SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ સંખ્યા મળી જાય છે. (૩૮ હવે સકલ ચંદ્રના પરિવાર રૂપ પ્રહાદિની સંખ્યાના સંબંધમાં કહે છે. ___ अदासीई च गहा अट्ठावीसंच हुति णवत्ता । एगससी परिवारो, एतो ताराणवोच्छामि ॥३९।।। અહીં કેવળ પૂર્વકથિત સિદ્ધાંત પ્રમાણેની સંખ્યાનુંજ કથન છે. તેનાથી બીજુ કઈપણ વિશેષથન નથી. હવે તારાઓની સંખ્યાનું કથન કરે છે. छावटि सहस्साई णवचेव सयाई पंचसत्तराई । एगससी परिवारो तारागण कोडिकोडीण ॥४०॥ આ બને ગાથાઓને સારાંશ એ છેકે–એક ચંદ્રના પરિવારરૂપ નક્ષત્રોની સંખ્યા અઠયાવીસ ૨૮ થાય છે. ગ્રહ અઠયાસી હોય છે. ૮૮ તથા તારાઓ કે ટિકટિ છાસઠ હજાર નવસે પતેર ૬૬૯૭ષા હોય છે. પાક હવે શ્રીગૌતમસ્વામી અન્ય પ્રશ્ન પૂછે છે.-(સંતો મજુરણૉ વંતિમજૂપિયા જદુજાणक्खत्ततारारूवा तेण देवा कि उड्ढोववन्नगा, कप्पोनवण्णगा विमाणोववण्णगा चारोववण्णगा, વાતિયા, જતિ રતિયા જરૂસમાવII) મનુષ્ય ક્ષેત્રમાં જે ચંદ્ર-સૂર્ય–ગ્રહગણ નક્ષત્ર તારારૂપ દે છે તેઓ શું ઉપપક અર્થાત્ સૌધર્માદ બાર કપમાંથી ઉપર રહેલ હોય છે? અથવા સૌધર્માદિકપમાં રહેલ હોય છે, કે વિમાને ૫૫નક હોય છે? અથવા ચાર પપનક એટલેકે સંચરણશીલ ગતિવાળા હોય છે? મંડળગતિથી પરિભ્રમણને ચાર કહે છે. અથવા ચાર સ્થિતિક– યક્ત પ્રકારની સ્થિતિના અભાવવાળા હોય છે? અથવા ગતિરતિક હોય છે? અથવા ગતિમાં રસિક હોય છે? આથી ગતિમાં રતિમાનનો પ્રશ્ન પૂછયે છે. હવે સાક્ષાત્ ગતિ વિષયમાં પ્રશ્ન પૂછે છે-શું ગતિ સમાપનક હોય છે? અર્થાત્ તેઓ સર્વથા ગતિ યુક્ત હેાય છે? આ તમામ હે ભગવન આપ કહે. આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી ઉત્તરમાં શ્રીભગવાન કહે છે-(તા તેમાં રેવા નો લઢોરવાળા, mોવાળri, વિભાળાવવા, વાવડouIFTI, જે રાષ્ટ્રિયા, ચા, રૂમ sorrrr) એ ચંદ્રાદિ દેવ ઉપપનક હોતા નથી. અને કપનકપણ નથી હોતા. પરંતુ વિમાનો૫૫ન્નક હોય છે. તથા ચારે ૫૫નક અર્થાત્ ચાર સહિત હોય છે. ચાર સ્થિતિક એટલેકે ગતિરહિત લેતા નથી. તથા સ્વભાવથીજ ગતિરતિક એટલે કે સાક્ષાત્ ગતિયુક્તજ હોય છે. તથા (મુહવાચુમ પુણાલંકાળસંકિર્દ નોધારિતહિં તાવૉહિં साहस्सिएहिं बाहिराहियवेउव्वियाहि परिसाहिं महताहतणगीयबाइय ततीतलताल तुडियषणमुइंगपडुप्पवाइयरवेण महता उकिद्विसीहणादकलकलवेण अच्छे पचयराय વાણિબાવરવાર માં અનુવાદ) એ ચંદ્રાદિ દેવે ઉપરની તરફ મુખ કરેલ કલબુકા શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૩૬૧ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy