________________
થાય છે. ૭૯-૧૫=૬૪ તે પછી ચાસ મુહૂત વધે છે. તેમાંથી પણ ત્રીસ મુહૂ'થી મદ્યાનક્ષત્ર શુદ્ધ થાય છે. ૬૪-૩=૩૪ તે પછી ચાત્રીસ મુહૂત બાકી રહે છે, તેમાંથી ત્રીસ મુહૂર્તથી પૂર્વાફાલ્ગુની નક્ષત્ર શાષિત થાય છે. ૩૪-૩૦=૪ તે પછી ચાર મુહૂત ખર્ચ છે, ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર હ્રય ક્ષેત્રવાળુ હાય છે. તેથી તેનું માન પિસ્તાલીસ મુહૂત પ્રમાણનુ હાય છે. તેથી પિસ્તાલીસ મુહૂતમાંથી શેષ માન જે ૪ ચાર છે, તેને વિશેધિત કરવું જેમકે ૪૫-(૨૨૪)=(૪૦રૂપ્પુ) અહી' શેાધન ક્રિયા પહેલાની જેમજ સમજી લેવી આનાથી એ સિદ્ધ થાય છે કે-ચંદ્રયાગ પ્રાપ્ત કરેલ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના ચાલીસ મુહૂત તથા એક મુહૂતના ખાસિયા પાંત્રીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસઠ ભાગે કરીને તેમાંથી પાંસઠ ચૂર્ણિકા ભાગ શેષ રહે ત્યારે બીજી અમાવાસ્યા
સમાસ થાય છે.
હવે બીજી અમાવાસ્યાના સૂર્ય નક્ષત્રયેાગના સંબંધમાં પ્રશ્ન કરવામાં આવે છે, - (ä સમયં ચ ાં સૂરે નું નવલત્તે ાં લોઙ્ગ) (ä સમરું) આ પદની વ્યાખ્યા પહેલાં કહ્યાં પ્રમાણે જ છે, તેથી જે સમયે યથાક્ત શેષ યુક્ત ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર ચંદ્રની સાથે યુક્ત થઇને બીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે તે સમયે સૂકયા નક્ષત્રની સાથે ચેગ કરે છે ? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન્ કહે છે-(તા ઉત્તરાદ્દિ ચેવ ઝુળીર્દિ ઉત્તરાનં -દ્વેષ વરૂમ્સ) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રની સાથે યાગ કરેલ ચંદ્રમાના કથન પ્રમાણે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રની સાથે યેગ કરેલ સૂર્ય બીજી અમા વાસ્યાસ સમાપ્ત કરે છે, તે સમયે અર્થાત્ ખીજી અમાવાસ્યાના સમાપ્તિ સમયમાં ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના શેષ વિભાગ (નન્હા ચમ્સ) જે પ્રમાણે ચંદ્રના ચેાગ વિષયમાં કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે અહીં સૂર્યના નક્ષત્ર ચેાગના સંબંધમાં પણ કહી લેવુ' જે આ પ્રમાણે છે-(સત્તાાં મુળીના ખત્તામં મુત્યુત્તા વળતીસં ચચાવાનાં મુટ્ઠત્તમ નાટ્ટ માર્ગ ૨ સર્જાદુહા છેત્તા વદિ સુળિયામાના તેત્તા) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના ચાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તીના ખાસઢિયા પાંત્રીસ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસઠ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૦૯
Go To INDEX