________________
અડસઠિયા એકસેચોવીસ શેષ રહે છે. તે પછી એક એક અહોરાત્રમાં ત્રીસ મુહર્ત થાય છે. તેથી આને ત્રીસથી ગુણાકાર કરે. જેમકે-૧૩૮+૩૦= ગુણાકાર કરવાથી ત્રણ હજારસાત વીસ થાય છે. આ સંખ્યાને સત્તરસે અડસઠવાળી હરસ્થાનની સંખ્યાથી ભાગ કર ૧૪ =(૨+૧ =રફેરૂન) ભાગ કરવાથી બે મુહૂર્ત લબ્ધ થાય છે. તથા એકચર્યાશી શેષ રહે છે. તેમાં હર અને ભાજ્ય રાશિને આઠથી અપવર્તિત કરે તે ભાજ્ય સ્થાનમાં તેવીસ તથા હરસ્થાનમાં બસોએકવીસ થાય છે. બધાને મેળવવાથી (રારા ૩૩) આ રીતે બે અહોરાત્ર અને બે મુહૂર્ત તથા એક મુહૂર્તના બએકવીસા તેવીસ ભાગ થાય છે આટલા કાળમાં ચંદ્ર બે અર્ધમંડળ પુરા ગમન કરે છે. અહીયાં આ પ્રમાણે કહેવાય છે. આટલા કાળમાં ચંદ્ર પરિપૂર્ણ એક મંડળ સંચાર કરે છે. આ રીતે એક મંડળના કાળ પરિમાણને વિચાર કરવામાં આવે છે. પહેલાં આનુંજ સવર્ણન કરવું (રારારૂ) આમાં જે બે અહોરાત્ર છે તેના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણવાથી સાઈઠ મુહૂર્ત થાય છે. ૨+૩૦=૯૦ આમાં ઉપરના બે મુહૂર્તને પ્રક્ષેપ કરે ૬૦+૨=૬૨ તે બાસઠ મુહૂર્ત થાય છે. (૬૨) તેથી આનું સ્વરૂપ આ રીતે થાય છે. (૬૨+રૂન) ફરીથી અહીં (છત્તeg અવાવર્ગ) ઈત્યાદિથી ૬૨+૧=૩૨=૨૩૩૨૫) અહીં બાસઠને બસ એક વસથી ગુણાકાર કરવાથી તેરહજાર સાત બે થાય છે. તેમાં તેવીસ મેળવે તે બસોએકવીસા તેરહજાર સાતસેપચીરા થાય છે. રૂ૭૨૫ આ એક મંડળ કાળમાં રહેલ મુહૂર્તના બસે એકવીસ ભાગ પરિમાણ થાય છે. અહીં ત્રિરાશિક ગણિતપ્રવૃત્તિ આ રીતે થાય છે. આ તેરહજારસાત પચીસથી બસમા ભાગના મંડળ ભાગ એક લાખ અઠાણુ સે લભ્ય થાય છે, તે એક મુહૂર્તથી કેટલા મુહૂર્તમાં ભાગ લભ્ય થાય? આ જાણવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવી, ફ += +૧+૨૨૧= =૧૭૬૮ અહીં ( 4 = પરિવર્ઘ દૃરી શેષ) ઈત્યાદિ નિયમથી છેદરાશિને છેદ કરવાથી બસે એકવીસના પરિવર્તન કરવાથી ભાજ્યરાશિને ગુણક સ્થાનમાં રાખવાથી અંતિમ રાશિ એકથી મધ્યની શશિને ગુણાકાર કરે તે પણ એજ પ્રમાણે રહે છે. તે પછી ઉપર રહેલી સંખ્યાને સૌથી નીચેના સ્થાનમાં હરસ્થાનમાં રહેલ બસે એકવીસવાળી સંખ્યાથી મધ્યની રાશિને ગુણાકાર કરવાથી બે કરોડ બેંતાલીસ લાખ પાંસઠહજાર અને આઠસે થાય છે. ૨૪૨૬૫૮૦૦) અને તેર હજારસાતસો પચીસથી ભાગ કરવાથી સત્તરોઅડસઠ થાય છે. આટલા ભાગમાં મંડળમાં એક મુહૂર્તમાં ચંદ્ર ગમન કરે છે તેમ સિદ્ધ થાય છે.
હવે સૂર્યના મુહૂર્ત ચાર વિષયમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.–(તા મેળે મુત્તળ સૂરિજી તારું મારું Tદ8) ભ્રમણ કરતો સૂર્ય પિતાના મંડળના કેટલા
ભાગમાં એક મુહૂર્તમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૭૪
Go To INDEX