________________
એથી અપવ ના કરવાથી સડસઠયા સાડીઅડતાલીસ અશ રહે છે. શૃં=૪૮ ૢ આના ક્રમથી કન્યાસ આ પ્રમાણે છે. ૧૧૫૪૮ આનાથી એ ફલિત થાય છે કે યુગના આરભથી પાંચમી ૬૭ તિથિમાં પહેલી પ્રાવૃતુ પૂરી થઇને બીજી રૂતુને એક દિવસ પૂરો થઈને બીજા દિવસના સડસઠયા સાડી અડતાલીસ ભાગ વીતિ ગયા છે તેમ સિદ્ધ થાય છે.
હવે કઈ પૂછે કે યુગની આદિથી બીજા પતમાં અગ્યારમી તિથિએ કઇ ચંદ્રતુ પ્રચલિત હાય છે? તે અહી બીજા પવ વિષે પ્રશ્ન પૂછેલ છે. તેથી એક પ વીતવાથી એક ગુણક લેવામાં આવે છે તે ગુણુક (ચંર્ ૩ બાળચળે પથ્વ વળલસંતુળ નિયમા) ચંદ્રની તુ જાણવા માટે પ"ની સંખ્યાનો પદરથી ગુણાક ૨ કરવા એ રીતે ગુણાકાર કરવાથી પ સંખ્યા ૧+૧૫ અહી એકથી ગુણવાથી એજ પ્રમાણે રહે છે. તેથી ગુણાકાર કરવાથી પદરજ રહે છે અહીં અગિયારશના વિષયમાં પૂછેલ છે. તેથી તેનાં પહેલાની દસ તિથિયા વીતિ ચૂકેલ છે, તેથી (તિસિવિત્ત) ગતતિથી યુક્ત કરવી એટલેકે અપ દરમાં સ ઉમેરવા-૧૫+૧૦=૨૫ આ રીતે ઉમેરવાથી પચીસ થાય છે. તેને (પોન્નીરસયામિË) એકસે ચાત્રીસથી ગુણાકાર કરવા ૧૩૪+૨૫=૩૩૫૦ ગુણ!કાર કરવાથી ગુણુકફળ તેત્રીસસે। પચાસ થાય છે. તેમાં ફરીથી પૂં સુત્તતિષય સઁયં) ત્રણસો પાંચ ૩૦૫ ઉમેરવા ૩૩૫+૩૦૫=૩૬૫૫ આ રીતે ઉમેરવાથી છત્રીસસેા પંચાવન થાય છે. તેના ફરીથી (વિમન ઇફ ૩ મુત્તો િસદ્ રુદ્ઘા = Îતિ) છસે દસથી ભાગ કરવા ૫૫-૫૬૧૫ ભાગ કરવાથી પાંચરૂતુ સમાપ્ત થઇને સાઇસના સેપાંચ અંશ શેષ રહે છે. આ અંશેાના એકસા ચેત્રીસથી ભાગાકાર કરવા {oy=૪૧૩૯૬૧ ભાગ કરવાથી આ રીતે ચાર દિવસ લબ્ધ થાય છે. તથા એગણુસિત્તેર અંશ શેષ રહે છે. તે અશાને અર્ધા કરે તે સાડી ચેત્રીસ રહે છે. ૬=૩૪ ક્રમપૂર્વક આના કન્યાસ આ પ્રમાણે છે. પાકા ૩૪ આથી એ સિદ્ધ થાય છે કે બીજા પમાં અગીયારમી તિથિએ પાંચરૂતુ વીતીને છઠી રૂતુના ચારદિવસ પુરા થઈ ગયા છે અને પાંચમા દિવસના સડસઠયા સાડીચોત્રીસ ભાગ સમાપ્ત થયેલ છે. આ રીતે બીજા દિવસોમાં પણ ચંદ્રતુના સબંધમાં સમજી લેવુ.
હવે ચંદ્રતુના સમાપ્તિ દિવસ જાણવા માટે પૂર્વાચાર્યે એ જે કરણગાથા કહી છે તે શિષ્ય જનાનુગ્રહને માટે અહીંયાં કહેવામાં આવે છે,
(पुब्वं पिय धुवरासी गुणीए भइए सगेण छेषणं । जं लद्ध सो दिवसो सोमस्स उऊ समन्त्तीए ॥१॥
આ ગાથાની ભાવારૂપ વ્યાખ્યા કહેવામાં આવે છે. (વુöવિત્ર) પહેલાં સૂર્ય રૂતુના પ્રતિપાદન સમયે જે ધ્રુવરાશિ કહી છે અર્થાત્ એકસોચોત્રીસ ભાગાના ત્રણસોપાંચ છુ? આ ધ્રુવરાશિને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૮૭
Go To INDEX