SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ મ`ડળની તરફ પ્રવેશ કરે ત્યારે સાત અમડળા થાય છે. જેને ચંદ્ર દક્ષિણ ભાગથી અભ્ય તરાભિમુખ પ્રવેશ કરીને આક્રમિત કરે છે, એ મ`ડળમાં ગમન કરે છે. વાસ્તવિક રીતે એ ચંદ્ર એક ચાંદ્રમાસથી ચૌદમ ઢળેા પૂરા કરીને પંદરમા મંડળના એકસચાવીસીયા ત્રિસિયાભાગને પેાત પેાતાના ભ્રમણથી પુરિત કરે છે. પરંતુ લેાકરથી વ્યક્તિભેદની અપેક્ષા કર્યા વિના કેવળ જાતિભેનેજ આશ્રય કરીને પ્રતિપાદન કરવામાં આવે છે. કે જેને ચંદ્ર ચૌદમ`ડળ પુરા અને પંદરમા મંડળના એકસોચાવીસિયા ખત્રીસ ભાગામાં સંચરણ કરે છે. તેમ કહ્યું છે. આ સૂત્રાંશથીતે એક અયનમાં કેટલાક અપ મડળા દક્ષિણ ભાગમાં હાય છે. અને કેટલાક મ`ડળે ઉત્તર ભાગમાં હાય છે. એ મડળેામાં કેવી રીતે ચંદ્ર ભ્રમણ કરીને તેના ઉપભાગ કરે છે. એ પ્રતિપાદિત કરેલજ છે. હવે શ્રીગૌતમસ્વામી અન્ય પ્રશ્ન પૂછે छे.-(कयराइं खलु ताइ सत्त अद्ध मंडलाई जाई चंदे दाहिणाते भागाते पविमाणे चार ચટ્ટુ) કયા કયા અને કેટલા આ પ્રકારથી અ`મડળે! હાય છે? કે જેમાં દક્ષિણભાગથી અંદરની તરફ પ્રવેશ કરીને અર્થાત્ ઉત્તરની તરફ ગમન કરીને તેતે મડળમાં ચંદ્ર ભ્રમણુ કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે, (इमाई खलु ताई सत्त अद्धमंडलई जाई चंदे दाहिणाते भागाते पविसमाणे चार चरs) આ વક્ષ્યમાણુ પ્રકારના એજ સાત અમંડળેા હાય છે. કે જેમાં ચંદ્ર અભ્ય ́તરાભિમુખ ગમન કરીને મંડળના દક્ષિણભાગથી તેતે મંડળેામાં પ્રવેશ કરીને સ ંચરણ કરે છે. હવે એજ મઢળાને ખતાવે છે.-(ત' ના નિતિજ્ અશ્ર્વમાંહે, પત્થ અક્રમ ૩છે, છેકે બદમ કછે, અટ્ઠમે અદ્રુમ જીજે, સમે અશ્વમ છે, વામને બક્રમ છે, ચકસમે અદ્રુમંઙઙે) દક્ષિણ ભાગથી અભ્યતર મડલાભિમુખ પ્રવિષ્ટ થયેલ ચંદ્રના એજ સાત અધ મ`ડળા હોય છે, કે જે મંડળનુ અહીં પ્રતિપાદન કરેલ છે. અને યુગ્મ સાત અ મંડળે! હાય છે, તેના નામે આ પ્રમાણે છે. બીજી અ`મડળ, ચેાથું અ`મંડળ છઠ્ઠું', અધ મડળ આઠમું અધ મડળ દસમું અમડળ, બારમું અ મંડળ, અને ચૌદમુ અધમંડળ આ પ્રમાણે સાત અ મડળે હાય છે. અહીં આની ભાવના આ પ્રમાણે છે. એક પક્ષમાં પંદર દિવસ હોય છે. તથા એક એક દિવસમાં એક એક મંડળને ચંદ્રપૂતિ કરે તે પંદર દિવસ માંપંદરમાં મંડળને વૃત્તિ કરે છે. તેમાં પંદરમા સર્વાં બાહ્યમડળને પરિભ્રમણથી પૂર્ણ કરે ત્યારે પાછલા યુગની સમાપ્તિ થાય છે. તે પછી બીજા યુગનુ પહેલું અયન પ્રવૃત્ત થઈને યુગના પહેલા દિવસે એક ચદ્ર દક્ષિણભાગથી આરંભ કરીને અંતરાભિમુખ પ્રવેશ કરીને બીજા મંડળને આકૅમિત કરીને ત્યાંજ સંપૂર્ણ અહેરાત ગમન કરે છે. તેમ સમજવું. તે પછી એજ ચંદ્ર ખીજા મંડળથી ધીરે ધીરે અભ્યંતરાભિમુખ પ્રવેશ કરીને બીજા અહેારાત્રમાં ઉત્તર દિશામાં સખાહ્ય શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૨૫૬ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy