________________
વિગેરેના બનાવેલા ઢાંકણ વિશેષથી બહાર નીકળતી અવિનષ્ટ છાયાની જેમ જે પ્રમાણે શોભે એજ પ્રમાણે એ વિમાન પણ શેભિત થાય છે. તથા મણી અને કનકની જે ઑપિકા એટલેકે શિખર જેને હોય તે મણિકનક ઑપિકા કહેવાય છે. તથા ખીલેલ જે શતપત્ર પંડરીક (કમળ) દ્વારાદિમાં પ્રતિકૃતિ રૂપે રહે છે. તથા ભીત વિગેરેમાં રત્નમય અર્ધચંદ્ર અને દ્વારાદિમાં ખીલેલા શતપત્રો પુંડરીકે, તિલક અને અર્ધા ચંદ્રના ચિત્રવાળા તથા બહાર અને અંદર શ્લફણ તથા તપનીય સુવર્ણ વિશેષથી અને મણિમય વાલુકાવાળા તથા સુખ સ્પર્શવાળા શુભસ્પર્શવાળા શોભાયમાન નર યુમાદિના રૂપવાળા પ્રસન્નતાજનક અએવ દર્શનીય તથા અસાધારણ રૂપવાળે વિમાનને આકાર હોય છે.– (ાવં વૃવિમાને
વિમાને ઘરઘવિરાળ) આ પ્રમાણે ચંદ્રના વિમાનના વર્ણનની જેમજ સૂર્યના વિમા નને આકાર હોય છે. તે જ પ્રમાણે ગૃહવિમાન નક્ષત્રના વિમાન અને તારા વિમાનોનું વર્ણન પણ કરી લેવું. પ્રાય બધા તિષ્કના વિમાનો એક પ્રકારના સ્વરૂપવાળા હોય છે, સમવાયાંગ સૂત્રમાં કહ્યું પણ છે.-(વેવફા મતે નોલિયાવાના કાત્તા ? યમ રૂપી रयणपाए पुढ बीए बहुस रमणीज्जाओ भूमिभागाओ सत्त नउयाइ जोयणसयाई उडढ उपपइत्ता दसुत्तरजोयणसयबाहल्ले तिरियमसंखेज्जे जोइसविसए जोयसियागं असंखेज्जा जोइसियविमाणावासा पणत्ता तेण जोइसियषिमाणावासा अब्भुगयसमुसिय पहसिया વિવિgાળિયામત્તિપિત્તા જ્ઞાત્ર સારા રિળિકના મિત્રતા દિદ11) આને અર્થ પહેલાં કહેવાઈ ગયેલ છે.
હવે વિમાનોના વિષુભ વિગેરેના વિષયમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.-(તા - विमाणेण केवइयं आयामविक्खभेण केवइयं परिक्खेवेण केवइयं बाहल्लेण पणत्ते) ચંદ્રનું વિમાન કેટલા પ્રમાણના આયામ વિર્ષોભ એટલેકે કેટલા વ્યાસવાળા કહ્યા છે? તથા તેને પરિક્ષેપ એટલેકે પરિધિ કેટલું છે ? તથા તેનું ક્ષેત્રફલ કેટલા પ્રમાણુનું પ્રજ્ઞસ કરેલ છે? તે સર્વ હે ભગવન મને કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.–(તા છcqvi gifમને કોયરા માથામવિકd મેલં વંનિri સવિશે પરિણા બાવીá umદ્ધિમાને કોગળા વાહi g) ચંદ્ર વિમાનને વ્યાસ (૫૬) એક જનના એકસડિયા ભાગ અધિક છપ્પન ભાગ જન થાય છે. આ વ્યાસને ત્રણ ગણા કરે તે પરિધિ થાય છે. (૬૮) ચંદ્ર વિમાનની આટલી પરિધિ થાય છે. તથા અઠયાવીસ જન અને એક જનના એકસઠ ભાગ (૨૮) જેટલું બાહુલ્ય એટલેકે વિસ્તાર હોય છે. આ જ પ્રમાણે બધે વિધ્વંભના માપથી ત્રણ ગણું માપ પરિધિનું થાય છે. પરિધિ વ્યાસને ઘાત ફલ થાય છે. અન્યત્ર કહ્યું પણ છે.–વિક મવાનુનનળી વરૃણ પરિપથો હો) વ્યાસ વર્ગથી કંઇક ન્યૂન દસગણ પરિધિ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૧૨.
Go To INDEX