SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવાન કહે છે-(તા તીલ રાÍચિારૂ અવટમાં આ ચિમ્સ રાત્રિચોળું ત્તિ વજ્ઞા) ત્રીસ અહેારાત્ર પૂરા તથા એક રાત્રિદિવસને અર્ધભાગ અર્થાત્ સાડી ત્રીસ અહેારાત્રવાળા રાત્રિઢિવસના પરમાણુથી એક સૂÖમાસ અર્થાત્ સૌરમાસ પ્રતિપાદિત કરેલ છે, તેમ સ્વશિષ્યાને ઉપદેશ કરવા. આ પ્રમાણ કેવી રીતે થાય છે? તે બતાવે છે. પાંચ વર્ષ પ્રમાણવાળા એક યુગમાં સાઠ ૬૦ સૂર્યÖમાસ હોય છે. એક યુગસંબંધી અઢારસા ત્રીસ અહેારાત્રને જો સાઠથી ભાગ કરે તેા સાડીત્રીસ અડેારાત્ર લબ્ધ થાય છે, જેમ કે૧૬*=૩૦x =૩૦+? આ રીતે સાઢાત્રીસ અહેારાત્ર પ્રમાણવાળા સૌરમાસ પૂર્ણ થાય છે. હવે આના મુહૂર્ત પરમાણુના સંબધમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તા મેળં ક્ષેત્રફળ મુકુત્તો ને વિત્તિ ત્રજ્ઞા) આ પહેલા કહેવામાં આવેલ આદિત્ય માસ કેટલા મુદ્ભુત પરિમાણવાળા પ્રતિપાદિત કરેલ છે ? તે હે ભગવન્ આપ કહે। આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-(તા નવ વારસ મુમુત્તર" મુત્યુત્તñાં આવૃિત્તિ ત્રજ્ઞા) એક સૂર્ય માસ નવસો પદર મુહૂત પરિમાણવાળા પ્રતિપાદિત કરેલ છે. તેમ સ્વશિષ્યાને કહેવુ. આટલા મુહૂર્તંત્રપરિમાણુ કેવી રીતે થાય છે? તે બતાવે છે—સૂÖમાસનું પરિમાણુ ૩૦ સાડીત્રીસ અહેારાત્રનુ હાય છે. તેના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરવા (૩૦)×૩૦=૯૦૦+૧૦૦+૧૫=૯૧૫ આ પ્રમાણે નવસો પંદર મુહૂત થઈ જાય છે. હવે સવત્સરના સંબધમાં ઉત્તર સૂત્ર કહેવામાં આવે છે-(ત્તા પુસ નં બદ્ધા સુવાસ પુત્તતા આવે સંજ્જરે) આ પૂ`કથિત રાત્રિ દિવસના પરિમાણવાળા કે મુહૂત પરિમાણવાળા અહ્વા અર્થાત્ કાળના ખારથી ગુણાકાર કરે તે સૂર્ય સંબ ́ધી સૌર સ ંવત્સર થાય છે, હવે આ વિષયમાં શ્રી ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે-(તા સે નંદવલા ચિઓન આવૃિત્તિ યજ્ઞા) આ પૂર્વકથિત આદિત્ય સ ંવત્સર કેટલા પ્રમાણવાળા રાત્રિ દિવસના પરિમાણ વાળું પ્રતિપાહિત કરેલ છે ? તે હે ભગવાન્ આપ કહે! આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે-(તા તિળિ છાવતું રાચિહ્ન રાદુંચિરોળ આવૃિત્તિ વજ્ઞા) ત્રણસેા છાસઠ અહારાત્ર પરિમાણવાળું આદિત્ય સત્ઝર પ્રતિપાદિત કરેલ છે તેમ સ્વશિષ્યાને ઉપદેશ કરવા. આ કેવી રીતે સિદ્ધ થાય છે ? તે જાણવા કહે છે—આદિત્ય માસનું પરિમાણ ત્રીસ અહારાત્ર તથા એક અહેારાત્રના અધ ભાગ અર્થાત્ સાડાત્રીસ હેારાત્ર પ્રમાણનુ કહેલ છે, તેના ખારથી ગુણાકાર કરવે. તેના અનુપાત આ પ્રમાણે છે કે-એક માસથી આટલા અહારાત્ર થાય છે, તે બાર માસથી કેટલા અહેરાત્ર થઈ શકે છે ? (૩૦)+૧૨=૩૬૦૧૨=૩૬૦+૬=૩૬૬ આ રીતે ત્રણસા શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૧૫૪ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy