SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આથી એ સિદ્ધ થાય છે કે—આ બેઉનું અંતરક્ષેપ થાય છે. તેથી એ ખતાવવામાં આવે છે-૧૮૩૦-(૧૭૯૧૫૧૯} }-૬૩૮ા૧૦ કાર।૬ યથાસ્થાન ક્રમથી શેાધન ક્રમ આજ પ્રાભૂતમાં પહેલા અનેકવાર પ્રતિપાદ્વિત કરેલ છે અને ભાવિત કરેલ છે. તેથી અહીંયા ફરીથી ન પિષ્ટપેષણ કરતા નથી. એ રીતના યથાસ્થાન ક્રમથી શેધિત કરવાથી થાક્ત અંક આવી જાય છે. તેથી સ્વપ્રક્ષેપ વિષય યથાવત્ થઈ જાય છે. આડત્રીસ અહારાત્ર, દસ મુહૂત તથા એક મુહૂર્તીના ખાસિયા ચાર ભાગ એવં બાસિયા એક ભાગના સડસઠયા ખાર ભાગ આટલા અહેારાત્રાત્રથી પ્રક્ષેપ્ય થાય છે. હવે આ પ્રક્ષેપનુ મુહૂત પરિમાણ પૂછવાના હેતુથી પ્રશ્ન સૂત્ર કહે છે-(ત સેવં વફળ મુત્યુત્તોળ બાવિત્તિયજ્ઞા) એ પૂર્વક્ત ક્ષેપ કેટલા મુહૂત પરિમાણવાળું પ્રતિપાદિત કરેલ છે? તે હું ભગવન્ આપ કહે। આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે–(તા વારસવળાલે મુદુત્તલ ચત્તાચિયાદ્રિમાને મુટ્ઠત્તÆ बावट्टिभागं च सत्तट्ठिहा छेत्ता दुवालस चुण्णियाभागा मुहुत्तग्गेणं आहिएत्ति वएज्जा) मे પ્રક્ષેપ મુદ્ભૂત પરિમાણુથી આ રીતે થાય છે.--અગીયારસો પચાસ મુહૂત તથા એક મુહૂતના ખાસિયા ચાર ભાગ જ્જર તથા ખાડિયા એક ભાગના સડઠિયા ખાર ભાગ ૧૧૫૦ ? ૬-૬૪ સાવયવ આટલા સુહૂત પરમાણુથી પ્રતિપાદિત કરેલ છે, એ પ્રમાણે સ્વશિષ્યાને ઉપદેશ કરવા, અહીયાં ઉપપત્તિ સરળજ છે. કારણકે પહેલાં અહીં’જ રાત્રિઢિવસને જે ક્ષેપ પ્રતિપાદિત કરેલ છે, તથા ઉપત્તિ સહિત સિદ્ધ કરેલ છે. તેનાજ મુહૂત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરવા તથા મુહૂતાંત્તિની સાથે તેને જોડવાથી યથેાક્ત મુદ્ભૂત પરિમાણુ સિદ્ધ થઈ જાય છે. અહિ' સિદ્ધ કરેલ અડ્ડારાત્રવાળાક્ષેપ=૩૮૧૦૦ રૂા૬૨૨ ૬૪ આડત્રીસ અહેારાત્ર, દસ મુહૂત તથા એક મુહૂર્તના ખાડિયા ચાર ભાગ તથા ખાસિયા એક ભાગના સડસઠયા ખાર ભાગ થાય છે. અહીં આડત્રીસ અહેારાત્રના મુહૂત કરવા માટે તેને ત્રીસથી ગુણુવા, ૩૮+૩૦=૧૧૪૦ જેથી આ રીતે અગીયારસેાચાળીસ મુહૂત થઈ જાય છે. તેમાં પહેલાના દસમુહૂર્ત મેળવવા જેથી ૧૧૪૦+૧૦=૧૧૫૦ અગીયારસાપચાસ મુહૂર્ત થઈ જાય છે. તથા આગળના મુહૂર્તા ભાગને એજ રીતે રાખવા, આ પ્રમાણે કરવાથી યથાક્ત મુદ્ભૂત પરિમાણુ અગ્યારસે પચાસ મુહૂત તથા એક મુહૂર્તના ખાસિયા એક ભાગના સડસડયા ખાર ભાગ ૧૧૫૦૦ ૬૨ ૬૬ આટલા મુહૂતથી ક્ષેપ કહેલ છે. આ પ્રમાણે સ્વશિષ્યાને ઉપદેશ આપવે અર્થાત્ આટલા મુહૂત પરિમાણના પ્રક્ષેપ કરે તે ના યુગનું મુહૂર્ત પરિમાણુ અર્થાત્ પરિપૂર્ણ યુગનુ મુહૂત પરિમાણ થઈ જાય છે. જે પ્રમાણે અહીં ના યુગનુ મુહૂત પરમાણુ પહેલાં કહ્યું છે જેમકે-૫૩૭૪૯ા શ૫૬૦ આ મુદ્ભૂત પરિમાણુ પહેલાં ભાવિત કરેલજ છે. તેથી અહીં પહેલાં કહેલ ક્ષેપ જો ચાજીત કરે ૧ ૨ શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૧૬૫ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy