________________
ખાંતેર ચંદ્રો પ્રમાસિત થતા હતા પ્રભાસિત થાય છે અને પ્રમાસિત થશે. તથા ખેતેર સૂર્ય તપતા હતા તપે છે અને તપશે. (નિ સોજા બનવત્તસહસા લોગોત્રુ ચાલો તિ ના લોÆાંતિ વા એહજાર સે।ળ ૨૦૧૬) નક્ષત્રાએ યોગ કર્યાં હતા યાગ કરે છે અને યાગ કરશે. એક ચંદ્રના અઠયાવીસ નક્ષત્ર પરિવાર હેાય છે. તેથી અઠયાવીસના તેરથી ગુણાકાર કરે તે ૨૮+૭૨ ૨૦૧૬ આ રીતે એહજારનેસેાળ નક્ષત્રાની સખ્યા થઈ જાય છે. (છે માદ્સસ તિળિ ચ છત્તીસા પારેવુ વા, પતિ વ, પરિતિ વા) છહેજાર ત્રણસેા છત્રીસ (૬૩૩૬) મહાહાએ ચાર કર્યાં હતા ચાર કરે છે અને ચાર કરશે. ૮૮+૭૨=૬૩૩૬ા આ રીતે છઠ્ઠુંજાર ત્રણસેાછત્રીસ મહાગ્રહેા થાય છે. (બચાહીસલયના વાલી" સહસ્સા ટોળિય સાતારાળોહિોકીન' સોમ લોને'યુવા, સોમેત્તિ વા, સોમિક્ષત્તિ વા) અડતા લીસલાખ ૪૮૦૦૦૦૦૨ ખાવીસહજાર (૨૨૦૦૦) ખસેા (૨૦૦૫ અર્થાત (૪૮૨૨૨૦૦) આટલાના તારાગણુ કેટિકોટિ શેભા કરતા હતા શેાભા કરે છે અને શે।ભા કરશે. હવે મનુષ્યક્ષેત્રના વિષયમાં કથન કરવામાં આવે છે. (તા મનુલેસેળ જેવચ આાયામવિલણ મેળવી વિવેળ બહિત્તિ વકના) મનુષ્યક્ષેત્ર કેટલા આયામ વિષ્ણુભવાળું અને કેટલા પરિક્ષેપવાળુ' અર્થાત્ કેટલી પરિધિવાળું કહેલ છે? તે કહેા આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.- (તા_પળયાજીä ગોયગલચલસારૂં આયામવિવું. भेण एक्का जोयण कोडी बायालींस'च सहस्साई दोणि य अउगापगे जोयणसए परिक्खेवेण ગાવિત્તિયના) પિસ્તાલીસલાખ ૪૫૦૦૦૦૦ા ચેાજત આયામ વિભથી અર્થાત્ આટલા વ્યાસમાન મનુષ્ય ક્ષેત્રનુ હાય છે. તથા એક કરોડ યેજન ૧૦૦૦૦૦૦૦૬ ખેતાલીસ લાખ (૪૨૦૦૦૦ ખસે એગણપચાસ (૨૪૯) મેળવવાથી (૧૪૨૦૦૨૪૯ા આટલા પ્રમાણની પરિધીવાળુ કહેલ છે. એ રીતે સ્વશિષ્યાને કહેવુ. અહી પરિધ પિરમાણુની ભાવના આ રીતે છે. માનુષક્ષેત્રના આયામ વિશ્વ ભનુ પરિમાણુ પિસ્તાલીસ લાખ (૪૫૦૦૦૦૦ા ચેાજનનું છે. અહી એક લાખ જમૂદ્રીપનું તે પછી લત્રણસમુદ્રનું પૂ એલાખ અને પશ્ચિમનું બેલાખ આ રીતે ચાર લાખ (૪૦૦૦૦૦ા ધાતકીખંડની બન્ને તરફના ચાર ચાર લાખ આ રીતે આઠ લાખ તથા કાલેાધિ સમુદ્રના પૂર્વ પશ્ચિમ બન્ને બાજીના મેળવાથી સેાળલાખ ૧૬૦૦૦૦૦ા તથા અભ્યંતર પુષ્કરાધ પૂર્વ પશ્ચિમના આઠ આઠલાખ મેળવવાથી સેાળલાખ (૧૬૦૦૦૦૦! આ બધી સંખ્યાને મેળવવાથી પિસ્તાલીસ લાખના વિધ્યુંભ માનુષક્ષેત્રને થાય છે. તે પછી (પાલવન્તડાનુળા પર મૂનષિ વેતા) આ કથન પ્રમાણે (વિત્રણ'મવત્તુળના) ઈત્યાદિ કરણગાથામાં કહ્યા પ્રમાણેના નિયમથી પરિધિની ગણિત ભાવના સ્વતંત્ર જ થઈ જાય છે જે પ્રમાણે પહેલા અનેક પ્રકારથી ભાવિત કરેલ છે તેજ પ્રમાણે અહીં ભાવિત કરી લેવુ.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૪૨
Go To INDEX