________________
મંડળ
તથા
અવન
૧૫૮
ભાગ
તે ત્રણ મડળ થાય છે. તેને ચૌદથી ગુણવામાં આવે જોકે ચૌદની રાશી યુગ્મરૂપ હાય છે તેા પણ મ`ડળરાશીમાં એક અયન વા૨ે થઇને ત્રણુ મંડળ આભ્યંતર મ`ડળથી આર ંભીને કડી લેવા, આ રીતે ચૌદમુ' પ` આવી જાય છે. સેાળમા અયનમાં અભ્ય તરમ'ડળથી આરબ કરીને ત્રીજા મંડળમાં સડસિયા સુડતાલીસ ભાગ જાય ત્યારે તથા સસઢિયા એક ભોગના એકત્રીસા બે ભાગ ગત થાય ત્યારે સમાપ્ત થાય છે, ખાસઠમા પવની જીજ્ઞાસામાં એજ પૂર્વોક્ત ધ્રુવરાશીને ખાસઢથી ગુણુથી તે માસઠ અયન અને ખાસઠ અસા અડતાલીસ ૨૪૮ તથા સડઠિયા ભાગના પાંચસા એકત્રીસા ભાગને એકત્રીસથી ભાગ કરે તે સડઠિયા અઢાર ભાગ પૂરા થાય છે, તેને ઉપરની સડસઠવાળી ભાગ રાશિમાં ઉમેરે તા ખસે છાડ ૨૬૯ થ!ય છે, ઉપર બાસઠ મ`ડળ છે તેને ખાવન મંડળ અને એક મંડળના સડસડિયા બાવન ભાગથી ચાર અયન લબ્ધ થાય છે, તેને અયન રાશિમાં ઉમેરે તે ૬૬ છાસઠ અયન થાય છે, અને નવમંડળ અને એક મડળના સડસિયા પદર ભાગ બચે છે, તેમાંથી સડસઠયા પંદર ભાગને સડડિયા ભાગરાશિમાં મેળવવાથી ખસે એકાશી ૨૮૧ થાય છે. તેને સડસઠથી ભાગવામાં આવે તેા ચાર મંડળ આવે છે, તથા એક મ`ડળના સડઠિયા તેર ભાગ શેષ રહે છે. તેને મંડળ રાશિમાં મેળવી દેવામાં આવે તે તેર મંડળ પુરા થાય છે, આ રીતે તૈર મંડળ તથા સડસઠયા તૈર ભાગથી પુરૂ એક અયન થઈ જાય છે, તેને અયન રાશિમાં મેળવવાથી સડસઠ અયન થઈ જાય છે, (નાસ્થિ નિયમિ વજીરું) એ વચનથી અયન રાશિમાં રૂપના પ્રક્ષેપ થતા નથી કેવળ (સિયંમિ ઢોર લેવો) આ વચનથી મડળના સ્થાનમાં એક રૂપને મેળવવામાં આવે અને તેને ખાસઢથી ગુણવામાં આવે તે યુગ્મ (જોડિયા) રૂપથી ખાસઠ રાશી થાય છે. તથા એકરૂપ વધે છે, તેને પ્રક્ષિપ્ત કરવામાં આવેલ નથી, તથા ખાહ્યમંડળને પણ પહેલેથી જોડવામાં આવે છે,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૪
Go To INDEX