________________
(વીરહ્યા છેત્તા) વીસથી વિભક્ત કરીને (ગાસમા) અઢારમા ભાગને (વાળ) ગ્રહણ કરીને અર્થાત્ અઠ્યાવીસ ભાગોના જે વીસ ભાગે કરેલાં છે, તેમાંથી અઢાર ભાગોને લઈને (તિહિં માહૂિ) શેષરૂપ ત્રણ ભાગેથી અર્થાત્ પહેલાં પૂર્ણિમા પરિણમનવાળા મંડળના એકસો વીસ ભાગે કર્યા છે. ૧૨૪ એ ભાગના ચાર વિભાગ કરેલા છે. ૧૨૪૪=૩૧ તે એકત્રીસ થયા છે. તેમાંથી સત્યાવીસ ભાગેને લઈને એકબાજુ રાખવા તથા અઠયાવીસમા ભાગના વીસ ભાગ કરીને તેમાંથી અઢાર અલગ કરવામાં આવે તેથી અહીં બે જ ભાગ શેષ રહે છે. પહેલાંના ચાર ભાગમાંથી ત્રણ ભાગે રહે છે. તેથી (રિહિં મ૬િ) બાકીના ત્રણ ભાગેથી એમ જે કહ્યું છે, તે યુક્તિ પૂર્વક જ છે તેમ જણાય છે. ૩૧-૨૮=૩ પૂર્વનું શેષ ૨૦–૧૮=ર વર્તમાન શેષ આથી ત્રણ શેષ ભાગેથી ચેથા ભાગના લોહિ ચ હિં) બેકળાથી પશ્ચાતુસ્થિત અર્થાત્ ઓગણત્રીસમું (વાદમાન
સ્ટ ચતુર્ભાગ મંડળને (iv) પ્રાપ્ત કર્યા વિના અર્થાત્ ઓગણત્રીસમા મંડળના ચતર્થભાગ મંડળમાં બે કળાથી વધારે પ્રદેશમાં ચંદ્ર ગમન કરતા નથી. એજ કહે છે(ાજ ને ઘરે) આ પ્રદેશમાં ચંદ્ર સવન્તિમ અર્થાત્ યુગાન્ત બેધિકા (વાન) બાસઠમી (qforff) પૂર્ણિમાને અર્થાત્ બાસઠમી અંતિમ પૂર્ણિમાને (સુ) ચેગ કરે છે, અર્થ એ સર્વાન્તિમ બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. એ સૂત્ર ૬૩
ચંદ્રમાના પૂર્ણિમા પરિસમાપ્તિ પ્રદેશની વિચારણા કરીને હવે સૂર્યના પૂણિર્મા પરિ સમાપ્તિ પ્રદેશનું પ્રતિપાદન કરવા માટે તે વિષય સંબંધી પ્રશ્નોત્તર સૂત્ર કહે છે,
ટેકાર્થ– પહેલાના ત્રેસઠમા સૂત્રમાં ચંદ્રના પૂર્ણિમા પરિસમાપક મંડળનું સારી રીતે વિવેચન કરીને હવે આ ચોસઠમા અર્વાધિકાર સૂત્રમાં સૂર્યના પૂર્ણિમા પરિસમાપક પ્રદેશનું પ્રતિપાદન કરવાની ઈચ્છાથી એ વિષય સંબંધી પ્રશ્ન સૂત્રનું કથન કરે છે. (ત ggram વંan૬ સંવરજીયાળ પુમિતિબિં ફૂરે ઇંતિ રેવંત નg૩) આ પૂર્વકથિત ચાંદ્ર, ચાંદ્ર, અભિવર્ધિત, ચાંદ્ર અને અભિવર્ધિત નામના યુગબોધક પાંચ સંવત્સરમાં પરેલી (કુરિનમાલિ) પૂર્ણિમાને સૂર્ય (વંતિ રેલૈંતિ) કયા મંડળ પ્રદેશમાં રહીને (૬) યોગ કરે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX