SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકા :-તેરમા પ્રાભૃતપ્રામૃતના એંસીમા સૂત્રમાં યુગમાં આવતી અમાવાસ્યાએ અને પૂર્ણિમાએની સંખ્યા અને તેમનું પરસ્પરના અંતરનુ સારી રીતે વિવેચન કરીને હવે એકાશીમા આ છેલ્લા અધિકાર સૂત્રમાં ચાંદ્રાદિ અ માસમાં જેટલા મંડળમાં ચંદ્ર ભ્રમણ કરે છે. તેનું નિરૂપણ કરવામાં આવે છે,-(તા પોળ ઢમામેળ પ્ર તિમહાર (૬) પહેલાં કહેલ ચાંદ્રમાને અર્ધા ભાગ અર્થાત્ એક પક્ષમાં ચંદ્ર કેટલા મંડળને પુરે છે. આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે,(તા ચોલ જથ્થામંદાર્વર્Î જ પત્રીસમયમાાં મંદસ) ચૌદ મંડળામાં ચંદ્ર ગમન કરે છે, તે મ`ડળા કેવા હોય છે? તે કહે છે. સચતુર્થાંગ ચતુર્દેશ મંડળ એટલે કે ચૌદ મ`ડળે પુરા અને પદમા મંડળના ચોથા ભાગ અર્થાત્ સવા ચૌદ મંડળમાં ભ્રમણ કરે છે. આ ચતુર્થાંગ કેવી રીતે થાય છે? તે ખતાવે છે. એક મંડળના એકસે ચાવીસ ભાગ અર્થાત્ એક માસમાં ૩૨ બત્રીસ મંડળેા હૈાય છે. એ પ્રમાણે કહેવામાં આવેલ છે. પરિપૂર્ણ ચૌદ મંડળ અને પદરમામંડળના ચેાથે। ભાગ એટલે કે એકસે ચાવીસ ભાગના ચેાથેા ભાગ એટલે કે એકત્રીસ ભાગ પ્રમાણુ એકસા ચાવીસના ચાથી ભાગ મંડળના થાય છે. આ બધાને મેળવવાથી પંદરમા મ`ડળના ત્રીસમા ભાગમાં ચંદ્ર ગમન કરે છે. આ કેવી રીતે થાય છે? તે કહે છે. Àરાશિક ગણિતપ્રક્રિયાથી જે પ્રમાણે પાંચ વર્ષોંના એક યુગમાં એકસા ચાવીસ પર્વાં થાય છે. તથા માસ ખાસ થાય છે. આ પ્રમાણે પહેલાં કહેલ છે અને સમજાવેલ છે. તથા એક યુગમાં સત્તરસા અડસઠ મંડળા હાય છે, તેથી આના અનુપાત આ પ્રમાણે થાય છે—જો એકસા ચાવીસ પર્વથી સત્તરસે અડસઠ મંડળ લખ્યું થાય છે, તેા એક પથી કેટલા મંડળ લભ્ય થાય છે. આ જાણવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવામાં આવે છે, જે આ પ્રમાણે છે (૧૭૬૪:૧=૧૨=૧૪+ ફર+રફ અહીં અંતિમ રાશિ એકથી મધ્યની રાશિ સત્તરસે અડસઠને ગુણાકાર કરવે. ગુણાકાર કરે તે પણ એજ પ્રમાણે રહે છે. તે પછી હરસ્થાનમાં રહેલ એકસા ચાવીસથી માના ભાગ કરવા તેા ચૌદ આવે છે. અને એકસા ચાવીસિયા ખત્રીસ ભાગ શેષ રહે છે. તે પછી આ રાશિને એથી અપતિ ત કરે તા એકસેસ ચાલીસિયા સેાળ ભાગ થાય છે. આનાથી એમ જણાય છે કે-ચૌદ મંડળ પુરા તથા પંદરમા મંડળના માસિયા સેાળ ભાગ ૧૪રૢ થાય છે. અન્યત્ર પણ આજ પ્રમાણે કહેલ છે, चोदस य मंडलाई विसट्ठि भागा य सोलस हविज्जा, मासद्वेण उडुवई एत्तियमित्तं चरइ वित्तं ॥ १॥ • ચૌદ મ`ડળ અને ખાસઠિયા સાળ ભાગ એક પક્ષમાં ચંદ્ર આટલું પ્રમાણ ક્ષેત્રમાં શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૨૫૪ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy