________________
હવે ચંદ્ર સૂર્યની સંખ્યાનું જ્ઞાન થવા તે સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે छे - ( ता माणुसखेत्ते केवइया चंदा पभासिंसु वा पभासेति वा, पभासिस्संति वा, पुच्छा) મનુષ્યક્ષેત્રમાં કેટલા ચદ્રો પ્રભાસિત થતા હતા ? પ્રભાસિત થાય છે, અને પ્રભાસિત થશે ? આ પ્રમાણે મારા પ્રશ્ન છે. તથા કેટલા સૂર્યાં તપતા હતા, તપે છે અને તપશે ? તથા કેટલા નક્ષત્રાએ ચેગ કર્યાં હતા ? યાગ કરે છે અને ચેગ કરશે ? તથા કેટલા મહાગ્રહે ચાર કરતા હતા, ચાર કરે છે અને ચાર કરશે? આ પાંચે પ્રશ્નોને શ્રીભગવાન્ ક્રમાનુસાર ઉત્તર કહે છે–(તહેવ તા વતીન વસય પમાણે મુ વા, પમાણે તિ યા, માલિસતિના) પૂ`પ્રતિપાદિત ક્રમ પ્રમાણે એકસેાબત્રીસ ચદ્ર પ્રભાસિત થતા હતા, પ્રભાસિત થાય છે અને પ્રભાસિત થશે ? એકસેસખત્રીસ સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે ? (ત્તિળિ હસ્સા જીવ છળતા ગણત્તાયાનોય ગોળનું વા, નોતિ વા, લોલ'તિ વા) ત્રણ હજાર છસાઇન્સુ નક્ષત્રા ચાગ કરતા હતા, યાગ કરે છે અને યેાગ કરશે. કારણ સરલા ઇજ્જ મોહસ મસા ચાંદ' મુવા પતિ ત્રા, પતિ તિ વા) અગીયાર હજાર છસેસેાળ (૧૧૬૧૬ા મહાગ્રહેા ચ૨ કરતા હતા, ચાર કરે છે અને ચાર કરશે. નક્ષત્ર અને ગ્રહેાની સંખ્યા જાણવા માટે એક ચદ્રના કે એક સૂર્યના અઠયાવીસ નક્ષત્રાના પરિવાર હાય છે તેથી એકસે ખત્રીસના અયાવીસથી ગુણાકાર કરવે. ૧૩૨+૨૮=૩૬૯૬ા ત્રણહજાર છસે! છન્નુની નક્ષત્ર સુખ્ખા થઇ જાય છે. તથા એક ચંદ્રના પરિવારરૂપ ગ્રહો અઠયાસી હોય છે તેથી એકસેસ બત્રીસને અયાસી ી ગુણાકાર કરવા ૧૩૨+૮૮=૧૧૬૧૬૬ જેથી અગી. યારહજાર છસેાસેાળ થઈ જાય છે. આ પ્રમાણે ગ્રહેાની સખ્યા જાણી શકાય છે.-(ઋટ્રાસીતિ सयसहस्साइं चत्तालीस च सहस्सा सत्त य सवा तारागण कोडिकोडी णं सोभ सोमेसु वा રોમતિ વા, સોમિમાંંતિ વા) અઠયાશીલાખ ચાલીસહજારને સાતસે (૮૮૪૦૭૦૦) તારાગણુ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૪૩
Go To INDEX