________________
ભાગ કરીને તેમાંથી પાંચ ચૂર્ણિકા ભાગ શેષ જ્યારે રહે છે, એ સમયે સૂર્ય પણ બીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, ગણિત પ્રક્રિયાથી અંત્પાદન ક્રમમાં આ બન્નેના અર્થાત ચંદ્ર અને સૂર્યને નક્ષત્રગના જ્ઞાન માટે પૂર્વોક્તકરણ સમાન હોવાથી ચંદ્ર નક્ષત્રોની સરખી જ સૂર્યના નક્ષત્રયાગની ગણિત પ્રક્રિયા પણ સમજી લેવી. તેમાં કંઈ પણ વિશેષતા નથી
- હવે ત્રીજી અમાવાસ્યાના સંબંધમાં પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે-(તા ઘufari વત્તા સંવરસાળ તર્જ અમાવાસં વંદે દે નકર વોરૂ) આ પૂર્વકથિત ચંદ્રાદિ પાંચ સંવત્સરમાં આસોમાસની અમાસને ચંદ્ર કયા નક્ષત્રને એગ કરીને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે छ-(ता हत्थे णं हत्थस्स चत्तारि मुहुत्ता तीसं च बावद्विभागा मुहुत्तस्स बावद्विभागं च सत्तविहा છેત્તા ઘાવળિયામાં રેસા) ત્રીજી અમાવાસ્યાના સમાપ્તિ સમયમાં ચંદ્ર હસ્ત નક્ષત્રની સાથે યુક્ત હોય છે. આ પ્રમાણે સામાન્ય રીતે ઉત્તર કહીને વિશેષ પ્રકારથી કહે છે-જે પ્રમાણે હસ્ત નક્ષત્રના ચાર મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા ત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને તેના બાસઠ ચૂર્ણિકા ભાગ જે સ્થાનમાં શેષ રહે એજ સ્થાન પર હસ્ત નક્ષત્રના પ્રદેશમાં રહીને ચંદ્ર ત્રીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. તેમ સમજી લેવું, તથા તે પ્રમાણે સમજીને સ્વશિષ્યને એજ પ્રમાણે ઉપદેશ કર. અહીં ગણિત પ્રક્રિયા બતાવવામાં આવે છે, અહીં પણ એજ પૂર્વોક્ત નક્ષત્રની ધ્રુવરાશિ હોય છે. જેમ કે-(દાફા છાસઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એક ભાગ ગ્રહણ કરવામાં આવે છે, અહીં ત્રીજી અમાવાસ્યાને વિચાર કરવામાં આવે છે, તેથી અહીં ત્રણ ગુણક હોય છે. તેથી પ્રવ રાશીને ત્રણથી ગુણાકાર કરે. તે ગુણન પ્રકારનો અંક ન્યાસ આ પ્રમાણે છે-(દા
ફાઈ)+૩ (૧૯૮ રૂાર એકસે અટ્ટાણું મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પંદર ભાગ તથા બાસઠિયા એક ભાગને સડસઠિયા ત્રણ ભાગ થાય છે, આનાથી અશ્લેષા નક્ષત્રથી લઈને ઉત્તરાફાલ્ગની પર્યન્તના ચાર નક્ષત્રે એક બોતેર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા છેતાલીસ ભાગ ૧૭રાફૂફુ શોધિત થાય છે. (૧૯૮૧ )-(૧૭રા)=૨પા ) આ રીતે થાય છે, ધન ક્રિયા પહેલાં બતાવ્યા પ્રમાણેની જ છે, જેમકે (૧૯૮-૧૭૨=૨૬ આગળની ક્રિયા માટે આમાંથી એકલઈને તેના બાસઠ ભાગ કરવા ૧૮૪=રૂ૫= ભિન્નક ગણિત પ્રક્રિયામાં છેદ રૂપ(૪રાધનળ) ઈત્યાદિ પ્રકારથી રૂપને બાસઠથી ગુણાકાર કરે. તે પ્રમાણે ગુણાકાર કરીને તેમાં પંદર ઉમેરવા તેમાંથી (૭) બાસઠિયા બેંતાલીસ ભાગને શોધિત કરવા – ) આનાથી આગળ કંઈ પણ વિશોધનીય રહેતું નથી. તેથી અ કોને ન્યાસ (૨પારેજ) પચીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા એકત્રીસ ભાગ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૧૦
Go To INDEX