SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ હુવે નક્ષત્રના સ ંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.(તા મેન' મહત્ન' શ્ર્વતે ઋદ્ધિ ગોત્તેન્દ્િ ) એક એક મડળમાં નક્ષત્ર કેટલા અહેારાત્રમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.--(તા ઢોર્દિ' બોત્તેહિ ચંદ રોહિતનેદ્િર સિદ્િ સત્તમÊદ્િ સદ્ દ્િ' છેત્તા) બે ભાગ ન્યૂન એ અહે રાત્રમાં નક્ષત્ર એક મ’ડળમાં ગમન કરે છે. ત્રણસેસડસઠ અહેારાત્રને વિભાગ કરીને અડીમાં પણ આ રીતે અનુપાત કરવા કે—જો અઢારસાપાંત્રીસ મંડળામાં નક્ષત્ર છત્રીસસેા સાઈઠ અહારાત્રીથી ગમન કરે તે એક મડળમાં ગમન કરવા માટે કેટલા અહેારાત્ર થાય છે? આ સમજવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવી કુq=xFq1+૧૩=Ė અહી એકરૂપ અંતિમ રાશિથી મધ્યરાશિના ગુણાકાર કરે તે! પણ એજ રીતે રહે છે, તે પછી પ્રથમ રાશિથી તેના ભાગ કરે તેા એક અહેારાત્ર લખ્યું થાય છે. તથા અઢારસેપાંત્રીસ ભાગા ત્મક અઢારસાપાંત્રીસ શેષ રહે છે. તે પછી હરાંશને પાંચથી અપવિત કરે તે ઉપરની રાશિ ત્રણસેાપાંસડ તથા છેશ્વરાશિ ત્રણસેસડસડ થાય છે. ૧+ૐ આ પ્રમાણે તમામ પ્રમાણ યથાક્ત પ્રકારથી થઇ જાય છે. હવે એક યુગમાં ચંદ્રાદિ પ્રત્યેક કેટલા મંડળમાં ગમન કરે છે? આ વિષયનુ નિરૂપણુ કરવા માટે શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે.-(તા જીજ્ઞેળ અંકે રૂ ન કહાવું AT) તાવત્ એક યુગમાં ચંદ્ર કેટલા મંડળમાં ગમન કરે છે? આ રીતે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા બચુજીવીસ મહત્તર ચણ્ડ) એક યુગમાં ચંદ્ર આઠસાથેારાશી મડળામાં ગમન કરે છે? મહીયાં યુક્તિ બતાવવામાં આવે છે.-ચંદ્ર એક લાખ નવહાર આસા (૧૦૯૮૦૦) ભાગમાં વિભક્ત થયેલ મડળના સત્તરસેઅડસઠ (૧૭૬૮) ભાગામાં એક મુહૂત માં ગમન કરે છે. અને એક યુગમાં સમગ્ર શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૨૯૩ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy