રમાણે પિતાપિતાને કાળ પ્રમાણે વેગ સંબંધી કથન કરી લેવું. આટલા કાળમાં અર્થાત્ ચક્રવાલ મંડળ સ્થિત સઘળ નક્ષત્ર મંડળ પર્યાય ભેગ સમયમાં આઠ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા વીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગ થાય છે. તે આ પ્રમાણે છે-છ નક્ષત્ર પિસ્તાલીસ મુહૂર્તવાળા હોય છે. તેથી પિસ્તાલીસને છથી ગુણાકાર કરે ૪૫+૪=૭૦ તે આ રીતે બસો સીતેર થાય છે. નક્ષત્ર પંદર મુહૂર્તવાળા હોય છે, તેથી ફરીથી પંદરનો છથી ગુણાકાર કર ૧૫=૯૦ તે નેવું થાય છે, પંદર નક્ષત્રે ત્રીસ મુહૂર્ત વાળા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૧૮
Go To INDEX
Page #126
--------------------------------------------------------------------------
________________
હાય છે. તેથી તીસને પંદરથી ગુણકાર કરવા ૩૦+૧૫૪૫૦ તે ચારસા પચાસ આવે છે. તે પછી અભિજીન્ નક્ષેત્રના નવ મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાડિયા ચાવીસ ભાગ તથા ખાસડિયા એક ભાગના સડસિયા છાસઠ ભાગ જે છે એ બધાને એકઠા કરે તે પૂર્વ કથન પ્રમાણે યથાક્ત મુદ્ભૂત પરિમાણ (૮૧૯૨ ૬) આસે એગણીસ મુહૂત તથા એક મુહૂતના ખાડિયા ચોવીસ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસિયા
છાસડે ભાગ થઈ જાય છે આટલા પ્રમાણના એક નક્ષત્ર માસ થાય છે. તે પછી એ અભિજીત નક્ષત્રને છેડીને બીજા અભિજીત નક્ષત્રની સાથે નવમુહૂર્તીદ્ધિ કાળ પન્ત યાગ કરે છે. તે પછી બીજા અડયાસ નક્ષત્ર સબંધી શ્રવણ નક્ષત્રની સાથે યાગ કરે છે. એજ પ્રમાણે અહીં પૂ કથન પ્રમાણે ઉત્તરાષાઢા નક્ષત્ર પન્ત કહી લેવું. તે પછી ફરીથી પહેલા અભિજીત નક્ષત્રની સાથે વાસ કરે છે. તે પછી ફરીથી પણ પૂર્વ કથિત ક્રમ પ્રમાણેજ શ્રવણદિ નક્ષત્રાની સાથે કરી ફરી ભાવના ભાવિત કરી લેવી. તે ભાવના ઉત્તરાષાઢા નક્ષત્રના કથન પન્ત ભાવિત કરી સમજી લેવી. આ પ્રમાણે સંપૂર્ણ કાળ પર્યંન્ત ભાવના ભાવિત કરીને વિવક્ષિત દિવસમાં જે મંડળ પ્રદેશમાં જે નક્ષત્રની સાથે ચેોગ પ્રાપ્ત થયેલ ચંદ્ર યધેાક્ત મુહૂર્ત સંખ્યાનું અતિક્રમણ થઈ ગયા પછી ફરીથી એજ પ્રકારના સમાન નામવાળા અન્ય નક્ષત્રાની સાથે બીજા ચક્રવાલ મડળમાં રહીને અન્ય માંડળ પ્રદેશમાં યાગ કરે છે. અર્થાત્ સરખા નામવાળા નક્ષત્રાની સાથે ચગ પ્રાપ્ત કરે છે. એજ નક્ષત્રની સાથે અથવા એજ મંડળ પ્રદેશમાં યાગ કરતા નથી. તેથીજ કહે છે-(નળ બન નવત્તમ ફે લોય નોફ, એમિરેĀત્તિ લેળ મારૂં સોજીત अट्टतीसे मुहुत्तरायाई, अउणापण्यं च बासट्ठिभागे मुहुत्तस्स बाबट्टिभागं च सत्ता छेत्ता पण चुण्णियामागे उवाइणावेत्ता पुणरवि सेग चंदे तेणं चेव णक्खतेणं जोयं નોપરૂ બાંસિ તેસંન્નિ) (st) વિવક્ષિત દિવસમાં ચંદ્ર જે નક્ષત્રની સાથે યાગ કરે છે, તથા જે મ`ડળ પ્રદેશમાં આ રીતે ચેગાદિ કાર્ય કરતા ચંદ્રે આ વક્ષ્યમાણુ પ્રકારના (રોજન શ્રવ્રુતીને મુન્નુત્તલયારૂં સેળસે। આડત્રીસ મુહૂત તથા (અકળા૦ાં ૨) એક મુહના ખાસિયા ગણપચાસ ભાગ તથા ખાસયિા એક ભાગના સડસડ ભાગ કરીને વિભાગ કરવામાં આવેલ એ મંડળ પ્રદેશના (દુ) પાંસડ ચૂર્ણિકા ભાગને (ઇવાળવેત્તા) ગ્રહણ કરીને એટલા પ્રમાણવાળા પ્રદેશનું અતિક્રમણ કરીને ફરીથી ભ્રમણ કરતા ચંદ્ર એજ નક્ષત્રની સાથે યાગ પ્રાપ્ત કરે છે. એજ પૂર્વોક્ત મડળ પ્રદેશમાં ચેગ કરતા નથી. આ કેવી રીતે થાય છે? તે બતાવવા કહે છે. કારણકે ફરીથી એજ પ્રદેશમાં એજ નક્ષત્રની સાથે એ યુગના કાલાતિક્રમના સમયમાં યથાર્થ કેવળજ્ઞાનના બળથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૧૯
Go To INDEX
Page #127
--------------------------------------------------------------------------
________________
તિચકની ગતિની પ્રાપ્તિ થાય છે. જે બૂદ્વીપમાં છપ્પન જ નક્ષત્ર હોય છે, તે પછી વિવક્ષિત નક્ષત્રગમાં પણ ત્યાંથી આરંભ કરીને છપ્પન નક્ષત્રના અતિક્રમણ કાળમાં ફરીથી એજ નક્ષત્રની સાથે વેગ કરે છે. છપ્પન નક્ષત્રોને છેડીને પૂર્વોક્ત અઠયાવીસ નક્ષત્રની મુહૂર્ત સંખ્યાથી સમાનતા થાય છે. અઠયાવીસ નક્ષત્રોનું મુહૂર્ત પરિમાણ આઠ ઓગણીસ ૮૧૦ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચેવિસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગ થાય છે. (૮૧૯૬૪) આઠસો ઓગણીસ નક્ષત્રના આ મુહૂર્ત પરિમાણને બમણુ કરે તે (૮૧૯૪)+ર=(૧૬૩૮૪) થાય છે. તેથી જ કહ્યું છે કે-(રોજગpલીસે મુદત્તાણા) સેળસે આડત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ઓગણ પચાસ ભાગ તથા બાસથિા એક ભાગના સડસડિયા પાંસઠ ભાગ આ પ્રમાણે સર્વથા થાય છે. તેની સમાન નક્ષત્ર એ નક્ષત્રની સાથે અન્ય મંડળ પ્રદેશમાં જેટલા કાળમાં ફરીથી એગ કરે છે, એટલે કાળ વિશેષ કહેલ છે,
હવે આ મંડળ પ્રદેશમાં તેની સરખા અથવા એ નક્ષત્રની સાજે ફરીથી જેટલા કાળમાં વેગ પ્રાપ્ત કરે છે, એ કાળવિશેષનું પ્રતિપાદન કરવામાં આવે છે–(dl of 17 णक्ख तेणं च जोये जोएइ जंसि देसंसि सेणं इमाइं च अण्णमुहुतसहस्साई णा य मुहुत्तसहरसाई सवाइण वेत्ता पुणरवि से चंदे अण्णेणं तारिसहणं जोयं जोएइ तंसि देससि) આ વિવક્ષિત દિવસમાં જે મંડળ પ્રદેશમાં જે નક્ષત્રની સાથે ચંદ્ર ગ પ્રાપ્ત કરે છે. એજ મંડળમાં એજ ક્ષામાં ભ્રમણ કરતા વક્ષ્યમાણ સંખ્યાવાળી ચોપન હજાર નવસો ૫૪૯૦૦ મુહૂર્ત (૩=ારૂાવેતા) ગ્રહણ કરીને અર્થાત્ અતિક્રમણ કરીને ફરીથી ભ્રમણ કરતે ચંદ્ર બીજા એજ પ્રકારના નક્ષત્રની સાથે એજ મંડળ પ્રદેશમાં વેગ પ્રાપ્ત કરે છે, આ કેવી રીતે થાય છે? તે બતાવવામાં આવે છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૨૦
Go To INDEX
Page #128
--------------------------------------------------------------------------
________________
હવે તેની ભાવના ખતાવવામાં આવે છે-વિપક્ષિત યુગમાં વિવક્ષિત અઠયાવીસ મુહૂર્તમાં જે નક્ષત્રની સાથે જે મડળ પ્રદેશમાં જ્યારે ચંદ્રમાના યાગ થયે હાય ફરીથી એજ મ`ડળ પ્રદેશમાં એજ સમયે એજ નક્ષત્રની સાથે વિવક્ષિત યુગના ત્રીજા યુગમાં ચેગ થાય છે. બીજા યુગમાં ચૈાગ થતા નથી. આ કેવી રીતે થાય છે ? તે બતાવે છે. અહી’ યુગની આદિથી આરંભ કરીને પહેલા નક્ષત્રમાસમાં જે એક અઠયાવીસ નક્ષત્ર અતિક્રમણ કરે છે, બીજા નક્ષત્રમાસમાં એ બીજા તે પછી ત્રીજુ અને ચેાથા નક્ષત્રમાસમાં ચેાથા આ રીતના ફ્રી ફરીને ચક્રવાલમંડળ ક્રમથી એજ પહેલા અઠયાવીસ નક્ષત્રા બીજા, ત્રીજા અને ચાથા વિગેરે મંડળમાં ભ્રમણ ક્રમથી સંપૂર્ણ કાળ પૂર્ણ કરે છે. એક યુગમાં નક્ષત્ર માસ સડસઠ હોય છે. સડસઠની સંખ્યા વિષમ હેાય છે. તેથી વિક્ષિત યુગની સમાપ્તિમાં તથા અન્ય યુગના પ્રારભમાં જે વિવક્ષિત યુગની આદિમાં ભાગવેલા નક્ષત્ર હોય છે. તેનાથી બીજા ઉપભાગમાં આવે છે, એજ નક્ષત્ર ફરી આવતા નથી. કારણકે અઠયાવીસ નક્ષત્રાની સંખ્યા સરખીજ છે તથા નક્ષત્રમાસ વિષમ સંખ્યાવાળા હાય છે અને યુગમાં નક્ષત્રમાસ ચેત્રીસ હેાય છે. એ ચાત્રીસે નક્ષત્રમાસની સંખ્યા સમ છે. તેથી બીજા યુગની સમાપ્તિમાં છપ્પન નક્ષત્રા સમાપ્ત થઈ જાય છે. તેથી વિશ્વક્ષિત યુગથી આરંભ કરીને ત્રીજા યુગમાં એજ નક્ષત્રની સાથે એજ માંડળ પ્રદેશમાં એ સમયે ચંદ્રમાને ચેાગ થાય છે. એ નિશ્ચિત છે. એક યુગમાં અઢારસોત્રીસ અહેારાત્ર હોય છે. એક એક અહોરાત્રમાં ત્રીસત્રીસ મુહૂતાં હેાય છે. તેથી અઢારસો ત્રીસના ત્રીસથી ગુણાકાર કરવા જેમકે-૧૮૩૦+૩૦=૫૪૯૦૦૧ ચાપન હજાર નવસેા થઇ જાય છે. મૂળમાં કહ્યું પણ છે. (૨૩ળ મુદુત્તŘારૂં નવ ચ મુદ્દુત્તલયાડું) આથન પ્રમાણે યથાક્ત પ્રમાણ મળી જાય છે. તેથી યથાક્ત મુહૂત સંખ્યાનું અતિક્રમણ કરવાથી એજ પ્રકારના નક્ષત્રાની સાથે ચેગ પ્રાપ્ત કરેલ ચંદ્રમાના એજ મંડળ પ્રદેશમાં યોગ થાય છે. એ નક્ષત્રની સાથે અથવા અન્ય મડળ પ્રદેશમાં થતા નથી, આ યથેાક્ત ભાવનાથી સિદ્ધ થાય છે. (તા લેન अज्ज णक्खतेणं चंदे जोय जोएइ जंसि जसि देसिस सेणं इमाई एगं लक्ख णव य सहस्से अट्टय मुहुत्तसए उवाइणावेत्ता पुणरवि से च दे तेणं णक्खत्तेनं जोयं जो इ तंसि ફેસઁત્તિ) વિવક્ષિત દિવસમાં જે નક્ષત્રની સાથે જે કોઇ મંડળ પ્રદેશમાં ચંદ્રયાગ કરે છે. અર્થાત્ જે નક્ષત્રની સાથે રહીને જે મંડળ પ્રદેશમાં તે તે કાળને પૂર્ણ કરે છે, ભ્રમણ કરતા એજ ચંદ્ર ક્ષમાણુ સંખ્યા અર્થાત્ એક લાખ નવહજાર આઠસા મુહૂર્તને (=વાળવેત્તા) ગ્રહણ કરીને ફરીથી મંડળ પ્રદેશને પૂરિત કરીને એજ ચંદ્ર એ પૂર્વીક્ત નક્ષત્રની સાથે એજ મંડળ પ્રદેશમાં યોગ કરે છે. અહીં પણ પૂ પ્રતિપાદિત ક્રમથી ભાવના થાય છે. ખન્ને યુગના કાળમાન છત્ર સસા સાઇઠ ૩૬૬૦૫ અહેારાત્ર પરિ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૨૧
Go To INDEX
Page #129
--------------------------------------------------------------------------
________________
માણુનું થાય છે. એક એક અહેારાત્રમાં ત્રીસ મુહૂત થાય છે. તેનાથી છત્રીસસેા સાઇડના ગુણાકાર કરવા ૩૬૬૦૩૦=૧૦૯૮૦૦ એક લાખ નવહજારને આઠસે થાય છે. આ રીતે યથાક્ત મુહૂત પરિમાણુ થઈ જાય છે તેથીજ કહ્યું છે-(ાં વસ્ત્ર નવ ચ સŘ ટુ ચ મુદુત્તF") આ રીતે એ પ્રકારના અથવા એજ નક્ષત્રની સાથે બીજા મડળ પ્રદેશમાં અથવા એજ મંડળ પ્રદેશમાં ચંદ્રમાને ચેગ લક્ષ પ્રમાણુના પ્રતિપાદિત કરેલ છે.
હવે સૂ નક્ષત્ર ચેાગના સંબંધમાં કથન કરવામાં આવે છે. (તા નેન અન णक्खत्तेणं सूरे जोयं जोएइ जांसि देसंसि सेणं इमाई तिन्नि छावट्टाई राई दियसयाई
इणवेत्ता पुणरवि से सूरिए अण्णेणं तारिसएणं चेव णक्खत्तेणं जोयं जोएइ तंसि देसंसि ) વિક્ષિત દિવસમાં જે નક્ષત્રની સાથે સૂર્ય જે મંડળ પ્રદેશમાં ચોગ પ્રાપ્ત કરે છે, સ્વ મડળમાં ભ્રમણ કરતા એજ સૂર્ય આ શ્યમાણુ ત્રણસેા છાસઠ ૩૬૬ા અહેારાત્રને (ઉનાળાવેત્તા) ગ્રહણ કરીને અર્થાત્ અતિક્રમણ કરીને ફરીથી પરિભ્રમણ કરીને સૂ` એજ મડળ પ્રદેશમાં તેનાજ જેવા ખીજા નક્ષત્રાની સાથે ચેગ કરે છે. ચક્રવાળ મંડળ પણ થવાના સમયે અન્ય નક્ષત્રના ચેગ કરે છે. એજ નક્ષત્રના નહી' આ કઈ રીતે થાય છે? તે બતાવે છે. અહીં મંડળના પરિભ્રમણ ક્રમમાં ભ્રમણ કરતા ચંદ્ર એક માસમાં અઠયાવીસ નક્ષત્રના ઉપભાગ કરે છે. એ નક્ષત્રાને સૂ` અઠયાવીસ હજાર ત્રણસો છાસઠ અહેારાત્રમાં ભાગવે છે. ત્રણસો છાસઠ અહારાત્રીનુ એક સૂ સંવત્સર થાય છે. પૂર્વક્તિ નિયમાનુસાર ખીજ ત્રણસો છાસઠ અહારાત્ર બીજા અયાવીસ નક્ષત્રાને ઉપભાગ કરે છે. તે પછી ફરીથી એજ પહેલાના અઠયાવીસ નક્ષત્રને એટલીજ અહેારાત્ર સંખ્યાથી ધીરે ધીરે ગમન કરીને યાગ કરે છે. તે પછી ત્રણુસા છાસડ અહેાશત્રને વીતાવીને એજ મંડળ પ્રદેશમાં એ પ્રકારના ખીજા નક્ષત્રાની સાથે સૂ યાગ કરે છે. એજ નક્ષત્રની સાથે નહી, (ता जेणं अज्ज णक्खत्तेणं सूरे जोयं जोइ जंसि देसंसि, से णं इमाई सत्त दुत्तीसं राइदिययाई उवाइणावेत्ता पुणरवि से सूरे नैण चेव णक्खत्तेणं जोयं जोएइ तंसि देसंसि ) વિવક્ષિત દિવસમાં જે નક્ષત્રની સાથે રહેલ સૂર્યાં જે મડળપ્રદેશમાં ચેાગ કરે છે. તે પછી ધીરે ધીરે સ્વ કક્ષામાં ભ્રમણ કરતે એજ સૂર્ય એજ નક્ષત્રની સાથે એજ મડળ પ્રદેશમાં ફરીથી ખીજા સૂર્ય સવત્સરના અંતમાં યોગ પ્રાપ્ત કરે છે તે સમયે અહેારાત્રીની સંખ્યાનું પ્રમાણ વક્ષ્યમાણ પ્રકારનું થાય છે. જેમકે--સાતસે બત્રીસ અહેારાત્ર સખ્યા જેટલું પ્રમાણ થાય છે, આ સંખ્યા કેવી રીતે થાય છે? તે બતાવે છે એક સૂર્ય સંવત્સરમાં રાત્રિ દિવસનું પ્રમાણુ ત્રણસેા છાસઠ થાય છે. ૩૬૬ તે ખીજા વર્ષીના અંતમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૨૨
Go To INDEX
Page #130
--------------------------------------------------------------------------
________________
કેટલી સંખ્યા થાય? આ જાણવા માટે ત્રણસો છાસઠને બેથી ગુણાકાર કરવો ૩૬ દર= ૭૩૨ આ રીતે સાત બત્રીસ અહેરાત્રનું પ્રમાણ થઈ જાય છે. (તા નેજું અર7 કar सूरे जोय जोएइ, जंपि देमंसि सेणं इमाई अदूरसतीसाई राइदियसयाई उवाइणावेत्ता goratવ સૂરે અomળ વેગ જFi સૂરે તો સારુ તંરિ રેવંતિ) આ વિવક્ષિત દિવસમાં જે નક્ષત્રની સાથે જે મંડળ પ્રદેશમાં સૂર્ય ત્યાગ કરે છે. એજ મંડળ પ્રદેશમાં સ્વ કક્ષામાં ભ્રમણ કરતે સૂર્ય આ વક્ષ્યમાણુ સંખ્યાવાળા અઢારસે ત્રીસ અહોરાત્ર પ્રમાણને (sag
વેત્તા) ગ્રહણ કરીને અથર્ વિતાવીને ફરીથી બીજા યુગારંભ કાળમાં એજ સૂર્ય બીજા નક્ષત્રોની સાથે એજ મંડળ પ્રદેશમાં એગ કરે છે, આ કેવી રીતે થાય છે? તે જાણવા માટે કહે છે–એક યુગમાં અઢારસે ત્રીસ અહોરાત્રનું પ્રમાણ હોય છે. એક યુગમાં સૂર્ય સંવત્સર પાંચ હોય છે. તેમાં પહેલા વર્ષારંભમાં નક્ષત્ર ભેગ ક્રમમાં સૂર્યની જે રીતની પરિસ્થિતિ હોય છે અર્થાત પ્રથમ વર્ષની આદિમાં વિવણિત દિવસમાં સૂર્ય જે નક્ષત્રની સાથે જે મંડળ પ્રદેશમાં યોગ કરે છે એ જ નક્ષત્રની સાથે અને એજ મંડળ પ્રદેશમાં ત્રીજા વર્ષની આદિમાં કેગ કરે છે. તથા જે પ્રકારની સ્થિતિ ત્રીજા વર્ષની આદિમાં હોય છે, એ જ પ્રમાણેની સ્થિતિ પાંચમા વર્ષની આદિમાં પણ હોય છે. બીજા કે ચોથા વર્ષની આદિમાં એ પ્રમાણેની રિથતિ હેતી નથી. આ રીતે વારંવાર પરિક્ષણ દષ્ટિથી પ્રત્યક્ષથી પણ જણાય છે. અર્થાત્ વિષમ વર્ષની આદિમાં અર્થાત્ પહેલા ત્રીજા અને પાંચમા વર્ષના પ્રારંભકાળમાં સમાન સ્થિતિ પ્રાપ્ત થાય છે. બીજા કે ચોથા સમ વર્ષના પ્રારંભમાં તેવું જણાતું નથી. અહીં તે બીજા એજ પ્રકારના નક્ષત્રની સાથે અન્ય મંડળ પ્રદેશમાં દેખાય છે. અહીં તેનું કારણ પણ પ્રત્યક્ષજ છે. કારણકે જંબૂદ્વીપમાં બે સૂર્ય અને બે ચંદ્ર તથા બેઉ સૂર્ય ચંદ્રની મધ્યમાં એક એકને અલગ અલગ ગૃહાદિ પરિવાર હોય છે. એ સૂર્ય અને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૨૩
Go To INDEX
Page #131
--------------------------------------------------------------------------
________________
ચંદ્ર બે વર્ષમાં સંપૂર્ણ મંડળ પ્રદેશને પૂર્ણ કરે છે. કારણકે બેઉને એકાંતરથી ઉદય થાય છે. એક યુગમાં વર્ષની સંખ્યા પાંચ જ હોય છે. એક સૂર્ય સંવત્સરમાં રાતદિવસનું પ્રમાણ ૩૬ દા ત્રણ છાસઠનું દિવસ સરખું જ હોય છે. તેથી પહેલા વર્ષના અંતમાં જે સંખ્યા હોય તે બીજા વર્ષના અંતમાં બમણી થાય છે. અને ત્રીજા વર્ષના અંતમાં ત્રણ ગણી સંખ્યા થાય છે. ચોથા વર્ષના અંતમાં ચાર પણ થાય છે. તથા પાંચમા વર્ષના અંતમાં પાંચ ગણી સંખ્યા થાય છે. આ રીતે ગણિત કિયાથી સ્પષ્ટ જ છે, જેમકે-૩૬ ૬ પહેલા વર્ષના અંતમાં ત્રણસો છાસઠ થાય છે. બીજા વર્ષના અંતમાં ૩૬૬ ૨=૭૩૨ સાતસો બત્રીસ થાય છે આ બીજા વર્ષની અંતના રાત્રિ દિવસના પ્રમાણુની સંખ્યા છે. ૩૬ ૬+૩=૧૦૯૮ ત્રીજા વર્ષના આન્તની રાત્રિ દિવસ પ્રમાણુની સંખ્યા એક હજારને અઠાણ રાત્રિ દિવસની છે. ૩૬૬+૪=૧૪૬૪ ચૌદસે ચોસઠ આ ચેથા વર્ષની રાત્રિ દિવસની સંખ્યા થાય છે. ૩૬૬૫=૧૮૩૦ આ પાંચમા વર્ષના અન્તની અહોરાત્ર પ્રમાણુની સંખ્યા અઢારસે ત્રીસ થાય છે. મૂળ ગ્રન્થમાં પણ આજ પ્રમાણે કહ્યું છે, (foળ છagારું સારૂં ચિતરાઝું) પહેલા વર્ષના અંતમાં ત્રણ છાસઠ અહોરાત્ર બીજા વર્ષાન્તરમાં નિત્ત તુતીકું સારૂંઢિયાવાડું) બીજા વર્ષના અંતમાં સાત બત્રીસ અહોરાત્ર થાય છે. તે પછી ત્રીજા વર્ષના અંતમાં એકહજાર અઠાણુ અહોરાત્ર થાય છે, તથા (નોર ૨૩રૂઢ઼િરિચયારું) ચૌદસે ચોસઠ અહે રાત્રે ચોથા વર્ષના અંતમાં થાય છે. પાંચમા વર્ષના અંતમાં (ટ્રાર તીર્ ાઝુરિયસવા) અઢારસે ત્રીસ અહોરાત્ર પ્રમાણ પાંચમા વર્ષના અંતમાં થાય છે તેમ પ્રતીતિ થાય છે. (તા તેનું પરિવારને ઝૂરે जोय जोएइ, जसि देसंसि तेण इमाई छत्तीसं सट्टाइ राइदियसयाई उवाइणावेत्ता पुणरपि છે જે તેનું વેવ વન નોર્થ કોણ સંસિ ni દેવંતિ) વિવક્ષિત દિવસમાં જે નક્ષત્રની સાથે સૂર્ય યુગ પ્રાપ્ત કરે છે, એ મંડળ પ્રદેશમાં બે વાક્યમાણ સંખ્યાવાળા (છત્તીસ સારું સારું વિચારું) છત્રીસસે સાઠ રાત્રિ દિવસ પ્રમાણ થાય છે. અતએવ ત્રણસો સાઈઠ . એ રીતે કહ્યું છે ૩૬૬ ઉક્ત સંખ્યાવાળા રાત્રિ દિવસ પ્રમાણને (૨argવેત્તા) અતિક્રમણ કરીને ફરીથી પણ બીજા યુગના અંતમાં એજ સ્વ કક્ષામાં ભ્રમણ કરતે સૂર્ય એજ નક્ષત્રની સાથે એજ મંડળ પ્રદેશમાં વેગ પ્રાપ્ત કરે છે. આમાં શું પ્રતીતિ છે? તે માટે કહે છેઅહીં કહેલ અહેરાત્રનું પ્રમાણ બીજા વર્ષના અંતનું કહેલ છે. બે યુગમાં સૂર્ય સંવત્સર દસ થાય છે. તે પછી બે યુગ સમાપ્ત થાય ત્યારે અગીયારમા વર્ષમાં સૂર્યને ફરીથી એજ નક્ષત્રની સાથે અને એજ મંડળ પ્રદેશમાં વેગ થાય છે. પહેલાં કહેલ ગણિત પ્રક્રિયાથી પાંચમા વર્ષના અંતમાં અર્થાત્ પહેલા યુગના અંતમાં અઢારસે ત્રીસ અહોરાત્રનું પ્રમાણ સિદ્ધ થાય છે. તેથી બીજા યુગના અંતમાં એજ પ્રમાણ બમણુ થ ય છે. અર્થાત્ એ વખતે ૧૮૩૦+૪=૩૬ ૬૦ આ રીતે છત્રીસે સાઈઠ થાય છે. તેથી જ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
૧૨૪
Go To INDEX
Page #132
--------------------------------------------------------------------------
________________
કહ્યું છે-(છત્તીસં છૂટ્ટાફ રા યિલચારું) છત્રીસસેા સાઇઠ અહોરાત્ર પ્રમાણ થાય છે. આ કથન સ॰થા સમુચિત સપ્રમાણ થાય છે. !! સૂ. ૬૯ ।
હવે ખબ્બે ચદ્ર સૂર્યને! સમકાળમાં કેવી રીતે નક્ષત્રયાગ થાય છે? આ શકાનુ નિવારણ કરતાં કહે છે.
ટીકા –ઓગણસાઠમા સૂત્રમાં જે નામવાળું જે નક્ષત્ર હાય અને જે મડળ પ્રદેશમાં ચંદ્રની સાથે ચેાગ પ્રાપ્ત કરે છે એજ નક્ષત્ર એજ પ્રમાણે અથવા અન્ય નક્ષત્ર એજ મ`ડળ પ્રદેશમાં ચ'દ્રની સાથે અથવા સૂર્યની સાથે ચેગ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે પ્રતિપાદન કરેલ છે. પરંતુ આ જ ખૂદ્રીપમાં બેસૂર્ય અને એ ચંદ્ર એકાન્તરાથી ઉયને પ્રાપ્ત કરે છે. એ બન્નેમાં એક એકના ગ્રાદિ પરિવાર અલગ અલગ હૈાય છે. આ પ્રમાણે સાંભળીને પણ જો કોઇ એવી રીતે માની લેકે ભિન્ન કાળવાળા મંડળામાં ચંદ્રાદિની ગતિ પણ ભિન્ન કાળમાં ઉત્પન્ન થવાથી અલગજ હોય છે, એ સૂર્યાં ચંદ્રના નક્ષત્રા સાથેના યાગ પણ ભિન્નજ હાય છે. તે સમફાળમાં સમમડળ કેવી રીતે કહેલ છે? આશકાને દૂર કરવા માટે કહે છે(તા નયા નં) ઇત્યાદિ
(ता जया णं इमे चंदे गइसमावण्णे भवइ तया णं इयरे वि चंदे गइसमावण्णे भवइ) એગણ સિત્તેરમા સૂત્રમાં પ્રતિપાદન કરેલ વિષયના શ્રવણથી ઉત્પન્ન થયેલ શકાનું નિવા રણ આ પ્રમાણે છે-તે સાંભળેા (લયા ) જે સમયે આ પ્રત્યક્ષથી ઉપલભ્ય માન ભરતક્ષેત્રને પ્રકાશિત કરતા વિવક્ષિત એક ચંદ્ર વિવક્ષિત મડળમાં ગમન કરીને ગતિયુક્ત થાય છે. એ સમયે (વિ) બીજો ચંદ્રમા અરવત ક્ષેત્રને પ્રકાશિત કરીને એજ વિવક્ષિત મંડળમાં (નસમાનદ્ મz) ગતિયુક્ત થાય છે, (ત્રપાળ પરે વિશ્વરે ટ્ સમાવળે મવક્તા નું મેવિશ્વ સમાનદ્ મવદ્) જે સમયે અને જે મંડળ પ્રદેશમાં અન્ય અર્થાત્ અરવક્ષેત્ર પ્રકાશક ચંદ્ર પણ ગતિયુક્ત થાય છે, એ સમયે આ ભરતક્ષેત્ર પ્રકાશક ચંદ્ર પણ વિવક્ષિત કાળમાં અને વિવક્ષિત મડળ પ્રદેશમાં ગતિ સમાપન્નક થાય છે, કારણકે બેઉ ચંદ્રની મંડળ ગતિ સરખીજ હોય છે.
હવે સૂર્યની ગતિના સબંધમાં કહેવામાં આવે છે-(તા લચા ળ રૂમે સૂરિલ્સમાवणे भव, तया णं इयरे वि सूरिए गइसमाबण्णे भवइ, जया णं इयरे सूरिए इसमावणे મવ, તચા ળ મે વિસૂરિષ શસમાનને મવડ) જે કાળે આ પ્રત્યક્ષ દૃશ્યમાન વિવક્ષિત સૂર્ય ભરતક્ષેત્રને પ્રકાશિત કરીને મંડળ પ્રદેશમાં ગતિ યુક્ત કાળમાં તથા વિવક્ષિત મડળ પ્રદેશમાં ખીજો અવત ક્ષેત્ર
થાય છે. એજવિવક્ષિત પ્રકાશક અન્ય સૂર્ય પણ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૨૫
Go To INDEX
Page #133
--------------------------------------------------------------------------
________________
ગતિયુક્ત થાય છે, એજ પ્રમાણે વિવક્ષિત કાળમાં તથા જે વિવક્ષિત મંડળ પ્રદેશમાં ઐરવત ક્ષેત્ર પ્રકાશક સૂ` પણ ગતિયુક્ત થાય છે. એજ વિવક્ષિત કાળમાં તથા વિવક્ષિત મડળ પ્રદેશમાં આ પ્રત્યક્ષથી ઉપલભ્યમાન ભરતક્ષેત્ર પ્રકાશક પહેલા સૂર્ય પણ ગતિ સમાપન્નક થાય છે. કારણકે બન્ને એક સૂત્ર ગત તથા ભાન્તરની સન્મુખ હોવાથી આ પ્રમાણે થાય છે. હવે ગ્રહની ગતિના વિષયમાં કહેવામાં આવે છે-(ત્રં દે વ ળવવ્રુત્તેત્રિ) આ પૂર્વક્તિ પ્રકારથી ગ્રહના વિષયમા પણ એ આલાપકો ચાજીત કરી લેવા તથા નક્ષત્રના વિષયમાં પણ એ આલાપકા કહી લેવા જે આ પ્રમાણે છે-(લયા ાં ક્રમે હે સમાવળહુ મગફ तया णं इयरे वि गहे गइसमावण्णए भवइ, जया णं इयरे गहे गइसमावण्णए भवइ, તચા ળ ક્રમે વિદેશમાવન મફૅ) જે સમયે આ પ્રત્યક્ષ દૃશ્યમાન આ ગ્રહ જખૂદ્વીપમાં વમાન ભરતક્ષેત્રને પ્રકાશિત કરીને ભ્રમણ કરતા આ ગ્રહ પરિવાર ગતિયુક્ત થાય છે, એ સમયે એજ મંડળ પ્રદેશમાં અવત ક્ષેત્ર પ્રકાશક ખીજા ચદ્રના અથવા સૂર્યના ગ્રહ પરિવાર પણ ગતિયુક્ત થાય છે.
નક્ષત્રના સંબંધમાં આ પ્રમાણે કહ્યું છે. (નયાળ મેળવવન્તે સમાવાશ્મવઙ) तया णं इयरे वि णक्खत्ते गइसमावण्णए भवइ, जया णं इयरे णक्खत्ते गइ समावण्णए મરૂ, તથા ખૈરૂમે વરસે રૂ સમાવળ મરૂ,) જે સમયે અને જે વિવક્ષિત મંડળ પ્રદેશમાં આ સન્મુખ દૃશ્યમાન નક્ષત્રમંડળ ગતિ સમાપન્તક એટલેકે ગતિયુક્ત હાય છે, એજ વિવક્ષિત કાળમાં અને એજ વિવક્ષિત મંડળ પ્રદેશમાં એરવત ક્ષેત્રમાં રહેલ નક્ષત્ર મંડળ પણ ગતિયુક્ત થાય છે. એજ વિવક્ષિત કાળમાં અને એજ વિવક્ષિત મ`ડળ પ્રદેશમાં આ આગળ દશ્યમાન ભરતક્ષેત્ર ગત નક્ષત્ર મંડળ પણ (સમાનાર્ મવદ્) ગતિયુક્ત થાય છે. આ રીતે બન્ને આલાપકો ગ્રહ નક્ષત્રના વિષયમાં કહેલ છે અને વ્યાખ્યાત પણ કરેલ છે. હવે ચંદ્ર સૂર્યંના
નક્ષત્રયાગ વિષયને અધિકૃત કરીને થન કરવામાં આવે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૨૬
Go To INDEX
Page #134
--------------------------------------------------------------------------
________________
छे (ता जया णं इमे चंदे जुत्त जोगेणं हवइ, तया णं इयरे वि चंदे जुत्ते जोगेणं इवइ, जया णं इयरे चंदे जुत्त जोगेणं हवइ, तया णं इमे चंदे वि जुत्ते जोगेणं हवइ) જે વિવક્ષિત સમયમાં તથા જે વિવક્ષિત મંડળ પ્રદેશમાં આ ભરતક્ષેત્રને પ્રકાક્ષિત કરવાવાળે ચંદ્ર નક્ષત્રાદિ પરિવારની સાથે ચાર યુક્ત થાય છે, એ જ સમયે તથા એજ વિવક્ષિત મંડળ પ્રદેશમાં બીજો અરવત ક્ષેત્ર પ્રકાશક ચંદ્ર પણ ગ્રહ નક્ષત્રાદિ પરિવારની સાથે વેગ યુક્ત થાય છે. તથા બીજે અિરવત ક્ષેત્ર પ્રકાશક ચંદ્ર જે વિવક્ષિત મંડળ પ્રદેશમાં તથા જે વિવક્ષિત કાળમાં ગ્રહ નક્ષત્રાદિ પરિવારની સાથે યોગ યુકત થાય છે, ત્યારે એજ મંડળ પ્રદેશમાં તથા એજ વિવક્ષિતકાળમાં આ પુવતિ ભરત પ્રકાશક ચંદ્ર પણ ગ્રહ નક્ષત્રાદિ પરિવારથી યુક્ત થાય છે. (ઘવું ન વિ (વિ ગઝલ વિ) આ પૂર્વોક્ત પ્રકારથી અર્થાત્ ચંદ્ર રોગના વિષયમાં કહેવામાં આવેલ આલાપકની જેમજ ગ્રહના વિષયમાં, સૂર્યના વિષયમાં અને નક્ષત્રના વિષયમાં બબ્બે આલાપક સ્વયં ઉદ્ભાવિત કરીને કહી લેવા જે આ પ્રમાણે છે-(તા ગયા નં રૂમે સૂરે ગુરે નોળે हवइ, तया णं इयरे वि सूरे जुत्ते जोगेणं हवइ, जया णं इयरे सूरे जुत्त जोए णं हवइ, तया णं इमे वि सूरे जुत्ते जोएणं हवइ, ता जया णं इमे गहे जुत्ते जोगेण हवइ, तया णं इयरे वि गहे जुत्ते जाएणं बइ ता जया ण इयरे गहे जुत्ते जोएणं हवइ तयाणं इमे वि गहे जुत्ते जोएणं हवइ ता जया णं इमे णखत्ते जुत्ते जोएणं हवइ, तया इमे वि णक्खत्त जुत्ते जोएणं हवइ जया णं इयरे णखत्ते जुत्ते जोएणं हवइ, तया णं इयरे वि णक्खत्ते जुत्ते जोएणं हवइ) इति सया वि ण चंदा जुत्ता जोएहिं सया वि णं सूरा जुत्ता जोएहि सया वि णं गहा जुत्ता जोएहिं सया वि णं णक्खत्ता जुत्ता जोएहिं, दुहओ वि गंगहा ગુત્તા નોë, દુહ વિ કરવત્તા કુત્તા કોણfé) જ્યારે બે ચંદ્રયાગ યુક્ત હોય છે ત્યારે બે સૂયે પણ વેગ યુક્ત થાય છે, સદાગ્રહ યોગ યુક્ત હોય છે, સદા નક્ષત્ર મેગ યુક્ત હોય છે, બને તરફ ચંદ્રગ યુક્ત હોય છે. બને તરફ બેઉ સૂર્ય યંગ યુક્ત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
૧૨૭
Go To INDEX
Page #135
--------------------------------------------------------------------------
________________
હોય છે, બન્ને તરફ ગ્રહો વેગ યુક્ત હોય છે, અને બને તરફ નક્ષત્ર યોગ યુક્ત હોય છે, અહીં ઉભયત એટલેકે પૂર્વ પશ્ચિમમાં અને દક્ષિણ ઉત્તરમાં તેમસમજવું. અન્ય સઘળું કથન સરલ છે.
હવે મંડળ વિભાગના વિષયમાં કથન કરવામાં આવે છે. (મંરું સચરાને ગળ उताए सएहिं छेत्ता इच्चेस णक्खत्ते खेत्तपरिभागे णकखत्तविजए पाहुडेत्ति आहियेति बेमि) વિવક્ષિત મંડળને એક લાખ અડાણુ હજાર આટલા પ્રમાણના વિભાગથી વિભકત કરીને અર્થાત્ એટલા પ્રમાણના ભાગ કરીને અર્થાત્ આ નક્ષત્ર વિચય એટલેકે નક્ષત્ર વિચય નામના બાવીસમા પ્રાભૃત પ્રાભૂતમાં આ પ્રતિપાદન કરેલ નક્ષત્રક્ષેત્રવિભાગમાં ઉપદેશ આપેલ છે. તથા મંડળને પોત પોતાના કાળમાં છપન નક્ષત્રથી જેટલા પ્રમાણુવાળા ક્ષેત્રને વ્યાપ્યમાન સંભવિત થાય છે. એટલા પ્રમાણવાળા ક્ષેત્રને બુદ્ધિથી કલ્પના કરીને એક લાખ અડ્રાગૃહજાર વિભાગ કરીને કહેલ છે. (તમિ) આ પ્રમાણે અર્થાત્ આ પૂર્વક થિત પ્રકારના વિભાગને શ્રીભગવાનના ઉપદેશ અનુસાર કહું છું આ પ્રમાણે આ ગ્રન્થકારનું વચન છે. અથવા આ શિષ્યના પ્રત્યે શ્રીભગવાનનું વચન છે. વિશેષ પ્રતીતિને દઢ કરવા માટે આ પૂર્વોકત વચન કહું છું તેથી તે સર્વથા સત્ય છે. તેમ વિશ્વાસ કરે સૂ.૭૦
શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્યશ્રી ઘાસલાલજી મહારાજે રચેલ સૂર્ય પ્રજ્ઞપ્તિસૂત્રની સૂર્યજ્ઞમિપ્રકાશિકા ટીકામાં બાવીસ પ્રાભૃતપ્રાભૂત સાથે દસમું પ્રાભૂત સમાસ ર૨-૧૦
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૨૮
Go To INDEX
Page #136
--------------------------------------------------------------------------
________________
ગ્યારહવાં પ્રાકૃત
અગીયારમે પ્રાકૃતનો પ્રારંભ ટીકાર્થ– બાવીસ પ્રાકૃતપ્રાભૃતથી અંગસહિત રોગ વિષય સંબંધી દસમાં પ્રાભૂતની સારી રીતે વિચારણા કરીને હવે (fit સંવરરાજાની) સંવત્સરના આરક્સ સંબંધી આ અગીયારમા પ્રાભૂતનું વિવેચન કરવામાં આવે છે.
(ત હું તે સંવરજીરાભાવી સાહિત્તિ વણઝા) શ્રીગૌતમસ્વામી કહે છે કે ચંદ્ર સૂર્યના નક્ષત્ર ચેગના સંબંધને વિચાર સારી રીતે મારા જાણવામાં આવ્યું, હવે સંવત્સરના આરંભના સંબંધમાં જાણવાની ઈચ્છા છે કે કેવા પ્રકારના નિયમથી અને આધારથી કયા ઉપાયથી અથવા કઈ ઉપપત્તિથી હે ભગવન આપે ચાંદ્ર અને સૌર વિગેરે સંવત્સરને પ્રારંભ સમય પ્રતિપાદિત કરેલ છે ? તે કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે-(તર મે પંજ સંવરે પૂછળ) સંવત્સરના વિચાર સંબંધમાં આ કથ્યમાન પ્રકારથી પાંચ નામવાળા ચંદ્ર સંવત્સર પ્રતિપાદિત કરવામાં આવેલ છે. (ત ર-૪, શમિઢg, ચં? ગામવઢિg) પાંચ સંવત્સરવાળા યુગમાં પાંચ સંવત્સરોના નામ આ પ્રમાણે છે. ચાંદ્ર ચાંદ્ર, અભિવર્ધિત, ચાંદ્ર અને અભિવર્ધિત! આનું સ્વરૂપ અને લક્ષણ આ પ્રાભૂતની પહેલાના દસમા પ્રાભૂતમાં સારી રીતે પ્રતિપાદિત કરેલ છે.
ફરીથી શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તાં પંખું સંવરજીf ઢમરણ સંવ8રક્સ જે મારી માહિતિ વાના) આ પૂર્વોક્ત ચાંદ્ર, ચાંદ્ર, અભિવર્ધિત, ચાંદ્ર અને અભિવર્ધિત આ પાંચ સંવત્સરેમાં પહેલા ચાંદ્ર સંવત્સરને આદિ એટલે કે પ્રારંભ કાળ કયે કહેલ છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે-(ા ને ળ રમત अभिवट्टियसंवच्छरस्स पज्जवसाणं से णं पढमस्स चंदस्स संवच्छरस्स आदी अणंतरपुरक्खडे સમા) પાછલા યુગમાં રહેલ ચંદ્રના ભ્રમણુક્રમથી રહેલ પાંચમાં અભિવન્દ્રિત નામના સંવત્સરના સમાપ્તિ કાળ પછી આગળ રહેલ અર્થાત્ ભાવી પછીને રહેલ જે સમય તેજ સર્વાદિ ચાંદ્ર સંવત્સરને આદિ થાય છે. ચકના નેમી ના ક્રમથી પ્રારંભ અને સમાપ્તિની
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૨૯
Go To INDEX
Page #137
--------------------------------------------------------------------------
________________
સ્થિતિ એકજ પ્રકારની થાય છે. એ જ અહીંયા યુક્તિ કડેલ છે. આનાથી જુદી યુક્તિનું શું પ્રયોજન છે? આ પ્રમાણે પહેલા સંવત્સરના આરંભના સંબંધમાં સમ્યક રીતે જાણીને હવે શ્રીગૌતમસ્વામી પહેલા સંવત્સરના અંતના સંબંધમાં પ્રશ્ન પૂછે છે–(તા વં grગવતિ શાસ્થતિ વણઝા) આ પહેલું ચાંદ્ર સંવત્સર કઈ રીતે સમાપ્ત થાય છે? તે હે ભગવન આપ કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે-(તા ને રોવરત વંસંવરસ મારી છે i vમરસ રંસંવરજી રહણ પૂનવાળે અoiતરપુર્વે સમા) પૂર્વ પ્રતિપાદિત યુક્તિથીજ વૃત્ત પરિધમાં ચંદ્રકારથી રહેલ બીજા ચાંદ્ર સંવત્સર જે આરંભ કાળ હોય છે, તેનાથી વગર વ્યવધાનથી જે સમય એજ કાળ પહેલા ચાંદ્ર સંવત્સરને અર્થાત્ પ્રથમ સંવત્સરને સમાપ્તિકાળ હોય છે. ફરીથી શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.-(તં સમગં વંદે જેvi gai ગોug) એ પહેલા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિ સમયમાં ચંદ્ર કયા નક્ષત્રની સાથે વેગ યુક્ત રહે છે? તે હે ભગવન આપ કૃપા કરીને કહે, આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે. (તા ઉત્તરાહિં રાસાઢif) અહીં ઉત્તરાષાઢા નક્ષત્ર ત્રણ તારાવાળું હોવાથી બહુવચનને પ્રયોગ કરેલ છે, તેથી પહેલાં ચાંદ્ર સંવત્સરના અંત સમયમાં ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે એગ કરે છે. આ પ્રમાણે શ્રીભગવાન સમ્યક્ પ્રકારથી ઉત્તરમાં યુક્તિ કહે છે-કારણકે બાર પૂર્ણિમાથી ચાંદ્ર સંવત્સર થાય છે. તેથીજ માસ પહેલાં કૃષ્ણ પક્ષથી ગણવામાં આવે છે. યુગનો આરંભ શ્રાવણ વદ એકમથી થાય છે. તેથી જે પહેલાં બારમી પૂર્ણિમામાં ચંદ્ર નક્ષત્રગનું પરિમાણ તથા સૂર્ય નક્ષત્ર રોગનું પરિમાણ હોય છે તેજ ન્યૂનાધિક પણના ક્રમથી અહીંયાં પણ થાય છે. એજ પ્રકારથી ગણિત ભાવના પણ કરી લેવી એ પ્રમાણે બાકીના સંવત્સર સંબંધી સૂત્ર પણ પ્રારંભથી લઈને અંત પર્યન્ત એટલેકે પ્રાભૃતની સમાપ્તિ પર્યન્ત કહી લેવું.
હવે પ્રતિપાદન કરેલ નક્ષત્રની ઘટિકા વિભાગના વિષયમાં કથન કરવામાં આવે છે(उत्तरा णं आसाढाणं छ दुवीसं मुहुत्ता छ दुवीसं च बावविभागा मुहुत्तस्स बावद्विभागं च सत्त. બ્રિા છેત્તા ગુનિયામાTI RT) પહેલા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિ સમયમાં ચંદ્રની સાથે રહેલ ઉત્તરાષાઢા નક્ષત્રના છવ્વીસ મુહૂર્ત ૨૬ તથા એક મુહૂર્તના બાસડિયા છીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચેપન ભાગ (રા૨૬s) આટલો ભાગ વીતી ગયા પછી બાકીના ભાગમાં પહેલું ચાંદ્ર સંવત્સર સમાપ્ત થાય છે, આટલા ભાગે કઈ રીતે થાય છે? આ શંકાના નિવારણ માટે અહીં આગળ ગણિત પ્રક્રિયા કહેવામાં આવશે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર ૨
૧૩૦
Go To INDEX
Page #138
--------------------------------------------------------------------------
________________
હવે અહીં સૂર્ય નક્ષત્રના ચોગ સંબંધમાં પ્રશ્ન પૂછવામાં આવે છે,-(તં સમર્થ ૪ સૂરે અi 7 M Tોરૂ) પહેલા ચાંદ્ર સંવત્સરની સમામિ સમયમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે વેગ કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીને પ્રશ્ન સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે–(તા પુત્ર) પહેલા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિકાળમાં સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે વેગ યુક્ત રહે છે, હવે આનું મુહૂર્ત પરિમાણ કહેવામાં આવે છે(grદવસુરત સોઢા કુત્તા અpઘ વાટ્રિમ ) પહેલા ચાંદ્ર સંવત્સરની સમાપ્તિ સમયમાં સૂર્ય પુનર્વસુ નક્ષત્રના ૧૬ સેળ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા આઠ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠ ભાગો કરીને વિસ ચૂર્ણિકા ભાગ 1 શેષ રહે એટલે કે પુનર્વસુ નક્ષત્રના ૧દાફાશ આટલા ભાગ વીતી ગયા બાદ બાકીના ભાગમાં પહેલું ચાંદ્ર સંવત્સર સમાપ્ત થાય છે.
હવે બીજા સંવરના આરંભ સમયના સંબંધમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે. (ता एएसि णं पंचण्हं संवच्छराणं दोच्चस्स चंदसंवच्छरस्स को आदी आहिएत्ति वएज्जा) આ પહેલાં કહેવામાં આવેલ ચાંદ્ર, ચાંદ્ર, અભિવર્ધિત ચાંદ્ર અને અભિવર્ધિત આ પાંચ સંવત્સરમાં બીજા ચાંદ્ર સંવત્સરને પ્રારંભકાળ કયે કહેલ છે? તે કહે આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીને પ્રશ્ન સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે(ता जे र्ण पढमस्स चंदसंवच्छरस्स पज्जवसाणे सेणं दोच्चस्स णं चंदसंवच्छरस्स आदी મiાપુર રમg) ચકને મીના કમથી આરંભ અને અંતની એક જ સ્થિતિ હોય છે. આ પ્રત્યક્ષથી દેખાનાર યુક્તિ છે, તેથી જે પહેલા ચાંદ્ર સંવત્સરને સમાયિકાળ હોય છે એજ બીજા ચાંદ્ર સંવત્સરને આરંભકાળ હોય છે, આમાં શું આશ્ચર્ય છે ? સમય પણ એજ અવ્યવહિત એટલે કે વ્યવધાન વિનાનો કાળ હોય છે. કારણ કે અંત અને પ્રારંભ બન્ને સાથે જ પ્રવૃત્ત થાય છે.
હવે તેના અંતકાળના સંબંધમાં પ્રશ્ન કરવામાં આવે છે, (Rા નં જિં પકવતા માહિત્તિ વાકા) બીજે ચાંદ્ર સંવત્સર કેવી રીતે સમાપ્ત થાય છે? તે કહે આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે–(તા o તરવરત મિઢિયસંવરછત્ત આવી તોદવાન રંસંવરજીત rsઝવાળ ઉતરવરાટે સમg) અહીં પણ પૂર્વકથન પ્રમાણે પ્રારંભ અને સમાપ્તિકાળ એક જ હોવાથી ત્રીજા અભિવર્ધિત સંવત્સરને જે પ્રારંભ સમય છે એજ બીજા ચાંદ્ર સંવત્સરને સમાણિકાળ કહેલ છે, અર્થાત્ અનંતર પશ્ચાત કૃત પૂર્વ સ્થિત જે કાળ એજ કાળ હોય છે.
હવે તે સમયના ચાંદ્ર નક્ષત્ર યુગના સંબંધમાં પ્રશ્ન પૂછવામાં આવે છે.–(સં સમ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૩૧
Go To INDEX
Page #139
--------------------------------------------------------------------------
________________
ચળ ચઢે હૈ ાં નવ્રુત્ત નંનોલ્ડ) ખીજા ચાંદ્ર સવસરના સમાપ્તિ સમયમાં ચંદ્ર કયા નક્ષત્રની સાથે ચેગ યુક્ત રહે છે ? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે–(તા પુવાહિં બ્રાષાઢાદ્દિ') અહીં પૂર્વાષાઢા નક્ષત્ર ત્રણ તારાવાળુ હોવાથી બહુવચનના પ્રયાગ કરેલ છે. ખીજા ચંદ્ર સંવત્સરની સમાપ્તિ કાળમાં ચંદ્ર પૂર્વષાઢા નક્ષત્રની સાથે યાગ યુક્ત હોય છે.
હવે તેના મુહૂત વિભાગ પૂર્વક કથન કરવામાં આવે છે--(તા પુત્રાાં અસાઢાનું सत्तमुत्ता तेवणंच बावट्टिभागा मुहुत्तस्स बावट्टिभागं च सत्तट्ठिहा छेत्ता इगतालीस चुणिया મા ઘેલા) ખીજા ચાંદ્ર સ ́વત્સરના સમાપ્તિકાળમાં ચંદ્રની સાથે રહેલ પૂર્વાષાઢા નક્ષત્રના સાત મુહૂર્ત તથા એક મુહૂતના ખાડિયા ત્રેપન ભાગ પ્રૢ તથા બાસિયા એક ભાગના સડસિયા ભાગ કરીને તેના એકતાલીસ ચૂર્ણિકા ભાગ અર્થાત્ ખાડિયા એક ભાગના સડઠિયા એકતાલીસ ભાગ ૩ શેષ રહે અર્થાત્ જે સમયે પૂર્વાષાઢા નક્ષત્રના છ રૃ। ૪૧ ” આટલું પ્રમાણુ વીતી ગયા પછી અવશિષ્ટ ભાગ શેષ રહે ત્યારે બીજું ચંદ્ર સંવત્સર સમાપ્ત થાય છે, આની ગણિતપ્રક્રિયા આ સૂત્રની વ્યાખ્યા સમાપ્ત થયા પછી
અતાવવામાં આવશે.
હવે તે સમયે સૂર્ય નક્ષત્ર યોગના વિષયમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે(સં સમય ૨ પૂરે જેનું વત્ત નં લોğ) ખીજા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિ સમયમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે ચેાગ યુક્ત હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી ભગવાન્ કહે છે. (તા ઘુળવમુળા) એ સમયે સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે યાગ યુક્ત હોય છે. હવે તેમના પુનČસુ નક્ષત્રના મુહૂત વિભાગ પૂર્ણાંક કથન કરે છે (પુનવમુસ્લ : વારાઝીમં મુદુત્તા पणतीसं च बावट्टिभागा मुहुत्तस्स बावद्विभागं च सत्तट्ठिहा छेत्ता सत्तचुण्णियाभागा सेसा) मीन ચાંદ્ર સંવત્સરના સમાપ્તિ સમયમાં સૂર્યના યોગવાળા પુનર્વસુ નક્ષત્રના બેતાલીસ મુહૂત તથા એક મુહૂતના ખાસિયા સાત ભાગ ૪ર હૈ,૪૪ આટલા ભાગ વીત્યા પછી અને માકીના ભાગ શેષરૂપ રહે ત્યારે બીજું ચાંદ્રસંવત્સર સમાપ્ત થાય છે. અની ગણિતપ્રક્રિયા આગળ કહેવામાં આવશે.
આ પ્રમાણે ખીજા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિ સમય જાણીને ત્રીજા અભિવૃતિ સંવત્સરના આરંભ સમયના સબંધમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(ત્તા ત્તિ નં પંચનું સંવછરાળી સ૨ક્ષકમિત્રઙૂઢિયસંવજીરફ્સ આવી અદ્દિત્તિ ત્રણન) આ પૂર્વક્તિ ચાંદ્ર, ચાંદ્ર, અભિવૃદ્ધિત ચાંદ્ર અને અભિષધિત આ પાંચ સંવત્સરામાં ત્રીજા અભિવૃદ્ધિ ત સવત્સરના પ્રારભકાળ કયે। કહેલ છે? તે હે ભગવન્ આપ મને કહેા આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી શ્રીભગવાન કહે છે. (તા નેળ ટોપણ વંસંગજીત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૩૨
Go To INDEX
Page #140
--------------------------------------------------------------------------
________________
પન્નવસાળે મેળ તત્ત્વને મિત્રવૃઢિયમંત્રચ્છન્ન આવો બળ તરવુવકે સમ) પહેલાં કહેલ યુક્તિ અનુસાર આરભ અને સમાપ્તિના સમય એકજ હાવાથી બીજા ચાંદ્ર સવસરના જે સમાપ્તિ સમય છે એજ ન્યૂનાધિક પણા વગરના સમય ત્રીજા અભિવર્ધિત સંવત્સરના પ્રાર ંભ કાળ હેાય છે. અન ંતર પુરસ્કૃત અર્થાત્ અહિત એટલેકે વ્યવધાન વગરના ઉત્તરકાળ રૂપ હાય છે.
હવે આના સમાપ્તિકાળના સંબ ́ધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તા મેળ ઙજ્ઞત્તિ આિિત યજ્ઞા) ત્રીજું અભિદ્ધિત સ ંવત્સર કેવી રીતે સમાપ્ત થાય છે ? અર્થાત્ તેને સમાપ્તિ સમય કયા કહેલ છે? તે હે ભગવન્ આપ કહા આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પૂછવાથી તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે-(તા તેનું પત્થમ ચંદ્ संवच्छरस्स आदी सेणं तच्चरस अभिवढियसंवच्छरस्प पज्जवसाणे अणं सरपच्छाकडे સમ) પ્રારંભ અને સમાપ્તિ સમય એક સાથેજ રહેવાથી ચેાથા ચાંદ્ર સાંવત્સરના જે પ્રારભકાળ હાય છે એજ ત્રીજા અભિવદ્ધિત સંવત્સરના સમાપ્તિ સમય હોય છે, અનન્તર પશ્ચાત્ કૃત સમય અર્થાત્ એક સાથેજ પૂર્વાપરના ક્રમથી સમાપ્તિ અને પ્રારંભના સમય સમજી લેવે.
હવે તે સમયના ચંદ્ર નક્ષત્ર યોગન સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે. (તે સમય જ આવે. જેનું વત્તેનું નો) ત્રીજા અભિવૃધિત સંવત્સરના સમાપ્તિકાળમાં ચંદ્ર કયા નક્ષત્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે-(તા ઉત્તરાäિ ગાસાărf≠) ઉત્તરાષાઢા નક્ષત્ર પાંચ તારાવાળું હાવાથી અહીં બહુવચન કહેલ છે. ત્રીજા અભિવૃધિત સંવત્સરના સમાપ્તિ સમયમાં ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે ચેગયુક્ત રહે છે. હવે આ ઉત્તરાષાઢા નક્ષત્રને મુહૂત વિભાગ બતાવવામાં આવે છે.-(ઉત્તરાળ ગણાઢાળ તેરસમુદુત્તા સેસ ચ પાવદ્યમાના મુદુત્તમ ચાર્વારૃમમાં ધ સનદુહા છેત્તા સત્તાવીસં ધુળિયામા સેસા) ત્રીજા અભિવધિ ત સંવત્સરના સમાપ્તિ સમયમાં ચંદ્રથી યુક્ત ઉત્તરાષાઢા નક્ષત્રના તેર મુહૂર્ત તથા એક મુષ્કૃતના ખાડિયા તેર ભાગ તથા માઢિયા એક ભાગના સડસઠયા સત્યાવીસ ભાગ વીતી જાય અને બાકીના ચૂર્ણિકા ભાગ શેષ રહે છે.
હવે આ પ્રારંભ અને સમાપ્તિ કાળમાં સૂર્ય નક્ષત્ર યેાગના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે--(તે સમયે વળ સૂરે મેળ ન¥ત્તળલો≤) ત્રીજા અભિવતિ સવસરના સમાપ્તિ કાળમાં સૂર્યાં કયા નક્ષત્રની સાથે યેગયુક્ત થઈને રહે છે ? આ રીતે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે--(તા પુવમુળા) ત્રીજા સંવત્સરના સમાપ્તિ સમયમાં સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે યોગ યુક્ત હોય છે, હવે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૩૩
Go To INDEX
Page #141
--------------------------------------------------------------------------
________________
તેના મુહુર્ત પરિમાણનું વિવરણ કરવામાં આવે છે (તુવર તો મુદ્દત્તા છqui વાવરૂિમાજા મુદ્દત્તરસ વાવડ્રિમર સત્તાિ છેત્તા સટ્ટી ગુoથામા II લેસા) ત્રીજા અભિવર્ધિત સંવત્સરના સમાપ્તિકાળમાં પુનર્વસુ નક્ષત્ર સૂર્યની સાથે યોગ યુક્ત હોય છે. હવે તેના મુહૂર્ત પરિમાણનું વિવરણ કરવામાં આવે છે. (પુનવલુપ્ત વો મુદુત્તા છgo વાવડ્રિમા મુક્ષ વામિા સત્તા છેત્તા સટ્ટી વુચિમા સેવા) ત્રીજા અભિવર્ધિત સંવત્સરના સમાપ્તિ કાળમાં સૂર્યના સાથે યોગ યુક્ત પુનર્વસુ નક્ષત્રના બે મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસયિા છપ્પન ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠ ભાગ કરીને જે લબ્ધ થાય છે, એટલા ચૂર્ણિકા ભાગ (રાફા-) આટલા ભાગ વીતી ગયા પછી જે અવશેષ ચૂર્ણિકાભાગ શેષ રહે છે, એ સમયે ત્રીજા સૂર્ય સંવત્સરની સમાપ્તિ થાય છે. આની પણ ગણિત પ્રક્રિયા સૂત્રના અંતમાં બતાવવામાં આવશે.
આ રીતે ત્રીજા સંવત્સારના આરંભ અને સમાપ્તિના સંબંધમાં વિચાર જાણીને હવે ચોથા ચાંદ્ર સંવત્સરના પ્રારંભ કાળના વિષયમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે. (તા પufસળ વંદું સંવછરાળ ૧૩થરત્ર ઘસંવછરસ વે વાવી માહિત્તિ વાકા) આ પૂર્વકથિત પાંચ સંવત્સરમાં ચોથા ચાંદ્ર સંવત્સરને પ્રારંભકાળ કયે પ્રતિપાદિત કરેલ છે. તે કહે, આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે–તા ને વં તદવસ अभिवढियसंवच्छरस्स पज्जवसाणे सेणं चउत्थस्स संबच्छरस्स आदी, अणंतरपुरक्खडे સમg) ત્રીજા અભિવધિત સંવત્સરને જે સમાપ્તિકાળ એજ ચેથા ચંદ્ર સંવત્સરના આરંભ કાળ હોય છે. અનંતર પુરસ્કૃત સમય છે, અર્થાત્ પૂર્વ પ્રતિપાદિત યુક્તિ અનુસાર ચકનેમી કમ પ્રમાણે પ્રારંભ અને સમાપ્તિ કાળ એક જ સાથે હોવાથી જે ત્રીજા અભિવર્ધિત સંવત્સરને સમાપ્તિ કાળ છે એજ અન્યૂનાધિક સમય ચોથા ચાંદ્ર સંવત્સરને પ્રારંભકાળ હોય છે. અનંતર પુરસ્કૃત સમય અર્થાત્ વ્યવધાન વગર ઉત્તરક્ષણ સ્થિત સમય આ પ્રમાણે ચેથા સંવત્સરના પ્રારંભકાળને જાણીને તેના સમાપ્તિકાળના સંબંધમાં પ્રશ્ન
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૩૪
Go To INDEX
Page #142
--------------------------------------------------------------------------
________________
પૂછે છે. (ત્તા
વાસણ માહિત્તિ વUsT) એ શું ચાંદ્રસંવત્સર કયા સ્થાનમાં અને કયારે સમાપ્ત થાય છે? અર્થાત્ કયા પ્રદેશમાં સમાપ્ત થાય છે ? હે ભગવન તે આપ કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન તેના उत्तरमा छ, (ता जेणं चरिमस्स अभिवइढियसंबच्छरम्स आदी सेणं च उत्थस्स चंद સંવછરણ ક7વળે મળતાવુર વિશે સT) આરંભ અને સમાપ્તિકાળ એકજ સાથે થવાથી જે યુગના અંતમાં રહેલ અભિવર્ધિત સંવત્સરને આદિ કાળ હોય છે, એજ ચોથા ચાંદ્ર સંવત્સરને સમાપ્તિ કાળ હોય છે. એમાં આશ્ચર્ય શું છે? કેવળ અનંતર પશ્ચાત્ કુતસમય અર્થાત્ અવ્યવહિત અંતરના પૂર્વ ક્ષણમાં રહેલ કાળ એટલેજ છે. એ કાળમાં ચંદ્ર નક્ષત્રના લેગ વિષયમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે (સમય of ઘરે જ maa of sug) ચોથા ચાંદ્ર સંવતસરના અંતના સમયમાં ચંદ્ર કયા નક્ષત્રની સાથે એગ કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભાગવાન કહે છે–(તા પત્તifહું શાસત્તાહિં) ઉત્તરાષાઢા નક્ષત્ર પાંચ તારાવાળું હોવાથી બહુવચન કહેલ છે. ચેથા ચાંદ્રસંવત્સરના સમાપ્તિકાળમાં ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે યોગ કરીને રહે છે, આ પ્રમાણે સામાન્ય રીતે ઉત્તર આપીને એજ ઉત્તરાષાઢા નક્ષત્રના સવિશેષ સૂફમતિ સૂક્ષ્મ રૂપ મુહૂર્તાદિ વિભાગનું શ્રી ભગવાન વિચારણા કરે છે. (उत्तराणं आसाढाणं चत्तालीसं मुहुत्ता चत्तालीसं च बावढिमागा मुहुत्तस्स बाबडिभागं च खत्त दिहा છેત્તા ઘર િવૃજિuTયામ7 II લેસા) ચોથા ચાંદ્ર સંવત્સરના અનના સમયમાં ચંદ્રની સાથે રહેલ ઉત્તરાષાઢા નક્ષત્રના ચુંમાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચુંમાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચોસઠ ભાગ=૪૪ આટલે ભાગ વીતાવીને બાકીને ભાગ શેષ રહે ત્યારે ચોથા ચાંદ્ર સંવત્સરની સમાપ્તિ થાય છે. આની ગણિતપ્રક્રિયા ટીકાના અંતભાગમાં બતાવવામાં આવશે.
હવે અહીં સૂર્ય નક્ષત્ર ગના સંબંધમાં શ્રી ગૌતમસ્વામી શ્રી ભગવાનને પ્રશ્ન પૂછે છે-(રં સમાં જ પૂરે દેoi #ારે કોરુ) ચેથા ચાંદ્ર સંવત્સરની સમાપ્તિ કાળમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે ભેગ કરે છે ? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે, (ga[r) એ સમયે સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે વેગ યુક્ત હોય છે, હવે તેને મુહુર્ત વિભાગ બતાવવામાં આવે છે, (पुणव्वसुस्स उणतीसं मुहुत्ता एकवीसं बावद्विभागा मुहुत्तम्स बावद्विभाग सत्तद्विहा छेत्ता સીત્તાત્રીd ગુનિયામા સેસ) ચેથા ચાંદ્ર સંવત્સરની સમાપ્તિકાળમાં સૂર્યની સાથે રોગ યુક્ત પુનર્વસુ નક્ષત્રના ઓગણત્રીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા એકવીસ ભાગ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૩૫
Go To INDEX
Page #143
--------------------------------------------------------------------------
________________
તથા બાસઠિયા એક ભાગ ભાગના સડસઠિયા સુડતાલીસ ભાગ (૨લાકાર,rg) આટલા ભાગ વીતાવીને બાકીને ચૂર્ણિકા ભાગ શેષ રહે એજ સમયે ચોથું ચાંદ્ર સંવત્સર સમાપ્ત થાય છે, આ રીતે ચેથા સંવત્સર સુધીના યુગ સંવત્સરોના આરંભ અને સમાપ્તિ સમયના સંબંધમાં સયુક્તિક ઉત્તર સાંભળીને શ્રી ગૌતમસ્વામી પાંચમાં અભિવર્ધિત સંવત્સરના પ્રારંભકાળના સંબંધમાં પ્રશ્ન પૂછે છે-(તા gufa of પંઘણું સંવછરા પંચમ સમિત્તિવયંવર ઝરત છે મારી સાત્તિ ) આ પૂર્વ પ્રતિપાદિત યુગબેધક પાંચ સંવત્સરમાં સતિમ પાંચમું જે અભિવર્ધિત સંવત્સર છે, તેને પ્રારંભકાળ કયો પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવાન આપ કહો આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાનું કહે છે- (ત ને ગં જરૂરથરસ સંવછરાત પન્નવાળે ઉત્તમ મિત્રવ્યસંવરણ ગાવી, તાલુFકે સમg) વૃત્તપરિધિમાં વિભાગ કરવામાં આવેલ ભાગમાં પ્રારંભ અને સમાપ્તિનો સમય એક સાથે જ હોવાથી ચોથા ચાંદ્ર સંવત્સરને જે સમાપ્તિ સમય હોય છે, એ જ જૂનાધિકાણુ વગર પાંચમાં અભિવર્ધિત સંવત્સરને પ્રારંભકાળ હોય છે. અનન્તર પુરસ્કૃત સમય અર્થાત અવ્યવહિત ઉત્તરકાળમાં રહેલ સમય.
હવે પાંચમાં અભિવર્ધિત સંવત્સરના સમાપ્તિકાળના સંબંધમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તા તે i % TદવસિT) પાંચમું અભિવધિત સંવત્સર કયારે અને કયાં સમાપ્ત થાય છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગवान् ४ छ-(ता जे णं पढमस्स चंदसंवच्छरस्स आदी से णं पंचमस्स अभिवड ढियसंबच्छरस्स ઉત્તવાળ વતરqક સમg) પૂર્વ પ્રતિપાદિત યુક્તિ પ્રમાણે પ્રારંભ અને સમાપ્તિકાળ એક સાથે જ રહેવાથી પહેલા ચાંદ્રસંવત્સરનો જે પ્રારંભકાળ હોય છે, એ જ કાળ ન્યૂનાધિકપણ રહિત પાંચમા અભિધિત સંવત્સરને સમાપ્તિકાળ હોય છે. અનંતર પશ્ચાત્ કૃત સમય અર્થાત્ અવ્યવહિત પૂર્વ ક્ષણ યુક્ત સમય હોય છે.
હવે અહી ચાંદ્ર નક્ષત્ર વેગના સંબંધમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તં સમર્થ જ વં ચ દે ma નો રૂ) પાંચમાં અભિવર્ધિત સંવત્સરના સમાપ્તિકાળમાં ચંદ્ર કયા નક્ષત્રની સાથે વેગ યુક્ત હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે–(ત્તા ઉત્તરાહિં
સાઢાર્દૂિ) ઉત્તરાષાઢા નક્ષત્ર પાંચ તારાવાળું હોવાથી અહીં બહુવચન કહેલ છે, પાંચમા અભિવર્ધિત સંવત્સરના સમાપ્તિ સમયમાં ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે યોગયુક્ત હોય છે. હવે આ ઉત્તરાષાઢા નક્ષત્રને મુહૂર્ત વિભાગ સ્પષ્ટ કરે છે.-(૩ત્તરા સાઢi mમિ 15) પાંચમાં અભિવધિત સંવત્સરના સમાપ્તિ કાળમાં ચંદ્રગયુક્ત ઉત્તરાષાઢા નક્ષત્રનો
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૩૬
Go To INDEX
Page #144
--------------------------------------------------------------------------
________________
અતિમ સમય હોય છે, કારણકે યુગના સમાપ્તિકાળમાં ચંદ્રયુક્ત નક્ષત્રનું વિશેષ હોવું અસંભવિત હોય છે.
હવે અહીં સૂર્ય નક્ષત્રના વેગ સંબંધમાં પ્રશ્ન કરવામાં આવે છે.-(ત સમચં of gi aૉાં ) પાંચમાં અભિવધિત સંવત્સરના સમાપ્તિ સમયમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે રહીને યોગ પ્રાપ્ત કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે (ar gi) પાંચમા અભિવર્ધિતસંવત્સરના સમાપ્તિ કાળમાં સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે વેગ યુક્ત હોય છે.
હવે આનો મુહૂર્ત વિભાગ બતાવવામાં આવે છે.-(પુરતe of uી મુદ્દત્તા तेतालीसं च बावद्विभागा मुहुत्तस्स बावद्विभागं च सत्तट्टिहा छेत्ता तेत्तीसं चुण्णियाभागा सेसा) યુગાન્તપૂરક પાંચમા અભિવર્ધિત સંવત્સરના અંતિમ સમયમાં સૂર્ય યુક્ત પુષ્ય નક્ષત્રના એકવીસ ૨૧ મુહર્ત તથા એક મુહૂર્તન બાસડિયા તેંતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા તેત્રીસ ભાગ ૩ અર્થાત્ ૨૧૩ દરેક આટલા ભાગ વીત્યા પછી ચૂર્ણિકા ભાગ શેષ રહે ત્યારે પાંચમા અભિવર્ધિત સંવત્સરને સમાપ્ત કરે છે. અહીં સૂર્ય નક્ષત્ર સાવયવ કેવી રીતે થાય છે? તે બતાવે છે. યુગને અંત ચાંદ્રસંવત્સરમાં પૂર્ણ થાય છે. તેથી ચંદ્રયુક્ત નક્ષત્ર યુગના અંતમાં સમાપ્ત થાય છે. સૂર્યયુક્ત નક્ષત્રને સાવ થઈ જ રહે છે. કારણ કે સૌરવર્ષના અંત થતો નથી. આ રીતે આ એકોતેરમા સૂત્રની વ્યાખ્યા પરિપૂર્ણ થાય છે.
હવે ગણિતકમનું દિPદર્શન પ્રારંભ કરવામાં આવે છે. બીજા ચાંદ્રસંવત્સરના સમાપ્તિકાળની ગણિત પ્રક્રિયા બતાવવામાં આવે છે.-બીજા ચાંદ્ર સંવત્સરની સમાપ્તિ
વીસમી પૂર્ણિમા સમાપ્ત થાય ત્યારે થાય છે. તેથી અહીં ચોવીસ ગુણક હોય છે. બધે નક્ષત્રની ધ્રુવરાશિ તે ૬ દારા છાસઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પાંચ ભાગ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૩૭
Go To INDEX
Page #145
--------------------------------------------------------------------------
________________
તથા ’બાસક્રિયા એક ભાગના સડસઠયા એક ભાગ આટલું પ્રમાણ હોય છે. તેથી આ ધ્રુવરાશિના પૂર્વોક્ત ચોવીસથી ગુણાકાર કરવા દારૃર ૨૪=૧૫૮૪૨૨૦૨૪ આ રીતે પંદરસો ચાર્થાંશી મુહૂત તથા એક મુહૂતના ખાડિયા ભાગના એકસોવીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસક્રિયા ચાવીસ ભાગ ૧૫૮૪૧૨૪ થાય છે, આટલામાંથી આઠસા ઓગણીસ ૮૧૯. મુહૂર્ણાંથી તથા એક મુહૂર્તના ખાડિયા ચોવીસ ભાગ તથા ખાડિયા એ ભાગના સડસઠયા છાસડ ભાગ ઊઁથી એક પરિપૂર્ણ નક્ષત્રપર્યાય શુદ્ધ થાય છે. જેમકે--(૧૫૮૪૧૨૦ૢ૪)-૮૧૯૨૬ પૂર્વ કથિત પ્રકારથી યથાસ્થાન ક્રમાનુસાર શાષન ક્રિયાથી શોધિત કરવાથી પછીથી (૭૬પાપુ) સાતસો પાંસઠ મુહૂર્ત ૭૬૫૫ તથા એક મુહૂર્તીના બાસિયા પંચાણું ભાગ પુ તથા ખાડિયા એક ભાગના સડસિયા પચ્ચીસ ભાગ રૂપ રહે છે. તે પછી (મસ્તેય ચોથારા) ત્યિાદિ મૂલાત વચન પ્રમાણે (૭૪૩ારાકુ) સાતસે તેંતાલીસ મુહૂત ૭૪૩૫ તથા એક મુહૂતના ખાસયિા ચોવીસ ભાગ રૢ૪ તથા ખાસસિયા એક ભાગના સડસઠયા છાસઠ ભાગ થી અભિજીતથી લઈને મૂળપન્તના નક્ષત્રને શોષિત કરવા (૭૬ાર) (૭૪૩Ëાર્ડ) સ્વેત કમથી સ્થાંનાંગ શેાધન નિયમથી શૈાષિત કરે તે પછી ૨૨ બાવીસ મુષ્કૃત તથા એક મુહૂર્તીના ખાડિયા આઠ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસિયા છવ્વીસ ભાગ રરાદાર રહે છે. તે પછી પૂર્વાષાઢા નક્ષત્ર સંપૂર્ણ ક્ષેત્રવાળુ હોવાથી તેનુ પ્રમાણ ત્રીસ મુહૂર્તનુ થાય છે. તેથી ત્રીસ મુહૂત થી તેને શેધિત કરવું ૩-(રરાષ્ટ્રર્ડ) શેાધન ક્રિયાથી શાધિત કરે તો બીજા ચાંદ્ર સ ંવત્સરના સમાપ્તિકાળ આવે ત્યારે પૂર્વાગ્રાઢા નક્ષત્રના સાત મુહૂર્ત તથા એક મુહૂતના ખાસયિા ત્રેપન ભાગ પુરૂ તથા બાસઠયા એક ભાગના સડસિયા એકતાલીસ ભાગ ૩ અર્થાત્ છાપુરા, આટલા શેષ રહે છે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૩૮
Go To INDEX
Page #146
--------------------------------------------------------------------------
________________
મૂળમાં કહ્યું પણ છે. (પુવાળે માનાઢાઇ સત્ત મુદત્તા, તેવાંર વાણદિમા મુહુરક્ષ बासद्विभागं च सत्तद्विहा छेत्ता इगतालीसं चुण्णियाभागा सेसा) - હવે અહીં સૂર્યની સાથે ગયુક્ત પુનર્વસુ નક્ષત્રના બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પાંત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા સાત ભાગ શેષ રહે છે. (૪રાષ્ટ્ર)
હવે પૂર્વોક્ત યુવરાશિ=(દદાફા) છાસઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એક ભાગ છે. તેને પૂર્વોકત ચોવીસ ગુણકથી ગુણવા જેમકે-(૬૬૪)૨૪=(૧૫૮૪° ફૅ) આ રીતે પંદરસે ચોરાશી મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા એકવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા વીસ ભાગ થાય છે. આમાંથી સંપૂર્ણ એક નક્ષત્ર પર્યાયને રોધિત કરવું. તે આ પ્રકારે થાય છે.–(૮૧૯ ) આઠ ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચાવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગથી એક પુરેપુરું નક્ષત્ર પર્યાય શુદ્ધ થઈ જાય છે. (૧૫૮૪૪-૮૧ાર્કેટિં)=૭૬પાર પૂત પ્રકારથી સ્થાન નિયમના ક્રમથી શેધિત કરે તે પછિથી સાતસે પાંસડ ૭૬૫ મુહુર્ત તથા એક મુહૂર્તને બાસઠિયા પંચાણું ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા પચીસ ભાગ=(૭૬પ૪ ) આ રીતે શોધન કરવાથી આટલા શેષ રહે છે. તેથી તેમાંથી પુષ્ય નક્ષત્રના શોધનકને રોધિત કરવા. તે શેધનક ઓગણીસ મુહુર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા તેંતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા તેત્રીસ ભાગ (૧૯૩૩) આટલા ભાગથી પુષ્ય નક્ષત્રને શુદ્ધ કરવા. જે આ પ્રમાણે (૭૬૫૪) –(૧૯ારૂ 8)=૭૪૬૪) આ રીતે રોધિત કરવાથી પછીથી સાતસે બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા એકાવન ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ઓગણસાઠ ભાગ (૭૪૬૪૪) રહે છે, તેથી ફરીથી આમાંથી (૭૪૪૪)
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૩૯
Go To INDEX
Page #147
--------------------------------------------------------------------------
________________
સાતસો ચુંમાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા ચોવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા સઇ ભાગથી અશ્લેષા નક્ષત્રથી લઈને આદ્ર પર્યન્તના નક્ષત્રને શોધિત કરવા (૭૪૬૪)-(૭૪૪૪)=ાર ૨ ૪) આ રીતે શોધિત કરવાથી પાછળથી બે મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા છસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા સાઠ ભાગ રહ છે. તે પછી પુનર્વસુ નક્ષત્ર વધ ક્ષેત્રવાળું હોવાથી તેનું માન પિસ્તાલીસ મુહૂર્તનું થાય છે. તેથી પિસ્તાલીસ મુહુર્ત માંથી શેવન કરવાથી ૪૫-(૨ ૨ફ દૃ8)=(ઇરાદ8)
હવે અહીં શેધનક્રિયા બતાવે છે, પિસ્તાલીસ મુહૂર્તમાંથી બે મુહૂર્વ શધિત કરવાથી ૪૫–૨=૪૩ તેંતાલીસ મુહૂર્ત બચે છે. આગળની કિયા કરવાના હેતુથી એક મુહૂર્ત ગ્રહણ કરવું. તેથી ત્યાં બેંતાલીસ મુહર્તા રહે છે, તે પછી સાવયવ રોગ વિયેગા દિથી પાઠોક્ત નિયમથી આ રીતે ક્રિયા કરવામાં આવે છે, (૧ારૂં ૨૬=૩) અવશેષ બાસઠિયા છત્રીસભાગ રહે છે, તેમાંથી પણ એક ગ્રહણ કરે તે બાસરિયા પાંત્રીસ ભાગ રહે છે. રૂતે પછી (=9 ફ' = 9) હવે બીજા ચાંદ્ર સંવત્સરના બેંતાલીસ ૪૨ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પાંત્રીસ ભાગ રૂફ તથા બાસડિયા એક ભાગના સડસડિયા સાત ભાગ છે શેષ રહે છે. રાફા મૂલમાં કહ્યું પણ છે, ([of बायालीसं मुहुत्ता पणतीसं च · बासद्रिभागा मुहुत्तस्स बासटिभागं च सत्तद्विहा छेत्ता सत्त चुण्णियाभागा सेसा) इति
હવે ત્રીજા અભિવર્ધિત સંવત્સરની સમાપ્તિ સમયની ગણિત પ્રક્રિયા બતાવવામાં આવે છે, અભિવર્ધિત સંવત્સર તેર મહીનામાં પુરૂ થાય છે, તેથી ત્રીજા અભિવર્ધિત સંવત્સરની સમાપ્તિ સાડત્રીસ પૂર્ણિમાથી થાય છે, તેથી અહીં ગુણુક રાશિ ૩૭ સાડત્રીસ થાય છે, તે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૪૦
Go To INDEX
Page #148
--------------------------------------------------------------------------
________________
પછી પૂર્વોક્ત ધ્રુવરાશિ (૬૬૬૨૩) છાસઠ મુહૂત તથા એક મુહૂર્તીના ખાસિયા પાંચ ભાગ તથા ખાડિયા એક ભાગના સડાડિયા એક ભાગ એ ધ્રુવરાશિના ૩૭ સાડત્રીસ ગુણકથી ગુણાકાર કરવા, તે ચાવીસસેા બેંતાલીન મુહૂર્ત તથા ખાડિયા એકસે પચાશી ભાગ તથા સડસિયા સાડત્રીસ ભાગ થાય છે. (૨૪૫૨ ૧૯। ૭)=૬૬ા ૬૪)×૩૭ આમાંથી આઠસ ઓગણીસ મુહૂત તથા એક મુહૂતના ખાડિયા ચાવીસ ભાગ તથા બાડિયા એક ભાગના સડસિયા છાસઠ ભાગ=(૮૧૯) આ એક નક્ષત્ર પર્યાય પરિમાણુને જો બેથી ગુણવામા આવે તે (૮૧૯। ફ્ર્ડ)+ર=(૧૬૩૮૩૨) સાળસા આડત્રીસ મુહૂત તથા એક મુહૂર્તના ખાસિયા અડતાલીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસડિયા એકસો બત્રીસ ભાગ થાય છે. આનાથી પહેલાનીગુણન કલાથી શાષિત કરે (૨૪૪૨૧૮:૩૭)-(૧૬૩૮૬)=(૮૦૪।૧૩૫ ?) શેષિત કરવાથી પછીથી આસા ચાર મુફ્ત તથાં એક મુહૂર્તીના ખાસઠ ભાગના એકસા પાંત્રીસ ભાગ તથા ખાસિયા એક ભાગના સસિઠયા એગણચાલીસ ભાગ (૮૦૪૬૧૩૫ ૩૪) આમાંથી ૭૭૪ સાતસે ચુ ંમોતેર મુહૂત તથા એક મુહૂર્તીના ખાસયિા ચાવીસ ભાગ તથા ખાસક્રિયા એક ભાગના સડસડયા છાસઠ ભાગ કૢ ક્રમથી ન્યાસ (૭૭૪≠‡¥É) આ ભાગેથી અભિજીતથી લઇને પૂર્વાષાઢા પન્તના નક્ષત્રાને શેાધિત કરવા. (૮૦૪।`ë:। -(૭૭૪।૨।૪) ૩૦ના ) પશ્ચાત્ ત્રીસ મુહૂત તથા એક મુહૂતના ખાસિયા અડતાલી ભાગ શેષ રહે છે. ઉત્તરાષાઢા નક્ષત્ર ય ક્ષેત્ર વ્યાપી હેાવાથી તેનુ માન પિસ્તાલીસ મુહૂત નું થાય છે. તેથી તેનું શેાધન કરવાથી આ રીતે થાય છે. ૪૫-(૩૧ારા)=(૧૩।।૨૪) આ રીતે ત્રીજા અભિષધિત સંવત્સરના સમાપ્તિ સમયમાં ચંદ્રના યેાગયુક્ત ઉત્તરાષાઢા નક્ષત્રના તેર મુહૂર્ત તથા એક મુહૂતના બાસિયા તેર ભાગ તથા ખાસયિા એક ભાગના સડ. સડિયા સત્યાવીસ ભાગ=(૧૩૪) શેષ રહે છે. મૂળમાં કહ્યું પણ છે. (ઉત્તરાખં આસાદાનં तेरस मुहुत्ता तेरस य बापट्टिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिहा छेत्ता सत्तावीमं
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૪૧
Go To INDEX
Page #149
--------------------------------------------------------------------------
________________
चुणियाभागा सेसा) इति. ન હવે સૂર્ય નક્ષત્ર પરિમાણના સંબંધમાં કહેવામાં આવે છે. તે સમયે સૂર્યની સાથે
ગયુક્ત પુનર્વસુ નક્ષત્રના બે મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસયિા છપ્પન ભાગ ૫ તથા બાસથિા એક ભાગના સડસઠિયા સાઠ ભાગ (રાપર) શેષ રહે છે. આવું અંકેત્પાદન આ રીતે થાય છે, અહીં પણ પૂર્વકથિત નક્ષત્ર ધવરાશિ છાસઠ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એક ભાગ (દોરાક) છે તેમજ તેના ગુણક સાડત્રીસ પરિમિત છે, તેથી આ ધૃવરાશીને સાડત્રી સ ગુણકથી ગુણાકાર કરવા માટે યથાક્રમ અંક ન્યાસ કરવો જેમકે-(૬દાફા)+૩૭ =(૨૪૪૨૬૩૪) વીસ બેંતાલીસ મુહૂર્ત તથા બાસડિયા એકસો પંચાસી ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા સાડત્રીસ ભાગ (૨૪૪૨૮૫) થાય છે. આમાંથી પહેલાની જેમ સલ નક્ષત્ર પર્યાય પરિમાણને બમણું કરીને જેમકે અહીં સકલ નક્ષત્ર પર્યાય પરિમાણ (૧૯૨૪) અ ઠસો ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા
વીસ ભાગ તથા બાસડિયા એક ભાગના છાસઠ ભાગ છે, આ પરિમાણને બેથી ગુણકાર કો ગુણુક ન્યાસ આ રીતે છે, (૮૧૯૨ા)ર=(૧૬૩૮ાફ 18 સોળ આડત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા અડતાલીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા એક બત્રીસ ભાગ પહેલાનું ગુણક ફળ જે વીસ બેંતાલીસ છે, તેમાંથી આનું વિશેધન કરવું (૨૪૪૨ાદૃ ફૈફ)-(૧૬૩૮૪)=૮૦૪૧૪ ) આ રીતે આઠસે ચાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ભાગના એકસો પાંત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસક્યિા ઓગણચાલીસ ભાગ રહે છે. તે પછી ફરીથી આનાથી પુષ્ય નક્ષત્રના શોધનકને શોધિત કરવું જે આ પ્રમાણે છે. (૧૯ૐ) ઓગણીસ
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૨
૧૪૨
Go To INDEX
Page #150
--------------------------------------------------------------------------
________________
મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાડિયા તેતાલીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસઠયા તેત્રીસ ભાગથી પુષ્ય નક્ષત્ર શૈશેષિત થાય છે. જેમકે--(૮૦૪૪૧૩ ’૪) (૧૯ Plૐ)=(૭૮પાĚાનુ) આ રીતે શેાધિત કરવાથી સાતસો પચાશી મુહૂત તથા એક સુહૂના બાસિયા માણુ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસિયા છ ભાગ રહે છે. તેથી ફરીથી આમાંથી ચુમાલીસ મુહૂત તથા એક મુહૂતના ખાડિયા ચાવીસ ભાગ તથા ખાસયિા એક ભાગના સડસડિયા છાસઠ રું ભાગેાથી અર્થાત્ (૭૪૪ાર્ěા) આ પ્રમાણથી અશ્લેષા નક્ષત્રથી લઇને આર્દ્રા પન્તના નક્ષત્રાને શાષિત કરવા જેમકે (૭૮પા (૩)-(૭૪૪ા રૂાર્ડ)=૧ારા આ રીતે શેષિત કરવાથી પછીથી એકતાલીમ મુહૂ તથા એક મુહૂર્તના ખાસક્રિયા સડસઠ ભાગ તથ ખાડિયા એક ભાગના સડડયા સાત ભાગ રહે છે. (૪૧ાા) તે પછી પુષ્ય નક્ષત્ર ક્ષેત્ર વ્યાપી હાવાથી તેનુ માન પિસ્તાલીસ મુહૂતનુ છે. તેથી એ માનમાંથી જે આ શેષમાન શાષિત કરે તે આ પ્રમાણે થાય છે,૪૫–(૪રાપુરાě)=(રાગ) અહી ત્રીજા અભિવતિ સંવત્સરનો સમાપ્તિ કાળ આવી જાય છે, તે સમયે સૂર્યંની સાથે રહેલ પુનČસુ નક્ષત્રના બે મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાસયિા છપ્પન ભાગ તથા બાસિયા એક ભાગના સડસડિયા સાઠ ચૂર્ણિકા ભાગ શેષ રહે છે. મૂળમાં કહ્યું પણ છે, (પુનરુદ્રસુરત તો મુદુત્તા જીવળ ચાંદુમામા मुहुस्स बासट्ठिभागं च सतट्ठिा छेत्ता सट्ठी चुण्णिवाभागा सेसा )
હવે ચાથા ચાંદ્ન સંવત્સરના સમાપ્તિ સમયમાં ચંદ્રયુક્ત નક્ષત્રની સ્પષ્ટતા કરવામાં આવે છે.-ચાથા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિકાળમાં ઓગણપચાસ પુનમે થાય છે. તેથી અહીંયાં ઓગણપચાસ ગુણુક હોય છે. ૪ા આ સંખ્યાથી પૂર્વક્તિ વરાશી કે જે છાસઠ મુહૂર્ત તથા એક મુહૂતના ખાસિયા પાંચ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસઠયા એક ભાગના ગુણાકાર કરવા (૬૬ાપુ..})+૪=૩૨૩૪રરૂપ આ રીતે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૪૩
Go To INDEX
Page #151
--------------------------------------------------------------------------
________________
ગુણાકાર કરવાથી ખત્રીસસે ચાત્રીસ મુહૂત તથા એક મુહૂતના ખાસડિયા ખસેા પિસ્તાલીસ ભગ તથા બાસિયા એક ભાગના સડસડયા એગણપચાસ ભાગ થાય છે. (૩૨૩૪ારૃપ ૪) આમાંથી પહેલાં કહેલ સકલ નક્ષત્ર પર્યાય પરમાણુના ત્રણથી ગુણાકાર કરીને સ્થાન ક્રમથી શેધિત કરવા જેમકે–અહીં સકલ નક્ષત્ર પર્યાય પરમાણુ (૮૧૯રા) આડસે ઓગણીસ મુહૂત તથા એક મુહૂર્તના ખાડિયા ચોવીસ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસઠયા છાસઠ ભાગ કહેલ છે. આ પિરમાણુના ત્રણથી ગુણાકાર કરવે! (૮૧૯) Y)+==(૨૪પાછું !' ) ચાવીસસે સતાવન મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાડિયા તેર ભાગ તથા ખાસિયા એક ભાગના સડસિયા એકસેસ અઠાણુ ભાગ થાય છે. આ પરમાણુને પૂર્વ રાશીમાંથી શેષિત કરવા (૩૨૩૪પ)-(ર૪પ રૂ ૧૯)=(૭૭૭ા પુરુ) આ પ્રમાણે શાધિત કરવાથી સાતસો સત્યેાહેર મ્રુત તથા એક મુહૂર્તીના ખાડિયા એકસા સિત્તેર ભાગ તથા ખાડિયા એક ભાગના સડસઢિયા બાવન ભાગ (૭૭૭ાફ્°। પ્૩) થાય છે. આને સાતસેા એકોતેર ૭૭૧ા મુહૂત તથા એક મુહૂર્તીના ખાડિયા ચાવીસ ભાગ ૨ે તથા ખાસક્રિયા એક ભાગના સડસડયા બાસઠ ભાગથી અભિજીતથી લઈને પૂર્વાષાઢા પર્યંન્તના નક્ષત્રોને શાષિત કરવા (છછછા}}-(૭૭૧૫૨)=(પા?!)= થાય છે. (૩૯ારા૧૪) હવે ચાથા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિ સમયમાં ચંદ્ર યુક્ત ઉત્તરાષાઢા નક્ષત્રના એગણચાલીસ મુહૂત તથા એક મુહૂર્તના ખાડિયા ચાલીસ ભાગ તથા બાસિયા એક ભાગના સડસિયા ચૌદ ભાગ શેષ રહે છે. મૂલમાં કહ્યું પણ છે-(ઉત્તરાળ आसाढाणं ओणचत्तालीसं मुहुत्ता चत्तालीसं च बासट्टिभागा मुहुत्तस्स बासद्विभागं च सत्तट्टहा छेत्ता चोदस चुण्णियाभागा सेसा )
હવે તે સમયે સૂર્યની સાથે રહેલ પુનર્વસુ નક્ષત્રના મુહૂત વિભાગના સંબંધમાં કથન કરવામાં આવે છે. ચેાથા ચાંદ્રસંવત્સરના સમાપ્તિ સમયમાં સૂર્યની સાથે ચેગ યુક્ત પુનČસુ નક્ષત્રના એગણત્રીસ મુહૂત તથા એક મુહૂર્તીના ખાસિયા એકવીસ ભાગ તથા ખાસઠિયા એક ભાગને (સત્તદુદ્દા છેત્તા) સડસઠ ભાગ કરીને તેના સુડતાલીસ ચૂર્ણિકા ભાગ શેષ વધે છે, આની ગણિતપ્રક્રિયા આ પ્રમાણે છે–ઓગણપચાસમી પુનમના સમાપ્તિ કાળમાં ચેથા ચાંદ્ર સંવત્સરને સમાપ્તિકાળ હોવાથી પૂર્વ કથનાનુસાર એ ઓગણપચાસ ગુણુક થાય છે. અને એજ પૂર્વક્ત નક્ષત્ર વરાશી હૈાય છે. (૯૬૪) છાસઠ મુહૂત તથા એક મુહૂતના ખાસિયા પાંચ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસઠિયા એક ભાગ આ ધ્રુવરાશીને એગણપચાસથી ગુણાકાર કરવા માટે યથાક્રમ કન્યાસ આ પ્રમાણે થાય છે-(૯૬ારા)+૪=(૩૨૩૪°૪૫) બત્રીસસે ચૈત્રસ મુર્હુત તથા એક મુહૂર્તીના ખાસયિા બસેા પિસ્તાલીસ ભાગ તથા બાસિયા એક ભાગના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૪૪
Go To INDEX
Page #152
--------------------------------------------------------------------------
________________
સડસડિયા ઓગણપચાસ ભાગ થાય છે. આમાંથી પૂર્વોક્ત સકલ નક્ષત્ર પર્યાય પરિમાણુ (૮૧ ) આઠસો ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્વના બામડિયા ચોવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠયા છાસઠ ભાગ છે આ પરિમાણને ત્રણથી ગુણાકાર કરીને તેને શોધિત કરવા જેમકે (૮૧૯ ) +=(૨૪૫ ૪૮) આ રીતે ચોવીસસો સતાવન મુહર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બોતેર ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા એક અઠાણ ભાગને પહેલાની રાશિમાંથી શોધિત કરવા (૩૨૩ઝાપક - (૨૪ પાન ૬)=(૭૭૭ ) તે આ પ્રમાણે સાત સોતેર મુહૂર્ત તથા એક મુહના બાસડિયા એક સિત્તર ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા તથા એક મુહના બાસઠિયા તેંતાલીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા બાવન ભાગ (ક૭૭૪) રહે છે. આમાંથી (
૧ ૩) ઓગણીસ મુહર્ત તેત્રીસ ભાગથી પુષ્ય નક્ષત્રને શધિત કરવું. આ રીતે તેને શોધિત કરવાથી (૭૭૭ –૧૯Èરૂ8)=૭૫૮ ) સાતસ અઠાવન મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા એકસો સત્યાવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ઓગણીસ ભાગ (૭૫૮૪) થાય છે. આમાંથી સાતસે ચુંમાલીસ મુહૂર્ત તથા એક મુહના બાદિયા વીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગોથી અશ્લેષા નક્ષત્રથી લઈને આદ્ર પર્યન્તના નક્ષત્રે શોધિત કરવા જેમકે--(૭૫૮૬)(૭૪૪૪) (૧પાર્વેશ) આ રીતે શેધિત કરવાથી પછીથી પંદર મુહર્ત તથા એક મુહૂર્તના બાસડિયા ચાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસરિયા વીસ ભાગ રહે છે. તે પછી પુનર્વસુ નક્ષત્ર કયર્થ ક્ષેત્રવ્યાપી હોવાથી તેનું માન પિસ્તાલીસ મુહૂર્ત પ્રમાણુનું છે. તેથી પિસ્તાલીસ મુહૂર્તમાંથી આનું સેવન કરવું સ્થાન કમથી આનો ન્યાસ આ પ્રમાણે થાય છે.-૪૫–(૧૫ાર્ડે રે 8)=૨૯૨ ) આથી ચોથા ચાંદ્રસંવત્સરના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૪૫
Go To INDEX
Page #153
--------------------------------------------------------------------------
________________
સમાપ્તિકાળના સમયમાં સૂર્યની સાથે પુનર્વસુ નક્ષત્રના ઓગણત્રીસ મુહૂર્તના બાસડિયા એકવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા સુડતાલીસ ભાગ શેષ રહે છે. મૂલમાં કહ્યું પણ છે– (પુવયુસ બ૩ળસીસ મુદુત્તા રવી વાસણિમાનાં મુદત बासट्ठि भागं च सत्तठिहा छ ता सितालीसं चुणियाभागा सेसा) इति ।
- હવે પાંચમા અભિવર્ધિત સંવત્સરની સમાપ્તિ બાસઠમી પૂર્ણિમાના રામાપ્તિ કાળમાં થાય છે. તેથી અહીં બાસઠ ગુણક હોય છે. ૬૨ તથા પૂર્વવતુ યુવરાશિ (દાફા) છે. તેથી પૂર્વકથનાનુસાર અહીં પણ ગુણાકાર વિગેરે ક્રિયા કરીને અંકન્યાસ કરી લેવા. ચંદ્ર નક્ષત્ર વેગ પરિમાણ તથા સૂર્ય નક્ષત્રણ પરિમાણ મૂળમાં જે કહેલ છે. એજ પ્રમાણે ન્યૂનાધિક વિના કમથી અહીં પણ સમજી લેવા, વધારે લેખ વિરતાર નિરર્થક છે. જેથી પ્રજનનો અભાવ હોવાથી અધિક કહેતા નથી. માસૂ. ૭ના
અગીયારમું પ્રાભૃત સમાપ્ત ૧૧ //
બારહવા પ્રાભૃત
બારમા પ્રાભૃતને પ્રારંભ સંવત્સર કેટલા હોય છે. આ વિષયના સંબંધમાં પહેલાં સૂત્ર કહે છે–(તા જરૂબં સંવછરા) ઇત્યાદિ
ટકાર્થ-અગ્યારમાં પ્રાભૃતમાં યુગ સંવત્સરોના પ્રારંભકાળ વિષે વિચાર જાણીને હવે બારમા આ પ્રાકૃતમાં ( સંવછારૂથ) સંવત્સરો કેટલા હોય છે? આ સંબંધી વિચાર પ્રગટ કરવાના હેતુથી (તા : i સંઘના) આ રીતે સામાન્ય સંવત્સરના સ્વરૂપને જાણવા માટે પહેલાં પ્રશ્ન સૂત્ર કહે છે.-(ત દિ ણં સંવરજીરા વગાઉદઘત્તિ ansm) શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે હે ભગવન સંવત્સરના આરંભ વિષયમાં જાણવામાં આવ્યું હવે સંવત્સરોની સંખ્યા જાણવા માટે પ્રશ્ન પૂછું છું કે આપે કેટલા અને કયા નામવાળા વ્યવસરે કહ્યા છે? તે કહે, આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે-(તસ્થ વહુ રૂમે વસંવાછરા ઘomત્તા) સંવત્સર સંબંધી વિચાર વિષયમાં આ કથ્યમાન પાંચ નામવાળા પાંચ સંવરે પ્રતિપાદિત કરેલ છે.
હવે એ પાંચ સંવત્સરેના નામ કહે છે-(i =ા-ઇત્તે, રે, મવઢિg) તેના નામ આ પ્રમાણે છે. પદના એક દેશનું કથન કરવાથી પદસમૂહ ગ્રહણ થઈ જાય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૪૬
Go To INDEX
Page #154
--------------------------------------------------------------------------
________________
છે, તેથી ઉપચારથી તેના નામે આ પ્રમાણે છે. (૧) નક્ષત્ર સંવત્સર, (૨) ચાંદ્ર સંવત્સર (૩) ઋતુ સંવત્સર (૪) આદિત્ય સંવત્સર અને (૫) કમિવર્ધત સંવત્સર આ રીતે ભિન્ન પરીભાષાથી કહેલ જુદા જુદા નામવાળા પાંચ પ્રકારના અને પાંચ નામવાળા સંવત્સર પ્રતિપાદિત કરેલ છે, એ પાંચે સંવત્સરનું સ્વરૂપ અને પરિભાષા પહેલાંજ વણિત કરેલ છે. તેથી પુનઃપિષ્ટપેષણ નિરૂપયેગી હોવાથી તે કહેતા નથી.
ફરીથી શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે–(તા રિ í પંચë સંવછરાળ મરણ પત્તત્ત संवच्छरस्स णक्खत्तमासे तीसइमुहुत्तेणं तीसइमुहुत्तेणं अहोरत्तेणं मिज्जमाणे केवइए राइंदियग्गेणं માહિત્તિ વન્ના) આ પહેલાં કહેલ પાંચ નક્ષત્રાદિ સંવત્સરમાં પહેલું નક્ષત્ર સંવત્સર અર્થાત્ એક નક્ષત્રના ઉદયથી બીજા નક્ષત્રના ઉદય પર્યન્તના એટલેકે સાઠ ઘડિ પર્યન્તના કાળથી મીયમાન નક્ષત્ર સંબંધી નાક્ષત્ર યા નક્ષત્રસંવત્સર કહેવાય છે. એ નક્ષત્રસંવત્સરના જે નક્ષત્ર માસ હોય છે. તે ત્રીસ મુહૂર્ત પ્રમાણુવાળા અહેરાત્રથી (મિઝમાળ) ગણત્રી કરવામાં આવે તે કેટલા અહોરાત્ર પરિમાણવાળા પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવન આપ કહો, આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીને પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે (ત્તા સત્તાવાર
ફવિચારું ક્ષિતી જ સત્તદિમા રાવિયા રેંદ્રિય ગાણિત્તિ વાકા) શ્રીભગવાન રાત્રિ દિવસના પરિમાણ વિષે કહે છે કે સત્યાવીસ ૨૭ અહોરાત્ર તથા એક અહેરાત્રના સડસઠિયા એકવીસ ભાગ આ રીતે સાવયવ રાત દિવસના પ્રમાણથી એક નક્ષત્ર માસ પ્રતિપાદિત કરેલ છે તેમ સ્વશિષ્યને ઉપદેશ કરે, અહી અંકેત્પાદક ગણિત પ્રક્રિયા આ પ્રમાણે છે. એક યુગમાં નક્ષત્ર માસ સડસઠ થાય છે. એ પહેલાં જ કહેલ છે. તથા એક યુગમાં અહોરાત્રનું પ્રમાણ અઢારસોતસ ૧૮૩૦, થાય છે. તેથી તેને ભાજ્ય કરીને સડસડને હર સ્થાનમાં રાખીને ભાગ ક્રિયા કરવી અને અનુપાત આ રીતે થાય છે. જે સડસઠ મહીનાથી આટલા અહોરાત્ર થાય તે એક માસના કેટલા અહોરાત્ર થાય છે? આ માટે ત્રેરાશિક ગણિત પ્રક્રિયા કરવામાં આવે છે. ૧૬૩+૧=૧૬૪ =૨૭ આ રીતે સત્યાવીસ અહોરાત્ર અને એક અહોરાત્રના સડસડિયા એકવીસ ભાગ થાય છે.
હવે શ્રીગૌતમસ્વામી મુહુર્તાઝને જાણવા માટે પ્રભુછીને પ્રશ્ન પૂછે છે-(તા તે agણ મુદુત્તનેí ગાણિત્તિ ausઝા) પૂર્વોક્ત નક્ષત્ર માસ કેટલા પરિમાણવાળે મુહૂર્તાગ્રથી અર્થાત્ મુહૂર્ત પરિમાણવાળો પ્રતિપાદિત કરેલ છે ? તે હે ભગવન્ ! આપ કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે-(ા एगूणवीसे मुहुत्ताणं सत्तावीसं च सत्तद्विभागे मुहुत्तस्स मुहुत्तगोणं आहिएत्ति वएज्जा) આઠ ઓગણીસ મુહૂર્ત ૮૧૯ો તથા એક મુહૂર્તના સડસઠિયા સત્યાવીસ ભાગ અર્થાત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૪૭
Go To INDEX
Page #155
--------------------------------------------------------------------------
________________
એક નક્ષત્ર માસનું સમગ્ર મુહૂર્ત પરિમાણ ૮૧૨૭ આ રીતનું પ્રમાણ થાય છે. અહીં ગણિત પ્રક્રિયાથી અંકેત્પાદન આ પ્રમાણે છે-પહેલાં કહેલ નક્ષત્ર માસનું પરિમાણ સત્યાવીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના સડસઠિયા એકવીસ ભાગ થાય છે. તેના અંકન્યાસ-૨૭+૨=૧૮ ૯૩=૧૬૦ અર્થાત્ સત્યાવીસ અહોરાત્રને રાડસઠથી ગુણાકાર કરવાથી ઉપરના સડસડ્યિા એકવીસ ભાગને આની સાથે મેળવે તે સડસડિયા અઢારસો ત્રીસ થાય છે. તેના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરે જેમકે ૧૬૩૦૩૦= ૫ ૨૪૦ આ રીતે સડસઠિયા ચોપન હજાર અને નવસો થાય છે. તે પછી આના સડ. સઠિયા ભાગ કરવા માટે આ રીતે અંકન્યાસ કરવો ૫૪ =૮૧૯=૮૧ જૂન કરવાથી આઠ ઓગણસ મુહૂર્ત તથા એક મુહૂર્તના સડસઠિયા સત્યાવીસ ભાગ યક્ત રીતે મળી જાય છે.
- હવે બીજી રીતે કહેવામાં આવે છે–(ત gufa શ્રદ્ધા હુવારુણવત્તા સંવર) આ પહેલાં કહેલ નક્ષત્ર માસ સંબંધી મુહૂર્ત પરિમાણ રૂપ અંતરનો બારથી ગુણાકાર કરવાથી નક્ષત્રસંવત્સરનું પરિમાણ થઈ જાય છે.
હવે સકલ નક્ષત્ર સંવત્સર સંબંધી ત્રિદિવસના મુહૂર્ત પરિમાણ વિષયમાં પ્રશ્ન કરવામાં આવે છે (તાં તેણે શરૂ trફંવિયોગ સાહિત્તિ વણકના) આ પહેલાં કહેલ નક્ષત્ર સંવત્સર કેટલા રાત્રિદિવસના પરિમાણવાળું કહેલ છે? તે હે ભડવત્ ! આપ કહે આ રીતે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છ–(Rા તિાિ સત્તાવીરે મારૂં યમ, g; નં ર સત્તક્રિમને સારૂરિયાણ ( શિi Aત્તિ વાકા) નક્ષત્ર સંવત્સરનું પરિમાણ ત્રણ સત્યાવીસ અહોરાવ થા એક અહોરાત્રના બાસઠિયા એકાવન ભાગ કરણા આટલા રાત્રિદિવસથી નક્ષત્ર સંવત્સર પ્રતિપાદિત કરેલ છે, આ પ્રમાણે શિષ્યને ઉપદેશ કરે રાત્રિદિવસનું આ રીતનું પ્રમાણ કેવી રીતે થાય છે? આ શંકાના નિવારણ માટે કહે છે. નક્ષત્ર માસ ર૭૨૩ સત્યાવીસ અહોરાત્ર અને એક અહોરાત્રના સડસડિયા એકવીસ ભાગોથી થાય છે. તેથી નક્ષત્ર માસના આ પરિમાણને બારથી ગુણાકાર કર ર૭૪૨૧૨=૩૨૪+૩૨ અહીં ૨૫=૩૪ તેથી ૩૨૪૧૨૪ =૩૨૪+૩૫૬-૩ર૭ સત્યાવીસને જે બારથી ગુણાકાર કરે તો ત્રણસો વીસ અહોરાત્ર થાય છે. સડસઠિયા એકવીસ ભાગેને જે બારથી ગુણાકાર કરે તે સડસઠિયા ભાગના બસો બાવન થાય છે. તેને જે સડસઠથી હરણ કરે તો ૩ ત્રણ અહોરાત્ર લબ્ધ થાય છે. તેને ત્રણ ચોવીસની સાથે મેળવવામાં આવે તે ત્રણસો સત્યાવીસ અહોરાત્ર થાય છે. તથા સડસઠિયા એકાવન ભાગ શેષ રહે છે, યથાક્રમથી અંક રાખવાથી નક્ષત્ર સંવત્સરનું
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૪૮
Go To INDEX
Page #156
--------------------------------------------------------------------------
________________
પરિમાણ ૩૨૭, ત્રણસો સત્યાવીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના સડસઠયા એકાવન ભાગ થાય છે. આટલા સાવયવ અહેરાત્રિના પરિમાણથી એક નક્ષત્રસંવત્સર પ્રતિપાદિત કરેલ છે. એ પ્રમાણે સ્વ શિષ્યોને ઉપદેશ કર.
હવે એક નક્ષત્રસંવત્સરના મુહૂર્ત પરિમાણના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(ા સેળ વરૂણ મુદત્તળ ગાણિત્તિ વક) આ પૂર્વોક્ત નક્ષત્રસંવત્સર કેટલા મુહૂર્ત પરિમાણથી પરિપૂર્ણ થતું પ્રતિપાદિત કરેલ છે? હે ભગવન તે આપ કહો ! આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન તેના ઉત્તરમાં કહે છે-(an ma मुहुत्तसहस्सा अट्टयबत्तीसे मुहुत्तसए छप्पण्णं च सत्तद्विभागे मुहुत्तम्म मुहुत्तगेण आहिएत्ति વણઝા) પૂર્વકથિત નક્ષત્ર સંવત્સરનું પરિમાણ નવ હજાર આઠસે બત્રીસ ૯૮૩રા મુહૂર્ત તથા એક મુહુર્તના સડસઠયા છપ્પન ભાગ 1 અર્થાત્ ૯૮૩ર ૬ આટલા મુહુર્ત પરિમાણથી એક નક્ષત્ર સંવત્સર પ્રતિપાદિત કરેલ છે. આ પરિમાણ કેવી રીતે થાય છે? તે જાણવા કહે છે- એક નક્ષત્ર માસનું મુહૂર્ત પરિમાણ આઠસો ઓગણીસ મુહુર્ત તથા એક મુહુર્તના સડસઠિયા સત્યાવીસ ભાગ થાય છે. ૮૯ આ પ્રમાણે પહેલાં કહેલ છે. એક સંવત્સરમાં આ રીતના બાર માસ થાય છે. તેથી તેને બારથી ગુણાકાર કરે (૮૧૭૧૨=૯૮૨૮૩ ૪ નવહજાર આઠસે અઠયાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના સડસઠિયા ત્રણ ચોવીસ ભાગ થાય છે તેને સડસડથી ભાગ કરે તે ૨૩=૪૬ ચાર મુહૂર્ત લબ્ધ થાય છે. પહેલાના અંકની સાથે અને મેળવે તે આ પ્રમાણે થાય છે. ૯૮૨૮૪=૯૮૨૮+૪=૯૮૩૨ ૫૬ આ પ્રમાણે એક નક્ષત્ર સંવત્સરમાં મુહર્ત પરિમાણ તથા નવ હજાર આઠસે બત્રીસ મુહૂર્ત એક મુહૂર્તના સડસઠિયા છપન ભાગ ૯૮૩રક=આ રીતના મુહૂત” પરિમાણથી એક નક્ષત્ર સંવત્સર પરિપૂર્ણ થાય છે, આ રીતે સાંગ નક્ષત્રસંવત્સર પૂર્ણ થાય છે.
હવે બીજા ચાંદ્રસંવત્સરના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તા ઇતિ पंचण्हं संबच्छरणं दोच्चम्स चंदसंबच्छरस्स चंदे मासे तीसइ मुहुत्तेणं तीसइ मुहत्तेणं અરજો ળિકનમાળે વરૂણ રેંદ્રિયો કાતિ વગા) આ પહેલાં પ્રતિપાદન કરેલ નક્ષત્રાદિ પાંચ સંવત્સરવાળા યુગમાં (હોદH) બીજા ચાંદ્ર નામવાળ સંવત્સરને ત્રીસ ત્રીસ મૂહૂર્ત પ્રમાણવાળી અહોરાત્રથી (જળક7માળ) ગણવામાં આવે તો કેટલા અહોરાત્રના પરિમાણવાળું પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવદ્ આપ કહો, આ પ્રમાણે શ્રીૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન કહે છે-(ા ઘાતi Rારિયા વત્તીસં ૧ વાવડ્રિમા સારૂં વિચરણ રૃરિચોળ સાહિતિ વણક) આ ચાંદ્રમાસ જે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૪૯
Go To INDEX
Page #157
--------------------------------------------------------------------------
________________
ત્રીસ મહૂર્ત પ્રમાણથી નીયમાન અહેરાત્રથી ગણવામાં આવે તે એક ચાંદ્રમાસમાં એગણવીસ અહોરાત્ર અને એક અહેરાત્રના બાસઠિયા બત્રીસ ભાગ અર્થાત્ ૨૯ આ પ્રમાણે સાવયવ રાત્રિ દિવસના પરિમાણથી પ્રતિપાદિત કરેલ છે. આ પ્રમાણે સ્વશિષ્યોને ઉપદેશ કરે, હવે આની ગણિત પ્રક્રિયા બતાવવામાં આવે છે. એક યુગમાં ચાંદ્રમાસ બાસઠ થાય છે. એ પ્રમાણે પહેલાં કહેવાઈ ગયેલ છે. તેથી એક યુગના અઢારસે ત્રીસ અહોરાત્રને બાસઠથી ભાગ કરવા અહીં રાશિક ગણિતપ્રવૃત્તિ આ પ્રમાણે કરવામાં આવે છે. કે જે બાસડ માસથી અઢારસેતર અહોરાત્ર થાય છે તે એક ચાંદ્રમાસના કેટલા અહોરાત્ર થાય છે ? આ જાણવા માટે તેને અનુપાત આવી રીતે કરવો જેમકે૧૮+૧=૧૬૩° એકથી ગણવામાં આવેલ શશિ એજ પ્રમાણે રહે છે. એ નિયમથી ૧૯૩૦=૯શ્રુ ઓગણત્રીસ રાત્રિદિવસ તથા એક રાત્રિદિવસના બાસઠિયા બત્રીસ ભાગ યક્ત મૂળમાં કહ્યા પ્રમાણેનું પરિમાણુ થઈ જાય છે.
હવે મુહર્ત પરિમાણને જાણવા માટે શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે- (તા તેનું ગgg મુદ્દત્ત બાહિત્તિ વણઝા) આ પહેલાં કહેવામાં આવેલ ચાંદ્રમાસ કેટલા મુહર્ત પરિ. માણવાળા પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવન આપ કહો ! આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે–(તા પંવારીતે મુદુત્તા તીરંa વાટ્રિમા મુદુત્તરૂ મુદુત્તળું ગાણિતિ ઘTI) એ ચાંદ્ર સંવત્સરમાં આઠ પંચાસી મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ત્રીસ ભાગ થાય છે. આ રીતના પ્રમાણવાળા મુહૂર્ત પરિમાણથી તે એક ચાંદ્રમાસ પરિપૂર્ણ થાય છે. આ પ્રમાણે સ્વ શિષ્યોને ઉપદેશ કરવો. આટલા મુહૂર્તાથી ચાંદ્રમાસ કેવી રીતે પૂર્ણ થાય છે? તે જાણવા માટે આ વિષયમાં ગણિત પ્રક્રિયા બતાવવામાં આવે છે. પહેલા ચાંદ્રમાસનું પરિમાણ ઓગણત્રીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના બાસઠિયા બત્રીસ ભાગ આટલું પ્રતિપાદિત કરેલ છે. ચાંદ્રમાસઃર૯૨૨ અહી ઓગણત્રીસ અહોરાત્રને બાસઠથી ગુણાકાર કરીને ઉપરના બાસયિા બત્રીસ ભાગોને મેળવવા તે બતાવવા માટે અંકન્યાસ આ પ્રમાણે છે. ૨૯ રૂ=૧૭૯૮-૧૦ આ રીતે બાસઠિયા અઢારસેત્રીસ થાય છે. આના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરવો. ૧૬+૩૦૩૫° આ રીતે બાસડિયા ચોપનહજારને નવસો થાય છે. આ સંખ્યાને બાસઠથી ભાગ કરે તે પ૧ = પણ આ રીતે આઠ પંચાસી મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ત્રીસ ભાગ આ રીતે મૂલમાં કહ્યા પ્રમાણે યથાક્ત પ્રમાણ મળી જાય છે.
હવે ચાંદ્ર સંવત્સરના પરિમાણનું કથન કહે છે. (ત vણ મઢા સુવાઢઘુત્તer વરે સંવછેરે) આ મુહૂર્ત રૂપ અને અહોરાત્રરૂપ અદ્ધા અર્થાત્ પરિણિત પરિમાણને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૫૦
Go To INDEX
Page #158
--------------------------------------------------------------------------
________________
ખારથી ગુણાકાર કરે તે ચાંદ્રસ ંવત્સરનુ પરિમણ નીકળી આવે છે. ફરીથી આજ વિષયના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(ત્તા મેળવણ રા'ચિત્તેનું બહિત્તિ વજ્ઞા) પહેલાં કહેલ ચાંદ્રસ'વત્સર કેટલા અહેારાત્રના પ્રમાણથી પ્રતિપાદિત કરેલ છે? અર્થાત્ ચાંદ્રસ'વત્સરમાં કેટલા અહેારાત્ર થાય છે? તે હે ભગવન આપ કહા આ પ્રમાણે શ્રીગોતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે– ્તા ત્તિાિ ૧૩વો રાŻચિલ યુવાચ વાત્રિમા રા યસાયિઓળંગાદ્દિવૃત્તિ વજ્ઞા) એ ચાંદ્રસ'વત્સર ત્રણસે ચેપન ૩૫૪ અહેૉરાત્રના પરિમાણુથી પરિપૂર્ણ થાય છે. તેમ સ્વ શિષ્યાને કહેવું.
હવે અહી અકપાદન પ્રક્રિયા બતાવવામાં આવે છે- પહેલા ચાંદ્રમાસનું પરિમાણુ ઓગણત્રીસ અહારાત્ર તથા અક અહેારાત્રના ખાસઠિયા બત્રીસ ભાગ ૨૯ પ્રતિપાદિત કરેલ છે. તેના ખારથી ગુણાકાર કરવા, ગુણાકાર કરીને અનુપાત કરે કે એક ચાંદ્રમાસથી આટલા અહેારાત્ર થાય છે, તે ખાર ચાંદ્રમાસના કેટલા અહેારાત્ર લખ્યું થઈ શકે? આ જાણવા માટે અંન્યાસ આ પ્રમાણે કરવા (૨૯)+૧૨-૩૪૮ા ૪=૩૪૮૪૬=૩૫૪ ૐ આ રીતે ગુણાકાર કરવાથી પહેલાં ગુણકફુલ ત્રણસો અડતાલીસ અડે।રાત્ર થાય છે. તથા અહેારાત્ર સંબંધી ખાસિયા ત્રણસો ચેારાસીનેા બાસઠથી ભાગ કરે તે છ અહેારાત્ર લબ્ધ થાય છે. તેને અહેારાત્રની સાથે જોડે તથા પછીથી બાઠિયા ખાર ભાગ શેષ રહે છે. આ રીતે ૩૫૪૬રૂ ત્રણસેા ચેપન અહેારાત્ર તથા એક અહેારાત્રના ખાસઠિયા ખાર ભાગ મૂળમાં કહ્યા પ્રમાણે તમામ પ્રમાણ મળી જાય છે.
હવે શ્રીગૌતમસ્વામી મુહૂર્તોત્રના સંબંધમાં પ્રભુશ્રીને પ્રશ્ન પૂછે છે-(સ” સે છાં જેવ મુન્નુત્તઓનું બિિત્ત ત્રજ્ઞા) આ પહેલાં કહેવામાં આવેલ ચાંદ્ર સંવત્સર કેટલા મુહૂર્ત પશ્મિાણવાળુ પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવન્ આપ કહે। આ પ્રમાણે શ્રીગૌતમ સ્વામીના પૂછવાથી તેને ઉત્તર આપતાં કહે છે-(તા રસ મુહુઁત્તલવારૂં છર વળવીસે મુન્નુત્તમ વળાનું ૨ વાટ્રમને મુત્યુત્તન મુત્યુત્તોળ આફિત્તિ વજ્ઞા) ચાંદ્રસ વત્સરનુ મુહૂત પરિમાણુ દસહજાર સેા પચીસ ૧૦૬૨૫, મુહૂત તથા એક મુહૂતના ખાસિયા પચાસ ભાગ પુ ૢ અર્થાત્ ૧૦૬૨૫ પુરૂં આટલા પ્રમાણવાળા મુહૂર્ત પરમાણુથી એક ચાંદ્ર સંવત્સર પૂર્ણ થાય છે. અહીં પણ અંકેત્પાદન પ્રક્રિયા પહેલાંની જેમજ કરી લેવી. જેમકેપહેલાં એક ચાંદ્રમાસનું મુહૂત પરિમાણુ ૮૮૫′ આસે પચાશી મુહૂત તથા એક મુહૂર્તો ના ખાસયિા ત્રીસ ભાગ જેટલું કહેલ છે. તે જો એક ચાંદ્ર માસના આટલા મુહૂત થાય છે, તેા બાર માસના કેટલા મુહૂર્ત થાય? આ પ્રમાણેના અનુપ તથી આઠસે। પંચાસીના ખારથી ગુણાકાર કરવા જેમકે-(૮૮૫)+૧૨=૧૦૬૨૩=૧૦૨૨૦ ×૫=૧૦૬૨૫૨ આઇસા પંચાસીને ખારથી ગુણાકાર કરવાથી દસહજાર છસોવીસ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૫૧
Go To INDEX
Page #159
--------------------------------------------------------------------------
________________
મહર્ત તથા એક મુહૂર્તન બાસડિયા ત્રીસ ભાગ થાય છે, તેને બારથી ગુણાકાર કરવાથી બાસઠિયા ત્રણસો સાઈડ થાય છે. તેને બાસઠથી ભાગ કરે તે પાંચ મુહૂર્ત લબ્ધ થાય છે. તેને પહેલાંની સંખ્યા સાથે મેળવવામાં આવે તો દસહજાર છસે પચીસ મુહૂર્ત થઈ જાય છે, તથા બાસડિયા પચાસ ભાગ શેષ રહે છે. ૧ ૦૬૨૫ફ આ રીતે મૂળમાં કહેલ યુક્ત પ્રમાણ મળી જાય છે.
આ રીતે સંપૂર્ણ ચાંદ્રસંવત્સર સંબંધી કથન સાંભળીને હવે શ્રીગૌતમસ્વામી ઋતુસંવત્સરના સંબંધમાં પ્રશ્ન પૂછે છે (ત પણિ ધાં પાછું સંવછરાળ તરવર૬ ૩૬ संवच्छरस्स उडुमासे तीसइ तीसइ मुहुरोणं गणिज्जमाणे केवइए राइदियग्गेण आहिएत्ति auss) આ પહેલાં પ્રતિપાદન કરેલ નક્ષત્રાદિ પાંચ સંવત્સરમાં ત્રીજા તુ સંવત્સરને જે ઋતુમાસ છે, તે ત્રીસ મુહૂર્ત પરિમાણથી કેટલો થાય છે, આ પ્રકારના ઋતુમાસથી કહેલ બાતુસંવત્સર કેટલા અહેરાત્ર પરિમાણથી પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવાન આપ કહા આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-ભતા તીરં રાતિયાળું પાકું રિચોળું ભાણિત્તિ ઘgsઝા) એક ઋતુ માસ ત્રીસ અહોરાત્ર પ્રમાણને હોય છે. ત્રીસ અહોરાત્રથી માસ પૂર્ણ થાય છે, તેમ શિષ્યને કહેવું. આ પ્રમાણે શી રીતે થાય છે? તે બતાવે છે–એક યુગમાં એકસઠ ઋતુમાસ થાય છે. એક યુગના અઢારસોત્રીસ અહેરાત્રને એકસઠથી ભાગ કરે તો એક યુગના એકસઠ માસથી અઢારસોત્રીસ અહોરાત્ર લબ્ધ થાય તે એક માસના કેટલા અહોરાત્ર થાય આ રીતે અનુપાત કરીને અઢારસે તીસને એકસઠથી ભાગ કરવો =૩૦ તે ત્રીસ અહોરાત્ર થઈ જાય છે. હવે આના મુહુર્ત પરિમાણના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે(Rા રે ળ વર મુહુરોળ માહિત્તિ ઘણsTI) આ પૂર્વકથિત ઋતુ માસ કેટલા મુહૂર્ત પરિમાણવાળ કલ છે? તે હે ભગવન આપ કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીન પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે--(11 Mવ મુત્તરવા મુદ્દત્તાત્રે સાહિત્તિ ઘરકા) એ ચાંદ્રમાસ નવો મુહૂર્ત પરિમાણવાળે પ્રતિપાદિત કરેલ છે. તેમ સ્વશિષ્યને કહેવું. આની ગણિત પ્રક્રિયા આ પ્રમાણે થાય છે. એક ઋતુમાસમાં ત્રીસ અહોરાત્ર થાય છે અને એક અહોરાત્રમાં ત્રીસ મુહૂર્ત થાય છે. તેથી ત્રીસ ત્રીસથી ગુણાકાર કરે જેથી નવો થાય છે. ૩૦+૩૦=૯૦૦ તેથી કહેવામાં આવે છે કે એક ઋતુમાસ નવસે મુહૂર્ત પરિમાણવાળ હોય છે.
હવે તુસંવત્સરના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તા લેળ બઢ઼ા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૫ર.
Go To INDEX
Page #160
--------------------------------------------------------------------------
________________
સુવાઝરવુત્તિ# ફદુસંવરે) પૂર્વોક્ત અદ્ધા અર્થાત્ ત્રિદિવસના પ્રમાણ અને મુહૂર્તના પ્રમાણરૂપકાળને બારથી ગુણાકાર કરે તે ઋતુસંવત્સર થાય છે. અર્થાત્ માસક્ત અહોરાત્ર પરિમાણને બારથી ગુણાકાર કરવાથી સંવત્સરના અહોરાત્ર આવી જાય છે. તથા માસોક્ત મુહૂર્ત પરિમાણને બારથી ગુણાકાર કરવાથી સંવત્સરનું મુહૂર્ત પરિમાણ આવી જાય છે. એજ શ્રીગૌતમસ્વામી પૂછે છે–(તા હૈ વફા યાટ્રિચોળ ગાણિત્તિ વગા) આ પૂર્વોકત ઋતુસંવત્સર કેટલા અહોરાત્ર પરિમાણવાવાળું કહેલ છે? તે હે ભગવન આપ કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે. (ત રાફૅવિચણા રાઉથને શારિત્તિ વાકા) અતુસંવત્સરના અહોરાવનું પરિમાણ ત્રણ સાઠ ૩૬૦ રાત્રિ દિવસના પરિમાણવાળું પ્રતિપાદન કરેલ છે. તેમ સ્વશિષ્યને ઉપદેશ કરવો. એક માસમાં ત્રીસ અહોરાત્ર થાય છે તે એવા બાર માસથી એક ઋતુ સંવત્સર થાય છે તેથી ત્રીસનો બારથી ગુણાકાર કરવાથી ૩૦+૧=૩૬૦ ત્રણસોસાઠ અહોરાત્રનું પરિમાણુ થઈ જાય છે.
હવે શ્રીગૌતમસ્વામી મુહૂર્તના સંબંધમાં પ્રશ્ન પૂછે છે-(તા સે જેવા મુદુત્તળ ગાણિત્તિ વખsir) આ પૂર્વકથિત અતુ સંવત્સર કેટલા મુહૂર્ત પરિમાણવાળું કહેલ છે? હે ભગવન આપ તે કહે. આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીને પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે- (તા સમુહુન્નરસારું ન ચ ાયારૂં મુહુરni famત્તિ જ્ઞા) એ તુ સંવત્સરમાં દસ હજાર અને આઠ ૧૦૮૦૦ મુહૂર્ત પરિમાણુ હોય છે. અર્થાત્ આટલા મુહૂર્ત પરિમાણવાળું પરિપૂર્ણ એક ઋતુસંવત્સર પ્રતિપાદિત કરેલ છે, તેમ સ્વશિષ્યને કહેવું. જેમ કે-એક ઇતુ સંવત્સરમાં નવસે મુહુર્ત થાય છે. તે પ્રમાણે પહેલાં પ્રતિપાદન કરેલ છે. તેથી જે એક તુમાસમાં આટલા મુહૂર્ત થાય છે, તે સાર માસના કેટલા મુહૂર્ત થાય ? આ જાણવા માટે શ્રેરાશિક પ્રક્રિયાથી નવસેને બારથી ગુણાકાર કરે જેમ કે-૯૦૦x૧૨ ૧૦૮૦૦ આ પ્રમાણે દસ હજાર અને આઠ મુહૂર્તનું પ્રમાણુ યથાર્થ રીતે તુ સંવત્સરનું મળી જાય છે.
આ રીતે સંપૂર્ણ ત્રિસંવત્સર સંબંધી કથનને સાંભળીને હવે ચોથા આદિત્ય સંવત્સરના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને પ્રશ્ન પૂછે છે-(તા ઘfe of iણું સંવછરાળ चउत्थस्स आइच्चसंवच्छरस्स आइच्चे मासे तीसइ मुहत्तेणं अहोरत्तेणं गणिज्जमाणे केवइए વંચિf arifહત્તિ જણTI) આ પૂર્વકથિત નાક્ષત્રાદિ પાંચ સંવત્સરમાં ચોથું જે આદિત્ય સંવત્સર છે તેને આદિત્ય માસ ત્રીસ મુહૂર્ત પરિમાણવાળો પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવાન આપ કહે. આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૫૩
Go To INDEX
Page #161
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવાન કહે છે-(તા તીલ રાÍચિારૂ અવટમાં આ ચિમ્સ રાત્રિચોળું ત્તિ વજ્ઞા) ત્રીસ અહેારાત્ર પૂરા તથા એક રાત્રિદિવસને અર્ધભાગ અર્થાત્ સાડી ત્રીસ અહેારાત્રવાળા રાત્રિઢિવસના પરમાણુથી એક સૂÖમાસ અર્થાત્ સૌરમાસ પ્રતિપાદિત કરેલ છે, તેમ સ્વશિષ્યાને ઉપદેશ કરવા. આ પ્રમાણ કેવી રીતે થાય છે? તે બતાવે છે. પાંચ વર્ષ પ્રમાણવાળા એક યુગમાં સાઠ ૬૦ સૂર્યÖમાસ હોય છે. એક યુગસંબંધી અઢારસા ત્રીસ અહેારાત્રને જો સાઠથી ભાગ કરે તેા સાડીત્રીસ અડેારાત્ર લબ્ધ થાય છે, જેમ કે૧૬*=૩૦x =૩૦+? આ રીતે સાઢાત્રીસ અહેારાત્ર પ્રમાણવાળા સૌરમાસ પૂર્ણ થાય છે.
હવે આના મુહૂર્ત પરમાણુના સંબધમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તા મેળં ક્ષેત્રફળ મુકુત્તો ને વિત્તિ ત્રજ્ઞા) આ પહેલા કહેવામાં આવેલ આદિત્ય માસ કેટલા મુદ્ભુત પરિમાણવાળા પ્રતિપાદિત કરેલ છે ? તે હે ભગવન્ આપ કહે। આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-(તા નવ વારસ મુમુત્તર" મુત્યુત્તñાં આવૃિત્તિ ત્રજ્ઞા) એક સૂર્ય માસ નવસો પદર મુહૂત પરિમાણવાળા પ્રતિપાદિત કરેલ છે. તેમ સ્વશિષ્યાને કહેવુ. આટલા મુહૂર્તંત્રપરિમાણુ કેવી રીતે થાય છે? તે બતાવે છે—સૂÖમાસનું પરિમાણુ ૩૦ સાડીત્રીસ અહેારાત્રનુ હાય છે. તેના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરવા (૩૦)×૩૦=૯૦૦+૧૦૦+૧૫=૯૧૫ આ પ્રમાણે નવસો પંદર મુહૂત થઈ જાય છે.
હવે સવત્સરના સંબધમાં ઉત્તર સૂત્ર કહેવામાં આવે છે-(ત્તા પુસ નં બદ્ધા સુવાસ પુત્તતા આવે સંજ્જરે) આ પૂ`કથિત રાત્રિ દિવસના પરિમાણવાળા કે મુહૂત પરિમાણવાળા અહ્વા અર્થાત્ કાળના ખારથી ગુણાકાર કરે તે સૂર્ય સંબ ́ધી સૌર સ ંવત્સર થાય છે, હવે આ વિષયમાં શ્રી ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે-(તા સે નંદવલા ચિઓન આવૃિત્તિ યજ્ઞા) આ પૂર્વકથિત આદિત્ય સ ંવત્સર કેટલા પ્રમાણવાળા રાત્રિ દિવસના પરિમાણ વાળું પ્રતિપાહિત કરેલ છે ? તે હે ભગવાન્ આપ કહે! આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે-(તા તિળિ છાવતું રાચિહ્ન રાદુંચિરોળ આવૃિત્તિ વજ્ઞા) ત્રણસેા છાસઠ અહારાત્ર પરિમાણવાળું આદિત્ય સત્ઝર પ્રતિપાદિત કરેલ છે તેમ સ્વશિષ્યાને ઉપદેશ કરવા. આ કેવી રીતે સિદ્ધ થાય છે ? તે જાણવા કહે છે—આદિત્ય માસનું પરિમાણ ત્રીસ અહારાત્ર તથા એક અહેારાત્રના અધ ભાગ અર્થાત્ સાડાત્રીસ હેારાત્ર પ્રમાણનુ કહેલ છે, તેના ખારથી ગુણાકાર કરવે. તેના અનુપાત આ પ્રમાણે છે કે-એક માસથી આટલા અહારાત્ર થાય છે, તે બાર માસથી કેટલા અહેરાત્ર થઈ શકે છે ? (૩૦)+૧૨=૩૬૦૧૨=૩૬૦+૬=૩૬૬ આ રીતે ત્રણસા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૫૪
Go To INDEX
Page #162
--------------------------------------------------------------------------
________________
છાસઠ અહારાત્ર મળી જાય છે. કહ્યું પણ છે, (લેળિ છાયદું રાëનિયસ) ઇત્યાદિ મૂલાક્ત પ્રમાણુ સંગત થઈ જાય છે.
હવે આના મુહૂર્તીના સંખ'ધમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે(જ્ઞા લે છાંવફલ મુદુત્તઓનું બાિિત્ત વના) આ પૂર્વકથિત આદિત્યસ'વત્સર કેટલા મુહૂત પરિમાણવાળું પ્રતિપાદિત કરેલ છે ? તે હે ભગવાન મને કહેા. આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી તેના ઉત્તરમાં શ્રી ભગવાન્ કહે છે-(તા સ મુન્નુત્તસસારૂં નવ ચ તીરે મુત્યુત્તસર્ મુદુત્તઓળ આદિત્ત વત્ત્વજ્ઞા) આદિત્યસંવત્સરનુ મુહૂત પરમાણુ દસ હજાર નવસે એંસી ૧૦૯૮૦ મુદ્ભૂત પરિમાણવાળુ આદિત્યસંવત્સર કહેલ છે, તેમ સ્વશિષ્યાને કહેવું. અહીંયાં પણ અંકોત્પાદન પ્રક્રિયા આ પ્રમાણે છે એક સૌર માસનું મુહૂ`પરિમાણુ નવસે। પર્ ૯૧૫ થાય છે, તેમ પહેલાં કહ્યું જ છે, તે જો એક આદિત્ય માસમાં આટલા મુહૂર્ત થાય તે બાર માસમાં કેટલાક મુહૂત થાય છે? આને ઐરાશિક ગણિતાનુપાતથી નવસે પંદરને ખારથી ગુણાકાર કરે તે ૯૧૫×૧૨=૧૦૯૮૦ દસ હજાર નવસા એંસી મુહૂત થઈ જાય છે, (પુર મુન્નુત્તત્ત ્Řારૂં નથ ચીતે મુદુત્તસર્ મુદુત્તñન) ઇત્યાદિ પ્રકારથી મુલાક્ત પ્રમાણુ થઈ જાય છે, આ રીતે સમગ્ર આદિત્યસંવત્સરના સબંધમાં કથન સાંભળીને હવે યુગના અંતિમ અભિવધિ તસંવત્સરના સંબંધમાં શ્રી ગૌતમસ્વામી શ્રી ભગવાને પ્રશ્ન પૂછે છે-(તા પતિ નાં વંદું સંજીરાનું વષમણ મિત્રવૃઢિચસવછરસ્સ अभिवढियमासे तीसइमुहुत्तेणं गणिज्जमाणे केवइए राईदियग्गेणं आहिपत्ति वएज्जा) આ પૂર્વકથિત નાક્ષત્રાદિ પાંચ સ’વત્સરામાં યુગના અંતના અભિવતિ સંવત્સરના જે અભિવધિĆત માસ છે તેને ત્રીસ ત્રીસ મુહૂત પરિમાણુથી ગણવામાં આવે તેા કેટલા રાત્રિ દિવસના પરિમાણવાળું પ્રતિપાદિત કરેલ છે ? તે હે ભગવાન્ આપ કહે! આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-(તા ત્તીનું રાત્રિયારૂ गूणतीसंच मुहुत्ता सत्तरसबावद्विभागे मुहुत्तस्स राईदियग्गेणं आहिएत्ति वएज्जा) ये અભિવૃધ્ધિ તમાસનું મુહૂત પરિમાણુ એકત્રીસ અહેારાત્ર તથા આગણત્રીસ મુહૂત તથા એક મુહૂર્તીના ખાસિયા સત્તર ભાગ૩૧।૨૯। આટલા પ્રમાણુવાળા રાત્રિદિવસના પરિમાણથી યુક્ત પ્રતિપાદિત કરેલ છે, તેમ સ્વશિષ્યાને કહેવું.
હવે આની ગણિતપ્રક્રિયા બતાવવામાં આવે છે. તેર ચંદ્રમાસથી એક અભિવતિ સંવત્સર થાય છે. એક ચાંદ્રમાસનુ પરિમાણુ ઓગણત્રીસ અહેારાત્ર તથા એક અહેારાત્રના ખાસડિયા બત્રીસ ભાગ ૨૯ થાય છે, તેમ પહેલાં આજ સૂત્રમાં કહેલ છે, તેથી માના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૫૫
Go To INDEX
Page #163
--------------------------------------------------------------------------
________________
તેરથી ગુણાકાર કર. (૨૯)=૧૭=૩૭૭૪૪૧=૩૭૭૪૬૪=૩૮૩ તેરથી ગુણાકાર કરવાથી ત્રણસો સતેર થાય છે, તથા બાસઠિયા બત્રીસ ભાગ ને તેરથી ગુણવાથી બાસઠિયા ચારસો સેળ અરું થાય છે તેને બાસઠથી ભાગ કરે તે છ અહેરાત્ર થાય છે. તેને અહેરાત્રની સાથે મેળવે તે ત્રણસો ગ્યાસી અહોરાત્ર થાય છે, અને બાસડિયા ચુંમાળીસ ભાગ શેષ રહે છે. આ રીતે અભિવર્ધિતસંવત્સરનું પરિમાણ ત્રણસેવ્યાશી અહેરાત્ર તથા એક અહોરાત્રના બા મઠિયા ચુંમાલીસભાગ (૩૮૩) છે તે પછી બાર અંશવાળા અભિવર્ધિત સંવત્સરના બારમાસ થાય છે. તેથી આને બાર થી ભાગ કરે (૩૮૩ કાર=(૩૧ I૧૧) અહીં ત્રણસો વ્યાશી અહેરાત્ર ને બારથી ભાગ કરે તે એકત્રીસ અહોરાત્ર આવે છે. અને અગ્યાર શેષ રહે છે. તેના મુહૂર્ત કરવા માટે ત્રીસ થી ગુણાકાર કરે ૧૩૦=૧૨ બાર ભાગવાળા ત્રણસો ત્રીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના બાસઠિયા ચુંમાલીસભાગ થાય છે. આના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરે. જેમ કે(3)+૩૦૩૨૬ આરીતે બાસઠિયા તેરસો વીસ થાય છે. તેને બાસઠથી ભાગ કરે તે એકવીસ મુહૂર્ત લબ્ધ થાય છે. તથા બાસયિા અઢાર શેષ રહે છે. ૧૩૦=૨૧૬ અહી. એકવીસ મુહૂર્ત લબ્ધ થાય છે. તેને ત્રણ ત્રીસ મુહૂર્તની સાથે મેળવે તે બારભાગ વાળા ત્રણસે એકાવન મુહૂર્ત થાય છે. ૧૫=૧૯૧૨ અને બાર થી ભાગવામાં આવે તે ઓગણત્રીસ મુહૂર્ત લબ્ધ થાય છે. તથા બાર ભાગના ત્રણ ભાગ શેષ રહે છે. તેના બાસઠભાગ કરવા માટે સારર્ણન પ્રક્રિયાથી બાસડથી ગુણાકાર કરે જેમ કે-
+ ફ + આરીતે ગુણાકાર કરવાથી એકસે છાશી ૧૮૬ થાય છે, તેમાં પહેલાં કહેલ શેષ રૂપ મુહૂર્તન બાસઠિયા અઢારને જોડે તે બાસડિયા ભાગના બસો ચાર રૂ થાય છે. તેને બારથી ભાગ કરે તે ૨૧+=ણ આરીતે બાસઠિયા સત્તર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૫૬
Go To INDEX
Page #164
--------------------------------------------------------------------------
________________
મુહૂર્ત લબ્ધ થાય છે. આ બધાનો ક્રમાનુસાર-વ્યાસ આ પ્રમાણે છે-૩૧ારલા એક ત્રીસ અહોરાત્ર ઓગણત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા સત્તર ભાગ થાય છે. આ પ્રમાણે અભિવધિતસંવત્સરનું મૂળમાં કહેલ પરિમાણ થઈ જાય છે. મૂળમાં કહ્યું છે. (ता एकतीस राइंदियाइं एगूणतीसं च मुहुत्ता सत्तरसबासद्विभागा मुहुत्तस्स राइंदियग्गेणं શારિરિ વહુન્ના) ઈત્યાદિ. - હવે આના મુહૂર્ત પરિમાણના સંબંધ માં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-( રેલ્વે વેવફા મુદુત્તળ ગાદિપત્તિ વણક) આ પૂર્વકથિત અભિવર્ધિત માસ કેટલા મુહૂર્ત પરિમાણ વાળ કહેલ છે? તે હે ભગવાન્ આપ કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછ વાથી ઉત્તર માં શ્રી ભગવાન કહે છે. (ત ત્રણફૂલ મુહુરસા સત્તાવાણદ્રિચામા મુહૂર્ણ મુદુત્તરોળ ગાણિત્તિ વણઝા) નવસો ઓગણસાઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા સત્તરભાગ વાળ કહેલ છે. અર્થાત આ અભિવર્ધિત માસ નવસે ઓગણસાઠ ૯૫૯ મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા સત્તર ભાગ ૨ આટલા પરિમાણ વાળો આભિવર્ધિતમાસ પૂર્ણ થતે પ્રતિ દિત કરેલ છે. આ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું.
આ પ્રમાણેનું મુહૂર્ત પરિમાણ કેવીરીતે થાય છે. તે માટે કહે છે–એકત્રીસ અહોરાત્ર ઓગણત્રીસમહત તથા એક મુહૂર્તના બાસથિા સત્તર ભાગે ૩૧રલાફ આટલા સંપૂર્ણ રાત્રિ દિવસના પરિમાણ વાળો અભિવધિત માસ હોય છે. એ રીતે આજ સૂત્રમાં પહેલાં પ્રતિપાદન કરેલ છે. એકત્રીસ અહોરાત્રના મુહૂર્ત કરવા માટે તીસથી ગુણાકાર કર ૩૧૩૦=૯૩૦ તે નવસો તીસ મુહૂર્ત થાય છે. તેમાં ઉપરના ઓગણત્રીસ મુહુર્ત ને મેળવવામાં આવે ૩૦ર૯=૫૯ તા આરીતે નવસો ઓગણસાઠ મુહૂર્ત થઈ જાય છે. ત્રીજા સ્થાનમાં રહેલ બાસઠિયા સત્તર ભાગ એ જ પ્રમાણે રહે છે. તેથી અભિવર્ધિતમાસનું મૂળમાં કહેલ પરિમાણ ૫ાફ નવસે ઓગણસાઠ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસડિયા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૫૭
Go To INDEX
Page #165
--------------------------------------------------------------------------
________________
સત્તર ભાગ આટલા મુદ્ભુત પરિમાણવાળા એક અભિવતિ માસ પ્રતિપાતિ કરેલ છે.
હવે શ્રીભગવાન્ સંવત્સરપરિભાષાના સંબંધમાં કથન કરે છે-(તા સ નં બદ્ધા તુલાજીસરપુરા બે ટ્ટિયર્સ ઝરે) આ પૂર્વ કનિ રાત્રિદિવસના પરિમાણવાળી કે મુહૂત પરિમાણવાળી અદ્ધા અર્થાત્ પરિભાષા રૂપથી સિદ્ધકાળ વિશેષ ના ખારથી ગુણકાર કરે તેા ગુણન ફળ જે આવે એટલા પિરમાણુ વાળુ અભિવર્ધિત સંવત્સર કહેલ છે.
હવે એજ વિષયને શ્રી ગૌતમસ્વામી પૂછે છે (તા તે નાં ક્ષેત્ર રાત્રિચોળું ગાદિવૃશિ યજ્ઞા) આ પહેલાં કહેવામાં આવેલ અભિવધિ તસ ંવત્સર કેટલા અહેારાત્ર પ-િ માણવાળુ કહેલ છે ? તે હું ભગવાન્ આપ કહો આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પૂછવાથી તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-(તા તિળિ તેતીને રાસિ સર્વીસ જ મુદ્દા નૂરસપાલટ્રિમોને મુદુત્તમ્લાયિમેળ ત્રાહિત્તિયના) આ અભિવૃધિત સવસર ત્રણસો ત્યાગી ૩૮૩ અહારાત્ર તથા એકવીસ મુહૂત અને એક મુહૂતના ખાડિયા અઢાર ભાગ=૩૮૩૫ ૨૧૫ ૬ આટલા રાત્રિ દિવસના પરિમાણવાળું અભિવતિ સ ંવત્સર પ્રતિપાદિત કરેલ છે. એ પ્રમાણે સ્વશિષ્યને ઉપદેશ કરવે. ભગવાનના આ કથનને ગણિત પ્રક્રિયાથી સમ ન કરવામાં આવે છે—અભિવતિ માસનું અહારાત્ર પ્રમાણ ૩૧:૨૯ o એકત્રીસ અહેારાત્ર અને એગણત્રીસ મુહૂત તથા એક મુહૂર્તીના ખાસયિા સત્તર ભાગ આટલ સાવયવ રાત્રિ દિવસના પરિમાણુથી એક અભિવૃધિત માસ થાય છેતેમ પહેલાં કહ્યુંજ છે. તેને અનુપાત આ પ્રમાણે છે કે જો એક અભિવતિ માસના આટલા સાવયવ અહેારાત્ર થાય તે ખાર માસવાળા અભિવધિ તસવત્સરના કેટલા સાચવ અહે।રાત્ર થાય ? તે જાણવા માટે Àાશિક ગણિત પદ્ધતિથી એક માસના અહેારાત્રના ખારથી ગુણાકાર કરવા (૩૧ારા )+૧૨=૩૭૨૫૩૪૮ા?રૂ અહી એકત્રીસ અહેારાત્રને ખારથી ગુણવાથી ત્રણસે તેર ૩૭૬ અહેારાત્ર થાય છે. તથા આગણત્રીસ મુહૂતના ખારથી ગુણકાર કરવાથી ત્રણસે અડતાલીસ મુહૂત થાય છે. તથા ખાસિયા સત્તરને ખારથી ગુણવાથી એક મુહૂત ના ખાડિયા ખસા ચાર થાય છે. તે પછી ખસ ચારનેા બાસઠથી ભાગકરે તો ત્રણ મુહૂત આવે છે. તેને મુતૃત સંખ્યાની સાથે મેળવવાથી ત્રણસે એકાવન મુહૂર્ત થાય છે. તથા એક મુહૂર્તના ખાડિયા અઢાર ભાગ શેષ રહે છે. P=૩+ ર તે પછી ૩૪૮ +૩=ત્રણસે એકાવન ૩૫૧ મુહૂર્ત થાય છે તેનેા તીસ મુહૂતથી ભાગ કરવામાં આવે કપુ!=૧+૨૧ તે અગીયાર અહોરાત્ર લબ્ધ થાય છે. તથા એકવીસમુહૂત શેષ રહે છે. અગીયાર અહેારાત્ર જે લબ્ધ થાય છે. તેને જે ત્રણસો બેતેર અહારાત્ર છે તેની સાથે મેળવવા ૩૭૨+૧૧=૩૮૩ તે ત્રણસેાગ્યાશી અહેરાત્ર થઈ જાય છે. તેનેા યથાક્રમ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૫૮
Go To INDEX
Page #166
--------------------------------------------------------------------------
________________
અંકપાસ આ પ્રમાણે છે-૩૮૩ર૧ ફ આરીતે અભિવર્ધિત સંવત્સરનું યક્ત પરિમાણ ત્રણસે વ્યાશી અહોરાત્ર તથા એકવીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા અઢાર ભાગ થઈ જાય છે.
- હવે શ્રી ગૌતમસ્વામી મુહૂર્તનાં સંબંધમાં પ્રશ્ન પૂછે છે-(તા સે જેવા મુદ્દત્તજળ 3rfecત્તિવાન્ના) આ પૂર્વોક્ત અભિવર્ધિતસંવત્સર કેટલા મુહૂર્ત પરિમાણ વાળું પ્રતિપાદિત કરેલ છે ? તે હે ભગવાન આપ કહો આ પ્રમાણે શ્રી ગૌતમ સ્વામીના પૂછવા થી શ્રી ભગવાન કહે છે-(તા સમુદુત્તારૂં વં ચ ઘારHEદુત્તના વાષ્ટ્રિમાા મુહુરણ મુદત્તરોળ માહિત્તિ વણઝા) એ અભિવર્ધિતસંવત્સરનું મુહૂર્ત પરિમાણ અગી. યાર હજાર પાંચસે અગ્યાર ૧૧૫૧૧ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા અઢાર ભાગ ૧૧૫૧૧+ફ આટલું મુહૂર્ત પરિમાણ એક અભિવર્ધિત સંવત્સરનું થાય છે. ભગવાન શ્રી ના ઉત્તરવાજ્યકથનને ગણિત પ્રક્રિયાથી સમર્થિત કરે છે જેમ કે-એક અભિવર્ધિત માસનું મુહૂર્ત પરિમાણ ૯૫૯+ ફ નવસો ઓગણસાઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા સત્તરભાગ થાય છે. એ પહેલાં આજ સૂત્રમાં પ્રતિપાદિત કરેલ છે. તે જે એક માસમાં આટલા સાવયવ મુહૂર્ત થાય તે બારમાસ વાળા અભિવર્ધિત સંવત્સરના બાર માસના કેટલા સાવયવ મુહૂર્ત પરિમાણ થાય છે, તે જાણવા માટે ત્રરાશિક પદ્ધતિથી કહેલ મુહુર્ત સંખ્યાને બારથી ગુણાકાર કરવો જેમકે (૫૯૨ )+૧૨=૧૧૫૦૮+9 =૧૧૫૦૮ +૩ફ==૧૧૫૧૧-ફ નવસો ઓગણસાઠ ને બારથી ગુણવાથી અગ્યારહજાર પાંચસો આઠ મુહૂર્ત થઈ જાય છે. તથા બાસઠિયા સત્તર ભાગને બારથી ગુણાકાર કરવાથી બાચાર થાય છે. તેનો બાસઠથી ભાગ કરવાથી ત્રણ મુહૂર્ત આવે છે. તેને મુહુર્ત સંખ્યાની સાથે મેળવવાથી અગ્યાર હજાર પાંચસે અગ્યાર મુહૂર્ત થાય છે. તથા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૫૯
Go To INDEX
Page #167
--------------------------------------------------------------------------
________________
ના ઉત્તરવાયકથનને ગણિત પ્રક્રિયાથી સમર્થિત કરે છે જેમ કે-એક અભિવર્ધિત માસનું મુહૂર્ત પરિમાણ ૯૫૯+૨ નવસે ઓગણસાઠ મુહૂર્ત તથા એક મુર્તાના બાસઠિયા સત્તરભાગ થાય છે. એ પહેલાં આજ સૂત્રમાં પ્રતિપાદિત કરેલ છે. તે જે એક માસમાં આટલા સાવયવ મુહૂર્ત થાય તો બારેમાસ વાળા અભિવધિત સંવત્સરના બાર માસના કેટલા સાવયવ મુહૂર્ત પરિમાણ થાય છે, તે જાણવા માટે ત્રરાશિક પદ્ધતિથી કહેલ મુહુર્ત સંખ્યાને બારથી ગુણાકાર કરે જેમકે (૫૯ + ૨)+૧૩=૧૧૫૦૮+૧ =૧૧૫૦૮ +ફ==૧૧૫૧૧૬ નવસે રગણસાઠ ને બારથી ગુણવાથી અગ્યારહજાર પાંચસે આઠ મુહૂર્ત થઈ જાય છે. તથા બાસઠિયા સત્તર ભાગને બારથી ગુણાકાર કરવાથી બાચાર થાય છે. તેને બાસઠથી ભાગ કરવાથી ત્રણ મુહૂર્ત આવે છે. તેને સુહર્ત સંખ્યાની સાથે મેળવવાથી અગ્યાર હજાર પાંચસે અગ્યાર મુહૂર્ત થાય છે. તથા બાકી રહેલ બાસઠિયા અઢાર ભાગ શેષ રહે છે. તેથી અભિવધિત સંવત્સરનું મુહૂર્ત પરિમાણ ૧૧૫૧૧૨ફ અગ્યાર હજાર પાંચસે અગ્યાર મુહૂર્ત થાય છે. તથા એક મુહૂર્તના બાસડિયા અઢાર ભાગ મૂળમાં કહેલ પ્રમાણ થઈ જાય છેમૂળમાં કહ્યું પણ છે-(gશાસ્ત્ર मुहुत्त पहस्साई पंचय एकारस मुहुत्तसए अद्वारसबावट्ठिभागे मुहुत्तस्स मुहुत्तग्गेणं आहिएत्ति ===ા) અથવા બીજી રીતે મુહૂર્ત પરિમાણ કહેવામાં આવે છે. જેમકે અભિવર્ધિત સંવત્સરનું પરિમાણુ ત્રણસો ત્યાશી અહોરાત્ર તથા એકવીસ મુહૂર્ત ૨૧ તથા એક મુહૂર્તન બાસઠિયા અઢાર ભાગ ૩૮૩ર૧૨ફ થાય છે. અહીં એક અહોરાત્રમાં ત્રીસ મુહૂર્ત થાય તે ત્રણસો ત્યાશી અહોરાત્રનો ત્રીસથી ગુણાકાર કર=૩૮૩+૩૦=૧૧૪૯૦ તો આ રીતે અગ્યારહજાર ચાર નેવું થાય છે. તેમાં એકવીસ મુહૂર્ત ઉમેરે તે ૧૧૪૯૦+૧=૧૧૫૧૧ અગ્યાર હજાર પાંચસે અગ્યાર મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા અઢાર ભાગ આટલા પ્રમાણવાળા મુહૂર્ત પરિમાણથી અભિવર્ધિત સંવત્સર યક્ત પરિમાણથી પરિપૂર્ણ થાય છે. આ રીતે પાંચે સંવત્સરોનું પરિમાણ કહેવામાં આવેલ છે. સૂ. ૭રા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૬૦
Go To INDEX
Page #168
--------------------------------------------------------------------------
________________
એકઠા મળેલા પાંચે સંવત્સર યાવત્પ્રમાણવાળા અહારાત્ર પરિમાણવાળા હાય છે. તે બતાવવા માટે પહેલાં પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે. (તાવચં ઇત્યાદિ
ટીકા –આંતેરમા સૂત્રમાં નક્ષત્રાદિ પાંચ સંવત્સરાના નામેા તેના અહેારાત્ર અને મુહૂર્ત નું પરિમાણુ સારી રીતે જાણીને હવે આ તાંતેરમા સૂત્રમાં આ પાંચે સંવત્સરો એકઠા મળવાથી જેટલા રાત્રિવિસના પરિમાણવાળા થાય છે, તેનું યાચિત રીતે વણુન કરતાં પ્રશ્નોત્તરસૂત્ર કહે છે- (તા વચ્તનો ને વાચાળ બાિિત્ત વજ્જા) શ્રીગૌગૌતમસ્વામી કહે છે કે હે ભગવન્ ! આપની કૃપાથી યુગસંવત્સરાનું અલગ અલગ પરિમાણુ જાણવામાં આવ્યું, હવે આ પાંચે સંવત્સરોના સમુદાયરૂપ યુગનું પરિમાણ જાણવા ઇચ્છું છું. તેમાં કંઈ પણ ન્યૂનતા ન રહે અર્થાત્ સઘળા પાંચે સાંવત્સરાથી મળેલ સંપૂર્ણ યુગ કેટલા રાત્રિદેવસના પરિમાણવાળા કહેલ છે? તે હે ભગવન્ આપ કહેા, આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.(ता सत्तर एकाणउते राईदियसए एगूणवीसं च मुहुत्तं च सत्तावण्णे बावद्विभागे मुहुत्तस्स बावट्टिभागं च सत्तट्ठहा छेत्ता पणपण्णं चुष्णियामागे राइदियग्गेणं आहिएत्ति वएज्जा ) (નો યુ”) સંપૂર્ણ યુગનું પરિમાણુ સત્તરસે એકાણુ ૧૭૯૧, અહારાત્ર તથા ગણીસ મુહૂર્ત અને એક મુહૂર્તીના માઢિયા સત્તાવન ભાગ શ થાય છે તથા બાસિયા એક ભાગના સડસડ ભાગ કરીને તેના પાંચાવન ચૂર્ણિકા ભાગ અે અર્થાત્ એક યુગનુ સાવયવ પરિમાણુ ૧૭૯૧૫૧૯૬પ આટલા સાવયવ અહેારાત્ર પરિમાણથી રા પૂર્ણ એક યુગનું પરિમાણ થાય છે. શ્રીભગવાના સા૫ત્તિક કથનનું સમ”ન ગણિત પ્રક્રિયાથી બતાવેછે-જેમ કે-સંપૂર્ણ યુગ નક્ષત્રાદિ પાંચ સંવત્સરોના પરિમાણથી સપન્ન થાય છે. આ પ્રમાણે પહેલા કહેવામાં આવેલજ છે. તેથી નક્ષત્રાદિ પાંચે સંવત્સરનું પરિમાણ મેળવાથી યથાક્ત રીતે યુગનું પરિમાણુ થઇ જાય છે. આ રીતની આ યુક્તિથી એ નાક્ષત્રાદિ પાંચે સંવત્સરોના અલગ અલગ પરિમાણુને મેળવી લેવુ જોઇએ. પૂર્વસૂત્રમાં તેમનુ પરિમાણ કહેલજ છે. જેમકે-પહેલા નાક્ષત્રસંવત્સરનું પરિમાણુ ત્રણસે। સત્યાવીસ ૩૨૭ અહેારાત્ર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૬૧
Go To INDEX
Page #169
--------------------------------------------------------------------------
________________
તથા એક અહેરાત્રના સડસડિયા એકાવન ભાગ ૩ અર્થાત્ નાક્ષત્રસંવત્સરનું પરિમાણ ૩૨ ૭+૩ કહેલ છે. (૧) બીજા ચાંદ્રસંવત્સરનું પરિમાણ ત્રણસો ચોપન અહોરાત્ર તથા એક ત્રિદિવસના બાસઠિયા બાર ભાગ આ રીતે ચાંદ્રસંવત્સરનું પરિમાણ ૩૫૪+ (૨) ત્રીજા ઋતુ સંવત્સરનું પરિમાણ ત્રણ સાઠ રાત્રિદિવસ ૩૬ ના પરિમાણવાળું કહેલ છે. (૩) ચેથા સૌર (સૂર્ય) સંવત્સરનું પરિમાણ ત્રણ છાસડ અહોરાત્ર ૩૬ દા પ્રમાણનું કહેલ છે. (૪) પાંચમા અભિવર્ધિત સંવત્સરનું પરિમાણ ત્રણ વ્યાશી ૩૮૩ અહોરાત્ર તથા એકવીસ મુહૂર્ત ૨૧ અને એક મુહૂર્તના બાસઠિયા અઢાર ભાગ ૨ અર્થાત ૩૮૩ ૨૧દાઆ રીતે પાંચમા અભિવર્ધિત સંવત્સરનું પરિમાણ કહેવામાં આવેલ છે (૫) આ પાંચે સંવત્સરેના પરિમાણને એક સાથે મેળવીને બતાવવા માટે યથાક્રમ અંકન્યાસ કરવામાં આવે છે.
(૧) નક્ષત્રસંવત્સરનું પરિમાણ૩૨૭૦૦ (૨) ચાંદ્રસંવત્સરનું પરિમાણ=૫૪૦૦ (૩) ઋતુ સંવત્સરનું પરિમાણ=૩૬૦૦૦.૦૦ (૪) સૂર્ય સંવત્સરનું પરિમાણ ૩૬૬૦૦૦૦
(૫) અભિવર્ધિતસંવત્સરનું પરિમાણ ૩૮૩૨૧ાફ ૧૭૯૦ સાવયવ અહેરાત્ર આ રીતે સંપૂર્ણ અહારાત્ર સત્તરનેવું થાય છે. તે પછી સાવયવ અંકનો એગ કરવામાં આવે તે પહેલું જે સડસઠિયા એકાવન અહોરાત્ર છે. તેના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરે છે+૩૦=૧૫રૂ આ રીતે સડસઠિયા પંદરસો ત્રીસ થાય છે. તેનો સડસઠથી લાગ કરે તે= =૨૨ બાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના સડસઠિયા છપ્પન ભાગ આવે છે. આ બાવીસ મુહૂર્તને અભિવતિ સંવત્સરના એકવીસ મુહૂર્તોની સાથે મેળવે=૨૧૪૨૨=૪૩ તે આ રીતે તેંતાલીસ મુહૂર્ત થાય છે. હવે ત્રીસ મુહર્તથી એક અહોરાત્ર થાય છે. આ નિયમ પ્રમાણે એ એક અહોરાત્રને પહેલાં કહેલ સત્તરસે નેવું ૧૭૯૦ અહોરાત્રની સાથે મેળવે તે ૧૭૯૦+૧=૧૭૯૧ સત્તરસ એકાણુ અહોરાત્ર થાય છે. તથા તેર મુહુર્ત શેષ રહે છે. ૩=૧ અડીરાત્ર+૧૩ મુહૂર્ત તે પછી ચાંદ્ર સંવત્સરના જે અહોરાત્ર સંબંધી બાસડિયા બાર ભાગ છે. તેના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરે ૨+૩૦===પ+ફ પહેલાં ત્રીસથી ગુણવાથી ગુણનફલ બાસડિયા ત્રણસો સાઈઠ થાય છે. તેને બાસઠથી ભાગ કરવાથી પાંચ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા પચાસ ભાગ થાય છે, જે આ પાંચ મુહૂર્ત આવેલ છે તેને પહેલાના બાકી જે તેર મુહુર્ત રહ્યા છે. તેની સાથે મેળવવા=૧૩+૨=૧૮ જેથી અઢાર મુહૂર્ત થાય છે. તથા એક મુહૂર્તના બાસઠિયા પચાસ ભાગ શેષ રહે છે. હું પહેલાના જે એક મુહૂર્તના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૬૨
Go To INDEX
Page #170
--------------------------------------------------------------------------
________________
સડસઠિયા છપ્પન ભાગ છે કે તેના બૈરાશિક પદ્ધતિથી બાસઠ ભાગ કરે જેમકે જે સડસઠથી બાસઠ ભાગ લબ્ધ થાય તે સડસઠિયા છપ્પન ભાગથી કેટલા બાસયિા ભાગ લબ્ધ થઈ શકે? આ માટે વૈશિક સ્થાપના આ રીતે છે.-૬૨૫૬=૧૨ફ અહીં અન્ય રાશિથી મધ્યરાશિને ગુણાકાર કરવાથી ત્રીસસો તેર ૩૪૭૨ા થાય છે. તેને પહેલાંની સંખ્યા જે સડસઠ છે તેનાથી ભાગ કરો જેમકે-૪=૪૪ આ રીતે બાસડિયા એકાવન ભાગ લબ્ધ થાય છે. તેને પહેલાં કહેલ બાસઠિયા પચાસ ભાગની સાથે મેળવવાથી += આ રીતે બાસડિયા એકસો એક ભાગ થાય છે. ૧૭ આમાં અભિવર્ધિતસંવત્સરના ઉપર કહેલ બાસડિયા અઢાર ભાગને મેળવવા ' +ફ= ૨૩થ્વી આ રીતે બાસડિયા એકસો ઓગણીસ ભાગ થાય છે. આ સંખ્યાને બાસઠથી ભાગ કરે ૨ =+B૪ જેથી એક મુહૂર્ત લબ્ધ થાય છે. તેને પૂર્વ કથિત અઢાર મુહૂર્ત છે તેની સાથે મેળવવામાં આવે તો ૧૮+૧=૧૯ ઓગણીસ મુહૂર્ત થાય છે. તથા બાસઠિયા સત્તાવન પૂરુ ભાગ શેષ રહે છે. આ બધાને કમાનુસાર અંકન્યાસ ૧૭૯૧ ૯૬૨૪૦ =૧૭૯૧૬૩૬ અર્થાત્ સંપૂર્ણ એક યુગનું પરિમાણ સત્તરસ એકાણ અહેરાત્ર તથા ઓગણીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા સતાવન ભાગ તથા બાસઠિયા એક ભાગને સડસઠિયા પંચાવન ભાગ થાય છે. આટલા પ્રમાણવાળા સાવયવ રાત્રિદિવસના પરિમાણથી સંપૂર્ણ એક યુગ થાય છે. મૂલમાં કહ્યું પણ છે.-(સત્તર જાજરૂ રાફુવિચર', garpવીકં મુદાં સત્તાવો વાષ્ટ્રિમાણે मुहत्तस्स बावद्विभागं च सत्तट्टिहा छेत्ता पणपण्ण चुणियाभागा राईदियग्गेणं आहिएत्ति)
હવે શ્રીગૌતમસ્વામી સંપૂર્ણ યુગના મુહૂર્ત પરિમાણને જાણવા માટે મુહૂર્તાગ્ર નિર્વચનરૂપ સૂત્રદ્રારા પ્રશ્ન પૂછે છે-(તા સરૂર મુહુi fપત્તિ વગના) હે. ભગવન સંપૂર્ણ યુગ પરિમાણ કેટલા મુહૂર્ત પરિમાણથી પ્રતિપાદિત કરેલ છે? તે કહો ? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં કહે છે-(તા તેવાमुहत्तसए सत्तावणं बावद्विभागे मुहुत्तस्स बावद्विभागं च सत्तद्विहा छेत्ता पणपण्णं चण्णिया માTI મુદુળ ગાણિત્તિ વાકા) હે ગૌતમ! સંપૂર્ણ યુગનું પરિમાણ મુહૂર્ત પરિ માણથી માપવામાં આવે તે ત્રેપનહજાર સાતસે ઓગણપચાસ મુહૂર્ત પ૩૭૪૯ તથા એક મુહૂર્તના બાસઠિયા સતાવન ભાગ રૂફ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા પંચાવન ભાગ ૫ આટલા પરિમાણવાળા સાવયવ મુહૂર્ત પરિમાણથી યુગનું મુહૂર્ત પરિમાણ પ્રતિપાદિત કરેલ છે તેમ શિષ્યને ઉપદેશ કરે, આટલું મુહર્ત પરિમાણ કેવી રીતે થાય છે? તે જાણવા કહે છે–પહેલા આ સૂત્રના કથનમાં એક યુગનું પરિમાણ સત્તરસે એકાણું ૧૭૯૧ અહેરાત્ર તથા ઓગણીસ મુહૂર્ત ૧૯ અને એક મુહૂર્તના બાસઠિયા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૬૩
Go To INDEX
Page #171
--------------------------------------------------------------------------
________________
સતાવન ભાગ ૫ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા પંચાવન ભાગ ૬૪ આટલા પરિમાણવાળા સાવયવ રાત્રિદિવસથી સંપૂર્ણ યુગનું પરિમાણ પ્રતિપાદિત કરેલ છે.
અહી કહેલ અહોરાત્રના પરિમાણના મુહૂર્ત કરવા માટે આને ત્રીસથી ગુણાકાર કરવાથી તથા તેમાં શેષ મુહૂર્તને પ્રક્ષેપ કરવાથી યક્ત મુહૂર્ત પરિમાણ થઈ જાય છે. જેમકે-૧૭૯૧૩૦=૫૩૭૩૦ અહીં ઉપરના શેષ મુહૂર્તને આ સંખ્યાની સાથે મેળવે ૫૩૭૩૦+૧૯૫૩૭૪લા તથા શેષ ભાગ એજ રીતે રહે છે. તેથી ક્રમાનુસાર આ સઘળી સંખ્યાને ન્યાસ આ પ્રમાણે છે-પ૩૭૪લાફાદા આ રીતે ત્રેપન હજાર સાતસે ઓગણપચાસ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા સતાવન ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા પંચાવન ભાગ થાય છે. મૂળમાં કહ્યું પણ છે (તા તેવળ મુત્તરëારું सत्त य उणापण्णे मुहुत्तसए सत्तावणं बासट्ठिभागे मुहुत्तस्म बावट्ठिभागं च सत्तद्विहा छेत्ता gqui forમાII મુદુત્તો
વણકના) આજ પ્રમાણે થાય છે. હવે શ્રી ગૌતમસ્વામી યુગક્ષેપના પરિમાણના સંબંધમાં પ્રશ્ન પૂછે છે–(ત દેવ તે કુત્તેિ રાષંતિનું વાદિપત્તિ વણજા) હે ભગવન કેટલા પરિમાણવાળા અહોરાત્ર પરિમાણથી (ગુnત્તે) યુગક્ષેપ એજ્ય વિષય અર્થાત્ એ પરિપૂર્ણ યુગ કેટલા અહોરાત્ર પ્રક્ષેપ કરવાથી પરિપૂર્ણ થાય છે? તે હે ભગવન આપ કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામી ના પૂછવાથી ઉત્તરમાંથી શ્રી ભગવાન કડે છે-(તા બદૃલીસ સારૂંણિયારું સ ચ મુદત્તા चत्तारिय बावद्विभागे मुहुत्तस्स बावविभागं च सत्तद्विहा छेत्ता दुवालसचुण्णियाभागा राई. વિથi ગાણિત્તિ વણઝા) નો યુગ અર્થાત્ સંપૂર્ણ યુગ કેટલા અહોરાત્ર મેળવવાથી પરિપૂર્ણ થાય છે? તે માટે કહે છે. આડત્રીસ અહેરાત્ર દસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચાર ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા બાર ભાગ=૩૮૧ના ૬૪ આટલા સાવયવ અહોરાત્ર પરિમાણ મેળવવાથી યુગ પ્રાપ્ત પરિમાણ મળી જાય છે. તેમ સ્વશિષ્યને કહેવું, આટલે પ્રક્ષેપ કેવી રીતે થાય છે? તે માટે કહે છે સૌર દિવસના પરિમાણથી માપેલ તે ને યુગ અઢારસે ત્રીસ અહોરાત્ર થાય છે. ૧૮૩૦ કારણ કે એક સરસંવત્સરનું અહેરાત્ર પરિમાણ આજ પ્રાભૃતમાં કહેલ છે. તે ત્રણ છારાહ ૩૬દા અરાત્રવાળું સૌર વર્ષ પ્રતિપાદિત કરેલ છે. સંપૂર્ણ યુગ આ રીતના પાંચ વર્ષોથી પૂર્ણ થાય છે. તેથી આ અહેરાત્રને પાંચથી ગુણાકાર કરે ૩૬૦+૫=૧૮૩૦ તે આ રીતે અઢારસો ત્રીસ અહોરાત્ર થાય છે. પહેલાં આજ સૂત્રની વ્યાખ્યામાં નાક્ષત્રાદિ પાંચ સંવત્સરને ગ ૧૭૯૧૧૯ાા ૫૬ સત્તરસ એકાણ અહોરાત્ર ઓગણીસ મહર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા સત્તાવન ભાગ તથા બાસડિયા એક ભાગના સડસાિ પંચાવન ભાગ આટલા પરિમાણવાળા સાવયવ રાત્રિદિવાઝથી તે ને યુગ પૂર્ણ થાય
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્ર : ૨
૧૬૪
Go To INDEX
Page #172
--------------------------------------------------------------------------
________________
છે. આથી એ સિદ્ધ થાય છે કે—આ બેઉનું અંતરક્ષેપ થાય છે. તેથી એ ખતાવવામાં આવે છે-૧૮૩૦-(૧૭૯૧૫૧૯} }-૬૩૮ા૧૦ કાર।૬ યથાસ્થાન ક્રમથી શેાધન ક્રમ આજ પ્રાભૂતમાં પહેલા અનેકવાર પ્રતિપાદ્વિત કરેલ છે અને ભાવિત કરેલ છે. તેથી અહીંયા ફરીથી ન પિષ્ટપેષણ કરતા નથી. એ રીતના યથાસ્થાન ક્રમથી શેધિત કરવાથી થાક્ત અંક આવી જાય છે. તેથી સ્વપ્રક્ષેપ વિષય યથાવત્ થઈ જાય છે. આડત્રીસ અહારાત્ર, દસ મુહૂત તથા એક મુહૂર્તીના ખાસિયા ચાર ભાગ એવં બાસિયા એક ભાગના સડસઠયા ખાર ભાગ આટલા અહેારાત્રાત્રથી પ્રક્ષેપ્ય થાય છે.
હવે આ પ્રક્ષેપનુ મુહૂત પરિમાણ પૂછવાના હેતુથી પ્રશ્ન સૂત્ર કહે છે-(ત સેવં વફળ મુત્યુત્તોળ બાવિત્તિયજ્ઞા) એ પૂર્વક્ત ક્ષેપ કેટલા મુહૂત પરિમાણવાળું પ્રતિપાદિત કરેલ છે? તે હું ભગવન્ આપ કહે। આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે–(તા વારસવળાલે મુદુત્તલ ચત્તાચિયાદ્રિમાને મુટ્ઠત્તÆ बावट्टिभागं च सत्तट्ठिहा छेत्ता दुवालस चुण्णियाभागा मुहुत्तग्गेणं आहिएत्ति वएज्जा) मे પ્રક્ષેપ મુદ્ભૂત પરિમાણુથી આ રીતે થાય છે.--અગીયારસો પચાસ મુહૂત તથા એક મુહૂતના ખાસિયા ચાર ભાગ જ્જર તથા ખાડિયા એક ભાગના સડઠિયા ખાર ભાગ ૧૧૫૦ ? ૬-૬૪ સાવયવ આટલા સુહૂત પરમાણુથી પ્રતિપાદિત કરેલ છે, એ પ્રમાણે સ્વશિષ્યાને ઉપદેશ કરવા, અહીયાં ઉપપત્તિ સરળજ છે. કારણકે પહેલાં અહીં’જ રાત્રિઢિવસને જે ક્ષેપ પ્રતિપાદિત કરેલ છે, તથા ઉપત્તિ સહિત સિદ્ધ કરેલ છે. તેનાજ મુહૂત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરવા તથા મુહૂતાંત્તિની સાથે તેને જોડવાથી યથેાક્ત મુદ્ભૂત પરિમાણુ સિદ્ધ થઈ જાય છે. અહિ' સિદ્ધ કરેલ અડ્ડારાત્રવાળાક્ષેપ=૩૮૧૦૦ રૂા૬૨૨ ૬૪ આડત્રીસ અહેારાત્ર, દસ મુહૂત તથા એક મુહૂર્તના ખાડિયા ચાર ભાગ તથા ખાસિયા એક ભાગના સડસઠયા ખાર ભાગ થાય છે. અહીં આડત્રીસ અહેારાત્રના મુહૂત કરવા માટે તેને ત્રીસથી ગુણુવા, ૩૮+૩૦=૧૧૪૦ જેથી આ રીતે અગીયારસેાચાળીસ મુહૂત થઈ જાય છે. તેમાં પહેલાના દસમુહૂર્ત મેળવવા જેથી ૧૧૪૦+૧૦=૧૧૫૦ અગીયારસાપચાસ મુહૂર્ત થઈ જાય છે. તથા આગળના મુહૂર્તા ભાગને એજ રીતે રાખવા, આ પ્રમાણે કરવાથી યથાક્ત મુદ્ભૂત પરિમાણુ અગ્યારસે પચાસ મુહૂત તથા એક મુહૂર્તના ખાસિયા એક ભાગના સડસડયા ખાર ભાગ ૧૧૫૦૦ ૬૨ ૬૬ આટલા મુહૂતથી ક્ષેપ કહેલ છે. આ પ્રમાણે સ્વશિષ્યાને ઉપદેશ આપવે અર્થાત્ આટલા મુહૂત પરિમાણના પ્રક્ષેપ કરે તે ના યુગનું મુહૂર્ત પરિમાણુ અર્થાત્ પરિપૂર્ણ યુગનુ મુહૂત પરિમાણ થઈ જાય છે. જે પ્રમાણે અહીં ના યુગનુ મુહૂત પરમાણુ પહેલાં કહ્યું છે જેમકે-૫૩૭૪૯ા શ૫૬૦ આ મુદ્ભૂત પરિમાણુ પહેલાં ભાવિત કરેલજ છે. તેથી અહીં પહેલાં કહેલ ક્ષેપ જો ચાજીત કરે
૧ ૨
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૬૫
Go To INDEX
Page #173
--------------------------------------------------------------------------
________________
તે આ રીતે પરિપૂર્ણ સંવત્સરનું મુહૂર્ત પરિમાણુ થઈ જાય છે.=(૫૩૭૪૯દરy ) +૧૧૫૦ફાર ૬=૫૪૮૯૯+૧=૫૪૯૦૦ અહીં પ્રથમ સ્થાનમાં રહેલ મુહૂર્તના પૂર્ણાક ચેપન હજાર આઠસે નવ્વાણુ મુહૂર્ત ૫૪૮૯૯ થાય છે. બીજા અને ત્રીજા સ્થાનમાં રહેલ એજય યાજકના (ફાર 19)+( ર ર ) આ સંખ્યાના કમાનુસાર સજાતીય અંકના કેગના નિયમાનુસાર એગ કરે તે એક મુહૂર્ત થાય છે. તેને મુહૂર્તની સંખ્યાની સાથે મેળવે તો ૫૪૮૯+૧=૫૪૯૦૦ આ રીતે યક્ત યુગનું મુહૂર્ત પરિમાણ ચેપન હજાર નવસો મુહૂર્ત થઈ જાય છે. આ રીતે પરિપૂર્ણ યુગને અઢારસો ત્રીસ અહોરાત્ર મુહુર્ત બરાબર થઈ જાય છે. ૧૮૩૦૧૩=૧૪ ૯૦૦)
હવે પરિપૂર્ણ યુગના સૌર રાત્રિદિવસના પરિમાણ વિષયમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તા વરૂ નુ રારંથિમાં માહિર વણઝા) તે કેટલા પ્રમાણવાળે પરિપૂર્ણ યુગ અહોરાત્રના પરિમાણવાળો પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવન આપ કહે ! આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે(Rા વાઢાસતીe rફુરિચના રિચાં ગાણિત્તિ વગા) સૌર દિવસના પરિમાણથી તે ને યુગનું પુરેપુરૂં યુગપરિમાણ અઢારસેત્રીસ અહોરાત્ર ૧૮૩૦ના પરિમાણથી એ પરિપૂર્ણ યુગ પ્રતિપાદિત કરવામાં આવેલ છે. એ રીતે સ્વશિષ્ણને સમજાવવું અહીં અંકેત્પાદક પ્રકિયા સુગમ છે. જેમકે એક સૂર્ય સંવત્સરમાં અહોરારિનું પરિમાણ ૩૬૬ ત્રણસો છાસઠ રાતદિવસનું પહેલાં કહીને ભાવિત કરેલ છે, એક યુગમાં પાંચ સંવત્સર હોય છે. તેથી આ સંખ્યાને પાંચથી ગુણાકાર કરવાથી યુક્ત રાતદિવસનું પરિમાણુ નીકળી આવે છે. જેમકે-૩૬+૫=૧૮૩૦ આ રીતે પુરેપુરા યુગનું પરિમાણ અઢારસો ત્રીસ અહેરાત્રનું થઈ જાય છે.
હવે મુહર્તાગ્રના વિષયમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તા સેળ વરૂણ મુદુત્તો ગાણિત્તિ વાકા) સંપૂર્ણ સીરયુગ કેટલા મુહૂર્ત પરિમાણવાળો પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવન આપ કહો આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-(ત જરૂcgi મુત્યુત્તર સારું મુદુત્તા ગાણિત્તિ વાક7) પરિપૂર્ણ યુગનું પરિમાણ સૌર મુહુર્ત પરિમાણથી ચેપનહજાર નવસે ૫૪૯૦૦ મુહૂર્તનું થાય છે. અર્થાત્ આટલા પરિમાણવાળા મુહૂર્તાગ્ર પરિમાણથી તે સંપૂર્ણ યુગ પરિપૂર્ણ થાય છે. આ પ્રમાણે પ્રતિપાદિત કરેલ છે. એ પ્રમાણે સ્વશિષ્યોને સમજાવવું.
અહીં અઢારસે ત્રીસ અહોરાત્ર પરિમાણુના યુગનું મુહૂર્તપરિમાણ કરવા માટે તેને ત્રીસથી ગુણાકાર કરવાથી નીકળી આવે છે. ૧૮૩૦ ૩૦=૫૪૯૦૦ આ રીતે ચેપનહજાર નવસો મુહૂર્ત થાય છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૬૬
Go To INDEX
Page #174
--------------------------------------------------------------------------
________________
હવે સંપૂર્ણ યુગ સંબંધી મુહૂર્તના બાસડિયા ભાગને જાણવા માટે શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે–(તા સેoi દેવા વાસમિાજમુદુત્તનેoi guત્તિ વજ્ઞા) તે પહિલા કહેલ સંપૂર્ણ યુગ કેટલા પરિમાણથી બાસડિયા ભાગવાળ મુહૂર્તાગ્રથી પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવન આપ કહો, આ રીતે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન डे छे-(ता चरतीसं सयसहस्साइं अद्भुतीसं च बावट्रिभागमुहुत्तसए बावद्विभागमुहत्तग्गे ગાણિત્તિ વણઝા) પરિપૂર્ણ યુગના પરિમાણમાં બાસઠિયા ભાગ મુહૂર્તાગ્ર ચિત્રીસ લાખ આડત્રીસસો ૩૪૦૩૮૦૦ મુહૂર્ત આટલા પ્રમાણવાળા બાસઠિયા ભાગનું મુહૂર્ત પરિમાણ થાય છે. આ રીતે પુરેપુરો યુગ આટલા મુહૂર્તાગ્રંથી પરિપૂર્ણ થાય છે તેમ પ્રતિપાદન કરેલ છે. આ પ્રમાણે સ્વશિષ્યને ઉપદેશ કરે. શ્રી ભગવાનના આ કથનને ગણિત પ્રક્રિયાથી સમર્થિત કરવામાં આવે છે. અહીં પરિપૂર્ણ યુગનું મુહૂર્ત પરિમાણ ૫૪૯૦૦ ચેપન હજાર નવસે મુહૂર્ત પ્રતિપાદિત કરેલ છે. તેથી આ સંખ્યાને બાસઠથી ગુણાકાર કરે પ૪૦૦+ ૬=૩૪૦૩૮૦૦૫ ચેત્રીસ લાખ ત્રણહજાર આઠસો બાસઠિયા ભાગ થઈ જાય છે. મૂળમાં કહ્યું પણ છે–નતા વતીકું સારું લતીલં ચ વાલમા મુદુત્તમ આહિર વાઝા) ટૂળ છરૂ II
આ ચાંદ્રસંવત્સર સૂર્યાદિ સંવત્સરની સાથે સાથેજ પ્રવૃત્ત થાય છે. અને સમાપ્ત પણ સાથેજ થાય છે. આ વિષયને જાણવા માટે શ્રીગૌતમસ્વામી પ્રશ્ન સૂત્ર કહે છે-(તા. જયા) ઈત્યાદિ.
ટીકાર્થ–તેતરમાં સૂત્રમાં નાક્ષત્રાદિ પાંચે સંવત્સરોનું એક સાથેનું અરાત્રાદિનું પરિમાણ તથા ત્યાંનું ક્ષેપક પરિમાણ અને સંપૂર્ણ યુગનું પરિમાણ સારી રીતે નિરૂપણ કરીને હવે આ ચુંમેતેરમા સૂત્રમાં એ નાક્ષત્રાદિ પાંચે સંવત્સરનું પરસ્પરનું એક સાથે પ્રવર્તન અને એક સાથે નિવર્તન થવાના કમને જાણવા માટે શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને પ્રશ્ન પૂછે છે-(ા ચાળે ઘા ચારૂવંસંવરજી 1 સમાવીયા સમાજ્ઞવવિયા આteત્ત વણઝા) કયા સમયે (gg) આ પહેલાં કહેવામાં આવેલ આદિત્યસંવત્સર સાથે જ પ્રારંભિત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૬૭
Go To INDEX
Page #175
--------------------------------------------------------------------------
________________
થાય છે અને સાથેજ સમાપ્ત થાય છે? તે હે ભગવન્ આપ કહે આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-(તા. ઘર મારૂ માણા, વાદ્રિ ચંદ્ર માતા) પાંચ વર્ષવાળા એક યુગમાં સાઈઠ સૌર માસ થાય છે. અને ચાંદ્રમાસ બાસઠ જેટલા થાય છેઆ પ્રમાણે પહેલાં કહેલ છે અને ભાવિત કરેલ છે. આ એક યુગાન્તમાં રહેલ આદિત્ય અને ચાંદ્ર સંવત્સરનાજ થાય છે. (एस णं अद्धा छक्खुत्तकडा दुवालसभयिता तीसं एए आइच्चसवच्छरा एकतीसं एए चंद સંવરજીના) આટલા પ્રમાણવાળી અદ્ધા અર્થાત્ સમયને (છડુત્ત) છથી ગુણાકાર કરે તે પછી બારથી તેને ભાગ કરે તો ત્રીસ આદિત્ય સંવત્સર થાય છે. તથા એકત્રીસ પ્રમાણુના ચાંદ્રસંવત્સર થાય છે. અહીયાં ગુણન અને ભાજન પ્રક્રિયા બતાવવામાં આવે છે. ૬૦+૪=૩૬૦ તે પછી રૂડું”=૩૦ ત્રીસ આદિત્ય સંવત્સર લબ્ધ થાય છે. તથા ૬૨ ૬= ૩૭૨ તે પછી ત્રણસે તેને બારથી ભાગવા ૩૨ ૩૧ યુક્ત પ્રમાણવાળા એકત્રીસ ચાંદ્રસંવત્સર લબ્ધ થાય છે. હવે તેના પ્રારંભ અને સમાતિકાળનું પ્રતિપાદન કરવામાં આવે છે. (તયા i gણ આરૂરલંવરજી સમરીયા સમગ્ર વિશા માહિત્તિ વાઝા) આટલે કાળ વીત્યા પછી આદિત્યસંવત્સર અને ચાંદ્રસંવત્સર સમાદિ અર્થાત્ એક સાથે જ પ્રવૃત્ત થાય છે અને એક સાથે જ પર્યવસિત અર્થાત્ સમાપ્ત થાય છે. એ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું,
આ વિષયમાં યુક્તિરૂપ ઉપપત્તિ કહેવામાં આવે છે. આ આદિત્ય અને ચાંદ્રસંવત્સર વિવક્ષિત સમયની પહેલાં સાથેજ પ્રારંભ થાય છે, અને પ્રારંભ થઈને છડા યુગના સમાપ્તિ કાળમાં સાથેજ સમાપ્ત થાય છે. કારણકે-પાંચ વર્ષના પ્રમાણવાળા કાળમાં બાર માસના પ્રમાણવાળા ત્રણ ચાંદ્રસંવત્સર થાય છે. તથા તેરમાસ પ્રમાણવાળા બે અભિવતિ સંવત્સર થાય છે. આથી એ સિદ્ધ થાય છે કે-પાંચ વર્ષ વાળા એક યુગમાં યુગના અંતર્વર્તિ બાર માસ પ્રમાણવાળા પાંચ ચાંદ્રસંવત્સર પૂર્ણ થાય છે. એ બે માસ વધે છે. તે પછી બીજા યુગની સમાપ્તિ સમયમાં અર્થાત્ દસમા વર્ષની અંતમાં દસ ચાંદ્રસંવત્સર અને ઉપર ચાર ચાંદ્રમ સ રહે છે. તે પછી ત્રીજા યુગના અન્તમાં પંદરમાં વર્ષની અન્તમાં પંદર ચાંદ્રસંવત્સર તથા ઉપર છ ચાંદ્રમાસ વધે છે. આ રીતે દરેક યુગમાં બે માસના વધારાથી છઠા સંવત્સર વર્ષના અંતમાં બારમાસ પૂરા થઈ જાય છે. બાર માસથી એક સંવત્સર થાય છે. પાંચ વર્ષવાળા છ યુગનું પરિમાણ ત્રીસ આદિત્ય સંવત્સર થાય છે. ૫+૬=૩૦ આદિત્ય સંવત્સરની પૂર્તિમાં છ યુગના અંતમાં પુરેપૂરા એકત્રીસ ચાંદ્રસંવત્સર થાય છે. આ સિદ્ધાંત પ્રમાણે છથી ગુણેલ અને બારથી ભાગ કરીને પ્રતિપાદિત કરેલ છે.
હવે અન્ય સંવત્સરની પ્રવૃત્તિના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તા
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્ર : ૨
૧૬૮
Go To INDEX
Page #176
--------------------------------------------------------------------------
________________
कया ण एए आहच्च उडु-चंद-मक्खत्ता संवच्छरा समादीया समपज्जवसिया आहिएत्ति Tgst) ક્યા સમયે આ પૂર્વકથિત સ્વ સ્વ પરિભાષાથી પરિભાષિત આદિત્ય ઋતુ ચાંદ્રનાક્ષત્ર સંવત્સર તેતે નામવાળા સંવત્સરોની સાથે પ્રવૃત્ત અને નિવૃત્ત થાય છે? તે હે ભગવન આપ કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન
डे छ (ता सदि एए आइच्चामासा, एगढेि एए उडुमासा, बावद्धि एए चंदमासा, सत्तटिं एए णक्खत्ता मासा एस गं अद्धा दुवालसक्खुत्तकडा दुवालस भाविता, सद्धि पए आइच्चा संवच्छरा एढेि एए उडुसंवच्छरा बावट्ठि एए चंदा संवच्छरा सत्तढेि एए णक्खना संवच्छरा तया णं एए आइच्च उडु-चंद-णक्खत्ता संवच्छरा समादीया समपज्जafણવા માહિત્તિ વણક) પાંચ વર્ષના એક યુગમાં સાઠ આદિત્યમાસ હોય છે. એકસઠ ઋતુમાસ હોય છે. બાસઠ ચાંદ્ર માસ હોય છે. સડસઠ નાક્ષત્રમાસ હોય છે. આ પ્રમાણે પહેલાં કહ્યું છે. અને ભાવિત કરેલ છે. તેથી જ આ પ્રતિપાદિત કરેલ અદ્ધા તે તે માપવાળી કાળગતિન બારથી ગુણાકાર કરવો તે પછી તેનો બારથી ભાગ કરે ત્યારે ગુણક અને ભાગ રાશીના સરખાપણાથી તેને નાશ કરે તો સાઠ આદિત્યસંવત્સર થાય છે. તથા એકસઠ હતુસંવત્સર બાસઠ ચાંદ્રસંવત્સર તથા સડસઠ નાક્ષત્રસંવત્સર બાકી રહે છે. આ બધા એકજ યુગમાં રહેવાવાળા કહ્યા છે. સંવત્સર કરવા માટે બારથી ભાગ કર્યો છે. એ પ્રમાણે બધાજ સંવત્સરો બાર યુગ સમાપ્ત થયા પછી થાય છે. તેથી બાર યુગાન્તકાળમાં જ આ પૂર્વોક્ત આદિત્ય-ત્રાતુ-ચાંદ્રનાક્ષત્ર સંવત્સરી સાથે જ પ્રારંભ થનારા તથા સાથે જ સમાપ્ત થાય છે. આ પ્રમાણે સ્વશિષ્યને પ્રતિપાદિત કરીને કહેવું, અહીં આ પ્રમાણે કહેવામાં આવે છે- વિક્ષિત યુગના પ્રારંભમાં આ આદિત્યબાતુ-ચાંદ્ર અને નાક્ષત્ર આ ચાર સંવત્સર સમાદિ એટલે કે–સાથેજ પ્રારંભ થઈને બાર યુગની સમાપ્તિ સમયે સાથેજ પર્યવસાનવાળા અર્થાત્ સાથેજ સમાપ્ત થનારા હોય છે. યુગના સમાપ્ત થતાં પહેલાં ચારે સંવત્સરમાં કોઈ અન્યતમની અથવા બે અન્યતમની કે અન્યતની અવસ્થંભાવી કેટલાક માસના ન્યૂનાધિકપણાથી બધાની એક સાથે પ્રવૃત્તિ કે નિવૃત્તિ સંભવિત થતી નથી. કારણકે એક સંવત્સરમાં રહેલ બધા સંવત્સાના માસ સાવયવજ હોય છે. સાવયવ અંકેનું એક સાથે પ્રવર્તન અને એક સાથે નિવર્તન સૂર્યના બાર ભગણકાળ અર્થાત્ બાર યુગાતકાળમાંજ સંભવિત થાય છે બીજે નહીં આ પૂર્વોક્ત થન સર્વથા યુક્તિયુક્તજ સમજવામાં આવે છે. એજ આગળ ભાવિત કરવામાં આવશે તે વિષય સંબંધિ પ્રશ્ન સૂત્ર કહે છે–(તા ચા gg ગરમ દૂઢિા બારૂદત્ત-દુ-ચંદ્ર વત્તા સંવરજી સમારીયા સમાજ્ઞવસિા બાદિત્તિ વજ્ઞા) કયારે આ પૂર્વોક્ત પિત પિતાની
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૬૯
Go To INDEX
Page #177
--------------------------------------------------------------------------
________________
ત
પરિભાષાથી કહેલ અભિવધિ ત-આદિત્ય-ઋતુ-ચાંદ્ર અને નાક્ષત્ર આ પાંચ સંવત્સરો સાથે પ્રારંભ થનારા અને સાથે પવસાનવાળા અર્થાત્ સાથેજ સમાપ્ત થનારા પ્રતિપાતિ કરેલ છે ? તે હે ભગવન્ આપ કહે! આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે—(તા છત્તાત્રળું મારા સત્તય અહોરત્તા ઘાસય મુદુત્તા તેવીસ દુમા मुत्तस्स एए अभिवढियामासा सट्ठि एए आइन्चमासा एगट्ठि एए उडुमासा बाट्ठिएए चंदमासा સત્તટ્ટી "વત્તમાસા) પાંચ વર્ષના પ્રમાણવાળા એક યુગમાં યુગની અંદરના પાંચે સંવત્સરોના પરિપૂર્ણ માસનું પ્રમાણ પ્રતિપાદિત કર્યું જ છે. જેમકે-અભિવૃધિત સંવત્સરનું યુગના અંતમાં સાવયવ માસ પરિમાણુ સત્તાવન ૫૭ માસ સાત ૭ અહેારાત્ર અગીયાર મુહૂત ૧૧૫ તથા એક મુહૂર્તના બાઠિયા તેવીસ ભાગ† અર્થાત્ અભિધિત સંવત્સરનું માસાદિ પરિમાણુ પાછા૧૧ારું આટલું છે. તથા આદિત્યસ ંવત્સરનું માસપિરમાણુ સાઇઠમાસ તથા ઋતુસંવત્સરનું માસપરિમાણ એકસઠમાસ, ચાંદ્રસવત્સરનું માસપરિમાણુ ખાસઠમાસ અને નાક્ષત્રસંવત્સરનું સડસઠમાસ આ તમામ પહેલાં કહીને ભાવિત કરેલ છે. આજ પ્રમાણથી યુક્તિ બતાવવામાં આવે છે—(ઘુ ળબદ્ઘા છવ્વાसत्तक्खुतकडा दुवालसमयिता सत्तसया असीता एएणं आइच्चा संवच्छरा सत्तसया તળતા છળ ઘુમંત્ર જીરા અ]સચ; હ નાં નવત્તા સવજીરા) આ પૂર્વ કથિત અદ્ધા (ઇળસત્તવ્રુત્તઢા) એકસેસ છપ્પનથી ગુણીને તથા (ટુવાલમચિત્ત) ખારથી ભાગ કરવા ત્યારે (સત્તરયા ચોત્તાōા) સાતસા ચુંમાલીસ ૭૪૪ા અભિવધિČત સંવત્સર થાય છે, જેમકે અહી' કહેવામાં આવેલ અભિવૃધિત સંવત્સરનું પરમાણુ (પાછા૧૧૫૨) સત્તાવન માસ, સાત અહેરાત્ર અગીયાર મુહૂત તથા એક મુહૂતના ખાસઢિયા તેવીસ ભાગ થાય છે. આ સ`ખ્યાના એકસે છપ્પનથી ગુણાકાર કરવા અને ગુણાકાર કરીને તેને ખારથી ભાગ કરવા જેમકે-(પાછા૧૧૫ રૂ)+૧૫૬=૮૮૯।૧૦૯૨૪૧૭૧૧૫૨૫૮૮ સવણુ નથી (૮૯૩૦૫૧૧૫૪ા આ સંખ્યાના મારથી ભાગાકાર કરવા તા સ્વલ્પ અંતરથી સ્થૂલમાસ થવાથી સાવયવ બે માસ છોડી દેવાથી ૭૪૪ા સાતસા ચુમાલીસ થાય છે. આટલું જ અભિવધિ તસવત્સરનું પ્રમાણ હોય છે. ધૂલી કર્માંથી આદિત્ય માસ ૬૦ સાઇઠ થાય છે તેના એકસો છપ્પનથી ગુગુાકાર કરીને ખારથી ભાગ કરવા ૬૦+૧૫૬=૫+ ૧૫૬=૭૮૦ આ રીતે ૭૮૦ સાતસાએંસી થાય છે. આ આદિત્યસ'વત્સર થાય છે. તે પછી ઋતુમાસની સંખ્યા એકસઠ છે. તેના એકસો છપ્પનથી ગુણાકાર કરીને ખારથી ભાગ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૭૦
Go To INDEX
Page #178
--------------------------------------------------------------------------
________________
કરવો ૬૧+ =૬૧૧૩=૭૯૩ આ રીતે સાતસો ત્રણ થાય છે. છેલ્લા અતુમાસ ચાંદ્ર માસની સંખ્યા બાસઠની છે. તેને એકસે છપ્પનથી ગુણાકાર કરે ગુણાકાર કરીને બારથી ભાગ કરે ૬૨+૧૩=+૧૨૮૦૬ આઠસો છ થાય છે. તે પછી નક્ષત્રમાસ પણ સડસઠ છે તેનો એક છપ્પનથી ગુણાકાર કરીને બારથી ભાગ કર ૬૭+૧૫૬= ૬૭+૧૩=૯૭૧ આઠસે એકોતેર થાય છે. ૮૭૧ આ બધાના એક સાથે સમાદિ અને સમપર્યવસાનનું પ્રતિપાદન કરવામાં આવે છે. (તયા પણ મિત્રક્રિય કવિ-ઉgનવવત્ત સંવરી સમારીવા સમv==ાણિયા ગાપિત્તિ વજ્ઞT) પિતપોતાનું કહેલ પરિપૂર્ણ સંવત્સરપરિમાણની પૂર્તિકાળમાં અર્થાત્ ૭૪૪૭૮૦૭૯રાછળ આટલા સંવરમાં ૩૬,૧૩,૧૩,૬૫,૧૨૭ આ સંવસની અંતમાં અભિવર્ધિત આદિત્ય-તુ-ચાંદ્ર-નાક્ષત્ર એ પાંચે સંવત્સરી સમાદિ અર્થાત એક સાથે આરંભ થનારા અને સમપર્યવસાન એટલે કે એક સાથેજ સમાપ્ત થવાવાળા હોય છે આ યુગાન્તર્વતિ પચે સંવત્સરોની એક સાથે જ પ્રવૃત્તિ અને એકસાથેજ નિવૃત્તિ થાય છે. તેમ પ્રતિપાદન કરેલ છે આ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું. કારણ કે પ્રતિપાદન કરેલ વર્ષોની પહેલાં અથવા પછીથી કે સંવત્સરીના કેટલાક અધિકમાસ અધિક હોવાથી પણ બધા સંવત્સરોની એક સાથે પ્રવૃત્તિ કે એકસાથે નિવૃત્તિની સંભાવના રહેતી નથી કહેલાં વર્ષોમાં અહારાવ, ઘડીઆદિમાં કેટલીક સ્થૂલતા રહે જ છે. કારણકે ગણિતના એકરૂપના અનુપાતથી તથા મધ્યમમાન હોવાથી તેમ થાય છે.
હવે યથાકથિત ચાંદ્રસંવત્સરના પરિમાણને ગણિતના ભેદને અધિકૃત કરીને પ્રકારાન્તરથી પ્રતિપાદિત કરવામાં આવે છે–(ા પચચા on જે સંવરજીને તિfor Rsquળે રારંક્ષિણ દુવાઢા ૨ વાવડ્રિમાણે રાષ્ટ્રિયાણ કાણિત્તિ વાડા) બીજા પરતીર્થિક આચાર્યને સમ્મત નયની વિચારણાથી અર્થાત્ પરતીથિકોના અભિપ્રાયથી પણ સમ્મત ચાંદ્રસંવત્સર ત્રણસો ચિપન અહેરાત્ર તથા એક અહોરાત્રના બાસઠિયા બાર ભાગ આટલા પ્રમાણથી યુક્ત ચાંદ્રસંવત્સર પ્રતિપાદિત કરેલ છે. એ પ્રમાણે પિતાના મતના સમર્થનમાં શિષ્યોને અન્યતીથિકને મત પણ કહી સંભળાવવો.
હવે યથાર્થ પણાથી ફરીથી વિચારણીય અન્યપરતીર્થિક આચાર્યોના મતને બતાવે છે. -ता अहातच्चे णं चंदे संवच्छरे तिण्णि चउप्पण्णे राइंदियसए पंच य मुहुत्ते पण्णासं ૨ વાઢિમા મુખ માહિત્તિ વૈજ્ઞા) (ત બારદવે vi) વાસ્તવિકપણુથી વિચાર્ય માન અન્ય પરતીર્થિકોના મતાનુસાર ચાંદ્રસંવત્સર ત્રણ ચેપન ૩૫૪ અહોરાત્ર તથા પાંચ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા પચાસ ભાગ પણ અર્થાત્ અન્ય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૭૧
Go To INDEX
Page #179
--------------------------------------------------------------------------
________________
અચાર્યના મત પ્રમાણે ચાંદ્ર સંવત્સરનું પરિપૂર્ણ પરિમાણ ૩૫ઝાપા આટલા અહેરાત્રાદિથી યુક્ત પ્રમાણ પ્રતિપાદિત કરેલ છે. એ પ્રમાણે સ્વશિષ્યને કહેવું. પરંતુ અહીં બનેના સમાનપણાને બતાવે છે. કારણકે અહેરાત્રનું પરિમાણ તે બન્ને પક્ષમાં સરખું જ છે, ૩૫૪ બન્ને તરફ એકજ પ્રકારથી ત્રણસોચપન અહોરાત્ર કહેલ છે. ઉપરના અંકમાં ફેફાર જણાય છે. તેને યથાર્થ પણાથી વિચાર કરવામાં આવે તે સરખું જ પરિમાણ થઈ જાય છે. જેમકે-અહીં પ્રથમ આચાર્યના મતથી ઉપરના અહેરાત્રના બાસઠિયા બાર ભાગ રૂના મુહૂર્ત કરવા માટે તેને જે ત્રીસથી ગુણાકાર કરે તે આ રીતે રૂ૩૦= રૂફ બાસડિયા ત્રણ સાઠ મુહૂર્ત થાય છે. તેને જે બાસઠથી ભાગ કરે તે પાંચ ૫ મુહૂર્ત લબ્ધ થાય છે. તથા બાસઠિયા પચાસ ભાગ શેષ વધે છે. =પ+ફ આ રીતે બીજો મત પણ પ્રથમ આચાર્યના મત અનુસાર જ છે. (૩૫૪) પહેલા આચાર્ય નામતથી ચાંદ્રસંવત્સરના અહેરાત્ર ત્રણ ચેપન અહોરાત્ર તથા એક અહોરાત્રના બાસઠિયા બાર ભાગ કહ્યા છે. અને બીજા આચાર્યના મતથી ચાંદ્રસંવત્સર=૩૫૪પારફ ત્રણ ચેપન અહોરાત્ર પાંચ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પચાસ ભાગ અર્થાત્ (૩૫૪) =(૩૫૪) અહોરાત્ર બનેના કથન પ્રમાણે સરખું જ છે. તથા ૩૦==૫૪ તેથી (૩૫)=(૩૫૪પા) આ પ્રમાણે અન્ય પરતીર્થિકના આચાર્યના મતના સરખા પણથી સ્વમતનું સમર્થન થાય છે. તેથી સ્વમતની દઢતા બતાવવા માટે અન્યના મતને પ્રતિપાદિત કરીને સ્વશિષ્યને કહી બતાવવો એજ શ્રી ભગવાનનો અભિપ્રાય છે. સૂ. ૭૪
હવે હતુઓનું કથન કરવામાં આવે છે.
ટીકાર્થ-ચુમેતેરમા સૂત્રમાં પાંચે સંવત્સરેનું એક સાથે પ્રવર્તન તથા એક સાથે નિવર્તન તથા સંવત્સરનું કથન સવિસ્તર રીતે કહીને હવે ઋતુઓ સંબંધી કથન કરવામાં આવે છે. (તસ્થ વસ્તુ છ પછાત્તા) આ મનુષ્ય લેકમાં જંબુદ્વીપમાં પ્રત્યેક સૂર્ય સંવત્સરમાં અને પ્રત્યેક ચંદ્રસંવત્સરમાં નિશ્ચયરૂપે આ કહેવામાં આવનાર છ ઋતુઓ પ્રતિપાદિત કરેલ છે. (સં 12T) જે આ પ્રમાણે છે–૩ણે વરિયાત્તેિ તો હેમરે વસે જિ) પહેલી ઋતુનું નામ પ્રાવૃત્ છે, બીજી ઋતુનું નામ વરાત્ર અર્થાત વર્ષાઋતુ છે. ત્રીજી શરદૂરૂઋતુ, જેથી હેમન્તતુ, પાંચમી વસંતઋતુ અને છઠ્ઠ ગ્રીષ્મઋતુ છે. આ રીતે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૭૨
Go To INDEX
Page #180
--------------------------------------------------------------------------
________________
છઋતુઓ કહેવામાં આવેલ છે. પરંતુ અહીં તુકમન્યાસમાં ફેરફાર જણાય છે. કારણ કે લાકમાં બીજા નામથી ઋતુઓ પ્રસિદ્ધ છે. જે આ પ્રમાણે છે–પ્રાવ, શરદ, હેમન્ત, શિશિર વસંત અને ગ્રીષ્મ અન્યત્ર કહ્યું પણ છે.
मृगादि राशिद्वयभोगकालः षडतवः स्यु शिशिरो वसन्तः ।
ग्रीष्मश्च, वर्षा च, शरच्च तद्वत् हेमन्तनाम्नः कथिता मुनिन्द्रैः ॥१॥ સૂર્યને મકાશદિ બેરાશિના ભંગ કમથી આદિત્યાદિ ઋતુએ કહેલ છે. તેને કમ આ પ્રમાણે છે -શિશિર (૧) વસંત (૨) ગ્રીષ્મ (૩) વર્ષ (૪) શર૬ (૫) હેમન્ત (૬) આ પ્રકારના કમથી કહેલ છે. ગમે તેમ હોય અમારે તો જનસિદ્ધાંતાનુસારેજ કહેવાનું છે એથી આ સિદ્ધાન્ત પ્રમાણે યક્ત નામ પ્રમાણેજ હતુઓના નામ કહ્યા છે. કહ્યું પણ છે– (ण उस वासारत्तो सरओ हेमत वसंत गिम्हो य, एर खलु छधि उऊ जिणवरदिट्टा મg fસ) ના આશ્રાવૃત્ વર્ષા; શરદ્ હેમંત, વસંત અને ગ્રામ નામવાળી છએ ઋતુઓ જૈનાચાર્યોએ ઉપદેશેલ છે. અને જૈન સિદ્ધાન્તાનુસાર આજ પ્રમાણેના ક્રમથી છએ વાતુઓ પ્રતિપાદિત કરેલ છે. અને આજ હતુઓ જૈનશાસ્ત્રોથી સમ્મત છે અર્થાત્ હતુઓ બે પ્રકારની કહેલ છે. સૂર્ય ઋતુ અને ચાંદ્ર ગડતુ તેમાં પહેલાં સૂર્ય હતુનું કથન કરવામાં આવે છે. એક એક સૂર્ય તુનું પ્રમાણ બે સીરમાસનું છે બે સૌરમાસનું પરિમાણ મધ્યમાનથી એકસઠ અહોરાત્રનું હોય છે, કારણ કે એકએક સૌરમાસનું પ્રમાણ મધ્યમમાનથી સાડત્રીસ અહોરાત્રનું સિદ્ધ કરેલ છે અન્યત્ર કહ્યું પણ છે.
बे आइच्चः मासा, एगट्टी ते भवंत होरत्ता
एब उउ परिमाणं अवगयम णा जिविति ॥१॥ અર્થાત્ બે સૂર્ય માસ એકસડ અહોરાત્ર પ્રમાણના હૈય છે, (ga) આ પ્રતિપાદિત પ્રમાણ (૩૩ રિમct) એક અહોરાત્ર પરિમાણ વ્રતુપરિમાણ કહેલ છે. અર્થાત્ ગણિત પ્રક્રિયાથી જૈનાચાર્યોએ પ્રમાણભૂત માનેલ છે. આ સંબંધમાં પૂર્વાચાર્યોએ અન્યત્ર ઈચ્છિત સૂર્ય લાવવાના હેતથી કારણગાથા પ્રતિપાદિત કરેલ છે. (નૂ ઉકળવળ) ઈત્યાદિ આ કરણ ગાથાને વ્યા
ખ્યારૂપ અર્થ અહીં કહેવામાં આવે છે–સૂર્ય સંબંધી ઋતુઓને જાણવા માટે પર્વસંખ્યાને નિયમથી એટલે કે નિશ્ચિતપણથી પંદરથી ગુણાકાર કરે કારણકે પંદર તિથીનું એક પર્વ થાય છે. તેથી પર્વ પંદર તિથિરૂપ લેવાથી પર્વસંખ્યાનો પંદરથી ગુણાકાર કરવો જોઈએ તેની ભાવના આ પ્રમાણે છે કે ત્રસ્તુઓ અષાઢાદિમાસથી લેવામાં આવે છે. તે પણ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૭૩
Go To INDEX
Page #181
--------------------------------------------------------------------------
________________
યુગનો આરંભ શ્રાવણવદ એકમથી થાય છે. તેથી યુગની આદિથી પ્રવર્તમાન જે પર્વ છે, તે સંખ્યાને પંદરથી ગુણાકાર કરે પછી એ પર્વમાં વિવક્ષિત દિવસ મેળવીને તે પછી જે તિથિ આવે તેને સંક્ષિપ્ત કરીને (વાર્દૂિ માહિદ્દીને) પ્રત્યેક અહોરાત્રમાં એક એક બાસઠિયા ભાગ એ છે કરીને જે અહોરાત્ર આવે તેને પણ અહીં ઉપચારથી બાસઠિયા ભાગ કહે છે. તેથી એટલી પર્વ સંખ્યાને કામ કરવી તે પછી (સુકુળ ટ્રીકુંકુ ) પહેલાં એ સંખ્યાનો બેથી ગુણાકાર કરે ગુણાકાર કરીને તેમાં એકસઠ ઉમેરવાં તે પછી (વાવીસસઘળે મgg) એક બાવીસથી ભાગ કર (૬ વર પુજે સેસ ૩૪ ફોરું) જે લબ્ધ થાય છે તેને છથી ભાગ કરે તે પછી જે શેષ રહે તે હતુ સંખ્યા જાણવી અર્થાત્ એકસો બાવીસથી ભાગ કરવાથી જે ભાગ ફલ આવે તેને ફરીથી છથી ભાગ કરવો તે પછી શેષ રૂપ જે રાશિ આવે તેને વધુ સંખ્યા જાણવી (સેના સાણં) જે ઉપરના અંકશેષ રહે છે. એ શેષ અંશોને (દિ ૩ મહિં) બેથી ભાગ કરે તે પછી જે લબ્ધ આવે તેને દિવસ ( વા) જાણવા (ઘવત્તર ગયmeણ) પ્રવર્તમાન ઋતુના દિવસ (ઈતિ) હોય છે. આ રીતે કરણગાથાને અક્ષરાર્થ કહેલ છે.
આ કરણગાથાના અક્ષરાર્થના આધારથી હવે તેની ભાવના બતાવવામાં આવે છેયુગના પહેલા દીપોત્સવમાં કઈ પૂછે કે આ વખતે કઈ હતુ ચાલે છે? તે કહે અથવા કઈ ઋતુ પ્રવર્તિત થાય છે ? આ સંબંધમાં ઉપપત્તિ અર્થાત્ સપ્રમાણુ કરણગાથામાં કહેલા પ્રકારથી કહો તે અહીં દરેક પક્ષના અંતની પૂર્વ સંખ્યાને ગણવી જોઈએ. અહીં યુગનો આરંભ શ્રાવણવદ એકમથી દીપોત્સવ પર્યત સાત પ વીતી ગયા હોય છે. તેથી પર્વસંખ્યા સાત થાય છે. એ સાતનો પંદરથી ગુણાકાર કરે. ૭ ૧૫=૧ ૫ આ રીતે એક પાંચ થાય છે. તે પછી આટલે કાળ વીત્યા પછી બે અહોરાત્ર થાય છે. તેથી બે ઓછા કરવા ૧૦૫–૨૧૦૩ તે પછી એક ત્રણ રહે છે. તેને ફરી બેથી ગુણાકાર કરવો. ૧૦૩+૨=૨૦૬ એ રીતે ગુણવાથી બસોને છે ૨૦૬ થાય છે. એ સંખ્યામાં એકસઠ ઉમેરવા ૨૦૬+૧=૨૬૭ તે બસો સડસઠ થાય છે. એ બસે સડસઠને એક બાવીસથી ભાગ કરવા ફટ્ટ=ર, એકસે બાવીસથી ભાગ કરવાથી બે લબ્ધ થાય છે. તેને છથી ભાગ ચાલી શકતા નથી. તેથી તેને છથી ભાગ કરતા નથી શેષ અંશ તેવીસ રહે છે, તેના અર્ધા કરે તે સ્વલ્પાન્તર હોવાથી સાડા અગીયાર રૂ=૧૧ થાય છે. સૂર્ય ઋતુ અષાઢથી આરંભીને થાય છે. તેથી અહી બેતુ વીતીને ત્રીજીઋતુ પ્રવર્તિત થઈ છે. તેમ કહેવામાં આવે છે. એ ચાલે ત્રીજી ઋતુના અગીયાર દિવસ વીતીને બારમે દિવસ ચાલે છે. તેમ સિદ્ધ થાય છે.
હવે બીજું ઉદાહરણ બતાવવામાં આવે છે. કઈ પ્રશ્ન કરે કે યુગની પહેલી અક્ષય ત્રીજના દિવસે પહેલાં કેટલી ઋતુ વીતી ગઈ છે? અગર આ સમયે કઈ રૂતુ પ્રવર્તિત છે? આ જાણવા માટે કહે છે. અહીં પહેલાં અક્ષય ત્રીજની પહેલાં યુગના આરંભથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૭૪
Go To INDEX
Page #182
--------------------------------------------------------------------------
________________
તથા તેને
અહીં
આગણીસ ૧૯ પર્યાં વીતેલા હાય છે. તેથી એગણીસને અલગ રાખવા પૂર્વની જેમ પંદરથી ગુણાકાર કરવા ૧૯+૧૫=૨૮૫ તા ખસે પચાશી થાય છે. અક્ષયત્રીજના સંબંધમાં પ્રશ્ન કરેલ છે. તેથી પના ઉપર ત્રણ તિથી થાય છે. તેને આ સંખ્યાની સાથે મેળવવી તે ૨૮૫+૩=૨૮૮ સે અઠયાશી થાય છે. ૨૮૮ ખાસડ તિથીથી એક અવમાત્ર (ક્ષયતિથિ) થાય છે તેથી આટલા કાળમાં મધ્યમાનથી પાંચ અવમરાત્ર (ક્ષયતિથિ) થાય છે. તેથી તેમાંથી પાંચ છેડી દેવા ૨૮૮-૧=૨૮૩ જેથી આ રીતે ખસેાગ્યાશી થાય છે. ૨૮૩૫ આને ફરીથી મેથી ગુણાકાર કરવા ૨૮૩+૨=૫૬૬ જેથી આ રીતે પાંચસેા છાસઠ થાય છે. ૫૬૬ા આની સાથે એકસની સંખ્યાને મેળવવી ૬૨૭ જેથી છસે સત્યાવીસ થાય છે આ ૪૨૭ છસેાસત્યાવીસને અકસે ખાવીસથી ભાગ કરવા ર=પ ફરતા અહી પાંચ આવે છે. તે છથી આછા હાવાથી છંથી ભાગ થઈ શકતા નથી. તથા સત્તર શેષ રહે છે એ સત્તર અશન લેવા અને લઈને સત્તરના અર્ધા કરવા રૂ॰=૮ જેથી સાડા આઠ થાય છે. આનાથી એ નિર્ણિ તથાય છે કે પાંચ રૂતુએ વીતીને ચાલુ છઠ્ઠી રૂતુના આઠ દિવસે પુરા થઈને નવમે દિવસ ચાલુ છે. તથા નવમે દિવસ પણુ અર્ધો વીતિ ચૂકેલ છે. આ તમામ ધૂલિકથી સ્પષ્ટ થાય છે.
૫૬૬+૬૧૦
હવે ખીજું ઉદાહરણ બતાવવામાં આવે છે. કોઈ પૂછે કે યુગની બીજી ક્રીપાત્સવીમાં કેટલી રૂતુ વીતિ ચુકેલ છે? અને આ સમયે કઇ રૂતુ પ્રતિર્યંત હોય છે? તે। આ જાણવા માટે કહેવામાં આવે છે. આટલે કાળ વીતતાં ૩૧ એકત્રીસ પ પુરા થયેલ છે, કારણકે એક વર્ષીમાં ચાવીસ પ` હૈ।ય છે. અને એક યુગમાં એકસો ચાવીસ પ થાય છે. વિગેરે બધુંજ વિસ્તાર પૂર્વકનુ કથન પહેલાં પ્રતિપાતિ કરીને ભાવિત કરેલજ છે. તેથી અહી ૩૧ એકત્રીસના પદથી ગુણાકાર કરવા. ૩૧+૧૫=૪૬૫ તેથી ચારસા પાંસડ થાય છે. ૪૬૫! આટલે કાળ વીત્યા પછી બાસઠના અનુપાતથી અર્થાત્ ખાસઠ તિથિને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૭૫
Go To INDEX
Page #183
--------------------------------------------------------------------------
________________
એક અવમ એ હિસાબે મધ્યમાનથી આઠ અવમ વીતી ચુકેલ હોય છે. તેથી ઉપરની સંખ્યામાં આઠ ઓછા કરવા ૪૬૫+૪=૪૫૭ જેથી ચાર સતાવન રહે છે. ૪૫૭ આ સંખ્યાને પહેલાની યુક્તિ અનુસાર બમણી કરવી. ૪૫૭+૨=૯૧૪ તે નવસો ચૌદ થાય છે. તેમાં ૬૧ એકસઠ ઉમેરવા ૯૧૪+૬૧=૯૭૫ જેથી નવસો પંચોતેર થાય છે. આ સંખ્યાને એકસે બાવીસથી ભાગાકાર કરે = જેથી સાત આવે છે. તથા ઉપરના એક એકવીસ ૧૨૧ અંશ લાવે આ શેષ રાશિનો બેથી ભાગ કર =૬, તે સાડીસાઠ લબ્ધ થાય છે. લબ્ધરાશી જે સાત છે. તે સાતરૂતુનો છથી ભાગ કર =1+જેથી એક આવે છે. આથી એક સંવત્સર વીતી ગયું છે. તેમજ ઉપર જે એક રહે છે તેથી એક સંવત્સર ઉપર પહેલી પ્રવૃટ નામની રૂતુ વીતિ ગઈ અને ચાલુ બીજી શરારતના સાઠ દિવસ વીતીને એકસઠમે દિવસ આ વખતે ચાલુ હોય છે. આજ યુક્તિથી બીજે પણ સ્વ કલ્પનાથી ભાવના કરી સમજી લેવું.
હવે બીજા વિષયનું પ્રતિપાદન કરવામાં આવે છે. પહેલાં કહેલ રૂતુમાં કઈ રૂતુ કઈ તિથિમાં સમાપ્ત થાય છે? આ રીતના અન્યના પ્રશ્નાવકાશની શંકા કરીને તે જાણવા માટે પૂર્વાચાર્યે કહેલ કરણ ગાથા કહેવામાં આવે છે.
इच्छा उऊ विगुणिओ रूवूगो विगु आउ पव्वाणि ।
तस्सद्ध होइतिही जत्थ समत्ता उऊतीसं ॥१॥ વ્યાખ્યાના બહાનાથી આગાથાને અક્ષરાર્થ આ પ્રમાણે છે. જે રૂતુને જાણવી હોય તે ઈછતું કહેવાય છે. એ રૂતુને લઈને એ રૂતુની સંખ્યાને (વિશુળચાં) બેથી ગુણાકાર કરે અને એ ગુણના ફળથી (વૂળો) એક એ છે કરવા ની એ રૂપનરાશિને (વિનુળિયો) ફરીથી બેથી ગુણાકાર કરે અને ગુણાકાર કરીને બે સ્થાનમાં રાખવા તે પછી એક તરફ રાખેલ દ્વિગુણિતાંક જેટલા થાય એટલા પર્વ સમજવા બીજા સ્થાનમાં રાખેલ અને બમણું કરેલ તેને પ્રત્યેક રાશિને એ સંખ્યાના અર્ધા કરવા તે તે એ કેટલા થાય (તરસદ રો સિટી) આ કથનથી એટલી તિથિ સમજવી. (૪) જે તિથિમાં (સમત્તા ૩૪ તી) બધી રૂતુઓ ત્રીસ હોય છે. અર્થાત્ આવેલ તિથિમાં યુગ સંબંધિની ત્રીસ રૂતુઓ સમાપ્ત થાય છે. આ રીતે આ કરણગાથાને અક્ષરાર્થ થાય છે. હવે તેની ઉદાહરણ પૂર્વક ભાવના કહેવામાં આવે છે.-જેમકે પહેલાં રૂતુઓ જાણી લેવી જોઈએ યુગની કઈ તિથિમાં પહેલી પ્રાવૃત્ ઋતુ સમાપ્ત થાય છે? આ રીતે કઈ પ્રશ્ન કરે તે એક ધૂવાંક રાખે અને પછી એ ધુવાંકને બેથી ગુણાકાર કર=+=ર ગુણાકાર કરવાથી બે થાય છે. એ બેમાંથી એક છે ક =૧-૨=૧ જેથી એક રહે છે. આને ફરીથી બેથી ગુણાકાર કરે ૧૨=તેથી બે થાય છે, તેને બે સ્થાનમાં રાખવા તે પછી તેના
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્ર : ૨
૧૭૬
Go To INDEX
Page #184
--------------------------------------------------------------------------
________________
અર્ધા કરવા. ૩૧ અર્ધા કરવાથી એક રહે છે. આથી એ જણાય છે કે-યુગની આદિમાં બે પર્વ વીતાવીને પહેલી એકમની તિથિમાં અર્થાત્ કૃષ્ણ પ્રતિપદા તિથિમાં પહેલી વાવૃદ્ધ નામની રૂતુ સમાપ્ત થાય છે તથા જે બીજી રૂતુની તિથિને જાણવી હોય તે યુવકનો બેથી ગુણાકાર કરે. તથા એ સ્થાપિત અને ધુત યુવકને બેથી ગુણાકાર કરે. ર૪૨=૪ ચાર થાય છે. તેમાંથી એક છે કર=૪–૧=૩ રૂપન કરવાથી ત્રણ બચે છે. તેને ફરીથી બેથી ગુણાકાર કરે. ૩૪૨=૬ ગુણાકાર કરવાથી જ થાય છે. દા તેને દરેક શિના અંતમા બે સ્થાનમાં રાખવા=ાદ પ્રતિ રાશિગત તે સંખ્યાના અધ કરવા. [=૩ જેથી ત્રણ થાય છે. આનાથી એમ જણાય છે કે-યુગના આરંભથી છ પર્વ પુરા કરીને ત્રીજી તિથિમાં અર્થાત્ કૃષ્ણ પક્ષની ત્રીજી તિથિમાં (કારણ કે માસ આરંભ કૃષ્ણપક્ષથી હેવાથી) બીજી શરદરૂતુ સમાપ્ત થાય છે.
ત્રીજી રૂતુની સમાપ્તિ તિથિને જાણવી હોય તે ત્યાં ત્રણ યુવકની કલ્પના કરવી જોઈએ તથા એ ધ્રુવકને બેથી ગુણાકાર કરે ૩૪૨= ગુણાકાર કરવાથી છ થાય છે. તેમાંથી એક ન્યૂન કરે ૬-૧-૫ રૂપિન કરવાથી પાંચ રહે છે, તેને ફરીથી બેથી ગુણાકાર કરે પર=૧૦ ગુણાકાર કરવાથી દસ થાય છે. તેને પ્રત્યેક રાશિના અંતમાં બે સ્થાનમાં રાખવા ૧૦૧૦ પશ્ચાત્ તેના અર્ધા કરવા ૧=૫ અધ કરવાથી પાંચ રહે છે. આનાથી એમ જણાય છે કે–યુગની આદિથી આરંભ કરીને દસ પર્વ વીતી ગયા છે. અને તે પછી કૃષ્ણપક્ષની પાંચમની તિથિમાં હેમન્ત નામવાળી ત્રીજી રૂતુ સમાપ્ત થાય છે. આ પૂલકર્મથી પ્રત્યક્ષ જણાય છે.
હવે છઠી રૂતુની સમાપ્તિ તિથિ જાણવા માટે વિચાર કરવામાં આવે છે તે વખતે પ્રવાંક છ હોય છે, તેને માથામાં કહેલ પ્રકારથી તમામ પ્રક્રિયા કરવી જેમ કે-બેથી ગુણાકાર કરે. ૬+૨=૧૨ તે બાર થાય છે એ બારમાંથી એક ન્યૂન કરે ૧૨-૧=૧૧ તો અગીયાર રહે છે. એ અગ્યાર બેથી ગુણાકાર કરે ૧૧+૨=૨૨ ગુણાકાર કરવાથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૭૭
Go To INDEX
Page #185
--------------------------------------------------------------------------
________________
બાવીસ થાય છે. તેને દરેક રાશિના અંતમાં બે સ્થાનમાં રાખવા. રરરર દરેક રાશિમાં રાખેલ એ સંખ્યાને અધ કરવી- ૨૨-૧૧ તે બાવીસના અર્ધા અગીયાર ૧૧ થાય છે, આનાથી એ સિદ્ધ થાય છે કે-યુગની આદિથી આરંભ કરીને બાવીસ પર્વ વીત્યા પછી અગ્યારમી તિથિએ છ રૂતુ સમાપ્ત થાય છે. અને સાતમી રૂતુ પ્રવર્તિત થાય છે, આ રીતે પાંચ વર્ષવાળા યુગમાં નવમી રૂતુની સમાપ્તિ તિથી જાણવી હોય તે નવ પ્રવાંક રાખવા અને એ પ્રવાંકને પહેલાં કહેલ ગાથામાં કહેલ પ્રકારથી બેથી ગુણાકાર કર +૨=૧૮ ગુણાકાર કરવાથી અઢાર થાય છે તેમાંથી એક ન્યૂન કરે ૧૮-૧=૨૭ રૂપિન કરવાથી સત્તર થાય છે. એ સત્તરને ફરી બેથી ગુણાકાર કરે, ૧૭૪૨૩૪ ગુણાકાર કરવાથી ચિત્રીસ થાય છે. ૩૪ તેને બે સ્થાનમાં રાખવા ૩૪૩૪ તે પૈકી એક સ્થાનમાં રહેલો બેથી ભાગાકાર કરે =૧૭ ભાગ કરવાથી સત્તર થાય છે. આનાથી એ સિદ્ધ થાય છે છે કે-યુગની આદિથી ચોત્રીસ પર્વ વીત્યા પછી અર્થાત્ બીજા સંવત્સરના પિષ માસની સાતમની તિથિએ અર્થાત્ કૃષ્ણપક્ષથી માસગણના કમથી પિષ સુદ બીજ તિથિમાં નવમી રૂતુ સમાપ્ત થાય છે. અને દસમી રૂતુને પ્રારંભ થાય છે.
હવે ત્રીસમી રૂતુની સમાપ્તિ વિષે કહેવામાં આવે છે. ત્રીસમી રૂતુની સમાપ્તિની જીજ્ઞાસા કરે તો પ્રવાંક ત્રીસ હોય છે. ૩. તેને પૂર્વ કથનાનુસાર બમણી કરવા. ૩૦૪૨ = ૬૦ બેથી ગુણવાથી સાઈઠ થાય છે. તેમાંથી એક અંક ઓછો કરે તો ૬૦-૧=૫૯ આ રીતે ઓગણસાઈઠ રહે છે. તેને બેથી ગુણવાથી ૫૯+૨=૧૧૮ એકસો અઢાર થાય છે. તેને પ્રત્યેક રાશિના અંતમાં બે સ્થાનમાં રાખવા ૧૧૮-૧૧૮ એ પ્રમાણે રાખીને તેના અર્ધા કરવા ૧૩૬=૫૯ તે ઓગણસાઈઠ થાય છે. તેનાથી એ ફલિત થાય છે કે-પાંચ વર્ષના યુગની આદિથી એકસે અઢાર પર્વ વીત્યા પછી અર્થાત્ ચાર વર્ષ વીતીને પાંચમા વર્ષની ઓગણસાઈઠમી તિથિએ ત્રીસમીતુ સમાપ્ત થાય છે. અહીં એ પ્રમાણે કહેવામાં આવે છેકે-પાંચમા અભિવર્ધિતસંવત્સરમાં અષાઢ માસ અધિકમાસ થાય છે તેથી અષાઢમાસની
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૭૮
Go To INDEX
Page #186
--------------------------------------------------------------------------
________________
ઓગણસાઈડ ૫મી તિથિએ એટલેકે પહેલા અષાઢમાસના શુકલપક્ષની ચૌદશની તિથિએ કૃષ્ણપક્ષથી માસ ગણત્રીથી પહેલા અષાઢની ચૌદશે ત્રીસમી રૂતુ સમાપ્ત થાય છે. વ્યવહાર દષ્ટિથી પહેલા અષાઢના અંતભાગમાં ત્રીસમીરૂતુ સમાપ્ત થાય છે. આ ભાવને સરળતાથી સમજવા માટે પૂર્વાચાર્યે કહેલ આ નિનૈક્ત ગાથા શિષ્યજના ઉપકાર માટે અહીં કહેવામાં આવે છે.
(एकतरियामासा तिहीय जासु ता उऊ समपंति ।
आसाढाईमासा भद्दवयाई तिही नेया ॥१॥ હવે આની ભાવાર્થરૂપ વ્યાખ્યા કહેવામાં આવે છે. સૂર્યન સંચરણથી રૂતુઓ થાય છે. તેથી સૂર્ય રૂતુની વિચારણામાં અષાઢાદિ મહીનાથી રૂતુઓને પ્રવર્તમાન પહેલે પ્રારંભકાળ હોવાથી અષાઢાદિમાસથી પ્રવૃત્ત થાય છે. (તરિયામHT) એ અષાઢાદિમાસ પણ એકાન્તરના ક્રમથી સમજવા જોઈએ જેમકે–અષાઢ, ભાદર, કાર્તિક, પિષ, ફાગણ, વૈશાખ આ પ્રમાણેના કમથી છએ રૂતુઓના પ્રારંભમાસ થાય છે તે પછી બધી તિથિ ભાદ્રપદાદિ માસમાં પ્રથમદિ રૂતુઓ સમાપ્ત થવાથી બધી તિથિઓ ભાદ્રપદાદિ કહેવાય છે. તેમાં જે માસમાં અને જે તિથિના સૂર્ય સંબંધિ પ્રવૃડાદિ રૂતુઓ સમાપ્ત થાય છે તે અષાઢાદિમાસ તથા ભાદ્રપદાદિ તિથિ ભાદ્રપદાદિ માસાનુબર્તિત થઈને બધીજ એકાન્તરીત થાય છે જેમકે–અહીં પહેલી પ્રાકૃત ભાદરવા માસમાં સમાપ્ત થાય છે. તે પછી એક માસ આરૂપ અપાન્તરાલને છોડીને બીજા કાર્તિક માસમાં વર્ષારૂપ બીજીરૂતુ સમાપ્ત થાય છે. તે પછી એકાન્તરના કમથી શરૂતુરૂપ ત્રીજી રૂતુ પિષમાસમાં સમાપ્ત થાય છે. જેથી હેમન્તરૂતુ ફાગણ માસમાં સમાપ્ત થાય છે. પાંચમી વસંતરૂતુ વૈશાખ માસમાં સમાપ્ત થાય છે. છી ગ્રીષ્મરૂતુ અષાઢમાસમાં સમાપ્ત થાય છે એ જ પ્રમાણે બાકીની રૂતુઓ આજ છમાસમાં એકાન્તરિત થઈને સમાપ્ત થાય છે. વ્યાવહારથી આ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૭૯
Go To INDEX
Page #187
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે એક એક માસને છોડીને સમાપ્ત થાય છે. બાકીના માસમાં સમાપ્ત થતી નથી એજ પ્રમાણે તિથિના સંબંધમાં નિયમ કહેલ છે જેમકે પહેલી રૂતુ પ્રતિપદા તિથિએ સમાપ્ત થાય છે. બીજીરૂતુ ત્રીજને દિવસે સમાપ્ત થાય છે. ત્રીજીરૂ, પાંચમે પૂર્ણ થાય છે. જેથી રૂતું સાતમે સમાપ્ત થાય છે. પાંચમી રૂતુ તેમને દિવસે સમાપ્ત થાય છે. ઇટ્ટી રૂતુ અગ્યારમી તિથિએ સમાપ્ત થાય છે. સાતમી રૂતુ તેરશે સમાપ્ત થાય છે. આઠમીરૂતુ અમાસને દિવસે સમાપ્ત થાય છે. આ તમામ રૂતુએ કૃષ્ણપક્ષમાં સમાપ્ત થાય છે. તથા નામથી લઈને તે આઠ રૂતુઓ શુકલપક્ષમાં સમાપ્ત થાય છે. કૃષ્ણપક્ષમાં એકમ ત્રીજ એમ વિષમ તિથિ હોય છે. અને શુકલપક્ષમાં બીજ ચૂથ વિગેરે સમતિથિ હોય છે. જેમકે અહીં નવમી રંતુ શુકલ પક્ષની બીજના દિવસે સમાપ્ત થાય છે. દશમીરૂ, ચોથના દિવસે અગ્યારમીત છઠને દિવસે બારમીરૂ, આઠમના દિવસે તેરમીરૂદશમના દિવસે ચૌદમીરૂતુ બારશના દિવસે સમાપ્ત થાય છે. આ સાતરૂતુઓ શુક્લ પક્ષની રામતિથિમાં સમાપ્ત થાય છે. કૃષ્ણપક્ષ અને શુકલ પક્ષમાં થવાવાળી આ પંદર રૂતુઓ પક્ષના પહેલા અદ્ધભાગમાં આરંભ થાય છે. અને સમાપ્ત પણ યુગના પૂર્વાર્ધ ભાગમાં જ થાય છે. તે પછી ફરીથી પ્રતિપાદિત કરેલ ક્રમથી બાકીની પંદરરૂતુઓ યુગના પાછલા અધ ભાગમાં પ્રારંભિત થાય છે. જે આ પ્રમાણે છે. સોળમીરૂતુ ભાદરવા માસના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિએ સમાપ્ત થાય છે. અને સત્તરમી રૂતુ કાતિક વદ ત્રીજના દિવસે, અઢારમી પિષમાસના કૃષ્ણપક્ષની પાંચમે ઓગણીસમી ફાગણમાસના કૃષ્ણપક્ષની સાતમને દિવસે વીસમી આષાઢ માસના કૃષ્ણપક્ષની અગીયારસે બાવીસમી ભાદરવા માસની તેરશના દિવસે તેવીસમી કાર્તિક માસના કૃષ્ણપક્ષની અમાસને દિવસે સમાપ્ત થાય છે. આ રીતે આ સોળમીથી લઈને તેવીસ સુધીની આઠ રૂતુઓ કૃષ્ણપક્ષમાં સમાપ્ત થાય છે. તે સિવાયની બધી જ રૂતુઓ અજવાળીયામાં સમાપ્ત થાય છે. જેમ કે-પોષ સુદ બીજને દિવસે ચાવી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૮૦
Go To INDEX
Page #188
--------------------------------------------------------------------------
________________
સમી રૂતુ સમાપ્ત થાય છે. ફાગણ સુદ ચોથના દિવસે પચીસમી તિથિ વૈશાખ માસના અજવાળીયામાં છટ્ઠને દિવસે છવ્વીસમી રૂતુ સત્યાવીસમી આઠમના દિવસે અઠયાવીસમી દશમી તિથિએ ઓગણત્રીસમી રૂતુ બારસના દિવસે ત્રીસમી રૂતુ ચૌદશના દિવસે સમાપ્ત થાય છે, આ પ્રમાણે આ તમામ યુગમાં થનારી ત્રીસ રૂતુઓ યુગના એકાંતરા મહીનામાં અને એકાંતરી તિથિએ સમાપ્ત થાય છે. આ રૂતુઓને ચંદ્રનક્ષત્રગ જ્ઞાનને માટે તથા સૂર્યનક્ષત્રેગના જ્ઞાન માટે પૂર્વાચાર્યોએ જે કરણગાથા કહેલ છે તે અહીંયાં શિષ્યજનાનુગ્રહાથ બતાવવામાં આવે છે.
(સિસિગા વંદિયા) ઇત્યાદિ આ પૂર્ણ કરણગાથા સંસ્કૃત ટીકામાં આપવામાં આવેલ છે, તેથી જીજ્ઞાસુમોએ ત્યાં તે જોઈ લેવી. અહીં તેની ભાવાર્થ રૂપ વ્યાખ્યા કહેવામાં આવે છે, જે આ પ્રમાણ છે–ત્રણ પાંચ ૩૦૫ અંશ ક્ષેત્રે વિભાગ છે. એ વિભાગોને સ્પષ્ટ રીતે સમજાવવા માટે કહે છે-(૨ વોત્તi) એકસો વીસથી ભાગ કરીને જે આવે એ અંશેના ત્રણસો પાંચ ભાગ અને નિષ્પન ધ્રુવરાશિ સમજવી આ ધ્રુવરાશિ ( વ વત્તરાળા) એકાદિથી લઈને ત્રીસ સુધીની રૂતુઓને (કારણ કે પાંચ વર્ષવાળા યુગમાં ત્રીસ રૂતુઓ પ્રવર્તિત થાય છે.) બે અંકની વૃદ્ધિથી એક રૂતુથી આરંભીને તે પછી એના વધારાથી ગુણાકાર કરે આ ગુણન ફલથી પૂર્વોક્ત કમથી નક્ષત્રના ધન ને રોધિત કરવા. આ શોધનકનું પ્રતિપાદન કરવા માટે બીજી ગાથા કહે છે–(સરષ્ટિ પદ્ધત્તેિ દુનિયા સામે વિદ્વાજે) જે નક્ષત્ર અર્ધક્ષેત્ર પ્રમાણુવાળા હોય તેને સડસઠ શેધનથી શોધિત કરવા તથા જે નક્ષત્ર સમક્ષેત્રવાળે હોય તે નક્ષત્રોને સડસઠના બમણા કરીને શેધિત કરવા. ૬૭૪૨=૧૩૪ એકસો ત્રીસ થાય છે. આટલા શેધનકથી શેધિત કરવા. દ્રયર્થ એટલે કે દેઢ અહોરાત્ર ક્ષેત્ર પ્રમાણુવાળા નક્ષત્રોને ત્રણ ગણા કરેલ સડસડથી શેધિત કરવા.-૬૭૪૩=૨૦૧ અર્થાત બસો એકથી શેધિત કરવા. સૂર્યના પુષ્યાદિ નક્ષત્ર શધિત કરવામાં આવે છે. તથા ચંદ્રના અભિજી વિગેરે નક્ષત્રો રોધિત કરવા જોઈએ એ પહેલાં કહ્યું જ છે, તેમાં સૂર્યનક્ષત્રયોગની વિચારણામાં પુષ્ય નક્ષત્ર સંબંધી ૮૮ અઠયાસી નક્ષત્ર શેધ્ય હોય છે, એ જ પ્રમાણે ચંદ્રનક્ષત્રગની વિચારણામાં અભિજીત વિગેરે બેંતાલીસ ૪૨ નક્ષત્રો શેધ્ય હોય છે એજ કહે છે(ગાસી gણે સોડા મિમિ વાયાત્રા) અઠયાસી પુષ્યનક્ષત્ર સંબંધી અને બેંતાલીસ અભિજીત વિગેરે નક્ષત્રો શોધ્ય હોય છે. આ પ્રમાણેના બીજી ગાથાના નિષ્પન્ન અર્થનું
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૮૧
Go To INDEX
Page #189
--------------------------------------------------------------------------
________________
ત્રીજી ગાથાથી પ્રતિપાદન કરે છે-(gશાળિ સોત્તા રે સંતુ દો નવરં) પૂર્વ કથિત શૈધનક અર્ધક્ષેત્રવાળા, સમક્ષેત્રવાળા દ્વરાર્ધક્ષેત્રવાળા અલગ અલગ શેધનક નક્ષત્રોના એકસો ત્રીસ નક્ષત્ર શુદ્ધ થાય છે. શેધન ક્રિયાથી આ પ્રમાણે શેધિત કરવામાં આવે છે. ૭૩૯–૧૪૪૬૦૫ આ પ્રમાણે શેધન કરવાથી છસે પાંચ ૬૦૫ બચે છે, તેમાંથી ફરીથી સડસઠથી શતભિષક નક્ષત્રને શેધિત કરવા ૬૦૫-૬૭=૧૩૮ આ રીતે પાંચ આડત્રીસ રહે છે તેમાંથી ફરીથી ભાદ્રપદા નક્ષત્રના એકસે ત્રીસ શેધનકને શોધિત કરવા. ૫૩૮–૧૩૪=૪૦૪ ચાર ચાર બચે છે. આમાંથી ઉત્તરાભાદ્રપદા નક્ષત્રને બસ એકથી રોધિત કરવાથી ૪૦૪-૨૦૧=૨૦૩ આ રીતે બસે ત્રણ બચે છે. ૨૦૩ આમાંથી એક ચિત્રાસથી રેવતી નક્ષત્રના શેાધનકને ધનક કરવા. ૨૦૩-૧૩૪=૯૯ શેધિત કરવાથી ઓગણસીત્તર ૨૯ વધે છે. આ શેષ રાશિથી અશ્વિની નક્ષત્રનું શોધનક શેજિત થતું નથી તેથી અશ્વિની નક્ષત્રના ઓગણસિત્તરને એકસે ત્રીસ ભાગેથી અવગાહન કરીને એટલેકે ભેળવીને અર્થાત્ ઉકુ આટલા પ્રમાણવાળા અશ્વિની નક્ષત્રના ભાગોને ઉપભેગ કરીને ચંદ્ર બીજી સૂર્ય રૂતુને સમાપ્ત કરે છે. તેમ સિદ્ધ થાય છે. એ જ પ્રમાણે બાકિની રૂતુઓના સંબંધમાં તેને જીજ્ઞાસિત રૂતુઓને જાણવા માટે રૂતુઓની સંખ્યા બરાબર ગુણકની કલ્પના કરીને એ ગુણકામાંથી એ પહેલાં કહેલ યુવરાશિ ૩૦૫ ત્રણસે પાંચને ગુણાકાર કરવા ગુણન ફલથી રાશિના ચંદ્રનક્ષત્ર ગની વિચારણામાં અભિજીતુ વિગેરે નક્ષત્રના યથાયોગસંભવ શોધનકોને રોધિત કરી લેવું જોઈએ બધાના અંતમાં અશુદ્ધ
ધનકરૂપ નક્ષત્રના સર્વાન્તિમ શેષની નીચે એ નક્ષત્રના શેપનક રૂપ અંકને સ્થાપિત કરીને જે ફલ આવે એટલા ભાગને ઉપભેગા કરીને ચંદ્ર એટલી સંખ્યાવાળી સૂર્યરતુને સમામ કરે છે, તેમ સમજવું.
હવે અહીં ત્રીસમીરૂતુ જાણવા માટે ગુણક રાશી ત્રીસ હોય છે તેમ કલ્પના કરવી ૩. અર્થાત્ એક ઓછા ત્રીસના બમણા ઓગણસાઈઠ=૩૦-ર-૧=૦-૫૯ આ ઓગણસાઠ રૂપ રાશિને ગુણકની કલ્પના કરવી કારણકે કહ્યું પણ છે–(grટ્ટુ વિ ઉત્તરગુનો ધુવારી હો જાદવો) તેથી આ ગુણક રાશિ જે ઓગણસાઈઠ છે તેનાથી પૂર્વોક્ત ધ્રુવરાશી જે ત્રણસો પાંચ છે, તેને ગુણાકાર કરે ૩૦૫૫૯=૧૭૯૫ આ પ્રમાણે ગુણાકાર કરવાથી સરહજાર નવસે પંચાણુ ૧૭૯૯૫ થાય છે અહીં ત્રણહજાર છસાઈઠ ૩૬૬ પ્રમાણથી એક નક્ષત્રપર્યાય પહેલાં કહેલ ગુણનફલરૂપ રાશિથી સત્તરહજાર નવસો પંચાણુ શુદ્ધ થાય છે તેથી અહીં તે બતાવવામાં આવે છે. ૩૬૬૦+૪=૧૪૬૪૦ આ રીતે ચોદહજાર છ ચાલીસ ૧૪૬૪૦ થાય છે. આટલા શોધનકને પૂર્વકથિત ગુણન ફલરૂપ રાશિ ૧૭૯૯૫ા સતરહજાર નવસો પંચાણુ છે તેમાંથી રોધિત કરવા ૧૭૯૯૫-૧૪૬૪=૩૩૫૫
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૮૨.
Go To INDEX
Page #190
--------------------------------------------------------------------------
________________
આ રીતે શધિત કરવાથી તેત્રીસ પંચાવન રહે છે. ૩૩૫૫ આ સંખ્યાને ફરીથી બત્રીસ પચીસ ૩૨૨૫ સંખ્યાવાળા અભિજીત નક્ષત્રથી લઈને મૂલ નક્ષત્ર પર્યન્તના નક્ષત્રોના શેધનકને શુદ્ધ કરવા જે આ રીતે શેનક્રિયા કરવામાં આવે છે. ૩૩૫૫-૩૨૨૫=૧૩૦ આ રીતે શેધિત કરવાથી પાછળથી ૧૩૦ એકત્રીસ વધે છે. એ શેષરાશિથી પૂર્વાષાઢા નક્ષત્રનું શેધક શધિત થઈ શકતું નથી તેથી એકસો ત્રીસ ભાગવાળા એકત્રીસ ૧૪ પૂર્વાષાઢા નક્ષત્રના આટલા પરિમાણને ઉપભેગ કરીને ચંદ્ર ત્રીસમી સૂર્ય ઋતુને સમાપ્ત કરે છે. એ ધૂલિકર્મથી પ્રત્યક્ષ જણાઈ આવે છે.
હવે સૂર્યનક્ષત્રના ઉદારણરૂપ ભાવના બતાવવામાં આવે છે. જેમકે પહેલા સૂર્યતુ જાણવાને વિચાર કરવામાં આવે તે બેથી ગણવામાં આવેલ એકને રૂપિન કરવાથી એકજ રહે છે. (૧ર)-૧૦ર-૧=૧ આજ ગુણકરાશી છે. તેથી આ ગુણકરાશીથી પહેલાં કહેલ યુવરાશી જે ત્રણ પાંચ છે તેને ગુણાકાર કર ૩૦૫+૧=૩૦૫ એકથી ગુણવામાં આવેલ રાશી ફેરફાર વગર એજ પ્રમાણે રહે છે. આ નિયમાનુસાર એકથી ગુણવામાં આવેલ ૩૦પા એટલી સંખ્યાથી રહે છે. અર્થાત્ ૩૦૫ ત્રણસો પાંચજ રહે છે. તે પછી (શાહી પુરતો સોના) આ કથન પ્રમાણે પુષ્ય નક્ષત્ર સંબંધી અઠયાશી પ્રમાણુવાળા શોધનકને શધિત કરવા જેમકે-૩૦૫-૮૮=૨૧૭ આ રીતે શેધિત કરવાથી બાસત્તર શેષ રહે છે. આ શોધનકરૂપ સંખ્યામાંથી ફરીથી સડસઠ રૂપ અશ્લેષા નક્ષત્રનું શાધનક શુદ્ધ થાય છે. આ રીતે સડસઠથી શધિત કરવું ૨૧૭-૬૭=૩૦ શેધિત કરવાથી એકપચાસ શેષ રહે છે. આ શેષ સંખ્યામાંથી ફરીથી એકસો ચોત્રીસ ૧૩૪ મઘા નક્ષત્રના શોધનકને શુદ્ધ કરવા આ પ્રમાણે એકત્રીસથી મઘા નક્ષત્ર રોધિત થાય છે. જેમકે૧૫૦–૧૩૪=૧૬ રોધિત કર્યા બાદ સોળ શેષ રહે છે. આનાથી એમ જણાય છે કેપૂર્વાફાલગુની નક્ષત્રના એકસે ત્રીસ અધિક સેળભાગ ૬ ને સૂર્ય ભોગવીને પહેલી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૮૩
Go To INDEX
Page #191
--------------------------------------------------------------------------
________________
પિતાની એટલે કે સૂર્યઋતુને સમાપ્ત કરે છે.
હવે બીજી સૂર્ય હતુની વિચારણામાં બેથી ગુણાકાર કરીને રૂપિન કરવાથી ત્રણ રહે છે. તેથી ત્રણ ગુણક રહે છે. જેમકે (૨+૨)-૧=૧-૧=૩ આ ગુણક સંખ્યાથી પહેલા યુવરાશી ૩૦૫ ત્રણસો પાંચને ગુણાકાર કરવાથી નવસો પંદર થાય છે. આ ગુણન ફલ રૂ૫ રાશિમાંથી ( દાસીરૂં પુરનો સોજા) અઠયાશીથી પુષ્ય નક્ષત્રને શેધિત કરવું. આ નિયમ પ્રમાણે પુષ્ય નક્ષત્રના અઠયાશીરૂપ શોધનકને શોધિત કરવું. ૯૧૫-૮૮૮૨૭ રોધિત કરવાથી પાછળથી આ સત્યાવીસ ૮૨૭ શેષ રહે છે. આ સંખ્યામાંથી ફરીથી સડસડ સંખ્યાવાળા અશ્લેષા નક્ષત્રના શેધક ને શેધિત કરવું. જે આ પ્રમાણે છે–૮૨૭ -૬૭=૩૬૦ ધિત કરવાથી શેષ સાતસો સાઈઠ રહે છે. આ શેષ સંખ્યામાંથી ફરીથી એકત્રીસથી મઘા નક્ષત્રનું ધનક શુદ્ધ થાય છે. તેથી એકસો ત્રીસથી મઘા નક્ષત્રનું
ધનક શુદ્ધ થાય છે. તેથી એક ત્રીસથી મઘા નક્ષત્રને શુદ્ધ કરવું ૭૬૦–૧૩૪ =૬૦ ૬, આ રીતે શોધિત કરવાથી પાછળથી છ છવીસ ૬૨૬ શેષ રહે છે, આમાંથી ફરીથી પૂર્વાફાગુની નક્ષત્રનું ધનક જે એકત્રીસ રૂપ છે તેને રોધિત કરવું. ૬૨૬ -૧૩૪=૪૯૨ આ પ્રમાણે શોધન કરવાથી ચારસે બાણુ શેષ રહે છે. ૪૯૨ આમાંથી ફરીથી ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનું ધનક જે બસો એકરૂપ છે તેને શોધિત કરવું. આ પ્રમાણે બસ એકથી શેધિત કરવામાં આવે છે. ૪૯૨-૨૦૧=૨૯૧ શધિત કર્યા પછી બસે એકાણુ શેષ રહે છે. આ શેષ સંખ્યામાંથી હસ્તનક્ષત્રનું શોધનક જે એકત્રીસ છે તેને શુદ્ધ કરવામાં આવે છે. ૨૯૧–૧૩૪=૧૫૭ રોધિત કર્યા પછી એક સત્તાવન શેષ વધે છે. આ શેષરાશિમાંથી પણ ચિત્રા નક્ષત્રનું શોધનક જે એક ત્રીસ છે તેને રોધિત કરવામાં આવે છે. ૧૫૭–૧૩૪=૩ આ પ્રમાણે શોધિત કરવાથી ત્રેવીસ શેષ રહે છે. રક્ષા આ સંખ્યામાંથી સ્વાતી નક્ષત્રનું શોધનક શુદ્ધ થતું નથી તેથી શુદ્ધ રાશી જે સ્વાતી નક્ષત્રની શોધનક રૂપ રાશિ છે તે છે. આનાથી એમ સિદ્ધ થાય છે કે સ્વાતિ નક્ષત્રના સડસઠિયા તેવીસ ભાગોને ૨૪ સૂર્ય ભગવીને બીજી પિતાની સૂર્ય રૂતુને સમાપ્ત કરે છે.
આજ પ્રમાણેના કમથી ઈસીતતુની સંખ્યાનો બેથી ગુણાકાર કરીને એક રૂપિન કરવો તે પછી જે લબ્ધ થાય તેને ગુણક કરીને પૂર્વોક્ત ગુણકરાશિરૂપ ત્રણ પાંચને ગુણાકાર કરવો ગુણાકાર કરીને પહેલાં કહેવામાં આવેલ પ્રકારથી તેની પછીની તમામ પ્રક્રિયા યથાકથિત રીતે કરવી આ પ્રમાણે કરવાથી ઇચ્છિત ઋતુને સૂર્ય નક્ષત્રમાં આવી જાય છે
જેમકે અહીંયાં ત્રીસમી વડતુને જાણવી હોય તે ત્રીસને બમણા કરીને રૂપિન કરવા રૂપન કરીને એ ઓગણસાઈઠ ને ગુણક બનાવવા (૩૦+૨)–૧૩૬૮-૧=૫૯ આ ગુણક સંખ્યાથી ત્રણ પાંચ ૩૦૫ પૂર્વોક્ત ધ્રુવરાશીને ઓગણસાઈઠથી ગુણાકાર કરે ૩૦૫+૫૯=૧૭૯૯૫ ગુણાકાર કરવાથી સત્તરહજાર નવસે પંચાણુ ગુણનફળ આવે છે,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૮૪
Go To INDEX
Page #192
--------------------------------------------------------------------------
________________
તે પછી એક પરિપૂર્ણ નક્ષત્રપર્યાય છત્રીસ સાઈઠ ૩૬ દવા થાય છે. પહેલાંની ગુણનફલ રૂપ સંખ્યામાંથી આ પ્રમાણેના ચાર નક્ષત્ર પર્યાય શુદ્ધ થઈ શકે છે, તેથી છત્રીસ સાઈઠને ચારથી ગુણાકાર કરે ૬ ૬૦ +૪=૪૬૪ ૦ ગુણાકાર કરવાથી ચૌદહજાર છસો. ચાલીસ ગુણનફલ આવે છે આ સંખ્યાને સત્તરેહજાર નવસો પંચાણુમાંથી શોધિત કરવી ૧૭લ્પ-૧૬૪=૩૩૫૫ શોધિત કરવાથી તેત્રીસસો પંચાવન શેષ વધે છે. આમાંથી ફરીથી (મામી પુણો નો ના) અઠયાશીથી પુષ્ય નક્ષત્ર તે રોધિત કરવું આ નિયમ પ્રમાણે અઠયાશી પ્રમાણવાળા પુષ્ય નક્ષત્રના શેધનકને રોધિત કરવું ૩૩૫૫-૮૮=૩૨૬૭ આ પ્રમાણે શોધિત કરવાથી બત્રીસ સડસઠ ૩ર૬૭ી શેષ રહે છે. આમાંથી અશ્લેષા નક્ષત્રથી મૃગશીર્ષ નક્ષત્ર સુધીના નક્ષત્રના શોધનકોને શોધિત કરવા તે બત્રીસસ અઠ્ઠાવન છે. ૩રપરા આટલા પ્રમાણથી શોધિત કરવા ૩ર ૬૭-૩૨૫૪=૯ આ રીતે શોધિત કરવાથી નવ શેષ રહે છે. આ સંખ્યામાંથી આ નક્ષત્રનું શોધનક શુદ્ધ થઈ શકતું નથી તેથી અહીં આદ્રા નક્ષત્ર શુદ્ધ થયા વિનાનું રહે છે. આનાથી એ ફલિત થાય છે કે આદ્રા નક્ષત્રના એકસો ત્રીસ અધિક નવ ભાગોને સૂર્ય ઉપભોગ કરીને ત્રીસમી ઋતુને સમાપ્ત કરે છે. એ જ પ્રમાણે અહીં દરેક સૂર્યતુની સમાપ્તિમાં ચંદ્રનક્ષત્ર અને સૂર્યનક્ષત્રમાં જાણીને હવે ચંદ્ર ઋતુઓને જાણવા માટે પહેલાં ૪૦રચારસો બે એકયુગમાં ચંદ્રની રૂતુઓ થાય છે. એક નક્ષત્ર પર્યાયમાં ચંદ્રની છ રતુઓ થાય છે. પાંચ વર્ષવાળા એક યુગમાં ચંદ્રના નક્ષત્ર પર્યાય સડસઠ થાય છે તેથી સડસઠનો છથી ગુણાકાર કરે ૬૭+૨=૪૦૨ ગુણાકાર કરવાથી ચારસોએ એક યુગમાં ચંદ્રની રૂતુઓ થાય છે. અન્યગ્રન્થમાં કહ્યું પણ છે-(રત્તા ૩૩Hચાહું વિતરું ગુifમ ) આ કથન પ્રમાણે એક યુગમાં ચંદ્રની હતુઓ ૪૦૨ ચારસે બે થાય છે. એક એક ચંદ્રરતનું પરિમાણ પરિપૂર્ણ ચાર અરાત્ર તથા પાંચમા અહોરાત્રના સડસઠિયા સાડત્રીસ ભાગ કારૂ થાય છે અન્ય ગ્રાન્તરમાં કહ્યું પણ છે.
(चंदरस उऊपरिमाणे चत्तारिय केवला अहोरत्तो ।
सत्ततीस अंसा सत्तद्विकरण छे रणं ॥१॥ ચંદ્રની એક રૂતુનું પરિમાણુ ચાર અહોરાત્ર અને પાંચમા અહોરાત્રના સડસઠિયા સાડત્રીસ અંશ હોય છે. એટલેકે–પાંચમા અહોરાત્રના સડસઠિયા સાડત્રીસ ભાગ સાફ થાય છે. આટલું પ્રમાણ એક ચંદ્ર તુનું કહેલ છે. આ કેવી રીતે થાય છે? તે બતાવવા માટે કહે છે–એક ચંદ્ર નક્ષત્રપર્યાયમાં છઠતુઓ હોય છે? આ પ્રમાણે પહેલાં જ પ્રતિપાદન કરેલ છે. નક્ષત્રપર્યાયનું ચંદ્ર સંબંધી પરિમાણ સત્યાવીસ અહોરાત્ર તથા એક અત્રના સડસઠિયા એકવીસ ભાગ ૨છા પરિપૂર્ણ જે સત્યાવીસ અહોરાત્ર છે. તેનો છથી ભાગ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૮૫
Go To INDEX
Page #193
--------------------------------------------------------------------------
________________
કરે રૂ–૪–૪ ભાગ કરવાથી ચાર અહોરાત્ર લબ્ધ થાય છે. તથા ત્રણ છ ભાગ શેષ રહે છે. શું આના સડસઠિયા ભાગ કરવા માટે સડસઠથી ગુણાકાર કરે +3=3+ , = આ રીતે ગુણાકાર કરવાથી બસે એક થાય છે. તેમાં ઉપરના સડસઠિયા એકવીસ ભાગ ઉમેરવામાં આવે તે બસે બાવીસ થઈ જાય છે. તેનો છથી ભાગાકાર કરે
– ભાગ કરવાથી સડસડિયા સાડત્રીસ લબ્ધ થાય છે. છ આ ચંદ્રતુ લાવવા માટે પૂર્વાચાર્યોએ આ કરણગાથા કહેલ છે, જેમકે ( ૩૪ માચો પર્વ quળા સંકુળ નિયમ) ઈત્યાદિ આ ગાથાઓના ભાવાર્થને જણાવતી વ્યાખ્યા આ પ્રમાણે છે(જંકશાળે) વિવક્ષિત ચંદ્રરૂતુના જ્ઞાન માટે યુગના આરંભથી જેટલી પર્વ સંખ્યા વીતી ગઈ હોય તેને (Toor airl) પંદરથી ગુણાકાર કરે તે પછી (ત્તિ સંવિત્ત) પર્વની ઉપર વિવક્ષિત દિવસમાં પહેલા જે તિથિ વીતિ ગઈ હોય તે તેમાં મેળવવી આ રીતે કરવાથી (વામિનરલ્હીf) બાસઠ ભાગોથી નિષ્પન્ન અવમાત્ર અર્થાત્ ક્ષયતિથીને ન્યૂન કરવી ન્યૂન કરીને (વોત્તીસરામિ) એકસે ત્રીસ ૧૩૪થી ગુણાકાર કરે તે તે પછી ( વૃત્તાતિસવંgયં) ત્રણસો પાંચ તેમાં મેળવવા તથા (વિમા દિ ૩ સત્તરે fજૂર નહિંઢ રોરૂ) છ દસથી ભાગ કરવો ભાગ કરવાથી જે સંખ્યા આવે તેને ચંદ્રની ઇચ્છિત રૂતુ જાણવી આ પ્રમાણે એ કરણ ગાથાનો અક્ષરાઈ છે. હવે આની ઉદાહરણ રૂપ ભાવના બતાવવા આવે છે. કોઈ પૂછે કે યુગના આરંભના પહેલા પર્વમાં પાંચમી તિથિમાં ચંદ્રની કઈ રૂતુ પ્રવર્તિત થાય છે ? તો હજી સુધી એક પણ પર્વ પૂર્ણ થયેલ નથી તેથી યુગના આરંભ દિવસોને રૂપોન કરવા એ પ્રમાણે કરીને તેને એક બાજુ રાખવા એ ચાર હોય છે. તે પછી તેને (વોત્તીસ સામર્થ) એકત્રીસથી ગુણાકાર કરો જેમકે -ક ૧૩૪=૩૬ ગુણાકાર કરવાથી પાંચ છત્રીસ થાય છે. (વંત્તરકિય સંનW) બે સંખ્યામાં ત્રણ પાંચ ઉ૦ પાન પ્રક્ષેપ કરવો એટલે કે તેમાં મેળવવા તેમ પક્ષેપ કરવાથી પ -૩૦ =૮૪ { આ રીતે આઠ એકતાલીસ થાય છે. તેને ફરીથી (વિમા અહિં ૩ પુત્તરHf) છ દસથી ભાગ કરે ૬=૧ ૨૩૩ તે આ રીતે પ્રથમરૂલબ્ધ થાય છે. અને શેષ બ ત્રીસ અંશ રહે છે ૨૧૧ આનો એક ચિત્રીસથી ભાગાકાર કરવા ૨૩ ૧ ૧ ભાગ કરવાથી એક દિવસ આવે છે. કારણકે અશોને એકત્રીસથી ભાગાકાર કરવાથી જે ફલ આવે એટલા દિવસે કહેવાય છે એ નિયમ છે. અહીં પણ ૯૭ સત્તાણુ અંશ શેષ રહે છે, તેથી ફરી એ અંશોને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૮૬
Go To INDEX
Page #194
--------------------------------------------------------------------------
________________
એથી અપવ ના કરવાથી સડસઠયા સાડીઅડતાલીસ અશ રહે છે. શૃં=૪૮ ૢ આના ક્રમથી કન્યાસ આ પ્રમાણે છે. ૧૧૫૪૮ આનાથી એ ફલિત થાય છે કે યુગના આરભથી પાંચમી ૬૭ તિથિમાં પહેલી પ્રાવૃતુ પૂરી થઇને બીજી રૂતુને એક દિવસ પૂરો થઈને બીજા દિવસના સડસઠયા સાડી અડતાલીસ ભાગ વીતિ ગયા છે તેમ સિદ્ધ થાય છે.
હવે કઈ પૂછે કે યુગની આદિથી બીજા પતમાં અગ્યારમી તિથિએ કઇ ચંદ્રતુ પ્રચલિત હાય છે? તે અહી બીજા પવ વિષે પ્રશ્ન પૂછેલ છે. તેથી એક પ વીતવાથી એક ગુણક લેવામાં આવે છે તે ગુણુક (ચંર્ ૩ બાળચળે પથ્વ વળલસંતુળ નિયમા) ચંદ્રની તુ જાણવા માટે પ"ની સંખ્યાનો પદરથી ગુણાક ૨ કરવા એ રીતે ગુણાકાર કરવાથી પ સંખ્યા ૧+૧૫ અહી એકથી ગુણવાથી એજ પ્રમાણે રહે છે. તેથી ગુણાકાર કરવાથી પદરજ રહે છે અહીં અગિયારશના વિષયમાં પૂછેલ છે. તેથી તેનાં પહેલાની દસ તિથિયા વીતિ ચૂકેલ છે, તેથી (તિસિવિત્ત) ગતતિથી યુક્ત કરવી એટલેકે અપ દરમાં સ ઉમેરવા-૧૫+૧૦=૨૫ આ રીતે ઉમેરવાથી પચીસ થાય છે. તેને (પોન્નીરસયામિË) એકસે ચાત્રીસથી ગુણાકાર કરવા ૧૩૪+૨૫=૩૩૫૦ ગુણ!કાર કરવાથી ગુણુકફળ તેત્રીસસે। પચાસ થાય છે. તેમાં ફરીથી પૂં સુત્તતિષય સઁયં) ત્રણસો પાંચ ૩૦૫ ઉમેરવા ૩૩૫+૩૦૫=૩૬૫૫ આ રીતે ઉમેરવાથી છત્રીસસેા પંચાવન થાય છે. તેના ફરીથી (વિમન ઇફ ૩ મુત્તો િસદ્ રુદ્ઘા = Îતિ) છસે દસથી ભાગ કરવા ૫૫-૫૬૧૫ ભાગ કરવાથી પાંચરૂતુ સમાપ્ત થઇને સાઇસના સેપાંચ અંશ શેષ રહે છે. આ અંશેાના એકસા ચેત્રીસથી ભાગાકાર કરવા {oy=૪૧૩૯૬૧ ભાગ કરવાથી આ રીતે ચાર દિવસ લબ્ધ થાય છે. તથા એગણુસિત્તેર અંશ શેષ રહે છે. તે અશાને અર્ધા કરે તે સાડી ચેત્રીસ રહે છે. ૬=૩૪ ક્રમપૂર્વક આના કન્યાસ આ પ્રમાણે છે. પાકા ૩૪ આથી એ સિદ્ધ થાય છે કે બીજા પમાં અગીયારમી તિથિએ પાંચરૂતુ વીતીને છઠી રૂતુના ચારદિવસ પુરા થઈ ગયા છે અને પાંચમા દિવસના સડસઠયા સાડીચોત્રીસ ભાગ સમાપ્ત થયેલ છે. આ રીતે બીજા દિવસોમાં પણ ચંદ્રતુના સબંધમાં સમજી લેવુ.
હવે ચંદ્રતુના સમાપ્તિ દિવસ જાણવા માટે પૂર્વાચાર્યે એ જે કરણગાથા કહી છે તે શિષ્ય જનાનુગ્રહને માટે અહીંયાં કહેવામાં આવે છે,
(पुब्वं पिय धुवरासी गुणीए भइए सगेण छेषणं । जं लद्ध सो दिवसो सोमस्स उऊ समन्त्तीए ॥१॥
આ ગાથાની ભાવારૂપ વ્યાખ્યા કહેવામાં આવે છે. (વુöવિત્ર) પહેલાં સૂર્ય રૂતુના પ્રતિપાદન સમયે જે ધ્રુવરાશિ કહી છે અર્થાત્ એકસોચોત્રીસ ભાગાના ત્રણસોપાંચ છુ? આ ધ્રુવરાશિને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૮૭
Go To INDEX
Page #195
--------------------------------------------------------------------------
________________
પહેલાની સંખ્યા સાથે ગુણાકાર કરવા અહીંયાં આ રીતે થાય છે. ઇચ્છિત એક આદિથી એથી લઇને ચારસો એ ૪૦૨ સુધી અર્થાત્ એકથી લઇ ને તે પછી ધ્રુત્તર એને ઊડીને એના વધારાથી વધારા થતા હોવાથી ૧-૩-૫-૭ વિગેરે ક્રમથી ધ્રુવરાશિના ગુણાકાર કરવા ધ્રુવરાશને ગુણાકાર કરીને તે પછી ગુણુશિમાં (સમેન છેાં) પોતાની શ્વેશ્વરાશિથી અર્થાત્ પહેલાં કહેલ ભાગહાર રાશિથી એટલેકે એકસોચોત્રીસ રૂપરાશિથી (મ) ભાગ કરવા તો તે પછી જે લબ્ધ આવે એ લબ્ધરાશીજ ચંદ્રની ઋતુ સમાપ્તિમાં જાણવી. હવે આના ઉદાહરણ રૂપ ભાવના બતાવવામાં આવે છે. કોઈ પ્રશ્ન કરે કે ચંદ્રની પહેલી રૂતુ કઈ તિથિએ સમાપ્ત થાય છે? તેા તે જાણવા માટે પહેલાં કહેલ ધ્રુવરાશિ ૩૦૫ ત્રણસેા પાંચરૂપ રાશીના એક ગુણક રાશિથી ગુણાકાર કરવે! પ્રશ્ન પૂછનારે પહેલીરૂતુ વિષે પ્રશ્ન કરેલ છે તેથી ગુણકરાશિ એક રહે છે. એકથી ચુણેલ એજ રીતે રહે છે. અર્થાત્ ૩૦૫+૧=૩૦૫ આ રીતે ત્રણસો પાંચજ રહે છે. ઈષ્ટગુણન ફૂલને (મ સન્દેન છેવળ) એકસે ચાત્રીસથી ભાગ કરવેા ???=ર+રૢ૪ ભાગ કરવાથી એ લબ્ધ થાય છે. તથા સાડત્રીસ શેષ વધે છે. તેને એથી અપવના કરવી. અર્થાત્ અર્ધા કરવા. રૂ=૧૮ સાડાઅઢાર થાય છે. આના ક્રમપૂર્ણાંક અંકન્યાસ આ પ્રમાણે છે. ૨૫૧૮ આનાથી એ ફલિત થાય છે કે-યુગની આદિથી બે દિવસ પુરા થઇને ત્રીજા દિવસના સડસહિયા સાડા અઢાર ભાગાને વીતાવીને પહેલી ચંદ્રતુ સમાપ્ત થાય છે. તેમ સિદ્ધ થાય છે.
આજ પ્રમાણે બીજી ચદ્રતુની વિચારણામાં એજ પહેલાં કહેલ ધ્રુવરાશિ ત્રણસે પાંચ રૂપ દ્યુત્તર ગુણકથી એટલેકે ૧+૨=૩ આ રીતે ત્રણના ગુણકથી ગુણાકાર કરવા ૩૦૫+૩=૯૧૫ ગુણાકાર કરવાથી ગુણનફલ નવસેાપદર થાય છે. તેના એકસાચેાત્રીસથી ભાગ કરવા ૩}=૬+૧૩ ભાગ કરવાથી છે લબ્ધ રહે છે. અને એકસેસ અગીયાર શેષ વધે છે. એ સંખ્યાની મેથી અપવત ના કરવી. ૧૧૧=૫૫ તા સાડી પંચાવન થાય છે. આ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૮૮
Go To INDEX
Page #196
--------------------------------------------------------------------------
________________
બધાનો ક્રમાનુસાર અંકન્યાસ આ પ્રમાણે થાય છે. ૬૫૫ આનાથી એ ફલિત થાય છે કે-યુગના આદિથી છ દિવસ પુરા થઈને સાતમા દિવસના સડસઠિયા સાડી પંચાવન ભાગ વીત્યા પછી બીજી ચંદ્રરૂતુ સમાપ્ત થાય છે. આ જ પ્રમાણેના ક્રમથી ચારસે બે સંખ્યાવાળી રૂતુની વિચારણામાં ગુણકરાશિ ઘુત્તરના કમથી એટલે કે જીજ્ઞાસિતરૂતુ સંખ્યાને બેથી ગુણાકાર કરવો ગુણાકાર કરીને તેમાંથી એક ન્યૂન કરવા તે પછી જે લબ્ધ થાય એટલા પ્રમાણવાળી ગુણકરાશિ રાખવી જેમકે–(૦૨+૨)–૧=૦૦૪–૧=૮૦૩ આ રીતે આઠ ત્રણ થાય છે. આટલા પ્રમાણની ગુણકરાશિ સમજવી. તે એજ પૂર્વોક્ત ધવરાશી કે જે ત્રણસે પાંચ ૩૦૫ પ્રમાણુની છે તેને આઠસો ત્રણથી ગુણાકાર કરે જેમકે ૩૦૫+૮૦૩=૨૪૪૯૧૫ ગુણાકાર કરવાથી બે લાખ ચુંમાલીસ હજાર નવસો પંદર થાય છે. અહીં ગુણકરાશિની વિચારણામાં મેં જે યુક્તિ પ્રતિપાદિત કરેલ છે. મૂલમાં તેને નિર્દેશ આ પ્રમાણે છે.–(II; વિવત્તાલુળો ધુવારી ફોર્ડ નાચવો) અહીં ઉત્તરની વૃદ્ધિથી એમ કહેવાથી બબ્બે ગુણના અંતરમાં બધે એકને છોડીને કહેવું. આનાથી એ સિદ્ધ થાય છે કે-એક ગુણકરાશિની પછી ઘત્તરની વૃદ્ધિથી ગુણકરાશિના વિચારમાં એ રાશિને બમણે રૂપન થાય છે જેમકે-એકને એક બેના ત્રણ ત્રણના પાંચ, ચારના સાત-૧૨-૧=૧ર-ર-૧=૩૩+૨-૧=પા૪+૨-૧=ાપ-ર-૧=૯ આ પ્રમાણેના કમથી ઉપપત્તિની વિચારણામાં ચારસો બે પ્રમાણવાળી રાશીને બમણુ વધારાથી આઠસે ત્રણ જ થાય છે. જેમકે-(૦૨+૨–૧૦૮૦૪–૧=૮૦૩ આ પ્રમાણે ગુણકરાશિને ઉદ્દભાવિત કરીને સમજવી તેથી પહેલાં કહેલ ગુણ્ય ગુણકને ઘાત રૂપરાશિ બેલાખ ચુંમાલીસ હજાર નવસે પંદર-૨૪૪૯૧૫ાને એક ચેત્રીસથી ભાગ કરે. જેમકે–૨ ૪૬૫=૧૮૨૭૬૪ આ પ્રમાણે ભાગ કરવાથી ભાગફળ અઢારસે સત્યાવીસ લબ્ધ થાય છે. અને સત્તાણું અંશ શેષ રહે છે. આ સત્તાણુને બેથી અપવર્તન કરવી છ=૪૮ તે સડસઠિયા સાડાઅડતાલીસ થાય છે. આને કમાનુસાર અંકન્યાસ આ પ્રમાણે છે. ૧૮૨૭૪૮ ૬ આનાથી એ ફલિત થાય છે કે યુગની અદિથી અઢારસે ૨૭ સત્યાવીશ દિવસ વીતી ગયા બાદ તે પછિના દિવસના સડસઠિયા સાડાઅડતાલીસ ભાગ વીતિ ગયા પછી ચાર બે ચંદ્રરૂતુ સમાપ્ત થાય છે.
હવે આ ચંદ્રરૂતુમાં ચંદ્ર નક્ષત્રગને જાણવા માટે પૂર્વાચાર્યોએ કહેલ ગાથા શિષ્યજનોના અનુગ્રહ માટે અહીં કહેવામાં આવે છે. (ા જોવ છુવાશીવિશ) ઈત્યાદિ
હવે આ ગાથાની ભાવાર્થરૂપ વ્યાખ્યા કરવામાં આવે છે. તે પહેલાં કહેલ ત્રણ પાંચ સંખ્યાવાળી યુવરાશિ ચંદ્રમુહૂર્તના ચંદ્રનક્ષત્રગને જાણવા માટે પણ એજ ધ્રુવ રાશિ સમજવી ગુણરાશિ પણ એકથી આરંભીને ઘુત્તરના વધારાથી એજ ગુણક પણ હોય છે. જે પહેલાં કહેવામાં આવેલ બેંતાલીસ ૪ર વિગેરે નક્ષત્ર શોધનક (gવ મનિષાળિ)
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૮૯
Go To INDEX
Page #197
--------------------------------------------------------------------------
________________
પહેલાં કહેલ છે. એ પણ એજ-(વિજ્ઞાણુ) કહેલ છે તેમ જાણવું. હવે આના ઉદાહરણરૂપ ભાવના બતાવવામાં આવે છે. વ્યાખ્યામાં કહેલ પ્રકારથી વિરક્ષિત ચંદ્રઋતુમાં નિયત નક્ષત્રગના જ્ઞાન માટે પહેલું ઉદાહરણ કહેવામાં આવે છે. જે કદાચ કઈ પૂછે કે–પહેલી ચંદ્રરૂતુમાં કયે ચંદ્રનક્ષત્રમાં રહે છે? આ પ્રમાણેની જીજ્ઞાસામાં ગુણકાશિ એક હોય છે. પહેલી ચંદ્રરૂતુ કહેવાથી તથા ધ્રુવરાશિ પહેલા કહેલ ત્રણસો પાંચ રૂપજ હોય છે. ૩૦૫ આ ધ્રુવરાશિને એકરૂપથી ગુણાકાર કરે તે પણ ત્રણસો પાંચરૂપજ રહે છે. ૩૦૫+૧=૩૦૫ કારણ કે બધી રાશિ એકથી ગુણલ એજ પ્રકારે રહે છે. આ પ્રમાણે ના નિયમને લઈએ ત્રણસો પાંચજ રહે છે. આમાંથી અભિજીત્ નક્ષત્રનું શોધનક બેંતાલીસ પ્રમાણને શોધિત કરવું. ૩૦૫-૪૨=૨ ૬૩ રોધિત કરવાથી બસો ત્રેસઠ શેષ વધે છે. આ શેષ રાશિમાંથી ફરીથી એકત્રીસ ૧૩૪ પ્રમાણવાળા શ્રવણ નક્ષત્રના શોધનકને રોધિત કરવું. ૨૬૪–૧૩૪=૧૨૯ આને શેધિત કરવાથી એકસે ઓગણત્રીસ રહે છે, આ શશિને બેથી અપવતિત કરવી. 'રૂ=૧૪ આ પ્રમાણે અર્ધા કરવાથી સડસઠિયા સાડી ચોસઠ ૬૪ ૬૪ થાય છે. આનાથી એમ જણાય છે કે–પહેલી ચંદ્રરતના સમાપ્તિ સમયમાં ચંદ્ર ધનિષ્ઠા નક્ષત્રની સાથે સડસડ્યિા સાડીસઠ મુહૂર્તને ભેળવીને ચંદ્ર પહેલી પિતાની રૂતુને સમાપ્ત કરે છે.
આજ પ્રમાણે બીજી ચંદ્રરૂતુની વિચારણામાં બેને બેથી ગુણાકાર કરે. તે પછી તેમાંથી એક ન્યૂન કરવાથી ત્રણ રહે છે. (રરા-૧=૪૧=૩ આ પ્રમાણે ગુણકરાશિ ત્રણ થાય છે. ઘત્તરના વધારાથી પણ એજ ગુણરાશિ થાય છે. તેથી આ ગુણકરાશિમાંથી એ પહેલાં કહેલ ૩૦૫ વણસે પાંચ રૂપ ધ્રુવરાશિને ગુણાકાર કરવો ૩૦૫+૩=૯૧૫ ગુણાકાર કરવાથી ગુણફળ નવસો પંદર થાય છે. આ ગુણના ફળરૂપ રાશિમાંથી અભિજીત નક્ષત્રના બેંતાલીસ પ્રમાણુના શોધનકને શધિત કરવા જેમકે-૯૧૫-૪=૮૭૩ શોધન કરવાથી આઠસોતેર રહે છે. આ સંખ્યામાંથી શ્રવણ નક્ષત્રનું શેાધનક એકસચોત્રીસ પ્રમાણને શોધિત કરવું. ૮૭૩-૧૩૪=૭૩૯ ધિત કરવાથી સાતસો ઓગણચાલીસ વધે છે. આ સંખ્યામાંથી ફરીથી ધનિષ્ઠા નક્ષત્રના એકસો ત્રીસ પ્રમાણુના શોધનકને રોધિત કરવું. ૭૩૯-૧૩૪-૬૦પ આ પ્રમાણે શેધિત કરવાથી છપાંચ ૬૦૫ વધે છે. બીજી રાશિમાંથી ફરીથી સડસઠ પ્રમાણવાળા શતભિષા નક્ષત્રના ધનકને ધિત કરવું ૬ ૦૫-૬૭-૫૩૮ શોધન કરવાથી પાંચસો આડત્રીસ વધે છે. આમાંથી પૂર્વાભાદ્રપદા નક્ષત્રના એકત્રીસ પ્રમાણવાળા શોધનકને રોધિત કરવા ૫૩૮–૧૩૪=૪૦૪ તે પછી ચાર ચાર વધે છે. આમાંથી બસે એક પ્રમાણવાળા ઉત્તરાભાદ્રપદા નક્ષત્રના શોધનકનું શોધન કરવું. ૪૦૩-૨૦૧= ૨૦૩ આ પ્રમાણે શોધન કરવાથી બે ત્રણ રહે છે. આ શેષ રાશિમાંથી એકત્રીસ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્ર : ૨
૧૯૦
Go To INDEX
Page #198
--------------------------------------------------------------------------
________________
પ્રમાણવાળા રેવતી નક્ષત્રના શોધનકનું સેવન કરવું. ૨૦૩-૧૩૪=૬૯ પછીથી ઓગણસિત્તેર વધે છે. આ ઓગણસિત્તેરનો એકસો ત્રીસથી ભાગ કરે ૬; પણ ભાગ ચાલી શકે તેમ નથી તેથી એ સિદ્ધ થાય છે કે બીજી ચંદ્રવધુના સમાપ્તિ સમયમાં ચંદ્ર અશ્વિની નક્ષત્રના એકત્રીસિયા ઓગણસિત્તેર ભાગને ઉપભોગ કરીને બીજી પોતાની રૂતુને સમાપ્ત કરે છે. આ જ પ્રમાણેના કમથી બીજી રૂતુઓના સમાપ્તિકાળમાં ચંદ્રનક્ષત્રોગનું જ્ઞાન ઘણીજ સરળતાથી થઈ જાય છે.
હવે ૪૦૨ ચાર બે પ્રમાણની ચંદ્રતુના સમાપ્તિ કાળમાં ચંદ્ર નક્ષત્રયોગની વિચારણામાં પહેલાં પ્રતિપાદન કરેલ કમથી ઘરના વધારાથી ગુણકરાશિ આઠસો ત્રણ બમણ કરેલ હતુ સંખ્યામાંથી રૂપન કરવાથી થાય છે. જેમકે-(૪૦૨+૨) ૧=૦૪-૧= ૮૦૩ આ ગુણકરાશિથી એ પહેલાં કહેલ ત્રણસે પાંચરૂપ ધ્રુવરાશિનો ગુણાકાર કરે. ગુણાકાર કરવા માટે કમન્યાસ આ પ્રમાણે થાય છે. ૩૦૫૮૦૩=૨૪૪૯૧૫ આ રીતે ગુણાકાર કરવાથી બે લાખ ચુંમાલીસ હજાર નવસો પંદર થાય છે. હવે અહીં સકળ નક્ષત્ર પરિમાણ ૩૬ ૬ છત્રીસસે સાઈઠ થાય છે. આ સકલ નક્ષત્ર પર્યાય પરિમાણ આટલું શી રીતે થાય છે ? તે માટે કહેવામાં આવે છે. અઠયાવીસ નક્ષત્રોના ચાર ભેદ કહેવામાં આવેલ છે. તેમાંથી યુગના આદિ બેધક અભિજીત નક્ષત્ર સ્વતંત્ર રીતેજ રહે છે. તેથી અભિજીત નક્ષત્રનું ભંગ પરિમાણ ૪૨ બેંતાલીસ મુહૂર્ત થાય છે તથા છ નક્ષત્ર અર્ધ ક્ષેત્રવાળા હોય છે. એ અર્ધશેત્રવાળા નક્ષત્ર દરેકનું ભંગ પરિમાણ સડસઠ અંશ ૬૭ કલ્પિત કરેલ છે. તથા છ નક્ષત્રો કયર્ધ ક્ષેત્ર પરિમાણવાળા કહેલ છે. છ કયર્થ ક્ષેત્રવાળા નક્ષત્રમાં દરેકના ૨૦૧ બસો એક અંશ ભૂગ પરિમાણુ કલ્પિત કરેલ છે. એજ પ્રમાણે પંદર નક્ષત્ર સમક્ષેત્રવાળા કહેલ છે. એ પંદર સમક્ષેત્રવાળા નક્ષત્રોમાં એકસો
ત્રીસ અંશ જેટલું પરિમાણ કલ્પિત કરેલ છે. આને કમાનુસાર એક સાથે એનો સડસઠથી ગુણાકાર કરે બીજા છ બસેએકથી ગુણાકાર કર તથા પંદર નક્ષત્રોને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૯૧
Go To INDEX
Page #199
--------------------------------------------------------------------------
________________
એકત્રીસથી ગુણાકાર કરવો આ પ્રમાણે ગુણાકાર કરવામાં આવેલ ત્રણે ગુણન ફલ સમુદાયમાં અભિજીત નક્ષત્રનું ભંગ પરિમાણ ૪ર બેંતાલીસને ઉમેરવા આ પ્રમાણે ઉમેરવાથી છત્રીસસો સાઈઠરૂપ પરિમાણ સકલનક્ષત્રપર્યાયનું યથાર્થ પણાથી થઈ જાય છે, હવે અહીંયાં પહેલા છ નક્ષત્રોને સડસઠથી ગુણાકાર કરવામાં આવે છે. ૬૬૭=૪૦૨ ગુણાકાર કરવાથી ચારસે બે થાય છે. એ જ પ્રમાણે બીજા છેને ૨૦૧ બસે એકથી ગુણાકાર કરે ૬+૨૦૧=૧૨૦૬ ગુણાકાર કરવાથી બારસે છ થાય છે. તથા પંદરને એકત્રીશથી ગુણાકાર કરે. ૧૫+૧૩=૨૦૧૧ ગુણાકાર કરવાથી બે હજારને દસ થાય છે. હવે આ ત્રણે ગુણાકારના ફલ સમુદાયને એકઠા કરવા ૪૦૨+૧૨૦૬+૨૦૧૦ ૩૬૧૮ા એકઠા કરવાથી છત્રીસસે અઢાર થાય છે. આ સમુદાય રાશિમાં અભિજીત નક્ષત્રના બેંતાલીસ પરિમાણવાળી સંખ્યાને ઉમેરવામાં આવે ૩૬૧૮+૪=૩૬૬૦ તે ત્રણ હજાર છસે સાઈઠ સમગ્ર અઠયાવીસે નક્ષત્રોના ગગનું પરિમાણુ થઈ જાય છે. આટલા પ્રમાણુવાળા સકલનક્ષત્રપર્યાય પરિમાણથી પહેલાના જે બેલાખ ચુંમાલીસ હજાર નવસે પંદર ૨૪૪૯૧૫ છે. તેને ભાગ કરે. પ=૬ ૬+૨૪ ભાગ કરવાથી છાસઠ નક્ષત્ર પર્યાય લબ્ધ થાય છે. તથા તેત્રીસસે પંચાવન શેષ રહે છે. આ શેષ રાશિમાંથી અભિજીત નક્ષત્રના બેંતાલીસ શોધનકનું શેધન કરવું ૩૩૫૫-૪૨૨૩૩૧૩ ત તેત્રીસસો તેર શેષ બચે છે. તે પછી આશેષ રાશિમાંથી ફરીથી શ્રવણ નક્ષત્રથી લઈને અનુરાધા પર્યન્તના ત્રેવીશ નક્ષત્રોનું ભોગ પરિમાણ ૩૦૮૨ ત્રણ હજાર બાશીને શેધિત કરવું. ૩૩૧૩-૩૦૮૪=૩૧ આ પ્રમાણે શેધિત કરવાથી બસોએકત્રીસ શેષ રહે છે. એમાંથી ફરીથી સડસઠથી જ્યેષ્ઠા નક્ષત્રને શોધિત કરવા ૨૩૧-૬૭=૧૬૪ આ રીતે શેધન કરવાથી એક ચોસઠ શેષ વધે છે. આ શેષ રાશિમાંથી ફરીથી પણ એક ચેત્રીસથી મૂળ નક્ષત્રનું સેવન કરવું જેમ કે-૧૬૪– ૧૩૪=૩૦ આ પ્રમાણે ધિત કરવાથી ત્રીસ શેષ રહે છે. આમાંથી પૂર્વાષાઢા નક્ષત્ર રોધિત થઈ શકતું નથી. કારણ કે પૂર્વાષાઢા નક્ષત્રનું ભેગ પરિમાણ એક ચિત્રીસ ૧૩૪ થાય છે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૯૨.
Go To INDEX
Page #200
--------------------------------------------------------------------------
________________
કારણ કે આ પૂર્વાષાઢા નક્ષત્ર સમક્ષેત્રવાળું છે. તેથી એ સિદ્ધ થાય છે કે–ચાર બેના પરિમાણવાળી ચંદ્ર ઋતુના સમામિકાળમાં પૂર્વાષાઢા નક્ષત્રા એકસે ત્રીસ ભાગવાળા તીસ ભાગને ભેળવીને ચંદ્ર ચારસો બે ૪૦૨ વાળી પિતાની ઋતુને રામાપ્ત કરે છે.
આ પ્રમાણે સૂર્ય રૂતુનું પરિમાણ અને ચંદ્ર રૂતુનું પરિમાણ તથા સૂર્ય ચંદ્રની રૂતુની સમાપ્તિકાળનું અને સૂર્ય ચંદ્રના નક્ષત્રયાગના પરિમાણનું સવિસ્તર ઉદાહરણ સાથે કથન કરેલ છે. હવે લેકરૂઢીથી એક એક ચંદ્ર રૂતુનું જેટલું પરિમાણ થાય છે. તેનું કથન કરે છે. (તા સવે વિ of T ચંaઝ હુવે ટુ મામા તિરqui તિજagoni आदाणेणं गणिज्जमाणा सातिरेगाइं पगूणसद्वि एगूणसदि राईदियाई राइंदियग्गेणं आहिएत्ति agન્ના) આ પ્રાવૃદ્ર વિગેરે બધી રૂતુઓ દરેક જો ચંદ્ર રૂતુ થતી હોય તે એ બધી ઉતઓમાં બબ્બે માસ સમજવા. જો કે સૂર્ય રૂતુમાં પણ બધે જ માસ થાય છે. તો પણ અહીંયાં જુદું પ્રતિપાદન કરવાથી માસના પ્રમાણને દઢિબૂત કરવા તેમ કહેલ છે. તે કેવા પ્રમાણુ યુક્ત કહે છે? તે માટે કહે છે. (તિજaomoi favonoi) ત્રણ ચોપન ૩૫૪ ત્રણસો ચેપન અહોરાત્ર તથા એક અહોરાત્રના બાસઠિયા બાર ભાગ ૩૫૪
3 આ પ્રમાણે સંવત્સર પરિમાણના પરિજ્ઞાનથી અર્થાત્ આ પ્રમાણેના ચાંદ્ર સંવત્સરના પ્રમાણને લઈને ગણવામાં આવતા બે માસ (તિરું ઘક્ટ્રિ ૨ ફંતિચારું) કંઈક વધારે બાસઠિયા બે રાત્રિ દિવસથી કંઈક વધારે ૫૯-૫૯ ઓગણસાઠ ઓગણસાઈઠ અહોરાત્રથી એટલે કે કંઈક વધારે ઓગણસાઇઠના પરિમાણવાળા અહોરાત્રના પરિમાણથી કહેવામાં આવેલ છે. તેમ સ્વશિષ્યને ઉપદેશ કહે.
બે માસવાળી ચંદ્ર રૂતુનું પરિમાણ ચંદ્ર સંવત્સરના પરિમાણ જેટલું જ છે. આ હેતુથી તે બતાવવા માટે કથન કરે છે જેમ કે-બે બે માસવાળી છ રૂતુઓ હોય છે. એક ચાંદ્ર સંવત્સર ત્રણસો ચેપન ૩૫૪ અહોરાત્ર પ્રમાણુનું હોય છે. તેથી ત્રણસો ચપન અહોરાત્રને છ થી ભાગ કરે. જે આ પ્રમાણે છે-૩૫૪=પલા ભાગ કરવાથી ઓગણસાઈઠ અહોરાત્ર લબ્ધ થાય છે. ચાંદ્ર સંવત્સરના પરિમાણમાં જે બાસઠિયા બાર ભાગ વધારે છે. તેને પણ છથી ભાગ કરે - બાસઠિયા બાર ભાગને છ થી ભાગ કરવાથી બાસઠિયા બે ભાગ લબ્ધ થાય છે. આનાથી એમ જણાય છે કે-ચાંદ્ર રૂતુનું પરિમાણ ૫૯ ઓગણસાઈઠ અહેરાત્ર તથાબાસઠિયા બે ભાગ જેટલું થાય છે. આ પ્રમાણે કરવાથી કર્મમાસની અપેક્ષાથી એક એક રૂતુમાં લૌકિક એક એક ચંદ્ર રૂતુને અધિકૃત કરીને વ્યવહારથી એક એક અવરાત્ર અર્થાત્ ક્ષય દિવસ થાય છે. સાગ્ર બાસઠિયા અહેરાત્રિના અંતરથી એક એક અવમાત્રના એટલે કે ન્યૂન અહેરાત્રના પ્રતિપાદનથી એક એક ચંદ્ર રૂતુમાં એક અવમાત્રની અવશ્ય સંભાવના હોય છે. એક સંવત્સરમાં આ પ્રમાણેની છ રતુઓ હોય છે. તેથી સંપૂર્ણ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર:
૧૯૩
Go To INDEX
Page #201
--------------------------------------------------------------------------
________________
કર્મસંવત્સરમાં છ અવમરત્ર-ક્ષયદિવસ હોય છે. તેજ સૂત્રકાર બતાવે છે–(તરા વહુ ને છે શોમવત્તા guત્તા) કર્મસંવતસરમાં ચાંદ્રસંવત્સરને અધિકૃત કરીને વ્યવહાર દૃષ્ટિથી આ કશ્યમાન સ્વરૂપની છે અવમરાત્ર-ક્ષયતિથિ પ્રતિપાદિત કરેલ છે તેના નામ અને ક્રમ કહેવામાં આવે છે. (તં નહીં-તિ જે સત્તએ gવે રણમે વે પર જે ઘટૂળવીસ વધે તેવી પૂર્વે) એક કર્મસંવત્સરમાં વીસ પર્વ હોય છે. કારણ કે સંવત્સરમાસ મા પ્રમાણને હોય છે. દરેક માસમાં બે પર્વ અમાવાયા અને પૂર્ણિમારૂપ હોય છે એ વીસ પેમાં કયા કયા પર્વમાં ક્ષય તિથિની સંભાવના હોય છે તેની ગણત્રી કરીને કહે છે–ત્રીજા પર્વમાં, અગીયારમાં પર્વમાં પંદરમા પર્વમાં ઓગણીસમાં પર્વમાં ત્રેવીસમાં પર્વમાં ક્ષય તિથિની સંભાવના હોવાથી છ અવમરત્ર-ક્ષય દિવસ કહેલા છે. પરંતુ અહીંયાં વસ્તુતત્વને જાણવા માટે સૂર્યાદિ ક્રિયાથી જણાતા કાળને અનાદિ પ્રવાહ પ્રતિનિયત સ્વભાવને વાસ્તવિકપણાથી કદાપિ કેઈ પણ પ્રકારથી હાની થતી નથી અને કદાપિ કઈ પણ પ્રકારથી સ્વરૂપને ઉપચય પણ થતું નથી. તે આ અવમરાત્ર-ક્ષયતિથિ અગર વૃદ્ધિ તિથિ કેવી રીતે પ્રતિપાદિત કરેલ છે? તે બતાવે છે. સૌર, સાવન, અને નાક્ષત્ર મહીનાના અને સંવત્સરેના પરસ્પરના માસના વિચારની અપેક્ષાથી આ સઘળું થઈ જાય છે. જેમ કે-કર્મમાસને અપેક્ષિત કરીને સૂર્ય સૂર્યમાસની વિચારણામાં અતિ રાત્રિની અર્થાત્ વૃદ્ધિ તિથિની કલ્પના થાય છે. ગળ્યાન્તરમાં કહ્યું પણ છે
कालस्स नेवहाणी ण वि वुढि अवडिओ कालो ।
जायड् वड्रो वढि मासाणं एकमेकाओ ॥१॥ આ કથનની ભાવાર્થરૂપ વ્યાખ્યા આ પ્રમાણે છે-કાળની હાની અથવા વૃદ્ધિ કઈ વખતે થતી નથી કારણ કે કાળ અવસ્થિત હોય છે. એટલે કે સ્થિર એક રૂપ હોય છે. આ વૃદ્ધિ અથવા ક્ષય કેવી રીતે પ્રતિપાદિત કરેલ છે? આ જાણવા માટે કહે છે, જે વૃદ્ધિ કે ક્ષય લેકવ્યવહારમાં દેખાય છે, અને કહેવામાં આવે છે તે કેવળ સૌર ચાંદ્ર અને નાક્ષત્રાદિ માસેના પરસ્પરની માસવિચારણામાં યા બધી કલ્પના માત્ર જ હોય છે.
હવે અહીં અવમાત્રની ભાવના કહેવાના હેતુથી પૂર્વાચાર્યોએ કહેલ બે ગાથા બતાવવામાં આવે છે–(વંઝાણા) ઈત્યાદિ આની અક્ષરાર્થગમનિકા વ્યાખ્યા બતાવવામાં આવે છે–રૂતુમાસ અર્થાત્ કર્મમાસ અને ચાંદ્રમાસ પરસ્પર (વિહેમ) વિશ્લેષ અર્થાત અંતર કરે તે જે અંશ પરસ્પરના અંતરને ભાગ અર્થાત્ અંતરના અંશ કે જે બાસ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૯૪
Go To INDEX
Page #202
--------------------------------------------------------------------------
________________
ઠિયા ત્રીસ ભાગરૂપ અંતરાંશ હોય છે. એજ (rare) એક માસ પ્રમાણવાળા કાળના (કોમરત્તા મા હૃવંતિ) અવમાત્રના ભાગ હોય છે લા જેમ કે- કર્મમાસનું પ્રમાણ પૂરેપૂરા ત્રીસ અહોરાત્ર તુલ્ય હોય છે. ચાંદ્રમાસનું પ્રમાણ ઓગણત્રીસ અહેરાત્ર તથા એક અહોરાત્રના બાસઠિયા બત્રીસ ભાગ હોય છે, અએવ ચાંદ્રમાસના પરિ. માણને અને કર્મમાસના પરિમાણને પરસ્પર વિશ્લેષ કરવામાં આવે છે. ૩૦-(રા ૨)=૦૦ાફ આવી રીતે વિશ્લેષ કરવાથી રહેલ અંશ બાસઠયા ત્રીસ ભાગરૂપે હોય છે. આજ અવમાત્રના ભાગ હોય છે. આજ પ્રમાણે અવમાત્રને માસ થતા સુધી હોય છે. તેથી તેના સંબંધના એ ભાગે માસના અંતમાં બતાવે છે. અનુપાતથી એક દિવસમાં પણ અવમભાગે લાવી શકે છે. અહીં અનુપાત આ પ્રમાણે હોય છે. જે ત્રીસ દિવસમાં અવમાત્રના બાસઠિયા ત્રીસ ભાગ લબ્ધ થઈ શકે તે એક દિવસમાં અવમાત્રના કેટલા ભાગ પ્રાપ્ત થઈ શકે છે? આ જાણવા માટે ત્રણ રાશીની
સ્થાપના કરવામાં આવે છે, જેમકે – 3 = = અહી અત્યની એકરૂપ રાશી થી મધ્યની રાશિ બાસથિા ત્રીસ ભાગને ગુણાકાર કરે, એકથી ગુણેલ એજ પ્રકારથી રહે છે. તેથી બાસઠિયા ત્રીસ ભાગ રૂપજ રહે છે. તેને પહેલી રાશિ જે ત્રીસ છે તેનાથી ભાગ કરે તે હરાંશ સમાન હોવાથી તેને નાશ કરવાથી એકરૂપ રહે છે. આથી પ્રત્યેક દિવસે એક એક બાસઠિયા ભાગ લબ્ધ થાય છે. આને બીજી ગાથાથી પ્રતિપાદિત કરે છે. (વામિ વિશે સંજયદ્ ગોમત્તલ) એક બાસઠિયા ભાગ અવમરાત્ર-ક્ષય તિથિને દિવસ થાય છે. અર્થાત્ એક એક બાસડિયા ભાગ ક્ષય દિવસના દરેક દિવસમાં હોય છે. આ ગાથામાં એક શબ્દ અને દિવસ શબ્દ વીસ્સાથી ગ્રહણ કરેલા ન હોવા છતાં પણ સામર્થ્યથી વીપ્સાદ્ધિરૂક્તિના બોધક થાય છે. તથા નપુંસકનિદેશ પ્રાકૃત હોવાથી કરવામાં આવેલ છે તેમ સમજવું. આને નિષ્કર્ષાર્થ આ પ્રમાણે છે. જે એક એક અવમાત્રને એક એક બાસડિયા ભાગ પ્રાપ્ત થ ય તે બાસઠ દિવસમાં કેટલા ભાગ પ્રાપ્ત થઈ શકે ? આ પ્રકારના અનુપાતથી એક અવમાત્ર થાય છે. તે જાણવા માટે અહીંયાં ત્રણ રાશિની સ્થાપના કૈફ+દર= ==ી કરવી અને તેની ગુણન ભાજનક્રિયા કહેલ પ્રકારથી કરી લેવી. આનાથી એમ નિશ્ચય થાય છે કે બાસઠિયા દિવસમાં એક અવમાત્ર એટલેકે ક્ષય દિવસ થાય છે. અહીંયાં આ રીતે કહેવામાં આવે છે. દરેક દિવસમાં અવમરત્ર સંબંધી એક એક બાસડિયા ભાગની વૃદ્ધિ થવાથી બાસઠમા દિવસમાં બાસઠ ભાગ થાય છે, આ કથન મૂલના કથનથી પણ સિદ્ધ થાય છે. જેમકે–ત્રેસઠ તિથિ પ્રવર્તિત થાય છે. આ પ્રમાણે હોવાથી એકસઠમા અહોરાત્રમાં એકસઠમી તિથિ અગર બાસમી તિથિને ક્ષય થવાથી લોકવ્યવહારમાં બાસઠતિથી પ્રતીત થ ય છે. ગ્રથાન્તરમાં કહ્યું છે.–(Pમિ ગણો વો વિ રિહી ગઈ frળના, સોળ દિહી પfપાવર) એક અહોરાત્રમાં જે બે તિથિને પાત પંચાગમાં દેખાય છે તેમાં પહેલી તિથી હીયમાન હોય છે. એટલે કે ક્ષય થાય છે,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૯૫
Go To INDEX
Page #203
--------------------------------------------------------------------------
________________
તેમ લેકવ્યવહારમાં કહેવાય છે. એ જ પ્રમાણે બાસઠ બાસઠ દિવસમાં એક એક દિવસ હીન–ઓછો થાય છે. એક સંવત્સરમાં છતુઓ હોય છે. દરેક રૂતુમાં એક એક દિવસને ક્ષય થાય છે. તેથી એક સંવત્સરમાં છ અવમાત્ર ક્ષય દિવસ આવે છે. તે કયા કયા પર્વમાં સમાપ્ત થાય છે? આ પ્રકારની જીજ્ઞાસાનિવૃત્તિ માટે મૂલમાં કહેલ છે. ત્રીજા પર્વમાં સાતમા પર્વ માં, અગીયારમા પર્વ માં, પંદરમા પર્વમાં, ઓગણીસમા પર્વમાં ત્રેવીસમા પર્વમાં આ પ્રમાણે આ અવમાત્રનો ગ્રન્થાતરથી જે રીતે મેળ આવે તે રીતે રામન્વય કરવામાં આવે છે, ગ્રન્થાન્તરમાં ચારમાસ પ્રમાણવાળા વષ કાળના શ્રાવણાદિથી ત્રિીજુ પર્વ થાય ત્યારે ભાદરવા માસના શુકલ પક્ષમાં પહેલી અવરાત્રિ આવે છે, (૧) ફરીથી એ જ વર્ષાકાળનું સાતમું પર્વ થાય ત્યારે કાર્તિક સુદ બીજના દિવસે બીજી અવમરાત્રિ આવે છે. (૨) તે પછી ફરીથી એજ શીતકાળના ત્રીજા પર્વમાં મૂળના કહ્યા પ્રમાણે અગીયારમું પર્વ આવે ત્યારે પિષ વદ ત્રીજ અવમાત્ર હોય છે. () ફરીથી એજ શીત કાળના સાતમા પર્વમાં મૂળના કથન પ્રમાણે પંદરમા પર્વમાં ફાગણ વદ ચોથ અવરાત્ર થાય છે. (૪) તે પછી ગ્રીષ્મ રૂતુના ત્રીજા પર્વમાં મૂલકથન પ્રમાણે ઓગણીસમા પર્વમાં વૈશાખ વદ પાંચમે પાંચમું અવમાત્ર સમાપ્ત થાય છે, તે પછી એજ ગ્રીષ્મકાળના સાતમા પર્વમાં અને મૂલના કથન પ્રમાણે તેવીસમાં પર્વમાં અષાઢ સુદમાં છટ્ટી અવરાત્રિ સમાપ્ત થાય છે. અન્યત્ર પણ આ સંબંધમાં ગાથા દ્વારા કહ્યું છે. (તર્થમ સોમરસૈં) ઈત્યાદિ અર્થાત્ અહીં ચાર ચાર માસમાં ત્રણ જ રૂતુઓ કલ્પિત કરવામાં આવેલ છે. તે પણ અષાઢથી આરંભીને કહેલ છે. દરેક રૂતુના ત્રીજા પર્વમાં સાતમા પર્વમાં અવમાત્ર આવે છે. એ રીતે અહીંયાં ચારમાસ પ્રમાણવાળી ત્રાણુ રૂતુમાં બે અવમાત્ર થવાથી એક સંવત્સરમાં છ અવમરાવ આવી જ જાય છે. એ પણ મૂલમાં કહેલ અવમાત્રની સમાન જ હોય છે, આ પ્રમાણે બન્ને કથનનું સરખાપણું થાય છે, અહીંયાં જે અષાઢાદિ ત્રણ રૂતુઓ કહેલ છે એ લોકમાં પ્રસિદ્ધ છે, તેથી લૌકિક વ્યવહારને અપેક્ષિત કરીને અષાઢથી લઈને દરરોજ એક એક બાસડિયા ભાગની ન્યૂનતાથી વર્ષાકાળના વીતેલા તૃતીયાદિ પર્વમાં મૂક્ત પ્રકારે અવમાત્રનું પ્રતિપાદન કરેલ છે. વાસ્તવિકપણથી તે શ્રાવણમાસના કૃષ્ણપક્ષના આરંભકાળથી એટલે કે એકમથી યુગના આદિથી આરંભીને ચાર ચાર પર્વના અતિક્રમ કાળમાં અવમત્રિ સમજી લેવી.
હવે અહીં યુગના આરંભથી કેટલા પર્વ વીત્યા બાદ અને કઈ તિથિમાં અવમરાત્ર રૂપ તિથિની સાથે કઈ તિથિ સમાપ્ત થાય છે? આ પ્રમાણેના વિચારમાં આ વયમાણ ત્રણ ગાથાઓ પૂર્વાચાર્ય પ્રશ્નના સમાધાન રૂપે કહેલ છે, તે શિષ્યજનાનુગ્રહ માટે અહીંયા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૯૬
Go To INDEX
Page #204
--------------------------------------------------------------------------
________________
કહેવામાં આવે છે, (વિવર શોમર કા વિફા સમવિહી રૂતિથી) ઈત્યાદિ આ ગાથાએના અક્ષરાર્થ પૂર્વક વ્યાખ્યા કહેવામાં આવે છે–એક સંવત્સરમાં બાર માસ હોય છે, દરેક માસમાં કૃષ્ણ એ શુકલ આ પ્રમાણે બે પક્ષે હોય છે, તથા દરેક પક્ષમાં પડવાથી આરંભ કરીને અમાસ પર્યન્ત પંદર તિથિ હોય છે, તેમાં એકમ અવમાત્ર થાય ત્યારે ફરી કયા પર્વમાં બીજની તિથિ સમાપ્ત થાય છે? અથવા બીજની તિથિ અવમાત્ર થાય તે બીજની સાથે ત્રીજની તિથી ક્યા પર્વમાં સમાપ્ત થાય છે? અગર ત્રીજ તિથિ અવમાત્ર હોય તે કયા પર્વમાં ચૂથ તિથિ ત્રીજની સાથે સમાપ્ત થાય છે? તથા ચોથ જે અવમાત્ર થાય તે ક્યા પર્વમાં ચોથની સાથે પાંચમ તિથિનો ક્ષય થાય છે ? આ પ્રમાણે બાકીની તિથિના સંબંધમાં પણ લોક પ્રસિદ્ધ વ્યવહારથી અને ગણિતદષ્ટિથી પાંચમ, છઠ, સાતમ, આઠમ, નેમ, દશમ, અગીયારશ, બારશ, તેરશ, ચૌદશ અને પંદરમી આ પ્રકારે કઈ પણ તિથિના સંબંધમાં યદિ કયારેક શિષ્ય પ્રશ્ન કરે તે યક્ત ઉપપત્તિ પ્રમાણે બાસઠ દિવસના અંતરાલના ક્રમથી લેકપ્રસિદ્ધ વ્યવહાર અને ગણિતની પરિપાટ પ્રમાણે યથાકથિત તમામ રીતે પ્રતિપાદન કરી લેવું, (યુમેન વરિટ્ઝતિથી ઢંકાય; મિ
વં8િ) સૂક્ષ્મ ગણિત પ્રક્રિયાના ક્રમથી દરરોજ એક એક બાસડિયા ભાગ રૂપ લભ્યમાન ભાગથી હીયમાન તિથિમાં પૂર્વ પૂર્વની અવરાત્રીરૂપ તિથિના આંતર્યથી પછી પછીની તિથિ કથા પર્વમાં સમાપ્ત થાય છે? આ તમામ સંપન થઈ જાય છે. અર્થાત્ ચતુથિ તિથિમાં અવમરત્રરૂપ કયા પર્વમાં પાંચમ તિથિ ચિથની સાથે સમાપ્ત થાય છે? અથવા પાંચમમાં છઠ તિથિ, છઠમાં સાતમ તિથિ, સાતમમાં આઠમ એ રીતે યાવત્ પાંચમી તિથિમાં અવમાત્ર રૂપતિથિ ક્યા પર્વમાં પ્રતિપદરૂપ તિથિનો ક્ષય થાય છે? આ પ્રમાણેના શિષ્યના પ્રશ્નનો વિચાર કરીને આચાર્ય સ્વયં ત્રીજી ગાથાથી કહે છે. (વાહિના ૩૪ જાદવા દુવંતિ જાત્રા) રૂપાધિક રૂતુથી બમણું પર્વ હોય છે. અને તેને બમણ કરવા જોઈએ પ્રશ્ન કરનાર શિષ્ય જે તિથિ પ્રતિપાદિત કરીને કહેલ છે, તે બે પ્રકારની હોય છે. જેમકે-ચુમ અને અયુગ્મ તથા સમ અને વિષમ આજ તિથિ વિષમ હોય છે અને સમતિથિ યુગ્મ હોય છે. તેમાં એકરૂપ જે તિથિ હોય છે, તેને પહેલા રૂપાધિક કરવી. એટલે કે જે સંખ્યાવાળી તિથિ હોય તેમાં એક ઉમેરીને કહેવી તે પછી તેને બમણું કરવાથી તે તે તિથિના યુગ્મ પર્વ નિવર્તન રૂપ થાય છે. (ામે દારૂ સુમે) આ પ્રમાણે જે યુગ્મરૂપ થાય છે તે પણ પહેલાં કહેલ પ્રકારથીજ નવા પ્રકારની પ્રક્રિયા કરી લેવી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૯૭
Go To INDEX
Page #205
--------------------------------------------------------------------------
________________
વિશેષ કંઈપણ કરવું નહીં. કેવળ આટલુંજ શ્રેષ્ઠ છે. બમણું કર્યા પછી (ganી ગુણા gar) આ કથન પ્રમાણે એકત્રીસ ઉમેરીને નિર્વચનરૂપ પર્વ થાય છે. આ પ્રમાણે ત્રણે ગાથાને અક્ષરાર્થ કહેવામાં આવેલ છે. હવે આના ઉદાહરણરૂપ ભાવના બતાવવામાં આવે છે. જેમકે-કોઈ પ્રશ્ન કરેક-ક્યા પર્વમાં એકમ ક્ષય તિથિ હોય તે બીજ સમાપ્ત થાય છે? અહીં ઉદિષ્ટ તિથિ પ્રતિપદા છે. આ પહેલી તિથિ છે. તેથી એક અંક રાખવો એ એક અંકને રૂપાધિક કરે. અર્થાત્ એકમાં એક ઉમેરો ૧+૧=૨ રૂપાધિક કરવાથી બે થાય છે. તેને બમણા કરવા ૨+૨=૪ તે ચાર થાય છે. તેથી ચાર પર્વ આવે છે. આનાથી એ ફલિત થાય છે કે-યુગની આદિથી ચેથા પર્વમાં અર્થાત આ વદ ૩ ક્ષયરૂપ હોવાથી બીજને સમાપ્ત કરે છે. એટલે કે બીજ સમાપ્ત થાય છે. આ ઠીકજ કહેલ છે, કારણ કે બાસઠ બાસઠ દિવસે અવમાત્ર ક્ષય તિથિ આવે છે, આ કરણ સહિત પહેલાં યુતિ પૂર્વક પ્રતિપાદિત કરેલ છે. અહીંયાં પ્રતિપદા ઉદિષ્ઠ હવાથી ચારપર્વ આવે છે. દરેક પર્વ પંદર તિથિરૂપ હોય છે. તેથી અહીં આવેલા ચાર પર્વને પંદરથી ગુણાકાર કરવો=૪+૧૫=૦ તે સાઈઠ થાય છે. તેથી યુગને આરંભ શ્રાવણ વદ એકમથી સાઈઠ દિવસ વીતાવીને ચોથપર્વ ભાદરવા સુદ પુનમે સમાપ્ત થાય છે. તે પછી બાસઠમો દિવસ આવદ એકમે બી જ સમાપ્ત થાય છે તેમ સમજાય છે. બેરૂ૫ અધિક કરવાથી ૬૦+૨=૨ બાસઠ થાય છે. આ બાસઠ જે બાસઠથી ભાગ કરવામાં આવે તે નિરંશ ભાગ લબ્ધ થાય છે. તેથી પહેલી ક્ષય તિથિ આવે છે. આ અવિસંવાદિ કરણ તિથિ છે.
હવે બીજો પ્રશ્ન કરવામાં આવે છે. કોઈ પૂછે કે–અવમાત્ર રૂપ બીજની સાથે ત્રીજની તિથિ સમાપ્ત થાય છે? આ પ્રમાણે પ્રશ્નકર્તાએ બીજને ઉદ્દેશીને પ્રશ્ન કરેલ છે. તેથી અહીંયા ગુણકરાશિ બે રહે છે. એ બે રૂપ સંખ્યાને રૂપાધિક કરવી ૨+૧=૩ તે ત્રણ થાય છે. તેને બમણા કરવા ૩+૨= તે છ થાય છે. છ દ્વિતીયા તિથી હોય છે. આ છમાં એકત્રીસ ઉમેરવા દ ૩૧=૩૭ સાડત્રીસ થાય છે. તેથી જાણવામાં આવે છે કે નિવર્તનરૂપ સાડત્રીસ પર્વ હોય છે. આ કથનથી એ સિદ્ધ થાય છે કે-યુગના આરંભથી સાડત્રીસ પર્વ વીત્યા પછી અને આડત્રીસમું પર્વ ચાલુ હોય ત્યારે અવરાત્રીરૂપ બીજમાં તૃતીયા તિથિ સમાપ્ત થાય છે. આ કરણ પણ સભ્ય હોવાથી ઉદાહરણ પૂર્વક કહેવામાં આવે છે. અહીં ઉદિષ્ટ બીજમાં સાડત્રીસ પર્વ આવેલા હોય છે. એકપર્વ પંદર તિથિ પ્રમાણનું હોય છે. તેથી પંદરનો સાડત્રીસથી ગુણાકાર કરે ૧૫+૩૭=૧૫૫ ગુણાકાર કરવાથી ગુણનફલ પાંચસે પંચાવન આવે છે. અહી બીજનો ક્ષય કરીને ત્રીજ આવે છે. તેથી ત્રણ સંખ્યા તેમાં ઉમેરવી ૫૫૫+૩=પ૫૮ તે પાંચસે અડાવન થાય છે. પ૫૮ તે પછી બાસઠ બાસઠ દિવસમાં એક અવમાત્ર થાય છે. આ નિયમ પ્રમાણે આ સંખ્યાને બાસઠથી ભાગ કરવા ભાગ કરવાથી નિરંશ થઈ જાય છે. જેમકે-૨૦=૯ પાંચ અઠાવ,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૯૮
Go To INDEX
Page #206
--------------------------------------------------------------------------
________________
નનો બાસઠથી ભાગ કરવાથી નવ લબ્ધ થાય છે. આનાથી એ નિર્ણય થાય છે કે-સાડ. ત્રીસમું પર્વ સમાપ્ત થયા બાદ નવમી ક્ષય તિથિ સમાપ્ત થાય છે. એ જ પ્રમાણે બીજે પણ પ્રશ્ન કરી શકાય છે કે કઈ પ્રશ્ન કરે કે બારમી તિથિમાં અવમાત્ર ક્ષયતિથિ આવે તો એ બારશની સાથે તેરશની તિથિ કયા પર્વમાં સમાપ્ત થાય છે? અહીં પ્રશ્ન કર્તાએ બારમી તિથિને ઉદ્દેશીને પ્રશ્ન કરેલ છે. તેથી અહીયાં બાર લેવામાં આવે છે. આ બાર રૂપ સંખ્યાને રૂધિક કરવી અર્થાત્ તેમાં એક ઉમેરે છે. ૧૨ +૧=૧૩ તે તેર થાય છે. એ તેર રૂપ સંખ્યાને બેથી ગુણાકાર કરવો ૧૩+૨=૨૬ તે છવીસ થાય છે. આ પ્રમાણે છવ્વીસમી બારશ આવે છે. એ છવ્વીસમાં એકત્રીસ ઉમેરવા ૨૬ +૩૧=૫૭ તે સત્તાવન થાય છે. આ પ્રમાણે અહીંયાં સત્તાવન પર્વ આવે છે આનાથી એ ફલિત થાય છે કે-યુગની આદિથી સત્તાવનમું પર્વ સમાપ્ત થયા પછી અને અઠાવનમું પર્વ પ્રવર્તમાન રહે ત્યારે અવમત્રભૂત બારશે તેરશ તિથી સમાપ્ત થાય છે, આકરણ ગ્યજ છે તેથી તેને ઉદાહરણ પૂર્વક બતાવવામાં આવે છે. પંદરે સત્તાવનથી ગુણાકાર કરવા ૧૫૫૭= ૮૫૫ તે આઠસો પંચાવન થાય છે. અહીં બારશને ક્ષય થવાથી તેરશ આવેલ છે. તેથી તેર તે સંખ્યામાં ઉમેરવા ૮૫૫+૧૩=૪૬૮ તે આઠસો અડસઠ થાય છે. તે પછી બાસઠ બાસઠ દિવસમાં એક અવમાત્ર થાય છે. તેથી બાસઠથી તેને ભાગ કરે ૬= ૧૪ અહી પણ ભાજ્ય રાશિ નિરંશજ આવે છે. આ રીતે ભાગાકાર કરવાથી ચૌદ લખ્ય થાય છે. આનાથી એ સિદ્ધ થાય છે કે- ચૌદમી અવરાત્રિ સત્તાવન પર્વ સમાપ્ત થાય ત્યારે સમાપ્ત થાય છે. આ પ્રમાણે કરણ ગાથામાં કહેલ ભાવનાને દઢ કરે છે. આજ પ્રમાણે સઘળી તિથિમાં કરણની ભાવના, કરણની સારી રીતે સંસ્થાપના અને અવમરાત્રની સંખ્યાની ભાવના સ્વયં ભાવિત કરી લેવી અહી કેવળ પર્વને નિર્દેશ માત્ર કરવામાં આવે છે. જેમકે-તૃતીયામાં ચોથી તિથી સમાપ્ત થાય છે. આઠમું પર્વ સમાપ્ત થાય ત્યારે, એકત વીસ પર્વ પુરા થાય ત્યારે ચતુર્થિમાં પાંચમી તિથિ સમાપ્ત થાય છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
૧૯૯
Go To INDEX
Page #207
--------------------------------------------------------------------------
________________
બાર પર્વ વીત્યા પછી પાંચમે છઠ્ઠી તિથિ સમાપ્ત થાય છે, પિસ્તાલીસ પર્વ સમાપ્ત થયા પછી છડમાં સાતમી તિથિ સમાપ્ત થાય છે. સોળ પર્વ વીત્યા પછી સાતમમાં આઠમી તિથિ સમાપ્ત થાય છે. ઓગણપચાસમું પર્વ પૂરું થયા પછી આઠમમાં નવમી તિથિ સમાપ્ત થાય છે. વીસ પર્વ પુરા થયા પછી નવમીમાં દસમી તિથિ સમાપ્ત થાય છે. ત્રેપન પર્વ પુરા થયા પછી દસમમાં અગીયારમી તિથિ સમાપ્ત થાય છે. ચોવીસ પર્વ પુરા થયા પછી અગીયારમાં બારમી તિથિ સમાપ્ત થાય છે. સત્તાવન પર્વ પરા થયા પછી બારશમાં તેરશની તિથિ સમાપ્ત થાય છે. અઠયાવીસ પર્વ વીતી ગયા પછી તેરશમાં ચૌદશની તિથિ સમાપ્ત થાય છે. એકસઠ પર્વ પુરા થયા પછી ચૌદશમાં પંદરમી તિથિ સમાપ્ત થાય છે. બત્રીસ પર્વ પુરા થયા પછી પંદરમી તિથિમાં એકમની રિંથિ સમાપ્ત થાય છે. આ રીતે આ યુગના પૂર્વાર્ધમાં ભાવિત કરેલ છે. આ જ પ્રમાણેની યુક્તિથી અને ઉપપત્તિથી યુગના ઉત્તરાર્ધમાં પણ ભાવિત કરીને સમજી લેવું. આ રીતે અહિંયા વિસ્તાર પૂર્વક અવમાત્રનું પ્રતિપાદન કરીને ઉદાહરણ સાથે વ્યાખ્યાત કરેલ છે
હવે અતિરાત્રિનું પ્રતિપાદન કરવા માટે કહેવામાં આવે છે.–(તરથ સુ ઉમે છે ગતિરરા पण्णत्ता त जहा-च उत्थे पव्वे, अट्ठमे पव्वे, बारसमे पव्वे, सोलसमे पव्वे, वीसइमे पन्चे, चवीતમે પદવે) અતિરાત્રની જીજ્ઞાસા કરવામાં આવે તે એક સંવત્સરમાં આ વર્યમાણ પ્રકારની છ છ સંખ્યાવાળી અતિરાત્ર એટલેકે વૃદ્ધિને દિવસ પ્રતિપાદિત કરેલ છે. જે આ પ્રમાણે છે. ચોથું પર્વ વીત્યા પછી પહેલી વૃદ્ધિ તિથિ આવે છે. આઠમું પર્વ પુરૂં થયા પછી બીજી વૃદ્ધિ તિથિ આવે છે. બારમું પર્વ સમાપ્ત થયા પછી ત્રીજી વૃદ્ધિ તિથિ આવે છે. સોળમું પર્વ પુરૂં થયા પછી ચોથી અતિરાત્ર-વૃદ્ધિ તિથિ આવે છે. વીસમું પર્વ વીતી ગયા પછી પાંચમી વૃદ્ધિ તિથી આવે છે. વીસમું પર્વ વીત્યા પછી રીવૃદ્ધિ તિથિ આવે છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૦૦
Go To INDEX
Page #208
--------------------------------------------------------------------------
________________
હવે આ કથનની ભાવના બતાવે છે. અહીં કર્મમાસની અપેક્ષાથી સૂર્યમાસની વિચારણા કરવામાં આવે તે એક એક સૂર્યરૂતુની સમાપ્તિમાં એક એક અધિક અહેરાત્ર પ્રત્યક્ષથી જ થઈ જાય છે. કારણકે કર્મમાસ સાવન માસરૂપ છે. સાવનમાસ ત્રીસ દિવસ પ્રમાણને કહેલ છે. તેથી અહીંયાં મધ્ય માનથી ત્રીસ અહોરાત્રથી એક કર્મમાસ થાય છે. એજ પ્રમાણે મધ્ય માનથી સાડત્રીસ અહોરાત્રથી એક સૂર્ય માસ થાય છે. અને બે માસથી એક રૂતુ થાય છે. આ પ્રમાણે પહેલાં કહીને ભાવિત કરેલ છે. તેથી એક એક સૂર્ય રૂતુ એકસઠ અહોરાત્રથી થાય છે. (૩૦) +૧ = ૧૨=૬૧ એક સૂર્ય રૂતનું પ્રમાણ એકસઠ અહોરાત્રનું છે. એ જ પ્રમાણે બે કર્મમાસથી રૂતુ થાય છે. ૩૦ +૩૦=૦ આટલા અંતરથી અતિરાત્ર વૃદ્ધિ તિથિ થાય છે. ૬૧-૬૦=૧ અતિરાત્ર આનાથી એ સિદ્ધ થાય છે કે-એક સૂર્ય રૂતુની સમાપ્તિમાં બે કર્મ માસની અપેક્ષાથી એક અધિક અહોરાત્ર થાય છે. સૂર્યરતુ અષાઢ માસથી થાય છે. તેથી અષાઢ માસથી આરંભ કરીને ચિાથું પર્વ પુરૂં થાય ત્યારે એક અહોરાત્ર અધિક થાય છે. અર્થાત્ ભાદરવા વદમાં અધિક અહોરાત્ર આવે છે તે પછી આઠમું પર્વ સમાપ્ત થાય ત્યાર પછી બીજો અધિક અહોરાત્ર અને ત્રીજું અધિક અહોરાત્ર બારમું પર્વ સમાપ્ત થયા પછી આવે છે. અને સેળયું પર્વ વીત્યા પછી ચોથું અધિક અહોરાત્ર આવે છે. વીસમું પર્વ સમાપ્ત થયા પછી પાંચમું અધિક અહોરાત્ર સમાપ્ત થાય છે. વીસમું પર્વ સમાપ્ત થયા પછી છઠું અહોરાત્ર અધિક હોય છે. મૂળમાં કહ્યું પણ છે.-- (, અમે ઇવે, વાર દવે, સોઢામે , વીરફ પલ્વે, જીસમે વર) ઈતિ અવમરાત્ર-ક્ષયતિથિ બેકર્મ માસની અપેક્ષાથી ચાંદ્રમાસમાં થાય છે. અર્થાત્ અવરાત્રકમમાસની સજાતીય અર્થાત્ સાવન માસરૂપ હોય છે. તેમ સિદ્ધ થાય છે. ચાંદ્ર અને સાવનનું અંતર અવમ હોય છે. આ પ્રમાણે નિયમ કહેલ છે.
ચાંદ્રમાસ શ્રાવણથી થાય છે. તેથી વર્ષાકાળના શ્રાવણુદિથી તેમ પહેલાં કહેવામાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૦૧
Go To INDEX
Page #209
--------------------------------------------------------------------------
________________
આવેલ છે. હવે જેની અપેક્ષા કરીને અધિક અહેારાત્ર થાય છે. અને જે અપેક્ષાથી ક્ષય તિથિ થાય છે, તેનું પ્રતિપાદન કરવામાં આવે છે. આ વિષયનું પ્રતિપાદન કરવાવાળી અન્યત્ર કહેવામાં આવેલ ગાથા આ પ્રમાણે છે.
छच्चेव अइरत्ता आइन्चा उ हवंति माणाहिं । छच्चेव ओमरता चंदा उ हवंति माणाहिं ॥ १ ॥
આ ગાથાને ભાવાર્થ આ પ્રમાણે છે. આ છ અતિરાત્ર-અર્થાત્ અધિક તિથિ એક સ’વત્સરમાં પ્રતિપાદિત કરેલ છે. તે સવત્સર સૌસંવત્સર છે. કારણકે સૌર, સાવનના અંતરમાં અવમરાત્ર આવે છે. આ રીતે પ્રતિપાદન કરવામાં આવેલ છે. અહીંયાં પણ ચાંદ્રમાસની અપેક્ષાથી કમાસની વિચારણા ભાવિત કરેલ છે. તેથી અતિરાત્ર-વૃદ્ધિ સૌર સવસમાં અને અવમરાત્ર ક્ષયતિથિ ચાંદ્રસવત્સરમાં થાય છે, તેમ ભાવના કરી સમજી લેવુ. સૂર્ય'ની અપેક્ષાથી ક માસની વિચારણામાં પ્રત્યેક વર્ષમાં છ અતિરાત્ર આવે છે. (માળાfi) તેમ સમજવું. ચંદ્રમાસને અધિકૃત કરીને ક માસની વિચારણામાં દરેક સવ સરમાં છ અવમાત્ર-ક્ષય આવે છે. તે પ્રમાણે (માèä) જાણવું આનાથી એ સિદ્ધ થાય છે કે-જે અતિરાત્ર હોય છે તે સૌરસ વત્સમાં હોય છે. તથા જે અવમરાત્ર-ક્ષયતિથિ આવે છે તે ચાંદ્રસ વત્સરમાં આવે છે. તેમ સમજવુ મૂળમાં કહ્યું પણ છે-(ઇચેવ અરત્તા આવા) ઇત્યાદ્રિ એક સંવત્સરમાં જે છ અતિરાત્ર અર્થાત્ અધિક દિવસ ચાર ચાર પના અંતમાં પ્રતિપાદિત કરેલ છે. તે સજાતીયપણાથી સૌરસ વત્સરના હેાય છે. તથા એક સવત્સરના અંતરાલમાં જે છ અવમરાત્ર ક્ષયતિથિ પ્રતિપાદિત કરેલ છે તે પ્રમાણથી ચાંદ્ર જાતની હાય છે. સૌશત્મક અધિક હાય છે, અને ચાંદ્રાત્મક ક્ષયરૂપ હોય છે, આ પ્રમાણે વિસ્તારપૂર્વક અતિરાત્ર અને અવમરાત્ર-ક્ષયવૃદ્ધિ દિવસ સંબંધી કથન પ્રતિપાદિત કરીને ભાવિત કરેલ છે, !! સૂ. ૭૫
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૦૨
Go To INDEX
Page #210
--------------------------------------------------------------------------
________________
ટીકા-પ ંચાત્તેરમા સૂત્રમાં છ રૂતુઓની છ અવમાત્ર-ક્ષય તિથિની અને છ અતિરાત્રવૃદ્ધિ તિથીની વિચારણા વિસ્તારપૂર્વક યુક્તિ અને ઉદાહરણ સાથે વિવેચન કરીને હવે છેતરમા આ સૂત્રમાં સૂર્ય ચંદ્રના યુગ સંબધી અયનેાની સખ્યા અને સૂર્ય ચંદ્રના યોગ યુક્ત નક્ષત્રયુગના પરિમાણુનું પ્રતિપાદન કરવા માટે તે સબંધી પ્રશ્ન સૂત્ર કહે છે. (તસ્થ છુટુ રૂમો વાણિજીો પાંચ ફેમ તો બાટ્રિમો વળજ્ઞાો) પાંચ વર્ષ વાળા યુગમાં આ કહેવામાં આવનાર પ્રકારવાળી પાંચ વર્ષાકાળમાં થનારી અને પાંચ હેમતકાળમાં થવાવાળી આ પ્રમાણે દસ આવત`નરૂપ એટલેકે વારંવાર દક્ષિણ ઉત્તરના ગમનરૂપ સંચલન અર્થાત્ અયન રૂપ ગતિ પ્રતિપાદિત કરેલ છે. કેની અયનરૂપ ગતિ આ પ્રમાણેની જીજ્ઞાસામાં પહેલાં સૂર્યનું પ્રાધાન્ય હાવાથી સૂર્યની અયનરૂપ ગતિ થાય છે. તેમ સિદ્ધ થાય છે. અયન-ગમનરૂપ ગતિ એ પ્રકારની આવૃત્તિરૂપ હોય છે. તે આ પ્રમાણે થાય છે. એક સૂની આવૃત્તિ થાય છે. અને ખીજી ચંદ્રની ગતિરૂપ આવૃત્તિ થાય છે. તેમાં પાંચ વર્ષ વાળા એક યુગમાં સૂર્યની દસ આવૃત્તિ થાય છે. અને એકસાચેાત્રીસ ચંદ્રમાની આવૃત્તિ થાય છે. આ પ્રમાણે ગ્રન્થાન્તરમાં પણ કહેલ છે.
( सूरस्य अयणसमा आउट्टिओ जुगंमि दस होंति । चंदरस य सयंच चोत्तीसं चेत्र ||१||
અર્થાત્ પાંચ વર્ષોંવાળા એક યુગમાં સૂર્યની દસ આવૃત્તિયે થાય છે. તથા ચંદ્રની એકસાચેાત્રીસ આવૃત્તિયે થાય છે. આ કેવી રીતે થાય છે? તે ખતાવે છે. અહી આવૃત્તિ એટલે વારવાર દક્ષિણ અને ઉત્તરના ગમન રૂપ ગતિ હોય છે. તેથી અહીંયાં સૂના અને ચંદ્રના જેટલા અયન હેાય છે, તેટલી આવૃત્તિ થાય છે. એ નિશ્ચિત છે. એક સંવત્સરમાં ત્રણસેાછાસઠ ૩૬૬૫ દિવસ હોય છે, તથા એક મંડળભ્રમણનું પરિમાણ એકસે ત્ર્યાશી ૧૮૩૫ અહારાત્ર હાય છે. એક યુગમાં અઢારસાતીસ ૧૮૩૦ દિવસેા હાય છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૦૩
Go To INDEX
Page #211
--------------------------------------------------------------------------
________________
વિગેરે તમામ પહેલાં પ્રતિપાદિત કરેલ છે. તેમજ તેની ભાવના પણ કહેલ છે. તેથી અહીંયાં બૈરાશિક પ્રવૃત્તિ બતાવવામાં આવે છે. જે ૧૮૩ એક્સચ્યાશી દિવસમાં એક અયન થાય તે અઢારસે ત્રીસ ૧૮૩૦ દિવસમાં કેટલા અયન થાય છે? આ જાણવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવી. ૧૬=૩૦ =૧૦ અહીં છેલ્લી રાશિથી મધ્યની રાશિ જે એક છે તેને ગુણાકાર કરે એકથી ગુણેલ દરેક રાશિ એજ પ્રમાણે રહે છે. જેથી અઢારસેત્રી જ રહે છે. આને પહેલી રાશી જે ૧૮૩ એકસેવ્યાશી છે તેનાથી ભાગ કરે તો દસ આવે છે. આનાથી એ ફલિત થાય છે. કે–એક યુગમાં દસ અયન આવે છે. સૂર્યની આવૃત્તિ દસ હોય છે. આ પ્રમાણે ગણિત પ્રક્રિયાથી સિદ્ધ છે.
આજ પ્રમાણે ચંદ્રના અયન લાવવા માટે કહે છે. ચંદ્રના એક અયનને પૂર્તિકાળ સાવયવ તેર દિવસને હોય છે. અર્થાત્ તેર દિવસ અને એક દિવસના સડસઠિયા ચુંમાલીસ ભાગ-૧૩૪ થાય છે. અહીંયા પણ ત્રિરાશિક ગણિત પ્રવૃત્તિ કરવામાં આવે છે જે આ પ્રમાણે છે. જો તેર દિવસ અને એક દિવસના સડસઠિયા ચુંમાલીસ ભાગથી એક ચંદ્રનું અયન થાય તે અઢારસે ત્રીસ દિવસોથી ચંદ્રના કેટલા અયન થાય છે? આ જાણવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવામાં આવે છે. ૧+૧=૧+દુ૩૦=૧૪ (તા હારેf દુર નિયા) ઈત્યાદિ ભિન્ન ગણિત પરિપાટિથી સરલતા કહેલ છે. આ રાશિને એટલે કે તેરને સડસઠથી ગુણાકાર કરે ૧૩૬૭૩૮૭૧ ગુણાકાર કરવાથી આઠસેઈફેતેર થાય છે. તેમાં ઉપરના ચુંમાલીસને ઉમેરવા ૮૭૧૪૪=૯૧૫ તે નવસે પંદર આવે છે. તથા ઉપર અઢારસે ત્રીસ છે. તેને એકથી ગુણાકાર કરે ગુણાકાર કરે તે પણ એકથી ગુણેલ હોવાથી એજ પ્રમાણે રહે છે. તે પછી તેને સડસઠથી ગુણાકાર કરે ૧૮૩૦૬૭=૧૨૨ ૬૧૦ ગુણાકાર કરવાથી એક લાખ બાવીસ હજાર છસે દસ થાય છે. આ પ્રમાણે અજ્યની રાશિથી મધ્યની રાશી જે એક છે તેનો ગુણાકાર કરવો ગુણાકાર કરવાથી એજ પ્રમાણે રહે છે. તેથી આ રાશીને પ્રથમ રાશિથી ભાગ કરે તે આદ્ય રાશિ નવસો પંદર રૂપ છે તેનાથી ભાગ કરવા માટે ૧૨૦=૧૩૪ આ પ્રમાણે ભાગ કરવાથી એક ચોત્રીસ આવે છે, ૧૩૪ એક યુગમાં આટલા જ અયને હોય છે, અને એટલી જ ચંદ્રમાની આવૃત્તિ પણ હોય છે, તે પહેલાં કહેલ ધૂલિકર્મથી સમજી લેવું.
હવે કઈ તિથિમાં સૂર્યની કેટલી આવૃત્તિ હોય છે ? આ પ્રમાણેની વિચારણામાં પૂર્વાચાર્યોએ કહેલ કારણગાથા અહીં બતાવવામાં આવે છે. ( ૪ grળિયા િનય
ચંતુ તેણી) ઈત્યાદિ આની ભાવાર્થ બેધક વ્યાખ્યા કહેવામાં આવે છે. સૂર્યની આવૃત્તિમાં તિથિ જાણવી હોય તે વિશેષ તિથિ યુક્ત જે આવૃત્તિ જાણવી હોય એ સંખ્યા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૦૪
Go To INDEX
Page #212
--------------------------------------------------------------------------
________________
માંથી એક કમ કર, તે પછી એ સંથાથી એક વ્યાશીનો ગુણાકાર કરે (ગાિિહં gmગિર સુવુિં વર્ષ તેની) એક વ્યાશીમાંથી એક ન્યૂન કરેલ આવૃત્તિથી ગુણાકાર કરવો. ગુણાકાર કરીને જે સંખ્યાથી એકસો ગ્રાશીને ગુણાકાર કરેલ હોય તેને ત્રણગણું કરવા, અર્થાત એ અંકને ત્રણથી ગુણાકાર કરે ગુણાકાર કરીને રૂપાધિક કરવું અર્થાત્ તેમાં એક ઉમેરો. રૂપાધિક કરીને જેટલી સંખ્યા થાય તે સંખ્યાને આગળની સંખ્યામાં મેળવવી. તે પછી (Towારણ મારૂપિ) પંદરથી તેનો ભાગ કરવો. ભાગ કરવાથી જે ફલ આવે એ તિથિમાં એટલી સંખ્યાના પર્વ વીત્યા પછી તે વિવક્ષિત અયનગતિરૂપ આવૃત્તિ પરાવર્તિત થાય છે. અને જે અંશ શેષ રૂપ રહે છે. એટલા દિવસ સમજવા. એટલા દિવસના પછીના દિવસમાં આવૃત્તિ થાય છે, અહીં આવૃત્તિને ક્રમ આ પ્રમાણે થાય છે-અહીં યુગમાં પહેલી આવૃત્તિ દક્ષિણાયન ચલનરૂપ પ્રવૃત્તિ શ્રાવણ માસમાં થાય છે. બીજી આવૃત્તિ ઉત્તરાયણ ગતિરૂપ માઘમારામાં થાય છે. ત્રીજી આવૃત્તિ ફરીથી શ્રાવણમાસમાં થાય છે ચોથી આવૃત્તિ ફરીથી માઘમાસમાં પાંચમી આવૃત્તિ ફરીથી શ્રાવણ માસમાં છટ્રી ફરીથી માઘમાસમાં, સાતમી પાછી શ્રાવણ માસમાં આઠમી ફરીથી માઘમાસમાં નવમી આવૃત્તિ ફરીથી શ્રાવણ માસમાં દસમી આવૃત્તિ ફરીથી માઘમાસમાં આ પ્રમાણે દસ આવૃત્તિથી યુગની સમાપ્તિ થાય છે. તેથી સૂર્યની દસ આવૃત્તિ છે તેમ જે કહ્યું છે તે સર્વથા સત્ય જ છે.
હવે આ વિષયમાં ઉદાહરણ બતાવે છે–કઈ પ્રશ્ન કરે કે-સૂર્યની પહેલી આવૃત્તિ કઈ તિથિમાં થાય છે? આનાં સમાધાન માટે કહેવામાં આવે છે. અહીં પહેલી આવૃત્તિના સંબંધમાં પ્રશ્ન કરવાથી આવૃત્તિના સ્થાનમાં એક અંક રાખવો તેને માથામાં કહ્યા પ્રમાણે રૂપન કરે. ૧–૧=૦ તે કંઈ રહેતું નથી તેથી અહીંયાં પાછલા યુગમાં થનારી જે દસમી આવૃત્તિ છે તે દસ રૂપ સંખ્યા રાખવી. એ દસની સંખ્યાથી એકસે ચાલી ૧૮૩ તે ગુણાકાર કરે. ૧૮૩૪૧૦=૧૮૩૦ ગુણાકાર કરવાથી અઢારસો ત્રીસ ૧૮૩૦
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૦૫
Go To INDEX
Page #213
--------------------------------------------------------------------------
________________
ગુણન ફૂલ આવે છે, અહી... દસ રૂપ ગુણથી એકસેસ ત્ર્યાશીને ગુણાકાર કરેલ છે, તેથી એ દસને ત્રણગણા કરવા ૧૦૪૩=૨૦ ગુણાકાર કરવાથી તે ત્રીસ થાય છે, તેને રૂપાધિક કરવા. ૩૦+૧=૩૧ તા એકત્રીસ થાય છે, આ સખ્યાને પહેલા ગુણલ સખ્યામાં અર્થાત્ અઢારસો ત્રીસમાં ઉમેરવા. ૧૮૩૦-૩૧=૧૮૬૧ મેળવવાથી અઢારસા એકસઠ થાય છે. આ ભાજ્ય રાશિને (પળસમાશ્મિ) પંદરથી ભાગ કરવા ૧૮૬૧-૧૫=૧૨૪ ૬ ભાગ કરવાથી એકસા ચોવીસ આવે છે અને એક શેષ રહે છે. (ત્રં હતું તં તેમં તર્ફ્યુ હોર્ પેસ) જે ફલ લખ્ય થાય એટલા પ વીત્યા પછી વિક્ષિત આવૃત્તિ થાય છે. આ યુક્તિથી અહીં એકસચાવીસ પ પાછલા યુગમાં ગત થયા પછી પ્રવર્તમાન પહેલી આવૃત્તિ પ્રતિપદારૂપ પહેલી તિથિમાં થાય છે તેમ નિશ્ચય થાય છે,
હવે આ વિષયમાં ઉદાહરણ ખતાવે છે, જો કદાચ કોઈ પૂછે કે, કઈ તિથિમાં માઘમાસની બીજી આવૃત્તિ થાય છે? આ પ્રમાણેની જીજ્ઞાસામાં ખીજીવૃત્તિ હાવાથી બેના અંક લેવામાં આવે છે. તેને (વ્રુિદ્દિ મૂળિયાÝä મુનિ સર્ચ તુ તેલીથૅ) આવૃત્તિમાંથી એક એ કરવા પછી રહેલ સંખ્યાથી એકસે ત્ર્યાશીના ગુણાકાર કરવેશ. આ થન પ્રમાણે એ દ્વિરૂપ રાશિમાંથી રૂપેન કરવેશ. ૧-૨=૧ રૂપેાન કરવાથી એક રહે છે, આનાથી એકસો ત્ર્યાશીના ગુણાકાર કરવા ૧૮૩૪૧=૧૮૩ એકથી ગુણેલ રાશિ એજ પ્રમાણે રહે છે, આ નિયમ પ્રમાણે એકસે ત્ર્યાશી ૧૮૩ રહે છે. અહી એકથી ચુણેલ એકસે ત્ર્યાશી હાવાથી (નેળ ઝુળ તં તિતુળ સાહૈિં વિશ્વને તત્ત્વ) જેનાથી ગુણાકાર કરેલ હે!ય એ સંખ્યાને ત્રણ ગણી કરવી તે પછી રૂપાધિક કરવી આ કથન પ્રમાણે આ એકને ત્રણ ગણા કરવા ૧+૩૩ ત્રણગણુા કરવાથી ત્રણ થાય છે. કારણ એકથી ગુણેલ એજ પ્રમાણે રહે છે. એવા નિયમ છે. તે પછી ત્રણને રૂપાધિ કરવા ૩=૪ તા ચાર થાય છે. આને એકસાવ્યાશીમાં ઉમેરવા ૧૮૩+૪=૧૮૭ ઉમેરવાથી એકસેસ સત્યાશી થાય છે. (વાસ મારૂત્તિ) પ ંદરથી ભાગ કરવા આ કથન પ્રમાણે તેના પદરથી ભાગ કરવા. ૧૬૭=૧૨૬ ભાગ કરવાથી ખાર લબ્ધ થાય છે, અને સાતશેષ રહે છે. આનાથી એ ફલિત થાય છે કેવમાન યુગમાં બાર પ વીત્યા પછી માઘમાસના કૃષ્ણ પક્ષની સાતમની તિથિમાં માઘમાસ ભાવિની સમષ્ટિથી ખીજી અને સ્વત ંત્ર રૂપથી પહેલી આવૃત્તી થાય છે.
હવે ત્રીજી આવૃત્તિના સંબંધમાં કહેવામાં આવે છે. દક્ષિણાયનરૂપ ત્રીજી આવૃત્તિ કઈ તિથિમાં થાય છે ? આ પ્રમાણેની જીજ્ઞાસામાં ત્રીજી આવૃત્તિના સંબંધમાં જીજ્ઞાસા કરવાથી ત્રણને! અંક રાખવામાં આવે છે. એને પૂના કથન પ્રમાણે રૂપેશન કરવા ૩-૧ =ર રૂપાન કરવાથી બે થાય છે. આ બે રૂપ ગુણુકથી એકસેાગ્યાશીના ગુણાકાર કરવા ૧૮૩+૨=૩૬૬ ગુણાકાર કરવાથી ત્રણસેાછાસઠ થાય છે. અહીંયા કરણગાથામાં પહેલાં પ્રતિપાદન કરેલ નિયમાનુસાર એકસેવ્યાશીના બે રૂપ ગુણુક થાય છે એ બેને ત્રણ ગણા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૦૬
Go To INDEX
Page #214
--------------------------------------------------------------------------
________________
કરવા ૨+૩=હતા છ થાય છે. તેને રૂપાધિક કરવા ૬-૧=૭ તા સાત થાય છે. એ સાતને પૂરાશિ જે ત્રણસેાછાસઠ તેની સાથે ઉમેરવા ૩૬૬+૭=૩૭૩ મેળવવાથી ત્રણસેતાંતેર થાય છે. તેના પદરથી ભાગાકાર કરવા ૩=૨૪૫ે ભાગ કરવાથી ચાવીસ આવે છે. તથા તેરશ શેષ રહે છે. આનાથી એમ જાણવામાં આવે છેકે-પ્રવત માન યુગમાં દક્ષિણાયનરૂપ ત્રીજી આવૃત્તિ થાય છે. શ્રાવણમાસ ભાવિની આવૃત્તિમાં બીજી આવૃત્તિ ચાવીસમા પર્વાંત્મક પહેલુ' સવત્સર વીતી ગયા પછી શ્રાવણમાસના કૃષ્ણપક્ષમાં તેરમીતિથીમાં થાય છે તેમ સિદ્ધ થાય છે.
એજ પ્રમાણે યદિ કોઈ પૂછે માઘમાસ ભાવિની ચે।થી આવૃત્તિની ઉત્તરાયણ ગતિરૂપ બીજી આવૃત્તિ કઈ તિથિમાં થાય છે? આ પ્રમાણેની જીજ્ઞાસાથી ચેાથી આવૃત્તિ કહી છે. તેથી ચારના અંક રાખવા તેને પૂર્વ કથનાનુસાર રૂપેાન કરવા. ૪-૧=૩ રૂાન કરવાથી ત્રણ થાય છે. આ ગુણકથી એકસાવ્યાશીના ગુણાકાર કરવા. જેમકે-૧૮૩+૩=૫૪૯ ગુણાકાર કરવાથી પાંચસેાઓગણપચાસ આવે છે. અડ્ડી' એકસેાગ્યાશીની ગુણકરાશી ત્રણ છે. તેને પહેલા કરેલ કરણગાથામાં કહ્યા પ્રમાણે ત્રણને ત્રણ ગણા કરવા, ૩+૩=તે નવ થાય છે. આ નવને રૂપાષિક કરવા ૯+૧=૧૦ રૂપાધિક કરવાથી દસ થાય છે. ફરીથી આને પહેલાં ગુણેલ સંખ્યા જે પાંચસે એગણપચાસ રૂપ છે. તેની સાથે મેળવવા. ૫૪૯+૧૦=૫૫૯ તા પાંચસોએગણસાઇઠ થાય છે. આ સંખ્યાને પંદરથી ભાગાકાર કરવે તે પપ૩૭૪ ભાગ કરવાથી સાડત્રીસ લખ્ત થાય છે. તથા ચાર શેષ વધે છે. આનાથી એ રીતે જાણવામાં આવે છે કે ચાવીસ પ`રૂપ પહેલ સંવત્સર વીતી ગયા બાદ ખીજા સંવત્સરનું તેરમું પ સમાપ્ત થાય ત્યારે માઘમાસના શુક્લ પક્ષમાં ચેાથી આવૃત્તિ માઘમાસભાવિની પાંચ આવૃત્તિમાં બીજી આવૃત્તિ માઘ શુદ ચોથના દિવસેથાય છે. જો કોઈ પ્રશ્ન કરે કે-પાંચમી આવૃત્તિ કઈ તિથિમાં થાય છે? આ પ્રમાણે જીજ્ઞાસા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૦૭
Go To INDEX
Page #215
--------------------------------------------------------------------------
________________
કરે તે તેના સમાધાન માટે કહે છે–અહીં પ્રશ્નમાં પાંચમી આવૃત્તિ વિષે પૂછેલ છે. તેથી પાંચનો અંક રાખે તેને પહેલાં કહેવામાં આવેલ પ્રક્રિયા પ્રમાણે રૂપન કરવા ૫–૧–૪ રૂપન કરવાથી ચાર રહે છે. આ ચારરૂપ ગુણકથી એકાગ્યાશીનો ગુણાકાર કરે. ૧૮૩+૪ =૭૩૨ ગુણવાથી સાતસો બત્રીસ આવે છે. અહીં એકચ્યાશીના ગુણક ૪ ચાર છે. તેથી એ ચારના ત્રણગણા કરવા. ૪૪૩=૧૨ તે બાર થાય છે. આને રૂપાધિક કરવા. ૧૨૪૧=૧૩ તે તેર થાય છે, આને પહેલાં ગુણેલ સંખ્યા જે સાત બત્રીસ છે તેની સાથે મેળવવા. ૭૩ર૪૧૩=૪૫ મેળવવાથી સાત પિસ્તાલીસ થાય છે. આનો પંદરથી ભાગ કરે. =૪૯૪ ભાગ કરવાથી ઓગણપચાસ આવે છે, તથા દસ શેષ રહે છે, આનાથી એ સિદ્ધ થાય છે કે–અડતાલીસ પર્વવાળા બે ચંદ્રસંવત્સર વીતી ગયા પછી ત્રીજા અભિવર્ધિતસંવત્સરનું એક પર્વ પુરૂં થયા પછી શ્રાવણમાસના શુકલપક્ષની દસમી તિથિમાં પાંચમી આવૃત્તિ પરંતુ શ્રાવણમાસમાં થવાવાળી આવૃત્તિમાં ત્રીજી આવૃત્તિ દક્ષિણાયન ગતિરૂપ હોય છે.
આજ પ્રમાણે ગાથામાં કહેલ ક્રિયાથી તથા ઉદાહરણમાં કહેવામાં આવેલ યુક્તિથી અન્ય આવૃત્તિમાં પણ કરણું વશાત્ વિવક્ષિત તિથિને યથાસંભવ જાણી લેવી, એ તિથિને લઈને અહીંયાં રાખવી જેમ કે-છદ્રિ આવૃત્તિ માઘમાસમાં થનાર આવૃત્તિમાં ત્રીજી આવૃત્તિ માઘમાસના કૃષ્ણપક્ષમાં એકમની તિથિમાં સંભવિત હોય છે દા સાતમી આવૃત્તિ શ્રાવણ માસ ભાવિનીમાં ચોથી આવૃત્તિ શ્રાવણમાસના કૃષ્ણપક્ષની સાતમી તિથિમાં સંભવિત થશે હા આઠમી આવૃત્તિ માઘમાસ ભાવિનીમાં ચોથી આવૃત્તિ માઘમાસના કૃષ્ણપક્ષમાં તેરશનીતિથિમાં થશે ૮ નવમી આવૃત્તિ શ્રાવણમાસ ભાવિનીમાં દક્ષિણયન ગતિ રૂપ પાંચમી આવૃત્તિ શ્રાવણમાસના શુકલપક્ષની ચોથને દિવસે થશે લા દશમી આવૃત્તિ ફરીથી માઘ માસ ભાવિનીમાં પાંચમી આવૃત્તિ ઉત્તરાયણતિરૂપ માઘમાસના શુકલપક્ષની દશમના દિવસે સંભવિત થાય છે. ૧. આને નિશ્ચય થવા માટે પૂર્વકથિત ક્રમ પ્રમાણે પોતે જ ગણિત પ્રક્રિયા કરીને સમજી લેવું, તથા આજ દક્ષિણાયન ગતિરૂપ શ્રાવણમાસ ભાવિની પાંચ તથા માઘમાસ ભાવિની પાંચ ઉત્તરાયણગતિ રૂપ તિથિમાં અન્યત્ર પણ પ્રતિપાદિત કરવામાં આવેલ છે. તે અહીં કહેવામાં આવે છે. (ઢમાં ચંદુજારિવા) ઈત્યાદિ આ ગાથાઓને સારાંશ યથાક્રમ કહેવામાં આવે છે. દક્ષિણાયન ગતિરૂપ શ્રાવણમારા ભાવિની પાંચ આવૃત્તિની તિથી આ પ્રમાણે છે-પહેલી આવૃત્તિ શ્રાવણ વદ એકમે (૧) બીજી આવૃત્તિ શ્રાવણ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૦૮
Go To INDEX
Page #216
--------------------------------------------------------------------------
________________
વદ તેરશે (૨) ત્રીજી આવૃત્તિ શ્રાવણ વદ સાતમે (૩) ચોથી આવૃત્તિ શ્રાવણ વદ સાતમે (૪) પાંચમી આવૃત્તિ શ્રાવણ સુદ ચોથના દિવસે (૫) આ સઘળી તિથિ દક્ષિણાયન ગતિરૂપ આવૃત્તિની તિથિ છે. હવે માઘમાસભાવિની ઉત્તરાયણ ગતિરૂપ આવૃત્તિની તિથિ કહેવામાં આવે છે. પહેલી આવૃત્તિ માઘવદ સાતમે (૧) બીજી આવૃત્તિ માઘસુદ ચોથના દિવસે (૨) ત્રીજી આવૃત્તિ માઘવદ એકમે (૩) ચોથી આવૃત્તિ માઘવદ તેરશે (૪) પાંચમી આવૃત્તિ માઘસુદ દશમે થાય છે. એ નિશ્ચિત છે. આજ પ્રમાણે આ તમામ તિથિ માઘમાસ ભાવિની ઉત્તરાયણ ગતિરૂપ પાંચે આવૃત્તિને ભાવિત કરી લેવી આ રીતે સૂર્યની દસ આવૃત્તિ હોય છે.
- હવે આ સૂર્ય આવૃત્તિમાં ચંદ્રનક્ષત્રગના જ્ઞાન માટે પૂર્વાચાર્યોએ જે કરણ પ્રતિપાદિત કરેલ છે. તે અહીં શિષ્યજનના અનુગ્રહ માટે કહેવામાં આવે છે. (પંચનયા પરિપુvળા) ઈત્યાદિ
હવે આ કરણગાથાઓની અક્ષર ગમનિકા વ્યાખ્યા કહેવામાં આવે છે.–(Gરસથા હિgoળ તિરરા) પાંચસોતેર પ૭૩ મુહૂર્ત પરિપૂર્ણ હોય છે. તથા એક મુહૂર્તના બાસાિ છત્રીસ રફ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છભાગ અર્થાત્ (૫૭૩ Bફાદાદા આટલા વિવક્ષિત કરણમાં યુવરાશી હોય છે. હવે આ યુવરાશિ કેવી રીતે થાય છે? તે બતાવે છે. એક યુગમાં સૂર્યના દસ અયનો હોય છે. એ પ્રમાણે પહેલાં પ્રતિપાદિત કરેલ છે. ત્યાં આવી રીતે રાશિ પ્રવૃત્તિ કરવામાં આવે છે. જે સૂર્યના દસ અયનેથી ચંદ્રનક્ષત્રના સડસઠ પર્યાય લબ્ધ થાય તે એક પર્યાયથી અર્થાત સૂર્યના અયનથી કેટલા ચંદ્રનક્ષત્ર પર્યાય લબ્ધ થઈ શકે ? આ જાણવા માટે ગરાશિક સ્થાપના આ પ્રમાણે છે
-19=દો અહીં અન્યનીરાશી એકથી મધ્યની રાશી સડસઠને ગુણાકાર કરે એકથી ગુણેલ હોવાથી એજ રીતે સડસઠ રહે છે, તેને દસથી ભાગ કરે તો ભાગ ભાગ કરવાથી છ પર્યાય તથા એક પર્યાયના સાત દસ ભાગ લબ્ધ થાય છે. હવે તેમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
૨૦૯
Go To INDEX
Page #217
--------------------------------------------------------------------------
________________
કહેલ મુહૂત પરિમાણુ અધિકૃતગાથાથી કહેલ છે. આટલું પરિમાણ કેવી રીતે થાય છે? આ પ્રમાણે વિચાર કરવામાં આવે તે તે માટે કહે છે. ૌરાશિક ગણિત પ્રક્રિયાથી આ પ્રમાણે યુક્તિ થાય છે. જેમ કે–બ્રુસ ભાગેાથી સત્યાવીસ દિવસ તથા એક દિવસના સડસડિયા એકવીસ ભાગ લબ્ધ થાય છે. તે સાત ભાગેથી કેટલા ભાગ લખ્ય થાય આ જાણવા માટે ૌરાશિક સ્થાપના કરવામાં આવે છે. (શરે3)=૭={૨})=૧૮ા ક્રૂર અહી અત્યરાશી જે સાત છે તેનાથી મધ્યરાશિ સત્યાવીસના ગુણાકાર કરવા ૨૭+૭=૧૮૯ તેા એકસાનેવાસી થાય છે. તેના ઇસ રૂપ પહેલી સખ્યાથી ભાગ કરવા તે। અઢાર દિવસ લબ્ધ થાય છે. તેના મુહૂત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરવો ૧૮+૩૦ =૫૪૦ ગુણાકાર કરવાથી પાંચસેચાલીસ થાય છે. તથા ઉપરના નવ જે શેષ વધે છે. તેના ત્રીસથી ગુણાકાર કરવા ૧૪+૩૦=૨૦=૨૭ અહી' ઉપર જે સેાસિત્તેર થાય છે. તેના નીચેના દસથી ભાગ કરવાથી સત્યાવીસ મુદ્ભુત લબ્ધ થાય છે. આને પહેલાની સુહૂત સંખ્યામાં કે જે ૫૪૦ થયા છે તેમાં મેળવવા જેમકે--૫૪૦+૨૭=૫૬૭ મેળવવાથી પાંચસે સડસઠ થાય છે. તે પછી પહેલાના જે એક દિવસના સડસઠયા એકવીસ ભાગ થાય છે તેના પણ મુહૂત બનાવવા માટે ત્રીસથી ગુણાકાર કરવે રૃ.૩૦=૩” ગુણાકાર કરવાથી ઉપર છસેાત્રીસ તથા નીચે તા સડસઠજ રહે છે. આ સ ંખ્યાને ફરીથી ત્રણ રાશીવાળા સાતથી ગુણાકાર કરવા ૩૦૭=૪૧૦ ઉપર ચારહજાર ચારસે દસ થાય છે. તેને પહેલા દસથી ભાગ કરવા ૧૪૧૨=૪૪૧ ભાગ કરવાથી ઉપરના ભાગમાં સડડિયા ચારસે એકતાલીસ થાય છે. તેના ફરીથી સડસઠથી ભાગ કરવા ૪-૬ ભાગ કરવાથી છ મુહૂર્તો લબ્ધ થાય છે. તેને પહેલાની મુહૂત સંખ્યા જે ચારસા સડસઠ રૂપ છે તેની સાથે ઉમેરવી પ૬૭+૬=૫૭૩ મેળવવાથી પાંચસે તાંતેર મુહૂત થાય છે. તથા ઉપરના જે શેષ રહેલ સડસઠયા એગણચાલીસ ભાગ છે તેના પણ મુહૂત કરવા માટે ખાસડથી ગુણાકાર કરવેા ŕદુર=}૪૧૮ ગુણાકાર કરવાથી ચાવીસસો અઢાર થાય છે. તેના સડસઠથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૧૦
Go To INDEX
Page #218
--------------------------------------------------------------------------
________________
ભાગ કરવે તે બસડિયા છત્રીસભાગ રૂડું લબ્ધ થાય છે. અને સડસઠયા છ ભાગ શેષ રહે છે. તે પણ બાસયિા એક ભાગનો સડસઠિ ભાગ છે. આ અતિસૂક્ષમ વિભાગ હવાથી ચૂર્ણિકા ભાગ કહેવાય છે. આ રીતે ઉક્ત ધ્રુવરાશીને યથાક્રમથી રાખવામાં આવે છે. ૫૭૩૬૪૪ અએવ (iવસવા હિપુort તિતત્તર ળિગમો દુત્તા, છત્તીસ વિડ્રિમા II ઇન્ધા વૃળિયા માII) પાંચસોતેર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા છત્રીસ ભાગ અને બાસઠિયા એક ભાગના સડસઠિયા છ ભાગ રૂપે સૂર્ય આવૃત્તિમાં ચંદ્ર નક્ષત્ર જાણવા માટે યુવરાશી થાય છે. (૧) હવે (બાવઠ્ઠીf) ઈત્યાદિ બીજ કરણગાથાને ભાવાર્થ કહેવામાં આવે છે. જેમકે-જે જે આવૃત્તિમાં નક્ષત્રમાં જાણવા માટે વિચાર કરે તો તે તે આવૃત્તિની સંખ્યાથી એક ઓછો કરીને ગુણાકાર કરે ગુણાકાર કરીને પહેલાં પ્રતિપાદિત ધ્રુવરાશિ જેટલી હોય તેનાથી ગુણાકાર કરવા તેનાથી ગુણાકાર કરેલ મુહૂર્ત પરિમાણ જેટલું આવે એટલું જ શોધનક સમજવું હવે એ શોધનકના સંબંધમાં કહેવામાં આવે છે. (૨) તેમાં સર્વ પ્રથમ અભિજીત નક્ષત્રનું શેધનનવમુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા વીસભાગ ૨ તથા બાસઠિયા એક ભાગને સાતથી ભાગ કરવાથી કરવાથી (સમા) સમગ્ર પરિપૂર્ણ છાસઠ ભાગ રત થાય છે. કમથી અભિજીત નક્ષત્રનું ધનક પ્રમાણ આ પ્રમાણે આવે છે. લ ગ્ન આટલું પરિમાણ આવે છે. આ કેવી રીતે થાય છે? તે માટે કહેવામાં આવે છે. અહીં અભિજીત નક્ષત્રના અહોરાત્ર સંબંધી સડસધ્ધિા એકવીસ ભાગ ૩૩ પ્રમાણ ચંદ્રની સાથે વેગ પ્રાપ્ત કરે છે. એક અહોરાત્રમાં ત્રીસમુહૂર્ત થાય છે. તેથી મુહૂર્તના ભાગ કરવા માટે એ એકવીસન ત્રીસથી ગુણાકાર કરવો. ૨૧+૩૦= ૬૩૦ ગુણાકાર કરવાથી છત્રીસ થાય છે. તેને ફરીથી સડસડથી ભાગાકાર કર ૩૦ = ભાગ કરવાથી નવ મુહર્ત આવે છે. તથા સડસઠિયા સત્યાવીશ શેષ રહે છે. આના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૧૧
Go To INDEX
Page #219
--------------------------------------------------------------------------
________________
બાસઠ ભાગ કરવા માટે બાસઠથી ગુણાકાર કરે. ૪+૬૨=૧ ૬૪ ગુણાકાર કરવાથી સોળસેચુંમોતેર થાય છે. અને ફરીથી સડસઠથી ભાગ કરે ૧૬૪=૪૪ ભાગ કરવાથી બાસઠિયા ચેવિસ ભાગ રૂફ લબ્ધ થાય છે. અને છાસઠ શેષ વધે છે તે બાસડિયા એક ભાગને સડસડિયા ભાગ છે. કમથી અંકન્યાસ આ રીતે થાય છે. લારા આ પ્રમાણે અભિજીત નક્ષત્રનું ચોક્ત પ્રકારનું શેાધનક થઈ જાય છે.
આ પ્રમાણે અભિજીત નક્ષત્રના શોધનકનું ત્રીજા કરણ દ્વારા પ્રતિપાદન કરીને હવે (૩rળદ્ર) ઈત્યાદિ ત્રણ ગાથાઓ દ્વારા બાકીના નક્ષત્રોને શોધનકનું પ્રતિપાદન કરવામાં આવે છે. (૩]ળટ્ટ) એકસો ઓગણસાઈઠ ૧૫૯ (વિયા) ઉત્તરાભાદ્રપદા અહીં આ પ્રમાણે કહેવામાં આવે છે. એકસે ઓગણસાઈઠથી અભિજીત્ વિગેરે ઉત્તરાભાદ્રપદા પર્યન્તના નક્ષત્ર શુદ્ધ થાય છે. આ કેવી રીતે સંભવિત થાય છે? તે વિચારવામાં આવે છે.અભિજીત નક્ષત્રનું ધનનવમુહૂર્તનું છે ૯ શ્રવણ નક્ષત્રનું શેાધનક ત્રીસ મુહૂર્ત ૩૦નું છે. ધનિષ્ઠા નક્ષત્રનું ૩૦ ત્રીસ મુહૂર્ત, શતભિષા નક્ષત્રનું શોધનક પંદર ૧૫ મુહૂર્તનું તથા પૂર્વા ભાદ્રપદા નક્ષત્રનું ૩૦ ત્રીસ, ઉત્તરાભાદ્રપદા નક્ષત્રનું પિસ્તાલીશ ૪પ આ પ્રમાણે બધાને સરવાળે એકસે ઓગણસાઈઠ થાય છે. જેમકે-૯ ૩૦ ૩૦ ૧૧૫૩૦+૪૫=૧૫૯ આ પ્રમાણે આ નક્ષત્ર શુદ્ધ થાય છે. તથા (તિ, રેવ નગોર, રોિિળયા) ત્રણસો નવથી રહિણી પર્યન્તના નક્ષેત્રે શુદ્ધ થાય છે, હવે અહીંયાં યુક્તિ બતાવવામાં આવે છે. પહેલા અભિજીત નક્ષત્રથી લઈને ઉત્તરાભાદ્રપદા પર્વતના નક્ષત્રનું શોધનક એકસો ઓગણસાઈઠ ૧૫૯ શોધિત કરવામાં આવ્યા તે પછી રેવતી નક્ષત્રનું શોધનક ૩૦ ત્રીસ, અશ્વિની નક્ષત્રના ૩૦. ભરણી નક્ષત્રના પંદર ૧૫ કૃત્તિકા નક્ષત્રના ૩૦ ત્રીસ, રોહિણી નક્ષત્રના પિસ્તાલીસ ૪૫ આ બધાને સરવાળે ૧૫૯૩૦.૩૦+૧૫+૩૦+૪૫=૩૦૯ બધા મળીને ત્રણ નવ થાય છે. આનાથી એમ જણાય છે કે ત્રણસોનવથી રહિણી પર્યન્તના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૧૨
Go To INDEX
Page #220
--------------------------------------------------------------------------
________________
નક્ષત્રોના શેાધનકનુ શેાધન થાય છે. તે પછી (તિમુ ળન નરભુ મને પુત્રમુ) ત્રણસે નવ ૩૦૯) આ શોધનકથી પુનર્વસુ પન્તના નક્ષત્રા શુદ્ધ થાય છે. અહીં આ રીતે થાય છે. ત્રણસોનવથી રાહિણી પર્યંન્તના નક્ષત્રે શુદ્ધ થાય છે. ૩૦૯ા તે પછી મૃગશિરા નક્ષત્રનુ શેાધનક ૩૦૫ ત્રીસ મુહૂત આર્દ્રનક્ષત્રનું શેાધનક પંદર ૧૫ મુર્હુત પુનર્વસુ નક્ષત્રનુ પિસ્તાલીશ મુહૂત આ રીતે બધા મેળવવાથી ત્રણસેાનવ્વાણુ ૩૯૯ થાય છે. જેમકે૩૦૯+૩+૧૫+૪૫=૩૯૯૬ આનાથી એ ફલિત થાય છે કે--ત્રણસેાનવાણુ મુહૂતથી પુનઃ સુ પર્યંન્તના શેાધનક શુદ્ધ થાય છે.
હવે (ચેવ ૭૩ળવા ઉત્તરાનૂ) પાંચસેાઓગણપચાસથી ઉત્તરાફાલ્ગુની પન્તના નક્ષત્રા શુદ્ધ થાય છે. તે આ રીતે પ્રતિપાદિત કરવામાં આવે છે પહેલાં સંગ્રહેલ પુન સુ પન્તના નક્ષત્રાનું શેાધનક ત્રણસેાનવ્વાણુ છે. તે પછી પુષ્ય નક્ષત્રનું શેાધનક ત્રીસ ૩૦ મુહૂર્ત અશ્લેષા નક્ષત્રનું પંદર મુહૂર્ત મઘાનક્ષેત્રનું ત્રીસ ૩૦ મુહૂર્ત પૂર્વાફાલ્ગુનીના ૩૦ ત્રીસ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના પિસ્તાલીસ મુહૂર્તનુ શેાધનક થાય છે. બધાને મેળવવાથી પાંચસે આગણપચાસ ૫૪૯ા થાય છે. ઉત્તરાફાલ્ગુની પન્તના નક્ષત્રાનુ શેાધનક આ પ્રમાણે છે. ૩૯૯+૩૦+૧૫+૩૦૩૦+૪૫૫૪૯ તથા છસેાએગણસિત્તેર મુહૂત થી વિશાખા પન્તના નક્ષત્રાના શેાધનકને શાષિત કરવા જેમકે પહેલાં અહીંયા ઉત્તરાફાલ્ગુની પન્તના નક્ષત્રાનું શેાધનક પાંચસેાઓગણપચાસ ૫૪૯ા થાય છે. તે પ્રદર્શિત કરેલ છે. તે પછી હસ્ત નક્ષત્રનું શેાધનક ત્રીસ મુહૂત ૩૦૦ ચિત્રાનક્ષેત્રનું ૩૦ ત્રીસ સ્વાતી નક્ષત્રના પંદર ૧૫ વિશાખાનક્ષેત્રના પિસ્તાલીસ ૪૫ આ પ્રમાણે બધાના સરવાળે ૫૪૯+૩૦ ૬૩૦+૧૫+૪= ૬૬૯ છસે ઓગણસિત્તેર થાય છે. આ વિશાખા પન્તના નક્ષત્રાનુ શેાધનક થાય છે, તે પછી (મૂળે પત્તેય ચોવાજા) મૂળ પન્તન નક્ષત્રાનુ' શેાધનક સાતસાચુંમાલીસ ૭૪૪ થાય છે. અહીંયાં આ પ્રમાણે કહેવામાં આવે છે.—વિશાખા પર્યન્તના નક્ષત્રાનુ શેાધનક સે ઓગણસિત્તેર ૬૬૯ા પહેલાં પ્રતિપાદન કરીને કહ્યુંજ છે. તે પછી અનુરાધા નક્ષત્રનુ શેાધનક ત્રીસ મુહૂત ૩૦ા જ્યેષ્ઠા નક્ષત્રના ૧૫ પંદર મૂલ નક્ષેત્રનું શેાધનક ૩૦ ત્રીસ આ બધાના સરવાળા ૬૬+૩૦+૧૫+૩૦=૭૪૪ આ પ્રમાણે સાતસેાચુંમાલીસ મૂળ પન્તના નક્ષત્રોનુ શેાધનક શાષિત થઇ જાય છે. (ગાથા ૪–૫)
તે પછી (શ્રદ્યુમચ મુમુળીલા સોળમાં ઉત્તરાસાari) આડસા એગણીસ મુહૂત થી ઉત્તરાષાઢા પન્તના નક્ષત્રાના શેાધનને શાષિત કરવું જે આ પ્રમાણે છે. પહેલાં મૂળ નક્ષત્ર પર્યંન્તના બધા નક્ષત્રના શેાધનકને એકઠા કરીને કહેલજ છે. તે બધા મળીને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૧૩
Go To INDEX
Page #221
--------------------------------------------------------------------------
________________
સાતસોચુંમાલીસ થાય છે. ૭૪૪ તે પછી પૂર્વા નક્ષત્રનું શોધનક ત્રીસ મુહુર્ત ૩૦ ઉત્તરાષાઢા નક્ષત્રનું પિસ્તાલીસ મુહૂર્ત ૪પ બધાને સરવાળે ૭૪૪+૩+૪=૮૧૯ આઠ ઓગણસ થાય છે. આ ઉત્તરાભાદ્રપદા પર્યન્તના નક્ષત્રોનું શોધનક આઠ ઓગણીસ મુહૂર્તનું થાય છે. તે પછી આ બધા એકઠા કરેલ શોધનકના ઉપર અભિજીત નક્ષત્રનું
ધનક એક મુહૂર્તન બાસડિયા વીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા છાસઠ ચૂર્ણિકા ભાગને શેધિત કરવું. આ પ્રમાણે બધા અઠયાવીસ નક્ષત્રોનું શોધનક સિદ્ધ થઈ જાય છે. ૮૧૯૬૪ આ પ્રમાણે આઠસો ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચોવીસભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા છાસઠ ચૂર્ણિકાભાગથી બધા નક્ષત્રોના શોધનક શોધિત થઈ જાય છે. ગાથામાં (gવાડું સોફત્તા) આ પહેલાં કહેવામાં આવેલ શોધનકને યથાસંભવ શધિત કરીને જે શેષ રહે છે, એ યથાયોગ અપાન્તરાલમાં રહેલા નક્ષત્રને શધિત કરવાથી જે નક્ષત્ર શધિત ન થઈ શકે તે નક્ષત્રને અશુદ્ધ સમજીને એ અશુદ્ધ નક્ષત્રને ચંદ્રની સાથે ગયુક્ત આ વિવક્ષિત આવૃત્તિમાં સમજી લેવા. આ પ્રમાણે સાતમી ગાથાને તાત્પર્યાથે થાય છે. I
અહીંયાં દિગ્દર્શનરૂપ ઉદાહરણ બતાવવામાં આવે છે. જે કોઈ પ્રશ્ન કરે છે–પહેલી આવૃત્તિમાં અર્થાત્ આરંભથી પ્રવર્તમાન દક્ષિણાયન ગતિરૂપ પહેલી આવૃત્તિમાં અયનગતિથી ચંદ્ર કયાનક્ષત્રની સાથે એગ કરે છે? આ પ્રકારની જીજ્ઞાસા નિવૃત્તિ માટે કહેવામાં આવે છે. અહીંયાં પહેલી આવૃત્તિના સંબંધમાં પ્રશ્ન કરેલ છે. તેથી પહેલી આવૃત્તિની જગ્યાએ એક અંક રાખે. લા તેને ગાથામાં કહેલ કમ પ્રમાણે રૂપન કરવો ૧-૧=૦ રૂપિન કરવાથી કંઇપણ વધતું નથી તેથી આગળની કેઈપણ ક્રિયા થઈ શકતી નથી. તેથી અહીં પાછળના યુગસંબંધી આવૃત્તિમાં જે દસમી આવૃત્તિ છે તેના દસ રૂપ સંખ્યાના દસને રાખવા ૧૦. આ સંખ્યાથી પહેલાં કહેલ સંપૂર્ણ ધ્રુવરાશીને ગુણાકાર કરે તે પહેલાંની ધ્રુવરાશી ૫૭૩ફરજ પાંચસો તોતેર મુહૂર્ત અને એક મુહૂર્તન બાસઠિયા છત્રીસભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છ ચૂણિકા ભાગ આટલા પ્રમાણુવાળી ધ્રુવરાશીને ગુણાકાર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૧૪
Go To INDEX
Page #222
--------------------------------------------------------------------------
________________
કરે (૫૭૩ાફ દ+૧ =(૫૭૩૬ . આ પ્રમાણેની મુહુર્ત રાશીને દસથી ગુણાકાર કરવાથી પાંચહજાર સાતસેત્રીસ પ૭૩ળા થાય છે. તથા જે બાસઠયા છત્રીસ ભાગ છે. તેને પણ દસથી ગુણાકાર કરવાથી ત્રણ સાઈઠ થાય છે. તેના બાસઠભાગ કરવાથી પાંચ પા મુહૂર્ત લબ્ધ થાય છે. આને પહેલાની મુહૂર્તસંખ્યા સાથે ઉમેરવા પ૭૩૦૫=૫૭૩પા તો પાંચહજાર સાતસો પાંત્રીસ મુહૂર્ત થાય છે. તથા બાસડિયા પચાસ ભાગ શેષ વધે છે. આનો કમથી અંકન્યાસ આ પ્રમાણે થાય છે. ૨૧=૫૧ ૭ તથા જે છ ચૂણિકાભાગ છે તેને પણ દસથી ગુણાકાર કરે તે સડસઠિયા છાસઠ ભાગ થાય છે. આનાથી અભિજીતાદિ નક્ષત્રના શેાધનકને ધિત કરવા તે આ પ્રમાણે છે. અભિજીત નક્ષત્રથી લઈને ઉત્તરાષાઢા પર્વતના સઘળા અઠયાવીસ નક્ષત્રોના એક પર્યાયનું શેાધનક આઠસો ઓગણીસ થાય છે. તેને યથાકથિત રાશિમાં સાત ભાગ કરવાથી શુદ્ધ થાય છે તેથી તેને સાતથી ગુણાકાર કરવો. ૮૧૦+=પ૭૩૩ ગુણાકાર કરવાથી પાંચહજારસાત તેત્રીસ થાય છે. પ૭૩૩ આને પહેલાની સંખ્યામાંથી શેધિત કરવા ૫૭૩૫–૫૭૩૩=રા રોધિત કરવાથી બે મુહૂત શેષ વધે છે. તેના મુહૂર્તન બાસડિયા ભાગ કરવા માટે બાસઠથી ગુણવા. ૨+૨=૨૪ તે બાસઠિયા એકવીસ થાય છે. પૈ આને પહેલાના બાસક્ષિા પચાસ રૂફ વાળા ભાગમાં સજાતીય હોવાથી મેળવવા રૂ૪ એ પ્રમાણે મેળવવાથી બાસધ્ધિા એકસોચુંમોતેર થાય છે. તથા જે અભિજીત નક્ષત્રના બાસડિયા
વીસ ભાગ શેધ્ય છે તેને પણ સાતથી ગુણાકાર કરે કારણ કે સઘળું શોધનક સપ્તકૃત્વ હોવાથી પરિપૂર્ણ અંકે ને જેમ સાતથી ગુણાકાર કહેલ છે. એ જ પ્રમાણે આને પણ ગુણાકાર કરે +૭=૦ ગુણાકાર કરવાથી બાસઠિયા એકસો અડસઠ થાય છે. આને પહેલાની બાસઠિયા એક ચુમોતેરની સંખ્યામાંથી શધિત કરવા. ૪ – ૬૮ = ર શધિત કરવાથી પાછળ બાસઠિયા છ ભાગ વધે છે, તેના ચૂર્ણિકાભાગ કરવા માટે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૧૫
Go To INDEX
Page #223
--------------------------------------------------------------------------
________________
સડસઠથી ગુણાકાર કરે. ૬૭= ૪ ગુણાકાર કરવાથી સડસઠિયા ચારસો બે થાય છે. આને પહેલાની સંખ્યા જે બાસાિ ભાગના સડસઠિયા સાઠ ભાગ છે. તેમાં ઉમેરવા + ૪=
૪૪ આ પ્રમાણે ઉમેરવાથી બાસઠિયા ભાગના સડસડિયા ચાર બાસઠ ભાગ થાય છે.
હવે અભિજીત્ નક્ષત્રના જે છાસઠ ચૂર્ણિકાભાગ શેધ્ય છે તેને પણ પ્રતિપાદિત નિયમ પ્રમાણે સાતથી ગુણાકાર કરે +૭=૪૨=૦ રોધિત કરવાથી શૂન્ય રહે છે. અર્થાત્ શેષ કંઈ રહેતું નથી. આથી એમ ફલિત થાય છે કે સંપૂર્ણ ઉત્તરાષાઢા નક્ષત્રને ચંદ્રની સાથે યોગ થાય ત્યારે અભિજીત્ નક્ષત્રના પહેલા સમયમાં યુગની પહેલી આવૃત્તિ પ્રવર્તિત થાય છે. આ જ પ્રમાણે પ્રશ્નોત્તરના રૂપમાં મૂળમાં પણ પ્રતિપાદિત કરેલ છે. (તા પતિ નં પડ્યું સંવરજી પઢમં વાસ આકર્દિ વરે જેવાં કai નો) આ પહેલાં પ્રતિપાદન કરેલ ચાંદ્ર, ચાંદ્ર, અભિવર્ધિત ચાંદ્ર અને અભિવર્ધિત નામના પાંચ સંવત્સરમાં પહેલા વર્ષાકાળ ભાવિની અર્થાત શ્રાવણમાસમાં થનારી આવૃત્તિ જે દક્ષિણાયન ગતિ રૂપ છે તેને ચંદ્ર કયા નક્ષત્રની સાથે ચોગ કરીને પ્રવર્તિત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે.– (તા અમgir) સૂર્યની પહેલી આવૃત્તિના સમયે ચંદ્ર અભિજીત નક્ષત્રની સાથે વેગ યુક્ત થાય છે. આ પ્રમાણે સામાન્ય રીતે ઉત્તર આપીને ફરીથી અભિજીતુ નક્ષત્રના ક્ષેત્ર વિભાગના કથનપૂર્વક કથન કરે છે.– (અમીરૂણ દમણમણ) અભિજીત નક્ષત્રના પહેલા સમયમાં અર્થાત્ આરંભકાળમાં પ્રવર્તમાન ચંદ્ર, સૂર્યની પહેલી આવૃત્તિમાં હોય છે. આ પ્રમાણે ચંદ્રના વેગનું કથન જાણીને ફરીથી શ્રીગૌતમરવામી સૂર્ય નક્ષત્રના સંબંધમાં પ્રશ્ન પૂછે છે– (ત સમાં ૨ નં ફૂરે શi ળે નોu૬) પહેલી આવૃત્તિ પ્રતિત થાય ત્યારે સૂર્ય કયા નક્ષત્રની સાથે યંગ યુક્ત થઈને એ વર્ષાકાલ ભાવિના પહેલી આવૃત્તિને પ્રવૃર્તિત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે (Rા પૂણેoi) એ સમયે સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે વેગ કરીને એ પહેલી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. આ પ્રમાણે સામાન્ય પણથી ઉત્તર આપીને ફરીથી તેના ક્ષેત્રવિભાગના થન પૂર્વક કહે છે.– (પૂરણ મૂળવી મુદ્દત્તા તેનાછી જ વાવડ્રિમા મુદુરસ્ત વાવ મા ર સત્તટ્ટિા છે તેની સં યુળિયા માTI RH) પુષ્ય નક્ષત્રના એગણત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગને સડસઠ ભાગ કરીને તેના તેત્રીસ ચૂર્ણિકા ભાગ ૧૯રેંદરડ આટલું પ્રમાણુ શેષ રહે ત્યારે સૂર્ય પહેલી વર્ષાકાલભાવિની આવૃત્તિને પૂર્ણ કરે છે. આ કેવી રીતે થાય છે? તે બતાવે છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૧૬
Go To INDEX
Page #224
--------------------------------------------------------------------------
________________
અહીંયાં બૈરાશિક ગણિત કરવામાં આવે છે. જે આ પ્રમાણે છે. પાંચ વર્ષ પ્રમાણના એક યુગમાં દસ અયન થાય છે. તેમાં પાંચ અયન વર્ષાકાળમાં થાય છે. તે દક્ષિણાયન ગતિ. રૂપ હોય છે. પાંચ અયન ઉત્તરાયણરૂપ હોય છે. તે હેમંતઋતુમાં આવે છે. એક સંવત્સરમાં બે અયને હોય છે. પરંતુ સૂર્યનક્ષત્રપર્યાય એકજ હોય છે, તેથી પાંચ વર્ષ પ્રમાણના યુગમાં સૂર્યનક્ષત્રપર્યાય પાંચજ હોય છે. તેથી અહીંયાં આ રીતે અનુપાત કરવામાં આવે છે. જો દસ અયનમાં પાંચ સૂર્યનક્ષત્રપર્યાય થાય તે એક અયનમાં કેટલા પર્યાય થઈ શકે? આ માટે ત્રણ રાશિની સ્થાપના કરવામાં આવે છે. જેમકે-૧= =8 અહીંયાં અયનની રાશી જે એક છે તેનાથી મધ્યની રાશી પાંચને ગુણાકાર કરવા ગુણાકાર કરવાથી પાંચજ રહે છે. કારણકે એકથી ગુણેલ એજ પ્રમાણે રહે છે. એ નિયમ પહેલાં કહ્યા જ છે. તે પછી તેને દસથી ભાગ કરવાથી પાંચ અર્ધા ભાગ થાય છે. હવે અહીં સડસઠરૂપ નક્ષત્રપર્યાય અઢારસેત્રીસ ૧૮૩છા થાય છે. અહીં શતભિષા વિગેરે નક્ષત્રો અર્ધક્ષેત્રવાળા હોવાથી અર્ધનક્ષત્ર કહ્યા છે. તેઓ દરેકના સડસઠિયા સાડીતેત્રીસ ભાગ કહેલ છે. તેથી એ સાડીતેત્રીસને છથી ગુણાકાર કરે (૩૩)++=૬૭+૩=૨૦૧ અહીં પહેલા તેત્રીસને બેથી ગુણાકાર કરે તેમાં એકને ઉમેરે ઉમેરવાથી સડસડિયા બે ભાગ થાય છે. તેને બેથી અપતિત કરવાથી ત્રણ થાય છે. તે પછી સડસઠને ત્રણથી ગુણાકાર કરે ગુણાકાર કરવાથી બસો એક થાય છે. ૨૦૧ તે પછી ઉત્તરાભાદ્રપદા વિગેરે છે નક્ષત્ર દ્રયર્ધક્ષેત્રવાળા છે તે દરેકનું પ્રમાણ સડસઠિયા એકસે છે તથા સડસઠિયા ભાગનું અધું +૨ અર્થાત્ ૧૦૦+ આટલું થાય છે. આને છથી ગુણાકાર કરે અહીં સડસઠિયા ભાગને અન્તર્ગત સમજી લે, તેથી ૧૦૦ આ સંખ્યાને છથી ગુણાકાર કરો આમાં પહેલાં તેની સંખ્યાને બેથી ગુણાકાર કરે બેથી ગુણાકાર કરીને તેમાં એક ઉમેરવો તે બસે એક થાય છે. બે ભાગના ૧૦૦= = તે પછી આને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૧૭
Go To INDEX
Page #225
--------------------------------------------------------------------------
________________
છથી ગુણાકાર કરવા ગુણાકાર કરવા માટે અંન્યાસ ર ૢ1+૬=૨૦૧+૩=૨૦૩ છાત્રણ થાય છે. પહેલાં અહી હસ્થાનમાં રહેલ બેથી છનું અપવત ન કરવું ખપવન કરવાથી ત્રણ થાય છે. તે પછી ત્રણથી ખસે એકના ગુણાકાર કરવા તેથી છસે ત્રણ થાય છે. તથા પંદર નક્ષત્ર ખાકી રહે છે. જે સમક્ષેત્રવાળા અને ત્રીસ મુહૂત પ્રમાણવાળા હેાય છે. તેથી તેમાં દરેકના સડસડ ભાગ થાય છે. તેથી સડસઠને પંદરથી ગુણાકાર કરવે ૬૭+૧૫=૧૦૦૫ ગુણાકાર કરવાથી એકહજાર પાંચ થાય છે. અભિજીત્ નક્ષત્ર સમાહત સ્વરૂપવાળુ અને સૌથી નીચે રહે છે. તેના સડસડયા ભાગ એકવીસ થાય છે. આ બધાના સરવાળા ૨૦૧+૬૦૩+૧૦૦પર૧=૧૮૩૦ આ પ્રમાણે સડસડિયા અઢારસા ત્રીસ થાય છે, આ રીતે સડસઠ ભાગાત્મક પરિપૂર્ણ નક્ષત્રપર્યાય થાય છે. આના અર્ધા કરવાથી નવસા ૪૨ ૯૧પા થાય છે, આમાંથી અભિજીત સંબંધી એકવીસનુ શોધન કરવું. ૯૧૫-૨૧ ૮૯૪ શેષિત કરવાથી પછીથી આસે ચેરાણું વધે છે. આનેા સડસઠથી ભાગ કરવા
= ૩+ર ભાગ કરવાથી તેર લબ્ધ થાય છે. અને તેવીસ શેષ રહે છે. તેમાંથી તેથી પુનર્વસુ પન્તના નક્ષત્રા શુદ્ધ થાય છે. તથા જે શેષ રહે છે. તેવીસ ભાગ તેના મુહૂત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરવા ૨૩+૩૦=૬૯૦ ગુણાકાર કરવાથી છસેાનેવું થાય છે. માના સડસડધી ભાગ કરવા ફ્॰=૧૦ ભાગ કરવાથી દસ મુહૂત લખ્યું થાય છે. તથા વીસ શેષ વધે છે. આ વીસના બાસઠ ભાગ કરવા માટે તેને ખાસથી ગુણાકાર કરવા ૨૦+૬૨=૧૨૪૦/ગુણાકાર કરવાથી ખારસેાચાલીસ થાય છે. આના સડસડથી ભાગ કરે ૧૨૪°=+કૃ૪ સડસઠથી ભાગ કરવાથી ખાસિયા અઢાર ભાગ લબ્ધ થાય છે. તથા ખાસડિયા એક ભાગના સડસડયા ચોત્રીસભાગ શેષ વધે છે. બધાની એક સાથે સ્થાપના આ પ્રમાણે છે. ૧૦૦ કાર૪૪ આનાથી એમ જણાય છે કે-પુષ્ય નક્ષત્રના દસ મુહૂર્ત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૧૮
Go To INDEX
Page #226
--------------------------------------------------------------------------
________________
તથા એક મુહૂર્તન બાસઠિયા અઢાર ભાગ તથા બાસઠિયા એક ભાગને સડસઠિયા ચોત્રીસભાગ સમાપ્ત થાય ત્યારે પુષ્ય નક્ષત્ર સમક્ષેત્રવાળું હોવાથી તેનું પ્રમાણ ત્રીસ મુહૂર્તનું છે. તેથી તેમાંથી આનું સેવન કરવાથી શેષ પ્રમાણ રહે છે. તેને શોધન પ્રકાર પહેલાં પ્રતિપાદન કરેલ છેદ અંકના ક્રમ વિયેગના ક્રમથી કરી લેવા જેમકે-૩૦ –(૧૦ ફ૩=૧૯હું અહીં પહેલાં ત્રીસમાંથી દસને શોધિત કર્યો તેથી વિસ રહ્યા તેમાંથી એક લેવાથી ઓગણસ થાય છે. એકના બાસઠ ભાગ કરવા માટે બાસઠથી ગુણાકાર કરે ગુણાકાર કરવાથી એજ પ્રમાણે બાસઠજ રહે છે. ૬૨ આમાંથી અઢારને રોધિત કરવા ૬૨-૧૪=૪૪ તે ચુંમાલીસ રહે છે. આમાંથી પણ એક લેવામાં આવે તે બાસઠિયા તેતાલીસ થાય છે. ફુરૂ એ એકના સડસઠ ભાગ કરવા માટે સડસડથી ગુણાકાર કરે તો પણ સડસઠજ રહે છે. ૬૭ આમાંથી ત્રીસનું સેવન કરવું. ૬૭–૩૪ =૩૩ શોધિત કરવાથી બાસાિ એક ભાગના સડસઠિયા તેત્રીસ ભાગ રહે છે. આ શોધનકને ક્રમ છે. આનાથી એ સમજવામાં આવે છે કે પુષ્ય નક્ષત્રના એગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેંતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા તેત્રીસ ભાગ શેષ રહે ત્યારે શ્રાવણમાસ ભાવિની પહેલી વર્ષાકાલની આવૃત્તિ પ્રવર્તિત થાય છે.
- હવે શ્રાવણમાસ ભાવિની બીજી આવૃત્તિના સંબંધમાં પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે. (ता एएसि णं पंचण्ह संवच्छराणं दोच्च वासिकिं आउदि चंदे केणं खत्तेणं जोएइ) मा પહેલાં કહેવામાં આવેલ પાંચ સંવત્સરમાં દક્ષિણાયનગતિરૂપ શ્રાવણમાસ ભાવિની વર્ષાકાલની સૂર્યની બીજી આવૃત્તિમાં ચંદ્ર કયા નક્ષત્રની સાથે પ્રવૃત્ત થઈને રહે છે ? તે હે ભગવન આપ કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે. -(ત્તા સંકાળાé) સંસ્થાન શબ્દની પ્રસિદ્ધિ પ્રવચનાદિમાં મૃગશિરા નક્ષત્રમાં દેખાય છે. તેથી (સંસ્થાનથી) આ પ્રમાણેને ઉત્તર શ્રીભગવાને સંક્ષેપથી કહેલ છે. મૃગશિર નક્ષત્ર ત્રણ તારાવાળું હોવાથી સૂત્રમાં બહુવચનને નિર્દેશ કરેલ છે. તેથી મૃગશિરા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૧૯
Go To INDEX
Page #227
--------------------------------------------------------------------------
________________
નક્ષત્રથી યુક્ત ચંદ્ર શ્રાવણમાસભાવિની દક્ષિણાયન ગતિરૂપ સૂર્યની બીજી આવૃત્તિને પ્રવૃતિ ત કરે છે. આ રીતે સામાન્ય પ્રકારથી ઉત્તર આપીને ફરીથી એ મૃગશરા નક્ષત્રના મુહૂત વિભાગ બતાવે છે.-(સંડાળામાં કારસમુદુત્તે ઝનતાટીસ' ૨ પાટ્રમના મુહુન્નસ વાટ્રિ મળે જ મત્તટ્રા છેત્તા તેવાં સુળિયા મા સેસા) સંસ્થાન શબ્દના બહુવચન પ્રયાગનુ કારણ કહી દીધેલ છે. તે સમયે મૃગશિશ નક્ષત્રના અગીયાર મુર્હુત તથા એક મુહૂર્તના ખાસિયા આગણચાલીસ ભાગ તથા માસિયા એક ભાગના સડયિા ત્રેપન ચૂÖિકા ભાગ શેષ રહે અર્થાત્ ૧૧ફાર ૧૩૪ સૂર્યની ખીજી આવૃત્તિ પ્રવૃત્ત થાય ત્યારે ચ ંદ્રની સાથે રહેલ મૃગશિરા નક્ષત્રને આટલે ભાગ શેષ રહે છે. આ કેવી રીતે થાય છે? તે ખાબતમાં યુક્તિ બતાવે છે. અહીં જે શ્રાવણમાસભાવિની બીજી આવૃત્તિ કહેવાય છે તેને પહેલા બતાવેલ ક્રમથી ગણત્રિ કરવાથી સમગ્રતાથી ત્રીજી આવૃત્તી થાય છે. તેથી આવૃત્તિના સ્થાન પર ત્રણના આંક રાખવા એ ત્રણને પહેલાં કહેલ પ્રકારથી રૂપેાન કરવા ૩–૧–ર રૂપાન કરવાથી બે થાય છે. આથી પહેલા પ્રતિપાદન કરેલ ધ્રુવરાશી (૫૭ાા૨૪૪ પાંચસો તેાંતે મુહૂત તથા એક મુહૂર્તના ખાડિયા છત્રીસ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસઠિયા ભાગ આટલા પ્રમાણના ગુણાકર કરવે (૫૭૩૪૩×૨=(૧૧૪૬) ૭૨ ૧૨ +૯_ગુણાકાર કરવાથી અગીયાર હજાર છેંતાલી મુહૂત તથા એક મુહૂર્તના ખાડિયા ખેતર ભાગ તથા ખાસયિા. એક ભાગના સડસઢિયા ખાર ભાગ થાય છે. આ મુહૂત સંખ્યામાંથી આસા ઓગણીસ મુહૂત તથા એક મુહૂર્તના ખાડિયા ચાવીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસિયા છાસઠ ભાગથી (૮૧૯।ક।+૩) એક પરિપૂર્ણ નક્ષત્રપર્યાંય શુદ્ધ થાય છે. તેને શેાધનના ક્રમથી યથાસ્થાન અંક સખ્યા રાખીને બતાવે છે–(૧૧૪૬૬૨૬: 4૪૭)-(૮૧૯ ફાર્+૧૪) આ પ્રમાણે શેાધન કરવાથી પછી ત્રણસેા સત્યાવીસ મુહૂત તથા એક મુહૂતના ખાસઠિયા સુડતાલીસ ભાગ તથા માસક્રિયા એક ભાગના સડસઠયા તેર ભાગ રડે છે, તેથી આમાંથી અભિજીતથી લઈ ને રોહિણી પન્તના નક્ષત્રાના શેાધનકને ત્રણસો નવ ૩૦૯ મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાસિયા ચાવીસ ભાગ રૂ૪ તથા ખાસડિયા એક ભાગના સડસિયા છાસઠ ભાગેાથી શેાધિત કરવા. જેમ કે (૩૨¥k{+૬)-(૩૦૯।૨।}})=(૧૮।૨ે૨ારě+૬૭) (તિમુચેવ નોત્તરેતુ રોફિળિયા) આ ત્રણસે નવથી રાહિણી વિગેરેને Àાધિત કરવા. વિગેરે પ્રકારથી પડેલા કહેવામાં આવેલ વચન પ્રમાણે આ રીતે શેાધન કર્યાં પછી અઢાર મુહૂર્ત તથા એક મુહૂતના ખાસિયા ખાવીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસડિયા ચૌદ ભાગ શેષ રહે છે, આનાથી મૃગશિરા નક્ષત્ર શુદ્ધ થતું નથી, તેથી વર્તમાનકાળમાં મૃગશિરા નક્ષત્ર સમક્ષેત્રવાળુ છે, તેથી તેનુ માન ત્રીસ મુહૂ પ્રમાણુનુ છે,
નક્ષત્ર જ આવે છે. તે તેથી ત્રીસમાંથી આને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૨૦
Go To INDEX
Page #228
--------------------------------------------------------------------------
________________
શોધિત કરવા. ૩૦-(૧૮ )=(૧૧ ફૂંફા+) આ પ્રમાણે શેધન કરવાથી એ ફલિત થાય છે કે-મૃગશિરા નક્ષત્રના અગીયાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા એગણચાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ત્રેપન ભાગ શેષ રહે ત્યારે સૂર્ય દક્ષિણાયન ગતિરૂપ શ્રાવણમાસ ભાવિની બીજી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. મૂલમાં પણ
धु छ-(संठाणाणं एक्कारसमुहुत्ते उनतालीस च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तद्विहा छेत्ता तेपण्णं चुण्णिया भागा सेसा) इति
હવે સૂર્ય નક્ષત્ર યુગના સંબંધમાં પ્રશ્નોત્તર રૂપ સૂત્ર કહે છે-(તં સમાં ફૂરે જેvi mai વો) બીજી આવૃત્તિના પ્રવર્તનકાળમાં અર્થાત્ વર્ષાકાળ સંબંધી બીજી આવૃત્તિના ગતિકાળમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે એગ કરીને એ બીજી વર્ષાકાળ સંબંધી આવૃત્તિને પ્રવર્તિત કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-(તા પૂi) બીજી આવૃત્તિના પ્રવર્તન સમયમાં સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે યોગ કરીને રહે છે. આ પ્રમાણે સામાન્ય રીતે ઉત્તર આપીને ફરીથી એ પુષ્ય નક્ષત્રના મુહૂર્ત વિભાગનું કથન કરે છે. (કૂતરણ નું સં રેવ = ઘઢમયા) પુષ્ય નક્ષત્રના મુહૂર્ત વિભાગ વિષે જે પ્રમાણે પહેલી વર્ષાકાળની આવૃત્તિના કથન સમયમાં મુહૂર્ત વિભાગનું પ્રતિપાદન કરેલ છે, એજ પ્રમાણે અહીં પણ સમજી લેવું.
અહીં વચન સામર્થ્યથી આ પ્રમાણે ધારણા કરવી, (પૂણસ [ળવી મુહુરા तेयालीस च बावद्विभागा मुहुत्तस्स, बावद्विभाग च सत्तद्विहा छत्ता तेत्तीस च चुण्णिया મા તેના) પુષ્ય નક્ષત્રના ઓગણીસ મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેંતાલીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા તેત્રીસ ચૂર્ણિકા ભાગ શેષ રહે અર્થાત્ પુષ્ય નક્ષત્રના (૧૯ ૩,૬૪)આટલા પ્રમાણ મુહૂર્તાદિ શેષ રહે ત્યારે સૂર્ય વષકાળની બીજી આવૃત્તિને પ્રવર્તાવે છે.
હવે આની ઉપપત્તિ બતાવવામાં આવે છે–અહીંયાં પાંચ વર્ષ પ્રમાણવાળા યુગમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૨૧
Go To INDEX
Page #229
--------------------------------------------------------------------------
________________
દસ અયનેા થાય છે, તેમાં પાંચ અયના વર્ષાકાળ સંબધી અને પાંચ અયન હેમન્તકાળના હાય છે, એક સંવત્સરમાં એક જ સૂર્ય નક્ષત્ર પર્યાય હાય છે, એક સવત્સરમાં એ અયના હાય છે તેથી એ અયનાથી એક નક્ષત્ર પર્યાય લખ્યું થાય છે તેમાં ઉત્તરાયણમાં સૂ અભિજીતૂ નક્ષત્રની સાથે યાગ યુક્ત રહે છે, અને દક્ષિણાયનમાં પુષ્ય નક્ષત્રની સાથે યાગ પ્રાપ્ત કરે છે. પુષ્ય નક્ષત્રના ઓગણીસ મુહૂત તથા એક મુહૂર્તના ખાસિયા તેંતાલીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસિયા તેત્રીસ ભાગ (૧૯),૬૩) આટલું પ્રમાણ શેષ રહે ત્યારે વર્ષાકાળ રાખ ́ધી બીજી આવૃત્તિને સૂ` પ્રવૃત્તિત કરે છે, અન્યત્ર કહ્યું પણ છે—
आइच्चो पुस्स जोगमुपगए से । સો સાળે માટે 1 ત્યિાદિ આભ્યંતર મડળથી આકર્ષિત થયેલ સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે યોગ પ્રાપ્ત કરીને
अतिराहि नितो સન્યા આદુિઓ
જો
બધી એટલે કે દક્ષિણાયન સંબંધી પાંચ આવૃત્તિયે શ્રાવણમાસમાં પ્રવૃતિ કરે છે, અહીંયાં આગણીસ મુહૂર્ણાતિ પ્રમાણ કેવી રીતે થાય છે? તે જાણવા માટે કહેવામાં આવે છે–અહીયાં પશુ અગ! પહેલી આવૃત્તિના ક્રમમાં કહેવામાં આવેલ ગણિતના ક્રમથી Àરાશિકની સ્થાપના કરીને ઉદ્ભાવિત કરી લેવા. તેના અનુપાત આ પ્રમાણે છે-જો-દસ અયનેાથી પાંચ સૂર્ય નક્ષત્ર પર્યાય લભ્ય થાય તા બે અયનેાથી કેટલા પર્યાય લભ્ય થઈ શકે? આ જાણવા માટે નીચે પ્રમાણે ત્રણ રાશિની સ્થાપના કરવી જેમ કે-૫૨ ૧૭=૧ અહી અન્ય રાશિ બે થી પાંચ રૂપ મધ્યરાશિના ગુણાકાર કરવે. ગુણાકાર કરવાથી દસ થાય છે. તે પછી દસરૂપ પહેલી રાશીથી તેના ભાગ કરવા તા એક લગ્ય થાય છે. હવે સડસઠ ભાગ રૂપ નક્ષત્ર પર્યાય ૧૮૩૦૬ અઢારસોત્રીસ થાય છે. અહીં શતભિષા વિગેરે છ નક્ષત્ર અષ ક્ષેત્રવાળા છે. તેથી સડસઠના અર્ધાં સાડીતેત્રીસ થાય છે. ૬=૩૩ આના છથી ગુણાકાર કરવા (૩૩)+૬=ફૂછ્
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૨૨
Go To INDEX
Page #230
--------------------------------------------------------------------------
________________
+=૬૭+૩=૨૦૧ આ પ્રમાણે બસોએક થાય છે. અહીં ગુણનક્રિયા પહેલા પ્રતિપાદિત કરેલ તે પછી ઉત્તરાભાદ્રપદાદિ છે નક્ષત્રદ્રયર્ધવાળા છે. એ દરેકનું પ્રમાણ સડસઠિયા એક ૩૦ તથા સડસઠિયા એક ભાગને અર્ધા ૬૪ અર્થાત્ + આટલું થાય છે. આને સરલ પ્રકાર આ પ્રમાણે છે. ૧૦૦-૨૦૦૨=સડસઠિયા ભાગને અંતહિત કરે તે છસે ત્રણ થાય છે. તે પછી બાકીના પંદર નક્ષત્ર સમક્ષેત્રવાળા હોવાથી ત્રીસ મુહુર્ત પ્રમાણવાળા હોય છે. તેથી તે દરેકનું પુરેપુરૂં સડસઠ તુલ્યમાન હોય છે. તેથી સડસઠને પંદરથી ગુણાકાર કર. ૬+૧૫=૧0૫ ગુણાકાર કરવાથી એક હજાર અને પાંચ થાય છે. અભિજીત નક્ષત્ર સમહત સ્વરૂપવાળું છે. તેનું પ્રમાણ સડસઠિયા એકવીસ ભાગ ૨ છે, આ બધા નક્ષત્ર પર્યાયને સરવાળે ૨૦૧૬૦૩+૧૦૦૫+૨૧=૧૮૩૦ આ રીતે બધા મળીને સડસડિયા અઢારસેત્રીસ થાય છે. આ સડસડિયા ભાગવાળ પરિપૂર્ણ નક્ષત્રપર્યાય છે. આનો અર્થ ૧૮૩૦૨=૯૧૫ નવસો પંદર થાય છે. આમાંથી અભિજીત્ નક્ષત્રનું
ધનક એકવીસને ધિત કરવું. ૯૧૫-૨૧=૮૯૪ શેધન કરવાથી આઠસો ચરાણુ રહે છે. આને સડસઠથી ભાગ કર જેમકે-૮૪=૧૩૩ ભાગ કરવાથી તેર મુહૂર્ત અને સડસડયા તેવીસ ભાગ શેષ રહે છે. અહીં તેરથી પુનર્વસુ પર્યન્તના નક્ષત્રોને શેધિત કરવા તથા જે તેવીસ શેષ રહે છે. તેના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરે. ૨૩૩૦=૯૦ ગુણાકાર કરવાથી સેનેવું થાય છે. આને ફરીથી સડસડથી ભાગ કરવા ૬૬૪=૧૦+૨૪ ભાગ કરવાથી દસ આવે છે. અને સડસઠિયા વીસ શેષ રહે છે. આને પણ બાસઠથી ભાગ કરવા માટે પહેલાં બાસઠથી ગુણાકાર કરે ૨૦૧૬=૧૨૪૦ ગુણાકાર કરવાથી બારસે ચાલીસ થાય છે. તેને સડસઠથી ભાગ કરે. ૧૪= ૪ ભાગ કરવાથી બાસઠિયા અઢાર ભાગ લબ્ધ થાય છે. અને બાસઠિયા એક ભાગના સડસડિયા ચોત્રીસ ભાગ શેષ રહે છે. આ બધાની યથાક્રમથી સ્થાપના ૧૦૧૨ફા૨ ક૨૪ પુષ્ય નક્ષત્રના આટલા પ્રમાણ ભાગ થયા તે પછી પુષ્ય નક્ષત્ર સમક્ષેત્રવાળું હોવાથી તેનું પ્રમાણ ત્રીસ મુહૂર્ત જેટલું છે. તેથી ત્રીસમાંથી આને શેધિત કરવા. ૩૦-(૧૦ફાદ ૨)=(૧૯ોરે, ૪) આટલું પ્રમાણુ શેષ રહે છે. આને ધનકમ પહેલાં કહેલ પ્રકારથી છે આનાથી એ ફલિત થાય છે કે–પુષ્યનક્ષત્રના ઓગણીસ મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેંતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગને સડસઠિયા તેત્રીસ ભાગ શેષ વધે ત્યારે વર્ષાકાળની બીજી આવૃત્તિને સૂર્ય પ્રવર્તિત કરે છે. આ પ્રમાણે બીજી આવૃત્તિ સંબંધી પ્રશ્નોત્તર સમાપ્ત.
હવે શ્રાવણ માસભાવિની ત્રીજી આવૃત્તિના સંબંધમાં પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે(ता एएसि णं पंचण्ह संवच्छराण तच्च वासिकिं आउदि चंदे केणं णक्खत्तेणं जोएइ) मा
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૨૩
Go To INDEX
Page #231
--------------------------------------------------------------------------
________________
પહેલાં કહેવામાં આવેલ ચાંદ્ર, ચાંદ્ર, અભિવર્ધિત, ચાંદ્ર અને અભિવતિ આ પાંચ સંવત્સરમાં ત્રીજી વર્ષાકાળ સંબંધી દક્ષિણાયન ગતિરૂપ આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્રની સાથે યોગ કરીને પ્રવર્તિત કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે–(ા વિનાહિં) વિશાખા નક્ષત્રમાં અહીં બહુવચન કહેલ છે. વિશાખા નક્ષત્રની સાથે રહેલ ચંદ્ર શ્રાવણમાસ ભાવની ત્રીજી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. આ પ્રમાણે સામાન્ય રીતે ઉત્તર આપીને ફરીથી વિશાખા નક્ષત્રના મુહૂર્ત વિભાગ પૂર્વક કથન કરે છે–(તા विसाहाण तेरसमुहुत्ता चउप्पण्णं च बावद्विभागा मुहुक्तस्स बावद्विभाग च सत्तद्विहा छेत्ता છત્તારી ળિયા માII લેસા) ચંદ્રની ત્રીજી આવૃત્તિના સમયે વિશાખા નક્ષત્રના તેર મુહૂર્ત ૧૩ પુરા તથા એક મુહના બાસઠિયા ચેપન ભાગ ૬ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા ચાલીસ ભાગ છે, અર્થાત્ બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને તેના ચાલીસ ચૂર્ણિકા, ભાગ શેષ વધે ત્યારે ચંદ્ર ત્રીજી આવૃત્તિ પ્રવતિત કરે છે.
આ કેવી રીતે થાય છે? તે બતાવે છે–ત્રીજી શ્રાવણમાસ ભાવિની વાર્ષિક આવૃત્તિ પહેલાં બતાવેલ ક્રમ પ્રમાણે પાંચમી આવૃત્તિ થાય છે, તેથી તેના સ્થાનમાં પાંચ રૂપ ગુણક રાખો. તેને ગાથામાં કહેલ નિયમ પ્રમાણે રૂપન કરે ૫-૧-૪ રૂપન કરવાથી ચાર થાય છે. એ ચાર રૂપ ગુણકથી પહેલાં કહેલ ધ્રુવરાશિ (૫૭૩ ૪) પાંચસો તેતર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા છત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા છ ભાગને ગુણાકાર કરે. (૫૩ ૨,૬+૪=(૨૨૨ા ૨, ૪) ગુણાકાર કરવાથી બાવીસસે બાણુ મુહૂર્ત તથા બાસડિયા ભાગના એક ચુમ્માલીસ મુહૂર્ત તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા વીસ ભાગ થાય છે. આમાંથી સોળસે આડત્રીસ ૧૬૩૮ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા અડતાલીસ ભાગ ફ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા એક બત્રીસ ૧૩૩ ૬૪ ભાગથી પરિપૂર્ણ બે નક્ષત્રપર્યાય શુદ્ધ થાય છે. (૨૨૯૨૧ [ s)-(૧૬૩૮૧,૬) આ પ્રમાણે પહેલાં કહેલ કમથી યથાકથિત સ્થાનના નિયમ પ્રમાણે રોધિત કરવાથી પશ્ચાત્ (પારું ) છ ચપન મુહૂર્ત તથા એક મુહર્તાના બાસડિયા ચોરાણુ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છવીસ ભાગ વધે છે. આમાંથી ફરીથી પાંચસો ઓગણપચાસ પ૪૯ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા ચોવીસ ભાગ ૨ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા છાસઠ ભાગ કે થી અભિજીત નક્ષત્રથી લઈને ઉત્તરાફાલ્ગની પર્યંતના નક્ષત્રે શુદ્ધ થાય છે, તેને શેધન ક્રમ આ પ્રમાણે છે. (૬૫૪ , )-(૫૪૯૨૪)=(૧૦૫૨૭) પૂર્વોક્ત કમથી શોધન કરવાથી પછી એક પાંચ મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ઓગણસિત્તેર મુહૂર્ત તથા બાસડિયા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૨૪
Go To INDEX
Page #232
--------------------------------------------------------------------------
________________
એક ભાગના સડસઠિયા સત્યાવીસ ભાગ શેષ રહે છે, હવે બીજા વિભાગમાં જે બાસઠિયા ઓગણસીત્તેર ભાગ છે તેને બાસડથી ભગ કરે છે ભાગ કરવાથી એક મુહૂર્ત લબ્ધ થાય છે, તેને મુહૂર્ત સંખ્યાની સાથે ઉમેરવાથી એકસો છ મુહૂર્ત થાય છે, ૬=૧૬ ૧૦૫+૧=૧૦૬ તથા પાછળ બાસઠિયા સાત ભાગ શેષ રહે છે. આને ક્રમ પ્રમાણે અંક ન્યાસ આ પ્રમાણે છે. (૧૦૬ ૬) આમાંથી પોતેર મુહૂર્તથી હસ્ત નક્ષત્રથી લઈને સ્વાતી પર્યન્તના ત્રણ નક્ષત્રોને શેધિત કરવા જે આ પ્રમાણે છે-૧૦૬ ૭૫=૩૧ શોધિત કરવાથી પાછળથી એકત્રીસ મુહૂર્ત વધે છે, તેથી વિશાખા નક્ષત્રના (૩૧ રૂ. ૬ આટલા પ્રમાણ મુહુર્નાદિ ગત થયા તેમ સિદ્ધ થાય છે, તે પછી વિશાખા નક્ષત્ર દ્વધ ક્ષેત્રવ્યાપી હોવાથી તેનું પ્રમાણ પિસ્તાલીસ મુહૂર્તનું છે, તેથી તેમાંથી આ સંખ્યાને શોધિત કરવી જે શેષ રહે છે તે આ પ્રમાણે છે,-૪૫–(૩૧ ૬૪)=૧૩ાણાર્થે,૬૪) આ પ્રમાણે શેધિત કરવાથી પહેલાં બતાવેલ યથાસ્થાનના ક્રમથી મૂળમાં કહ્યા પ્રમાણે શોધન ફળ આવી જાય છે. જે આ પ્રમાણે છે વિશાખા નક્ષત્રના તેર મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસડિયા ચેપન ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચાલીસ ભાગ
શેષ રહે ત્યારે ચંદ્ર દક્ષિણાયન ગતિરૂપ શ્રાવણ માસ ભાવિની વાર્ષિકી ત્રીજી આવૃત્તિને પ્રવતિત કરે છે.
હવે સૂર્યનક્ષત્ર સંબંધી પ્રશ્ન નિર્વચનરૂપ સૂત્ર કહેવામાં આવે છે.-(ત સમશં i તૂ of OFor ગોug) વર્ષાકાળની ત્રીજી આવૃત્તિના પ્રવર્તનકાળમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે ટેગ કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીન પૂછવાથી ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.–(તા પૂરે પૂર્ણ નં રેવ = રિતિયા) ત્રીજી આવૃત્તિના સમયમાં સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે મેળ યુક્ત હોય છે. આ રીતે સામાન્ય રીતે ઉત્તર કહીને તેના મુહૂર્તવિભાગ બતાવવાના ઉદ્દેશથી કહે છે–જે પ્રમાણે પુષ્ય નક્ષત્રના મુહુર્ત વિભાગ બીજી આવૃત્તિના કથનમાં પ્રતિપાદિત કરવામાં આવેલ છે એજ પ્રમાણે અહીંયા પણ
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૨
૨૨૫
Go To INDEX
Page #233
--------------------------------------------------------------------------
________________
સમજી લેવું. અહીં તેના મુહૂતવિભાગ આ પ્રમાણે થાય છે--(પૂર્ણન મૂળવીસ મુદ્દુત્તા तेत्तालीस च बावट्ठभागा मुहुत्तस्स बाबट्टिभागं च सत्तट्ठिहा छेत्ता तेत्तीस चुण्णिया भागा સેસ) પુષ્ય નક્ષત્રના ૧૯ ઓગણીસ મુહૂત અને એક મુહૂર્તના ખાસિયા તે તાલીસ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસઢિયા તેવીસ ચૂર્ણિકા ભાગ (૧૯ારા ૨૩૩) આટલું પ્રમાણુ પુષ્ય નક્ષત્રનું શેષ રહે ત્યાં રહીને સૂર્યાં શ્રાવણમાસ ભાવિની વર્ષાકાળની ત્રીજી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. અહીંયાં અકાપાદન પ્રક્રિયા બીજી આવૃત્તિના કથન પ્રસંગે ત્યાં જે પ્રમાણે પ્રતિપાદિત કરેલ છે તે પ્રમાણે અહીં સમજી લેવી. અહીં તેના ફરી ઉલ્લેખ કરતા નથી.
હવે ચેાથી આવૃત્તિ વિષે પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે.-(તા સિનં પંચકૂ સવજીરાનું ચત્ય નિધિ પ્રાગપરે મેળ નવલત્તેનું નો) આ પહેલાં કહેવામાં આવેલ ચાંદ્રાદિ પાંચ સંવત્સરામાં ચેાથા વર્ષ સંબ ંધી દક્ષિણાયન ગતિરૂપ ચેથી વર્ષાકાલની આવૃત્તિ અર્થાત્ વારંવાર જવા આવવા રૂપ ગતિને ચંદ્ર કયા નક્ષત્રની સાથે ચેાગ કરીને એ ચેાથા વર્ષોંની આવૃત્તિને પ્રવૃતિત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે-(તા રેવતીતૢિ') રેવતી નક્ષત્રની સાથે યાગ કરીને ચંદ્ર ચેાથી આવૃત્તિને પ્રવૃતિ ત કરે છે. રેવતી નક્ષત્ર ત્રણ તારાવાળું હાવાથી સૂત્રમાં બહુવચનથી કહેલ છે. હવે તેને સમય વિભાગ પ્રવ્રુશિ ત કરે છે.-(રેવતીળવળવીસ મુદ્દુત્તાય તુમાળા મુહુર્ત્તસ્સ વાટ્રિમાન ૨ સટ્ટા છેત્તા પત્તીમ યુળિયામાળ સેસ) જ્યારે રેવતી નક્ષત્રના પચીસ મુહૂત તયા એક મુર્હુતના ખાસઠ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસડિયા બત્રીસ ચૂણિંકા ભાગ (૨૫) આટલા પ્રમાણના મુહૂર્તાદિ ચૂર્ણિકાભાગ જ્યારે બાકી રહે ત્યારે ત્યાં રહેલ ચદ્ર વર્ષાકાળની ચાથી આવૃત્તિને પૂર્તિ કરે છે. આ કેવી રીતે થાય છે? તે ખતાવે છે. અહીં પહેલા ખતાવેલ ક્રમ પ્રમાણે શ્રાવણ માસ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૨૬
Go To INDEX
Page #234
--------------------------------------------------------------------------
________________
ભાવિની ચોથી આવૃત્તિ સાતમી પૂર્ણિમાએ થાય છે. તેથી અહીયાં સાત ગુણક થાય છે. તેને પહેલાં કહેલ ગાથાના કમથી રૂપન કરવા ૭-૧= રૂપાન કરવાથી જ થાય છે. આ સંખ્યાથી પહેલાની પ્રવરાશિ જે પાંચસેતેતેર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાડિયા છત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છભાગ (૫૭૩ ,૪ આટલા પ્રમાણને છથી ગુણાકાર કરે. (૫૭૩ , ૪) +=(૩૪૩૮ , દ) ગુણાકાર કરવાથી
વીસ આડત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા બસોળ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છત્રીસ ભાગ થાય છે. આટલા ભાગમાંથી ચાર નક્ષત્ર પર્યાયને રોધિત કરવા, જેમકે- બત્રીસ છોતેર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા છનું ભાગ તથા બાસ ઠિયા એક ભાગના સડસઠિયા બાસઠ (૩૨૭૬ાર, ૪) આટલા થાય છે. આ યુગ સમુદાયના ગણનફલરૂપ રાશીમાંથી શેધિત કરવા જેમકે -(૩૪૩૮ ,૪૪)-(૩રા ૨૬,જ)=૧૬રા ૬,૦) પૂર્વ પ્રતિપાદિત નિયમાનુસાર યથાસ્થાન સ્થિત આ કોના કમથી વિશોધન કરવાથી એક બાસઠ મુહૂર્ત તથા બાસડિયા એક ભાગના એક સેલ ભાગ તથા બાસઠિયા એક ભગને સડસઠિયા ચાલીસ ભાગ (૧૬રાફરેંદ) આટલું પ્રમાણુ શેષ રહે છે. આ પ્રમાણથી અભિજીતથી લઈને ઉત્તરાભાદ્રપદા પર્યન્તના છ નક્ષત્રોને એકસો ઓગણસાઈઠ મુહુર્ત ૧૫૯ તથા એક મુહૂર્તના બાસઠિયા ચોવીસ ભાગ ફુ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગ ૬૪ આટલા પ્રમાણથી શોધિત કરવા. જે આ પ્રમાણે (૧૬રા ૬૪)- (૧૫લા , ૬૪)=(૩ફાર, ૪) યથાક્રમ વિશેધન કરવાથી ત્રણ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા એકાણુ ભાગ ૨ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચાલીસ ભાગશેષ રહે છે. અહીં =૧ રૂફ બાસ ઠિયા બાસઠ ભાગથી એક મુહૂર્ત લબ્ધ થાય છે. તેને મુહૂર્ત સંખ્યામાં મેળવવામાં આવે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૨૭
Go To INDEX
Page #235
--------------------------------------------------------------------------
________________
તે ચાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ઓગણત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા એક્તાલીસ ભાગ થાય છે–(
જાર) તે પછી રેવતી નક્ષત્ર અ ક્ષેત્ર વ્યાપી હોવાથી તેનું પ્રમાણ ત્રીસ મુહૂર્તનું થાય છે તેથી એ ત્રીસમાંથી આને શધિત કરવા જેમ કે-૩૦-(કાર્જ )=(૨પારૂા) શોધન કરવાથી પછીથી પચીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસડિયા બત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છવ્વીસ ભાગ રહે છે. આનાથી એ ફલિત થાય છે કે-રેવતી નક્ષત્રના પચીસ મુહર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા બત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છવ્વીસ ભાગ શેષ રહે ત્યારે ચંદ્ર શ્રવણમાસની ચોથી આવૃત્તિને પ્રવર્તિત કરે છે, મૂલ સૂત્રમાં (વીસ) આ પ્રમાણે પાઠ ભ્રમથી લખેલ હોય તેમ જણાય છે. ગણિત પ્રક્રિયા અનુસાર છવ્વીસ આવે છે. તેથી બત્રીસને ઠેકાણે (૪થી) આ પ્રમાણેને પાઠ સમજવો જોઈએ.
હવે સૂર્ય નક્ષત્ર સંબંધી પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે. ( માં ૨ of Qરે જાવ તે કોરુ) ચંદ્રની ચોથી આવૃત્તિના પ્રવર્તનકાળમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે ચેગ યુક્ત રહે છે? આ પ્રમાણે શ્રીગૌતમ સ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે–(ા પૂળ પૂરણ તૈ ) પુષ્ય નક્ષત્રની સાથે યંગ યુક્ત થઈને સૂર્ય તે સમયે રહે છે. પુષ્ય નક્ષત્રને સમયવિભાગ પણ જે રીતે પહેલાં બીજા અને ત્રીજા પર્યાયમાં પ્રતિપાદિત કરેલ છે. એ જ પ્રમાણે અહીંયાં સમજી લે. અર્થાત્ પુષ્ય નક્ષત્રના ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસડિયા તેંતાલીસ ભાગ તથા બાસથિા એક ભાગના સડસઠિયા તેત્રીસ ભાગ (૧૯ાારૂ ૬૪) આટલું પ્રમાણુ શેષ રહે ત્યારે ત્યાં સ્થિત રહીને સૂર્ય જેથી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. અહીંયાં પણ ગણિત પ્રક્રિયા પહેલી આવૃત્તિમાં કહ્યા પ્રમાણેજ ભાવિત કરી લેવી.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૨૮
Go To INDEX
Page #236
--------------------------------------------------------------------------
________________
હવે શ્રાવણમાસ ભાવિની પાંચમી આવૃત્તિના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે 2-(ता एएसिणं पंचण्हं संवच्छराणं पंचम वासिक्कि आउढेि चंदे केणं णखत्तेणं जोएइ) આ પહેલાં કહેલ પાંચ સંવત્સરમાં શ્રાવણમાસ ભાવિની વર્ષાકાળની પાંચમી આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્રની સાથે ભેગા કરીને પ્રવતિત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે-(તા પુદવાર્દ મુળશં) અહીં પૂર્વાફાલ્ગની નક્ષત્ર બે તારાવાળું હોવાથી દ્વિવચન કહેલ છે. તે સમયે અર્થાત પાંચમી આવૃત્તિના પ્રવર્તન કાળમાં ચંદ્ર પૂર્વાફળુની નક્ષત્રની સાથે ગયુક્ત રહે છે. હવે તેને સમય વિભાગ પ્રદર્શિત કરે છે.-(પુષ્યાWITળીળે વારસ મુદુત્તા સત્તાઝીરં વાવમા મુહુર રાવમિri = સત્તાિ છત્તા તેર વૃnિgયા મા ) પૂર્વાફાલ્ગની નક્ષત્રના બાર મુહુર્ત તથા એક મુહૂર્તાના બાસઠિયા સુડતાલીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસહિયા તેર ચૂર્ણિકા ભાગ જ્યારે શેષ રહે એ સમયે પ્રવર્તમાન ચંદ્ર પાંચમી શ્રાવણ માસ ભાવિની આવૃત્તિને પ્રવતિત કરે છે. હવે અહીં ગણિત પ્રક્રિયા પ્રદર્શિત કરવામાં આવે છે. પાંચમી શ્રાવણ માસ ભાવિની આવૃત્તિ પહેલા પ્રદર્શિત કરેલ કમથી નવમી થાય છે. તેથી અહીયાં ગુણસ્થાનમાં નવ આવે છે. તેને રૂપિન કરવા. ૯-૧-૮ રૂપિન કરવાથી આઠ થાય છે. આ ગુણકરાશીથી પહેલાં કહેલ ધ્રુવરાશિને ગુણાકાર કરે ધ્રુવરાશિનું પ્રમાણ પાંચસે તેતેર મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા છત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠયા છભાગ થાય છે. (૫૭૩ ,૬૪)+<= (૪૫૮૪૨૬ફફ,૪૪) ગુણાકાર કરવાથી ચારહજાર પાંચસો ચોરાશી મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બસે અઠયાસી ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા અડતાલીસ ભાગ થાય છે. આમાંથી આ પાંચનક્ષત્ર પર્યાય શુદ્ધ થાય છે. પાંચ નક્ષત્ર પર્યાયોગ (૪૦૯૫ારૂ 8) ચારહજાર અને પંચાણું મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા એક
વીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા બાસઠ ભાગ થાય છે. તેને રોધિત કરવા જેમકે–(૪૫૮૪૬૬,)-(૪૦૯૫ારૂY)=(૪૮ ,) યથાસ્થાનના કમથી તેનું સેવન કરવાથી ચારસોને નેવાસી મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા એકસો ત્રેસઠ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા ત્રેપન ભાગ રહે છે. (૪૮લારાફરૂ, ૪) આમાંથી ત્રણ નેવું ૩૯૦ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા વીસ ૨ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગ ! આટલા પ્રમાણુથી અભિજીતથી લઈને પુનર્વસુ પર્યન્તના નક્ષત્રને શેધિત કરવા જેમકે-(૪૮૧ ,૬૬)-(૩૯ ,૬૪) =૯૦૩,૬૪ આ પ્રમાણે શેધન કરવાથી પછીથી નેવું મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસકિયા એ આડત્રીસ ભાગ તથા બાસાિ એક ભાગના સડસઠિયા ચેપનભાગ શેષ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
Go To INDEX
Page #237
--------------------------------------------------------------------------
________________
રહે છે. આમાં બીજા અંકમાં જે બાસડિયા એકસો આડત્રીસ છે તેમાંથી એકસોચોવીસથી બે મુહૂર્ત લબ્ધ થાય છે. તેને મુહૂર્ત સંખ્યાની સાથે મેળવવા જેથી બાણુ મુહૂત થાય છે. ૯૦+૨=૯૨ તે પછી બાસઠિયા ચૌદ રહે છે. તેથી શેષ અંકન્યાસ આ પ્રમાણે થાય છે. (લ્યા, ઝા–૭૫=(૧૭ ,૪૪ શધિત કરવાથી પછિથી સત્તર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચૌદ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા ચેપન ભાગ શેષ વધે છે, આટલા પ્રમાણથી પૂર્વાફાગુની નક્ષત્ર રોધિત થઈ શકતું નથી કારણ કે પૂર્વાફાગુની નક્ષત્ર અર્થક્ષેત્ર વ્યાપિ હોવાથી તેનું પ્રમાણ ત્રીસ મુહૂર્તનું હોય છે. તેથી ત્રીસમાંથી આને શેધિત કરવાથી શેષ ચૂર્ણિકા ભાગ રહે છે, આના શોધન ન્યાસ આ પ્રમાણે થાય છે,-૩૦-(૧ળી,)=(૧૨ાફારૂ) આનાથી એ સમજાય છે કેપૂર્વાફાલગુની નક્ષત્રના બાર મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા સુડતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા તેર ચૂર્ણિકા ભાગ આટલું પ્રમાણ શેષ રહે ત્યારે ત્યાં રહેલ ચંદ્ર શ્રાવણ માસ ભાવિની વર્ષાકાલમાં થનારી પાંચમી આવૃત્તિને પ્રવર્તિત કરે છે, આ પ્રમાણે ગણિત પ્રક્રિયાથી સિદ્ધ થાય છે.
હવે સૂર્ય નક્ષત્ર સંબંધી પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે (લં સમાં i રે દેof કરજો કોપરુ) પાંચમી આવૃત્તિના પ્રવર્તનકાળમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે એગ કરીને એ આવૃત્તિને પ્રવર્તિત કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પૂછવાથી ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-(પૂરે છi દૂરણ 7 વેવ) સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે વર્તમાન રહે છે, તથા પુષ્ય નક્ષત્રને સમય વિભાગ પણ જે પ્રમાણે પહેલી આવૃત્તિમાં પ્રતિપાદિત કરેલ છે એજ પ્રમાણે અહીંયાં પણ સમજી લે, અર્થાત્ પુષ્ય નક્ષત્રના ઓગણીસ મુહૂર્ત તથા એક મહતના બાસઠિયા તેંતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા તેત્રીસ ચૂર્ણિકા ભાગ (
૧ ૪ ) આટલું પ્રમાણ જ્યાં શેષ રહે ત્યાં રહીને સૂર્ય પાંચમી શ્રાવણ માસ ભાવિની વર્ષાકાળ સંબંધી આવૃત્તિને પ્રવર્તિત કરે છે, અહીંયાં ગણિતપ્રક્રિયા પણ પહેલાં બતાવેલ છે. તે પ્રમાણે છે. તેથી અહીં તેને ફરીથી કહેતા નથી. સૂ૦ ૭૬
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૩૦
Go To INDEX
Page #238
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે વર્ષાકાળની આવૃત્તિમાં ચંદ્ર સૂર્ય અને નક્ષત્રના યાગ સબંધી પ્રતિપાદન કરીને હવે હેમંત ઋતુની આવૃત્તિમાં સૂર્ય ચંદ્રના નક્ષત્ર યોગનુ પ્રતિપાદન કરવાની ઈચ્છાથી તે સંબંધી પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે--(તા પતિ નું વૃં′) ઇત્યાદિ.
ટીકા :-છેતેરમા સૂત્રમાં પાંચ વર્ષની આવૃત્તિમાં ચંદ્ર સૂર્યના નક્ષત્ર મેગનુ પ્રતિપાદન કરીને હવે હેમ તૠતુ સબધી પાંચમી આવૃત્તિમાં ચ ંદ્ર સૂર્યના નક્ષત્રયાગના સમધમાં પ્રતિપાદન કરવા માટે પ્રશ્નસૂત્રનું કથન કરવામાં આવે છે. (તા સિનાં પંજ્ સવજીરાનું વર્મ ફ્રેમંતિ ગાતુ પંતે કેળ લત્તે જં ોલ્ફ) આ પૂર્વČપ્રતિપાતિ ચાંદ્રાદિ પાંચ સંવત્સરમાં હેમ`તકાળની ભાવિની ઉત્તરાયણ ગતિરૂપ આવૃત્તિ અર્થાત્ પુનઃ પુનઃ ગમનરૂપ આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્રની સાથે ચેાગ યુક્ત થઇને પ્રતિર્યંત કરે છે ? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે(જ્ઞા છેૢ i) હસ્ત નક્ષત્રની સાથે રહીને પ્રતિત કરે છે, હવે તેના સમયવિભાગના સબંધમાં કહે છે (ચહ્ન ળ પંચ મુદુત્તા વળાનં ૨ વાટ્રમના મુદુત્તÇ વાટ્રમાં આ સદ્ગિદ્દા છેત્તા સદ્ધિ યુળિયામાળ સેના) હસ્ત નક્ષત્રના પાંચ મુહૂત તથા એક મુહૂતના ખાડિયા પચાસ ભાગ તથા ખાડિયા એક ભાગના સસડિયા સાઈઠ ભાગ (પાલ આટલા પ્રમાણે હસ્ત નક્ષત્રના મુહૂર્તાદિ જ્યારે અવશિષ્ટ રહે ત્યાં ચંદ્ર વમાન રહીને હેમ ંતઋતુની પહેલી આવૃત્તિને પ્રતિત કરે છે. આ કેવી રીતે થાય છે ? તે ગણિતપ્રક્રિયાથી પ્રદર્શિત કરે છે. પહેલાં કહેવામાં આવેલ ક્રમ પ્રમાણે હેમન્ત ઋતુની પહેલી આવૃત્તિ વાસ્તવિક બીજી થાય છે, યુગસ ખંધી દસ અયનેાના પ્રવનકાળમાં પ્રથમ એ બન્ને તરફથી ગણાય છે, તેથી તેના સ્થાનમાં એ વાંક રાખવા તેને પૂર્વ કથિત ગાથામાં કહેલ ક્રમથી તેને રૂપાન કરવા. ૨-૧=૧ આનાથી પહેલાં કહેલ ધ્રુવરાશિ (૫૭૩ા ૬,૬૭)
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૩૧
Go To INDEX
Page #239
--------------------------------------------------------------------------
________________
પાંચસો તેતેર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા છત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસથિા છ ભાગ રૂપ ધ્રુવરાશિને એકથી ગુણાકાર કરવો. ગુણાકાર કરવાથી એજ પ્રમાણે રહે છે, એકને ગુણવાથી એજ સ્થિતિમાં રહે છે, તેથી જ ગુણના ફળ પણ એજ (પ૭૩૪) રહે છે, આ સંખ્યામાંથી (૫કલરફ દર) પાંચસો ઓગણ. પચાસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા વીસ ભાગ તથા બાસયિા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગથી અભિજીત નક્ષત્રથી લઈને ઉત્તરાફાલ્ગની પર્વતના ઓગણીસ નક્ષત્રને ધિત કરવા. (૫૭૩ , ૪)-(પલા , દ)=(૨૪૨, ૪) શેધન કરવાથી પછીથી વીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા અગ્યાર ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા સાત ભાગ રહે છે. આ સંખ્યાથી હસ્ત નક્ષત્ર રોધિત થઈ શકતું નથી. હસ્ત નક્ષત્ર અર્ધક્ષેત્રવાળું હોવાથી તેનું પ્રમાણ તીસ મુહૂર્તનું છે તેથી ત્રીસમાંથી શોધન કરવું જેમ કે-૩૦-(૨૪ , ૪) (પાફા, ૬૪) આનાથી એ ફલિત થાય છે કે હસ્તનક્ષત્રના પાંચ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પચાસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા સાઈઠ ભાગ શેષ રહે ત્યાં આગળ ચંદ્ર વર્તમાન રહીને ઉત્તરાયણ ગતિરૂપ પહેલી હેમન્ત ઋતુની આવૃતિને પ્રવર્તિત કરે છે.
હવે અહીં સૂર્યનક્ષત્રગ સંબંધી પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે–(ત સમર્થ vi સૂરે f gg of વોટ્ટ) પહેલી આવૃત્તિના પ્રવર્તનકાળમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે રહે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-(તા ઉત્તરાહિં મારાઢાર્દિ) પહેલી આવૃત્તિના પ્રવર્તનકાળમાં સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે રહે છે, ઉત્તરાષાઢા નક્ષત્રના છેલ્લા સમયમાં જ સ્થિત હોય છે, કહ્યું પણ છે – (ઉત્તર ગાઢ મિસમર) અર્થાત્ સમકાળમાં જ ઉત્તરાષાઢા નક્ષત્રને ઉપલેગ કરીને અભિજીત્ નક્ષત્રના પ્રારંભકાળમાં જ સૂર્ય પહેલી હેમંત ઋતુ સંબંધી આવું
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૩૨
Go To INDEX
Page #240
--------------------------------------------------------------------------
________________
ત્તિને પ્રવર્તિત કરે છે. ઉત્તરાષાઢા નક્ષત્ર ત્રણ તારાઓવાળું છે. તેથી સૂત્રમાં બહુ વચનને નિર્દેશ કરેલ છે. (વર્ષનો પૂર્વાર્ધભાગ પૂર્ણ થવાથી) અહીંયાં પાંચ વર્ષાત્મક યુગમાં દસ અયનો હોય છે. તેથી રાશિક પ્રક્રિયા કરવામાં આવે છે. જેમકે-જે દસ અયનેથી પાંચ સૂર્ય નક્ષત્રપર્યાય લભ્ય થાય તે એક અયનથી કેટલા નક્ષત્રપર્યાય લભ્ય થઈ શકે? આ જાણવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવી જોઈએ-જે આ પ્રમાણે છે. પ== અહીં એક રૂપ છેલ્લી રાશિથી મધ્યની પાંચની સંખ્યાને ગુણાકાર કરવાથી પણ એજ પ્રમાણે રહે છે. તેથી તેને દસથી અપવતિત કરવાથી અર્ધ પર્યાય થાય છે. પર્યાય અર્ધા સડસઠિયા ભાગરૂપે નવસોપંદર થાય છે. ૯૧૫) તેમાં પાછલા અયનના પુષ્ય નક્ષત્રના જે સડસડિયા વીસભાગ ૨૩ વતિ ગયેલા છે. તથા સડસઠિયા ચુંમાલીસ ભાગ શેષ રહેલ છે. તેને આ સંખ્યામાંથી શોધિત કરવા. ૨૪+૪= તે પછી ૯૫–૪= ૯૧૫-૪૪=૮૭૧ આ પ્રમાણે આઠસે એકેતેર રહે છે. આને સડસઠથી ભાગ કરે ૮=૧૩ ભાગ કરવાથી તેર લબ્ધ થાય છે. અને પાછળ શેષ કંઈ રહેલ નથી. તેર મુહુર્તથી આશ્લેષાથી ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રે રોધિત થાય છે. તેથી એ ફલિત થાય છે કે અભિજીત નક્ષત્રના પ્રથમ સમયમાં માઘમાસભાવિની પહેલી આવૃત્તિ પ્રવર્તિત થાય છે. તેથી મૂલમાં પણ કહ્યું છે-(રૂારા માસાઢાળ ચરિમમg) આ રીતે માઘમાસ ભાવિની બધીજ આવૃત્તિ સૂર્ય નક્ષત્રના કાલમાં બધેજ ઉત્તરાષાઢા નક્ષત્રના અંતભાગમાં જ પ્રવતિત થાય છે. તેમ સમજી લેવું. બીજે કહ્યું પણ છે.
(बहिरओ पविसंतो आइच्चो अभिरजोग मुवगम्म ।
सब्वा आउट्ठिओ करेइ माघमासंमि ॥१॥ હવે હેમંતઋતુ સંબંધી બીજી આવૃત્તિના વિષય માટે પ્રશ્ન સૂત્ર કહે છે. આ પહેલાં કહેલ પાંચ સંવત્સરમાં હેમંતકાળની બીજી માઘમાસની આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્રની
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૩૩
Go To INDEX
Page #241
--------------------------------------------------------------------------
________________
સાથે ચેગ પ્રાપ્ત કરીને પ્રતિત થાય છે. આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા સમિલાદ) શતભિષા નક્ષત્ર સે। તારાવાળુ હાવાથી અહીં બહુવચનના પ્રયાગ કરેલ છે. તે સમયે ચદ્ર શતભિષા નક્ષત્રની સાથે ચેગયુક્ત રહે છે. આ પ્રમાણે સામાન્ય રીતે ઉત્તર આપીને તે પછી તેના સમય વિભાગનું કથન કરે છે. (સમિસયાળ યુળિમુત્તા ગટ્ટાનીસં ૨ માવદ્રિમાના મુકુન્તલ્સ ચાટ્વમાં આ સટ્રા છેત્તા વસાહીલ યુનિયા મા સેલ) શતભિષાનક્ષેત્રના એ મુહૂત તથા એક મુહૂર્તના ખાસઠયા અઠયાવીસભાગ તથા બાસિયા એક ભાગના સડસઠયા છેંતાલીસભાગ (રા,૬૪) શતભિષા નક્ષેત્રના આટલા પ્રમાણુ મુહૂતમાંભાગ શેષ યાં રહે ત્યાં ચંદ્ર વર્તમાન રહીને ખીજી હંમત કાળની આવૃત્તિને પ્રવૃતિ ત કરે છે. આ કેવી રીતે થાય છે? તે માટે કહે છે- પૂર્વોક્ત ગાથામાં બતાવેલ ક્રમથી ખીજી માઘમાસભાવિની આવૃત્તિ ચાથી થાય છે. તેથી ગુણુકરાશી ચાર થાય છે. એ ગુણકરાશિને રૂપાન કરવી. ૪–૧=૩ રૂપેાન કરવાથી ત્રણ થાય છે. આ ગુણુકથી પહેલાંની ધ્રુવરાશી (૫૭૩ા, પાંચસાતાંતેર મુહૂત તથા એક મુહૂતના ખાસયિા છત્રીસભાગ તથા ખાસિયા એક ભાગના સસડિયા છભાગના ગુણાકાર કરવેા. (૫૭ાાŕ૨,૬૩+૩= (૧૭૧૯ારે ૨,૬૦) ગુણાકાર કરવાથી સત્તરસા એગણીસ મુહૂત તથા એક મુહૂર્તના ખાસડિયા એકસાઆઠ ભાગ તથા ખાડિયા એકભાગના સડઠિયા અઢારભાગ થાય છે. આમાંથી સેાળસે। આડત્રીસ મુહૂત તથા એક મુહૂર્તના ખાડિયા અડતાલીસ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસઠયા એકસેા ખત્રીસભાગ ૨૩૨,૬૪ (૧૬૩૮ા ફારૂ૨,૬૩) આટલા પ્રમાણવાળા નક્ષત્ર પર્યાયમાંથી એ નક્ષત્ર પર્યાય શુદ્ધ થાય છે. જે આ પ્રમાણે (૧૭૧૯ાoા,)-(૧૬૩૮ા′ ૩૨,૪૪)=(૮૧ાટ્ઠા,) આ પ્રમાણે શોધિત કરવાથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૩૪
Go To INDEX
Page #242
--------------------------------------------------------------------------
________________
પાછળથી એકાશી મુહર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા અઠાવન ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા વીસ ભાગ રહે છે. તે પછી ફરીથી અભિજીત્ નક્ષત્રને નવ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા ચોવીસભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગેથી શેધિત કરવા. (
૮ફાર ૬)=(૭૨ા ૨,૪૪) આ પ્રમાણે રોધિત કરવાથી પછીથી બોંતેર મુહૂર્ત તથા એક મુદ્દતના બાસઠિયા તેત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠયા એકવીસ ભાગ રહે છે. આમાંથી ફરીથી ત્રીસ મુહૂર્તથી શ્રવણ નક્ષત્રને શધિત કરવું તથા ત્રીસ મુહૂર્તથી ધનિષ્ઠા નક્ષત્રને શોધિત કરવું. (૭૨ા , ૬૪) -૬૦=(૧૨ા ૨,૪૪) શેધિત કર્યા પછી બાર મુહર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એકવીસ ભાગ રહે છે, તે પછી શતભિષા નક્ષત્ર અર્ધ ક્ષેત્રવ્યાપી હેવાથી તેનું પ્રમાણ પંદર મુહૂર્ત થાય છે. તેથી પંદરમાંથી આ સંખ્યાને રોધિત કરવી. ૧૫-(૧ર ,૪૪)=(રા , ૪) તેથી એ સિદ્ધ થાય છે કે-શતભિષા નક્ષત્રના બે મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા અઠયાવીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા બેંતાલીસ ચૂર્ણિકા ભાગ શેષ રહે ત્યારે ત્યાં વર્તમાન રહીને ચંદ્ર હેમન્તઋતુની બીજી આવૃત્તિને પ્રવર્તિત કરે છે.
હવે ત્યાં સૂર્યનક્ષત્રગના સંબંધમાં જાણવાના હેતુથી શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(સં સમયે of સૂરે નાં ઘવાળે તોn૬) બીજી આવૃત્તિના પ્રવર્તનકાળમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે વર્તમાન રહે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે–(તા સત્તાહૂિ ગામramહિં વત્તા બારાઢા રિસમણ) આ સૂત્રાશની વ્યાખ્યા અને ગણિત પ્રક્રિયા પહેલી આવૃત્તિના કથન પ્રમાણે ભાવના કરીને કહેવામાં આવી ગયેલ છે. તેથી ફરીથી તેને અહીં કહેલ નથી.
- હવે ગૌતમસ્વામી ત્રીજી આવૃત્તિના સંબંધમાં પ્રશ્નસૂત્ર કહે છે–(તા guru i પંડ્યું સંવરછતા તેર મતિ બદ્રિ છi Mવસેor નોu) આ પહેલાં કહેવામાં આવેલ પાંચ સ વત્સરમાં ત્રીજી હેમંતઋતુ ભાવિની આવૃત્તિ કે જે માઘમાસમાં આવે છે ત્યારે ચંદ્ર ક્યા નક્ષત્રની સાથે યંગ કરીને તેને પ્રવર્તિત કરે છે. આ રીતના ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-(તા પૂણે ળ) પુષ્ય નક્ષત્રની સાથે તે સમયે ચંદ્ર ગયુક્ત રહે છે. હવે તેના સમય વિભાગનું કથન કરવામાં આવે છે, (દૂષણ ઘણवीसं मुहुत्ता तेतालीसं च बावद्विभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तढिहा छेत्ता तेतीसं चुण्णिया મા તેar) જે સમયે ચદ્ર ત્રીજી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. તે સમયે પુષ્ય નક્ષત્રની એગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેંતાલીસ ભાગ તથા બાસડિયા એક
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
૨૩૫
Go To INDEX
Page #243
--------------------------------------------------------------------------
________________
ભાગના સડસડયા તેત્રીસ ભાગ (૧૯ા શરૃ,૬૪) આટલું પ્રમાણ પુષ્ય નક્ષત્રનુ જ્યારે શેષ રહે છે, ત્યાંજ વર્તમાન રહીને ચંદ્ર ત્રીજી આવૃત્તિને પ્રતિત કરે છે. અહીં ગણિત પ્રક્રિયા આ પ્રમાણે થાય છે. પહેલાં કહેલ ક્રમની અપેક્ષાએ માઘમાસભાવિની ત્રીજી આવૃત્તિ એ છઠ્ઠી થાય છે. તેથી છ ગુણુક હોય છે. તેને રૂપાન કરવાથી પાંચ થાય છે. આ પાંચ રૂપ ગુણુકથી પૂકથિત ધ્રુવરાશિ કે જે પાંચસાતાંતેર મુહૂત તથા એક મુહૂર્તના ખાસયિા છત્રીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસિયા છભાગ છે, તેના ગુણાકાર કરવા (૫૭૩ાક્રૃત્ત-૬૩)+૫=(૨૮૬૫ારૃ છું) ગુણાકાર કરવાથી અડયાવીસસે પાંસઠ મુહૂ તથા એક મુહૂતના ખાસડિયા એકસોએસી ભાગ તથા ખાડિયા એક ભાગના સડસિયા ત્રીસભાગ થાય છે. તેમાંથી ચાવીસસેાસતાવન મુહૂત તથા એક મુહૂર્તીના ખાસિયા આંતેરભાગ તથા ખાસિયા એક ભાગના સઠિયા એકસામટ્ઠાણુ ભાગના પ્રમાણથી ત્રણુ નક્ષત્ર પર્યાય શેષિત થાય છે. શેાધન પ્રકાર આ પ્રમાણે છે. (૨૮૬પાદૃા,૪૩)-(૨૪૫ડાારે,Ě) =૪૦૮ાપ૪,૬૪) આ પ્રમાણે શેષિત કરવાથી પાછળથી ચારસેઆઠ મુહૂત તથા એક મુહૂર્તના ખાડિયા એકાપાંચ ભાગ તથા બાસિયા એક ભાગના સડસઠયા ચેાત્રીસભાગ રહે છે (૪૦૮ારરૂપ,૬૩) આમાથી પુનઃ ત્રણસે નવાણુ ૩૯૯૬ મૂહૂર્ત તથા એક સુહૂતના ખાડિયા ચાવીસભાગરૢ તથા ખાસિયા એક ભાગના સડસઠયા છાસઠ ભાગા હુઁથી અભિજીત વિગેરે પુનઃ સુ પન્તના ચૌદ નક્ષત્રા શેષિત થાય છે. (૪૦૮ ૧૬:૫૪,૬૩)-(૩૯૯૧૨૬,૬૪) =(ાદૃાર,૧૪) આ પ્રમાણે શેાધન કરવાથી પાછળથી નવ મુહૂત તથા એક મુહૂતના બાસિયા એંસી ભાગ તથા ખાસિયા એક ભાગના સડસડિયા ચોત્રીસભાગ મચે છે. અહીં ખાસડિયા એશી ભાગેથી એક મુહૂર્ત લબ્ધ થાય છે. ૬=૧+}ર્ફે તથા ખાસઢિયા અઢાર ભાગ શેષ વધે છે. જે એક મુહૂત લખ્યું થયેલ છે તેને પહેલાના નવ મુહૂતની સાથે ઉમેરવા જેથી દસ મુહૂત, તથા એક મુર્હુતના ખાડિયા ચૈાત્રીસભાગ થાય છે. (૧૦ ફ્રારૢ૪,૬૪) તે પછી પુષ્ય નક્ષત્ર અ ક્ષેત્રવાળું હાવાથી તેનું પ્રમાણુ ત્રીસ મુહૂતનું છે, તેથી ત્રીસમાંથી આ દસનું શેાધન કરવુ શેાધન ન્યાસ પ્રકાર આ પ્રમાણે છે. ૩૦-(૧૦ ફા૬૪)=(૧૯૪ા,૬૩) આનાથી એમ જણાય છે કે-પુષ્ય નક્ષત્રના એગણીસમુહૂર્ત તથા એક મુહૂર્તીના બાસઠયા તૈ'તાલીસભાગ તથા ખાસયિા એક ભાગના સડસડિયા તેત્રીસભાગ શેષ રહે ત્યારે ત્યાં આગળ રહેલ ચંદ્ર હેમંત ઋતુની ત્રીજી આવૃત્તિને પ્રવૃતિત કરે છે.
હવે અહીં ત્રીજી આવૃત્તિના સમયે સૂર્ય નક્ષત્રનાચેગ વિષે શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે(ન' સમય જળ સૂકે જેનું નવતેનું નો) ત્રીજી આવૃત્તિના પ્રવનકાળમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે રહે છે ? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.(તા ઉત્તરાદ્દેિ ગણાવાદ્િત્તરાનં બાસાઢાળ મિસમ) ઉત્તરાષાઢા નક્ષત્રના અન્ત ભાગમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૩૬
Go To INDEX
Page #244
--------------------------------------------------------------------------
________________
વર્તમાન રહીને સૂર્ય ત્રીજી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. અર્થાત ત્રીજી આવૃત્તિના પ્રવર્તન કાળમાં સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્રના અંતિમ ભાગમાં રહે છે. અહીંયાં આ સંબંધી ગણિત પ્રક્રિયા પહેલી આવૃત્તિમાં કહ્યા પ્રમાણે ભાવિત કરી સમજી લેવી. પહેલાં તે કહેવાઈ ગયેલ હોવાથી અહીં ફરીથી કહેલ નથી.
હવે માઘમાસભાવિની ચોથી આવૃત્તિના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે(ત્તા પ્રતિ i jaણું સંવછરા વરૂથિ મંત્તિ માઠ્ઠિ રંi Fedoi તોug) આ પહેલાં કહેવામાં આવેલ પાંચ સંવત્સરમાં હેમંતકાળની માઘમારા ભાવિની ચોથી આવૃત્તિને ચંદ્ર ક્યા નક્ષત્રની સાથે રહીને પ્રવર્તિત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે–(તા મૂoi) ચોથી આવૃત્તિના પ્રવર્તનકાળમાં ચંદ્ર મૂળ નક્ષત્રની સાથે રહે છે. આ પ્રમાણે સામાન્ય રીતે કહીને ફરી તેને મુહૂર્તવિભાગ પ્રદર્શિત કરે છે.-(મૂહરસ મુહુરા મઠ્ઠાવાં જ વાવદિમાના મુહુરસ્ત વાવમાં ૨ સત્તાિ છે વીલં ગુfoથામા II લેતા) ચોથી આવૃત્તિના પ્રવર્તનકાળમાં મૂળ નક્ષત્રના છ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા અઠાવન ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા વીસ ભાગ (૬ફાર) આટલા પ્રમાણના મુહૂતદિ શેષ રહે ત્યારે ચંદ્ર ચેથી આવૃત્તિના પ્રવર્તન કાળમાં ત્યાં વર્તમાન રહે છે.
હવે આની ગણિત પ્રક્રિયા બતાવવામાં આવે છે. જેથી માઘમાસભાવિની આવૃત્તિ પહેલાં પ્રદર્શિત ક્રમની અપેક્ષાએ આઠમી આવૃત્તિ થાય છે. તેથી તેના સ્થાનમાં આઠ લેવા તેને મૂળમાં કહેલ ગાથાના કમથી રૂપન કરવા ૮-૧-૭ રૂપન કરવાથી સાત થાય છે. આ સાતરૂપ ગુણકથી તે પૂર્વકથિત ધવરાશિ જે પાંચસો તેતેર મુહુર્ત તથા એક મુહૂર્તના બાસડિયા છત્રીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા છભાગને ગુણાકાર કર (૫૭૩૪)+9=(૪૦૧૧ા ra) ગુણાકાર કરવાથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૩૭
Go To INDEX
Page #245
--------------------------------------------------------------------------
________________
ચારહજાર અગ્યાર મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા બબાવન ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા બેંતાલીસભાગ રહે છે. (૪૦૧૧ ,૬) આમાંથી બત્રીસો છેતેર ૩૨૭૬ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાડિયા છ— ભાગ ૧ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા બસે અડસઠથી ચાર નક્ષત્ર પર્યાય શુદ્ધ થાય છે. (૪૦૧૧ ,) –(૩૨૭૬ ૨૬ ૧)-(૭૩પ૧પ ) આ પ્રમાણે શેધન કરવાથી પછીથી સાત પાંત્રીસ મુહુર્ત તથા એક મુહૂર્તના બાસડિયા એકસેબાવન ભાગ તથા બાસઠિયા એક ભાગને સડસડિયા બેંતાલીસ ભાગ રહે છે. (૭૩ પા ) આમાંથી છ અગતેર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા વીસભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છાસહભાગથી અભિજીતથી વિશાખા પર્યન્તના તેવીસ નક્ષત્ર (૬૬ ) શુદ્ધ થાય છે. જેમકે-(૭૩૫ )-(૬૬૯ )=(૬૬ ) શોધિત કર્યા પછી છાસઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા એકસેસત્યાવીસભાગ તથા બાસઠિયા એકભાગના સુડતાલીસ ભાગ વધે છે. અહીંયા રૂ=૧+બાસઠિયા એક સત્યાવીસ ભાગથી બે મુહૂર્ત લબ્ધ થાય છે. તેને મુહૂર્ત સંખ્યાની સાથે મેળવી વાથી અડસઠ મુહૂર્ત તથા બાસઠિયા ત્રણ ભાગ શેષ વધે છે. તેને યથાક્રમ ન્યાસ આ પ્રમાણે છે. (૬૮૪) આમાંથી ફરીથી પિસ્તાલીસ મુહૂર્તથી અનુરાધા અને જેષ્ઠા નક્ષત્ર શુદ્ધ થાય છે. (૬૮ )-૪૫=(૨૩ાાè૪) શેધિત કર્યા પછી તેવીસ મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ત્રણ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા સુડતાલીસ ભાગ શેષ રહે છે. મૂલનક્ષત્ર અર્ધક્ષેત્રવ્યાપી હોવાથી તેનું પ્રમાણ ત્રીસ મુહૂર્તનું છે, તેથી ત્રીસમાંથી આને રોધિત કરવા ૩૦–૨૩૪)=(ાફાફ, ૪) આનાથી એમ જણાય છે કે-મૂલ નક્ષત્રના છ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા અઠાવન ભાગ તથા બાસઠિયા એક ભાગને સડસઠયા વીસભાગ શેષ રહે ત્યાં વર્તમાન રહીને ચંદ્ર થી માઘમાસભાવિની આવૃત્તિને પ્રવર્તિત કરે છે તેમ સિદ્ધ થાય છે.
હવે સૂર્યનક્ષત્રગના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.-(તં સમર્થ ર ળ સૂરે છેoi rasi g૩) થી આવૃત્તિના પ્રવર્તનકાળમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે વેગ યુક્ત રહે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા ઉત્તરાહિં મારૂઢાર વત્તા ગાતા ગરિમામg) ઉત્તરાષાઢા નક્ષત્રના અંતભાગમાં વર્તમાન રહીને માઘમાસભાવિની હેમન્તકાળની ચોથી આવૃત્તિને સૂર્ય પ્રવર્તિત કરે છે. ચંદ્ર ગતિ અનુસાર અન્યત્ર શમન કરતું નથી. કારણકે સૂર્યની ગતિને વેગ એકરૂપ હોય છે. મંદોચ્ચરૂપ એક ગતિથી અત્યંત અલપગતિને વેગ હોય છે. આની ગણિત ભાવના પણ પહેલી આવૃત્તિમાં ભાવિત કરેલ છે. તે પ્રમાણે અહીંયાં ભાવના કરી લેવી.
હવે માઘમાસભાવિની પાંચમી આવૃત્તિના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૩૮
Go To INDEX
Page #246
--------------------------------------------------------------------------
________________
-(वा एएसिणं पंचण्हं संवच्छराणं पंचमं हेमति आउदि चंदे केण णक्खत्तण जोपइ) પહેલાં કહેલ યુગપૂરક ચાંદ્રાદિ પાંચ સંવત્સરમાં માઘમાસભાવિની હેમંતકાળની પાંચમી આવૃત્તિમાં ચંદ્ર કયા નક્ષત્રની સાથે ભેગા કરીને પ્રવર્તિત કરે છે. આ પ્રમાણેના શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે -(ા #ત્તિવાર્દિ) કૃત્તિકા નક્ષત્ર ત્રણ તારાવાળું હોવાથી અહીં સૂત્રમાં બહુવચનથી કહેલ છે. કૃત્તિકા નક્ષત્રની સાથે ચંદ્રગ કરે છે. આ પ્રમાણે સામાન્ય રીતે કહીને તેને વિસ્તારપૂર્વક કહેવાના ઉદેશથી એ કૃતિકા નક્ષત્રના મુહૂર્ત વિભાગનું પ્રતિપાદન કરે છે.-(વરિયાળ ગામ છત્તીસં ૨ વાદિમા મુત્તર વાવદિમા ર નહિ છેત્તા છ ગુણિમાTI ) પાંચમી આવૃત્તિના પ્રવર્તનકાળમાં કૃત્તિકા નક્ષત્રના અઢાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા છત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છ ચૂર્ણિકા ભાગ (૧૮૬૪) આટલું મુહર્તાદિ પ્રમાણ કૃત્તિકા નક્ષત્રનું જ્યારે શેષ રહે ત્યાં આગળ વર્તમાન રહીને ચંદ્ર માઘમાસભાવિની પાંચમી આવૃત્તિને પ્રવર્તિત કરે છે.
હવે આની ગણિત પ્રક્રિયા બતાવવામાં આવે છે. હેમંતકાલભાવિની પાંચમી આવૃત્તિ પહેલા બતાવેલ ક્રમની અપેક્ષાએ દસમી થાય છે. તેથી તેના સ્થાનમાં દસ અંક રાખવે તેને ગાથામાં કહેવામાં આવેલ નિયમ પ્રમાણે રૂપન કરવા ૧૦-૧=૯ તે નવ થાય છે. આ નવરૂપ ગુણકથી પહેલાં કહેલ ધ્રુવરાશી કે જે (૫૭૩ ) પાંચસો તેંતેર મુહુર્ત તથા એક મુહૂર્તના બાસયિા છત્રીસભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છભાગ રૂપ છે તેને ગુણાકાર કર (૫૭૩૬૪)+૯ (૫૧૫૪૪ ૪) ગુણાકાર કરવાથી ગુણનફલ પાંચહજાર એકસે સત્તાવન મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસચિ ત્રણસેચોવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચોપન ભાગ થાય છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૩૯
Go To INDEX
Page #247
--------------------------------------------------------------------------
________________
આમાંથી ચારહજારનવસાચૌદમુહૂર્ત તથા એક મુહૂર્તના ખાસયિા એકસે ચુમાલીસ ભાગ પુરૂષ તથા ખાસિયા એક ભાગના સડસડિયા ત્રણસોછન્તુ ભાગથી ઋનક્ષત્ર પર્યાય શુદ્ધ થાય છે જે આ પ્રમાણે છે. (૫૧૫૭ા ૪૫૪)-(૪૯૧૪૪ ૬)=(૨૪૩૨૪ ) સ્થાનક્રમથી યથાપ્રકાર શેાધન કરવાથી પછીથી અસાતેતાલીસ મુહૂત તથા એક સુહૂર્તીના ખાડિયા એકસે ચુમતેર ભાગ તથા ખાસિયા એક ભાગના સડસઠયા સાઈડભાગ શેષ રહે છે આમાંથી એકસે એગણસાઇઠ મુહૂત તથા એક મુહૂર્તના ખાડિયા ચાવીસભાગ તથા ખાસયિા એક ભાગના સડસઠયા છાસઠ ભાગથી અભિજીત નક્ષત્રથી લઈને ઉત્તરાભાદ્રપદા પર્યન્તના છ નક્ષત્ર (૧૫૯ ૬ઠ્ઠું) શુદ્ધ થાય છે. તેથી આને શાધિત કરવા (૨૪૩ાર્ ૪ફૂ)(૧૫૯ ફ્ર્ડ)=(૮૪ારા) આ પ્રમાણે શોધિત કરવાથી પછીથી યારાશી મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાસિયા એકસાઓગણપચાસભાગ તથા ખસિયા એક ભાગના સડસહિયા એકસઠભાગ રડે છે. (૮૪ાર૬) અહીં બાસિયા એકસે ચાવીસ ભાગથી એ મુહૂર્ત આવે છે. ૐ =૨-૨૫ે તેને મુહૂર્તની સાથે મેળવવાથી છાશી મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાસિયા પચીસભાગ રહે છે. યથાક્રમન્યારા આ પ્રમાણે છે. (૮૬।। ફ્૩) આ મુહૂત સંખ્યામાંથી પાંચેોતેર ૭પ મુહૂર્તીથી રેવતી નક્ષત્રથી લઈને ભરણી પન્તના ત્રણ નક્ષત્રા શાષિત થાય છે, જે આ પ્રમાણે છે. (૮૦ા૨ાŕ૩)-૭૫=(૧૧૫′ ૬) શેાધિત કરવાથી અગીયાર મુહૂર્ત તથા એક મુર્હુતના બાસિયા પચીસ ભાગ તથા ખાડિયા એક ભાવના સડસડયા એકસઠભાગ રહે છે. તે પછી કૃત્તિકાનક્ષેત્ર અ ક્ષેત્રવાળુ હાવાથી તેનું પ્રમાણ ત્રીસ મુહૂત છે. તેથી ત્રીસમાંથી અને શેષિત કરવા. ૩૦(૧૧૫૬૫૪)-(૧૮૫૩) આથી એ ફલિત થાય છે કે-પાંચમી આવૃત્તિના પ્રવનકાળમાં કૃત્તિકા નક્ષત્રના અઢાર મુહૂર્ત તથા એક મુર્હુતના બસડિયા છત્રીસભાગ તથા ખાસિયા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૪૦
Go To INDEX
Page #248
--------------------------------------------------------------------------
________________
એક ભાગના સડસિયા છભાગ શેષ રહે ત્યાં વમાન રહીને ચંદ્ર હેમંતકાળની પાંચમી આવૃત્તિને પ્રવૃતિ ત કરે છે. તેમ સિદ્ધ થાય છે.
હવે સૂર્યનક્ષત્રના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.(તે સમય જ પૂરે મેળં ળવવો સોહૈં) પાંચમી આવૃત્તિના પ્રનતકાળમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે રહે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.-(તા ઉત્તરાત્િ માઢાદિ ઉત્તરાળ બ્રાહ્માઢાળ પમિસન) પાંચમી આવૃત્તિના પ્રવર્તનકાળમાં ઉત્તરાષાઢા નક્ષત્રના અંતના ભાગમાં સૂર્ય અભિજીત વિગેરે નક્ષત્રની સાથે રહે છે.
હવે આ સંબંધમાં કંઈક વિશેષ કહે છે-સૂર્યના નક્ષત્રયેાગના સંબંધમાં દસે આવૃત્તિએ બધેજ સરખીજ પ્રતિપાદિત કરેલ છે. હવે ચંદ્રનલયેાગના સંબંધમાં કંઇક વિચારણીય છે. તેમાં સૂર્ય જે નક્ષત્રમાં રહીને દક્ષિણાયન રૂપ અથવા ઉત્તરાયણુરૂપ આવૃત્તિને પ્રતિંત કરે છે. એજ નક્ષત્રમાં રહીને ચંદ્ર પણ દક્ષિણાયન અગર ઉત્તરાયણુરૂપ આવૃત્તિને પ્રવૃતિ ત કરે છે. તેમાં જે ઉત્તરાભિમુખની આવૃત્તિયે એક યુગમાં ચંદ્રની થાય છે. તે બધી નિયત એકરૂપથી અભિજીત નક્ષત્રની સાથે ગ યુક્ત હોય છે. અને જે દક્ષિણાભિમુખવાળી આવૃત્તિયેા હૈાય છે તે બધી આવૃત્તિયે પુષ્ય નક્ષત્રની સાથે ચેગવાળી જણાય છે. આ પ્રમાણે ગ્રન્થાન્તરમાં પ્રતિપાદિત કરેલ છે. જે આ પ્રમાણે છે.चंदम्स विनायव्वा आउट्ठिओ जुगम्मि जा दिट्ठा अभिएणं पुस्सेण य नियमं णक्खत्त सेसेणं) આની વ્યાખ્યા અવતરણિકાથીજ સ્પષ્ટ થઈ જાય છે. (નવત્તત્તેનેળ) નક્ષત્રના અર્ધાં માસથી આ પ્રમાણે સમજી લેવું. તેમાં અભિજીત્ નક્ષત્રમાં ઉત્તરાભિમુખની આવૃત્તિયા ભાવિત કરેલ છે. એજ પ્રમાણે અહીંયાં પણ ભાવિત કરી સમજી લેવું. એક મહાયુગમાં સડસઠ વર્ષ થાય છે. એક વર્ષીમાં એ અયના હાય છે તેથી એક મહાયુગમાં એકસાચેાત્રીસ અયને હાય છે. તેથી અહીંયાં Àરાશિક પ્રવૃત્તિ કરવામાં આવે છે. જે આ પ્રમાણે છે,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૪૧
Go To INDEX
Page #249
--------------------------------------------------------------------------
________________
જે એકસો ત્રીસ અયનેથી ચંદ્રના સડસઠ નક્ષત્રપર્યાય હોય છે તે પહેલા અયનમાં કેટલા નક્ષત્રયર્યાય હોઈ શકે? આ જાણવા માટે ગૌરાશિક ગણિતની સ્થાપના કરવી g=
- અહીં અન્યની રાશી જે એક છે તેનાથી મધ્યની રાશિ સડસઠ ગુણાકાર કરે ગુણાકાર કરવાથી એકથી ગુણેલ હોવાથી એજ પ્રમાણે રહે છે. કારણ કે એકથી ગુણેલ એજ પ્રમાણે રહે છે એ નિયમ છે. તે પછી ભાજ્ય ભાજક રાશીને અપવતિત કરવાથી એક અર્ધા નક્ષત્રપર્યાય થાય છે. આ અર્ધા-નક્ષત્રપર્યાયમાં સડસહિયા નવસો પંદર ૯૧૫ થાય છે. અહીયાં પુષ્ય નક્ષત્રના ભુક્ત થયેલ સદસઠિયા તેવીસ ભાગ ૩ ભગવાઈ ગયા પછી ચંદ્ર દક્ષિણાયન પ્રવર્તિત કરે છે. ૧-૨૪=૩૩) છેદકર લખાધન ઈત્યાદિથી સડસહિયા ચુંમાલીસ શેષ રહે છે, તેને પહેલાં કહેલ રાશિમાંથી શેધિત કરવા ૬૫–૪ = શોધન કરવાથી સડસઠિયા આઠસે ઈકોતેર મુહૂર્ત રહે છે. આનો સડસઠથી ભાગ કરવાથી તેર મુહૂર્ત થાય છે. =૧૩ા અહીં કેટલાક નક્ષત્ર અધ ક્ષેત્રવાળા હોય છે, તેઓ =૩૩ સાડીતેત્રીસ ભાગ પ્રમાણના હોય છે. કેટલાક નક્ષત્ર દ્વયર્ધક્ષેત્ર પ્રમાણ વાલા હોય છે. તે અધ ભાગ અધિક ૭૬૭ સડસઠિયા સાત ભાગવાળા હોય છે. ૭૬૭=૧૪+૬ ૭="પf==૪૧ અહીંયાં ગાત્રને અધિકૃત કરીને સડસઠથી શુદ્ધ થાય છે. તેથી સડસડથી ભાગ કરવાથી પૂર્વોક્ત તેર મુહુર્ત લબ્ધ થાય છે. ઉપરની રાશી નિલેપ હોવાથી શુદ્ધ થાય છે. તેર મુહૂર્તથી અશ્લેષાથી ઉત્તરાષાઢા પર્યન્તના નક્ષત્રો શુદ્ધ થાય છે. તેથી એ ફલિત થાય છે કે અભિજીત નક્ષત્રના પહેલા સમયમાં ચંદ્ર ઉત્તરાયણ પ્રવર્તિત કરે છે. આ પ્રમાણે ચંદ્રની બધી ઉત્તરાયણ આવૃત્તિ આજ પ્રમાણે જાણવી ગ્રન્થાન્તરમાં કહ્યું પણ છે.
(पण्णरसेव मुहुत्ते जोइत्ता, उत्तरा आसाढाओ । एकच अहोरत्तं पविसइ अमितरे चंदो ॥११॥
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૪૨
Go To INDEX
Page #250
--------------------------------------------------------------------------
________________
અર્થાત્ ઉત્તરાષાઢા નક્ષત્રને ચોથે ભાગ પંદર મુહૂર્ત પ્રમાણવાળા અભિજીત નક્ષત્રને ભેગકાળ સમજ આજ તત્પર્ય છે.
હવે પુષ્યનક્ષત્રમાં દક્ષિણાયનમાં પ્રવૃત્ત આવૃત્તિને ભાવિત કરવામાં આવે છે. અહીં પણ ઐરાશિક પ્રવૃત્તિ પહેલાં કહ્યા પ્રમાણે જ છે. જે એકસેચોત્રીસ અયનોથી ચંદ્રના સડસઠ પર્યાય લભ્ય થાય તે એક અયનથી કેટલા લભ્ય થાય છે? આ જાણવા માટે અહીં બૈરાશિકની સ્થાપના કરવી. જે આ પ્રમાણે છે. અહી એકરૂપ અન્તિમ રાશિથી મધ્યની સડસઠ રૂ૫ રાશિને ગુણાકાર કરે ગુણાકાર કરવાથી એજ પ્રમાણે સડસઠજ રહે છે. ભાજ્ય ભાજકરાશીનું અપરિવર્તન કરવાથી એક પર્યાયને અર્ધા પર્યાય થાય છે. તે સડસઠભાગરૂપ નવસો પંદર છે. 8" આમાંથી અભિજીત્ નક્ષત્ર સંબંધી સડસઠિયા એકવીસ ભાગ શેધિત કરવા ૫-૩=શેધિત કરવાથી પછીથી સડસધ્ધિા આઠસે રાણુ ભાગ થાય છે. આને સડસઠથી ભાગ કરવાથી પુરેપૂરા તેર મુહૂર્તા લબ્ધ થાય છે. =૧૩+૨૩ તથા સડસઠિયા તેવીસ શેષ વધે છે. આ તેવીસમાંથી પુનર્વસુ પર્યન્તના નક્ષત્ર રોધિત થાય છે. અહીંયાં પણ શેષ સડસઠિયા તેવીસ રહે છે. તે એક અહોરાત્રને સડસહિયાભાગ છે. આને સડસઠથી ભાગ કરે તે દસ મુહૂર્ત આવે છે. તથા સડસઠિયા વીસ શેષ રહે છે. ૬૦=૧૦+રું આનાથી એ ફલિત થાય છે કે-સંપૂર્ણ પુનર્વસુ નક્ષત્ર ભગવાઈ ગયા પછી પુષ્ય નક્ષત્રના દસ મુહૂર્ત અને એક મુહૂર્તના સડસઠિયા વીસભાગ ભોગવીને સર્વાત્યંતર મંડળમાંથી ચંદ્ર બહાર નિકળે છે. આજ પ્રમાણે તમામ દક્ષિણાયન ગતિના સંબંધમાં ભાવિત કરી લેવું. અન્યત્ર ગ્રન્થાન્તરમાં કહ્યું પણ છે.
(दस य मुहुत्तेसगले मुहुत्तभागे य वीसइ चेव ।
पुस्स विसय मभिगओ, अभिणिक्खमइ चंदो ॥१॥ જ્યારે ચંદ્ર સર્વાભ્યન્તર મંડળમાંથી બહાર નીકળે છે, ત્યારે દસ મુહૂર્ત પૂરા અર્થાત્ પુરેપૂરા દસમુહુર્ત તથા એક મુહૂર્તના સડસઠિયાવીસ ભાગ ૧૦+૨૪ પુષ્ય નક્ષત્રના આટલા પ્રમાણુવાળ ક્ષેત્રમાં જઈને ત્યાં સ્થિત રહીને ચંદ્ર સત્યંતર મંડળમાંથી બહાર નીકળે છે. આ પ્રમાણે ગાથાનું તાત્પર્ય છે. સૂ. ૭ળા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૪૩
Go To INDEX
Page #251
--------------------------------------------------------------------------
________________
હવે ચંદ્રના નક્ષત્રગને અધિકૃત કરીને સૂર્યના નક્ષત્રોગમાં પણ દસ આવૃત્તિ પ્રતિપાદિત કરેલ છે. હવે સામાન્યતઃ યેગનું જ પ્રરૂપણ કરવામાં આવે છે. (તા જહુ રમે) ઈત્યાદિ.
ટીકાઈ- સત્યે તેરમા સૂત્રમાં સૂર્ય ચંદ્રની દસ આવૃત્તિના પર્યાયમાં નક્ષત્રગનું પ્રતિપાદન કરીને હવે કેવળ ચંદ્ર સૂર્યના ભેગના સંબંધમાં સામાન્ય રીતે પ્રતિપાદન કરવામાં આવે છે.–(તત્ય વસ્તુ મે વિષે કોu guત્તે) પાંચ વર્ષના પ્રમાણુવાળા યુગમાં આ દસ પ્રકારને વેગ પ્રતિપાદિત કરેલ છે. (રં ) જે આ પ્રમાણે છે. (વસમાલુકો) વૃષભની સમાન અર્થાત્ વૃષભાકારથી ચંદ્ર સૂર્ય અને નક્ષત્રો જે યાગમાં રહે છે, તે વૃષભાનું જાત વેગ કહેવાય છે. આ પ્રમાણે સમાસના વચનથી આ સામાન્ય અર્થ સમજ એજ પ્રમાણે બધેજ પ્રકૃતિપ્રત્યયના સમન્વયથી ચગ્ય અર્થની ભાવના કરી લેવી. તે પછી (વૈgયા નોને) વેણુની સમાન બીજે વેગ કહ્યો છે. વેણુ, એટલે વાંસળી તેની સમાન જે વેગ તે વેકાનુજાત નામને બીજે ગ (૨) મંચની સમાન બે અગર ત્રણ હાથ ભૂમિ ભાગથી ઉપર રહેનાર વસ્તુને મંચ કહે છે. મંચ એ વ્યવહારમાં પ્રસિદ્ધજ છે. તેથી ત્રીજા વેગનું નામ મંચ કહેલ છે. ચોથે વેગ (ગંજાર) મંચની ઉપર જે બીજે મંચ હોય બે ત્રણ ખાના રૂપ તે મંચાતિમંચ કહેવાય છે. તેની સરખે જે વેગ તે મંચાતિમંચ નામને ચોથે વેગ કહેવાય છે. (જો) છત્રના સરખો જે એગ છે તે વરસાદ કે તડકામાં રક્ષણ માટે જે ગોળાકારરૂપ વધુ હોય છે જેને લેકમાં છત્રએ પ્રમાણે નામ છે તેના સમાન જે વેગ તે છત્ર નામને પાંચમે ભેગ કહેવાય છે. (છત્તારૂછત્તે) પહેલાં કહેલ છત્રની ઉપર રાખેલ બીજ છત્ર હોય તેના જેવા આકારવાળે જે ગ તે છત્રાતિછત્ર નામને છોગ છે. (સુ) યુગનદ્ધ અર્થાત્ હળ કે ગાડા વિગેરેમાં જોડેલા બળદના કાંધ ઉપર રાખેલ ધુંસરીને યુગ કહે છે. જેને ભાષામાં (ધુંસરી) કહે છે. તેના જેવા આકારને જે વેગ પ્રતિભાસિત થાય છે, તે યુગનદ્ધ નામનો સાતમે યાગ કહેવાય છે. (ધામ) ધનસંમદરૂપ આઠમગ છે. ચંદ્ર સૂર્ય જ્યાં કોઈ નક્ષત્રમાં જાય અગર ગ્રહમાં કે નક્ષત્રમાં જાય ત્યારે ધનસંમર્દ નામને ગ થાય છે. અર્થાત્ તુમુલ સંઘર્ષરૂપ ધનસંમર્દ નામને વેગ કહેવાય છે. (વનિત્તે) પ્રીણિત નામને નવમોગ હોય છે. અર્થાત ઉપશમને પ્રાપ્ત કરીને પ્રથમ ચંદ્ર કે સૂર્ય એક ગ્રહની સાથે એક તરફથી યોગ કરીને તે પછી બીજા સૂર્યાદિને પ્રાપ્ત થઈને જે લેગ કરે તે પ્રીણિત નામને નવમેગ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૪૪
Go To INDEX
Page #252
--------------------------------------------------------------------------
________________
કહેવાય છે. દસમયેગ (કંકપુરે નામ રમે) મંડૂકડુત નામને દસમયેગ થાય છે. મંકડુતથી જે વેગ થાય તે મંડૂકહુન કહેવાય છે. તે ગ ગૃહની સાથે થાય છે. કારણકે અયની મંડૂકપ્લત ગતિ હોતી નથી. ગ્રન્થાન્તરમાં કહ્યું પણ છે. (વંદ્ર કૃર્ય ના ત્રાળિ પ્રતિનિયતાનિ પહોતુ બનવતારય) ચંદ્ર સૂર્ય અને નક્ષત્ર પ્રતિનિયત ગતિવાળા હોય છે. અને ગ્રહો અનિયતગતિવાળા હોય છે. આ પ્રમાણે યથાસંભવ ચોગ્ય નામવાળા દસે વેગના સ્વરૂપનું કથન કરેલ છે. સંપ્રદાયાનુસાર અન્ય પ્રકારથી પણ ભાવના થઈ શકે છે. દસે વેગને ક્રમ પ્રમાણે સંગ્રહ આ પ્રમાણે છે. વૃષભાનુજાત (૧) વેણુકાનુજાત (૨) મંચ (૩) મંચાતિમંચ (૪) છત્ર (૫) છત્રાતિછત્ર (૬) યુગનદ્ધ (૭) ધનસંબઈ ૮) પ્રીણિત (૯) મંડૂકહુત (૧૦) આ પ્રમાણે સૂર્ય ચંદ્રને દસ પ્રકારને વેગ કહેલ છે. તેમાં પાંચ વર્ષવાળા એક યુગમાં છત્રાતિછત્ર વિના બાકિના નવાગે ઘણુ કરીને અનેક દેશમાં હોય છે. પરંતુ છત્રાતિછત્ર નામનો છઠ્ઠોગ તે કદાચ કોઈકજ દેશમાં થાય છે. કારણકે તે રોગ નિયત એકરૂપજ રહે છે. તેથી તેના સંબંધમાં શ્રીગૌતમસ્વામી શ્રીભગવાનને પૂછે છે–(gggf favછું સંવછરાળં છત્ત નિવૃત્ત નોરં વાર શિ રેસ નોટ્ટ) આ પહેલાં કહેલ પાંચ સંવત્સરમાં જે છત્રાતિછત્ર નામને છો એગ છે તેને ચંદ્ર કયા પ્રદેશ વિશેષમાં રહીને યોગ કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે.-(તા કંજૂરી વક્ષ રીવર ફ્રાળિયા उदीणदाहिणायताए जीवाए मडल चउवीसेणं सएणं छित्ता दाहिणपुरथिमिल्ल सि चउ. ब्भागमंडल सि सत्तावीसं भागे उवाइण्णवेत्ता अट्ठावीसइभागे वीसधा छेत्ता अट्ठारसभागे उवाइणावेत्ता तिहि भागेहिं दोहि कलाहिं दाहिणपुरस्थिमिल्लं चउब्भागमडल' असंपत्ते હસ્થ જે તે લે છત્તતિછત્ત વોરં ગો) જમ્બુદ્વીપ નામના દ્વીપના પૂર્વ પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણના ક્રમથી લંબાયમાન છવા અર્થાત્ દોરીથી મંડળને એક
વીસ વિભાગ કરીને દક્ષિણ પશ્ચિમમાં એટલેકે નૈઋત્ય ખુણામાં મંડળના ચતુર્થેશ પ્રદેશમાં સત્યાવીશ અશેને ભેળવીને અર્થાત્ તેના ત્રણ ભાગ અને એક કલા અર્થાત્ ત્રણ અંશ અને બેકલા ગ્રહણ કરીને તથા અઠયાવીસમા ભાગને વીસથી ભાગીને તેના અઢાર અને ગ્રહણ કરીને તે ત્રણ અંશે અને બે કળાથી દક્ષિણ પશ્ચિમના મધ્ય ભાગમાં અથર્ નૈનત્ય કોણને પ્રાપ્ત કર્યા પહેલાં અર્થાત નેત્રાત્ય કેણુની નજીક ચંદ્ર રહે છે, આ પ્રમાણે ભ્રમણ કરતે એ ચંદ્ર છત્રાતિ છત્ર નામના છ યેગને પૂરિત કરે છે.
અહીં વિશેષ કહે છે. મૂલમાં યદ્યપિ ચ શબ્દ કહેલ નથી તે પણ તે સમજી લેવું અથવા ચિત્ર વિભક્તિના નિદેશથી જ સમુચ્ચય આવી જાય છે. તેથી ચ શબ્દ કહેલ નથી,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૪૫
Go To INDEX
Page #253
--------------------------------------------------------------------------
________________
તેમ સમજાય છે. જેમકે-(કટ્ટર્નશમનં જામશ્વ પુરુષ જ વૈવસ્વતો ન તથતિ પુરાવા રૂર
રી) અહીંયાં ચાદિ પદાન્તરમાં રહીને અર્થને સ્પષ્ટ કરે છે, અન્ય કંઈ જણાવતા નથી. તથા સ્વતંત્ર પણાથી પણ કંઈ અર્થને બંધ કરાવતા નથી. એ જ પ્રમાણે શબ્દાનશાસનમાં આ નિર્ણિત થયેલ છે.
હવે અહીંયાં તેની ભાવના બતાવવામાં આવે છે. એક બુદ્ધિથી કલ્પિત દેરીથી પૂર્વ પશ્ચિમમાં લાંબી અને એક બુદ્ધિથી કલ્પિત દક્ષિણ અને ઉત્તરમાં લાંબી દોરીથી મંડળમાં એક જ સમયે વિભક્ત કરવી વિભત કરવાથી ચાર ભાગ થાય છે. તે આવી રીતે કે એક ભાગ ઉત્તરપૂર્વ એટલેકે ઈશાન ખુણામાં તથા એક ભાગ દક્ષિણ પૂર્વને અર્થાત્ અગ્નિ ખૂણામાં તથા એકભાગ દક્ષિણ પશ્ચિમ અર્થાત્ નૈઋત્ય ખુણામાં એક ભાગ પશ્ચિમ ઉત્તરમાં અથત વાયવ્ય ખુણામાં હોય છે. તેની દિશા બતાવનારી આકૃતિ સંસ્કૃત ટીકામાં બતાવેલ છે. તેથી જીજ્ઞાસુએ તેમાં જોઈ સમજી લેવું.
અહીં દક્ષિણપૂર્વમાં એટલે અગ્નિખૂણામાં ચતુર્ભાગ માત્ર મંડળ પ્રદેશમાં અથોત મંડળના ચોથા ભાગમાં એકવીસ ભાગ પ્રમાણમાંથી સત્યાવીસ ભાગને લઈને તથા અઠયાવીસમા ભાગના વીસ ભાગ કરીને તેમાંથી અઢાર ભાગોને લઈને બાકીના એકત્રિસા ત્રણ ભાગ અને બે કળાથી એકત્રીસા એક ભાગના વસીયા બે ભાગેથી દક્ષિણ પશ્ચિમમાં ચતુર્ભાગ મંડળને પ્રાપ્ત કર્યા વિના જ આ પ્રદેશમાં રહેલ એજ ચંદ્ર છત્રાતિછત્ર રૂપ ગને પ્રાપ્ત કરે છે. અર્થાત્ એ યુગમાં ભ્રમણ કરતો ચંદ્ર તેને પ્રવર્તિત કરે છે.
આ કેવી રીતે થાય છે? તે સ્વયં બતાવે છે. (if aો મને કવન્ને શરૂ) સૂર્ય ચંદ્ર અને નક્ષત્રને કક્ષાક્રમ આ પ્રમાણે થાય છે. સૌથી ઉપર ચંદ્ર કક્ષા હોય છે. તેની નીચે અર્થાત્ મધ્યમાં નક્ષત્રની કક્ષા હોય તેની નીચે અર્થાત સૌથી નીચે સૂર્યકક્ષા હોય છે. સૂર્ય સૌને પ્રકાશક હોવાથી છત્રની ઉપર રાખેલ છત્રની જેમ પ્રતિભાસિત થાય છે, તેથી છત્રાતિછત્રગનું યથાયોગ્ય નામ થાય છે. એ જ પ્રમાણે ગતિની વિલક્ષણતાથી પિતપોતાની કક્ષામાં ભ્રમણ કરતા એ ચંદ્ર નક્ષત્ર અને સૂર્ય વૃષભાનુજાત વિગેરે અન્વર્થ પણાથી દશ પ્રકારનો ચેગ કરે છે. એમાં વચમાં નક્ષત્ર હોય છે. તેમ કહેલ છે. તેથી નક્ષત્ર વિશેષની ખાત્રિ માટે શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે
–( તમ ર લં વંદે દે રવત્તળે નોરૂ) છત્રાતિછત્ર નામના વેગના ઉત્પત્તિ કાળમાં ચંદ્ર કયા નક્ષત્રની સાથે યોગ કરીને રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.(તા નિત્તાહિં રિમામા) ચિત્રા નક્ષત્રના અંત ભાગમાં ચંદ્ર વર્તમાન રહે છે. આ વિષે ગણિત ભાવના પહેલાં પ્રદર્શિત કરીને કહેલ છે. તેથી અહીં તેને ફરી કહેલ નથી. સૂ૭૮.
બારમું પ્રાભૃત સમાપ્ત . ૧૨
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૪૬
Go To INDEX
Page #254
--------------------------------------------------------------------------
________________
તેરહવાં પ્રાભૃત
તેરમા પ્રાભૂતને પ્રારંભ બારમા પ્રાભૃતનું પ્રતિપાદન કરીને હવે આ તેરમું પ્રાભૃત પ્રારંભ કરવામાં આવે છે. આ પ્રાભૃતમાં ચંદ્રમાની વૃદ્ધિ અને ક્ષયના વિષયમાં કહેવામાં આવે છે. તેથી આ વિષય સંબંધી પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે. (ત હું તે) ઈત્યાદિ
ટીકાથ– બારમા પ્રાભૃતના અંતિમસૂત્રમાં સૂર્ય અને ચંદ્રના દસ પ્રકારના ચેગનું સારી રીતે પ્રતિપાદન કરીને હવે તેમાં પ્રાભૃતનો પ્રારંભ કરવામાં આવે છે. તેમાં પહેલાં ચંદ્રમાની વૃદ્ધિ અને ક્ષયના સંબંધમાં કહેવાના હેતુથી તે વિષય સંબંધી શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે. (તા જ તે જંપો વદ્યો વગૂઢી માહિત્તિ sus) હે ભગવન આપે કેવા પ્રકારથી ચંદ્રમાની ક્ષયવૃદ્ધી પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવન આપ કહો. આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે. –(તા અપંજાણી મુદ્દત્તા તીવંર વાવડ્રિમાણે મુદુરસ) આઠસે પંચાશી મુહૂર્ત તથા એક મુહર્તાના બાસઠિયા ત્રીસ ભાગ ચંદ્રમાને વૃદ્ધિક્ષય પ્રતિપાદિત કરેલ છે. આ સંપૂર્ણ ચાંદ્રમાસની વ્યવસ્થા કહેલ છે. કારણકે એક ચાંદ્રમાસમા સાવનાદિક (રલ ૧પ) આટલું પ્રમાણ થાય છે. આના મુહૂર્ત (૮૮૭) આટલા થાય છે. આમાં જ ચંદ્રમાના વૃદ્ધિક્ષય થાય છે. આનેજ સ્પષ્ટ પણાથી કહે છે. (ત્તા સોનિ પજરવાળો अंधगारपक्खमयमाणे चंदे चत्तारि बायालसए छत्तालीसंच बावद्विभागे मुहुत्तस्स जाई વરે જs) સ્ના પક્ષથી અર્થાત્ શુકલપક્ષથી અંધકારપક્ષ એટલેકે કૃષ્ણપક્ષમાં ગમન કરીને ચંદ્ર ચાર બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બેંતાલીસ ભાગ યાવત અપવૃદ્ધિ–ક્ષય કરે છે. અર્થાત્ અમાસથી પૂર્ણિમા પર્યત યાવત્ ચંદ્ર વૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તથા પૂર્ણિમાથી અમાવાસ્યા પર્યન્ત અપવૃદ્ધિ કરે છે. (૪૪રા) આટલા મુહુર્ત પ્રમાણમાં ચંદ્ર રાહુના વિમાનની પ્રભાથી રંજીત થાય છે. કેવી રીતે રંજીત થાય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૪૭
Go To INDEX
Page #255
--------------------------------------------------------------------------
________________
છે? તે પ્રકાર આગળ કહેવામાં આવશે. અહીંયાં પહેલાં વૃદ્ધિ અને ક્ષય સંબંધી કથન કરવામાં આવે છે. એક ચાંદ્રમાસમાં બે પક્ષે હોય છે. તેમાં એક પક્ષમાં ચાંદ્રમાસની વૃદ્ધિ થાય છે. અને બીજા પક્ષમાં અપવૃદ્ધિ-ક્ષય થાય છે. ચાંદ્રમાસનું પરિમાણ ઓગણત્રીસ અહોરાત્ર સુધીનું હોય છે. (૨૯) એક અહોરાત્રના બાસડિયા બત્રીસભાગ થાય છે. આ પહેલાં ગ્રન્થતાનુસાર પ્રતિપાદિત કરેલ છે. અહોરાત્રના ત્રીસ મુહૂર્ત કરવા માટે ઓગણત્રીસ ત્રણથી ગુણાકાર કરવું ૨૯૩=૮૭૦ ગુણાકાર કરવાથી આઠ સીતેર મુહૂર્ત થાય છે. તથા જે અહેરાત્રના બાસઠિયા બત્રીસ ભાગ છે. તેનો પણ મુહૂર્તાત્મક ભાગ કરવા માટે ત્રીસથી ગુણાકાર કરે ૧=૩૦° ગુણાકાર કરવાથી નવસસાઈઠ આવે છે. તેને બાસઠથી ભાગાકાર કરવાથી પંદર મુહૂર્ત થાય છે. તથા બાસઠિયા ત્રીસ ભાગ શેષ રહે છે. ૬=૧૫+સૈફ જે પંદર મુહૂર્ત થાય છે તેને પહેલાં કહેલ આઠ સિત્તેરની સાથે મેળવવા ૮૭૦ +૧૫=૮૮૫ મેળવવાથી આઠસે પંચાસી મુહૂર્ત થાય છે. તથા બાસડિયા ત્રીસભાગ શેષ વધે છે. (૮૮૫૬) આ રીતે આઠસોપંચાસી મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ત્રીસભાગ થાય છે. તે આ સૂત્રાશ દ્વારા કહેલ છે. (તા અજાણીતે મુદુત્તHણ તોય ર વાટ્રિમાણે મુત્તરણ) આ કથનને સ્પષ્ટ રીતે જાણવા માટે વિવેકપૂર્વક ઉપર પ્રમાણે વિવેચન કરેલ છે. (તારોલિના જણા ઈત્યાદિથી કહેલ છે.
હવે રાહુના વિમાનની પ્રભાથીજ રાગને પ્રકાર થાય છે. તે બતાવવામાં આવે છે. -(નહા પઢમાણ પઢમં મi નિતિયાણ વિનિમજં જ્ઞાવ quTણીe govપર્સ મi) પહેલાં એટલેકે પક્ષની આદિ પ્રતિપદાતિથી સમાપ્ત થાય તે પુરેપુરે પંદરમે ભાગ રત થાય છે. બીજની તિથિ સમાપ્ત થાય તે બીજે પંદરમો ભાગ પુરેપુરે લાલ થાય છે. ત્રીજ તિથિ છ સમાપ્ત થાય તે ત્રીજો પંદરમે ભાગ લાલ થાય છે આ પ્રમાણે કમથી યાવત પંદરમી તિથિ સમાપ્ત થાય તે પંદરમે ભાગ લાલ થાય છે. આ પંદરમી તિથિના અંતના સમયમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૪૮
Go To INDEX
Page #256
--------------------------------------------------------------------------
________________
પંદર ચંદ્ર સર્વાત્મના રાહુ વિમાનની પ્રભાથી લાલ થાય છે. કહેવાનુ તાત્પર્ય એ છેકેકૃષ્ણપક્ષમાં ઢંકાઈ જાય છે. અને શુકલ પક્ષમાં પ્રકાશિત થાય છે. મૂલમાં કહ્યું પણ છે. -(મિસમર્ ? રત્તે મ) દરેક પક્ષના અંત ભાગમાં ચંદ્ર લાલ થાય છે. જે ખાસિયા એ ભાગરૂપ જે સોળમા ભાગ છે તે અનાવૃત્ત-વિના ઢંકાયેલ રહે છે. તે અલ્પ અને અદૃશ્યમાન હાવાથી ગણેલ નથી. કારણકે દેખાતા ચંદ્ર ભાગની સેાળમી કળારૂપ હાવાથી તથા તિથિયે પંદર હાવાથી અને શેષ ભાગ દૂર હાવાથી અને અદૃશ્ય હેાવાથી ગણવામાં આવતા નથી. હવે બાકીની અવસ્થાના સંબંધમાં પ્રતિપાદન કરવામાં આવે છે.-(અવયેસે સમજ્ અંત્રે રત્તય વિત્તય મવ) પદર તિથિના અતના સમયને છેડીને કૃષ્ણપક્ષના પ્રથમ સમયથી આરંભ કરીને ખાકીના અધા સમયમાં ચંદ્ર રક્ત થાય છે. તથા વિરક્ત પણ થાય છે, રાહુથી ઢંકાયેલ ચંદ્રના કેટલેક અંશ અંધકારરૂપે રાહુથી ઢંકાઈને વિના પ્રકાશિત રહે છે. અર્થાત્ કેટલાક અંશ અનાવૃત હાવાથી તથા દૃશ્યમાન હેાવાથી પ્રકાશિત થાય છે.
હવે અધકાર પક્ષની વક્તવ્યતાને ઉપસ’હાર કરતાં કહે છે.-(ચળ ગમાવાલા હત્ય ીં મે પન્ને માવાને, તા બંધારણે) આ પંદરમી તિથિ કૃષ્ણપક્ષમાં અમાવાસ્યા નામની તિથિ હેાય છે. આ પ્રમાણે આ યુગમાં પહેલુ ૫ અમાસજ હાય છે. કૃષ્ણાદિમાસ આવૃત્ત હાવાથી અહીંયાં મુખ્ય વૃત્તિથી પ શબ્દનું નામ અમાવાસ્યા અને પૂર્ણિમા વ્યવહારમાં પણ દેખવામાં આવે છે. શાસ્ત્રમાં પણ એજ પ્રમાણે છે. અહીંયાં પહેલુ પ અમાસને કહેલ છે. તે માટે કહેવામાં આવે છે. આ ચાંદ્રમાસમાં શુકલપક્ષ અને કૃષ્ણપક્ષ એ રીતે બે પક્ષેા હાય છે. પક્ષની અંતિમ તિથિના નામના પરૂપે વ્યવહાર થાય છે. તેમાંજ ચંદ્રના ક્ષય અને વૃદ્ધિ થાય છે.) તેથીજ કહ્યું છે.-(ડ્થ નં ૧૩મે પન્ને અમાવારે) આ અમાસ સુધીના પક્ષ કૃષ્ણપક્ષ કહેવાય છે.
હવે ચારસાખેંતાલીસ મુહૂત તથા એક મુહૂર્તીના ખાડિયા છેતાલીસ ભાગે થાય છે તે માટે ગણિતપ્રક્રિયા બતાવવામાં આવે છે. અહી' એક ચંદ્રમાસમાં શુકલપક્ષ અને કૃષ્ણપક્ષમાં અર્થાત્ એક પક્ષમાં ચાંદ્રમાસ અર્પી થાય છે. તેથીજ પહેલાં પ્રતિપાદન કરેલ ચાંદ્રમાસના પ્રમાણ (૨૯ાર) આટલા પ્રમાણથી અધુ પ્રમાણ એક પક્ષનુ હાય છે. તે પક્ષનું પ્રમાણ ચૌદ રાતદિવસ તથા એક અહેારાત્રના ખાસયિા સુડતાલીસ ભાગ થાય છે. રાતદિવસનુ પ્રમાણ ત્રીસ મુહૂત નું હોય છે. તેથી ચૌદના ત્રીસથી ગુણાકાર કરવા જેમકે-૧૪+૩૦=૪૨૦ ગુણાકાર કરવાથી ચારસાવીસ મુહૂત થાય છે. તથા જે આસક્રિયા સુડતાલીસ ભાગ છે તેના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરવા ?+૩૦='}}॰ ગુણાકાર કરવાથી ખાસઠિયા ચૌદસદસ થાય છે. તેના ખાસથી ભાગ કરવા ૧૪.૦=૨૨+}ર્ફે ભાગ કરવાથી આવીસ મુહૂર્ત આવે છે. તેને ચારસાવીસની જે મુહૂત સંખ્યા ી છે તેની સાથે મેળવવા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૪૯
Go To INDEX
Page #257
--------------------------------------------------------------------------
________________
૪૨૦+૨=૪૪ર મેળવવાથી ચારસબેંતાલીસ મુહૂત થાય છે. તથા જે એક મુહૂર્તના બાસડિયા બેંતાલીસભાગ શેષ વધે છે, તે મુહૂર્તને અંશ ભાગે છે. આ પ્રમાણે જેટલા સમયમાં ચંદ્રમાની અપવૃદ્ધિ એટલેકે ક્ષય થાય છે. એટલા કાળ પર્યન્તના કૃષ્ણપક્ષ રૂપ ભાગનું પરિમાણ (૪૪રા) આટલા મુહૂર્ત પ્રમાણનું પ્રતિપાદિત કરેલ છે. હવે કેટલા કાળમા ચંદ્રમાની વૃદ્ધિ થાય છે. તે બતાવવાના હેતુથી કહે છે.-(તા રોળિr vજવું - माणे चंदे चत्तारे घायाले मुहुत्तसए छत्तालीसं बावट्ठिभागा मुहुत्तस्स जाई चंदे विरज्जइ) કૃષ્ણપક્ષથી શુકલપક્ષમાં ગમન કરતે ચંદ્ર ચાર બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બેંતાલીસ ભાગ યથાવત્ (૪૪ રાફ) આટલા કાળ પર્યત ચંદ્ર વધે છે. યક્ત સંખ્યાવાળા મુહૂર્તમાં ચંદ્ર ધીમે ધીમે ગમન કરવાથી વિરક્ત એટલે કે પ્રકાશની વૃદ્ધિ કરે છે. અર્થાત્ રાહુ વિમાનથી અનાવૃત રહે છે. અહીં પણ ગણિતભાવના કૃષ્ણપક્ષના સંબંધમાં કહા પ્રમાણે ભાવિત કરી લેવી. (૨) આ પ્રમાણના અર્ધા (૧૪ શુકલ પક્ષનું પ્રમાણ પહેલાં કહ્યા પ્રમાણે જ કરવામાં આવે છે.
હવે ચંદ્રનો વિરાગ પ્રકાર બતાવે છે–(તં –પઢમાણ પઢમં મા ચિતિવા વિસિર્ચ મા કાવ quળરસીe goળાä મા રિમે સમg વંદે વિજે મારૂ) વિરકતને પ્રકાર આ પ્રમાણે છે–અર્થાત્ પ્રકાશ વૃદ્ધિને કેમ આ પ્રમાણે થાય છે. શુકલપક્ષના આરંભની એકમની તિથિએ પહેલે ભાગ એટલે કે પૂરેપૂરો પંદરમે ભાગ પ્રકાશિત થાય છે તે પછી બીજને દિવસે બીજો પુરેપુરે પંદરમે ભાગ યાવત્ પ્રકાશિત થાય છે. એ જ પ્રમાણે ત્રીજનાં દિવસે તે તે ભાગના વૃદ્ધિના કમથી લાલ થાય છે, યાવત્ પંદરમી તિથિએ પંદરે ભાગથી થાવત્ ચંદ્ર પ્રકાશિત થાય છે. અર્થાત્ પુરેપુરા ચંદ્રને દેખાતો ભાગ પ્રકાશિત થાય છે. પૂર્ણિમારૂપ પંદરમા ભાગના અંતના સમયમાં ચંદ્ર છાયા રહિત હોવાથી પ્રકાશિત થાય છે. એટલે કે સર્વ પ્રકારથી શહુવિમાનથી ખુલે હેય છે.
બાકીની તિથિમાં વિરક્તતાનું પરિમાણ બતાવે છે-(અવસરમણ જે વિરા અર, શom મિસિળી, = રોજ પૂર્વે gfમાસિળી) પૂર્ણિમા તિથિના અંતના સમયને છોડીને શુકલપક્ષના પ્રથમ સમયથી આરંભ કરીને બાકીના સમયમાં ચંદ્ર લાલ vણ થાય છે અને વિરક્ત પણ થાય છે. દેશતઃ રક્ત થાય છે અને દેશતઃ વિરકત થાય છે. મુહર્ત સંખ્યાની ભાવના પૂર્વકથનાનુસાર પણ ભાવિત કરી લેવી. તે પછી શુક્લપક્ષના કયાનો ઉપસંહાર કરે છે. () પૂર્વકથિત પૂર્ણિમારૂપ તિથિ અર્થાત્ પંદરમી તિથિ પણિમા કહેવાય છે, તથા યુગમાં બીજી પર્વતિથિ પૂર્ણિમા કહેવાય છે. વ્યવહારમાં પણ કૃષ્ણમક્ષાદિમાસને આરંભ થાય છે. શુકલપક્ષનું પરિમાણ સંપૂર્ણ ચાંદ્રમાસ (૨૯ નું આ પ્રમાણે છે, આના અહોરાત્રનું અધું ભેગપરિમાણુ આ પ્રમાણે છે–તેથી આના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૫૦
Go To INDEX
Page #258
--------------------------------------------------------------------------
________________
અર્ધા (૧૪) ચૌદ અહેરાત્ર તથા એક અહોરાત્રના બાસઠિયા સુડતાલીસ ભાગ થાય છે, એક અહોરાત્રનું મુહૂર્ત પરિમાણ ત્રીસ મુહૂર્તનું થાય છે, તેથી ચૌદને ત્રીસથી ગુણાકાર કરે ૧૪+૩૦=૪૨૦ ગુણાકાર કરવાથી ચારસેવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠયા સુડતાલીસ ભાગ ત્રીસથી ગુણાકાર કરીને બાસઠથી ભાગ કરવા. ૩૦ ૧૪૧=૨૨+ શબ્દ થયેલ મુહૂતને મુહૂર્તના સ્થાનમાં રાખીને બાકીના ભાગને શેષ સ્થાનમાં રાખવા તે (૪૨૦+૨૨+1)=૪૪રા આ પ્રમાણે શુકલપક્ષના મુહૂર્ત પરિમાણ ચાર બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બેંતાલીસ ભાગ થાય છે. સૂ૦ ૭૯
એક યુગમાં કેટલી અમાવાસ્યા અને કેટલી પુનમ થાય છે તે સંપૂર્ણ સંખ્યાનું કથન કરે છે, (તસ્થ રજુ) ઈત્યાદિ.
ટકાર્થ –ઓગણ્યાશીમાં સૂત્રમાં ચંદ્રમાની વૃદ્ધિ અને અપવૃદ્ધિ અર્થાત્ ક્ષયના સંબંધમાં સારી રીતે વિવેચન કરીને હવે એક યુગમાં અમાસ અને પુનમની સંખ્યા તથા તેમના પરસ્પરના અંતરનું કથન કરવાના હેતુથી પહેલા તેન્તી યુગગત સંખ્યાનું પ્રતિપાદન કરે છે.-(તી વસ્તુ રૂમાલ વાવ િgoળમifષળિો વાવ િમાવાસામો gumત્તાગો) એક યુગમાં પહેલાના કથન પ્રમાણે બાસઠ પૂર્ણિમા હોય છે, અને બાસઠ અમાસ હોય છે, કારણ કે એક યુગમાં ચાંદ્રાદિ પાંચ સંવત્સરે કહ્યા છે. તેમાં ત્રણ ચાંદ્ર સંવત્સર અને બે અભિવર્ધિત સંવત્સર હોય છે, બે અભિવર્ધિત સંવત્સર તેર માસપ્રમાણવાળા કહ્યા છે. તેથી ૩+૧=૩૬ તથા ૨+૧૩=૨૬ આ બન્નેને મેળવવાથી ૩૬+૨૬=૬૨ બધા મળીને બાસઠ થઈ જાય છે. એક ચાંદ્રમાસમાં કૃષ્ણપક્ષ અને શુકલપક્ષ આ રીતે બે પક્ષે હોય છે. બેઉ પક્ષના અંતમાં અમાસ અને પૂર્ણિમા આ પ્રમાણે બે પર્વો હોય છે, તેથી એક યુગમાં બાસઠ અમાસ અને બાસઠ પુનમે હોવાનું કહ્યું છે.
હવે તેમાં ચંદ્રમાના વર્ણના સંબંધમાં વર્ણન કરે છે-(વાવ તે રિળ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૫૧
Go To INDEX
Page #259
--------------------------------------------------------------------------
________________
નવદુ તે ઋદ્ધિળા વાળ) ચંદ્રમાના પૂ`કથિત સપૂર્ણ વિરાગ એટલે કે રાગનેા અભાવ છે, આજ ચંદ્રમાનું પૂર્વકથિત સ્વરૂપાત્મક રાગપણુ કહેવામાં આવેલ છે. ખાસડ અમાવાસ્યાવાળા યુગમાં ચંદ્રના સમગ્ર દેખાતે ભાગ રાહુ વિમાનથી ઢંકાઈ જવાથી પરિપૂર્ણ અર્થાત્ સમસ્ત પ્રકારથી કૃત્સ્ન એ શબ્દથી કહેલ છે. એટલે કે સ’પૂર્ણ રાગ યુક્ત ખાસ અમાવાસ્યામાં થાય છે, તથા આ પહેલાં કહેલ સ્વરૂપવાળા યુગમાં ચંદ્રમાનુ સ પ્રકારનુરાગરહિતપણું એટલેકે વિરાગપણુ ખાસ પૂર્ણિમામાં હોય છે. ખાસડ સંખ્યાત્મક હોવાથી તેમાંજ ચંદ્રમાના સ ́પૂર્ણ દ્રશ્યભાગ પ્રકાશિત થવાથી સંપૂર્ણ વિરાગપણાને અભાવ થાય છે. તથા એક યુગમાં આ અમાવાસ્યા અને પૂર્ણિમાની ખાસડ ખાસની સંખ્યાને મેળવવાથી પની સખ્યા એકસાચેાવીસ થાય છે. કારણકે અમાવાસ્યા અને પૂર્ણિમાનેજ પ` શબ્દથી કહેવાય છે. તેથી એક યુગમાં બધાને સરવાળે કરવાથી સમગ્રાણ વિરાગનું પ્રમાણ એકસાચાવીસ થાય છે. તેથી કહ્યું છેકે (સે ચાવીને પદ્મમ, તે બેંકવીને નિા રાવરાળમણ) આ પૂર્વ કથિત અમાસ અને પૂર્ણિમારૂપ પર્વે એકસાચેાવીસ થાય છે. આ પહેલા કહેલ સઘળુ રાગવિરા ગનું સ્વરૂપ રક્ત-વન્ધ્યોગ પણ એકસાચેાવીસ થાય છે. આનેજ વિશેષ પ્રકારથી કહે છે. ( यावतियाणं पंचहं संवच्छरणं समया एगेणं चउब्वीसेणं समयसते णूणका एवतिया परिता સલેના ટ્રેલરના મવંતીતિમūાતા) પાંચ સાંવત્સાના જેટલી સંખ્યાવાળે સમય અર્થાત્ એકસચેાવીસ પ્રમાણુ સમયથી યાવત્ કાલ ન્યૂન અર્થાત્ એકસે તેવીસથી કંઈક વધારે સમય આટલે પરિમિત સમય અસંખ્યાતા અર્થાત્ અપરિમિત દેશરાગ વિરાગ સમય હોય છે. ચંદ્રમાના બિંબના એકથી લઈને ચૌદ પર્યંન્ત બિ ંબપ્રદેશ જેટલુ કૃષ્ણપક્ષમાં રાગવૃદ્ધિ થાય છે, અને શુકલપક્ષમાં વિરાગની વૃદ્ધિ થાય છે. આ પ્રકારના સ્વરૂપ વાળા રાગિયરાગ સમય હોય છે. દેશરાગ વિરાગના સમય અપરિમિત થાય છે. કારણકે આ બધામાં ચંદ્રમાનું દેશથી રાવિરાગપણ થાય છે. જે એકસાચેાવી સમયમાં ખાસ સમયમાં કૃષ્ણપક્ષમાં સંપૂર્ણ રાગ અને શુકલપક્ષમાં ખાસ સમયમાં સંપૂર્ણ વિરાગ હાય છે, તેથી તેને છેડી દેવા માટે મેં કહેલ છે. આ ભગવાનનુ વચન હોવાથી સમ્યક્ પ્રકારથી સર્વથા શ્રદ્ધા કરવી જોઇએ.
હવે કેટલા મુહૂર્ત ગયા પછી અમાસની પછી પુનમ આવે છે? તથા કેટલા મુહૂર્ત ગયા પછી પુનમની પછી અમાસ આવે છે ? આ વિષયનું પ્રતિપાદન કરે છે.-(અમાવાસા तो पुणिनासिणी चत्तारि बायाले मुहुत्तसर छत्तालीसं च बावद्विभागे मुहुत्तस्स आहित्ति [TMTM અમાવાસ્યા અને પૂર્ણિમાનુ અંતર ચારસાખે તાલીસ મુહૂત ૪૪૨ તથા એક મુહૂત ના બાસિયા છેતાલીસ ભાગ થાય છે. કારણકે એક ચાંદ્રમાસમાં સાવન અડે।રાત્રનુ પ્રમાણ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૫૨
Go To INDEX
Page #260
--------------------------------------------------------------------------
________________
ઓગણત્રીસ અહોરાત્ર તથા એક અહેરાત્રના બાસથિા બત્રિસભાગ (૨૯) થાય છે. એક અહોરાત્રમાં તીસ મુહૂર્ત હોય છે. તેથી આનો ત્રીસથી ગુણાકાર કરે. (
૨૩) +૩૦=૯૦+)=(૮૭૦ +૧૫)=૮૮૫૨) ગુણાકાર કરવાથી આઠપંચાસી મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા ત્રીસભાગ સંપૂર્ણ ચાંદ્રમાસની મુહૂર્ત સંખ્યા થાય છે. આને અર્ધભાગ કરવાથી એક પક્ષનું પરિમાણ થાય છે. તેથી તે બતાવે છે. (૮૮પા)૨= (૪૪રા) આનાથી એમ જણાય છેકે–અમાવાસ્યા અને પૂર્ણિમાનું અંતર ચારસોર્બેતા લીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બેંતાલીસભાગ થાય છે. એ જ પ્રમાણે પૂણિ માથી અમાસનું પ્રમાણ થાય છે. એજ સૂત્રકાર કહે છે.--(તા પુfમાણિીતો ગં ગમવાણા વત્તારિ જાયછે મુત્તમ છત્તાસ્ટીસે ૨ વાવડ્રિમા મુદુત્તરસ માહિત્તિ વજ્ઞા) આની વ્યાખ્યા અને ગણિતભાવના પહેલા કહ્યા પ્રમાણે જ છે. તેમાં કંઈજ વિશેષતા નથી.(ता अमावासा तो णं अमावासा अट्टपंचासीते मुहुत्तसए तीसं च बावद्विभागे मुहुत्तस्स મહત્તિ વકન) અમાવાસ્યાથી અમાવાસ્યા એક શુક્લાદિ ચાંદ્રમાસ થાય છે. તેનું પ્રમાણ ઓગણત્રીસ રાતદિવસ તથા એક રાતદિવસના બાસઠિયા બત્રીસભાગ (૨૯) થાય છે. આની પહેલાં કહેલ રીતથી મુહૂર્તસંખ્યા કરે તો આજ પ્રમાણે આઠસોપંચાશી મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ત્રીસભાગ થાય છે એ જ પ્રમાણે -(पुणिमासिणीतो णं पुण्णिमासि अट्ठपंचासीते मुहुत्तसए तीसं च बावद्विभागे मुहुत्तस्स આદિત્તિ 1gar) પુનમથી પુનમ પર્યન્તને સમય પણ કૃષ્ણાદિ ચાંદ્રમાસ હોય છે, તેથી અહીંયાં પણ મુહૂર્ત પરિમાણુ એ જ પ્રમાણે થાય છે, (પણ ઘage વંદે મારે ઘણાં પ્રવર સાજે ) પૂર્વ પ્રતિપાદિત મુહૂર્ત પરિમાણ આઠસો પંચાશી મુહર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બત્રીસ ભાગ (૮૮૫ ૨૨) આટલા મુહુર્ત પ્રમાણને એક ચાંદ્રમાસ થાય છે. તે શુકલપક્ષાદિથી હેાય કે કૃષ્ણાદિથી હય, બધે મુહૂર્ત સંખ્યા સરખી જ થાય છે. કારણ કે અમાવાસ્યાની પછી ચાંદ્રમાસના અર્ધા ભાગમાં પૂર્ણિમા આવે છે. અને પૂર્ણિમાની પછી ચાંદ્રમાસના અર્ધા ભાગમાં અમાસ આવે છે. એક અમાસથી અમાસ પર્યન્ત પરિપૂર્ણ શુકલાદિ ચાંદ્રમાસ થાય છે, એ જ પ્રમાણે પૂર્ણિમાથી બીજી પૂર્ણિમા પર્યન્તને પરિપૂર્ણ કૃષ્ણાદિ ચાંદ્રમાસ હોય છે. અએવ સર્વત્ર પરિપૂર્ણ ચાંદ્રમાસમાં અગર અર્ધા ચાંદ્રમાસમાં યક્ત પ્રકારથી મુહૂર્ત સંખ્યા થઈ જાય છે. આટલું પ્રમાણ ખંડરૂપ એક યુગના ચાંદ્રમાસનું છે, બધા ચાંદ્રપક્ષ અને ચાંદ્રમાસ યુગના એક દેશ સ્વરૂપ જ હોય છે. સૂ૦ ૮૦
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
૨૫૩
Go To INDEX
Page #261
--------------------------------------------------------------------------
________________
ટીકા :-તેરમા પ્રાભૃતપ્રામૃતના એંસીમા સૂત્રમાં યુગમાં આવતી અમાવાસ્યાએ અને પૂર્ણિમાએની સંખ્યા અને તેમનું પરસ્પરના અંતરનુ સારી રીતે વિવેચન કરીને હવે એકાશીમા આ છેલ્લા અધિકાર સૂત્રમાં ચાંદ્રાદિ અ માસમાં જેટલા મંડળમાં ચંદ્ર ભ્રમણ કરે છે. તેનું નિરૂપણ કરવામાં આવે છે,-(તા પોળ ઢમામેળ પ્ર તિમહાર (૬) પહેલાં કહેલ ચાંદ્રમાને અર્ધા ભાગ અર્થાત્ એક પક્ષમાં ચંદ્ર કેટલા મંડળને પુરે છે. આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે,(તા ચોલ જથ્થામંદાર્વર્Î જ પત્રીસમયમાાં મંદસ) ચૌદ મંડળામાં ચંદ્ર ગમન કરે છે, તે મ`ડળા કેવા હોય છે? તે કહે છે. સચતુર્થાંગ ચતુર્દેશ મંડળ એટલે કે ચૌદ મ`ડળે પુરા અને પદમા મંડળના ચોથા ભાગ અર્થાત્ સવા ચૌદ મંડળમાં ભ્રમણ કરે છે. આ ચતુર્થાંગ કેવી રીતે થાય છે? તે ખતાવે છે. એક મંડળના એકસે ચાવીસ ભાગ અર્થાત્ એક માસમાં ૩૨ બત્રીસ મંડળેા હૈાય છે. એ પ્રમાણે કહેવામાં આવેલ છે. પરિપૂર્ણ ચૌદ મંડળ અને પદરમામંડળના ચેાથે। ભાગ એટલે કે એકસે ચાવીસ ભાગના ચેાથેા ભાગ એટલે કે એકત્રીસ ભાગ પ્રમાણુ એકસા ચાવીસના ચાથી ભાગ મંડળના થાય છે. આ બધાને મેળવવાથી પંદરમા મ`ડળના ત્રીસમા ભાગમાં ચંદ્ર ગમન કરે છે. આ કેવી રીતે થાય છે? તે કહે છે. Àરાશિક ગણિતપ્રક્રિયાથી જે પ્રમાણે પાંચ વર્ષોંના એક યુગમાં એકસા ચાવીસ પર્વાં થાય છે. તથા માસ ખાસ થાય છે. આ પ્રમાણે પહેલાં કહેલ છે અને સમજાવેલ છે. તથા એક યુગમાં સત્તરસા અડસઠ મંડળા હાય છે, તેથી આના અનુપાત આ પ્રમાણે થાય છે—જો એકસા ચાવીસ પર્વથી સત્તરસે અડસઠ મંડળ લખ્યું થાય છે, તેા એક પથી કેટલા મંડળ લભ્ય થાય છે. આ જાણવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવામાં આવે છે, જે આ પ્રમાણે છે (૧૭૬૪:૧=૧૨=૧૪+ ફર+રફ અહીં અંતિમ રાશિ એકથી મધ્યની રાશિ સત્તરસે અડસઠને ગુણાકાર કરવે. ગુણાકાર કરે તે પણ એજ પ્રમાણે રહે છે. તે પછી હરસ્થાનમાં રહેલ એકસા ચાવીસથી માના ભાગ કરવા તેા ચૌદ આવે છે. અને એકસા ચાવીસિયા ખત્રીસ ભાગ શેષ રહે છે. તે પછી આ રાશિને એથી અપતિ ત કરે તા એકસેસ ચાલીસિયા સેાળ ભાગ થાય છે. આનાથી એમ જણાય છે કે-ચૌદ મંડળ પુરા તથા પંદરમા મંડળના માસિયા સેાળ ભાગ ૧૪રૢ થાય છે. અન્યત્ર પણ આજ પ્રમાણે કહેલ છે,
चोदस य मंडलाई विसट्ठि भागा य सोलस हविज्जा, मासद्वेण उडुवई एत्तियमित्तं चरइ वित्तं ॥ १॥
•
ચૌદ મ`ડળ અને ખાસઠિયા સાળ ભાગ એક પક્ષમાં ચંદ્ર આટલું પ્રમાણ ક્ષેત્રમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૫૪
Go To INDEX
Page #262
--------------------------------------------------------------------------
________________
સંચરણ કરે છે.
હવે શ્રી ગૌતમસ્વામી સૂર્યંમાસ સખધી પ્રભુશ્રીને પ્રશ્ન પૂછે છે—(તા આર્વે નં અદ્ધમત્તેનું અંતે ઋતિમંણહાનિ ૬૬) સૌર સંક્રાંતિની અવધિરૂપ અમાસ પ્રમાણવાળા સમયમાં ચંદ્ર કેટલા મંડળમાં સંચરણ કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન કહે છે.-(તા સોઇલ મંડહારૂં વરૂ સોહત મંદવારી તવા આવનારૂં વધુ જુવે ટુહા નામ આવે મેનટ્ અન્નામા, સચમેન નિવ્રુત્તા વિદ્રત્તા ચાર વ) આદિત્ય અધ માસથી ચંદ્ર સાળ મડળમાં ભ્રમણ કરે છે. સેાળ મંડળચારી એજ ચંદ્રના ઉદય થાય છે. અને બીજા એ અષ્ટક એકસા ચાવીસભાગ ૨૪ આઠભાગ તુલ્ય કે જેને કેાઈ ખીજા ચંદ્રે ભાગવેલ હાય એજ ચંદ્ર સ્વયં પ્રવેશ કરીને અર્થાત વારંવાર ત્યાં જઈને ગતિ કરે છે,
હવે શ્રીગૌતમસ્વામી ખીજે પ્રશ્ન પૂછે છે-(ચરાડું વસ્તુ તુવે અનુષ્ઠા અંતે મેળવ સામારૂં સયમેવ વિપુત્તા વધ્રુિત્તા ચાર્. ૨૬) આ પ્રમાણેના બીજા પણ એ અષ્ટકો હોય છે. જે અષ્ટકના કોઇએ ઉપભેગ કર્યાં ન હેાય તેવા અષ્ટકમાં ચંદ્રસ્વય વારવાર ગમન કરીને ગતિ કરે છે. આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-મારૂં સજી તે મે અતુજાર ના અંતે વેળરૂ સામળનારૂં સચમેવ વિટ્ટા વિદુત્તાવાર ચર૬) આ એ અષ્ટકા એસાચાવીસના આઠમાલાગ પ્રમાણને કાઇએ પહેલાં ઉપભેાગ ન કરેલમાં ચંદ્ર સ્વયં પ્રવેશને ગમન કરે છે. (તં ના નિલમમાળે ચેવ અમાવાસàળ મિસમાળે ચેવ પુજ્ઞિલિતેળ) એ અષ્ટકના સમયનું પ્રતિપાદન આ પ્રમાણે છે. સર્વાભ્યંતર મડળથી ધીરેધીરે બહાર નિકળતા ચંદ્ર જ્યારે અમાસના અંતમાં ગમન કરે છે. ત્યારે એક અષ્ટક આ રીતે થાય છે. જેના પહેલાં કોઇએ ઉપભાગ કહેલ ન હૈાય ત્યારે ચંદ્ર સ્વયં ત્યાં પ્રવેશ કરીને સંચરણ કરે છે. આ પ્રમાણે બધા બાહ્ય મંડળથી ધીરેધીરે અંદરની તરફે પ્રવેશ કરીને ચંદ્ર જ્યારે પૂર્ણિમાના અંતમાં આવે છે. ત્યારે કાઇએ ઉપભેાગ ન કરેલ હાય એવા બીજા મંડળમાં પ્રવેશ કરીને ગમન કરે છે. આ પ્રમાણે એ અષ્ટકા હાય છે. હવે તેનાઉપસંહાર કરતાં કહે छे.- ( एताई खलु दुवे अट्ठगाई जाई चंदे केणइ असामण्णगाई सयमेव पविट्टित्ता चार चरइ) આ પહેલાં કહેવામાં આવેલ અમાસની અંતમાં તથા પૂર્ણિમાની અંતમાં રહેલા એ અષ્ટકા એવા હેાય છેકે-જેને બીજા કોઇએ પહેલા ભાગવેલ ન હેાય કે જ્યાં ચંદ્ર પાતે પ્રવેશ કરીને ગતિ કરે છે. આ પ્રમાણે આ પ્રશ્નના ઉપસંહાર છે
હવે અહીંયાં વિશેષ કથન આ પ્રમાણે હાય છે.-(તા પઢમાચરણ અંતે રૂાળિાને માળા. વિલમાળે ચાર પર૬) પહેલાં અયનમાં પ્રવેશેલ ચંદ્ર દક્ષિણ ભાગથી અભ્ય ંતર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૫૫
Go To INDEX
Page #263
--------------------------------------------------------------------------
________________
મ`ડળની તરફ પ્રવેશ કરે ત્યારે સાત અમડળા થાય છે. જેને ચંદ્ર દક્ષિણ ભાગથી અભ્ય તરાભિમુખ પ્રવેશ કરીને આક્રમિત કરે છે, એ મ`ડળમાં ગમન કરે છે. વાસ્તવિક રીતે એ ચંદ્ર એક ચાંદ્રમાસથી ચૌદમ ઢળેા પૂરા કરીને પંદરમા મંડળના એકસચાવીસીયા ત્રિસિયાભાગને પેાત પેાતાના ભ્રમણથી પુરિત કરે છે. પરંતુ લેાકરથી વ્યક્તિભેદની અપેક્ષા કર્યા વિના કેવળ જાતિભેનેજ આશ્રય કરીને પ્રતિપાદન કરવામાં આવે છે. કે જેને ચંદ્ર ચૌદમ`ડળ પુરા અને પંદરમા મંડળના એકસોચાવીસિયા ખત્રીસ ભાગામાં સંચરણ કરે છે. તેમ કહ્યું છે. આ સૂત્રાંશથીતે એક અયનમાં કેટલાક અપ મડળા દક્ષિણ ભાગમાં હાય છે. અને કેટલાક મ`ડળે ઉત્તર ભાગમાં હાય છે. એ મડળેામાં કેવી રીતે ચંદ્ર ભ્રમણ કરીને તેના ઉપભાગ કરે છે. એ પ્રતિપાદિત કરેલજ છે. હવે શ્રીગૌતમસ્વામી અન્ય પ્રશ્ન પૂછે छे.-(कयराइं खलु ताइ सत्त अद्ध मंडलाई जाई चंदे दाहिणाते भागाते पविमाणे चार ચટ્ટુ) કયા કયા અને કેટલા આ પ્રકારથી અ`મડળે! હાય છે? કે જેમાં દક્ષિણભાગથી અંદરની તરફ પ્રવેશ કરીને અર્થાત્ ઉત્તરની તરફ ગમન કરીને તેતે મડળમાં ચંદ્ર ભ્રમણુ કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે, (इमाई खलु ताई सत्त अद्धमंडलई जाई चंदे दाहिणाते भागाते पविसमाणे चार चरs) આ વક્ષ્યમાણુ પ્રકારના એજ સાત અમંડળેા હાય છે. કે જેમાં ચંદ્ર અભ્ય ́તરાભિમુખ ગમન કરીને મંડળના દક્ષિણભાગથી તેતે મંડળેામાં પ્રવેશ કરીને સ ંચરણ કરે છે. હવે એજ મઢળાને ખતાવે છે.-(ત' ના નિતિજ્ અશ્ર્વમાંહે, પત્થ અક્રમ ૩છે, છેકે બદમ કછે, અટ્ઠમે અદ્રુમ જીજે, સમે અશ્વમ છે, વામને બક્રમ છે, ચકસમે અદ્રુમંઙઙે) દક્ષિણ ભાગથી અભ્યતર મડલાભિમુખ પ્રવિષ્ટ થયેલ ચંદ્રના એજ સાત અધ મ`ડળા હોય છે, કે જે મંડળનુ અહીં પ્રતિપાદન કરેલ છે. અને યુગ્મ સાત અ મંડળે! હાય છે, તેના નામે આ પ્રમાણે છે. બીજી અ`મડળ, ચેાથું અ`મંડળ છઠ્ઠું', અધ મડળ આઠમું અધ મડળ દસમું અમડળ, બારમું અ મંડળ, અને ચૌદમુ અધમંડળ આ પ્રમાણે સાત અ મડળે હાય છે.
અહીં આની ભાવના આ પ્રમાણે છે. એક પક્ષમાં પંદર દિવસ હોય છે. તથા એક એક દિવસમાં એક એક મંડળને ચંદ્રપૂતિ કરે તે પંદર દિવસ માંપંદરમાં મંડળને વૃત્તિ કરે છે. તેમાં પંદરમા સર્વાં બાહ્યમડળને પરિભ્રમણથી પૂર્ણ કરે ત્યારે પાછલા યુગની સમાપ્તિ થાય છે. તે પછી બીજા યુગનુ પહેલું અયન પ્રવૃત્ત થઈને યુગના પહેલા દિવસે એક ચદ્ર દક્ષિણભાગથી આરંભ કરીને અંતરાભિમુખ પ્રવેશ કરીને બીજા મંડળને આકૅમિત કરીને ત્યાંજ સંપૂર્ણ અહેરાત ગમન કરે છે. તેમ સમજવું. તે પછી એજ ચંદ્ર ખીજા મંડળથી ધીરે ધીરે અભ્યંતરાભિમુખ પ્રવેશ કરીને બીજા અહેારાત્રમાં ઉત્તર દિશામાં સખાહ્ય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૫૬
Go To INDEX
Page #264
--------------------------------------------------------------------------
________________
મંડળથી અત્યંતર ત્રીજા અધમંડળને આકમિત કરીને ગતિ કરે છે. તે પછી પ્રવર્તમાન યુગમાં ત્રીજી અહોરાત્રે ઉત્તર દિશામાં પાંચમા અર્ધમંડળમાં ગમન કરીને બ્રમણ કરે છે. ફરી પાંચમી અહેરાત્રીમાં દક્ષિણ દિશામાં છઠ્ઠા અર્ધમંડળને આકમિત કરીને ગમન કરે છે. તથા છઠ્ઠી અહોરાત્રે સાતમા અર્ધમંડળને ઉત્તરદિશાને આકમિત કરીને ગતિ કરે છે. તથા સાતમી અહોરાત્રે આઠમા અર્ધમંડળને દક્ષિણદિશાને આકમિત કરીને ગમન કરે છે. ફરીથી આઠમી અહોરાત્રે નવમા અર્ધમંડળમાં જઈને ઉત્તર દિશાને આકમિત કરીને ગમન કરે છે. નવમી અહોરાત્રે દક્ષિણ દિશામાં દસમા અધમંડળને આક્રમિત કરીને ગમન કરે છે. દસમી અહેરાત્રે ઉત્તરદિશામાં અગીયારમાં અર્ધમંડળને આકમિત કરીને ગતિ કરે છે. અગીયારમી અહોરાત્રે બારમા અધમંડળને દક્ષિણદિશાથી આકમિત કરીને ગમન કરે છે. બારમી અહોરાત્રે ઉત્તરદિશાથી તેરમા અર્ધમંડળને આકમિત કરીને ગમન કરે છે. તેરમા અહોરાત્રમાં દક્ષિણદિશાથી ચૌદમા મંડળને આકમિત કરીને ગમન કરે છે. ચૌદમી અહેરાત્રે ઉત્તરદિશામાં પંદરમાં અર્ધમંડળના સડસહિયે તેરમાભાગને આકમિત કરીને ગમન કરે છે. આટલા અંતરવાળા સમયથી ચંદ્રની અયનગતિ સમાપ્ત થાય છે. અયન એટલે ગતિ (વચન) એ ધાતુથી અયન શબ્દ સિદ્ધ થાય છે. ચાંદ્રાયન નાક્ષત્ર અર્ધમાસ પ્રમાણનું હોય છે. તેથીજ નાક્ષત્ર અર્ધમાસથી ચંદ્રના ગમનમાં સામાન્ય રીતે પુરા તેરમંડળ થાય છે. તથા ચૌદમા મંડળના સડસઠિયા તેરભાગ થાય છે. જે આ પ્રમાણે છે. અહીયાં રાશિક ગણિત પ્રવૃત્તિથી કહેવામાં આવે છે. એક યુગમાં એકસો ત્રીસ અયને હોય છે. તેથી આવી રીતે અનુપાત કરે કે એકત્રીસ અયનોથી સરસો અડસઠ મંડળ થાય તે એક અયનથી કેટલા મંડળ થઈ શકે? આ માટે રાશિક સ્થાપના કરવામાં આવે છે. જ્૬= ૧૩=૧૩+સે અહીં અંતિમરાશિ જે એક છે. તેનાથી મધ્યની રાશીને ગુણાકાર કરવામાં આવે તો પણ એજ પ્રમાણે રહે છે. કારણકે એકથી ગુણેલ સંખ્યા એજ પ્રમાણે રહે છે તે નિયમ છે. તે પછી એકવીસરૂપ પહેલી રાશિથી તેનો ભાગ કરે તે તેર આવે છે. તથા એકસોચે ત્રિસ છવ્વીસીયાભાગ શેષ રહે છે. તે પછી હાંશને બેથી અપવર્તિત કરવા. ૨૬=૩ તે સડસઠિયા તેરભાગ થઈ જાય છે. કહ્યું પણ છે.
(तेरस मडलाणिय तेरस सद्वि चेव भागा य ।
अयणेण चरइ सोमो णक्खत्तेण अद्धमासेण ॥१॥ તેર મંડળ અને ચૌદમા મંડળના સડસઠિયા તેરભાગ એક અયનમાં નાક્ષત્ર અર્ધમાસમાં ચંદ્ર ગમન કરે છે. [૧] આ ગાથાની વ્યાખ્યા અહીંયાં પહેલાં જ કહેવાઈ ગઈ છે. તથા આ સામાન્ય પ્રતિપાદન કરેલ છે વિશેષ પ્રકારની વિચારણામાં તે એક ચાંદ્ર યુગમાં પહેલા અયનમાં પૂર્વોક્ત પ્રકારથી દક્ષિણભાગથી આરંભ કરીને અત્યંતરાભિમુખ પ્રવેશ કરે
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્ર : ૨
૨૫૭
Go To INDEX
Page #265
--------------------------------------------------------------------------
________________
ત્યારે દ્વિતીયાદિ એકાન્તરિત ચૌદ પર્યન્તના પમાં સાત અમડળા લબ્ધ થાય છે. ઉત્તરભાગથી આરંભ કરીને અંદર પ્રવેશ કરે તે તૃતીયાદિ એકાન્તરિત તેર પન્તના મ`ડળ પુરા છ મડળા થાય છે. તથા સાતમુ અ મઢળ પંઢરમા મંડળગત અમ`ડળના સડસઢિયા તેરભાગ થાય છે. આ કારણથી જ કહે છે કે–આ મંડળથી આરંભ કરીને અતરાભિમુખ પ્રવેશની વિચારણામાં આ પૂર્વ કથિત કથનનાજ ઉપસંહાર કરે છે.- (ચાદ્ લજી તારું સત્ત અત્રમંદહારૂં નાàાળિાતે માતે વિલમાળે ચાર વરરૂ) પહેલાં કહેલ બીજુ ચેાથા ઇત્યાદિ યુગ્મ અધ મંડળે સાત થાય છે. જે મડળામાં ચંદ્ર સવ બાહ્ય નામના પંદરમાં મ`ડળથી આરંભ કરીને અંતરાભિમુખ પ્રવેશ કરીને ગમન કરે છે.
હવે આર્ભ ભાગથી અતરાભિમુખ પ્રવેશ કરવાના સબંધમાં ઉત્તર કહે છે. -(તા पढमायणगए चंदे उत्तराते भागाते पविसमाणे अद्धमंडलाई तेरसय सत्तट्ठभागाई जाई રે ઉત્તરાતે માવતે વિત્તમાળે ચાર રૂ) પહેલા અયનમાં ગમન કરતા ચંદ્ર પૂર્વક્તિ માળામાં ઉત્તર ભાગથી આરંભ કરીને અંતરાભિમુખ પ્રવેશ કરીને ચંદ્ર વક્ષ્યમાણુ પ્રકારના છે અશ્વમ`ડળ પુરા અને સાતમા અ મ`ડળના સડસઠયા તેરમા ભાગ જેટલેા પ્રદેશ હાય છે. એટલા પ્રદેશમાં ચંદ્ર ઉત્તર ભાગથી અંતરાભિમુખ પ્રવેશ કરીને સંચરણ કરે છે.
છે
હવે એ મંડળના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પુનઃપ્રશ્ન પૂછે છે.-(સરાફ વહુ તારૂ छअद्धमंडलाई तेरस य सन्तट्ठिभागाई अद्धमंडलस जाई चंदे उत्तराते भागाते पविसमाणे चार વરૂ) કેટલા તે છ અમડળે! તથા અમ`ડળના સડસઢિયા તેરભાગ છે, કે જેમાં ચંદ્ર ઉત્તરભાગથી પ્રવેશ કરીને ગમન કરે છે. અને તે કેટલા ફ્રાય છે? આ પ્રશ્ન સરળ હાવાથી અમાત્રથી વ્યાખ્યા સમજવી. આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(ક્માર્ં खलु ताई छ अद्धमंडलाई तेरस य सत्तट्ठिभागाई अद्धमंडलस्स जाई चंदे उत्तराए
भागाए
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૫૮
Go To INDEX
Page #266
--------------------------------------------------------------------------
________________
વજનમાળે વાર જર) આ કહેવામાં આવનાર છપરિપૂર્ણ અર્ધમંડળ તથા સાતમા અધ મંડળના સડસડિયા તેરભાગ જેટલા પ્રદેશમાં ચંદ્ર પંદરમા સર્વબાહ્ય મંડળમાંથી આરંભ કરીને અંદરની તરફ પ્રવેશ કરીને ઉત્તરભાગથી એ વયમાણુ સ્વરૂપવાળા મંડળમાં પ્રવેશ કરીને ગમન કરે છે.
હવે એ મંડળના નામે કહેવામાં આવે છે.-( હારૂ અંહે, ઘરને अद्धमडले, सत्तमे अद्धमडले गवमे अद्धमंडले एक्कारसमे अद्धमडले, तेरसमे अद्धमंडले, quoruસમંડાણ તેરસ સક્રિમાકા) ત્રીજા અર્ધમંડળમાં પાંચમા અર્ધમંડળમે, સાતમા અર્ધમંડળમાં નવમાં અર્ધમંડળમાં અગીયારમા અર્ધમંડળમાં તેરમા અર્ધમંડમાં તથા પંદરમા અર્ધમંડળના સડસક્યિા તેરભાગમાં ગમન કરે છે. આ ઉદાહરણ અંશ સરળ હોવાથી અને આગળ ભાવિત કરેલ હોવાથી અહીં વિશેષ કહેવામાં આવતું નથી.
હવે આને ઉપસંહાર કરતાં કહે છે.–(ાણારું વહુ તારું ગદ્ધારું તેરા સત્તદિમાશrછું મંદસ્ટ કારૂં જંરે ઉત્તરાણ મા પવિતમાળે વારં ૬) આ પહેલાં કહેલ ત્રીજા વિગેરે વિષમ સંખ્યાવાળા છઅર્ધમંડળ પુરા તથા સાતમા અર્ધમંડળના સડસઠિયા તેરભાગ એટલા પ્રદેશમાં ચંદ્ર સર્વબાહા મંડળથી અત્યંતરાભિમુખ પ્રવેશ કરીને ઉત્તર ભાગથી પ્રવેશીને ગમન કરે છે.
હવે અયન સમાપ્તિના વિષયમાં કહે છે.–ચાવવા જ પઢને કારણે સમજે માર) આ પહેલાં કહેલ પ્રમાણુવાળા સમયમાં ચંદ્રનું પહેલું અયન અર્થાત સર્વબાહી મંડળથી અભ્યત્તરાભિમુખ ગમન પ્રવૃત્તિરૂ૫ અયન સમાપ્ત થાય છે. અર્થાત્ એટલા કાળમાં એક પક્ષ સમાપ્ત થાય છે. હવે નક્ષત્ર અને ચંદ્રના અંતરનું પ્રતિપાદન કરવામાં આવે छ.-(ता णक्खत्ते अद्धमासे णो दे अद्धमासे णो च दे अद्धमासे णक्खत्ते બદ્ધમાણે) જેટલા પ્રમાણનું નાક્ષત્ર અર્ધમાસ થાય છે, એટલાજ ચાંદ્રમાસ હોતા નથી તથા એક યુગમાં જેટલા ચાંદ્ર અર્ધમાસ હોય છે, એટલાજ નાક્ષત્ર અર્ધમાસ હેતા નથી એ બન્નેમાં અંતર રહે છે. તેમ સમજવું. અહીંયાં આ પ્રમાણે કહેવામાં આવે છે. જે એક અયનમાં અર્થાત્ નાક્ષત્ર અર્ધમાસમાં સામાન્ય રીતે ચંદ્રના તેરમંડળ અને ચૌદમાં મંડળનો સડસડિયા તેરમે ભાગ થાય છે. ચાંદ્ર અર્ધમાસમાંતે પાશ્ચાત્ય યુગપરિસમાપ્તિ દિવસ ઉત્તર દિશામાં સવયંતરમંડળમાં ગમન કરીને તે પછી ચંદ્ર નવા યુગમાં પ્રવૃત્તિ કરીને પહેલા અયનમાં જેટલા અર્ધમંડળના દક્ષિણભાગથી આત્યંતર મંડળમાં પ્રવેશ કરે છે. ઉત્તરભાગેથી આત્યંતર પ્રવેશમાં પણ એટલાજ અર્ધમંડળો હોય છે. તેમ કહીને ભાવિત કરેલ છે. તે કથન પ્રમાણે બીજે ચંદ્ર પણ એજ પહેલા ચંદ્રના અયનમાં અર્ધમંડળે પહેલા બતાવેલ રીત પ્રમાણે થાય છે. અર્થાત્ પાછલા યુગની સમાપ્તિ દિવસમાં દક્ષિણ દિશામાં સર્વબાહ્ય મંડળમાં ગમન કરીને નવાયુગના પહેલા અયનના પહેલા અહે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૫૯
Go To INDEX
Page #267
--------------------------------------------------------------------------
________________
રાત્રમાં ઉત્તરશામાં બીજા અ મડળમાં પ્રવેશ કરીને ગમન કરે છે. બીજી અહેરાત્રીમાં દક્ષિણ દિશામાં સČબાહ્ય મડળથી ત્રીજા અ મંડળમાં પ્રવેશ કરીને સંચરણ કરે છે. તે પછી ત્રીજી અહેરાત્રીમાં ઉત્તર દિશામાં ચેથા અમડળને આક્રમિત કરીને ગમન કરે છે, આ પ્રમાણે પહેલાં પ્રતિપાદન કરેલ ક્રમથી ખીજા વિગેરે એકાંતરિત ચૌદ પર્યન્તના યુગ્મરૂપથી સાત અ મડળે થાય છે. તથા દક્ષિણ ભાગથી આભ્યંતર મ`ડળ પ્રવેશમાં પણ ત્રીજા વિગેરે એકાન્તરિત તૈપન્તના અયુગ્મ છ અર્ધમડા પરિપૂર્ણ થાય છે. તથા પંદરમા અધમંડળના સડસઢિયા તેરભાગથી યુક્ત હાય છે. એ રીતે અહી યુગ્મ યુગ્મ સંખ્યા મેળવવાથી દક્ષિણભાગથી અભ્યન્તર પ્રવેશમાં પક્ષપૂર્તિ પર્યન્ત સડસઠયા તેરભાગથી અધિક ચૌદ અ મંડળા થાય છે. તેથી જેટલા ચંદ્રના અઈમાસ થાય છે, એટલેા નક્ષત્રને અમાસ હોતા નથી. પણ તેનાથી ન્યૂન જ હોય છે. આ રીતે નક્ષત્ર અમાસરૂપ એક અયનમાં સામાન્યતઃ ચંદ્રના તેરમંડળે પુરા તથા ચૌદમા મંડળના સડસઠયા તેરભાગ થાય છે. તેથીજ કહ્યું છે. નાક્ષત્ર અમાસ ચાંદ્ર અમાસ થતા નથી ચાંદ્ર અ માસમાં ચૌદ અમ`ડળો અને પદરમા મ`ડળના એકસાચવીસના બત્રીસભાગ પ્રમાણુ હાવાથી અહીં નાક્ષત્ર અમાસ ચાંદ્ર અમાસ થતા નથી. જે ચાંદ્ર અ`માસ છે તે કદાપિ નાક્ષત્ર અÖમાસ થાય છે. જેમકે-પરમાણુ પ્રદેશ એમ કહેવાથી પરમાણુ પ્રદેશજ ગ્રહણ થાય છે. જે પરિમાણુના આ પ્રદેશ છે. તે પરમાણુ પણ થાય છે. અને અ પરમાણું પણ થાય છે. ક્ષેત્ર પ્રદેશથી આ પ્રમાણેની શકા થઇ શકે છે. તેથી તેને પરિહાર કરવા માટે કહે છે. ચાંદ્ર અ`માસ નાક્ષત્ર અમાસ થતા નથી તથા નાક્ષત્ર અમાસ ચાંદ્ર અમાસ નથી થતા, આ પ્રમાણે શ્રીભગવાનના કહેવાથી શ્રીગૌતમસ્વામી નાક્ષત્ર અમાસ અને ચાંદ્ર અમાસને વિશેષરૂપે જાણવા માટે પ્રશ્ન કરતાં કહે છે.--(તા નવતાઓ અ′′મામલો તે પરે ચઢેળ અદ્રમામેળ વિધિ ૨) હે ભગવન્ ! આપનામતથી પૂ પ્રતિપાદિત લક્ષણવાળા નાક્ષત્ર અમાસથી અને તિથ્યાત્મક પક્ષસ્વરૂપ ચાંદ્રાધ માસથી ચ ંદ્ર કેટલા અધિક મડળના ઉપભોગ કરે છે? તે કહેા, આના ઉત્તરમાંશ્રીભગવાન્ કહે છે. (ता एगं अद्धमंडल चाइ चतारि य सत्तट्टिमागाई अद्धमंडलस्स सत्तट्टिभागं च एकतीसाए છત્તા યમાળા) ચંદ્ર એક ચાંદ્રમાસમાં નાક્ષત્ર અધ માસથી સંપૂર્ણ એક અમઠળ વધારે ગમન કરે છે, તથા ખીજા અÖમંડળથી સડસઢિયા ચારભાગ ‰ તથા સડસસયા એક ભાગના એકત્રીસ ભાગના નવભાગ વધારે જાય છે. ૧ારેં ૬૩,૧ આટલું પ્રમાણ વધારે સચરણ કરે છે. આ કેવી રીતે થાય છે? આ માટે ગણિતપ્રક્રિયા કહે છે. અહી પશુ પહેલાં પ્રતિપાદન કરેલ પÖમ`ડળની સ ́ખ્યાના ખળથીજ ઐરાશિક ગણિત પ્રવૃત્તિ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૬૦
Go To INDEX
Page #268
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે થાય છે. જે એકવીસ પર્વથી ચંદ્રના સત્તર અડસઠ મંડળ લભ્ય થાય તે એક પર્વથી કેટલા પર્વલભ્ય થઈ શકે છે? તે જાણવા માટે ત્રણ રાશિની સ્થાપના આ પ્રમાણે કરવી જોઈએ. ૧ +૧= ==૧૪+ફુર અહીં અંતિમશિ એકથી મધ્યની રાશી સત્તરસે અડસઠને ગુણાકાર કર ગુણાકાર કરવાથી પણ એજ પ્રમાણે રહે છે. તે પછી ભાજ્ય ભાજકને ચારથી અપવતિત કરવા તે ભાજ્ય સ્થાનમાં ચારસે બેંતાલીસ તથા ભાજક સ્થાનમાં એકત્રીસ થાય છે. આને ભાગ કરવાથી ચૌદ મંડળ લભ્ય થાય છે. અને એકત્રીસ આઠ શેષ વધે છે. આ મંડળ સમૂહમાંથી નાક્ષત્ર અર્ધ માસ ગમ્યક્ષેત્ર તેરમંડળ તથા એક મ ડળના સડસઠિયા તેરભાગ ૧૩+8 આટલા પ્રમાણનું શેધન કરે તે ૧૪+ ૬)–૧૩+)=૧૬-૪) અહીં તેરમંડળ શુદ્ધ થાય છે. અને એક શેષ રહે છે, હવે એકત્રીસા આઠ ભાગમાંથી સડસઠિયા તેરભાગને રોધિત કરવા તેમાં (કન્ય જામિત ઇરાં ફળો: સમંછવિધાનમેવ) ઈત્યાદિ પ્રકારથી સમછેદ કરવા ઉ =as =૪૦૩=૧૩૩% અહીં સડસઠને આઠથી ગુણવાથી પાંચસે છત્રીસ થાય છે. ૫૩૬ા એકત્રીસનો તેરથી ગુણાકાર કરવાથી ચારસે ત્રણ ૪૦૩ થાય છે. આને પાંચસો છત્રીસથી શધિત કરે તે એકસેતેત્રીસ શેષ વધે છે. પ૩૬–૪૦૩=૧૩૩ આના સડસડિયા ભાગ કરવા માટે સડસઠથી ગુણાકાર કરે ૧૩૩-૬૭=૮૯૧૧ તે આઠહજારનવસે અગ્યાર થાય છે. પૂર્વોક્ત હરરાશિ (૩૧૬૭) આ પ્રમાણેની છે, આને ગુણાકાર કરવાથી ૬૭+૩૧=૨૦૭૭ બેહજાર સતેર થાય છે. અર્થાત્ પહેલાં કહેલ શેષના સડસઠિયા સાત ભાગ કરવા માટે સડસઠથી ગુણવાથી આ પ્રમાણે અંશે થાય છે. જેમકે ૧૩+૪=૪૪=૪+રૂં૩=૪૬ અહીં છેદ્ય છેદક સંખ્યાને પરસ્પર ભાગ કરવાથી સડસઠિયા ચારભાગ લબ્ધ થાય છે. તથા છો ત્રણ તથા બેહજાર સતેર ભાગ વધારે થાય છે. 8 અહીં છેદ્ય છેદક રાશિનું સડસઠથી અપવર્તન કરવાથી ભાજ્ય સ્થાનમાં નવ તથા હરસ્થાનમાં એકત્રીસ આવે છે. e= = એક સડસઠિયા ભાગના નવ એકત્રીસ છેદ કૃતભાગ લબ્ધ થાય છે.
અએવ કહેવામાં આવે છેકેએક અર્ધમંડળના ચાર સડસઠિયાભાગ બીજા અર્ધમંડળના તથા સડસઠિયા એક ભાગના એકત્રીસિયા નવભાગ (૧ૐ ) આટલા પ્રમાણનું અંતર એક ચાંદ્રમાસમાં નાક્ષત્ર અમાસનું થાય છે. અન્યત્ર કહ્યું પણ છે.–(ાં મંહ ભંડાર સત્તાિ જત્તારિ, નવા ગુforગાતો રૂતીdeળ છેT શા મૂલમાં કહ્યા પ્રમાણેજ અહીંયાં પણ અંતર કહ્યું છે. તેથી બનેનું કથન સરખી રીતે હોવાથી વિશેષ વ્યાખ્યા કહેલ નથી.
અહીંયાં ભાવના કરતાં આચાર્યે મંડલં મંડલં આ પ્રમાણે પુનરુક્તિ કરેલ છે તેમ જણાય છે. તે સામાન્ય રીતે અન્ય ગ્રન્થમાં પ્રસિદ્ધ જે ભાવના છે, તેના ઉપરોધથીજ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૬૧
Go To INDEX
Page #269
--------------------------------------------------------------------------
________________
આચાર્યું પણ કહેલ છે. તે પ્રમાણે સમજી લેવું. વારતવિક રીતે તે અર્ધમંડળજ સમજવું તેથી સૂત્રની ભાવનામાં કંઈપણ વિરોધ આવતું નથી. આ કથનથી એક ચાંદ્રાયણ વક્તવ્યતા પૂર્ણ થાય છે. હવે બીજા ચાંદ્રાયણના સંબંધમાં કથન કરે છે. તેમાં વિશેષતા રહે છે. પહેલા ચાંદ્રાયણમાં જે દક્ષિણભાગથી અભ્યતરાભિમુખ પ્રવેશ કરીને સાત અર્ધ મંડળ તથા ઉત્તરભાગથી અભ્યન્તરાભિમુખ પ્રવેશ કરતો ચંદ્ર છ અર્ધમંડળ પુરા તથા સાતમા અર્ધમંડળીને સડસથિા તેરભાગમાં સંચરણ કરે છે, તેને અધિકૃત કરીને બીજા અયનની ભાવના પણ કરી લેવી. જે અહીં કરવામાં આવે છે. અહીં અયનનું મંડળક્ષેત્ર પરિમાણુ તેર અધમંડળ પુરા અને ચૌદમા અર્ધમંડળના સડસઠિયા તેરભાગ થાય છે. આ પ્રમાણે અવધારણ કરીને ભાવના કરવી. જેમકે પહેલાં કહેલ અયન ઉત્તરદિશામાં પંદરમા સવાંત્યંતર મંડળમાં સડસઠિયા તેરભાગ પર્યન્તના પ્રદેશમાં સમાપ્ત થાય છે તે પછી બીજા અયનમાં પ્રવેશ કરતે સડસઠિયા ચેપન ભાગમાંથી સર્વાત્યંતર મંડળને સમાપ્ત કરીને તે પછી બીજા અધમંડળમાં સાંચરણ કરે છે. તેમાં તેરભાગ પર્યન્તમાં બીજા અયનનું એક અર્ધ મંડળ સમાપ્ત થાય છે. બીજુ અધમંડળ ઉત્તરદિશામાં સર્વત્યંતર મંડળથી ત્રીજા અર્થમંડળમાં તેરભાગ પર્યરતમાં ત્રીજું અર્ધમંડળ દક્ષિણ દિશામાં સ્પષ્ટ થાય છે. ચોથા અર્ધમંડળમાં ચેથું અર્ધમંડળ ઉત્તરદિશામાં પાંચમા અર્ધમંડળમાં પાંચમું અર્ધમંડળ દક્ષિણ દિશામાં છઠ્ઠા અર્ધમંડળમાં, છઠું અર્ધમંડળ ઉત્તરદિશામાં સાતમાં અર્ધમંડળમાં સાતમું અર્ધમંડળ દક્ષિણ દિશામાં આઠમા અર્ધમંડળમાં, આઠમું અર્ધમંડળ ઉત્તરદિશામાં નવમા અર્ધમંડળમાં, નવમું અર્ધમંડળ દક્ષિણદિશામાં દસમા અધમંડળમાં, દસમું અધમંડળ ઉત્તરદિશામાં અગ્યારમાં અર્ધમંડળમાં, અગીયારમું અર્ધમંડળ દક્ષિણદિશામાં બારમા અર્ધ મંડળમાં, બારમું અર્ધમંડળ ઉત્તરદિશામાં તેરમા અર્ધમંડળમાં તેરમું અધમંડળ દક્ષિણદિશામાં ચૌદમા અર્ધમંડળમાં ચૌદમું અર્ધમંડળ તેરમાભાગ પર્યન્તના પ્રદેશમાં સમાપ્ત થાય છે. તે પછી બીજા સડસઠિયા તેરભાગમાં ગમન કરે છે. આટલા કાળમાં બીજું અયન સમાપ્ત થાય છે. ચૌદમામંડળમાં સંક્રમણ કરતે ચંદ્ર પહેલીક્ષણની પછી સર્વબાહ્ય મંડળાભિમુખ ગમન કરતે કરતે સંચરણ કરે છે. તેથી વાસ્તવિક પણાથી કેટલાક ભાગોનું અતિક્રમણ કરીને પંદરમા સર્વબાહ્ય મંડળમાંજ જાય છે. આ રીતે આ અયનમાં પહેલાભાગથી બીજા વિગેરે એકાન્તરિત ચૌદ સુધીના યુગભાવી સાત અર્ધમંડળ ચંદ્રમાથી ગમન કરેલ હોય છે. પૂર્વભાગથી એમ સમજવું. તે પછી પશ્ચિમભાગમાં પણ ત્રીજા વિગેરે એકાન્તરિત તેર પર્યન્તના અયુગ્મ છઅર્ધમંડળ, ચંદ્રથી વ્યાપ્ત થયેલ હોય છે. તેમાં પૂર્વ ભાગમાં અગર પશ્ચિમભાગમાં જે પ્રતિમંડળ સ્વયંસંચરિત અથવા અન્ય દ્વારા સંચરિતમાં ચંદ્રગમન કરે છે. તે કહે છે.–(તા હોવાચળ જે પુરિઝમાં માપ નિવમમાળે સર૩cquળારૂં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #270
--------------------------------------------------------------------------
________________
ના હૈ “ વિળ પવિચાર મુન્નતેરસનારૂપી બનો ચિળ વઢિ) ખીજા અયનને પ્રાપ્ત થયેલ એટલેકે બીજા ચારને પ્રાપ્ત કરતા એટલેકે પક્ષની સધીમાં રહેલ ચંદ્ર સર્વાભ્યંતર મડળના પૂર્વ ભાગથી બહાર જવા માટે પ્રવૃત્ત થાય છે. અર્થાત્ સર્વાંજંતર મ`ડળના પૂર્વ ભાગમાં ગમન કરે છે. ત્યાં મડળના સડસિયા ચાપનભાગ મંડળના થાય છે. જેને ચંદ્ર સૂર્યદિગ્રંહાએ ભાગવેલને ફરી ભાગવે છે. વક્ષ્ય અહીં તૃતીયાના અમાં છઠ્ઠીવિલાક્તિ કહેલ છે. તેથી મીન્તએ ઉપભુક્ત ભોગવેલ એમ સમજવું તથા સાત તેરભાગ એ રીતે થાય છે. જેને ચંદ્ર સ્વયં ચીણુ કરે છે.
હવે આની ભાવના ખતાવવામાં આવે છે. મેરૂની પૂર્વ દિશામાં જે ભાગ છે તે પૂર્વભાગ કહેવાય છે. જે ભાગ પશ્ચિમ દિશામાં રહેલ છે. તે પશ્ચિમભાગ કહેવાય છે. તેમાં પૂર્વભાગમાં દ્વિતીયાદિ સાતે એકાન્તરિત ચૌદ પર્યન્તના મંડળમાં સાફિયા ભાગથી વિભક્ત દરેકમાં સડસડયા ચેપન ભાગેામાં ચંદ્ર સૂર્યાદિ ગ્રહેાએ ઉપભુક્ત કરેલ મંડળ ભાગાને પ્રતિચરિત કરે છે. તથા તેર તેર સડસઠયા ભાગેાને પેાતાનાથી વ્યાપ્ત કરેલ ને ફરીથી પ્રતિચરિત કરે છે. આ કથનનેજ ફરી વિશેષ સ્પષ્ટ કરે છે.-(તા હોયળા રે पथिमा भागाए णिक्खममाणे चप्पण्णाई जाई चंदे परस्स चिण्णं परिचरइ छ तेरसगाई चंदे अपणो चिणं पडिचरइ, अवरगाई खलु दुवे तेरसगाई चंदे वेणइ असामण्णगाई સચમેન વિપુત્તા ચાર વરરૂ) એજ ચંદ્ર ખીજા અયનમાં ગમન કરે ત્યારે પાશ્ચાત્ય ભાગથી નીકળીને પશ્ચિમ ભાગમાં સંચાર કરે છે. જે પર થી એટલેકે સૂર્યાગ્રહેાથી ચીણ ભાગ થાય છે. તે ચાપન ભાગના છભાગ થાય છે. અર્થાત્ સૂર્યાગ્નિથી ઉપભુક્ત મંડળને ચદ્ર ફરીથી ભાગવે છે. તથા છ તેર ભાગને ચંદ્ર સ્વયમેવ ભાગવેલ ને ફરીથી ભેગવે છે, અહી પણ આ રીતે ભાવના કરવી જોઇએ-જેમકે મેરૂની પશ્ચિમદિશામાં તૃતીયાદિ વિષમ એકાંતરિત તેર પન્તના છએ અધ મંડળેામાં સડસઠયા ભાગથી વહેચાયેલ મંડળોમાં દરેકમાં ચાપનચેાપન સડસઠયા ભાગ બીજાએએ ભાગવેલને ફરીથી પ્રતિચરિત કરે છે. તથા તેમા છભાગ પેતેજ ભાગવેલને ફરીથી પ્રતિચરિત કરે છે. તથા બીજા સડસસયા તેરભાગ રૂપ એ ભાગ એ બીજા અયનમાં રહે છે. જેને ચંદ્ર કાઇએ ભાગવેલ ન હાય તેવા તે ભાગાના સ્વયં ત્યાં પ્રવેશ કરીને ભાગવે છે, અર્થાત્ વાર વાર ત્યાં જઈને સચરણ કરે છે. હવે તેરના પ્રદેશ જ્ઞાનને નિમિત્તે શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.-(જયા ં હજી તારૂં તુવે તેરસનારૂં નારે અંતે ળર્ અસામાચારૂં સત્યમેવ વિદુત્તા ચાર્ં રરફ) ખાવક્ષ્યમાણુ સ્વરૂપના સડસયિા તેરભાગ રૂપ હોય છે, અને જે કોઇ સૂર્યદિગ્રહ દ્વારા આચાણ કરેલ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૬૩
Go To INDEX
Page #271
--------------------------------------------------------------------------
________________
ન હોય તેને ચંદ્ર પોતે જ ત્યાં પ્રવેશ કરીને ગમન કરે છે. એ બે કયા કયા છે? તે કહે છે. (સંદરમંતરે વેવ મંeણે વવાદિ દેવ મંર) આ નિર્વચન વાક્ય છે, આ પ્રાયઃ નિગમ સિદ્ધ છે. વિશેષ કંઈપણ કહેલ નથી, એક જે તેરમે ભાગ છે તે સર્વાત્યંતર મંડળમાં થાય છે. જે તેની પાછળ રહેલ તેરથી પછી સમજવો. ત્યાંજ સંભાવનારૂપ થાય છે. ઉત્તરાભિમુખ ગમનમાં પ્રવેશેલ ચંદ્ર જ્યારે પહેલાં પ્રવર્તમાન યુગની અંતમાં સવત્યંતર મંડળમાં પ્રથમ ગતિના રેકાઈ જવાથી અન્ય ગતિથી પ્રવર્તિત થાય ત્યારે પહેલો તેરમે ભાગ થાય છે. બીજો તેરમે ભાગ સર્વબાહ્ય મંડળમાં બીજા અયનની દક્ષિણાયન ગતિ સમાપ્ત થવાના સંધી યુગના બીજા પર્વના સમાપ્તિકાળમાં પૂર્ણિમાના અંતમાં એ પર્યન્તવર્તિ થાય છે. તેમ સમજવું. હવે આને ઉપસંહાર કરતાં કહે છે.– પાળિ હ૪ તાનિ ટુરે તે સારું ગાડું વંદે ળરૂ ઝાવ વા વર) આ પૂર્વોક્ત સવભંતર અને સર્વ બાહ્ય મંડળગતા પક્ષના અંતમાં ઉત્પન્ન થયેલ તે સડસઠિયા તેના બે ભાગ જેને ચંદ્ર સુવાંદિ કેઈપણ ગ્રાએ નહીં ભેગવેલ હોય તેવાને સ્વયં ત્યાં પ્રવેશ કરીને ગમન કરે છે. આ વાકય નિગમ સૂત્ર જેવું છે. તેથી તેને ઉપસંહારાત્મક સમજવું જોઈએ આ પ્રમાણે એક ચંદ્રમાને અધિકૃત કરીને બીજા અયન સંબંધી વક્તવ્યતા કહેલ છે. આ કથન અનુસારજ બીજા ચંદ્રને અધિકૃત કરીને બીજા અયનની વક્તવ્યતાને ભાવિત કરી લેવી. આ રીતે એ મેરૂના પૂર્વ દિશાના દિવિભાગમાં છ ચોપન સંબંધી અન્ય દ્વારા ભગવેલ છતર મંડળને પોતેજ ચીણ અને પ્રતિચીણે કહેલ છે. તેમ ભાવના કરીને સમજી લેવું.
હવે ઉપસંહાર કરતા કહે છે. (ચાવવા તો સંવાળે સમજે મવડુ) આની જેમ પૂર્વ કથિત પ્રમાણવાળા સમયથી બીજા દક્ષિણાભિમુખ :ગમનરૂપ સર્વાત્યંતર મંડળથી બહાર નીકળવારૂપ ચંદ્રાયન એટલેકે ચંદ્ર ચાર સમાપ્ત થાય છે.
હવે નાક્ષત્ર સંબંધી પ્રશ્ન સૂત્ર અંતરરૂપ પ્રતિપાદિત કરે છે–(તા માણે છે સંદેનારે, વંદે માણે જો જીવજો મારે) જે બીજુ અયન પણ આટલા પ્રમાણનું છે. તે નાક્ષત્રમાસ હોતા નથી. પરંતુ ચાંદ્રમાસથી નાક્ષત્રમાણ વધારે હોય છે. તે બનેના કાળનું સરખાપણુ કેવી રીતે થાય છે? આ પ્રમાણેની જીજ્ઞાસાના સમાધાન માટે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.-(તાબર્નહાર મારા મિપિચં વર૬) સમય ભેદસ્થળમાં નાક્ષત્રમાસથી ચંદ્ર, ચાંદ્રમાસથી કેટલા પ્રમાણ વધારે ગમન કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન કહે છે-(તા તો મંદાકું ઘર ગ ૨ સત્તષ્ટિમારૂં મધમંડઢણ સત્તક્રિમા જ પ્રતીક્ષા છેત્તા ઘારણ મારું) વધારે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #272
--------------------------------------------------------------------------
________________
પ્રમાણ કહું છું. જે પ્રમાણે બે અર્ધમંડળમાં પરિપૂર્ણ અધિક હોય છે, તથા ત્રીજા અર્ધમંડળના સડસડિયા આઠભાગ ૬૪ તથા એક સડસઠિયા ભાગને એકત્રીસથી વિભક્ત કરીને તેના અઢાર ભાગેને ૩૧ વધારે ગમન કરે છે. (૨) જૂન ૧૧ આટલા પ્રમાણુતુલ્ય ચંદ્ર, ચાંદ્રમાસમાં નાક્ષત્ર માસથી વધારે ગમન કરે છે. આની ભાવના પહેલાં કહેલ પ્રમાણથી વધારે એક અયન ગતિમાં અધિકતાથી ભાવિત કરવી. પહેલાં કહેલ એક અયનમાં વધારે એક મંડળને બમણા કરીને ભાવિત કરી લેવા. હવે જેટલા કાળમાં ચાંદ્રમાસ પૂર્ણ હોય છે. એટલા પ્રમાણમાં ત્રીજા અયનની વક્તવ્યતા કહે छ-(ता तच्चायणगए चंदे पच्चत्थिमाए भागार पविसमाणे बाहिराणंतरस्स पच्चत्थिमिल्लस अद्धमंडलस्स इतालीसं सत्तद्विभागाइं जाई चंदे अप्पणो परस्स य चिण्ण पडिचरइ) मही બીજા અયનના અંતમાં ચૌદમાં અર્ધમંડળમાં તેની સન્મુખ ગત હોવાથી તે પછી પર્વત પ્રદેશમાં સાક્ષાત ચંદ્રમા અર્ધમંડળમાં પ્રવેશ કરીને કેટલાક સમય ત્યાં રહીને ફરીથી બીજીવાર પ્રવેશ કરીને પહેલીક્ષણની પછી સર્વબાહ્યવંતરના સમીપસ્થ બીજા મંડળની સન્મુખ ચંદ્ર ગમન કરે છે. તે પછી એજ સર્વબાહ્યા મંડળના પછીના બીજા અર્ધમંડળમાં ગમન કરતે વિવક્ષિત થાય છે. તેથી અધિકૃત સૂત્ર કહે છે. જે પ્રમાણે ચંદ્ર ત્રીજા અયનમાં ગમન કરે ત્યારે પહેલાં મેરૂની પશ્ચિમ દિશામાં પ્રવેશ કરે છે. તે પછી બાહ્યા નંતર મંડળના વ્યવધાન વિનાના પૂર્વ ભાગમાં રહીને પાછલા અર્ધમંડળના સડસઠિયા એકતાલીસભાગ થાય છે. જેને ચંદ્ર પોતે કે બીજાએ (વામનઃ પરચ) આ ઠેકાણે ત્રીજી વિભક્તિના અર્થમાં છરી વિભક્તિ થઈ છે. ભગવેલાને ફરીથી ઉપમુક્ત કરે છે. અર્થાત્ જે સડસઠિયા તેરભાગને સૂર્યાદિએ ભોગવેલા હોય તેને ચંદ્ર ફરીથી ભોગવે છે. (પ્રવેશ પરાવર્તન હોવાથી) બીજો સડસડિયા તેરમે ભાગ છે કે જેને સ્વયં ચંદ્ર વ્યાપ્ત કરેલ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૬૫
Go To INDEX
Page #273
--------------------------------------------------------------------------
________________
હાય છે. તેના ફરીથી ભાગ કરે છે. તેનું જ પ્રતિપાદન કરે છે.-(તેરસ સત્તનુિંમાળારૂં ગાડું चंदे परस्स चिणं पडिचरइ, तेरस सत्तट्टिभागाई चंदे अप्पणी परस्स चिणं पडिचर ) આની વ્યાખ્યા પહેલાંજ કહી દીધેલ છે. કૃષ્ણપક્ષમાં અને શુકલપક્ષમાં પહેલાં અને પછી એકજ સ્થાનમાં રહીને પંદરમા મંડળના સડસઠયા તેરમે ભાગ અને તરફ્ વમાન હાવાથી પ્રવેશ અને નિગમનના સમયમાં સડસઠયા તેરમે એક ભાગ-પ્રદેશને ખીજાએ ભાગવેલને ફરી ભાગવે છે. તથા બીજા સડસઠિયા તેરભાગ પ્રદેશને પેાતે અથવા બીજાએ વ્યાપ્ત કરેલ ને ફરીથી વ્યાપ્ત કરે છે.
હવે સમાપ્તિ કાળનું કથન કરે છે.-(ચાચાવવાાિળંતરે વરસ્થિમિ અતૂમ કહે સમત્તે મવ) આ પ્રકારના પરિભ્રમણથી સ`બાહ્ય નામના પંદરમા મંડળની પછીના પશ્ચિમ ભાગમાં રહીને ખીજું અમડળ સમાપ્ત થાય છે. અર્થાત એ મંડળના સંચારથી ચદ્ર નિવૃત્ત થાય છે.
હવે તે પછીના ત્રીજા મ ́ડળમાં રહેલ પ્રવૃત્તિનું કથન કરે છે.-(તજપાચળ થી पुरच्छिमार भागाए पविसमाणे बाहिरतच्चस्स पुरच्छिमिल्लरस अद्धमं डलम्स ईतालीस सन्तટ્વિમાનારૂં ગાડું પોતે બવળો વરચ્છ વાં ચિરહૈં) પશ્ચિમભાગ ગત ચાર-ગતિની પછી એજ ત્રીજા અયનમાં રહેલ ચંદ્ર પશ્ચિમભાગના ઉપભોગ કરીને મેરૂના પૂર્વીભાગમાં પ્રવેશ કરે છે. ત્યાં આગળ સબાહ્ય મડળથી પછીના પૂર્વભાગના અ મંડળના જે સડસઠયા એકતાલીસભાગ હાય છે, કે જેને ચંદ્ર પાતે કે અન્ય કાઈ ખીજાએ ભેગવેલને ફરીથી પ્રતિચરિત કરે છે. તેથી અન્યની પ્રવૃત્તિના સંબંધમાં કહે છે.-(સેલસત્તટ્રિમાËનારૂં દ परस्स चिण्णं पडिचरइ तेरस सत्तट्ठिभागाईं जाई चंदे अप्पणो परस्स य चिण्णं पडिचर) ते પછી અન્ય જે સડસડિયા તેરમે ભાગ છે કે જેને ચંદ્ર અન્ય ભાગવેલને ફરીથી ભાગવે છે. બીજો જે સડસડિયા તેરમા ભાગ છે. કે જેને ચદ્રે પાતે ભાગવેલને પ્રતિચરિત કરે છે. હવે આના સમયનું પ્રતિપાદન કરવામાં આવે છે.-(દ્યાવયા ચ વાતિ વુદ્ધિમિì બહુમ કહે સમત્તે મન) આટલા પ્રમાણુવાળા કાળથી અર્થાત્ સબાહ્ય મડળથી પછીનુ ત્રીજું પૂર્વભાગનું અ મંડળ સમાપ્ત થાય છે. સડસઠયાભાગ પણ પૂર્ણ થવાથી ત્રીજા મડળના સ ́ચાર સમાપ્ત થાય છે.
હવે ચેાથા મડળ સ`ખ`ધી વિચાર પ્રગટ કરવામાં આવે છે.-(તા તત્ત્વચળવ पच्चत्थिमाए भागाए पविसमाणे बाहिर चउत्थस्स पच्चत्थिमिहस्स अद्धम डलस्स अट्टट्टिभागाई નાગરે ઝળળો લય ષિનું પરિવર્) પૂર્વÖશિાના ત્રીજા અધ મંડળની સમાપ્તિની પછી એજ ત્રીજા અયનમાં ચંદ્રગમન કરે ત્યારે અર્થાત્ પશ્ચિમદિશામાં પ્રવેશ કરે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૬૬
Go To INDEX
Page #274
--------------------------------------------------------------------------
________________
ત્યારે સબાહ્ય નામના પંદરમા મંડળની પછીના ચોથા પાશ્ચાત્ય અ મંડળના સડસઠયા ૬ આઠ ભાગ તથા સડસઠયા એકભાગના એકવીસભાગેથી વિભક્ત કરીને તેના અઢાર ભાગેા થાય છે. જેને ચંદ્ર પાતે તથા ખીજાએએ ભાગવેલાના ફરીથી ઉપભોગ કરે છે.
હવે ચેાથા મંડળની સમાપ્તિનું કથન કરવામાં આવે છે. (યાવા ય વાદિત્યે િિમલ્ડે અદ્ધમ ઉઢે સમત્તે મઙ) આ રીતે પરિભ્રમણ કરવાથી સ॰બાહ્ય મંડળથી પછીનું ચેાથુ અ મડળ સમાપ્ત થાય છે. તથા એક ચાંદ્રમાસ પરિપૂર્ણ થાય છે.
હવે પૂવેક્તિનું સ્મરણ કરીને ચાંદ્રમાસને ઉપસંહાર કહે છે.-(વલજી વેળ માલેળ રે તેરસ પછળનાર તુને તેસારૂં નર્વસ વિળ' કિન્નર) પૂર્વ કથિત પ્રકારથી ચાંદ્રમાસથી અર્થાત્ યુગસંબંધી ચાંદ્રમાસથી ચૈાપન ભાગ સંધિ તેર ભાગ થાય છે. તથા તેરના એ ભાગા થાય છે. પૃ તેર થાય છે. ૐ એ થાય છે. આ પ્રમાણે સસખ્યાથી પંદર મંડળ થાય છે. આ મંડળને ચંદ્ર અન્ય દ્વારા ભાગવેલનેજ ફ્રીથી ભાગવે છે. હવે વર્તમાનકાળને નિર્દેશ કરીને કહે છે.-(તેરસ તેલમારૂ નાર્ વને अपणो चिor पडिचरइ, दुवे इत्तालीसगाईं अट्ठसट्टिभागाई सत्तद्विभागं एक्कती सधा छेत्ता अट्ठारसभागाइँ जाई चंदे अपणो परस्य चिणं पडिचरइ अवराई खलु दुवे ते रसगाई નારૂં ન મેળવુ અસામળળાફ સચમેય પાવિદ્વત્તા વિદ્વેત્તા ચાર ચર) પાંચ વર્ષ વાળા સપૂર્ણ યુગ સબંધી પહેલા ચાંદ્રમાસમાં પહેલાં કહેલ સમગ્ર કથન સમજવુ એ બતાવવા માટે તેર તેર ભાગવાળા તથા તેર ચેાપન ભાગવાળા તેર સડસડિયા આઠ ભાગ તથા સડસડિયા એક ભાગના એકવીસ ભાગ કરીને અઢાર ભાગેામાં મેળવે તે એગણચાલીસ ભાગા થાય છે. ત્યાં પણ સાત ચાપન ભાગેા પૂ॰દિશામાં થાય છે. તથા જે ખીન્દ્ર અયન ઉપર ચાંદ્રમાસની અવધિ કરીને પછીથી થાય છે. તેમાં એક તેરમા ભાગ પદમા સ બાહ્ય મઠળથી પછીના બીજા પાશ્ચાત્ય અર્ધમંડળમાં પૂરિત થાય છે. અને બીજો તેમે ભાગ મેરૂની પૂર્વીશામાં સ`ખાહ્ય મડળની પછીના ત્રીજા અધ મંડળમાં થાય છે. જે તેરભાગ ચંદ્ર સ્વયં પાતે ભાગવેલને ફરીથી ભગવે છે. એ તમામ ક્ષેત્રા ખીજા અયનમાં થાય છે. તેમાં પણ સાતતેર મેરૂની પૂર્વ દિશામાં છ મેરૂની પશ્ચિમ દિશામાં સમજવાં તથા (તુવે) ચુમ્માલીસમા આંતરભાગ તથા સડસઠિયા આઠભાગ તથા સડસઠયા એક ભાગ ને એકત્રીસથી વિભક્ત કરીને તેના અઢાર ભાગ આટલા ક્ષેત્રને ચંદ્ર પોતે તથા અન્ય દ્વારા વ્યાપ્ત કરેલને ફરીથી ગૃપ્ત કરે છે. તેમાં એક એકતાલીસના અને એક તેનાભાગ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૬૭
Go To INDEX
Page #275
--------------------------------------------------------------------------
________________
બીજા અયનના સર્વબાહ્ય મંડળની સમીપના બીજા પાશ્ચાત્ય અધમંડળમાં થાય છે. બીજે એકતાલીસિયા ભાગ તથા બીજે તેરમો ભાગ પંદરમા સર્વબાહા મંડળની પછીના ત્રીજા અર્ધમંડળમાં મેરુની પૂર્વ દિશામાં સમજવા. બાકીના બધા ક્ષેત્રે પાશ્ચાત્ય સર્વબાહ્ય મંડળની પછીના ચેથા અર્ધમંડળમાં સમજવા જોઈએ. હવે બધાનો ઉપસંહાર કરતાં કહે છે – (इच्चेसो चंदमासो अभिगमणणिक्खमणवुडूढिणिवुड्ढ अणवट्टिय संठिती विउव्वण रिडूढीपत्ते વીરે રે સાહિત્તિ વાળા) પહેલા કહેલ પ્રકારની ચંદ્રની સંરિથતિ હોય છે. સર્વ અવસ્થાન થાય છે. એ અવસ્થાન કેવી રીતે થાય છે? તે બતાવે છે. (૧) અભિગમન સર્વબાહ્ય મંડળથી અત્યંતરાભિમુખ પ્રસ્થાન થાય છે.
(૨) નિષ્ક્રમણ–સર્વબાહ્ય મંડળથી બહાર નિગમન થાય છે.
(૩) સંસ્થિતિ-અભિગમન નિષ્ક્રમણને અધિકૃત કરીને અવસ્થાન અર્થાત્ રહેવું તે સંસ્થિતિ કહેવાય છે. વૃદ્ધિ ક્ષયને અપેક્ષિત કરીને જે સંસ્થાન અર્થાત્ આકાર જેટલો હોય એવા પ્રકારની સંસ્થિતિ હોય છે. તથા દેખાતા ચંદ્ર વિમાનના અધિષ્ઠાતા વિકુણા રૂદ્ધિને પ્રાપ્ત કરીને રૂપવાન ચંદ્રદેવ દેવ કહેવાય છે. પરિદષ્યમાન વિમાન ચંદ્ર નથી. તે દેવજ છે. એમ પિતાના શિષ્યોને કહેવું છે સૂ. ૮૧ છે શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજે રચેલ
સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્રની સૂર્યજ્ઞપ્તિપ્રકાશિકા ટીકામાં
તેરમું પ્રાભૃત સમાપ્ત છે ૧૩ છે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૬૮
Go To INDEX
Page #276
--------------------------------------------------------------------------
________________
ચોઠહવાં પ્રાભૂત
ચૌદમા પ્રાકૃતને પ્રારંભ
ટીકાય –તેરમા પ્રાભૂતના છેલ્લા એકાસીમા સૂત્રમાં ચાંદ્ર, આદિત્ય અને નાક્ષત્ર અ માસમાં ચંદ્રની મંઢળગતિની સારી રીતે વિચારણા કરીને હવે આ ચૌદમા પ્રાભૂતમાં (ચા તે રોલિના નફૂ) આ અધિકાર સૂત્ર વિષયમાં ક્થન કરવા માટે ચૌદમુ' પ્રામૃત પ્રારંભ કરવામાં આવે છે. તેમાં માસીમા અધિકાર સૂત્રથી ચંદ્રમાના પ્રકાશ સંબંધી પ્રશ્નોત્તર સૂત્ર કહે છે.--(તા થા તે સિના ક્રૂ આવૃતિ નન્ના) હે ભગવન્ આપનામતથી કચે સમયે ચદ્રમાનેા પ્રકાશ વધારે પ્રમાણમાં પ્રતિપાદિત કરેલ છે? અર્થાત્ ચંદ્રમાના પ્રકાશ આપના મતથી ક્યારે વધારે પ્રકાશિત થાય છે ? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.(તા હૈં તેરોસિનાપવું ટ્રોલિના વધૂ આહિત્તિ વERT) જ્યાહ્ના પક્ષ અર્થાત્ શુકલપક્ષમાં ચંદ્રના પ્રકાશ વધારે હાય છે. તેમ સ્વશિષ્યાને કહેવુ. શ્રીગૌતમસ્વામી ફરીથી પૂછે છે.-(તા વોશિળ પણે યોશિના મજૂ બાિિત્ત વ′′) કયા પ્રકારના અંધકારથી આપનામતથી શુકલપક્ષમાં વધારે પ્રમાણમાં પ્રકાશ હાય છે? તે હે ભગવન્ આપ કહે। આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના ફરીથી પૂછવાથી શ્રીભગવાન્ કહે છે. (તા બધા વણાઓ રોત્તિના વ) કૃષ્ણપક્ષ કરતાં શુકલપક્ષમાં વધારે પ્રમાણમાં પ્રકાશ હોય છે. આ પ્રમાણે સ્વશિષ્યને ઉપદેશ કરવા. શ્રીગૌતમસ્વામી ફરીથી પૂછે છે.નવું તે ધાવમલાઓ હોસિળાવણે ટ્રોમિળમૂત્રાદ્દિવૃત્તિ વજ્જા) હે ભગવન અંધકાર પક્ષ કરતાં શુકલપક્ષમાં વધારે પ્રકાશ કેવી રીતે કહેલ છે? તે કહેા. ઉત્તરમાં શ્રીભગવાન કહે छे. - ( ता अंधगारपक्खाओ णं दोसिणापक्ख अयमाणे चंद चत्तारि बायाले मुहुत्तसए छत्तालीसं च યાટ્રિયાને મુન્નુત્તક્ષ્ણ નારૂં તે વિજ્ઞ) જ્યારે ચંદ્ર કૃષ્ણપક્ષમાંથી શુકલપક્ષમાં પ્રવેશ કરે ત્યારે ચારસા ખેંતાલીસ મુહૂત તથા એક મુહૂર્તીના ખાસયિા છેંતાલીસભાગ પ્રકાશ ધીરે ધીરે નિર ંતર વધતા જાય છે. તેથીજ કહે છેકે-જેટલે સમય ચંદ્ર પ્રકાશિત રહે છે, તેટલે ધીમે ધીમે રાહુ વિમાનથી ઉઘાડા થઈને ક્રમપૂર્વક પ્રકાશમાન થાય છે. અહીયાં મુહૂત સંખ્યા અને ગણિત ભાવનાપૂર્વે કહેલ પ્રકારથી સમજી લેવુ, તે સ ંબ ંધી અહીં ફરીથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૬૯
Go To INDEX
Page #277
--------------------------------------------------------------------------
________________
પિષ્ટપેષણ કરતા નથી. કેવી રીતે ઉઘાડે થાય છે તે બતાવે છે.-( કદા-દમણ પર મા જિતિયાણ તિર્થ મા નાવ Tourણીe TUર મા) પ્રકાશને વધારે આવી રીતે થાય છે. શુકલપક્ષની એકમ તિથિએ પહેલો પંદરમો ભાગ એટલેકેબાસડિયા ભાગ સંબંધી ચોથા ભાગ પ્રમાણ (૪) યાવત રાહુ વિમાનથી ચંદ્રમંડળને આટલે પ્રદેશ પ્રકાશિત થાય છે. બીજના દિવસે બીજે ૫દમ ભાગ યાવત્ (૮+ફેફ) આટલા પ્રમાણુને બિંબ પ્રદેશ રાહુ વિમાનથી ઉઘાડો થાય છે. એટલે કે બે કળા એટલે ચંદ્ર પ્રકાશિત થાય છે. આ રીતે એટલા સુધી સમજવું કે યાવત્ પંદરમી પૂર્ણિમા તિથિમાં પંદરમભાગ રાહુ વિમાનથી ખુલ્લે થાય છે. અર્થાત્ સંપૂર્ણપણથી પ્રકાશિત થાય છે. હવે આને ઉપસંહાર કરવામાં આવે છે.–(ga વહુ અંધારપણાનો રોલાવે તોતિબા ઘટ્ટુ ગાણિuiz વણઝા) પૂર્વ પ્રતિપાદિત પ્રકારથી કૃષ્ણ પક્ષ કરતાં શુકલપક્ષમાં વધારે પ્રકાશ હોય છે. તેમ સ્વશિષ્યોને ઉપદેશ કરે.
હવે અહીં આ વિષયમાં યુક્તિ બતાવવામાં આવે છે. અહીં શુક્લ પક્ષની એકમ તિથિના પહેલા ક્ષણથી આરંભ કરીને દરેક મુહૂર્તમાં યાવન્માત્રકમથી ધીરે ધીરે ચંદ્રને પ્રકાશ થાય છે. એ જ પ્રમાણે કૃષ્ણપક્ષમાં એકમની પ્રથમ ક્ષણથી આરંભીને દરેક મુહૂર્તમાં ધીરે ધીરે એટલે એટલે ક્રમશઃ ચંદ્ર રાહુવિમાનથી ઢંકાઈને અદશ્ય થતું જાય છે. આ રીતે જેટલા પ્રમાણમાં શુકલ પક્ષમાં પ્રકાશ થાય છે. એટલાજ પ્રમાણમાં કૃષ્ણપક્ષમાં પણ પ્રકાશ હોય છે. પરંતુ પ્રદેશભેદથી દશ્યાશ્યમાં વિલક્ષણપણું આવે છે. તથા પ્રકાશ અને અંધકારના પ્રતિબિંબ સ્વરૂપ પોતપોતાના પ્રમાણની છાયા પણ રહે છે. આ નિયમથી કૃષ્ણપક્ષ કરતાં શુકલપક્ષમાં વધારે પ્રકાશ રહે છે. તેમ કહેવાય છે.
હવે નાના પરિમાણના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તા વચાળે સોનિ વહૂ આહિત્તિ વણઝા) શુકલપક્ષમાં નિશ્ચિયપણાથી કેટલા પ્રમાણની ત્રના વધારે પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવન આપ કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા રિત્તા અસંવેકઝા મા) સ્નાનું પ્રમાણ સંખ્યાતીત હોય છે. તેમ પ્રતિપાદિત કરેલ છે. તેમ સ્વશિષ્યોને ઉપદેશ કરવો. અર્થાત અધિક સ્નાન નિવિભાગ ભાગ હોય છે.
હવે શ્રીગૌતમસ્વામી અંધકારના સંબંધમાં પ્રશ્ન પૂછે છે-(ા ચા તે અંધારે વ ગાણિત્તિ વણજ્ઞા) હે ભગવદ્ કયા સમયે અંધકારનું અધિકપણું આપે પ્રતિપાદિત કરેલ છે? તે કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.(વા અંધારાળં વહૂ અંધારે ગાદિપત્તિ રજ્ઞા) કૃષ્ણપક્ષમાં વધારે પ્રમાણમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૭૦
Go To INDEX
Page #278
--------------------------------------------------------------------------
________________
અંધકાર હોય છે. તેમ સ્વશિષ્યને કહેવું. શ્રીગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન પૂછે છે-(ા હું તે અંધારપણે ગંધરે ઘદૂ શાહિત્તિ વણઝા) કયા નિયમના આધારથી હે ભગવન આપે કૃષ્ણપક્ષમાં અંધકારનું અધિકપણું કહેલ છે? તે કહે શ્રીગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા રોહિir વાતો કરવે અંધારે વહૂ સાહિત્તિ ) શુકલપક્ષની અપેક્ષાએ કૃષ્ણપક્ષમાં વધારે પડતે અંધકાર હોય છે. તેમ પ્રતિપાદિત કરેલ છે. શ્રીગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન પૂછે છે. (તા કહ્યું તે હોસિMા પરવાજો બંધriઘર
ઘરે વહૂ ગાદિપત્તિ વાડા) શુકલપક્ષના કરતાં કૃષ્ણપક્ષમાં અંધકારનું અધિકપણું કેવી રીતે થાય છે? તેમ થવામાં શું કારણ છે? તે હે ભગવન આપ કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન ઉત્તર–(તા રોહિon પરવાનો vi अंधगारपक्खं अयमाणे चंदे चत्तारि बायाले मुहुत्तसए बायालीसंच बावद्विभागे मुहुत्तस्स
વંટે ર૪૬) શુકલપક્ષ કરતાં કૃષ્ણપક્ષમાં ગમન કરતો ચંદ્ર ચાર બેંતાલીસ મુહૂર્ત (૪૪૨) તથા એક મુહૂર્તના બાસડિયા બેંતાલીસભાને (૪૪રારૂ) આટલા મુહૂર્ત પ્રમાણ ચંદ્ર રાહુવિમાનથી ઢંકાઈ જાય છે. એટલેકે–આટલા પ્રદેશમાં અંધકાર વ્યાપ્ત હોય છે. આ વિષયને ઉદાહરણ દ્વારા સમજાવે છે–(તં -ઢમા પઢમં મા બ્રિતિવા વિસિવં મા વાવ quળવી ઘારણમં મi) અંધકારના વધારે પણ કમ આ પ્રમાણે છે. પ્રતિપદા નામની પહેલી તિથિમાં પહેલે પંદરમે ભાગ ચારસે બેંતાલીસ મુહૂર્ત ભાગ તથા એક મુહના બાસઠિયા બેંતાલીસભાગ (૪૪રા) થાવત્ ચંદ્ર રાહુ વિમાનથી ઢંકાઈ જવાથી એટલા પ્રમાણવાળા ભાગ ચંદ્રને કૃષ્ણવર્ણવાળા થાય છે. એ જ પ્રમાણે બીજની તિથિમાં બીજે પંદરમભાગ યાવત્ કૃષ્ણ અર્થાત અંધકાર યુક્ત થાય છે. આ જ પ્રમાણેના કમથી ત્રીજ, ચોથ વિગેરે તિથિમાં પણ ત્રીજો ચોથો ભાગ યાવત્ ધીરે ધીરે રાહુ વિમાનથી ઢંકાઈ જવાથી ચંદ્રમંડળને અંધકારવાળો ભાગ વધતું જાય છે. પ્રતિક્ષણે અંધકારની વૃદ્ધિ પ્રાપ્ત કરેલ ચંદ્ર પક્ષના અંતમાં પંદરમી અમાવાસ્યા તિથિને પ્રાપ્ત કરે છે. ત્યારે પુરેપૂરે પંદરમે ભાગ યાવત્ કૃષ્ણવર્ણ વાળ થઈ જાય છે. અર્થાત્ સંપૂર્ણ ચંદ્ર અંધકારથી છવાઈ જાય છે.
હવે આને ઉપસંહાર કરતાં કહે છે.-(વં સુ કોલિના પત્તાતો સંધાર અંધારે વગાણિત્તિ વન્ના) આ પૂર્વ કથિત પ્રકારથી શુક્લ પક્ષ કરતાં કૃષ્ણપક્ષમાં અંધકારનું અધિકપણું કહેલ છે. તેમ શિષ્યને કહેવું.
હવે અંધકારના પરિમાણ વિષે શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે–(તાતિત અંધાર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૭૧
Go To INDEX
Page #279
--------------------------------------------------------------------------
________________
gવે બંધ થ આફિરિ વાઝા) હે ભગવન આ રીતે કૃષ્ણપક્ષમાં કેટલા પ્રમાણમાં અંધકારનું અધિકપણું આપે પ્રતિપાદિત કરેલ છે ? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(પિત્તા સંજ્ઞા મા,) વિભાગ કરવાને ગ્ય પરિમિત, નિર્વિભાગ અસંખ્યાત ભાગ કહેલ છે. એ પ્રમાણે સ્વશિષ્યને કહેવું. શુક્લપક્ષની પ્રતિપદા તિથિમાં સ્ના પ્રકાશ પરિચ્છિન્ન કહેલ છે. તથા કૃષ્ણપક્ષની પ્રતિપદાતિથિમાં અંધકાર પરિચ્છિન્ન હોય છે. તથા શુકલપક્ષના અંતની પુનમમાં પ્રકાશ અપરિછિન્નનિર્વિભાગ હોય છે. તથા કૃષ્ણપક્ષની અંતિમ અમાવાસ્યા તિથિમાં અંધકાર અપરિચિછન નિર્વિભાગ રૂપ હોય છે તેમ સમજવું એજ પ્રમાણે અહીંયાં શુકલપક્ષમાં પ્રકાશ વધારે હોય છે તથા કૃષ્ણપક્ષમાં અંધકાર વધારે હોય છે. તે સૂ. ૮૨
ચૌદમું પ્રાભૃત સમાપ્ત છે ૧૪ છે
પંદ્રહવા પ્રાકૃત
પંદરમા પ્રાકૃતિને પ્રારંભ શીવ્ર ગતિવાળું કોણ છે? આ વિષયના સંબંધમાં પ્રશ્નોત્તર સૂત્ર કહે છે–(તા વસે વિધાર્ડ) ઈત્યાદિ
ટીકાર્યું—ચૌદમા પ્રાભૃતના બાશીમાં સૂત્રમાં ચંદ્રની સ્ના અને અંધકારની વધઘટના સંબંધમાં સારી રીતે વિચારણા પ્રગટ કરીને હવે આ પંદરમાં પ્રાભૃતમાં શીધ્રગતિ વિષયક વિચાર પ્રગટ કરે છે–(ત હું તે વિઘા વધુ ગાણિતિ વણસા) હે ભગવન્ ચંદ્ર, સૂર્ય, ગ્રહ નક્ષત્ર અને તારાઓની ગતિમાં કોની ગતિ કેના કરતાં અલ્પકે અધિક હોય છે? તે કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી ઉત્તરમાં શ્રીભગવાન કહે છે. (ता एएसि णं च दिमसूरियगहगणणक्खत्ततारारूवाणं चंदेहिं तो सूरे सिग्धगई, सूरे हितो TEા , જતિ નક્ષત્તા વિષr, Maૉહિંતો તારા સિધn) આ ચંદ્ર સૂર્યગ્રહ નક્ષત્ર અને તારા એ પાચેના ગતિના કમના વિચારમાં ચંદ્રગતિ ક્ષેત્ર પરિમાણથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #280
--------------------------------------------------------------------------
________________
સૂર્યના ગતિ ક્ષેત્ર અધિક હોય છે. બધેજ આ પ્રકારના ક્રમથી વિચાર કરી લેવો. ગણના કાળની કમથી ગતિ પ્રાજક હોવાથી તથા કાલ નિરવધિ હોવાથી ચંદ્રાદિ બધામાં બહુવચનને પ્રયોગ થાય છે તેમ સમજી લેવું સૂર્ય કરતાં ગ્રહ શીઘ્રગતિવાળા હોય છે. ગ્રહોથી નક્ષત્ર શીવ્ર ગતિવાળા હોય છે. નક્ષત્રોથી પણ તારાઓ શીધ્રગતિવાળા હોય છે. તેમ પ્રતિપાદિત કરેલ છે. હવે આ વિષયને સંગ્રહ કરીને કહેવામાં આવે છે–(ફરવાના વંતા, વસિષા રાણા) આ રીતે પહેલાં કહેલ ગતિ કમવાળા ચંદ્ર-સૂર્ય–ગ્રહ, નક્ષત્ર અને તારે એ પાંચમાં સૌથી નજીક હોવાથી સૌથી અલપગતિવાળે ચંદ્ર છે તથા સૌથી દૂર હોવાથી બધાથી શીઘ્રગતિવાળા અર્થાત્ અધિકક્ષેત્ર ચારી તારાગણ હોય છે. હવે આ વિષયને વિશેષ પ્રકારથી જાણવા માટે શ્રીગૌતમસવામી પુનઃ પ્રશ્ન કરે છે–ળતા મેળે મુળ રે દેવતિચારૂં માનતારું ૭૬) ગમન કરતા ચંદ્ર એક એક મુહૂર્તમાં મંડળના કેટલામાં ભાગ ક્ષેત્રોને વ્યાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીને પ્રશ્ન સાંભળીને શ્રીભગવાન કહે છે.-(તા = = ૪ ૩ifમત્તા વારં વારુ તરસ તસ મંડપરિવાર સત્તાણ અપ્રિમાણ ૪૬) ઉત્તરદિશાથી અથવા દક્ષિણ દિશાથી ગમન કરતે ચંદ્ર જે જે મંડળને પ્રાપ્ત કરીને ગમન કરે છે, તે તે મંડળ સંબંધી પરિધિના સત્તર અડસઠ ૧૭૬૮ ભાગોને અર્થાત્ આટલા પ્રમાણુવાળા અંશ પ્રદેશમાં યાવત્ ગમન કરે છે. તે પછી (કરું તત સફળ ઉમટ્રાતિહિં છેત્તા) મંડલ પરિધિને એક લાખ નવહજાર આઠસેથી ભાગ કરીને જેટલો ભાગ આવે એટલા પ્રમાણવાળા ભાગોમાં યાવત્ ચંદ્રગમન કરે છે.
હવે આની ભાવના બતાવવામાં આવે છે. પહેલાં ચંદ્રમંડળનું નિરૂપણ કરવું તે પછી તેના આધારથી મુહૂર્ત ગતિપરિમાણનું નિરૂપણ કરવું જોઈએ તેમાં મંડળકાળના નિરૂપણમાં ત્રિરાશિક ગણિત પ્રવૃત્તિ કરવી જોઈએ. જેમકે પાંચ વર્ષવાળા એક યુગમાં ચંદ્રના સત્તરોઅડસઠ ૧૭૬૮, અર્ધમંડળ હોય છે. તથા અઢારસોવીસ ૧૮૩૦, અહોરાત્ર હોય છે. આ રીતે પહેલાં પ્રતિપાદિત કર્યું જ છે, તેથી આને અનુપાત આ પ્રમાણે કરે જે સત્તરોઅડસઠથી સલ યુગવત્તિ અર્ધમંડળથી અઢારસોત્રીસ અહોરાત્ર લભ્ય થાય તે સંપૂર્ણ એક મંડળથી કેટલા અહોરાત્ર થાય છે? આ પ્રમાણેની વિચારણામાં બે અર્ધમંડળેથી એક મંડળ થાય છે. આ પ્રમાણે મનમાં વિચાર કરીને ગણિત પ્રવૃત્તિ કરવી જોઈએ. જેમકે-દાદર= =૨+187) અહીં બે રૂપ અંતિમ રાશિથી અઢારસેત્રીસ રૂપ મધ્યરાશિને ગુણાકાર કરવાથી છત્રીસસેસાઈઠ (૩૬૬૦) થાય છે. તેને હરસ્થાનમાં રહેલ સત્તરોઅડસઠરૂપ રાશિથી ભાગ કરવાથી બે અહોરાત્ર લબ્ધ થાય છે. તથા સત્તરસે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૭૩
Go To INDEX
Page #281
--------------------------------------------------------------------------
________________
અડસઠિયા એકસેચોવીસ શેષ રહે છે. તે પછી એક એક અહોરાત્રમાં ત્રીસ મુહર્ત થાય છે. તેથી આને ત્રીસથી ગુણાકાર કરે. જેમકે-૧૩૮+૩૦= ગુણાકાર કરવાથી ત્રણ હજારસાત વીસ થાય છે. આ સંખ્યાને સત્તરસે અડસઠવાળી હરસ્થાનની સંખ્યાથી ભાગ કર ૧૪ =(૨+૧ =રફેરૂન) ભાગ કરવાથી બે મુહૂર્ત લબ્ધ થાય છે. તથા એકચર્યાશી શેષ રહે છે. તેમાં હર અને ભાજ્ય રાશિને આઠથી અપવર્તિત કરે તે ભાજ્ય સ્થાનમાં તેવીસ તથા હરસ્થાનમાં બસોએકવીસ થાય છે. બધાને મેળવવાથી (રારા ૩૩) આ રીતે બે અહોરાત્ર અને બે મુહૂર્ત તથા એક મુહૂર્તના બએકવીસા તેવીસ ભાગ થાય છે આટલા કાળમાં ચંદ્ર બે અર્ધમંડળ પુરા ગમન કરે છે. અહીયાં આ પ્રમાણે કહેવાય છે. આટલા કાળમાં ચંદ્ર પરિપૂર્ણ એક મંડળ સંચાર કરે છે. આ રીતે એક મંડળના કાળ પરિમાણને વિચાર કરવામાં આવે છે. પહેલાં આનુંજ સવર્ણન કરવું (રારારૂ) આમાં જે બે અહોરાત્ર છે તેના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણવાથી સાઈઠ મુહૂર્ત થાય છે. ૨+૩૦=૯૦ આમાં ઉપરના બે મુહૂર્તને પ્રક્ષેપ કરે ૬૦+૨=૬૨ તે બાસઠ મુહૂર્ત થાય છે. (૬૨) તેથી આનું સ્વરૂપ આ રીતે થાય છે. (૬૨+રૂન) ફરીથી અહીં (છત્તeg અવાવર્ગ) ઈત્યાદિથી ૬૨+૧=૩૨=૨૩૩૨૫) અહીં બાસઠને બસ એક વસથી ગુણાકાર કરવાથી તેરહજાર સાત બે થાય છે. તેમાં તેવીસ મેળવે તે બસોએકવીસા તેરહજાર સાતસેપચીરા થાય છે. રૂ૭૨૫ આ એક મંડળ કાળમાં રહેલ મુહૂર્તના બસે એકવીસ ભાગ પરિમાણ થાય છે. અહીં ત્રિરાશિક ગણિતપ્રવૃત્તિ આ રીતે થાય છે. આ તેરહજારસાત પચીસથી બસમા ભાગના મંડળ ભાગ એક લાખ અઠાણુ સે લભ્ય થાય છે, તે એક મુહૂર્તથી કેટલા મુહૂર્તમાં ભાગ લભ્ય થાય? આ જાણવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવી, ફ += +૧+૨૨૧= =૧૭૬૮ અહીં ( 4 = પરિવર્ઘ દૃરી શેષ) ઈત્યાદિ નિયમથી છેદરાશિને છેદ કરવાથી બસે એકવીસના પરિવર્તન કરવાથી ભાજ્યરાશિને ગુણક સ્થાનમાં રાખવાથી અંતિમ રાશિ એકથી મધ્યની શશિને ગુણાકાર કરે તે પણ એજ પ્રમાણે રહે છે. તે પછી ઉપર રહેલી સંખ્યાને સૌથી નીચેના સ્થાનમાં હરસ્થાનમાં રહેલ બસે એકવીસવાળી સંખ્યાથી મધ્યની રાશિને ગુણાકાર કરવાથી બે કરોડ બેંતાલીસ લાખ પાંસઠહજાર અને આઠસે થાય છે. ૨૪૨૬૫૮૦૦) અને તેર હજારસાતસો પચીસથી ભાગ કરવાથી સત્તરોઅડસઠ થાય છે. આટલા ભાગમાં મંડળમાં એક મુહૂર્તમાં ચંદ્ર ગમન કરે છે તેમ સિદ્ધ થાય છે.
હવે સૂર્યના મુહૂર્ત ચાર વિષયમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.–(તા મેળે મુત્તળ સૂરિજી તારું મારું Tદ8) ભ્રમણ કરતો સૂર્ય પિતાના મંડળના કેટલા
ભાગમાં એક મુહૂર્તમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૭૪
Go To INDEX
Page #282
--------------------------------------------------------------------------
________________
ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.-(તા કં = મંડ૪ વસંમત્તા વારં વરૂ તક્ષ તરણ મંછ परिक्खेवस्स अट्ठारसतीसे भागसए गच्छइ, मंडल सतसहस्सेणं अट्ठाणउतीसतेहिं छेत्ता) સૂર્ય જેજે મંડળને પ્રાપ્ત કરીને ગમન કરે છે, તેમાં મંડળની પરિધિના અઢારસેત્રીસ ૧૮૩ ભાગોમાં ગમન કરે છે. આ સંબંધમાં ઉદાહરણ બતાવવામાં આવે છે. મંડળને એક લાખ નવહજાર આઠસોથી છેદીને આ પ્રમાણ થાય છે. અહીયાં પણ ગણિત પ્રક્રિયા કરવામાં આવે છે. સૂર્ય એક અહે રાત્રમાં એક અર્ધ મંડળમાં ગમન કરે છે. અને બે અહોરાત્રમાં સંપૂર્ણ મંડળમાં ગમન કરે છે. બે અહોરાત્રના સાઈઠ મુહૂર્તી થાય છે. એક મંડળમાં એક લાખ નવહજાર આઠસો મંડળના ભાગે હોય છે. તેથી વૈરાશિક પ્રવૃત્તિ કરવામાં આવે છે. જે આ પ્રમાણે છે. જે સાઈઠ મુહૂર્તથી એકલાખ નવહજાર આઠસો મંડળ ભાગે લભ્ય થાય તે એક મુહૂર્તમાં કેટલા મંડળ ભાગ લભ્ય થઈ શકે ? આ જાવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવામાં આવે છે. ૧૬૦+૧=૧૮૩૦ અહીં અંતિમ રાશીથી મધ્ય રાશીનો ગુણાકાર કરીને તેને સાઈઠથી ભાગ કરવાથી અઢારસેત્રીસ ૧૮૩૦ આવે છે. મંડળના આટલા ભાગમાં સૂર્ય એક મુહૂર્તમાં ગમન કરે છે. હવે શ્રીગૌતમસ્વામી નક્ષત્ર ચાર સંબંધી પ્રશ્ન પૂછે છે.—(તા મુકુળ
વારું માનનારૂં ) હે ભગવન એક એક મુહૂર્તમાં નક્ષત્ર કેટલા સે ભાગમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(dr = ૪ મંઢ ૩વસંમિત્તા વારં જર ત તન્ન અંરક્ષ ર. क्खेवस्म अद्वारसपणतीसे भागसए गच्छइ, मडल सतसहस्सेण अद्वाणउतिसएहिं छेत्ता) જે જે મંડળ અર્થાત્ પોતાના પરિભેગ કાળ પર્યન્તના પ્રતિનિયત ક્ષેત્રમાં ગમન કરે છે. તેતે પિતાના મંડલ સંબંધી પરિધિના અઢારસો પાંત્રીસ ભાગમાં ગમન કરે છે. મંડળને એક લાખ નવહજાર આઠસેથી છેદીને ૧૦૯૮૦૦ આ સંખ્યાથી ભાગ કરે જેથી પૂત સંખ્યા મળી જાય છે.
પૂર્વકથિત પ્રકાર અનુસાર અહીં પહેલાં કાળનું નિરૂપણ કરવું. તે પછી તેના આધારથી મુહૂર્તગતિ પરિમાણની ભાવના ભાવિત કરવી તેમાં મંડળકાળ પ્રમાણની વિચાર રણામાં ગેરશિક ગણિતની પ્રવૃત્તિ કરવી જોઈએ. જેમકે-યદિ સંપૂર્ણ યુગભાવી અર્ધમંડળના અઢારસો પાંત્રીસ ભાગથી અઢારસેત્રીસ અહેરાત્ર લબ્ધ થાય તે બે અર્ધમંડળ અથાત્ પુરા એક મંડળથી કેટલા અહેર ત્ર થાય? આ જાણવા માટે અહીં ત્રણ રાશિની સ્થાપના કરવી જોઈએ. = =૧+૧૩પ અહી બેરૂપ અંતિમરાશીથી મધ્યની અઢારતીસવાળી રાશીને ગુણાકાર કરવાથી છત્રીસેસાઈઠ થાય છે ૩૬૬ આ સંખ્યાને હરસ્થાનની રાશિ જે અઢારસો પાંત્રીસ છે. તેનાથી ભાગ કરે, ભાગ કરવાથી એક
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૭૫
Go To INDEX
Page #283
--------------------------------------------------------------------------
________________
અહોરાત્ર થાય છે. તથા અઢારસો પાંત્રીસ ભાગવાળ અઢારસેપચીસ શેષ રહે છે. આના મુહર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરે ૩-૩૦= =૨૦+૫૩=૨૯
૩ ગુણાકાર કરવાથી ચેપનહજારસાતસે પચાસ થાય છે. તેને અઢારસે પાંત્રીસથી ભાગ કરવાથી ઓગણત્રીસ મુહૂર્ત આવે છે. તથા અઢારસો પાંત્રીસ ભાગવાળા પંદર પાંત્રીસ શેષ રહે છે. ૪૩૪ અહી ભાજ્ય રાશિ અને હરરાશિને પાંચથી અપરિવર્તિત કરવાથી ભાજ્ય સ્થાનમાં ત્રણ સાત અને હરસ્થાનમાં ત્રણસેસડસઠ થાય છે. આ બધાને એક સાથે બતાવે તે (૧૨+) આ રીતે એક અહોરાત્ર તથા એક અહેરાત્રના ઓગણત્રીસ મહૂર્ત તથા એક મુહૂર્તના ત્રણ સડસઠ ભાગના ત્રણ સાત ભાગ આ રીતે એક એક મંડળમાં રાત્રિ દિવસનું પરિમાણ (૧૨૯૩૪) થાય છે. હવે આ આધારથી મુહુર્તગતિનું પરિમાણ કહેવામાં આવે છે. જેમકે એક અહોરાત્રને ત્રીસથી ગુણાકાર કરીને તેમાં ઓગણત્રીસ મુહૂર્ત ઉમેરવાથી ઓગણસાઈઠ મુહૂર્ત આવી જાય છે. ૧+૨ =૩૦૩૦૨૯=૫૮ આ રીતે અહીં (૫૮ )=૩૪+૩૦૭=૩૦ અહીં ( ધ ધુ વાધન) ઈત્યાદિ પ્રકારથી ત્રણસો સડસઠનો ઓગણસાઈઠથી ગુણાકાર કરીને તેમાં ત્રણ સાત મેળવે તે ત્રણસેસડસઠ ભાગવાળા એકવીસ હજાર નવસાઈઠ ભાગ થાય છે. ૩૬૦ તેથી આ પ્રમાણે અનુપાત થાય છે કે-જે મુહૂર્તગત ત્રણસેસડસઠ ભાગના એકવીસ હજાર નવસે સાઈઠ ભાગેથી જે એક લાખ નવ હજાર આઠસે મંડળ ભાગ લભ્ય થાય તે એક મુહૂર્તથી કેટલા ભાગ લભ્ય થઈ શકે ? આ સમજવા માટે
= =° ૦=૧૮૩૫ અહી: પણ છે જે અવાજનળ) ઇત્યાદિ પ્રકારથી છેદરાશિથી છેદને પરિવર્તિત કરીને તેનાથી મધ્યની રાશિને ગુણાકાર કરે તે ચારકરોડ બે લાખ છ—હજાર છસે થાય છે.
પના કરવી.
1
૦૮૮૦...'
1 0 0 0+1. {T૮૬૦ - ૧૮૬૯ उदछ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #284
--------------------------------------------------------------------------
________________
૪૦૨૯૬૬૦૦૬ આને આદ્ય રાશિ જે એકવીસહજાર નવસેાસાઈ છે તેનાથી ભાગ કરે તે અઢારસાપાંત્રીસ ૧૮૩૫) ભાગ લબ્ધ થાય છે. આટલા ભાગોમાં નક્ષત્ર દરેક મુર્હુત માં ગમન કરે છે. આનાથી એ ફલિત થાય છે કે ચંદ્ર ગમે તે મંડળમાં એક મુહૂતમાં મંડળની પરિધિના સત્તરસે અડસઠ ૧૭૬૮) ભાગામાં જાય છે. સૂર્ય અઢારસેાત્રીસ ૧૮૩૦ ભાગેામાં તથા નક્ષત્ર અઢારસાપાંત્રીસ ૧૮૩૫) ભાગેામાં ગમન કરે છે.
ચંદ્ર, સૂર્યાં અને નક્ષત્રના એક મુહૂર્તના મંડળ ભાગા યથાક્રમથી આ પ્રમાણે થાય છે. ચંદ્રના ૧૭૬૮ા સૂર્યના ૧૮૩૦૦ તથા નક્ષત્રના ૧૮૩૫) આનાથી એ સિદ્ધ થાય છે કે—સૌથી ઘેાડી ગતીવાળા ચંદ્ર છે. ચંદ્રથી શીઘ્રગતિવાળા સૂ છે. તથા સૌથી વધારે ગતીવાળા નક્ષત્રા હૈાય છે. પાંચ તારાગ્રહ વક્ર, અનુવર્ક, કુટિલ અને ઋજુ આ રીતે આઠ પ્રકારની ગતિભેદથી અનિયતગતિથી ગન કરવાવાળા હેાય છે. તેથી તેમની ઉક્તપ્રકારથી મુહૂત ગતિ પ્રમાણની પ્રરૂષણા કરવી શકય નથી અન્યત્ર કહ્યું પણ છે,
चंदेर्हि सिग्धयरा सूरा सूरेहिं होंति णक्खत्ता । अणियय गइ पत्थाणा हवति सेसा गहा सव्वे || || अट्ठारव पणतीसे भागसए गच्छइ मुहुत्तेणं । णक्खत्तं चंदो पुण सत्तरससए उ अडसठ्ठे ॥२॥ अट्ठारस सती से गच्छइ at मुहुत्तेण । णक्खत्तसोमच्छेद सोचेत्र इहंपि णायव्वो ||३|| આ ત્રણે ગાથાઓને અઉપર કહેવાઈજ ગયેલ છે અને સરળ છે જેથી ફી કહેલ નથી.
નક્ષત્ર સીમા છેદ એજ અહી' મડળ પિિર્વ સીમા છે. તેથી એકલાખ નવહજાર આઠસાથી ભાગ કરવા જોઇએ. |સૂ. ૮૩!
પહેલાં પ્રતિપાદન કરેલ સ્વરૂપાત્મક ચંદ્ર, સૂ` અને નક્ષત્રાના મંડળ ભાગ વિષયમાં વિશેષ કથન કહેવામાં આવે છે. (તા જ્ઞચા ને ચંર્ ર્ સમાવળ) ઇત્યાદિ.
ટીકા-ચંદ્ર, સૂર્ય, અને નક્ષત્રાના પરસ્પરના મંડળ ભાગના ભાગકાળને કહીને તેની પૂર્ણતાના સવિશેષસ્થાનનું પ્રતિપાદન કરવામાં આવે છે. (તા ગયા ં ચૈવ તિલમાયો સૂરે તિક્ષમાવળે મક્) જે સમયે ચંદ્રને ગતિપૂર્ણ તાવાળા જોઈને સૂર્ય ગતિસમાપન્નક વિક્ષિત થાય છે, અર્થાત્ ચંદ્રગતિ સાપેક્ષ સૂર્યંગતિની અપેક્ષા રહે છે. કહેવાને ભાવ એ છે કે-પ્રત્યેક મુહૂર્તમાં ચંદ્રની ગતિની અપેક્ષા કરીને સૂર્ય'ની ગતિના વિચાર કરવામાં આવે તે (તે નં ગતિમાનાર્òતિયં વિસેલેતિ) તે સમયે એ સૂર્યંના એક મુહૂ`ગત ગતિ પરિમાણથી કેટલા ભાગેા વિશેષિત કરવામાં આવે છે? અર્થાત્ એક મુહૂત'માં ચંદ્રથી આ આ ક્રમિત ભાગેાથી કેટલા વધારે ભાગેાને સૂઈ આક્રમિત કરે છે? આ પ્રમાણેના શ્રીગૌતમ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૭૭
Go To INDEX
Page #285
--------------------------------------------------------------------------
________________
સ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.- (વાસમાને વિખેર) કેવળ બાસઠભાગ અધિક પ્રદેશને આકમિત કરે છે. અર્થાત્ બાસઠ ભાગ માત્ર અધિક જાય છે. જેમ અહીંયાં પૂર્વ પ્રતિપાદિત રીતથી ચંદ્ર એક મુહૂર્તમાં સત્તરોઅડસઠ ૧૭૬૮ ભાગ ગમન કરે છે. સૂર્ય એક મુહૂર્તમાં અઢારસોત્રીસ મંડળ ભાગોમાં ગમન કરે છે. બનેનું એક મુહૂર્ત ગતગતિ ભાગનું અંતરજ તેમની ગતિ વિશેષતા થાય છે. તેથી આને બતાવે છે. ૧૮૩૦–૧૭૬૮૬૨ આ રીતે બાસઠભાગ પરસ્પરની ગતિની વિશેષતા રહે છે. - હવે ચંદ્રની ગતિની વિશેષતા બતાવે છે.-(તાગયા વંદું જતિસમાવvi જરા જસિસમાજળ માં રેળે જતિયા દેવફાં વિશે) જ્યારે ચંદ્રને ગતિસમાપનક જોઈને નક્ષત્ર ગતિસમાપન્નક વિવક્ષિત થાય છે. તે સમયે તે નક્ષત્ર મુહૂર્ત ગતગતિ પરિમાણથી કેટલાં ભાગ વધારે હોય છે? અર્થાત્ ચંદ્રકમિતભાગથી નક્ષત્રકમિતભાગ કેટલે વધારે હોય છે? તે કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(ા સત્તદ્રિમાને વિખેરે) સડસઠ ભાગ વધારે ગમન કરે છે. અહીંયાં પણ પૂર્વ પ્રતિપાદિત રીત અનુસાર નક્ષત્ર એક મુહૂર્તમાં અઢારસો પાંત્રીસ ૧૮૩૫) ભાગમાં ગમન કરે છે. ચંદ્ર સરસેઅડસઠ ૧૭૬૮ ભાગમાં ગમન કરે છે. આ બન્નેના એક મુહૂર્તગત ગતિપરિમાણુનું અંતરજ વિશેષ આકમિત ગતિભાગ ક્ષેત્ર પરિમાણ થાય છે. તે બતાવે છે. ૧૮૩૫-૧૭૬૮૬૭ આથી એ ફલિત થાય છે કે–ચંદ્રાકામિત ભાગથી નક્ષત્રાકમિત ભાગ સડસઠ જેટલું હોય છે. અર્થાત્ ચંદ્રથી નક્ષત્ર સડસઠ ભાગ જેટલા અધિક ક્ષેત્રને વ્યાપ્ત કરીને ગમન કરે છે.
હવે સૂર્ય અને નક્ષત્રની વિશેષતા બતાવવામાં આવે છે. (તા નયા i તૂ ગતિમા avi (તરવરે તિસમાવને મવર્ડ, એળે ગતિનારા વતિચં વિખેર) જ્યારે સૂર્યને ગતિ માપન્નક જોઈને નક્ષત્રને ગતિસમાપન્નક વિવક્ષિત કરે છે. અર્થાત પ્રત્યેક મુહર્તમાં સૂર્યને ગતિયુક્ત જેઈને નક્ષત્રની ગતિનો વિચાર કરવામાં આવે તે એ સૂર્ય એક મુહર્ત ગતિપરિમાણથી કેટલા ભાગને વિશેષિત કરે છે? અર્થાત એક મુહૂર્તમાં નક્ષત્રામિત ભાગથી સૂર્ય કેટલા વધારે ભાગોને આક્રમિત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે-(તા પંજમાને સેક્સ) સૂર્યથી આક્રમિત ભાગથી નક્ષત્રાક્રમિતભાગ પાંચ ભાગ વધારે હોય છે. કારણકે સૂર્ય એક મુહૂર્તમાં અઢારસે વીસ ૧૮૩ળ ભાગમાં ગમન કરે છે. અને નક્ષત્ર એક મુહૂર્તમાં અઢારસો પાંત્રીસ ૧૮૩૫ ભાગને પૂરિત કરે છે. તેથી આ બન્નેનું અંતર પાંચભાગ જેટલું જ હોય છે. ૧૮૩૫– ૧૮૩૦=પ આ રીતે પાંચભાગ વધારે હોય છે તે સ્પષ્ટ થાય છે.
હવે ચંદ્રની સાથે અભિજીત નક્ષત્રોગ વિચાર કરવામાં આવે છે.-સતા જ્ઞયા |
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૭૮
Go To INDEX
Page #286
--------------------------------------------------------------------------
________________
चंद गतिसमावण्ण अभीयी णक्खत्तेणं गतिसमावण्णे पुरच्छिमाए समासादेइ पुरच्छिमाए भागाए समासादित्ता णव मुहुत्ते सत्तावीसच सत्तद्विभागमुहुत्तस्स च देण सद्धिं जोएइ जोय जोइत्ता जोय अणुपरियट्टइ, जोय अणुपरियट्टित्ता विप्पजहति, विगतजोइ यावि भवई) જ્યારે ચંદ્રને ગતિયુક્ત જોઈને અભિજીત નક્ષત્રને ગતિસમાપન વિવક્ષિત કરવામાં આવે એ વખતે પ્રથમ અભિજીત્ નક્ષત્ર મેરૂની પૂર્વ દિશાના ભાગથી ચંદ્રમાને પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત કરીને નવમુહૂર્ત તથા દસમા મુહૂર્તને સડસઠિયા સત્યાવીસ ભાગાને (લાક) એટલેકે એટલા ભાગ બરાબરના પ્રદેશમાં ચંદ્રની સાથે યેગ પ્રાપ્ત કરે છે. આટલાકાળ પર્યન્ત ચંદ્રની સાથે ભેગ કરીને અંતસમયમાં ચંદ્રની સાથેના વેગને અનુપરિવર્તિત કરે છે, અર્થાત શ્રવણ નક્ષત્રની સાથે યંગ સમર્પિત કરે છે. આ રીતે ત્યાં ભેગનું અનુપરિવર્તન કરીને પિતાની સાથેના વેગને છોડી દે છે, વધારે શું કહે? અભિજીત નક્ષત્ર વિગત ગવાળું થાય છે. આ તમામ પહેલાં ભાવિત કરેલ છે. તેથી વિશેષ કહેતા નથી,
(તા રચા નં ૪ રિસાવાળું સવળે જતિનાવને પુરિઝમાણ માTg समासादेइ पुरच्छिमाए भागाए समासादेत्ता तीसं मुहुत्ते चंदेण सद्धिं जोय जोएइ जोय जोएत्ता जोय अणुपरियट्टइ, जोय अणुपरियट्टित्ता विप्पजहाति, विगतजोगी यावि भवइ) જ્યારે ચંદ્રને ગતિ સમાપન્નક જાણીને શ્રવણ નક્ષત્રને અતિસમાપનક વિવક્ષિત કરે, ત્યારે તે શ્રવણ નક્ષત્ર મેરૂની પૂર્વ દિશાથી અર્થાત્ પૂર્વભાગથી પહેલાં ચંદ્રમાને પ્રાપ્ત કરે છે. ચંદ્રને પ્રાપ્ત કરીને તે પછી ચંદ્રની સાથે ત્રીસ મુહૂર્ત પર્યત કાળ સુધી યોગ કરે છે. આટલે સમય ચંદ્રની સાથે યોગ કરીને અંતના સમયે યોગનું અનુપરિવર્તન કરે છે. અર્થાત્ ધનિષ્ઠા નક્ષત્રને વેગ સમર્પિત કરવાને પ્રારંભ કરે છે. આ પ્રમાણે ક્રમથી ગનું અનુપરિવર્તન કરીને પિતાની સાથેના વેગનો ત્યાગ કરે છે. વિગત ગવાળા થાય છે. (एवं एएणं अभिलावेणं णेतण्णं पण्णास मुहुत्ताई तीसमुहुत्ताई पगयालीसमुहुत्ताई માવિયāારૂં નો ઉત્તરાષાઢા) આ પૂર્વકથિત પ્રકારથી અર્થાત્ આ પૂર્વકથિત અભિલાપથી એટલેકે નક્ષત્ર ગાદિના કમથી શતભિષકુ વિગેરે પંદર મુહર્તાત્મક નક્ષત્ર તથા જે ધનિષ્ઠા વિગેરે ત્રીસ મુહૂર્ત પરિમાણવાળા નક્ષત્રો તથા ઉત્તરાભાદ્રપદા વિગેરે નક્ષત્ર પિસ્તાલીસ મુહૂર્ત પરિમાણવાળા થાય છે. એ બધા નક્ષત્ર પહેલાં કહેલ કમાનુસાર કહી લેવા આ કથન ઉત્તરાષાઢા નક્ષત્ર પર્યન્ત કરવું. આના અભિલા સરલ હોવાથી અને ગ્રન્થગૌરવ ભયથી તે અહીં કહેતા નથી. સ્વયમેવ તે અભિલા ભાવિત કરી લેવા.
હવે ગ્રહોને અધિકૃત કરીને મને વિચાર કરવામાં આવે છે. (તા ગયા ને વં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #287
--------------------------------------------------------------------------
________________
गतिसमावण्ण गहे गतिसमावण्णे पुरच्छिमाए भागाए समासादेइ, पुरच्छिमाए भागार समा सादेत्ता च देण सद्धिं जोयं जुजइ, जोय जोएत्ता जोय अणुपरियट्टइ, जोय अणुपरियट्रित्ता વિશ્વના વિચારું ચાવિ મઘ) જ્યારે ચંદ્રને ગતિમાનક જાણીને ગ્રહોને ગતિસમાપક વિવક્ષિત કરે તો એ સમયે એ ગ્રહ મેરૂના પૂર્વભાગથી પહેલાં ચંદ્રને પ્રાપ્ત કરે છે. ચંદ્રને પ્રાપ્ત કરીને યથા સંભવ પોતપોતાના ગ્યાનુકૂળગ કરે છે. યથાસંભવ ત્યાગ કરીને અંતમાં યથા. સંભવ યોગનું અનુપરિવર્તન કરે છે. અર્થાત એ નક્ષત્રને ત્યાગ કરે છે. યથાસંભવ અન્ય ગ્રહોને વેગ આપવાનો આરંભ કરે છે. વૈગનું અનુપરિવર્તન કરીને પોતાની સાથેના
ગનો ત્યાગ કરે છે. વધારે અભિશાપથી શું? વિગતગવાળા થાય છે. આ રીતના ક્રમથી બધા ગ્રહો ચંદ્રની સાથે યોગ વિગેરે કરે છે.
હવે સૂર્યની સાથે નક્ષત્રોના વેગને વિચાર કરવામાં આવે છે.-(તા કયા બં ધૂરં તિલ मावणं अभीयी णक्खत्ते गतिसमावण्णे पुरच्छिमाए भागाए समासादेइ, पुरच्छिमाए भागाए समा. सादेत्ता चत्तारि अहोरत्ते छच्च मुहुत्ते सूरेण सद्धिं जोय जोएइ जोय जोएत्ता अणुपरियदृइ, ગોવં કશુપરિદ્દિત્તા જિજ્ઞોફ વિજતનો સવમવર) જ્યારે સૂર્યને ગતિયુક્ત જોઈને અભિજીત નક્ષત્રને ગતિસમાપનક વિવક્ષિત કરે ત્યારે અભિજીત નક્ષત્ર પહેલા મેરૂના પૂર્વભાગથી સૂર્યને પ્રાપ્ત કરે છે. સૂર્યને પ્રાપ્ત કરીને પુરેપૂરા ચાર અહોરાત્ર તથા પાંચમી અહેરાત્રીના છ મુહૂર્ત પર્યઃ સૂર્યની સાથે ભેગ કરે છે. આટલા પ્રમાણ કાળ પર્યન્ત યોગ કરીને અંતસમયમાં શ્રવણ નક્ષત્રને વેગનું સમર્પણ કરવાનો આરંભ કરે છે. યેગનું અનુપરિવર્તન કરીને પોતાની સાથેના વેગને ત્યાગ કરે છે. અર્થાત્ વિગતયેગી બને છે.
હવે આ વિષયને ઉપસંહાર કરતાં કહે છે.-(gવં શહોરા છ gવીસ मुहुत्ता य सब्वे भणितव्या जाव जया ण सूर गतिसमावण्ण उत्तरासाढा णक्खत्ते गतिसमावण्णे पुरच्छिमाए भागाए समासादेइ, पुरच्छिमाए भागाए समासादेत्ता वीसं अहोरत्ते तिण्णि य मुहुत्ते सूरेण सद्धिं जोय जोएइ, जोयं जोएत्ता जोय अणुपरियट्टइ, जोय અનુપરિદ્દિત્તા વિજ વિધ્વજ વિતનોની વાવિમવ) પૂર્વકથિત પ્રકારથી પંદર મુહુર્તથી શતભિષા વિગેરે નક્ષત્ર છે અહોરાત્ર અને સત્તમ અહોરાત્રના એકવીસ મુહૂર્ત તથા ત્રીસ મુહૂર્તવાળા શ્રવણદિના તેર અહોરાત્ર તથા ચૌદમી અહોરાત્રના બાર મુહૂર્ત તથા પિસ્તાલીસ મુહૂર્ત પ્રમાણુવાળા ઉત્તરાભાદ્રપદાદિથી પુષ્ય પર્યન્તના નક્ષત્રે વિસઅહોરાત્ર તથા એકવીસમાં અહેરાત્રના ત્રણ મુહૂર્ત આ પ્રમાણેના કમથી બધા નક્ષત્રને કાળ યાવત્
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૮૦
Go To INDEX
Page #288
--------------------------------------------------------------------------
________________
કહી લે એ ઉત્તરાષાઢા નક્ષત્ર આવે ત્યાં સુધી કાળમાન કહી લે તથા ત્યાંને
અભિલાપ યથાસંભવ ઉત્પાદિત કરીને કહી લે ઉત્તરાષાઢા નક્ષત્રને અભિલાષ સ્વયં સૂત્રકાર કહે છે. (ત ના બં) ઈત્યાદિ પ્રકારથી પૂર્વવત્ ભાવિત કરી લેવું. આ આલાપક પ્રમાણે બાકીના આલાપકે પણ સ્વયમેવ કહી લેવા સરળ હોવાથી અહીં કહ્યા નથી.
હવે સૂર્યની સાથેના ગ્રહોના વેગને ઉપસંહાર કરે છે. (ત કચાશં દૂરં તિલમवण्ण णक्खते गइसमावण्णे गहे गतिसमावण्णे पुरच्छिमाए भागार समासादेइ, पुरच्छिमाए भागाए समासादेत्ता सूरेण सद्धिं जोयं जुजइ जाय जुजेता जोय अणुपरियट्टइ, जोय अणुपरियट्टित्ता વાવ વિનો વિગતોની ચાવિ મવડું) જ્યારે સૂર્યને ગતિયુક્ત જાણીને નક્ષત્રને ગતિસમાં પન વિવક્ષિત કરે અથવા ગ્રહોને ગતિયુક્ત વિવક્ષિત કરે તે મેરૂની પૂર્વ દિશાથી સૂર્યને પ્રાપ્ત કરે છે સૂર્યને પ્રાપ્ત કરીને સૂર્યની સાથે વેગ કરે છે. સૂર્યની સાથે યોગ કરીને યોગનું અનુપરિવર્તન કરે છે. એટલેકે નજીકના બીજાને સમર્પિત કરે છે. આ પ્રમાણેના ક્રમથી બધા અભિલાપ ત્યાં સુધી જીત કરીને કહી લેવા કે જ્યાં સુધી યથાવત્ સર્વથા વિમુક્ત થાય છે. એટલેકે વિગત ગવાળા થાય છે. સૂ. ૮૪
હવે ચંદ્રાદિગ્રહ નક્ષત્રમાસથી કેટલા મંડળમાં સંચરણ કરે છે? આ વિષયનું નિરૂપણ કરવાના ઉદ્દેશથી પ્રશ્નોત્તર સૂત્ર કહે છે.
ટીકાર્થ—યશીમા સૂત્રમાં ચંદ્ર, સૂર્ય, અને નક્ષત્રના પરસ્પરના મંડળ ભાગના ભોગ કાળનું તથા ગતિપૂર્ણતાને સવિશેષ વિચાર પ્રગટ કરીને હવે એજ ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, નક્ષત્રાદિ માસમાં કેટલા કેટલા મંડળમાં ગમન કરે છે? આ વિષય સંબંધી વિચાર પ્રગટ કરતાં કહે છે. (ત્તા ખાતેf) ઇત્યાદિ
શ્રીગૌતમસ્વામી પૂછે છે.–ના જજોનું માનું ઘરે જ કંડારું વર) એક નાક્ષત્રમાસમાં ચંદ્ર કેટલા મંડળમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(ા તેરસ મંઢારું તેમ સમિાને મંત્રાસ) એક નાક્ષત્રમાસમાં ચંદ્ર તેર મંડળ પુરા તથા ચૌદમા મંડળના સડસડિયા તેર ભાગ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૮૧
Go To INDEX
Page #289
--------------------------------------------------------------------------
________________
(૧૩૩) યાવત્ પૂરિત કરે છે.
હવે અહીં યુક્તિ બતાવવામાં આવે છે. અહીંયાં રાશિક ગણિત પ્રવૃત્તિ આ પ્રમાણે કરવામાં આવે છે. પાંચ વર્ષ પ્રમાણુવાળા એક યુગમાં નાક્ષત્રમાસ સડસઠ થાય છે. તથા આડેસરાસી મંડળે હોય છે. તેથી આવી રીતે અનુપાત કર કે જે સડસઠ નાક્ષત્ર માસથી આઠસોવીસ મંડળ લભ્ય થાય છે તે એક નાક્ષત્રમાસથી કેટલા મંડળ લભ્ય થઈ શકે? આ જાણવા માટે અહીં ત્રણ રાશિની સ્થાપના કરવી જોઈએ જેમકે-૯૬૪+૧= ૯૬૪=૧૩+રે અહીં એક રૂપ અંતિમ રાશિથી મધ્યની આઠસોરાસીવાળી રાશીને ગુણાકાર કરીને તે પછી સડસઠરૂપ પહેલી રાશીથી તેને ભાગ કરવાથી તેર મંડળ તથા એક મંડળના સડસઠિયા તેર ભાગ થઈ જાય છે.
હવે સૂર્યના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(ા જa i મારે | સૂરે વરૂ મંઢારું ર૩) નાક્ષત્રમાસમાં સૂર્ય કેટલા મંડળમાં ગમન કરે છે? આના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે. (ત તેરસ મંહારૂં વરૂ, વોરાઝીલે ચ તત્તમાને જંgઝરણ) એક નાક્ષત્રમાસમાં સૂર્ય તેરમંડળ પુરા તથા ચૌદમા મંડળના સડસઠિયા ચુંમાલીસ ભાગ (૧૩૪ ઈં) પિતાની ગતિથી પૂરિત કરે છે. અહીંયાં યુક્તિ કહેવામાં આવે છે. એક યુગમાં નવસે પંદર સૂર્યના મંડળે હોય છે. તેથી અહીં પણ આ રીતે અનુપાત કરવો. જેમકેયદિ સડસઠ નાક્ષત્રમાસથી નવસોપંદર મંડળ લભ્ય થાય તો એક નાક્ષત્રમાસમાં કેટલા મંડળે લભ્ય થઈ શકે ? આ માટે ત્રણ રાશિની સ્થાપના કરવી જેમકે-=૧૩. અહીં પણ પૂર્વકથનાનુસાર અંતિમ એકરૂ૫ રાશિથી નવસે પંદરરૂપ મધ્યની રાશિને ગુણાકાર કરે તથા પહેલી સડસઠ રૂ૫ રાશિથી ભાગ કરે તે યક્ત પ્રમાણ તેરમંડળ તથા ચૌદમા મંડળના સડસઠિયા ચુંમાલીસ ભાગ થઈ જાય છે.
હવે શ્રીગૌતમસ્વામી નક્ષત્રના સંબંધમાં પ્રશ્ન પૂછે છે.–(તા. બરવાં મારે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૮૨
Go To INDEX
Page #290
--------------------------------------------------------------------------
________________
નવજ્ઞે કર્મ કટાર્ચ૬) એક નાક્ષત્રમાસમાં નક્ષત્ર કેટલા મંડળાને પૂતિ કરે છે ? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.--(તા તેરલ માંડહાર' પણ્ દ્રક્ષીતારીસં ૨ સટ્ટાને મદહલ્સ) એક નાક્ષત્રમાસમાં નક્ષત્ર તેર મડળ પુશ તથા ચૌદમા મંડળના સડસઠયા સાડી છેતાલીસ ભાગાને (૧૩૫૪૬ યાવત્ નક્ષેત્ર
૬૭
પૂરિત કરે છે. અહીં પણ યુક્તિ પ્રાશિત કરવામાં આવે છે. એક યુગમાં નક્ષત્ર અČમ`ડળે અઢારસે પાંત્રીસ થાય છે. તેથી આવી રીતે અનુપાત કરવા કે જો સડસઠ નાક્ષત્ર માસથી અઢારસે પાંત્રીસ અધ મડળેા થાય તે એક નાક્ષત્રમાસમાં કેટલા અધમડળેા થઈ શકે? આ જાણવા માટે ત્રણ શશિની સ્થાપના કરવી. જેમકે-૧૮૩૧=૨૭૬ અહીં એકરૂપ છેલ્લી રાશીથી અઢારસો પાંત્રીસરૂપ મધ્યની રાશીના ગુણાકાર કરવા ગુણાકાર કરીને સડસઠરૂપ પહેલી રાીથી તેના ભાગ કરે તે સત્યાવીસ અધ મડળ તથા અઠયાવીસમા અધÖમડળના સડસડિયા છવ્વીસભાગ લબ્ધ થાય છે. એ અ`મડળથી પરિપૂ` એક મંડળ થાય છે. તેથી એથી ભાગ કરે તેા (રાğ)ર=(૧૩।})=Y‰)+૨૬=૧૩૫ટ્ટ) સવણુ નથી હાંશને એથી અપતિ ત કરે જ થાય છે. આના ક્રમ કન્યાસ આ પ્રમાણે છે. ૪૬૪૩ (૧૩૫૪૬) અહીં અંતિમ ભાગનેા (અન્યોન્ય હારમિતૌ ફ્રાંૌ) ઇત્યાદિ ગણિત ક્રિયા કરવામાં આવેલ છે. તેથી આ રીતે ફલિત થાય છે કે-એક નક્ષત્રમાસમાં નક્ષત્ર તેર મડળ પુરા તથા ચૌદમા મ`ડળના સડસઠયા સાડીછેતાલીસ ભાગેને યાત્ નક્ષેત્ર પુરિત કરે છે.
હવે ચ ંદ્રમાસને અધિકૃત કરીને ચંદ્રાદિના મંડળાનું નિરૂપણ પ્રશ્નોત્તરના ક્રમથી કરે છે. (તા વઢેળ માણેળ અંતેર્ મ કલ્ટાર પર) પૂ`કથિત લક્ષણવાળા ચંદ્રમાસમાં ચંદ્ર કેટલા મ`ડળેને પૂરિત કરે છે? આ પ્રમાણેના શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.-(nt રોસ चभाग मंडलाई પર્ણ રીસર્ચમાં માલ ચતુર્થાંશ સહિત ચૌદમ`ડળ અર્થાત્ સવાચૌદમાંડળ એટલે કે પુરેપુરા ચૌદમ`ડળ અને પંદરમા મ`ડળને ચેાથેા ભાગ એટલેકે એકસાચવીસ ભાગ સંબંધી એકત્રીસ ભાગ પ્રમાણ એકસાચાવીસને ચેાથે ભાગ પ ́દરમા મ’ડળના એકસચાવીસિયા બત્રીસ ભાગમાં સંચરણ કરે છે. (૧૪+૩૨૪) આટલા પ્રમાણવાળા પ્રદેશને પૂરે છે. આની ભાવના આ રીતે છે. એક યુગમાં એકસેાચાવીસ પર્વાં હોય છે. તથા આસાચેારાશી મંડળે હાય છે. એક ચાંદ્રમાસમાં એ પાઁણી હાય છે. તેથી Àરાશિક પ્રવૃત્તિ કરવીકે યદ્ધિ એકસેાચાવીસ પાંથી આસાચેારાશી મ`ડળ લભ્ય થાય તે એ પ થી કેટલા મડળ લભ્ય થઈ શકે છે ? તેને જાણવા માટે ત્રણ રાશીની સ્થાપના કરવી.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૮૩
Go To INDEX
Page #291
--------------------------------------------------------------------------
________________
*૨= =૧૪+૪ અહીં બે રૂપ અંતિમ રાશિથી મધ્યની આઠસો ચરાશીને ગુણાકાર કરે ગુણાકાર કરે તે સત્તર અડસઠ થાય છે. તેને એકવીસ રૂપ પ્રથમ રાશિથી ભાગ કરે તે પુરા ચૌદમંડળ લબ્ધ થાય છે. તથા પંદરમાં મંડળના એક વીસિયા બત્રીસભાગ આવે છે. (૧૪રૂ, આ પ્રમાણે ગ્રન્થોક્ત તમામ પ્રમાણ મલી જાય છે.
હવે સૂર્ય સંબંધી પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે.–(તા જંરેન્દ્ર માં સૂરે ૩ ખંડહાપું વર) એક ચાંદ્રમાસમાં સૂર્ય કેટલા મંડળમાં ગમન કરે છે. આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.- (ત્તા guળપણ નરમાશૂળr૬ મંઢારું ઘર ii નવીનચમા નંદુરસ) ચતુર્ભાગનૂન પંદર મંડળમાં ગમન કરે છે. તથા મંડળના એકસોવીસ ભાગોમાં પણ સંચરણ કરે છે. અર્થાત ચૌદ મંડળ પુરા તથા પંદરમા મંડળના એકસેવીસિયા ચોરાણુ ભાગોમાં ગમન કરે છે. જેમકે-એક યુગમાં સૂર્યના નવસો પંદર મંડળે હોય છે. તેથી અહીં અનુપાત કરે કે–જે એકસો
વીસ થી નવસે પંદર મંડળ લભ્ય થાય, તે બે પર્વથી કેટલા મંડળ લભ્ય થઈ શકે છે? આ જાણવા માટે ત્રણ શશિની સ્થાપના કરવી. ૧ =૩૦=૧૪+ અહીં અંતિમ રાશિથી ગુણાકાર કરીને પ્રથમ રાશીથી ભાગ કરવાથી ચૌદમંડળ પુરા તથા પંદરમા મંડળના એકસો વીસિયા ચોરાણુ ભાગ પ્રાપ્ત થાય છે. આ રીતે ગ્રન્થક્ત બધુંજ પ્રમાણ મળી જાય છે.
હવે નક્ષત્ર સંબંધી પ્રશ્ન કરવામાં આવે છે.-(વા ઘરેલું માણેણં હું નંદ ઘર૩) એક ચાંદ્રમાસમાં નક્ષત્ર કેટલા મંડળમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે.–(તi gugrણ જમા [TI ભંડારું રર, ઇદર રાવીયમ મંદઝાસ) એક ચાંદ્રમાસમાં નક્ષત્ર ચતુભાંગન્યૂન પંદરમંડળ તથા એકસચવીસિયા છાભાગ મંડળમાં ગમન કરે છે અર્થાત ચૌદમંડળ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૮૪
Go To INDEX
Page #292
--------------------------------------------------------------------------
________________
પુરા અને પંદરમા મંડળના એકસેવીસિયા નવ્વાણુ ભાગ જેટલા મંડળમાં ગમન કરે છે. ૧૪ ફz અહીં પણ આ પ્રમાણે અનુપાત કરે જોઈએ. યદિ એકસો વીસ પર્વથી અઢારસે પાંત્રીસ અધમંડળ લભ્ય થાય તે બે પર્વથી કેટલા અર્ધમંડળ લભ્ય થઈ શકે ? આ જાણવા માટે ત્રણ રાશીની સ્થાપના કરવી જેમકે-૧૩પુરૂ= =૨૯૧૪ અહીં બે રૂપ અંતિમ રાશિથી મધ્યની રાશિનો ગુણાકાર કરે તે છત્રીસસસીત્તેર થાય છે. આને એકસોવીસ રૂપ પહેલી રાશિથી ભાગ કરે તો ઓગણત્રીસ લબ્ધ થાય છે. તથા એકવીસયા ચુંમોતેર ભાગ શેષ રહે છે. આ અધમંડળનું પરિમાણ છે. બે અર્ધમંડળથી એક સંપૂર્ણ મંડળ થાય છે. તેથી બેથી ભાગ કરે તે પુરા ચૌદમંડળ તથા પંદરમા મંડળના એકસો વીસિયા નવાણુ ભાગ લબ્ધ થાય છે, (૨૯ ) ર= ૧૪+ (૪) આ રીતે મૂળમાં કહેલ તમામ પ્રમાણુ થઈ જાય છે. - હવે તુમાસને અધિકૃત કરીને ચંદ્રાદિના મંડળનું નિરૂપણ કરવામાં આવે છે.-(તા લકા માળે રે # મંડઢારું રર૩) એક તુમાસમાં ચંદ્ર કેટલા મંડળમાં અર્થાત્ પરિપૂર્ણ એક કર્મ માસમાં ચંદ્ર કેટલા મંડળમાં ભ્રમણ કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે -(તા વોન મંઢારું વરૂ તીવંજ gifટ્રમા મંડસ્ટરH) ચૌદ મંડળ પુરા તથા પંદરમા મંડળના એકસઠિયા ત્રીસ ભાગ (૧૪ર્જ) ચંદ્ર ભ્રમણ કરે છે.
અહીં પણ આ પ્રમાણે અનુપાત થાય છે. જે યુગવતિ એકસઠ કર્મમાસેથી આઠ ચિરાશી મંડળ થાય છે, તો એક કર્મમાસમાં કેટલા મંડળે થઈ શકે? આ જાણવા માટે ત્રણ રાશીની સ્થાપના કરવી. ૬+= =૧૪+ રૂઅહીં એક રૂપ અંતિમરાશિથી આઠસોરાસી રૂપ મધ્યની રાશીને ગુણાકાર કરે, ગુણાકાર કરવાથી એજ પ્રમાણે રહે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
૨૮૫
Go To INDEX
Page #293
--------------------------------------------------------------------------
________________
છે. તેને એકસઠ રૂપ પહેલી રાશીથી ભાગ કરે તે ચૌદ મંડળ પુરા તથા પંદર મંડળના એકસઠિયા ત્રીસભાગ (૧૪૫૨) થાય છે.
હવે અહીં સૂર્યમંડળના સંબંધમાં પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે.-(તા વળામણેમાં ફૂર વ જંહારું ઘર) એક તુમાસમાં સૂર્ય કેટલા મંડળમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(ત પઇરસ કંડારું ઘરફ) પંદર મંડળમાં ગમન કરે છે. અહીં પણ આ રીતે અનુપાત કરે કેજે એકસઠ કર્મમાસોથી નવસે પંદર સૂર્ય મંડળ લભ્ય થાય? તે એક કર્મમાસમાં કેટલા લભ્ય થઈ શકે ? આ જાણવા માટે અહીં ત્રણરાશીની સ્થાપના કરવામાં આવે છે. ઉપ+ =૫=૧૫ અહીં પૂર્વવત્ ગુણન ભાજકિયા કરવાથી પુરેપુરા પંદર મંડળે લબ્ધ થાય છે.
હવે તુમાસથી નક્ષત્ર સંબંધી પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે.-(તા વસુમારે ઘરે જ મંડાડું ૬) હે ભગવન્ તુમાસ-કર્મમાસમાં નક્ષત્ર કેટલા મંડળમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા guruસ મંકારૂં વારૂ પંજય વાળી રામા મંડઢા) એક કર્મ માસમાં નક્ષત્ર પંદર મંડલ પુરા તથા સોળમા મંડળના એકસોબાનીસિયા પાંચ ભાગ (૧૫ ) ગમન કરે છે. અહીં અનુપાત આ પ્રમાણે થાય છે. જે એકસબાવીસ કર્મમાસથી અઢાર પાંત્રીસ મંડળ થાય, તે એક કર્મમાસમાં કેટલા મંડળે લભ્ય થઈ શકે ? આ જાણવા માટે અહીં ત્રણ રાશિની સ્થાપના કરવી. ૧૬૩ =રૂપ =૧૫ પર અહીં એકરૂપ અંતિમ રાશિથી મધ્યની અઢારસો પાંત્રીસવાળી રાશીને ગુણાકાર કરે તે પછી એક બાવીસ રૂપ પ્રથમ રાશિથી ભાગ કરવામાં આવે તો પુરેપૂરા પંદર મંડળ અને સોળમા મંડળના એકબાવાસિયા પાંચ ભાગ ૧૫) લબ્ધ થાય છે.
હવે સૂર્યમાસને અધિકૃત કરીને ચંદ્રાદિના મંડળનું પ્રતિપાદન કરવામાં આવે છે. -(તા બારૂન્ટેળ માળ ચં? રૂ ભંડારું વર૩) સૌરમાસમાં ચંદ્ર કેટલા મંડળમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.... (71 વો ભંડારું તમને દંઢાસ) એક સૌરમાસમાં ચંદ્ર ચૌદમડળ પુરા તથા પંદરમા મંડળના પંદર ભાગાત્મક અગ્યારમે ભાગ (૧૪) ને પૂરિત કરે છે. અહીં આ પ્રમાણે અનુપાત કરે કે-સાઈઠ સૌરમાસથી આઠસોર્યાશી ચંદ્ર મંડળ લભ્ય થતા હોય તે એક નૌરમાસમાં કેટલા મંડળ લભ્ય થઈ શકે છે? આ જાણવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવી જેમકે-૮૯૪૧= =(૧૪+)=(૧૪+૧) અહીં એકરૂપ છેલ્લી રાશીથી મધ્યની રાશી આડસેચોર્યાશીને ગુણાકાર કરે તો પણ એજ પ્રમાણે રહે છે. તે પછી સાઈઠરૂપ રાશીથી ભાગ કરે ભાગ કરવાથી ચૌદ મંડળ આવે છે. તથા સાઠિયા ચુંમાલીસ ભાગ લભ્ય થાય છે. તે પછી હરાંશને ચારથી અપવર્તિત કરવાથી પંદર
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્ર : ૨
Go To INDEX
Page #294
--------------------------------------------------------------------------
________________
ભાગાત્મક અગીયાર ભાગ લબ્ધ થાય છે. (૧૪+) આ રીતે ચૌદમંડળ તથા પંદરમાં મંડળના પંદર લાગવાળા અગીયાર ભાગ થઈ જાય છે.
- હવે અહીં સૂર્ય સંબંધી પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે.–(તા સારૂ માણેજું દૂરે $$ જંત્રાવું ઘર) સેર માસમાં સૂર્ય કેટલા મંડળોમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(r gourse ઘરમાહિયારું મંઢાડું 77) પંદર મંડળ પુરા તથા સોળમા મંડળના ચોથો ભાગ સૂર્ય ગમન કરે છે. અહીં આ પ્રમાણે અનુપાત કરે-જે સાઈઠ સૌર માસમાં નવસો પંદર મંડળમાં સૂર્ય ગમન કરે તે એક સૌર માસમાં સૂર્ય કેટલા મંડળોમાં ગમન કરે? આ જાણવા માટે ત્રણ રાશીની સ્થાપના કરવી. ૧૫=૫=૧૫+૪=૧૫ અહીં અંતની રાશીથી મધ્યની રાશિને ગુણાકાર કરે તે પછી પહેલી રાશીથી ભાગ કરવાથી પુરેપુર પંદર મંડળ થઈ જાય છે. તથા સાઠિયા પંદરભાગ શેષ રહે છે. તે પછી હરાંશને પંદરથી અપવર્તિત કરવાથી ૧પ ચાર ભાગ અધિક પંદર મંડળ થઈ જાય છે.
હવે નક્ષત્ર સંબંધી પ્રશ્ન સૂત્ર કહે છે.- (તા મારૂ કાળ રે જ મંચું જા) એક આદિત્ય માસમાં નક્ષત્ર કેટલા મંડળોમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રી. તમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા goળા રસમાજ ાિરું મંહસ્ત્રારું ઘર વસતિષચમ મંદણ) પુરેપુરા પંદર મંડળ અને સોળમા મંડળના એકસોવીસ ભાગવાળા પાંત્રીસભાગ (૧૫) યાવત્ ગમન કરે છે. અહીં પણ આ પ્રમાણે અનુપાત કરે જે એકવીસ સૌર માસથી અઢારસે પાંત્રીસ મંડળમાં નક્ષત્ર ગમન કરે તે એક સૌરમાસમાં કેટલા મંડળમાં ગમન કરી શકે? આ જાણવા માટે અહી ત્રણ રાશિની સ્થાપના કરવી. ૧૮રૂ=૧૩૫=૧પ-રૂપુ અહીં એકરૂપ અંતિમ રાશિથી મધ્યની રાશી અઢારસે પાંત્રીસનો ગુણાકાર કરે ગુણાકાર કરીને એકવીસ રૂ૫ પ્રથમ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૮૭
Go To INDEX
Page #295
--------------------------------------------------------------------------
________________
રાશિથી તેના ભાગ કા તેા પંદર મંડળ પૂરા તથા સેાળમા મંડળના એકસાવીસ ભાગવાળા પાંત્રીસ ભાગ રૂપ ગ્રન્થેાક્ત પ્રમાણુ સિદ્ધ થઈ જાય છે.
હવે અભિધિત માસને લઇને ચંદ્ર વિગેરેના માંડળોનુ પ્રતિપાદન કરવામાં આવે ((તામિનૢિ મામેળ પરે રૂ મ`તુજાર ચડ્) એક અભિવૃધિČત માસમાં ચંદ્ર કેટલા મંડળેદમાં ગમન કરે છે? આ પ્રમાણેના શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.--(તા.પારસ મદજારૂં તેસીતિ ઇલીય સચમારો મટRF) એક અભિવૃધ્ધિ તમાસમાં ચંદ્રપદર મંડળ પુરા તથા સેાળમા મંડળના એકસોયાસીવાળા ત્ર્યાશી ભાગમાં ગમન કરે છે. ૧૫૬૩૬ અહીં Àરાશિક પ્રવૃત્તિ કરવામાં આ પ્રમાણેની વિશેષતા છે. એક યુગમાં અભિવધિ તમાસ સતાવન, સાત અહારાત્ર અગ્યાર મુહૂર્તો તથા એક મુહૂર્તના માસિયા તેવીસ ભાગ થાય તે પ્રમાણે બારમા પ્રાભૂતમાં પ્રતિપાદિત કરેલ છે. (પાછા૧૧૨ આ સંખ્યા સત્તાવન હાવાથી અહીં ઐરાશિક પ્રવૃત્તિ થતી નથી, તેથી પુરેપુરા માસની ખાત્રી માટે આ સંખ્યાના છપ્પનથી ગુણાકાર કરવા ગુણાકાર કરવાથી પુરેપુરા આઠહજાર નવસેઅઠયાવીસ ૮૯૨૮૩ અભિષધિત માસ થાય છે. અર્થાત્ એકસાઇન સંખ્યાત્મક યુગમાં પુરેપુરા આટલા અભિવૃદ્ધિ માસ થાય છે. આ તમામ વિષય બારમા પ્રભૃતમાં સૂત્રકારે સ્વયં સાક્ષાત્ પ્રકારથી કહેલ છે. તેથી અહીં રાશિક ગણત કરવા અનુપાત કરવા કે–તે આડંડાર નવસેઅડયાવીસ અભિવ િત માસથી એકસા છપન યુગભાવી ચંદ્ર મડળ એકલાખ સાડત્રીસાર નવસાચાર મંડળ લખ્યું થાય છે. તે એક અભિવધિ તમાસમાં કેટલા મડળ લબ્ધ થઇ શકે? આ જાણવા માટે ત્રણુરાશીની સ્થાપના કરવી જેમકે-૧૩૮૦+૧ ૨૩૭૮૦૪૧=(૧૫+૩૬) (૧૫+૬૩૬) અહી... અ’તીમ રાશીથી મધ્યની રાણીને ગુણાકાર કરવા તે પણ એજ પ્રમાણે રહે છે. તે પછી પ્રથમની રાશીથી તેને ભાગ કરવાથી પંદર મડળ પુરા લબ્ધ થાય છે અને આહજારનવસાયાવીસ ભાગના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૮૮
Go To INDEX
Page #296
--------------------------------------------------------------------------
________________
ત્રણ હજાર નવરાશી શેષ રહે છે. તે પછી હરાંશને અડતાલીસથી અપવર્તિત કરવાથી ઉપરની સંખ્યા યાદી અને નીચેની સંખ્યા એકસે છાશી (૧૫) થઈ જાય છે. તેથી એ ફલિત થાય છેકે–પંદર મંડળ પુરા તથા સોળમા મંડળના એક છાશી ભાગવાળા ગ્યાસી ભાગ (૧૫૬૩) થાય છે.
હવે સૂર્ય મંડળ સંબંધી પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે.-(તા મિત્રફૂઢિdf મારેf રે વાર્ અંદારૂ સારૂ) એક અભિવર્ધિતમાસમાં સૂર્ય કેટલા મંડળમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે.-(ત સોઢા મંસારું જાડુ તિહું મારું કળારું વોહિં અgવાહે ફરહિં મંઢ જીત્તા) ત્રણભાગ ન્યૂન સેળ મંડળમાં સૂર્યગમન કરે છે. મંડળને બસો અડતાલીસથી છેદીને (૧૫રૂ$3) આટલા પ્રમાણ ભાગમાં ગમન કરે છે.
હવે અહીં અનુપાત કહે છે–છપ્પન અઠયાવીસ યુગભાવી માસથી એક લાખ બેંતાલીસહજાર સાત ચાલીસ સૂર્યમંડળ લભ્ય થાય તે એક અભિવર્ધિતમાસમાં કેટલા મંડળ લભ્ય થઈ શકે ? આ જાણવા માટે અહીં ત્રણરાશીની સ્થાપના કરવી. રૂ = ૧૪૩૭૪૦ =૧૫ =૧૫+ અહીં અંતિમરાશી એકથી મધ્યની રાશીને ગુણાકાર કરે તે પણ એજ પ્રમાણે રહે છે. તે પછી પ્રથમની રાશિથી તેને ભાગ કરે તો પુરેપુરા પંદર મંડળ લબ્ધ થાય છે. આઠહજાર નવસો અઠયાવીસ ભાગવાળા આઠહજાર આઠસેવીસ શેષ રહે છે. તે પછી હરાંશને છવીસથી અપવર્તિત કરે ઉપરની સંખ્યા બસ પિસ્તાલીસ અને નીચેની સંખ્યા બસ અડતાલીસ થાય છે. આનાથી એમ નક્કી થાય છે કેન્સેળમા મંડળના ત્રણ ભાગ ન્યૂન બસે અડતાલીસથી વિભક્ત થયેલ રહે છે.
હવે નક્ષત્ર સંબંધી પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે.-સતા મિાકિ નાનું જનરવ વ૬ મંડાડું ૧૬) એક અભિવધિત માસમાં નક્ષત્ર કેટલા મંડળમાં ગમન કરે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૮૯
Go To INDEX
Page #297
--------------------------------------------------------------------------
________________
છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.-(તા સોસ मंडलाई चरइ सीतालीस सएहिं भागेहिं अहियाहि चोदसहि अट्ठासी रहि मंडल' છેત્તા) ચૌદસોઅઠયાસીથી મંડળને છેદીને સેાળ મંડળ અને સુડતાલીસ ભાગમાં નક્ષત્ર ગમન કરે છે. અહી પણ ગણિતપ્રક્રિયા આ પ્રમાણે થાય છે. એકસે છપ્પન અધિક નેવ્યાસીસો અડયાવીસ યુગભાવિ અભિવૃતિ માસથી એકલાખ તેંતાલીસહજાર એકસોત્રીસ નક્ષત્ર મંડળ લભ્ય થાય છે. તે એક અભિતિ માસમાં કેટલામંડળ લભ્ય થઈ શકે? આ જાણવા માટે અહીં ત્રણ રાશીની સ્થાપના કરવી. ૧૪૩૧૩૦+૧'૯૧=??રૂ૩=૧૨+૨૮આંહીયાં અંતિમ રાશી એકથી મધ્યની રાશીના ગુણાકાર કરે તે પણ એની એજ સખ્યા રહે છે. તે પછી પ્રથમ રાશીથી ભાગ કરવાથી પરિપૂર્ણ સેાળમ`ડળ લબ્ધ થાય છે. તથા ખસોખ્યાશી શેષ વધે છે. ?ફ્રૂટ અહીં હાંશને છથી અપતિ ત કરે તે ઉપર સુડતાલીસ તથા નીચે ચૌદસોઅડયાશી ૧૪૮૮ા થાય છે. તેથી અહીં આ રીતે થાય છે. ૪૩૧૩૦ =૧૬+2૮=૧૬+૪=૮ આથી એ સિદ્ધ થાય છેકે-ચૌદસો અડયાશી ભાગવાળા સુડતાલીસ ભાગેાથી મ`ડળને છેદીને નક્ષત્ર મંડળમાં ગમન કરે છે. ।। સુ. ૮૫ ॥
હવે અહીંયાં ચંદ્ર વિગેરે એકએક અહેારાત્રમાં દરેક કેટલા મડળમાં ગમન કરે છે? તેનું નિરૂપણુ કરવામાં આવે છે.(સા મેનેન દાન્તેન) ઇત્યાદિ.
ટીકા પચાશીમાં સૂત્રમાં નાક્ષત્રાદિમાસમાં ચદ્રાનિી મડળ ગતિનું પ્રતિપાદન કરીને હવે આ છાશીમા સૂત્રમાં એ ચદ્રાદિ એક અહેારાત્રમાં કેટલા મંડળમાં ગમન કરે છે? એ વિષયનું પ્રતિપાદન કરવામાં આવે છે. આ વિષયમાં શ્રીગૌતમસ્વામી પૂછે છેકે(ત્તા હમેનેળ મોત્તેળ ૧, ર મદારૂ ૨૬) હું ભગન એક એક અહેારાત્રમાં ચંદ્ર કેટલા મંડળે માં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે-(તા વાગઢમકુરુ ચારૂતીલા માળેહિ ળ નદ્િ વળäfફ સદ્ ગદ્ધાપુર' છેત્તા) એક અડે।રાત્રમાં ચંદ્ર નવસો પંદરથી અધ મડળને વિભક્ત કરીને એકત્રીસ ભાગ ન્યૂન એક મડળમાં ગમન કરે છે. (૧=ēલેપ) અહીં યાં આ રીતે અનુપાત થાય છે--જો અઢારસોત્રીસ અહારાત્રથી સત્તરસ અડસઠ ચંદ્રના અમંડળ લભ્ય થાય તે એક ડારાવથી કેટલા મડળ લભ્ય થઈ શકે ? આને સમજવા માટે અહીં ત્રણ રાશિની સ્થાપના કરવી. જેમકે ૧૭૬૬૧=૪ દુ=અહીં અંતિમ એકરૂપ રાશિથી મધ્યની રાશિને ગુણાકાર કરે તે પણ એજ રીતે રહે છે. તેથી ગુણાકાર કરીને પ્રથમ રાશિથી ભાગ કરવા જોઇએ પણ ભાત્મ્ય રાશિ આછી હાવાથી ભાગ ફળ આવતુ નથી તેથી ભાજ્ય હાર રાશિને મેથી અપવર્તિત કરવા ૭૬૨=૪૬૪=૧-૩૧૬) આ પ્રમાણે ઉપરની સંખ્યા આડસેાચાર્યાશી તથા નીચેની સંખ્યા નવસેાપદર થાય છે. આનુ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૯૦
Go To INDEX
Page #298
--------------------------------------------------------------------------
________________
રૂપાન્તર કરવાથી આ રીતે થાય છે. (૧-૨) આનાથી એ ફલિત થાય છે કે એકત્રીસ ભાગ ન્યૂન એક અર્ધમંડળ નવસો પંદરથી વિભક્ત કરેલ હોય છે.
હવે સુર્ય સંબંધી પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે.–(તા મેળે જોજો સૂરે ૧૬ મંસુારું ઘર, એક એક અહેરાત્રમાં સૂર્ય કેટલા મંડળમાં ગમન કરે છે ? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં ભગવાન કહે છે.-( gyi બટૂનંદ રૂ) એક અર્ધમંડળમાં જાય છે. અહીંયાં એક યુગમાં અઢારસેત્રીસ અર્ધમંડળે થાય છે અહોરાત્ર પણ એટલા જ હોય છે. તેથી અહી હરાંશ સરખાજ હોવાથી એક અધમંડળ લબ્ધ થાય છે. ૧૯8).
હવે નક્ષત્ર સંબંધી પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે.-(તા. uni aોરાં થઇ નંદાણું ચર) એક એક અહોરાત્રમાં નક્ષત્ર કેટલા મંડળમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીને પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે,-(તt gai ગદ્ગ मंडलं चाइ दोहिं भागेहिं अहिय सत्तहिं बत्तीसेहि सएहिं अद्धमडल छेत्ता) એક અહેરાત્રમાં નક્ષત્ર સાતસો બત્રીસથી એક અર્ધમંડળને છેદીને બે ભાગ અધિક એક અર્ધમંડળમાં ગમન કરે છે. અહીં આ રીતે અનુપાત કરવો. જે અઢારસો ત્રીસ અહોરાત્રથી અઢારસો પાંત્રીસ નક્ષત્રોના મંડળે લબ્ધ થાય તે એક અહેરાત્રમાં કેટલા મંડળે લભ્ય થઈ શકે? આ જાણવા માટે ત્રણ શશિની સ્થાપના કરવી ૧૬૩૬૪૧ = =૧+૨=૧૪ અહીં અંતિમ રાશી એકથી મધ્યની રાશીને ગુણા કરીને પ્રથમ રાશીથી ભાગ કરે તે એક અધમંડળ લબ્ધ થાય છે. તથા અઢારસો પાંત્રીસ ભાગોના પાંચ શેષ વધે છે. તે પછી હરાંશ રૂને ગુણાકાર કરે તે હરાંશ સરખા હેવાથી કંઈજ શેષ રહેતું નથી તેથી હરાંશને નાશ થવાથી ઉપર બે અને નીચે સાતસોબત્રીસ રહે છે, ૧+કર આ રીતે ઉક્ત પ્રમાણ થઈ જાય છે,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
૨૯૧
Go To INDEX
Page #299
--------------------------------------------------------------------------
________________
હવે પુરેપુરા એક એક મંડળમાં ચંદ્રાદિ કેટલા અહોરાત્રમાં ગમન કરે છે? આ વિષયનું નિરૂપણ કરવા માટે શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે.–(તા માં મંઢ રે હિં જણોત્તેહિં વર) એક એક મંડળમાં ચંદ્ર કેટલા અહેરાત્રમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે.-(Rા રોજિં મોહિં જરૂ, ઉન્નતી માહિં ક્ષિહિં વહિં વેચાહિં લufહં રાuિfç છેત્તા) ચારસો બેંતાલીસ અહોરાત્રને વિભક્ત કરીને બે અહોરાત્ર તથા એક અહેરાત્રના એકત્રીસ ભાગથી ચંદ્ર એક મડળમાં ગમન કરે છે. અહીં આ રીતે અનુપાત કરે જે આઠરાશિ ચંદ્રમંડળથી અઢારસોવિસ અહેરાત્ર થાય છે, તે એક મંળથી કેટલા અહોરાત્ર લભ્ય થાય છે? આ જાણવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવી. ૧+=+ =+રૂ અહીં અંતિમરાશિથી મધ્યની રાશિને ગુણાકાર કરીને પ્રથમની રાશિથી ભાગ કરે તે બે અહેરાત્ર લબ્ધ થાય છે. અને આઠસોયાશીના બાસઠ ભાગ શેષ રહે છે. તે પછી હરાંશને બેથી અપવર્તિત કરે તે ઉપરની રાશિ એકત્રીસ તથા નીચેની રાશિ ચાર બેંતાલીસ (૨ ) આ રીતે ચારસે બેંતાલીસ ભાગાત્મક એકત્રીસ ભાગ થાય છે.
હવે સૂર્ય સંબંધી શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.–(gમે કંટ્સ જૂને હિં મોહિં ઘર) સૂર્ય એક એક મંડળમાં કેટલા અહોરાત્રીમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રોતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં ભગવાન કહે છે.–(તા તો ગોહિં ) બે અહોરાત્રથી એક મંડળમાં ગમન કરે છે. અહીં પણ આ પ્રમાણે અનુપાત કરે કે-જે સૂર્ય નવસે પંદર મંડળમાં અઢારસેત્રીસ અહેરાત્રમાં ગમન કરે તે એક મંડળમાં ગમન કરવામાં કેટલા અહોરાત્ર થાય? આ સમજવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવી. *1=8°=રા આ રીતે બે અહેરાત્ર પુરા લબ્ધ થાય છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
Go To INDEX
Page #300
--------------------------------------------------------------------------
________________
હુવે નક્ષત્રના સ ંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.(તા મેન' મહત્ન' શ્ર્વતે ઋદ્ધિ ગોત્તેન્દ્િ ) એક એક મડળમાં નક્ષત્ર કેટલા અહેારાત્રમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.--(તા ઢોર્દિ' બોત્તેહિ ચંદ રોહિતનેદ્િર સિદ્િ સત્તમÊદ્િ સદ્ દ્િ' છેત્તા) બે ભાગ ન્યૂન એ અહે રાત્રમાં નક્ષત્ર એક મ’ડળમાં ગમન કરે છે. ત્રણસેસડસઠ અહેારાત્રને વિભાગ કરીને અડીમાં પણ આ રીતે અનુપાત કરવા કે—જો અઢારસાપાંત્રીસ મંડળામાં નક્ષત્ર છત્રીસસેા સાઈઠ અહારાત્રીથી ગમન કરે તે એક મડળમાં ગમન કરવા માટે કેટલા અહેારાત્ર થાય છે? આ સમજવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવી કુq=xFq1+૧૩=Ė અહી એકરૂપ અંતિમ રાશિથી મધ્યરાશિના ગુણાકાર કરે તે! પણ એજ રીતે રહે છે, તે પછી પ્રથમ રાશિથી તેના ભાગ કરે તેા એક અહેારાત્ર લખ્યું થાય છે. તથા અઢારસેપાંત્રીસ ભાગા ત્મક અઢારસાપાંત્રીસ શેષ રહે છે. તે પછી હરાંશને પાંચથી અપવિત કરે તે ઉપરની રાશિ ત્રણસેાપાંસડ તથા છેશ્વરાશિ ત્રણસેસડસડ થાય છે. ૧+ૐ આ પ્રમાણે તમામ પ્રમાણ યથાક્ત પ્રકારથી થઇ જાય છે.
હવે એક યુગમાં ચંદ્રાદિ પ્રત્યેક કેટલા મંડળમાં ગમન કરે છે? આ વિષયનુ નિરૂપણુ કરવા માટે શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે.-(તા જીજ્ઞેળ અંકે રૂ ન કહાવું AT) તાવત્ એક યુગમાં ચંદ્ર કેટલા મંડળમાં ગમન કરે છે? આ રીતે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા બચુજીવીસ મહત્તર ચણ્ડ) એક યુગમાં ચંદ્ર આઠસાથેારાશી મડળામાં ગમન કરે છે? મહીયાં યુક્તિ બતાવવામાં આવે છે.-ચંદ્ર એક લાખ નવહાર આસા (૧૦૯૮૦૦) ભાગમાં વિભક્ત થયેલ મડળના સત્તરસેઅડસઠ (૧૭૬૮) ભાગામાં એક મુહૂત માં ગમન કરે છે. અને એક યુગમાં સમગ્ર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૯૩
Go To INDEX
Page #301
--------------------------------------------------------------------------
________________
મુહર્ત સંખ્યા ચેપનહજારનવસે (૫૪૯૦૦) થાય છે. તેથી અહીં (૧૭૬૮) સત્તરસે અડસઠ ને ચેપનહજારનવસેથી ગુણાકાર કરે ૧૭૬૮૫૪ ૯૦૦=૯૭૦ ૬૩૨૦૦) ગુણાકાર કરવાથી નવકડસિત્તેરલાખ ત્રેસઠહજાર અને બસે થાય છે. આની મંડળ સંખ્યા લાવવા માટે (૧૦૯૮૦૦ એકલાખ નવપુજારઆઠસેથી ભાગ કરે જેથી બe"=૮૮૪ આ રીતે આઠસોર્યાશી મંડળ થઈ જાય છે.
હવે સૂર્ય સંબંધી શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે. (તા પૂરે શરૂ બંછા જા) હે ભગવન એક યુગમાં સૂર્ય કેટલા મંડળમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌત મસ્વામીના પૂછવાથી ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.–(તા નવ પૂગાસહસ્ત્રના ) નવસે પંદર મંડળ ૯૧પમાં ગમન કરે છે. અહીં પણ આ પ્રમાણે યુક્તિ બતાવે છે બે અહેરાત્રમાં એક સૂર્યમંડળ લભ્ય થાય તે સંપૂર્ણ યુગવતિ અઢારસેત્રીસ અહેરાત્રથી કેટલા મંડળ લબ્ધ થઈ શકે ? આ સમજવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવી. જેમકે-૧૮૩=૧૮૩૦ =૯૧૫ અહીં અઢારસેત્રીસ રૂ૫ અંતિમ રાશીથી એકરૂપ મધ્યની રાશિને ગુણાકાર કરે ગુણાકાર કરવાથી એજ રીતે રહે છે. તેને બે રૂપ પ્રથમ રાશિથી ભાગ કરવાથી ૯૧૫ નવ પંદર લબ્ધ થાય છે. આ રીતે યક્ત પ્રમાણુ થઈ જાય છે.
હવે નક્ષત્રના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(ગુni Mવરાત્ત જે
વર) એક યુગમાં નક્ષત્ર કેટલા મંડળમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે. (તા બારસળતી કુમારકંસ્ટag ૬) અઢારસો પાંત્રીસ અર્ધ મંડળમાં ભ્રમણ કરે છે. અહીં યા યુક્તિ આ પ્રમાણે છે. એકલાખ નવહજાર આઠસેથી વિભક્ત મંડળના અઢારસો પાંત્રીસ ભાગોમાં એકમુહૂર્તમાં ગમન કરે છે. એક મુહૂર્તની સંપૂર્ણ સંખ્યા ચેપનહજારનવસો થાય છે. તેથી અહીં ચોપન હજારનવસથી અઢારસો પાંત્રીસ ગુણાકાર કરે પ૪૯૦૦૪૧૮૩૫=૧૦૦૭૪૧૫૦૦ ગુણ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૯૪
Go To INDEX
Page #302
--------------------------------------------------------------------------
________________
કાર કરવાથી આ રીતે દસકડ રતલાખ એકતાલીસ હજાર પાંચસે અધમંડળ થાય છે. તેથી તેને એકલાખ નવહજાર આઠસેના અર્ધા ચોપનહજાર નવસોથી ભાગ કરવો. ૧૧૭૫૦૦ =૧૮૩૫ આ રીતે ભાગ કરવાથી અઢારસો પાંત્રીસ અધમંડળ લબ્ધ થાય છે.
હવે પ્રાકૃતને ઉપસંહાર કરતાં કહે છે.–(ફુન્વેના મુદ્દત્તા ક્રિ ગતિમાન ફંદિર gબંદરું વિમા સિગ્યા વધુ માહિત્તિ મિ) આ પંદરમા પ્રભુતામાં આ પૂર્વકથિત પ્રકારથી પૂર્વકથિત મુહુર્ત ગતિ અર્થાત્ દરેક મુહૂર્તમાં ચંદ્ર, સૂર્ય અને નક્ષત્રોના ગતિ પરિમાણ તથા નાક્ષત્રમાસ, ચાંદ્રમાસ સૂર્યમાસ અને અભિવર્ધિત માસેનું અહોરાત્ર પ્રમાણ તથા યુગને અધિકૃત કરીને મંડળના વિભાગ એટલેકે વિવેકપૂર્વક મંડળ સંખ્યાની પ્રરૂપણ તથા શીધ્રગતિરૂપ ગમન પ્રકાર આ પંદરમાં પ્રાભૃતમાં પ્રતિપાદિત કરેલ છે. આ પ્રમાણે હું કહું છું આ રીતે શ્રીભગવાનનું વચન છે. તેથી સારી રીતે પૂર્વકથિત સંપૂર્ણ પ્રાકૃતમાં કહેલ વસ્તુને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરવી. | સૂ. ૮૬ છે શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજે રચેલ
સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્રની સૂર્યજ્ઞપ્તિપ્રકાશિકા ટીકામાં છે પંદરમું પ્રાભૃત સમાપ્ત | ૧૫ ||
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૯૫
Go To INDEX
Page #303
--------------------------------------------------------------------------
________________
સોલહવાં પ્રાભૃત
સેળમાં પ્રાકૃતિને પ્રારંભ ટકાર્થ–પંદરમા પ્રાભૂતમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ અને નક્ષત્રોના મંડળ ગતિના સંબંધમાં અનેક પ્રકારથી વિચાર સારી રીતે વિચિત કરીને હવે-(હું તે હોસિTI ઢાળ) પ્રકાશનું લક્ષણ શું છે? આ વિષયને કહેવાના હેતુથી શ્રીગૌતમસ્વામી પ્રશ્ન સૂત્ર કહે છે.-(તા # તે હોલિના શ્રવણે માહિતિ વણકના) હે ભગવન કયા પ્રકારથી આપે પ્રકાશનું સ્વરૂપ પ્રતિપાદન કરેલ છે? તે કહે આ પ્રમાણે સામાન્ય રીતે પ્રશ્ન કરીને વિવક્ષિત વિષયને પ્રકાશિત કરવાના ઉદ્દેશથી ફરીથી વિશેષ રીતે જીજ્ઞાસા કરીને પ્રશ્ન કરે છે– (તા ચંદ્રાવીય રોસિળાવીર હોસિગાય રંઢેરાવીય ક જિં ઢળ) ચંદ્રલેશ્યા
સ્ના આ બે પદનો અથવા જ્યા તથા ચંદ્રલેશ્યા આ બે પદોને એકજ અર્થ થાય છે? અર્થ ભેદ થતું નથી? અર્થાત્ અક્ષરના આનુપૂવીનભેદથી અર્થભેદ થાય છે ? અથવા એકાર્થ હોય છે? જેમ નદી, દીન, એ બે પદોને આનુ પુવી હોવાથી અર્થભેદ થાય છે. અથવા પુત્રના ગુરૂ અને ગુરૂના પુત્ર આ બે વાક્યને કદાચ આનુપૂર્વના ભેદ દર્શનથી અર્થભેદ પણ પ્રત્યક્ષજ દેખાય છે. આ પ્રકારની શંકાની સંભાવનાથી ચંદ્રલેશ્યાએ
સ્ના છે? આ યુક્તિથી અગર સ્ના ચંદ્રલેશ્યા હોય છે? આ પ્રમાણે હોય તે આ બે પદેને આનુપૂવથી અગર અનાનુપૂવથી વ્યવસ્થિત રહેલને શું અર્થ થાય છે ? શ પરસ્પર ભિન્ન અર્થને બતાવનાર છે? અથવા અભિન્નાર્થકનું પ્રતિપાદન કરવાવાળા છે? આ શી રીતે થાય છે? અર્થાત અન્યાવચ્છેદથી જાણવામાં આવે છે? કે અભિન્નપણથી જાણી શકાય છે? જેનાથી અસાધારણ કે સાધારણ જાણી શકાય તે અસાધારણ સ્વરૂપ અગર સાધારણ સ્વરૂપ છે ? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે.-(તા urm) એક સ્વરૂપથી ભિન્ન હોવા છતાં પણ અર્થથી સમાનતાવાળા હોય છે. અર્થાત્ ચંદ્રલેશ્યા અને ત્રના એ બે પદોને આનુપૂવથી અથવા અનાનુપૂવથી વ્યવસ્થિત એકરૂપ અભિન્ન અર્થ જ થાય છે. જે વેશ્યાપદવાઓનો અર્થ થાય છે એજ બીજા સ્ના શબ્દનો અર્થ થાય છે. વેદ, દેવ આ બે શબ્દોને અથવા પુત્રને ગુરૂ અથવા ગુરૂપુત્ર આ શબ્દોને સ્વરૂપભેદથી વાયના ભેદની જેમ અર્થભેદ સમજ જોઈએ. (grFan) એક અસાધારણ સ્વરૂપવાળું લક્ષણ જેનું હોય તે એક
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
૨૯૬
Go To INDEX
Page #304
--------------------------------------------------------------------------
________________
લક્ષણવાળા કહેવાય છે. એટલેકે જે પ્રમાણે ચદ્રલેશ્યા આ પદથી વાચ્યનું અસાધારણ સ્વરૂપ જણાય છે. એજ જ્યેાના આ પદથી વાચ્યા થાય છે એજ ચંદ્રલેશ્યા આ પદથી પણ વાચ્યા થાય છે. આ પ્રમાણેના આશય સ્પષ્ટ થાય છે. હુવે શ્રીગૌતમસ્વામી સૂના સંબંધમાં પ્રશ્ન પૂછે છે.-( સૂઙેસારી બચવેચ, સૂદ્ધેશ્માનીય કે બન્ને જિનલળે) સૂર્ય લેશ્યા આપદ અને આતપ તડકો આ બે પદ્મ તથા તપ અને સૂર્ય લેશ્યા આ બે પદ્યને! આનુપૂર્વીથી અથવા અનાનુપૂર્વી થી વ્યવસ્થિત હેાય ત્યારે શુ અભિ નજ અર્થ થાય છે? અથવા ભિન્ન અથ થાય છે ? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.-(તા વઢે જ વળે) સૂર્ય લેશ્યા અને તપ આ બે પદ્મોના તથા આતપ અને સૂયૅલેશ્યા આ બે શબ્દ ક્રમથી રાખેલ હાય કે વ્યુત્ક્રમથી રાખેલ હોય ગમે તે પ્રમાણે હાય પરંતુ એક સરખાજ બન્નેને અ થાય છે. અર્થાત્ સૂય લેશ્યા આ પદને જે વાચ્યા થાય છે. એજ આતપ આ પદને પણ વાચ્યા થાય છે. થેાડા પણ વાચ્યામાં ભેદ થતે નથી.
હવે અંધકારના સબોંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.-(તા બંધન રેડ્યો છાયા રૂચ, આચાર્ય બંધ ક્ય છે કે વિદ' વળે) અંધકાર અને છાયા આ બે શબ્દ અને છાયા અને અંધકાર આ બે શબ્દો ક્રમથી ઉચ્ચારેલ હાય કે બ્યુક્રેમથી ઉચ્ચારેલ ડાય એકજ પ્રકારના વાચ્ચા થાય છે ? કે જુદા પ્રકારથી વાચ્યા થાય છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે. (તા કે ૧ જીલૢગે) એક સ્વરૂપાત્મક અર્થાત્ અભિન્નાથ પ્રતિપાદક છાયા અને અંધકારને એકજ અથ થાય છે. છાયા અને અંધકાર અથવા અંધકાર અને છાયા આ પ્રમાણે ક્રમથી ઉચ્ચારણ કરે તે પણ એકજ પ્રકારનેા અર્થ થાય છે. । સૂ. ૮૭ ||
સાળસુ પ્રાભૃત સમાપ્ત ।।૧૬।
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૯૭
Go To INDEX
Page #305
--------------------------------------------------------------------------
________________
સહવાં પ્રાભૂત
સત્તરમા પ્રાકૃતના પ્રારભ–
સાળમાં પ્રાભૂતનું પ્રતિપાદન કરીને હવે સત્તરમા પ્રાભુતને પ્રારંભ કરે છે.-(તા તુ તે ચચળોવવાથા માહિન્તિ વજ્ઞા) ચ્યવન અને ઉપપાતના વિષયમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્નસૂત્ર કહે છે.
ટીકા-સત્યાશીમાસૂત્રમાં જ્યેાના અને લેશ્યા તથા આતપ અને લેશ્યા તથા અધકાર અને છાયાના પરસ્પરના અર્થની સમાનતાનું સારી રીતે કથન કરીને હવે આ સત્તરમાં પ્રાભૂતમાં (વળોવવાહ) ચદ્રાદિના ચ્યવન અને ઉપપાતના સંબંધમાં પરમતના નિરાકરણપૂર્વક અને સ્વમતના પ્રતિષ્ઠાપન પૂર્વક કથન કરે છે. આમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે--(તા ઈ તે ચયળોવવાયા બાિિત્તવન્ના) હે ભગવન્ આપના મતથી ચંદ્રાદીનું ચ્યવન અને ઉપપાત અર્થાત્ જ્યાહ્નાના ક્ષય વૃદ્ધી કહેલ છે, તે કહા આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને આ વિષયમાં જેટલી પ્રતિપત્તીચે પ્રતિપાતિ કરવામાં આવેલ છે, તે બતાવે છે.-(સત્ય ઘણુ રૂમાકો પછત્રીસ પત્તિત્તિો વળત્તાલો) ચંદ્રાદિના ચ્યવન અને ઉપપાત સંબંધી વિચારણામાં આ વઠ્યમાણુ પ્રકારની પચીસ પ્રતિપાત્તિ અર્થાત્ પરતીથિ કેાની માન્યતાએ કહેલ છે. જે આ પ્રમાણે છે.--(તત્ત્વ ને પત્રમાğ ता असमयमेव चंदिमसूरिया अण्णे चयंति अण्णे उवज्जति एगे एवमाह सु) मे પચીસ પરતીથિકામાં પડેલાં પરતીર્થિક આ વક્ષ્યમાણુ પ્રકારથી પેાતાના મત પ્રગટ કરે છે. એ પહેલા મતાવલ બી કહે છેકે-ચંદ્ર સૂર્યાં દરેક ક્ષણમાં પૂર્વાપન્ન અર્થાત્ પહેલાં આવેલનુ ચ્યવન થાય છે. એટલેકે અલક્ષિત થઈને નવા સ્વરૂપે ઉત્પન્ન થતા દૃષ્ટિગેાચર થાય છે. તેમ સ્વશિષ્યાને કહેવુ કહેવાતા ભાવ એ છેકે-દરેક ક્ષણમાં પહેલા પહેલાના વિલીન થાય છે. અને પછી પછીના દૃષ્ટિગોચર થાય છે. તેમ સ્વશિષ્યાને ઉપદેશ કરવા. આ વિષયનુ (ÌëĀાતંતુ) એ ઉપસંહાર વાકય છે. અર્થાત્ પ્રથમમતાવલમ્બી આ પ્રમાણે પેાતાના મત દર્શાવે છે. |૧||
હવે બીજામતાવલીના અભિપ્રાયનું કથન કરે છે.(ઃ પુળ વમાતુ-તા અનુ મુત્યુત્તમેય અંતિમમૂરિયાકાળે પતિ અને વવજ્ઞતિ) બીજા મતવાદીએ નીચે જણાવ્યા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૯૮
Go To INDEX
Page #306
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે પિતાના મતનું કથન કરે છે. તે કહે છેકે–ચંદ્ર અને સૂર્ય દરેક મુહૂર્તમાં પરિ વર્તનશીલ હોય છે. અર્થાત્ દરેક ક્ષણમાં પૂર્વોત્પનનું ચ્યવન થાય છે. અર્થાત્ અદૃષ્ય થાય છે. અને અનુત્પન્ન ઉત્પન્ન થાય છે અર્થાત્ દરેક મુહૂર્તમાં પરિવર્તનશીલ ચંદ્ર, સૂર્ય આવતા જતા રહે છે. તેમ સ્વશિષ્યને ઉપદેશ કરે કઈ એક અર્થાત્ બીમતાવલમ્બી આ પ્રમાણે પિતાને મત જણાવે છે. રા
(ga દેદા તવ નાક) આ પૂર્વકથિત પ્રકારથી જે રીતે પ્રથમ ત્પન્ન અર્થાત્ છઠ્ઠા પ્રાભૃતમાં ઓજની સંસ્થિતિની વિચારણામાં જે પ્રમાણે પચીસ પ્રતિપત્તિ એટલેકે અન્યતીથિકના મતાંતરો કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે અહીંયાં પણ એ તમામ પ્રતિપત્તિ કહી લેવી. એ પ્રતિપત્તિ કયાં સુધી કહેવી તે માટે સ્વયં સૂત્રકાર કહે છે.(ता एगे पुण एवमाहंसु ता अणुओसप्पिणी उस्सप्पिणीमेव चंदिमसूरिया अण्णे चयति अण्णे વવવ વંતિ) કેઈ એક એ રીતે કહે છેકે-અનુઅવસર્પિણી અને ઉત્સપિરણીમાં ચંદ્ર સૂર્ય પૂર્વોત્પન્નનું ચવન થાય છે અને નવાજ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે અંતિમ સૂત્રપર્યન્ત કહી લેવું. સુગમ હોવાથી વિશેષરૂપે કહેલ નથી. રે
તે પ્રતિપત્તિ આ પ્રમાણે કહેલ છે.-( g gવમા તા મજુરાહૃદ્વિમેવ चंदिमसूरिया अण्णे चयति अण्णे उववज्जति आहिएत्ति वएज्जा एगे एवमाहंसु) मे આ પ્રમાણે કહે છેકે-હરેક અહોરાત્રમાં ચંદ્ર સૂર્ય પહેલા ઉત્પન્ન થયેલને નાશ થાય છે અને નવા પ્રાદુર્ભાવ થાય છે. (૩) (gr પવનહંસુ તા પર્વ છુપર્વમેવ વંતિપૂપિયા અને જયંતિ મળે ૩૩વનંતિ આપત્તિ વણા અને ઘા માહેંધુ) કોઈ એક ચેથા મતાવલંબી હરેક પક્ષમાં ચંદ્ર સૂર્ય પૂર્વોત્પન્ન અદૃષ્ય થાય છે. અને નવાને જન્મ થાય છે. કોઈ એક ચતુર્થ મતાવલંબી આ પ્રમાણે કહે છે. (૪) ( પુખ gવમાહંદુ તા ગુમાર मेव चंदिमसूरिया अण्णे चयति अण्णे उववज्जति आहिएत्ति वएज्जा एगे एवमासु) ऑ એક એ રીતે કહે છે કે દરેક માસમાં ચંદ્ર, સૂર્ય પૂ૫ન વિલીન થાય છે. અને પશ્ચાત વતિ ઉત્પન્ન થાય છે. કેઈ એક પાંચમે મતાવલંબી આ રીતે કહે છે. (૫) (જે एवमासु अणुउउ मेव चंदिमसूरिया अण्णे चयति अण्णे उववज्जंति आहित्ति वएज्जा ને વારંg) કેઈ એક આ પ્રમાણે કહે છે. કે દરેક અનુમાં ચંદ્ર સૂર્ય પહેલાં ઉત્પન્ન થયેલા નષ્ટ થાય છે. અને નવા પ્રાદુર્ભાવ થાય છે. એ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું આ પ્રમાણે છા મતાવલંબીનું કથન છે. ( પુન વિમાસુ તા મજુમાળમેવ) કે એક પ્રત્યેક અયનમાં સૂર્ય ચંદ્ર પૂર્વોત્પન્ન વિનાશ અને નવા પ્રાદુર્ભાવ કહે છે. (૭) (તા અUrāવજીર મેવ) કેઈ એક દરેક સંવત્સરમાં કહે છે. (૮) (તા31 મેવ) કોઈ એક દરેક યુગમાં કહે છે. (૯) (રા બgવારસા મેવ) કેઈ એક દરેક સે વર્ષમાં કહે છે, (૧૦)
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૯૯
Go To INDEX
Page #307
--------------------------------------------------------------------------
________________
(ત અgવાનના ) કેઈ એક દરેક હજા૨વર્ષમાં કહે છે. (૧૧) (ત અનુસાર પણ એa) કેઈએમ દરેક લાખ વર્ષમાં કહે છે. (૧૨) (તા સજુપુત્ર મેર) કેઈ એક દરેક પૂર્વમાં કહે છે, (૧૩) (તા મજુપુરાણ મેવ) કેઈ એક પૂર્વમાં કહે છે (૧૪) (તા વધુ પુરાણ
૪) કેઈ એક હજાર પૂર્વમાં કહે છે. (૧૫) (તા. લુપુરવારમા મેવ) કેઈ એક દરેક લાખ પૂર્વમાં કહે છે. (૧૬) (ગુદ્ધિગોવમ મેવ) કેઈ એક દરેક પલ્યોપમમાં કહે છે. (૧૭) (તા ભજીવિકતા કોઈ એક સે પલ્યોપમમાં કહે છે. (૧૮) ( Imદિશામત મેવ) કેઈ એક દરેક હજાર વર્ષમાં કહે છે. (૧૯) (ત્તા | વચિવમલવસહૃણ મેa) કોઈ એક દરેક લાખ પલ્યોપમમાં કહે છે. (તા ૩UTણાનો વજ કોઈ એક દરેક સાગરોપમમાં કહે છે. (૨૧) (તા મજુરજોશમસર મેવ) કોઈ દરેક સે સાગરોપમમાં કહે છે. (૨૨) (તા ગુમારોત્રમસરણ મેવ) કોઈ એક દરેક હજાર સાગરોપમમાં કહે છે. (૨૩) (તા વજુનારાવમાચલપ્ત જેવી કે એક દરેઠ લાખ સાગરોપમ કહે છે. (૨૪) આ પ્રતિપત્તિના અર્થ માત્રથીજ વ્યાખ્યા સમજવી. સરલ હોવાથી વિશેષ વ્યાખ્યા અલગ કરેલી નથી. પચીસમી પ્રતિપત્તિનું સૂત્ર સ્વયં સૂત્રકારેજ કહેલ છે. તથા વ્યાખ્યાત પણ કરેલ છે. આ પ્રમાણે અન્ય મતાવલંબીના મતાંતરરૂપ પ્રતિપત્તિનું પ્રતિપાદન કરેલ છે. પરંતુ આ સઘળી પ્રતિપત્તિ ભ્રમત્પાદક અને મીથ્થારૂપ છે. તેથી આ બધાથી અલગ પિતાના સિદ્ધાંતને શ્રીભગવાન પ્રદર્શિત કરે છે.–(વાં પુખ gવં વામો તા ચંદ્રિમણૂરિયાળું દેવા મહિઢિયા માગુચા મદાવા महाजसा महासोक्खा महाणुभावा वरवत्थधरा, वर मल्लधरा वर गंधधरा, वराभरणधरा જોઝિળિયતા છે શાંતિ ૩૧વનંતિ) ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન યુક્ત હું આ વિષયમાં આ વક્ષ્યમાણ પ્રકારથી કહું છું. તે પ્રકાર બતાવે છે. ચંદ્ર સૂર્યદેવ મહાન વિમાનાદિ ઋદ્ધિવાળા છે. મહાતિ એટલેકે શરીર આભરણ વિગેરેથી યુક્ત હોય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૦૦
Go To INDEX
Page #308
--------------------------------------------------------------------------
________________
છે. અર્થાત્ મહાન અત્યધિક કાંતિવાળા હોય છે. મહાબલ શારીરિક અને માનસિક અધિક બળ જેનું હોય એવા હોય છે. મહાયશવાળા સંપૂર્ણ જગતમાં વિસ્તૃત યશવાળા હોય છે. તથા મહા સૌખ્ય અર્થાત્ ભવનપતિ વ્યંતર દેવથી વધારે સુખ સંપન્ન અને મહાનુભાવ અર્થાત્ વૈક્રિય કરણદિ સંબંધી અચિંત્ય શક્તિથી યુક્ત હોય છે. તથા વરવસ્ત્રને ધારણ કરવાવાળા હોય છે. એટલે કે સુંદર અને શ્રેષ્ઠ દિવિભાવિત દિશાઓને પ્રકાશિત કરે તેવા વસ્ત્રો ધારણ કરનારા હોય છે. તથા ઉત્તમ માળાઓને ધારણ કરનારા હોય છે ઉત્તમ પ્રકારના ગંધને ધારણ કરવાવાળા હોય છે. મહા સુખશાલી એટલેકે ભવનપતિ વ્યંતર દેવથી પણ ઉત્તમ પ્રકારના સુખવાળા હોય છે. તથા સુંદર ઉત્તમ પ્રકારના અલંકારેને ધારણ કરવાવાળા હોય છે. એવા તે સૂર્ય ચંદ્ર અવ્યવચ્છિન્ન નયાનુસાર અર્થાત્ દ્રવ્યાસ્તિક નયનામતથી વક્ષ્યમાણ પ્રકારના પિતા પોતાની આયુષ્યને ક્ષય થાય ત્યારે અન્ય અર્થાત પૂર્વોત્પન વિત થાય છે. તથા અન્ય એટલે કે ઉત્પન્ન ન થયલા ઉત્પન્ન થાય છે. તેમ સ્વશિષ્યોને કહેવું.
આ પ્રમાણે સર્વ સમ્મત કાલ વિશેષથી બને સ્થાન વિશેષથી ચંદ્રાદિના વન અને ઉપપાતનું વિશ્લેષણ મેં જે પ્રમાણે કરેલ છે. એજ મારો મત છે. તેમ સમજવું. આ ભગવાનનું વચન હોવાથી આજ પ્રમાણે શ્રદ્ધા કરવી. સૂ. ૮૮ |
સત્તરમું પ્રાભૃત સમામ છે ૧૭ |
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૦૧
Go To INDEX
Page #309
--------------------------------------------------------------------------
________________
અઠારહવાં પ્રાકૃત
અઢારમાં પ્રાભૃતનો પ્રારંભ હવે અઢારમું પ્રાભૃત પ્રારંભ કરવામાં આવે છે. આ પ્રાભૃતમાં ચંદ્રાદિના ઉચ્ચત્વના સંબંધમાં પ્રતિપાદન કરવામાં આવે છે. તેથી આ વિષય સંબંધી પ્રશ્નોત્તર સૂત્ર કહેવામાં આવે છે.–(તા હું તે વર) ઈત્યાદિ.
ટીકાથ–સત્તરમાં પ્રાભૂતના અઠયાસીમા સૂત્રમાં ચંદ્રાદિના વન અને ઉપપાતનું સારી રીતે વિવેચન કરીને હવે આ અઢારમું પ્રાકૃત પ્રારંભ કરવામાં આવે છે. આનું અધિકાર સૂત્ર આ પ્રમાણે છે.- (૩ ) ચંદ્રાદિનું સમતલ ભૂભાગથી ઉપરનું ઉચ્ચત્વ જેટલા પ્રદેશમાં વ્યવસ્થિત રહે તેનું સ્વરૂપ સ્વમત પરમથી પ્રતિપાદન કરવાના હેતુથી પ્રશ્નોત્તર સૂત્ર કહે છે.– (ત હું તે વર માહિત્તિ વૈજ્ઞા) હે ભગવદ્ આપે ચંદ્રાદિની ભૂમિથી ઉપર કેટલી ઉંચાઈ કહેલ છે? તે કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને આ વિષયમાં જેટલી પ્રતિપત્તિ કહેવામાં આવેલ છે, તેને બતાવવામાં આવે છે.–(તરથ હસ્યુ રૂમમો વાવીરૂં પવિત્તોમો માહિત્તિ વજ્ઞા) ચંદ્રાદિ ભૂમીની ઉપર ઉંચાઈ સંબંધી વિચારણામાં આ વાક્યમાણ સ્વરૂપની પચીસ પ્રતિપત્તિ અર્થાત્ પરતીથિકના મતાંતરે પ્રતિપાદિત કરેલ છે તે પ્રતિપત્તિ (રત્યે) ઈત્યાદિ પ્રકારથી બતાવામાં આવે छ. (तत्थेगे एवमासु ता एग जोयणसहस्सं सूरे उड्ढ उच्चत्तेणं दिवढंच दे एगे વમા૪) એ પરતીથિકેમાં પહેલો પરતીથિક આ પ્રમાણે કહે છે–ભૂમિની ઉપર એક હજાર યોજન સૂર્ય સ્થિત રહે છે. તથા દ્રય અર્થાત્ બીજાનું અધું એટલેકે દોઢ હજાર
જન જમીનના ઉપર ચંદ્ર વ્યવસ્થિત રહે છે. સૂત્રમાં બધે જન સંખ્યા પદનું અને સૂર્યાદિયદનું સમાનાધિકરણ હોવાથી અભેદચાર જણાય છે. જેમકે-પ્રયાગથી કાશિક્ષેત્ર બાર એજન છે. ઈત્યાદિમાં અભેદપચારને પગ દેખાય છે. એ જ પ્રમાણે અન્ય સૂત્રમાં પણ સમજી લેવું. હવે ઉપસંહાર કહે છે કે એક આ પ્રમાણે કહે છે. ૧
હવે બીજા પરતીર્થિકને મત કહે છે- ( gm gવ માહંતુ તા તો વોસદુરHહું નૂરે વરવત્તા અઢાતિજ્ઞાર્ વંદે માતુ) બીજો કોઈ તીર્થાન્તરીય આ પ્રમાણે કહે છેકે–જમીનની ઉપર બેહજાર જન સૂર્ય વ્યવસ્થિત રહે છે. તથા અઢી હજાર યોજના જમીનની ઉપર ઉંચાઈએ ચંદ્ર વ્યવસ્થિત રહે છે. આ રીતે બીજા તીર્થાન્તરીયનો મત છે. (૨) એજ પ્રમાણે બીજા મતવાદિયાના કથન પ્રકારના સૂત્રે ભાવિત કરી લેવા એક એક હજાર યોજનના વધારાથી સૂર્ય સંબંધી અને સૂર્યથી પાંચસો જન વધારે ઉપર ચંદ્ર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૦૨
Go To INDEX
Page #310
--------------------------------------------------------------------------
________________
હોય છે. તેમ સમજવું (3ઝાપા છાટાલા૧૧૧૧ આટલા પર્યન્તના મતાન્તરે આજ પ્રમાણે વ્યાખ્યાત કરી લેવા તે પછી (gum ગમવેબ્લે બેતક વારસપૂરે અઢોરણ
વંરે) આ પૂર્વ પ્રતિપાદિત ક્રમના અભિલાષ પ્રકારથી બાકીની પ્રતિપત્તિના સંબંધમાં સૂત્ર પ્રકાર ભાવિત કરી લે જેમકે-જમીનની ઉપર ત્રણહજાર જન સૂર્ય અને સાડા ત્રણહજાર જન ચંદ્ર આ પ્રમાણે ત્રીજા મતાવલંબીનું કથન છે. (૩) ચારહજાર એજન ઉપર સૂર્ય અને સાડાચાર હજાર યોજન ચંદ્ર (૪) પાંચ હજાર જનની ઉચાઈએ સૂર્ય અને સાડા પાંચ હજાર જન ચંદ્ર (૫) કહજાર એજનની ઉંચાઈએ સૂર્ય અને સાડાછહજાર
જન ચંદ્ર (૬) સાતહજાર એજનની ઉંચાઈએ સૂર્ય અને સાડાસાતહજાર યોજન ચંદ્ર (૭) આઠહજાર જનની ઉંચાઈએ સૂર્ય અને સાડાઆઠહજાર યોજન ચંદ્ર (૮) નવહજાર
જનની ઊંચાઈએ સૂર્ય અને સાડાનવહજાર જન ચંદ્ર (૯) દસહજાર જનની ઉંચાઈએ સૂર્ય અને સાડાદસહજાર જન ચંદ્ર (૧૦) અગ્યારહજાર જનની ઉંચાઈએ સૂર્ય અને સાડાઅગીયારહજાર જન ચંદ્ર (૧૧) બારહજાર એજનની ઉંચાઈએ સૂર્ય અને સાડાબારહજા૨ જન ચંદ્ર (૧૨) તેરહજા૨ જનની ઉંચાઈએ સૂર્ય અને સાડાતેરહજાર
જન ચંદ્ર (૧૩) ચૌદહજાર એજનની ઉંચાઈએ સૂર્ય અને સાડા ચ હજાર જનચંદ્ર (૧૪) પંદરહુજ૨ જનની ઉંચાઈએ સૂર્ય અને સાડાપંદરહજાર યોજનચક (૧૫) સોળહજાર
જ.૧ની ઉંચાઈએ સૂર્ય અને સાડાસેળહજાર યેજને ચંદ્ર (1) સત્તરહજાર એજનની ઉંચાઈ એ સૂર્ય અને સાડાસત્તરહજાર જનચંદ્ર (૧૭) અઢારહજાર એજનની ઉંચાઈએ સૂર્ય અને સાડા અઢારહજાર જનચંદ્ર (૧૮) ઓગણીસહજાર એજનની ઉંચાઈએ સૂર્ય અને સાડીઓગણીસહજાર યોજન ચંદ્ર (૧૯) વીસહજાર યોજન સૂર્ય અને સાડાવીસહજાર
જન ચંદ્ર (૨૦) એકવીસ હજાર એજનની ઉંચાઈએ સૂર્ય સાડીએકવીસહજા૨ જન ચંદ્ર (૨૧) બાવીસહજાર જનની ઉંચાઈએ સૂર્ય અને સાડીબાવીવીસહજાર એજન
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૨
૩૦૩
Go To INDEX
Page #311
--------------------------------------------------------------------------
________________
ચંદ્ર (૨૨) તેવીસહજાર યેજનની ઉંચાઇએ સૂર્ય અને સાડીતેવીસહજાર યેાજન ચંદ્ર (૨૩) ચાવીસહજાર ચાજનની ઉંચાઇએ સૂર્ય અને સાડીચાવીસહજાર યોજન ચંદ્ર (૨૪) હવે પચીસમા મતાવલીના કથનાત્મક સૂત્ર સ્વયં ભગવાન કહે છે-(ો વાદમુ ો पुत्र मासु-ता पणवीस जोयणसहस्साई सूरे उड्ढ उच्चत्तेणं अद्धछब्बीसं चंदे एगे શ્ર્વ મમુ) કોઈ એક આ પ્રમાણે કહે છે. પચીસહજાર યેાજનની ઉંચાઇએ સૂર્ય પવસ્થિત રહે છે. તથા સાડીપચી હજાર ચેાજનની ઉચ.ઈ એ ચંદ્ર વ્યવસ્થિત હોય છે. આ પ્રમાણે કોઈ એક પચીસમે અન્યતીથિંક કહે છે. (૨૫) કહેવાના ભાવ એ છેકે-ચેાવીસ સુધીના તીર્થાન્તરીચેએ પૂ`કથિત પ્રકારથી એક એક હજાર ચેાજનના વધારાથી પે।તપેાતાના મત દર્શાવ્યે છે. તથા પચીસમા તીર્થાન્તરીએ પણ એજ પ્રમાણે એકહજાર ચૈાજના વધારાથી પાતાના મત જણાવ્યેા છે. પૃથ્વીની ઉપર ઉંચે સૂર્ય પચીસહજાર ચાજન દૂર વ્યવસ્થિત થાય છે, તથા ચંદ્ર (અટ્ટ ઇસ્ત્રી) છવ્વીસના અર્ધા એટલે કે અર્ધા ભાગ સહિત પ'સહજાર ચેાજન અર્થાત્ સાડીપચીસ હજાર ચેાજન જમીનની ઉપર વ્યવસ્થિત થાય છે. આ રીતે પચીસે અન્ય મતાવલ ખીચેની પ્રતિપત્તિનું પ્રતિપાદન કરેલ છે.
હવે શ્રીભગવાન્ પેાતાના મત પ્રદર્શિત કરે છે. (વયં પુળ વં યામો તા મીલે ग्यणप्पभाव पुढत्रीए बहु समरमणीज्जाओ भूमिभागाओ सत्त जनइ जोयसर उड़ढ उत्पइत्ता ટ્રસ્ટે સાયિમા ચાર વરરૂ) ઉત્પન્ન કેવળજ્ઞાનવાળા હું. આ વિષયમાં આ વક્ષ્યમાણુ પ્રકારથી કહુ છુ... (મીતે) આ રત્નગર્ભા પૃથ્વીના અધિક સમતલવાળા ભૂમિ ભાગથી શાભાયમાન જમીનની ઉપરમાં સાતસેાનેવું (૭૦) યેાજન જઈને ત્યાં નીચેના તારા વિમાનનું મંડળ ગતિથી પરિભ્રમણ કરે છે. તથા આ રત્નપૂર્ણા પૃથ્વીના બહુ સમ રમણીય ભૂમિ ભાગથી (અટ્ટુનોયળસણ ૩૪ વત્તા કૃષિમાળે વારં પર ઉપર આડસે યેજન ઉંચે જઈને સૂર્યં વિમાન ભ્રમણ કરે છે. તે પછી આ રત્નપ્રભા પૃથ્વીથી બહુ સમ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૦૪
Go To INDEX
Page #312
--------------------------------------------------------------------------
________________
રમણીય ભૂમિ ભાગની ઉપર (ગp વાસી રોચાસણ વä દત્તા વિમાને વારં વર) આઠસોએંસી જન ઉપર જઈને ચંદ્ર વિમાન મંડળ ગતિથી પરિભ્રમણ કરે છે. તે પછી આ રત્નપ્રભા પૃથ્વીથી બહુસમ રમણીય ભૂમિ ભાગની ઉપર (બમણી કોથળસા કરૂત્તા વિમાને વારં જરૂ) આઠસે એંસી જન ઉપર જઈને ચંદ્ર વિમાન મંડળ ગતિથી પરિભ્રમણ કરે છે. તે પછી ફરીથી આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિ ભાગની ઉપરમાં (નવો ઇસચારું કદ્ર કપૂરૂત્તા કવ િતાપવિમાને વાર વપત્તિ) નવસે યોજનપુરા ઉપર જઈને સર્વોપરિતન તારા વિમાનનું મંડળગતિથી પરિભ્રમણ કરે છે. અર્થાત્ મંડળગતિથી ત્યાં ગમન કરે છે. તે પછી કૂચા તારાવિમાનો ના ગોવાળrછું ૩rgફત્તા સૂવિમાના વાર ના) તારા વિમાનની નીચે કેવલ દસ યોજન ઉપર જઈને સૂર્ય વિમાન ભ્રમણ કરે છે. (નવર્સિ લોયણાસું વહેં ઉત્તરૂત્તા વં વિમાના વારં વ૬) એ તારા વિમાનની નીચે નેવું યોજન ઉપર જઈને ચંદ્ર વિમાન ભ્રમણ કરે છે. તે પછી (હવોત્તર કોગળયં qફત્ત ૩ગતિરું તારવે જાજરાણુ) એ સવધસ્તન તારા વિમાનથી એકદસ (૧૧) જન ઉપર જઈને ત્યાં સર્વોપરિતન તારાવિમાન ભ્રમણ કરે છે. (તા સૂરવિમો મારિ ગોળારું વરૂત્તા ચંવાને કાર ) સૂર્યવિમાનથી એંશી (૮૦) જન ઉપર જઈને ચંદ્રવિમાન ભ્રમણ કરે છે. તે પછી (કોગળસઘં ૩ä 3gફત્તા ૩રિત તારા વારં વર) એ સૂર્ય વિમાનની ઉપર સોજન ઉપર જઈને સર્વોપરિતન તારા રૂપવિમાન તિકને આશ્રિત કરીને ગમન કરે છે.-(તા સંવિમાનrો કોથળારું રહેતું વ િતારા ઘા રુ) એ ચંદ્ર વિમાનની ઉપર વીસ એજન જઈને સર્વોપરિતન તારારૂપ તિક્ષક ભ્રમણ કરે છે – (gવમેવ सपुवावरेण दसुत्तर जोयणसयं बाहल्ले तिरियमसंखेज्जे जोतिसविसर जोतिसं चार વરુ ગતિ ausઝા) આ તમામ વિષયો ઉપસંહાર કરતાં શ્રીભગવાન્ કહે છે-આ પૂર્વ કથિત પ્રકારથી સપૂર્વાપર અર્થાત્ પૂર્વ પશ્ચિમમાં વ્યાસ વિસ્તાર એકસોદસ યોજના ભ્રમણ કરે છે. જેમકે પૂર્વકથિત પ્રકારથી સૌથી નીચેના તારારૂપ જતિશ્ચક્રની ઉપર દસજન ૧૦, સૂર્ય વિમાન રહે છે, તે પછી ૮૦ એંસી જન ઉપર ચંદ્ર વિમાન તે પછી વીસ જન ઉપર સપરિતન તારા રૂપ જ્યોતિશ્ચક (૨૦) આ પ્રમાણે તિ શ્રક ચાર ગમનને ક્ષેત્રવિભાગ હોય છે. તેથી બધાને મેળવવાથી ૧૦+૮૦+૨૦=૧૧૦) આ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૦૫
Go To INDEX
Page #313
--------------------------------------------------------------------------
________________
રીતે એકસેદસ યેજન પૂર્વાપરતુ બાહુલ્ય એટલેકે વિસ્તાર થાય છે. એ એકસેાઇસ ચેાજન બાહુલ્યમાં કયા પ્રકારના માહલ્થમાં તે કહે છે-અસંખ્યેય ચેાજન કેટકેોટિ પ્રમાણવાળા યાતિશ્ચક્રમા મનુષ્યક્ષેત્ર વિષયક બાહ્ય જાતિશ્ચક્રમાં ભ્રમણ કરે છે. અર્થાત્ ઉક્ત પ્રમાણુવાળા વિસ્તૃત ક્ષેત્રમાં યાતિઐક ભ્રમણ કરે છે. આ પ્રમાણે સ્વશિષ્યાને કહેવુ' એટલેકે મનુષ્ય ક્ષેત્રની બહાર ભ્રમણ કરતુ જ્યેાતિશ્ચક્ર પુનઃ અવસ્થિત કહેલ છે. આ રીતે સ્વશિષ્યાને ઉપદેશ કરવા આ પ્રમાણે ભગવદ્રચન હેાવાથી શ્રદ્ધાપૂર્ણાંક ગ્રહણ કરવું' તેમ વશિષ્યાને કહેવું. ॥ સૂ. ૮૯ ૫
હવે અહીં અધસ્તન દૂર૧ સબંધી પ્રશ્નોત્તર સૂત્ર કહે છે.
ટીકા-નેવ્યાસીમા સૂત્રમાં ચંદ્ર સૂર્ય અને તારાઓનુ ભૂમિની ઉપરનું ઉચ્ચત્વ અને પરસ્પરના અંતરનું સારી રીતે વિવેચન કરીને હવે આ નેવુંમાસૂત્રમાં ચંદ્ર અને સૂર્યાદિ દેવાના અણુત્વમાં તુલ્યત્વમાં પ્રભુત્વમાં કારણનું વિવેચન કરીને-(તા અસ્થિ ળ) ઈત્યાદિ સૂત્ર દ્વારા શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.--(તા. સ્થિળ 'મિસૂરિયાળ લેવાળ કૃટ્રિવિ तवा अपितुल्ला सनेपि तारारूया अपितु उपिपि नारारूत्रा अगुपितुल्लावि) હે ભગવન્ ચંદ્ર સૂર્યાં દેવના ક્ષેત્રની અપેક્ષાથી (ટુિંત્તિ) અધેાભાગમાં રહેલ તારાવિમાનના દેવ શ્રુતિ, વિભવ લેશ્યાદિને લક્ષ્ય કરીને કોઈ અણુ હોય છે. એટલેકે કોઇ લઘુ હોય છે. તથા કોઈ તુલ્ય હાય છે, અને કોઈ ચંદ્ર વિમાન અને સૂર્ય વિમાનની ક્ષેત્રની અપેક્ષાથી સમ શ્રેણીથી વ્યવસ્થિત ઢાય છે. તથા તારા વિમાનના અધિષ્ઠાતા દેવ પણ ચંદ્ર સૂર્યાં દેવના તિ વિમાનાદિને જોઇને કોઇ અણુ--હીન પણ ાય છે. કોઇ તુલ્ય પણ હોય છે. તથા કેાઇ ચંદ્રવિમાન અને સૂ*વિમાનની ઉપર જે તારાવિમાનના અધિષ્ઠાતા દેવ છે,તેએ પણ ચદ્ર સૂર્યાદિ દેવાની તિ વિભવ અને લેશ્યાદિની અપેક્ષાથી કોઈ અણુ-હીન પણ હાય છે, કોઈ તુલ્ય પણ હોય છે, તથા કોઈ ચંદ્ર વિમાન અને સૂર્ય વિમાનના ક્ષેત્રની અપેક્ષાથી સમશ્રેણીથી વ્યવસ્થિત હેાય છે. આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે. (તા અસ્થિ) ઇત્યાદિ હે ગૌતમ ! તમે જે પ્રશ્ન પૂછેલ છે, તે બધું એજ પ્રમાણે છે, આ પ્રમાણે શ્રીભગવાનના ઉત્તરને સાંભળીને વિશેષ પ્રકારથી જાણવા માટે શ્રીગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૦૬
Go To INDEX
Page #314
--------------------------------------------------------------------------
________________
પૂછે છે,–તા વો તે રિમમૂરિયામાં રેતાળ દિfજ તાજા | તુઝષિ મંf તારા દિવા, અનુષિ, તુસ્ત્રાવ દિવેરિ તારવા શું પિ તુસ્ત્રાવિ) આ પ્રમાણે હે ભગવન આપે ચંદ્ર સૂર્યાદિ દેવેના ક્ષેત્રની અપેક્ષાથી નીચેના ભાગમાં પણ તારા રૂપ વિમાનના અધિષ્ઠાતા દેવ ઘતિ વિભવ અને લેશ્યાદિની અપેક્ષાથી કેઈ અણુ એટલેકે લઘુ હોય છે. કોઈ તુલ્ય હોય છે. અને કેઈ ચંદ્ર અને સૂર્ય વિમાનથી સમશ્રેણીમાં વ્યવસ્થિત હોય છે. તેમ કહ્યું છે. અર્થાત કોઈ તારે વિમાનના અધિષ્ઠાતા દેવ આણુ હોય છે. તથા કઈ તુલ્ય હોય છે, તથા કેઈ ચંદ્ર વિમાન અને સૂર્ય વિમાનની ઉપર વ્યવસ્થિત તારા રૂપ વિમાનના અધિઠાતા દેવ પણ ચંદ્ર સૂર્યની વૃતિ વિભવની અપેક્ષાથી કોઈ અણુ પણ હોય છે. કોઈ તુલ્ય પણ હોય છે તે આપ કો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્ત૨માં શ્રીભગવાન કહે છે.– (ત TET i સેસિ સેવાનં તવનિગમવંછું રિસરાવું અવંતિ તદ્દા ત ાં તે સેવાનું ઘર્ષ મવરૂ) જે જે પ્રકારે એ દેના તારારૂપ વિમાનાધિષ્ઠાતા દેવવિશેષના પૂર્વભવમાં તપ, નિયમ, અને બ્રહ્મચર્યાદિ અધિક પ્રમાણમાં હોય છે, તેમ તેમ એ વિમાનાધિષ્ઠાતા દેવના એ તારા વિમાનના અધિષ્ઠાતા પણામાં આ વફ્ટમાણ નીચે જણાવ્યા પ્રમાણે થાય છે. તે પ્રમાણેનું કથન કરે છે.–(તં જ્ઞા ગજુના તુર વા) જે પ્રમાણે કઈ વસ્તુનું આણુપણ હેય એજ પ્રમાણે કેઈનું તુલ્યપણુ પણ હોય છે. અર્થાત્ જેઓએ પૂર્વ જન્મમાં તપ નિયમ બ્રહ્મચર્યાદિ ચેડા થોડા પ્રમાણમાં કર્યા હોય એ તારા રૂપ વિમાનધિષ્ઠાતા દેવ દેવભવને પ્રાપ્ત કરીને ચંદ્ર સૂર્ય દેવના ઘતિ વિભવ લેહ્યાદિની અપેક્ષાથી હીન હોય છે. તથા જેઓએ ભવાંતરમાં ત૫ નિયમ અને બ્રહ્મચર્યાદિ અત્યંત વધારે પ્રમાણમાં આચરેલ હોય તે તારારૂપ વિમાનધિષ્ઠાતા દેવ દેવત્વને પ્રાપ્ત કરીને ચંદ્ર સૂર્ય દેવની યુતિ વિભવ અને લેશ્યાદિની અપેક્ષાથી ચંદ્ર સૂર્યાદિ દેવોની સમાન હોય છે. મનુષ્ય લેકમાં દેખાય છેકે-કોઈ જન્માન્તરમાં કરેલા એ પ્રકાર ના તય નિયમ અને બ્રહ્મચર્યાદિના આચરણના પુણ્ય પ્રભાવથી રાજત્વને પ્રાપ્ત ન કરીને પણ રાજાના જેવા ઘુતિ વિવાદિથી સરખા દેખાય છે. આ એવી રીતે અનુપપન્ન થતા નથી આ પ્રમાણે કમથી ગૌતમસ્વામીને સંબોધિત કરીને ભગવાન સ્વયં આગમ વાક્ય કહે છે.-(Rા ઘઉં અંતિમૂરિયાં રેવા દૃષિ fજ તુરારિ તહેવ ગાવ જિરિ તાકવા ગણું વિ તુષ) આ પૂર્વકથિત પ્રકારથી ચંદ્ર સૂર્યના વિમાનાધિષ્ઠાતા દેવેની નીચે તારારૂપ વિમાન પોતપોતાના કરેલ કર્મથી લઘુ પણ હોય છે, તુલ્ય પણ હોય છે. એ જ પ્રમાણે ઉપર પણ તારા વિમાનધિષ્ઠાતા દેવ પણ અણુ પણ હોય છે, અને તુલ્ય પણ હોય છે. એ સૂ. ૯૦ ||
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૦૭
Go To INDEX
Page #315
--------------------------------------------------------------------------
________________
આજ વિષયમાં ચંદ્રાદિના પરિવારરૂપ રહેના નિરૂપણ માટે પ્રશ્નોત્તરરૂપે વિશેષ સ્પષ્ટતા કરે છે.
ટીકાર્થ—નેવુંમા સૂત્રમાં ચંદ્ર સૂર્યાદિ દેના અણુત્વ, સ્થૂલત્વ અને સમત્વના કારણેનું કથન કરીને હવે આ એકાણુમાં સૂત્રમાં ચંદ્ર વિમાનના અધિષ્ઠાતા દેવના પ્રકાદિ પરિવારનું નિરૂપણ કરવામાં આવે છે.-(તા મેળeણ બં) ઈત્યાદિ
આ વિષયમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-કે-(ત પામેલાસર નં સંત દેવફા केवइया गहपरिवारो पण्णत्ताओ केवइया णवत्ता परिवारो पण्णत्ताओ केवइया तारा परि વાર પૂછાત્તાઓ) અનેક ચંદ્રોમાં દેખાતા એક એક દેવરૂપ ચંદ્ર ગ્રહપરિવાર કેટલી સંખ્યાવાળે પ્રતિપાદિત કરેલ છે? તથા એક ચંદ્રને નક્ષત્ર પરિવાર કેટલું હોય છે? તથા એક ચંદ્રને તારા પરિવાર ચારે તરફ વ્યાપ્ત થઈને કેટલો રહે છે તેમ પ્રતિપાદન કર્યું છે? તે કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(71 vમેરાણ નંદાસ રેવણ અક્રીતિ રિવાજે પUજારો) દરેક ચંદ્રદેવને અઠયાસી (૮૮) ગ્રહને ગ્રહપગ્રહરૂપ પરિવાર હેય છે. તથા (શાવી નવત્તા પરિવારો guળgrો) ચંદ્રદેવને અઠ્યાવીસ નક્ષત્ર પરિવાર સમંતતઃ વ્યાપ્ત થઈને પરિવારરૂપે સ્થિત રહે છે. તથા (છાવસિસ્સારું નવ વેવ સાદું જંગુત્તરારૂં પ્રાણી પરિવારો તારાજોરિ જોહi) એક ચંદ્રના પરિવાર રૂપ છાસઠહજાર નવસે પાંચ (૬૬૯૦૫) નક્ષત્ર પરિવાર તથા કોટી કોટી તારા સમંતતઃ વ્યાપ્ત થઈને રહે છે. તે સૂ. ૯૧ //
- મંદર પર્વતના ક્ષેત્ર વિસ્તારના પરિમાણ સંબંધી જ્ઞાન માટે પ્રશ્નોત્તરસૂત્ર કહેવામાં આવે છે.
ટીકાર્થ-જંબુદ્વીપગત સકલતિર્થક મધ્યવતિ મંદર પર્વતનું કેટલું ક્ષેત્ર અબાધાથી એટલેકે વ્યવધાન વગર જતિશ્ચકને ચક્રવાલપણાથી પરિભ્રમણ કરે છે? અર્થાત્ મંદર પર્વતની પ્રદક્ષિણામાં કેટલું ક્ષેત્ર સ્વતંત્રપણાથી તિશ્ચકને વ્યાપ્ત કરે છે? આ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૦૮
Go To INDEX
Page #316
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(પ્રશ્નારણ gણવીરે જોવાલણ ગાવા નો વા' જરૂ) મેરૂની ચારે બાજુ અગ્યારસોએકવીસ (૧૧૨૧) જનને છોડીને તે પછી ચક્રવાલગતિથી તિશ્ચકમાં ભ્રમણ કરે છે.
ફરીથી શ્રીૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(ા સ્રોબંar M agયં બનાવવા કોણે gor) લેકાતની પછીના કેટલા ક્ષેત્રને અબાધાથી અર્થાત્ સ્વતંત્રપણાથી અંતર વિના
તિશ્ચક પ્રજ્ઞપ્ત કરેલ છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા રે બોચાસણ અવાધાણ વોરણે પૂom) અગ્યારસો અગ્યાર (૧૧૧૧) જનનું અપાન્તરાલ કરીને અર્થાત્ સ્વાતંત્ર્ય રૂપથી તિશ્ચક પ્રતિ પાદિત કરેલ છે. જે ૯૨ છે
હવે જબૂદ્વીપની અંદર અને બહાર નક્ષત્રોની સ્થિતિ વિષયક પ્રશ્નોત્તર સૂત્ર કહેવામાં આવે છે.
ટીકાર્થ–બાણુમાં સૂત્રમાં મંદર પર્વતનું ક્ષેત્રફલ પરિમાણ તથા ત્યાં નક્ષત્રની અબાધાગતિનું નિરૂપણ સારી રીતે કરીને હવે આ ત્રાણુમાં સૂત્રમાં જંબુદ્વીપના બાહ્ય આત્યંતર તથા નીચે ઉપરના ક્ષેત્રમાં પરિભ્રમણ શીલ નક્ષત્રના સંબંધમાં પ્રશ્નોત્તરના કમથી નિગમ સૂત્ર કહેવામાં આવે છે. (તા વૃંદીરે ટીવે) ઈત્યાદિ જ બુદ્વીપ નામના દ્વીપમાં કેટલા નક્ષત્રે સભ્યતર મંડળમાં ગમન કરે છે? કેટલા નક્ષત્રે સર્વ બાહ્ય મંડળમાં ગમન કરે છે? કેટલા નક્ષત્ર સર્વોપરિતન મંડળમાં ગમન કરે છે? કેટલા નક્ષત્રો સર્વાધિસ્તન મંડળમાં ગમન કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.–(તા ગમી કવર સદવરમ તષેિ વારં વર) અભિજીતુ નક્ષત્ર જંબુદ્વીપના સર્વાત્યંતર મંડળમાં ગમન કરે છે. મૂલનક્ષત્ર સર્વબાહ્ય મંડળને અપેક્ષિત કરીને ગમન કરે છે. સ્વાતી નક્ષત્ર જમ્બુદ્વીપના સર્વોપરિતન નક્ષત્ર મંડળને અપેક્ષિત કરીને ગમન કરે છે. તથા ભરણી નક્ષત્ર જંબુદ્વીપના સવધસ્તન નક્ષત્ર મંડળને અપેક્ષિત કરીને ગમન કરે છે આ પ્રમાણે આ ભગવદ્વચનમાં શ્રદ્ધા રાખીને આ વિષયને ભાવિત કરી લે. સૂ. ૪
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૦૯
Go To INDEX
Page #317
--------------------------------------------------------------------------
________________
હવે ચંદ્રવિમાન તેનું સંસ્થાન તેને આયામ વિસ્તાર અને વિષ્ક તથા દેવ સંબંધી પ્રશ્નોત્તર સૂત્ર કહેવામાં આવે છે
ટીકાર્ય–ત્રાણુમાં સૂત્રમાં જબૂદ્વીપના બાહ્યાભ્યતર ક્ષેત્રમાં પરિભ્રમણ શીલ નક્ષત્રોના નામને નિર્દેશ કરીને હવે આ ચેરાણુમાં સૂત્રમાં ચંદ્ર સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારાઓના વિમાન ની સંસ્થિતિ તથા તેમને આયામ વિકૅભ વિસ્તાર વિમાનના અધિષ્ઠાના દેવની સંખ્યાનું પ્રતિપદન કરવા માટે પ્રશ્નોત્તર સૂત્ર કહેવામાં આવે છે.-(તા જંવિમાન %િ સકતે પumત્ત) ચંદ્ર વિમાન કેવા પ્રકારના સંસ્થાનવાળું એટલેકે કેવા પ્રકારના આકારવાળું દષ્ટિગોચર થાય છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે.–(તા કવિસંટાળાંકિતે સન્ન સ્ટિયામ શ્રદમુમય મૂવિતરિતે વિવિધ ળિયામત્તિરિ ત્રાવ ) અર્ધા કાંઠાના ફળની સમાન ચતુ કરેલ અધું કઠાનું ફળ જેવી રીતનું હોય છે. તેની સમાન જે સંસ્થાન તેના જેવા આકારવાળું હોય છે અહીં આ પ્રમાણે કહેવામાં આવે છે. જે ચંદ્ર વિમાન ચતા કરેલ અર્ધ કઠાના ફળના જેવા આકારનું છે, તે ઉદયકાળમાં અને અસ્ત સમયમાં તથા તિર્થક પરિભ્રમણ પુનમના દિવસે એ અર્ધા કેડાના જેવું કેમ દેખાતું નથી ? આ સમજવા માટે કહે છે. માથાની ઉપર રહેલ વર્તુળાકાર હોય છે. અર્ધા કપિત્થની ઉપર રાતિદ્દર ખેલ બીજા ભાગના નહી દેખાવાથી વર્તુલાકાર દેખાવાથી તેમ થાય છે. કારણકે એક ગેળ વરતુના દેખાતા પ્રદેશને સ્પર્શ એટલે સ્પર્શ રેખાની અંદર રહેલ અર્ધાથી અલ્પ હોય છે. આ નિયમથી અહીંયાં અર્ધકપિત્થાકાર ચંદ્ર વિમાન સમસ્તરૂપે વિશ્વસનીય થતા નથી. પરંતુ એ ચંદ્ર મંડળના પાછળના ભાગ માત્રથી વિશ્વસનીય થાય છે. તે પૂર્વોક્ત યુક્તિથી સિદ્ધ થાય છે. એ ચંદ્ર વિમાનની ઉપર જાતિકરાજ ચંદ્રદેવને પ્રાસાદ હોય છે. તે પ્રાસાદ એ રીતે કંચિત પ્રકારથી વ્યવસ્થિત હોય છે. કે જેમ પછવાડા ભાગની સાથે આવંત વતું. લાકાર હોય તે વસ્તુળ પ્રદેશ વધારે દૂર નહેવાથી એકાન્તતઃ સમવૃત્ત હેવાથી મનુષ્યના દ્રષ્ટિમાર્ગમાં પ્રતિભાસિત થાય છે. તેથી અહીં કંઈ પણ દેષ દેખાતો નથી. આ કેવળ પિતાની કલ્પના માત્રથી કહેલ નથી પરંતુ આ પ્રમાણે જીનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષણ વતિમાં આક્ષેપ પુરસ્સર કહેલ છે. તે આ પ્રમાણે છે.
अड्ढकविद्वागारा उदयत्थमणमि कह न दीसंति । ससि सूराण विमाणा तिरिय क्खेतट्ठियाण च ॥१॥
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૧૦
Go To INDEX
Page #318
--------------------------------------------------------------------------
________________
उत्ताणद्धकविद्वागार पीठ तदुपरिच पासाओ ।
वट्टालेखेण तओ समवर्द्ध दर भाषाओ ॥२॥ આ ગાથાને ભાવાર્થ બેધક અર્થ પહેલાં જ કહેવાઈ ગયેલ છે. તથા તે વિમાન સંપૂર્ણ રૂપથી સ્ફટિક વિશેષ મણિ મય હોય છે. અભ્યદત અને ઉત્કૃત પ્રભાસિત અર્થાત્ સંપૂર્ણ પણાથી ચારે બાજુથી નીકળતી અને બધી જ દિશામાં ફેલાયેલ જે પ્રભા તેનાથી સફેદ અર્થાત મણીની પ્રભાથી બધી તરફ કવેત અને અનેક પ્રકારના ચંદ્રકાન્તાદિ મણિ કકેતનાદિ રત્નોની રચનાથી ચિત્રિત આ પ્રમાણેના વિમાનનું વર્ણન ત્યાં સુધી ભાવિત કરવું કે જ્યાં સુધી દર્શનીય અસાધારણ રૂપનું કથન ન આવે બીજે પણ વિમાનનું વર્ણન આજ પ્રમાણે કહેલ છે.-(
વાત વિનય વેગવંતી 131 છત્તરૂછત્તસ્ત્રિ तुंगे गगण तलमलिहंतसिहरे जालंतररयणपजरूम्मीलियब्ध मणिकणगथूभियागे वियसियसयवत्तपुंडरीयतिलयरयणवच दचित्ते अंतोबट्टि च सण्हे तवणिज्जवालुगापत्थडे सुहफासे વસિરીયક પસારૂ રળિ ને) આની અર્થબોધિકી દીપિકા વાતધૂન એટલે પવનથી કંપાયમાન જેને સૂચિત કરવાવાળી વૈજયન્તી નામની જે પતાકા અર્થાત્ ધજા અથવા વિજ્યા એ વૈજયન્તીની બાજુની કણિકા હોય છે તે જ્યાં મુખ્ય હોય એવી જે વૈજયન્તી નામની પતાકા તેજ વિજયરહિત વિજયંતિ તથા છત્રાતિછત્ર અર્થાત્ ઉપર ઉપર જે છત્ર તેનાથી દેખાતી પવનથી ઉડતી જે વિજય વૈજયન્તી પતાકા તથા છત્રથી દેખાતી ઉંચાઈવાળી એટલા માટેજ આકાશતલને ઓળંગનારૂં શિખર જેનું આવા પ્રકારની ભવનભિસ્તીમાં લોકમાં પ્રસિદ્ધ એવા રત્ન ને તેના અંતરાસામાં વિશેષ શોભાને માટે જડેલ હોવાથી રત્નોની જાળ જેવું, અહીં સૂત્રમાં પ્રથમાના એક વચનને લોપ થયે છે તેમ સમજવું, તથા પાંજરાથી બહાર નીકળતા ન હોય એવા જેમ કઈ પણ વસ્તુ વાસ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૧૧
Go To INDEX
Page #319
--------------------------------------------------------------------------
________________
વિગેરેના બનાવેલા ઢાંકણ વિશેષથી બહાર નીકળતી અવિનષ્ટ છાયાની જેમ જે પ્રમાણે શોભે એજ પ્રમાણે એ વિમાન પણ શેભિત થાય છે. તથા મણી અને કનકની જે ઑપિકા એટલેકે શિખર જેને હોય તે મણિકનક ઑપિકા કહેવાય છે. તથા ખીલેલ જે શતપત્ર પંડરીક (કમળ) દ્વારાદિમાં પ્રતિકૃતિ રૂપે રહે છે. તથા ભીત વિગેરેમાં રત્નમય અર્ધચંદ્ર અને દ્વારાદિમાં ખીલેલા શતપત્રો પુંડરીકે, તિલક અને અર્ધા ચંદ્રના ચિત્રવાળા તથા બહાર અને અંદર શ્લફણ તથા તપનીય સુવર્ણ વિશેષથી અને મણિમય વાલુકાવાળા તથા સુખ સ્પર્શવાળા શુભસ્પર્શવાળા શોભાયમાન નર યુમાદિના રૂપવાળા પ્રસન્નતાજનક અએવ દર્શનીય તથા અસાધારણ રૂપવાળે વિમાનને આકાર હોય છે.– (ાવં વૃવિમાને
વિમાને ઘરઘવિરાળ) આ પ્રમાણે ચંદ્રના વિમાનના વર્ણનની જેમજ સૂર્યના વિમા નને આકાર હોય છે. તે જ પ્રમાણે ગૃહવિમાન નક્ષત્રના વિમાન અને તારા વિમાનોનું વર્ણન પણ કરી લેવું. પ્રાય બધા તિષ્કના વિમાનો એક પ્રકારના સ્વરૂપવાળા હોય છે, સમવાયાંગ સૂત્રમાં કહ્યું પણ છે.-(વેવફા મતે નોલિયાવાના કાત્તા ? યમ રૂપી रयणपाए पुढ बीए बहुस रमणीज्जाओ भूमिभागाओ सत्त नउयाइ जोयणसयाई उडढ उपपइत्ता दसुत्तरजोयणसयबाहल्ले तिरियमसंखेज्जे जोइसविसए जोयसियागं असंखेज्जा जोइसियविमाणावासा पणत्ता तेण जोइसियषिमाणावासा अब्भुगयसमुसिय पहसिया વિવિgાળિયામત્તિપિત્તા જ્ઞાત્ર સારા રિળિકના મિત્રતા દિદ11) આને અર્થ પહેલાં કહેવાઈ ગયેલ છે.
હવે વિમાનોના વિષુભ વિગેરેના વિષયમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.-(તા - विमाणेण केवइयं आयामविक्खभेण केवइयं परिक्खेवेण केवइयं बाहल्लेण पणत्ते) ચંદ્રનું વિમાન કેટલા પ્રમાણના આયામ વિર્ષોભ એટલેકે કેટલા વ્યાસવાળા કહ્યા છે? તથા તેને પરિક્ષેપ એટલેકે પરિધિ કેટલું છે ? તથા તેનું ક્ષેત્રફલ કેટલા પ્રમાણુનું પ્રજ્ઞસ કરેલ છે? તે સર્વ હે ભગવન મને કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.–(તા છcqvi gifમને કોયરા માથામવિકd મેલં વંનિri સવિશે પરિણા બાવીá umદ્ધિમાને કોગળા વાહi g) ચંદ્ર વિમાનને વ્યાસ (૫૬) એક જનના એકસડિયા ભાગ અધિક છપ્પન ભાગ જન થાય છે. આ વ્યાસને ત્રણ ગણા કરે તે પરિધિ થાય છે. (૬૮) ચંદ્ર વિમાનની આટલી પરિધિ થાય છે. તથા અઠયાવીસ જન અને એક જનના એકસઠ ભાગ (૨૮) જેટલું બાહુલ્ય એટલેકે વિસ્તાર હોય છે. આ જ પ્રમાણે બધે વિધ્વંભના માપથી ત્રણ ગણું માપ પરિધિનું થાય છે. પરિધિ વ્યાસને ઘાત ફલ થાય છે. અન્યત્ર કહ્યું પણ છે.–વિક મવાનુનનળી વરૃણ પરિપથો હો) વ્યાસ વર્ગથી કંઇક ન્યૂન દસગણ પરિધિ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૧૨.
Go To INDEX
Page #320
--------------------------------------------------------------------------
________________
થાય છે. આ રીતે કરણવશાત્ બધેજ સ્વયં સમજી લેવુ'.
હવે સૂર્ય વિમાનના સંબધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.-(ત્તા સૂત્રમાને ન દૈવ ચ આચામવિવલ મેળ પુજ્જા) સૂર્ય વિમાનના આયામ અને વિષ્ણુભ કેટલા થાય છે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે–(તા અકથાलीसं एगट्टिभागे जोयणस्स आयामविखमेण तिगुणं सविसेसं परिरएण उत्री एगट्टिभागे નોવળસ થાલ્હેન ફળત્તે) અડતાલીસ ચેાજન તથા એક ચેાજનના એકસઠ ભાગ (૪૮૬) સૂર્ય વિમાનના વ્યાસ થાય છે. આનાથી કંઈક વધારે ત્રણ ગણુ પરિધિનું પરિમાણુ થાય છે. તથા આનુ બાહુલ્ય ચાવીસ યેાજન તથા એક ચેાજનના એકસિડયા ભાગ જેટલુ હાય છે. (૨૪૬)
હવે નક્ષત્ર વિમાનના સબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.-(જ્ઞા નવત્ત વિમાળે ળ વરૂપ પુચ્છા) હે ભગવન્ નક્ષત્રાના સબંધમાં હું' પ્રશ્ન પૂછું છું કે નક્ષત્રાના વિમાનના આયામવિકલ કેટલા હોય છે? તેની પરિધિનું પ્રમાણ કેટલુ હાય છે? તેનુ બાહુલ્ય કેટલા પરિમાણવાળુ. હાય છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.-(તા જોસ ાયામ ત્રણ મેળ તત્તિનુળ વિષેસ રિળ અનુજોવું ચાહેળો રળત્તે) એક ગાઉ આયામ વિષ્ણુભથી તેનાથી ત્રણ ગણા પરિધિથી તથા દોઢ ગાઉ આડુલ્યથી કહેલ છે.
હવે શ્રીગૌતમસ્વામી તારાવિમાનના સબધમાં પ્રશ્ન પૂછે છે.-(તારા ત્રિમાને દેવચં પુજ્જા) તારા વિમાનના વિષ્ઠભાદિ કેટલા કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીભ ગવાન કહે છે.-(સાબોનું બચામવિષ્ણુ મેળ' તે તિરુળ વિષેનું નિર્ ધનુસારૂં વાઢેળ વળÈ) તારા વિમાનના આયામ વિશ્વભનું પરિમાણ અર્ધા ગાઉનુ કહેલ છે. તથા અંગભૂત ઉચ્ચત્વનું પરિમાણુ કહેલ છે. એક ફાસના ચાથા ભાગ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૧૩
Go To INDEX
Page #321
--------------------------------------------------------------------------
________________
જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ તાદેવના વિમાનની હોય છે. તથા જઘન્ય સ્થિતિવાળા તારા દેવના વિમાનને આયામ વિખંભનું પરિમાણ પાંચસો ધનુષનું હોય છે ઉચ્ચત્વનું પરિમાણુ અઢીસે ધનુષનું કહેલ છે. તત્વાર્થ સૂત્રના ભાગ્યમાં કહ્યું છે,-(કટાવરકાશિથકનૈ
પઢિમા સૂર્યમંડસ્ત્રાવ વિક્રમ: ઘઉદ્ઘાર પ્રાળા ચોરનં રજૂ नक्षत्राणां सर्वोत्कृष्टायास्तारायाः अर्द्धकोशो जधान्यायाः पश्चयनुःशतानि विष्कम्भाध बाहल्यं મવતિ ને કૂથોડત્રો) આ કથનના પ્રમાણુ પ્રમાણે સર્વ મળી જાય છે.
હવે ચંદ્રાદિના વિમાનના વહન સંબંધી શ્રીગૌતમસ્વામી પ્રશ્નોત્તર સૂત્ર કહે છે..... (ત્તા મળે જ સેવનાક્ષીબો પરિવë તિ) ચંદ્રવિમાનને કેટલા હજાર દેવ વહન કરે છે? અથાત્ ચંદ્રવિમાન કેટલા દેવ વિશેષના વાહનવાળા કહેલ છે? અહીં ચંદ્રાદિના વિમાન તથા પ્રકારના જગત સ્વભાવથી જે અભિગિક દેવ છે. તેઓ કેવળ નિરાલંબજ વહન કરે છે. તથા વિધનામકર્મોદયના ઉદયથી સમાન જાતીવાળા અથવા હીન જાતીવાળા દેવે પોતાની શક્તિ વિશેષને બતાવવા માટે પોતાને અધિક માનીને સતત વહનશીલ વિમાનની નીચે રહીને કઈ સિંહના રૂપને ધારણ કરીને કેઈ હાથીના રૂપને ધારણ કરીને કઈ બળદના રૂપને ધારણ કરીને તથા કઈ ઘોડાના રૂપને ધારણ કરીને એ વિમાનનું વહન કરે છે. આ અયોગ્ય નથી જેમ અહી કોઈ તથાવિધ અભિયોગ્ય નામકર્મોદયના ભેગને ભેળવીને બીજા સરખી જાતવાળાનું અથવા હીન જાતીવાળાનું અથવા પૂર્વ પરિ. ચિતના અગર આ સુપ્રસિદ્ધ નાયકના અમે દાસ છિએ આ પ્રમાણે સમ્મત થઈને પિતાની
સ્કૃતિ વિશેષ બતાવવાના ઉદ્દેશથી બધા પિતાને ગ્ય કર્મ નાયકની સામે આનંદિત થઈને કરે છે. એ જ પ્રમાણે અભિગિક દેવ પણ તે પ્રકારના અભિગ્ય નામ કર્મોદયના ભેગોને ભોગવવાવાળા સમાન જાતીવાળા કે હીન જાતવાળા દેવેને કે બીજાને અમે સમૃદ્ધ છિએ તેથી સકલલેક પ્રસિદ્ધ ચંદ્રાદિના વિમાનોને વહન કરીએ છિએ આ પ્રમાણે પિતાની શક્તિ વિશેષ બતાવવા માટે પિતાને વધારે માનતા થઈને કહેલ પ્રકારથી ચંદ્રાદિના વિમાનનું વહન કરે છે. એ ચંદ્રાદિના વિમાનને વહન કરવાવાળા અભિગિક દેવેની સંખ્યા બતાવવાવાળી જમ્બુદ્વીપ પ્રાપ્તિ સૂત્રમાં કહેવામાં આવેલ આ નીચે પ્રમાણેની બે ગાથાઓ છે.
सोलस देवसहस्सा वह ति चदेसु चेव सूरेसु । अद्वेव सहस्साइ एकेकम्मी गहविमाणे ॥१॥ चतारि सहम्साई णक्खत्तमि य वहति इक्केके ।
दो चेव सहस्साई तारारूवैक मेक्कमि ॥२॥ સૂર્ય અને ચંદ્ર વિમાનને સોળહજાર દેવે વહન કરે છે. આઠહજારમાં એક ઓછા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૧૪
Go To INDEX
Page #322
--------------------------------------------------------------------------
________________
દેવ ગ્રહવિમાનને વહન છે. કરે છે. નક્ષત્ર વિમાનને ચારહજાર દેવ વહન કરે છે તારા વિમાનને બે હજાર દેવે વહન કરે છે. આ વિષયનેજ ભગવાન્ સ્પષ્ટ કરે છે.- (લોજીસ ક્ષેત્ર સામ્મીત્રો વિકૃત્તિ) ચદ્ર વિમાનને સાળહજાર દેવા વડુન કરે છે.-(ä' નāા-પુરિछिमेण सोहरूवधारिणं चत्तारि देवसाहस्सीओ परिवति, दाहिणेणं गयरूत्रधारिण' चत्तारि देवसाहसी परिवहति पच्चत्थिमेणं वसभरुवधारिणं चत्तारि देवसाहस्सीओ परिवहति, उत्तरेण તુળ વધારિળ સત્તારિ ફેવલાલીત્રો વિત્તિ) જે આ પ્રમાણે છે. પૂર્વ દિશામાં સિ'ના રૂપ ધારણ કરીને ચારહજાર દેવા વહન કરે છે. દક્ષિણ દિશામાં ગજના રૂપેા ધારણ કરીને ચારહજાર દેવા વહન કરે છે. વૃષભના રૂપા ધારણ કરીને ચાર હજાર દેવા પશ્ચિમ દિશામાં વહન કરે છે. ઉત્તર દિશામાં અશ્વનારૂપે ધારણ કરીને ચાર હજાર દેવે! વહન કરે છે. આ રીતે બધાને મેળવવાથી સેાળહજાર દેવા ચદ્ર વિમાનનું વહન કરે છે. તેમ સિદ્ધ થાય છે.
(વ' સૂવિમાળે ત્રિ) ચંદ્ર વિમાનના ક્રમ પ્રમાણે પૂ, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર દિશાના ક્રમ પ્રમાણે ચાર ચાર હજાર દેવના ક્રમથી બધા મળીને સેાળહજાર દેવા સૂચ વિમાનનું વહન કરે છે તેમ નિશ્ચય થાય છે,
હવે ગ્રહ વિમાનના સંગધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.-(તા નવિનાળે ન es देवure सीओ परिवहति) ગ્રહ વિમાનને કેટલા હજાર દે! ખેંચે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.(સાદુ ફેત્રસાદથ્વીપ્રો પવિવૃત્તિ) આહુજાર દેવે વહન કરે છે. આ પ્રમાણે સામાન્ય રીતે ઉત્તર કહીને તેના ક્રમ બતાવે છે.(તજ્ઞા પુષ્ટિમેન' સરળ વાળો ફેલાણીનો પદ્ધિતિ, પં ગાવ ઉત્તરેળ વધારળ) જે આ પ્રમણે છે. પૂર્વ દિશામાં સિ’ડુના રૂપાને ધારણ કરીને બેહજાર દેવા વહન કરે છે. એજ પ્રમાણે યાવત્ ઉત્તર દિશામાં અશ્વઘોડાના રૂપને ધારણુ કરીને એહજાર દેવે વહન કરે છે. અર્થાત્ પૂર્વ દિશામાં સિ'હરૂપ ધારી બેહજાર દેવ તથા દક્ષિણદિશામાં હાથીના રૂપાને ધારણ કરનારા એહજાર દૈવા ચંદ્ર વિમાનને વહન કરે છે. પશ્ચિમ દિશામાં બળદના રૂપેા ધારણ કરનારા બેહાર રવા વહન કરે છે. તથા ઉત્તર દિશામાં ઘેાડાના રૂપેા ધારણ કરનારા બેતુજાર દેવા અ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૧૫
Go To INDEX
Page #323
--------------------------------------------------------------------------
________________
વિમાનનું વહન કરે છે. આ રીતે આઠડજાર દેવ ગ્રહ વિમાનનું વહન કરે છે તેમ સિદ્ધ થાય છે.
હવે નક્ષત્ર વિમાનના સંબંધમાં પ્રશ્ન પૂછે છે.-(તાબરવવત્તાવાળા વ દેવ સસી પરિવતિ) નક્ષત્ર વિમાનનું કેટલા હજાર દેવે વહન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામી પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા જત્તરિ સેવાક્ષો પરિવહૃતિ) નક્ષત્ર વિમાનનું ચારહજાર દેવે વહન કરે છે. આ પ્રમાણે સામાન્ય રીતે ઉત્તર કહીને ફરી તેને વિશેષ પ્રકારથી સ્પષ્ટ કરે છે.-(સં 1 પુરિઝમાં સીવવાાિં કાળ') જે આ પ્રમાણે છે. પૂર્વ દિશામાં સિંહના રૂપને ધારણ કરવાવાળા એક હજાર દેવે વહન કરે છે. એ જ પ્રમાણે યાવત ઉત્તર દિશામાં અધરૂપને ધારણ કરીને એક હજાર દેવે વહન કરે છે. અર્થાત પૂર્વકથિત પ્રકારથી પૂર્વ દિશામાં સિંહરૂપ ધારી એક હજાર દેવ નક્ષત્ર વિમાનનું વહન કરે છે. દક્ષિણ દિશામાં હાથીના રૂપને ધારણ કરનારા એકહજાર દે નક્ષત્ર વિમાનનું વહન કરે છે. પશ્ચિમ દિશામાં બળદરૂપ ધારી એકહજાર દે નક્ષત્ર વિમાનનું વહન કરે છે તથા ઉત્તર દિશામાં અશ્વના રૂપને ધારણ કરીને એકહજાર દેવે વહન કરે છે. આ રીતે બધાને મેળવાથી ચારહજાર દેવ નક્ષત્ર વિમાનનું વહન કરે છે. તે સિદ્ધ થાય છે.
હવે તારા વિમાનના સંબંધમાં પ્રશ્ન કરવામાં આવે છે.–સતા તારા વિમળનું ફુ વિ શાસ્ત્રીઓ પરિવતિ) શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છેકે–તારા વિમાનનું કેટલા હજાર દેવે વહન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(ત તો વિરાણીઓ પરિવતિ) બે હજાર દેવે વહન કરે છે. આ રીતે સામાન્ય પ્રકારથી ઉત્તર આપીને ફરીથી તેને વિશેષ સ્પષ્ટ કરે છે.-(= પુfછળ સીર વાળ વાળ પંચરા પરિવતિ પર્વ ગવુત્તરેલું સુરપાળ) પૂર્વ દિશામાં સિંહના રૂપને ધારણ કરવાવાળા પાંચસો દેવે તારા વિમાનનું વહન કરે છે. દક્ષિણ દિશામાં ગજના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૧૬
Go To INDEX
Page #324
--------------------------------------------------------------------------
________________
રૂપને ધારણ કરીને પાંચ દે તારા વિમાનનું વહન કરે છે. અને ઉત્તરદિશામાં ઘોડાનારૂપને ધારણ કરવાવાળા પાંચ દે તારા વિમાનનું વહન કરે છે. પ્રમાણે ચંદ્રાદિના વિમાનના વાહક પ્રતિપાદિત કરેલ છે. સૂ. ૯૪
હવે ચંદ્રાદિની શીવ્ર ગતિનું નિરૂપણ કરવા માટે પ્રશ્નસૂત્ર કહે છે. (તા વંશિક) ઈત્યાદિ.
ટકાથે-ચોરાણુમાં સૂત્રમાં ચંદ્રાદિના વિમાનની સંસ્થિતિ અને તેના આયામાદિ તથા વિમાનના અધિષ્ઠાતા દેવ સંબંધી વિચાર કરીને હવે આ પંચાણુમાં સૂત્રમાં ચંદ્ર સૂર્યગ્રહ નક્ષત્ર અને તારાઓના શીઘમંદ ગતિ સંબંધી તથા તેમની અદ્ધિના સંબંધમાં વિચાર પ્રગટ કરવાના ઉદ્દેશથી (ા ઘણિ બં વંરિજભૂરિયા ળવત્તતા વાળું રે
હિં ક્ષિા વા મંતા વા) આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ નક્ષત્ર અને તારાઓમાં કોણ કોનાથી શીઘ્ર ગતિવાળા છે? કેણ કેનાથી મંદ ગતિવાળા છે? અથતુ અપેક્ષિત ગતિ વિચારણામાં કોણ કેનાથી શીઘગમનવાળા છે, તથા કોણ કોનાથી મંદગમનવાળા છે? તે હે ભગવન આપ કહે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે.–(ા વંહિંતો દૂર સિવર્ડ ભૂલતો ના વિઘr, Tહંતો વત્તા સિઘઉં, ગણત્તે તો તારા સિઘT, Hacવન ચંદા સાવ સિઘન તારા) જંબૂદ્વીપમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓની સ્થિતિ વિશેષવશાત્ ચંદ્રથી સૂર્ય શીઘગમનવાળા હોય છે. સૂર્યથી શીઘ્ર ગતિવાળા ગ્રહો હોય છે. ગ્રહોથી નક્ષત્રે શીધ્ર ગમનવાળા હોય છે. અને નક્ષત્રથી તારાઓ શીઘગતિવાળા હોય છે. આ પ્રકારના ક્રમથી સૌથી આદિ સ્થિતિવાળો ચંદ્ર સૌથી અલ્પ ગતિવાળે છે તથા સૌથી અંતિમ સ્થિતિવાળા તારા ગણ સૌથી સીવ્ર ગતિવાળા હોય છે.
હવે તેમની અદ્ધિના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે–(તા ળેિ જરિ નિહાળવત્તાવારવાનું શરૂ fહંતો ગઢિયા મઢિવાવ) આ ચંદ્રાદિકમાં અપેક્ષિત કમથી કે કોનાથી અપદ્ધિવાળા હોય છે? અને કોણ કેનાથી મહાદ્ધિવાળા હોય છે? અર્થાત્ અધિક સમૃદ્ધિશાળી હોય છે? તે હે ભગવન્ મને કહે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૧૭
Go To INDEX
Page #325
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.(તા સાહિતો महढिया खत्ता क्ख तेहिं तो महडूढिया गहा, गहेहि तो सूरा महदिया सूरेहिं तो चंदा મઇઢિયા સગઢિયા તારા સન્ત્રમ ્ğઢિયા Tા) શ્રીભગવાન્ કહે છે કે સમૃદ્ધિના સબંધમાં ઉલ્ટી સ્થિતિ હોય છે. જેમકે સૌથી અલ્પ સમૃદ્ધિવાળા તારાગણુ હાય છે. તેનાથી અધિક સમૃદ્ધિવાળા નક્ષત્ર હોય છે. નક્ષત્રાથી અધિક સમૃદ્ધિવાળા ગ્રહગણુ હાય છે. તેનાથી વધારે સમૃદ્ધિશાલી સૂ હૈાય છે. અને સૂર્યથી પણ અધિક સમૃદ્ધિશાલી ચદ્ર હાય છે. આથી એ સિદ્ધ થાય છેકે સૌથી એછી સમૃદ્ધિવાળા તારાગણુ હાય છે. અને સૌથી અધિકસમૃદ્ધિશાલી ચંદ્ર હેાય છે. એ પ્રમાણે સ્વશિષ્યને ઉપદેશ કરવા. IIસ. ૯૫૫) હવે તારા વિમાનના અનન્તરનું કથન કરવામાં આવે છે.
ટીકા-પંચાણુમા સૂત્રમાં ચંદ્ર-સૂર્યગ્રહ-નક્ષત્ર અને તારાઓની શીઘ્રમ ગતિના વિષયમાં વિચાર પ્રદશિત કરવામાં આવેલ છે. હવે આ છન્નુમા સૂત્રમાં તારા વિમાનાની પછીના વિષય સંબધી શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.-(તા નવુરીયેળ ટ્વીને તારાવણ ચ ઘર ન ક્ષેત્રફળ થવાધાર તો છળત્તે) જમૂદ્રીપમાં વિચરણ કરતા તારારૂપ વિમાન અખાવાથી કેટલા અંતરથી હાય છે? તથા માધક વ્યવધાન સહિતનુ કેટલુ' અ`તર હાય છે? તે હું ભગવન્ આપ કહે। આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા ૩વિષે અંતરે વળત્તે ત" ના વાષાતિમે ચનિન્ગાવાતિને થ) તારા રૂપ વિમાનનું અ ંતર બે પ્રકારથી પ્રજ્ઞપ્ત કરેલ છે. તેમાં એક પ્રકારનુ ાતિમ અંતર કહ્યું છે. પર્યંત વિગેરેથી પડવુ' તેને વ્યાઘાત કહે છે. એ પ્રકારથી વ્યાઘાત જેમાં હોય તે વ્યાધાતિમ અંતર કહેવાય છે. તથા બીજી વ્યાઘાત વિનાનું અર્થાત્ સ્વાભાવિક આ રીતે એ પ્રકારનુ અંતર કહ્યું છે.
હવે બન્ને પ્રકારના અતરાની સંખ્યા ભેનું પ્રતિપાદન કરે છે. (તા જે તે વાઘાતિમે सेणं जहणेण दोणि बावट्टे जोयणसर उक्कोसेण बारस जोयणसहस्लाई दोणि बायाले अबाधार कोसेण बारस जोयणसहस्साई दोणि य बायाले जोग्रणसर तारारूत्रस् य अबाधाए અંતરે વળત્તે) અંતરની વિચાણામાં જે વ્યાધાતિમ અર્થાત્ પતાદિથી પડવારૂપ અંતર જઘન્યથી ખસેાખાસઠ ૨૬૨) યેાજનનું હેાય છે. આ નિષધ ફૂટની અપેક્ષાથી કહ્યું છે તેમ સમજવુ', જેમ અહીં નિષધ પર્યંત સ્વભાવથીજ સૌથી ઘણા ઉચા અર્થાત્ ખારસે ચેાજનની ઊંચાઇવાળા છે. તેની ઉપર પાંચસેા ચેાજનની ઉંચાઇવાળા કૂટ-શિખર છે. એ કૂટો મૂળ ભાગમાં પાંચસે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૧૮
Go To INDEX
Page #326
--------------------------------------------------------------------------
________________
ચેાજનના આયામ વિશ્કભવાળા કહ્યા છે. મધ્યભાગમાં ત્રણસો ચાજનના તથા તેની ઉપરના ભાગમાં ત્રણÀો સત્તાવન ચાજન યથા તેની ઉપરના સમશ્રેણીવાળા પ્રદેશમાં તે રીતના જગત્સ્વભાવથી બન્ને તરફ આઠ યાજન અબાધાથી અતર કરીને તારા વિમાન ભ્રમણ કરે છે. જઘન્યથી વ્યાઘાતિમ અંતર સાખાઢ (૨૬૨) યોજનનુ થાય છે. તથા ઉત્કૃષ્ટથી ખરડુજાર ખસે।બેતાલીસ યેાજન (૧૨૨૪૨) થાય છે. આ કથન મેરૂની અપેક્ષાથી કહેલ છે. તેમ સમજવુ, જેમકે-મેરૂની ઉંચાઇ દસડખર ચેાજનની છે મેરૂની બન્ને બાજુ અબાધાથી અગ્યારસા એકવીસ યાજન થાય છે. (૧૧૨૧) આ રીતે બધી સંખ્યાને મેળવવાથી મૂલમાં કહેલ યાજન પ્રમાણુ સિદ્ધ થાય છે. જે આ રીતે ખાર હજાર ખસા ખેંતાલીસ ચેાજન (૧૨૨૪૨) થાય છે.
હવે નિર્માંધાતિમ અંતરનું કથન કરે છે (સહ્ય ને તે નિજ્વાાતિમે સે ગોળ पंच धणुसयाई उक्को सेणं अट्ठजोयण तारारूवरस तारारूवस्स अबाधाए अंतरे पण्णत्ते) અંતરની વિચારણામાં જે જે નિર્વ્યાઘાતિમ-સ્વાભાવિક અંતર હાય છે. તે જઘન્યથી કેવળ પાંચસો ધનુષ પ્રમાણનુ હોય છે. તથા ઉત્કૃષ્ટથી કેવળ અર્ધા ચાજન પરિમિત જ હાય છે. તેમ સમજવું. આ પ્રમાણે અહીં તારારૂપ વિમાનના અલ્પ અને અધિક અંતરનુ પ્રતિપાદન કરવામાં આવેલ છે તેમ સમજવું. ॥ સૂ. ૯૬ |
હવે અગ્રમહિષીના સબધમાં પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે.
ટીકા”-છન્નુમાસૂત્રમાં જમૂદ્રીપમાં તારા વિમાનનું નિર્વ્યાઘાતિમ અને વ્યાઘ્રાતિમ આ રીતે બન્ને પ્રકારના આંતરનું સમ્યક્ પ્રકારથી કથન કરીને હવે આ સત્તાણુમા સૂત્રમાં ચંદ્રાદિની અગ્રમહિષિયાના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.-(તા પત્રક્ષ્ ન લૉ તર્ક રૃમ્સ નોતિસરનો ર્ટીલીગો વળત્તાઓ) જ્યાતિષેન્દ્ર જ્યેાતિશ્કરાજ ચંદ્ર દેવની અગ્રમહિષીયા અર્થાત્ પટ્ટરાણીયા કેટલી પ્રજ્ઞપ્ત કરી છે? તે હે ભગવન્ આપ કહે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૧૯
Go To INDEX
Page #327
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે–તા જત્તારિ માહિતીકો પછાત્તાગો, a 3gi-વંg, રોળામા, વિમાછી ઘમંજના) ચંદ્ર દેવની અગ્રમહિષીયે ચાર કહેલ છે. તેના નામ આ પ્રમાણે છે. ચંદ્રપ્રભા, પહેલી અગ્રમહિષીનું નામ (૧) બીજી અગ્ર મહિષીનું નામ સ્નાભા છે (૨) ત્રીજી અગ્રમહિષીનું નામ અચિંમાલિની એ પ્રમાણે છે. (૩) અને ચેથી અમહિષીનું નામ પ્રભંકરા છે (૪) આ પ્રમાણે ચંદ્ર દેવની ચાર અમહિષિ કહેલ છે. - હવે તેમના પરિવારનું કથન કરવામાં આવે છે.–(તી i prit વીર વારિ તેવી સાક્ષી પરિવાર પૂછાત્તો) અંગ્રહિષીય સંબંધી વિચારણામાં એક એક પટ્ટરાણીનો ચાર ચાર હજાર દેવિયેનો પરિવાર હોય છે. અર્થાત એક એક અગ્રમહિષી ચારહજાર દેવિયેની પટ્ટરાણી હોય છે. તે એક એક દેવી અગ્રમહિષિની પરિચારના સમયે તે પ્રકારના તિષ્કરાજ ચંદ્રદેવની ઈચ્છા પ્રમાણે અર્થાત્ ચંદ્રદેવના ઇંગિતને જાણીને પિતાના સરખારૂપવાળી બીજી ચારચાર હજાર દેવિયેને પિતાની વિક્ર્વણા શક્તિથી વિવિત કરવામાં સમર્થ હોય છે. અહી વિમુર્વ શબ્દ સિદ્ધાંત પ્રસિદ્ધ છે. વિકુવએ ધાતુ છે. જેને વિક્ર્વણુ એ રીતે પ્રેગ થાય છે તેથી વિકવિત કરવામાં તેમ કહ્યું છે.
આજ વિષયને વિશેષ પ્રકારથી કહે છે.–(ભૂ am vમેTI જેવી સારું રાશિ જત્તર રિવી સરસારું વહિવા વિવિત્ત) ચારહજાર દેવિયો પૈકી એક એક દેવી પણ બીજી ચાર ચારહજાર દેવિને પિતાની વિમુર્વણ શક્તિથી વિકવિત કરી શકે છે અને તે દેવી પણ તે પ્રકારની શક્તિવાળી હોય છે. અર્થાત્ ચંદ્રદેવમાં અપરિમિત શક્તિ હોય છે. હવે બધાની સંખ્યા બતાવે છે.-(gવાર સપુarati સોકવીરાણા એરં તgિ) આ પૂર્વકથિત પ્રકારથી પૂર્વાપરને મેળવવાથી એટલેકે બધાને એકઠી કરવાથી ચંદ્રદેવની સોળહજાર દેવિ થાય છે. જેમકે-ચાર અગ્રમહિષિ હોય છે. તે દરેકના ચારચાર હજાર દેવિયેનો પરિવાર હોય છે તેથી એ બધાને મેળવવાથી ચંદ્રદેવની સોળ હજાર દેવીને પરિવાર થઈ જાય છે. (સે તુહિg) આ પ્રમાણેનું ચંદ્રદેવનું અંતઃપુર છે. અર્થાત સોળહજાર અગ્રમહિષિથી શોભાયમાન ચંદ્રદેવનું અંતઃપુર હોય છે. આ પ્રમાણે બધિ સંખ્યા મેળવવાથી નિશ્ચિત થાય છે. ત્રુટિત શબ્દ સિદ્ધાંત પ્રસિદ્ધ અંતપુર વાચક છે. જીવાભિગમની ચૂણિકામાં પણ કહ્યું છે.-ત્રુટિકમતગુરમિતિ)
હવે શ્રીગૌતમસ્વામી અન્ય પ્રશ્ન પૂછે છે-(તા વમૂi vટે નોતિર્લિરે નોતિયા વંafહંસા વિનાને સમાણ સુદ તુહિgi દ્ધિ મોમોriઢું મુંનમાળે વિત્તિ) તિવીન્દ્ર તિષરાજ ચંદ્ર ચંદ્રાવતંસ વિમાનમાં અર્થાત્ પિતાના સ્થાનથી પણ ઉપરના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૨૦
Go To INDEX
Page #328
--------------------------------------------------------------------------
________________
પ્રદેશના વિમાનમાં જે સુધર્માનામની સભા હોય છે, એ સુધર્મસભામાં અંતઃપુરની સાથે દિવ્ય અર્થાત્ અલૌકિક ભોગ ભેગેને ભેળવવામાં ચંદ્ર સમર્થ હોય છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે.-(nt સમરે) આ અર્થ બરોબર નથી. અર્થાત આ પ્રમાણે થતું નથી કેવળ ચંદ્ર દેવજ અલૌકિક વિફર્વણુ શક્તિથી એ રીતે કરવામાં સમર્થ હોય છે. તેથી આ કથન યથાર્થ નથી. શ્રીગૌતમસ્વામી ફરીથી પૂછે છે(ता कहं ते णो पभू जोतिसि दे जोतिसराया चंदवडिसए विमाणे सभाए सुहम्माए तुडिएणं સદ્ધિ દિગારું મોજાયોnહું મુંઝમ વિત્તિ) શા કારણથી આપના મતથી આ અર્થ સમર્થનથી ? પરંતુ કેવળ તિષીન્દ્ર તિષરાજ ચંદ્રજ પિતાના સ્થાનથી ઉપરના પ્રદેશના વિમાનમાં રહેલ સુધર્મા સભામાં પોતાના અંતઃપુરની સાથે દિવ્ય એવા ભેગોપભોગ ભેગાવીને વિહાર કરવામાં સમર્થ થતું નથી તેમાં શું કારણ છે? આ પ્રમાણે શ્રીગૌતમ સ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે–(તા જ રોતિર્લોિસ વોતિ सरण्णो चंदवडिसए विमाणे समाए सुहम्माए माणवएसु चेइयखंभेसु वइरामसु गोलवट्ट સETIણુ ઘરે નિગમથા સંવિત વિદંતિ) તિન્દ્ર તિષ્કરાજ ચંદ્રના ચંદ્રા વતંસક વિમાનમાં રહેલ સુધમ નામની સભામાં માણવક નામને ચૈત્ય સ્તંભ રહે છે. એ માણુવક ચિત્યસ્તંભમાં વાયશિકામાં અર્થાત્ વામય રથાનમાં જે ગોળ આકારનું વીંટળાયેલ સમુગક છે, તેમાં સંખ્યાતીત જીનસકિથ અર્થાત્ જનસ્થાને રહેલ હોય છે.-(ા માં चंदस्स जोइसिदस्स जोइसरण्णो अण्णेसि च बहूणं जोइसियाणं देवाणं य देवीणंय अच्चणिज्जाओ वंदणिज्जाओ पूयणिज्जाओ सकारणिज्जाओ सम्माणणिज्जाओ कल्लाणं मंगल देवय चेइय पज्जुवासणिज्जाओ एवं पभू चंदे जोइसिदे जोइसराया च दवडिसए विमाणे सभाए
#દ્ધિ રિવાજું મોમોજું મુંઝમાળે વિરત્તા) એ જીનસકિથ (સૂત્રમાં સ્ત્રીલિંગ નિદેશ પ્રાકૃત હોવાથી કરેલ છે તેમ સમજવું) જ્યોતિન્દ્ર તિષરાજ ચંદ્રને તથા બીજા સંખ્યાતીત તિક દે અને દેવિ ને અર્ચનીય-પુષ્પાદિથી, વંદનીય સ્ત તવ્ય-વિશેષ પ્રકારના તેત્રથી સ્તુતિ કરવા ગ્ય, પૂજનીય પુષ્પમાળાદિથી તથા વંદનીય સત્કારણીય, વસ્ત્રાભરણાદિથી, સમ્માનનીય જીનેચિત આદરભાવથી, કલ્યાણ સ્વરૂપ અથતું સાર્વત્રિક સુખના હેતુરૂપ, મંગળસ્વરૂપ અર્થાત્ સઘળા દુરિતેના ઉપશમ કરવામાં કારણરૂપ, દૈવત–પરમદેવતામય, ચૈત્ય ઈષ્ટ દેવનું પ્રતીક અર્થાત્ પરમ પ્રકાશક પરમાત્માના પ્રતીકના સ્થાન
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૨૧
Go To INDEX
Page #329
--------------------------------------------------------------------------
________________
ભૂત અતએવ તે પર્યું`પાસનીય અર્થાત્ ધ્યાન ધારણાદિથી સ્મરણ કરવા ચાગ્ય આ રીતે પૂર્વકથિત પ્રકારથી કરવામાં પ્રભુ અર્થાત્ (ક... અકતું અન્યથા કતું) સમ” એટલેકે શક્તિમાન વ્યાપક ચંદ્ર દેવ જ્યાતિષરાજ ચેતિષેન્દ્રચંદ્ર ચદ્રાવત સક વિમાનમાં અર્થાત્ ચંદ્રની ઉપરના પ્રદેશમાં રહેલ વિમાનમાં સુધર્મા દેવસભામાં (સ્થાત્ સુધાં વૈવસમા પીયૂષમમૃતં સુધા થમઃ) પેાતાના અંતઃપુરની સાથે દિવ્ય અર્થાત્ સ્વગીય ભેગભેગાને ભાગવીને ચંદ્રદેવ રહેવાને સમર્થ હોય છે. (મૂળ હું નોતિસિ ંહૈ નોતિમાચા ચઢિ स विमाणे सभाए हम्माए चंदसि सीहासणसि चउहि सामाणियसाहस्सीहि चाहिं अग्ग महिसीहिं सपरिवाराहि तिहिं परिसाहिं सत्तहि अणिएहिं सत्तहिं अणियाहिवइहिं सोलसहि आयरक्खदेव साहस्सीहि अण्णेहिं बहूहिं जोइसीएहिं देवेहिं देवीहिय सद्धि संपरिवुडे) द्र કેવળ પરિવાર ઋદ્ધિથી અર્થાત્ પેાતાની સમૃદ્ધિ દેખાડવા માત્રથી એટલેકે આ સઘળે પરિવાર મારા છે. હૂં. આને માલિક છું. આ રીતે પેાતાની મેટાઈ દેખાડવામાત્રથી એ પેાતાના પરિવારવાળા દેવદેવિયેાને ઉત્પન્ન કરે છે. ચંદ્રદેવ લેાકભેગની જેમ ભૌતિક ભાગાને ઈન્દ્રિયતૃપ્તિ માટે ભાગવતા નથી. પરંતુ દ્વિવ્ય એવા અલૌકિક ભાગલેગેને ભોગવીને વિચરે છે. જ્યાતિષેન્દ્ર જ્યાતિષરાજ ચંદ્ર ચંદ્રાવત ́સક વિમાનની સુધર્મસભામાં ચંદ્રનામના સિહાસનમાં ચારહજાર સામાનિક દેવેાથી તથા સપરિવાર ચાર અગ્રમહિષીયેથી અભ્યંતર, મધ્ય, અને ખાદ્ય એવી ત્રણ પરિષદાએથી સાત સૈન્યથી સાત અનીકાધિપતિચેાથી સોલહજાર આત્મરક્ષક દેવાથી તથા અન્ય ઘણા યાતિષ્ટદેવ અને દેવચાની સાથે ઘેરાઈ ને (મજ્ઞાત રૃનીયવાત' તીતતાનુપ્રિયદળમુન કુળવાચવેળ ઓળોનારૂં મુગ માળે વિદ્યુત્તિÇ Àવસ્ટ' પરિયાળિઢિ, જો ચેત્ર ન મૈદુંવિત્તિયા) અહી' (મહ્તવેળ) આને ચેાગ છે. (ગત્તિ) આખ્યાનક પ્રસિદ્ધ અથવા અવ્યાહત અર્થાત્ નિર તર નાટય ગીત વાજિંત્ર તથા ત ંત્રી–વીણા તલતાલ-હસ્તધ્વનિ વ્રુતિ તથા ઘનાકાર ગંભીર નિ અર્થાત્ મૃøંગ વિગેરેને પટુ-વ્રુક્ષ એવા પુરૂષ દ્વારા વગાડેલ તાલબદ્ધ હસ્તતાલથી તાડિત તેનાથી ઉત્પન્ન થયેલ જે શબ્દ તે પ્રકારના મહાન્ વિનૅથી યુક્ત (આ બધા પઢીનેદ્ર દસમાસ થાય છે) દિવ્ય અલૌકિક ભાગવવા લાયક જે ભેગા કણેન્દ્રિય તૃપ્તિજનક શબ્દા િભાગ ભાગાને ભાગવીને વિચારવામાં સમર્થાં હોય છે. પરંતુ મૈથુન નિમિત્ત સામાન્યજન ભાગ્ય સ્પર્શાદ ભાગને ભાગવવામાં સમ થતા નથી. હવે સૂર્ય સબંધી પ્રશ્નસૂત્ર કહે છે.—ત્તા સૂરસ્ત નીલોસિસનોટ્સના ક્
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૨૨
Go To INDEX
Page #330
--------------------------------------------------------------------------
________________
અમારી ઇજા કો) તિષાધિપતિ તિષરાજ સૂર્યની અગ્રમડિષિ એટલે કે પરાણી કેટલી કહેલ છે? તે હે ભગવન આપ કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા જતાર માહિતી gowત્તાગો રં ગઠ્ઠા-કૂદવમાં, નાચવા વિના મા) જોતિન્દ્ર જ્યોતિષરાજ સૂર્યદેવની ચાર અગ્રમહિષી કહેલ છે. તેમના નામે આ પ્રમાણે છે. સૂર્ય પ્રભા નામની પહેલી અગ્રમહિષી છે. (૧) આતપરા નામની બીજી પટ્ટરાણી કહી છે (૨) અચિમાલી નામની ત્રીજી પટ્ટરાણી છે. (૩) પ્રભંકરા નામની ચેથી અમહિષી કહી છે. (૪) (સે ના જંતર બાકીનું સઘળું કથન ચંદ્રના કથન પ્રમાણે છે. જે પ્રમાણે ચંદ્રની ચાર અમહિષિમાં દરેક અગ્રમહિષી ચાર ચાર હજાર પરિવારને વિકૃવિત કરવામાં શક્તિવાળી કહી છે. આ પ્રમાણે બધી મળીને સોળહજાર પટ્ટરાણિયેના પરિવારથી યુક્ત અંતઃપુરની સાથે ચંદ્રાવતસક વિમાનમાં સુધમાં સભામાં ગીત, વાદિત્ર, અને નાટય ગીતાદિની સાથે દિવ્ય એવા ભાગભોગોને વિકુર્વણશક્તિથી જે પ્રમાણે ચંદ્ર ભગવે છે, એ જ પ્રમાણે વિષેન્દ્ર તિષરાજ દેવાધિદેવ સૂર્યપણ પૂર્વ કથિત પ્રકારથી બધાજ દિવ્ય ભેગ ભેગોને વિયુર્વણાશક્તિથી ભોગવવામાં સમર્થ હોય છે. એટલા માટે જ એમ કહ્યું છેકે બાકીનું કથન ચંદ્રના કથન પ્રમાણે સમજવું.
(નવર સૂરવëક્ષણ વિભાગે જ્ઞાવ ળ વ શં મેદુવત્તિયા) વિશેષ એજ છે કે અહીંયા બધે ચંદ્રના સ્થાને સૂર્ય શબ્દનો પ્રયોગ કરીને બધાજ વિશેષણ વાકયે જી લેવા. જેમકે સૂર્યવતંસક વિમાનમાં સુધમ સભામાં માણવક નામના ચિત્યસ્તંભમાં વમયગાળ વૃત્ત સમુ...કેમાં બહુજીનસકિર્થ રહેલ છે. એ વિષેદ્ર વિષરાજ સૂર્યને અને બીજા અનેક તિષ્કદેવ દેવિયોને અર્ચનીય, વંદનીય, પૂજનીય, સત્કારણીય, સમ્માનનીય,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૨૩
Go To INDEX
Page #331
--------------------------------------------------------------------------
________________
કલ્યાણુસ્વરૂપ મંગળ સ્વરૂપ દૈવત, ચૈત્ય, પયું`પાસના કરવા લાયક છે. આ પ્રમાણે ન્યાતિ ફ્રેન્દ્ર જ્યોતિષરાજ સૂર્ય સૂર્યાવત...સક વિમાનમાં સુધર્માં સભામાં અંતઃપુરની સાથે દ્વિવ્ય ભાગ ભાગેને ભાગવતેાથો વિચરવાને સમર્થ થતે નથી. જ્યાતિષેન્દ્ર નૈતિષરાજ સૂર્ય સૂર્યાવત સક વિમાનમાં સુધર્માંસભામાં સૂર્ય સિંહાસનમાં ચારહજાર સામાજિક દેવ અને ચાર સપરિવાર અગ્રમદ્ગિષિચેાની સાથે ત્રણ પરિષદા સાત સૈન્ય અને સાત સૈન્યાધિપતિઓની સાથે સોળહજાર આત્મરક્ષક દેવે અનેક જ્યોતિષેન્દ્ર દેવ દેવયાની સાથે ઘેરાઈ ને મહાન્ વાદ્યમાન ગીતાઢિંત્ર તંત્રી તલતાલ ત્રુટિત અને ઘન મૃદંગના દક્ષપુરૂષ દ્વારા વગાડેલ શબ્દથી યુક્ત દિવ્ય ભાગ ભાગેને ભેગવવામાં સમથ થાય છે. કેવળ સૂર્યાધિષ્ઠિત દેવ જ્યાતિષેન્દ્ર જ્યાતિષરાજ સૂર્ય જ પેાતાની વિકુવા શક્તિથી અલૌકિક ભાગભાગને ભેાગવવામાં સમથ હાય છે. આ તમામ યાવત્ શબ્દનું તાત્પ છે. ।। સૂ. ૯૭ ||
હવે જ્યાતિષ્કગણુની એકત્ર સ્થિતિ સબંધી પ્રશ્ન સૂત્ર કહે છે.
ટીકા-સત્તાણુમા સૂત્રમાં ચદ્રાદિની અગ્રમહિષિયાના સંબંધમાં વિચાર તથા સૂર્ય ચંદ્રનુ` તેમની સાથે પાત પેાતાના વિમાનાવત`સકમાં આવેલ સુધર્માં સભાની સ્થિતિનુ વર્ણન કરીને હવે આ અદ્નાણુમા સૂત્રમાં ચંદ્ર-સૂર્યગ્રહ અને તારા વિમાનમાં તેતે અધિષ્ઠાતા દેવદેવિયાની સ્થિતિકાલનું પરિમાણુ જ્ઞાન વિષયક પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે.--(તા નોફ રિયાળ વાળ વચારું' ફ઼િ પત્તા) જ્યાતિષ્ઠ દેવાની કેટલા કાળની સ્થિતિ ક્ડી છે ? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે. (તા ગોળ ૪૪ માનોિવમ' રોસેનજિત્રોત્રમ વાલસચનસ્લમ મ)િ જ્યાતિષ્ટદેવ ચંદ્રવિમાનમાં ચંદ્ર સખંધી અને સૂર્ય વિમાનમાં સૂર્ય સખાધી અને એ રીતે ગ્રહ-નક્ષત્ર અને તારા વિમાનામાં પણ તેના તેના સંબંધવાળા જયે તિષ્ઠ દેવેાની સ્થિતિ સામાન્ય રીતે જઘન્ય સ્થિતિ એટલેકે અપસ્થિતિ એક પત્યે પમકાળના આઠમા ભાગ જેટલી સ્થિતિ હૈાય છે. તથા (કોલેન) ઉત્કર્ષ થી અર્થાત્ અધિકતાથી એક લાખ વર્ષે વધારે એક પલ્ટેપમ કાળની સ્થિતિ કહી છે. આ પ્રમાણે સામાન્ય પ્રકારના ઉત્તરને જાણીને ફરીથી વિશેષ જાણવાના હેતુથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૨૪
Go To INDEX
Page #332
--------------------------------------------------------------------------
________________
તથા બધાની અલગ અલગ સ્થિતિ જાણવા માટે શ્રીગૌતમસ્વામી પુનઃ પ્રશ્નપૂછે છે(Rા નોળિળ વીનં જેવાં વારં gonત્ત) તિક સ્વરૂપ તે તે વિમાનધિષ્ઠાત્રી દેવિયોની એ વિમાનમાં કેટલા કાલ પર્યાની ત્યાં તે તે વિમાનેમાં સ્થિતિ હોય છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન કહે छ-(ता जहण्णेण अटुभागपलिओवम उक्कोसेण अद्धपलिओवम पण्णासाए वाससहस्सेहि અમદચં) ત્યાં ત્યાં તેને વિમાનની અધિષ્ઠાત્રી દેવિયેને તથા તેતે અમહિષિનો તેમના પરિવારને સામાનિક અંગરક્ષિકાઓને જઘન્યતાથી એક પાપમના આઠમા ભાગ તુલ્યકાળ હોય છે. અને ઉત્કૃષ્ટથી અર્થાત્ અધિકાથી અધપત્યેષમકાળ પરિમાણુ યાવત્ ત્યાં તે તે વિમાનમાં સ્થિતિ હોય છે. આ પ્રમાણે શ્રી ભગવાનને સામાન્ય પ્રકારથી ઉત્તર સાંભળીને ફરીથી શ્રીગૌતમસ્વામી અલગ પ્રશ્ન પૂછે છે- (ા વિમાને જા વરૂણં #ારું ટિ gumત્તા) ચંદ્રવિમાનમાં દેવની સ્થિતિ કેટલા કાળની કહી છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.–( Tom ર૩રપઢિોરમ ૩ોf gવયં વાસયાપ્ત મણિચં) જઘન્યપણાથી એક પલ્યોપમ કાળના ચેથા ભાગ પ્રમાણ કાળની યાવત્ સ્થિતિ હોય છે. તથા ઉત્કૃષ્ટથી એટલેકે સર્વાધિકપણાથી એક પપમ કાળની અર્થાત્ એક લાખ વર્ષથી કંઈક વધારે સમય ચંદ્રવિમાનમાં ચંદ્રવિમાનાધિષ્ઠાતા દેવાની અને તેમના સામાનિક અંગરક્ષકે વિગેરેની સ્થિતિ હોય છે. ફરીથી શ્રીગૌતમસ્વામી પૂછે છે –(ના વિશાળનું સેવન
જા વાગરા) ચંદ્રવિમાનમાં દેવીની કેટલા કાળની સ્થિતિ કહી છે? ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.–(તા હoળનું જ દમ ગોપN ૩ોતે ટ્રિપઢિપ્રોવ gujના વાર Haf૪ ગર દિચં) જઘન્યથી પલ્યોપમને ભાગ અને ઉત્કૃષ્ટથી અપાપમથી (૫૦૦૦૦) જેટલા કાળથી કંઈક અધિકકાળ પર્વતની સ્થિતિ કહી છે.
હવે સૂર્ય વિમાનના વિષયમાં પ્રશ્ન પૂછે છે.-(ા સૂરવિમળાં રેવા ગ્રં સારું ૬િ gumત્તા) સૂર્ય વિમાનમાં દેવેની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉત્તરમાં શ્રીભગવાન કહે છે. (ત કomi ઘરમાનપ૪િ વમં રોસેળ ત્રિોત્રમવાર સક્ષમ મહિ) જઘન્યથી પાપમને ચે ભાગ અને સર્વાધિકપણાથી એક પલપમ અર્થાત્ એકહજાર વર્ષથી કંઈક વધારે સ્થિતિ હોય છે. ' હવે દેવિયેની સ્થિતિના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.–(તા સૂરવિરાળે નં રેવી વરુદંરું પાત્તા) સૂર્ય વિમાનમાં દેવિયેની સ્થિતિ કેટલાકળની કહી છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે.(an जहण्णेण च उठभागपलि ओवम उक्कोसेण अद्धपलिओवम पंचहि बाससएहि अब्भहिय)
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૨૫
Go To INDEX
Page #333
--------------------------------------------------------------------------
________________
સૂર્ય વિમાનની અધિષ્ઠાત્રી દેવિયની સ્થિતિ જઘન્યથી પલ્યોપમના ચોથા ભાગ જેટલી હોય છે. અને ઉત્કૃષ્ટથી અધો પલ્યોપમ તથા પાંચ વર્ષથી કંઈક ધારે કાળની હોય છે
હવે ગ્રહવિમાનના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.–(ત જવિમળાં રેવાને રેવાશં શારું છું guત્તા) ગ્રહવિમાનમાં દેવની કેટલા કાળની સ્થિતિ કહી છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.–સત્તા નgoli રામાપસ્ટિવમં વોરેof ગઢઢિોવÉ) જઘન્યથી પાપમના ચોથા ભાગ જેટલી સ્થિતિ હોય છે. અને ઉત્કૃષ્ટથી અર્ધા પલ્યોપમ કાળ જેટલી સ્થિતિ કહેલ છે. હવે દેવિયેની સ્થિતિના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે –(ત વિશે તેવીí વેવાં વસ્ત્ર કિરું goળા) ગ્રહવિમાનમાં દેવિયેની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે–(તા જ્ઞgoોનું જમ ૩ો દ્રાઝિઓવમ) જઘન્યથી પલ્યોપમના ચોથા ભાગ જેટલી અને ઉકર્ષથી અધપપમ કાળની સ્થિતિ હોય છે.
હવે નક્ષત્ર વિમાન સંબંધી પ્રશ્ન પૂછે છે.-(વા વત્તવિમળાં રેવાળ વરૂચ કારું છું TUTTI) નક્ષત્ર વિમાનમાં દેવેની કેટલાકળની સ્થિતિ કહી છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.–(ા જમાન્ટિઓવનં ૩ોળ બઢાજિઓવમ) જઘન્યથી પલ્યોપમના ચેથા ભાગ જેટલી સ્થિતિ હોય છે. અને ઉત્કૃષ્ટથી અધ પલ્યોપમ કાળ જેટલી સ્થિતિ કહેલ છે. હવે નક્ષત્ર વિમાનની દેવિયની સ્થિતિ વિષે પ્રશ્ન પૂછે છે. (તા જયંત્તવિમળે તેવીને
ના જ વિ Tumત્ત) નક્ષત્રવિમાનમાં તેની અધિષ્ઠાત્રી દેવીની સ્થિતિ કેટલા કાળની કહી છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે – (તા જાળoi અમાાસ્ટિોર્મ વોરેને ૪૪માજસ્ટિોરમ) જઘન્યથી એક પલ્યોપમના આઠમા ભાગ જેટલા કાળની સ્થિતિ હોય છે. અને ઉત્કર્ષથી એક પલ્યોપમના ચેથા ભાગ જેટલા કાળની યાવત્ નક્ષત્ર વિમાનના દેવાની સ્થિતિ હોય છે. હવે તારા વિમાન વિષે પ્રશ્ન પૂછવામાં આવે છે.-(તા તારાવિમાળે રેવાળું સેવચં ારું પુછા) તારા વિમાનમાં તેના અધિષ્ઠાતા દેવોની સ્થિતિ કેટલાકળની પ્રજ્ઞપ્ત કરેલ છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે.—(તા કomi સમાજ શિવમ ૩ોરે of જમાન પત્રિોમં) જધન્યથી પલ્યોપમના આઠમા ભાગ જેટલી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના ચોથા ભાગ પર્યન્ત જેટલા કાળની ત્યાં સ્થિતિ રહે છે. હવે ત્યાં દેવિયેની સ્થિતિના સંબંધમાં પ્રશ્ન પૂછે છે.–(તા તારાવિમાને છે તેવી નું પુર) તારા વિમાનમાં દેવિયેની સ્થિતિ કેટલા કાળની કહી છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી ઉત્તરમાં
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્ર : ૨
૩૨૬
Go To INDEX
Page #334
--------------------------------------------------------------------------
________________
શ્રીભગવાન કહે છે.-(તા ગોળ ટ્રુમાાહિત્રોમ કોલેાં સાગ અનુમાન હિોત્રમં) જધન્યથી પચે પમના આઠમાભાગ જેટલી સ્થિતિ કહી છે અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે પક્ષે પમના આઠમા ભાગ જેટલી તારા વિમાનમાં દૈવિયેાની સ્થિતિ કહેવામાં આવી છે. । સૂ.૯૮
ટીકા-અટ્ઠાણુમાં સૂત્રમાં ચંદ્ર-સૂર્ય, ગ્રહ નક્ષત્ર અને તારાઓના વિમાનના અધિ ષ્ઠિાતા દેવ દૈવિયા તથા તેમના સામાનિક આત્મરક્ષક વિગેરેના તે તે વિમાનામાં સ્થિતિકાળ પરિમાણની વિચારણા કરીને હવે આ નવ્વાણુમા સૂત્રમાં એ ચંદ્ર સૂર્ય*-ગ્રહ નક્ષત્ર અને તારા રૂપાની પરસ્પરની સમાનતા અને અધિકતાના સંબંધમાં પ્રશ્નોત્તર સૂત્ર દ્વારા વિચાર ખતાવે છે. (તા પલિાં પંમિસૂચિના વણસતારા પાપં ચરેચરે હિતો અપ્પા ના મ ુયાના, તુછા વા, વિત્તેસિયાદ્યિા વા) આ પહેલાં કહેલ ચંદ્ર-સૂર્ય -ગ્રહ-નક્ષત્ર અને તારાએમાં પરસ્પરની વ્યવસ્થાના વિચારમાં કાણુ કોની અપેક્ષાથી અલ્પ હોય છે ? કોણ કેનાથી અધિક પરિવારવાળા અધિક પ્રકાશવાળા હાય છે? તથા કેણુ કાની ખરાખરની સ્થિતિવાળા હાય છે? તથા કાણુ કેનાથી સ્થિતિ ગતિ પરિમાણુ પ્રકાશ વિગેરેમાં અધિકાધિકરૂપવાળા હાય છે ? તે હે ભગવન્ આપ કહે! આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા. ચંતા ચતૂરા ચણ નાં તો ચિતુષ્ઠા સજ્જથ્થોવા) ચંદ્ર અને સૂર્યં પરસ્પર તુલ્ય હોય છે. અર્થાત્ આકાર, પ્રકાર, પરિમાણુ તેજ પ્રકાશ, પ્રભાવ પ્રમાણાધિકારદિમાં સરખા હૈાય છે. તથા સૌથી એછા ગ્રહ, નક્ષત્ર, તારારૂપથી અલ્પ પરિમાણવાળા કડેલા છે. આ પ્રમાણે સ્વશિષ્યાને પ્રતિપાદન કરીને કહેવું, તથા (નવત્તા સંવિ મુળાના વિઘ્નનુળા તારા સંવિજ્ઞનુળા) ચંદ્ર-સૂર્ય એ બન્ને બધા વિષયમાં સમાન હાય છે. તેમની અપેક્ષાએ નક્ષત્ર ધ્યેયગણા કહ્યા છે. સંખ્યાતીતગણુા હાતા નથી. કંઈક સખ્યા તુલ્ય અગર અધિક ચંદ્ર સૂર્યની અપેક્ષાથી નક્ષત્રે હેાય છે. તથા નક્ષત્ર ગણુના કરતાં હેાસભ્યેય ગણા હેાય છે. નક્ષત્રાથી ગ્રહે! સંખ્યેય ગણા હેાય છે. તથા ગ્રહાના કરતાં તારાએ સંખ્યેય ગણા હાય છે, કંઈક સંખ્યાથી તુલ્ય અગર અધિક હોય છે. આનાથી એ સિદ્ધ થાય છે કે ચંદ્ર સૂર્ય પરસ્પર તુલ્ય હાવા છતાં સૌથી અલ્પ છે, તેમનાથી વધારે નક્ષત્રા હાય છે. તેમના કરતાં વધારે ગ્રહે હૈાય છે. ગ્રહેાથી વધારા તારાએ હાય છે. તથા સૌથી એછા ચંદ્ર અને સૂર્ય હોય છે. આ પ્રમાણે બધા જ્યાનિષ્ક દેવના સંબંધમાં વિચાર પ્રતિપાદિત કરેલ છે. ! સૂ. ૯૯
અઢારમું પ્રાભૃત સમાપ્ત ! ૧૮ ॥
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૨૭
Go To INDEX
Page #335
--------------------------------------------------------------------------
________________
ઉન્નીસવાં પ્રાકૃત
ઓગણસમા પ્રાભૂતને પ્રારંભ પૂર્વકથિત પ્રકારથી અઢારમાં પ્રાભૃતનું પ્રતિપાદન કરીને હવે ઓગણીસમા પ્રાભૂતને પ્રારંભ કરવામાં આવે છે. એનું અધિકાર સૂત્ર આ પ્રમાણે છે. (કૂપિયા ૪ આફ્રિા ) બધા લેકમાં સૂર્ય કેટલા કહ્યા છે ? આ વિષય સંબંધી પ્રશ્નોત્તરસૂત્ર કહેવામાં આવે છે.
ટીકાર્ચ–અઢારમાં પ્રાભૃતમાં ચંદ્ર-સૂર્ય-ગ્રહ નક્ષત્ર અને તારાઓની અગ્રમહિષિ, વિમાનની સ્થિતિ તેને અધિષ્ઠાતા દેવેનું પરસ્પરના તુલ્યપણું અને અધિકપણાના વિચાર સંબંધી અનેક પ્રકારે વિચારોનું વિવેચન કરીને હવે આ ઓગણીસમું પ્રાભૂત દ્રારંભ કરવામાં આવે છે. આ પ્રાકૃતમાં (કૂરિયા વ કાફિયા) આ લેકમાં સૂર્યો કેટલા કહ્યા છે ? આ વિષય સંબંધી વિચાર પ્રદશિત કરવામાં આવે છે. તા #g વરિપક્વ સાવચે કોમfસંતિ ૩નોવૈત તરત જમાત ક્ષત્તિ ૩sઝા) હે ભગવન કેટલા અને કેટલા પ્રમાણવાળા ચંદ્ર-સૂર્ય બધા લાકમાં (અહીં સપ્તમીને અર્થમાં દ્વિતીયા થઈ છે) અવભાસિત થાય છે? તથા ઉદ્યોતીત થાય છે? અર્થાત્ પ્રકાશિત થતા પ્રતિપાદિત કરેલ છે? હે ભગવન તે કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન આ વિષયમાં જેટલી અન્ય મતવાદીની પ્રતિપ્રત્તિ છે તે બતાવે છે.–(વહુ મા ફુવારુણવિત્તિો પunત્તા) સર્વલક સંબંધી ચંદ્ર સૂર્યના અસ્તિત્વના સંબંધમાં આ વયમાણ સ્વરૂપાત્મક બાર પ્રતિપત્તિ કહેવામાં આવી છે. જે આ પ્રમાણે છે.–(ાથે एवमाहं पु ता एगे चंदे एगे सूरे सव्वलोयं ओभासइ उजोइ, तवेइ, पभासेइ एगे एवम हंस) એ બાર પરતીર્થિકોમાં કેઈ એક પહેલે પ૨તીર્થિક આ વયમાણ પ્રકારથી પોતાને મત જણાવે છે. તે કહે છે કે ચંદ્ર એકજ છે, અને તે સર્વજગતને અવભાસિત કરે છે. ઉદ્યો. તીત કરે છે. તથા એકજ સૂર્ય સર્વલકને તાપિત કરે છે. પ્રકાશિત કરે છે એ પ્રમાણે શિષ્યને કહેવું. કથનને ઉપસંહાર કરતાં કહે છે કેઈ એક આ પ્રમાણે પોતાનો મત જણાવે છે. (૧)
હવે બીજા પરતીથિકના મતને બતાવે છે.-(u gવમાઁ તા તિગ્નિ ચંદા તિક્સિ દૂર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૨૮
Go To INDEX
Page #336
--------------------------------------------------------------------------
________________
સદગોરું શોમાસંતિ, ૩જોતિ તરિ પ્રમાતિ ને ઘરમra) કેઈ એક બીજો મતાવલંબી આ પ્રમાણે કહે છે. ત્રણ ચંદ્ર અને ત્રણ સૂર્ય સઘળા જગતને અવભ સિત કરે છે ઉદ્યોતીત કરે છે, તાપિત કરે છે, પ્રભાસિત કરે છે. કોઈ એક આ પ્રમાણે કહે છે. (૨)
(एगे पुण एवमाहंसु ता आउटुिं चंदा आउटुिं सूरा सब्बलोयं ओभासेंति उजोति તહેંતિ લૈંતિ ને પત્રમાણુ) કેઈ એક ત્રીજે પરતીર્થિક પિતાના મતને પ્રકાશિત કરતે કહે છેકે–સાડા ત્રણ ચંદ્ર ૩ સમસ્ત લેકને અવભાસિત કરે છે, ઉદ્યોતીત કરે છે, તથા સાડાત્રણ ૩ સૂર્ય સંપૂર્ણ જગતને તાપિત કરે છે. પ્રકાશિત કરે છે. એ પ્રમાણે સ્વ. શિષ્યને કહેવું વાકયને ઉપસંહાર કરતાં કહે છે. કેઈ એક આ પ્રમાણે પિતાને મત કહે છે. (૩) (gu i મિટાવે ) આ પ્રમાણેના અભિલાષ પ્રકારથી કહેવું. જેમકે ચોથે મતવાદી કહે છે કે સાત ચંદ્ર અને સાત સૂર્ય સર્વ જગતને અવભાસિત કરે છે. ઉદ્યતિત કરે છે. તાપિત કરે છે. અને પ્રકાશિત કરે છે તે પ્રમાણે સ્વશિષ્યને કહેવું (૪) પાંચમ પરતીથિક પોતાના મતનું સમર્થન કરતા કહે છેકે દસચંદ્ર અને દસસૂર્ય સર્વલેકને અવભાસિત કરે છે. ઉદ્યોતીત કરે છે. તાપિત કરે છે. અને પ્રકાશિત કરે છે તેમ સ્વશિષ્યોને કહેવું (૫) છઠો મતવાદી પિતાના મતના સંબંધમાં કહે છે કે બેંતાલીસ ચંદ્ર અને બેંતાલીસ સૂર્ય સઘળા લોકને ઉદ્યોતીત કરે છે, તાપિત અને પ્રકાશિત કરીને રહે છે. તેમ શિષ્યોને કહેવું. (૬) સાતમે પરતીર્થિક કહે છેકે–એંતેર ચંદ્ર અને
તેર સૂર્ય સમસ્તકને અવભાસિત, ઉદ્યોતીત તાપિતા અને પ્રકાશિત કરે છે. એ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું (૭) આઠમે મતવાદી કહે છેકે બાર ચંદ્ર અને બાર સૂર્ય સઘળા લેકને અવભાસિત ઉદ્યોતીત તાપિતા અને પ્રકાશિત કરે છે. એ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું. (૮) નવમે મતાવલંબી કહે છેકે બેંતાલીસ ચંદ્ર અને બેંતાલીસ સૂર્ય સમસ્ત લેકને અવભાસિત કરે છે, ઉઘોતીત કરે છે, તાપિત કરે છે અને પ્રકાશિત કરે છે. એ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૨૯
Go To INDEX
Page #337
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે સ્વશિષ્યોને કહેવું. (૯) દસમે પરીકિ કહે છેકે ખેતેરસે ચંદ્ર અને ખેતેરસે સૂર્ય સમસ્ત લેાકને અવભાસિત કરે છે. ઉદ્યોતીત કરે છે. તાપિત કરે છે. પ્રકાશિત કરે છે. એમ સ્વશિષ્યેાને કહેવુ. (૧૦) અગીયારમે મતાવલમ્મી કહે છેકે-એ તાલીસહજાર ચંદ્ર અને મેંતાલીસહજાર સૂર્ય સમસ્ત લેાકને અવભાસિત કરે છે, ઉદ્યોતીત કરે છે. તાપિત કરે છે. અને પ્રકાશિત કરે છે. (૧૧) આરમે પરતીકિ પેાતાના મતનુ` સમન કરતાં કહે છેકે-મેતેરહજાર ચંદ્ર અને તેરહજાર સૂર્ય સમસ્તલાકને અવભાસિત કરે છે. ઉદ્યોતીત કરે છે, તાપિત કરે છે. અને પ્રકાશિત કરે છે. એ પ્રમાણે કહેવું. વાકયના ઉપસંહાર કરતાં કહે છેકેકાઇ એક આ પ્રમાણે કહે છે. (૧૨)
બધાના મતાના સંગ્રહ આ પ્રમાણે છે. પહેલાના મતથી ચંદ્ર અને સૂર્ય એક એક છે (૧) ખીજાના મતથી ત્રણ ત્રણ ચંદ્ર સૂર્ય કહ્યા છે. (૨) ત્રીજાના મતથી સાડાત્રણ સાડાત્રણ ૩રૂ ચંદ્ર સૂર્ય કહ્યા છે. (૩) ચેાથાના મતથી સાત સાત ચંદ્ર સૂર્ય' કહ્યા છે. (૪) પાંચમાના મતથી દસ દસ ચંદ્ર સૂર્ય કહ્યા છે. (૫) છઠ્ઠાના મતથી ખાર માર ચંદ્ર સૂર્ય કહ્યા છે. (૬) સાતમાના મતથી ખેતાલીસ બેતાલીસ ચંદ્ર સૂર્ય કહ્યા છે. (૭) આઠમાના મતથી તેર ખેતેર ચંદ્ર સૂર્ય કહ્યા છે. (૮) નવમાના મતથી ખેત!લીસસે ખેતાલીસસે ૪૨૦૦૬ ૪૨૦૦૬ ચંદ્ર સૂર્ય કહ્યા છે. (૯) દસમાના મતથી એ.તેરસે ખેતેરસે ૭૨૦૦૨ ૭૨૦૦૨ ચંદ્ર સૂર્ય કથા છે. (૧૦) અગ્યારમાના મતથી ખેતાલીસ હજાર ખેતાલીસ હજાર ૪૨૦૦૦૫ ૪૨૦૦૦૫ ચંદ્ર સૂર્ય કહ્યા છે, (૧૧) બારમાના મતથી ખાંતેરહજાર ખેતેરહજાર ૭૨૦૦૦૬ ૭૨૦૦૦| ચંદ્ર સૂર્ય સમસ્ત લેાકને અવભાસિત કરે છે. ઉદ્યોતીત કરે છે. તાપિત કરે છે. અને પ્રકાશિત કરે છે. એમ સ્વશિષ્યાને કહેવું. (૧૨) આ બધી મતાન્તરરૂપ પ્રતિપત્તિયે મિથ્યારૂપ છે. અને અસંગત છે. તેથી ભગવાન્
તેમનાથી અલગ પેાતાના મત પ્રગટ કરે છે.
લેલેન) ઉત્પન્ન કેવળ
(વયં પુળ વં ચામો તા ગયાં સંપૂટોવેલીને નાત્ર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૩૦
Go To INDEX
Page #338
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની એવા હું આ વિષયમાં આ ક્ષમાણુ પ્રકારથી મારા મતનું પ્રતિપાદન કરૂ છુ. જે આ પ્રમાણે છે. (પ્રચળ) ઇત્યાદિ આવાકય જ ખૂદ્રીપ સંબધી કડેલ છે. તેને પૂર્વીની જેમ પૂરેપુરી રીતે કહીને વ્યાખ્યાત કરી સમજી લેવું. અહી' એ વાક્યની વ્યાખ્યા કરવાના પ્રસ`ગ નથી.
સક્ષેપથી જ ખૂદ્વીપના ઉલ્લેખ કરીને શ્રીગૌતમસ્વામી પૂછે છે. (તા સંપૂરીને પીવે ક્ષેત્રા ચંદ વાત્ત મુવા પમાંસ'તિ વા૫ત્તિસ્કૃતિયા) જમૂદ્રીય નામના દ્વીપમાં કેટલા ચંદ્રો પ્રભાસિત થયા છે? કેટલા ચંદ્ર પ્રભાસિત થાય છે અને કેટલા ચદ્રો પ્રભાસિત થશે ? શ્રીગૌતમસ્વામીનું પ્રશ્નવાકય છાયાથીજ સ્પષ્ટ થઈ જાય છે.
હવે શ્રીગૌ1મસ્વામી સૂર્ય ના સંબધમાં પ્રશ્ન પૂછે છે.-(દેવથા સૂ વિનુ વા તવ્રુત્તિ વા, તત્રિસંતિ ત્રા) કેટલા સૂયેf તાર્પિત થયા છે. વમનમા તાષિત થાય છે અને ભવિષ્યમાં તાપિત થશે ? હવે નક્ષત્ર વિષયમાં પ્રશ્ન પૂછે છે. (થા ળવતા નોય નોતિ યા ગોરંતુ વા, નોહર ત્તિ વા) કેટલા નક્ષત્રેએ યોગ કર્યાં હતા ? કરે છે અને કરશે, હવે ગ્રહેાના સંબધમાં પ્રશ્ન પૂછે છે-(વદ્યા ના ચાર વસ્તુ, પતિ, પરિઘ્ધતિ) કેટલા ગ્રહેાએ સંચરણ કર્યુ છે, કરે છે, અને કરશે? હવે તારાએના સંબંધમાં પ્રશ્ન પૂછે છે.-(જેવા તારાળ હિયોટીકોસોમપુરા, સોમતિ વા, કોમિક્ષાંતિ વા) કેટલા તારા ગણુકાટી કોટીએ શેાભા કરી હતી? શેશભા કરે છે ? અને શેાભા કરશે ? આ પ્રમાણે ચંદ્ર સૂર્ય – નક્ષત્ર અને તારાગણ કોટિકોટિના સબંધમાં શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાનૂ બધાને અલગ અલગ ઉત્તર આપે છે.-(તા નવુદ્દીને ટ્રીને રોપવા વખાસમુ વા, માય તિ યા, વમાસિÆતિ વા) જંબુદ્રીપ નામના દ્વીપમાં એ ચદ્રોએ પ્રકાશ કર્યાં હતા પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે અહી દ્રશ્યાસ્તિક ના મતથી સકળકાળ આ પ્રમાણેની જગત્ની સ્થિતિને સદ્ભાવ રહેવાથી તેમ કહેલ છે.
હવે શ્રીભગવાન્સૂ† સબંધી પ્રશ્નને ઉત્તર આપે છે.-(ો ભૂરિયા ત ંતુ વાતૃ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૩૧
Go To INDEX
Page #339
--------------------------------------------------------------------------
________________
સવેત્તિ યા, વિસ્લ તિ ય) એ સૂર્યાએ તાષિત કરેલ છે. તાપિત કરે છે અને તાપિત કરશે. અહીં પણ દ્રવ્યાસ્તિક મતથી સકળકાળ જગત્ની સ્થિતિના સદ્ભાવ હેાવાથી એ પ્રમાણે કહ્યું છે. હવે નક્ષત્રના સુખધમાં ઉત્તર કહે છે.-(છરા વત્તા લોય નોરતુ યા, जो પતિ વા, ઝોન્નતિ વા) છપ્પન નક્ષત્રાએ યાગ કર્યાં હતા ચેગ કરે છે. અને ચેત્ર કરશે. સદા કાળ એકજ થિતિ રહે છે.
સ
અહીં આ વિષયમાં યુક્તિ ખતાવે છે. એકએક ચદ્રના અઠયાવીસ અડયાવીસ નક્ષત્ર પરિવાર હોય છે. જમૂદ્રીપમાં છે. ચંદ્રો છે તેથી ૨૮૧૨૮=૫૬ છપ્પન નક્ષત્રાએ જ ખૂદ્વીપમાં સૂર્ય અને ચંદ્રની સાથે યોગ કર્યાં હતા, યાગ કરે અને યાગ છે કરશે એજ પ્રમાણે એક ચદ્રના અયાસી ૮૮ ગ્રહપરિવાર હોય છે. તેથી એ ચદ્રોને મેળવવાથી બધી સંખ્યા ૮૮+૮૮ =૧૭૬ એકસે તેર ગ્રહપરિવાર પ્રતિપાદિત થાય છે. એજ કહે છે.--(છાવર વાર' 'તુ વા, સ્વતિ વા, ક્ષિ'તિ વા) એકસેાાંતેર ગ્રહે। ચાર કરતા હતા, ચાર કરે છે, અને ચાર કરશે, હવે તારાઓના સંબંધમાં ઉત્તર વાકય કહે છે.-(ન' સચસસ્સ तेत्तीसच सहरस णव य सया पण्णासा तारागण कोडिकोडीग सोमं सोमेसु वा, सोमेति वा, ોમિલ તિ વા) એક લાખ તેત્રીસહજાર નવસે પચાસ (૧૩૩૯૫૦) તારા ગળદોટી હોટી શેાભા કરતા હતા, શે!ભા કરે છે, અને શેાભા કરશે. અહીંયાં યુક્તિ આ પ્રમાણે છે. એક એક ચંદ્રદેવનેા તારા પરિવાર કાટિકેોટિમાં છાસઠહજાર નવસેા પ ંચાતુર થાય છે (૬૬૯૭૫) જ બૂઢી ૫માં બે ચંદ્ર છે, તેથી અહીં કહેલ તારાઓનુ પરમાણુ ખમણુ કરવાથી યથાક્ત પ્રકારનુ`. પરિમાણુ થઈ જાય છે ૬૬૯૭૫+૨=૧૩૩૯૫૦ન આ પ્રમાણે એક લાખ તેત્રીસહજાર નવસે પચાસ તારાગણુ કોટિ કોટિ શેભા કરતા હતા, શેાભા કરે છે અને શેાભા કરશે,
હવે અહીં શિષ્યજનાનુગ્રહ માટે જંબુદ્રીપમાં આવેલ ચંદ્રાદ્દિની ઘેાક્ત સંખ્યા બતાવવાવાળી એ સગ્રાહિકાગાથા કહે છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૩૨
Go To INDEX
Page #340
--------------------------------------------------------------------------
________________
दो चंदा दो सूरा, णक्खत्ता खलु हति छापण्णा । बावत्तरं गहसयं जंबुद्दीवे विचारीगो ण ॥१|| एगच सयसहस्स, तितीसच खलु भवे सहस्साई ।
व य सया पण्णासा तारागण कोडिकोडीण ॥२॥ બે ચંદ્રો અને બે સૂર્યો તથા છપ્પન નક્ષત્ર હોય છે તથા ગ્રહ એકસેલ્બતેર જંબુદ્વીપમાં વિચરે છે, તથા કટિકટિ તારાગણ એક લાખ તેત્રીસહજાર નવસો પચાસ હોય છે,
હવે લવણસમુદ્રના સંબંધમાં કથન કરે છે–(તા હુ i વીવે ઢવશે gri a[ a વચારજંટાળગંઠિર નો સબંતા રંપરિજિa i f૩) જંબૂદ્વીપમાં લવણનામનો સમુદ્ર વૃત્ત વલયાકાર બધી દિશાઓ અને વિદિશાઓને વીંટળાઈને રહે છે, આ પ્રમાણે શ્રીભગવાનનું કથન સાંભળીને શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-- (તા ઢાળે જે સમુરે જિં સમારંfag) લવણ સમુદ્રથી શું સમચક્રવાલથી સંસ્થિત છે? અથવા વિષમ ચક્રવાલ સંસ્થિતિથી સંસ્થિત છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે-(ત વરમુદે રમવાવાઝનંકિણ નો વિરમગાસંgિ) લવણ સમુદ્ર સમચકવાલથી સંસ્થિત ચક્રવાલના આકારના જેવા સંસ્થાનવાળે છેવિષમ ચક્રવાલ સંસ્થિત હેતે નથી આ પ્રમાણે શ્રીભગવાનને ઉત્તર સાંભળીને શ્રીગૌતમસ્વામી પુનઃ પૂછે છે-(તા વ ાસ્ત્રવિલંમે દેવયં વિવેમાં જાવિત્તિ વણઝા) લવણુ સમુદ્ર ચકવાલ વિષ્કભથી કેટલા પરિમાણવાળે કહેલ છે? અર્થાત્ લવણ સમુદ્રને વ્યાસ કેટલો છે? એવં તેની પરિધી કેટલી હોય છે? આ પ્રમાણે શ્રીગૌતમ સ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે–(ત તો ગોચરહપ્તાજું જનાર विक्ख भेण पण्णरसजोयणसयसहस्साई एक्कासीय च सहस्साई सयं चऊताल किंचिविसेसूर्ण વિવે ગાણિત્તિ વણઝા) બેલાખ જન (૨૦૦૦૦૦) ચક્રવાલવિઝંભથી અર્થાત્ આટલું તેનું વ્યાસમાન છે, (૧૫૦૦૦૦૦) પંદરલાખ એકાશીહજાર (૮૧૦૦૦) એક ઓગણચાળીસ (૧૩૯)થી કંઈક વિશેષ ન્યૂન પરિધિવાળે કહેલ છે. અર્થાત્ (૧૫૮૧૧૩૯) આટલા પ્રમાણવાળી તેની પરિધી હોય છે અહીયાં યુક્તિ આ પ્રમાણે છે-લવણ સમુદ્રમાં એક તરફ બે લાખ એજનને ચક્રવાલ વિષ્કભ છે, તથા બીજી તરફ પણ બે લાખ એજનને ચક્રવાલવિષ્કભ છે મધ્યમાં જંબુદ્વીપ એકલાખ એજનને છે, બધાને મેળવવાથી (૨૦૦૦૦૦+૨૦૦૦૦૦+૧૦૦૦૦૦=૦૦૦૮૦ પચીસ અને દસ શૂન્યનો શૂન્ય થાય છે, અર્થાત પચીસ ખર્વ (૨૫૦૦૦૦૦૦૦૦૦૦૦) આ સંખ્યાનું વર્ગ મૂળ કરવા માટે સમીપસ્થ ફલ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૩૩
Go To INDEX
Page #341
--------------------------------------------------------------------------
________________
ગ્રહણ પ્રકારથી (૧૫૮૧૧૩૮) આ રીતે પૂર્ણક પંદરલાખ એકાશીહજાર એકસે આડત્રીસ લબ્ધ થાય છે તથા ૩૩૬૬૬ છવ્વીસ લાખ જેવીસહજાર નવસે છપ્પન તથા છેદરાશી ૩૧૬૨૨૧૬ એકત્રીસ લાખ બાસડહજાર બસે છોતેર શેષ રહે છે. અહીં આની અપેક્ષાથી કંઈક ન્યૂન એક જન કહેલ છે, કહ્યું છેકે– નૂર્ણ ગાઢ #િfu faણેji કૃતિ).
હવે લવણ સમુદ્રમાં ચંદ્ર-સૂર્ય આદિની સંખ્યાના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.–(તા ઢાળે જે સમુદ્દે દેવરૂયં વં પમાણે, વા, જમાપ્તિ તિ વા, વાણિજયંતિ વા, एव पुच्छा जाव केवइया उ तारागण कोडिकोडीओ सोभिंसु वा सोभति वा, सोभिस्संति वा) લવણ સમુદ્રમાં કેટલા ચંદ્રો પ્રભાસિત થતા હતા કેટલા ચંદ્રો પ્રભાવિત થાય છે અને કેટલા ચંદ્રો પ્રભાસિત થશે? આ પ્રમાણે પ્રશ્ન છે. યાવત્ કેટલા તારાગણ કોટિ કોટિ શોભા કરતા હતા? શેભા કરે છે? અને શેભા કરશે? અર્થાત્ મધ્યવતિ આ પ્રમાણે પ્રશ્ન થાય છે. જેમકે-લવણ સમુદ્રમાં કેટલા સૂર્યો તાપિત થતા હતા? તાપિત થાય છે. અને તાપિત થશે. કેટલા ગ્રહ ગતિ કરતા હતા ગતિ કરે છે અને ગતિ કરશે? કેટલા નક્ષત્રે યોગ કરતા હતા કેગ કરે છે અને એગ કરશે કેટલા તારાગણ કટિ કોટિ શોભા કરતા હતા, શભા કરે છે, અને શેભા કરશે? આ પ્રમાણે ચંદ્ર સૂર્યગ્રહ-નક્ષત્ર અને તારાઓના સંબંધમાં શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન બધાને અલગ અલગ ઉત્તર કહે છે.-(૪ત્રને જં સમુદે વત્તર વંટા માર્શેકુ લ માલતિ વા vમણિરસંતિ ના) લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર પ્રભાસિત થતા હતાપ્રભાસિત થાય છે અને પ્રભાસિત થશે (રારિ પૂપિયા વંતુ વા રવિંતિ વા વંવિસંતિ વા) ચાર સૂયે તાપિત કરતા હતા, તાપિત કરે છે. અને તાપિત કરશે (જાણ વ્રત્તસગં ગં ગોરંતુ વા, રોતિ વા, ગોરૂખંતિ વા) બારસે નક્ષત્રે યોગ કરતા હતા, એગ કરે છે, અને યંગ કરશે અહીં દ્વારા નક્ષત્ર શા કહેવાથી એકબાર નક્ષત્રે એમ સમજવું કારણકે એક ચંદ્રના અઠયાવીસ નક્ષત્ર હોય છે. તેને ચાર ગણું કરવાથી ૨૮+૪=૧૧૨ એકબાર નક્ષત્રે થઈ જાય છે. (તિoor વાઘUTI HTયા વારં વરિ સુવા જાંતિ વા, વરિયંતિ વા) ત્રણસોાવન મહાગ્રહ ચાર કરતા હતા ચાર કરે છે, અને ચાર કરશે. લવણ સમુદ્રમાં અઠયાસી મહાગ્રહ, એક ચંદ્રના પરિવાર રૂપે કહેલ છે. તેથી અઠયાસીને ચારથી ગુણવા ૮૮+૪=૩પર આ રીતે ત્રણ બાવન થાય છે.-(લો सयसहस्सा सत्तटुं च सहस्सा णवयसया तारागण कोडिकोडीण सोभ सोभे सु वा, सोभे. ત્તિ વા કોમિäતિ વ) બે લાખ સડસઠ હજાર નવસે (૨ ૬ ૭૯૦૦) તારાગણ કોટિ કોટિ શેભા કરતા હતા, શેભા કરે છે, અને શેભા કરશે. લવણ સમુદ્રમાં કેટકેટિ તારાગણ છાસઠહજાર નવસે પંચોતેર થાય છે. તેથી આ સંખ્યાને ચારથી ગુણાકાર કરે ૬૬૭૫ +૪=૩૬ ૭૯૦૦માં આ રીતે બેલાખ સડસઠહજાર નવસો યક્ત પ્રમાણ થઈ જાય છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૩૪
Go To INDEX
Page #342
--------------------------------------------------------------------------
________________
હવે લવણુ સમુદ્રના પરિક્ષેપાદિત્તુ ત્રણ ગાથા દ્વારા નિરૂપણ કરવામાં આવે છે.-(વળરસસચÇÇા) ઇત્યાદિ પૂર્વોક્ત કથનનેજ સંગ્રહીત કરવાવાળી આ ગાથાઓ છે. તેમાં વિશેષ ક ંઇજ કહેલ નથી પૂક્તિ સંગ્રહ આ પ્રમાણે છે-લવણ સમુદ્રમાં ૪-૪ ચાર ચાર ચંદ્ર સૂર્ય હોય છે. તથા નક્ષત્ર એકસા ખાર ૧૧૨। હોય છે. ગ્રડું! ત્રણસોખાવન (૩૫૨) થાય છે. અને તારાગણ (૨૬૭૯૦૦) બે લાખ સડસઠહજારને નવસા થાય છે. આ પ્રકાશરૂપ જ્યાતિષ્ઠ દેવ ચંદ્ર-સૂર્ય ગ્રહ નક્ષત્ર અને તારારૂપની ઉપપત્તિ પહેલાંજ કહેવામાં આવી ગયેલ છે. અહીં કેવળ તેના પરિક્ષેપ-પરિધિનું જ કથન કરવાનું છે. પરિધિની ગણિત પભાવના આ પ્રમાણે કરવી જોઇએ. જબુદ્વીપના વિશ્વભ એક લાખ યોજન ૧૦૦૦૦૦/ તથા લવણ સમુદ્રની અન્ને તરફ અમ્બે લાખ યાજન મળે છે. આ રીતે ચાર લાખ યેાજન થાય છે. જે પ્રમાણે ભ્યાસમાન ૧૦૦૦૦૦-૧૦૦૦૦=૨૦૦૦૦૦ા તથા અન્ને તરફ બબ્બે લાખ ચેાજન ૨૦૦૦૦૦ા તેથી ૨૦૦૦૦ ૨૦૦૦૦૦=૪૦૦૦૦૨ આ રીતે ધાતકીખ'ડની ચારચાર લાખની પરિધી થાય છે એ રીતે આઙ લાખ થાય છે. તેને મેળવવાથી ૪૦૦૦૦૦-૪૦૦૦૦૦-૪૦૦૦૦૦=૧૨૦૦૦૦૦/ તથા મધ્યના એક લાખ થાય છે. તેથી બધાને મેળવવાથી તેર લાખ થાય છે. ૧૩૦૦૦૦૦/ આ સંખ્યાના વર્ગ એક છે, નવ અને દસ શૂન્ય ૧૬૯૦૦૦૦૦૦૦૦૦૦| આ સંખ્યાના દસથી ગુણાકાર કરવા તે! અગ્યાર શૂન્ય આવે છે. ૧૬૯૦૦૦૦૦૦૦૦૦૦૦૦ આના આસન્ન મૂળ કરવાથી એકતાલીસ લાખ દસહજાર નવસ એસડ થાય છે નક્ષત્રાદિનું પરિમાણુ પણ અઠયાવીસ આદિ સંખ્યાને બારથી ગુણાકાર કરીને તે તે પ્રકારનું સંખ્યા પરિમાણ પૃથક્ પૃથક્ સમજવું.
હવે લવણુ સમુદ્રમાં ધાતકીખડનું કથન કરવામાં આવે છે.—(તા હજ્જળસમુદ્દે ધાર્ં સહૈ ળામ' રીતે વઢે વહયાળા મંÇિ તહેજ નાવ નો વિત્તમનાજીમંત્િ) લવણ સમુદ્રમાં ધાતકી ખંડ નામના દ્વીપ વલયાકારથી આવેલ છે. તથા તે સમચક્રવાલ સંસ્થિત હાતા નથી. આ સઘળું કથન પૂ કથન પ્રમાણેજ છે. અહીં ગ્રન્થ ગૌરવ ભયથી ફરી કહેલ નથી. શ્રીગૌતમસ્વામી ફરીથી પૂછે છે.-(પારકે ચ ચન્નાહ વિવું | મૃદ્ધ પવિત્તવેળ આિિત્ત વષૅના) હે ભગવન્ ધાતકી ખંડ દ્વીપ ચક્રવાલ વિષ્ઠભ અર્થાત્ વ્યાસમાનથી કેટલા છે? અને તેના પરિધી કેટલા પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન્ કહે चक्कलक्खि भेण ईतालीस जोयणस्यसहस्साइं णव य
પોતે
પ્રમાણની છે? તે કડા આ છે.-(તા ચત્તારિ લોયળસ ્Éારૂં एगट्ठे जोयणसए किं चिविसेसूणे
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૩૫
Go To INDEX
Page #343
--------------------------------------------------------------------------
________________
રિલેવેલું સાહિત્તિ વણઝા) ચારલાખ ૪૦૦૦૦૦ જન ચક્રવાલ વિધ્વંભથી અર્થાત્ વ્યાસમાનથી ચાર લાખ જન છે. તથા એકતાલીસ લાખ ૪૧૦૦૦૦૦) દસહજાર ૧૦૦૦૦) નવસે એકસઠ ૬૬૧ બધાને મેળ વવાથી પૂર્વકથનાનુસાર ૪૧૧૦ ૯૬૧ એક્તાલીસ લાખ દસ હજાર નવસો એકસઠ જન ધાતકી ખંડની પરિધિ હોય છે.
- હવે અહીં ચંદ્ર સૂર્યના સંબંધમાં પ્રશ્ન પૂછવામાં આવે છે.(વાયસંહે તીરે રેડ્ડા વં પમાણેવા જમાનંતિ વા, ઘમાણિરાંતિ વા કુદ8) ધાતકી ખંડ, દ્વીપમાં કેટલા ચંદ્ર પ્રભાસિત થતા હતા કેટલા ચંદ્રો પ્રમાસિત થાય છે? અને પ્રમાસિત થશે? આ પ્રમાણે પ્રશ્ન છે અર્થાત એ ઘાતકીખંડ દ્વીપને કેટલા સૂર્યો તાપિત કરતા હતા? તાપિત કરે છે? અને તાપિત કરશે? તથા કેટલા નક્ષત્રો એગ પ્રાપ્ત કરતા હતા?ગ પ્રાપ્ત કરે છે અને વેગ પ્રાપ્ત કરશે? અને કેટલા ગ્રહ ચાર ચરતા હતા, ચાર ચરે છે. અને ચાર ચરશે? તથા કેટલા તારાગણ કટિકેટ શભા કરતા હતા શોભા કરે છે? અને શેભા કરશે ? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીએ પાંચ પ્રશ્નો પૂછયા છે. તેને અલગ અલગ ઉત્તર શ્રીભગવાન કહે છે.-(તત્ર વાર્ષિૉ થી ઘણા માણે, વા, માણે તિ વા પરિસંતિ GT) ધાતકીખંડ દ્વીપમાં બાર ચંદ્ર પ્રભાસિત થતા હતા. પ્રભાસિત થાય છે અને પ્રભાસિત થશે. તથા (વારકૂરિયા તનુ વ તરિ વા વિનંતિ વા) બા૨ સૂર્યો તપતા હતા તપે છે અને તપશે. (તિળિ છત્તીના જીવનયા જોયં નોરંતુ વા નોતિ વા કોન્ટ્રાક્ષત વ) ત્રણસે છત્રીસ ૩૩૬ નક્ષત્રે ધાતકી ખંડ દ્વીપમાં કેગ કરતા હતા, એગ કરે છે, અને
ગ કરશે (gri Soળે માર વાર રિંતુ વા, જાંતિ , વિનંતિ વા) એક હજાર છપ્પન મહાગ્રહે ચાર કરતા હતા, ચાર કરે છે. અને ચાર કરશે. એજ પ્રમાણે (ગા સાહસતા તિાિ સત્તારૂં સત્ત જ સારું પ્રાણી પરિવારો) આઠ લાખ ત્રીસહજાર સાતસે ૮૩૦૭૦૦ એક ચંદ્રને પરિવાર હોય છે.-(તારાપાળવોદિ જોડી સોમં સોમં વા, મતિ વા, સોમિલૈંતિ વા) તારા ગણ કોટિ કોટિ શેભા કરતા હતા શભા કરે છે અને શેભા કરશે.
હવે આ વિષયને ત્રણે ગાથા દ્વારા સ્પષ્ટ કરે છે.-(પારંપત્તિ) ઈત્યાદિ.
ધાતકીખંડ પરિચય-પરિધિ એકતાલીસ લાખ દસહજાર નવસો એકસઠ યોજનથી કંઈક વિશેષાધિક છે. ૧ ધાતકી ખંડમાં ચોવીસ ચંદ્ર સૂર્ય પરિવારયુક્ત હોય છે. તથા નક્ષત્ર ત્રસે છત્રીસ હોય છે. અને મહાગ્રહો બેહજારને છપ્પન હોય છે. (૨) ધાતકી ખંડમાં કટિકટિ તારાગણ આઠલાખ ત્રીસહજાર સાતસો હોય છે. આ સઘળું કથન
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૩૬
Go To INDEX
Page #344
--------------------------------------------------------------------------
________________
પહેલા કહેવાઇ ગયેલ છે.
સ
હવે કાલેાધિ સમુદ્રના સબંધમાં કહેવામાં આવે છે.-(તા પાયફ્રેંÄÌટ્રીને જાજોયને નામ' સમુદ્દે વદે વાસંદાનસંચિતનાવ નો વિસમચત્રાજીલંઠાળöf) ધાતકીખંડ દ્વીપમાં કાલેાધિ નામના સમુદ્ર વૃત્તવલયાકાર સંસ્થાનથી સ`સ્થિત યાવત્ સમચક્રવાલ સસ્થાનથી સ ંસ્થિત હોય છે. વિષમચક્રવાલ સંસ્થાનથી સંસ્થિત હાતા નથી. આ પ્રમાણે શ્રીભગવાનનું કથન સાંભળીને શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તા જાસ્રોયને ળ સમુદ્રે એવચ ચાવિત્રણ મેળ જેવયં વિશ્લેવેન જ્ઞાત્તિ યજ્ઞા) હે ભગવન્ કાલેદધિ સમુદ્ર ચક્રવાલ વિષ્ણુભથી કેટલા પરિમાણવાળા તથા તે કેટલી પિરધવાળા કહેલ છે? તે કહેા આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે-(સા જાોયणं समुदे अजोयणसहरसाई चक्कत्रालविक्खभेणं पण्णत्ते एक्काणउति जोयणसयसहस्साइं सत्तरिंच सहस्साई छच्च पंचुत्तरे जोयणसर किंचिविसेसाहिए परिकखेतेणं आहिएत्ति व एज्जा ) કાલેાધિ સમુદ્ર આઠલાખ યોજન ૮૦૦૦૦૦૬ ના ચક્રવાલ વિષ્ઠ'ભવાલેા પ્રજ્ઞપ્ત કરેલ છે. તથા એકાણુલાખ ૯૧૦૦૦૦ સિત્તેરહજાર ૭૦૦૦૦ છસાપાંચ ૬૦પા ચૈાજનથી કંઇક વધારે ૯૧૭૦૬૦પા આનાથી કંઈક વત્તાઓછી પરિધિવાળા કહેલ છે. એ પ્રમાણે સ્વશિષ્યાને કહેવુ. અહી પÃિપની ગણિત ભાવના આ પ્રમાણે થાય છે—કાલા દધિસમુદ્ર એક તરફ ચક્રવાલ વિભથી આડલાખ ચેાજનને છે. તથા બીજી તરફ પણ આલાખ યાજના છે. આ રીતે સેળલાખ યેાજનના વિકભ થાય છે. તથા ધાતકી ખંડની એક તરફના ચક્રવાલવિક ભચારલાખ યેાજનના છે. અને બીજી તરફના પણુ એટલેજ છે. તેથી આઠલાખ યેાજનને વિષ્ણુભ થાય છે. લવણ સમુદ્રની એક બાજુને બેલાખ અને ખીજી બાજુના બેલાખ મળીને ચારલાખ ચેાજનને થાય છે. તથા એકલાખ યાજન જંબૂદ્વીપના હાય છે. આ રીતે આ બધાને મેળવવાથી એગણવીસલાખ ૨૯૦૦૦૦૦॥ યાજન થાય છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૩૭
Go To INDEX
Page #345
--------------------------------------------------------------------------
________________
અને વર્ગ કરવાથી ૮૪૧૦૦૦૦૦૦૦૦૦૦ આ રીતે આઠસે એકતાલીસ અને દસ શૂન્ય આવે છે. તે પછી (
વ્યારા ) રિધિવે) આ કથન પ્રમાણે દસથી તેનો ગુણાકાર કરે તે અગ્યાર શૂન્ય થાય છે. ૮૪૧૦૦૦૦૦૦૦૦૦૦ા આનું આસન મૂળથી ય ક્ત પરિધિનું પ્રમાણ ૨૧૭૦૬૦ એક સિલાખ સિત્તેરહજાર છસો પાંચ થઈ જાય છે. મૂલાયનમાં (૩૩૩૯૭૫) ઓગણચાલીસ લાખ તેત્રીસ હજાર નવસેપતેર શેષ રહે છે. તેથી કહ્યું છે કે કંઈક વિશેષાધિક
હવે કાલેદધિ સમુદ્રમાં ચંદ્ર સૂર્ય સંબંધી પ્રશ્ન પૂછવામાં આવે છે–(તા શાસ્ત્રોને નં જે રેવા ઉમા સુરા, માનેંતિ વા, માgિuiા વા) કાલેદધિ સમુદ્રમાં કેટલા ચંદ્ર પ્રકાશ આપતા હતા? પ્રકાશ આપે છે, અને પ્રકાશ આપશે? આ સંબંધમાં મારો પ્રશ્ન છે. અર્થાત કેટલા સૂર્યો કાલેદ સમુદ્રમાં તાપિત થતા હતા? તાપિત થાય છે અને તાપિત થશે ? તથા કેટલા નક્ષત્રએ ત્યાં એગ કર્યો હતો, પેગ કરે છે, અને યંગ કરશે? તથા કેટલા ગ્રહો ત્યાં ગમન કરતા હતા? ગમન કરે છે અને ગમન કરશે ? તથા કેટલા તારગણું કટિકેટીએ ત્યાં શેમ કરતા હતા કરે છે અને શેભા કરશે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પાંચ પ્રશ્નોને સાંભળીને શ્રીભગવાન્ ક્રમાનુસાર તેને અલગ અલગ ઉત્તર આપે છે–(તા. લાટોળે સમુદે વાવાઝીરં રંg vમાણે સુ ઘા, મહેંતિ વા, પ્રમાણિૉંતિ વે) કાલેદધિ સમુદ્રમાં બેંતાલીસ ચંદ્રોએ પ્રકાશ કર્યો હતે, પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે. સર્વકાળ એક રૂપજ રહે છે. તથા (વાયાસ્ટીલં સૂચિત સુવા, રજોતિ વા વિસંત જ્ઞા) બેંતાલીસ સૂયે ત્યાં આતાપિત થયા હતા તાપિત થાય છે અને તાપિત થશે. તથા (UIછાવત્તાત્તતા નોરં ગોરંતુ વા, જોdતિ વા, ગોરૂકસંતિ ) અગ્યારસે તેર નક્ષત્રેાએ કાલેદધિ સમુદ્રમાં
ગ કર્યો હતે પેગ કરે છે અને યોગ કરશે. એક ચંદ્રને નક્ષત્ર પરિવાર અઠ્યાવીસ હોય છે. તેથી અઠયાવીસ બેંતાલીસથી ગુણાકાર કરે ૨૮+૪=૧૧૭૬ આ રીતે અગ્યારસે છોંતેર ચોક્ત સંખ્યા થઈ જાય છે.–(તિનિન સટ્ટરતા છngયા મદુરાચા Rા વરિંતુ વા, વા, હિતતિ વા) ત્રણહજાર છસો છનનું ૩૬૬ મહા ગ્રહએ સંચરણ કર્યું હતું. સંચરણ કરે છે, અને સંચરણ કરશે. (ગgવોલ સરસારું વારસ सहस्साई पण्णासा तारागणकोउिकोडीओ सोभ सोभेसु वा, सोभेति वा, सोभिरसति वा) અઠયાવીસ લાખ બારહજાર નવસો પચાસ ૨૮૧૨૯૫૦ આટલા કટિકટિ તારા ગણેએ શોભા કરી હતી શેભા કરે છે અને શેભા કરશે, આ સંખ્યા પણ એક ચંદ્રના પરિવાર રૂપ છે. આને બેંતાલીસથી ગુણાકાર કરવાથી યક્ત પ્રકારની સંખ્યા થઈ જાય છે.
હવે આને જ ચાર ગાથાઓ દ્વારા કહે છે.–(ફાળવણચર) ઈત્યાદિ આ ગાથાઓ મૂળના કથન પ્રમાણે જ છે. તેથી આને અર્થ પહેલાં કહ્યા પ્રમાણે સમજી લે,
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્ર : ૨
૩૩૮
Go To INDEX
Page #346
--------------------------------------------------------------------------
________________
હવે કાલેાધિ સમુદ્રમાં પુષ્કરવર દ્વીપનું કથન કરવામાં આવે છે. (તા જાહોયળ समुदे पुक्खरवरे णामं दीवे वट्टे वलयागारसं ठाणस ठिए सब्बओ समता संपरिक्खित्ताण વિદુર) કાલેાદધિ સમુદ્રમાં પુષ્કરવર નામનેાદ્વીપ વૃત્ત વલયાકાર સંસ્થાનથી યુક્ત થઈને ચારે તરફ વીટળાઈને રહે છે. પુષ્કરવર નામનેા દ્વીપવૃત્ત વલયાકાર સંસ્થાનથી યુક્ત થઇને ચારે તરફ વેષ્ટિત થઈને રહે છે. પુષ્કરવર દ્વીપના સબંધમાં શ્રીભગવાનનું કથન સાંભળીને શ્રીગૌતમસ્વામી પૂછે છે.-(પુલોન ટ્વીને સિમ વવાણ'ઝિત્રિસમચત્રાજી સ'f) પુષ્કરવરદ્વીપ શુ' સમચક્રવાલ સંસ્થાન વાળે છે? કે વિષમચક્રવાલ સંસ્થાનવાળા છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(T સમાજમંડિર્ નો ત્રિસમચત્રાલઝિ) પુષ્કરવરદ્વીપ સમચક્રવાલ સંસ્થિત હોય છે. વિષમ ચક્રવાલ સસ્થિત હતેા નથી, હવે આના સમચક્રવાલ ક્ષેત્રના ભ્યાસમાનના સંબંધમાં પ્રશ્ન પૂછે છે.-(તા પુસ્તવરેન રાવે હૈં સમયાનિહ મળ) પુષ્કરવરદ્વીપ કેટલા ચક્રવાલ વિષ્ણુભથી કહેલ છે? અર્થાત્ ચક્રવાલ ક્ષેત્રનું બ્યાસમાન કેટલું થાય છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછીને ફરીથી પરિક્ષેપના સબંધમાં પ્રશ્ન પૂછે છે.-(વચ વેળ) આના પરિક્ષેપ અર્થાત્ પરિધિ કેટલી હોય છે? આ પ્રમાણેના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.--(તા_સાહસ લોયસર્Éારૂંધવાટનિકલ મેળ एगा जोयण कोडी बाणउति च सहस्साई अउणापणंच सहस्साइं अटू चउगउते जोयणसए વેલેન ત્તિયજ્ઞા) સેાળહજાર યેાજન (૧૬૦૦૦) ચક્રવાલ વિષ્ટ ભથી કહેલ છે. અર્થાત્ ચક્રવાલ ક્ષેત્રનું બ્યાસમાન સેાળહજાર ચાજનનું થાય છે. તથા તેની પરિધિ એક કરોડ ખણુલાખ એગણુપચાસહજાર યોજન આટલા પ્રમાણની પરિધિવાળા પુષ્કરવર નામના દ્વીપ કહ્યો છે. આ પ્રમાણે સ્વશષ્યાને કહેવુ. પરિધિ ગણિતની ભાવના આ પ્રમાણે થાય છે. પુષ્કરદ્વીપના પૂર્વ ભાગમાં સેાળલાખ ચેાજન થાય છે. અને પશ્ચિમમાં પશુ એટલેાજ હાય છે. તેથી આ રીતે (૩૨) બત્રીસલાખ ચેાજન થાય છે. કાલેાષિ સમુદ્રના પૂર્વ પશ્ચિમ ભાગમાં આઠ આઠલાખ ચેાજન થાય છે. તેથી સેાળલાખ (૧૬) તથા ધાતકીખંડના એક તરફ ચાર લાખ અને બીજી તરફ પણ ચાર લાખ આ રીતે આઠલાખ લવણ સમુદ્રની બન્ને તરફ અમ્બે લાખ એ રીતેજ ચાર લાખ તથા જ બુદ્વીપના એકલાખ ચેાજન આ રીતે બધાને મેળવવાથી ૩૨+૧૬+૮+૪+૧={૧ લાખ ૬૧૦૦૦૦૦ એકસઠલાખ યેાજનનું વ્યાસમાન થાય છે. તે પછી (વ્યાસ વર્ષોંથી દસગણુ) ઈત્યાદિ નિયમથી આ સંખ્યાને વગ કરવામાં આવે છે. ૩૭૨૧૦૦૦૦૦૦૦૦૦૬ આ રીતે દસ શૂન્ય અધિક સાડત્રીસસે એકવીસ થાય છે. ફરીથી આ સખ્યાને દસથી ગુણાકાર કરવા તેા અગ્યારશૂન્ય થાય છે તે પછી આનુ આસન વ`મૂળ કરવાથી પરિધનુ યથાક્ત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૩૯
Go To INDEX
Page #347
--------------------------------------------------------------------------
________________
પ્રમાણ મળી આવે છે.
હવે ચંદ્ર સૂર્યાદિના સંબંધમાં પ્રશ્ન પૂછવામાં આવે છે–(તા પુarati હી વિફા નં ઘમાસું, વા પ્રમાણે તિ વા, માનિણંતિ વા કુદજી) પુષ્કરવરદ્વીપમાં કેટલાચંદ્ર પ્રભાસિત થતા હતા, પ્રભાસિત થાય છે, અને પ્રમાસિત થશે ? આ રીતે મારે પ્રશ્ન છે. તથા કેટલા સૂર્યો તાપિત થયા હતા, તાપિત થાય છે. અને તાપિત થશે? તથા કેટલા નક્ષત્રગણે પેગ પ્રાપ્ત કર્યો હતે, યેગ પ્રાપ્ત કરે છે અને પેગ પ્રાપ્ત કરશે? એજ પ્રમાણે કેટલા રહેશે ત્યાં ચાર કર્યો છે? ચાર કરે છે, અને ચાર કરશે? કેટલા તા. ગણ કેટકેટિએ શભા કરી હતી? શેભા કરે છે અને શોભા કરશે? આ પાંચે પ્રશ્નનો શ્રીભગવાન્ કમ પ્રમાણે ઉત્તર કહે છે.–(તહેવ ના જોત્તાસ્ટરવં મોંઘુ ઘા, ઘમાસે તિ વા,
માણિત ) પહેલા કહ્યા પ્રમાણે જ ચુંમાલીસ ૪૪૦૦ ચંદ્ર પ્રભાસિત થયા હતા, પ્રભાસિત થાય છે, અને પ્રભાસિત થશે? (7ોત્તારું દૂનિયાનું સયં તવંતુ વા, તતિ વા, તવાસંતિ પા) ચુંમાલીસ ૪૪૦૦૧ સૂર્યો તાવિત થયા હતા તાપિત થાય છે અને તાપિત થશે. – રારિ સાજું સત્તાતંર જad ગોવં કો સુ વોરંતિ વા, કોફઃitત વા) ચારહજાર બત્રીસ નક્ષત્રોએ યોગ કર્યો હતે પેગ કરે છે, અને એગ કરશે. (વારા સરસારું છત્તા ઘાવ મમાયા જા રિંતુ રેસિ વા, રિવંત શા) બારહજાર છસોતેર મહા ગ્રહોએ ચાર કર્યો હતે ચાર કરે છે અને ચાર કરશે.-(mafi સરહૃારું જો સ્ત્રી सहस्साई चत्तारिय सयाई तारागणकोडीकोडोण सोभ सोभे सुवा सोभे ति वा, सोभिस्सति वा) છ—લાખ ચુંમાલીસહજાર ચારસો તારાગણ કટિકોટિએ શભા કરી હતી, શોભા કરે છે અને શેભા કરશે.
હવે આ બધાની ચાર સંગ્રહ ગાથા કહે છે.–(ફ્રોથી વાળ નિવડુ) ઈત્યાદિ અને અર્થ મૂળના થન અનુસાર કહેલ છે. અને ત્યાં પરિપૂર્ણ અંકેત્પાદન સાથે આ પહેલાં જ કહીજ દીધેલ છે. તેથી સુજ્ઞ જીજ્ઞાસુઓએ ત્યાંથી સમજી લેવું. ગ્રન્થ વિસ્તાર ભયથી અહી ફરી કહેલ નથી. - હવે પુષ્કર ક્ષેત્રનું વર્ણન કરવામાં આવે છે.-(તા પુરવાર રીવર્ણ ચંદુમરાदेसभाए माणुसुत्तरे णाम पव्वए वलयागारसठिए जेणपुखरवर दीवं दुघा विभजमाणे વિમામાને વિદ) પુષ્કરવરદ્વીપને બહુ મધ્ય દેશભાગમાં માનુષેત્તર નામના પર્વત વલયાર સંસ્થાનથી રહેલ છે. તેથી આ પુષ્કરવરદ્વીપ બે ભાગમાં વહેંચાઈને રહેલ છે. કયા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૪૦
Go To INDEX
Page #348
--------------------------------------------------------------------------
________________
નામથી બેભાગ કરીને રહેલ છે? તે કહે છે. (i =ા રિમંતર પુજાદ્ધ ર રારિ પુરવાર) અ યંતર અને બાહ્ય આ રીતના બે ભાગથી વહેંચાયેલ છે. તેથી અત્યંતર પુષ્કરાઈ અને બાહ્ય પુષ્કરોધ આ પ્રમાણે કહેવામાં આવે છે. અહીંયાં “ચશબ્દ સમુચ્ચ. યાર્થક છે. તેથી અહી આ પ્રમાણે કહેવામાં આવે છે. માનુષેત્તર પર્વતના પૂર્વ ભાગમાં જે પુકરાઈ છે તે અત્યંતર પુષ્કરાઈ પદથી કહેવાય છે. તથા માનુષેત્તર પર્વતની પશ્ચિમ દિશામાં પુષ્કરાઈ છે તેને બાહ્ય પુષ્કરાઈ પદથી વ્યવહાર થાય છે.
હવે બે પુષ્પરાધને આકાર તેના વિષ્કભાદિ પરિમાણના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.-(દિમંતરજુai વિ સમજાઉંટિણ જિં વિષમક્ષ સંકિપ) અત્યંતર પુષ્કરાઈ દ્વીપ શું સમચક્રવાલ વિષ્કભથી રહેલ છે ? અથવા વિષમચક્રવાલથી સંસ્થિત છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(ત સમારંટિર ળો વિનવવારનંડિ) સમચકવાલથી સંસ્થિત છે. વિષમ ચકવાલથી સંસ્થિત નથી. શ્રીગૌતમસ્વામી ફરીથી પૂછે છે-(ના દિમંતપુām વયં જગવિશ્વમાં વણથં ઘfજવેલું શારિત્તિ agsઝા) અત્યંતર પુષ્કરાઈ ચકવાલ વિધ્વંભથી જેટલા પ્રમાણને કહેલ છે અને તેની પરિધિ કેટલી કહી છે? તે કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.(अटूजोयण सयसहस्साई चक्कचालविक्ख भेण एका जोयणकोडी बायालीसच सयसहस्साई તો અવનgoો ગોયાણા જિવે આત્તિ agsa) આડલાખ જન ૮૦૦૦૦૦ ચક્રવાલ વિદkભથી અર્થાત્ વ્યાસથી તથા એક કરોડ બેંતાલીસ લાખ ત્રીસ હજાર બસો ઓગણપચાસ ૧૪૨૩૦૨૪ આટલા પ્રમાણની પુષ્કરવર દ્વીપની પરિધી કહી છે તેમ શિષ્યને કહેવું.
અહીં પરિધિની ગણિત ભાવના બહુધા ભાવિત કરેલ છે.
હવે પુષ્કરવાર દ્વીપમાં ચંદ્રસૂર્યની સંખ્યા વિષે પ્રશ્ન પૂછે છે.-(ા મદિમતાવાર केवइया चंदा पभासे सु वा पभासे ति वा पभासिस्सति वा केवइया सूरा तविंसु वा, तवेंति वा રવિનંતિ ના પુછા) અભ્યત્તર પુષ્પરાર્ધદ્વીપમાં કેટલા ચંદ્રોએ પ્રકાશ કર્યો હતો? કરે છે? અને પ્રકાશ કરશે? તથા કેટલા સૂર્યો આતાપિત થતા હતા, તાપિત થાય છે અને તાપિત થશે? આ પ્રમાણે મારે પ્રશ્ન છે. તથા કેટલા નક્ષત્રોએ ભેગ કર્યો હતો? લેગ કરે છે અને વેગ કરશે? તથા કેટલા ગ્રહએ ચાર કર્યો હતો ચાર કરે છે, અને ચાર કરશે ? તથા કેટલા તારાગણ કેટકેટિએ શેભા કરી હતી? શેભા કરે છે, અને શભા કરશે ? આ પ્રમાણેના આ પાંચે પ્રશ્નોના શ્રીભગવાન્ ક્રમ પ્રમાણે ઉત્તર આપે છે.-(વાવત્તત્તિ જરા पभासें सु वा पभासे ति वा पभाििसस्संति वा, बावत्तरि सूरिया तवइंसु वा तवें ति वा तविस्संति वा)
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૪૧
Go To INDEX
Page #349
--------------------------------------------------------------------------
________________
ખાંતેર ચંદ્રો પ્રમાસિત થતા હતા પ્રભાસિત થાય છે અને પ્રમાસિત થશે. તથા ખેતેર સૂર્ય તપતા હતા તપે છે અને તપશે. (નિ સોજા બનવત્તસહસા લોગોત્રુ ચાલો તિ ના લોÆાંતિ વા એહજાર સે।ળ ૨૦૧૬) નક્ષત્રાએ યોગ કર્યાં હતા યાગ કરે છે અને યાગ કરશે. એક ચંદ્રના અઠયાવીસ નક્ષત્ર પરિવાર હેાય છે. તેથી અઠયાવીસના તેરથી ગુણાકાર કરે તે ૨૮+૭૨ ૨૦૧૬ આ રીતે એહજારનેસેાળ નક્ષત્રાની સખ્યા થઈ જાય છે. (છે માદ્સસ તિળિ ચ છત્તીસા પારેવુ વા, પતિ વ, પરિતિ વા) છહેજાર ત્રણસેા છત્રીસ (૬૩૩૬) મહાહાએ ચાર કર્યાં હતા ચાર કરે છે અને ચાર કરશે. ૮૮+૭૨=૬૩૩૬ા આ રીતે છઠ્ઠુંજાર ત્રણસેાછત્રીસ મહાગ્રહેા થાય છે. (બચાહીસલયના વાલી" સહસ્સા ટોળિય સાતારાળોહિોકીન' સોમ લોને'યુવા, સોમેત્તિ વા, સોમિક્ષત્તિ વા) અડતા લીસલાખ ૪૮૦૦૦૦૦૨ ખાવીસહજાર (૨૨૦૦૦) ખસેા (૨૦૦૫ અર્થાત (૪૮૨૨૨૦૦) આટલાના તારાગણુ કેટિકોટિ શેભા કરતા હતા શેાભા કરે છે અને શે।ભા કરશે. હવે મનુષ્યક્ષેત્રના વિષયમાં કથન કરવામાં આવે છે. (તા મનુલેસેળ જેવચ આાયામવિલણ મેળવી વિવેળ બહિત્તિ વકના) મનુષ્યક્ષેત્ર કેટલા આયામ વિષ્ણુભવાળું અને કેટલા પરિક્ષેપવાળુ' અર્થાત્ કેટલી પરિધિવાળું કહેલ છે? તે કહેા આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.- (તા_પળયાજીä ગોયગલચલસારૂં આયામવિવું. भेण एक्का जोयण कोडी बायालींस'च सहस्साई दोणि य अउगापगे जोयणसए परिक्खेवेण ગાવિત્તિયના) પિસ્તાલીસલાખ ૪૫૦૦૦૦૦ા ચેાજત આયામ વિભથી અર્થાત્ આટલા વ્યાસમાન મનુષ્ય ક્ષેત્રનુ હાય છે. તથા એક કરોડ યેજન ૧૦૦૦૦૦૦૦૬ ખેતાલીસ લાખ (૪૨૦૦૦૦ ખસે એગણપચાસ (૨૪૯) મેળવવાથી (૧૪૨૦૦૨૪૯ા આટલા પ્રમાણની પરિધીવાળુ કહેલ છે. એ રીતે સ્વશિષ્યાને કહેવુ. અહી પરિધ પિરમાણુની ભાવના આ રીતે છે. માનુષક્ષેત્રના આયામ વિશ્વ ભનુ પરિમાણુ પિસ્તાલીસ લાખ (૪૫૦૦૦૦૦ા ચેાજનનું છે. અહી એક લાખ જમૂદ્રીપનું તે પછી લત્રણસમુદ્રનું પૂ એલાખ અને પશ્ચિમનું બેલાખ આ રીતે ચાર લાખ (૪૦૦૦૦૦ા ધાતકીખંડની બન્ને તરફના ચાર ચાર લાખ આ રીતે આઠ લાખ તથા કાલેાધિ સમુદ્રના પૂર્વ પશ્ચિમ બન્ને બાજીના મેળવાથી સેાળલાખ ૧૬૦૦૦૦૦ા તથા અભ્યંતર પુષ્કરાધ પૂર્વ પશ્ચિમના આઠ આઠલાખ મેળવવાથી સેાળલાખ (૧૬૦૦૦૦૦! આ બધી સંખ્યાને મેળવવાથી પિસ્તાલીસ લાખના વિધ્યુંભ માનુષક્ષેત્રને થાય છે. તે પછી (પાલવન્તડાનુળા પર મૂનષિ વેતા) આ કથન પ્રમાણે (વિત્રણ'મવત્તુળના) ઈત્યાદિ કરણગાથામાં કહ્યા પ્રમાણેના નિયમથી પરિધિની ગણિત ભાવના સ્વતંત્ર જ થઈ જાય છે જે પ્રમાણે પહેલા અનેક પ્રકારથી ભાવિત કરેલ છે તેજ પ્રમાણે અહીં ભાવિત કરી લેવુ.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૪૨
Go To INDEX
Page #350
--------------------------------------------------------------------------
________________
હવે ચંદ્ર સૂર્યની સંખ્યાનું જ્ઞાન થવા તે સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે छे - ( ता माणुसखेत्ते केवइया चंदा पभासिंसु वा पभासेति वा, पभासिस्संति वा, पुच्छा) મનુષ્યક્ષેત્રમાં કેટલા ચદ્રો પ્રભાસિત થતા હતા ? પ્રભાસિત થાય છે, અને પ્રભાસિત થશે ? આ પ્રમાણે મારા પ્રશ્ન છે. તથા કેટલા સૂર્યાં તપતા હતા, તપે છે અને તપશે ? તથા કેટલા નક્ષત્રાએ ચેગ કર્યાં હતા ? યાગ કરે છે અને ચેગ કરશે ? તથા કેટલા મહાગ્રહે ચાર કરતા હતા, ચાર કરે છે અને ચાર કરશે? આ પાંચે પ્રશ્નોને શ્રીભગવાન્ ક્રમાનુસાર ઉત્તર કહે છે–(તહેવ તા વતીન વસય પમાણે મુ વા, પમાણે તિ યા, માલિસતિના) પૂ`પ્રતિપાદિત ક્રમ પ્રમાણે એકસેાબત્રીસ ચદ્ર પ્રભાસિત થતા હતા, પ્રભાસિત થાય છે અને પ્રભાસિત થશે ? એકસેસખત્રીસ સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે ? (ત્તિળિ હસ્સા જીવ છળતા ગણત્તાયાનોય ગોળનું વા, નોતિ વા, લોલ'તિ વા) ત્રણ હજાર છસાઇન્સુ નક્ષત્રા ચાગ કરતા હતા, યાગ કરે છે અને યેાગ કરશે. કારણ સરલા ઇજ્જ મોહસ મસા ચાંદ' મુવા પતિ ત્રા, પતિ તિ વા) અગીયાર હજાર છસેસેાળ (૧૧૬૧૬ા મહાગ્રહેા ચ૨ કરતા હતા, ચાર કરે છે અને ચાર કરશે. નક્ષત્ર અને ગ્રહેાની સંખ્યા જાણવા માટે એક ચદ્રના કે એક સૂર્યના અઠયાવીસ નક્ષત્રાના પરિવાર હાય છે તેથી એકસે ખત્રીસના અયાવીસથી ગુણાકાર કરવે. ૧૩૨+૨૮=૩૬૯૬ા ત્રણહજાર છસે! છન્નુની નક્ષત્ર સુખ્ખા થઇ જાય છે. તથા એક ચંદ્રના પરિવારરૂપ ગ્રહો અઠયાસી હોય છે તેથી એકસેસ બત્રીસને અયાસી ી ગુણાકાર કરવા ૧૩૨+૮૮=૧૧૬૧૬૬ જેથી અગી. યારહજાર છસેાસેાળ થઈ જાય છે. આ પ્રમાણે ગ્રહેાની સખ્યા જાણી શકાય છે.-(ઋટ્રાસીતિ सयसहस्साइं चत्तालीस च सहस्सा सत्त य सवा तारागण कोडिकोडी णं सोभ सोमेसु वा રોમતિ વા, સોમિમાંંતિ વા) અઠયાશીલાખ ચાલીસહજારને સાતસે (૮૮૪૦૭૦૦) તારાગણુ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૪૩
Go To INDEX
Page #351
--------------------------------------------------------------------------
________________
કેટિકોટિ શોભા કરતા હતા, શેભા કરે છે, અને શોભા કરશે? અહીં પણ તારાગણ પરિવારની સંખ્યાને એકસેબત્રીસથી ગુણાકાર કરે તે આ પ્રમાણેની સંખ્યા થઈ જાય છે. અહીં સૂત્રમાં કહેલા તમામ વિષયેને તેવીસ ગાથાઓ દ્વારા આચાર્ય કહે છે.
अद्वेव सय सहस्सा, अभितरपुक्खरस्स विक्ख मो।
पणयालसयसहस्सा, माणुसखेत्तस्स विक्खमो ॥१॥ આઠ લાખ જન (૮૦૦૦૦૦ાને આત્યંતર પુષ્કરાને વિધ્વંભ-વ્યાસમાન થાય છે. તથા મનુષ્ય ક્ષેત્રને વિષ્ક પિતાલીસ લાખ (૪૫૦૦૦૦૦ જનને થાય છે. ગાથાના પૂર્વાર્ધથી આભ્યન્તર પુષ્કરાર્થના વિધ્વંભના પરિમાણનું પ્રતિપાદન કરેલ છે. તથા ઉત્તરાર્ધથી માનુષક્ષેત્રનું વ્યાસ પરિમાણ કહેલ છે. ૧
कोडीबायालीसं सहस्सा, दुसयाय अउणपण्णासा ।
माणुसखेत्तपरिरओ एमेव पुक्खरद्धस्स ॥२॥ એક કડ બેંતાલીસ લાખ ત્રીસહજાર બસો ઓગણપચાસથી કંઈક વધારે (૧૪૨ ૩૦૨૪૯) આટલા પ્રમાણને માનુષક્ષેત્રને પરિચય-પરિધિ થાય છે. અને એટલાજ પ્રમાણનો આભ્યન્તર પુષ્કરાને પણ પરિચય થાય છે. રા.
बावत्तरिंच चंदा बावत्तरि मेव दिणकरादित्ता ।
पुक्खरवरदीबद्धे, चरति एए पभासेता ॥३॥ બોતેર ચંદ્ર અને તેર સૂર્ય કહ્યા છે, આ ચંદ્ર સૂર્યો અત્યંતર પુષ્કરાર્ધમાં વિચરણ કરતા થકા પ્રકાશિત થાય છે. ગાયા
(तिण्णिसया छत्तीसा, छच्च सहस्सा महग्गहाणतु ।
णखत्ताण तु भवे, सेालाई दुवे सहस्साई ॥४॥ હજાર ત્રણસો છત્રીસ ૬૩૬૯=૮૮+૨=૬૩૩૬ આત્યંતર પુષ્કરાર્ધમાં આટલા મહાગ્રહએ ચાર કર્યો હતો ચાર કરે છે, અને ચાર કરશે. તથા બેહજારસેળ ૨૦૧૬
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૪૪
Go To INDEX
Page #352
--------------------------------------------------------------------------
________________
નક્ષત્રએ અત્યંતર પુષ્કરાર્ધમાં યેાગ કર્યો હતો કેગ કરે છે અને યોગ કરશે. ર૮૭ર ૨૦૧૬ |ોકોમાં
अडयालसयसहस्सा, बावीसं खलु भवे सहस्साई ।
दोउसए पुखरद्धे, तारागण कोडिकोडीणं ।।५।। અડતાલીસ લાખ બાવીસહજાર બસ ૪૮૨૨૨૦૦) તારાગણ કટિકેટીએ શેભા કરી હતી શોભા કરે છે અને શેભા કરશે. અહીં એક ચંદ્રમાને કેટકેટીમાં છાસઠ હજારનવસે પંચોતેર ૬૬૯૭૫ તારાગણ પરિવાર હોય છે. તેથી આ સંખ્યા ને તેરથી ગુણાકાર કરવાથી ૬૬૯૭૫+૩૨=૪૮૨૨૨૦૦ પૂર્વકથિત સંખ્યા થઈ જાય છે. પણ હવે મનુષ્યલોકમાં આવેલ સૂર્યાદિની સંખ્યાનું પ્રતિપાદન કરે છે.
बत्तीसं चंदसयं, बत्तीस चेत्र सूरियाण सय ।
सयल मणुसलोय चरति एए पभासे ता ॥६॥ એસેબત્રીસ ચંદ્રો ૧૩૨ અને એકસે ૧૩૨ બત્રીસ સૂર્યો સંપૂર્ણ મનુષ્યલેકને પ્રકાશિત કરીને વિચરણ કરે છે. દા.
एक्कारससयसहस्सा, छप्पिय सोला महगहाण तु ।
छच्चसया छण्णउया, णक्खत्ता तिणि य सहस्सा ॥७॥ અગ્યારહજાર છસેસેળ મહાગ્રહ સમગ્ર મનુષ્યલેકમાં ચાર કરતા હતા, ચાર કરે છે અને ચાર કરશે ૧૩ર+૮૮=૧૧૬૧૬ તથા ત્રણહજાર છછ નુથી કંઈક વધારે નક્ષત્ર મનુષ્ય લેકમાં એગ કરતા હતા, યેાગ કરે છે અને પેગ કરશે. ૭I
अद्वासीई चत्ताई सय सहस्साई मणुयलोगम्मि ।
सत्त य सया अणूणा तारागणकोडिकोडीण ॥८॥ અઠયાશીલાખ ચાલીસહજાર સાતસો ૮૮૪૦૭૦૦-૬૬૯૭૫+૧૩=૯૮૪૦ ૭૦૦ આટલા કટિકટિ તારાગણ સંપૂર્ણ મનુષ્ય લેકમાં શભા કરતા હતા, શોભા કરે છે, અને શોભા કરશે. પાટા હવે સંપૂર્ણ મનુષ્ય લેકમાં રહેલ તારગણે સંબંધી ઉપસંહાર કરે છે. ___ एसो तारा पिंडो समासेण मणुय लोयामि ।
बहित्ता पुण ताराओ, जिणेहिं भणिया असंखेज्जाओ ॥९॥ આ પહેલાં કહેલ ગાથા દ્વારા પ્રતિપાદન કરેલ સંખ્યાવાળા તારાગણ બધા મનુષ્ય લેકમાં કહેલ છે. મનુષ્યની બહાર જે તારાઓ છે તે સર્વશજીન ભગવાને અસંખ્યાત કહ્યા છે. કારણકે-દ્વીપ અને સમુદ્રો અસંખ્યાત હોવાથી તેમ કહેલ છે. દરેક દ્વીપમાં અને દરેક સમુદ્રમાં યથાયોગથી સંખ્યય અને અસંખેય તારાગણને સદૂભાવ રહે છે. લા
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્ર : ૨
૩૪૫
Go To INDEX
Page #353
--------------------------------------------------------------------------
________________
एवइयं तारगं जं भणियं माणुस मि लोयं मि ।
चार कल बुया पुप्फसंठित जोतिस चरइ ॥ १०॥
મનુષ્યલાકમાં આટલી સંખ્યાનું તારાઓનું પરિમાણુ જે પહેલાં પ્રતિપાદન કર્યુ છે. તે જ્યાતિષ્ઠ દેવના વિમાનરૂપ બના પુષ્પસમાન બધીજ તરફ વિસ્તારવાળું કિ જલ્કાથી વ્યાપ્ત નીચે સ ંકુચિત ઉપર વિસ્તાર યુક્ત ઉંચુ કરેલ અર્ધા કન્થિ ફળના જેવા આકાર વાળુ હાય છે. આ પ્રકારના અ!કાર યુક્ત થઇને તેવા પ્રકારના જગત્ સ્વભાવથી જ્યાતિષ્કમાં ચાર કરે છે. અડી. તારાઓનુ ગ્રહણ ઉપલક્ષણ છે. તેથી યથેાક્ત સંખ્યાવાળા સૂર્યાદિ પણ મનુષ્ય લેકમાં તેવા પ્રકારના જગના સ્વભાવથી ચાર કરે છે તેમ સમજવુ. ૧૦ના હવે તેમની ગતિના ઉપસંહાર કરતાં કહે છે. ૧૦ના रविससिगहणक्खत्ता, एवइया आहिया मणुयलोए ।
जेसि णामा गोत्तं ण पागया पण्णवेहिंति ॥ ११ ॥
સૂર્ય-ચંદ્ર-પ્રહ-નક્ષત્ર અને તારાગણુ મનુષ્ય લેાકમાં એટલા પ્રમાણના સજ્ઞ ભગવાને હ્યા છે યથેાક્ત સંખ્યાવાળા જે ચંદ્ર-સૂર્ય-ગ્રહ, નક્ષત્ર અને તારાએના સકલ મનુષ્ય લેાકભાવી નામેા અને ગાત્ર યથાયેાગ્ય સ્થસિદ્ધાંત પરિભાષાથી યુક્ત કહેલ નામ ગાત્ર કહેવાય છે. તેથી તેમ કહેવામાં આવે છે. અન્વનામ અથવા નામ અને ગેાત્ર પ્રાકૃત એટલેકે અતિશયિ પુરૂષ તેએ કોઈ વખત પ્રજ્ઞાપન કરતા નથી. આ સૂર્યાદિની સંખ્યાવાળુ કથન પ્રાકૃત પુરૂષ દ્વારા એટલેકે અપ્રમેય સર્વાંગ દ્વારા ઉપદેશાયેલ છે. તેથી સમ્યક્ ધ્યેય કહેલ છે. ।૧૧।
छाट्ठ पिडगाई, चंदादिच्चाण मणुयलोय मि ।
दो चंदा दो सूरा य हुति एकेका पिडए ॥१२॥
અહીં એ ચંદ્ર અને બે સૂર્યાંનુ એક પિટક કહેવાય છે, આ પ્રમાણેના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૪૬
Go To INDEX
Page #354
--------------------------------------------------------------------------
________________
છાસઠ પિટક ચંદ્ર સૂર્યને સંપૂર્ણ મનુષ્યલેકમાં હોય છે. કારણ કે મનુષ્યલોકમાં એક બત્રીસ ચદ્રો અને એક બત્રીસ સૂર્યો હોય છે. બન્ને ચંદ્ર અને સૂર્યોનું એક પિટક થાય છે. તેથી એક બત્રીસન બેથી ભાગ કરે ૧૩૨+૨=૬૬ તે આ પ્રમાણે છાસઠ સંખ્યાવાળું ચંદ્રસૂર્યના પિટકનું પરિમાણ થઈ જાય છે. હવે પિટકનું કેટલું પ્રમાણ હોય છે? આ રીતની જીજ્ઞાસા નિવૃત્તિ માટે ઉત્તરાર્ધમાં સ્વયમેવ કહ્યું છે. એક એક પિટકમાં બે ચંદ્રો અને બે સૂર્યો કહ્યા છે. અહીં આ પ્રમાણે કહેવામાં આવે છે. બે ચંદ્ર અને બે સૂર્ય આટલું પ્રમાણ એક એક ચંદ્ર સૂર્યના પિટકનું થાય છે. આ રીતના પિટક જંબુદ્વીપમાં એકજ છે. કારણકે જંબુદ્વીપમાં બેજ ચંદ્ર અને એ સયનો સદ્દભાવ રહે છે તથા લવણ સમુદ્રમાં બે પિટક હોય છે, કારણ કે ત્યાં ચાર ચંદ્રો અને ચાર સૂર્યને સદ્ભાવ રહે છે. તથા ધાતકીખંડમાં છ પિટક હોય છે. કારણ કે ત્યાં આગળ કાલેદધિ સમુદ્રમાં એકવીસ પિટક હોય છે. કારણકે ત્યાં બેંતાલીસ ચંદ્રો અને બેંતાલીસ સૂર્યો હોય છે. તથા અત્યંતર પુષ્કરાર્ધમાં છત્રીસ પિટક હોય છે. કારણકે ત્યાં તેર ચંદ્રો અને તેર સૂર્યો હોય છે. આ રીતે બધી સંખ્યાને મેળવવાથી ચંદ્ર સૂર્યના છાસઠ પિટક થઈ જાય છે. ૧૨ હવે નક્ષત્રોના પિટકનું પ્રતિપાદન કરતાં કહે છે
छावहिं पिडगाई णक्खत्ताणं तु मणुयलोयमि ।
छप्पगं णक्खत्ता हुंति एक्केकर पिडए ॥१३।। સંપૂર્ણ મનુષ્યલેકમાં કુલ સંખ્યાથી નક્ષત્રોના પિટકો છાસડ થાય છે. નક્ષત્રોના પિટકનું પરિમાણ બે ચંદ્રની નક્ષત્ર સંખ્યાના પ્રમાણુ બરાબર હોય છે. એક એક પિટકમાં છપ્પન નક્ષત્ર હોય છે. અહીં આ પ્રમાણે કહેવામાં આવે છે. છપ્પન નક્ષત્ર સમૂહનું એક નક્ષત્ર પિટક હોય છે, અહીં છાસઠ સંખ્યાની ભાવના આ પ્રમાણે થાય છે. એક
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૪૭
Go To INDEX
Page #355
--------------------------------------------------------------------------
________________
એક નક્ષત્ર પિટક જંબુદ્વીપમાં, લવણ સમુદ્રમાં બે હોય છે. છ, ધાતકી ખંડમાં, એકવીસ, કાલેદધિમાં, છત્રીસ, આભ્યન્તરપુષ્કરાર્ધમાં આ પ્રમાણે બધી સંખ્યા મેળવવાથી મનુષ્યલેકમાં નક્ષત્રના છાસઠ પિટક થઈ જાય છે. [૧]
___ छावढेि पिडगाई महागहाणं तु मणुयलोयंमि ।
छावत्तरं गहसय होइ एक्कक्कर पिडए ॥१४॥ સંપૂર્ણ મનુષ્યલેકમાં છાસઠ પિટક મહાગ્રના હોય છે. ગ્રહના પિટકનું પરિમાણ બે ચંદ્રની ગ્રહસંખ્યાના પરિમાણ જેટલું હોય છે. એજ ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું છેકેએક ગ્રહ પિટકમાં એકસે છેતેર ગ્રહ હોય છે. છાસઠ સંખ્યાની ભાવના અહીં પૂર્વકથનાનુસાર કરી લેવી. ૧૪મા
चत्तारिय पतीओ चंदाइच्चाणमणुयलोयम्मि ।
छावटुिं छावद्धिं च होई, एक्वेकिया पंती ॥१५॥ મનુષ્યલેકમાં ચંદ્ર સૂર્યની ચાર પંક્તિ થાય છે. જે આ પ્રમાણે છે. બે પંક્તિ ચંદ્રની તથા બે પંક્તિ સૂર્યની હોય છે. આ રીતે ચાર પંક્તિ કહેલ છે. એક એક પંક્તિમાં છાસઠ છાસઠ ચંદ્ર સૂર્ય હોય છે. આની ભાવના આ પ્રમાણે છે. એક સૂર્ય જંબુદ્વીપમાં મેરૂની દક્ષિણ ભાગમાં ચાર કરે છે. તથા એક ઉત્તર ભાગમાં ચાર કરે છે. એક ચંદ્ર મેરૂના પૂર્વ ભાગમાં સંચરણ કરે છે, તથા એક પશ્ચિમમાં સંચરણ કરે છે. તેમાં જે સૂર્ય મેરૂના દક્ષિણભાગમાં સંચરણ કરે છે, તેની સમશ્રેણીમાં વ્યવસ્થિત બે સૂર્યો દક્ષિણ ભાગમાં હોય છે, છ ધાતકીખંડમાં, એકવીસ કાલેદધિમાં, છત્રીસ અત્યંતર પુષ્કરાર્ધમાં એ રીતે બધાને મેળવવાથી છાસઠ થઈ જાય છે. તથા જે ચંદ્ર મેરૂના પૂર્વ ભાગમાં ચાર કરે છે. તેની સમશ્રેણીમાં બે ચંદ્રપૂર્વ ભાગમાં જ લવણ સમુદ્રમાં હોય છે, ધાતકીખંડમાં છે, તથા કાલેદધીમાં એકવીસ અને અત્યંતર પુષ્કરાર્ધમાં છત્રીસ આ રીતે ચંદ્ર પંક્તિમાં બધી સંખ્યાનો સરવાળો છાસઠ ચંદ્ર થઈ જાય છે. તથા જે ચંદ્ર મેરૂની પશ્ચિમ ભાગમાં છે, તેની સાથે છાસઠ ચંદ્ર પંક્તિ સમજી લેવી. ૧૫
छप्पण्णं पतिओ णक्खत्ताणं तु मणुयलोयंमि ।
__छावर्द्वि छावदि हवं ति एकेक्किया पती ॥१६॥ આ મનુષ્યલેકમાં બધા મળીને છપ્પન નક્ષત્રની પંક્તિ હોય છે, એકએક પંક્તિમાં છાસઠ છાસઠ નક્ષત્ર હોય છે. જેમકે-આ જંબુદ્વીપના દક્ષિણાર્ધ ભાગમાં એક ચંદ્રના પરિવારરૂપ અભિજીદાદિ અઠયાવીસ નક્ષત્ર ક્રમથી વ્યવસ્થિત થઈને સંચરણ કરે છે. તેમાં દક્ષિણના અર્ધભાગમાં જે અભિજીત નક્ષત્ર છે, તેની સમશ્રેણીમાં વ્યવસ્થિત બે અભિજીત નક્ષત્ર લવણસમુદ્રમાં હોય છે. ધાતકીખંડમાં છે, કાલેદધિમાં એકવીસ અભ્યત્તર પુષ્કરાર્ધમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
३४८
Go To INDEX
Page #356
--------------------------------------------------------------------------
________________
છત્રીસ આ પ્રમાણે બધી સંખ્યા મેળવવાથી છાસઠ અભિજીત નક્ષત્ર પંક્તિમાં વ્યવસ્થિત થાય છે. એજ પ્રમાણે દક્ષિણ ભાગમાં શ્રવણાદિ નક્ષત્ર પક્તિમાં વ્યવસ્થિત રૂપથી છાસઠ સ્વયં ભાવિત કરી લેવા. ઉત્તરાર્ધ ભાગમાં અભિજીત્ નક્ષત્ર હેાય છે. તેની સમશ્રેણીમાં વ્યવસ્થિત ઉત્તર ભાગમાંજ એ અભિજીત નક્ષત્રા લવણુ સમુદ્રમાં હોય છે. તથા ધાતકીખંડમાં છ, અને કાલે સમુદ્રમાં એકવીસ અને અભ્યંતર પુષ્કરામાં છત્રીસ હાય છે, એજ પ્રમાણે શ્રવણાદિ નક્ષત્રાની પંક્તિયે પણ દરેકની છાસઠ સંખ્યાવાળી થાય છે, બધી સંખ્યાને મેળવવાથી નક્ષત્રાની છપ્પન પક્તિયેા થાય છે. એક એક પંક્તિમાં છાસઠ છાસઠ સખ્યા હાય છે. ૧૬
छावत्तर गहाणं पतिसय हवइ मणुयलोय मि । छावट्ठि छावट्ठि हवइय एक्केक्किया पंतो ॥ १९ ॥
મનુષ્યàાકમાં અંગારકાદિ ગ્રહેાની કુલ સંખ્યાથી છસેાસિત્તેર પંક્તિા હેાય છે. એક એક પ`ક્તિમાં છાસઠ છાસઠ ગ્રહેા હેાય છે. અહી આ પ્રમાણેની ભાવના કરવી. આ જ ખૂદ્વીપમાં દક્ષિણા ભાગમાં એક ચંદ્રના પરિવારભૂત અંગારકાદિ યાશીગ્રહા હેાય છે. ઉત્તરાર્ધ ભાગમાં પણ મીજા ચંદ્રના પરિવારભૂત અંગારક વિગેરે અયાશીગ્રડા હોય છે. તેમાં દક્ષિણા ભાગમાં જે અંગારક નામના ગ્રહ છે, તેની સમશ્રેણીમાં વ્યવસ્થિત એ અંગારક હેાય છે. અને દક્ષિણભાગમાં જ એ અંગારક લવણુ સમુદ્રમાં ડાય છે. ધાતકી ખંડમાં છ, કાલે દધિમાં એકવીસ અને અભ્યન્તર પુષ્કરામાં છત્રીસ આ રીતે છાસઠ થઈ જાય છે. એજ પ્રમાણે બાકીના સત્યાસી ગ્રહેા પણ પક્તિમાં વ્યવસ્થિત હોય છે. દરેક પક્તિમાં છાસઠ છાસઠ ગ્રહેા હોય છે. તેમ સમજવું. એજ પ્રમાણે ઉત્તરાર્ધ ભાગમાં પશુ અંગારક વિગેરે અઠયાશીગ્રહેાની પ`ક્તિયે જાણવી અને દરેક પક્તિમાં છાસઠથી ભાવિત કરી લેવી. આ પ્રમાણે ગ્રહેાની બધી મળીને સેાસિત્તેર પક્તિયે હાય છે. અને
૫
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૪૯
Go To INDEX
Page #357
--------------------------------------------------------------------------
________________
એક એક પ`ક્તિમાં છાસઠ સખ્યા હોય છે. ।।૧૭।।
ते मेरु अणुचरता, पदाहिणावत मंडला सव्वे | अणवट्टिया जोगेहि, चंदा सूरा गहगणा य ॥ १८॥ મનુષ્યલેાકતિ એ બધાજ ચદ્રો અને બધા સૂર્યાં અને બધા ગ્રહાણુ અનવસ્થિત એટલેકે ક્રમરહિત યથાયેાગથી બીજા નક્ષત્રેની સાથે યાગ કરીને રહે છે. (પાળિાવત્ત મંદછા) પ્રકષથી બધી દિશાએ અને વિદિશાએમાં પરિભ્રમણ કરતાં ચંદ્રસૂર્ય-ગ્રહ-નક્ષત્ર અને તારાઓની દક્ષિણદિશામાંજ મેરૂ પ°ત ાય છે, જે મ`ડળ પરિ ભ્રમણમાં જે મ`ડળનુ દક્ષિણ આવત ડાય એ પ્રદક્ષિણાવર્ત મંડળ કડેવાય છે. એ મેરૂને લક્ષ્ય કરીને પરિભ્રમણ કરે છે. તેથી આમ કહેવાય છેકે સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્રા અને તારા રૂપે વિગેરે બધા મનુષ્યલેાકવતિ પ્રકાશપુંજ પ્રદક્ષિણાવર્તી મંડળગતિથી પરિભ્રમણ કરે છે, અહીં ચંદ્ર-સૂર્ય-અને ગ્રહાદિના મ`ડળે અનવસ્થિત ડાય છે. યથાયેાગ ખીજા ખીજા માંડળમાં તેતે મડળમાં સંચરણ કરવાથી નક્ષત્રા અને તારાએના મડળે અવસ્થિત હાય છે. ૫૧૮)
क्खत्ततारगाणं, अवट्टिया मंडला मुणयन्त्रा । तेऽविय पयाहिणाबत्तमेव मेरु अणुचरति ||१९||
નક્ષત્ર અને તારાઓના મડળ અનવસ્થિત હોય છે. અહી. આ પ્રમાણે કહેવામાં આવે છે. અકાળ પ્રતિનિયત એક એક નક્ષત્ર અને તારાઓનુ` મ`ડળ ડાય છે. તેથી આ રીતે અવથત માંડળપણાથી કહ્યા નથી. આ રીતે શંકા કરવી નહી. કારણકે તેમની ગતી નાજ સાંભવ નથી, તેથી ઉત્તરાર્ધમાં સ્વયમેવ પ્રતિપાદિત કરેછે કે એ નક્ષત્ર અને તારાઓ (અહીં સૂત્રમાં પ્રાકૃત હોવાથી પુલિંગથી નિર્દેČશ કરેલ છે) પ્રદક્ષિણાવર્ત જ હાય છે. આ ક્રિયાવિશેષણ છે. મેરૂતે લક્ષ્ય કરીને વિચરણા કરે છે. આ મેરૂને લક્ષ કરીને પ્રદક્ષિણાવતા તેઓનું સંચરણ પ્રત્યક્ષથીજ દૃષ્ટિગોચર થાય છે. ।।૧૯।
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૫૦
Go To INDEX
Page #358
--------------------------------------------------------------------------
________________
रणियरणियराण उद्धच अहेव संक्रमो णत्थि ।
मंडलम पुण, अब्भतर बाहिर तिरिए ||२०||
ચંદ્ર સૂર્યનું ઉપર નીચેનું ગમન થતું નથી. પેાતપેાતાની સીમાને લક્ષ કરીનેજ સૂર્ય ચંદ્ર ભ્રમણ કરે છે. તે મંડળની બહાર નીકળીને કદાપિ ભ્રમણુ કરતા નથી. કારણ એ રીતના જગત્સ્વભાવ હેાય છે. મ`ડળમાં તિયČક્ સંક્રમણ થાય છે. એ સંક્રમણ કેવી રીતનુ થાય છે? એ માટે કહેવામાં આવે છે. સાભ્યન્તર બાહ્ય એટલેકે આભ્યંતર ખાદ્ય સહિત સક્રમણુ થાય છે. અહીં આ પ્રમાણે કહેવામાં આવે છે. સર્વાભ્ય'તર મ`ડળમાં સંક્રમણ યાવત્ સર્વાંબાહ્ય સુધી થાય છે. તથા સખાહ્ય મડળથી પૂમાં તેતે મડળમાં સક્રમણ સર્વાંતર મડળ પન્ત થાય છે. ઘરના
रणिय रणियराण णक्खत्ताणं महग्गहाणं च । चारविसेसेण भवे सुहदुक्खही मणुरसाण ॥२१॥
ચંદ્ર સૂર્યના તથા નક્ષત્ર મને મહાગ્રહેાના ચાર વિશેષથી અર્થાત્ ગતિ વિશેષથી મનુષ્યના સુખનુ:ખ પ્રકાર થાય છે. જેમકે-મનુષ્યેના સદા બે પ્રકારના કર્યાં હોય છે. એ કમે શુભવેદ્ય અને અનુભવેદ્ય હાય છે. સામાન્ય પણાથી કર્માંના વિપાકને લઇને પાંચ પ્રકારના હાય છે. જે આ પ્રમાણે છે. દ્રશ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવ અન્યત્ર કહ્યું પણ છે. दक्खमोवसमा जांच कम्मुणो भणिया ।
दच खेतं कालं भवच भावच संपप्य ॥ १ ॥
પ્રાય: શુભ કર્મના એટલેકે શુભવેદ્ય કર્મીના શુભદ્રવ્ય ક્ષેત્રાદિ સામગ્રી વિપાકનું કારણુ હાય છે. અને અશુભવેદ્ય કર્માંના અશુભ દ્રવ્યક્ષેત્ર વિગેરે સામગ્રી હોય છે. તેથી જ્યારે જેમના જન્મનક્ષત્રાદિ વિધી ચંદ્ર સૂર્યાદિની ગતિ હાય છે, ત્યારે તેમના પ્રાય: જે અશુભવેદ્ય કર્યાં હાય છે તે એ એ પ્રકારની વિપાક સામગ્રીને પ્રાપ્ત કરીને વિપાકમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૫૧
Go To INDEX
Page #359
--------------------------------------------------------------------------
________________
આવે છે. વિપાકમાં આવીને તે શરીરમાં રોગો ઉત્પન્ન કરીને અગર ધનાદિની હાની ઉપસ્થિત કરીને અગર પ્રિયજનને વિયાગ કરીને અગર કલહ કરીને દુઃખ ઉત્પન્ન કરે છે. જ્યારે તેમના જન્મ નક્ષત્રાદિમાં ચંદ્ર સૂર્યની ગતિ અનુકૂળ થાય છે, ત્યારે પ્રાયઃ શુભવેદ્ય કર્મ હોય છે. તે એ એ પ્રકારની વિપાક સામગ્રીને પ્રાપ્ત કરીને વિપાકને ઉત્પન્ન કરે છે. તે વિપાકને પ્રાપ્ત કરીને શરીરની નિરેગતા કરીને ધનાદિને વધારો કરીને અથવા કંકાસની શાંતી કરાવીને પ્રિયજનને મેળ કરાવીને અગર પ્રારબ્ધ એગથી અભીષ્ટ પ્રાપ્ત કરાવીને સુખ ઉત્પન કરે છે. તેથી જ મેટા મહાત્માઓ કે વિવેકી મનુષ્ય અલ્પ પ્રજનવાળું કાર્ય પણ શુમતિથિ નક્ષત્રાદિમાં આરંભ કરે છે. જેમ તેમ આરંભ કરતા નથી તેથી જ જીનની અલ્પ પ્રવ્રજનાદિને ઉદ્દેશીને આ રીતે શુભ ક્ષેત્રમાં શુભદિશાને લક્ષ કરીને શુભ તિથિ નક્ષત્ર મુહૂર્તમાં પ્રવજન વતાર પણ વિગેરે કરવા જોઈએ અન્ય રીતે કરવા ન જોઈએ પંચવસ્તકમાં કહ્યું પણ છે.
एसा जिणाणमाणा खित्ताईयाय कम्मुणो भणिया । ___ उदयाह कारण ज तम्हा सव्वत्थ जइयब्ब ॥१॥ આની અક્ષર ગમનિકા આ પ્રમાણે છે. જીન ભગવાનની આ રીતની આજ્ઞા છે કેશુભક્ષેત્રમાં શુભદિશામાં અભિમુખ કરીને શુભતિથિ, નક્ષત્ર મુહૂર્નાદિમાં પ્રવજન વધારેપણાદિ કરવું જોઈએ બીજી રીતે કરવું ન જોઈએ. તથા ક્ષેત્રાદિપણ કર્મના ઉદયના કારણરૂપ ભગવાને કહેલ છે. તેથી અશુભ દ્રવ્ય ક્ષેત્રાદિ સામગ્રીને પ્રાપ્ત કરીને કદાચ અશુભવેદ્ય કર્મ વિપાકમાં આવીને ઉદય પ્રાપ્ત કરે છે. તેના ઉદયમાં ઘરમાં વ્રતભંગાદિ દેષને પ્રસંગ આવી જાય છે. શુભ દ્રવ્ય ક્ષેત્રાદિ સામગ્રીમાં પ્રાય; અશુભ કર્મના વિપાકને સંભવ હતો નથી. તેથી નિર્વિઘતાથી સામાયિક પરિપાલનાદિ થાય છે તેથી છઘએ અવશ્યજ બધેજ શભક્ષેત્રાદિમા કાર્યારંભાદિ કરવામાં પ્રયત્નશીલ રહેવું જોઈએ જે ભગવાન અતિશયિત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૫૨
Go To INDEX
Page #360
--------------------------------------------------------------------------
________________
શક્તિશાળી હોય છે, તેઓ અતિશયના બળથી જ સર્વવિનોને નિર્વિન એટલેકે સારી રીતે થઈ જાય છે. તેથી શુભતિથિ મુહૂર્તાદિની અપેક્ષા કરતા નથી. તેથી તેમના માર્ગનું અનુકરણ કરવું છaોને માટે ન્યાય હેતું નથી તેથી જે એ પરમ મુનિ પઠું પાસિત પ્રવચનની વિડંબના કરનારા હોય છે, તથા જીનશાસનના ઉપનિષદ્રરૂપ શાસ્ત્ર અને ગુરૂ પરંપર, અનુકૂળ કાર્ય કરતા નથી, જેઓ વિપથે ગમન કરનારા હોય છે તેથી સ્વબુદ્ધિથી કલ્પિત સામાચારી વિગેરે કરે છે તથા પ્રવાજનાદિમાં શુભતિથિ નક્ષત્રાદિનું નિરીક્ષણ કરતા નથી તથા જગસ્વામી ભગવાને પ્રવાજન સમયમાં શુભ તિથિ વિગેરે જોયા નથી. તેઓ દ્રવ્યથી અપાસ્ત કહેવાય છે. ર૧.
तेसि पविसंताण तावङ्कखेत्तं तु वडूढर णिययं ।
तणेर कमेग पुणो परिहायति णिखम ताण ॥२२॥ સૂર્ય ચંદ્રના સર્વબાહ્ય મંડળથી અત્યંતર મંડળમાં પ્રવેશના સમયે તાપક્ષેત્ર દરજ ધીરે ધીરે નિયમથી આયામથી વધે છે. તથા જે પ્રકારના ક્રમથી વધે છે, એજ કમથી સૂર્ય ચંદ્રના સર્વાત્યંતર મંડળથી બહાર નીકળવાને સમયે એજ સૂર્ય ચંદ્રનું તાપક્ષેત્ર જૂન થાય છે. જેમકે-સર્વ બાહ્યમંડળમાં ચાર કરતા સૂર્ય ચંદ્રના જંબુદ્વીપના દસ પ્રકારથી વહેંચાયેલ દરેક ચક્રવાલના બબ્બે ભાગેને તાપક્ષેત્ર તથા તે પછી સૂર્યના અત્યંતર મંડળમાં પ્રવેશ કરતી વખતે છત્રીસ છાસડથી વિભક્ત થયેલ દરેક મંડળના બળે ભાગો તાપક્ષેત્રના વધે છે. ચંદ્રમાના મંડળમાં દરેક પૂર્ણિમાના સમયમાં ક્રમથી દરેક મંડળમાં છવ્વીસિયા છાસી ભાગ તથા સત્યાવીસમા ભાગના એક સાતભાગ આ પ્રકારના કમથી વધે છે. આ રીતના કમથી દરેક મંડળની વૃદ્ધિથી જ્યારે સવવ્યંતર મંડળમાં ચાર કરે છે, ત્યારે દરેક જંબુદ્વીપના ચક્રવાલના ત્રણ પુરેપુરા તથા દસભાગ જેટલા પ્રકાશ ક્ષેત્રને ફરીથી સર્વાત્યંતર મંડળની બહાર નીકળતી વખતે સૂર્યના દરેક મંડળમાં છત્રીસ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૫૩
Go To INDEX
Page #361
--------------------------------------------------------------------------
________________
છાસઠ ભાગામાં વહેંચાયેલ જંબુદ્રીપના ચક્રવાલના બબ્બે ભાગના ક્રમથી તાપક્ષેત્ર ન્યૂન થતુ જાય છે. ચંદ્રમાના મંડળમાં દરેક પૂર્ણિમાના સંભવમાં ક્રમથી દરેક મંડળના છવ્વીસ ભાગે! તથા સત્યાવીસમા ભાગના એક સાતમા ભાગ જેટલું વધે છે. આ રીતે તાપક્ષેત્રના નધારા અને ન્યૂનતા થાય છે।૨૨।।
सिकलं बुया पुण्फस ठिया हुति तावक्खेत्तपहा | अतोय संकुडा बाहिं वित्थडा चंदसूराणं ||२३||
ચંદ્ર સૂર્યના તાપક્ષેત્રના વધઘટને ક્રમમાર્ગ આ રીતે હેય છે. કસંબુના પુષ્પના આકારના એટલેકે નાસિકાના પુષ્પ સરખા આકારના હેાય છે. એજ કડું છે. દર સ ંકુચિત મેરૂની દિશામાં કળીના આકાર જેવા તથા બહાર લવણ સમુદ્રની દિશામાં પુષ્પના આકાર જેવા એજ પ્રમાણે ચોથા પ્રાકૃતમાં કહેલા વિશેષણાવાળા સ્થાનનની સ્થિતિ સમજી લેવી. અહી પુનઃ તે ભાવના લખવાથી ગ્રન્થગૌરવ વધવાના ભયથી તે કહેલ નથી. ૨૩ II સૂ. ૧૦૦ ||
હવે ચંદ્રમાને અધિકૃત કરીને તેની ક્ષયવૃદ્ધિ આદિના કારણરૂપ વિમાનના દેવતા સંબંધી પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે. કેળ' વ ષો ઇત્યાદિ
ટીકા –સામા સૂત્રમાં અનેક પ્રકારના દ્વીપસમુદ્રોમાં ચંદ્ર-સૂર્યગ્રહ નક્ષત્ર અને તારાઓની સ ંખ્યાના સબંધમાં વિચાર વિનિમય કરીને હવે ચંદ્રમાને અધિકૃત કરીને વિવિધ પ્રકારના વિચારને લઇને શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે,
hrases चंदो, परिहाणी हुति च दस्स |
कालो वा जोन्हा वा, केणाणुभावेण चंदस्स ||२४||
શુકલ પક્ષમાં ચંદ્ર કેવી રીતે વધે છે? તથા કયા કારણથી ચંદ્રને કૃષ્ણપક્ષમાં ક્ષય થાય છે? તથા કયા કારણથી ચંદ્રના એક પક્ષ કૃષ્ણ અને એક પક્ષ શુકલ હાય છે ? હું ભગવાન્ ! આ તમામ વિષયના આપ પ્રતિબંધ કરો. આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.
किन्हें राहु विमाणं णिच्च च देण होइ अविरहिय । चतुर गुलमसंपत्त, हिच्चा चंदस्स तं चरइ ॥ २५ ॥
સંપાતરૂપ અગર છાયારૂપ કૃષ્ણવ વાળા શહુ હાય છે, તે રાહુ બે પ્રકારના હોય છે. એક પરાહુ અને બીજો નિત્યાહુ પ રાહુ એ કહેવાય છેકે-કદાચિત પૂર્ણિમા અંતમાં આવીને પેાતાના વિમાનથી ચંદ્ર વિમાનને ઢાંકી દે છે, ઢાંકી દેવાથી ચંદ્રગ્રહણ અથવા સૂર્ય ગ્રહણ થયું તેમ લેાકમાં પ્રસિદ્ધિ થાય છે. અહીં શુકલ પક્ષ અને કૃષ્ણપક્ષની વિચારણામાં એજ રાહુ લેવાય છે, કે જે નિત્યરાહુ કૃષ્ણ વિમાનવાળા હોય છે. કારણ તે પ્રકારનો જગત્સ્વભાવ હોય છે. તથા તે વિમાન નિત્ય ચંદ્રની સાથે તેવા આંતરવાળુ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૫૪
Go To INDEX
Page #362
--------------------------------------------------------------------------
________________
સર્વકાળ અવિરહિતપણાથી રહે છે. તથા ચતુરંગુલ અર્થાત્ ચાર આંગળથી પ્રાપ્ત ન થાય તેવા અંતરવાળું થઈને ચંદ્રવિમાનની નીચે ગમન કરે છે. આ રીતે સંચરણ કરતાં કરતાં શુકલપક્ષમાં ધીરે ધીરે અંતર વિનાનું થઈને ચંદ્રમાને પ્રગટ કરે છે. તથા કૃષ્ણપક્ષમાં ધીરે ધીરે એજ ચંદ્રને ઢાંકે છે. આ પ્રમાણે શુક પક્ષ અને કૃષ્ણ પક્ષના સામાન્ય રીતે કારણનું પ્રતિપાદન કરીને ફરીથી તેને સ્પષ્ટ કરે છે. | ૨પા
बावर्द्वि बावर्द्वि दिवसे दिवसे तु सुक्कपक्खस्स ।
जौं परिबढइ चदो खवेइ त चेव कालेण ॥२६॥ બાસઠભાગ કરવામાં આવેલ ચંદ્ર વિમાનની ઉપરના બે ભાગને છોડીને બાકીના વિમાનના ભાગના પંદરથી ભાગ કરવાથી જે ચાર ભાગ પ્રાપ્ત થાય છે તે અવયવમાં સમુદાયના ઉપચારથી બાસઠ શબ્દથી કહેવાય છે. આની વ્યાખ્યા જીવાભિગમની ચૂણિકા વિગેરેને જોઈને કરેલ છે. પિતાના વિચારમાત્રથી કહેલ નથી. તથા આજ ગાથાના વ્યાખ્યાનમાં જીવાભિગમની ચૂર્ણિકામાં લખ્યું છેકે–ચંદ્રવિમાનના બાસઠ ભાગ કરવા તે પછી પંદરથી ભાગ કરવો તે બાસઠિયા ભાગના પંદર ભાગ લબ્ધ થાય છે. અને બે ભાગે શેષ વધે છે. શુકલ પક્ષના આટલા દિવસ રાહુના કહેવાય છે. ઈત્યાદિ આ પ્રમાણે જે સમવાયાંગ સૂત્રમાં શુકલપક્ષના દરેક દિવસે ચંદ્ર બાસઠિયા ભાગ વધે છે. તેમ કહ્યું છે તેને પણ એજ પ્રમાણે વ્યાખ્યાત કરી લેવું. સંપ્રદાયાનુસાર સૂરની વ્યાખ્યા કરવામાં આવે છે. પિતાની બુદ્ધિને અનુકૂળ થાય તે રીતે વ્યાખ્યા થઈ શકતી નથી. અહીં સંપ્રદાય યોક્ત પ્રકારથીજ છે. શુકલપક્ષના દિવસમાં જે કારણથી ચંદ્ર બાસડિયા ચાર ભાગ જેટલું વધે છે. એ જ કારણથી કૃષ્ણ પક્ષમાં પ્રતિદિવસ એજ બાસઠિયા ચાર ભાગનો ક્ષય કરે છે. પારદા ફરીથી આજ વિષયને વિશેષ સ્પષ્ટ કરે છે.
पण्णरस भागेण य चंद पण्णरसमेव त चरइ ।
पण्णरस भागेण य पुगोवि तचेव पक्कमइ । કૃષ્ણપક્ષમાં દરરોજ રાડુ વિમાન પોતાના પંદર ભાગોથી ચંદ્ર વિમાનના પંદરમા ભાગને ઢાંકી દે છે. અને શુકલપક્ષમાં એજ પંદરમા ભાગને પિતાના પંદરમા ભાગથી પ્રકાશ માટે ખુલ્લો કરે છે. અહીં આ રીતે કહેવામાં આવે છે. કૃપક્ષમાં એકમથી આરંભ કરીને પિતાને પંદરમા ભાગથી દરરોજ એક એક પંદરમે ભાગ ઉપરના ભાગથી આરંભ કરીને ઢાંકી દે છે. અને શુક્લ પક્ષમાં એકમથી આરંભીને એજ કમથી દરરોજ એક એક પંદરમા ભાગને પ્રગટ કરે છે. વાસ્તવિક પણુથી તે ચંદ્રમંડળ યથાવસ્થિતજ રહે છે. રહા એજ ફરીથી કહે છે.
___ एवं वड्ढइ च दो परिहाणी एव होइ चदस्स ।
कालो वा जुण्हो वा, एवाऽणुभावेण होई चंदस्स ॥२८॥
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
૩૫૫
Go To INDEX
Page #363
--------------------------------------------------------------------------
________________
આ પૂર્વકથિત પ્રકારથી રાહુવિમાનને દરરોજ સંકમણથી અનાવરણના કારણથી ચંદ્ર દરરોજ વધતો પ્રતિભાસિત થાય છે. એ જ પ્રમાણે વિમાનથી દરરોજ કમપૂર્વક આવરણ થવાના કારણુથી હાનીનો પ્રતિભાસ થાય છે. ચંદ્રના સંબંધમાં આજ કારણથી એક પક્ષમાં કૃણ અંધકાર હોય છે જેથી ચંદ્રની હાનીને પ્રતિભાસ થાય છે. એને જ કશુપક્ષ કહેવાય છે, એક પક્ષમાં શુકલ હોય છે. જેમાં ચંદ્ર વધતે પ્રતિભાસિત થાય છે. ૨૮
તો મજુસરવે સુવતિ ચારોવાતુ ૩૨avi |
पंचविह जोसिसिया, चंदासूरा गहगणा य ॥२९॥ મનુષ્યક્ષેત્રમાં પાંચ પ્રકારના જ્યોતિષ્ક હોય છે, જે આ પ્રમાણે છે. ચંદ્ર-સૂર્ય–ગ્રહ નક્ષત્ર અને તારાઓ આ પાંચે ચારેવળ અર્થાત્ સંચરણશીલ હોય છે. સરલા
तेण परं. जे सेसा चंदादिच्च गहतारणक्खत्ता ।।
नत्थि गहन विचारो अवद्विया ते मुणेयव्वा ॥३०॥ (તેT) આ પદ પ્રાકૃત હોવાથી પંચમીના અર્થમા તૃતીયા થયેલ છે. તેથી આ મનુષ્ય ક્ષેત્રથી પર એટલેકે બહાર જે બાકીના ચંદ્રો-સૂ ગ્રહ-નક્ષત્ર અને તારાઓના વિમાને (અહીં પ્રાકૃત હોવાથી સૂત્રમાં પુલિંગથી નિર્દેશ કરેલ છે) નગતિ થતી નથી, અને તેઓ મંડળ ગતિથી પરિભ્રમણ કરતા નથી. પરંતુ એ ચંદ્ર-સૂર્ય ગ્રહ-નક્ષત્ર અને તારાઓ અવસ્થિત જ રહે છે. તેમ સમજવું. ૩૦
एवं बुद्दीवे दुगुणा, लवणे चउगुणा हुति ।
लावणगा य तिगुणिया, ससिसूरा धायइसंडे ॥१॥ આ પૂર્વકથિત પ્રકારથી જે ચંદ્ર સૂર્ય બબ્બે પ્રજ્ઞપ્ત કરેલા છે, તે બમણા અર્થાત્
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૫૬
Go To INDEX
Page #364
--------------------------------------------------------------------------
________________
જે એક એક ચંદ્ર સૂર્ય છે, તે જંબુદ્વીપમાં બમણું થાય છે. એજ ચંદ્ર સૂર્ય લવણ સમુદ્રમાં ચારગણા થાય છે. અર્થાત્ લવણ સમુદ્રમાં ચાર ચંદ્રો અને ૨ ૨ સૂય હોય છે. એ પ્રમાણે લવણ સમુદ્રમાં થનારા ચાર ચાર ચંદ્ર સૂર્યને ત્રણગણા કરે છે તે પ્રમાણે ધાતકીખંડમાં થાય છે. અર્થાત્ ઘાતકીખંડમાં બાર બાર ચંદ્રસૂર્ય હોય છે. ૩૧
दो चंदा इह दीवे चत्तारि य सायरे लवणतोए ।
धायइसंडे दीवे बारस चंदा य सूरा य ॥३२॥ આ ગાથા એકત્રીસમી ગાથામાં કહેલ વિષયનું જ પ્રતિપાદન કરે છે. તેથી વિશેષ કંઈજ કથન નથી. ૩રા
धायइ संडप्पभिइसु उद्दिवा तिगुणिया भवे चंदा ।
आदिल्ल चंदसहिया अणं तराणतरेक्खेत्ते ॥३३॥ ધાતકીખંડાદિદ્વીપમાં અને સમુદ્રોમાં જે બાર બાર ચંદ્ર સૂર્યો પ્રતિપાદિત કરેલ છે, તેનાથી ત્રણગણુ બીજા દ્વીપ સમુદ્રમાં હોય છે. કેવળ ચંદ્ર સૂર્ય જ નહીં પરંતુ ગ્રહનક્ષત્ર અને તારારૂપ પણ ત્રણ ગણું હોય છે. તેમ સમજવું. એજ કહે છે. ઉદ્દેશેલા ચંદ્રવાળા દ્વીપથી કે સમુદ્રથી પહેલાં જંબુદ્વીપને પ્રથમ કરીને જે પહેલાના ચંદ્ર છે, તે આદિમ ચંદ્ર કહેવાય છે. એ આદિમ ચંદ્રથી આ ચંદ્રપદ ઉપલક્ષણ છે તેથી આદિમ સૂર્ય સહિત જેટલા હોય એટલા પ્રમાણને અનંતર અનંતર કાલેદધિમાં હોય છે. તે પછી ધાતકીખંડદ્વીપમાં ઉષ્ટિચંદ્ર બાર હોય છે. તેને ત્રણગણુ કરે તે છત્રીસ થાય છે. ૧૨+૩=૩૬ પહેલાંના બે ચંદ્ર હોય છે તે આ પ્રમાણે છે. બે ચંદ્ર જંબુદ્વીપમાં અને ચાર લવણ સત્યદ્રમાં આ આદિના ચંદ્રસહિત ૩૬+૪=૪૨ બેંતાલીસ ચંદ્રો થાય છે. આજ કરણ વિધિ સૂર્યના સંબંધમાં સમજવી જોઈએ. તેથી ત્યાં સૂર્ય પણ એટલાજ (૨) બેંતાલીસ જ હોય છે. તથા કાલેદ સમુદ્રમાં બેંતાલીસચંદ્ર કહ્યા છે. તેને ત્રણ ગણું કરે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૫૭
Go To INDEX
Page #365
--------------------------------------------------------------------------
________________
તો ૪૨+ =૧૨૬ એકસો છવ્વીસ થાય છે. તેની પહેલાના અઢાર હોય છે. જેમકે-બે જંબુદ્વીપના, ચાર લવણ સમુદ્રના અને બાર ધાતકીખંડના ૨+૪+૧૩=૧૮ આ પહેલાંના ચંદ્રની સાથે એક છવ્વીસને મેળવે તે ૧૨૬+૧૮=૧૪૪ એક ચુંમાલીસ થાય છે. આટલા ચંદ્ર પુષ્કરદ્વીપમાં હોય છે, તથા સૂર્ય પણ એટલા જ હોય છે. આજ પ્રમાણે બધાજ દ્વીપ સમુદ્રમાં આ કરણવશાત્ ચંદ્ર સૂર્યની સંખ્યાનું પ્રતિપાદન કરી લેવું ૩૩
હવે દરેક દ્વીપ અને દરેક સમુદ્રમાં ગ્રહનક્ષત્ર અને તારાઓની સંખ્યાના જ્ઞાનને ઉપાય કહે છે.
रिक्खग्गह तारगह तारग्ग दीवसमुद्दो जहिच्छसी णातु ।
तस्ससीहिं तग्गुणिय रिक्खग्गह तारगग्गंतु ॥३४॥ અહીં અગ્નશબ્દ પરિમાણ વાચી છે. તેથી જે દ્વીપ સમુદ્રમાં નક્ષત્ર પરિમાણ, ગ્રહ પરિમાણુ, તારા પરિમાણને જાણવા ઈચ્છે તે એ દ્વિીપના કે સમુદ્રના ચંદ્રના પરિવારરૂપ નક્ષત્ર પરિમાણ, ગ્રહ પરિમાણ અને તારા પરિમાણને તેનાથી ગુણાકાર કરવાથી જેટલા થાય તેટલા પ્રમાણન એ દ્વીપમાં કે સમુદ્રમાં નક્ષત્ર પરિમાણ કે ગ્રહ પરિમાણ અથવા તારા પરિમાણુ થઈ જાય છે. જેમકે-લવણ સમુદ્રમાં નક્ષત્રનું પરિમાણ જાણવું હોય તે લવ સમુદ્રમાં ચાર ચંદ્ર હોય છે. એક ચંદ્રના પરિવારરૂપ અઠયાવીસ નક્ષત્રો હોય છે, તેને ચારથી ગુણાકાર કરે ૨૮+૪=૧૧૨ તો એક બાર થઈ જાય છે. લવણ સમુદ્રમાં એટલા જ નક્ષત્રો હોય છે. તથા એક ચંદ્રનો ગ્રહ પરિવાર અઠયાસી હોય છે. લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર હોય છે. તેથી અડયાશીને ચારથી ગુણાકાર કર. ૮૮+૪=૩૫ર આ રીતે ત્રણ બાવન ચાર ચંદ્ર ગ્રહ પરિવાર થઈ જાય છે. અર્થાત્ લવણ સમુદ્રમાં આટલા ગ્રહો હોય છે, તથા એક ચંદ્રના પરિવાર ભૂત તારાગણ કોટિકેટિમાં છાસઠહજાર નવસો પંચોતેર ૬૬૯૭૫ હોય છે. તેને પણ ચારથી ગુણાકાર કરવો ૬૬૯૭૫+૪=૩૬૭૯૦૦૦૦૦૦૦૦૦૦
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૫૮
Go To INDEX
Page #366
--------------------------------------------------------------------------
________________
૦૦૦૦૦૦. આ રીતે કટિકોટિમાં બેલાખ સડસઠહજાર નવસો થાય છે. આટલા લવણ સમુદ્રમાં તારાગણ કટિકટિ હોય છે. આ પ્રમાણેની નક્ષત્રાદિની સંખ્યા પહેલાં કહેલ છે. આ પ્રમાણે બધા દ્વીપસમુદ્રોમાં નક્ષત્રાદિની સંખ્યાનું પ્રમાણ ભાવિત કરી લેવું. ૩૪
बोहिया तु माणुसनगरस, चंदसूराणऽवट्ठिया जोहा ।
चंदा अभीई जुत्ता, सूग पुणहुति पुस्सेहिं ॥३५॥ માનુષેત્તર પર્વતની બહાર ચંદ્ર સૂર્યને પ્રકાશ અવસ્થિત રહે છે, અર્થાત્ એકરૂપ પ્રતિભાસિત થતું રહે છે. અહીં આ પ્રમાણે કહેવામાં આવે છે. ત્યાં મનુષ્યલકની માફક અતુઓની વ્યવસ્થા હેતી નથી. સૂર્ય સદાકાળ અનતિ ઉષ્ણ તેજવાળ હોય છે. મનુષ્ય લેકની સમાન કદાપિ તેજની ક્ષય વૃદ્ધિ થતી નથી ચંદ્રમાં પણ સર્વદા અનતિશીત લેશ્યાવાળો હોય છેમનુષ્યલોકમાં શિશિર કાળની જેમ અત્યંત શીત તેજવાળે તે નથી તથા મનુષ્ય ક્ષેત્રની બહાર બધા ચંદ્ર સર્વદા અભિજીત નક્ષત્રની સાથે યુક્ત રહે છે. તથા સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે વર્તમાન રહે છે. કારણ કે ત્યાં એક રૂપ વાતાવરણ હોય છે. અને અતિ દૂર હોવાથી આ પ્રમાણે થાય છે. ૩૫
च'दाओ सूरस्स य सूराओ चदस्स अतरं होई ।
पण्णाससहस्साई तु जोयणाण अणूगाइं ॥३६॥ મનુષ્ય ક્ષેત્રની બહાર ચંદ્રથી સૂર્યનું અંતર તથા સૂર્યથી ચંદ્રનું અંતર પુરેપુરું પચાસહજાર જન ૫૦૦૦૦ હોય છે. આ પ્રમાણે ચંદ્ર સૂર્યનું પરસ્પરનું અંતર રહે છે. ૩૬
હવે એક ચંદ્રથી બીજા ચંદ્રનું તથા એક સૂર્યથી બીજા સૂર્યનું પરસ્પરના અંત રનું કથન કરવામાં આવે છે.
सूरस्स सूरस्स य, ससिणो य ससिणो य, अंतर होइ । बाहिंतु माणुसनगस्स जोयणाण सयसहस्स ॥३७॥
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૫૯
Go To INDEX
Page #367
--------------------------------------------------------------------------
________________
માનાર પર્વતની બહાર એક સૂર્યથી બીજા સૂર્યનું પરસ્પરનું અંતર તથા એક ચંદ્રથી બીજા ચંદ્રનું પરસ્પરનું અંતર એક લાખ જનનું હોય છે. જેમકે સૂર્ય ચંદ્રથી અંતરિત હોય છે અને ચંદ્ર સૂર્યથી અંતરિત થઈને વ્યવસ્થિત રહે છે. ચંદ્ર સૂર્યનું પર પરનું અંતર પચાસહજાર એજન ૫૦૦૦વાનું હોય છે. અએવ આનાથી બમણું અંતર એટલેકે લાખ જન એટલેકે લાખ એજન જેટલું અંતર ચંદ્ર ચંદ્રનું અને સૂર્ય સૂર્યનું પરસપરનું હોય છે. ૩ હવે બહાર ચંદ્ર સૂર્યની પંક્તિમાં અવસ્થાન કહે છે. ૩ળા
सूरतरिया चदा चदंतरिया य दिणकरादित्ता ।
चिततर लेसागा सुहलेसा मदलेसा य ।।३८।। મનુષ્ય લેકની બહાર પંક્તિમાં રહેલા ચંદ્ર સૂર્ય સૂર્યથી અંતરિત ચંદ્ર હોય છે અને ચંદ્રથી અંતરિત સૂર્ય હોય છે, દિનકર, દિવસ કર, દેદીપ્યમાન હોય છે. એ ચંદ્ર સૂર્ય કેવા પ્રકારના હોય છે? તે માટે કહે છે. ચિત્રાન્તર લેસ્થાકા અર્થાત્ અનેક વર્ણથી વર્ણવાળા પ્રકાશરૂપ લેશ્યાવાળા ચંદ્ર સૂર્યથી અંતરિત હોવાથી ચિત્ર અંતરવાળા કહ્યા છે. અને સૂર્ય ચંદ્રાન્તરિત હેવાથી ચિત્ર અંતર એમ કહેલ છે. ચંદ્ર શીતલેયાવાળો હેવાથી અને સૂર્ય ઉષ્ણુલેશ્યાવાળો હોવાથી ચિત્રલેશ્યાવાળા કહેવાય છે. ચંદ્રની સુખ લેશ્યા હોય છે. તથા સૂર્યની ચંદ્ર વેશ્યા હે ય છે. અર્થાત્ શીતકાળમાં મનુષ્યલકની જેમ અત્યંત શીતરશ્મિવાળે ચંદ્ર હોય છે, અને મંદલેથાવાળે સૂર્ય હોય છે. મનુષ્યલેકમાં ગ્રીષ્મકાળની જેમ કેવળ ઉષ્ણરશ્મિવાળે હેતે નથી, આ સંબંધમાં તત્વાર્થની ટીકાકાર હરિશ્ચંદ્રસૂરીએ કહ્યું છેકે-(નાચતીરામણો નાઈ કાન sn: સૂર્યા વિનુ રાધારા થોf) અહીં આ પ્રમાણે કહેવામાં આવે છે-જે દ્વાપ અગર સમુદ્રમાં નક્ષત્રાદિ પરિમાણ જાણવું હોય તે ત્યાં એક ચંદ્રના પરિવારરૂપ નક્ષત્રાદિ પરિમાણને એટલા ચંદ્રથી ગુણુ કરવા તે ત્યાની
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૬૦
Go To INDEX
Page #368
--------------------------------------------------------------------------
________________
સંખ્યા મળી જાય છે. (૩૮ હવે સકલ ચંદ્રના પરિવાર રૂપ પ્રહાદિની સંખ્યાના સંબંધમાં કહે છે. ___ अदासीई च गहा अट्ठावीसंच हुति णवत्ता ।
एगससी परिवारो, एतो ताराणवोच्छामि ॥३९।।। અહીં કેવળ પૂર્વકથિત સિદ્ધાંત પ્રમાણેની સંખ્યાનુંજ કથન છે. તેનાથી બીજુ કઈપણ વિશેષથન નથી. હવે તારાઓની સંખ્યાનું કથન કરે છે.
छावटि सहस्साई णवचेव सयाई पंचसत्तराई ।
एगससी परिवारो तारागण कोडिकोडीण ॥४०॥ આ બને ગાથાઓને સારાંશ એ છેકે–એક ચંદ્રના પરિવારરૂપ નક્ષત્રોની સંખ્યા અઠયાવીસ ૨૮ થાય છે. ગ્રહ અઠયાસી હોય છે. ૮૮ તથા તારાઓ કે ટિકટિ છાસઠ હજાર નવસે પતેર ૬૬૯૭ષા હોય છે. પાક
હવે શ્રીગૌતમસ્વામી અન્ય પ્રશ્ન પૂછે છે.-(સંતો મજુરણૉ વંતિમજૂપિયા જદુજાणक्खत्ततारारूवा तेण देवा कि उड्ढोववन्नगा, कप्पोनवण्णगा विमाणोववण्णगा चारोववण्णगा, વાતિયા, જતિ રતિયા જરૂસમાવII) મનુષ્ય ક્ષેત્રમાં જે ચંદ્ર-સૂર્ય–ગ્રહગણ નક્ષત્ર તારારૂપ દે છે તેઓ શું ઉપપક અર્થાત્ સૌધર્માદ બાર કપમાંથી ઉપર રહેલ હોય છે? અથવા સૌધર્માદિકપમાં રહેલ હોય છે, કે વિમાને ૫૫નક હોય છે? અથવા ચાર પપનક એટલેકે સંચરણશીલ ગતિવાળા હોય છે? મંડળગતિથી પરિભ્રમણને ચાર કહે છે. અથવા ચાર સ્થિતિક–
યક્ત પ્રકારની સ્થિતિના અભાવવાળા હોય છે? અથવા ગતિરતિક હોય છે? અથવા ગતિમાં રસિક હોય છે? આથી ગતિમાં રતિમાનનો પ્રશ્ન પૂછયે છે. હવે સાક્ષાત્ ગતિ વિષયમાં પ્રશ્ન પૂછે છે-શું ગતિ સમાપનક હોય છે? અર્થાત્ તેઓ સર્વથા ગતિ યુક્ત હેાય છે? આ તમામ હે ભગવન આપ કહે. આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી ઉત્તરમાં શ્રીભગવાન કહે છે-(તા તેમાં રેવા નો લઢોરવાળા,
mોવાળri, વિભાળાવવા, વાવડouIFTI, જે રાષ્ટ્રિયા, ચા, રૂમ sorrrr) એ ચંદ્રાદિ દેવ ઉપપનક હોતા નથી. અને કપનકપણ નથી હોતા. પરંતુ વિમાનો૫૫ન્નક હોય છે. તથા ચારે ૫૫નક અર્થાત્ ચાર સહિત હોય છે. ચાર સ્થિતિક એટલેકે ગતિરહિત લેતા નથી. તથા સ્વભાવથીજ ગતિરતિક એટલે કે સાક્ષાત્ ગતિયુક્તજ હોય છે. તથા (મુહવાચુમ પુણાલંકાળસંકિર્દ નોધારિતહિં તાવૉહિં साहस्सिएहिं बाहिराहियवेउव्वियाहि परिसाहिं महताहतणगीयबाइय ततीतलताल तुडियषणमुइंगपडुप्पवाइयरवेण महता उकिद्विसीहणादकलकलवेण अच्छे पचयराय વાણિબાવરવાર માં અનુવાદ) એ ચંદ્રાદિ દેવે ઉપરની તરફ મુખ કરેલ કલબુકા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૬૧
Go To INDEX
Page #369
--------------------------------------------------------------------------
________________
પુષ્પના જેવા આકારવાળું તથા હજારે ચૈાજન પ્રમાણવાળ તાપક્ષેત્ર સાહસિકેાથી અનેક હજાર સ`ખ્યાવાળા ખાદ્યપદાએથી (અહીં મહુવચન વ્યક્તિ ખાલ્યથી કહેલ છે.) વિધ્રુવિત અનેકરૂપ ધારિયાથી કરેલ આહુત એટલેકે અવિચ્છિન્ન નાટયગીત વાદિત્ર તથા જે તંત્ર તલતાલ અને શ્રુતિ તથા બાકીની નૃત્ય, ધનમૃદ ંગ ના તુમુલ શબ્દો કે જેને નિપુણ પુરૂષદ્વારા શ્રેષ્ડ પ્રકારથી વગાડવામાં આવેલ મૃદંગાદિની ધ્વનિથી તથા ગતિતિવાળા, ખાદ્ય પદની અંતર્ગતના દેવા દ્વારા વેગથી જતા વિમાનામાં ઉત્કષથી કરવામાં આવેલ સિ’હનાદ તથા ખેલ અર્થાત્ માઢામાં હાથ રાખીને મેાટા અવાજથી ફૂંકવુ એટલેકે સીસેડિટ વગાડવી તથા કલકલ એટલેકે વ્યાકુલિત શબ્દસમૂહ તેના અવાજથી મેરૂને કેવા મેને તે કહે છે. સ્વચ્છ અર્થાત્ અત્યંત નિર્મ્યુલ જખૂનઢવાળા રત્ના વિશેષ હોવાથી અત્યંત ધવલ પતરાજનુ પ્રદક્ષિણાવર્ત મંડળરૂપથી જે રીતે ચાર થાય એ રીતે મેરૂને લક્ષ કરીને પરિભ્રમણ કરે છે. આ રીતના તે ચંદ્રાદિ દેવે મનુષ્યલેાકમાં હું ય છે,
પુનઃ શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે–(તા તેલિ` રેવાળ' નાથે તે પયડ્સે થમિયાળિ નજરે તિ) એ ચંદ્રાદિ જ્યાતિષ્ઠ દેવાના ઈન્દ્ર અર્થાત્ સ્વામી જ્યારે વ્યવિત થાય છે, અર્થાત્ પેાતાના સ્થાનથી પતિત થાય છે, તે સમયે તે દેવા એ ઇન્દ્રના ચલન કાળમાં કેવા પ્રકારની સ્થિતિવાળા હાય છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.-(તા પન્નારિ પંચ સામાળિયરેવા ત ટાળવસંવિજ્ઞત્તાળ' વિત્તિ નાય અને રૂથ રે ત્રણે મવર) ઈન્દ્રના વિરહકાળમાં ચાર કે પાંચ સામાનિક દેવે એ સ્થાનને પ્રાપ્ત કરીને વિચરે છે. અર્થાત્ એ સ્થાનનુ બીજો ઇન્દ્ર આવે ત્યાં સુધી રક્ષણ કરે છે. આ સબધમાં શ્રીગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન પૂછે છે-(તા ફેંટાળ ક્ષેત્ર ન વાઢેળ વિદ્યિ ખત્ત') તે વિરહિત ઈન્દ્રસ્થાન કેટલાકાળ પર્યંન્ત ઉપપાત વગરનુ અર્થાત્ ઇન્દ્ર વિનાનું સામાનિક દેવે દ્વારા સંરક્ષિત રહે છે ? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા નફળ રૂળ સમય' શોને અમાસે) જઘન્યથી એક સમય અર્થાત્ સમય બેાધક કાલ પ્રમાણથી એક સમય પન્ત અને યાત્ ઉત્કૃષ્ટથી અર્થાત્ વધારેમાં વધારે છમાસ પર્યન્ત એન્દ્રિય વિનાના સ્થાનની સામાનિક દેવા રક્ષા કરે છે. શ્રીગૌતસ્વામિ ફરીથી પ્રશ્ન પૂછે છે.--(તા વહિયાળ માનુસવત્તલ બે 'दिमसूरियग्गह जाव तारारूत्रा तेणं देवा कि उड्ढोववणगा, कप्पोत्रवेण्णा, विमाणोवવળા, વાટ્વિયા, ના નસમાળા) મનુષ્યક્ષેત્રની બહાર રહેલા જે ચંદ્ર સૂર્ય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૬૨
Go To INDEX
Page #370
--------------------------------------------------------------------------
________________
ગ્રહ-નક્ષત્ર અને તારાએ જ્યાતિષ્ઠ દેવ છે, તે સૌધર્માદ્રિ બાર કલ્પેાની ઉપર ઉપન્ન થયા છે? કે કલ્પાપપન્ન એટલેકે સૌધર્માશ્પિામાં ઉત્પન્ન થયા છે ? અથવા વિમાનાપપન્ન છે ? અથવા મડળગતિના આશ્રય કરિને ચારેાપપન્ન છે? અથવા ચારસ્થિતિક એટલે કે ચાર રહિત હાય છે? અથવા ગતિતિક હાય છે? એટલેકે ગતિમાત્રથી ઉપપન્નક હોય છે ? અથવા ગતિસમાપનક એટલેકે ગતિયુક્ત હોય છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછવાથી ઉત્તરમાં શ્રીભગવાન કહે છે. (તા તેળ રેવાળો ગુડ્ડાવળા, નો જૉન વળા जो चारोवण्णा, चारद्विइया, जो गइरइया, जो गइसमावण्णगा पक्किगठाणसं ठरि जोय गय साहस्सिएाः तावकखे तेहि सय साहस्सिवाहि बाहिराहि वेत्रियाहि परिसाहि મસાતનટ્રીયવાન ગાત્ર વેગ ારૂં મોમોર્ફે મુંગે વિ) મનુષ્ય ક્ષેત્રથી અહારના એ ઇન્દ્રાદિદેવા ઉપપન્નક હાતા નથી. તથા કલ્પેા૫પનક પણ હાતા નથી. પરંતુ વિમાનાપન્નક હાય છે. તથા ચારાપપન્નક નથી હાતા અર્થાત્ માંડળગતિથી ચાર કરતા નથી. પરંતુ ચાર સ્થિતિક ચાર રહિત હૈાય છે. તેથીજ તેઓ ગતિરતિક હાતા નથી. તથા ગતિસમાપન્નક પણ હાતા નથી. પાકેલ ઈંટના આકારથી સંસ્થિત થઇને એક લાખ ચે।જનવાળા તાપક્ષેત્રથી એટલેકે જે પ્રમાણે પાકેલ ઇંટ આયામથી લાંખી અને વિસ્તારથી થેાડી હાય છે. અર્થાત્ ચાર આંગળ માત્રની હાય છે, એજ પ્રમાણે મનુષ્ય ક્ષેત્રની બહાર રહેલ એ ચંદ્ર-સૂð-ગ્રહ-નક્ષત્ર અને તારારૂપાનુ તાપક્ષેત્ર પણ આયામથી અનેક લાખ યેાજન પ્રમાણવાળું અને વિસ્તારથી એક લાખ યાજન પરિમિત હૈાય છે. અર્થાત્ ચતુરસ્રાકાર હેાય છે, એ પ્રમાણેના એ તાપક્ષેત્રથી અનેકહજાર યેાજન સખ્યા વાળી ખાદ્ય પરિષદાથી (અહી' પશુ બહુવચન વ્યક્તિની અપેક્ષાથી કહ્યું છે) ઉત્કૃષ્ટ પ્રકારથી વગાડેલ નૃત્યગીત વાદિત્રાદિના (અહી આના અધા વિશેષણા પહેલાંની જેમ સમજી લેવા) શબ્દોના શ્રવણુપૂર્ણાંક સ્વગી યભેગ ભેગાને ભાગવીને વિચરે છે.
ફ્રીથી આનેજ વિશેષરૂપથી તે કેવા પ્રકારના હાય છે? તે કહે છે. (સુદ્ધેલા, मंदलेसा, मंदावलेसा, चित्तं तरलेसा, अण्णोष्णसमोगाढाहिं लेसाहि कूडाइय द्वाण्णट्ठिइया, તે તે સો સમતા બ્રોમામતિ, કન્નોવે'તિ, તàત્તિ, માત્તે ત્તિ) શુભલેશ્યાવાળા અર્થાત્ આનંદદાયક પ્રકાશયુક્ત આ વિશેષણ ચંદ્રમાનું છે. તેથી તે અત્યંત ઠંડા તેજવાળા નહી' પણ સુખાપાદક હેતુભૂત પરમલેશ્યાવાળે, મલેશ્યા એટલેકે અતિ ઉષ્ણુલેશ્યાવાળા નહીં, આ વિશેષણ સૂર્ય સંબંધી છે. તેજ કહે છે. માતપલેશ્યા, અનતિ ઉષ્ણુ સ્વભાવની તડકારૂપ લેશ્યાવાળા, ફરીથી તે ચંદ્ર સૂર્ય કેવા હોય છે? તે કહે છે-ચિત્રાન્તરલેશ્યા ચિત્ર અતરાલવાળી લેશ્યાવાળા આ પ્રકારના તે ચંદ્ર સૂર્ય અન્યાન્ય અવગાઢ એટલેકે મળેલી લેશ્યાવાળા હૈાય છે. જેમકે-ચંદ્ર અને સૂર્ય દરેકની લેશ્યા એકલાખ ચેાજન
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૬૩
Go To INDEX
Page #371
--------------------------------------------------------------------------
________________
પ્રમાણુ વિસ્તારવાળી હૈાય છે. સૂચિ પ`ક્તિમાં વ્યવસ્થિત ચંદ્ર-સૂર્યનું પરસ્પરનું અંતર પચાસહજાર ચેાજનનું છે. તેથી ચંદ્રના પ્રકાશથી યુક્ત સૂર્ય પ્રકાશ હાય છે. અને સૂર્ય પ્રકાશથી મળેલ ચંદ્ર પ્રભા હૈાય છે. આ રીતે પરસ્પર અનગાતિ લેશ્યાથી ફૂટની જેમ
પર્યંતની ઉપર વ્યવસ્થિત શિખરાની સમાન સદા એકત્ર સ્થાનમાં રહેલા એ સ્વસ્વ પ્રત્યા સન્ન પ્રદેશાને ઉદ્યોતીત કરે છે, અવભાસિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે.-(તા તેત્તિ વાળનારે રૂંવે ચર્ચે છે ત્ મિાનિ વક્તે'તિ) પૂર્વ કથિત ચંદ્રાદિ દેવાના ઈંદ્ર જ્યારે અવિત થાય છે, એટલેકે પાતાના સ્થાનથી વ્યુત થાય છે, ત્યારે ઈંદ્ર વિનાના કાળમાં દેવે શું કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન્ કહે છે.—(તા નાવ ખત્તારિત્ર સામાળિય તેવા તે ઠાળ તહેવ નાવ છમાણે) જ્યાં સુધી ખીજે ઈન્દ્ર એ સ્થાન પર ન આવે એટલા કાળ પન્ત ચાર કે પાંચ સામાનિક દેવા પરસ્પર મળીને ઇન્દ્ર શૂન્ય એ સ્થાનનું જે પ્રમાણે ઈન્દ્ર પાલન કરતા હાય એજ પ્રમાણે એ ઢવા પાલિત કરે છે. કેટલાકાળ પર્યન્ત એ સ્થાનનું રક્ષણ કરે છે ? એ પ્રકારની જીજ્ઞાસાના શમન માટે કહે છે કે-પૂ કથનાનુસાર જધન્યથી એક સમય પન્ત પાલિત કરે છે. અને ઉત્કૃષ્ટથી છમાસ પન્ત યાવત્ એ ઈન્દ્ર વિનાના સ્થાનનું સામાનિક દેવા રક્ષણ કરે છે, એટલા સમયમાં અન્ય ઇન્દ્ર આવીને એ સ્થાનનું પૂર્વવત્ પાલન કરે છે. સૂ. ૧૦૧૫ પુષ્કરવરદ્વીપ સમુદ્રાદિના આકાર પ્રકારના આશ્રય કરીને એ વિષય સંબંધી પ્રશ્ન સૂત્રનું પ્રતિપાદન કરતાં શ્રીભગવાન્ કહે છે.--(ત્તા પુલરવ: ળ) ઇત્યાદિ
ટીકા-પુષ્કરવર-વરુણુવર-ક્ષીરવર=દ્યુતવર સ્રોતવરાદ્વિીપ સમુદ્રોના આયામ વિષ્ણુભા દ્વિમાન એવ' સૂર્યં–ચંદ્રગ્રહ નક્ષત્ર અને તારાએના પરિમાણુ જાણવા માટે પહેલાં ભગ વાત્ સ્વય મેવ પુષ્કરવર દ્વીપનું સ્વરૂપ પ્રગટ કરે છે.--(તા પુવરવર' ન્રી' પુલરવો? નામ સમુદ્દે વદે વચારસંઠાળમંત્રિ સજ્જથ્થો નાવ વિટ્ટુ) પુષ્કરવર નામના દ્વીપ અને પુષ્કરેાદ નામના સમુદ્ર વૃત્ત વલયાકાર સસ્થાનવાળો અને સતઃ વ્યાપ્ત થઈને રહે છે. અન્ય ગ્રન્થમાં પુષ્કરદ સમુદ્રનુ વર્ણન આ પ્રમાણે છે. પુષ્કરાઇ સમુદ્રનું જળ અત્યંત સ્વચ્છ અને મણુિના જેવું ઉજળું તથ્ય પરિણામવાળું પથ્ય, હિતકર સુસ્વાદિષ્ટ ઉર્જાકરસથી પૂર્ણ અને સ`ભાગ્ય હોય છે. ત્યાં એ દેવે તેનું અધિપતિપણું કરે છે. તેના નામ શ્રીધર અને શ્રીપ્રભ આ પ્રમાણે છે. તેમાં શ્રીધર પૂર્વાનુ અધિપતિપણુ. ભગવે છે. અને શ્રીપ્રભુ પશ્ચિમા નું અધિપતિપણુ કરે છે. આ રીતે પુષ્કરવરદ્વીપ સમુદ્રનું સ્વરૂપ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૬૪
Go To INDEX
Page #372
--------------------------------------------------------------------------
________________
કહીને તેના સમચક્રવાલ પણનું પ્રતિપાદન કરે છે.-(તા પુરવારે જે સમુદે જિં સારાવ િ1 1 mો વિવ7ઝવંઠા) આના પૂર્વાર્ધથી શ્રીગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછેલ છે કે પુષ્કરેદ સમુદ્ર શું સમચક્રવાલ સંસ્થિત છે? કે વિષમ ચકવાલ સંસ્થિત છે? આ પ્રશ્નને ઉત્તરાર્ધથી શ્રીભગવાન ઉત્તર આપે છે. યાવત વિષમ ચક્રવાલ સંસ્થિત નથી. અર્થાત્ સમચક્રવાલ વિષ્કલવાળે છે.
હવે તેના વિષ્કભ પરિક્ષેપના સંબંધમાં પ્રશ્ન કરવામાં આવે છે. (તા પુતંવરો બં સમુદે દેવાં નાનાવિક વરદં વળિ ગાણિત્તિ agsTI) પુષ્કરવદ સમુદ્રનો ચક્રવાલ વિષ્કજ કેટલે છે? અને તેની પરિધિ કેટલી કહી છે? આ પ્રમાણેના શ્રીગૌતમ સ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાનું કહે છે.-(ત પુરો? i a[ સંજ્ઞા जोयणसहस्साई आयामविक्ख भेणं, संखेज्जाई जोयणसहस्साई परिक्खेवेण आहिएत्ति वएज्जा) અધિકાધિક સંખ્યાવાળા હજારે જનના આયામ વિષ્ઠભવાળે દીર્ઘવ્યાસવાળે પ્રજ્ઞપ્ત કરેલ છે. એજ પ્રમાણે અધિકાધિક સંખ્યાવાળા હજારો યેાજન પ્રમાણુવાળા વ્યાસ પ્રમાણુવાળા પરિક્ષેપથી કહેલ છે.
હવે ચંદ્ર સૂર્યના સંબંધમાં પ્રશ્ન પૂછે છે.-(તા પુજવવવ જમાલેં, વા, મારિ વા, ઘમાસમંત્તિવા પુછા) પુષ્કરવરાટ સમુદ્રમાં કેટલા ચદ્ર પ્રભાસિત થતા હતા, પ્રભાસિત થાય છે. અને પ્રભાસિત થશે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(સવ ઉજવવળ સમુદે સંજ્ઞા જંા પમાડૅ, વા, મારિ વા, માલિત્યંતિ વા) પુષ્કરોદ સમુદ્રમાં સંખ્યય ચંદ્રો પ્રભાસિત થતા હતા, પ્રભાસિત થાય છે, અને પ્રભાસિત થશે! અહીં પણ પૂર્વની જેમ સંખ્યાના પ્રમાણથી વધારે ચંદ્રો સમજવા. એજ પ્રમાણે (કાવ સંજ્ઞાનો તાળોકિશોરીમો તો, વા,
ત્તિ વ, સોમરસંતિ ૩) યાવત સંખેય તારાગણ કટિકટિ શભા કરતા હતા, ભા કરે છે, અને શેભા કરશે, અહીં યાવત્પદથી મધ્યમાં રહેલ સૂર્ય–ગ્રહ–અને નક્ષત્રોની સંખ્યા ભાવિત કરી લેવી. જેમકે-સંખેય સૂર્યો તાપિત થતા હતા, તપે છે. અને તપશે. સંખેય ગ્રહએ ચાર કર્યો હતે, ચાર કરે છે અને ચાર કરશે. એજ પ્રમાણે સંખેય નક્ષત્રોએ વેગ કર્યો હતે, યોગ કરે છે. અને એગ કરશે. આ પ્રમાણે લેજના કરી લેવી.
હવે કયા કયા દ્વીપ સમુદ્રમાં પૂર્વોક્ત અભિલાપોની યોજના કરવી તે કહે છે – (एएणं आलावेणं वरुणवरे दीवे, वरुणादे समुद्दे ४ खीरवरे दीवे खीरवरे समुहे ५) ॥ પૂર્વકથિત અભિલાપના કમથી વશ્યમાણ બધાજ દ્વીપ સમુદ્રાદિની યેજના કરી કહી લેવા,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૬૫
Go To INDEX
Page #373
--------------------------------------------------------------------------
________________
અર્થાત્ પુષ્કર દ્વીપમાં અને પુષ્કરદ સમુદ્રમાં આ પ્રમાણેના બે અભિલાપે! કહેવાઇ ગયા છે. એજ પ્રમાણે વરૂણવરાદિ દ્વીપમાં અને વરૂણેાદાઢિ સમુદ્રમાં અભિલાપા કહી લેવા, જેમકે-દિગ્દર્શન માત્રથીજ કહેવાય છે-વરૂણવરદ્વીપ અને વરૂણેાદ સમુદ્ર વૃત્ત અને વલયાકાર સંસ્થાનથી સ ંસ્થિત સતઃ ચારે ખાજીથી વ્યાપ્ત થઈને રહે છે. તેના વ્યાસનુ પરિમાણુ અસંખ્યેય હજાર ચાજન પરિમાણવાળું તથા ત્રણગણું બ્યાસમાનાસન સભ્યેય ચેાજન સહસ્ર પ્રમાણની પરિધિ હાય છે. સખ્યેય ચંદ્ર તેને પ્રભાસિત કરતા હતા પ્રભાસિત કરે છે, અને પ્રભાસિત કરશે. સભ્યેય સૂર્ય તાર્પિત કરતા હતા, સંખ્યેય ગ્રહે! ચાર ચરતા હતા સભ્યેય નક્ષત્રા યાગ કરતા હતા. સુષ્યેય તારાગણુ કોટિકોટિ Àાભા કરતા હતા. આ ક્રિયાપદો પ્રમાણે બધેજ પડેલાંની જેમ પરિવર્તિત કરીને કહી લેવુ, આજ પ્રમાણે ક્ષીરવરાદિ દ્વીપમાં તથા ક્ષીરવરેદાદિ ચૌક સમુદ્રોના સંબંધમાં અભિલા કહી લેવા જેમકે (વતરે સીવે તવરે સમુદ્દે) દ્યૂતવર નામના દ્વીપ અને ધૃતવર સમુદ્ર (સ્ત્રોતવરે ટ્રીને લોતોરે સમુદ્દે) સ્રોતવર દ્વીપ અને સ્રોતવરસમુદ્ર (ભૈફીન વહીને ઊંટ્રી સરવરે સમુદ્) ન’દીશ્વરઢીપ અને નદીશ્વરવર સમુદ્ર (૮) (બળોને ટીમે બળાફે સમુદ્વે) અરૂણેાદ દ્વીપ અને અરૂણેાદ સભુદ્ર (૯) (અહળવર્ટીવેઅહળવરે સમુદ્દે) અરૂણવરદ્વીપ અને અરૂણવર સમુદ્ર (૧૦) (બળાત્રોમાને ટીવેઅળોમાસે સમુદ્દે) અરૂણવરભાસ દ્વીપ અને અરૂણવર ભાસ સમુદ્ર (૧૧) ( જે રીતે નકો સમુદ્દે) કું ડલદ્વીપ અને કુલેાદ સમુદ્ર (૧૨) (હજારે ટ્વીને જીવો? સમુદ્દે) કુંડલવર દ્વીપ અને કુંડલવરાદ સમુદ્ર (૧૩) (ઇન્નોમાસે ટ્રીને કન્નરોમાને સમુદ્દે) કુંડલવર ભાસ દ્વીપ અને કુંડલવર ભાસ સમુદ્ર (૧૪) તેમાં વર્ણદ્વીપ અને વરૂણ સમુદ્રમાં વરૂણ અને વરૂણપ્રભ નામના બે દેવે અધિપતિપણુ કરે છે. તેમાં પહેલા વરૂણ પૂર્વના અધિપતિ છે. અને ખીજે વરૂણપ્રભ પશ્ચિમાના અધિપતિ છે. આ રીતે બધે ઠેકાણે સમજી લેવુ. તથા વરૂણેાદ સમુદ્રમાં પરમ સુજાત માટિના વિકારથી થયેલ રસથી પણ ષ્ટિતર સ્વાદવાળું જળ હોય છે ત્યાં વારૂણી અને વારૂણીપ્રભ નામના બે ધ્રુવે રહે છે. તે પછી ક્ષીરદ્વીપમાં પડર અને સુપ્રદન્ત નામના એ દેવા અધિપતિપણું કરે છે. તેએ પૂર્વાધ અને અપરાધના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૬૬
Go To INDEX
Page #374
--------------------------------------------------------------------------
________________
ક્રમથી અધિપણું કરે છે. તે પછી ક્ષીર સમુદ્રમાં જાત્યપુંડ્ર ઈક્ષુચારિણી ગાયનું જે દૂધ હોય તેને બીજી ગાયને પાય છે. તેનું દૂધ પણ બીજી ગાયને પાય છે. તેનું પણ બીજી ગાને પાય છે. આ પ્રમાણે ચૌદ સ્થાનેના દૂધને ધીમા અગ્નિથી ઉકાળીને સારી સાકર મર્ચંડિકાને મેળવવાથી તેને જે રસ હોય તેનાથી પણ વધારે ઈષ્ટતર સ્વાદવાળું તથા તરતના ખીલેલ કરેણના પુષ્પના સરખા વર્ણવાળા જળનું વિમળ અને વિમલભ નામના બે દેવ પૂર્વાર્ધ અને પશ્ચિમાઈના ક્રમથી અધિપતિપણું કરીને તેનું રક્ષણ કરે છે. તે પછી ઘતવરદ્વીપમાં કનક અને કનકપ્રભ નામના બે દેવે પૂર્વાધ અને અપરાર્થના કમથી પિતપોતાનું અધિપતિપણું કરે છે. ક્ષીરે સમુદ્રમાં તાજા ગાયના ઘીના જેવા સ્વાદવાળા તાજા ખીલેલા કરેણના પુષ્પ જેવા વર્ણવાળા જળનું કાન્ત અને સુકાન્ત નામના બે દેવે પૂર્વાર્ધ અને અપરાર્થના ક્રમથી પિતા પોતાના અધિપતિપણથી પાલન કરે છે. (૬) તે પછી ઈક્ષુવર દ્વીપમાં સુપ્રભ અને મહાપ્રભ નામના બે દેવે દ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાધના વિભાગ પૂર્વક પિત પિતાના અધિપતિપણાનું પાલન કરે છે. ઈશ્કવર સમુદ્રમાં જાત્યવર કુંડના અર્થાત્ ઈશુઓના કહાડી નાખેલા મૂળ ભાગથી ઉપરના ત્રિભાગમાં સુગંધ દ્રવ્યના જે સુંગધવાળો જે રસ કે જેને બારીક વસ્ત્રથી ગાળીને પૂત કરેલ હોય તેનાથી પણ ઈષ્ટતર સ્વાદવાળા જળનું પૂર્ણ અને પૂર્ણપ્રભ નામના બે દેવે પૂર્વાપર વિભાગાધના ક્રમથી પિતપતાના અધિપતિપણાથી રક્ષણ કરે છે. (૭) તે પછી નંદીશ્વર દ્વીપમાં કેલાસ અને હસ્તિવાહન નામના બે દેવે એજ રીતે પૂર્વાપર વિભાગના ક્રમથી પિતપોતાના અધિપતિપણાનું યથાવત્ પાલન કરે છે. તથા નંદીશ્વર સમુદ્રમાં ઈશ્નરસન જેવા સ્વાદ વાળા જળનું સુમન અને સુમનસ નામના બે દેવે પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધના ક્રમથી પિત પિતાના અધિકારનું પાલન કરે છે. (૮) આ આઠે દ્વીપ અને સમુદ્રો એક પ્રત્યવતારવાળા હોય છે. એટલે કે એક એક પ્રકારના હોય છે. આની પછી જે દ્વીપ અને સમુદ્રો છે એ ત્રણ પ્રત્યવતારવાળા હોય છે. હવે આને ઉપસંહાર કરવામાં આવે છે.-(વેનિં વિક્રમ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #375
--------------------------------------------------------------------------
________________
રિતેવો વોરિણારૂં પુaaોણાચાકરિના) આ બધા વરૂણવાદિ ચાર આદિદ્વીપ અને વરૂણદાદિ આઠ સમુદ્રોના વિષ્ફભ અને પરિક્ષેપ-વ્યાસ તથા પરિધિ અને તિષ્ક દેવેને પુષ્કરદ સમુદ્રમાં જે પ્રમાણે પ્રતિપાદિત કરેલ છે. તે જ પ્રમાણે સમજવા બધે ઠેકાણે આ પ્રમાણેની યેજના કરવી જોઈએ વૃત્ત વલયાકાર સંસ્થાનયુક્ત સંખ્યય જન સહસ પરિમિત તથા વ્યાસથી ત્રણગણ અત્યન્ન વ્યાસ પરિમાણની પરિધિવાળા તથા ત્યાં ત્યાં સંખ્યય ચંદ્રો પ્રકાશિત થાય છે. સંમેય સૂર્યો તાપિત થાય છે. સંખેય ગ્રહ ચાર કરે છે. સંખ્યય નક્ષત્રે યોગ કરે છે. સંખેય તારાગણ કટિકોટિ શેભા કરતા હતા, શભા કરે છે, અને શેભા કરશે. આ પ્રમાણે બધે ઠેકાણે ભાવિત કરી લેવું.
- હવે અહીંથી આગળ ત્રિપ્રત્યવતારવાળા દ્વીપ સમુદ્રની સ્થિતિનું પ્રતિપાદન કરવામાં આવે છે. ત્રિપ્રત્યવતારવાળા દ્વીપ સમુદ્રોમાં અરૂણ, અરૂણવર અને અરૂણુવરાવભાસ, કુંડલ, કંડલવર, અને કુંડલવરાવભાસ ઈત્યાદિ પ્રકારથી છે. તેમાં અરૂણદ્વીપમાં અશોક અને વાતશેક નામના બે દેવે પૂર્વાર્ધ અને પશ્ચિમાર્થના કમથી તિપિતાના અધિપતિપણાથી પાલન કરે છે. અરૂણોદ સમુદ્રમાં સુભદ્ર અને મનેભદ્ર નામના બે દેવ પૂર્વાર્ધાપરાર્થના ક્રમથી પોતપોતાના અધિકારનું પાલન કરે છે. અરૂણવર દ્વીપમાં અરૂણવરભદ્ર અને અરૂણવર મહાભદ્ર નામના બે દેવે પોતપોતાના અધિપતિપણાથી પૂર્વાર્ધ અને પશ્ચિમાધના કમથી પાલન કરે છે. તથા અરૂણવાવભાસ દ્વીપમાં અરૂણુવરાભાસ ભદ્ર અને અરૂણવશવભાસ મહાભદ્ર નામના બે દેવે પોતપોતાના અધિપતિપણાનું પૂર્વાર્ધ અને ઉત્તરાર્થના કમથી પાલન કરે છે. અરૂણવરાવભાસ સમુદ્રમાં અરૂણુવરાવભાસવર અને અરૂણુવરાવભાસ મહાવર નામના બે દેવે પૂર્વાધ અને અપરાધના ક્રમથી પોતપોતાના સ્વામિપણાનું પાલન કરતાં સમુદ્રનું રક્ષણ કરે છે. એ જ પ્રમાણે કુંડલદ્વીપમાં કુંડલ અને કુંડલભદ્ર નામના બે દેવે પિતપોતાના સ્વામીપણાથી પૂર્વાર્ધ અને પશ્ચિમના ક્રમથી પાલન કરે છે. કુંડલ સમુદ્રમાં ચક્ષુ અને શુભ ચક્ષુકાન્ત નામના બે દેવે પોતપોતાના અધિકારનું પાલન કરે છે. કુંડલવર દ્વીપમાં કુંડલવર ભદ્ર અને કુંડલવર મહાભદ્ર નામના બે દેવે પૂર્વ અને પશ્ચિમાઈના કમથી તિપિતાના અધિપતિપણાનું પાલન કરે છે. કુંડલવર સમુદ્રમાં કુંડલવર અને કુંડલ મહાવર નામના બે દેવ પૂર્વાર્ધ અને પશ્ચિમાધના કમથી પિતપિતાના અધિપતિપણાનું રક્ષણ કરે છે. કુંડલવરાવભાસ દ્વીપમાં કુંડલ વહાવભાસ ભદ્ર અને કુંડલવરા વલાસ મહાભદ્ર નામના બે દેવે પિતાના સ્વામિપણથી પાલન કરે છે. કુંડલવરાવ ભાસ સમુદ્રમાં કુંડલવરાભાસ વર અને કુંડલવરાભાસ મહાવર નામના બે દેવે પૂર્વાર્ધ અને પશ્ચિમાર્થના કમથી પિતપોતાના અધિપતિપણાનું પાલન કરે છે. આ રીતે સૂત્રમાં કહેવામાં આવેલ દ્વીપ સમુદ્રોનું કથન કરેલ છે. જે સૂ. ૧૦૨
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૬૮
Go To INDEX
Page #376
--------------------------------------------------------------------------
________________
ટીકાથ–પહેલાં સૂત્રમાં કહેલા દ્વીપ સમુદ્રોનું વર્ણન કરીને હવે સૂત્રમાં ન કહેલા દ્વીપ સમુદ્રોનું વર્ણન કરવાના હેતુથી પહેલાં કુંડલવરાવભાસ સમુદ્રની સ્થિતિનું વર્ણન કરતાં શ્રીભગવાન કહે છે –(તા કસ્ટમાઇri સમુહૂં ચા પીવે વદે વસ્ત્રાપારસંહાસંદિર તવો ગાવ વિ૬) કુંડલવરાવભાસ સમુદ્રને રૂચકદ્વીપ કે જે વૃત્ત વલયાકાર સંસ્થાનથી રહેલ છે. તે ચારે બાજુથી વ્યાપ્ત કરીને રહે છે. આ પ્રમાણે કહીને ફરીથી કહે છે. (ત ચા નં લીવે સમાજ નાવ ળો સિમ વકgિ) રૂચક નામનો દ્વીપ સમચક્રવાલના આકારથી યુક્ત છે. વિષમચક્રવાલ સંસ્થાનથી યુક્ત નથી. શ્રીગૌતમસ્વામી પૂછે છે-(તા પણ વીવે દેવયં વવાવિકમેળ દેવચં વહેલું ગાણિત્તિ વણઝા) રૂચકદ્વીપ કેટલા ચક્રવાલ વિધ્વંભથી અર્થાત્ વ્યાસમાનથી તથા કેટલા પરિક્ષેપ પરિધિથી પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવાન કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે-(તા अखखेज्जाई जोयणसहस्साई चकवालविक्ख भेणं असखेज्जाई जोयणसहस्साई परिक्खेवेण ગાદિપત્તિ વણઝા) રૂચકદ્ધીપતૃ વ્યાસમાન અસંખ્યય જન પરિમિત તથા ત્રણ ગણી
વ્યાસની સમીપની પરિધીપણું અસંખ્યય જન પરિમિત કહેલ છે. રૂચકદ્વીપ અત્યંત વિસ્તારવાળો છે. તેથી સંખ્યાતીત જન પરિમિત વ્યાસ પરિધિવાળો છે તેમ સમજવું.
હવે ત્યાંના ચંદ્રાદિની સંખ્યાના સંબંધમાં પ્રશ્ન પૂછે છે-(વા ચા હવે દેવસ્થા જંતા પ્રમાણે, વ, ઉમરે તિ વા માલમંતિ વા પુછા) રૂચક દ્વીપમાં કેટલા ચંદ્રોએ પ્રકાશ કરેલ હતો ? પ્રકાશ કરે છે? અને પ્રકાશ કરશે ? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી ભગ વાન કહે છે–(તા થા ii સીવે સંજ્ઞા - ઉમા હૈં, વ, ઉમાતિ વા, માસિáતિ વા जाव असंखेज्जाओ तारागणकोडिकोडीओ सोभं सोभेसु वा, सोभंति वा सोभिस्संति वा) અહીંયાં યાવત્ પદથી મધ્યમાં આવેલ સૂર્ય–ગ્રહ-અને નક્ષત્રે એ ત્રણેના સંબંધમાં આજ પ્રમાણેનું કથન કહી લેવું. જેમકે-રૂચકદ્વીપમાં સંખ્યાતીત ચંદ્રો પ્રકાશિત થતા હતા, પ્રકાશિત થાય છે. અને પ્રકાશિત થશે. એજ પ્રમાણે સંખ્યાતીત સૂર્યો તાપિત થતા હતા, તાપિત થાય છે અને તાપિત થશે. સુ ખ્યાતીત ગ્રહો ચાર કરતા હતા, ચાર કરે છે અને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૬૯
Go To INDEX
Page #377
--------------------------------------------------------------------------
________________
ચાર કરશે. સખ્યાતીત નક્ષત્ર યોગ કરતા હતા, એગ કરે છે અને એગ કરશે અને સંખ્યાતીત તારાગણે કે ટિકટિ શેભા કરતા હતા. શભા કરે છે. અને શેભા કરશે. આ પ્રમાણે ભૂત ભવિષ્યકાળ સહિત બધે જના કરી લેવી.-(p4 रुयए समुद्दे रुयश्वरे दीवे, स्यएवरोदे समुद्दे, रुयएवरोभासे दीवे, रुयएवरोभासे समुद्दे) આજ પ્રમાણે રૂચક સમુદ્રમાં પણ સંખ્યય ચંદ્ર પ્રકાશિત થતા હતા, પ્રકાશિત થાય છે અને પ્રકાશિત થશે. તથા અસંખ્યાત સૂર્યો તાપિત થતા હતા, તપિત થાય છે અને તાપિત થશે. એજ પ્રમાણે સંખ્યાતીત ગ્રહ ચાર કરતા હતા, ચાર કરે છે, અને ચાર કરશે, તથા સંખ્યાતીત નક્ષત્રો યોગ કરતા હતા. એગ કરે છે. અને યોગ કરશે. તથા સંખ્યાતીત તારાગણ કટિકોટી શેભા કરતા હતા, શેભા કરે છે, અને શેભા કરશે, કુંડલવરાવભાસ સમુદ્રની પછી રૂચક નામને દ્વીપ તથા રૂચક વરદસમુદ્ર તે પછી રૂચક વદદ્વીપ તથા રૂચકવરોદ સમુદ્ર તે પછી રૂચકવરાવભાસ દ્વીપ અને રૂકવરાવભાસ સમુદ્ર આવે છે. એ રૂચક દ્વીપમાં સર્વાર્થ અને મરમ નામના બે દેવે પૂર્વાધ અને પશ્ચિમાધના ક્રમથી પિતપતાનું અધિપતિપણું કરીને તે દ્વીપનું પાલન કરે છે. રૂચક સમુદ્રમાં સુમન અને સૌમનસ નામના બે દેવો પિત પિતાના અધિકારનું પૂર્વાર્ધાપરાર્થના કમથી પાલન કરે છે. રૂચકવર દ્વીપમાં રૂચકવરભદ્ર તથા રૂચકવર મહાભદ્ર નામના એ દેવે પૂર્વાર્ધ અને અપરાર્થના કમથી પિતપોતાના અધિકારનું પાલન કરે છે. રૂચકવર સમુદ્રમાં રૂચકવર અને રૂચક મહાવર નામના બે દેવ પિતાપિતાના અધિપતિપણાનું પાલન કરે છે. રૂચકવરાવભાસ નામના દ્વીપમાં રૂચકવરાવભાસ ભદ્ર તથા રૂચકવરાભાસ મહાભદ્ર નામના બે દેવે પિતપતાના અધિકારનું પૂર્વાર્ધાપરાર્ધના કમથી પાલન કરે છે. રૂચકવરાવભાસ સમુદ્રમાં રૂચવરાવભાસ વર અને રૂચકવરાવભાસ મહાવર નામના બે દેવે પોતપોતાના અધિપતિપણાનું પૂર્વાર્ધ અને પશ્ચિમાધના ક્રમથી પાલન કરે છે. આ પ્રમાણે સમજવું. (પર્વ તિરોચાર નેચવા જાવ દૂર રીવે પૂરો ,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૭૦
Go To INDEX
Page #378
--------------------------------------------------------------------------
________________
કૂવો વીવે, દૂર સમુદે, સૂરવરાત્રમાણે હીરે કૂવાવમારે સમુદે) આ પ્રમાણે ત્રિપ્રત્યવતારનું કથન યાવત્ સૂર્યદ્વીપ અને સૂર્યવર સમુદ્ર, સૂર્યવરાવભાસદ્વીપ અને સૂર્યવરાવભાસ સમુદ્ર પર્યન્ત આ પૂર્વકથિત પ્રકારથી ત્રિપત્યવતાર દ્વીપ, પ્રતિદ્વીપ, સમુદ્ર, પ્રતિસમુદ્ર આ રીતે ત્રણ પ્રકારના દ્વિીપ સમુહો સમજી લેવા, બધે સ્થળે સૂર્યદ્વીપ સૂદ સમુદ્ર, સૂર્યવરદ્વીપ, સૂર્યવરેદ સમુદ્ર, સૂર્ય વરાભાસ દ્વીપ અને સૂર્ય વરાભાસ સમુદ્રોમાં આ રૂચકદ્વીપ અને રૂચકોર સમુદ્રાદિની જેમ વિષ્ક–પરિક્ષેપ ચંદ્ર-સૂર્ય, ગ્રહ-નક્ષત્ર તથા તારાગણ કેટકેટિનું પ્રમાણ સમજી લેવું, કેટલાક દ્વિપસમુદ્રોના નામો કહેવામાં શક્ય હોય છે, કેટલાકના આભૂષણોની સમાન નામો હોય છે, જેમ કે-હારાર્થહાર, કનકાવલિ, રત્નાવલિ, વિગેરે. તથા કેટલાકના વસ્ત્ર સરખા નામે હોય છે. કેટલાકના ગંધ સમાન નામે હોય છે. કષ્ટપુટાદિ કેટલાક ઉત્પલ નામવાળા હોય છે. જેમ કે-જલરૂહ, ચદ્રોદ્યોત વગેરે કેટલાકના તિલક વિગેરે વૃક્ષેની જેવા નામે હોય છે તથા કેટલાકના પત્રના જેવા નામ હોય છે, જેમ કે શતપત્ર, સહસ્ત્રપત્ર, વિગેરે કેટલેક પૃથ્વીના જેવા નામવાળા હોય છે. જેમકે-શર્કરા, વાલુકા વિગેરે કેટલાક નવ નિધિની જેવા નામેવાળા હોય છે. તથા કેટલાક ચૌદ ચક્રવતિ રત્નના જેવા નામવાળા હોય છે, તથા કેટલાક ક્ષલ્લહિમવત વિગેરે વર્ષના જેવા નામવાળા હોય છે તથા વર્ષ, વર્ષધર પર્વતન, પાદિ હના ગંગાસિંધૂ વિગેરે નદીના, છાદિવિજયેના માલ્યવદાદિ વક્ષસ્કાર પર્વતના, સૌધર્માદિ કલ્પના, શક્રાદિ ઇંદ્રોના, દેવકુરૂ, ઉત્તર કુરૂ, તથા મંદાદિ આવાસના શકાદિ સંબંધી મેરૂપ્રત્યાસન્ન ગજદૂતાદિ કૂટોનું ક્ષુલ્લહિમવાન વિગેરેના સંબંધવાળા કૃત્તિકાદિ નક્ષત્રના તથા સૂર્યોના નામવાળા દ્વીપસમુદ્ર ત્રિપ્રત્યાવતારવાળા હોય છે, તે આ રીતે છેહારદ્વીપ અને હાર સમુદ્ર હારવરદીપ હારવર સમુદ્ર હારવાવમાસ દ્વીપ અને હાવરાવભાસ સમુદ્ર, આ પ્રમાણેના ક્રમથી વિપ્રત્યવતારતા સમજી લેવી, આ બધા દ્વીપ સમુદ્રોમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૭૧
Go To INDEX
Page #379
--------------------------------------------------------------------------
________________
એક લાખ એક લાખ ચેાજનથી વધારે ચેાજન તુલ્ય વિષ્ણુભ ડ્રાય છે. તથા સભ્યેય યેાજન શતરસહસ્ર (લાખ) પ્રમાણુ વૃત્ત પરિક્ષેપ-પરિધિ હોય છે, સ ંખ્યેયનું પ્રમાણ ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી યાવત્ કુંડલવરાવભાસ દ્વીપ અને સમુદ્ર આવે નહીં, અર્થાત્ ડલવરાવભાસ દ્વીપ સમુદ્ર પર્યન્ત સંખ્યેયનુ પ્રમાણુ કહેવુ. તથા (સવેત્તિ નિશ્ર્વમÌિન નોતિયાનું સયાવર રીવર્સારસાä) પહેલાં પ્રતિપાદન કરેલ સ્વરૂપવાળા દ્વીપ સમુદ્રોનું ખીજા કુંડલવરાવભાસ સમુદ્રપર્યન્તના વિકલ અને પરિક્ષેપ અને જ્યોતિષિકદેવાનુ કથન પુષ્કરાતાદિ સાગરના સરખું છે, અથવા ત્યાંના રૂચકવર દ્વીપની જેમ કહી લેવુ, જે પ્રમાણે અસધ્યેય યેાજન પ્રમાણને વિશ્કભ થાય છે, એજ પ્રમાણેનું અસભ્યેય યેાજન પ્રમાણના પરિક્ષેપ થાય છે, તથા ચંદ્રાદિ પણુ અસંખ્યાત કહી લેવા. તે પછી જે ખીજે રૂચક નામના દ્વીપ છે, તે વિગેરે રૂચકદ્વીપ, રૂચક સમુદ્ર, રૂચકવર દ્વીપ-રૂચકવર સમુદ્ર, રૂચકવાવભાસ દ્વીપ, રૂચકવરાવભાસ સમુદ્રાન્તિકામાં પણ અસંખ્યેય ચેાજન પ્રમાણના વિષ્પભ અને અસ ધ્યેય યેાજન પ્રમાણના પરિક્ષેપ અને અસંખ્યેય ચંદ્રાદિ પણુ કહી લેવા. આ પ્રમાણે ત્રિપ્રત્યાવતારવાળા કુંડલ-કું ડલવર કુંડલવરાવભાસ રૂચક-રૂચકવર રૂપકવરાવભાસ વિગેરે દ્વીપા અને સમુદ્રોનું પૂર્વીકથિત પ્રકારથી વિશ્વભ—પરિક્ષેપ-ચંદ્ર-સૂ*-ગ્રહ-નક્ષત્ર-તારાગણુ કૅટિ કાટી તથા અસંખ્યાત ચેાજન સંખ્યાદિનુ ત્યાં સુધી કહી લેવું કે યાવત્ સૂર્ય દ્વીપ-સૂર્ય સમુદ્ર, સૂર્યંવર દ્વીપ-સૂવર સમુદ્ર, સૂર્યવરાવભાસ દ્વીપ અને સૂવરાવભાસ સમુદ્ર ન આવે ત્યાં સુધી બધું કથન કહી લેવુ, જીવાભિગમની ચૂણિકામાં કહ્યું પણ છે-(બળારૂં દીવ સમુદા સિવડોયારા, નાવ સૂવામાRલમુદ્દે)અરૂણાદિ દ્વીપ સમુદ્રો ત્રિપ્રત્યાવતાર યાવત્ સૂર્ય વરાવભાસ સમુદ્ર પન્ત સમજવા. અર્થાત્ સૂર્ય-સૂર્ય વર-સૂર્ય વરાવભાસાદિ દ્વીપસમુદ્રોમાં સત્ર અસંખ્યેય ચેાજન પ્રમાણુનુ વ્યાસમાન થાય છે, તથા ત્રણગણા વ્યાસાસન્ન અસ ધ્યેય ચેાજન પ્રમાણની પરિધિયા અને અસખ્યેય ચંદ્રો, અસ ધ્યેય સૂર્યાં અસંખ્યેય ગ્રùા અસ ંખ્યેય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૭૨
Go To INDEX
Page #380
--------------------------------------------------------------------------
________________
નક્ષત્રા તથા અસંખ્યેય તારાગણ કેટિકેટ પહેલાં કહેલ ક્રિયાપદોની સાથે ચેાજીત કરીને કહી લેવા. જેમકે-ચંદ્રો પ્રભાસિત થતા હતા, પ્રભાત્રિત થાય છે. અને પ્રભાસિત થશે. સૂર્યાં આતાપિત થતા હતા, આતાપિત થાય છે. અને આતાપિત થશે. તથા ગ્રહ ગણુ ચાર કરતા હતા, ચાર કરે છે, અને ચાર કરશે. નક્ષત્ર સમૂહ ચેાગ કરતા હતા, યાગ કરે છે, અને ચેગ કરશે. તારાગણ કેાટિકાટી શૈાભા કરતા હતા, શૈભા કરે છે અને શેાભા કરશે.
હવે પાંચ દેવતાવાળાદ્વીપ સમુદ્રોનું પ્રતિપાદન કરવામાં આવે છે.- ( સૂત્રોમાસો दणं समुदं देवे णामं दीवे वट्टे वलयागार संठाणसंठिए सव्वओ समंता संपरिक्खित्ता णं વિદ્યુર્ં નાવ નો નિલમનવારુમંઝિ) સૂર્ય વરાવભાસાદ સમુદ્રમાં દેવ નામના દ્વીપ વૃત્ત વલયના જેવા આકારવાળા ચારે તરફથી ઘેરીને રહેલ છે. યાવત્ તે વિષમ ચક્રવાલથી સંસ્થિત નથી. અહીં છાયા પ્રમાણે વ્યાખ્યા સરળ છે. શ્રીગૌતમસ્વામી ફરીથી પૂછે છે.(તા તેને નં ટ્રીને એવચ પાત્રાવિત્ત્વમળ વયં પવિત્તવેળું ત્તિ યજ્ઞા) દેત્રનામના દ્વીપનું વ્યાસ પરમાણુ કેટલું છે ? અને તેની પરિધિ કેટલી હૈાય છે? તે હું ભગવન્ કહેા, આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.(असंखेज्जाई जोयणसहस्साई चक्कवाल विक्खंभेणं, असंखेज्जाई जोयणसहस्साइं परिक्खेवेणं દિત્તિ વકના) દેવ નામના દ્વીપનું બ્યાસમાન અસંખ્યેય ચેાજન સહસ્ર પરિમિત કહેલ છે. તથા તેની પરિધિ પણ અસ ધ્યેય ચૈાજન પરિમિત હોય છે. તેમ સ્વશિષ્યાને કહેવું,
હવે ચંદ્ર સૂર્યાદિના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તા રેવેળ ટ્વીવે વરૂપા ન રા માલે મુ વા માસે ત્તિ વ પમાપ્તિસ્કૃતિ ના પુજ્જા) દેવ નામના દ્વીપમાં કેટલા ચ'દ્રો પ્રભાસિત થતા હતા? કેટલા ચક્રો પ્રભાસિત થાય છે અને કેટલા ચંદ્રો પ્રભાસિત થશે ? આ પ્રમાણે મારા પ્રશ્ન છે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના કથનને જાણીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.(તા હૈવે નં ટ્રીને સંવેગ્ના ના વમાસ'મુ ત્રા, પમાણેતિ વા, વમાસિમંતિ ના નાય સંલગ્નો તારા નળજોષિકોટીઓ સોમે'મુ વા, સોમેતિ વા સોમિસતિ ત્ર) દેવ નામના દ્વીપમાં અસ ધ્યેય ચદ્રોપ્રકાશિત થતા હતા, પ્રકાશિત થાય છે, અને પ્રકાશિત થશે, યાવત્ અસંખ્યાત તારાગણુ કોટિકોટિએ શેાભા કરી હતી શૈાભા કરે છે, અને શેભા કરશે. અહી' પણ યાવત્ પદથી પહેલાંની જેમ મધ્યમાં રહેલા સૂર્યગ્રહ-અને નક્ષત્ર આ ત્રણેના સંબંધમાં અસભ્યેય પદ્મથી તાપાદિ પદ્મ સબંધી ક્રિયાપદની ચેાજના કરી લેવી. જેમ કે-દેવ દ્વીપમાં અસંખ્યેય સૂર્ય તાપિત થતા હતા, તાપ્તિ થાય છે અને તાપિત થશે. અસંખ્યેય ગ્રહેા ચાર કરતા હતા, ચાર કરે છે અને ચાર કરશે, તથા અસંખ્યેય નક્ષત્રા ચેગ કરતા હતા. ચૈાગ કરે છે, અને યાગ કરશે. આ પ્રમાણે કહી લેવુ. ( एवं देवोदे समुद्दे णागे दीवे णागोदे समुद्दे जक्खे दीवे जक्खोदे समुद्दे, भूते दीवे भूतोदे समुद्दे
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૭૩
Go To INDEX
Page #381
--------------------------------------------------------------------------
________________
સયંમ વીવે સયંમૂળે સમુદ્ર વીવતરિક્ષા) પહેલાં કહેલ પ્રકારથી અર્થાત્ દેવીપના પ્રતિપાદનના પ્રકારથી જ દેવેદ સમુદ્રમાં પણ અસંખ્યય ચંદ્ર પ્રભાસિત થતા હતા, પ્રભાસિત થાય છે. અને પ્રભાસિત થશે, તથા અસંખ્યય સૂર્યો તાપિત થતા હતા, પતિપ થાય છે અને તાપિત થશે. અસંખ્યય ગ્રહો ચાર કરતા હતા ૩ અસંખ્યય નક્ષત્રો રોગ કરતા હતા ૩ અસંખ્યય તારાગણ કોટિ કોટિ શેભા કરતા હતા ૩ આ પ્રમાણેના ક્રમથી નાગ નામને દ્વીપ વૃત્તવલયાકાર સંસ્થાનથી સંસ્થિત સર્વતઃ ચારે તરફથી વ્યાપ્ત થઈને રહે છે. તે અસંખેય હજારો યેજન વ્યાસપ્રમાણવળે છે, તથા તેને પરિક્ષેપ પણ અસંખેય હજારે જનને છે, અસંખ્યય ચંદ્ર-સૂર્ય–ગ્રહ-નક્ષત્ર અને તારાદિથી યુક્ત થઈને નાગદેવથી અધિષિત રહે છે. એ જ પ્રમાણે એટલે કે દેદ સમુદ્રના કથન પ્રમાણે નાગેદ સમુદ્રના સંબંધમાં પણ પ્રતિપાદન કરી લેવું, નાગદ્વીપની સરખે યક્ષ દ્વીપ તથા નાગર સમુદ્ર પ્રમાણે યક્ષે સમુદ્રનું કથન કહી લેવું, યક્ષ દ્વીપની સમાન ભૂદ સમુદ્ર તથા ભૂતદ્વીપ તથા યક્ષેદ સમુદ્રની સમાન ભૂદ સમુદ્ર તથા ભૂતદ્વીપની સમાન સ્વયંભૂ રમણ દ્વીપ તથા ભૂદ સમુદ્રની જેમ સ્વયંભૂરમણ સમુદ્ર અર્થાત્ આ દેવાદિ પાંચ દ્વીપ તથા દેદાદિ પાંચ સમુદ્રો એક સરખા છે. તેમાં ત્રિપ્રત્યવતારતા હોતી નથી. જીવાભિગમ સૂત્રમાં કહ્યું પણ છે.-(મત્તે દીવઃ પદ્મસમુદ્ર : ઇવ પ્રારા) બીજું પણ છવાભિગમમાં કહ્યું છે. જેમકે-( બાને કવરે મૂકે ચ સયંમૂરને ૨ રે માય તિ raોવા ન0િ) દેવદ્વીપમાં દેવભદ્ર અને દેવ મહાભદ્ર નામના બે દેવે પૂર્વાધ અને અપરાધના કમથી પિતાના અધિકારનું પાલન કરે છે. દેવેદ સમુદ્રમાં દેવવર અને દેવમહાવર નામના બે દેવે પૂર્વાર્ધ અને પશ્ચિમાઈના ક્રમથી પોતપોતાના અધિકારનું પાલન કરે છે. નાગદ્વીપમાં નાગભદ્ર તથા નાગ મહાભદ્ર નામના બે દેવે પૂર્વાર્ધ અને અપરાધના કમથી પિોતપોતાના અધિપતિણાનું પાલન કરે છે. નાગદ સમુદ્રમાં નાગવર તથા નાગમહાવર નામના બે દેવે પૂર્વાધપરાર્થના કમથી તિપિતાના સ્વામી પણાથી પાલન કરે છે. યક્ષદ્વીપમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૭૪
Go To INDEX
Page #382
--------------------------------------------------------------------------
________________
યક્ષભદ્ર અને યક્ષમહાભદ્ર નામના બે દે પિતપોતાના અધિકારનું પૂર્વાર્ધ અને અપરાધના કમથી પાલન કરે છે. યાદ સમુદ્રમાં યક્ષવર અને યક્ષ મહાવર નામના બે દેવ પિતા પોતાના અધિકારનું પૂર્વાર્ધ અને અપરાધના ક્રમથી પાલન કરે છે. યક્ષદ્વીપમાં યક્ષભદ્ર અને યક્ષ મહામભદ્ર નામના બે દેવે પૂર્વાર્ધ અને અપરાધના કમથી પોતપોતાના અધિકારનું પાલન કરે છે. યક્ષે સમુદ્રમાં યક્ષવર અને યક્ષ મહાવર નામના બે દેવે પોતપોતાના અધિકારનું પૂર્વાર્ધ અને અપરાર્ધન ક્રમથી પાલન કરે છે. ભૂતદ્વીપમાં ભૂતભદ્ર અને ભૂતમહાભદ્ર નામના બે દેવે પૂર્વ અને પશ્ચિમાધના કમથી પિપિતાના અધિપતિપણાને સ્થાપિત કરે છે. ભૂદ સમુદ્રમાં ભૂવર અને ભૂતમહાવર નામના બે દેવે પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધન કમથી પોતપોતાના અધિકારની રક્ષા કરે છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં સ્વયંભૂવર અને રવયંભૂમહાવર નામના બે દેવે સમુદ્રના પૂર્વાર્ધ અને પશ્ચિમાધના કમથી પિતાના અધિપતિપણાને સ્થાપિત કરે છે. અહીં નંદીશ્વરાદિ બધા સમુદ્રો ભૂત સમુદ્ર પર્વતના ઈશ્નરસાદ સમુદ્રના સરખા જળવાળા હોય છે. સ્વયંભૂરમણ સમુદ્રનું જળ પુષ્કરોદ સમુદ્રના જળને જેવું સમજી લેવું. તથા જંબુદ્વીપ નામના અસંખ્યય દ્વીપો હોય છે. તથા લવણ નામવાળા અસંખ્યય સમુદ્રો હોય છે. આ પ્રમાણે સૂર્યવરાવભાસ નામના અસંખ્યય સમુદ્રો પર્યન્ત કહી લેવું. જે દેવાદિ પાંચ દ્વીપ છે તથા દેદાદિ પાંચ સમુદ્રો અંતમાં કહેલા છે, તે બધા એક એકજ હોય છે. તેમ સમજી લેવું. એ ત્રિપ્રત્યવતાર હેતા નથી. એ નામના બીજા દ્વીપ અથવા સમુદ્રો મેળવીને કહેવા ન જોઈએ જીવાભિગમ સૂત્રમાં કહ્યું પણ છે.-(ા જે તે ! ગંજૂરી રીવા gumત્તા? ગોવા ! સંજ્ઞા પત્તા, દેવફા ઇ મેતે ! રેટીવા પછાત્તા! જોયા! છે તેવી gon જે ટુ વિ પૂજા III) આમાં એક વાકયથી શ્રીગૌતમસ્વામીને પ્રશ્ન અને બીજા વાક્યથી શ્રીભગવાને ઉત્તર કહ્યો છે. જેમકે-શ્રીગૌતમસ્વામી પૂછે છેકે હે ભગવન!
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૭૫
Go To INDEX
Page #383
--------------------------------------------------------------------------
________________
જમ્મૂદ્દીપ કેટલા કહ્યા છે? ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે હું ગૌતમ ! અસંખ્યેય જ ખૂદ્ધીપા કહ્યા છે. ફરીથી શ્રીગૌતમસ્વામી પૂછે છેકે- હે ભગવન્ ! દેવદ્વીપા કેટલા કહ્યા છે ? ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે. હે ગૌતમ! દેવદ્વીપ એક્જ હોય છે. તથા દેવદ્વીપ, દેવસમુદ્ર નાગદ્વીપ, નાગેાદ સમુદ્ર, યક્ષદ્વીપ યક્ષેાદ સમુદ્ર, ભૂતદ્વીપ ભૂતાઇ સમુદ્ર અને સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયં ભૂરમણ સમુદ્ર આ દસે એક આકારવાળા તેના વિષ્પભ પરિક્ષેપ—ચદ્રસૂ -ગ્રહ નક્ષત્ર અને તારા પરિમાણમાં ખધાને દેવદ્વીપ પ્રમાણે પ્રતિપાદિત કરવામાં આવેલ છે. એ પ્રમાણે સ્વશિષ્યાને કહેવું ? “ સૂ. ૧૦૩ ||
શ્રી જૈનાચાર્ય
જૈનધમ દિવાકર-પૂજ્યશ્રી ચાસીલાલજી મહારાજે રચેલ સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્રની સૂર્ય જ્ઞપ્તિપ્રકાશિકા ટીકામાં ઓગણીસમુ`પ્રામૃત સમાપ્ત ! ૧૯ ૫
વીસવાં પ્રાભૂત
વીસમા પ્રાભૂતના પ્રારંભ
પૂર્વોક્ત પ્રકારથી ઓગણીસમા પ્રાકૃતનું કથન કરીને હવે વીસમુ' પ્રાભૂત પ્રારંભ કરવામાં આવે છે. આ પ્રાકૃતમાં આ પ્રમાણે અર્થાધિકાર કહ્યો છે. ચંદ્રાદિને અનુભાવ કેવી રીતને હાય છે? આ વિષયના સબંધમાં પ્રશ્નોત્તર સૂત્ર કહે છે.
ટીકા-ઓગણીસમા પ્રાભુતના છેલ્લા એકસે ત્રીજા સૂત્રમાં જ બુઢીપાદિ અનેક દ્વીપાની અને લવણાદિ અનેક સમુદ્રોની સ્થિતિ-સ્વરૂપ વ્યાસ અને પરિધિનું પ્રમાણ તથા તે તે દ્વીપ સમુદ્રોમાં પ્રકાશમાન થતા તાપિત થતા સંચરણ કરતા યાગ કરતા અને શેભા કરતા ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર અને કોટિકોટી તારાગણુની સ્થિતિ ગતિ અને સંખ્યાના સંબ ંધમાં અનેક પ્રકારથી વિચ. ૨ કરીને હવે (ત્રનુમાવે દેવ સંયુત્તે) ચંદ્ર વિગેરેના અનુભાવ કેવા પ્રકારના છે? આ વિષય સબંધી વિચારણા કરવાના હેતુથી આ વીસમા પ્રાભૂતના પહેલા સૂત્ર દ્વારા પ્રશ્નોત્તર રૂપથી કહે છે-(તા હું તે અનુમાવે બત્ત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૭૬
Go To INDEX
Page #384
--------------------------------------------------------------------------
________________
વા ) હે ભગવન! કયા પ્રકારથી અને કયા આધારથી આપે ચંદ્રાદિનો અનુભવ અર્થાત રૂપ, ગુણ, બળ વીર્ય વિગેરે સ્વરૂપવિશેષ કહેલ છે? તે કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન આ વિષયમાં બે પ્રતિપત્તી કહે છે. (તથ વહુ માગો તો
રવીણો પળા ) ચંદ્રાદિના અનુભવના સંબંધની વિચારણામાં આ કશ્યમાન સ્વરૂપવાળી બે પ્રતિપત્તિ પ્રતિપાદિત કરેલ છે. તે બે પ્રતિપત્તી કઈ છે ? તે જાણવા કહે છે–(paણા) બે પરતીથિકોમાં પહેલે તીર્થિક પિતાના મત વિષે આ નીચે જણાવેલ પ્રકારથી પ્રતિપાદન કરે છે. જેમકે-(તા હિમણૂરિયાળ વીવા વીવા જે ઘણા झुसिरा, णो बादरबोंदिरा कलेवरा णस्थि ण तेसि उदाणेइ वा, कम्मेइ वा, बलेइ वा, वीरिए इवा पुरिसगारपरकमेइ वा ते णो विज्जुलवति, णो असणि लवति णो थणितं लवंति, अहे य गं बादरे वो उकाए समुच्छइ अहे य ण बादरे वाउकाए समुच्छित्ता विज्जु पि लवंति असणि पि જીવંત થnત રિ ઋતિ) ચંદ્ર સૂર્ય જીવરૂપ નથી અર્થાત્ મનુષ્યાદિ પ્રાણિની જેમ જીવરૂપ નથી પરંતુ અજીવ એટલે કે મનુષ્યાદિ પ્રાણિથી ભિન્ન સ્વરૂપવાળા છે. તથા ઘન-કઠણ નથી પરંતુ સુષિર જાળના જેવા સ્વરૂપવાળા છે. તથા શ્રેષ્ઠ શરીરધારી હતા નથી પરંતુ કેવળ કલેવર માત્રવાળા અર્થાત્ સામાન્ય પ્રાણિયેના જેવા સ્વરૂપવાળા હોય છે. તથા એ ચંદ્ર સૂર્યનું ઉર્ધ્વગમન થતું નથી વિગેરે કહેવાના હેતુથી વા શબ્દ વિકલપાર્થના અર્થમાં અગર સમુચ્ચયના અર્થમાં પ્રયુક્ત થયેલ છે. આ પ્રમાણે બધે સમજી લેવું. તથા એ ચંદ્ર સૂર્યોમાં ક્રિયા કરવાને સ્વભાવ હોતું નથી. અર્થાત્ ઉક્ષેપણુવક્ષેપણાદિ કર્મ હોતું નથી શારીરિક બળ અંતરના ઉત્સાહરૂપ વીર્ય–પૌરૂષાભિમાન અને પરાક્રમ નથી. અર્થાત્ પુરૂષકાર પરાક્રમથી તેઓ રહિત હોય છે. અહીં પણ વા શબ્દ પૂર્વકથન પ્રમાણે વિકલ્પાથમાં અથવા સમુચ્ચયાર્થમાં સમજ તથા એજ ચંદ્ર સૂર્ય વિજળીના જેવો ચમકદાર પદાર્થ પ્રવર્તાવતા નથી તથા વજી ઈદ્રિનું અસ્ત્ર અને વિજળી વિશેષ રૂપ પદાર્થને છોડતા નથી. એ ચંદ્ર સૂર્યમાં ગઈ એટલેકે મેઘધ્વનિનું પ્રવર્તન હોતું નથી. પરંતુ એ ચંદ્ર સૂર્યની નીચેના ભાગમાં બાદર નામને કઈ પદાર્થ વાયુરૂપે સમૂચ્છિત થાય છે. અર્થાત્ પરસ્પરના સંઘર્ષથી નિસ્તેજ થાય છે. એજ નીચેનો વાયુકાયિક બાદર વાયુની સાથે સંમૂર્શિત થઈને વિજળીને પ્રવર્તિત કરે છે. વજપાત પણ કરે છે. મેઘધ્વનિ પણ કરે છે. વાયુકાયિક બાદ૨ નામને પદાર્થ વિશેષ વિદ્યદાદિરૂપે પરિમિત થાય છે. ઉપસંહાર કરતાં કહે છે. કેઈ એક પ્રથમ મતવાદી આ પ્રમાણે પિતાને મત પ્રદશિત કરે છે. ||૧|
હવે બીજા અન્યતીથિકના મતનું કથન કરે છે.(જો કુળ વિમાન તા નંદિન
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX
Page #385
--------------------------------------------------------------------------
________________
सूरिया णं जीवा णो अजीवा घणा णो झुसिरा बादरबोंदिधरा, णो कलेवरा, अस्थि णं तेसिं उणे वा कम्मे बा, बलेइ वा, वोरिएइ वा, पुरिसकारपरकमेइ वा तेसि' विज्जुंपि लव ति અનિષિદ્ધતિ, નિતં જીવંતિ, ને વમન્હેં સુ) કેઈ એક બીજો પરતીકિ આ કહેવામાં આવનાર પ્રકારથી પેાતાના મત પ્રદર્શિત કરે છે. તે કહે છેકે-ચંદ્ર સૂર્યં સજીવ અર્થાત્ પ્રાણિ સ્વરૂપ છે. અજીવનથી. જઢ એટલેકે પ્રાણરહિત છે. પહેલા પતીથિ કે જે પ્રમાણે કહ્યું છે, એ પ્રમાણે નથી. પર ંતુ તેના કથનથી જુદા પ્રકારથીજ છે. ઘનરૂપ છે, પણ સુષ્ઠિર નથી. શ્રેષ્ઠ શરીરવાળા હાય છે કેવળ સામાન્ય શરીરના આકારવ ળા નથી હાતા. તેઓ ઉર્ધ્વગમન શીલ હૈાય છે. તેઓ ઉત્સેપણુાવક્ષેપણાદિ કર્માં કરી શકે છે. પ્રાણ પણુ હાય છે. આંતરિક ઉત્સાહરૂપ વીય પણ હેાય છે. પુરૂષકાર પરાક્રમ પણ હોય છે. આ ચંદ્ર સૂર્યાં સ્વયં વિજળી પ્રવતિત કરે છે. વજાને પણ પાડે છે. ગર્જના પણ કરે છે. તેમની નીચેના ભાગમાં રહેલ બાદર વાયુકાયના સંઘષથી એ રીતે થાય છે, તેમ નથી. પર`તુ વિદ્યદ્યાર્દિને એ ચંદ્ર સૂર્ય સ્વયં પ્રવર્તિત કરે છે. આ પ્રમાણે પહેલા પરતીથિ કના કથનથી ઉલ્ટી રીતે પેાતાના મતનું પ્રતિપાદન કરીને પેાતાના મતના ઉપસંહાર કરતાં કહે છે (ો હવમાğ) બીજો પરતીથિ ક આ પૂર્વ કથિત પ્રકારથી પેાતાના મતનું પ્રતિપાદન કરે છે. (૨) આ પ્રમાણે પરતીથિ કાની બે પ્રતિવત્તિયાનું કથન કહીને હવે પેાતાના મત પ્રગટ કરતાં શ્રીભગવાન કહે છે.-(વય ઘુળ વ. નચામો તા ૨મિસૂરિયા ળ સેવાળ' મહ્રિકૃઢિયા जाव महाणुभावा वरवत्थधरा वरमलधरा, वराभरणधरा, अवोच्छित्तिणयट्टयाए अण्णे चयंति બળે યજ્ઞતિ) સકલશાસ તત્વજ્ઞ કેવળજ્ઞાન દૃષ્ટિથી અવલેાકન કરીને આ પ્રમાણે કહુ છું. ચંદ્ર-સૂર્ય દેવ સ્વરૂપ છે. તેઓ સામાન્ય પ્રકારના જીવમાત્રજ નથી. તેએ કેવા હોય છે? તે કહે છે. મહૂદ્ધિક અર્થાત્ વિમાન પરિવાર વિગેરેથી મહાસમૃદ્ધિશાળી, ખધા પ્રકારની ઉપભાગ સામગ્રીથી પરિપૂર્ણ યાવત્ મહાનુભાવ અહીં યાવપદથી (મન્નુ′′, મહાયજા માગતા મદ્રેસરવા) મહાદ્યુતિવાળા, અર્થાત્ શરીરાભરણ સંબંધી મહાદ્ધતિથી યુક્ત, તથા શારીરિક બળ યુક્ત હોવાથી મહાબળશાળી તથા મહાયશવાળા અથવા મહેશ એવી આપ્યા જેમની છે. એવા એ ચદ્રાદિ દેવા કેાઈવાર (માસોરવા) એ પ્રમાણેન પાઠ મળે છે, મહાન્ સુખ સાધન ચે!ગ્ય ઉપભેાગ્ય વસ્તુથી સમૃદ્ધ તથા મહાનુભાવ વિશિષ્ટ વૈક્રિય કરણાદિ વિષયક અચિંત્ય શક્તિવાળા, ઉત્તમ વસ્ત્રોને ધારણ કરવાવાળા કૌસ્તુભાદ રત્નયુક્ત વૈજયન્ત્યાદિ માળાએને ધારણ કરવાવાળા તથા અનેક રત્ના અને રત્નાથી યુક્ત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૭૮
Go To INDEX
Page #386
--------------------------------------------------------------------------
________________
કટક કેયૂર વલય વિગેરે આભૂષણને ધારણ કરવાવાળા (નવોદિત્તિ પચાપ) દ્રવ્યાસ્તિક મતથી અિધર્ય પૂર્ણ એ દે પહેલા ઉત્પન્ન થયેલા અને પોતાના આયુષ્યને ક્ષય થતાં ચવિત થાય છે. અર્થાત્ એ સ્થાનથી અન્યત્ર ગમન કરે છે. એટલેકે એ સ્થાનને એ સમયે સુશોભિત કરીને પુના બીજ ક્ષણમાં અન્યત્ર જાય છે. તથા અન્યત્ર ઉત્પન્ન થાય છે. આ રીતે ભ્રમણ પરાયણ તે દેવે એક સ્થાનમાં ક્ષણમાત્ર પણ રહી શકતા નથી. એ સૂર્ય – ચંદ્ર–ગ્રહ નક્ષત્ર અને તારારૂપ વિગેરે બધા દેવો બધાજ એશ્વર્યથી પૂર્ણ હોય છે. બધાજ પ્રકારથી સ્વતંત્ર હોય છે. તથા કતું અકતું અન્યથા કતું બધું જ કરવામાં સમર્થ હોય છે. બીજા વાયુકાયિકાદિના સંઘર્ષથી વિદ્યદાદિને પ્રવર્તિત કરતા નથી પોતેજ વિજળીને પણ પ્રવતિત કરે છે. મેઘગજને પણ સ્વયં ઉત્પન્ન કરે છે. અશનિપાત પણ કરે છે. એ સર્વથા સ્વાતંત્ર્ય પગુથી ક્ષણેક્ષણમાં જગતને નવીન કરતા રહે છે. સૂ, ૧૦૪ |
હવે રાહના ચલન સંબંધી પ્રશ્નોત્તર સૂત્ર કહેવામાં આવે છે.
ટીકા–વીસમા પ્રાભૂતના એકચારમાં સૂત્રમાં ચંદ્ર સૂર્યને અનુભાવના સંબંધમાં જીવાજીવ-ઘન-છિદ્ર ગમનાગમન અને લેકાલેકાદિ વિષયમાં અનેક પ્રકારનો વિચાર પ્રદર્શિત કરીને હવે આ એક પાંચમા સૂત્રમાં રાહુના સ્વરૂપ-આકાર-ચલન-ગ્રહણાદિમાં
સ્થિતિ ગતિ વિગેરે અનેક પ્રકારના વિચારોને પ્રદર્શિત કરવાના હેતુથી શ્રીગૌતમસ્વામી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૭૯
Go To INDEX
Page #387
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન પૂછે છે.-(વારે રાદુને બાહિત્તિ વાળા) હે ભગવદ્ ! આપે રાહુની ક્રિયા અર્થાત્ ગમનાદિ પ્રવૃત્તિ કેવી રીતની પ્રતિપાદિત કરી છે? તે કહે આ પ્રમાણે શ્રીગૌતમ સ્વામીને પ્રશ્ન સાંભળીને ઉત્તરમાં ભગવાન્ કહે છે. (તસ્થ રાહુ રૂપાળો રો પવિત્તીનો goળત્તાવો) રાહની પ્રવૃત્તિની વિષય વિચારણામાં આ વક્ષ્યમાણ પ્રકારની બે પ્રતિપત્તિ પ્રતિપાદિત કરેલ છે. તે આ પ્રમાણે છે.–(7થે ઘવ માટુ થિ રે [ રે રે
સૂવા a gવમાસ) એ બે પરતીથિકમાં પહેલે પરતીર્થિક આ પ્રમાણે કહે છે. રાહુ નામને કોઈ દેવ વિશેષ છે જે સમયે સમયે ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. અર્થાત્ પર્વના દિવસે ગ્રસિત કરે છે. આને ઉપસંહાર કરતા કહે છે કે-કઈ એક આ પ્રમાણે પોતાને મત જણાવે છે. ( પુખ પ્રમાદું, ત્યાં રે રાહુ કે જે જ જંરંગા નરંજા જ) પહેલા તીર્થાન્તરીચને મત સાંભળીને બીજે તીર્થાન્તરીય આ પ્રમાણે પિતાનો મત પ્રદર્શિત કરે છે કે-એ પ્રમાણેને રાહુ નામને કઈ દેવ વિશેષ છે જ નહીં કે જે સમયે સમયે પર્વના દિવસે ચંદ્રને કે સૂર્યને ગ્રસિત કરે છે. અર્થાત રાહુરૂપ કોઈ દેવની ક૯૫નાજ શશશૃંગની સમાન કલ્પના માત્ર જ છે. આ પ્રમાણે બીજા તીર્થાન્તરીયનો અભિપ્રાય છે.
આ પ્રમાણે પરતીથિકની બે પ્રતિપત્તિ કહીને હવે તેના કથનને ભાવાર્થ સ્વયં ભગવાન કહે છે.-(તથ ને તે ઘવ માહંદુ-ત્તા 0િ m રાદૂ ળ વૈવે ને જો ચંદ્ર વા, સૂવા गेव्हइ से एवमाहंसु-ता राहू णं देवे चंद वा सूरवा गेण्हमाणे बुद्धतेणं गिण्हित्ता बुद्धतेण मुयइ बुद्धतेणं गिण्हित्ता मुद्धंतेणं मुयइ मुद्धतेणं गिण्हित्ता बुद्धतेणं मुयइ, मुद्धतेणं गिहित्ता मुद्धंतेणं मुयइ) રાહના ભાવાભાવ વિષયના વિચારમાં જે વાદી એમ કહે છેકે-રાહુ નામને કઈ દેવ વિશેષ છે,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૮૦
Go To INDEX
Page #388
--------------------------------------------------------------------------
________________
તે ચંદ્ર કે સૂર્યને ગ્રાસ કરે છે. તેને કહેવાનો ભાવ એમ છેકે–પિતાના વિમાનમાં ભ્રમણ કરો રાહુ નામને દેવ વિશેષ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. ગ્રસિત કરીને કેઈવાર અભાગથી ગ્રહણ કરીને અધભાગથી જ ચંદ્ર કે સૂર્યને છોડી દે છે. અર્થાત્ અધેભાગથી પકડીને અભાગથી છોડી દે છે. કેઈવાર અધેભાગથી ગ્રસિત કરીને ઉપરના ભાગથી છેડી દે છે. અર્થાત્ નીચેથી પકડીને ઉપરના ભાગથી છેડે છે. અથવા કોઈવાર ઉપરના ભાગથી ગ્રસીત કરીને નીચેના ભાગથી છોડી દે છે. અથવા કેઈ સમય ઉપરના ભાગથી ગ્રહણ કરીને ઉપરના ભાગથી છેડે છે. અર્થાત ઉપરના ભાગથી ચંદ્રને કે સૂર્યને ગ્રહણ કરીને ઉપરના ભાગથીજ છોડી દે છે.
હવે બીજા પ્રકારથી કહે છે.-(વામન્વંતેí જિત્તા રામમૂસેળ મુથ, વામમૂતેલું गिहित्ता दाहिणभूयंतेण मुयइ, दाणिभूयतेण गिण्हित्ता वामभूयतेग मुयइ, दाहिणभूय तेणं જિત્તા રિમૂવ તેમાં મુગ) બીજા પ્રકારથી ગ્રહણ પ્રકાર બતાવે છે. કેઈવાર એજ રાહ નામનો દેવ ચંદ્રને અગર સૂર્યને બિમ્બના વામ (ડાબા) ભાગથી ગ્રહણ કરીને ડાબા ભાગથી જ છોડી દે છે. અથવા ડાબા પાર્થથી પકડીને જમણા પાWથી છોડે છે. અથવા જમણું ભાગથી ગ્રહણ કરીને ડાબા ભાગથી છેડે છે. અથવા કેવાર જમણુ ભાગથી ગ્રહણ કરીને જમણા ભાગથીજ છોડી દે છે આ પ્રમાણે પહેલા મતવાદીને કથનને ભાવ પ્રદર્શિત કરે છે.–(તરથ ને તે ઘવમાÉ, તા લુથ નં રે સા રેવે ૪ વા કૂવા,
, તે ઘવમા તથ માં રૂમે soulfuna gunત્તા) એ મતાંતરવાદિયામાં જે એમ કહે છેકે-રાહુ નામના કેઈ દેવ નથી. કે જે સમયે સમયે ચંદ્રને કે સૂર્યને ગ્રસિત કરે છે. તેને કહેવાને ભાવ આ પ્રમાણે છે. આ જગતમાં આ કશ્યમાન પ્રકારના પંદર કાળા વર્ણવાળા પરમાણુ સમૂહ કહેલા છે. અર્થાત્ આર્ષ ગ્રન્થમાં પ્રતિપાદિત કરેલા છે. એ કયા પગલે છે? એ શંકાના સમાધાન નિમિત્તે કહે છે. (તં –પિંપાળવું, जडिलए, खरए खतए, अंजणे, खजणे, सीयले हिमसीयले, के लासे अरुणाभे परिज्जए णम સૂરણ વિઝિચ કિંજણ ર૬) તેના નામ આ પ્રમાણે છે. સિંહનાદ (૧) જટિલ (૨) ક્ષર (૩) ક્ષત (૪) અંજન (૫) ખંજન (૬) શીતલ (૭) હિમ શીતલ (૮) કૈલાસ () અરૂણાભ (૧૦) પરિય (૧૧) નભસૂર્ય (૧૨) કપિલ (૧૩) પિંગલ (૧૪) શાહ (૧૫) કૃષ્ણપક્ષની એકમ તિથિમાં ચંદ્ર મંડળમાં પ્રવેશ કરતા કૃષ્ણપુગલ સિંહનાદ નામના સિંહ સમાન ગર્જના કરે છે (૧) બીજે બીજ તિથિમાં વડવૃક્ષની જટાની સમાન પિતાના સ્થાનને વધારતે બીજે જટિલ નામને રાહુ છે. (૨) ત્રીજની તિથિમાં ત્રીજા આગળ રહેલ મંડળ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૮૧
Go To INDEX
Page #389
--------------------------------------------------------------------------
________________
ભાગને સૂક્ષ્મરૂપથી કૃષ્ણ કરતા ક્ષત નામના રાહુ છે. (૩) ચેાથામાં સચ્છિદ્ર નામના છે. (૪) પાંચમે દીવાની શિખરના કાજળ સરખેા ભાસમાન જનક નામના છે. (૫) છમાં ગાઢ કાળા વણુને ઉત્પન્ન કરતા એજ પક્ષના જેવા વણુ વાળા છઠ્ઠો રાહુ છે. (૬) સાતમે શીત નામના છે. જે ચદ્રમંડળની કાલિમાને વધારે છે. (૭) તે પછી વધારે શીતળતાને ઉત્પન્ન કરવાવાળા હિમશીત નામનો આઠમે રાહુ ચંદ્ર મડળમાં વ્યાપ્ત થાય છે. (૮) તેનાથી પણ વધારે શીતને ઉત્પન્ન કરવાવાળા કૈલાસ નામના નવમે રાહુ ચંદ્રમ ડળમાં પ્રવેશ કરે છે. (૯) હું કેવળ કૃષ્ણ વવાળાજ નથી પરંતુ અરૂણ વ વાળા પણ છુ. આ પ્રકારની બુદ્ધિથી અરૂણાભ નામના રાહુ ચદ્રમંડળમાં પેાતાનું પ્રભુત્વ વધારે છે. (૧૦) એજ પ્રમાણે વધારેમાં વધારે અધિકાર પ્રાપ્ત કરવા માટે પેાતાને જયશીલ માનવાવાળા મે' દરેક રીતે ચંદ્રમંડળને જીત્યું છે. આ બુદ્ધિથી પરિય નામના અગ્યારમે હું ચંદ્રમ ડળમાં પેાતાના પ્રભુત્વને સ્થાપિત કરે છે. (૧૧) આકાશમાં સૂર્ય જે પ્રમાણે પેાતાના પ્રભાવથી ગ્રહના અધિપતિપણાને પામે છે. એજ પ્રમાણે હુ પણ ચંદ્રમંડળના અધિષ્ઠાતા છું. આ રીતે નભસૂ નામના ખારમેા રાહુ ચદ્રમંડળમાં પેાતાના અધિકાર સ્થાપિત કરે છે. (૧૨) હૂં ચંદ્રમંડળના સ્વામી છું. આ પ્રમાણેના ગવ થી કતિવ વાળા છુ. આ રીતે ઘેષણા કરતા કપિલ નામના તેરમા રાહુ ચદ્રમંડલમાં વ્યાપ્ત થાય છે. (૧૩) એજ રીતે હૂં પીળા વણુના છું. આ પ્રકારના અભિમાનથી પિંગલ નામનેા ચૌક્રમે રાહુ ચદ્રમ ડ ળના ગ્રાસ કરે છે. (૧૪) આ પ્રમાણે ક્રમે કરીને ધીરે ધીરે પ ંદર દિવસેામાં સ પૂ ચંદ્રમંડળમાં કૃષ્ણત્વ વ્યાપ્ત થઈ જવાથી અમાવાસ્યા તિથિમાં ચંદ્રમડળમાં સિંહાસના રૂઢ થઈને ઉચ્ચ સ્વરથી ડિડિમનાદથી ઘાષણા કરે છેકે-હૂં રાહુ નામના દેવ સર્વ શક્તિમાન બધાને વશ કરવામાં સમથ છુ આ પ્રમાણેના રાહૂ નામના પંદરમે રાહૂ હોય છે. (૧૫) શુકલપક્ષમાં આ કહેલ નામેાના ક્રમ ફેરફારવાળે એટલેકે ઉલ્ટા પ્રકારના હાય છે. જેમકે રાહૂ નામના પહેલેા રાહુ છે. (૧) પિંગલ નામના બીજો (૨) કપિલ નામને ત્રીજો (૩) નભસૂ` નામના ચાથા (૪) પરિજય નામવાળે! પાંચમા (૫) અરૂણાલ નામના છઠ્ઠો (૯) કૈલાસ નામના સાતમા (૭) હીમશીત નામના આમે (૮) શીતનામના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૮૨
Go To INDEX
Page #390
--------------------------------------------------------------------------
________________
નવમે (૯) ખંજ નામને દસમ (૧૦) અંજન નામનો અગ્યાર (૧૧) ક્ષત નામને બારમે (૧૨) ક્ષર નામને તેરમે (૧૩) જટિલ નામને ચૌદ (૧૪) સિંહનાદ નામને પંદરમે (૧૫)
હવે આજ વિષયને વધારે સ્પષ્ટતાથી કહે છે.-(તા ગયા i gg gggreg વિના कसिणा पोग्गला सदा चदस्स वा सूरस्स वा लेसाणुबद्धचारीणो तया णं मणुसलोयसि माणुसा एवं वदंति एवं खलु राहू च दंवा सुरवा गेण्हइ एवं खलु गेण्हइ) मा પૂર્વ કથિત પંદર ભેદેવાળ કૃષ્ણવર્ણના પરમાણુ સમૂહ હમેશાં ચંદ્રના કે સૂર્યને બિંબગત પ્રભાનું આરાધન કરનારા હોય છે. ત્યારે મનુષ્યલોકમાં ચર્મચક્ષુવાળા મનુષ્ય ચર્મચક્ષુથી જોઈને આ પ્રમાણે કહે છે કે-રાહુજ ચંદ્ર સૂર્યને ગ્રસિત કરે છે. (ત નવા f gણ पण्णरस कसिणा कसिणा पोगला णो सदा चंदस्स वा सूरस्स वा लेसाणुबद्धचारिणो खलु तदा माणुसलोयंमि मणुस्सा एवं वदंति एवं खलु राहू चंद सूरं वा गेण्हइ एगे एव માઉંટુ) જ્યારે આ પંદર કૃષ્ણ વર્ણવાળા પુલે સદાકાળ ચંદ્ર કે સૂર્યની વેશ્યાનુબંધ અર્થાત્ ચંદ્ર સૂર્યના બિંબની પ્રભાનું અનુચરણ નથી કરતા ત્યારે મનુષ્યલેકના મનુષ્ય આ પ્રમાણે કહેતા નથી કે-રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. અર્થાત્ સમગ્ર બિંબને પુઝલેથી આચ્છાદિત જોઈને રાહુ ગ્રસિત ચંદ્ર સૂર્યને ચંદ્રગ્રહણ અથવા સૂર્યગ્રહણ એ રીતે લેકે કહે છે પરંતુ એક દેશમાં વ્યાપ્ત થયેલ લેણ્યાનુબંધના કારણથી કૃષ્ણ થવા છતા ગ્રહણ કહેતા નથી. હવે આ કથનને ઉપસંહાર કરતાં કહે છે. (gવું છુ) પૂર્વ કથિત નિયમ પ્રમાણે રાહ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. આ પ્રમાણેના લૌકિક મતની પ્રતિપત્તિમાં વિશ્વાસ કરે પણ પૂર્વકથિત પરતીર્થિકના અભિપ્રાયમાં વિશ્વાસ ક નહીં આ હેતુથી શ્રીભગવાન કહે છે. એ પરતીર્થિક આ પ્રમાણે કહે છે. અર્થાત્ પૂર્વ કહેલ અભિપ્રાયથી સંબંધિત પિતાના મતનું સમર્થન કરે છે. એ પ્રમાણે પરતીથિ કેના અભિપ્રાયનું સારી રીતે કથન કરીને હવે શ્રીભગવાન પિતાને મત પ્રગટ કરતા થકા કહે છે.-(ાર્થ પુન વયા) કેવળ જ્ઞાનના પ્રભાવથી સંપૂર્ણ કાલકને હસ્તામલકવત જોવામાં સમર્થ એ હું આ વિષયમાં આ પ્રમાણે કહું છું.-(તા
રે મહિતી માજુમ વાવસ્થઘરે વામજાધારી) રાહુ દેવ નથી. એમ નથી. પરંતુ તે રાહુદેવ મહાકદ્ધિવાળે અત્યંત સમૃદ્ધિશાળી, મહાદ્યુતિવાળે મહાબળવાળે, મહાયશવાળે અને સર્વ પ્રકારની ઉપગ્ય સુખસામગ્રીવાળ હોવાથી મહા સૌખ્ય સંપન્ન મહા પ્રભાવશાલી, ઉત્તમ વસ્ત્રોને ધારણ કરવાવાળે અનેક પ્રકારના મહા મુલ્યવાન રત્નખચિત આભરણેને ધારણ કરવાવાળે ઉત્તમ પુષ્પમાળાઓને ધારણ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૮૩
Go To INDEX
Page #391
--------------------------------------------------------------------------
________________
કરવાવાળે અનેક સામન્તાદિ પરિવારથી યુક્ત દિવ્યભેગેપભેગોને ભેગવવાવાળે દેવ વિશેષ રાહુ પિતાના વિમાનથી નિશ્ચિતપણાથી ભ્રમણ કરવાવાળો વિશેષ પ્રકારને દેવ છે. તથા બીજું પણ કહે છે.-(ાદુર જં વાર ના નામ Towત્તા, તેં બહા-fiઘાણ, હિસ્ટ, રયર, વેત્તા ટઢ મારે છે ને પાણ) રાહુ દેવના નવનામે છે. જે આ પ્રમાણે છે. સિંહનાદ (૧) જટિલ (૨) ખરક ૩) ક્ષેત્રક (૪) પદ્ધર (૫) મકર (૬) મત્સ્ય (૭) કછપ (૮) કૃષ્ણસર્ષ (૯) આ પ્રમાણે ૨ાહુ દેવને નવનામે છે.
હવે રાહુના વિમાનનું વર્ણન કરવામાં આવે છે.-(તા દુર સેવ રિમાળા જંગવાળા પત્તા) રાહુ દેવના પાંચ વિમાન પાંચ વર્ણન કહેલા છે. રાહુ વિમાનના પાંચ વર્ષના પ્રતિપાદનથી વિમાની સંખ્યા પણ પાંચ જ હોય છે. અર્થાત્ પાંચ વિમાન અલગ અલગ એક એક વર્ણવાળા પ્રતિપાદિત કર્યા છે. તેના વર્ણન આ પ્રમાણે છે.–( mér-વિઠ્ઠા, ળી, ઢોણિયા, દાઢિા પુલિસ્ટ) કૃષ્ણ (૧) નીલ (૨) લેહિત (૩) હારિદ્ર (૪) તથા શુકલ (૫) પહેલું વિમાન કૃષ્ણ વર્ણનું હોય છે. (૧) બીજુ નીલવર્ણનું હોય છે (૨) ત્રીજું લાલવર્ણવાળું હોય છે. (૩) અને ચેણું પીળા વર્ણનું હોય છે. (૪) તથા પાંચમું સફેદ વર્ણનું હોય છે. (૫)
હવે રાહુ વિમાનમાં અન્ય વર્ણના સ્વત્વનું પ્રતિપાદન કરે છે.-(ત્યિ શાસ્ત્ર - विमाणे खंजण वर्गाभे, अस्थि णीलए राहुविमाणे लावु वण्णाभे पण्णत्ते, अत्थिलोहिए राहुविमाणे मांजिट्ठा वण्णाभे, अस्थि हालिहल राहुविमाणे हालिद्दा वण्णाभे पण्णने अस्थि सुकिल्लए રાદવિકાળે માનસિકovમે ) પૂર્વોક્ત રાહુવિમાનના વર્ણવા સંબંધમાં પર્યાયાન્તરથી કહે છે. જે કૃષ્ણ વર્ણવાળું પહેલું રાહુવિમાન કહ્યું છે તે કૃષ્ણ એટલેકે ખંજનના જેવા વર્ણવાળું હોય છે. ખંજન દીવાના મેલને કહે છે. તેની સમાન સમજવું (૧) બીજું જે નીલવર્ણ વાળું વિમાન કહ્યું છે તે લીલા તુંબડાના વર્ણના જેવા વર્ણનું કહ્યું છે. (૨) જે લાલ વર્ણ વાળું ત્રીજું વિમાન કહ્યું છે તે મજીઠના વર્ણના જેવું લાલ વર્ણનું હોય છે. (૩) ચેાથું જે હરિદ્ર વર્ણનું વિમાન કહ્યું છે, તે હલદરના જેવા વર્ણનું હોય છે. (૪) તથા જે પાંચમું સફેદ વર્ણનું વિમાન કહ્યું છે તે તેજના પુંજ જેવું હોય છે. (૫)
- હવે તેની ચલન ક્રિયાનું કથન કરે છે. (ત રચા દૂ રે મામાને વાં, गच्छमाणे वा विउब्वेमाणे वा परियारेमाणे वा, चदस्स वा सूरस्स वा, लेसं पुरथिमेणं आवरित्ता पच्चत्थिमेणं वीइवयइ, तया णं पुरथिमेणं च सूरे वा, उवद सेइ, पच्चत्थिमेणं राहू)२
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૮૪
Go To INDEX
Page #392
--------------------------------------------------------------------------
________________
સમયમાં દેવરૂપર’હું કોઈ સ્થાનથી આવતાં કે કેાઈ સ્થાનમાં જતાં અથવા સ્વેચ્છાથી તેતે પ્રકારની વિક્રિયાએ કરતી વખતે તથા પરિભ્રમણની દૃષ્ટિથી આમ તેમ ભ્રમણ કરતી વખતે ચંદ્રની કે સૂર્યની લેશ્યા અર્થાત્ વિમાનમાં રહેલ શ્વેતતાને પૂર્વભાગથી આચ્છાદ્વિત કરીને પાછળના ભાગથી ડે છે. ત્યારે પૂભાગથી ચંદ્ર કે સૂર્ય આપણને દેખાય છે. અને પશ્ચિમભાગથી રાહુ દેખાય છે. અહી આ પ્રમાણે કહેવામાં આવે છે. જ્યારે મેક્ષકાળમાં ચંદ્ર કે સૂર્યં પૂર્વદિશામાં પેાતાનુ પ્રાગટચ પ્રાપ્ત કરે છે ત્યારે નીચેના ભાગમાં પશ્ચિમ દિશામાં રાહુ હાય છે એજ પ્રમાણે અન્ય સ્થિતિને બતાવવા કહે છે.-(નયા ન राहू देवे आगच्छमाणे वा, गच्छमाणे वा विउव्वमाणे वा परियारेमाणे वा चंदस्स वा, सूररस वा, लेसं दाहिणेणं आवरित्ता उत्तरेणं विश्वयइ, तथा णं दाहिणेणं चदेवा, सूरे वा, उवदंसेइ, કોળી રાજૂ) યારે દેવરૂપ રાહુ કાઈ સ્થાનમાંથી આવીને અગર જતાં અથવા સ્વેચ્છાથી તે તે પ્રકારની વિક્રિયા કરતાં અગર પરિચરણની બુદ્ધિથી આમતેમ ભ્રમણ કરતાં ચંદ્રના કે સૂર્યના વિમાનની શ્વેતતાને દક્ષિણ દિશાથી આવૃત્ત કરીને એટલેકે ઢાંકી દઈને ઉત્તર દિશાથી વ્યતિક્રમણ કરે છે. તે સમયે દક્ષિણદ્ધિશાથી ચંદ્ર અથવા સૂર્ય પ્રગટ થાય છે. તથા ઉત્તરભાગમાં રાહુ હાય છે. અર્થાત્ દક્ષિણ અને ઉત્તર દિશાની સ્થિતિના સંબધમાં આ સૂત્રપાઠ કહેલ છે તેમ સમજવું. (Fi મિહાત્રેનું પ્રથિમેળ આપત્તિા પુરસ્થિ મેનેં નિશ્ર્વય, ઉત્તરેનું આત્તિ વાળિળ વિષય) આ પ્રમાણે પૂર્વ કથનાનુસારના અભિલાપ પ્રકારથી પશ્ચિમદિશાથી આવૃત્ત કરીને પૂર્વદિશાથી છેડે છે. અને ઉત્તર દિશાથી આચ્છાદિત કરીને દક્ષિણ દિશાથી છેડે છે, આ પ્રમાણે ભાવના કરીને આભે સૂત્રખંડ કહી લેવા જે આ પ્રમાણે છે. (તા ગયા ન રજૂ વે આમાળે વા गच्छमाणे वा, विवमाणे वा, परियारेमाणे वा चंदस्स वा सूरस्स वा, लेसं विईवयइ, तयाणं થિમેળ પરે સૂરેવા વા'લેક પુષ્ટિમેન રાહૂઁ) જ્યારે રાહુદેવ આવતી વખતે કે જતી વખત અથવા વિકુણા કરતી વખતે અથવા પરચારણા કરતી વખતે ચંદ્રની કે સૂર્યની લેશ્યાને પશ્ચિમદિશાથી આચ્છાદિત કરીને પૂ દશાથી છેડે છે. ત્યારે પશ્ચિમભાગથી ચંદ્ર અથવા સૂર્યં આપણને પ્રગટ ભાવથી દેખાય છે. અને પૂભાગથી રાહૂ દેખાય છે. આ સૂત્રાંશની વ્યાખ્યા પહેલી કરવામાં આવી ગયેલ છે. એજ પ્રમાણે બીજા સૂત્રખંડ વિષે પણ સમજી લેવું.-(રૂં નચાળ) આ પ્રમાણે ચેાજના કરી લેવી.
દિશાએમાં રાહુની ક્રિયાઓનું કથન કરીને હવે કાણુ (ખુણા)માં રાહુની ક્રિયાનું નિરૂપણ કરવા માટે શ્રીભગવાન પેાતાના અભિપ્રાયનું કથન કરે છે.-(ગયાળ રાજૂ રેવે आगच्छमाणे वा, गच्छमाणे वा विवमाणे वा, परियारेमाणे वा, चंदस्स वा सूरसवा, लेस
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૮૫
Go To INDEX
Page #393
--------------------------------------------------------------------------
________________
दाहिणपुरथिमेण आवरित्ता उत्तरपच्चत्थिमेण विईवयइ, तया ण दाहिणपुरस्थिमेव चंदे वा સૂરે વા, વરૂ, ઉત્તરપદરિથi g) જ્યારે રાહુદેવ કઈ સ્થાનથી આવતી વખતે કે જતી વખતે સ્વેચ્છાથી કેઈપણ વિક્રિયા કરીને પરિચારણ બુદ્ધિથી આમતેમ જતી વખતે ચંદ્રની કે સૂર્યની વેશ્યાને દક્ષિણ પૂર્વ તરફના ખૂણાથી અર્થાત્ અગ્નિખૂણાથી ઢાંકી દઈને ફરીને ઉત્તરપશ્ચિમ અર્થાત્ વાયવ્ય ખૂણાથી મુક્ત કરે છે. ત્યારે અગ્નિખુણામાંથી ચંદ્ર અથવા સૂર્ય પિતાને પ્રગટ કરે છે. તથા રાહુ વાયવ્ય ખુણામાં સ્થિત રહે છે. અર્થાત્ તેઓ પરસ્પર એકબીજા સન્મુખ થઈ જાય છે. (૪ i r[ રે ગા માળે વા વિરવાળે वा परियारेभाणे वा, चंदम्स वा सूरस्स वा, लेसं दाहिणपच्चत्थिमे णं आवरित्ता गच्छमाणे वा उत्तरपुरस्थिमेगं विईवयइ, तया ण दाहिणवच्चस्थिमेण चंदे वा सूरे वा, उवद सेइ उत्तर પૂચિમે દૂ) રાહુદેવ જ્યારે દક્ષિણ પશ્ચિમ અર્થાત્ નિરૂત્યકોણથી ચંદ્રની અથવા સૂર્યની લેશ્યાને આચ્છાદિત કરે છે, ત્યારે ચંદ્ર કે સૂર્ય નેત્રત્ય ખુણામાંથી પોતાને પ્રગટ કરે છે. અને રાહુ ઉત્તર પૌરટ્ય અર્થાત્ ઈશાન ખુણામાંથી ગમન કરે છે. (ggin અમિજાવેલું उत्तरपच्चत्थिमेण आवरेत्ता दाहिणपुरथिमेण विईवयइ, उत्तरपुरस्थिमेण आवरेत्ता दाहिण દરિયમેનું વિવરુ) આ પૂર્વકથિત ભાવના પ્રકારથી રાહુ નામને દેવ જ્યારે ચંદ્રની અથવા સૂર્યની ગ્લેશ્યાને વાયવ્ય ખુણામાંથી આચ્છાદિત કરે છે, અને અગ્નિ ખુણામાંથી છેડે છે, તે આ પરિસ્થિતિમાં વાયવ્ય ખૂણામાં ચંદ્ર સૂર્ય પ્રગટ થયેલ દેખાય છે. અને અગ્નિ ખુણામાં લેસ્થાને છેડતે રાહુ સ્થિત રહે છે. આ પ્રમાણેજ રાહુ જ્યારે ચંદ્ર સૂર્યની એક તરફની લેસ્થાને ઈશાન ખુણામાં ઢાંકી દે છે, અને નૈઋત્ય ખુણામાંથી છેડે છે, ત્યારે ઈશાન ખૂણામાં ચંદ્ર કે સૂર્ય પ્રગટ થયેલ દેખાય છે. અને નૈઋત્ય કેણમાં રાહુ રિત રહે છે.-(તા કયા નં રાક્ તેવે બારમાળવા, રછમાળે વા, विउव्वमाणे वो, परियारेमाणे वा, चं दस्सवा सूरस्सवा, लेसं आवरेत्ता विईवय તથા નં મધુપુરૂઢોર મજુરના વરંત સાદુળા રે સૂરે વા નહિg) જયારે રાહુ ચંદ્રની કે સૂર્યની વેશ્યાને આચ્છાદિત કરીને સ્થિત રહે છે, ત્યારે લોકમાં આ પ્રમાણે કહેવામાં આવે છે, કે રાહથી ચંદ્ર કે સૂર્ય ગ્રસિત થયેલ છે.-ત્તા ગયાનું જા રે મારા રછમાળેલા, Twળેલા, જંરહ્મવા, કૂરતવા, જેસં ગાયત્તા ઘરેલું વિચરું, તથા મgeણઢોનિ મંગુરતા વતિ ન વા કૂળવા જાદુપ્ત છામિના) જ્યારે રાહુલેશ્યાને આચ્છાદિત કરીને પાર્શ્વભાગથી છોડે છે. ત્યારે મનુષ્ય આ પ્રમાણે કહે છેકે-ચંદ્ર કે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
૩૮૬
Go To INDEX
Page #394
--------------------------------------------------------------------------
________________
ચંદ્ર કે સૂર્ય† રાહૂની કુક્ષિને વિદ્યારિત કરેલ છે. અર્થાત્ ચંદ્ર કે સૂર્ય રાહૂના ઉદરને ભેદ્દીને બહાર નીકળે છે.-(તા ગયાળ રાજૂક્ષેત્રે આજીમાળેત્રા, ૭ મેવા, ચન્નના, सूरसवा, लेसं आवरेत्ता पच्चोसकर, तयाणं मणुस्सलाए मणुस्सा एवं वदति राहुणा રહેવા સૂોવા, વસે રાકુળ રાજુળા વૅતે) જ્યારે રાહૂ ચંદ્ર અને સૂર્યંની લેશ્યાને આચ્છા તિ કરીને પરાવર્તિત કરે છે. અર્થાત્ છેડે છે. ત્યારે મનુષ્ય આ પ્રમાણે કહે છેકેરાહુ એ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરીને મુખમાંથી બહાર કુહાડે છે. (તા ગયાળ રાહુલે आगच्छमाणे वा, गच्छमाणे वा चंदग्स वा, सूररस वा, लेसं आवरेत्ता मुज्जं मज्जेणं विईवयइ, तया णं मणुस्सलोभि मणुस्सा वदति राहुणा चंदे वा सूरे वा विइयरिर राहुणा विइरिए) જયારે ચંદ્ર કે સૂર્યની લેશ્યાને મધ્યભાગથી આચ્છાદિત કરીને રાહુગમન કરે છે ત્યારે મનુષ્યલેાકમાં મનુષ્ય આ પ્રમાણે કહે છેકે-ચંદ્ર કે સૂર્યંને રાહુએ મધ્યભાગથી વિદ્યાતિ કરેલ છે. આ કથન કેવળ જન માત્રજ છે.—(તા ગયા નં રજૂàવે આળચ્છમાળે વા माणे वा चंदस्स वा सूरहस था, लेस्सं आवरेता णं अहे सपक्खि सपडिदिसि चिह्न तथा णं મનુલ્લા વર્ ́તિ, રાજુના હૈ યા સૂરે વા વસ્થે રાજુના હસ્થે) જ્યારે રાહુ ચદ્ર કે સૂના ગમન કરતી વખતે અથવા આવતી વખતે કે વિક્॰ણા કરતી વખતે અથવા પરિચારણા કરતી વખતે ચંદ્રની કે સૂર્યની લેશ્યાને આચ્છાદિત કરીને નીચે (વર્ણ) બધા પક્ષમાં અને ખધી દિશાઓમાં સ્થિત રહે છે, ત્યારે મનુષ્ય લેકમાં મનુષ્યા કહે છેકે-ચંદ્ર કે સૂર્યંને રાહુએ બધી રીતે ગ્રસીત કરેલ છે. રાહુએ ચંદ્રને ગ્રસીત કરેલ છે.
છ
હવે ખીજા વિષયનું પ્રતિપાદન કરવામાં આવે છે. ચ'દ્ગ વિમાન એકસઠયા પાંચ યેાજન ભાગ ન્યૂન હેાવાથી અને રાહુવિમાન ગ્રહિવમાનથી અર્ધા યાજન પ્રમાણનું હોવાથી રાહુ વિમાનથી ચંદ્રવિમાન બધી રીતે કેવી રીતે આચ્છાદિત થવાના સંભવ બને છે? આશકાના સમાધાન માટે કહેવામાં આવે છે. જે આ ગ્રહવિમાનથી અર્ધા પ્રમાણનુ છે, તે પ્રાયઃ કરીને હાય છે. તેથી રાહુગ્રહનુ કહેલ પ્રમાણથી વધારે પ્રમાણવાળું વિમાન હાવાની સંભાવના રહે છે. તેથી કોઈ અનુપપત્તી નથી. કાઈ ખીજા આ પ્રમાણે કહે છે. રાહુ વિમાનના મહાન્ અધિક અંધકાર રશ્મિસમૂહ હેાય છે. તેથી લઘુ પ્રમાણવાળા મહાન્ અધિક પ્રમાણવાળા સાથે મિશ્ર રશ્મિસમૂહનું પ્રસારણ કરીને સંપૂર્ણ ચંદ્રમંડળને આચ્છાદ્વિત કરી દે છે. તેથી આ કથનમાં કાઈ જાતની ઢાષાપત્તી નથી.
આ રીતે સવિસ્તરરૂપે રાહુના ગતિભેદોનું કથન જાણીને રાહુના ભેદે જાણવાની ઈચ્છાથી શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે. (તા વિજ્ઞેળ રાજૂ વળત્તે) રાહુ કેટલા પ્રકારના કહ્યા છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૮૭
Go To INDEX
Page #395
--------------------------------------------------------------------------
________________
સુવિ vomત્તે તે 1-ત્તા ઘુઘરાહુ ચ પ વરદુ ય) ધ્રુવરાહુ અને પર્વરાહ આજ પ્રમાણે બે રાહ પ્રાપ્ત કરેલા છે. તેનેજ વિશેષિત કરે છે.-(તાથ i ને રે ધુવરા રે જE૪ पक्खस्स पडिवर पण्णरसइभागे गं भाग चं दस्स लेसं आवरेमाणे आवरेमाणे चिड) तमा જે ધવરાહુ છે, તે કૃષ્ણપક્ષની પ્રતિપદાથી આરંભ કરીને પોતાના પંદરમા ભાગથી ચંદ્રની પંદરમા ભાગની વેશ્યાને આચ્છાદિત કરીને રહે છે. અર્થાત્ બે પ્રકારના રાહમાં જે નિત્યરાયું છે, કે જે સદા ચંદ્ર વિમાનની નીચે સંચરણ કરે છે, તે ધ્રુવ રાહુ કહેવાય છે. અને પૂર્ણિમા અને અમાવાસ્યાના પર્વકાળમાં ક્રમાનુસાર ચંદ્રને કે સૂર્યને ગ્રાસ કરે છે. તે પર્વરાહ છે. તેમાં જે ધ્રુવરહૂ છે, તે કૃષ્ણપક્ષની પ્રતિપદાથી આરંભ કરીને દરેક તિથિમાં પિતાના પંદરમા ભાગની ચંદ્ર વેશ્યાને આચ્છાદિત કરીને રહે છે.–(7 ના દશr ઇ પN મા વાવ govસ મા) પ્રતિપદારૂપ પહેલી તિથિમાં ચંદ્રનો પહેલે પ્રથ ભાગ, બીજમાં બીજે પદરમે ભાગ, ત્રીજમાં ત્રીજો પંદરમો ભાગ યાવત્ પંદરમા દિવસે પંદરમા ભાગને આચ્છાદિત કરે છે.–(ામે સમયે વંદે જે જ મારૂ, ગવરેસે સમા રે રસ્તે ચ વિરત્તિ ૨ ) અંતની અમાવાસ્યા તિથિમાં ચંદ્ર રાહુ વિમાનથી સર્વ પ્રકારે આચ્છાદિત થાય છે. બાકિની પ્રતિપદા, દ્વિતીય, તૃતીયાદિકાળમાં ચંદ્ર કંઈક અંશથી રાહૂ વિમાનથી આચ્છાદિત ન થવાથી પ્રકાશિત રહે છે. (તમેવ દુપટ્વે ૩૨ના નિદરૂ 7 जहा-पढमाए पढम भाग जाव च दे विरत्ते य भवइ, अवसेसे समए च दे रत्ते य विरत्ते य भवइ) શુકલ પક્ષમાં ચંદ્ર ઉ૫દશ્યમાન રહે છે જેમકે-શુકલ પક્ષની પ્રતિપદાથી આરંભ કરીને એક પંદરમા ભાગને એટલેકે દરેક તિથિમાં પંદરમા પંદરમા ભાગને પ્રકાશિત કરે છે. બીજના દિવસે બીજા પંદરમા ભાગને પ્રગટ કરે છે. એ જ પ્રમાણેના ક્રમથી યાવત પૂર્ણિમામાં પંદરમા પંદરમાભાગને અથવા સંપૂર્ણ ચંદ્રમંડળને પ્રગટ કરે છે. અર્થાત પૂર્ણિમાના અંતમાં ચંદ્ર દરેક પ્રકારથી વિરક્ત અર્થાત્ બધી તરફથી મુક્ત થઈને પ્રકાશિત થાય છે. કારણકે એ સમયે લશ્યમાત્ર પણ રાહુના વિમાનથી આચ્છાદિત રહેતું નથી, બીજુ કહે છે. શુકલપક્ષમાં અને કૃષ્ણપક્ષમાં કઈક દિવસે રાહુ વિમાન વૃત્ત રહે છે જેમકેગ્રહણ કાળમાં પર્વરાહુ કેટલાક દિવસ યાવત્ એ રીતે હેતે નથી તો તેમાં શું કારણ છે? આ શંકાના રામાધાન માટે કહે છે. જે દિવસે અત્યંત અંધકારથી ચંદ્ર વ્યાપ્ત થાય છે. તેને દિવસે તે વિમાન વૃત પ્રતિભાસિત થાય છે. ચંદ્ર પ્રભાની બાહુલ્યતાથી રાહ વિમાનને પ્રસ્તરભાવ થવાથી યથાવસ્થિતપણાથી રહેવાથી ચંદ્ર અધિકતાથી પ્રગટ થાય છે. ત્યાં ચંદ્ર પ્રભા રાહુ વિમાનથી અભિભૂત થતી નથી. પરંતુ અત્યંત અધિકતા હોવાથી ચંદ્ર પ્રભાથીજ અલ્પ અ૬૫ રાહૂ વિમાન પ્રભાને અભિભવ થાય છે, તેથી વૃત્તતાને પ્રાપ્ત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
3८८
Go To INDEX
Page #396
--------------------------------------------------------------------------
________________
થતા નથી પÖાહૂ વિમાન ધ્રુવ રાહૂના વિમાનથી અત્યંત અંધકાર બહૂલતાવાળુ હાય છે. તેથી તેને અલ્પ ચંદ્ર પ્રભાથી અભિભવના સાઁભવજ રહેતેા નથી. અપ રૂપ હેાવાથી તેના વૃત્તાકારને સંભવ રહે છે. વિશેષણ વતીમાં જીનભદ્રગણિક્ષમાશ્રમણે કહ્યું છે. वट्टच्छेओ कइवय दिवसे, ध्रुवराहुणो विमाणस्स । दीसइ परं न दीसइ जह गहणे पव्व राहुस्स ||१||
આને અક્ષર ગમનિકા અથ પહેલાંજ કહેલ છે તે પ્રમાણે છે. બીજું પણ કહ્યું છે. अच्चत्थं नहिं तमसाभिभूयते जं ससी विमुच्चतो । तेण वट्टच्छेओ गहणे उ तमो बहुलो
॥૨॥
આના અર્થ પણ કહેવાઈ ગયેલ છે.
( तत्थ णं जे ते पत्रराहु से जहण्णेन छन्ह मासाण उक्कोसेणं बायालीसाए मासाणं રરૂમ્સ અચાીસા સંવછાળ સૂન) પરાહૂની વિચારણામાં જે આ પશહૂ કહ્યો છે, તે જઘન્યથી છ ચાંદ્રમાસની પછી ચંદ્રને ગ્રહણ કરે છે. એજ પ્રમાણે કોઈ સમયે સૂર્યનું પણ ગ્રહણ થાય છે. તે પછી છ માસની અંદરજ ફરી સૂર્ય ગ્રહણ માટે પ્રવ્રુત્ત થાય છે. અર્થાત્ સૂર્યનું ગ્રહણ કરે છે. એટલેકે છ માસની અંદરજ કોઇપણ સમયે ચંદ્રતુ કે સૂર્યાંનું ગ્રહણ થઈ જાય છે. તથા ઉત્કષંથી ખેતાલીસ માસ પછી ચંદ્ર ગ્રહણના સભવ રહેતા નથી. અર્થાત્ કોઈ સમયે છ માસની અંદર ચંદ્રનું ગ્રહણ કરીને પછી ખીજા ગ્રહણની સંભાવના રહેતી નથી. એજ પ્રમાણે બેંતાલીસમાસ પછી પણ બીજા ચદ્રગ્રહણના કાળ હાતા નથી છ માસ પછી અને બેતાલીસ માસની અંદર ચંદ્રનુ એક ગ્રહણ પછી બીજું ગ્રહણુ અવશ્ય સંભવિત હોય છે. એજ પ્રમાણે સૂર્યના એક ગ્રહણ પછી છ માસની અંદરના સમયમાં ખીજીવાર ગ્રહણ થવાનું સંભવિત નથી. એજ પ્રમાણે અડતાલીસ સવત્સર પછી પણ સંભવિત હૈાતું નથી. સૂર્યગ્રહણનું અંતર વધારેમાં વધારે અડતાલીસ સંવત્સર જેટ્લે હાવાનું સવિત હેાય છે. અર્થાત્ એક સૂર્ય ગ્રહણુથી બીજા ગ્રહણુતુ અંતર છ માસ પછી અને અડતાલીસ વર્ષની પહેલાં બીજું સૂર્ય ગ્રહણ અવશ્ય થાય છે. વાસ્તવિકપણાથી વિચાર કરવામાં આવે તે રાહૂ નામના પાત છે. તેના વર્ણ કૃષ્ણ હાય છે. તેથી જે પૂર્ણિમાના અંતમાં સંપાત ચંદ્નના ભુજાંશ ચૌદથી અલ્પ હાય એજ પૂર્ણિ મામાં ચંદ્રગ્રહણને સ ંભવ રહે છે. તથા જે અમાસના અંતમાં સ`પાત સૂર્યના ભુજા શ ચૌદથી અલ્પ હાય એજ અમાવાસ્યામાં સૂર્ય ગ્રહણના સ ́ભવ રહે છે સભવ હાય તે બિંબ–શર વલન લખન નતીનુ આનયન વિગેરે ગણિત પરિલેખ વિધિ કરી લેવી, બધી પૂર્ણિમા અને બધી અમાસમાં કરવાની આવશ્યકતા નથી એ પ્રમાણે ગણિતજ્ઞીના સિદ્ધાંત છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૮૯
Go To INDEX
Page #397
--------------------------------------------------------------------------
________________
શ્રીભગવાને મધ્યમાનથી ગ્રહણને સંભવ કે અસંભવના જે લક્ષણ પ્રતિપાદન કરેલ છે તે સર્વા રીતે યાગ્ય પ્રતિભાસિત થાય છે. એ રીતે અનેક પ્રકારથી રાહૂના લક્ષણ, રાહૂના ચાર, રાહૂની ગતિને ભેદ ચદ્રની ઉપર રાહૂ વમાનનેા અવરાધ, પ્રકાશનો પ્રકાર, ચંદ્ર સૂર્યંના ગ્રહણના સંભવના લક્ષણુ આ રીતે અનેક પ્રકારના વિચારોને પ્રશ્નોત્તર રૂપે વિવે ચિત કરીને ઉપરત થયેલ શ્રીભગવાનને જોઇને શ્રીગૌતમસ્વામી ચંદ્રના સબધમાં ફરીથી પ્રશ્ન કરે છે. !! સૂ. ૧૦૫ ૫
હવે ચંદ્રનુ અને સૂર્યનુ શશિ, આદિત્ય એ નામેાની અન્ય સંજ્ઞાના મેધ થવા માટે પ્રશ્નોત્તર સૂત્ર કહેવામાં આવે છે.
ટીકા –એકસે પાંચમા સૂત્રમાં અનેક પ્રકારના ભેદ લક્ષણાથી લક્ષિત રાહૂના લક્ષણ શહૂના ચારને પ્રકાર ચંદ્ર સૂર્યના વિમાને કેવી રીતે રાહુ વિમાનથી આચ્છાઢિત થાય છે આ વિષયના કારણનું કથન, ચંદ્ર સૂર્યંના ગ્રહણના લક્ષણેાની સંભવાસંભવતાને પ્રકાર ચંદ્રની ઉપર રાહૂ વિમાનના અવરોધને પ્રકાર રાહૂના અન્ય સંજ્ઞાવાળા નામનુ કથન વિગેરે અનેક પ્રકારના વિષયની વિવેચના કરીને હવે આ અર્થાધિકાર એકસેસ છઠ્ઠા સૂત્રમાં ચંદ્રનુ શશિ આ પ્રમાણે અને સૂર્યનુ આદિત્ય આ પ્રમાણે કોષમાં જે નામે કહેલા છે. તેની અન્ય સ ંજ્ઞાના ખાધ માટે સૂર્ય અને ચંદ્રના અશ્વય ભેગના નિમિત્તને બતાવવાવાળુ” અને વિવિધ પ્રકારના વિચારાત્મક પ્રશ્નોત્તર સૂત્ર કહેવામાં આવે છે, (તા જ તે પફે સન્ની િિત્ત યજ્ઞા) હે ભગવન્ શાકારણથી ચદ્ર શશિ આ પ્રમાણે લોકમાં પ્રતિપાદિત કરેલ છે? તે કહે। આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે. (તા ચમ્સન નોતિલિમ્ન નોતિસરનો મિય વિમાળે कता देवताओ देवीओ कंताई आसणसयणख भम डम त्तोवगरणाई अप्पणाविणं चंदे ને નોતિ', 'નોસાયા સોમે તે સુક્ષ્મ પિયમ્ સો પુત્રે) યેતિષેન્દ્ર જ્યાતિષરાજ ચંદ્ર ના મૃગના ચિન્હવાળા વિમાનના ભ્રમણ માર્ગમાં કમનીય સ્વરૂપવાળા દેવ સ્થિત રહે છે. અને મનેાજ્ઞ સ્વરૂપવાળી દેવીચે હાય છે. અને મનેજ્ઞ, મનને અનુકૂળ દનીય એવા આસન શયન, સ્તમ્ભ ભાંડામત્ર ઉપકરણ અર્થાત્ સર્વ પ્રકારના ભાગેાપભાગ્ય એવા ઉપકરણ સાધન સામગ્રી ત્યાં પ્રાપ્ત થાય છે. તથા શ્રીજ્યાતિષેન્દ્ર, જ્યતિષરાજ ચંદ્રદેવ સ્વતઃ સુરૂપ આકૃતિવાળા અર્થાત્ પ્રસન્નતા જનક રવરૂપવાળા હાય છે. કાંતિવાળા હાય છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૯૦
Go To INDEX
Page #398
--------------------------------------------------------------------------
________________
લાવણ્યથી યુક્ત હોય છે. સૌભાગ્ય પૂર્ણ હોય છે. સામુદ્રિક શાસ્ત્રોક્ત લક્ષણોવાળે હોય છે. સવવયવ સંપૂર્ણ વાળ હોય છે. સૌજનને પ્રિયદર્શનવાળ હોય છે અર્થાત્ જન સમુદાયને પ્રેમાન્ધાદક વારૂપવાળે હેય છે સુંદર આકૃતિવાળા હોય છે, સુંદર હોય છે. સરૂપ હોય છે. આ રીતે પૂર્વ કથિત સર્વગુણોથી યુક્ત ચંદ્ર વિકાસ-પ્રકાશથી પિતાના વિમાનમાં નિયત રૂપથી ભ્રમણ કરતે વિચારે છે. અત એવ (તા પુર્વ સુન્નર તરી જં ઘણી માgિત્તિ વગા) આ પહેલાં કહેલ કારણોથી ચંદ્ર શશિ છે, ચંદ્ર શશિ છે. આ પ્રમાણે લેકમાં કહેવાય છે. તેમ વિશિષ્યને કહેવું. અર્થાત્ દરેક રીતે કમનીય અથતુ સંદરતાના લક્ષણ અન્વર્થ હોવાથી ચંદ્રશશિ છે. આ પ્રમાણે લેકમાં કહેવાય છે. કંઈ વ્યુત્પત્તિથી શશિ શબ્દમાં આહુલાદકતા આવે છે ? તે કહે છે.-(સરાક્ષાત) આ ધાતુ અકારાન્ત ચુરાદિ ગણને છે, ચુરાદિ ધાતુ અપરિમિત હોય છે. તેમાં ઇયત્તા હોતી નથી કેવળ તેના લક્ષણ જોઈને અનુવર્તિત થાય છે. અર્થાત લક્ષણ જોઈને સમજી શકાય છે. તેથીજ ચંદ્રમાં પ્રવર્તિત ચુરાદિગણુ અપરિમિત હોવાથી વાસ્તાવિકપણાથી લક્ષણાનું અનુસરણ કરીને બે કે ત્રણજ ચુરાદિ ધાતુઓને પાઠ કહેલ છે. અધિક નહી ! તેથી અહીં (ારા રાશઃ) આ પ્રમાણે શશ શબ્દને ઈંગ પ્રત્યય થવાથી શશ શબ્દની નિમ્પત્તી થાય છે. પિતાના વિમાનમાં નિવાસ કરવાવાળા દેવદેવિ શયનાસન વિગેરેની સાથે કમનીય કાંતિવાળા હોય છે. આ પ્રમાણે ભાવ સમજ. શ્રી ભાથી યુક્ત જે રહે તે સશ્રીક કહેવાય છે. પ્રાકૃત હોવાથી શશી આ પ્રમાણેનું રૂપ થઈ શકે છે. બેઉ પ્રકારમાં આહલાદતાતો આવે જ છે.
આ પ્રમાણે શશિ શબ્દની અન્વર્થતા યુક્ત પૂર્ણ રીતે વ્યુત્પત્તિને સાંભળીને શ્રી. ગૌતમસ્વામી સૂર્યની આદિત્ય આ પ્રમાણેની સંજ્ઞાની અવર્થતા અને વ્યુત્પત્તિ જાણવા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૯૧
Go To INDEX
Page #399
--------------------------------------------------------------------------
________________
માટે પ્રશ્ન પૂછે છે.–(તા ૬ તે મૂરિ ના સારૂ હિત્તિ 19) હે ભગવન આપે સૂર્યને આદિત્યના નામથી વ્યવહાર કર્યો છે, અને આદિત્ય પણ સૂર્ય નામથી કહેવાય છે. તેમાં શું કારણ છે? તે કહે, બને નામેનું અભેદપણું બતાવવા માટે બે વખત કહેલ છે. આદિત્ય શબ્દ અન્વર્થ શું થાય છે? કે જેથી સૂર્યની સમાનતાથી કહેવામાં આવે છે ? તે આપ કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે,-(તા सूरादिया समयाइ वा, आवलियाइवा, आणापाणूइ वा थोवेइ वा जाव उस्स पिणी ओसप्पिणीति 8) સૂર જેમાં આદિ હોય તે સૂરાદિ કહેવાય છે. તે સૂરાદિકણ છે? એ જાણવા માટે સ્વયં કહે છે. અહોરાત્રાદિ કાળને જે નિવિભાગ ભાગ હોય છે, તે સૂરાદિક કહેવાય છે. અથસૂર કારણ કહે છે. બધા કાળના ગણનાક્રમમાં સૂર્યજ કાળ પ્રવર્તક હોય છે. બે ઈનો દયનું અંતર તે સૂર્ય સાવન અહોરાત્ર કહેવાય છે. સૂર્યોદયની અવધિ કરીને અહોરાત્રને આરમ્ભ સમય ગણાય છે. બીજી રીતે નહીં. ગુટટ્યાદિ પ્રલય પર્વતના કાળ ગણનામાં માન પ્રભેદને ચાર દેવેને પણ કાળ ભેદના ઉત્પાદક સૂર્ય જ હોય છે. બીજા કેઈપણ બીબગ્રહ એવા નથી હોતા કે જે તે પ્રમાણે કરવામાં સમર્થ થઈ શકે. એક લાખ કમલપત્રોને એક સાથે સેઈથી વીંધવામાં આવે તે એકપત્રમાં પ્રવેશ કરવામાં સોઈને જેટલો સમય વ્યતીત થાય છે. એ જ અદશ્ય અચિંત્ય કાળનું નામ (ત્રુટિ) એમ કહેલ છે. એ જ પ્રમાણે આવલિકા વિગેરે સમય પણ સૂરાદિકજ હોય છે. તેમ ભાવિત કરી લેવું. વિશેષ એ છેકે–અસંખ્યય સમય સમુદાય આવલિકાદિ હોય છે. આ પ્રમાણે આવલિકાની પરિભાષા થાય છે. તે પછી અસંખ્યય આવલિકાને એક આનપ્રાણ સંજ્ઞાવાળ કાળ લેકમાં કહેવાય છે. આ પ્રમાણે ૪૩૫૨ તેંતાલીસસેબાવન આવલિકાને એક આન પ્રાણ થાય છે. બીજે કહ્યું પણ છે.–(gો માનવાજૂ તેજશ્રીરં
T૩ વાગઇUT ભાવઢિયામાં મળતનાળીfહં ગિરિરો) એક આનપ્રાણ તેતાલીસ બાવન આવલિકા પ્રમાણને અનંત જ્ઞાનીએ કહેલ છે. ના અનંત અનાદિ અસંખ્યય કાળથી અર્થાત્ ત્રુટયાદિ સૂક્ષમકાળથી એક આવલિકા નામને સંખ્યય પ્રમાણમાં સમય બેધક આવલિકા નામને સમય વિશેષ હોય છે. એ ૪૩૫રા આવલિકા એથી એક આન પ્રાણનામને કાળ થાય છે. તથા સાત આનપ્રાણવાળા કાળથી એક સ્તક નામને કાળ થાય છે. અહીં યાવત્ શબ્દથી મુહૂર્તાદિ સમજી લેવા. જેમકે-દસ ગુરૂ અક્ષરને કાળ પણ પ્રાણ કહેવાય છે. છ પ્રાણથી નાડી અર્થાત્ વિ૫લ થાય છે. સાઈઠ વિપલની એક પળ થાય છે. સાઈઠ પલની એક ઘડિ થાય છે. બે ઘડીનું એક મુહૂર્ત થાય છે. બાર માસનું એક વર્ષ થાય છે. પાંચ વર્ષને એક યુગ થાય છે. આ પ્રમાણે પ્રલય કાળ પર્યન્ત કાળની પરિભાષા કહેલ છે. બધી પરિભાષાના પ્રવર્તક સૂર્ય જ હોય છે. સર્વ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૯૨.
Go To INDEX
Page #400
--------------------------------------------------------------------------
________________
વ્યાપક હેવાથી સૂર્ય એ પ્રમાણે નામ કહ્યું છે. તેથી જ કહે છે કે-(gવું હંસુ સૂરે સારૂ આત્તિ વાળા) આ પૂર્વકથિત પ્રકારથી સર્વવ્યાપકાદિ દશન કારણથી સૂર્ય જ આદિત્ય છે અને આદિત્ય જ સૂર્ય છે. તેમ કહ્યું છે. આ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું આદિત્ય અને સૂર્યમાં તથા સૂર્ય અને આદિત્યમાં અન્વર્થ પણામાં કઈ પણ પ્રકારનો ભેદ નથી. આ પ્રમાણે પ્રતિપાદન કરીને બધાને કહેવું (ત્તિ) અર્થાત્ સર્વત્ર ગમન કરે તે સૂર્ય, સર્વવ્યાપક કાળને આત્મા સૂર્ય હોય છે. દિવસને પ્રવર્તાવનાર અને સર્વના પ્રાણદાતા સૂર્ય જ હોય છે, અનાદિ અનંત આ કાળમાં કાળ પ્રવર્તક સૂર્ય હોય છે. વિગેરે પ્રકારથી જે પ્રમાણે સૂર્યની સર્વવ્યાપકતા સિદ્ધ થાય છે. એ જ પ્રમાણે આદિત્યની પણ સર્વવ્યાપકતા સિદ્ધ થાય છે. જેમકે–આદિમાં જે હોય તે આદિત્ય બહલવચનથી (હ્યુ) પ્રત્યય થાય છે. આદિ એટલેકે સૃષ્ટિની આદિમાં સૌ પહેલાં સૂર્યની સ્થિતિ અને ગતિ વિગેરેને જોઈને બીજા પણ અસંખ્ય પ્રકારના સુષ્ટિના પદાર્થોને ઉત્પન્ન કરે છે. સૃષ્ટિકર્તા અને સૃષ્ટિ પણ અનાદિ અનંતજ હોય છે. તેઓ સૂર્ય પ્રકાશમાં લીન થયા હોય તેમ પ્રતીતિ થાય છે. એ આધારથીજ પહેલા સુષ્ટિકર્તા વર્તમાન સૃષ્ટિને પણ કલ્પિત કરે છે. સુષ્ટિ કર્તાની કલ્પના માત્રથી જ આ સૃષ્ટિનું સર્જન થયું છે. સર્વવ્યાપક સનાતન સદાભવ અને સર્વ કાળભાવિ સૂર્ય જ હોય છે. આદિત્યજ હોય છે. એજ કારણથી સૂર્ય અને આદિત્યનો અભેદભાવ પ્રતિપાદિત કરેલ છે. જે સૂ. ૧૦૬ છે
હવે ચંદ્રદેવની અગ્રમહિષી અર્થાત્ પટ્ટરાણીના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે.–ાતા રંણ નં રોજિં નોરૂર જો રૂ મણિલીલો પૂગત્તાગો) જ્યોતિશ્કેન્દ્ર
તિષરાજ દેવરૂપ ચંદ્રની અમહિષી અર્થાત્ પટ્ટરાણી કેટલી કહેલ છે? એ પટ્ટરાણિયેના નામ અને તેમની સંખ્યા અને તેમના રૂપ ગુણાદિને હે ભગવન મને કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(ના વંસ of Tોલિંવાર ગોવાળો વારિ મણિરીતે પછાત્તાગો) જ્યોતિન્દ્ર તિષ્કરાજ ચંદ્રની ચાર અગ્ર મહિષિયે કહેવામાં આવેલ છે. તે ચાર અમહિષીયે કઈ કઈ છે, તે બતાવે છે. (રં કા-રામા રોહિમા, ચમારી ઉમં1) ચંદ્રની પ્રભારૂપ ચંદ્રપ્રભા નામની પહેલી અગ્નમહિષી છે. (૧) ના નામની બીજી અગ્રમહિષી છે (૨) અર્ચિમાલારૂપ અર્ચિમાલિની નામની ત્રીજી અગ્રમહિષી છે (૩) તથા પ્રકાશરૂપ પ્રભાકરા ચેથી અગ્ર. મહિષીનું નામ છે. (૪) આ પ્રમાણે ચંદ્રની ચાર અગ્રમહિષિ છે. (જ્ઞા દેટ્રા સંત વાવ નો નું મેદુજારિય) જે પ્રમાણે આ મનુષ્ય લેકમાં હેય છે એજ પ્રમાણે યાવત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૯૩
Go To INDEX
Page #401
--------------------------------------------------------------------------
________________
કેવળ ભોગદષ્ટિથી ભેગોગ થાય છે. મનુષ્યલોક પ્રમાણે ચંદ્રાદિલેકમાં મૈથુનવૃત્તિ હતી નથી. અર્થાત્ મનુષ્યની જેમ દાંપત્ય સુખને અનુભવ તે દેવે કરતા નથી.-(વં સૂરત નેતન્ન) પહેલાં કહેવામાં આવેલ ચંદ્ર પ્રકારની જેમ સૂર્યના સંબંધમાં પણ સમજી લેવું. સૂર્યની પણ પ્રભાવતી, આતપ, અચિંમતી અને સ્વયંપ્રભા આ પ્રમાણેના નામવાળી ચાર અગ્રમહિષિ હોય છે. પરંતુ વિદેહની જેમ એ પટ્ટરાણુની સાથે દિવ્યભોગેપ ભોગોને ભગવતે સ્વકમાં અને પિતાના વિમાનમાં વિચરણ કરે છે. જોકે અગ્રમહિષીના સંબંધનું આ કથન પહેલાં ઓગણીસમા પ્રાભૃતમાં કહીને વ્યાખ્યાત કરેલ છે. તે પણ અહીં તેને ઉલ્લેખ હેવાથી પુનઃ કથન સુજ્ઞજન દેષાવહ નહીં સમજે.
હવે ચંદ્ર સૂર્યના કામભેગના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.–(તાવંતિક सूरियाण जोइसिंदाण जोइसरायाण केरिसगा कामभागे पच्चणुभवमाणा विहरति) मे ચંદ્ર સૂર્ય તિષ્કરાજ કેવા પ્રકારના કામોને અનુભવ કરીને એટલે કે ઉપભેગ કરીને વિમાનમાં વિચરે છે? તે હે ભગવન્ કહે, આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન ભોગ પ્રસ્તાવ સંબંધી વર્ણન કરે છે.- તા રે नामते केइ पुरिसे पढमजोव्वणुद्वाण बलसमत्थे, पढमजोब्बणुद्वाणवलसमत्थाए भारियाए सद्धिं अचिरवत्तविवाहे, अत्थत्थी अत्थगवेसणतार सोलसवासविप्पवासिये से ण ताओ लद्धद्वे कतकज्जे अणहसमग्गे पुणरवि णियगघर हबमागए पहाते कतबलिकम्मे कयकोउय मंगलपायच्छिते सुद्धपावेसाई मगल्लाई वत्थाई पवरपरिहिए अप्पमहग्याभरणालं किय શરીરે મgo ધાઢિામુદ્ર મારતists મોચન મુજે નમાજે) કેઈ અનિદિષ્ટ અજાણ્યા નામવાળા પુરૂષ યૌવનના આરંભ કાળના બળથી યુક્ત હોય, તે યુવાવસ્થાના આરંભકાળની બલવતી પિતાની પત્નિની સાથે કે જેને વિવાહ થડા સમય પહેલાં જ થયેલ હોય તથા. તેને પતિ ધનાથી હેવાથી ધન પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થઈને અનઘ સમગ્ર અર્થાત્ અક્ષત એટલેકે રસ્તામાં ચેરાદિકથી ચેરાયેલ ન હોય તે અનઘસમગ્ર કહેવાય છે. એવે તે પરૂષ પિતાના જ ઘરમાં આવીને સ્નાન અને બલિકર્મ કરીને કૌતુકશાંતી માટે પ્રાયશ્ચિત કરી શુદ્ધ થઈને વેધ્ય એટલેકે વેષને એગ્ય મુલ્યવાન વસ્ત્રો ધારણ કરીને તથા અલ્પ અને બહુમૂલ્ય આભૂષણોથી શરીરને અલંકૃત કરીને તથા મનોજ્ઞ–મનને આનુકૂળ થાય તે પ્રમાણેના શાદનને સ્થાલી કહે છે. તેને જે પાક તે શાભેદન શાલી પાક કહેવાય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૯૪
Go To INDEX
Page #402
--------------------------------------------------------------------------
________________
છે. આ પ્રમાણેને સ્થાલી પાક શુદ્ધ કહેવાય છે. અન્યત્ર પકવ સુપકવ થતું નથી અર્થાત્ કેવળ અગ્નિમાં નાખેલ પદાર્થ સુપકવ થતું નથી. કારણ કે તેનાથી દાજી જવાને ભય રહે છે. તેથી આ વિશેષણ કહેલ છે. અગ્નિ અને પાણીની સાથે સ્થાલી પાકથી જે પકાવેલ હોય તે સુતરાં સારી રીતે પકવ થાય છે. તેથી જ શુદ્ધ એટલેકે સ્થાલી પકવ હોવાથી શુદ્ધ શાદન સમજવું જોઈએ. તથા અઢાર પ્રકારના શાકાદિથી પૂર્ણ અથવા લેકપ્રસિદ્ધ અઢાર પ્રકારના વ્યંજન અર્થાત્ શાલનક, તક વિગેરેની સાથે જે ભાત તે અઢાર પ્રકારના વ્યંજન કહેવાય છે. અથવા અઢાર પ્રકારના ભેદવાળી જે વ્યંજન તેનાથી યુકત હોય તે અષ્ટાદશ વ્યંજનાકુલ કહેવાય છે. આ પ્રમાણે શાક પાર્થિવાદિથી ભેદ શબ્દને લોપ થઈ જાય છે. ગ્રન્થાતરમાં અઢાર ભેદ આ પ્રમાણે કહ્યા છે.–(ફૂગ) (૧) ચળો (૨) Havi (3) firm કંસારું (૬) ઘોરણો (૭) ઝૂલો (૮) મા (૬) ગુઢાળિયા (૧૦) मूलफला (११) हरियग (१२) डागो (१३) होइ सालूयतहा (१४) पाण (१५) पाणीय (રેવ (૧૭) ગટ્ટાનો ફાળો (૨૮) ળિકાળો ઢોરૂમો વિંડો પરા સૂપ-દાવી (૧) અન્ન-ભાત (૨) જવાન (૩) ત્રણ પ્રકારના માંસ (૬) ગેરસ–દહીં દૂધ વિગેરે (૭) (૮) ભઠ્ય (૯) ગુડલાવણિક (૧૦) મૂલફલ-મુળા (૧૧) હરીતક (૧૨) દાધ (૧૩) તથા રસાળ (૧૬) પાનક (૧૫) પાણી (૧૬) પાનક (૧૭) અઢાર પ્રકારના શાકે (૧૮) આ પ્રમાણેનું ભેજન ઉપાધિરહિત કહેલ છે (૨)
અહીં કહેલા કેટલાક પદોને અર્થ આ પ્રમાણે છે. માંસત્રય અર્થાત્ ત્રણ પ્રકારની વનપતિ વિશેષનું ચૂર્ણ અથવા અડદના ત્રણ પ્રકારના ભેદ, મગ, ચેખા, જીરૂં કટુ આદિરસ તથા ભક્ય એટલે કે ખાદ્ય પદાર્થ ગોળ અને મીઠું એ લેક પ્રસિદ્ધજ છે, ગુડપપંટિકા (ગેળ પાપડી) અથવા ગેળધાણા, મૂળ ફળ આ એકજ પદ છે. હરીતક એટલે કે જીરૂં વિગેરે શાક વસ્તુલાદિભાઇ રસાલુ ભાજી વિશેષક આનું લક્ષણ આ પ્રમાણે છે – (दो धयपला महूपल दहिस्स अद्धाढय मिरिय वीसा दसख डुल पन्नाई एस रसालू णिवइ sો) આ પ્રમાણે આયુર્વેદમાં રસાલૂના લક્ષણે કહ્યા છે. પાનસુરા વિગેરે, પાનીય, પાણી, પાનક દ્રાક્ષાપાનકાદિ શાક તકસિદ્ધ આ વિગેરે ભેજય અને પાનાદિથી સમલંકૃત મનને અનુકૂળ ભેજન ખાઈ પીયને, તે નામવિનાને પુરૂષ ભોજન કર્યા પછી કેવા પ્રકારના શયનાગારમાં અને કેવી શય્યામાં કેવી રીતે શયન કરે છે. તેનું વર્ણન કરે છે.-(જાતિ गसि वासघर सि अंतो सचित्तकम्मे बाहिरओ दुमितघट्टमद्वे विचित्तउल्लोयचिल्लियतले बहूसमसुविभत्तभूमिभाए मणिरयणपणासित धयारे कालागुरुपवरकुंदुरुक्कतुरुक्क घूवमधमधेत જંપવૂવામિામે
iઘવદિg) એ રીતના વાસગૃહમાં, કેવું વાસગૃહ હોય છે? તે કહે છે–અંદરના ભાગમાં ચિત્ર કર્મ કરવાથી ચિત્ર વિચિત્ર તથા બહારમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર:
૩૯૫
Go To INDEX
Page #403
--------------------------------------------------------------------------
________________
ધૂપિત એટલેકે ચુનાથી ધોળેલ અને ધૃષ્ટ એટલે પત્થરથી ઘસીને એકદમ લીસુ કરેલ અનેક પ્રકારના ચિત્રવાળા ઉલ્લેચ એટલેકે–ચંદરવાથી ચિન્નેલ હોવાથી દેદીપ્યમાન તથા ઘરની મધ્યભાગમાં બહુસમ અત્યંત સરખા અને સુવિભક્ત સમ્યક વિભાગ કરેલ ભૂમિભાગ જેને હેાય એવા તથા મણિરતનાદિના પ્રકાશથી નાશ પામેલ છે. અંધકાર જેને એવું તથા કાલાગુરૂ કુંદુરૂષ્ક, તુરૂષ્કના મઘમઘાટવાળે ગન્ધની જે આમતેમ વિસ્તૃત થવાથી સુગંધદાર અને અત્યંત રમણીય એવા અહીં કુંટુરૂષ્ણ એટલેકે શિક દેશમાં ઉત્પન્ન થયેલ ગન્ધ દ્રવ્ય વિશેષને જે ગંધ તેનાથી શ્રેષ્ઠ ગંધયુક્ત (અહીં વરગંધિત શબ્દમાં તોડનેવાર) આનાથી ઈષ્ટ્ર પ્રત્યય થાય છે, તેથીજ ગંધવતિભૂત આ પ્રકારના શયનીય ગૃહમાં (તિ તારિતifણ સળિss ટુ उन्नए मज्जे णतगभीरे सालिंगणवट्टिए पण्णत्तं गंडबिंबोयणे सुर मे गंगापुलिनबालुया. उहाल सालिमए सुविरइयरयत्ताणे ओयवियायोमियखोमदुगुलपट्टपडिच्छायणे रत्तंसुयसंवुडे सुर मे आईणग रुतबूरणवणीततूलफासे सुगंधवरकुसुमचुण्णसयणोपयारकलिते ताए तारिसाए भारियाए सद्धि सिंगारागारचारवेसाए संगतहसितभणितचिद्वितसं लावविलासणिउणजुत्तो. वयारकुसलाए अणुरत्ताविरत्ताए मणाणुकूलाए एगतरतिपसत्ते अण्णास्थ कच्छइ मण अकुब्ध. माणे इ8 सहफरिसरूवरसगधे पंचविहे माणुस्सए काममोर पच्चणुठभवमाणे विहरिज्जा) એ રીતના રમણીય શયનગૃહમાં શય્યા કેવા પ્રકારની હોય છે? તે કહે છે. બન્ને પાર્શ્વ ભાગમાં ઉનત તથા મધ્યમાં નત હોવાથી ગંભીર તથા સહાલિંગન વૃત્તિથી શરીર પ્રમાણુના ઉપધાન આસ્તરણ વિશેષથી યુક્ત અહીં કવચિત્ (Toma isવિવો છે) આ પ્રમાણે પાઠ આવે છે. અહીં આ પ્રમાણે વ્યુત્પત્તિ થાય છે. વિશેષ પ્રકારની કર્મ વિષયક બુદ્ધિથી પ્રાપ્ત તથા અત્યંત સમ્યફ રીતે કરેલ તેમ અર્થ સમજો. (ગોવિ) એટલે કે સુપરિકમિત ક્ષૌમિક-રેશમી તથા દુકૂલ કપાસના વસ્ત્ર અથવા અતસીનું વસ્ત્ર વિશેષથી ચારે તરફ વીટાવેલ તથા આજનક અર્થાત્ ચર્મ વિશેષનું વસ્ત્ર તે સ્વભાવથીજ અત્યંત કમળ હેય છે. તથા રૂત એટલે કપાસ બુર-વનસ્પતિ વિશેષ તથા નવનીત, અર્ક તલ તેને જે સ્પર્શ તેને જે તથા પુષ્પના ચૂર્ણની શય્યા જેવા શયનમાં સુગંધવાળા જે ઉત્તમ પુન ચૂર્ણ યુક્ત શયનેપચારથી કલિત-યુક્ત તથા કહેવામાં એવા પુણ્યવાને શૃંગાર સમાન આકાર સંનિવેશ વિશેષ જેને હોય એવા પ્રકારની સુંદર વાચ્યામાં સંગત-મૈત્રિયુક્ત જે ગમન અર્થાત્ વિલાસપૂર્વક ચંક્રમણ અને હસિત અથાત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૯૬
Go To INDEX
Page #404
--------------------------------------------------------------------------
________________
આનંદયુક્ત બેલવાળા હાસ્ય અને ભણિત અર્થાત્ કામદ્દીપક વિચિત્ર વાકપટુતા અને ચેષ્ટિત અર્થાત્ સકામ અંગ પ્રત્યંગ અવયના પ્રદર્શન પૂર્વક પ્રિયની સન્મુખ આવવું. તથા સંલાપ એટલેકે પ્રિયની સાથે આનંદ પૂર્વક સકામ પરસ્પરનું મિલન આવા પ્રકારના વિલાસથી યુક્ત તથા દેશકાળાનુકૂળ જે ઉપચાર તેમાં કુશળ એવી તથા અનુરક્ત એવી કઈ પણ સમયે અવિરક્ત ન હોય તેવી પત્નીની સાથે એકાન્તમાં જે રમણમાં રક્ત અન્યત્ર મન ન કરતે કારણકે અન્યત્ર મન કરવાથી ખરેખરૂં ભાયગત કામ સુખને અનુભવ થત નથી ઈષ્ટ શબ્દ સ્પર્શ રસ, રૂપ, અને ગંધ રૂપ પાંચ પ્રકારના મનુષ્ય ભવસંબંધી કામ ભેગેને ઉપભોગ કરીને વિચરે છે.
ફરીથી શ્રીગૌતમસ્વામી પૂછે છે.–(ા લેf gરિસે વિરામનવIઝરમifસ રિલg સાતાવરું જમવમળ વિસતિ) શ્રીગૌતમસ્વામી કહે છે. આગળનું કથન પયમ છે. પરંતુ આપ એ કહો કે-એ પુરૂષ એ કાળ સમયમાં અર્થાત્ પૂર્વકથિત કાળમાં કેવા આહલાદવાળા સુખને અનુભવ કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉદાર ચિત્તવાળા શ્રીભગવાન ઉત્તરમાં કહે છે.-(વા સમrisણો ! ત ત ાં #ામમોહિંતો एतो अणतगुणविसिटुतराए चेव बाणम तराण देवाण कामभोगा बाणमतराण देवाण काममोगेहिंतो अणतगुणविसिटुतराए चेव असुरिंदवज्जियाण भवणवासीण देवाण कामभोगा असुरिंदपजियाण देवाण कामभोगेहि तो एत्तो अणतगुणविसिटुतराए चेव असुरकुमाराण इंदभूयाण देवाण कामभोगा, असुरकुमाराण कामभोगेहि तो एत्तो अणतगुणविसिटुतराए चेव गहणक्खत्त तारारूवागं देवाण कामभोगा, गहणक्खत्ततारारूवाण देवाण कामभोगेहिंतो एत्तो अणतगुणલિપિત્તરાણ રેવ =વિભૂરિયા જેવા રામમો) હે ઉત્તમબુદ્ધિ હે શ્રમણ હે આયુમન એ નામ વિનાના પુરૂષના કામનું જે આટલા પર્યન્ત યાવત જે વર્ણવેલ છે. તેનાથી પણ અનંત ગણુ વધારે વ્યંતર દેવને કામગ હોય છે. વ્યંતર દેવેના કામ ભેગથી પણ અનંત ગણું વિશિષ્ટતર કામગનું સુખ અસુરેન્દ્રવર્ય દેવેનું હોય છે. તેનાથી પણ અનંતગણુ વિશિષ્ટતા ઇંદ્રરૂપ અસુરકુમાર દેવના કામભેગનું હોય છે. અસુરેન્દ્ર દેવાથી પણ અનંતગણું વિશિષ્ટતર કામભોગનું સુખ ગ્રહ નક્ષત્ર, અને તારારૂપ દેવોનું હોય છે. તેનાથી પણ અનંત ગાશુ વિશિષ્ટતર ચંદ્ર સૂર્ય દેવેના કામગનું હોય છે.
હવે આને ઉપસંહાર કરતાં કહે છે.-(તા gifts i જંરિમજૂરયાનું રામમોને જદાજુમાભાવિહાંતિ) જ્યોતિન્દ્ર તિષ્કરાજ ચંદ્ર સૂર્ય દેવ આ પ્રકારના ઉપર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૯૭
Go To INDEX
Page #405
--------------------------------------------------------------------------
________________
વર્ણવેલ કામગોને ભેળવીને સુખપૂર્વક પિત પિતાના વિમાનમાં વિચારે છે. અર્થાત
છ–ઈચ્છા પ્રમાણે વિહાર કરે છે. આ પ્રમાણે પૂર્વસૂત્રને ઉપસંહાર કરીને એકસો આઠમા સૂત્રમાં પૂર્વે પ્રતિપાદન કરેલ અઠયાશી ગ્રહોના નામનું કથન કરે છે. સૂ. ૧૦ના
પહેલાં અયાશી ગ્રહનું પ્રતિપાદન કર્યું છે. હવે તેમના નામ નિદેશપૂર્વક કથન કરવામાં આવે છે.
ટેકાર્થ–પહેલાં પ્રતિપાદન કરેલ અઠયાશી ગ્રહના કેવળ નામમાત્રનું અહીં પ્રતિપાદન કરેલ છે.-(સરય વસ્તુ ને ભટ્ટાણીતિ મહા ઘomત્તા) ગ્રહોના નામોની જીજ્ઞાસામાં આ વયમાણ અઠયાસી સંખ્યાના મહાગ્રહ અર્થાત્ ચર્મ ચક્ષુવાળાઓથી પ્રાપ્ત થતા મુખ્ય ગ્રહ, ગમનશીલ તેજસ્વી પદાર્થ એટલેકે પ્રકાશબિંબ પ્રજ્ઞપ્ત કરેલ છે. તેના નામે યથાક્રમ આ પ્રમાણે છે. અંગારક (૧) વિકાસક (૨) લેહિત્ય (૩) શનૈશ્ચર (૪) આધુનિક (૫) પ્રાધુનિક (૬) કણ (૭) કણકણ (૮) કણકણક (૯) કણવિતાનક (૧૦) કણસંતાનક (૧૧) સોમ (૧૨) સહિત (૧૩) આશ્વાસન (૧૪) કાગ (૧૫) કબૂટક (૧૬) અજકરક (૧૭) દુંદુભક (૧૮) શંખ (૧૯) શંખનાભ (૨૦) શંખવણુંભ (૨૧) કંસ (૨૨) કંસનાભ (૨૩) કંસવણુંભ (૨૪) નીલ (૨૫) નલાભાસ (૨૬) રૂપી (૨૭) રૂમ્રભાસ (૨૮) ભસ્મ (૨૯) ભમરાશિ (૩૦) તિલ (૩૧) તિલ પુષ્પવર્ણ (૩૨) દક (૩૩) દકવણું (૩૪) કાવ્ય (૩૫) વધ્ય (૩૬) ઈદ્રાગ્નિ (૩૭) ધૂમકેતુ (૩૮) હરિ (૩૯) પિંગલ (૪૦) બુધ (૪૧) શુક (૪૨) બૃહસ્પતિ (૪૩) રાહુ (૪૪) અગસ્તિ (૪૫) માણવક (૪૬) કામસ્પર્શ (૪૭) ધુર (૪૮) પ્રમુખ (૪૯) વિકટ (૫૦) વિસશ્વિકપ (૫૧) પ્રક૯પ (પર) જટાલ (૫૩) અરૂણ (૫૪) અગ્નિ (૫૫) કાલ (૫૬) મહાકાળ (૫૭) સ્વસ્તિક (૫૮) સૌવસ્તિક (૫૯) વર્ધમાનક (૬૦) પ્રલમ્બ (૧) નિત્યલોક (૬૨) નિત્યોત (૬૩) સ્વયંપ્રભ (૬૪) અભાસ (૬૫) શ્રેયસકર (૬૬) ક્ષેમંકર (૬૭) આશંકર (૬૮) પ્રશંકર (૬૯) અરજ (૭૦) વિરજા (૭૧) અશોક (૭૨) વીતશેક (૭૩) વિવર્ત (૭૪) વિવસ્ત્ર (૭૫) વિશાલ (૭૬) શાલ (૭૭) સુવ્રત (૭૮) અનિવર્તિ (૭૯) એકજરી (૮૦) દ્વિજરી (૮૧) કટ (૮૨) કટિક (૮૩) રાજ (૮૪) અર્ગલ (૮૫)
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૯૮
Go To INDEX
Page #406
--------------------------------------------------------------------------
________________
પુષ્પ (૮૬) ભાવ (૮૭) કેતુ (૮૮) આ પ્રમાણે અયાશી સખ્યાત્મક નામે કહ્યા છે. (સનામાનિ) કનકની જેવા એક દેશથી નામવાળા પૂર્વોક્ત ક્રમથી પાંચ ગ્રùા સમજવા
આ પ્રમાણે છે. કહ્યુ, કણક, કણકણુક, કવિતાનક અને કણસતાનક આ પાંચ કનક સમાન નામવાળા કહ્યા છે એજ પ્રમાણે ત્રણ કંસ જેવા નામે કહ્યા છે. જે આ પ્રમાણે કંસ, કંસનાભ, કે સવાઁભ (નીચે હોય વૃતિ ચત્તાર) નીલ અને રૂપીના બબ્બે પ્રકારના નામેાની સંભાવના હાવાથી ચાર નામેા થાય છે જે આ પ્રમાણે છે–નીલ અને નીલાવભાસ આ છે તથા રૂપ્પી અને રૂપ્પાવભાસ આ બે મળીને ચાર થઈ જાય છે, તે પછી ભાસ એ નામ પણ એ પ્રકારનુ છે. જેમ કે ભસ્મ અને ભસ્મરાશિ હવે આજ નામેાના સુષ્માએધ માટે મહીં સંગ્રહણી ગાથાએ કહી છે, જે આ પ્રમાણે છે(įારુણ વિચારુપ) ઇત્યાદિ પ્રકારથી નવ ગાથાએ કહી છે. જે મૂલસૂત્રમાં અને ટીકામાં ખતાવેલ છે. તેથી સુજ્ઞ વાંચકજન ત્યાંથી સમજી લે. પ્રસૂ॰ ૧૦૮ ।
ટીકા :-સૂત્રની ફલશ્રુતિરૂપ સમગ્ર શાસ્ત્રના ઉપસ ́હાર રૂપથી આ છેલ્લુ સૂત્ર છ ગાથા દ્વારા કહ્યું છે. (કૃતિ પણ નાદુરસ્થા) ઇત્યાદિ આ પૂર્વ કથિત પ્રકારથી પ્રકૃતાથ અર્થાત્ જીનવચન તત્વને જાણનારાઓના અભ્યુદય માટે આ પ્રમાણે પ્રકટા હોવા છતાં પણ અભવ્યજનાને હૃદયથી એટલે કે વાસ્તવિકપણાથી દુર્થાંશ અર્થાત્ દુઃખ પ્રાપ્ય આ પ્રકારથી વિચારીને અભયંજનને દુ`ભ એમ કહ્યું છે, કારણ કે તે અભવ્ય હાવાથી તેમાં સમ્યક્ પ્રકારથી જીનવચન પરિણતિના અભાવ રહે છે. આ પ્રમાણે આ શાસ્ત્ર ઉત્ક્રીતિ `ત અર્થાત્ પ્રતિપાદિત કરેલ છે, આ ભગવતી અર્થાત્ જ્ઞાનૈશ્વર્યાં રૂપ દેવતા જ્યાતિષરાજ સૂર્ય દેવની પ્રાપ્તિ એટલે કે જ્ઞાન વિશેષ રૂપ દેવતાને સ્વયં ગ્રહણ કરીને જેને તેને કહેવું નહીં (૧)
હવે આના પ્રતિપાદન માટે કહે છે (જ્ઞિિનસંતા) ઇત્યાદિ આ સૂર્યપ્રજ્ઞપ્તિ શાસ્ત્ર સ્વયં સમ્યક્ પ્રકારથી જાણીને અહીં ગાથામાં (થયો યતા) આ વચનથી ચતુથિના અર્થીમાં સપ્તમી થઈ છે. તેથી આ પ્રમાણે અર્થ થાય છે (વઢે) સ્તબ્ધ-જડ અર્થાત્ રવભાવથી જ અભિમાની પ્રકૃતિના કારણથી વિનય રહિત એવા તથા (ìવિતાય) ગૌરવશાલી એટલે કે વિદ્યાવિનય માનાદિ ઋદ્ધિસસાતા વિગેરેમાંથી કોઈ પણ ગૌરવથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૯૯
Go To INDEX
Page #407
--------------------------------------------------------------------------
________________
ગુરૂતરને અર્થાત્ ઋધ્યાદિમદ યુક્ત અચિંત્ય ચિંતામણિ સમાન આ સૂર્ય પ્રાપ્તિને પ્રકીણુ ક તથા તેને જાણનારા આચાર્યાદિને અવજ્ઞાથી જુવે છે. તે અવજ્ઞા દુરંત નરકાદિમાં પાડનારી છે, તેથી તેના ઉપકાર માટે તેવાઓને આપવું ન જોઇએ. આ પ્રમાણે અનધિકારીને આપવાને પ્રતિમ ધ કર્યાં છે. આ પ્રમાણેની આ ભાવના સ્તબ્ધ માન્યાદિને માટે પ સમજી લેવું, તથા માનિમાન યુક્ત અર્થાત્ જાત્યાદિ અભિમાનવાળા વિપક્ષિને એટલે કે સિદ્ધાંત વચનને નહીં માનનારાને તથા અલ્પદ્યુત અર્થાત્ વિતંડાવાદને એટલે કે અલ્પશાસ્ત્રજ્ઞાનવાળા જીનવચનમાં અસમ્યપણું કહે છે એવાઓને યાવત્ કહેવામાં આવે તે પણ રૂચિકર થતું નથી, તેથી તેમને આ શાસ્ત્ર આપ્યું નહીં. પરંતુ તેનાથી વિપરીત જે હાય તેમને આપવુ. અહી મવેત્ આ ક્રિયાપદના સામર્થ્યથી અપિ ઉપાદાન અને ચ અવ ધારણા હોવાથી તેનાથી વિપરીતને આપવું તેમને માટે અઢાતવ્યતા નથી. આ પ્રમાણે અથ થાય છે કારણ કે ન આપવાથી શાસ્ત્ર વિચ્છેઢ થવાના પ્રસંગ ઉપસ્થિત થાય છે. તથા શાસ્ત્ર વિચ્છેદ થવાથી તીથ વિચ્છેદને પ્રસંગ ઉપસ્થિત થાય છે (૨)
(
હવે આને જ વિશેષ સ્પષ્ટ કરવા માટે કહે છે (સદ્ધાવિત્તિ ટ્રાળુ છાદ) ઇત્યાદિ શ્રદ્ધા-પ્રતીતિ શ્રવણુ માટે ઇચ્છા ધૃતિ ધૈય વિક્ષિત જીનવચન સત્ય જ છે અન્યથા નથી. આ પ્રમાણેને આત્મવિશ્વાસ (ઉત્થાન)-ઉત્સાહ શ્રવણાઢિ વિષયમાં મનની પ્રફુલ્લતા વિશેષ જેથી હમણા જ જો મારા પુણ્યના ઉદ્ગધથી સામગ્રીનુ` સમ્પાદન થઇ જાય તે સાંભળી લ" તે સારૂ થાય આ પ્રમાણે પરિણામને વિચાર કરવા. ક-પ્રાપ્ત કરેલ પાપાદિ વસ્તુ અથવા વંદનાદિ લક્ષણ કેમ ખલ-શારીરિક સંપત્તિ, વાચનાદિ વિષયક પ્રાણ, વીય ક્રિયાથી ઉત્પન્ન થયેલ શૌય અર્થાત્ અનુપ્રેક્ષામાં સૂક્ષ્મથી સૂક્ષ્મ અને સ્પષ્ટ કરવાની શક્તિ પુરૂષકાર– પુરૂષાર્થ વિશેષ આ પ્રકારના વીર્યાદિથી સાધેલ ઇચ્છિત પ્રયેાજન, આ કારણેાથી જે શિક્ષિત હોય તે પણુ અર્થાત્ પાતે સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રાને પ્રાપ્ત કરીને પણ અભાજન-અપાત્ર એટલે કે દાક્ષિણ્યાદ્દિવાળા શિષ્ય કે જે અભાજન અચેાગ્ય ન હેાય તેવાને ઉપદેશ કરવે. ઘણા
(સા થયળઝાળ) ઇત્યાદિ ધર્મપદેશકારોના કુળથી મહાર તથા ગણિસમૂહથી બહાર કરેલા હાય કારણ કે જ્ઞાન વિનયાદિથી રહિત અર્થાત્ જ્ઞાન વિનયથી બહાર થયેલા હાય તથા ભગવાન્ અતુ સ્થવિર ગણધરની મર્યાદાથી એટલે કે ભગવદાદિએ કરેલ વ્યવસ્થાથી વ્યતિક્રાંત-રહિત હાય આ પ્રમાણે આપ્ત વચનવ્યવસ્થિતનું તથા ભગવદડું દાદિ વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવાવાળાને દીઘ સંસારિતા પ્રાપ્ત થાય છે. રાજા
(સન્હા વિત્તિટુ:ગુરુશ્રાદ્દ) ત્યાદિ અલવીય વાળા પુરૂષ સૂર્ય પ્રજ્ઞતિ વિષયક
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
પૂર્વ પ્રતિપાદિત કારણેાથી કૃતિ ઉત્થાન ઉત્સાહ કમ જ્ઞાન પાતે મુમુક્ષુ હાવા છતાં પણ શિખ્યુ હાય
૪૦૦
Go To INDEX
Page #408
--------------------------------------------------------------------------
________________
અગર ઉપદિષ્ટ કરેલ હોય તે નિયમથી આત્મામાં ધારણ કરવું તે કયારેય પણ અવિનીત અને ઉદ્ધતને આપવું નહીં કારણ કે ઉક્ત પ્રકારથી આવી રીતના અવનીતાદિને તે જ્ઞાન આપવાથી દીર્ઘ સંસારિતા પ્રાપ્ત થવાને પ્રસંગે ઉપસ્થિત થાય છે, આ પ્રમાણે આ પ્રદાન વિધિ કહી છે.
આ સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર મિથિલા નગરીમાં શ્રી ભગવાન વર્ધમાન સ્વામીએ સાક્ષાત્ કહી છે, શ્રી ભગવાન વીર વધમાનસ્વામી વર્તમાન તીર્થના આધિપત્યને ધારણ કરે છે. તેથી અર્થ પ્રણેતા હોવાથી તથા વર્તમાન તીર્થાધિપતિ હેવાથી શાસ્ત્રના અંતમાં મંગલ કામના માટે તેમને નમસ્કાર કહેવામાં આવે છે. (વીર મારો કરમાળ) ઈત્યાદિ. (વીરતિક્ષ્મ શક્તિ થી:) અહીં (કૂરવીરવિક્રાન્ત) આનાથી વીર શબ્દની નિષ્પત્તિ થઈ છે, તે વીર શબ્દ નામાદિના ભેદથી ચાર પ્રકારના થાય છે. જે આ પ્રમાણે છે, ભિમાન નામવીર (૧) થાપનાવીર (૨) દ્રવ્યવીર (૩) અને ભાવવીર (૪) તેમાં જે જીવ અગાર અજીવના અન્વર્થતા વિનાને વીર એ પ્રમાણે નામ કરે તે નામવીર અર્થાત્ નામમાત્રથી વીર હોય છે, નામ અને નામવાના અભેદપણાથી નામ એજ વીર નામવીર એ પ્રમાણે થાય છે (૧) સ્થાપનાવીર–વીર અર્થાત્ સુભટની સ્થાપના વીર વર્ધમાન સ્વામીએ કરવાથી (૨) ત્રીજા દ્રવ્યવીર બે પ્રકારના છે, આગમથી અને આગમભિન્નથી તેમાં આગમથી થનારા વીર જ્ઞાતા હોવાથી અનુપયુક્ત હોય છે. (અનુપનો ટૂથ) આ વચનની પ્રમાણુતાથી તથા આગમભિન્ન ત્રણ પ્રકારના હોય છે, જેમ કે-જ્ઞશરીર દ્રવ્યવીર અર્થાત ભવ્ય શરીરરૂપ દ્રવ્ય વીર પહેલે અને તેનાથી ભિન્ન બીજે હોય છે. તેમાં વીર આ પદાર્થજ્ઞના જે શરીર જીવ વિપ્રયુક્ત સિદ્ધશિલાતલાદિમાં રડેલ હોય તે પ્રકારના દ્રવ્યવીર, તથા જે બાળકનું શરીર હોય છે, તેમાં વીર એ પદાર્થ અદ્યાપિન્નાત નથી થતો તથા ભવિષ્યમાં અવશ્ય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૪૦૧
Go To INDEX
Page #409
--------------------------------------------------------------------------
________________ પ્રાપ્ત કરશે. આ પ્રકારના ભાવિ ભાવને લઈને ભવ્ય શરીર દ્રવ્યવીર કહેવાય છે, તથા તેનાથી ભિન્ન પિતાના શત્રુના વિદ્યારણમાં તથા અનેક પ્રકારના સંગ્રામમાં જયપતાકા પ્રાપ્ત કરીને ચક્રવત્યાદિ થાય છે, ભાવવીર બે પ્રકારના હોય છે. જે આ પ્રમાણે આગમથી અને અનાગમથી તેમાં ગમન જ્ઞાનયુક્ત વીર પદાર્થમાં હોય છે. અને અનાગમથી દુર્જય સઘળા અંતર શિપુના વિદ્યારણમાં સમર્થ હોય છે, કારણ કે તેમાં એકતિક વીરત્વની ભાવનાને સદ્ભાવ રહે છે, આ પ્રકારના અનાગમ ભાવવાનો અધિકાર હોય છે, કારણ કે એજ વર્તમાન તીર્થાધિપતિ હોય છે, તેથી તેની પ્રતિપત્તિ માટે વર શબ્દને ગ્રહણ કરેલ છે, તેથી વીરમાં જે વીર અર્થાત્ વીરમાં મુખ્ય વીરવર વર્ધમાન સ્વામી અનુપમ એશ્વર્યાદિ યુક્ત ભગવાનમાં વરશબ્દ ભાવવીર કહેવાથી જ જરા ઈત્યાદિ કહેવાથી સ્પષ્ટ થઈ જાય છે, જરા વહાનીને કહે છે. મરણ પ્રાણ વિગરૂપ હોય છે, કલેશ શારિરીક અને માનસિક હોય છે, બાધા દુઃખરૂપ હોય છે, દેષ-વ્યસન અગર રેગાદિને કહે છે, એવા જરા મરણ ક્લેશાદિ દેથી રહિત એટલે કે અલિસ મહાત્મા સ્વરૂપ શ્રી ભગવાનના સુખ ઉપજાવનારા ચરણકમલ જે મોક્ષને પ્રાપ્ત કરાવનારા હોય છે, એ ચરણમાં વિનયથી નમ્ર એવો હું વંદના કરું છું અર્થાત્ બેઉ હાથ મસ્તકને લગાવીને નમન કરું છું. એ સૂટ 109 શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્યશ્રી ઘાસલાલજી મહારાજે રચેલ સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્રની સૂર્યજ્ઞપ્તિપ્રકાશિકા ટીકામાં વીસમું પ્રાભૃત સમાપ્તા છે 20 છે. શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: 2 402. Go To INDEX