SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ હવે કાલેાધિ સમુદ્રમાં પુષ્કરવર દ્વીપનું કથન કરવામાં આવે છે. (તા જાહોયળ समुदे पुक्खरवरे णामं दीवे वट्टे वलयागारसं ठाणस ठिए सब्बओ समता संपरिक्खित्ताण વિદુર) કાલેાદધિ સમુદ્રમાં પુષ્કરવર નામનેાદ્વીપ વૃત્ત વલયાકાર સંસ્થાનથી યુક્ત થઈને ચારે તરફ વીટળાઈને રહે છે. પુષ્કરવર નામનેા દ્વીપવૃત્ત વલયાકાર સંસ્થાનથી યુક્ત થઇને ચારે તરફ વેષ્ટિત થઈને રહે છે. પુષ્કરવર દ્વીપના સબંધમાં શ્રીભગવાનનું કથન સાંભળીને શ્રીગૌતમસ્વામી પૂછે છે.-(પુલોન ટ્વીને સિમ વવાણ'ઝિત્રિસમચત્રાજી સ'f) પુષ્કરવરદ્વીપ શુ' સમચક્રવાલ સંસ્થાન વાળે છે? કે વિષમચક્રવાલ સંસ્થાનવાળા છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(T સમાજમંડિર્ નો ત્રિસમચત્રાલઝિ) પુષ્કરવરદ્વીપ સમચક્રવાલ સંસ્થિત હોય છે. વિષમ ચક્રવાલ સસ્થિત હતેા નથી, હવે આના સમચક્રવાલ ક્ષેત્રના ભ્યાસમાનના સંબંધમાં પ્રશ્ન પૂછે છે.-(તા પુસ્તવરેન રાવે હૈં સમયાનિહ મળ) પુષ્કરવરદ્વીપ કેટલા ચક્રવાલ વિષ્ણુભથી કહેલ છે? અર્થાત્ ચક્રવાલ ક્ષેત્રનું બ્યાસમાન કેટલું થાય છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછીને ફરીથી પરિક્ષેપના સબંધમાં પ્રશ્ન પૂછે છે.-(વચ વેળ) આના પરિક્ષેપ અર્થાત્ પરિધિ કેટલી હોય છે? આ પ્રમાણેના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.--(તા_સાહસ લોયસર્Éારૂંધવાટનિકલ મેળ एगा जोयण कोडी बाणउति च सहस्साई अउणापणंच सहस्साइं अटू चउगउते जोयणसए વેલેન ત્તિયજ્ઞા) સેાળહજાર યેાજન (૧૬૦૦૦) ચક્રવાલ વિષ્ટ ભથી કહેલ છે. અર્થાત્ ચક્રવાલ ક્ષેત્રનું બ્યાસમાન સેાળહજાર ચાજનનું થાય છે. તથા તેની પરિધિ એક કરોડ ખણુલાખ એગણુપચાસહજાર યોજન આટલા પ્રમાણની પરિધિવાળા પુષ્કરવર નામના દ્વીપ કહ્યો છે. આ પ્રમાણે સ્વશષ્યાને કહેવુ. પરિધિ ગણિતની ભાવના આ પ્રમાણે થાય છે. પુષ્કરદ્વીપના પૂર્વ ભાગમાં સેાળલાખ ચેાજન થાય છે. અને પશ્ચિમમાં પશુ એટલેાજ હાય છે. તેથી આ રીતે (૩૨) બત્રીસલાખ ચેાજન થાય છે. કાલેાષિ સમુદ્રના પૂર્વ પશ્ચિમ ભાગમાં આઠ આઠલાખ ચેાજન થાય છે. તેથી સેાળલાખ (૧૬) તથા ધાતકીખંડના એક તરફ ચાર લાખ અને બીજી તરફ પણ ચાર લાખ આ રીતે આઠલાખ લવણ સમુદ્રની બન્ને તરફ અમ્બે લાખ એ રીતેજ ચાર લાખ તથા જ બુદ્વીપના એકલાખ ચેાજન આ રીતે બધાને મેળવવાથી ૩૨+૧૬+૮+૪+૧={૧ લાખ ૬૧૦૦૦૦૦ એકસઠલાખ યેાજનનું વ્યાસમાન થાય છે. તે પછી (વ્યાસ વર્ષોંથી દસગણુ) ઈત્યાદિ નિયમથી આ સંખ્યાને વગ કરવામાં આવે છે. ૩૭૨૧૦૦૦૦૦૦૦૦૦૬ આ રીતે દસ શૂન્ય અધિક સાડત્રીસસે એકવીસ થાય છે. ફરીથી આ સખ્યાને દસથી ગુણાકાર કરવા તેા અગ્યારશૂન્ય થાય છે તે પછી આનુ આસન વ`મૂળ કરવાથી પરિધનુ યથાક્ત શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૩૩૯ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy