SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ અને વર્ગ કરવાથી ૮૪૧૦૦૦૦૦૦૦૦૦૦ આ રીતે આઠસે એકતાલીસ અને દસ શૂન્ય આવે છે. તે પછી ( વ્યારા ) રિધિવે) આ કથન પ્રમાણે દસથી તેનો ગુણાકાર કરે તે અગ્યાર શૂન્ય થાય છે. ૮૪૧૦૦૦૦૦૦૦૦૦૦ા આનું આસન મૂળથી ય ક્ત પરિધિનું પ્રમાણ ૨૧૭૦૬૦ એક સિલાખ સિત્તેરહજાર છસો પાંચ થઈ જાય છે. મૂલાયનમાં (૩૩૩૯૭૫) ઓગણચાલીસ લાખ તેત્રીસ હજાર નવસેપતેર શેષ રહે છે. તેથી કહ્યું છે કે કંઈક વિશેષાધિક હવે કાલેદધિ સમુદ્રમાં ચંદ્ર સૂર્ય સંબંધી પ્રશ્ન પૂછવામાં આવે છે–(તા શાસ્ત્રોને નં જે રેવા ઉમા સુરા, માનેંતિ વા, માgિuiા વા) કાલેદધિ સમુદ્રમાં કેટલા ચંદ્ર પ્રકાશ આપતા હતા? પ્રકાશ આપે છે, અને પ્રકાશ આપશે? આ સંબંધમાં મારો પ્રશ્ન છે. અર્થાત કેટલા સૂર્યો કાલેદ સમુદ્રમાં તાપિત થતા હતા? તાપિત થાય છે અને તાપિત થશે ? તથા કેટલા નક્ષત્રએ ત્યાં એગ કર્યો હતો, પેગ કરે છે, અને યંગ કરશે? તથા કેટલા ગ્રહો ત્યાં ગમન કરતા હતા? ગમન કરે છે અને ગમન કરશે ? તથા કેટલા તારગણું કટિકેટીએ ત્યાં શેમ કરતા હતા કરે છે અને શેભા કરશે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પાંચ પ્રશ્નોને સાંભળીને શ્રીભગવાન્ ક્રમાનુસાર તેને અલગ અલગ ઉત્તર આપે છે–(તા. લાટોળે સમુદે વાવાઝીરં રંg vમાણે સુ ઘા, મહેંતિ વા, પ્રમાણિૉંતિ વે) કાલેદધિ સમુદ્રમાં બેંતાલીસ ચંદ્રોએ પ્રકાશ કર્યો હતે, પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે. સર્વકાળ એક રૂપજ રહે છે. તથા (વાયાસ્ટીલં સૂચિત સુવા, રજોતિ વા વિસંત જ્ઞા) બેંતાલીસ સૂયે ત્યાં આતાપિત થયા હતા તાપિત થાય છે અને તાપિત થશે. તથા (UIછાવત્તાત્તતા નોરં ગોરંતુ વા, જોdતિ વા, ગોરૂકસંતિ ) અગ્યારસે તેર નક્ષત્રેાએ કાલેદધિ સમુદ્રમાં ગ કર્યો હતે પેગ કરે છે અને યોગ કરશે. એક ચંદ્રને નક્ષત્ર પરિવાર અઠ્યાવીસ હોય છે. તેથી અઠયાવીસ બેંતાલીસથી ગુણાકાર કરે ૨૮+૪=૧૧૭૬ આ રીતે અગ્યારસે છોંતેર ચોક્ત સંખ્યા થઈ જાય છે.–(તિનિન સટ્ટરતા છngયા મદુરાચા Rા વરિંતુ વા, વા, હિતતિ વા) ત્રણહજાર છસો છનનું ૩૬૬ મહા ગ્રહએ સંચરણ કર્યું હતું. સંચરણ કરે છે, અને સંચરણ કરશે. (ગgવોલ સરસારું વારસ सहस्साई पण्णासा तारागणकोउिकोडीओ सोभ सोभेसु वा, सोभेति वा, सोभिरसति वा) અઠયાવીસ લાખ બારહજાર નવસો પચાસ ૨૮૧૨૯૫૦ આટલા કટિકટિ તારા ગણેએ શોભા કરી હતી શેભા કરે છે અને શેભા કરશે, આ સંખ્યા પણ એક ચંદ્રના પરિવાર રૂપ છે. આને બેંતાલીસથી ગુણાકાર કરવાથી યક્ત પ્રકારની સંખ્યા થઈ જાય છે. હવે આને જ ચાર ગાથાઓ દ્વારા કહે છે.–(ફાળવણચર) ઈત્યાદિ આ ગાથાઓ મૂળના કથન પ્રમાણે જ છે. તેથી આને અર્થ પહેલાં કહ્યા પ્રમાણે સમજી લે, શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્ર : ૨ ૩૩૮ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy