________________
પર્યાં પ્રતિપાદિત કરેલ છે, પાંચમા અભિવધિ ત સંવત્સરના છવ્વીસ પર્વાં પ્રજ્ઞપ્ત કર્યાં છે, આ બધા પૉની ઉત્પત્તિ અને કારણ પૂર્વે કહેલ જ છે, વામેત્ર સમુન્ત્રારે નવ સંસ્કૃÇિ જીને જે ચીત્તે પત્રણત્ મક્ ફમવા) પૂર્વક્તિ પ્રકારથી જ અર્થાત્ પહેલાં પ્રતિપાદ્રિત કરેલ ગણિત પદ્ધતિ પ્રમાણે પૂર્વાપર ગણિતના મેળ કરવાથી પાંચ વર્ષ પ્રમાણુ વાળા યુગમાં એકસો ચાવીસ પર્વે થાય છે, આ રીતે બધા તીથ કરાએ તથા મેં પણ પ્રતિપાદન કરેલ છે, જેમ કે-૨૪+૨૪×૨૬+૪+૨૬-૧૨૪ ૫ એક યુગમાં થાય છે, અર્થાત્ પહેલા ચાંદ્ર સંવત્સરમાં ૨૪ ચાવીસ પ ખીજા ચાંદ્ર સંવત્સરમાં પણ ૨૪ ચોવીસ પ ત્રીજા અભિવૃધિત સવત્સરમાં છવ્વીસ ૨૬ ૫ તથા ચેાથા ચાંદ્ર સંવત્સરમાં ૨૪ ચોવીસ પ અને પાંચમા અભિવૃધિત સ ંવત્સરમાં છવીસ આ બધાને મેળવવાથી એક યુગમાં ૧૨૪ - એકસો ચાવીસ પર્વ સિદ્ધ થાય છે. આ રીતે આ મૂળસૂત્રની વ્યાખ્યા પુરી થઈ.
હવે કયા અયનમાં અથવા કયા મંડળમાં ક્યું પર્વ સમાપ્ત થાય છે, આ પ્રકારની વિચારણામાં પૂર્વાચાર્યએ પંના સંબંધમાં ચાર કરણ ગાથાએ કહેલ છે. તેથી એ જ ગાથાઓ અહીયાં શિષ્યનેાના અનુગ્રહ માટે ખતાવવામાં આવે છે તે આ પ્રમાણે છે (જ્જા પન્થેĒિ દુનિ૩) ઇત્યાદિ આ ગાથાઓ સંસ્કૃત ટીકામાં પૂરેપૂરી ખતાવેલ છે. તેથી જીજ્ઞાસુએ મૂળ ગાથા ત્યાંથી જોઈ લેવી. અહીંયાં આ ગાથાઓના અથ ક્રમાનુસાર અતા વવામાં આવે છે, જે પમાં અયનમંડળ વગેરેના સબંધમાં જાણવુ... હાય તો તેનાથી ધ્રુવરાશિના ગુણાકાર કરવે અહીંયાં કઈ ધ્રુવરાશી થાય છે, તે જાણવા માટે કહે છે કે-અહીંયાં ધ્રુવરાશિ મતાવનાર પૂર્વાચાર્યેŕએ એક કરણ ગાથ કહી છે, તે આ પ્રમાણે છે. एगं च मंडलं मंडलस्स, सत्तट्ठ भाग चत्तारि ।
व चेव चुण्णियाओ, इगत्तीस करण छेण ॥१॥
આ ગાથાને અક્ષરાથ આ પ્રમાણે છે-એક મંડળના સાડિયા ચાર ભાગ તથા નવ ચૂર્ણિકા ભાગ તથા સડસઠયા એક ભાગના એકત્રીસ છેદ કરવાથી તેને ચૂર્ણિકા ભાગ સમજવા. આટલા પ્રમાણવાળી ધ્રુવરાશી થાય છે, આ ધ્રુવરાશી પગત ક્ષેત્રથી અયનગત ક્ષેત્રમાં ગમન કરતાં શેષરૂપે રહે છે, આની ઉત્પત્તિ ખતાવે છે-આ પ્રકારની ધ્રુવ રાશીને ઇચ્છિત પથી ગુણીને પછીથી અયનના ગુણાકાર કરવા આ રીતે ગુણાકાર કરેલ મંડળરાશિથી જો ચંદ્રમાનુ. અયન ક્ષેત્ર પુરૂ થઈ જાય અથવા વધારે થઈ જાય તે ચ્છિત પત્ર સંખ્યાથી ગુણેલ મંડળ રાશિના ચંદ્રમનુ યન ક્ષેત્ર શાષિત થાય છે, જેટલા અયન શોધિત થાય એટલા પ`થી યુક્ત અયનને કરવામાં આવે છે, એ પ્રમાણે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૧
Go To INDEX