SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ આમાંથી ચારહજારનવસાચૌદમુહૂર્ત તથા એક મુહૂર્તના ખાસયિા એકસે ચુમાલીસ ભાગ પુરૂષ તથા ખાસિયા એક ભાગના સડસડિયા ત્રણસોછન્તુ ભાગથી ઋનક્ષત્ર પર્યાય શુદ્ધ થાય છે જે આ પ્રમાણે છે. (૫૧૫૭ા ૪૫૪)-(૪૯૧૪૪ ૬)=(૨૪૩૨૪ ) સ્થાનક્રમથી યથાપ્રકાર શેાધન કરવાથી પછીથી અસાતેતાલીસ મુહૂત તથા એક સુહૂર્તીના ખાડિયા એકસે ચુમતેર ભાગ તથા ખાસિયા એક ભાગના સડસઠયા સાઈડભાગ શેષ રહે છે આમાંથી એકસે એગણસાઇઠ મુહૂત તથા એક મુહૂર્તના ખાડિયા ચાવીસભાગ તથા ખાસયિા એક ભાગના સડસઠયા છાસઠ ભાગથી અભિજીત નક્ષત્રથી લઈને ઉત્તરાભાદ્રપદા પર્યન્તના છ નક્ષત્ર (૧૫૯ ૬ઠ્ઠું) શુદ્ધ થાય છે. તેથી આને શાધિત કરવા (૨૪૩ાર્ ૪ફૂ)(૧૫૯ ફ્ર્ડ)=(૮૪ારા) આ પ્રમાણે શોધિત કરવાથી પછીથી યારાશી મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાસિયા એકસાઓગણપચાસભાગ તથા ખસિયા એક ભાગના સડસહિયા એકસઠભાગ રડે છે. (૮૪ાર૬) અહીં બાસિયા એકસે ચાવીસ ભાગથી એ મુહૂર્ત આવે છે. ૐ =૨-૨૫ે તેને મુહૂર્તની સાથે મેળવવાથી છાશી મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાસિયા પચીસભાગ રહે છે. યથાક્રમન્યારા આ પ્રમાણે છે. (૮૬।। ફ્૩) આ મુહૂત સંખ્યામાંથી પાંચેોતેર ૭પ મુહૂર્તીથી રેવતી નક્ષત્રથી લઈને ભરણી પન્તના ત્રણ નક્ષત્રા શાષિત થાય છે, જે આ પ્રમાણે છે. (૮૦ા૨ાŕ૩)-૭૫=(૧૧૫′ ૬) શેાધિત કરવાથી અગીયાર મુહૂર્ત તથા એક મુર્હુતના બાસિયા પચીસ ભાગ તથા ખાડિયા એક ભાવના સડસડયા એકસઠભાગ રહે છે. તે પછી કૃત્તિકાનક્ષેત્ર અ ક્ષેત્રવાળુ હાવાથી તેનું પ્રમાણ ત્રીસ મુહૂત છે. તેથી ત્રીસમાંથી અને શેષિત કરવા. ૩૦(૧૧૫૬૫૪)-(૧૮૫૩) આથી એ ફલિત થાય છે કે-પાંચમી આવૃત્તિના પ્રવનકાળમાં કૃત્તિકા નક્ષત્રના અઢાર મુહૂર્ત તથા એક મુર્હુતના બસડિયા છત્રીસભાગ તથા ખાસિયા શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૨૪૦ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy