________________
નામથી બેભાગ કરીને રહેલ છે? તે કહે છે. (i =ા રિમંતર પુજાદ્ધ ર રારિ પુરવાર) અ યંતર અને બાહ્ય આ રીતના બે ભાગથી વહેંચાયેલ છે. તેથી અત્યંતર પુષ્કરાઈ અને બાહ્ય પુષ્કરોધ આ પ્રમાણે કહેવામાં આવે છે. અહીંયાં “ચશબ્દ સમુચ્ચ. યાર્થક છે. તેથી અહી આ પ્રમાણે કહેવામાં આવે છે. માનુષેત્તર પર્વતના પૂર્વ ભાગમાં જે પુકરાઈ છે તે અત્યંતર પુષ્કરાઈ પદથી કહેવાય છે. તથા માનુષેત્તર પર્વતની પશ્ચિમ દિશામાં પુષ્કરાઈ છે તેને બાહ્ય પુષ્કરાઈ પદથી વ્યવહાર થાય છે.
હવે બે પુષ્પરાધને આકાર તેના વિષ્કભાદિ પરિમાણના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.-(દિમંતરજુai વિ સમજાઉંટિણ જિં વિષમક્ષ સંકિપ) અત્યંતર પુષ્કરાઈ દ્વીપ શું સમચક્રવાલ વિષ્કભથી રહેલ છે ? અથવા વિષમચક્રવાલથી સંસ્થિત છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(ત સમારંટિર ળો વિનવવારનંડિ) સમચકવાલથી સંસ્થિત છે. વિષમ ચકવાલથી સંસ્થિત નથી. શ્રીગૌતમસ્વામી ફરીથી પૂછે છે-(ના દિમંતપુām વયં જગવિશ્વમાં વણથં ઘfજવેલું શારિત્તિ agsઝા) અત્યંતર પુષ્કરાઈ ચકવાલ વિધ્વંભથી જેટલા પ્રમાણને કહેલ છે અને તેની પરિધિ કેટલી કહી છે? તે કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.(अटूजोयण सयसहस्साई चक्कचालविक्ख भेण एका जोयणकोडी बायालीसच सयसहस्साई તો અવનgoો ગોયાણા જિવે આત્તિ agsa) આડલાખ જન ૮૦૦૦૦૦ ચક્રવાલ વિદkભથી અર્થાત્ વ્યાસથી તથા એક કરોડ બેંતાલીસ લાખ ત્રીસ હજાર બસો ઓગણપચાસ ૧૪૨૩૦૨૪ આટલા પ્રમાણની પુષ્કરવર દ્વીપની પરિધી કહી છે તેમ શિષ્યને કહેવું.
અહીં પરિધિની ગણિત ભાવના બહુધા ભાવિત કરેલ છે.
હવે પુષ્કરવાર દ્વીપમાં ચંદ્રસૂર્યની સંખ્યા વિષે પ્રશ્ન પૂછે છે.-(ા મદિમતાવાર केवइया चंदा पभासे सु वा पभासे ति वा पभासिस्सति वा केवइया सूरा तविंसु वा, तवेंति वा રવિનંતિ ના પુછા) અભ્યત્તર પુષ્પરાર્ધદ્વીપમાં કેટલા ચંદ્રોએ પ્રકાશ કર્યો હતો? કરે છે? અને પ્રકાશ કરશે? તથા કેટલા સૂર્યો આતાપિત થતા હતા, તાપિત થાય છે અને તાપિત થશે? આ પ્રમાણે મારે પ્રશ્ન છે. તથા કેટલા નક્ષત્રોએ ભેગ કર્યો હતો? લેગ કરે છે અને વેગ કરશે? તથા કેટલા ગ્રહએ ચાર કર્યો હતો ચાર કરે છે, અને ચાર કરશે ? તથા કેટલા તારાગણ કેટકેટિએ શેભા કરી હતી? શેભા કરે છે, અને શભા કરશે ? આ પ્રમાણેના આ પાંચે પ્રશ્નોના શ્રીભગવાન્ ક્રમ પ્રમાણે ઉત્તર આપે છે.-(વાવત્તત્તિ જરા पभासें सु वा पभासे ति वा पभाििसस्संति वा, बावत्तरि सूरिया तवइंसु वा तवें ति वा तविस्संति वा)
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૪૧
Go To INDEX