SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આ પ્રમાણેને સ્થાલી પાક શુદ્ધ કહેવાય છે. અન્યત્ર પકવ સુપકવ થતું નથી અર્થાત્ કેવળ અગ્નિમાં નાખેલ પદાર્થ સુપકવ થતું નથી. કારણ કે તેનાથી દાજી જવાને ભય રહે છે. તેથી આ વિશેષણ કહેલ છે. અગ્નિ અને પાણીની સાથે સ્થાલી પાકથી જે પકાવેલ હોય તે સુતરાં સારી રીતે પકવ થાય છે. તેથી જ શુદ્ધ એટલેકે સ્થાલી પકવ હોવાથી શુદ્ધ શાદન સમજવું જોઈએ. તથા અઢાર પ્રકારના શાકાદિથી પૂર્ણ અથવા લેકપ્રસિદ્ધ અઢાર પ્રકારના વ્યંજન અર્થાત્ શાલનક, તક વિગેરેની સાથે જે ભાત તે અઢાર પ્રકારના વ્યંજન કહેવાય છે. અથવા અઢાર પ્રકારના ભેદવાળી જે વ્યંજન તેનાથી યુકત હોય તે અષ્ટાદશ વ્યંજનાકુલ કહેવાય છે. આ પ્રમાણે શાક પાર્થિવાદિથી ભેદ શબ્દને લોપ થઈ જાય છે. ગ્રન્થાતરમાં અઢાર ભેદ આ પ્રમાણે કહ્યા છે.–(ફૂગ) (૧) ચળો (૨) Havi (3) firm કંસારું (૬) ઘોરણો (૭) ઝૂલો (૮) મા (૬) ગુઢાળિયા (૧૦) मूलफला (११) हरियग (१२) डागो (१३) होइ सालूयतहा (१४) पाण (१५) पाणीय (રેવ (૧૭) ગટ્ટાનો ફાળો (૨૮) ળિકાળો ઢોરૂમો વિંડો પરા સૂપ-દાવી (૧) અન્ન-ભાત (૨) જવાન (૩) ત્રણ પ્રકારના માંસ (૬) ગેરસ–દહીં દૂધ વિગેરે (૭) (૮) ભઠ્ય (૯) ગુડલાવણિક (૧૦) મૂલફલ-મુળા (૧૧) હરીતક (૧૨) દાધ (૧૩) તથા રસાળ (૧૬) પાનક (૧૫) પાણી (૧૬) પાનક (૧૭) અઢાર પ્રકારના શાકે (૧૮) આ પ્રમાણેનું ભેજન ઉપાધિરહિત કહેલ છે (૨) અહીં કહેલા કેટલાક પદોને અર્થ આ પ્રમાણે છે. માંસત્રય અર્થાત્ ત્રણ પ્રકારની વનપતિ વિશેષનું ચૂર્ણ અથવા અડદના ત્રણ પ્રકારના ભેદ, મગ, ચેખા, જીરૂં કટુ આદિરસ તથા ભક્ય એટલે કે ખાદ્ય પદાર્થ ગોળ અને મીઠું એ લેક પ્રસિદ્ધજ છે, ગુડપપંટિકા (ગેળ પાપડી) અથવા ગેળધાણા, મૂળ ફળ આ એકજ પદ છે. હરીતક એટલે કે જીરૂં વિગેરે શાક વસ્તુલાદિભાઇ રસાલુ ભાજી વિશેષક આનું લક્ષણ આ પ્રમાણે છે – (दो धयपला महूपल दहिस्स अद्धाढय मिरिय वीसा दसख डुल पन्नाई एस रसालू णिवइ sો) આ પ્રમાણે આયુર્વેદમાં રસાલૂના લક્ષણે કહ્યા છે. પાનસુરા વિગેરે, પાનીય, પાણી, પાનક દ્રાક્ષાપાનકાદિ શાક તકસિદ્ધ આ વિગેરે ભેજય અને પાનાદિથી સમલંકૃત મનને અનુકૂળ ભેજન ખાઈ પીયને, તે નામવિનાને પુરૂષ ભોજન કર્યા પછી કેવા પ્રકારના શયનાગારમાં અને કેવી શય્યામાં કેવી રીતે શયન કરે છે. તેનું વર્ણન કરે છે.-(જાતિ गसि वासघर सि अंतो सचित्तकम्मे बाहिरओ दुमितघट्टमद्वे विचित्तउल्लोयचिल्लियतले बहूसमसुविभत्तभूमिभाए मणिरयणपणासित धयारे कालागुरुपवरकुंदुरुक्कतुरुक्क घूवमधमधेत જંપવૂવામિામે iઘવદિg) એ રીતના વાસગૃહમાં, કેવું વાસગૃહ હોય છે? તે કહે છે–અંદરના ભાગમાં ચિત્ર કર્મ કરવાથી ચિત્ર વિચિત્ર તથા બહારમાં શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૩૯૫ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy