SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં પણ પ્રવર્તિત થાય છે. તેમાં કંઈજ વિશેષતા હોતી નથી. હવે બીજી અમાવાસ્યાના સંબંધમાં પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે-(તા gufસળ પંજરું સંજીરાં દરવં કમાવા ચંરે જેના વોટ્ટ) અમાવાસ્યાના ચંદ્રગની વિચારણામાં આ પૂર્વકથિત પાંચ સંવત્સરમાં ભાદરવા માસની બીજી અમાવાસ્યાને ચંદ્ર કયા નક્ષત્રની સાથે એગ કરીને સમાપ્ત કરે છે? આ રીતે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે-(ત વત્તાë #Tif I Tળીબ चतालीसं मुहुत्ता पणतीसं बावद्विभागा मुहुत्तस्स बावद्विभागं च सत्तद्विहा छेत्ता पण्णर्द्वि ળિયા મામા સેT) બીજી અમાવાસ્યાના સમાપ્તિના સમયમાં (ઉત્તરાખું TMહિં) અહીં ઉત્તરાફાગુની નક્ષત્ર પાંચ તારાઓવાળું હોવાથી બહુવચનનો પ્રયોગ સૂત્રકારે કરેલ છે. તેથી ઉત્તરાફાલ્વની નક્ષત્રની સાથે ચંદ્ર ગ કરે છે. અર્થાત્ ઉત્તરા ફાલ્ગની નક્ષત્રની સાથે એગ કરીને બીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. આ રીતે સામાન્ય પ્રકારથી ઉત્તર આપીને પુનઃ વિશેષ પ્રકારથી કહે છે. ઉત્તરાફાલ્વની નક્ષત્રના ચાલીસ મહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિય પાંત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠભાગ કરીને તેમાંના પાંચ ચૂર્ણિકા ભાગ અર્થાત્ બાસઠિયા એક ભાગના સડસડિયા પાંચ ભાગ શેષ જ્યાં રહે છે, એજ સ્થાન પર રહીને ચંદ્ર બીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. એ કેવી રીતે થાય છે? તે બતાવે છે. અહીંયાં પણ એજ પૂર્વોક્ત ધ્રુવરાશિ (દા પાડ.) છાસઠ મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પાંચ ભાગ તથા બાસડિયા ભાગના સડસઠિયા એક ભાગ થાય છે. અહીં બીજી અમાવાસ્યાની વિચારણામાં બે ગુણક હોય છે. તેથી ધૃવરાશિને બેથી ગુણાકાર કરવો (૬૬ )+૨=૧૩રા ) આ રીતે એક બત્રીસ મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા દસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સહસ. ઠિયા બે ભાગ થાય છે. તેમાંથી પહેલાં પુનર્વસુ નક્ષત્રનું શોધનક (૨૨) બાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બેંતાલીસ ભાગ આટલા પ્રમાણને શોધિત કરવું (૧૩રાકારો(રેરા)=૧૦૯૭) આ શોધનક કમમાં પહેલા એક બત્રીસ મુહૂર્તમાંથી બાવીસ મુહર્ત શુદ્ધ થાય છે. તે પછી એકદસ રહે છે ૧૩૨-૨૨=૧૧. આમાંથી એક મુહર્ત ગ્રહણ કરવું અને તેના બાસઠ ભાગ કરીને એ બાસઠ ભાગોને બાસઠિયા ભાગ રાશિમાં પ્રક્ષિત કરવા ૧+૨=૨૧°= આ રીતે બાસડિયા બોંતેર ભાગ થાય છે, તેમાંથી બાસઠિયા બેંતાલીસ ભાગોને ધિત કરવા = જેથી આ રીતે બાસઠિયા છવ્વીસ ભાગ તથા સડસડિયા બે ભાગ થાય છે તેનો અંક ન્યાસ ક્રમ આ રીતે છે. ૧૦ ૪ અહીંયાં એક નવમુહૂર્તમાંથી ત્રીસ મુહૂર્તથી પુષ્ય નક્ષત્ર શુદ્ધ થાય છે. ૧૦૯-૩૦ =૭૯ તે પછી એગણ્યાશી મુહૂર્ત ૨ડે છે, તેમાંથી પંદર મુહૂર્તથી અલેષા નક્ષત્ર શુદ્ધ શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્ર : ૨ ૧૦૮ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy