SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ છે? અર્થાત્ પ્રથમ એટલે કે સર્વની આદિ પૂર્ણિમાને સૂર્ય કયા મંડળ પ્રદેશમાં રહીને સમાપ્ત કરે છે? આ રીતે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાભળીને શ્રીભગવાન તેના ઉત્તરમાં કહે છે કે-(વા) સૂર્યના પૂર્ણિમાના પરિણમન પ્રદેશની વિચારણામાં (વંહિ ળ ક્ષતિ) એક ચાર્યાશી મંડળમાં જે મંડળ પ્રદેશમાં રહીને (સૂ) સૂર્ય (રિમં) યુગના અંતની પાછલા યુગની (વાવ) બાસઠમી (gforમાણિળિ) પૂર્ણિમાને (નોug) સમાપ્ત કરે છે? (તા) એ (gomyસિનિંદ્રાળગો) છેલ્લી બાસઠમી પૂર્ણિમાના સમાપ્તિ સ્થાનથી પછીના મંડળને (૨૩વીસેળ ) એક ચોવીસથી (છત્ત) વિભાગ કરીને તેમાંથી (૩ળત્તિ મળે ચેરાણુ ભાગને (૩વાળાવેત્તા) ગ્રહણ કરીને (પરથi) આ પ્રદેશમાં (સૂgિ) તે સૂર્ય જગત્સાણિ પ્રસિદ્ધ સૂર્ય (જમાં) પહેલી યુગની આદિની પહેલા માસની પૂર્ણ બેધક (gforગાણિળેિ) પૂર્ણિમાને (૬) ગ કરે છે ? અર્થાત્ પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે? આ કેવી રીતે થાય છે? તેમાં શું ઉ૫ત્તિ એટલે કે મૂળ કારણ છે? તે બતાવવા માટે કહે છે–અહીંયાં પરિપૂર્ણ ત્રીસ અહોરાત્ર સમાપ્ત થાય ત્યારે એજ સૂર્ય એજ મંડળ પ્રદેશમાં ગતિ કરતા રહે છે. તેનાથી જૂનાધિક કઈ પણ ભાગમાં દેખાતા નથીઆ પ્રત્યક્ષ ઉપલબ્ધીથી સિદ્ધ થાય છે, પૂર્ણિમા ચાંદ્રમાસના અંતમાં સમાપ્ત થાય છે. ચાંદ્રમાસનું પરિમાણ મધ્યમ માનથી ઓગણત્રીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના બાસડિયા બત્રીસ ભાગ ર૯રૂ થાય છે. તેમ પહેલાં કહ્યું જ છે. તેથી અહીં ત્રીસમા અહોરાત્રમાં બાસધ્યિા બત્રીસ ભાગમાં સૂર્ય છેલ્લી બાસઠમી પૂર્ણિમા સમાપ્તિ સ્થાનથી એકસે ચોવીસ ભાગમાંથી ચોરાણુ ભાગ ગયા પછી પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. અહીં એમ કહેવામાં આવે છે. કેત્રીસભાગેથી એ પ્રદેશને પ્રાપ્ત કર્યા સિવાય કદાપિ સમાપ્ત કરતા નથી. શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૮૩ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy