SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજી ગાથાથી પ્રતિપાદન કરે છે-(gશાળિ સોત્તા રે સંતુ દો નવરં) પૂર્વ કથિત શૈધનક અર્ધક્ષેત્રવાળા, સમક્ષેત્રવાળા દ્વરાર્ધક્ષેત્રવાળા અલગ અલગ શેધનક નક્ષત્રોના એકસો ત્રીસ નક્ષત્ર શુદ્ધ થાય છે. શેધન ક્રિયાથી આ પ્રમાણે શેધિત કરવામાં આવે છે. ૭૩૯–૧૪૪૬૦૫ આ પ્રમાણે શેધન કરવાથી છસે પાંચ ૬૦૫ બચે છે, તેમાંથી ફરીથી સડસઠથી શતભિષક નક્ષત્રને શેધિત કરવા ૬૦૫-૬૭=૧૩૮ આ રીતે પાંચ આડત્રીસ રહે છે તેમાંથી ફરીથી ભાદ્રપદા નક્ષત્રના એકસે ત્રીસ શેધનકને શોધિત કરવા. ૫૩૮–૧૩૪=૪૦૪ ચાર ચાર બચે છે. આમાંથી ઉત્તરાભાદ્રપદા નક્ષત્રને બસ એકથી રોધિત કરવાથી ૪૦૪-૨૦૧=૨૦૩ આ રીતે બસે ત્રણ બચે છે. ૨૦૩ આમાંથી એક ચિત્રાસથી રેવતી નક્ષત્રના શેાધનકને ધનક કરવા. ૨૦૩-૧૩૪=૯૯ શેધિત કરવાથી ઓગણસીત્તર ૨૯ વધે છે. આ શેષ રાશિથી અશ્વિની નક્ષત્રનું શોધનક શેજિત થતું નથી તેથી અશ્વિની નક્ષત્રના ઓગણસિત્તરને એકસે ત્રીસ ભાગેથી અવગાહન કરીને એટલેકે ભેળવીને અર્થાત્ ઉકુ આટલા પ્રમાણવાળા અશ્વિની નક્ષત્રના ભાગોને ઉપભેગ કરીને ચંદ્ર બીજી સૂર્ય રૂતુને સમાપ્ત કરે છે. તેમ સિદ્ધ થાય છે. એ જ પ્રમાણે બાકિની રૂતુઓના સંબંધમાં તેને જીજ્ઞાસિત રૂતુઓને જાણવા માટે રૂતુઓની સંખ્યા બરાબર ગુણકની કલ્પના કરીને એ ગુણકામાંથી એ પહેલાં કહેલ યુવરાશિ ૩૦૫ ત્રણસે પાંચને ગુણાકાર કરવા ગુણન ફલથી રાશિના ચંદ્રનક્ષત્ર ગની વિચારણામાં અભિજીતુ વિગેરે નક્ષત્રના યથાયોગસંભવ શોધનકોને રોધિત કરી લેવું જોઈએ બધાના અંતમાં અશુદ્ધ ધનકરૂપ નક્ષત્રના સર્વાન્તિમ શેષની નીચે એ નક્ષત્રના શેપનક રૂપ અંકને સ્થાપિત કરીને જે ફલ આવે એટલા ભાગને ઉપભેગા કરીને ચંદ્ર એટલી સંખ્યાવાળી સૂર્યરતુને સમામ કરે છે, તેમ સમજવું. હવે અહીં ત્રીસમીરૂતુ જાણવા માટે ગુણક રાશી ત્રીસ હોય છે તેમ કલ્પના કરવી ૩. અર્થાત્ એક ઓછા ત્રીસના બમણા ઓગણસાઈઠ=૩૦-ર-૧=૦-૫૯ આ ઓગણસાઠ રૂપ રાશિને ગુણકની કલ્પના કરવી કારણકે કહ્યું પણ છે–(grટ્ટુ વિ ઉત્તરગુનો ધુવારી હો જાદવો) તેથી આ ગુણક રાશિ જે ઓગણસાઈઠ છે તેનાથી પૂર્વોક્ત ધ્રુવરાશી જે ત્રણસો પાંચ છે, તેને ગુણાકાર કરે ૩૦૫૫૯=૧૭૯૫ આ પ્રમાણે ગુણાકાર કરવાથી સરહજાર નવસે પંચાણુ ૧૭૯૯૫ થાય છે અહીં ત્રણહજાર છસાઈઠ ૩૬૬ પ્રમાણથી એક નક્ષત્રપર્યાય પહેલાં કહેલ ગુણનફલરૂપ રાશિથી સત્તરહજાર નવસો પંચાણુ શુદ્ધ થાય છે તેથી અહીં તે બતાવવામાં આવે છે. ૩૬૬૦+૪=૧૪૬૪૦ આ રીતે ચોદહજાર છ ચાલીસ ૧૪૬૪૦ થાય છે. આટલા શોધનકને પૂર્વકથિત ગુણન ફલરૂપ રાશિ ૧૭૯૯૫ા સતરહજાર નવસો પંચાણુ છે તેમાંથી રોધિત કરવા ૧૭૯૯૫-૧૪૬૪=૩૩૫૫ શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૧૮૨. Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy