________________
સહવાં પ્રાભૂત
સત્તરમા પ્રાકૃતના પ્રારભ–
સાળમાં પ્રાભૂતનું પ્રતિપાદન કરીને હવે સત્તરમા પ્રાભુતને પ્રારંભ કરે છે.-(તા તુ તે ચચળોવવાથા માહિન્તિ વજ્ઞા) ચ્યવન અને ઉપપાતના વિષયમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્નસૂત્ર કહે છે.
ટીકા-સત્યાશીમાસૂત્રમાં જ્યેાના અને લેશ્યા તથા આતપ અને લેશ્યા તથા અધકાર અને છાયાના પરસ્પરના અર્થની સમાનતાનું સારી રીતે કથન કરીને હવે આ સત્તરમાં પ્રાભૂતમાં (વળોવવાહ) ચદ્રાદિના ચ્યવન અને ઉપપાતના સંબંધમાં પરમતના નિરાકરણપૂર્વક અને સ્વમતના પ્રતિષ્ઠાપન પૂર્વક કથન કરે છે. આમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે--(તા ઈ તે ચયળોવવાયા બાિિત્તવન્ના) હે ભગવન્ આપના મતથી ચંદ્રાદીનું ચ્યવન અને ઉપપાત અર્થાત્ જ્યાહ્નાના ક્ષય વૃદ્ધી કહેલ છે, તે કહા આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને આ વિષયમાં જેટલી પ્રતિપત્તીચે પ્રતિપાતિ કરવામાં આવેલ છે, તે બતાવે છે.-(સત્ય ઘણુ રૂમાકો પછત્રીસ પત્તિત્તિો વળત્તાલો) ચંદ્રાદિના ચ્યવન અને ઉપપાત સંબંધી વિચારણામાં આ વઠ્યમાણુ પ્રકારની પચીસ પ્રતિપાત્તિ અર્થાત્ પરતીથિ કેાની માન્યતાએ કહેલ છે. જે આ પ્રમાણે છે.--(તત્ત્વ ને પત્રમાğ ता असमयमेव चंदिमसूरिया अण्णे चयंति अण्णे उवज्जति एगे एवमाह सु) मे પચીસ પરતીથિકામાં પડેલાં પરતીર્થિક આ વક્ષ્યમાણુ પ્રકારથી પેાતાના મત પ્રગટ કરે છે. એ પહેલા મતાવલ બી કહે છેકે-ચંદ્ર સૂર્યાં દરેક ક્ષણમાં પૂર્વાપન્ન અર્થાત્ પહેલાં આવેલનુ ચ્યવન થાય છે. એટલેકે અલક્ષિત થઈને નવા સ્વરૂપે ઉત્પન્ન થતા દૃષ્ટિગેાચર થાય છે. તેમ સ્વશિષ્યાને કહેવુ કહેવાતા ભાવ એ છેકે-દરેક ક્ષણમાં પહેલા પહેલાના વિલીન થાય છે. અને પછી પછીના દૃષ્ટિગોચર થાય છે. તેમ સ્વશિષ્યાને ઉપદેશ કરવા. આ વિષયનુ (ÌëĀાતંતુ) એ ઉપસંહાર વાકય છે. અર્થાત્ પ્રથમમતાવલમ્બી આ પ્રમાણે પેાતાના મત દર્શાવે છે. |૧||
હવે બીજામતાવલીના અભિપ્રાયનું કથન કરે છે.(ઃ પુળ વમાતુ-તા અનુ મુત્યુત્તમેય અંતિમમૂરિયાકાળે પતિ અને વવજ્ઞતિ) બીજા મતવાદીએ નીચે જણાવ્યા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૯૮
Go To INDEX