SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ કરે (૫૭૩ાફ દ+૧ =(૫૭૩૬ . આ પ્રમાણેની મુહુર્ત રાશીને દસથી ગુણાકાર કરવાથી પાંચહજાર સાતસેત્રીસ પ૭૩ળા થાય છે. તથા જે બાસઠયા છત્રીસ ભાગ છે. તેને પણ દસથી ગુણાકાર કરવાથી ત્રણ સાઈઠ થાય છે. તેના બાસઠભાગ કરવાથી પાંચ પા મુહૂર્ત લબ્ધ થાય છે. આને પહેલાની મુહૂર્તસંખ્યા સાથે ઉમેરવા પ૭૩૦૫=૫૭૩પા તો પાંચહજાર સાતસો પાંત્રીસ મુહૂર્ત થાય છે. તથા બાસડિયા પચાસ ભાગ શેષ વધે છે. આનો કમથી અંકન્યાસ આ પ્રમાણે થાય છે. ૨૧=૫૧ ૭ તથા જે છ ચૂણિકાભાગ છે તેને પણ દસથી ગુણાકાર કરે તે સડસઠિયા છાસઠ ભાગ થાય છે. આનાથી અભિજીતાદિ નક્ષત્રના શેાધનકને ધિત કરવા તે આ પ્રમાણે છે. અભિજીત નક્ષત્રથી લઈને ઉત્તરાષાઢા પર્વતના સઘળા અઠયાવીસ નક્ષત્રોના એક પર્યાયનું શેાધનક આઠસો ઓગણીસ થાય છે. તેને યથાકથિત રાશિમાં સાત ભાગ કરવાથી શુદ્ધ થાય છે તેથી તેને સાતથી ગુણાકાર કરવો. ૮૧૦+=પ૭૩૩ ગુણાકાર કરવાથી પાંચહજારસાત તેત્રીસ થાય છે. પ૭૩૩ આને પહેલાની સંખ્યામાંથી શેધિત કરવા ૫૭૩૫–૫૭૩૩=રા રોધિત કરવાથી બે મુહૂત શેષ વધે છે. તેના મુહૂર્તન બાસડિયા ભાગ કરવા માટે બાસઠથી ગુણવા. ૨+૨=૨૪ તે બાસઠિયા એકવીસ થાય છે. પૈ આને પહેલાના બાસક્ષિા પચાસ રૂફ વાળા ભાગમાં સજાતીય હોવાથી મેળવવા રૂ૪ એ પ્રમાણે મેળવવાથી બાસધ્ધિા એકસોચુંમોતેર થાય છે. તથા જે અભિજીત નક્ષત્રના બાસડિયા વીસ ભાગ શેધ્ય છે તેને પણ સાતથી ગુણાકાર કરે કારણ કે સઘળું શોધનક સપ્તકૃત્વ હોવાથી પરિપૂર્ણ અંકે ને જેમ સાતથી ગુણાકાર કહેલ છે. એ જ પ્રમાણે આને પણ ગુણાકાર કરે +૭=૦ ગુણાકાર કરવાથી બાસઠિયા એકસો અડસઠ થાય છે. આને પહેલાની બાસઠિયા એક ચુમોતેરની સંખ્યામાંથી શધિત કરવા. ૪ – ૬૮ = ર શધિત કરવાથી પાછળ બાસઠિયા છ ભાગ વધે છે, તેના ચૂર્ણિકાભાગ કરવા માટે શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૨૧૫ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy