SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ છાસઠ અહારાત્ર મળી જાય છે. કહ્યું પણ છે, (લેળિ છાયદું રાëનિયસ) ઇત્યાદિ મૂલાક્ત પ્રમાણુ સંગત થઈ જાય છે. હવે આના મુહૂર્તીના સંખ'ધમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે(જ્ઞા લે છાંવફલ મુદુત્તઓનું બાિિત્ત વના) આ પૂર્વકથિત આદિત્યસ'વત્સર કેટલા મુહૂત પરિમાણવાળું પ્રતિપાદિત કરેલ છે ? તે હે ભગવાન મને કહેા. આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી તેના ઉત્તરમાં શ્રી ભગવાન્ કહે છે-(તા સ મુન્નુત્તસસારૂં નવ ચ તીરે મુત્યુત્તસર્ મુદુત્તઓળ આદિત્ત વત્ત્વજ્ઞા) આદિત્યસંવત્સરનુ મુહૂત પરમાણુ દસ હજાર નવસે એંસી ૧૦૯૮૦ મુદ્ભૂત પરિમાણવાળુ આદિત્યસંવત્સર કહેલ છે, તેમ સ્વશિષ્યાને કહેવું. અહીંયાં પણ અંકોત્પાદન પ્રક્રિયા આ પ્રમાણે છે એક સૌર માસનું મુહૂ`પરિમાણુ નવસે। પર્ ૯૧૫ થાય છે, તેમ પહેલાં કહ્યું જ છે, તે જો એક આદિત્ય માસમાં આટલા મુહૂર્ત થાય તે બાર માસમાં કેટલાક મુહૂત થાય છે? આને ઐરાશિક ગણિતાનુપાતથી નવસે પંદરને ખારથી ગુણાકાર કરે તે ૯૧૫×૧૨=૧૦૯૮૦ દસ હજાર નવસા એંસી મુહૂત થઈ જાય છે, (પુર મુન્નુત્તત્ત ્Řારૂં નથ ચીતે મુદુત્તસર્ મુદુત્તñન) ઇત્યાદિ પ્રકારથી મુલાક્ત પ્રમાણુ થઈ જાય છે, આ રીતે સમગ્ર આદિત્યસંવત્સરના સબંધમાં કથન સાંભળીને હવે યુગના અંતિમ અભિવધિ તસંવત્સરના સંબંધમાં શ્રી ગૌતમસ્વામી શ્રી ભગવાને પ્રશ્ન પૂછે છે-(તા પતિ નાં વંદું સંજીરાનું વષમણ મિત્રવૃઢિચસવછરસ્સ अभिवढियमासे तीसइमुहुत्तेणं गणिज्जमाणे केवइए राईदियग्गेणं आहिपत्ति वएज्जा) આ પૂર્વકથિત નાક્ષત્રાદિ પાંચ સ’વત્સરામાં યુગના અંતના અભિવતિ સંવત્સરના જે અભિવધિĆત માસ છે તેને ત્રીસ ત્રીસ મુહૂત પરિમાણુથી ગણવામાં આવે તેા કેટલા રાત્રિ દિવસના પરિમાણવાળું પ્રતિપાદિત કરેલ છે ? તે હે ભગવાન્ આપ કહે! આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-(તા ત્તીનું રાત્રિયારૂ गूणतीसंच मुहुत्ता सत्तरसबावद्विभागे मुहुत्तस्स राईदियग्गेणं आहिएत्ति वएज्जा) ये અભિવૃધ્ધિ તમાસનું મુહૂત પરિમાણુ એકત્રીસ અહેારાત્ર તથા આગણત્રીસ મુહૂત તથા એક મુહૂર્તીના ખાસિયા સત્તર ભાગ૩૧।૨૯। આટલા પ્રમાણુવાળા રાત્રિદિવસના પરિમાણથી યુક્ત પ્રતિપાદિત કરેલ છે, તેમ સ્વશિષ્યાને કહેવું. હવે આની ગણિતપ્રક્રિયા બતાવવામાં આવે છે. તેર ચંદ્રમાસથી એક અભિવતિ સંવત્સર થાય છે. એક ચાંદ્રમાસનુ પરિમાણુ ઓગણત્રીસ અહેારાત્ર તથા એક અહેારાત્રના ખાસડિયા બત્રીસ ભાગ ૨૯ થાય છે, તેમ પહેલાં આજ સૂત્રમાં કહેલ છે, તેથી માના શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૧૫૫ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy