SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ હવે શ્રાવણમાસ ભાવિની પાંચમી આવૃત્તિના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે 2-(ता एएसिणं पंचण्हं संवच्छराणं पंचम वासिक्कि आउढेि चंदे केणं णखत्तेणं जोएइ) આ પહેલાં કહેલ પાંચ સંવત્સરમાં શ્રાવણમાસ ભાવિની વર્ષાકાળની પાંચમી આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્રની સાથે ભેગા કરીને પ્રવતિત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે-(તા પુદવાર્દ મુળશં) અહીં પૂર્વાફાલ્ગની નક્ષત્ર બે તારાવાળું હોવાથી દ્વિવચન કહેલ છે. તે સમયે અર્થાત પાંચમી આવૃત્તિના પ્રવર્તન કાળમાં ચંદ્ર પૂર્વાફળુની નક્ષત્રની સાથે ગયુક્ત રહે છે. હવે તેને સમય વિભાગ પ્રદર્શિત કરે છે.-(પુષ્યાWITળીળે વારસ મુદુત્તા સત્તાઝીરં વાવમા મુહુર રાવમિri = સત્તાિ છત્તા તેર વૃnિgયા મા ) પૂર્વાફાલ્ગની નક્ષત્રના બાર મુહુર્ત તથા એક મુહૂર્તાના બાસઠિયા સુડતાલીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસહિયા તેર ચૂર્ણિકા ભાગ જ્યારે શેષ રહે એ સમયે પ્રવર્તમાન ચંદ્ર પાંચમી શ્રાવણ માસ ભાવિની આવૃત્તિને પ્રવતિત કરે છે. હવે અહીં ગણિત પ્રક્રિયા પ્રદર્શિત કરવામાં આવે છે. પાંચમી શ્રાવણ માસ ભાવિની આવૃત્તિ પહેલા પ્રદર્શિત કરેલ કમથી નવમી થાય છે. તેથી અહીયાં ગુણસ્થાનમાં નવ આવે છે. તેને રૂપિન કરવા. ૯-૧-૮ રૂપિન કરવાથી આઠ થાય છે. આ ગુણકરાશીથી પહેલાં કહેલ ધ્રુવરાશિને ગુણાકાર કરે ધ્રુવરાશિનું પ્રમાણ પાંચસે તેતેર મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા છત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠયા છભાગ થાય છે. (૫૭૩ ,૬૪)+<= (૪૫૮૪૨૬ફફ,૪૪) ગુણાકાર કરવાથી ચારહજાર પાંચસો ચોરાશી મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બસે અઠયાસી ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા અડતાલીસ ભાગ થાય છે. આમાંથી આ પાંચનક્ષત્ર પર્યાય શુદ્ધ થાય છે. પાંચ નક્ષત્ર પર્યાયોગ (૪૦૯૫ારૂ 8) ચારહજાર અને પંચાણું મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા એક વીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા બાસઠ ભાગ થાય છે. તેને રોધિત કરવા જેમકે–(૪૫૮૪૬૬,)-(૪૦૯૫ારૂY)=(૪૮ ,) યથાસ્થાનના કમથી તેનું સેવન કરવાથી ચારસોને નેવાસી મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા એકસો ત્રેસઠ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા ત્રેપન ભાગ રહે છે. (૪૮લારાફરૂ, ૪) આમાંથી ત્રણ નેવું ૩૯૦ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા વીસ ૨ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગ ! આટલા પ્રમાણુથી અભિજીતથી લઈને પુનર્વસુ પર્યન્તના નક્ષત્રને શેધિત કરવા જેમકે-(૪૮૧ ,૬૬)-(૩૯ ,૬૪) =૯૦૩,૬૪ આ પ્રમાણે શેધન કરવાથી પછીથી નેવું મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસકિયા એ આડત્રીસ ભાગ તથા બાસાિ એક ભાગના સડસઠિયા ચેપનભાગ શેષ શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy