SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રહણ પ્રકારથી (૧૫૮૧૧૩૮) આ રીતે પૂર્ણક પંદરલાખ એકાશીહજાર એકસે આડત્રીસ લબ્ધ થાય છે તથા ૩૩૬૬૬ છવ્વીસ લાખ જેવીસહજાર નવસે છપ્પન તથા છેદરાશી ૩૧૬૨૨૧૬ એકત્રીસ લાખ બાસડહજાર બસે છોતેર શેષ રહે છે. અહીં આની અપેક્ષાથી કંઈક ન્યૂન એક જન કહેલ છે, કહ્યું છેકે– નૂર્ણ ગાઢ #િfu faણેji કૃતિ). હવે લવણ સમુદ્રમાં ચંદ્ર-સૂર્ય આદિની સંખ્યાના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.–(તા ઢાળે જે સમુદ્દે દેવરૂયં વં પમાણે, વા, જમાપ્તિ તિ વા, વાણિજયંતિ વા, एव पुच्छा जाव केवइया उ तारागण कोडिकोडीओ सोभिंसु वा सोभति वा, सोभिस्संति वा) લવણ સમુદ્રમાં કેટલા ચંદ્રો પ્રભાસિત થતા હતા કેટલા ચંદ્રો પ્રભાવિત થાય છે અને કેટલા ચંદ્રો પ્રભાસિત થશે? આ પ્રમાણે પ્રશ્ન છે. યાવત્ કેટલા તારાગણ કોટિ કોટિ શોભા કરતા હતા? શેભા કરે છે? અને શેભા કરશે? અર્થાત્ મધ્યવતિ આ પ્રમાણે પ્રશ્ન થાય છે. જેમકે-લવણ સમુદ્રમાં કેટલા સૂર્યો તાપિત થતા હતા? તાપિત થાય છે. અને તાપિત થશે. કેટલા ગ્રહ ગતિ કરતા હતા ગતિ કરે છે અને ગતિ કરશે? કેટલા નક્ષત્રે યોગ કરતા હતા કેગ કરે છે અને એગ કરશે કેટલા તારાગણ કટિ કોટિ શોભા કરતા હતા, શભા કરે છે, અને શેભા કરશે? આ પ્રમાણે ચંદ્ર સૂર્યગ્રહ-નક્ષત્ર અને તારાઓના સંબંધમાં શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન બધાને અલગ અલગ ઉત્તર કહે છે.-(૪ત્રને જં સમુદે વત્તર વંટા માર્શેકુ લ માલતિ વા vમણિરસંતિ ના) લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર પ્રભાસિત થતા હતાપ્રભાસિત થાય છે અને પ્રભાસિત થશે (રારિ પૂપિયા વંતુ વા રવિંતિ વા વંવિસંતિ વા) ચાર સૂયે તાપિત કરતા હતા, તાપિત કરે છે. અને તાપિત કરશે (જાણ વ્રત્તસગં ગં ગોરંતુ વા, રોતિ વા, ગોરૂખંતિ વા) બારસે નક્ષત્રે યોગ કરતા હતા, એગ કરે છે, અને યંગ કરશે અહીં દ્વારા નક્ષત્ર શા કહેવાથી એકબાર નક્ષત્રે એમ સમજવું કારણકે એક ચંદ્રના અઠયાવીસ નક્ષત્ર હોય છે. તેને ચાર ગણું કરવાથી ૨૮+૪=૧૧૨ એકબાર નક્ષત્રે થઈ જાય છે. (તિoor વાઘUTI HTયા વારં વરિ સુવા જાંતિ વા, વરિયંતિ વા) ત્રણસોાવન મહાગ્રહ ચાર કરતા હતા ચાર કરે છે, અને ચાર કરશે. લવણ સમુદ્રમાં અઠયાસી મહાગ્રહ, એક ચંદ્રના પરિવાર રૂપે કહેલ છે. તેથી અઠયાસીને ચારથી ગુણવા ૮૮+૪=૩પર આ રીતે ત્રણ બાવન થાય છે.-(લો सयसहस्सा सत्तटुं च सहस्सा णवयसया तारागण कोडिकोडीण सोभ सोभे सु वा, सोभे. ત્તિ વા કોમિäતિ વ) બે લાખ સડસઠ હજાર નવસે (૨ ૬ ૭૯૦૦) તારાગણ કોટિ કોટિ શેભા કરતા હતા, શેભા કરે છે, અને શેભા કરશે. લવણ સમુદ્રમાં કેટકેટિ તારાગણ છાસઠહજાર નવસે પંચોતેર થાય છે. તેથી આ સંખ્યાને ચારથી ગુણાકાર કરે ૬૬૭૫ +૪=૩૬ ૭૯૦૦માં આ રીતે બેલાખ સડસઠહજાર નવસો યક્ત પ્રમાણ થઈ જાય છે. શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૩૩૪ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy