________________
આજ વિષયમાં ચંદ્રાદિના પરિવારરૂપ રહેના નિરૂપણ માટે પ્રશ્નોત્તરરૂપે વિશેષ સ્પષ્ટતા કરે છે.
ટીકાર્થ—નેવુંમા સૂત્રમાં ચંદ્ર સૂર્યાદિ દેના અણુત્વ, સ્થૂલત્વ અને સમત્વના કારણેનું કથન કરીને હવે આ એકાણુમાં સૂત્રમાં ચંદ્ર વિમાનના અધિષ્ઠાતા દેવના પ્રકાદિ પરિવારનું નિરૂપણ કરવામાં આવે છે.-(તા મેળeણ બં) ઈત્યાદિ
આ વિષયમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-કે-(ત પામેલાસર નં સંત દેવફા केवइया गहपरिवारो पण्णत्ताओ केवइया णवत्ता परिवारो पण्णत्ताओ केवइया तारा परि વાર પૂછાત્તાઓ) અનેક ચંદ્રોમાં દેખાતા એક એક દેવરૂપ ચંદ્ર ગ્રહપરિવાર કેટલી સંખ્યાવાળે પ્રતિપાદિત કરેલ છે? તથા એક ચંદ્રને નક્ષત્ર પરિવાર કેટલું હોય છે? તથા એક ચંદ્રને તારા પરિવાર ચારે તરફ વ્યાપ્ત થઈને કેટલો રહે છે તેમ પ્રતિપાદન કર્યું છે? તે કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(71 vમેરાણ નંદાસ રેવણ અક્રીતિ રિવાજે પUજારો) દરેક ચંદ્રદેવને અઠયાસી (૮૮) ગ્રહને ગ્રહપગ્રહરૂપ પરિવાર હેય છે. તથા (શાવી નવત્તા પરિવારો guળgrો) ચંદ્રદેવને અઠ્યાવીસ નક્ષત્ર પરિવાર સમંતતઃ વ્યાપ્ત થઈને પરિવારરૂપે સ્થિત રહે છે. તથા (છાવસિસ્સારું નવ વેવ સાદું જંગુત્તરારૂં પ્રાણી પરિવારો તારાજોરિ જોહi) એક ચંદ્રના પરિવાર રૂપ છાસઠહજાર નવસે પાંચ (૬૬૯૦૫) નક્ષત્ર પરિવાર તથા કોટી કોટી તારા સમંતતઃ વ્યાપ્ત થઈને રહે છે. તે સૂ. ૯૧ //
- મંદર પર્વતના ક્ષેત્ર વિસ્તારના પરિમાણ સંબંધી જ્ઞાન માટે પ્રશ્નોત્તરસૂત્ર કહેવામાં આવે છે.
ટીકાર્થ-જંબુદ્વીપગત સકલતિર્થક મધ્યવતિ મંદર પર્વતનું કેટલું ક્ષેત્ર અબાધાથી એટલેકે વ્યવધાન વગર જતિશ્ચકને ચક્રવાલપણાથી પરિભ્રમણ કરે છે? અર્થાત્ મંદર પર્વતની પ્રદક્ષિણામાં કેટલું ક્ષેત્ર સ્વતંત્રપણાથી તિશ્ચકને વ્યાપ્ત કરે છે? આ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૦૮
Go To INDEX