________________
સાથે ચેગ પ્રાપ્ત કરીને પ્રતિત થાય છે. આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા સમિલાદ) શતભિષા નક્ષત્ર સે। તારાવાળુ હાવાથી અહીં બહુવચનના પ્રયાગ કરેલ છે. તે સમયે ચદ્ર શતભિષા નક્ષત્રની સાથે ચેગયુક્ત રહે છે. આ પ્રમાણે સામાન્ય રીતે ઉત્તર આપીને તે પછી તેના સમય વિભાગનું કથન કરે છે. (સમિસયાળ યુળિમુત્તા ગટ્ટાનીસં ૨ માવદ્રિમાના મુકુન્તલ્સ ચાટ્વમાં આ સટ્રા છેત્તા વસાહીલ યુનિયા મા સેલ) શતભિષાનક્ષેત્રના એ મુહૂત તથા એક મુહૂર્તના ખાસઠયા અઠયાવીસભાગ તથા બાસિયા એક ભાગના સડસઠયા છેંતાલીસભાગ (રા,૬૪) શતભિષા નક્ષેત્રના આટલા પ્રમાણુ મુહૂતમાંભાગ શેષ યાં રહે ત્યાં ચંદ્ર વર્તમાન રહીને ખીજી હંમત કાળની આવૃત્તિને પ્રવૃતિ ત કરે છે. આ કેવી રીતે થાય છે? તે માટે કહે છે- પૂર્વોક્ત ગાથામાં બતાવેલ ક્રમથી ખીજી માઘમાસભાવિની આવૃત્તિ ચાથી થાય છે. તેથી ગુણુકરાશી ચાર થાય છે. એ ગુણકરાશિને રૂપાન કરવી. ૪–૧=૩ રૂપેાન કરવાથી ત્રણ થાય છે. આ ગુણુકથી પહેલાંની ધ્રુવરાશી (૫૭૩ા, પાંચસાતાંતેર મુહૂત તથા એક મુહૂતના ખાસયિા છત્રીસભાગ તથા ખાસિયા એક ભાગના સસડિયા છભાગના ગુણાકાર કરવેા. (૫૭ાાŕ૨,૬૩+૩= (૧૭૧૯ારે ૨,૬૦) ગુણાકાર કરવાથી સત્તરસા એગણીસ મુહૂત તથા એક મુહૂર્તના ખાસડિયા એકસાઆઠ ભાગ તથા ખાડિયા એકભાગના સડઠિયા અઢારભાગ થાય છે. આમાંથી સેાળસે। આડત્રીસ મુહૂત તથા એક મુહૂર્તના ખાડિયા અડતાલીસ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસઠયા એકસેા ખત્રીસભાગ ૨૩૨,૬૪ (૧૬૩૮ા ફારૂ૨,૬૩) આટલા પ્રમાણવાળા નક્ષત્ર પર્યાયમાંથી એ નક્ષત્ર પર્યાય શુદ્ધ થાય છે. જે આ પ્રમાણે (૧૭૧૯ાoા,)-(૧૬૩૮ા′ ૩૨,૪૪)=(૮૧ાટ્ઠા,) આ પ્રમાણે શોધિત કરવાથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૩૪
Go To INDEX