________________
સંચરણ કરે છે.
હવે શ્રી ગૌતમસ્વામી સૂર્યંમાસ સખધી પ્રભુશ્રીને પ્રશ્ન પૂછે છે—(તા આર્વે નં અદ્ધમત્તેનું અંતે ઋતિમંણહાનિ ૬૬) સૌર સંક્રાંતિની અવધિરૂપ અમાસ પ્રમાણવાળા સમયમાં ચંદ્ર કેટલા મંડળમાં સંચરણ કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન કહે છે.-(તા સોઇલ મંડહારૂં વરૂ સોહત મંદવારી તવા આવનારૂં વધુ જુવે ટુહા નામ આવે મેનટ્ અન્નામા, સચમેન નિવ્રુત્તા વિદ્રત્તા ચાર વ) આદિત્ય અધ માસથી ચંદ્ર સાળ મડળમાં ભ્રમણ કરે છે. સેાળ મંડળચારી એજ ચંદ્રના ઉદય થાય છે. અને બીજા એ અષ્ટક એકસા ચાવીસભાગ ૨૪ આઠભાગ તુલ્ય કે જેને કેાઈ ખીજા ચંદ્રે ભાગવેલ હાય એજ ચંદ્ર સ્વયં પ્રવેશ કરીને અર્થાત વારંવાર ત્યાં જઈને ગતિ કરે છે,
હવે શ્રીગૌતમસ્વામી ખીજે પ્રશ્ન પૂછે છે-(ચરાડું વસ્તુ તુવે અનુષ્ઠા અંતે મેળવ સામારૂં સયમેવ વિપુત્તા વધ્રુિત્તા ચાર્. ૨૬) આ પ્રમાણેના બીજા પણ એ અષ્ટકો હોય છે. જે અષ્ટકના કોઇએ ઉપભેગ કર્યાં ન હેાય તેવા અષ્ટકમાં ચંદ્રસ્વય વારવાર ગમન કરીને ગતિ કરે છે. આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-મારૂં સજી તે મે અતુજાર ના અંતે વેળરૂ સામળનારૂં સચમેવ વિટ્ટા વિદુત્તાવાર ચર૬) આ એ અષ્ટકા એસાચાવીસના આઠમાલાગ પ્રમાણને કાઇએ પહેલાં ઉપભેાગ ન કરેલમાં ચંદ્ર સ્વયં પ્રવેશને ગમન કરે છે. (તં ના નિલમમાળે ચેવ અમાવાસàળ મિસમાળે ચેવ પુજ્ઞિલિતેળ) એ અષ્ટકના સમયનું પ્રતિપાદન આ પ્રમાણે છે. સર્વાભ્યંતર મડળથી ધીરેધીરે બહાર નિકળતા ચંદ્ર જ્યારે અમાસના અંતમાં ગમન કરે છે. ત્યારે એક અષ્ટક આ રીતે થાય છે. જેના પહેલાં કોઇએ ઉપભાગ કહેલ ન હૈાય ત્યારે ચંદ્ર સ્વયં ત્યાં પ્રવેશ કરીને સંચરણ કરે છે. આ પ્રમાણે બધા બાહ્ય મંડળથી ધીરેધીરે અંદરની તરફે પ્રવેશ કરીને ચંદ્ર જ્યારે પૂર્ણિમાના અંતમાં આવે છે. ત્યારે કાઇએ ઉપભેાગ ન કરેલ હાય એવા બીજા મંડળમાં પ્રવેશ કરીને ગમન કરે છે. આ પ્રમાણે એ અષ્ટકા હાય છે. હવે તેનાઉપસંહાર કરતાં કહે छे.- ( एताई खलु दुवे अट्ठगाई जाई चंदे केणइ असामण्णगाई सयमेव पविट्टित्ता चार चरइ) આ પહેલાં કહેવામાં આવેલ અમાસની અંતમાં તથા પૂર્ણિમાની અંતમાં રહેલા એ અષ્ટકા એવા હેાય છેકે-જેને બીજા કોઇએ પહેલા ભાગવેલ ન હેાય કે જ્યાં ચંદ્ર પાતે પ્રવેશ કરીને ગતિ કરે છે. આ પ્રમાણે આ પ્રશ્નના ઉપસંહાર છે
હવે અહીંયાં વિશેષ કથન આ પ્રમાણે હાય છે.-(તા પઢમાચરણ અંતે રૂાળિાને માળા. વિલમાળે ચાર પર૬) પહેલાં અયનમાં પ્રવેશેલ ચંદ્ર દક્ષિણ ભાગથી અભ્ય ંતર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૫૫
Go To INDEX