________________
કરે રૂ–૪–૪ ભાગ કરવાથી ચાર અહોરાત્ર લબ્ધ થાય છે. તથા ત્રણ છ ભાગ શેષ રહે છે. શું આના સડસઠિયા ભાગ કરવા માટે સડસઠથી ગુણાકાર કરે +3=3+ , = આ રીતે ગુણાકાર કરવાથી બસે એક થાય છે. તેમાં ઉપરના સડસઠિયા એકવીસ ભાગ ઉમેરવામાં આવે તે બસે બાવીસ થઈ જાય છે. તેનો છથી ભાગાકાર કરે
– ભાગ કરવાથી સડસડિયા સાડત્રીસ લબ્ધ થાય છે. છ આ ચંદ્રતુ લાવવા માટે પૂર્વાચાર્યોએ આ કરણગાથા કહેલ છે, જેમકે ( ૩૪ માચો પર્વ quળા સંકુળ નિયમ) ઈત્યાદિ આ ગાથાઓના ભાવાર્થને જણાવતી વ્યાખ્યા આ પ્રમાણે છે(જંકશાળે) વિવક્ષિત ચંદ્રરૂતુના જ્ઞાન માટે યુગના આરંભથી જેટલી પર્વ સંખ્યા વીતી ગઈ હોય તેને (Toor airl) પંદરથી ગુણાકાર કરે તે પછી (ત્તિ સંવિત્ત) પર્વની ઉપર વિવક્ષિત દિવસમાં પહેલા જે તિથિ વીતિ ગઈ હોય તે તેમાં મેળવવી આ રીતે કરવાથી (વામિનરલ્હીf) બાસઠ ભાગોથી નિષ્પન્ન અવમાત્ર અર્થાત્ ક્ષયતિથીને ન્યૂન કરવી ન્યૂન કરીને (વોત્તીસરામિ) એકસે ત્રીસ ૧૩૪થી ગુણાકાર કરે તે તે પછી ( વૃત્તાતિસવંgયં) ત્રણસો પાંચ તેમાં મેળવવા તથા (વિમા દિ ૩ સત્તરે fજૂર નહિંઢ રોરૂ) છ દસથી ભાગ કરવો ભાગ કરવાથી જે સંખ્યા આવે તેને ચંદ્રની ઇચ્છિત રૂતુ જાણવી આ પ્રમાણે એ કરણ ગાથાનો અક્ષરાઈ છે. હવે આની ઉદાહરણ રૂપ ભાવના બતાવવા આવે છે. કોઈ પૂછે કે યુગના આરંભના પહેલા પર્વમાં પાંચમી તિથિમાં ચંદ્રની કઈ રૂતુ પ્રવર્તિત થાય છે ? તો હજી સુધી એક પણ પર્વ પૂર્ણ થયેલ નથી તેથી યુગના આરંભ દિવસોને રૂપોન કરવા એ પ્રમાણે કરીને તેને એક બાજુ રાખવા એ ચાર હોય છે. તે પછી તેને (વોત્તીસ સામર્થ) એકત્રીસથી ગુણાકાર કરો જેમકે -ક ૧૩૪=૩૬ ગુણાકાર કરવાથી પાંચ છત્રીસ થાય છે. (વંત્તરકિય સંનW) બે સંખ્યામાં ત્રણ પાંચ ઉ૦ પાન પ્રક્ષેપ કરવો એટલે કે તેમાં મેળવવા તેમ પક્ષેપ કરવાથી પ -૩૦ =૮૪ { આ રીતે આઠ એકતાલીસ થાય છે. તેને ફરીથી (વિમા અહિં ૩ પુત્તરHf) છ દસથી ભાગ કરે ૬=૧ ૨૩૩ તે આ રીતે પ્રથમરૂલબ્ધ થાય છે. અને શેષ બ ત્રીસ અંશ રહે છે ૨૧૧ આનો એક ચિત્રીસથી ભાગાકાર કરવા ૨૩ ૧ ૧ ભાગ કરવાથી એક દિવસ આવે છે. કારણકે અશોને એકત્રીસથી ભાગાકાર કરવાથી જે ફલ આવે એટલા દિવસે કહેવાય છે એ નિયમ છે. અહીં પણ ૯૭ સત્તાણુ અંશ શેષ રહે છે, તેથી ફરી એ અંશોને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૮૬
Go To INDEX