________________
પ્રમાણે પિતાના મતનું કથન કરે છે. તે કહે છેકે–ચંદ્ર અને સૂર્ય દરેક મુહૂર્તમાં પરિ વર્તનશીલ હોય છે. અર્થાત્ દરેક ક્ષણમાં પૂર્વોત્પનનું ચ્યવન થાય છે. અર્થાત્ અદૃષ્ય થાય છે. અને અનુત્પન્ન ઉત્પન્ન થાય છે અર્થાત્ દરેક મુહૂર્તમાં પરિવર્તનશીલ ચંદ્ર, સૂર્ય આવતા જતા રહે છે. તેમ સ્વશિષ્યને ઉપદેશ કરે કઈ એક અર્થાત્ બીમતાવલમ્બી આ પ્રમાણે પિતાને મત જણાવે છે. રા
(ga દેદા તવ નાક) આ પૂર્વકથિત પ્રકારથી જે રીતે પ્રથમ ત્પન્ન અર્થાત્ છઠ્ઠા પ્રાભૃતમાં ઓજની સંસ્થિતિની વિચારણામાં જે પ્રમાણે પચીસ પ્રતિપત્તિ એટલેકે અન્યતીથિકના મતાંતરો કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે અહીંયાં પણ એ તમામ પ્રતિપત્તિ કહી લેવી. એ પ્રતિપત્તિ કયાં સુધી કહેવી તે માટે સ્વયં સૂત્રકાર કહે છે.(ता एगे पुण एवमाहंसु ता अणुओसप्पिणी उस्सप्पिणीमेव चंदिमसूरिया अण्णे चयति अण्णे વવવ વંતિ) કેઈ એક એ રીતે કહે છેકે-અનુઅવસર્પિણી અને ઉત્સપિરણીમાં ચંદ્ર સૂર્ય પૂર્વોત્પન્નનું ચવન થાય છે અને નવાજ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે અંતિમ સૂત્રપર્યન્ત કહી લેવું. સુગમ હોવાથી વિશેષરૂપે કહેલ નથી. રે
તે પ્રતિપત્તિ આ પ્રમાણે કહેલ છે.-( g gવમા તા મજુરાહૃદ્વિમેવ चंदिमसूरिया अण्णे चयति अण्णे उववज्जति आहिएत्ति वएज्जा एगे एवमाहंसु) मे આ પ્રમાણે કહે છેકે-હરેક અહોરાત્રમાં ચંદ્ર સૂર્ય પહેલા ઉત્પન્ન થયેલને નાશ થાય છે અને નવા પ્રાદુર્ભાવ થાય છે. (૩) (gr પવનહંસુ તા પર્વ છુપર્વમેવ વંતિપૂપિયા અને જયંતિ મળે ૩૩વનંતિ આપત્તિ વણા અને ઘા માહેંધુ) કોઈ એક ચેથા મતાવલંબી હરેક પક્ષમાં ચંદ્ર સૂર્ય પૂર્વોત્પન્ન અદૃષ્ય થાય છે. અને નવાને જન્મ થાય છે. કોઈ એક ચતુર્થ મતાવલંબી આ પ્રમાણે કહે છે. (૪) ( પુખ gવમાહંદુ તા ગુમાર मेव चंदिमसूरिया अण्णे चयति अण्णे उववज्जति आहिएत्ति वएज्जा एगे एवमासु) ऑ એક એ રીતે કહે છે કે દરેક માસમાં ચંદ્ર, સૂર્ય પૂ૫ન વિલીન થાય છે. અને પશ્ચાત વતિ ઉત્પન્ન થાય છે. કેઈ એક પાંચમે મતાવલંબી આ રીતે કહે છે. (૫) (જે एवमासु अणुउउ मेव चंदिमसूरिया अण्णे चयति अण्णे उववज्जंति आहित्ति वएज्जा ને વારંg) કેઈ એક આ પ્રમાણે કહે છે. કે દરેક અનુમાં ચંદ્ર સૂર્ય પહેલાં ઉત્પન્ન થયેલા નષ્ટ થાય છે. અને નવા પ્રાદુર્ભાવ થાય છે. એ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું આ પ્રમાણે છા મતાવલંબીનું કથન છે. ( પુન વિમાસુ તા મજુમાળમેવ) કે એક પ્રત્યેક અયનમાં સૂર્ય ચંદ્ર પૂર્વોત્પન્ન વિનાશ અને નવા પ્રાદુર્ભાવ કહે છે. (૭) (તા અUrāવજીર મેવ) કેઈ એક દરેક સંવત્સરમાં કહે છે. (૮) (તા31 મેવ) કોઈ એક દરેક યુગમાં કહે છે. (૯) (રા બgવારસા મેવ) કેઈ એક દરેક સે વર્ષમાં કહે છે, (૧૦)
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૯૯
Go To INDEX