________________
दो चंदा दो सूरा, णक्खत्ता खलु हति छापण्णा । बावत्तरं गहसयं जंबुद्दीवे विचारीगो ण ॥१|| एगच सयसहस्स, तितीसच खलु भवे सहस्साई ।
व य सया पण्णासा तारागण कोडिकोडीण ॥२॥ બે ચંદ્રો અને બે સૂર્યો તથા છપ્પન નક્ષત્ર હોય છે તથા ગ્રહ એકસેલ્બતેર જંબુદ્વીપમાં વિચરે છે, તથા કટિકટિ તારાગણ એક લાખ તેત્રીસહજાર નવસો પચાસ હોય છે,
હવે લવણસમુદ્રના સંબંધમાં કથન કરે છે–(તા હુ i વીવે ઢવશે gri a[ a વચારજંટાળગંઠિર નો સબંતા રંપરિજિa i f૩) જંબૂદ્વીપમાં લવણનામનો સમુદ્ર વૃત્ત વલયાકાર બધી દિશાઓ અને વિદિશાઓને વીંટળાઈને રહે છે, આ પ્રમાણે શ્રીભગવાનનું કથન સાંભળીને શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-- (તા ઢાળે જે સમુરે જિં સમારંfag) લવણ સમુદ્રથી શું સમચક્રવાલથી સંસ્થિત છે? અથવા વિષમ ચક્રવાલ સંસ્થિતિથી સંસ્થિત છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે-(ત વરમુદે રમવાવાઝનંકિણ નો વિરમગાસંgિ) લવણ સમુદ્ર સમચકવાલથી સંસ્થિત ચક્રવાલના આકારના જેવા સંસ્થાનવાળે છેવિષમ ચક્રવાલ સંસ્થિત હેતે નથી આ પ્રમાણે શ્રીભગવાનને ઉત્તર સાંભળીને શ્રીગૌતમસ્વામી પુનઃ પૂછે છે-(તા વ ાસ્ત્રવિલંમે દેવયં વિવેમાં જાવિત્તિ વણઝા) લવણુ સમુદ્ર ચકવાલ વિષ્કભથી કેટલા પરિમાણવાળે કહેલ છે? અર્થાત્ લવણ સમુદ્રને વ્યાસ કેટલો છે? એવં તેની પરિધી કેટલી હોય છે? આ પ્રમાણે શ્રીગૌતમ સ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે–(ત તો ગોચરહપ્તાજું જનાર विक्ख भेण पण्णरसजोयणसयसहस्साई एक्कासीय च सहस्साई सयं चऊताल किंचिविसेसूर्ण વિવે ગાણિત્તિ વણઝા) બેલાખ જન (૨૦૦૦૦૦) ચક્રવાલવિઝંભથી અર્થાત્ આટલું તેનું વ્યાસમાન છે, (૧૫૦૦૦૦૦) પંદરલાખ એકાશીહજાર (૮૧૦૦૦) એક ઓગણચાળીસ (૧૩૯)થી કંઈક વિશેષ ન્યૂન પરિધિવાળે કહેલ છે. અર્થાત્ (૧૫૮૧૧૩૯) આટલા પ્રમાણવાળી તેની પરિધી હોય છે અહીયાં યુક્તિ આ પ્રમાણે છે-લવણ સમુદ્રમાં એક તરફ બે લાખ એજનને ચક્રવાલ વિષ્કભ છે, તથા બીજી તરફ પણ બે લાખ એજનને ચક્રવાલવિષ્કભ છે મધ્યમાં જંબુદ્વીપ એકલાખ એજનને છે, બધાને મેળવવાથી (૨૦૦૦૦૦+૨૦૦૦૦૦+૧૦૦૦૦૦=૦૦૦૮૦ પચીસ અને દસ શૂન્યનો શૂન્ય થાય છે, અર્થાત પચીસ ખર્વ (૨૫૦૦૦૦૦૦૦૦૦૦૦) આ સંખ્યાનું વર્ગ મૂળ કરવા માટે સમીપસ્થ ફલ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૩૩
Go To INDEX