SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ કારણકે એક અહોરાત્રના બાસઠિયા ત્રીસ ભાગે રહેવાથી એ પ્રકારના પ્રદેશમાં પ્રવર્તમાન થઈને કદાપી પ્રાપ્ત થતા નથી, એ નિયમથી ત્રણત્રીસ અહોરાત્ર પૂર્ણ થયા પછી પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. તેમ કહ્યું છે. શ્રીૌતમસ્વામી ફરીથી પૂછે છે–(તા gufai jao કંari govમifણ સૂરે રિ રેસિ લોરૂ) મંડળ પ્રદેશ વિચારણુમાં આ પૂર્વકથિત યુગમાં (હું સંવરજીરા) પાંચ સંવત્સરમાં (વો) યુગની આદિના બીજા માસને જણાવનારી (પુનિમાલિff) પર્ણિમ ને (કૂર) સૂર્ય (ઇંહિ ક્ષિ) કયા મંડળ પ્રદેશમાં રહી ને (કોug)ોગ કરે છે? એટલે કે સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેને યથાર્થ ઉત્તર આપતા શ્રીભગવાન કહે છે-(77) સૌર પૂર્ણિભાના પરિણમન વિચારમાં (વંહિ ક્ષિ) જે મંડળ પ્રદેશમાં (કૂરે) સૂર્ય (1) પહેલી એટલે કે યુગની આદિની (guળમાંવિનિ) પૂર્ણિમાને (વા) સમાપ્ત કરે છે, (તાગો)એ (go-far રા) પહેલી પૂર્ણિમાના સમામિ સ્થાનથી અર્થાત્ મંડળથી (મંઢ) બીજા મંડળને (૪૩થી નgr) એક ચાવીસથી (71) વિભાગ કરીને અર્થાત એકસો વીસ ભાગ કરીને તેમાંથી તો રાત્રરૂમ) ચેરાણુના બે ભાગને અર્થાત્ એટલા પ્રમાણ વાળા અંશને (3વાળા ) ગ્રહણ કરીને (ાથ i) આજ મંડળ પ્રદેશમાં રહેલ (સૂ) સૂર્ય (હોરવં પુforમાસિધ્ધિ નોu) બીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. અહીંયાં ગણિત પ્રક્રિયા પહેલા પ્રતિપાદિત કરેલ યુક્તિ અનુસાર જ સમજી લેવી, હવે ત્રીજી પૂર્ણિમાના વિષયમાં શ્રી ગૌતમસ્વામી ભગવાન શ્રીને ફરીથી પૂછે છે-(dr agf પંજહું સંવરજી રદર્જ કુળિખાસિff કૂદે ઇંસિ સંસિ ગો) આ પૂર્વ પ્રતિપાદિત પાંચ વર્ષવાળા યુગના શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ८४ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy