________________
કેવળ ભોગદષ્ટિથી ભેગોગ થાય છે. મનુષ્યલોક પ્રમાણે ચંદ્રાદિલેકમાં મૈથુનવૃત્તિ હતી નથી. અર્થાત્ મનુષ્યની જેમ દાંપત્ય સુખને અનુભવ તે દેવે કરતા નથી.-(વં સૂરત નેતન્ન) પહેલાં કહેવામાં આવેલ ચંદ્ર પ્રકારની જેમ સૂર્યના સંબંધમાં પણ સમજી લેવું. સૂર્યની પણ પ્રભાવતી, આતપ, અચિંમતી અને સ્વયંપ્રભા આ પ્રમાણેના નામવાળી ચાર અગ્રમહિષિ હોય છે. પરંતુ વિદેહની જેમ એ પટ્ટરાણુની સાથે દિવ્યભોગેપ ભોગોને ભગવતે સ્વકમાં અને પિતાના વિમાનમાં વિચરણ કરે છે. જોકે અગ્રમહિષીના સંબંધનું આ કથન પહેલાં ઓગણીસમા પ્રાભૃતમાં કહીને વ્યાખ્યાત કરેલ છે. તે પણ અહીં તેને ઉલ્લેખ હેવાથી પુનઃ કથન સુજ્ઞજન દેષાવહ નહીં સમજે.
હવે ચંદ્ર સૂર્યના કામભેગના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.–(તાવંતિક सूरियाण जोइसिंदाण जोइसरायाण केरिसगा कामभागे पच्चणुभवमाणा विहरति) मे ચંદ્ર સૂર્ય તિષ્કરાજ કેવા પ્રકારના કામોને અનુભવ કરીને એટલે કે ઉપભેગ કરીને વિમાનમાં વિચરે છે? તે હે ભગવન્ કહે, આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન ભોગ પ્રસ્તાવ સંબંધી વર્ણન કરે છે.- તા રે नामते केइ पुरिसे पढमजोव्वणुद्वाण बलसमत्थे, पढमजोब्बणुद्वाणवलसमत्थाए भारियाए सद्धिं अचिरवत्तविवाहे, अत्थत्थी अत्थगवेसणतार सोलसवासविप्पवासिये से ण ताओ लद्धद्वे कतकज्जे अणहसमग्गे पुणरवि णियगघर हबमागए पहाते कतबलिकम्मे कयकोउय मंगलपायच्छिते सुद्धपावेसाई मगल्लाई वत्थाई पवरपरिहिए अप्पमहग्याभरणालं किय શરીરે મgo ધાઢિામુદ્ર મારતists મોચન મુજે નમાજે) કેઈ અનિદિષ્ટ અજાણ્યા નામવાળા પુરૂષ યૌવનના આરંભ કાળના બળથી યુક્ત હોય, તે યુવાવસ્થાના આરંભકાળની બલવતી પિતાની પત્નિની સાથે કે જેને વિવાહ થડા સમય પહેલાં જ થયેલ હોય તથા. તેને પતિ ધનાથી હેવાથી ધન પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થઈને અનઘ સમગ્ર અર્થાત્ અક્ષત એટલેકે રસ્તામાં ચેરાદિકથી ચેરાયેલ ન હોય તે અનઘસમગ્ર કહેવાય છે. એવે તે પરૂષ પિતાના જ ઘરમાં આવીને સ્નાન અને બલિકર્મ કરીને કૌતુકશાંતી માટે પ્રાયશ્ચિત કરી શુદ્ધ થઈને વેધ્ય એટલેકે વેષને એગ્ય મુલ્યવાન વસ્ત્રો ધારણ કરીને તથા અલ્પ અને બહુમૂલ્ય આભૂષણોથી શરીરને અલંકૃત કરીને તથા મનોજ્ઞ–મનને આનુકૂળ થાય તે પ્રમાણેના શાદનને સ્થાલી કહે છે. તેને જે પાક તે શાભેદન શાલી પાક કહેવાય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૯૪
Go To INDEX