SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ કયા મ`ડળમાં સમાપ્ત થાય છે? અહીં બીજી પ` પૂછવાથી એજ પહેલાં કહેલ સઘળી ધ્રુવરાશીને બેથી ગુણવામાં આવે એ રીતે બે અયન એ મંડળ તથા સડસઠયા આઠ ભાગ અને એકત્રીસા અઢાર ભાગ તે પછી ‘ અયનને રૂપાધિક કરવુ`' એ વચનથી અયનમાં રૂપને ઉમેરવુ મંડળ રાશિમાં અયન શુદ્ધ થતુ નથી. તે પછી (રોય હોંતિ મિર્ઝામ) આ વચનથી મ`ડળરાશીમાં એ ઉમેરવાથી બીજી પ ત્રીજા અયનમાં ચોથા માંડળમાં (સુમિય મુળજાર ત્રાહિને મંદછે વર્ફ કાદું) આ વચનથી બાહ્યમડળથી અર્વાક્તન સડસઢિયા આઠ ભાગ તથા સડક્રિયા એક ભાગના એકત્રીસા અઢાર ભાગ જવાથી સમાપ્ત થાય છે. તથા કોઈ પૂછે કે-ચૌદમું પ કેટલા અયનમાં અથવા મડળમાં સમાપ્ત થાય છે ? અહીંયાં પણ પહેલાની સઘળી રાશિને ચૌદથી ગુણવી, અને ચૌદ મંડળને પણ ગુણાકાર કરવા એ રીતે ચૌદથી ગુણુવાથી સડસડયા ચાર ભાગ તથા ચૌદથી ગુણિત ૫૬ છપ્પન ભાગ તથા એકવીસા નવભાગ થાય છે આ બધાને મેળવવાથી એકસેસ છવ્વીસ ૧૨૬ થાય છે. એ એકસા છવ્વીસના એકત્રીસથી ભાગાકાર કરવા તે એકઠિયા ચાર ભાગ થાય છે, અને બે ચૂર્ણિકા ભાગ શેષ રહે છે. તથા સાસડિયા ચાર ભાગ ઉપરની રાશી એટલે કે સડસર્ફિય) સંખ્યાવાળી રાશિ મેળવે તે સડસઠયા ભાગ થાય છે. તથા ચૌદ મડળામાં તેર મડળ અને એક મંડળના સડસિયા તેર ભાગથી અયન શુદ્ધ થાય છે. તેથી પહેલાના અયનને ચૌદની સાથે મેળવે તેા (અયન વષિષ્ટ તત્ત્વ) આ વચનથી ફરીથી એક રૂપ ઉમેરે તેા સેળ અયન તથા એક અયનના સઢિયા ચાપન ભાગ થાય છે, આ મ ́ડા રાશિમાં ઉપર રહે છે. તેને સડસઠની રાશીમાં સારૂપે ઉમેશ તે એકસા ચૌદ જ ૧૧૪ થાય છે. તેને સડસડથી ભાગવામાં આવે તે એક મંડળ આવે છે. તથા સડસઠિયા સુડતાલીસ ભાગ ખર્ચે છે, તેને (ટોપ ફૉનિ મિન્ન)િ આ વચનથી મઢળરાશીમાં એ ઉમેરે શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૧૩ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy