SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સડસઠિયા તેર ભાગ થાય છે. શાધન ક્રિયા આ પ્રમાણે થાય છે. ૩૫૦-3૦૯=૪૧ આગળની ક્રિયા કરવા માટે આમાંથી એક અંક લઈ લે તે ૪૦ ચાલીસ રહી જાય છે. એકના બાસડ કરવા નહી, ૧+=+ = પહેલા એકને બાસઠથી ગુણીને તેમાં ચૌદ મેળવવાથી બાસક્યિા છોતેર થાય છે. તેમાંથી શોધનક રાશિ બાસઠિયા ચોવીસને શોધિત કરવી. ફરૂં ૪– આમાંથી પણ એક અંકને લઈને પૂર્વવત સડસઠ ભાગ કરવા તે શેષ બાસઠિયા એકાવન ભાગ રહે છે. પણ એક અંક જે લીધેલ છે તેના સડસઠ ભાગ કરવા જેમકે ૧+ =**=શકે છેદશ પણુથી લબાઇનર્ણ ઈત્યાદિથી ઓગણ્યાસી થાય છે. આમાંથી સડસઠિયા છાસઠ ભાગ શધિત કરવા === =૩ શેષ સડસડિયા તેર રહે છે. આ પ્રમાણે ધન ક્રિયા કરવાથી થયેલ અંકેનો વ્યાસ (૩૩) આમાંથી ત્રીસ મુહૂર્તથી મૃગશિરા નક્ષત્ર શુદ્ધ થાય છે. તે પછી દસમુહૂર્ત રહે છે. (108) આ રીતે દસ મુહૂર્ત તથા એક મુહૂર્તાના બાસઠિયા એકાવન ભાગ તથા બાસઠયા એક ભાગના સડસઠિયા તેર ભાગ શેષ રહે છે. તે પછી આદ્રા નક્ષત્ર અર્ધક્ષેત્ર વ્યાપી હોવાથી પંદર મુહૂથી આ શેષ માનનું શોધન કરવું. ૧૫–( ૧ ૩ =( જાર) અહીં પણ શોધન ક્રિયા પહેલાં કહેલ પ્રકારથી સમજી લેવી. જેમકે–૧૫ ૧૦ -૫ આમાંથી એક લઈને સજાતિ કરે તે ૧ પદ્ધ - આમાંથી પણ એક લઈને સડસઠ ભાગ કરવા તેને સજાતિથી શધિત કરવા જેમકે-૧ = ૬૭– ૩=૪ કમથી આદ્રા નક્ષનું શેષમાન આ પ્રમાણે થાય છે. ( કાર આનાથી એ ફલિત થાય છે કે–ચંદ્રની સાથે રહેલ આર્કા નક્ષત્રના ચાર મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાસ ઠિયા દસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એ પન ભાગ છે રહે ત્યારે (કાશ ૪) બારમી અમાવાસ્યા સમાપ્ત થાય છે. તેમ સિદ્ધ થાય છે. હવે સૂર્ય નક્ષત્રના સંબંધમાં પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે–(તં સર્વત્ર સૂરે છે aો ૬) જ્યારે યક્ત શેષથી આ નક્ષત્રની સાથે રહેલ ચંદ્ર બારમી અમા શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૧૧૩ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy