________________
(ત અgવાનના ) કેઈ એક દરેક હજા૨વર્ષમાં કહે છે. (૧૧) (ત અનુસાર પણ એa) કેઈએમ દરેક લાખ વર્ષમાં કહે છે. (૧૨) (તા સજુપુત્ર મેર) કેઈ એક દરેક પૂર્વમાં કહે છે, (૧૩) (તા મજુપુરાણ મેવ) કેઈ એક પૂર્વમાં કહે છે (૧૪) (તા વધુ પુરાણ
૪) કેઈ એક હજાર પૂર્વમાં કહે છે. (૧૫) (તા. લુપુરવારમા મેવ) કેઈ એક દરેક લાખ પૂર્વમાં કહે છે. (૧૬) (ગુદ્ધિગોવમ મેવ) કેઈ એક દરેક પલ્યોપમમાં કહે છે. (૧૭) (તા ભજીવિકતા કોઈ એક સે પલ્યોપમમાં કહે છે. (૧૮) ( Imદિશામત મેવ) કેઈ એક દરેક હજાર વર્ષમાં કહે છે. (૧૯) (ત્તા | વચિવમલવસહૃણ મેa) કોઈ એક દરેક લાખ પલ્યોપમમાં કહે છે. (તા ૩UTણાનો વજ કોઈ એક દરેક સાગરોપમમાં કહે છે. (૨૧) (તા મજુરજોશમસર મેવ) કોઈ દરેક સે સાગરોપમમાં કહે છે. (૨૨) (તા ગુમારોત્રમસરણ મેવ) કોઈ એક દરેક હજાર સાગરોપમમાં કહે છે. (૨૩) (તા વજુનારાવમાચલપ્ત જેવી કે એક દરેઠ લાખ સાગરોપમ કહે છે. (૨૪) આ પ્રતિપત્તિના અર્થ માત્રથીજ વ્યાખ્યા સમજવી. સરલ હોવાથી વિશેષ વ્યાખ્યા અલગ કરેલી નથી. પચીસમી પ્રતિપત્તિનું સૂત્ર સ્વયં સૂત્રકારેજ કહેલ છે. તથા વ્યાખ્યાત પણ કરેલ છે. આ પ્રમાણે અન્ય મતાવલંબીના મતાંતરરૂપ પ્રતિપત્તિનું પ્રતિપાદન કરેલ છે. પરંતુ આ સઘળી પ્રતિપત્તિ ભ્રમત્પાદક અને મીથ્થારૂપ છે. તેથી આ બધાથી અલગ પિતાના સિદ્ધાંતને શ્રીભગવાન પ્રદર્શિત કરે છે.–(વાં પુખ gવં વામો તા ચંદ્રિમણૂરિયાળું દેવા મહિઢિયા માગુચા મદાવા महाजसा महासोक्खा महाणुभावा वरवत्थधरा, वर मल्लधरा वर गंधधरा, वराभरणधरा જોઝિળિયતા છે શાંતિ ૩૧વનંતિ) ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન યુક્ત હું આ વિષયમાં આ વક્ષ્યમાણ પ્રકારથી કહું છું. તે પ્રકાર બતાવે છે. ચંદ્ર સૂર્યદેવ મહાન વિમાનાદિ ઋદ્ધિવાળા છે. મહાતિ એટલેકે શરીર આભરણ વિગેરેથી યુક્ત હોય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૦૦
Go To INDEX