________________
બાસઠમી પૂર્ણિમાને ચંદ્ર કયા દેશમાં એટલે કે કયા મંડળ પ્રદેશમાં રહીને (૩) સમાપ્ત કરે છે? એટલે કે બાસઠમી પૂર્ણિમાને તે મંડળ પ્રદેશમાં સમાપ્ત કરે છે કે જે પ્રદેશમાં યુગના પશ્ચિમાઈ ભાગમાં સર્વાન્તિમ કાળબોધિકા બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરી હતી આ કઈ રીતે થાય છે? તે શંકાને દૂર કરવા માટે અહીં ગણિત પ્રક્રિયા બતાવે છે-જેમકે પાછલા યુગની છેલ્લી બાસઠમી પૂર્ણિમાના સમાપ્તિ સ્થાનની પછી એક
વીસ મંડળ સંબંધી બત્રીસ ભાગોને ઓળંગીને તે તે પૂર્ણિમાએ સમાપ્ત થાય એ હેતુથી પાંચ વર્ષ પ્રમાણુવાળા એક યુગમાં સર્વ સંખ્યાથી બાસઠ પૂર્ણિમાઓ થાય છે. એ કારણથી બત્રીસને બાસઠથી ગુણે ૩૨+૨=૧૯૮૪ આ રીતે ઓગણીસ ચોરાશી થાય છે. આ ૧૯૮૪ને એક વીસથી ભાગવા કટ્ટ=૧૬ જેથી આ રીતે સળ આવે છે. સઘળી સંખ્યા નિલેપ હોવાથી શેષ વગર સોળમું મંડળ આવે છે. જે મંડળ પ્રદેશમાં પાછલા યુગ સંબંધી છેલ્લી બાસઠમી પૂર્ણિમા સમાપ્ત થાય છે. આ રીતે છેલી બાસઠમી પૂર્ણિમા સમાપ્તિને પ્રદેશ ગણિત પ્રક્રિયાથી સ્પષ્ટ થાય છે. આજ કથનને વધુ સ્પષ્ટનાથી બંધ થવા માટે શ્રીભગવાન કહે છે–આ પૂર્ણિમા સમાપ્તિની વિચારણામાં (વ્હીવ@ લીવર) અંબૂદ્વીપ નામના દ્વીપમાં અહી અર્થને વધુ દૃઢ કરવા માટે દ્વીપને બેવાર કહેલ છે. (Timરિણાવાણ) પૂર્વ પશ્ચિમદિશામાં લંબાયમાન અહીં પ્રાચીન કહેવાથી ઈશાન કે ગ્રહણ કરવામાં આવે છે. તથા ચ (ગ્રીન રાહિનાથg) ઉત્તર દક્ષિણમાં વિસ્તાર યુક્ત અહીં પણ પાચીન કહેવાથી નૈઋત્ય કોણ રહીત થાય છે તેથી એ અર્થ સિદ્ધ થાય છે કેપૂર્વ ઉત્તર એટલે કે ઈશાન અને નૈઋત્ય તરફ લાંબુ અને દક્ષિણ પશ્ચિમ લંબાયમાન અર્થાત્ ઈશાન નૈત્ય અને આગ્નેય અને વાયવ્ય પર્યત રેખા કરવાથી પરિધ દંડ સરખી જીવા થાય છે. (કીવા) એ છવા રૂપરેખાથી પૂર્ણિમા પરિણમનરૂપ મંડળને (રવી vi સti છેત્ત) એકસો વીસથી ભાગીને એટલે કે એટલા વિભાગ કરીને તે તે ભાગમાં દેરીથી વિભક્ત કરાયેલ ભાગોમાં (વાણિશિંfસ) દક્ષિણ વિભાગમાં (વાદમાગમં અંતિ) ચતુભગ મંડળમાં અર્થાત્ એકસેવિસ ભાગેથી ભાગેલા ભાગને ફરીથી ચારથી ભાગ કરવા. ૧૨૪૪=૩૧ આ રીતે દક્ષિણ દિશાના ચાર ભાગવાળા મંડળમાં અર્થાત્ બાહ્યમંડળના એકત્રીસભાગપ્રમાણુવાળા મંડળમાં સત્તાવીસં ૧૩મ) સત્યાવીસ ચાર ભાગને (૩ingriવેર) એટલા ભાગેને લઈને જુદા રાખવા. તે પછી (મgવીસરૂ માને) અાવીસમા ભાગને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX