________________
પ્રમાણ મળી આવે છે.
હવે ચંદ્ર સૂર્યાદિના સંબંધમાં પ્રશ્ન પૂછવામાં આવે છે–(તા પુarati હી વિફા નં ઘમાસું, વા પ્રમાણે તિ વા, માનિણંતિ વા કુદજી) પુષ્કરવરદ્વીપમાં કેટલાચંદ્ર પ્રભાસિત થતા હતા, પ્રભાસિત થાય છે, અને પ્રમાસિત થશે ? આ રીતે મારે પ્રશ્ન છે. તથા કેટલા સૂર્યો તાપિત થયા હતા, તાપિત થાય છે. અને તાપિત થશે? તથા કેટલા નક્ષત્રગણે પેગ પ્રાપ્ત કર્યો હતે, યેગ પ્રાપ્ત કરે છે અને પેગ પ્રાપ્ત કરશે? એજ પ્રમાણે કેટલા રહેશે ત્યાં ચાર કર્યો છે? ચાર કરે છે, અને ચાર કરશે? કેટલા તા. ગણ કેટકેટિએ શભા કરી હતી? શેભા કરે છે અને શોભા કરશે? આ પાંચે પ્રશ્નનો શ્રીભગવાન્ કમ પ્રમાણે ઉત્તર કહે છે.–(તહેવ ના જોત્તાસ્ટરવં મોંઘુ ઘા, ઘમાસે તિ વા,
માણિત ) પહેલા કહ્યા પ્રમાણે જ ચુંમાલીસ ૪૪૦૦ ચંદ્ર પ્રભાસિત થયા હતા, પ્રભાસિત થાય છે, અને પ્રભાસિત થશે? (7ોત્તારું દૂનિયાનું સયં તવંતુ વા, તતિ વા, તવાસંતિ પા) ચુંમાલીસ ૪૪૦૦૧ સૂર્યો તાવિત થયા હતા તાપિત થાય છે અને તાપિત થશે. – રારિ સાજું સત્તાતંર જad ગોવં કો સુ વોરંતિ વા, કોફઃitત વા) ચારહજાર બત્રીસ નક્ષત્રોએ યોગ કર્યો હતે પેગ કરે છે, અને એગ કરશે. (વારા સરસારું છત્તા ઘાવ મમાયા જા રિંતુ રેસિ વા, રિવંત શા) બારહજાર છસોતેર મહા ગ્રહોએ ચાર કર્યો હતે ચાર કરે છે અને ચાર કરશે.-(mafi સરહૃારું જો સ્ત્રી सहस्साई चत्तारिय सयाई तारागणकोडीकोडोण सोभ सोभे सुवा सोभे ति वा, सोभिस्सति वा) છ—લાખ ચુંમાલીસહજાર ચારસો તારાગણ કટિકોટિએ શભા કરી હતી, શોભા કરે છે અને શેભા કરશે.
હવે આ બધાની ચાર સંગ્રહ ગાથા કહે છે.–(ફ્રોથી વાળ નિવડુ) ઈત્યાદિ અને અર્થ મૂળના થન અનુસાર કહેલ છે. અને ત્યાં પરિપૂર્ણ અંકેત્પાદન સાથે આ પહેલાં જ કહીજ દીધેલ છે. તેથી સુજ્ઞ જીજ્ઞાસુઓએ ત્યાંથી સમજી લેવું. ગ્રન્થ વિસ્તાર ભયથી અહી ફરી કહેલ નથી. - હવે પુષ્કર ક્ષેત્રનું વર્ણન કરવામાં આવે છે.-(તા પુરવાર રીવર્ણ ચંદુમરાदेसभाए माणुसुत्तरे णाम पव्वए वलयागारसठिए जेणपुखरवर दीवं दुघा विभजमाणे વિમામાને વિદ) પુષ્કરવરદ્વીપને બહુ મધ્ય દેશભાગમાં માનુષેત્તર નામના પર્વત વલયાર સંસ્થાનથી રહેલ છે. તેથી આ પુષ્કરવરદ્વીપ બે ભાગમાં વહેંચાઈને રહેલ છે. કયા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૪૦
Go To INDEX